________________
૨૮
એક
15)
પંડિત જવાહરલાલ નહેરૂનો ચહેરો
પંડિત જવાહરલાલ નહેરૂને ચહેરે લંબગોળ માલમ પડે છે લંબગોળ ચહેરે, વિશાળ અને ડી આંખો, કમાનદાર ભવાં એ સામાને આકર્ષવા માટેનાં પુરા લક્ષણો છે. એમની
ગાળ દાઢી અને નાકની આજુબાજુ પડતી બે કરચલીઓ મક્કમ સ્વભાવ અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિને પણ પહોંચી વળવાની કુશાગ્ર બુધિનું સૂચન કરાવે છે. પં. જવાહરના ચહેરા પર કયારેક એવી તે કડકાઈ દેખાઈ છે કે તે ગમે તેવા શક્તિશાળીને પણ ડારી દે. એમને ચહેરે ગાંધીજીની જેમ માત્ર
સૌમ્ય જ નથી પરંતુ ક્રોધ સ્વામી વિવેકાનંદ
અને શાતિ એ એના મિશ્રને ચહેરો પ્રભાવશાળી મુખમુદ્રા ણરૂપ છે. ગાંધીજી પોતાનાં અને અદભૂત છટાનું સૂચન કરાવે મુકત હાસ્ય થી લો કે ને છે. આવા ચહેરાવાળી મુખાકૃતિઓ વશ કરી શકવાની શક્તિ માનવીને વશ બનાવી તેને પોતાના ધરાવે છે ત્યારે જવાહરપ્રભાવ નીચે આવ્યું છે. લાલજી પોતાની મુખમુદ્રાથી
માણને વશીભૂત કરી શકે છે. આમ બન્નેની મુખમુદ્રા નિરનિરાળી રીતે લોકોને વશ કરી શકે છે.
દિન ***
F
:
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com