________________
૩૭૨
સારા ઊતરે છે અને સારા ભાવની આશા રખાય છે. આ માટે
લેાકાક્તિ છે કે:
જા
કૃત્તિકા
વરસે
જે વર્ષે
તા
આ ફ્ તા,
બારે
✩
કલ્યાણ કરે
રાહિણી
નિશ્ચય
મહિના પાધરા.
કરે
મૃગશિષ તા
પુર
સુકાળ;
દુકાળ.
કૃત્તિકા નક્ષત્રમાં વરસાદ પડે તેા તે કલ્યાણકારી નીવડે છે. રાહિણીમાં વરસાદ પડે તેા સુકાળ આણે. પરન્તુ મૃગશિષ માં જો વરસાદ વરસે તેા દુકાળ જરૂર પડે છે. એમાં શંકા જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com