Book Title: Bhavishya Vani Vibhag 1 2 3 4
Author(s): Anadkumar Bhatt
Publisher: N M Thakkar Co

View full book text
Previous | Next

Page 408
________________ પુનર્વસુ, પુષ્ય બે ભાઈલા, વરસે તે વરસે, વાઈલા તે વાઇલા. આશ્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તે કંઈપણ પાક થતા નથી. આટલા માટે જ કહેવાયું છે કે – જો વરસે આશ્લેષા તો શું મળશે? પુષ્યનાં પાણી, તે અમૃત પાણી. મઘા નક્ષત્રમાં સારા વરસાદની અને ઉત્તમ પાકની ખેડતેને આશા રહે છે. એટલે જ કહેવાયું છે કે – જે વરસે મઘા, તે ધાન થાય ઢગા. ઉત્તરા નક્ષત્રમાં વરસાદ વરસે તો અનાજને પાક એટલો તે થાય છે કે જનાવરને ખવડાવતાં પણ તે ખૂટતું નથી. આથી કહેતી છે કેજે વરસે ઉત્તરા, તે ધાન ન ખાય કૂતરા. બધા નક્ષત્રમાં ચિત્રા નક્ષત્ર ઘણું અક્કસ કહેવાય છે. . ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434