Book Title: Bhavishya Vani Vibhag 1 2 3 4
Author(s): Anadkumar Bhatt
Publisher: N M Thakkar Co

View full book text
Previous | Next

Page 411
________________ ૩૭૨ સારા ઊતરે છે અને સારા ભાવની આશા રખાય છે. આ માટે લેાકાક્તિ છે કે: જા કૃત્તિકા વરસે જે વર્ષે તા આ ફ્ તા, બારે ✩ કલ્યાણ કરે રાહિણી નિશ્ચય મહિના પાધરા. કરે મૃગશિષ તા પુર સુકાળ; દુકાળ. કૃત્તિકા નક્ષત્રમાં વરસાદ પડે તેા તે કલ્યાણકારી નીવડે છે. રાહિણીમાં વરસાદ પડે તેા સુકાળ આણે. પરન્તુ મૃગશિષ માં જો વરસાદ વરસે તેા દુકાળ જરૂર પડે છે. એમાં શંકા જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434