Page #1
--------------------------------------------------------------------------
________________
10 () વ ) વો)
૧૪/
\ | (nS ૨ ૩ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhander
Page #2
--------------------------------------------------------------------------
________________
कथा 13.
Illll
પ
IIIIIII
Willi
IIIME
IIIIIIIIIIIIII
k
:
LVIND-Navira
જા
.
I
આંખે વગરનો મનુષ્ય બધે અંધકાર જ જુવે છે. આ પુસ્તક તમારા અંધકારમય જીવનમાં પ્રકાશ ફેલાવી તમને ઉજવળ આશાનેરાહ બતાવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
જીવનના ગુપ્ત રહસ્થ દશાવતુ, સુખદુઃખના સરળ ઉપાય સૂચવતું, માનવીનું ચારિત્ર્ય, તેની ખાસિયત અને તેની કાર્યશક્તિ સંબંધી ખ્ય દિશાસૂચન કરતું એક અભ્યાસપૂર્ણ અને કલ્યાણકારી પુસ્તક
ભ વિ ષ્ય વાણી વિભાગ ૧-૨-૩-૪
જન્મ તારીખ ઉપરથી ભવિષ્ય, મસ્તકવિજ્ઞાન, ચહેરા ઉપરથી માનવીને પિછાને, લોકતિષ, બારે માસનું વર્ષ ફળ, ૨, કપાસ, અનાજ, તેલીબીયાં, ચાંદી, ખાંડ, ઘી વગેરે પદાર્થોની તેજીમંદીની સમજ, વરસાદ તથા પાકના ઉત્પજની આગાહી આદિ અનેક ઉપયોગી વિષયો તથા પુષ્કળ ચિ સહિત સુધારા વધારાવાળી નવી આવલિ
કત
આનંદકુમાર ભટ્ટ
Fortune- Telling is a guide in Life.
એન. એમ. ઠક્કરની કંપની બુકસેલર્સ..
૫બ્લીશર્સ. ૧૪. પ્રિન્સેસ સ્ટ્રીટ
મુંબઇ ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકની છપાઇ, બાઇન્ડી’ગ જેકેટ પ્રીન્ટી ગ, કાગળેા પૂરા પાડવાનું વગેરે તમામ કામ રજની પ્રિન્ટરીએ કર્યું
છે.
કિંમત રૂા. ૬-૧૨-૦
પહેલી આવૃત્તિ: વિ. સ. ૧૯૯૯ : માઘ
ઇ. સ ૧૯૪૩ : માર્ચ વિ. સ. ૧૯૯૯ : ચૈત્ર ૪. સ. ૧૯૪૩ : એપ્રિલ
બીજી આવૃત્તિ :
પ્રકાશક એન, એમ. ઠક્કરની ક.વતી, નંદલાલ માહનલાલ ઠક્કર
૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રી ટ
મુંબઇ ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુરક રામદાસ ઈ. પટેલ. રજની પ્રિન્ટરી ૧૪૯, પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઇ ૨.
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
સવ. મુ. શ્રી બાબુ ભાઈને માયાળુ મમતા અને વાત્સલ્યભર્યા વહાલની સ્મૃતિમાં તેમની પ્રથમ પુણ્યતિથિએ એ કવિ ન » અ દર્ય.
* * *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
બીજું કથન એક માસમાં જ આ પુસ્તકની બીજી આવૃત્તિ કાઢવાને. સુયોગ પ્રાપ્ત થાય છે તે આ પુસ્તક પ્રત્યેને જનતાનો ભાવ તથા તેની સચોટતા જ અમને કારણભૂત લાગે છે. જ્યોતિષશાસ્ત્રના પુસ્તકની ખપત આપણે ત્યાં કેટલી છે તે તે તેના કર્તાઓ તથા પ્રકાશકે સારી રીતે જાણે છે. નવલકથાનાં જ પુસ્તકે જ્યાં પાંચ-સાત કે દશ વર્ષે પણ બીજી આવૃતિનો પ્રકાશ પામી શકતાં નથી ત્યાં આવા પ્રકારના પુસ્તકોની ખપતને. પ્રશ્ન જ સંભવિત થતો નથી. એટલે અમે આ અપૂર્વ અવસરે જગતનિયંતા પ્રભુનો ઉપકાર માનીએ છીએ.
આ બીજી આવૃત્તિમાં અનેક પ્રકારના સુધારા વધારા કરવામાં આવ્યા છે. ગઈ આવૃત્તિમાં અમને જે ખામીઓ જણાતી હતી તેને અમે દૂર કરી છે. યોગ તથા કરણ ઉપરથી પણ સ્વભાવ લક્ષણ કેવી રીતે પારખી શકાય તે પણ અંદર ઉમેરવામાં આવ્યા છે. ઉપરાંત આ પુસ્તકમાં એક વધુ વિભાગ ઉમેરી તેને ચાર વિભાગવાળું બનાવવામાં આવ્યું છે. લેક
જ્યોતિષ એ નામને વિભાગ આપણા શહેર તથા ગામડાંઓની પ્રજાને ઉપયોગી થઈ પડે એવા તત્વોવાળે બનાવવામાં આવ્યું છે. અનાજની ઉત્પન્ન, વરસાદની આગાહી, રૂ, ચાંદી, તેલ, બી, કપાસ આદિના ભાવની વધઘટ, તેજમંદી
તિષની દ્રષ્ટિથી કેવી રીતે પારખી શકાય, અમુક નક્ષત્ર અમુક વાર તથા ગ્રહ રેગની તેના ઉપર કઈ અસર પડે છે તે બધું સ્પષ્ટતાથી આ વિભાગમાં બતાવવામાં આવ્યું છે. ઉપરાંત બારે માસનું માસવારનું ભવિષ્ય પણ એમાં છે. આ ભવિષ્ય મુજબ તથા આ વિભાગમાં આપેલી સુચનાઓ મુજબ જે વર્તવામાં આવે તો જરૂર પાકની ઉત્પન્ન, વરસાદની આગાહી, દુકાળ, સુકાળ, સંકટ, રાજ્યભય, આદિ જાણી શકાય છે. આપણા પ્રાચીન પૂર્વજો આ વિદ્યાના પ્રખર વિદ્વાન હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
તિષ તેમની જીભે રમતું, માનવીનું આયુષ્ય, તેનું સુખદુઃખ આદિ તેઓ તેના મુખ ઉપરથી જ પારખી કાઢતાં, કુદરતનાં ચિન્હામાં તેમને ભાવિ સંકેત જણાત અને તેમની જે આગાહીઓ થતી તે કદીપણ અસત્ય પરવાર થતી નહોતી. પ્રભુનો ઉપકાર માનો કે આપણો જન્મ આવા પ્રતાપી પુરુષના જન્મદેશમાં થયો છે. આપણું એ સદ્ભાગ્ય છે કે આપણે ઈતિહાસમાં પ્રસિદ્ધ એવા આર્યાવર્તની આ પવિત્ર તીર્થભૂમિમાં, કુદરતની જેના ઉપર સદા મહેર છે એવા પ્રદેશના વાયુનું સેવન કરીએ છીએ. આપણું એ સૌભાગ્ય જન્મજન્મ કાયમ રહે.
તિષની દ્રષ્ટિથી રૂ, ચાંદી, કપાસ, તેલીબીયાં આદિના : ભાવોની તેજીમંદી જોવાની જે રીતે આ પુસ્તકમાં આપવામાં આવી છે તે હિંદના મશહૂર જ્યોતિષી અને ખગોળશાસ્ત્રી સ્વ. પંડિત સુંદરદેવના શિષ્ય સ્વ. ગજાનન ચિતામણિશંકર જોષી કે જેઓ એક સારા તિષી હતા તેમની સ્વાનુભવની મહેનતનું પરિણામ છે. એમણે પોતે આ લખાણની સત્યતાનું સંશોધન કર્યું હતું અને તે એમને તદન સાચું જ જણાયું હતું.
ભાગ્યને પિછાનવાની બુદ્ધિ દરેકને પ્રભુએ આપેલી છે. જેનામાં એ બુધિ હોય છે, જેઓ એ બુદ્ધિને પારખી શકે છે તેઓ પ્રભુના દોરવ્યા દેરવાઈ પોતાના ઉજજવળ કિસ્મતને દનિયા સમક્ષ ચમકાવી પુરુષાથી જીવન જીવે છે. જેમનામાં એ બુધિ હોતી નથી, જેઓ એની ઉપેક્ષા કરે છે તેઓ પામર જેવી જીંદગી ગાળી પ્રભુના ઉપહારને તિરસ્કાર કરે છે. આવાએ ભલે ઝાકઝમાળ જીવન જીવતાં હોય તે પણ તે કૃત્રિમ જ હોય છે અને જ્યારે એ કૃત્રિમ આવરણ ચીરાઈ જાય છે ત્યારે જ તેમને પ્રભુની સત્યતાનાં દર્શન થઈ જાય છે, ત્યારે જ તેમને કિસ્મત'-ભાગ્ય’ જેવી વસ્તુની પ્રતીતિ થાય છે.
જે સુલભ સાધને મળી આવે તે દ્વારા ભાગ્યને પિછાને અને મહાન બનો ! માનવી જીવનનો આ જ મુદ્રાલેખ હે ! જોઈએ!
–આનંદકુમાર ભટ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
પહેલું કથન મામી રામને એક સમયે એક માનવીએ પ્રશ્ન કર્યો:– તમારી આ પ્રગતિનું રહસ્ય શું ?”
એમણે જવાબ આપ્યો “મારી જાતને હું પિછાની ગયા હતા અને એટલે જ લોકોને પિછાનવાની ચાવી મારે હાથ આવી ગઈ હતી.”
અને આ સત્ય જ છે. તમે તમારી જાતને ઓળખ દુનિયા આખીને ઓળખતાં શીખી જશે. તમે તમારા ગુણદોષોને પામી જાવ, તમારી ત્રુટીઓને તમે પારખી લો, તમારી શક્તિઓને તમને પરિચય થઈ જાય તો તમારી પ્રગતિનો માર્ગ આપોઆપ ખુલી જશે અને દુનિયા તમારી સામે શિર ઝુકાવતી ઊભી રહેશે.
તમારી જાતને પિછાનવાને એક મુખ્ય માર્ગ છે. અને તે Fortune–Telling-ભવિષ્ય-કથન, ભવિષ્યવાણીનો છે. ભવિષ્યકથન, એ એક શાસ્ત્ર છે. એમાં અટકળ નથી. વિજ્ઞાનમાં જેમ પદ્ધતિસરનું સંશોધન અને પ્રમાણ છે તેવું જ આ શાસ્ત્રમાં પણ છે. પ્રત્યક્ષ નિરીક્ષણ ઉપર જ તેની રચના થઈ છે. આપણું પૂર્વજોએ અનેક અનુભવો દ્વારા તેનું સંશોધન કરી તેને સે ટચના સુવર્ણ જેવું સાચું અને સંપૂર્ણ બનાવ્યું છે.
દરેક મનુષ્યને પોતાનું ભવિષ્ય જાણવાની ઉત્કટ ઈચ્છા હોય છે. શિક્ષિત કે અશિક્ષિત, સંસ્કારી કે અણઘડ દરેક પોતાના ભાવિમાં ડોકીયું કરવા આતુર હોય છે. મશહૂર હસ્તરેખાશાસ્ત્રી અને ભવિષ્યવેતા કીરે” (cheiro) કહે છે કે મને કોઈ એક માનવી બતાવો કે જે પોતાનું ભવિષ્ય જાણવા આતુર ન હોય, હું તેની આગળ મારૂં શિર ઝુકાવી દઈશ.” મશહૂર જ્યોતિષીઓ એલન લી, સેન્ટ જરમન આદિઓએ પણ આવા જ ઉદ્દગારો કાઢયા છે. ભવિષ્ય જાણવાની ઈચ્છા તરફ મનુષ્ય સ્વભાવનું વલણ રહેલું છે અને મનને વાળવા છતાં પણ સ્વાભાવિક રીતે જ મન તિષ તરફ વળ્યા વગર રહેતું નથી. આમ જ્યોતિષ, ભવિષ્ય-કથન માણસ જાતના જીવન સાથે સદાય સંકળાયેલું રહ્યું છે.
આ પુસ્તકમાં ત્રણ વિભાગે પાડવામાં આવ્યા છે. પ્રથમ વિભાગમાં જન્મ તારીખ ઉપરથી ભવિષ્ય, બીજામાં મસ્તક વિજ્ઞાન અને ત્રીજામાં મુખ ઉપરથી માનવીને પિછાનવાની કલા રજુ કરવામાં આવી છે. આમ આ પુસ્તક મનુષ્યના જીવન ઉપર વિવિધ રીતે પ્રકાશ પાડી શકે એવું બનાવવામાં આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
મનુષ્યના જીવન ઉપર આકાશી ગ્રહોની સારી નરસી અસર રહ્યા જ કરે છે. ઘણાને શંકા થશે કે હજારો ગાઉ દૂર રહેલાં ગ્રહ, સૂર્ય, ચન્દ્ર, પૃથ્વી ઉપર રહેતાં મનુષ્યોને કેવી રીતે અસર પહોંચાડી શકે? આવી શંકા કરનારાઓ ભૂલી જાય છે કે ભરતી–ટ પર ચન્દ્રની અસર હેય છે. અમાસ અને પૂર્ણિમાના દિવસ અમુક રોગે માટે ભારે ગણાવે છે. મનના સૂર્ય વખતે ગાંડા મનુષ્યનાં મગજ અધિક વીફરે છે. સૂર્ય અને ચન્દ્ર ગ્રહણ વખતે કેટલાક મનુષ્ય ભારે ઉદાસી અને અસ્વસ્થતા અનુભવે છે. આ શું આ વાતનું પ્રમાણ નથી?
જન્મ તારીખ ઉપરથી ભવિષ્ય જેવાની પ્રથા પશ્ચિમમાં આજે ખૂબ જ પ્રચલિત બની છે. યૂરેપ અમેરિકામાં તે એને લાગતું સંશોધન પુષ્કળ પ્રમાણમાં થતું રહે છે. આ વિદ્યાનું મૂળ આપણે જ દેશ છે. પણ આપણે પ્રમાદીદશામાં રહ્યા. સંશોધન વૃત્તિ ન રાખી, જ્યારે પશ્ચિમના માન સંશોધનવૃત્તિ રાખી આ શાસ્ત્રને સમય અનુકૂળ બનાવી તેને પ્રચાર વ્યાપક બનાવ્યું. તેમની અને આપણી વચ્ચે આટલો ફેર.
જન્મ તારીખ ઉપરથી માનવીનું આખું ભવિષ્ય, તેની કાર્યશક્તિ, તેના ગુણ-અવગુણ, તેની ખાસિયત આદિને જોઈ શકાય છે. આટલું જ નહિ પણ તમે તમારા કુટુમ્બીઓની, તમારા પુત્ર આદિની પણ જન્મતારીખે જાણતા હો, તે તમે તેમના સંબંધી ઘણું જાગી શકે છે. તેમની કેટલીક ગુપ્ત વાતે તેમનું રહસ્ય તમે તેમના મુખથી ન જાણી શકે તે આ શાસ્ત્ર દ્વારા તમે જાણી શકે છે. એની દ્વારા તમે તમારી ખામીઓને જાણી તેને દૂર કરવા પ્રયત્ન કરી શકે છો. કયા માણસે તમને અનુકૂળ થઈ પડશે, કયા માણસાની સાથે ! તમારે સંબંધ વધુ મીડે જળવાશે વગેરે અનેક બાબતો તમને આ શાસ્ત્ર દ્વારા જાણવાની મળશે. આ વિભાગમાં રજુ થયેલું ભવિષ્ય કથન એટલું તે સચોટ છે કે જેમને જેમને તે વંચાવવામાં આવ્યું છે તેઓ પોતાના ગુણે–પોતાની ગુપ્ત શક્તિઓ અને પિતાના સ્વભાવ આદિને એમાં સ્પષ્ટરૂપે આલેખાયેલા જોઈ ચકિત બની ગયા છે.
બીજે વિભાગ મસ્તક વિજ્ઞાન છે. એમાં મસ્તકશાસ્ત્રની સૂક્ષ્મ ચર્ચા કરી માનવીનું મસ્તક કઈ શકિતઓ બતાવે છે તેની ચર્ચા કરવામાં આવી છે. મસ્તકમાં પણ ભવિષ્ય છુપાયું છે. મસ્તકના વિભાગો–તેની રચના, દરેક વિભાગમાં કઈ શકિતઓ છે અને તે શકિતઓ કયાં અને શું કામ આપે છે તેની શાસ્ત્રીય રજુઆત એમાં કરવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
ત્રીજા વિભાગમાં માનવીને મુખ ઉપરથી પિછાનવાની રીત આપવામાં આવી છે. માણસના મુખ ઉપરના અંગે જેવા કે આંખ, નાક, ભવાં, હોઠ, કાન, જીભ, ગાલ, કપાળ આદિ વિભાગોમાં છૂપાવેલા લક્ષણોને સ્પષ્ટ કરી તેના ગુણ–દોષ, ફળ આદિ બતાવવામાં આવ્યા છે. માણસની આંખે કેવી હેવી જોઈએ ? તેના કપાળ અને નાકનું પ્રમાણ કેવું અને કેટલું હોવું જોઈએ, તેની હડપચી-દાઢીને આકાર કે હોય તે તે સફળ માનવી બની શકે આદિનાની–મોટી તમામ વાતો એમાં પૌવંત્ય અને પશ્ચિમાત્ય એમ બન્ને રીતે ચર્ચવામાં આવી છે.
મુખલક્ષણશાસ્ત્ર એ માનવીને ચહેરા પરથી પિછાની કાઢવાની કળા છે. આ વિદ્યા અતિ પ્રાચીન છે અને તેને ઈતિહાસ તપાસશું તે તે બહુ જ પ્રાચીન કાળથી એટલે કે રામાયણ–મહાભારતના સમયથી ચાલી આવેલી જણાશે. આપણા ઋષિ-મુનિઓ આ વિદ્યામાં પારંગત હતા. અને સમયે સમયે તેઓ એનો ઉપયોગ વ્યવહારમાં પણ કરતા હતા. પશ્ચિમમાં પણ આ વિદ્યાને પગપેસારે ઘણાં પ્રાચીન સમયનો માલમ પડી આવ્યો છે. ગ્રીક લેખકે એરીસ્ટોટલ, લેટે અને ગલેન આદિઓએ એના સંબંધી ઉલ્લેખ વારંવાર કર્યો છે. હીપક્રેટસે તે માણસના ચહેરાઓના રંગ ઉપરથી પણું ભવિષ્ય-કથન જાણવાની રીત શોધી કાઢી હતી. સેક્રેટીસના સમયમાં થઈ ગયેલા ઝપાઈરસે આ શાસ્ત્રમાં જાણવા સુધારાઓ રજુ કરી તેમાં ઘણું ફેરફાર કર્યા હતા. આજ ભવિષ્યવેત્તાએ સેક્રેટીસને ચહેરે જોઈ જે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી તે સેએ રો ટકા સાચી પડી હતી. સેક્રેટીસ પણ આવી અજબ શક્તિ જોઈ ચકિત બની ગયે હતે.
ચહેરા ઉપરથી માનવીને પારખવા માટે તેના મુખ ઉપરના બધાં જ અંગને અભ્યાસ કરવો જરૂરી છે. માત્ર એક જ અંગ ઉપરથી ભવિષ્ય કહી ન શકાય. આંખ, કાન, નાક, કપાળ આદિ કેવા પ્રમાણુના છે, એનો સામુદ્રિક દ્રષ્ટિએ કે આકાર છે આદિ જોઈ તપાસીને જ પછી ભવિષ્ય ઉચ્ચારવું યોગ્ય છે. આ પુસ્તકમાં મુખ ઉપરના વિવિધ અંગોના જે લક્ષણો આપવામાં આવ્યા છે તેને અભ્યાસ કરે, તેમાં આપેલી વિગતો જુઓ અને પછી ભવિષ્ય-કથન કહે.આવિભાગને સમજવાનું સરળ થઈ પડે તે માટે તેમાં પુષ્કળ ચિત્ર પણ આપવામાં આવ્યા છે. અમે તો માત્ર એટલું જ કહીએ છીએ આ રહ્યું પુસ્તક એમાં આપેલી વિગતોનો અભ્યાસ કરો, તેને અનુસરો અને પછી જુઓ તેનું પરિણામ. અમને ખાત્રી જ કે તે સાચું જ પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકની રચના કરવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. વર્ષાના સ્વાનુભવ, સ ંશાધન તથા પરિશ્રમ બાદ તેનુ આ પૂર્ણ સ્વરૂપ અપાયું છે. ગ્રન્થની રચના માટે અનેક પ્રસિદ્ધ પુરુષાનાં સસ્કૃત, હિન્દી, મરાઠી, ગુજરાતી આદિ પુસ્તકાના પણ આધાર લેવામાં આવ્યા છે. રવિવાર' અને 'કિસ્મત'ના વિદ્વાન તત્રીશ્રી રા. રા. ઉષાકાન્ત પંડ્યા અને નારણજીભાઈ શુક્લની પણ એમાં જે સહાય છે તે બદલ તેમના તથા રા. રા. શ્રી નાગરદાસ ઇ. પટેલ, રા. રા. શ્રી જયન્તિલાલ વિઠ્ઠલદાસ અને રજની પ્રિન્ટરીના કુશળ સંચાલકાના પણ આભાર માનીએ છીએ.
અન્તમાં એક મહત્વની વાત જણાવી દેવી જોઇએ. મનુષ્ય સ્વય પેાતે પેાતાના ભાગ્યના વિધાતા છે. એ જેવા બનવા માંગે તેવા બની શકે છે. સેાનાના પદાથ સાનાના જ હોય છે. તેમાંથી કલેહું કે સીસુ બનતુ” નથી. જગતનિયંતા પ્રભુએ માનવીને ઉત્પન્ન કર્યાં છે. તેના જ અણુમાંથી તેનું સર્જન થયું છે એટલે એ પરમેશ્વર જેવા જ લક્ષણવાળા છે, તેના જેવી જ શક્તિએ તેનામાં પણ છે. એશકિતએને એળખી તેના બુધ્ધિપૂર્વકના ઉપયોગ કરી પ્રભુ જેવા બનવાને માનવી પ્રયત્ન કરે તેા તે જરૂર તેવા બની શકે છે. જે પરમેશ્વરે ભગવાન શંકર અને પાવતીને ઘડ્યા, જેણે સમથ શક્તિશાળી પરશુરામ અને વ્યાસ ભગવાનને ઘડયા, જેણે સ્વામી રામકૃષ્ણ, રામતીય અને વિવેકાનંદ જેવાઓને મહાન બનાવ્યા ત્યારે શું માનવી મહાન ન બની શકે ? અને જ. ઈતિહાસ સાક્ષી પૂરે છે. મહાન પુરુષાનાં પ્રેરણાત્મક જીવના એની ખાત્રી કરાવે છે.
ઇશ્વરે બક્ષેલી જે શક્તિએ માનવીના દેહમાં પાયલી છે તેને પ્રકટ કરવાના, તેને જવાના તેણે જરૂર પ્રયત્ન કરવા જોઇએ. કયા વિકારા, કયા લક્ષણા, કયા સ્વભાવ, ક વૃત્તિ એ કાÖમાં વિરાષ નાંખે છે તેના માનવીએ ખારીક અભ્યાસ કરવા જોઇએ અને આ અભ્યાસ જ્યાતિષ દ્વારા જ કરી શકાય છે. ભવિષ્યવાણી દ્વારા તમારા ગુણ–અવગુણને આળખા, તમારી શક્તિઓનાં સામર્થ્ય ને પિછાના, વિકારી અને ચિત્તને ચલાયમાન બનાવી દેતી વૃત્તિઓને કાજે કરા. તમે મહાન બનશેા. જરૂર મહાન બનશેા. ભવિષ્યવાણીની આ સેા ટકાની સંપૂર્ણ ખાત્રી છે.
મહાશિવરાત્રિ-૧૯
આનદકુમાર ભટ્ટ
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
-
અનુક્રમ ⭑ જન્મ તારીખ ઉપરથી ભવિષ્ય વિભાગ પહેલા
✩
જન્મ તારીખ ઉપરથી ભવિષ્ય શા માટે માનવી જીવન ઉપર સારા નરસાં ગ્રડાની અસર સાત્વિક, રાજસ અને તામસ પદાર્થોં અને તેની અસર ખાર રાશિએ અગ્નિત્વની રાશિઓ
વાયુત્વની રાશિએ
જલત્વની રાશિએ
પૃથ્વીત્વની રાશિએ
...
...
...
...
...
...
સમળ રાશિએ
મધ્યવતી રાશિએ દુલ ભ રાશિએ
દરેક રાશિમાં સૂર્યના કરવાના સમય
જન્મ તારીખ ઉપરથી ભવિષ્ય કેવી રીતે જોશે ? સધિગત રાશિ કાને કહે છે સધિગત રાશિનાં સમય આ ભવિષ્ય દર્શનથી લાભ શુ ? ~~ તા. ૨૧ શ્રી મા થી તે તા. ૨૦ સી એપ્રિલ સુધીમાં જન્મેલાઓ માટેનું ભવિષ્ય સ્વભાવ–ગુણ અને કાર્યશક્તિ
લગ્ન
કૌટુમ્બિક સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
...
...
:
::::
::
...
...
...
...
...
...
...
:
પાનું
3
3
૬
}
૬
૬
૬
E
と
૧૧
*o o
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
ધા
જીવન તંદુરસ્તી અને સુખ તેમના ગુણ–અવગુણનું સરવૈયું
ગુણ
...
અવગુણુ
ભાગ્યશાળી રંગ
ભાગ્યશાળી દિવસ અને આંક...
ભાગ્યશાળી મહિનાએ
...
લગ્ન
કૌટુમ્બિક સુખ ધંધા
તા. ૨૧ આ એપ્રિલથી તે તા. ૨૦ સી મે સુધીમાં જન્મેલાએ માટેનું ભવિષ્ય સ્વભાવ–ગુણ અને કા શક્તિ...
...
સધિ સમય
આ તારિખામાં જન્મેલી નામાંકિત વ્યક્તિએ
...
...
જીવન–તન્દુરસ્તી અને સુખ તેમનાં ગુણ–અવગુણનું સરવૈયું
ગુણ
...
...
અવગુણુ ભાગ્યશાળી રંગ ભાગ્યશાળી દિવસ અને આંક... ભાગ્યશાળી મહિનાઓ
...
...
...
::
...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
::
: :
:
...
...
::
...
...
: :
...
...
...
...
...
વ્યક્તિએ
સધિ સમય આ તારીખેામાં જન્મેલી નામાંકિત તા. ૨૧ મી મે થી તે તા. ૨૦ સી જીન સુધીમાં જન્મેલાઓ માટેનું ભવિષ્ય
...
પાતુ
૧૮
૨૦
૨૧
૨૧
જ જ જ સ
૨૧
૨૧
૨૧
૨૨
૨૨
ર
૨૩
૨૪
૨૯
૨૯
૨૯
જ ભૃ
૩૧
૩૨
૩૨
૩ર
33
33
33
33
૩૪
૩૫
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
સ્વભાવ-ગુણ અને કાર્યશક્તિ.. લગ્ન. કૌટુમ્બિક સુખ
૪૦
ધ છે.
જ
જ
YY
૪૫
જીવન-તન્દુરસ્તી અને સુખ .. તેમના ગુણ-અવગુણનું સરવૈયું ગુણ અવગુણ ભાગ્યશાળી રંગ ભાગ્યશાળી દિવસ અને આંક.. ભાગ્યશાળી મહિનાઓ સંધિ સમય આ તારીખમાં જન્મેલી નામાંકિત વ્યક્તિઓ તા. ૨૧ મી જુનથી તે તા. ૨૧ મી જુલાઈ સુધીમાં જન્મેલાઓ માટેનું ભવિષ્ય. સ્વભાવ-ગુણ અને કાર્યશક્તિ.
૪૫
૪૫
४७ ૫૦
લગ્ન
૫૧
૫૧
૫૩
૫૫
૫૫
કૌટુમ્બિક સુખ ધંધો જીવન-તન્દુરસ્તી અને સુખ ... તેમનાં ગુણ-અવગુણનું સરવૈયું ગુણ. અવગુણ ભાગ્યશાળી રંગ ભાગ્યશાળી દિવસ અને આંક ... ભાગ્યશાળી મહિનાઓ સંધિ સમય
૫૫
૫૫
૫૫
૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
$=
-
આ તારીખેામાં જન્મેલી નામાંકિત વ્યક્તિએ
તા. ૨૨ મી જુલાઇથી તે તા. ૨૧ મી ઑગસ્ટ સુધીમાં જન્મેલાએ માટેનુ લવિષ્ય ... સ્વભાવ–ગુણ અને કાર્ય શકિત...
લગ્ન
કૌટુમ્બિક સુખ
ધંધા
જીવન–તન્દુરસ્તી અને સુખ તેમનાં ગુણ-અવગુણનું સરવૈયુ
ગુણ
અવગુણ ભાગ્યશાળી રંગ
ભાગ્યશાળી દિવસ અને આંક ભાગ્યશાળી મહિનાએ
...
...
લગ્ન
કૌટુમ્બિક સુખ
ધંધા
...
...
...
જીવન–તન્દુરસ્તી અને સુખ તેમના ગુણ–અવગુણનુ' સરવૈયુ
ગુણ
અવગુણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
...
સંધિ સમય
આ તારીખેામાં જન્મેલી નામાંકિત વ્યક્તિએ
...
...
તા. ૨૨ મી ઑગસ્ટથી તે તા. ૨૧ મી સપ્ટેમ્બર સુધીમાં જન્મેલાઓ માટેનું વિષ્ય સ્વભાવ–ગુણ અને કાર્ય શકિત...
...
...
:::
...
...
:
...
:::
...
:
પાનુ
પ
૫૭
૫૮
૬૪
૬૫
ܘܩ
૫
}}
૬૮
૬૮
..
}e
૬૯
૬૯
૬૯
७०
૭૧
૭૨
૭૫
૭
૭૬
७८
૮.
८०
૮૦
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
પાનું
૮ ૧
૮૧
૮ ૩
૮૪
પ્રકરણ
ભાગ્યશાળી રંગ ભાગ્યશાળી દિવસ અને આંક.. ભાગ્યશાળી મહિનાઓ ... સંધિ સમય
આ તારીખમાં જન્મેલી નામાંકિત વ્યક્તિઓ – તા. ૨૨ મી સપ્ટેમ્બરથી તે તા. ૨૨ મી
અકબર સુધીમાં જન્મેલાઓ માટેનું ભવિષ્ય સ્વભાવ-ગુણ અને કાર્યશક્તિ... લગ્ન કૌટુમ્બિક સુખ ધંધે જીવનતંદુરસ્તી અને સુખ ... તેમનાં ગુણ અવગુણનું સરવૈયું
••• અવગુણ ભાગ્યશાળી રંગ ભાગ્યશાળી દિવસ અને આંક ભાગ્યશાળી મહિનાઓ . સંધિ સમય
આ તારીખેમાં જન્મેલી નામાંકિત વ્યક્તિઓ ૯ – તા. ૨૩ મી અકટોબરથી તે તા. ૨૧ મી
નવેમ્બર સુધીમાં જન્મેલાઓ માટેનું ભવિષ્ય સ્વભાવ-ગુણ અને કાર્યશક્તિ લગ્ન કૌટુંબિક સુખ
ગુણ
U
u
૭
૭
હ૪
૪
૯૫
૧૦૦
૧૦૦
ધ છે
•
૧૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
પાનું
ગુણ
૧૦૪
૦
૧૦૪
૧ ૦૫
૧૦૬
૧૦૭
૧૧૧
પ્રકરણ જીવન તન્દુરસ્તી અને સુખ ..
૧૦૨ તેમનાં ગુણ-અવગુણનું સરવૈયું
૧૦૩
૧૦૩ અવગુણ
૧૦૪ ભાગ્યશાળી રંગ ભાગ્યશાળી દિવસ અને આંક ભાગ્યશાળી મહિનાઓ ... સંધિ સમય આ તારીખેમાં જન્મેલી નામાંકિત વ્યક્તિઓ તા. ૨૨ મી નવેમ્બરથી તે તા. ૨૦ મી ડીસેમ્બર સુધીમાં જન્મેલાઓ માટેનું ભવિષ્ય સ્વભાવ-ગુણ અને કાર્યશક્તિ લગ્ન કૌટુંબિક સુખ
૧૧૨
૧૧૨ જીવન-તંદુરસ્તી અને સુખ
૧૧૩ તેમનાં ગુણ-અવગુણનું સરવૈયું
૧૧૪ ગુણ
૧૧૪ અત્રગુણ
૧૧૫ ભાગ્યશાળી રંગ
૧૧૫ ભાગ્યશાળી દિવસ અને આંક
૧૧૫ ભાગ્યશાળી મહિનાઓ .. સંધિ સમય
૧૧૫ આ તારીખમાં જન્મેલી નામાંકિત વ્યક્તિઓ – તા. ૨૧ મી ડીસેમ્બરથી તે તા. ૧૯ મી જાન્યુઆરી સુધીમાં જન્મેલાઓ માટેનું ભવિષ્ય ૧૧૭ સ્વભાવગુણ અને કાર્યશકિત
- ૧૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ધંધા
0
,
,
૧૧૫
Page #20
--------------------------------------------------------------------------
________________
પાનું ૧૨૩ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૭ ૧૨૭ ૧૨૮ ૧૨૮ ૧૨૮ ૧૨૮ ૧૨૯
૧૨૯
૧૩ ૦
પ્રકરણ
લગ્ન કૌટુમ્બિક સુખ ધંધે જીવન-તન્દુરસ્તી અને સુખ... તેમનાં ગુણ-અવગુણનું સરવૈયું ગુણ અવગુણ ભાગ્યશાળી રંગ ભાગ્યશાળી દિવસ અને આંક ભાગ્યશાળી મહિનાઓ . સંધિ સમય
આ તારીખમાં જન્મેલી નામાંકિત વ્યક્તિઓ ૧૨– તા. ૨૦ મી જાન્યુઆરીથી તે તા. ૧૮મી
ફેબ્રુઆરી સુધીમાં જન્મેલાઓ માટેનું ભવિષ્ય સ્વભાવ-ગુણ અને કાર્યશક્તિ લગ્ન કૌટુમ્બિક સુખ ધંધે જીવન–તંદુરસ્તી અને સુખ ... તેમના ગુણ-અવગુણનું સરવૈયું ગુણ અવગુણ ભાગ્યશાળી રંગ ભાગ્યશાળી દિવસ અને આંક ભાગ્યશાળી મહિનાઓ ... સંધિ સમય
આ તારીખમાં જન્મેલી નામાંકિત વ્યક્તિઓ ૧૩- તા. ૧૯ મી ફેબ્રુઆરીથી તે તા. ર૦ મી
માર્ચ સુધીમાં જન્મેલાઓ માટેનું ભવિષ્ય સ્વભાવ–ગુણ અને કાર્યશક્તિ .
૧૩૧ ૧૩૪
૧૩૫ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૩૮ ૧૩૯
૧૪૦
૧૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
લગ્ન
કૌટુમ્બિક સુખ ધા
...
...
જીવન–તન્દુરસ્તી અને સુખ ... તેમના ગુણુ–અત્રગુણનું સરવૈયુ
ગુણ
...
અવગુણ ભાગ્યશાળી રંગ ભાગ્યશાળી દિવસ અને આંક ભાગ્યશાળી મહિનાઓ
...
૧૫- શુભ-અશુભ તારીખેા
=
...
...
...
ઋતુ ઉપરથી સ્વભાવ લક્ષણ... માસ ઉપરથી સ્વભાવ લક્ષણ પક્ષ ઉપરથી સ્વભાવ લક્ષણ... તિથિ ઉપરથી સ્વભાવ લક્ષણ વાર ઉપરથી સ્વભાવ લક્ષણ... નક્ષત્ર ઉપરથી સ્વભાવ લક્ષણ ચાગ ઉપરથી સ્વભાવ લક્ષણ... કરણ ઉપરથી સ્વભાવ લક્ષણ...
નસીબ ખીલવવા માટેના શુભ દિવસે અશુભ દિવસે
...
:
...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
...
સધિ સમય
આ તારીખેામાં જન્મેલી નામાંકિત વ્યક્તિઓ
...
...
...
૧૪— ઋતુ, માસ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ
ઉપરથી સ્વભાવ લક્ષણ
...
...
...
...
...
...
...
...
...
:
...
:
...
:
...
...
પાનું
૧૪૫
૧૪૫
૧૪૬
૧૪૭
૧૪૮
૧૪૮
૧૪૯
૧૪૯
૧૪૯
૧૪૯
૧૪૯
૧૫૦
૧૫૧
૧૫૧
૧૫૨
૧૫૪
૧૫૪
૧૫૭
૧૫૮
૧૬૨
૧૬૫
૧૬૮
૧૬૮
૧૬૯
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
મસ્તકવિજ્ઞાન વિભાગ બળ
✩
પ્રકરણ
૧૬– મસ્તક અને મન
...
મસ્તક વિજ્ઞાનના શેાધક કાણું ? મસ્તકમાં છૂપાયેલું ભવિષ્ય મસ્તકશાસ્ત્ર અને મનની શકિત
મગજ અને મન
...
...
...
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
:
::
...
મગજમાં વિકાર થાય તેા ?... મગજ અથવા ભેજી કેવી રીતે કામ કરે છે? મસ્તકનાં કદ સાથે બુધ્ધિના સંબંધ
૧૭— સસ્તનાં જુદા જુદા વિભાગોની રચના અને તેની શક્તિઓ
મસ્તકને કેવી રીતે મપાય ... માથુ` કેટલું' માટુ' હાવુ જોઇએ ? અંગ્રેજોની ટાપીનું માપ કેટલું ? મસ્તકની કુમાશ મસ્તકમાં વહેંચાયલા વિભાગે એક વિભાગના ખીજા વિભાગ સાથે સંબંધ.. ઊંચુ અને માટું કપાળ શું બતાવે છે ? અવલાન શક્તિ કર્યાં છે?
...
:
::
...
...
...
...
..
...
...
સ્વતંત્ર વિચારેાની શક્તિ સફળ ધધાદારી મનાવનારી શક્તિએ હદ બહારની પાપકારી વૃતિઓ કેવી રીતે
...
પાનુ
૧૭૩
૧૭૩
૧૭૪
૧૯૫
૧૭૫
૧૭૬
૧૦૬
૧૭૮
૧૮૦
૧૮૦
૧૮૦
૧૮૧
૧૮૨
૧૮૩
૧૮૬
૧૮૭
૧૮૮
૧૯૦
૧૯૧
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
પારખી શકાય? સ્વાથી ઇચ્છાવાળા ભાગ
...
...
કેવી સ્ત્રી સાથે લગ્ન ન કરવાં ૧૮— મસ્તકના વિવિધ લક્ષણા બુધ્ધિશાળી માનવીનું મસ્તક સ્ત્રીઓનુ... માથું કેવુ હાવુ જોઇએ ? ચાર, ખૂનીઓનાં મસ્તક કેવાં હાય છે? દેશ—વિદેશમાં મસ્તક પરીક્ષા મસ્તક માટે ન્યુઝીલેંડવાસીઓના મત મસ્તક માટેની રામનાની માન્યતા
કાળા અને સુંવાળા વાળ
રેતાળ રંગના વાળ
ગૂંછળા–કરચલીવાળા વાળ
130
ગ્રીસવાસીએની માન્યતા
૧૯— માથાનાં વાળ ઉપરથી ભવિષ્ય
વિવિધ પ્રકારનાં વાળ વાળનાં લક્ષણા ખરબચડા અને કરચલીવાળા વાળ
...
...
...
લીલા–ભરાવાળ
કપાળ પ્રદેશ પર નમતા વાળ લાલ વાળ શું સૂચવે છે? રાતા—ભરા વાળ
...
...
...
...
...
...
ઝુલ્ફાં વાંકડીયા વાળ વાળનાં સામુદ્રિક લક્ષણા વાળના સેથા
શ્રીમન્ત અને નિધનના વાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
...
...
...
:
...
...
...
...
...
...
...
...
...
...
ઃ
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
પાનુ
૧૯૨
૧૯૩
૧૯૫
૧૯૬
૧૯૬
૧૯૭
૧૯૭
૧૯૮
૧૯૮
૧૯૯
૧૯૯
૨૦૦
૨૦૦
૨૦૧
૨૦૨
૨૦૩
૨૦૪
૨૦૧
૨૦૬
૨૦૬
૨૦૭
૨૦૮
૨૦૮
૨૧૦
૨૧૦
૨૧૦
૨૧૧
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
મુખ ઉપરથી માનવીને પિછાનેા
વિભાગ શ્રીો
✩
પ્રકરણ
૨૦— માનવીને કેવી રીતે પિછાનશે મુખલક્ષણશાસ્ત્રની અગત્ય ચહેરાદ્વારા નાકરાને સ્વભાવ જાણા ! આ શાસ્રને કેવી રીતે શીખવુ ?
૨૧- કપાળ-લલાટ પ્રદેશ કપાળનુ ત્રિવિધ કાય
ગાળાકાર કપાળ સીધુ કપાળ
મારુ, ગાળ અને લીસુ કપાળ કપાળના મધ્ય ભાગ
...
રર— આંખ
...
...
...
...
સાંકડું કપાળ
પાછળના ભાગ તરફ ઢળતું કપાળ કપાળનાં જુદા જુદા લક્ષણા સ્ત્રીના કપાળના લક્ષણા કપાળમાં સામુદ્રિક ચિન્હા
...
...
આત્માની આરસી
આંખામાં જીંદગીના ભેદ જુએ : નાની અને મેાટી આંખ પાસે પાસે જોડાયલી આંખેા
વિશાળ અને પહેાની આંખેા
લાંખી અને સાંકડી આંખેા
આંખાના રંગ
કાળી આંખા
...
...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
...
:
:
...
...
:
...
...
...
...
...
:
...
:.
...
:
...
:
...
...
...
...
:
પાનુ
૨૫
૨૧૬
૨૧૭
૨૧૮
૨૨૦
૨૨૦
૨૨૦
૨૨૦
૨૨૨
૨૨૨
૨૨૩
૨૨૪
૨૨૪
૨૨૬
૨૨૬
૨૨૮
૨૨૮
૨૨૮
૨૨૯ ૨૩૦
૨૩૧
૨૩૨
૨૩૨
૨૩૨
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
આસમાની રંગની આંખેા તપખીરીયા રંગની આંખે ...
ભરી આંખેા કાબરચીતરી આંખેા અણીયારી આંખા
આંખના ખીજા પ્રકાર
વાતચીત દરમ્યાન આંખ સીધી ન રહેતી
હાય તા?
આંખ અને વાક્છટા સીએના નેત્રા
...
...
૨૪ ભવાં
...
૧૫ ના
...
-
...
...
...
...
૨૩ આંખ દ્વારા જન્મ સમય જાણા
...
તમારા જન્મ સમય આંખપરથી પારખા
...
...
...
:
...
યૂરાપ–અમેરિકાની અભિનયપટુ રમણીએ .
...
આંખેા શક્તિનું માપ બતાવે છે? મેરી ડેસ્ટરની આંખેા સ્ત્રીઓની આંખ શું સૂચવે છે? આંખના સામુદ્રિક લક્ષણા
- આંખની કીકીઓના રંગ આંખની પલક
...
: :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
...
:
...
:
...
...
:
...
:
...
...
...
ભ્રમર }વા ભવાં સારાં અને નરસાં ગણાય ભવાંના લક્ષણા ભવાંના ઘેાડાક પ્રકારા અને તેના ગુણ-દોષ સ્રીએનાં ભવાં અને તેના લક્ષણા
...
...
...
:
...
...
...
...
...
...
કેવું નાક સારૂ અને કેવું ખરાબ ગણાય ?..
...
પાનુ
૨૩૮
૨૩૩ ૨૩૩
૨૩૩
૨૩૪
૨૩૪
૨૩૫
૨૩૬
૨૩૭
૨૩૭
૨૩૮
૨૩૯
૨૪૦
૨૪૧
૨૪૧
૨૪૨
૨૪૩
૨૪૩
૨૪}
૨૪૬
૨૪૭
૨૪૮
૨૫૦
૨૫૧
૨૫૧
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રકરણું
પાનું ૨૫૧ ૨૫૨ ૨૫૩ ૨૫૩ ૨૫૩ ૨૫૪
૨૫૪
ગુન્હેગારના નાક કેવા હોય છે ? જુદી જુદી પ્રજાઓના નાક રોમન નાક યાહુદી નાક ગ્રીસીયન નાક અણદાર નાક ટૂંકુ અને જાડું નાક પાતળું અને વળેલું નાક .. નાકની દાંડી લાંબુ નાક પહોળા નસ્કેરાં શું સૂચવે છે ? ફ્રિલ્સના નાક કવિઓના નાક ધાર્મિક પુરુષનાં નાક ટૂંકું અને બે નાક .. સ્ત્રીનું નાક કેવું હોવું જોઈએ ?
નાકને સામુદ્રિકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર ૨૬– મુખ અને હેઠ
મુખ મુખનું કાર્ય કામદેવના ધનુષ જેવું મુખ.. મોટાં મોઢાંવાળે સ્વભાવે કે હોય છે ? .... નાના મેઢાંવાળાનો સ્વભાવ ઉપસેલું મોટું આકાર વગરનું મોઢું હેઠ–ષ્ઠ
૨૫૫ ૨૫૫ ૨૫૬ ૨૫૬ ૨૫૭ ૨૫૭ ૨૫૮ ૨૫૮
૨૫૮
૨૫૯ ૨૬ ૦ २० २१०
૨૬૧ ૨૬૧
૨૬૨ ૨૬૨
૨૬૨
૨૬૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
પાનું २१४ ૨૬૫ ૨૬૫ ૨૬૫ २१८ २१८ ૨૬૯
२७०
૨૭૧ ૨૭૧ ૨૭૧ ૨૭૧
પ્રકરણ
જાડા હોઠ પાતળા હોઠ હેઠના ખુણાઓ
હોઠના વિવિધ લક્ષણો ૨૭– દાંત
દાંતના વિવિધ પ્રકાર અને તેનાં લક્ષણો ..
સ્ત્રીનાં દાંત કેવા હોવા જોઈએ ? ૨૮– દાતી હડપચી
લાંબી હડપચી નાની હડપચી ગળ હડપચી
ખંડી હડપચી અંડાકાર હડપચી પહોળી ચોખંડી હડપચી .. ઉપસેલી હડપચી
સ્ત્રીઓની હડપચી કેવી હોવી જોઈએ ? .. ૨૯– ગાલ
આખા અને ગોળાકાર ગાલ... પાતળા ગાલ ગાલ ઉપરની લાલીનું કારણ શું ? ગાલના વિવિધ લક્ષણે કેવા ગાલવાળે સુખી અને દુઃખી બને છે ?... સ્ત્રીઓના ગાલ ગાલ અને માનવીની શેખવૃત્તિ સ્ત્રીઓના ગાલના લક્ષણ છે.
૨૭.
૨૭૩ ૨૭૩ ૨૭૪
૨૭૫
૨૭૫
૨૭૫ ૨૭૫
૨૭૬
૨૭૭ २७७ ૨૭૭ ૨૭૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
પાનું ૨૭૯ ૨૭૯ ૨૮૦
૨૮૦ ૨૮૧
૨૮૧
૨૮૨
૨૮૩
૨૮૩
૨૮૪
૨૮૪ ૨૮૪
પ્રકરણ ૩૦- જીભ
જીભનું વશીકરણ જીભનું આકર્ષક કેવી રીતે વધે ? જીભ પરથી માણસ વર્તાય છે કેવી જીભ સારી ગણાય ? જીભના સામુદ્રિક લક્ષણ ...
સ્ત્રીઓની જીભનાં લક્ષણ ૩૧- કાન
કાન ઊર્મિસુચક પણ છે ... ટીકાથી ડરનારા કાન નાના કાન મોટા કાન જમણે કાન ડાબો કાન કાનની બુટ્ટીઓ કાનપરથી જુદા જુદા લક્ષણે ગુન્હેગારના કાન
સ્ત્રીનાં કાન કેવા હોવા જોઈએ? ૩ર – ગળું–ગરદન
સ્વતંત્ર સ્વભાવના માણસની ગરદન સ્વમાની માણસની ગરદન પરાધિન માણસની ગરદન .. ટૂંકી ગરદન લાંબી ગરદન કેવી ગરદન સારી ગણાય .. સ્ત્રીનું ગળું કેવું હોવું જોઈએ ?
૨૮૬ ૨૮૬
૨૮૬
૨૮૭
२८७
૨૮૮
૨૯૦
૨૯૦ ૨૯૦
૨૯૦ ૨૯૧
૨૯૧
૨૮૧
૨૯૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૯૭
પ્રકરણ
પાનું ૩૩– સ્વર–અવાજ
૨૯૩ માણસની બોલવાની રીત ...
૨૯૩ બેવડી બલી ધરાવનારા માણસો
૨૯૪ અવાજમાં પરિવર્તન પણ થાય છે
૨૯૪ અવાજ અને પ્રકૃતિ
૨૯૪ અવાજને જાદુ
૨૯૫ મધુરવાણી જ ઉચ્ચારો
૨૯૬ અવાજના ફેટા,
૨૯૬ નરમ અવાજ
૨૯૭ સપ્ત અવાજ
૨૯૭ સંગીતમય અવાજ
૨૯૭ ઊડે અવાજ કમળ અને પ્રેમાળ સ્ત્રીને અવાજ
૨૯૮ ખાખરે અવાજ
૨૯૮ ઘંટડીના રણકાર જેવો અવાજ
૨૯૮ અવાજના સામુદ્રિક લક્ષણે
૨૯૮ ૩૪– મૂછ–દાઢી
મુછના વિવિધ ભાવ .. ૩૫– તમારે ચહેરે કેવો છે ? .... માનવીનાં બે વર્ગ '...
૩ ૦ ૦ મગજશક્તિથી કામ કરનારને ચહેરે પાંચ પ્રકારના ચહેરા ...
૩૦૧ લાંબો સાંકડો ચહેરો ગોળ ચહેરે વિવિધ પ્રકારના ચહેરાઓ..
૩૦૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૨૯૯ ૨૯૯
س
૩ ૦ ૦
س
س
૩ ૦ ૦
૩૦૨
૩૦૨
Page #30
--------------------------------------------------------------------------
________________
પાનું
ا
o
૩ ૦૫
૩૦૫
3०६
3०७
३०८
૩૦૮
૩ ૦૯
૩૧૦ ૩૧૧ ૩૧૨
૩૧ ૩
૩૧૪
પ્રકરણ
બચ્ચાશાહી ચહેરે
ખંડે ચહેરે ત્રિકોણાકાર ચહેરે લંબગોળ ચહેરે વિશાળ ચહેરે ચહેરાઓ અને શરીર સ્વાથ્ય કપિમુખવાળે ચહેરે ... વ્યાપારી ચહેરો સ્ત્રીનું મુખ કેવું જોઈએ ? ચહેરા પરની રેખા અને કરચલીઓ રેખા અને આયુષ્ય મસ્તકમાં ગ્રહનાં સ્થાન શનિ રેખા ગુરરેખા મંગળરેખા સૂર્ય રેખા શુક્રસ્થાન બુધસ્થાન. ચન્દ્રસ્થાન મસ્તકમાં ટાલ હોય તો ? આંખ, કપાળ અને નાક પરની રેખાઓ ...
વયની વૃદ્ધિ સાથે ચહેરાઓમાં થતું પરિવર્તન ૩૬– વિવિધ ચહેરાઓનું અવલોકન
• હીટલરની આંખે મુસલીનીનાં ભવાં કમાલ આતાતુર્કને ચહેરો
૩૧૪
૩૧૪
૩૧૫
૩૧૫ ૩૧૫ ૩૧૫
૩૧૫
૩૧૬
૩૧૯
૩૨૧ ૩૨૨ ૩૨૨ ૩૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૨૩
૩૨૩
૩૨૪
૩૨૪
૩૨૫
૩૨૫
૩૨૬
૩ર૭
પ્રકરણ
જનરલ ગેરીંગને ચહેરે લાઈડ જેને ચહેરો ... ચચીલની આખે અને તેનું નાક સર ટ્રેકર્ડ ક્રીપ્સને ચહેરો પ્રેસીડન્ટ રૂઝવેલ્ટનો ચહેરે .. રામસે મેકડનાને ચહેરે.... નેવીલ ચેમ્બરલેનને ચહેરે ... મહાત્મા ગાંધીજીને ચહેરે .. પંડિત જવાહરલાલને ચહેરો સ્વામી વિવેકાનંદને ચહેરે ગોપાળકૃષ્ણ ગોખલેનો ચહેરો અરવિન્દ ઘોષની મુખાકૃતિ .... મૌલાના અબ્દુલ કલામ આઝાદને ચહેરે ... સરની નાયડુને ચહેરે ... ખાન અબ્દુલ ગફરખાંને ચહેરો શું નેપોલિયનને ચહેરે પત્રકાર જેવો છે?... રમણિય ચહેરા પાછળ છુપાયેલા વિઘાતક તો રૂપાળા ચહેરાવાળો ખૂની બ .. ખૂનીઓનાં લક્ષણે કેવા હોય છે? બેવડાં ચહેરાવાળી મુખાકૃતિઓ એક જ મુખાકૃતિમાં ત્રિવિધ ફેરફાર
૩૨૮ ૩૨૯
(
૩૨૯
છ
૩ ૩ ૦.
૩ ૩૦
છ
૩૩૧ ૩૩૧ (૩૩૨
૩૩૨
છ
૩ ૩ ૩
૩૩૩
૩૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
લેકતિષ વિભાગ
પ્રકરણ
પાનું
૩૩૯
૩૪૦
૩૪૩
૩૪૪ ३४६
૩૪૯ ૩૫૨ ૩૫૪ ૩૫૫
૩૭– બાર મહિનાનું ભવિષ્ય
ચૈત્ર માસનું ફળ વૈશાખ માસનું ફળ જેઠ માસનું ફળ આષાઢ માસનું ફળ શ્રાવણ માસનું ફળ ભાદ્ર માસનું ફળ આશ્વિન માસનું ફળ કાર્તિક માસનું ફળ માગસર માસનું ફળ પોષ માસનું ફળ મહા માસનું ફળ
ફાગણ માસનું ફળ ૩૮– લતાં નક્ષત્ર
નક્ષત્ર માટેની આગાહીઓ ... ૩૯–- તેજી મંદી
રૂના ભાવની વધઘટ જોવાની રીત કપાસના ભાવ જાણવાની રીત ૨, ચાંદી, ચેખા, ખાંડ, ઘી, સફેદ સ્ટીલ વગેરેના ભાવની વધઘટ ... રસકસ, ઘી-તેલ વગેરેના ભાવ જાણવાની રીત... ચાંદીના ભાવ જાણવાની રીત સફેદ વસ્તુના ભાવ જાણવાની રીત ગ્રહોની અસર દિગ્દાહગ ભુકમ્પ ચેગ
: : : : : : : : : : : : : : : : : :
૩૫૭ ૩૫૮ ૩૬૨
१४
388 ३१७ ૩૭૩ ૩૭૩ ३७८
૩૮૧ ३८४ ૩૮૫ ૩૮૫ ૩૮૬ ૩૮૮ ૩૮૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ચિત્રાના ક્રમ
✩
ક્રમ
૧ શરીરમાં રાશિઓની સત્તા બતાવતું ચિત્ર
૨. મેષ રાશિ
...
૩ વૃષભ રાશિ ૪ મિથુન રાશિ ૫ ક રાશિ ૬ સિહ રાશિ કન્યા રાશિ
७
૮ તુલા રાશિ ૯ વૃશ્ચિક રાશિ
૧૦
ધન રાશિ
૧૧
મકર રાશિ
૧૨
કુંભ રાશિ
૧૩
મીન રાશિ ૧૪ મહાન નેપેાલિયનનુ બુધ્ધિશાળી મસ્તક
૧૫
મસ્તકના મુખ્ય પાંચ વિભાગા
૧૬
૧૭
૧૮
8.0
...
...
...
...
...
...
...
...
...
...
⠀⠀⠀
...
...
...
...
660
...
...
...
...
...
: :
...
...
...
મસ્તકના ૪૨ વિભાગા
...
મસ્તકના ૪૨ વિભાગેાની શક્તિએ
વિઠ્ઠલભાઇ પટેલના વિશાળ કપાળ પ્રદેશ બતાવતા ચહેરા
૨૦
૧૯ મેન્ટેગ્યુને વિશાળ કપાળ પ્રદેશવાળા ચહેરા મહાત્મા ગાંધીજીના વિશાળ કપાળવાળા ચહેરા કાકાસાહેબ કાલેલકરને સ્વતંત્ર વિચારા તથા ગૂઢ અવલાયન શક્તિવાળા ચહેરા
૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
પાનુ
७
૧૧
2
૨૩
૩૫
૪૬
૫૭
૭૧
૮૩
૯૫
૧૦૬
૧૧૭
૧૩૦
૧૪૦
૧૭૯
૧૮૩
૧૮૪ :
૧૮૫
૧૮૭
૧૮૮
૧૮૯
૧૯૦
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
પાનું
૨૦૪
ક્રમ ૨૨ દેશબંધુ દાસ–પોપકારીવૃત્તિ બતાવતી મુખાકૃતિ ૧૯૨ ૨૩ મહર્ષિ ટાગોર-કવિત્વશક્તિ બતાવતું મુખ ૧૯૬ ૨૪ અજંટા યુગની રમણી ...
२०० ૨૫ અજંટા યુગની રમણીનું બીજું ચિત્ર , ૨૬ આધુનિક યુગની ગુજરાતી નારી ૨૭ આછા, વ્યવસ્થિત અને નરમ વાળવાળી સ્ત્રી ૨૮ ભરાવદાર અને સહેજ જાડા વાળવાળી સ્ત્રી ૨૯ ટૂંકા કપાવેલા વાળવાળી સ્ત્રી
૨૦૫ ૩૦ કપાળના વિવિધ પ્રકાર ૩૧ કપાળના વિવિધ પ્રકારનું બીજું ચિત્ર ... ૨૨૧ ૩૨ લઈડ જર્જનું વિશાળ કપાળ બતાવતું ચિત્ર
૨૨૨ ૩૩ શ્રી રાજાજીનું ઊંડા અને સાંકડા કપાળવાળું ચિત્ર ૨૨૩ ૩૪ શ્રીમતી એનીબેસન્ટનું ઊંચું અને પહોળું કપાળ
૨૨૪ ૩૫ સુભાષ બેંકન વિશાળ કપાળ પ્રદેશ ... ૨૨૫ ૩૬ આંખના વિવિધ પ્રકાર ... ૩૭ સરદાર વલ્લભભાઈ પટેલની આંખેના ભાવ ૨૩૪ ૩૮ પંડિત માલવીયાજીની આંખેના ભાવ
ગ્રેટા ગારઓની આંખ ૪૦ જન ક્રાફર્ડની આંખ
૨૩૮ ૪૧ મેરી ડ્રેલરની આંખ ૪૨ જુડીથ એલનની આંખ
૨૪૦ ૪૩ ભવાંના પ્રકાર ૪૪ નાકના પ્રકાર ૪૫ પ્રભાવશાળી મુખમુદ્રા અને ઘાટીલા નાકવાળે ચહેરે ૨૫૪ ૪૬ પ્રભાવશાળી મુખમુદ્રા અને ઘાટીલા નાકવાળે
બીજો ચહેરો ૪૭ શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાયનું ઘાટીલું નાક બતાવતા ચહેરે
૨૫૬
૨ ૩૧
૨૩૫
૩૯
૨૩૭
૨૪૮
૨૫૨
૨૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ક્રમ
પાનું
૨૫૭
૨૫૯ ૨૬૩
२११
૨૭૦
૨૭૨ ૨૮૫
૩૦૦ ૩૦૩
૪૮ સ્વામી દયાનંદનું ઘાટીલું નાક બતાવતો ચહેરે ૪૯ શ્રીમતી સરોજીની નાયડુનું કવિત્વશક્તિ
બતાવતું નાક ૫૦ હેડના પ્રકાર ૫૧ સ્વ. કમલા નહેરૂને સુંદર હોઠ બતાવતા ચહેરે પર દાઢી-હડપચી ૫૩ લોર્ડ લિનલિથગોઃ પહોળી અને ચોખંડી
હડપચીવાળો ચહેરે પ૪ કાનના ત્રણ પ્રકાર પ૫ બે પ્રકારના ચહેરા પ૬ વિવિધ પ્રકારના ચહેરાઓ ... પ૭ મુખ્ય પ્રકારના ત્રણ ચહેરા ... ૫૮ શરદ્ઘન્દ્ર ચટ્ટોપાધ્યાયને ત્રિકોણાકાર ચહેરે ૫૯ રાજેન્દ્રબાબુને લંબગોળ ચહેરે ૬૦ પ્રેસીડન્ટ વિલ્સનની લંબગોળ મુખાકૃતિ ... ૬૧ હિડનબર્ગને વિશાળ અને ચોખંડી ચહેરે . ૬૨ ચહેરાની કરચલીઓ ૬૩ પંડિત મોતીલાલ નહેરૂનો ગોળ ચહેરે ૬૪ લૉર્ડ કર્ઝનને ગોળ ચહેરો ... ૬૫ બલ્ડવીનનો નેતાગીરી સૂચક ચહેરો ૬૬ બે બાળકોના ચહેરા ૬૭ બે યુવાન યુગલના ચહેરા ... ૬૮ બે વૃદ્ધ યુગલના ચહેરા ૬૯ હર હીટલરને જક્કી અને ક્રોધી ચહેરે ૭૦ મુસલીનીને ચહેરો ૭૧ વડા પ્રધાન ચચલને ચહેરે ૭૨ પ્રેસીડન્ટ રૂઝવેલ્ટને ચહેરે ....
३०४ ૩૦૬ ૩૦૭
૩૦૮
o
૩૧૦ ૩૧૨ ૩૧૬ ૩૧૭ ૩૧૮
o
o
o
૩૧૯
૩૧૯
૩૨૦
૩૨૧
૩૨૨
૩૨૪
૩૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
મ.
પાનું
૩૨૬
૩ર૭
o
૭૩ રામસે મેકડોનાલ્ડને ચહેરે ... ૭૪ પંડિત જવાહર નેહરૂનો ચહેરે. ૭૫ સ્વામી વિવેકાનંદને ચહેરે. ૭૬ ગપાળકૃષ્ણ ગોખલેને ચહેરે.. ૭૭ અરવિન્દ શેષને ચહેરો .... ૭૮ મહાન નેપોલિયનનો ચહેરે ... ૭૯ લુંટારા મીલરની મુખાકૃતિ . ૮૦ પુસ્તકનું ક્રિરંગી જેકેટ
૩૨૯
૩૩૦
૩૩૧
o
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪ મનુષ્ય સ્વયે પિતાના ભાગ્યનો નિર્માતા છે. પ્રભુએ
તેને તેવા થવાનો સમય આપે છે. તમારી ઈચ્છા હોય તે એની દયાને આવકારે અને જ્ઞાન વધારવાનો પ્રયત્ન કરો. બળતા અગ્નિમાં હાથ રાખતાં હાથ જ બળી જાય છે. અને માનવીને પોતાની એ મૂર્ખાઈ ઉપર હસવું આવે છે. પરમાત્મા અગ્નિ ઉપર માનવીને હાથ રાખતાં નથી. રકત, કે નથી તે અનિને તેના નિયમ વિરૂદ્ધ ઠડ પાડત. એ કામ મનુષ્યની જ્ઞાનશક્તિનું છે. આપત્તિના સમયમાં એ જ્ઞાનશક્તિ જ તેને સાચ્ચે માર્ગે દરશે.
અગ્નિને તેના જ
છે. આ
દરશે. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
ભવિષ્યવાણું
" Lady, throw back thy raven hair, Lay thy white brow in the moonlight bare ! I will look on the Stars, and look on thee And read the page of thy destiny"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
✩
"Know Thyself" and Thy Friends તમારી જાતને જાણા અને તમારા મિત્રોને પિછાના.
✡
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
જ ન્મ તારીખ ઉપરથી ભવિષ્ય
વિભાગ પહેલો
आस्ते भग आसीनस्योर्ध्वस् तिष्ठति तिष्ठतः शेते निपद्यमानस्य चराति चरतो भग: । चरैवेति चरैवेति ॥
બેસી રહેનારનું ભાગ્ય બેઠેલું રહે છે, સૂઈ રહેનારનું ભાગ્ય સૂતેલું જ રહે છે, ઊભા રહેનારનું ભાગ્ય ઊભું રહે છે, અને જે ફરે છે, ઉદ્યમ કરે છે, તેનું ભાગ્ય પણ ફરતું એટલે કે સફળ થતું રહે છે, માટે ઉદ્યમ કરે, ઉદ્યમ કરે!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી ૧
જન્મ તારીખ ઉપરથી ભવિષ્ય–શા માટે?
આ વિશ્વમાં અનેક અદ્રષ્ટ સ-તાઓ આપણા ઉપર રાજ્ય ચલાવી રહી છે. આ અદ્રષ્ટ સતાઓ અગ્નિ, વાયુ, વિદ્યુત વગેરે સત્તાઓના કરતાં વધુ પ્રબળ છે. તિષવિદ્યા દ્વારા તે સ-તાઓનું રહસ્ય ઉકેલો, તેને જાણે અને કેવી રીતે તે સનતાએને વશ બનાવી શકાય તે શીખો.
માનવી જીવન ઉપર સારા નરસાં ગ્રહની અસર
માનવી જીવન ઉપર સારા-નરસાં ગ્રહોની અસર સદા રહેલી. જ છે. કોઈને શુભ ગ્રહ સુખ આપે છે તે કોઈને અશુભ ગ્રહ દુઃખ આપે છે. એક જ ગ્રહ કેઈને સુખ અને કઈને દુઃખ પણ આપી શકવાની શક્તિ ધરાવે છે. આ ગ્રહ કયા નિયમથી મનુષ્યને નડે છે, તેમને સતાવે છે તેનું જ્ઞાન સર્વને થઈ શકતું નથી. તિષશાસ્ત્રને જેઓ ઊંડા અભ્યાસી છે, જે પોતાની સુમબુદ્ધિને ઉપગ કરી શકે છે તેને જ એનું જ્ઞાન લાભી શકે છે.
ઘણાં મનુષ્યો માને છે કે હજાર ગાઉ દૂર આકાશમાં રહેલા ગ્રહની મનુષ્યના જીવન ઉપર અસર થાય એ ન કલ્પી શકાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
એવી વાત છે. આવી દલીલ કરનારાએ મુખ્યત્વે પશ્ચિમના સિદ્ધાન્તવાદીએ અને નાસ્તિકા જ હાય છે. પરંતુ તેઓને ખબર નથી કે હારા ગાઉ દૂર રહેલા ચન્દ્ર તથા સૂની અસર આ પૃથ્વીના પ્રત્યેક પ્રાણી—પદાથ ઉપર થયા જ કરે છે. ચંદ્રથી સમુદ્રમાં ભરતી–એટ થાય છે. કેટલાક રાગેામાં અમાસ તથા પૂર્ણિમાના દિવસે રાગીઓને માટે ભારે ગણાયા છે. ફાગણમાં અમુક રાશિના સૂર્ય થયા પછી ગાંડા મનુષ્ચાનાં મગજ વધુ ઉન્મત અને છે. શું આ સૂચન્દ્રની અસરનુ ફળ નથી ? જ્યારે આ એની અસરના આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે દૂર રહેલા ખીજા ગ્રહેાની આપણા ઉપર શું અસર થતી જ નથી એવુ કહેવાનુ આપણી પાસે શું પ્રમાણ છે?
માનવી જીવન ઉપર ગ્રહેાની અસરના સ્વીકાર થયા પછી. જાણવું ઘટે છે કે પ્રત્યેક ગ્રહમાંથી તે તે ગ્રહનુ ખાસ દ્રવ્ય નિર ંતર વહ્યા જ કરે છે, જેમ સૂર્યના પ્રકાશમય અણુએ સૂર્યદ્વારા આપણી પૃથ્વી ઉપર સદા ટપકયાજ કરે છે તે જ મુજબ આકાશમાં રહેલાં ગ્રહેાના અણુએ પણ આપણા પ્રતિનિર ંતર આવ્યા જ કરે છે, અને જે અણુઓને જેમની સાથે સજાતીય સબંધ હોય છે તેના પ્રતિ તે આકર્ષાય છે. આવી રીતે આકર્ષા તેની અનુકૂળ અસર તે જન્માવે છે. સાત્વિક, રાજસ અને તામસ પદાર્થો અને તેની
અસર આ જગતમાં બધા પદાર્થોં સાત્વિક, રાજસ અને તામસ એમ ત્રિગુણવાળા છે. તેમાં જે જે સાત્વિક પદાર્થા હાય છે, તેઓ પેાતાનાથી વધુ પ્રખળ સાત્વિક પદાર્થોથી પાષાય છે. આવી રીતે બીજા પદાર્થાનું પણ સમજવું. સૂર્ય, ચન્દ્ર તથા બૃહસ્પતિ એ ત્રણ ગ્રહા સાત્વિક છે. એટલે તેએમાંથી વહેતુ સાત્વિક દ્રવ્ય આ જગનનાં બધાં સાત્વિક પ્રાણી પદાર્થાન પાષે છે. બુધ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
શુક્ર રાજસ' હાવાથી તેમાંથી વહેતુ રાજસ દ્રવ્ય રાજસ પ્રાણી– પદાનિ પામે છે. બાકીના ગ્રહેા તામસ હાવાથી તેએ તામસ પ્રાણી-પદાર્થાનું પાષણ કરે છે. આ પ્રકારે ત્રિગુણભેદવાળા આ ગ્રહાની પેાતાના સજાતીય પ્રાણી-પદાર્થો ઉપર નિરંતર અનુકૂળ અસર થયા કરે છે.
ને દરેકના પ્રાણવાયુરૂપી આત્મા કહ્યો છે. દરેકનાં જીવનની એ ધારી નસ છે. તેનાથી જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને લય છે, બાર રાશિ
સુને આકાશમાં કરવાના માનાં ખાર વિભાગ પાડવામાં આવ્યા છે. દરેક વિભાગને રાશિ' નામથી ઓળખવામાં આવે છે. આવી રાશિઓ ખાર છેઃ—
"
૧-મેષ, ર–વૃષભ, ૩-મિથુન, ૪-ક, ૫–સિંહ, ૬-કન્યા, તુલા, ૮–વૃશ્ચિક, ૯-ધન, ૧૦-મકર, ૧૧-કુંભ, અને ૧૨–મીન. આ રાશિઓમાંથી ગમે તે એક રાશિમાં અથવા રાશિએના સંધિકાળમાં પ્રત્યેક મનુષ્યના જન્મ થયા હેાય છે. જન્મ સમયે આકાશમાં ગ્રહેાની જે સ્થિતિ હાય છે તે પ્રમાણે તેના જીવન ઉપર તે ગ્રહેાની વધતા ઓછા પ્રમાણમાં ચાક્કસ અસર થાય છે.
પણ આથી એમ ન સમજવું કે મનુષ્ય ગ્રહાને આધીન છે. મનુષ્ય પાતાની બુદ્ધિના ઉપયાગ ન કરે અને ગ્રહેાની ખરાબ અસર ટાળવાના પ્રયત્ન ન કરે તેા અવશ્ય તે ગ્રહાને આધીન રહે છેજ. પણ તે બુદ્ધિના ઉપયાગ કરી પ્રયત્ના આદરે તેા તે ગ્રહેાની ખરાબ અસરને પણ નિવારી તેના ઉપર વિજય મેળવી શકે છે એ એક નક્કર હકીકત છે.
મહર્ષિ વાસિષ્ઠે કહ્યું છે કેઃ—નસીમના બાંધેલા બંધાઈને પ્રયત્નને ન સેવનાર પછી ભલે તે માણસ જેવા જણાતા હાય તા પણ તે પશુ જ છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
ક
મેષ, સિંહ અને ધન એ ત્રણ રાશિએની ત્રિપુટી અગ્નિતત્વની ગણાય છે, મિથુન, તુલા અને કુંભ એ ત્રણની ત્રિપુટી વાયુતત્વની ગણાય છે, ક, વૃશ્ચિક અને મીન એ ત્રણની ત્રિપુટી જલતત્વની ગણાય છે, જ્યારે વૃષભ, કન્યા અને મકર એ ત્રણની ત્રિપુટી પૃથ્વીતત્વની ગણાય છે. સબળ રાશિ.
મેષ, વૃષભ, મિથુન અને કર્ક એ ચાર રાશિએ. સબળ છે. તેમની સ-તા શરીરના ઉપરના ભાગમાં પ્રવર્તે છે. એટલે કે મેષની સત્તા મસ્તકમાં, વૃષભની સ-તા કંઠમાં, મિથુનની સત્તા ધ અને હસ્તમાં અને કની સત્તા છાતીમાં પ્રવર્તે છે.
મધ્યવર્તી રાશિ
સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક એ ચાર રાશિએ મધ્યવતી ગણાય છે અને તેમની સ-તા શરીરના મધ્ય ભાગમાં પ્રવર્તે છે. એટલે કે સિંહની સ-તા હૃદયમાં, કન્યાની સ-તા ઉદરમાં, તુલાની સ-તા કિટમાં અને વૃશ્ચિકની સત્તા જનનેન્દ્રિયમાં પ્રવર્તે છે.
દુર્લભ રાશિ
ધન, મકર, કુંભ અને મીન એ ચાર રાશિએ દુર્લભ ગણાય છે. તેમની સ-તા શરીરનાં અધેાભાગમાં પ્રવર્તે છે. એટલે કે ધનની સતા સાળામાં, મકરની સતા ઘુંટણામાં, કુંભની સ-તા પગના નળામાં અને મીનની સ-તા પગના પંજામાં પ્રવર્તે છે. દરેક રાશિમાં સૂર્યને રહેવાના સમય
સૂર્ય દરેક વર્ષે મેષાદિ બાર રાશિઓમાં મુખ્યત્વે કરીને નીચે બતાવ્યા પ્રમાણેના સમયે રહે છે. જે રાશિમાં એ જે સમયે રહે છે કે આવે છે તે રાશિને તે ખાસ કરીને અસર પહોંચાડે છે અને તેની અનુસાર જ તે વન કરાવે છે. સૂર્યના આગમન સમયે આ રાશિમાં જન્મનારા ખાસ કરીને તે રાશિની અસર નીચે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૭.
રાશિઓની સત્તા શરીરના કયા કયા ભાગમાં પ્રવર્તે છે તે બતાવતું ચિત્ર.
વૃષભ
મિથુન
વૃષભ -મિથુન
"
":
વૃશ્ચિક ––
- વૃશ્વિક
મર
મકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
હોય છે, અને તે અનુસાર તેનું વર્તન, ચારિત્ર્ય, ખાસિયત, બનાવો. આદિ ઘડાય છે. ૧ મેષ - ૨૧ મી માર્ચથી ૨૦ મી એપ્રિલ ૨ વૃષભ – ૨૧ મી એપ્રિલથી ૨૦ મી મે ૩ મિથુન – ૨૧ મી મે થી ૨૦ મી જુન ૪ કર્ક – ૨૧ મી જુનથી ૨૧ મી જુલાઇ ૫ સિંહ – ૨૨ મી જુલાઈથી ૨૧ મી ઑગસ્ટ ૬ કન્યા – ૨૨ મી ઓગસ્ટથી ૨૧ મી સપ્ટેમ્બર ૭ તુલા – ૨૨ મી સપ્ટેમ્બરથી ૨૨ મી અક્ટોબર _૮ વૃશ્ચિક – ૨૩ મી અકબરથી ૨૧ મી નવેમ્બર
૯ ધન – ૨૨ મી નવેમ્બરથી ૨૦ મી ડીસેમ્બર ૧૦ મકર – ૨૧ મી ડીસેમ્બરથી ૧૯ મી જાન્યુઆરી, ૧૧ કુંભ - ૨૦ મી જાન્યુઆરીથી ૧૮ મી ફેબ્રુઆરી ૧૨ મીન - ૧૯ મી ફેબ્રુઆરીથી ૨૦ મી માર્ચ
તા. ૨૧ મી માર્ચથી તા. ૨૦ મી એપ્રિલ સુધીમાં જન્મેલા મનુષ્યની સૂર્ય અનુસાર મેષરાશિ છે તેવી જ રીતે બીજી રાશિઓનું ઉપર મુજબ સમજવું.
તમે જે તારીખે જન્મ્યા હો તે તારીખ જે રાશિમાં આવતી હોય તે રાશિવાળે ભાગ કાઢે અને તેમાં જે લખાણ આપેલું છે તે વાંચી જાવ. આ લખાણ તમને સ્પર્શે છે. એમાં વર્ણવેલા ગુણ-દેષ અનુસાર તમે તમારી શક્તિનું માપ કાઢે અને પછી તે મુજબ વર્તે.
દાખલા તરીકે તમારે જન્મ ૨૩ મી ડીસેમ્બરે થયો છે. ૨૩ મી ડીસેમ્બર મકર રાશિમાં આવી જાય છે. એટલે તમારી સૂર્યની અસર નીચે આવનારી રાશિ મકર છે. મકર રાશિના વિભાગમાં જે લખાણ છે તે દ્વારા તમારૂં ફળ જાણી લેવું. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
ફળ માત્ર તે સમયની વચ્ચે જન્મેલાઓને જ લાગુ પડે છે. બીજાઓને નહિ. આ મુજબ જેમનો જન્મ જે તારીખમાં આવતો. હોય તેમણે તે તારીખવાળું લખાણ જોઈ જવું. સંધિગત રાશિ કેને કહે છે ?
એક રાશિ પૂરી થઇને બીજી રાશિને પ્રવેશ થયા પછી છ દિવસની અંદર જેનો જન્મ થયો હોય તો તેને જન્મ સંધિગત રાશિમાં થયેલો ગણાય છે. સંધિગત રાશિઓનું તથા બીજી રાશિઓના લક્ષણોનું એકત્ર ફળ જોવામાં આવે છે. સંધિગત રાશિનાં સમય
સંધિગત રાશિઓનાં બાર સમય છે અને તે નીચે મુજબ છે :– ૨૧ મીથી ર૭ મી માર્ચ ૨૧ મીથી ર૭ મી એપ્રિલ ૨૧ મીથી ૨૭ મી મે ૨૧ મીથી ર૭ મી જુન ૨૧ મી થી ૨૮ મી જુલાઈ ૨૨ મીથી ૨૮ મી ઑગસ્ટ ૨૨ મીથી ૨૮ મી સપ્ટેમ્બર ૨૩મીથી ૨૯ મી અકબર ૨૨ મીથી ૨૮ મી નવેમ્બર ૨૧ મીથી ૨૭ મી ડીસેમ્બર ૨૦ મીથી ૨૬ મી જાન્યુઆરી ૧૯ મીથી ૨૫ મી ફેબ્રુઆરી. આ ભવિષ્ય દર્શનથી લાભ શું ?
કોને કઈ તારીખમાં જન્મ છે, તેના જ્ઞાનથી અયોગ્ય થનારાં અનેક દુઃખે ટાળી શકાય છે. ગૃહસ્થાશ્રમી અનેક સ્ત્રીપુરુષોને બનતી રાશ ન આવવામાં પરસ્પરની પ્રતિકૂળ રાશિમાં થયેલા તેમના જન્મ જ ઘણે પ્રસંગે કારણભૂત બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
અમુક તારીખેમાં જન્મેલા માણસોને સ્વભાવ, તેમના ગુણ તેમનું ચારિત્ર્ય, તેમની કાર્યશક્તિ વગેરે કેવાં છે તે ઉકેલવાને, જાણવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ સમજવાથી પોતાનામાં સારા તેમજ નરસાં કયા ગુણ છે તેની તેમને ખાત્રી થાય. આ પ્રકારના જ્ઞાનથી તે મનુષ્ય પોતાનામાં રહેલાં સારા ગુણોને પ્રયત્નથી પિષવાન અને નઠારા ગુણોને નિર્મળ કરવાને પ્રયત્ન કરશે, તે તે પોતાના જીવનને અત્યંત ઉચ્ચ પ્રકારનું બનાવી તેને શારીરિક, માનસિક, આર્થિક તથા આધ્યાત્મિક ઉન્નતિને અનુભવ કરાવશે.
આ પ્રકારનું ભવિષ્યદર્શન માણસના સ્વભાવને, તેની ટેવને, તેની કાર્યશક્તિને અને તેની સારી–નરસી યોગ્યતાને ખુલ્લાં પાડી દે છે. એટલે આપણે જો હામા માણસની જન્મ તારીખ જાણતા હોઈએ તો આપણને તેના સ્વભાવ વગેરેનું આગળથી જ દિગ્દર્શન થઈ જાય છે. આ દિગ્દર્શન ભવિષ્યમાં આપણને ખુબ જ સહાયભૂત થાય છે. ઉપરાંત આ ભવિષ્યવાણું દ્વારા આપણે આપણી પોતાની કાર્યશક્તિઓ જાણી શકીએ છીએ અને તે અનુસાર વતી આપણે જીવનને અનુકૂળ બનીને રહી શકીએ છીએ. વળી આ ભવિષ્યવાણી દ્વારા આપણે આપણાં સગાં-સ્નેહીઓના સ્વભાવ-ગુણ–ચારિત્ર્ય વગેરે પણ વિના મુશ્કેલીએ જાણી શકીએ છીએ.
આ સિવાય આ ભવિષ્યદર્શન રોજબરોજના બનાવોમાં ઉપયોગી થઈ પડે તેવી ઘણી અગત્યની બીનાઓ તેમજ સત્યોને પ્રકટ કરી દે છે. સ્વભાવ અને ખાસિયત એ પરથી ખ્યાલ કરીને માણસ પોતાના જીવનના ઘણા સારા માઠા પ્રસંગેની આગાહી મેળવી શકે છે તેમજ સાવચેત પણ રહી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧ મી માર્ચથી તે તા. ૨૦ મી એપ્રિલ સુધીમાં જન્મેલાઓ માટે
S
પh.
રાશિ નિશાની
મેટું, ઘેટું. રાશિ સ્વામી
મંગળ. રાશિ અવયવ ... ... ... મસ્તક. નંગ
... હીરે, ગમેદ કે યાત લગ્નમાં સૌથી લાયક સાથીઓ....૨૨ મી જુલાઈથી તે
૨૧ મી ઓગસ્ટ અને ૨૨ મી નવેમ્બરથી તે ૨૦ મી ડીસેમ્બર સુધીમાં જન્મેલાઓ. (સિંહ અને
ધન રાશિ) મિત્રોમાં-ધંધામાં સૌથી લાયક સાથીઓ. ૨૨ મી જુલાઈથી
તે ૨૧ મી ઓગસ્ટ અને ૨૨ મી સપ્ટેમ્બરથી તે ૨૨ મી અર્ટોબર સુધીમાં જન્મેલાઓ. (સિંહ અને તુલા રાશિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૨
એક તત્ત્વવાળી રાશિએ
સિંહ અને ધન.
સૂર્ય મેષ રાશિમાં તા. ૨૧ મી માર્ચે આવે છે અને તા. ૨૦ મી એપ્રિલે વિદાય થઇ જાય છે.
...
...
સ્વભાવ–ગુણ અને કા શક્તિ
આ તારીખેામાં જન્મેલા માનવીએ મુખ્યત્વે બે ભાગમાં વિભક્ત થઇ ગયેલાં હાય છે. ઉદ્યાગી અને નિરૂઘ્રમી. પહેલા વિભાગના માનવીએ ખંતીલા અને મહેનતુ હેાય છે. તેએ જાતે મજુરી કરીને જ ખાનારા હાય છે. પારકી મહેનતના ઉપભાગ કરવાનું તેમને પસંદ નથી. ખીન્ન વિભાગના માનવીએ કામધંધામાં આળસુ અને સક્તનું જ ખાવાવાળા હાય છે.
ઉદ્યાગી વિભાગવાળા માનવીએ દ્રઢ મનેાબળ અને મહાન મનારથા સેવનારા હાય છે. કાય કરતાં તેએ થાકતાં નથી અને અવિશ્રાન્ત મહેનત કરે છે. તેઓ સ્વભાવે જક્કી હેાય છે. તેમનુ
આ જક્કીપણું ઘણીવાર સારાં કામ માટે જ હાય છે. તેઓને જ્યારે પેાતાના માર્ગ મળી આવતા નથી ત્યારે તેઓ છેલ્લે પાટલે બેસે છે, અને પેાતાનું ધાર્યું કરવા હઠાગ્રહ કરે છે. આમ છતાં પણ તેઓ હેાશિયાર, કુશળ અને કાર્યશક્તિમાં તીક્ષ્ણ હાય છે. વ્યવસ્થાશક્તિમાં તેએ પાવરધા હાઇ કામ કુશળતાની સાથે પાર પાડી દે છે. મેનેજર કે વ્યવસ્થાપક તરીકે તે સારા દીપી ઊઠેં છે અને પેાતાને સેાંધેલા કામને વેગવન્ત બનાવી તેમાં સારી સફળતા મેળવે છે.
નિષ્ક્રિય વિભાગવાળાએ ખીજાઓનુ સારું જીવે છે અને તેમાં જ રાચે છે, વગર મહેનતે જે કંઇ મળે છે તેના તેઓ આનની સાથે સ્વીકાર કરી લે છે. આ વિભાગમાં જન્મેલા સ્વભાવે આળસુ, નિરૂઘ્રમી અને સહેજ મીઢાં હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
પરંતુ આ બે વિભાગને બાદ કરીએ અને આ રાશિવાળાએની ખાસિયત તેમજ તેમના ગુણદોષ વર્ણવીએ તો તેઓ ખુલ્લા વિચારવાળા, સ્પષ્ટ બેલનારા અને વર્તને પ્રમાણિક હોય છે. આ તારીખમાં જન્મેલાએ કોઈપણ કામને તત્કાળ પાર પાડવાના દ્રઢ સ્વભાવવાળા, કામમાં ઉત્સાહી અને પોતાના નિશ્ચયમાં ન ડગનારા હોય છે. જે કામને સિદ્ધ કરવાનો તેઓ નિશ્ચય કરે છે તેને સિદ્ધ કર્યા વગર તેઓ જંપતા નથી. વળી તેઓ પોતાની જાતને સ્વયં દોરે છે. કોઈના દોરાયા દેરાવાનું તેમને પસંદ નથી. એક રીતે તેઓ નેતાનું (Leader) પણ કામ કરી શકે એવા ગુણ અને શકિતવાળા હોય છે. પોતાના જીવનસંગ્રામમાં તેઓ એક વિર દ્ધા જેવા હોય છે. તેમનું આખું જીવન જહેમત-પરિશ્રમમાં જ પસાર થઈ જાય છે. અને એમાં જ તેઓ પોતાની જંદગીની સફળતા જુવે છે.
આ તારીખવાળાઓનાં હૃદયમાં સદાય કામ કરવાની ધગશ રહેલી છે. કંઇને કંઈ કાર્યમાં તેઓ ગૂંથાયેલા હોય છે જ. તેમનું રાશિ અવયવ મસ્તક હોવાથી તેઓ ખાસ કરીને વિચાર અને કાર્યમાં જ માને છે. આળસ તેમને ગમતું નથી. અને આથી જ તેમનું મગજ સદા ઉદ્યમી રહે છે. તેઓ વ્યહવાર અને કામમાં આદર્શવાદી હોય છે.
આ તારીખેમાં જન્મેલા મનુષ્યો શુરવીર અને યુદ્ધમાં અથવા વિવાદમાં કદી પણ પાછા ઉતરતાં નથી. વગર વિચારે તેઓ કદી પણ વિવાદમાં ઝંપલાવતા નથી અને જે કદાચ ઝંપલાવવું પડે તો તેમાં જય મેળવ્યા વગર રહેતાં નથી. કદાચ એમાં તેઓ પરાજય પામે તો તેઓને દાણુ શોક અને ગ્લાનિ થયા વગર રહેતી નથી.
આ માનવીઓના મૌલિક વિચારે ખાસ ધ્યાન રાખવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૪
જેવા હાય છે. તેએ પેાતાની સ્વતંત્ર મુષ્ટિ અને વિચાર શકિતથી જ આગળ વધે છે, અને ધધા ચાકરીમાં પેાતાને તેમજ શેઠને ફાયદા કરી અપાવે છે. તેઓ કુશળ મુત્સદ્દી અને મેાલવા ચાલવામાં તેમજ ચેાજના ગેાઠવવામાં અતિ ચાલાક હોય છે.
આમ છતાં પણ આ માનવીએમાં એક અવગુણ પણ જોવામાં આવે છે. કેટલીકવાર તેઓ પેાતાનું સામર્થ્ય હદબહારનુ આંકી તેના ઉપર અતિ વિશ્વાસ મૂકે છે. તેથી ગજા ઉપરાંતનું કામ લઈને તેઓ દુઃખમાં આવી પડે છે. પ્રત્યેક કા માં તેમને મળતા વિજયથી જુલાઇને વગર વિચાર્યે તેમણે જેમાં તેમાં ઝંપલાઇ ન પડવું જોઇએ. આવે પ્રસંગે મળતી નિષ્ફળતાથી થતી નિરાશા અને ચિન્તાથી તેમનાં મગજ નબળાં પડી જાય છે, અને તેમને જ્ઞાનતંતુઓની નબળાઈના વિવિધ રાગ થાય છે.
આ લાકા દરેકમાં માથુ મારવાની ખાસિયત ધરાવે છે. જે કાઇ કામની તેમને સલાહ પૂછવામાં આવે તે કામ તેઓ જાણતા ન હશે તેા પણ તેમાં તેઓ સલાહ આપવા બેસી જશે. એમની આ જ મેટામાં મેાટી ખેાડ છે. તેએ પેાતાને જ અનુકૂળ થતાં કામમાં જ ચિ-ત લગાવી મેસી રહેતા જરૂર તેએ આગળ વધે અને માટા કાયદા મેળવી શકે.
આ તારીખમાં જન્મેલાઓના મેટામાં મેાટા અવગુણ અધૈય છે. સ્થય અને ધૈય ધરતાં તેએ શીખે તેા તેમનું ઘણું કામ સરળ બની ગયા વગર રહે નહિ. આ એ ગુણ ન હોવાથી અસંખ્ય મનુષ્યેા આ જગતમાં નિષ્ફળતાના ભાગ થઇ પડયા છે. ઉતાવળે આંખા પાકતા નથી. વૃક્ષ રેાપતાંની સાથે જ કંપ માટું થઇ જતું નથી. એટલે પહેલાં કામ કરવું અને પછી તે પરિપકવ થતાં લાંબે સમયે તેમાં સિધ્ધિ મળે. પરન્તુ આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
ધીરજ આ લોકેનામાં હોતી નથી. તેઓને તે તરતજ ફળ જોઈએ છે. તે મળતાં નથી એટલે તેઓ અધવચ્ચે જ અકળાઈને કામને છોડી દે છે અને તેના મળનારા ફળથી દુર્ભાગી રહે છે.
આ તારીખવાળાઓ પિતાના લોભને વધુ પિછાનનારા હોય છે. જ્યાં પિતાને સ્વાર્થ દેખાય ત્યાં તેઓ કામ કરવા મંડી પડે છે. કામમાં જે નિષ્ફળતા મળે તો તેનો સ્વભાવ કંઇક અંશે અડીયલ અને ઈર્ષ્યાળુ પણ બની જાય છે. આ રાશિવાળાઓ સ્વભાવે કંઈક તામસી, ઉગ્ર, કડક અને ક્રોધી હોય છે.
ટૂંકા સમયમાં તેઓ કામ કરી શકતાં નથી. ટૂંક સમય તેમજ કામને ઢગલો જોઈ તેઓ ગભરાઈ જાય છે. આવાઓએ શાન્ત ચિતે જ એક પછી એક કામ ઉકેલવાં જોઈએ.
આ લોકે અતિ ઉતાવળાં હોય છે. વિચારની તેમનામાં ખામી હોય છે. અને ઘણીવાર તે અંઘ અનુકરણ પણ કરી કામે લાગી જાય છે. અગમચેતીને તેમનામાં અભાવ હેવાનું માલમ પડી આવ્યું છે. આથી તેઓએ વિચારવંત અને આગળપાછળને ખ્યાલ કરીને જ કામ કરવાની ટેવ પાડવી જોઈએ.
આ મુખ્ય કારણને લઈને જે બાળકે આ તારીખેની અસર નીચે જન્મેલાં હોય તેમને માબાપોએ પ્રેમથી ચાહવા જોઈએ. તેમની જે કંઈ ભૂલ હોય તેઓ જે કંઈ વગર વિચાર્યું કાર્ય કરી રહ્યાં હોય તે તેમણે પ્રેમ અને માયાથી જ સુધારી તેમને ચોગ્ય માર્ગે લાવવાના પ્રયત્ન કરવા જોઈએ જે તેમના તરફ ઉધત ક્રોધી અને ધાકધમકીભર્યું વર્તન ચલાવવામાં આવશે તો તેમની બુધિ બુટ્ટી થઈ જશે અને તેનું મગજ શુન્ય બની જતાં તેઓ કંઈપણ કામનાં રહેશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૬
આકળા સ્વભાવથી આ લેાકા ઘણીવાર ભારે ગુંચવણમાં આવી પડે છે. આથી તેએએ મહત્વનાં કામા હમેશાં એકાંતમાં અને મનની સ્વસ્થ સ્થિતિમાં જ કરવાં. તેએનામાં અંતર્રાન હાવાથી શાંત સ્થિતિમાં તેએની દ્રષ્ટિ ખરાખર પહોંચે છે, અને તેઓ જે કરે છે તે વિજયને આપનાર જ થાય છે. અકળામણવાળી સ્થિતિમાં જ તેએ ગમેતેમ ખાફી નાંખે છે.
આ તારીખવાળાએમાં આત્મજ્ઞાન તેમજ આધ્યાત્મિક શક્તિ છૂપાયલી હોય છે. તેઓ જો ધારે તે પેાતાનામાં છૂપાયલી એ શકિતને ઉત્તમ પ્રકારે કેળવી શકે છે. તેઓ મૌનસેવી અને ચોગ્ય સામર્થ્યને પ્રાપ્ત કરવાની ચેાગ્યતાવાળાં હાય છે તારીખવાળાએ પ્રમાણિક અને ઉદ્દાર અને પૈસાના વ્યય સારા
દ્રવ્યની બાબતમાં આ નમ્ર હાય છે. સ્વભાવે તેએ કામમાં કરનારાં હાય છે.
મેષ રાશિની તારીખેામાં જન્મેલાં મનુષ્યાને સૌન્દર્યાં ઉપર અત્યન્ત પ્રીતિ હાય છે. સંગીત અને નૃત્યનાં તેએ ભારે રસિક હાય છે. સ્ત્રીએ તરફ તેમનું આકર્ષી હાય છે પરન્તુ આ જાતિને સમજી શકવામાં તેઓ નિષ્ફળજ નીવડે છે.
આ લેાકા મિત્રાચારીમાં વફાદાર અને તેને આખર સુધી નિભાવી રાખે એવા હાય છે. મિત્રાને તેએ સદા આનંદમાં રાખે છે અને તેમના આનંદમાં તેઓ રાચે છે.
આ તારીખમાં જન્મેલાએએ સિંહ અને તુલા રાશિની તારીખેામાં જન્મેલાઓની સાથે મિત્રાચારી રાખી હાય તા તેમને લાભ થયા વગર રહે નહિ. તેમને માટેના ઉત્તમ મિત્રા આ જ છે. પેાતાની જ રાશિની તારીખેામાં જન્મેલા મિત્રા પણ સારા ફાયદો કરાવી આપે છે.
આ તારીખેામાં જન્મેલી સ્ત્રીએ મહુધા પુરુષના જેવા જ સ્વભાવવાળી હાય છે, આમ છતાં પુરુષ કરતાં તેમના સ્વભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
હ
કંઇક કુમળા હોય છે. પેાતાના સગાસંબંધીએને અથવા પ્રિયજનાને કાઇ નિંદતુ હાય અથવા ગાળે દૈતુ હાય તેા તેએ એક ક્ષણ પણ સહન કરી શકતી નથી, અને કડક વચનાથી તેમના બચાવ કરે છે. મેષ રાશિની અસર નીચે જન્મેલી બધી સ્ત્રીએ સુંદર, આકર્ષક અને પ્રીતિપાત્ર હોય છે.
/
આ લેાકેાએ એક વાત ધ્યાનમાં રાખવાની છે. તેમણે ઘણાં કામેા લઇને પેાતાના મળને વહેંચી ન નાખવું જોઇએ, પણ બની શકે એટલાં ઘેાડાં કામ લઇને આગ્રહથી મચ્યા રહી તે કામ સિદ્ધ કરવાં.
લગ્ન
આ તારીખેાની અસરમાં જન્મેલાઓએ પેાતાનાં લગ્ન ૨૨ મી જુલાઇથી તે ૨૧ મી ઑગસ્ટ (સિંહ રાશિ) અને ૨૨ મી નવેમ્બરથી તે ૨૦ મી ડીસેમ્બર સુધી (ધન રાશિ)માં જન્મેલાએની સાથે કરવાં જોઇએ. એમની સાથે જે લગ્ન કરવામાં આવે તેા તેમની વચ્ચે સારા મેળ મળે છે અને તેમનુ લગ્નજીવન સુખી અને યશસ્વી બને છે. તેમના સસથી ઉત્પન્ન થયેલી પ્રશ્ન પ્રતાપી, વીવાન અને બુદ્ધિમાં તેજસ્વી બને છે,
બીજી તારીખવાળાઓની સાથે જે તેમનાં લગ્ન થાય તેા પતિ-પત્નિ વચ્ચે મેળના અંશ હાતા નથી. તેમની પ્રજા પણ તેજસ્વી હાતી નથી અને ક્યારેક તે તેમને પ્રજા થતી પણ નથી. આવાઓના ગૃહસ્થાશ્રમ સુખી થતા નથી. તેમજ તેએ પરાણે પેાતાનું લગ્નજીવન નિભાવ્યે જાય છે.
કાટુમ્બિક સુખ
આ તારીખની અસર નીચે જન્મેલાં સ્ત્રી-પુરુષા પ્રેમમાં સખ્ત અને પેાતાની ઇચ્છા મુજબ ચાલનારા હાય છે. ગૃહ અને
જ. ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
પણ
ના માણસેને રહ્યા કરશે સલાંક મરી
શાન્તિને તેઓ ચહાય છે, અને પોતાના ઉદ્યમી જીવનની પળેમાંથી પણ જેટલે લાભ મેળવી શકાય તેટલા તેઓ લે છે.
આ તારીખવાળાઓનું કૌટુમ્બિક જીવન સુખી હશે. તે પણ તેઓને વારંવાર માનસિક ઉપાધિ રહ્યા કરશે. તેમના તાબા નીચેના માણસોને માટે તેમજ સગાં-સ્નેહીઓ-ભાઈભાંડુઓ માટેની ચિન્તા તેમને સતત રહ્યા કરશે. આ રાશિવાળાઓને જુવાનીકાળમાં જ પોતાના કુટુમ્બમાં થયેલાં કેટલાંક મરણ જેવાં પડશે. ટૂંકમાં તે સુખી-એશઆરામ ભરેલું કૌટુમ્બિક જીવન ગાળી શકશે નહિ તે પણ તેને તેના જીવનમાં કઈ ખાસ ઉપદ્રવ કરાવે એવી કૌટુમ્બિક ઉપાધિઓ નડશે નહિ. ધંધે
મેષ રાશિની અસરવાળી તારીખમાં જન્મેલા ધંધાની શોધમાં પોતાનો સમય ગુમાવે એવા હેતા નથી. જે લાભ તેમને મળે છે તે તેઓ તરત જ લઈ લે છે. ગમે તેવી નોકરી પણ તેઓને સંતોષ આપી શકે છે.
આમ છતાં પણ આ રાશિમાં જન્મેલાઓ કેટલીક વખતે ધંધામાં વધુ ચીવટ અને કાળજીભર્યા હોય છે.
આ તારીખવાળાએ શસ્ત્રદો તેમજ એજીનીયર તરીકે પણ સારું કામ કરી શકે છે. મીકેનીકલ અને ટેકનીકલ લાઈન તેમને બંધબેસ્તી થઈ પડે છે. કયારેક તેઓ શેરદલાલ અને કંપનીના એજન્ટ તરીકે પણ પોતાના નસીબને ઝળકાવી તેમાંથી દાળ-રોટલી મેળવી લે છે.
પણ આ રાશિનો સ્વામી મસ્તક અને મગજ પર શાસન કરતે હોવાથી તેમની બુધિ વિશાળ અને તેજ હોય છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
આજ કારણને લઈને ઘણા વૈજ્ઞાનિક તેમજ સાહિત્યકારે આ રાશિની તારીખમાં જન્મેલા મળી આવશે. તેઓ બોલવામાં મધુર અને વાચાળ હોવાથી સારા વકતા, વિદ્વાન, પ્રોફેસર કે ભાષણક્ત પણ થઈ શકે છે.
વર્ણનાત્મક લેખે લખવામાં કુશળ ગ્રંથકાર, ઉતમ નિબંધ લેખકે, સુંદર નવલકથાકાર, અને ઉતમ કવિઓમાંના ઘણાંઓનો જન્મ આ રાશિની અસર નીચે થયેલે માલમ પડી આવે છે. આ રાશિની તારીખેમાં જન્મેલા પુરુષે ઉતમ વકતા અને શિક્ષકે પણ થાય છે.
સ્વીસ્બર્ગ, વર્ડઝવર્થ, હેન્સ એન્ડરસન આદિ વિખ્યાત કવિ, વાર્તાકાર અને લેખકે આ રાશિની અસર નીચેજ જન્મ્યા હતા. વિલિયમ હાર કે જેણે શરીરમાં લેહી કેટલી ગતિએ અને કેવી રીતે ફરે છે તે શોધી કાઢયું હતું તે પણ આજ તારીખેમાં જન્મ પામ્યા હતા. પ્રસિદ્ધ હિંદી ચિત્રકાર રવિવર્મા અને પ્રસિધ ઇટાલિયન ચિત્રકાર રાફેલ પણ આજ રાશિની અસર નીચે જમ્યા હતા.
આ તારીખેની અસરવાળાઓ સંગીતકાર, નૃત્યકાર અને સિનેમા નટો તરીકે પણ જીવન જીવી શકે છે. એક તો તેમને આ વિષયેન શેખ હોય છે અને બીજું તેમનામાં હાવભાવની શકિતઓ હોય છે એટલે તેઓ આ ધંધામાં સારી નામના પ્રાપ્ત કરે છે. બેટી બેલ્ફર શાહી નાટયગૃહમાંથી માત્ર ૧૧ વર્ષની વયે જ પ્રશંસાને પામી હતી. મશહુર સિનેમા નદી મેરી પીકફર્ડ ૫ વર્ષની વયે જ પડદા પરની રાણી બની હતી. ચાલી ચેપલીન પણ બાલ્યકાળથી જ કીતિને વર્યો હતો. ઉગતી વયમાં જ ખ્યાતિ મેળવી જનારા આ બધાઓ મેષ રાશિની તારીખની અસર નીચે જ જમ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૦
જીવન–તંદુરસ્તી–સુખ
આ રાશિની તારીખેામાં જન્મેલાએ શરીરે ઊંચા અથવા ઢીંગણા, મજબુત અને ચપળ હોય છે. ખાસ કરીને કૃષ શરીરના, તીક્ષ્ણ વેધક દ્રષ્ટિવાળા, લખગેાળ મુખાકૃતિવાળા, શ્યામ રંગના અને મેટા ખભાવાળા હાય છે.
મેષ રાશિ મસ્તક, મગજ અને ચહેરા પર શાસન કરતી હાવાથી તેની પ્રજા આ ભાગેા પર જ વેદનાથી પીડાય એ સ્વાભાવિક છે. માથાની વેદના, નેત્રનેા રાગ, જઠરના વ્યાધિ, લકવા, જ્ઞાનતંતુની નબળાઇના વ્યાધિથી તેઓ પીડાય છે. આ તારીખેામાં અવતરેલાં છેાકરાંને દાંત આવે તે સમયે ખાસ કાળજી રાખવી જોઇએ. ઉપરાંત તેના દાંત સાફ્ રહે તે પણુ ધ્યાનમાં રાખવુ. જરૂરનું છે.
આ તારીખેામાં જન્મેલી સ્ત્રીએ શરીરના બાંધાએ મજબુત અને તંદુરસ્ત હાય છે.
આ તારીખવાળાઓને નાક અને મૂત્ર વ્યાધિ પણ થાય. અપચે, ખાંસી થયા કરે, પણ તેની અસર ટૂંકજીવી જ હાય છે. આ મનુષ્યાએ ચહા, કાફી, તમાકુ, ગરમ મસાલા વગેરે ઉ-તેજક, માદક કે એવા બીજા કાઇ પદાર્થાં લેવા નહિ. એનાથી તેમને નુકશાન થવાના સંભવ છે. સાદો પૌષ્ટિક ખારાક જ તેમણે લેવા.
આ લેાકાએ અગ્નિથી સાવચેત રહેવું જરૂરનુ છે. દાઝવું', ઊંચેથી પડી જવું, ઠોકર વાગવી કે પછી બીજા એવા અકસ્માતાના તેઓ વારંવાર ભેાગ બને એમ છે. માટે સાવચેતી રાખીને વવું. આ લેાકાએ નાણાની મામતમાં પણ સાવધાની રાખવી જરૂરની છે. ખર્ચ નિયમસરના જ કરવા નહિ તા. મુશ્કેલીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૧
મૂકાઇ જવાની પૂરી સભાવના છે.
એકંદરે આ રાશિની તારીખેાવાળાની શરીર સુખાકારી સાધારણ રીતે સારી રહેશે. રાશિના સ્વામી મગળ હોવાથી તે વિશેષ પીડા કરી શકે એમ નથી.
તેમના ગુણ–અવગુણનું સરવૈયુ
ગુણુ
ખુલ્લા મનના, સ્પષ્ટ ખેલનારા, આનંદી અને પ્રમાણિક, પ્રેમમાં વકાદાર, ખીજાએ પ્રત્યે ધ્યાભાવવાળા, લાગણી પ્રધાન અને નજીવી વાતમાં દિલ દુ:ખવનારા, ચપળ, ઉત્સાહી, ઉદ્યમી, લીધેલું કામ મૂકે નહિ એવા ખંતીલા, શકિતશાળી, ખેલવામાં થાકે નહિ એવા, તકરારી અને લડાઇને ઇચ્છનારા હાય છે.
અવગુણ
કીનાબાજ, અઘીરા અને ઉતાવળિયા, સ્વમાન વગરના, ઇર્ષ્યાળુ અને જક્કી, પંચાતિયા સ્વભાવ, દરેક કામમાં માથું મારવાની ટેવ, કયારેક અનીતિમાન, સ્વાર્થી, ધાતકી અને તકરાર–ટટા કરી ખીજાઓને રંજાડવાના તેમનામાં અવગુણા છે. ભાગ્યશાળી રગ
ભુરા, ગુલામી અને શ્વેત. ભાગ્યશાળી દિવસ અને આંક
તેમના ભાગ્યશાળી દિવસ : તેમના ભાગ્યશાળી આંક મગળ માટેના ભાગ્યશાળી આંક તેમની
ભાગ્યશાળી
ધાતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મગળવાર.
: ७
:
૯
: લટ્ટુ
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
ભાગ્યશાળી મહિનામ
તનના ભાગ્યશાળી મહિના એ છે. આગસ્ટ અને ડીસેમ્બર.
२२
સધિ સમય
આ
મેષ રાશિ ૨૧ મી માર્ચથી બેસે છે અને તેને પૂરેપૂરા પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી માની ૨૧મીથી તે ૨૭ મી સુધીમાં જેમના જન્મ થયા હાય છે તેઓને મીન અને મેષ રાશિની સંધિમાં જન્મ થયેલા ગણાય છે. સંધિમાં પગ અને મસ્તકના સંચાગ થયેલા હાવાથી, તેમાં જન્મેલાં મનુષ્યેામાં મગજની આશ્ચર્યકારક શકિતઓ હાય છે. મેાટા ઉદ્યાગાની રચના કરવામાં તેઓની બુધ્ધિ સારૂં કામ આપે છે. તેમનામાં અદભૂત ઉત્સાહ, માયા, અને પ્રેમ હાવાથી તેઓને મિત્રા પણ અધિક મળે છે. તેએ અતરજ્ઞાન અને ધ પ્રિય પણ હાય છે. તેએ મંનનાં, વફાદાર અને સ્વચ્છતાને
ચહાનારા હાય છે.
આ રાશિમાં જન્મેલી કેટલીક નામાંક્તિ વ્યક્તિ
રવિવમાં
મેજર ખી. ડી. અસુ
લાઠીના ના. ઠાકાર સાહેબ
ચાલી ચેપ્લીન
મેરી પીક
કવિ વર્ડઝવ
સ્વાન્ત્રગ
મહાકવિ શેકસપિયર
મહાન ખીસ્સા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧ મી એપ્રિલથી તે
તા. ૨૦ મી મે સુધીમાં જન્મેલા માટે
વૃષભ
રાશિ નિશાની રાશિ સ્વામી રાશિ અવયવ
નગ
...
...
...
...
...
...
...
...
...
લગ્નમાં સૌથી લાયક સાથીઓ...
વૃષભ
શુક્ર
હૃદય અને ગળુ
પાતુ, ગેામેદ, અકીક કે સુલેમાની.
૨૨ મી ઑગસ્ટથી તે ૨૧ મી સપ્ટેમ્બર અને ૨૧ મી ડીસેમ્બરથી તે ૧૯ મી ન્યુઆરી સુધીમાં જન્મેલાએ (કન્યા અને મકર રાશિ)
મિત્રામાં–ધ્ધામાં સૌથી લાયક સાથીએ ...૨૩ મી અકટોબરથી
તે ૨૧ મી નવેમ્બર અને ૨૧ મી ડીસેમ્બરથી તે ૧૯ મી જન્યુઆરી સુધીમાં જન્મેલાએ. ( વૃશ્ચિક અને મકર રાશિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
એક તત્વવાળી રાશિએ
૨૪
કન્યા અને મકર.
સુર્ય વૃષભ રાશિમાં તા. ૨૧ મી એપ્રિલે આવે છે અને
...
...
તા. ૨૦ મી મેએ વિદાય થઇ જાય છે.
સ્વભાવ–ગુણ અને કાર્યશક્તિ
આ રાશિની તારીખામાં જન્મેલાઓના સ્વભાવ મકકમ અને વ્યવહારૂ હાય છે. કામ કરવાની તેમની શકિત વ્યવસ્થિત અને વધુ કાળજીવાળી તથા ચીધ્વટાઈભરી હાય છે, જે કામ તે હાથમાં લે છે તે પાર પાડયા વગર રહેતાં નથી. મકકમ અને નિશ્ચયાત્મક સ્વભાવ એ આ તારીખેામાં જન્મેલાએને ખાસ સ્વભાવ છે. તેએ ભાવે જરા નરમ અને કંઈક ઠંડી પ્રકૃતિનાં પણ હાય છે.
આ લેાકેા નવી નવી પધ્ધતિનાં ચાહક હાય છે અને જુની રસમ મુજબ કામ કરવાનુ તેએ ઇચ્છતાં નથી. એકનુ એક કામ તેઓ વિવિધ રીતે કરે છે, ત્યારે જ ઝ ંપે છે. કામમાં જરા ધીમા હાય છે તેા પણ જે કામ તેઓ કરે છે તે સંપૂર્ણ અને ચાકકસ જ હાય છે,
તેએમાં વિચારશીલતા ઓછી હાય છે, અને એટલે સાધારણ રીતે જ તેમને પેાતાના કાની રૂપરેખાની જરૂર પડે છે. એક વખત તેમને શું કામ કરવાનું છે તે કહેવામાં આવે કે તરત જ તેઓ તે કામ ચાકકસપણે પાર પાડી આપે છે એમાં જરા પણ શંકા નથી. તેમની શારીરિક અને માનસિક પ્રકૃતિ મંદ હોય છે તેા પણ જ્યારે તેએ ગુસ્સે ભરાય છે ત્યારે કાઇની પરવા પણ કરતાં નથી. તે વખતે તેમના મગજની ઉષ્ણતાના પારા હદ બહાર ચાલી જાય છે, અને તેમને શાન્ત પાડવાં મુશ્કેલ થઇ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
કામ કરવામાં તેઓ પોતાને સ્વાર્થ આગળ ધરે છે. પિતાની બાબતમાં તેઓ ખાસ ધ્યાન રાખી નુકશાન થવા દેતાં નથી. બીજાં સાથે સંબંધ બાંધતાં પહેલાં તેઓ પોતાના લાભલાભને વિચાર આગળથી જ ગોઠવી રાખે છે.
તેઓ વલણમાં જકકી અને અણનમ હોય છે. તેઓ પોતાની ઇચ્છા મુજબ જ કામ કરે છે અને તે અનુસાર જ વર્તન ચલાવે છે. તેમનામાં સાહિત્યિક શોખ ભરપૂર હોય છે, અને આથી જ તેઓમાંનાં ઘણાં મહેનતુ અને ઉદ્યમી નીવડે છે. પરિશ્રમ, લોકાની ઉપરવટ થઈને કામ કરવાની શકિત તેમજ જાહેર હિંમતને લઈને તેઓ લોકેા ઉપર શાસન ચલાવી શકે છે અને તેમના નેતા બની તેમને દોરવણી આપે છે.
આ તારીખમાં જન્મેલાઓ પોતાના જ સ્વામી હોય છે. પિતાની સ્વેચ્છા મુજબ જ ચાલે છે. તેઓ એક કામમાં ખાસ પાવરધા હોય છે. તેઓ હામા માણસના વિચાર સારી રીતે જાણી જાય છે, અને આથી જ તેઓ પ્રસન્ન થાય તેવાં કામ કરવાની તેમને સરળતા થઈ પડે છે.
આમ છતાં પણ તેમનામાં એક ખરાબ ટેવ છે. આ ટેવ જ તેમની પ્રગતિને રોકે છે. તેઓ ન કહેવા જેવી વાતો ગમે તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દેતાં અચકાતાં નથી. ધંધાદારી ગુપ્તતા તેમનામાં નથી. સ્વભાવે તેઓ ઉદાર અને વિશાળ મનનાં હોવાથી તેઓ બધાને જ પોતાના સાચ્ચા હિતચિંતક ધારે છે અને તેમની આગળ ન કહેવા જેવી વાતો પણ કહી દે છે.
કયારેક તેઓ પોતાની આ નબળાઈ પારખી જાય છે, અને ગુપ્તતા જાહેર કરવા બદલ તેમને પસ્તાવો પણ થાય છે.
આ તારીખોમાં જન્મેલા જુવાને કામમાં એકધારા અને વફાદાર હોય છે. કયારેક તેમના ભેળપણને ગેરલાભ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૨૬
લેવામાં આવે છે. આ માણસા જ્યારે કાઇનાં દુશ્મન બને છે ત્યારે તે ભારે કરી બતાવે છે. વ્યાપાર-ધંધાને લગતા નિચા તેઓ જ્યારે શાન્ત અને એકાન્તમાં હશે ત્યારે જ કરી શકશે. ઉશ્કેરાટ દશામાં, લેાકસમુહમાં અને તાત્કાળિક નિણૅય તેમનાથી થઈ શકતા નથી. તેએ ખધાંનુ સાંભળે છે . પણ પેાતાનું ધાર્યું જ કરે છે.
આ તારીખમાં જન્મેલાએ સ્વભાવે બહાદુર, ભય વગરનાં અને હિંમતવાન હેાય છે. મેાજમાહ રોંગરાગ તેમને પ્રિય હાય છે અને વખત આવે સખ્ત મજુરીમાંથી છટકી જઇ એશઆરામ કરવા તરફ પણ તેએ ઢળી પડે છે. શેડ કરતાં તેઓ નાકર તરીકે વધુ દીપી ઊઠે છે.
આ લેાકા જાહેરમાં કામ કરી શકવાની શકિત ધરાવે છે. લેાકેાની નાડ પારખી તેમને શું ગમે છે. તે તેઓ સારી રીતે સમજી શકે છે. સ્થિર મનેાદશાવાળા હાવાથી તેમને સાંપવામાં આવેલા બધા કામ તેઓ ખંત અને વિશ્વાસથી પાર પાડયા વગર રહેતા નથી.
આ લેાકેાની સહનશકિત અજબ પ્રકારની હાય છે. શારીરિક અને માનસિક બન્ને રીતે તે સહન કરી શકે છે. કા કરતાં તેમને થાક લાગતા નથી. અને જ્યાં સુધી તેમનું જોશ ટકી રહે છે ત્યાં સુધી તેઓ કામમાં મડયા જ રહે છે.
સાધારણ રીતે તેમના કાર્યાં અને ખેલવામાં વન રહેલુ હાય છે. તેમના શબ્દો નિશ્ચયાત્મક અને વજનદાર હાય છે. આથી જ લાકામાં તેમના પ્રત્યે માન અને પ્રતિષ્ઠા રહે છે.
આ લેાકાની સ્મરણશકિત તેજ હાય છે. કાઇ પણ પુસ્તકનાં પાનેયાના તેએ યાદ રાખી શકે છે. અને આથી જ આ લેાકામાંના ઘણાં સાહિત્યિક ક્ષેત્રમાં સારી સફળતા મેળવે છે.
આ રાશિની તારીખેાવાળા ખાસ કરીને વ્યાપાર-ધધામાં કુશળ હાય છે. વ્યાપાર કેવી રીતે કરવા-તેના ગુપ્ત ભેદે શુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૦
છે. બજારમાં માંગ શેની વધુ છે તે તેએ સારી રીતે જાણે છે. સર થેામસ લિપ્ટન નામના મશહૂર ચહાના વ્યાપારી પણ આજ રાશિની તારીખેામાં જન્મ્યા હતા. એણે જે મે અને જે કુશળતાપુર્વક પેાતાનેા ધંધા આગળ વધારી નામના મેળવી હતી તે આ કથનને ખરાખરે ટેકા આપે છે.
આ લેાકેાને મિત્રા વધુ પ્રમાણમાં મળી આવશે. જીવનમાં જે જે ક્ષેત્રમાં તેઓ પ્રવેશશે તે તે ક્ષેત્રેમાંથી તેમને મિત્રા મળ્યા વગર રહેશે નહિ. મિત્રાની મિત્રતાથી તેમને વખતે વખત લાભ જ થયા કરશે.
આ માણસે સ્વભાવે જકકી હાય છે એ આગળ જણાવી ગયા છીએ. તેમના આ સ્વભાવ તેમને ક્યારેક મુશ્કેલીમાં મુકી દે છે. આમ છતાં પણ મિત્રાચારીમાં તેઓ પુરા વફાદાર હાય છે. જ્યારે તમારા તે લેાકેાને પુરા પરિચય મળી જાય છે ત્યારે તેએ તમારે માટે કંઇપણ કામ કરતા અચકાતાં નયી. સ્વભાવે તેઓ સંકુચિત મના-િત ધરાવનારાં અને ખંતીલાં હેાય છે. પ્રથમ તેઓ પેાતાના ઘરને માટે અને પેાતાના માણસા માટે જ પ્રયત્ના કરે છે. લાભ સમયે તેએ પેાતાનાં જ અપ્તજનાને ખટાવે છે.
આ લેાકા સ્વભાવે આનદી, કલ્પનાશીલ અને પ્રમાણિક હાય છે. સામાજીક રીતરસમૈામાં તેએ સારી રીતે ભેળાઇ જાય છે. લેાકેામાં તેઓ આકર્ષણ પણ ઉપાવી શકે છે. દેખાવમાં મજબુત અને અજબ પ્રકારની સહનશકિત ધરાવનારા હાય છે. બાળકાના તેમને શેાખ હાય છે અને તેમના, જીવનને ચેાગ્ય માર્ગે લઇ જવામાં તેઓ આનં અનુભવે છે. તેમના રાશિ સ્વામી શુક્ર હાવાથી તેઓ કુમળાં હૃદયનાં અને અળિયેલ હોય છે. જરા જેટલા શબ્દો પણ તેમને હૃદયમાં લાગી જાય છે અને વેદના કરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
સૌન્દર્ય પ્રત્યે તેમને પ્રેમ છે. બધી વસ્તુઓ વ્યવસ્થિત અને કારીગરી યુકત જોઈએ છે પરંતુ તેને માટે તેઓ પોતાની જાતને ભેગ આપવા ઈચ્છતાં નથી.
પૈસાની બાબતમાં આ લેકે સખ્ત રીતે પ્રમાણિક અને સીધાં હોય છે. કરકસર કરી શકતાં નથી તેપણુ પૈસાનો નકામે વ્યય પણ કરતાં નથી.
આ લોકે સ્વભાવે અહંકારી પણ હોય છે. કયારેક દુર્જનતા પણ ધારે છે અને લોકોમાં ત્રાસ ફેલાવી દે છે. હિંમતવાન હોય છે ખરાં પણ કેટલીક વખત તેઓમાં ભીતા પણ પેસી જાય છે અને તે વખતે તેઓ પોતાની જાતને સિફત પૂર્વક બચાવી લે છે.
આ રાશિની તારીખેમાં જન્મેલાઓ પોતાના સ્વભાવને કાબુમાં રાખી ખપ પુરતી વાતચીત કરે, પોતાના જીવનનું એક જ દયેય બનાવે અને સદા નીતિ અને આચાર વિચારથી રહે તો તેઓ જરૂર પોતાની જાતને પ્રગતિશીલ અને ઉન્નત બનાવી શકે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને તેની મેટાઈ પણ તેમણે સ્વીકારવી જોઈએ.
તેમણે સત પુરુષને સમાગમ કરે, મનન ઈન્દ્રિયોને કાબુમાં રાખવી, મીતાહારી રહેવું તેમજ વ્યહવારમાં કરકસરવાળા બનવું જરૂરી છે.
આ રાશિની અસર નીચે જન્મેલી સ્ત્રીઓને બીજાના દોરવઈ જવાને તેમજ તેના ભેળપણને ગેરલાભ લેવાવાનો સંભવ રહે છે. આથી માબાપોએ પિતાની પુત્રીની નાનપણથી જ કાળજી લેવી ચગ્ય છે. તેને સારી સેબતમાં રાખવી તેમજ તેનામાં વિકારીવૃતિ ન પ્રવેશે તેવું શિક્ષણ આપવું જોઈએ.
આ તારીખેમાં જન્મેલી કેટલીક સ્ત્રીએ અવિચારી કામવાળી હોય છે અને પરિણામ માટે તે બેદરકાર રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
૨૯
લગ્ન
આ તારીખેાની અસરમાં જન્મેલાઓએ પેાતાનાં લગ્ન ૨૨ મી ઑગસ્ટથી તે ૨૧ મી સપ્ટેમ્બર (કન્યા રાશિ) અને ૨૧ મી ડીસેમ્બરથી તે ૧૯ મી જાન્યુઆરી (મકર રાશિ) સુધીમાં જન્મેલાઓની સાથે કરવાં જોઇએ. એમની સાથે જો લગ્ન કરવામાં આવે તે તેમની વચ્ચે સારા મેળ રહે છે અને તેમનુ લગ્નજીવન યશસ્વી, દીર્ઘ અને કાઇપણ પ્રકારનાં વિરાધ વગરનું બને છે. તેમનાથી ઉત્પન્ન થયેલાં સતાના વીવાન, પ્રતાપી અને લાંબુ જીવન જીવનારા હાય છે.
આથી વિરોધી સ્થિતિમાં થયેલા લગ્ના નિષ્ફળ નીવડે છે અને તે પરાણે જ ભાગવવા પડે છે.
કાટુમ્બિક સુખ
આ તારીખેાની અસર નીચે જન્મેલાએ સુખી અને આનંદી રહેશે. સ્રી, પુરુષ વચ્ચે તેમજ કુટુમ્બનાં ખીજા સભ્યા વચ્ચે તેમને સારા મેળ રહેશે. ખીજા' ખરાબ ગ્રહા ન નડે તેા સંતાન સુખ પણ તેઓ પૂરા આનંદની સાથે ભેગવી શકે છે. તેમનુ પરિણિત જીવન સુખી, સરળ અને આનદી બનશે.
ધંધા
આ તારીખેામાં જન્મેલાએએ ધધા નાકરી માટે શિક્ષણ લેવું જરૂરનુ છે. એક વખત તે જે શિક્ષણ મેળવે છે તે તેએ કદી પણ ભૂલી જતાં નથી અને તે માર્ગે ધંધામાં આગળ વધે છે. આ લેાકાને કાઇની દૂધ અને શાખાથી ઘણાં જ જરૂરનાં છે.
આ લેાકેા મુખ્યત્વે નાણાના વ્યહવારવાળા કામમાં વધુ લાયક નીવડે છે. તેમની નાણાકીય સુધ્ધિ આશ્ચર્યજનક હાય છે. આથી જ તેઓ મેકર, કેશીયર કે ખાનચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૦
તરીકે સારા ફાવી શકે છે. ઉપરાંત મહેતાજી તરીકે, હાટલ મેનેજરો તરીકે તેમજ ડાકટર, મત્રીએ અને દરજીએ તરીકે પણ તેએ ઠીક ઠીક રીતે કામ કરી શકે છે. આ તારીખેામાં જન્મેલાએમાંના ઘણાં નહેર ખાતાઓમાં, સરકારી નેાકરીઓમાં તથા એવાંજ ખીજા ખાતાઓમાં પેાતાનું કિસ્મત ચમકાવી શકે છે.
આ તારીખની અસર નીચે જન્મેલાએ મી·નીકસ, આટીસ્ટ, ઇલેકટ્રીશીયન અને ડીરેકટરા તરીકે પણ કામ કરી શકે છે.
આ તારીખની અસર નીચે જન્મેલાઓમાં મેટાં સાહિત્યકારા, લેખકા અને કવિએ પણ નજરે પડે છે. હેનરી ફીલ્ડીંગ, ડેનીયલ ડીકેા, જેરામી, મહાન કવિ અને ફિલ્મ્સક્ રવિન્દ્રનાથ ટાગાર આદિ મહા પુરુષા આજ રાશિની અસર નીચે જન્મેલાં હતાં.
આ ઉપરાંત મહાન મીચીયાવેલી, એડીસન, એલેકઝાન્ડર પેાપ, થેામસ હકલી, મેડમ મેહ્બા, ડ્યુક એક વેલિગ્ટન આદિ વિવેચકા, વૈજ્ઞાનિકા, રાજદ્વારી નેતાએ પણ આજ તારીખેામાં જન્મ્યાં હતાં.
ખેતીવાડીનાં કામકાજમાં, ખીલ્ડીંગ કાન્ટ્રેકટર તરીકે ડેકારેટરો તથા કમ્પાઉડર તરીકે પણ આ લાકા સારૂ કામ આપે છે. આ રાશિની અસર નીચે જન્મેલી સ્ત્રીએ સારી નસેkઆયાએ બની શકે છે. રાંધવાની કળામાં અને ઘરકામમાં પણ તે પાવરથી હાય છે.
આ લેાકાએ એક સુચના ધ્યાનમાં રાખવાની જરૂર છે. ખીજાઓની બુધ્ધિથી દારાવા કરતાં પેાતાનીજ સર્જનશકિત રચવી અને તેને આધારે ચાલવું. ીનએના આધાર પર રહેવાથી કાઇક સમયે સપડાઇ જવાના ભય રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
૧
જીવન–તન્દુરસ્તી અને સુખ
આ રાશિની તારીખેામાં જન્મેલાએ શરીરે કદાવર, મજબુત અને જાડા હેાય છે. તેમનાં નાક–મુખ પહેાળાં હોય છે. તેમનાં દેહની ચામડી લાલચેાળ અને તેજસ્વી હાય છે. તેમના ખભા વિશાળ હોય છે. તેઓ ઉમર લાયક થતાંની સાથે જ કામાવેશમાં આવે છે. તેમનામાં વિકારી વાસના પ્રબળ હોય છે. આથી શરીરને આરોગ્યમય રાખવા માટે તેમણે કસરત તેમજ સત્ પુસ્તકાનું વાચન કરવું અતિ જરૂરતું છે.
તેમનાં શરીરનુ કાઈ પણ નમળું અંગ હાય તા તે ગળું કે ગરદન છે. તેમણે પેાતાનાં ગળાની સાવચેતી રાખવી અને તેને માફક આવે તેવા જ ખારાક લેવા. બહુ માટેથી મેલવું નહિ, અતિશય રડવું નહિ. તેમજ ગળાંને તસ્દી પડે એવું કામ કરવું નહિ. આ લેાકેા વારવાર ગળાનાં દરદેાથી, ટાન્સીલેાથી, દાંતના દરદેાથી પીડાય છે.
તેમણે પેાતાની છાતી, આંખ, દાંત અને નાકની ખાસ જાળવણી કરવી. હિતેા એના દરદોથી તેમની તન્દુરસ્તી જોખમાશે અને જીવનનું સાચ્ચુ સ્વાસ્થ્ય તેઓ મેળવી શકશે નહિ.
તેએ ઉદરરાગનાં (Dropsy) દરદેથી પણ પીડાશે. આ દરદ થવાનાં એ કારણ છે. ૧-અતિશય આહાર ૨-વિકારી વાસના. આ રાગમાંથી મુક્ત થવા માટે તેમણે આહાર તેમજ ઈન્દ્રચેટ પર કામુ મેળવવા જરૂરી છે.
તેમનુ રાશિ અવયવ હૃદય અને ગળુ હાવાથી અવારનવાર આ ભાગ પર હુમલા થાય એ સ્વાભાવિક છે. તા પણ એની હામે તેમણે ઉપાચા તા ચાલુ જ રાખવા જોઇએ. ખુલ્લી હવા અને ચાલવાની ટેવ તેમને સારો ફાયદો આપી શકે એમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
મગજે લોહી ચઢવું, મૂત્રાશયની પીડા તેમજ પેટના રોગજલોદર, ચંક વગેરે થવાને પણ સંભવ છે.
તેમણે સારી સેબત રાખવી, કસરત કરવી, ઉતાવળીયા કામકાજને ત્યાગ કરવો, ઉતેજક અને માદક પીણાં ત્યજવા. તેમના તન્દુરસ્ત જીવન માટેની આ સોનેરી ચાવીઓ છે.
તેમની આર્થિક સ્થિતિ સદ્ધર રહેશે. આર્થિક ઝંઝાવત સહ્યા વગર જ તેમનું જીવન સમાપ્ત થશે. પૈસા કમાવાનું કામ એમને માટે તદન સહેલું જ હશે. પૈસે એમને શોધતે આવશે. આ તારીખેમાંના કેટલાકે વૈભવ વિલાસ અને મેજશોખમાં પૈસાની ધૂળધાણી કરી નાંખશે. આવાઓને પાછળથી પૈસાની તાણ કે ખેંચ પડે. પરંતુ જેઓ પોતાનું જીવન શાન્તિથી અને કેઈપણ પ્રકારની ધમાલ વગર વિતાવવા ઈચ્છતા હશે તેમને પૈસાની ચિન્તા કદી પણ રહેશે નહિ.
તેમનાં ગુણ-અવગુણનું સરવૈયું
ગુણ કુનેહબાજ, નિશ્ચયાત્મક અને વ્યવસ્થિત જનાવાળા, મક્કમ અને નિયમિત, વૈભવ વિલાસ ઈચ્છનારા અને શાન્તિનાં ચાહક, વિશ્વાસુ તેમજ વિરોધની દરકાર ન કરનારા, લોકમાનસ પિછાનનારા, પ્રમાણિક, આનંદી અને દ્રવ્યના કામમાં ચકખા હોય છે.
અવગુણ છેતરનારા, જક્કી અને અહંકારી ને તામસી પ્રકૃતિનાં આળસુ અને જડ. હિંસાત્મક પ્રવૃત્તિવાળા અને સ્વભાવે લુચ્ચા, ભય સમયે પાછળ પાની કરનારા અને પરિણામે બીજાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
૩૩
જોખમમાં મૂકનારા. અવ્વલ નંબરના સ્વાથી અને તૈયાર માલ આરેગનારા હોય છે. ભાગ્યશાળી રંગ
આકાશી ભુરે, પીળો અને પોપટી.
ભાગ્યશાળી દિવસ અને આંક
તેમને ભાગ્યશાળી દિવસ : શુક્રવાર. તેમને ભાગ્યશાળી આંક : ૬ શુક્ર માટેને ભાગ્યશાળી આંક : ૬
તેમની ભાગ્યશાળી ધાતુ : તાંબુ. ભાગ્યશાળી મહિનાઓ
તેમના ભાગ્યશાળી મહિના બે છે, સપ્ટેમ્બર અને જાન્યુઆરી.
સંધિ સમય
વૃષભ રાશિ ૨૧ મી એપ્રિલે બેસે છે અને તેનો પૂરેપૂરે પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી એપ્રિલની ૨૧ મીથી ૨૭ મી સુધીમાં જેમનો જન્મ થયો હોય, તેઓને મેષ અને વૃષભ રાશિની સંધિમાં જન્મ થયેલો ગણાય છે.
આ સંધિમાં મસ્તક અને હૃદયને સંયોગ થયો હોવાથી તેમાં જન્મનારા પુરુષો શરીરે મજબુત હોતાં નથી તેપણ આગ્રહી અને દ્રઢ સ્વભાવનાં તે હોય છે જ. અને આથી તેઓ ગમેતેવા સંજોગોને પહોંચી વળવાની તાકાત ધરાવનારા થાય છે.
આ સંધિ સમયમાં જન્મનારાઓ સ્વભાવે નિર્ભય, ઉદ્યોગી અને વિજયી મનેદશાવાળા હોય છે. પોતાને જે પસંદ પડે તે
ભ. ૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૪
બીજાને પણ પડવું જ જોઈએ એવી તેમની મનોદશા હોય છે અને આ મનોદશાને નિભાવવા માટે તેઓ કયારેક જુલ્મી પ્રકૃતિનાં પણ બને છે. આ તારીખમાં જન્મેલી કેટલીક નામાંક્તિ વ્યક્તિઓ
કવિ રવિન્દ્રનાથ ટાગોર ભાનવગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી સર જમશેદજી જીજીભાઈ બેરોનેટ શ્રી: મનુ સુબેદાર થોમસ એડીસન ઓલીવર ક્રોમવેલ થોમસુ હકર્સલી મીચીયાવેલી રોબર્ટ બ્રાઉનીંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧ મી મેથી તે તા. ૨૦ મી જુન સુધીમાં જન્મેલાઓ માટે
મિથુન
રાશિ નિશાની
.... • જોડકું, યુગ્મ, કિં. રાશિ સ્વામી
• ••• . બુધ રાશિ અવયવ
ખભા, હાથ, છાતી,
પહોંચા. નંગ
•. . . ... વૈર્ય, નીલમણિ લગ્નમાં સૌથી લાયક સાથીઓ ૨૦ મી જાન્યુઆરીથી તે
૧૮ મી ફેબ્રુઆરી અને ૨૨ મી સપ્ટેમ્બરથી તે ૨૨ મી અકબર સુધીમાં જન્મેલાઓ.
(કુંભ અને તુલા રાશિ.) મિત્રોમાં-ધંધામાં સૌથી લાયક સાથીઓ ૨૦ મી જાન્યુઆરીથી
તે ૧૮ મી ફેબ્રુઆરી અને ૨૨ મી ઓગસ્ટથી તે ૨૧ મી સપ્ટેમ્બર સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
માં જન્મેલાઓ. (કુંભ
અને કન્યા રાશિ.) એક તત્વવાળી રાશિઓ ... ... તુલા અને કુંભ
સૂર્ય મિથુન રાશિમાં તા. ૨૧ મી મેએ આવે છે અને તા. ૨૦ મી જુનમાં વિદાય થઈ જાય છે. સ્વભાવ–ગુણ અને કાર્યશકિત
આ તારીખની અસર નીચે જન્મેલાં ઘણાંખરાં મનુષ્યોને સ્વભાવ બેવડી પ્રકૃતિને માલમ પડશે. એટલે કે એક વખતે તેઓ એક કામમાં મન લગાવે છે તે બીજી ઘડીએ તેમને એ કામ હામે સખ્ત અણગમો અને વિરોધ થાય છે. એમને વાંચવાનું–ઉદ્યમ કરવાનું ગમે છે અને તેની સાથે રમવાનું આળસાઈ રહેવાનું પણ ગમે છે. તેમને પૈસા બચાવવા છે અને ખર્ચ પણ કરે છે. તેઓ એક ક્ષણે પોતાને સુખી માને છે તે બીજી જ ક્ષણે તેઓ પોતાને દુઃખી પણ ગણે છે. આમ તેમનામાં સંતોષ-અસંતોષ બને એકી સમયે દેખા દે છે.
આ પ્રકારના તેમના પરસ્પરના વિરોધી ગુણ હોવાથી તેમના મનની સ્થિતિ અતિ વ્યગ્ર રહે છે. આ વ્યગ્રતાને કાબુમાં લેવાનું તેમનું કામ ઘણું મુશ્કેલ જ હોય છે. આથી આ લોકોએ હંમેશા પોતાના સારા સ્વભાવને જ અગ્ર સ્થાને રાખો અને તેનામાં જ શ્રધ્ધા તેમજ દ્રઢ ભાવ રાખી જીવન નૌકા હંકારવી.
મનના વિકારો ઉપર જય મેળવી ઉચ્ચ ગુણોને જેણે કેળવ્યા નથી તે માણસ આ સંસારમાં દુઃખી થાય છે. એ એક સિધ્ધ વાત છે. મનના વિકારેને અંતરમાં રહેલાં દુષ્ટ સ્વભાવને
જડમૂળથી નાશ કરી નાંખવામાં જ આ લોકોનું શ્રેય છે. તેમ કરવા માટે તેમણે પોતાની વલણ આધ્યાત્મિક પદાર્થો તરફ વાળવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
98
આ રાશિની અસર નીચે જન્મનારા માણસ સુખી, આકષ ક અને અદભૂત કલ્પના શકિતવાળાં હોય છે. તેઓ મુખ્યત્વે મન દ્વારાજ કાર્યો કરે છે. બુધ્ધિવાળા કાર્યાં કરવાનું તેમને ખુબ ગમે છે. કામમાં તેઓ હેશિયાર, ખતવાળા અને ચપળ હોય છે.
કયારેક આ લેાકાનાં સ્વભાવને ઓળખવા પણ મુશ્કેલ થઇ પડે છે. તેએ સાચ્ચા સ્વરૂપે ઓળખાઇ શકાતાં નથી. હૃદયમાં તેમને માનની ઇચ્છા હેાય છે. પરન્તુ જ્યારે તે મળે છે ત્યારે તેએ તેની પરવા પણ કરતાં નથી. આ માટે તેમના વાંક કાઢી ન શકાય. કારણ, આ રાશિની અસર જ તેમનામાં આવેા સ્વભાવ રાપે છે.
આગળ જણાવ્યું તેમ આ તારીખવાળાએ બુદ્ધિ પર જ જીવે છે. એમની બુદ્ધિ તીવ્ર અને અજબ પ્રકારની હાય છે. તેમને જો ચાગ્ય દિશાસુચન કરવામાં આવે અને તેમને સદા બુદ્ધિશાળી કાર્યાં જ સાંપવામાં આવે તેા તેઓ જરૂર આ દિશામાં આગળ વધે અને સારા યશ મેળવે એ નિશકે છે.
આ રાશિના મનુષ્યા અત્યંત પ્રેમાળ અને ઉદાર હેાય છે. બધાંની સાથે તેએ સભ્ય, વિવેકી અને માયાળુ હાય છે. તેમના આ ગુણાથી તેએ દરેકને પ્રિય થઇ પડે છે. તેમને પેાતાના કુળનુ અભિમાન હોય છે. તેમનામાં સ્વા કે કંજુસાઇ હાતી નથી. ગરીમાનું દુઃખ તેમજ તેમની ચિન્તા તેમને હેડે હાય છે. સામાજીક કામામાં તેએ આગળ પડીને કામ કરે છે, અને કયારેક તેા તેઓ પેાતાના જાન માલને પણ જોખમમાં મૂકી દે છે. ખીજાઓને મદદ કરવા માટે તેએ ઘણીવાર પેાતાના અંગત સ્વાર્થને પણ હાનિ પહેાંચાડે છે.
જ્ઞાનની તથા અસાધારણ મુધ્ધિનું સામર્થ્ય મેળવવાની તેઓને ભારે તૃષ્ણા હેાય છે. સાહિત્ય અને શિક્ષણનાં વિષયમાં તેએ ભારે ખતીલા અને અભ્યાસવૃત્તિ ધરાવનારા હાય છે. કંઇપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૩૮
નવું જાણવાની તેમને સદાય ઈચ્છા જ થયા કરે છે. આ રાશિની અસર-નીચે જન્મેલાઓમાંના ઘણા લેખકે તેમજ વક્તાઓ પણ હોય છે.
આ લોકે બે કામ એક સાથે કરવાનું પસંદ કરે છે અને એટલે જ ઘણે ભાગે એક કામ તેઓને અપૂર્ણ રહેવા દેવું પડે છે. આ લોકોને માટે સૌથી સારા માર્ગ એ છે કે તેમણે કામ કરતી વખતે બીજાંઓની સાથે સહકાર આદરવો. આમ કરવાથી અપૂર્ણ કામ છોડીને તેઓ જઈ શકશે નહિ અને આ કામ પૂર્ણ કરવું પડશે.
કામના ફેરફારમાં તેમને આનંદ આવે છે, એક કામ પુરૂં ન કર્યું ત્યાં તો તેઓ બીજું કામ કરવા મંડી પડે છે, આવી અસ્થિર મનોદશાને લઈને તેમને જીવનમાં વારંવાર નિષ્ફળતાઓ સાંપડે છે.
આ લોકમાંના કેટલાકમાં દીર્ઘ દ્રષ્ટિ પણ હોતી નથી, કામનું શું પરિણામ આવશે તેની કલ્પના કર્યા વગર તેઓ કાર્ય પાછળ ઝંપલાવી દે છે, પરિણામે તેમને નિષ્ફળતા જ મળે છે. આવી જ રીતે તેઓ જેટલું કમાય છે તેટલું તરત જ ઉડાવી દે છે, પરંતુ એકવાર જે તેઓ પોતાના વિકારે અને વાસનાઓ ઉપર અંકુશ મેળવે તે તેઓ ધનને પુષ્કળ સંગ્રહ કરનારા થાય છે; અને પ્રસંગ આવે મેટી રકમે ઉદારતાની સાથે ખરચે છે. મનને કબજામાં રાખનાર પોતાના જીવનમાં જે ફેરફાર ઉપજાવે છે તે ખરેખર અત્યન્ત આશ્ચર્યકારક જ હોય છે.
આ તારીખમાં જન્મેલા બાળકોના શિક્ષણ માટે તેમના માબાપોએ સાવધ રહેવું જરૂરી છે. તેમને ભણવા માટે ઉત્સાહિત કરવા તેમજ તેમને શિક્ષણમાં રસ પડે તેવા તમામ પ્રયત્નો તેમણે જવા જોઈએ. બાળકમાં જો જરા જેટલી પણ નિષ્ક્રિયતા પ્રવેશશે તો આગળ જતાં તેઓ નિરૂઘમી અને નકામા બની જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
૩૯
આ તારીખેમાં જન્મનારા બાળકે મહત્વાકાંક્ષી હોય છે પરંતુ તેમની એ મહત્વકાંક્ષા માત્ર માનસિક જ હોય છે. એમને આગળ વધારવામાં આવે તો તેઓની બુદ્ધિ ખીલી ઊઠે છે અને તેઓ એક સારા હાજરજવાબી તેમજ ભાષણકર્તા પણ થાય છે.
આ રાશિની અસર નીચે જન્મનારાઓ ધર્મની માન્યતામાં મકકમ હોય છે. પરંતુ તેમની એ માન્યતા માત્ર એક ધર્મને માટે જ હોતી નથી. બધા ધર્મો પ્રત્યે તેઓ સદ્દભાવ ધરાવે છે.
બીજી બધી તારીખે કરતાં આ તારીખેમાં જન્મેલાં લેકે, જેવા પ્રેમાળ, ઉદાર, નિઃસ્વાથી હોય છે તેવા બીજા કોઈ પણ હોતાં નથી.
આ તારીખેવાળાઓ વાદવિવાદમાં કે ચર્ચામાં અતિ તીવ્ર બુધિધનાં હોય છે. હામાના વિચારોનું તેઓ તરત જ ખંડન કરી નાંખે છે. પ્રકનનાં ઉત્તરમાં તેઓ એવા સવાલો રજુ કરે છે કે જે સાંભળતાં જ વાદવિવાદ કરનારે ઠંડે પડી જાય છે અને વધુ ચર્ચા કરવાનું માંડી વાળે છે. લોકોની નબળી બાજુ જોવામાં તથા તેમની ખામીઓ શોધી કાઢવામાં આ લોકો એક્કા હોય છે. આ તારીખવાળાઓ ચળવળમાં અને રાજકિય-ધમાલમાં પણ સારે ભાગ ભજવી શકે છે.
મિત્રાચારીમાં આ લોકે પ્રતિ શંકાની દૃષ્ટિથી જોવામાં આવે છે પરંતુ તેમ નથી. તેઓ પ્રમાણિક અને દ્રઢ હોય છે. ઉપરાંત તેઓ અમુક ધ્યેયવાળા પણ હોય છે. મિત્રાચારીને ઠેઠ સુધી નિભાવી રાખે છે.
કેટલીક વખતે આ તારીખની અસર નીચે જન્મનારાઓ વાતડીયાં અને ગપ્પીદાસ પણ માલમ પડયા છે. આવા લોકે પોતાની વાણી ઉપર કાબુ રાખે અને ખપપૂરતું જ બોલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૪.
જીવનમાં તે ઘણું સારૂ કામ કરી શકે એમ છે.
આ તારીખવાળાએ પેાતાના જીવનનાં મધ્યભાગમાં સારા લાભ ઉઠાવી શકે એમ છે. વ્યાપાર-ધંધામાં, નાણાની ઉથલ પાથલવાળા ધંધામાં તેએ ખાસ કરીને વધુ નસીખવતા નિવડે છે.
આ રાશિની અસર નીચે જન્મનારી સ્ત્રી કહ્યાગરી, પતિ પ્રત્યે પ્રેમ રાખનારી અને તેને તાબેદાર હોય છે. સીએને સૃષ્ટિસૌન્દર્યંમાં તેમજ કળામાં રહેલા સૌનેા ખાસ શેખ હાય છે. વિવિધ જાતનાં સુંદર રાગેા ઉપર તેમજ પુત્રે ઉપર તેમને વધુ પ્રેમ હોય છે. આ તારીખેામાં જન્મનારી કેટલીક સ્ત્રીઓએ તા ઈતિહાસમાં ખૂબ નામના મેળવી છે. રાણી વિકટારીયા, રાણી લીઝામેશ, મીસીસ . હેલન ફાસેટ વગેરે મહાન નારીએ આજ તારીખેામાં જન્મી હતી.
આ રાશિની તારીખેામાં જન્મેલાઓએ ભય–શંકાના ત્યાગ કરવા, હૃદયમાં હિમ્મત રાખવી અને જે સુખ દુ:ખ પડે તેના સામનેા કરવા. મનને શાન્ત રાખવું, વાણી ઉપર સંયમ રાખવેા અને શાન્ત, સૌમ્ય તેમજ ઘેાડુ ખેલનારા અને વિચારશીલ મનુષ્યેાના સહવાસ સેવવા.
આ તારીખની અસર નીચે જન્મનારાઓએ પેાતાનાં લગ્ન ૨૦ મી જાન્યુઆરીથી તે ૧૮ મી ફેબ્રુઆરી (કુ ંભ રાશિ) અને ૨૨ મી સપ્ટેમ્બરથી તે ૨૨ મી અકટોબર સુધીમાં (તુલા રાશિ) જન્મેલાએ સાથે કરવા જોઇએ. એમની સાથેને લગ્ન સમધ સારા મેળ રખાવે છે એટલું જ નહિ પરન્તુ તેમના સંબંધથી ઉત્પન્ન થયેલી પ્રજા વીવાન, પ્રતાપી અને સદ્ગુણી પણ નીવડે છે.
કૌટુમ્બિક સુખ
આ તારીખમાં જન્મેલાઓમાંના કેટલાક કૌટુમ્બિક સુખ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #80
--------------------------------------------------------------------------
________________
ભોગવી શકાશે નહિ. કારણ તેઓ પોતાનાં સ્વભાવને વશ બની ભટકતી જીંદગી ગુજારતાં હોય છે. ઉપરાંત સ્વભાવની અસ્થિરતા પણ એમાં કારણભૂત બને છે. કેટલાકને બે વઅત પરણવાને સંગ પ્રાપ્ત થાય છે. એને પણ સુખી પરિણિત જીવનમાં વિત માનવામાં આવ્યું છે. કેટલાકે એક પછી એક એમ બે સ્ત્રીઓને પણ પરણે એવી શકયતા છે.
આ તારીખમાં જન્મેલાઓને સંતતિમાં પુત્ર વધુ થશે. કેટલાક નાનાં છોકરાંઓનાં મરણ પણ તેમને જેવા પડશે. એકંદરે આ લોકોનું કૌટુમ્બિક જીવન તેમની બેધારી મનોવૃત્તિને લઈને જોઈએ તેવું સુખી અને સરળ બનશે નહિ. વંધે
આ તારીખેમાં જન્મનારાઓ એજન્ટ અને બ્રોકર તરીકે સારું કામ આપી શકે છે. કારણ આ ધંધામાં કામને ફેરફાર થયા કરે છે અને આ લોકોને સ્વભાવ પણ ફેરફારવાળો હોઈ તેમને આ ધંધે બરાબર બંધ બેસતે થઈ પડે છે.
બેરીસ્ટ, ન્યાયાધિશે, રાજદ્વારીઓ, બેંક, હિસાબી કારકુન, અભિનેતાઓ તેમજ અનુવાદક તરીકે પણ આ લોકે સારાં દીપી શકે છે. મહેનત કરતાં મગજનાં કામમાં તેમને વધારે ફાવટ આવે છે એટલે તેમાં જ તેમને યશ અને કલદાર બને મળે છે. પૈસાની બાબતમાં આ લેકે વધુ તેજ માલમ પડયા છે. શેર બજારમાં તેજીમંદીના વ્યાપારમાં કે પછી નાણાની ઉથલપાથલવાળા કામમાં તેમનું કિસ્મત અજબ રીતે ચમકે છે. તેમની જન્મેત્રીમાં બુધ (Mercury) નું સ્થાન જે આગળ પડતું હોય તે આ લેકે તંત્રીઓ, ખબરપત્રીઓ, લેખકે અને છાપખાનાનાં માલીકે પણ થઈ શકે છે.
શિક્ષક તરીકે પણ તેઓ સારું કામ કરી શકે છે. સાહિત્યિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
૪૨
શેાખ અને શાન્ત જીવન જીવવાની ઇચ્છાને લઇને આ ધંધામાં ઘણાં પેાતાની જીંદગી ગાળી રહેલા માલમ પડશે. આ તારીખેામાં જન્મેલા પુત્રાનાં પિતાએએ પેાતાનાં સતાનાને સારૂં શિક્ષણ આપી તેમને કાઇ શિક્ષણની અથવા તેા સાહિત્યિક દિશા તરફ વાળવાના પ્રયત્ન કરવા હિતકર છે.
ઘણીવાર આ લેાકાને આર્થિક મુંઝવણે નડે છે, અને એથી તેમનું કામ અટકી પડે છે. વધુ ચિન્નટાઇ રાખવામાં આવે અને આગળ પાછળની ગણત્રી કરી પૈસાની વ્યવસ્થા કરવામાં આવે તા આ મુઝવણ સહેજે મટી જાય એમ છે.
આ લાકા જબાનમાં મીઠા હોવાથી વ્યાપારી કે પછી. કેન્વાસર તરીકે પણ સારી ક-તેહ મેળવી શકે છે. વ્યાખ્યાનમાં, દલીલમાછમાં આ લેાકેા સારા ફાવે છે અને તે કામ તેમને બંધ બેસતું થઈ પડે છે.
ટ્રાવેલીગ એજન્ટ તરીકે પણ આ લેાકેા ખૂબ નામના મેળવી શકે એમ છે. કારણ આ લેાકેાના સ્વભાવ નવિનતાના ચાહકરૂપ હેાવાથી તેમજ નવા નવા અનુભવેાના શેાખ હાવાથી તેમના સ્વભાવને અનુકૂળ થઇ પડે એવી આ લાઇન છે.
આ રાશિની તારીખેામાં જન્મેલાએ સાહિત્યિક ક્ષેત્રમાં પણ સારી નામના મેળવી શકે એમ છે. લેા લીટન, સર થામસ મુર, પ્રસિધ્ધ ઇટાલિયન કવિ ડાંટે, રશિયાના ક્રાન્તિકારી કવિ પુસ્કિન, થેામસ હાડી, સર એડવીન આર્નોલ્ડ, ચાર્લ્સ કીંગ્સે આદિ કવિએ, લેખકા એનાં સૂચક પૂરાવા છે. આ પ્રસિદ્ધ લેખકાનાં જન્મ આજ રાશિની અસર નીચે થયા હતા. જીવન તન્દુરસ્તી અને સુખ
આ રાશિની તારીખા નીચે જન્મનારાઓના શારીરિક ઘણાં પાતળા અને લાંખા તેજસ્વી અને પાણીદાર
માંધા સારા અને મજબુત હાય છે. પણ બને છે. તેમનું મુખ અને આંખે।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૪૩
હાય છે. શરીર સશક્ત હેાવા છતાં પણ તેમના શરીરમાં સામાન્ય નખળાઇ રહે છે. તેમને હાથ-પગ હલાવવાની ટેવ વધુ હાય છે.
તેમની શરીરિક અસ્વસ્થતાનું કારણ વધુ પડતાં કામના બેજો તેમજ ચિન્તા છે, ગા ઉપરાંતનું કામ તેઓ છેડી દે, શિકત અનુસાર કામકાજ કરે અને ખેાટી ચિન્તા ન કરે તેા તેઓનું આરાગ્ય સારૂ રહેશે એટલુંજ નહિ પરન્તુ તેમના માનસિક વ્યાધિ પણ દૂર થઇ જશે અને તેઓ ઉચ્ચ જીવન જીવી શકશે.
ખભા, હાથ અને ફેસાં પર મિથુન રાશિનું પ્રાબલ્ય હાવાથી આ લાકા એ વિભાગનાં દરદોથી અવારનવાર પીડાતાં માલમ પડી આવશે તેમને ગળામાં, ફેફસાંમાં કરા થાય છે અને કયારેક તા જ્ઞાનતgની બિમારીથી પણ તેએ પીડાય છે.
ફેફસાં એ આ તારીખેામાં જન્મેલાએનાં શરીરના મુખ્ય ભાગ છે. એટલે શરદીની તેના પર અસર થવાની સભાવના રહે છે. એમાંથી મુકત થવા માટે તેમણે માંદગી દરમ્યાન શરદીથી સાવચેત રહેવું અને ફેફસાંઓની ખરાબર કાળજી રાખવી. જે બાળકાના જન્મ આ ભાગમાં થયા હાય તેના પિતાએ પેાતાના પુત્રને શરદી ન લાગે તે માટેના તમામ પ્રયત્ના કરવા જરૂરી છે.
સ્રીએ પણ આંકડી, હીસ્ટીરીયા આદિના દરઢાથી પીડાય છે. બાળકાને દાંતની પીડા સતાવે, કેટલાકેાને ક્રમની અસર પણ લાગુ થાય તેવી સંભાવના રહે છે. આ બધા દરદોથી દૂર રહેવા માટે આ લેાકાએ આહારશાસ્ત્રના અભ્યાસ કરવા જોઇએ અને પેાતાને શું વધુ અનુકૂળ આવશે તે જાણી લેવુ જોઇએ. ખેાટી ચિન્તા તેમજ ઉશ્કેરાટને તેમણે તિલાંજલી આપી દેવી જરૂરની છે. એમના શરીરનાં અનારાગ્યનુ આ પણ એક મુખ્ય કારણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૪૪
તેમની આર્થિક સ્થિતિ સાધારણ રહેશે. અને એની ચિતા પણ તેઓ કરશે નહિ. પૈસા ભેગા કરવાનું તેમનું કામ નથી. સાહિત્યિક શેખ હોવાથી તેઓ સાદું જીવન અને ઉચ્ચ વિચારે એ સૂત્રને માનનારા થશે, અને તે અનુસાર પિતાનું જીવન જીવવાની પણ મુશ્કેલી પડશે તે પણ તે ક્ષણજીવી હશે અને તેઓ પોતાના ખંત તેમજ અભ્યાસથી સુખી જીવન ગાળી શકશે.
આ લોકે ખાટી ચિન્તા અને વધુ પડતો ઉત્પાત છોડી દે. પિતાનાં મગજને શાંત રાખી ખપપૂરતું જ કાર્ય કરવાનું માથે લે તો તેઓ સારામાં સારૂં જીવનસુખ ભોગવી શકશે. તેમનું ગુણ-અવગુણનું સરવૈયું
ગુણ ચપળ અને મનશક્તિની સાથે ઉદ્યમી. મહત્વાકાંક્ષી, માનસિક ઉન્નતિમાં જ રાચનારા, એકી સાથે બે કામ કરવાની નીતિમાં માનનારા, ઝડપી, તીવ્ર બુધ્ધિવાળા, મિત્રચારમાં તેમજ પૈસાનાં વ્યવહારમાં પ્રમાણિક, ખંતીલા, વિવેકી, પરેપકારી અને માયાળુ હોય છે.
અવગુણ અતિશય કલ્પનાશીલ અને અસ્થિર મને દશાવાળા, કંઈક ઢીલા અને બહીકણ, અવિશ્વાસુ. કારણ કઈ ઘડીએ તેઓ શું કરશે તે કહી શકાય નહિ. કયારેક ઉતાવળીયા અને વાતડીયા હેય છે. ભાગ્યશાળી રંગ
લીલો, પોપટી, ભુર અને નારંગી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
૪૫
ભાગ્યશાળી દિવસ અને આંક
તેમના ભાગ્યશાળી દિવસ : બુધવાર.
તેમના ભાગ્યશાળી આંક :
૫
તેમની ભાગ્યશાળી ધાતુ : પાય.
ભાગ્યશાળી મહિના
તેમના ભાગ્યશાળી મહિના એ છે. ફેબ્રુઆરી અને અકટાખર સધિ સમય
આ
મિથુન રાશિ ૨૧ મી મેએ બેસે છે અને તેના પુરા પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. એટલે ૨૧ મી મે થી ૨૭ મી મે સુધીના વખત વૃષભ ને મિથુનની સંધિના સમય છે. સમયમાં જેમના જન્મ થયા હોય તેઓ વિચારક, શાષક, કલારસિક વગેરે વૃત્તિવાળા બને છે. આ સધિકાળમાં જન્મનારા પુરુષા અવિવેકી અને જરા તાડા હોય છે. તેમનામાં લજ્જા હાતી નથી. સ્ત્રીએ આકળા સ્વભાવવાળી અને પેાતાના ઘણાખરા સમય આળસમાં ગુમાવનારી બને છે.
આતારીખામાં જન્મેલી કેટલીક નામાંકિત વ્યક્તિ
લુણાવાડાના ના. ઠાકાર સાહેબ સર પરશેાત્તમદાસ ઠાકારદાસ શેઠ પ્રાણલાલ દેવકરણ નાનજી કવિ ડાન્ટે
કવિ પુષ્કિન થામસ હાડી
સર એડવીન આર્નોલ્ડ મહારાણી વિટારીયા મહાન પીટર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧ મી જુનથી તે તા. ૨૧ મી જુલાઈ સુધીમાં જન્મેલાઓ માટે
રાશિ નિશાની ... .. .. કર્કટ, કર્કટક, કરચલો સશિ સ્વામી ... ... ... ચન્દ્રમાં સશિ અવયવ ...
છાતી અને પેટ નંગ ...
પાનું, ગમેદ લગ્નમાં સૌથી લાયક સાથીઓ... ૨૧ મી એપ્રિલથી તે
૨૦ મી મે અને ૨૧ મી ડીસે અ ર થી તે ૧૯ મી જાન્યુઆરી સુધીમાં જન્મેલાઓ.
(વૃષભ અને મકર રાશિ) મિત્રોમાં–ધંધામાં સૌથી લાયક સાથીઓ...૨૧ મી ડિસેમ્બરથી
તે ૧૯મી જાન્યુઆરી સુધીમાં જન્મેલાઓ.
(મકર રાશિ.) એક તત્વવાળી રાશિઓ ... ... વૃશ્ચિક અને મીન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
સૂર્ય કર્ક રાશિમાં તા. ૨૧ મી જુને આવે છે અને તા. ૨૧ મી જુલાઈએ વિદાય થઈ જાય છે. સ્વભાવ-ગુણ અને કાર્યશકિત
આ તારીખની અસર નીચે જન્મનારાઓ લાગણી પ્રધાન હોય છે. જરા જેટલી વાતમાં તેમનું હૃદય ઘવાય છે અને તેમને ભારે સંતાપ થયા કરે છે. સપ્ત અને કરૂણ બનાવો. તેઓ જોઈ કે સાંભળી શકતાં નથી.
ઘર અને કુટુમ્બ તેમને પ્રિય છે. એટલે સુધી કે તેઓ એમાં જ સ્વર્ગનાં સુખને સાક્ષાત્કાર કરે છે. ઘર અને કુટુમ્બની વાતામાં અપૂર્વ રસ લે છે અને સદાય તેના સસંર્ગમાં રચ્યા રહે છે.
ઘર અને કુટુમ્બનાં પ્રેમને લઈને આ તારીખેમાં જન્મનારા માતા-પિતા–પતિ અને પત્નિ તરીકે સારું કામ કરી શકે છે. ગૃહકલેશ-ગૃહઈર્ષ્યાથી તેઓ દૂર જ રહે છે અને પ્રથમ પોતાનું ઘર, પછી બીજા બધા, એ ન્યાયે જ તેઓ વર્તે છે.
પોતાની કાર્યશક્તિ પર આ લોકને અખંડ વિશ્વાસ હોય છે અને જ્યાં સુધી તેઓ કાર્ય પૂર્ણ કરતાં નથી ત્યાં સુધી તેઓને ઝંપ વળતું નથી. કાર્ય કરતાં પહેલાં તેઓ કાર્યની સફળતા કે નિષ્ફળતાને પણ પૂરે વિચાર કરે છે. તેઓ દીર્ધાદ્રષ્ટિવાળા અને જાહેર કાર્યો કરવાના શેખવાળા પણ હોય છે.
આ લેકે સાંકડા મનવાળા અને સહેજ કંજુસ પણ માલમ પડ્યા છે. એમની કંજુસાઈ એમના તેમજ બીજાંના લાભ માટેજ હોય છે, કામ કરવામાં આ લોક ઉદ્યમી અને કરકસરવાળા હોય છે. સ્વભાવે તેઓ માયાળુ અને આનંદી પણ માલમ પડયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
છે. આ તારીખવાળાઓને ભવિષ્યની મિટી ચિન્તા રહે છે અને એને માટે તેઓ સદા કાળજી સેવે છે.
આ તારીખેમાં જન્મેલાઓને બીજે સ્વભાવ પણ સેંધવા જે છે. તેમની રાશિનિશાની કરચલાની છે. કરચલાની જેમજ તેઓ ધીરૂં પણ મજબુત કામ કરવાનું પસંદ કરે છે તેમની સ્મરણશક્તિ ઘણી જ તીવ્ર હોય છે. અનેક વાતે તેઓ યાદ રાખી શકે છે. વર્ષો પૂર્વેના બનાવો વખત આવે ત્યારે તેઓ વિગત સાથે કહી બતાવે છે. પૈસાને વ્યય કરવો એ તેમને પસંદ નથી. તક મળતાં તેઓ એને સંગ્રહ પણ કર્યા કરે છે.
આ તારીખેમાં જન્મેલાં બાળકોને અનેક વસ્તુઓ ભેગી કરવાનો શોખ વળગેલું હોય છે. કાગળની કાપલીઓ, ચિત્રો, રમકડાં, પિસ્ટની ટીકીટ અને સિક્કાઓ એમાં મુખ્ય છે. ગમે એવી રદી ચીજો પણ તેઓ સંધર્યા કરે છે.
વ્યાપાર-ધંધામાં કે પછી પોતાના ગૃહજીવનમાં તેઓ ખાસ સાવચેત રહે છે. કામના કાગળ-ચેપડીઓની તેઓ સખ્ત કાળજી રાખે છે અને કોઈ પણ વસ્તુ ગેરવલ્લે ન જાય તે માટે પ્રયત્ન કર્યા કરે છે. તેઓ નિયમિત હોય છે અને પોતાના સ્વાર્થમાં પૂરા પાવરધા રહે છે. પહેલાં તેઓ પોતાને જ સ્વાર્થ જુવે છે અને તે પછી જ બીજાંની કાળજી રાખે છે.
આ લોકોને સ્ત્રીઓ આગળ ફરવાનો, તેમની પ્રશંસા કરવાને અને તેમની આગળ પોતાની બડાઈ મારવાનો અતિ શેખ હેય છે. જરા જેટલી પણ તક મળતાં તેઓ સ્ત્રીઓ આગળ વાત કરવાનું ચૂકતાં નથી. આ તારીખમાં જન્મેલા બાળકો પિતા કે બંધુ કરતાં પોતાની મા–બહેન કે બીજાં સ્ત્રી સગાંઓ આગળ વધુ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૪૯
સ્વભાવે તેઓ ઘેાડા છ્હીકણુ અને આળસુ હેાય છે. વાતેામાં તેઓ બાદશાહ તરીકે પેાતાની જાતને ઓળખાવે છે પરન્તુ જ્યારે ખરૂ' કામ આવી પડે છે, ત્યારે આ લેાકેામાંના કેટલાક સલામતી શેાધે છે અને કાઇપણ મુશ્કેલ કામ કરવાનું સાહસ તેએ કરી શકતાં નથી.
વાતચીતમાં તેએ શરમાળ અને અસ્પષ્ટ હોય છે. જાહેરમાં તેઓ એલી શકતાં નથી. તેમને પેાતાની પ્રતિષ્ઠાના ધાક સદા રહે છે. અને આથી જ લેાકામાં પેાતાના માનમરતએ જરાય એછે ન થાય તેની તેઓ કાળજી રાખે છે. વહેમી માનસ, શંકાશીલ અને હીકણ સ્વભાવ, કરકસર, શાન્તિ અને ખંત એ તેમના સ્વભાવનાં લાક્ષણિક તત્વ છે.
આ લેાકા દ્રઢ અને જક્કી વલણનાં પણ માલમ પડયાં છે. કામમાં તેએ જેવા દ્રઢ છે તેવાજ દ્રઢ તેએ પાતાના કકકા ખરા કરાવવામાં પણ છે. સાથે સાથે શાન્તિના પણ તેએ ચાહક છે. લડાઇ–ટા તેમને પસંદ નથી. વિગ્રહી મને દશાથી તેઓ સદા દૂરજ રહે છે.
મુસાફરીના તેમને શાખ છે. દુનિયાનાં નવાં રંગ જોવાની તેમને સદા ઇચ્છા રહ્યા કરે છે. આ માટે તેએ સમય કે દ્રવ્યના ભાગ આપવા ઇચ્છતા નથી. પણ તેમના હૃદયના ખુણામાં ઈચ્છા રહ્યા કરે છે કે દુનિયાની મુસાફરી કરી લઇએ.
અહંકાર અને અદેખાઇમાં પણ આ લેાકેામાંના કેટલાક ગાંજ્યા જાય એમ નથી. કાઇનુ એકદમ ભલુ થઈ જાય એવુ તેઓ ઇચ્છતા નથી. સાથે સાથે એટલું પણ કહેવું જોઇએ કે તેએ લેાકાનું એકદમ ખરાબ થઇ જાય એવું પણ ઇચ્છતા નથી. એશઆરામના તેએ ખાસ શોખીન હોય છે.
આમ છતાં પણ તેઓ ઉદ્યમી અને દયાળુ હાય છે.
સ. ૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
તેમનું મગજ સદા ક્રિયાશીલ રહે છે. કેટલાકા તા તેમને યાંત્રિકૠત્તિવાળા પણ કહે છે. આવા સ્વભાવને લઇને તેએ વ્યાપાર-હુન્નરમાં વિશેષ કાવે છે.
કેટલીક વખતે આ લેાકાની સ્વતંત્રવૃત્તિ ઠીક રીતે ખીલી ઊડે છે. આવા સંચાગામાં તેએ સારા લેખકેા કવિએ અને ઇતિહાસવેત્તાઓ પણ બની જાય છે. પરન્તુ આવા સંજોગા જીજ જ આવે છે.
વૃધ્ધા પ્રત્યે તેઓ માન અને આદરભાવ રાખે છે. તેમની આજ્ઞા ઉથાપવી તેમને ગમતી નથી. સુધારાએ કરવાનુ તેમને પસ નથી. એને અપનાવતાં પણ નથી અને જ્યારે અપનાવે છે ત્યારે તેમાં તેઓ પેાતાના સ્વાર્થ જ જીવે છે.
વ્યાપાર-ધધા સિવાય ખીજા કશામાં તેમની મહત્વાકાંક્ષા જાગતી નથી. યાંત્રિક મગજવાળા હોવાથી કયારેક તેઓ વ્યાપારમાં મેાટી સેાગઢી પણ મારી દે છે.
આ તારીખેામાં જન્મેલા બાળકેા કમતાકાત હોય છે. શરદીને ભય પણ તેમને વારંવાર સતાવે છે. સારી સૈાબતમાં બાળકાને રાખવામાં આવે, તેમને ચેાગ્ય વ્યાયામ કરાવવામાં આવે અને પુષ્ટિકારક ખારાક આપવામાં આવે તેા તેમની કમતાકાત દૂર થઈ જાય અને ભવિષ્યમાં તે સમાજને ઉપયોગી થઇ પડે છે.
લગ્ન
આ રાશિની તારીખેામાં જન્મેલાઓએ પેાતાનાં લગ્ન ૨૧ મી એપ્રિલથી તે ૨૦ મી મે (વૃષભ રાશિ) અને ૨૧ મી ડીસેમ્બરથી તે ૧૯ મી જાન્યુઆરી (મકર રાશિ) સુધીમાં જન્મેલા સાથે કરવાં જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
આ લોકેએ લગ્ન માટે ઉતાવળ કરવી જરૂરની નથી. ધીરજ રાખવી, લગ્ન માટેના પ્રયત્નો અજમાવ્યા કરવા. અને એનાં ફળ મીઠાં જ આવશે. ઉતાવળ કરવાથી પરિણામ દુઃખદાયક આવવાની સંભાવના રહે છે.
કેમ્બિક સુખ
આગળ જણાવ્યું તેમ આ લોકો પોતાના ઘર અને કુટુઅને ચાહનારા થશે. પોતાના કૌટુમ્બિક બનાવોમાં તેઓ ઊંડે રસ લેશે. સ્ત્રી બાળકનું સુખ તેમને મળશે અને તેઓ પણ તેમને પોતાનું સુખ આપી શકશે. આ લોકોને ભાઈઓ તરફથી સુખ મળવાની આશા રહેતી નથી. તેમની તરફથી તેમને નિરાશા જ મળ્યા કરશે.
પાછલા જીવનમાં તેમને પુત્રો તરફથી સારે ટેકે મળશે. ભણગણુને ધંધે લાગેલા તેમના પુત્રે પિતાના ભારને હળવો બનાવશે અને તેમને બધી ચિન્તાઓમાંથી મુકત કરશે.
આ લોકોને એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવાના સંજોગો પણ છે. ધંધે
આ રાશિમાં જન્મેલાઓ મોટા વ્યાપારીઓ અને કારીગરો પણ બને છે. ખાસ કરીને પ્રવાહી પદાર્થોવાળા ધંધામાં તેમને નસીબ સારી યારી આપે છે. ઘી-તેલ કે દારૂના વ્યાપારમાં તેમને સિતારે ચમકી ઊઠે છે. દરિયાઈ વ્યાપારમાં કે પછી નૌકા ખાતામાં પણ તેઓ ફાવે તેમ છે. નાણાથી ઉથલપાથલવાળા ધંધામાં, મોટા વ્યાપારમાં, કે પછી સટ્ટામાં પણ આ લોકો
સારે લાભ મેળવે એવા હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
મંગળ તેમને અનુકૂળ આવે તો વૈદ અને ડોકટરી ધંધે, પણ તેમને ફાવી શકે છે પણ આ રાશિમાં જન્મેલાઓનું વધુ ભાગ્ય તો ઘી અને તેલની દુકાનમાં જ ચમકે છે.
આ લોકોને બરાબર શિક્ષણ મળે અને તેઓ એમાં આગળ વધે તે બુદ્ધિના તેજપણાને લઇને તેઓ સારા ઈતિહાસકારે પણ થઈ શકે છે. લાંબા સમયના અહેવાલો યાદ રાખવાનું તેમને માટે સહેલું છે.
નટ અને નટીઓ તરીકે, હોટલ તેમજ હેરકટીંગ સેલનો કાઢવામાં પણ આ લોકે ફાવે છે.
આ તારીખમાં જન્મેલાઓ પોતાની બુદ્ધિને સ્વતંત્ર વિકાસ કરી શકતાં નથી અને એટલે એમાં જન્મેલા મોટા કવિઓ, કર્તાઓ કે ચિત્રકાર તરીકે પંકાતા નથી. તેઓને શિક્ષણ અને જ્ઞાન તરફ પક્ષપાત રહે છે ખરો પરતુ તેમનાં મગજ યાંત્રિક બુદ્ધિવાળાં હોવાથી વ્યાપાર અને હુન્નરમાં જ તેઓ વધુ ચમકી શકે છે. આમ છતાં પણ આ લેકમાંના ઘણું વહીવટદાર તરીકે ન્યાયકર્તા તરીકે તથા જાહેર હિતનાં કામમાં સારી કાબેલીયત બતાવે છે.
આ લોકે જે પોતાની ઈચ્છાશક્તિને કેળવે, શ્રધ્ધાને વધુ મજબુત બનાવે તે ભારે મુશ્કેલમાં મુશ્કેલ કાર્યો પર પણ તેઓ વિજય મેળવી શકે છે. આ કથનના ટેકામાં વર્તમાનપત્રના રાજા લેર્ડ નથકલીફને દાખલે વધુ પ્રમાણભૂત ગણાશે. લોર્ડ નોર્થકલીફને પિતાનાં વર્તમાનપત્ર કાઢતાં અનેક મુશ્કેલીઓ નડી હતી. સરકાર તેમજ હરિફે તરફથી અનેક અંતરાય નાખવામાં આવ્યા હતા છતાં પણ તે ડગ્યો નહિ અને તેણે પિતાનું કાર્ય ચાલુ રાખ્યું અને તેનાં પરિણામ સ્વરૂપ તે વર્તમાનપત્રના રાજાનું બિરૂદ પામે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
૫૩
જીવન તંદુરસ્તી અને સુખ - આ તારીખમાં જન્મનારાઓને શારીરિક બાંધે મધ્યમ હોય છે. તેમનું કદ પણ બહુ ઊંચું તેમજ બહુ નીચું નહિ એવું મધ્યમ હોય છે. તેમનું મુખ ગોળ, ચામડી કોમળ અને સહેજ લીસી હોય છે. મુખને ઘાટ નાનો અને આંખ ભુરા કે કાળા રંગની હોય છે. શરીરમાં તેઓ બહુ તાકાતવાન જણાતા નથી.
આ લોકોની શારીરિક સ્થિતિ સારી રહેતી નથી. કર્ક રાશિનું આધિપત્ય છાતી અને પેટ પર હોવાથી આ લોકે અવારનવાર એ વિભાગનાં દરદોથી પીડાતાં માલમ પડી આવે છે. પેટનાં દરદો તે તેમને સામાન્ય થઈ પડેલાં માલમ પડશે. શરદી, રૂમેટીઝમ, ક્ષય, આંતરડાંની પીડા આદિ દરદો પણ તેમને વારંવાર સતાવે છે. અપચો, કબજીયાત, ઉબકા આદિ પીડાઓ પણ તેમને ભેગવવી પડે છે.
આ લોકની તંદુરસ્તી બગડવાનું મુખ્ય કારણ તેમને પ્રમાદી અને આળસુ સ્વભાવ છે. તેઓ જે બરાબર પરિશ્રમ કરે, ચિન્તા કરવી ત્યજી દે તો તેમના પેટનાં દરદો પણ ઓછાં થઈ જાય. પાચનક્રિયાને ટેકો રૂ૫ થવા માટે જે મહેનત કરવી જોઈએ તેનાથી આ લોકે દૂર નાસે છે. પરિણામે તેઓ બદહજમી આદિ રેગેનાં શિકાર બની જઈ પોતાની તબીયતનું સત્યાનાશ આણે છે.
આ લેકોએ સાદો ખોરાક લેવો જરૂરી છે, બની શકે તો કયારેક પથ્ય પણ પાળવું. સ્ત્રીઓએ પિતાની છાતીની સંભાળ રાખવી, નહિ તો એમાં વિકાર થતાં વાર લાગશે નહિ. ખરાબ સેબતથી દૂર રહેવું, વાસનાયુકત અને વૃત્તિઓ ઉશ્કેરે એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
૫૪
વાચનથી, વાર્તાલાપથી કે પદાર્થોથી સદાય સાવચેત રહી તેને ત્યાગ કર. માબાપોએ પિતાની કુમળી વયની પુત્રીની ખાસ સંભાળ લેવી અને તેમને કુસંગતથી દૂર રાખવી.
આ તારીખેમાં જન્મેલાઓને પાણીને ભય પણ છે. તેમને પાણીનાં અકસ્માત નડે. બે, તેનાથી હેરાન પણ થાય. એટલે બની શકે ત્યાં સુધી પાણીથી સાવચેત રહેવું વધુ સારું છે. આ સિવાય બીજાં અકસ્માતે તેમને નથી.
આ લોકોની આર્થિક સ્થિતિ સંતોષકારક રહેશે. તેઓ. પિતાનાં કુટુમ્બનું પોષણ કરવા જેટલું તે મેળવશેજ. ઉપરાંત કરકસર કરી થોડીક સંપત્તિ પણ મૂકી જશે. સ્વભાવે ખંતીલા હોવાથી તેઓ એકજ ધંધાને વળગી રહેશે અને એમાં પિતાની જાત–મહેનત ખચી તેમાં જ પોતાના જીવનને ઉત્કર્ષ સાધશે.
સ્વમાનશીલ તેમજ પ્રમાણિક હોવાથી તેઓ પ્રમાણિક માર્ગો દ્વારા જ પિતાની આજીવિકા મેળવશે. અને એને લઇને કુદરતી રીતે જ કમાણી ઓછી હોય એ સ્વાભાવિક છે. તેઓ જે કંઈ બચાવશે તેની પાઈએ પાઈ તેમની કરકસરવૃત્તિને જ આભારી હશે. .
આ લોકોએ પોતાના શરીરની જાળવણી માટે પથ્ય પાળવું, સાદો ખોરાક લે તેમજ ચાલું નિયમિત કસરત પણ કરવી જરૂરની છે. મનની ચિતાને દૂર કરી સદા પ્રફુલ્લ રહેવું, બીકણપણને ત્યાગ કરે, થાક અને રખડપટ્ટી કરાવે એવા ધંધા ત્યજી દેવા, આળસ, સ્વાર્થ, ઈર્ષ્યાને ત્યજવી, આ તેમના સુખી જીવનનાં સરળ ઉપાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
તેમના ગુણ-અવગુણનું સરવૈયું
ગુણ નાજુક લાગણી, ઘર અને કુટુંબ પ્રત્યેનો પ્રેમ, સંતાને પરની માયા, ધન ભેગું કરવા માટેનો ધીરે પણ મક્કમ પ્રમાણિક યત્ન, વૃદ્ધો પ્રત્યેનો પ્રેમ, ખંતીલો અને ક્રિયાશીલ સ્વભાવ, ન્યાયવૃત્તિ, વહીવટી કાબેલીયત આ તેમના સદ્દગુણે છે.
અવગુણુ
નબળું મગજ, લડાઈખોર સ્વભાવ, બીકણ મને વૃત્તિ, આળસુ, સ્વાર્થ, બીજાંઓ પ્રત્યે બીનજવાબદાર, કંજુસ, જક્કી, અહંકારી, અને ખાવામાં બેકાળજીભર્યા હોય છે.
ભાગ્યશાળી રંગ
લીલો, રાત કે ભરે. ભાગ્યશાળી દિવસ અને આંક તેમનો ભાગ્યશાળી દિવસ : સેમવાર તે મને ભાગ્યશાળી આંક : ૨ તેમને ચન્દ્ર માટેનો ભાગ્યશાળી આંક: ૭ તેમની ભાગ્યશાળી ધાતુ: ચાંદી.
ભાગ્યશાળી મહિનાઓ
તેમના ભાગ્યશાળી મહિના ત્રણ છે. નવેમ્બર, ફેબ્રુઆરી અને માર્ચ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
સંધિ સમય
કર્ક રાશિ તા. ૨૧ મી જુને બેસે છે અને તેને પરે પ્રવેશ થતાં છ દિવસ લાગે છે, એટલે ૨૧ મી જુનથી ૨૭મી જુન સુધીનો સમય મિથુન ને કર્ક રાશિને સંધિ સમય છે. આ સમયમાં જેમને જન્મ થયો હોય તેઓ આપમતીયાં ને સ્વચ્છંદી હોય છે. તેમને મોજશોખ અને ભપકે ખૂબ ગમે છે. મિત્રો તેમજ પાડેસીઓ તરીકે તેઓ સારા દીપી ઊઠે છે. આ તારીખમાં જન્મેલી સ્ત્રીઓમાંની કેટલીક નખરાબાજ, વિશ્વાસઘાતી અને વિષયી બને છે.
આ તારીખેમાં જન્મેલી કેટલીક નામાંકિત વ્યક્તિઓ
ના. પ્રતાપસિંહજી ગાયકવાડ ના. નટવરસિહજી–પોરબંદરના મહારાજા સાહેબ ના. પાલણપુરના નવાબ સાહેબ લેર્ડ નોર્થકલીફ લોર્ડ કીચનર આઠમે હેનરી શ્રીમતી કાર્લાઇલ રોબર્ટ નેલ્સન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
તા. ૨૨ મી જુલાઇથી તે તા. ૨૧ મી ઑગસ્ટ સુધીમાં જન્મેલા માટે
સિંહ
રાશિ નિશાની રાશિ સ્વામી
રાશિ અવયવ
...
...
:
નગ
લગ્નમાં સૌથી લાયક
...
...
સિહ
સૂ
પાંસળાં, ખરડાના ભાગ અને કરેાડ માણેક, હીરા.
સાથીએ...૨૧ મી માર્ચથી તે ૨૦
૨૨ મી
મી એપ્રિલ, ન વે ક્ખ ૨ થી ૨૦ મી ડીસેમ્બર અને ૨૦ મી જાન્યુઆરીથી તે ૧૮ મી ફે બ્રુ આ રી સુધી માં જન્મેલાએ. ( મેષ, ધન અને કુંભ રાશિ.)
મિત્રામાં-ધધામાં સૌથી લાયક સાથીએ... ૨૧ મી માર્ચથી
તે ૨૦મી એપ્રિલ, ૨૨ મી નવેમ્બરથી તે ૨૦ ડીસેમ્બર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૮
અને ૨૦ મી જાન્યુઆરીથી તે ૧૮ મી ફેબ્રુઆરી સુધી માં જ મે લા ઓ.
(મેષ, ધન અને કુંભ રાશિ.) એક તત્વવાળી રાશિઓ ... ... ... ... મેષ અને ધન.
સૂર્ય સિંહ રાશિમાં તા. ૨૨ મી જુલાઈએ આવે છે અને તા. ૨૧ મી ઓગસ્ટે વિદાય થઈ જાય છે.
સ્વભાવગુણ અને કાર્યશકિત
આ રાશિની તારીખમાં જન્મેલાઓ અદભૂત આકર્ષણ શક્તિ ધરાવનારા હોય છે. સામા માણસને તેઓ પોતાની શક્તિઓથી મુગ્ધ બનાવી તેમને આકર્ષી શકે છે. મિત્ર તરીકે તેઓ વફાદાર અને પ્રેમાળ હોય છે. તેમનાં હૃદય નરમ અને દયાળુ હોય છે. પ્રાણીઓ ઉપર થતી હિંસા કે કરતા તેઓ જોઈ શકતા નથી અને તરત જ તે સહામે પગલાં ભરે છે. આ તારીખેમાં જન્મનારાઓમાંનાં ઘણાં પ્રાણી અને જીવદયા ભક્ત પણ મળી આવશે.
આ લોકા એટલા તો દયાવાન હોય છે કે તેઓ પોતાનાં દુઃખ ભૂલી જાય છે અને બીજઓનાં દુઃખનો જ વિચાર કરવા માંડે છે. માંદા માણસને જોતાં તેઓ એકદમ દ્રવી જાય છે અને તેની સારવાર કરવામાં તેઓ પિતાના સમય અને ધનનો પણ ભોગ આપે છે.
પ્રેમ અને માયાળુ સ્વભાવ એ આ લોકેનું સૌથી મોટું વશીકરણ છે. તેનાથી તેઓ લોકેના હૃદય સર કરી લે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
૫૯
અને તેએ જ્યાં જાય છે ત્યાં માન-સન્માન મેળવે છે. હાજર જવાબી, ચાલાકી અને ગૂઢ જ્ઞાન પણ આ લેાકામાં છે. એટલે તેઓ ગમે તેવા મુશ્કેલ વખતે પણ પેાતાની જાતને સંભાળી શકે છે. વાત કહેવાની તેમની ખૂબી અનેરી હેાય છે. નાની વાતને પણ છટાદાર ખાનીમાં મેાટી કહી સ`ભળાવી તેઓ લેાકાનાં મન જીતી લે છે. તેમનાં આકષ ણનું આ પણ એક મુખ્ય કારણ છે.
ન્યાય કરતાં યા તેમને વધુ ગમે છે. વિરાધાત્મક વલણ તેમને ગમતી નથી. છતાં જ્યારે તેવી વલણ અખત્યાર કરવી પડે છે ત્યારે તેઓ કાનાં ગાંજ્યા જતાં નથી. તેએ દયાવાન હેાવાથી ક્ષમાશીલ સ્વભાવ પણ ધરાવે છે. વૈરવૃતિને તેમનામાં અભાવ જ છે.
સિંહની જ્યમ જ્યાં સુધી તેએ શાન્ત હોય છે ત્યાં સુધીજ તેઓ સારા ગણાય છે, પણ જ્યારે તેમને છંછેડવામાં આવે છે ત્યારે તેએ વિક્રાળ બની બેસે છે અને વિરોધની હામે ઝઝુમે છે. કાની સિદ્ધિ માટે તેઓ ગમે તે જોખમ ખેડવા તૈયાર મને છે અને જ્યારે તે કામ તેઓ પાર પાડે છે ત્યારેજ જપે છે.
તેમનુ મન વ્યાવહારીક તેમજ આધ્યાત્મિક અને વિષા પ્રતિ પ્રીતિવાળું હાવાથી તેએ લેાકાનું કલ્યાણ કરી શકવા સમ અને છે. ખીજાએને તેએ સત્વર સારા માર્ગ ખતાવી શકે છે. વ્યાખ્યાન, દલીલ, ઉપદેશ આદિ દ્વારા તેએ લેાકાનાં મન પર સારી અસર જમાવી શકે છે. આ લેાકેા જો પેાતાનામાં રહેલી આધ્યાત્મિક શકિતને ખરાખર કેળવે તા તેએનામાં સર્વને જ પેાતાના વિચારને આધીન કરવાનું અસાધારણ બળ આવે છે. મેટાં તત્વજ્ઞાનીએ અને ચૈાતિષીઓનુ કહેવુ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
આ રાશિની ખરેખરી અસર જે સ્ત્રી-પુરુષ ઉપર થઇ હાય છે, તેઓ જો મૌનના માગ સ્વીકારે તા તેએ આ દુનિયામાં અજિત અને છે.
મુખ્યત્વે આ તારીખેામાં જન્મેલાએનાં હૃદય મજબુત હાય છે. તેમની પ્રતિભા પણ અવિરલ હાય છે. સ્વભાવે તેઓ નિય અને હિંમતવાન હોય છે. ઘણીવાર તો તેએ પેાતાની પ્રતિભાથી જ ધાયું કામ લેાકેાને વ્યવહારિકતા ગમે છે અને તેમનાં કામ પણ વ્યહવારૂ જ હોય છે. હવામાં કિલ્લા ખાંધવાનું તેમને પસ નથી, જે વિચારા ઘડે છે તેને કાઇ પણ હિસાબે તેઓ પાર પાડે છે જ.
પાર પડે છે. આ
સ્વભાવથી જ આ મનુષ્યેામાં અત્યન્ત ચમત્કારિક અંતર્રાન હાય છે, અને તેથી તેઓ ઘણું જાણે છે, પણ આ જ્ઞાન તેમને કેવી રીતે થયું, કયાંથી થયું તે તેએ કહી શક્તાં નથી. તેએનાં અનુમાન લગભગ ખરાં જ પડે છે. તેમના અભિપ્રાય સાચેાજ હાય છે. આથી ખીજન લેાકા તેમની સલાહ અનુસાર જ વવાનુ પસંદ કરે છે.
આ લાકા સ્વભાવે નિખાલસ છે. અને કયારેક તા તેએ પેાતાના ભાગ પણ બની જાય છે. આ લેાકેા પક્ષમાં અગ્રસ્થાન રાખનારા હેાય છે. એ માટે તેએ બનતા પ્રયત્ના કરે છે આવાઓને જો હામાએ તરફથી માન, મળે તેા તેઓ જરૂર તેમનું માન બનાવી દે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અને ખુલ્લા દિલના હાય સ્વભાવને લઈને ખીજા એનાં મહત્વાકાંક્ષી અને પેાતાના પેાતાને સૌ માટાં ગણે અને એમાં ગૈારવ લે છે. ખ્યાતિ અને વાહવાહ સાચવનારાઓને ન્યાલ
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
સ્વભાવે તેઓ શાસનકર્તા હોય છે. બીજાઓ પર હકુમત ચલાવવાનું તેમને બહુ ગમે છે. તેમના વિચારે ખાનદાન અને ઉચ્ચ હોવાથી બીજાઓનું તેઓ ભાગ્યે જ અહિત કરે છે. તેઓ વિશ્વાસુ અને પ્રમાણિક હોય છે. જાહેર કાર્યોમાં તેમને સારે યશ મળે છે અને તેઓ તરતજ ખ્યાતિમાં આવી જાય છે.
આ રાશિની તારીખમાં જન્મેલા મનુષ્યોમાં કેટલાક ખરાબ અવગુણ પણ હોય છે. તેઓ પોતાના એ અવગુણોને પ્રત્યનથી દૂર કરી શકે છે.
આ તારીખેમાં જન્મેલાઓમાંના કેટલાક અતિ લુચ્ચા, દગો ફટકે કરનારા, એવચની અને દેવું કરનારા હોય છે. કેટલાક અતિશય ઉગ્ર મિજાજનાં, ઉતાવળીયા, ગરમ સ્વભાવનાં અને વાતવાતમાં લડનારા હોય છે. આવા પવનની સાથે પણ બાચકાં ભરવા તત્પર બની જાય છે. તમે ગુણ તેમનામાં મુખ્યપણે રહેલા હોય છે.
આ લોકે સ્ત્રીઓથી સત્વર માહિત થઈ જાય છે. તેમની વિકારી વાસના એટલી તો પ્રબળ હોય છે કે ભાગ્યે જ તેઓ વ્યભિચારદોષથી મુકત હોય છે. તેઓના આ દોષથી તેઓ અનેકવાર દુ:ખ તથા વિપત્તિના ભેગા થઈ પડે છે. ક્યારેક તેઓ બીજાને માટે એકદમ અભિપ્રાય બાંધી દે છે. જો કે આ અભિપ્રાયમાં તેઓ ખરા હોય છે તોપણ આવો ઉતાવળીયે અભિપ્રાય કેઈક વખતે હામાને નુકશાન કરનારે પણ નીવડે છે. એકદમ અભિપ્રાય ન બાંધતાં શાન્તિથી અને ઠરેલપણે તેઓ અભિપ્રાય બાંધે એ તેમને માટે હિતકર છે, જેથી ભવિષ્યમાં તેમને શોક સંતાપ કે ગ્લાનિ થવાનો સંભવ ન રહે.
આ લોકેમાં કેટલાક અસત્યનું આચરણ કરનારા પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
કર
હાય છે. આવાએ લેાકેાને છેતરી તેમના ભાળપણને લાભ લઇ પેાતાનું પેટ ભરે છે. તેમને લડાવી મારવાની પણ ટેવ હાય છે. સાચાનું જ્' કરતાં તેમને જરાય વાર લાગતી નથી.
આ લેાકેા આળસુ સ્વભાવના અને તૈયાર માલ ઝાપટનારા પણ હાય છે. બેઠા બેઠા જો કામ થઇ શકતુ હાય તા તેઓ ઊભા થવાની મહેનત જ લેતાં નથી. ઘેાડી મહેનતે કે વગર મહેનતે જો લાભ થતા હોય તા તે લઇ લેવાને આ લાકે જરાય ચુકતા નથી. તાપણ જ્યારે તેમને કામ કરવાની ફરજ પડે છે– તેમના ઉપર કામ નાંખી દેવામાં આવે છે ત્યારે તેઓ તે કામને સાંગેાપાંગ પાર ઊતારે છે જ.
આ તારીખેાવાળાઓને ઢંઢેરા કરવાના ભારે શાખ હાય છે. બાહ્ય આડંબર તેમને ગમે છે. શણગાર, મેાજશેાખનાં પણ તેએ શાખીન હાય છે, ગૃહસુખની વસ્તુએ સૌથી સારી કયાં મળે છે, તે ખાસ કરીને તેએ સારી રીતે જાણે છે. ભાજનની વસ્તુઓ, ઘરના વપરાસની વસ્તુએ ઉ-તમ પ્રકારની લાવી આપવામાં આ લેાકા બહુ બુદ્ધિશાળી હોય છે. તેમને ઘર અને સતાના પ્રતિ ખાસ પ્રેમ હાય છે.
બાળકાના વિષયમાં તેઓ કાઇની સલાહ-સુચના લેતા નથી. પેાતાના સતાનાને તેએ પ્રેમથી રાખે છે અને તેના ઉત્કર્ષ માટે તેએ સતત મહેનત કરે છે. આ તારીખેામાં જન્મેલી સ્ત્રીએ વનમાં વિનયી, નમ્ર અને માયાળુ હાય છે પરન્તુ તેમના બાળકાને જો કાઇ જરા પણ ઇજા કરે અથવા તેમને ઠપકા આપે, અથવા તેમને માટે કાઇ કઇ ક્રીયા કરે તા તેમના સ્વભાવ અતિ ગરમ થઈ જાય છે અને કયારેક તા તેઓ ગમે તેમ એલી પણ ઊઠે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
૬૩
સૂર્યની સત્તાને લીધે આ તારીખેામાં જન્મ પામનારા પુરુષે તામસી અને તાલાવેલીભર્યા સ્વભાવવાળા હાય છે પણ સ્ત્રીઓમાં એવા દોષ હાતા નથી. એનુ કારણ એ છે કે નાની વયથી તેમને સાસરામાં પરાધીન જીવન ગાળવું પડે છે અને લજ્જાથી તથા સાસુસસરા–પતિ વિગેરેના ધાકથી તેમને વારવાર પેાતાના સ્વભાવ દાખી રાખવા પડે છે. પુરુષાની જેમ તેમનાથી સ્વતંત્ર અને સ્વચ્છંદી બની શકાતુ નથી. આથી તેએ પુરુષા કરતાં કંઇક ઓછા દોષવાળી હોય છે. તાપણુ જ્યારે તેઓ વીક્રૂરે છે ત્યારે તેાબાહ–તાબાહ પાકારાવે છે.
આ તારીખેામાં જન્મેલી ઘણીખરી સ્રીએ પ્રેમાળ માતા અને ઘરરખુ ગૃહિણીએ હાય છે. તેઓ પેાતાના ઘરને જ પેાતાનું સસ્વ માને છે અને તેની ઉન્નતિ માટે અધિક પ્રયાસેા કરે છે.
આ તારીખેામાં જન્મેલા બાળકા અતિ લાગણીવાળા, ક્રોધી અને તામસી પ્રકૃતિનાં હાય છે. માતા-પિતાએ તેમને આત્મસંયમ શીખવવાની કાળજી રાખવી જોઇએ. તેમને સન્માર્ગે ચઢાવવામાં અને ચાગ્ય શિક્ષણ આપવામાં બહુ જ કુશળતા વાપરવાની જરૂર છે. નહિ તા તેએનામાં ઘણાં હાનિકારક દુગુ ણા તથા દાષા પેસી જશે, અને તેને લઇને તેમને લકવા, ક્ષય અથવા ઉન્માદ જેવા વ્યાધિએ લાગુ પડશે. આ તારીખેામાં જન્મેલાં બાળકાનાં માખાા ઉપર ભારે ગંભીર જોખમદારી રહેલી છે. બાળકા આગળ તેમણે સારા દ્રષ્ટાંતા રાખવાની અને તે સારી સેાબતમાં રહે તે જોવાની તેમની પ્રથમ ફરજ છે. આ રજ જો તેએ ચૂકશે તેા. બાળકાને દુરાચરણી બની જતાં જરા પણ વાર લાગશે નહિ.
ખાળકાની શક્તિ ખિલવવા માટે, તેમનામાં છૂપાયેલા સદ્ગુણાને બહાર લાવવા માટે તેમને સરળ, લાભકારફ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
આનંદ ઉપજાવે એવા કામમાં જોડાયેલા રાખવા જોઈએ. તેમને જાતજાતની ગમ્મતે અખંડ જોઈએ છે; અને તે તેમને પૂરી પાડવામાં આવે તે તેમની શક્તિઓ અતિ સત્વર ખીલી ઊઠે છે એમાં જરાપણ શંકા નથી. તેઓ નાના સિંહ છે, અને જેમ નાના સિંહને જાતિ સ્વભાવ, પ્રેમ, માયા અને ધૈર્યથી વશમાં લાવી શકાય છે તેમ આ બાળકોને પણ શુભ પરિણામ લાવે તેવા બનાવી શકાય છે.
આ તારીખોમાં જન્મેલાઓએ પોતાનું કલ્યાણ સાધવા લોભને તિલાંજલી આપી દેવી જોઈએ. લોભ એ તેમને મેટામાં મોટો શત્રુ છે અને તેને લઈને જ તેમનામાં વિકાર દુર્ગુણ પ્રવેશે છે.
સિંહના જેવા તેમનામાં બળ અને હિંમત છે પરંતુ પ્રમાદીપણામાં તેને જે તે ઉપયોગ ન કરે તો પછી જીવનમાં તેમને નિરાશા જ સાંપડે છે. માટે બળ અને હિંમતને ઉપયોગ કર, શુદ્ધ વિચારેનું સેવન કરવું. ઉદાસી, ખેદ, ચિન્તા અને ભયને ત્યજી દેવા; કારણ, એ તમારા મનને નિર્બળ બનાવી દે છે. વિજયનું જ નિરંતર ચિંતન કરે, કટુતામાં મધુરતા જોતાં શીખે, દુઃખને સુખ માને તો જરૂર તમારી ઉન્નતિ છે.
આ તારીખમાં જન્મેલાઓની નીચ બુદ્ધિને જે કાબુમાં લેવામાં આવે તો તેઓ ઉમદા પ્રવાસનાં માનવી બને એમાં જરા પણ શક નથી.
લગ્ન
આ તારીખમાં જન્મનારાઓએ પિતાનાં લગ્ન તા. ૨૧ મી માર્ચથી તે ૨૦ મી એપ્રિલ, (મેષ રાશિ) ૨૨ મી નવેમ્બરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
તે ૨૦ મી ડીસેમ્બર, (ધન રાશિ) અને ૨૦ મી જાન્યુઆરીથી તે ૧૮ મી ફેબ્રુઆરી, (કુંભ રાશિ) સુધીમાં જન્મેલાઓની સાથે કરવા હિતકર છે.
આ લેકેએ પોતાના જીવનસાથીની પસંદગી કરવામાં બહુ સાવધાની રાખવી અગત્યની છે; નહિ તે તેમનું આખું જીવન દુઃખમાં અને કલેશ-કંકાસમાં જવાનો સંભવ રહે છે. ઉપર દર્શાવેલા રાશિવાળાઓની સાથે લગ્ન સંબંધ બાંધવામાં આવે તો પ્રજા અત્યન્ત બળવાન અને નિરોગી થાય છે.
આ લોકોએ પોતાના સમાન કુળવાળા અને પોતાના સમાન બુદ્ધિવાળા, અથવા પોતાનાથી સહેજ ઊતરતા કુળવાળા અને સહેજ ઊતરતી બુદ્ધિવાળા મનુષ્ય સાથે લગ્ન કરવાનું ધ્યાનમાં રાખવું. કૈટુમ્બિક સુખ
આ તારીખેમાં જન્મેલાઓ આર્થિક, કૌટુમ્બિક અને સાંસારિક રીતે સદા સુખી રહેશે. સગાં-સ્નેહીઓમાં તેઓ માનભર્યું જીવન ગુજારી શકશે. કુટુમ્બની સ્ત્રીઓ તેઓનું કહ્યું માનશે અને તેમની સાથે માનથી વર્તશે. ઘરના મુખી તરીકે કાબેલીયત અને મોભાથી તેઓ વતી શકશે. તેમનામાં વ્યવસ્થાશક્તિ હોવાથી તેઓ કુટુમ્બની બાબતોને ચગ્ય ન્યાય આપી સૌનાં મનનું સમાધાન કરાવી શકાશે. કેટલાકને પુત્ર તરફથી અસંતોષ મળવાને સંભવ રહેશે. તેમનાથી તેમને જુદા પણ રહેવું પડશે. તેમનું લગ્ન જીવન જોઈએ એટલું સફળ બનવા સંભવ નથી. ધંધે.
આ તારીખમાં જન્મેલાઓ સ્વભાવે સ્વતંત્રવૃત્તિનાં હોવાથી જ્યાં તેમને સ્વતંત્રતા તેમજ હકુમત ચલાવવાનું મળે છે ત્યાં ભ. ૫,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
તે સારું કામ કરી શકે છે. સરકારી અમલદારે તરીકે તેઓ સારી ફતેહ મેળવે છે. સિનિકે, રાજદ્વારી નેતાઓ, ટ્રસ્ટીઓ, મકાન-જાગીરની વ્યવસ્થા કરનારાઓ, નાણાશાસ્ત્રી તરીકે પણ આ લોકે સારી કામગીરી બજાવી શકે છે. આ તારીખોમાં કેટલાક રાજ્યકર્તાઓ પણ જમે છે.
ધંધા-વ્યાપાર તરીકે આ લોકોને ઝવેરાત અને સનીને ધંધે વધુ રીતે માફક આવે છે. એ ધંધામાં જે તેઓ પગપેસારે કરે અને ખંતથી કામ કરે તો તેમાં તેઓ સારી પ્રગતિ કરી શકશે.
આ તારીખોમાં જન્મેલાઓનાં ગ્રહો જે અનુકૂળ હોય તે તેમાંના ઘણાં સારા લેખકે, કવિઓ અને સાહિત્યકારે પણ બની શકે છે. ઘણાં આંગ્લ કવિઓ જેવા કે શેલી, ડ્રાઈડન સાઉધી, કેમ્પબેલ, ટેનીસન વગેરે પણ આ તારીખોની અસર નીચે જ જન્મેલા હતા. પ્રસિધ્ધ નવલકથાકાર સર વૈટર સ્કેટ,
જ બનાર્ડ શૈ, એલેકઝાન્ડર ડુમા, આઈઝેક વૈટન, ડ કવન્સી વગેરે સાહિતયકારો પણ આ તારીખેમાંથી જ જન્મી મહાન બન્યા છે. શુકનું સ્થાન તેમની કુંડળીમાં ચગ્ય સ્થાને હોય તે આ લેકે સારા સંગીતકાર અને નૃત્યકાર પણ થઈ શકે છે. અનેક પ્રસિદ્ધ નટો તેમજ નટીએ પણ આ તારીખમાં જન્મેલા માલમ પડી આવ્યા છે. જીવન-તન્દુરસ્તી અને સુખ
આ તારીખેમાં જનમેલાઓનાં શરીર બળવાન અને હષ્ટપુષ્ટ તથા તેમનું શરીર પ્રમાણસરનું હોય છે. ખભા પહોળા, મસ્તક ગોળ અને મુખ ગૌર હોય છે. નેત્રે મેટાં, સુન્દર અને નિર્મળ હોય છે. તેમને અવાજ ગંભીર અને બળવાન હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
તેમનું હૃદય નબળું હોય છે અને આથી અવારનવાર તેઓ છાતીના દર્દથી પીડાય છે. તેમનાથી તાપ સહેવાતું નથી. આ લકામાંનાં ઘણાં મૂત્રાશયનાં દરદોથી પીડાય છે.
પાંસળાં, બરડાને ભાગ અને કરડ ઉપર આ રાશિનું આધિપત્ય હોવાથી તેઓ અવારનવાર આ ભાગનાં દરદોથી પીડાતાં માલમ પડી આવ્યા છે. આ ઉપરાંત ફેફસાંની નબળાઈના વ્યાધિ, હૃદય રોગ, સખ્ત તાવ, પીઠના અને મૂત્રાશયના રોગ તેમજ યક્તના રોગ, થવાનો સંભવ પણ રહે છે. આ વ્યાધિ લાં કાળ ખેદ કે નિરાશા સેવ્યાથી પ્રગટી નીકળે છે. આ માટે તેઓએ પિતાના ખોરાકમાં ખાસ નિયમિતતા જાળવવી જરૂરની છે. ચાવીને ખાવું, સ્વચ્છ હવામાં રહેવું, ચેક ભેળસેળ વગરનો ખેરાક લેવો, જોઈતો આરામ ભગવો વગેરે કરવાથી તેમની તબીયત અવશ્ય સુધરશે એમાં જરાપણ શંકા નથી.
જુવાન માણાએ પોતાની વાસનાવૃત્તિને કાબુમાં રાખવી જરૂરની છે. જે એના ઉપરથી અંકુશ નીકળી ગયો તેઓ પોતાની જાતને ઉંડી ગતમાં ફેંકી દેશે. હદબહારની ચિત્તા, બળતરા તેમજ ગ્લાનિ–શક તેમણે ત્યજી દેવા જોઈએ.
આ તારીખેમાં જન્મેલાઓ દીર્ધાયુષી હોય છે. કારણ, સ્વભાવે તે સહનશીલ હોવાથી તેમના સ્નાયુઓ પણ તાકાતવાળા અને કસાયલા રહે છે, જે શરીરની તન્દુરસ્તી પર ઘણી સારી અસર ઉપજાવે છે.
દ્રવ્યનું સુખ તેમને પૂરેપૂરું હોય છે. આ તારીખેમાંનાં ઘણાં પૈસાદાર પણ માલમ પડયા છે. શનિ અને ગુરૂ જે નડે નહિ તો તેઓને દ્રવ્યની ચિતા કદી પણ રહેતી નથી. ગમે તે પ્રકારે તેઓ દ્રવ્ય મેળવી શકે છે. પછી એ પ્રકાર સારો કે ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
કેમ ન હોય. સાહિત્યિક કાર્ય કે કાયદાના સલાહકાર તરીકે તેઓ સારું કમાઈ શકે છે પણ કરી ચાકરીમાં જ તેઓ પોતાના ભાગ્યને ઉદય કરી શકે છે.
આ લેકે બોલવાનું ઓછું કરે, થોડાંક કલાક મૌન પાળે, ચિતા ત્યજી દે તે તેઓ સારામાં સારું જીવન જોગવી શકે છે. તેમને માટે આરોગ્ય, સુખ, સંપતિ અને કીર્તિ મેળવવા માટેની આ સોનેરી ચાવીઓ છે. તેમનાં ગુણ-અવગુણનું સરવૈયું
ગુણ કીર્તિ અને માનની ઈચ્છાવાળા, ઉદાર, સામાની દાઝ જાણનારાં નિર્ભય અને હિંમતવાન હોય છે. તેમનામાં અંતજ્ઞાનની ચમત્કારિક શકિત હોય છે. માનસિક રીતે તેઓ વધુ સુન્દર દેખાય છે. તેમની વાણીમાં ગંભીરતા અને મીઠાશ હોય છે. ન્યાયવૃતિ તેમજ ક્ષમાભાવના તેઓ ધરાવે છે અને તેમનામાં વૈરવૃતિને અભાવ માલમ પડે છે. ઠાઠ–ભપકે અને ટાપટીપનાં તેઓ શોખીન હોય છે.
અવગુણ અહંકારી, જાતને મેટી માનનારા અને કેટલેક અંશે દગો ફટકે કરનારા, સ્વાર્થવૃતિ, પ્રસંગોપાત આળસુ અને તૈયાર માલ ઝાપટનારા હોય છે, એવચની, દેવું કરનારા, ગરમઉતાવળીયા સ્વભાવના અને સ્ત્રીઓથી સત્વર મોહિત થઈ જાય એવા હોય છે. કેટલાક લોકે જુઠ્ઠા અને પારકાંનું હેયાં કરી જવાની દાનત રાખનારા પણ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Fe
ભાગ્યશાળી રંગ લાલ અને લીલે. ભાગ્યશાળી દિવસ અને આંક
:
તેમના ભાગ્યશાળી દિવસ તેમના ભાગ્યશાળી આંક : સૂર્ય માટેના ભાગ્યશાળી આંકઃ તેમની ભાગ્યશાળી ધાતુ :
રવિવાર.
૬
સાનુ.
ભાગ્યશાળી મહિનાઓ
તેમના ભાગ્યશાળી મહિના બે છે. એપ્રિલ અને ડીસેમ્બર.
સંધિ સમય
સિંહ રાશિ તા. ૨૨ મી જુલાઇએ બેસે છે અને તેના પૂરા પ્રવેશ થતાં ૭ દિવસ લાગે છે. તેથી જુલાઇની ૨૨ મીથી ૨૮ મી સુધીમાં જેમના જન્મ થયા હાય તેના કર્ક અને સિંહ રાશિની સધિમાં જન્મ થએલા ગણાય છે. આ સમયમાં જેઓ જન્મ્યા હોય તેએ અત્યન્ત હિંમતવાન, ધૃષ્ટ અને ગમે તે કામ કરવામાં અત્યન્ત નિઃશંકપણે વનારા હાય છે. આ લેાકેા ખુલ્લા દિલના તેમજ પેાતાના મનની વાત ખીજાંને માલમ ન પાડનારા પણ હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ સધિ સમયમાં જન્મેલી સ્ત્રીએ તીક્ષ્ણ લાગણીવાળી અને પતિના કઠોર સ્વભાવ સ્વામે તિરસ્કાર દાખવનારી બને છે. માતા તરીકે તેઓ પેાતાનાં સુખના ભાગ આપનારી તથા પ્રેમાળ હાય છે. ઘરની વ્યવસ્થામાં પણ તેએ ચતુર હાય છે. આ સમયમાં જન્મનારાઓની સ્મરણશક્તિ અદભૂત હાય છે.
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
આતારીખમાં જન્મેલી કેટલીક નામાંક્તિ વ્યક્તિઓ
લોકમાન્ય તિલક મહારાજ કરસનદાસ મૂળજી અવનીન્દ્રનાથ ટાગોર સર ફિરોઝશાહ મહેતા મહાન નેપોલીયન મુસલીની હેલ સેલાસી–એબીસીનીયાને રાજા ગાલ્સવધી એલેકઝાન્ડર ડુમા સર રોજર લુલ્લી–મુંબઈ ઇલાકાના માજી ગવર્નર સર વૅલ્ટર ર્કોટ
જ બર્નાડ શો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
તા. ૨૨ મી ઓગસ્ટથી તે તા. ૨૧ મી સપ્ટેમ્બર સુધીમાં જન્મેલાઓ માટે
કા
રાશિ નિશાની છે. ... ... રમણી, તરૂણી રાશિ સ્વામી ... ... - બુધ રાશિ અવયવ ... ... ... પેટ અને આંતરડાં નંગ ... ... ... ... ગુલાબી, પોખરાજ, માણેક,
હીરે લગ્નમાં સૌથી લાયક સાથીઓ ૧૯મી ફેબ્રુઆરીથી તા. ૨૦
મી માર્ચ અને તા. ૨૧ મી એપ્રિલથી તે તા. ૨૦મી મે સુધીમાં જન્મેલાઓ (મીન
અને વૃષભ રાશિ) મિત્રોમાં-ધંધામાં સૌથી લાયક સાથીઓ... તા. ૨૧ મી માર્ચથી
તે તા. ૨૦ મી એપ્રિલ, અને તા. ૧૯ મી ફેબ્રુઆરીથી તે તા. ૨૦ મી માર્ચ સુધીમાં જન્મેલાઓ. (મેષ અને મીન રાશિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૭૨
એક તત્વવાળી રાશિએ
વૃષભ અને મકર
સૂર્ય કન્યા રાશિમાં તા. ૨૨ મી ઑગસ્ટે આવે છે અને તા. ૨૧ મી સપ્ટેમ્બરે વિદાય થઇ જાય છે.
...
...
સ્વભાવ–ગુણ અને કાર્યશક્તિ
આ તારીખેામાં ‘ડહાપણ જન્મ' છે એવી લેાકવાયકા છે અને એટલે જ એમાં જન્મનારાએ ઉપર ડહાપણની દેવીની અમી દ્રષ્ટિ હોય છે.
આ લેાકા પવિત્ર, નિષ્કપટી, સ્પષ્ટ અને ખુલ્લા મનવાળા હાય છે. એમાં અપવાદ પણ હાય છે તાપણ લગભગ ઘણાં તમને ઉપરનાં સ્વભાવવાળા માલમ પડી આવશે. તેમની બુદ્ધિ તેજદાર અને દરેક દિશામાં દોડનારી હેાય છે. તેએ કિસ્સુક અને સ્વતંત્ર બુદ્ધિથી કામ કરવાનું પસંદ કરે છે. કામ કરવાની તેમની પતિ અનેાખી જ હાય છે. તેઓ નવા નવા પ્લાના શોધી કાઢે છે અને તે મુજબ હાથમાં લીધેલા કાને પાર પાડે છે. કામ કરવામાં તેએ ચાક્કસ અને કાળજીવાળાં હોય છે એટલે કામની પૂર્ણતામાં તેમને જરાય વિલંબ કે મુશ્કેલી પડતી નથી. આમ છતાં પણ કેટલીક વખતે તેએ બેદરકાર બની જાય છે અને કામમાં વધુ પડતી સાવચેતી કે હાશિયારી ખતાવી કામને બગાડી નાંખે છે.
આ લેાકા શિક્ષણમાં તેજ બુધ્ધિનાં હોય છે અને ગમે તે પ્રકારની આકરી પરીક્ષા પણ સહેલાઇથી પસાર કરી જાય છે. તેમનામાં કુશળતા, વ્યાપારી ઢબછબ પણ હેાય છે અને આથી તેઓ સારા વ્યાપારી તરીકે નામના મેળવી શકે છે દરેક કામનાં તેએ નિષ્ણાત હેાય છે. તેનું અભિમાન પણ તેએ લે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
૭૬
છે. પોતાના કાર્યમાં તેઓ સદા જાગ્રત રહે છે અને તેને પૂર્ણ કરવા તરફ જ તેમની દ્રષ્ટિ રહે છે.
આ લેક સ્વભાવે ખંતીલા, મહેનતુ અને એકનિષ્ઠાથી કામ કરનારા હોય છે. જ્યારે એકજ લાઈનમાં અને એકજ સમયમાં અમુક કામ કરવાનું તેમને માથે આવી પડે છે ત્યારે તેઓ પોતાના ખરા સ્વભાવને પર બતાવી આપે છે. તેઓ એકી સાથે બે-ત્રણ કામ પણ કરી શકે છે.
તેમની સહનશક્તિ અજબ પ્રકારની હોય છે. તેમની આંખે પણ સ્થિર અને એક દ્રષ્ટિમાંજ આખી સ્થિતિનું માપ કાઢી લે એવી હોય છે. કામ પ્રત્યે તેઓ પોતાની નજર બરાબરજ લગાવી રાખે છે. આ ખાસિયતને લીધે આ તારીખેમાં જન્મેલાએ સારા મુફરીડરે પણ બની શકે છે. તેમનામાં ટીકાવૃતિ તથા ન્યાયીવૃત્તિ પણ સારા પ્રમાણમાં હોય છે.
સંગીત તેમજ સાહિત્ય ઉપર તેમને શેખ હોય છે. લાંબી દ્રષ્ટિથી કામને તપાસવામાં, તેને ઉકેલવામાં તેમને આનંદ મળે છે. કાર્યમાં તેઓ સીધાં, ચોકકસ અને ખંતીલા માલમ પડયા છે.
તેમની ચામડી કોમળ અને સુંવાળી હોય છે. સ્વભાવે પણ તેઓ કંઈક કુમળાશભર્યા, લાગણી પ્રધાન અને નજીવી વાતમાં રીસાઈ જનારા હોય છે.
આ લોકે પ્રેમાળ અને દયાળુ હોય છે. તેમની દયા અને પ્રેમભાવનાને ઘણાં તરફથી ગેરલાભ પણ લેવાય છે. કેટલાક તો તેમને ઠગી પણ જાય છે, તે પણ તેમની દયાભાવનામાં સમાજશકિત હોય છે. અને કયારેક તેઓ હામાં માણસને તેના ભલા માટે બેચાર સખ્ત શબ્દો પણ કહી દે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
આ લોકે કેઈથી છેતરાય એવા હેતા નથી. અને જ્યારે તેઓ છેતરાય છે ત્યારે તેમના શોકનો પાર રહેતું નથી. લોકોને શું જોઈએ છે તે સમજવાની તેમની શકિત અતિ ઉમદા પ્રકારની હોવાથી આ લોકે વ્યાપાર-ધંધા કે હુન્નરમાં સારી નામના મેળવે છે. ખરું કહીએ તે આ તારીખે જ ધંધાદારી મનો માટે છે.
આ લોક અનુભવી, સારાસારને સમજનારા, મહેનતુ અને બુદ્ધિવંત હોય છે. પ્રસંગને સાધી લેવાની તેમની કુનેહબુદ્ધિ ભલભલાની પ્રશંસા માગી લે છે. તેઓ શાતિને સહાય છે. અને આથી જ પોતાનું જે કંઈ કામ હોય છે તે તે ગુપ્ત રીતે જરાય ઢોલ વગાડયા વગર કર્યા કરે છે. નિયમિત અને વ્યવસ્થિત સ્વભાવ એ આ લેકની ખાસ ખાસિયત છે. આ લોકોમાંના કેટલાક સંકુચિત મનવાળા પણ માલમ પડી આવ્યા છે.
આધ્યાત્મિક જ્ઞાન તેમનામાં સારા પ્રમાણમાં રહેલું છે. તેઓ જે પિતાનામાં રહેલી ગુપ્ત શકિતઓને વિકસાવે તે તેઓ સારામાં સારા આધ્યાત્મિક અને તત્વજ્ઞાની થઈ શકે છે.
આ લોકોએ પિતાના મન અને બુદ્ધિ સાથે મેળ મેળવો જરૂર છે. તેની એકતાનતાથી કામમાં વધુ એકસાઈ આવે છે અને તેમનું કાર્ય સે ટચનું બને છે. બધાંની સાથે તેમને સારૂં બને છે કારણ લડાઈ–ઝંટાને તેઓ ધિકકારનારા હોય છે.
આ તારીખવાળાઓ કરકસરવાળાં પણ માલમ પડયા છે. તેઓ પાઈએ પાઈની દેખરેખ રાખે છે. અને આવી રીતે દ્રવ્યનો સંચય કરી પાછલી અવસ્થામાં તેનો ઉપભોગ કરી એમાં જ જીવનની નિવૃત્તિ માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
આ લોકે નિયમિત, વ્યવસ્થિત હોય છે. તેમનામાં બીજાઓનાં વ્યાધિ મટાડવાનું ઉત્તમ સામર્થ્ય છે. માનસિક અને આધ્યાત્મિક શક્તિદ્વારા તેઓ સારામાં સારું કાર્ય કરી શકે છે.
તેમનામાં કુટુમ્બનાં અભિમાન સાથે ધનને ગર્વ પણ હોય છે. આ લોકો પોતાના દેશને પોતાનાં ખોટાં કામને છૂપાવવા માટે ઘણીવાર નિર્દય વાપ્રહારથી સામાને આઘાત પણ પહોંચાડે છે.
આ લોકમાં એક ગુણ ખાસ છે અને તે ગુપ્તતાનો. મિત્રોની, કુટુમ્બની ખાનગીમાં ખાનગી વાત જીવ જતાં પણ તેઓ કદી બહાર પ્રકટ કરતાં નથી. પરંતુ આ ગુણ ઉચ્ચ પ્રકારનાં માનવીઓમાં જ જોવામાં આવે છે. તેમના દેહનાં રૂ૫–રંગ લાંબા સમય સુધી ટકી રહે છે.
આ તારીખમાં જન્મેલી સ્ત્રીઓને મોટાઈ પસંદ છે. ઘરનું કામ કરવામાં તેઓ પાછળ પડે એવી નથી. પરંતુ એ કામ કરતાં કોઈ તેમને જોઈ જાય, તે તેમને રૂચતું નથી. કેમાં “શેઠાણી' તરીકે ગણાવાનું તેમને ગમે છે અને આથી જ કેટલીક સ્ત્રીઓમાં શેઠાણી સ્વભાવ પણ માલમ પડે છે. - આ તારીખમાં જન્મેલા બાળકે સૌને પ્રિય થઇ પડે એવા હોય છે.
લગ્ન
- આ રાશિની તારીખમાં જન્મેલાઓએ પોતાનાં લગ્ન તા. ૧૯ મી ફેબ્રુઆરીથી તે તા. ૨૦ મી માર્ચ (મીન રાશિ) અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧ મી એપ્રિલથી તે તા. ૨૦ મી મે સુધીમાં (વૃષભ રાશિ) જન્મેલાઓ સાથે કરવા જોઇએ.
આ લોકેએ લગ્ન કરવામાં ઉતાવળ કરવી નહિ. પિતાના જીવનસાથીની પસંદગીમાં, તેમણે ખૂબ સાવચેતી રાખવી અને બની શકે તો તેમણે પોતે જ જાતે તેની પસંદગી કરવી. નેહલગ્ન આ લોકોને લાભદાયક થઈ પડે છે. કૌટુંબિક સુખ
આ તારીખમાં જન્મેલાઓનું સામાજિક જીવન સુખની સાથે શાતિપૂર્વક પસાર થશે. ઘર–સ્ત્રી પ્રત્યે તેઓ ચહાનારા થશે. કેટલાકને સંતતિના અભાવને લઈને માનસિક વ્યગ્રતા રહેશે. બાળક વગરની સૃષ્ટિ તેમને ખાવા દોડશે પણ જ્યાં કંઈ ઉપાય જ નથી ત્યાં તેઓ શું કરી શકે? કેટલાકને પોતાના સંતાનોના અકાળ મરણ જેવા પડશે. જેઓને સંતતિ હશે તેઓ બાળકનાં તોફાની અને વશ ન થાય એવા સ્વભાવને લઈને તેમની દ્વારા સુખ મેળવી શકશે નહિ.
સગાં-સ્નેહીઓ તરફથી આ લોકોને પૂરૂં સુખ મળશે. ભાઈ ભાંડુ વચ્ચે નજીવી તકરાર–બોલાબેલી થતી રહે, કયારેક વાત વધી પણ જાય. તોપણ એકંદરે તેમની વચ્ચે સંપ રહેશે.
સ્ત્રી પ્રત્યેનું સુખ પણ સંતોષ આપનારું નીવડશે. જુવાની કરતાં વૃદ્ધાવસ્થામાં સ્ત્રી-પુરુષને પ્રેમ વધુ દ્રઢ અને બળવાન બનશે. ધંધે
આ તારીખમાં જન્મ પામનારાઓને ધંધામાં સફળતા મળવાના અનેક સંજોગો પ્રાપ્ત થશે. વ્યવસ્થાશક્તિ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિની તીવ્રતા હોવાથી તેઓ ગમે તે ધંધાને પોતાને કરી શકશે. કંપનીઓમાં–વ્યાપારી મંડળમાં તેઓ સારી રીતે ભેળાઈ પોતાની મરજી મુજબનાં સેદા કરાવી શકશે. મોટી કંપનીના મેનેજર તરીકે, એજન્ટ, વેચનારાઓ કે પછી કમીશન એજન્ટ તરીકે આ લોકે સારું કામ કરી શકશે. ખેરાકીનાં સામાનની દુકાનમાં, રસાયણિક પદાર્થોવાળી દવાની દુકાનમાં, કે પછી સારું શિક્ષણ મેળવ્યું હોય તે છાપનારથી માંડીને તે કર્તા સુધીમાં દરેક ક્ષેત્રમાં તેઓ પિતાને કંકો વગાડી શકે છે.
આ લેકે સારા ફોટોગ્રાફરે પણ બની શકે છે. કલાને તેમને શોખ હોવાથી-કહે કે કુદરતી બક્ષીશ હોવાથી તેમને હાથ આ કામમાં સારું કામ કરે છે.
કેટલાકને ધંધા કરતાં નોકરીમાં વધુ યારી મળે છે. તેમને સિતારે કરિયાણાની દુકાનોમાં, દવાદારૂના વ્યાપારીઓને ત્યાં, પત્રકાર કે પછી કોઈનાં સેક્રેટરી તરીકે સારે ચમકે છે. કોઈપણ ધંધામાં તેઓ પોતાની ખંતીલી કાર્યશકિતને લઈને દીપી નીકળે છે.
રાજદ્વારી પુરુષ તરીકે આ તારીખની અસરવાળાઓ સારી રીતે ઝળકી ઊઠે છે. મહાન રાજનીતિ આ તારીખમાં જન્મ પામ્યા છે. સર એડવર્ડ માર્શલ હૉલ, લોર્ડ ઑકસફર્ડ, એસ્કવીથ, સર રોબર્ટ વોલપલ આદિ મશહૂર રાજનીતિજ્ઞોએ આજ તારીખમાં પિતાનાં જીવનનો પ્રથમ પ્રકાશ જોયો હતો.
આ તારીખેએ સારાં ફિસ્કે, કવિ, વાર્તાકારે અને સાહિત્યકારોને પણ જન્માવ્યા છે. અંગ્રેજી ડીમ્ભરીને કર્તા છે. સેમ્યુઅલ જેન્સન, પ્રસિધ્ધ લેખક લોર્ડ ચેસ્ટરફીલ્ડ, જર્મન કવિ ગોથે પણ આમાં જ જમ્યાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૭૮
આ તારીખેામાં જન્મેલાઓને વકીલાત, સ’ગીત, નાટક, પુરીડીંગ, ડૉકટરી, પેાલીસ લાઇન આદિ પણ માફક આવે છે. તેમની નિશાની બુધ હાવાથી તેએ કારકુની કામમાં ખાસ કરીને વધુ ચાલાક અને છે. આ કારણને લઈને જ કારકુન, મંત્રીએ, હિસાબી મહેતાએ વગેરે આ તારીખેામાં જ જન્મેલાએ વધુ પ્રમાણમાં મળી આવે છે. વળી આ લેાકા કાયદાને માન આપનારા હાવાથી વકીલેા, દલીલ કરનારા તરીકે પણ ખ્યાતિ મેળવે છે.
જીવન–તંદુરસ્તી અને સુખ આ તારીખેામાં જન્મેલા શરીરે મધ્યમ કદનાં, લખગાળ મુખવાળા, મધુર સ્વરવાળા અને બુધ્ધિથી આપતાં ચહેરાવાળા હોય છે.
આ લેાકેાની તન્દુરસ્તી ઉત્તમ રહે છે. અને જ્યારે તેએ માંદા પડે છે ત્યારે તેનું કારણ તેમની અનિયમિત ટેવા જ હાય છે. તેમની અનારાગ્યતાનું બીજું એક કારણ પણ છે. તે સ પૂર્ણ સારા હાય છે તેાપણુ તેમને કંઇક પીડા થતી હાય એવા ભ્રમ થયા કરે છે અને આથી જ તેએ એ ભ્રમનુ નિવારણ કરવા માટે જરાજરામાં ડૉકટરને ત્યાં દોડી જાય છે. આ તારીખેામાં જન્મેલાઓનાં ઘર જો તમે તપાસશેા તા તે અનેક જાતની દવાઓની શીશીઓથી ભરચક મળી આવ્યા વગર રહેશે નહિ.
આ લેાકાએ દવાઓના ત્યાગ કરી કુદરતી ઉપચારાની અજમાયશ કરવી જોઇએ. દવાએ તેમનાં આરેાગ્યનું સત્યાનાશ વાળી નાંખે છે. ઉપરાંત તેમણે ગરમ અને ઉત્તેજક પીણાંઓને પણ ત્યાગ કરી દેવા જરૂર છે. એનાથી તેમની હાજરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૭૯
હરકત નડે છે અને તેને લઈને અનેક વ્યાધિઓ તેમને સતાવે છે. તેમને માટે રોગોનું એક જ ઔષધ છે અને તે એકાન્ત. આ લોકે એકાન્તને ચહાય છે એટલે તેમણે આવી અવસ્થામાં એકાન્તને જ આશ્રય લઈ લેવો.
આ લોકેએ બીજું ધ્યાન ખોરાક પચાવવામાં આપવાનું છે. ખોરાક પચી જાય એવો લેવો અને તેને ચાવીને કાળજીથી પેટમાં ઉતારવો. ચિતા, ઉતાવળ, પાચન ક્રિયાને નુકશાન કરાવે છે. એટલે તેને ત્યાગ કરવો અતિ મહત્વનો છે. ખોરાકમાં બેધ્યાન થઈ જતાં અપચો, ચૂંક, જઠર, પેટ, આંતરડા, જ્ઞાનતંતુની વિધવિધ પ્રકારની વ્યાધિઓ થઈ જાય છે. તેઓ કસરત કરે, કુદરતી ઉપચારો અજમાવે, મિતાહારી રહે તો તેમના જેવા આરેગ્યવાન બીજા કોઈ જ નથી.
પૈસાની દ્રષ્ટિએ આ લોકો પોતાની ટોળીમાં શ્રીમત ગણાય છે. સાધારણ રીતે આ લોકમાંનાં ઘણાં ધંધાદારી વ્યવસાયવાળા હેવાથી પૈસાદાર બની લક્ષ્મીની મહેરબાની મેળવે છે. જેમાં વ્યાપારી હોતાં નથી, તેઓ સાહિત્યિક ક્ષેત્રમાં ચમકી પૈસાની પરવા પણ કરતાં નથી. ટૂંકમાં અત્યાર સુધીમાં જે તારીખે વર્ણવામાં આવી છે તે બધામાં આ તારીખોમાં જન્મેલા શ્રીમન્ત અને સુખી માલમ પડયા છે. અલબત્ત જે તેમની કુંડળીમાંનાં ગ્રહે વિપરિત હેાય તે આ સુખથી તેઓ વંચિત બને છે અને ભુંડી દશા ભેગવે છે. જેમના જન્મ સમયનાં ગ્રહો સાનુકૂળ છે તેઓ જ આ ઉત્તમ પ્રકારનું સુખવૈભવ ભેગવવા ભાગ્યશાળી બને છે.
જન્મ સમયે મંગળનો ગ્રહ નડતો ન હોય તો લોકેને અકસ્માતો થતાં નથી. તેમને જીવનમાં નિરાશા મળે તો તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
સંતાન તરફની જ. સંતાનની બાબતમાં આ લોકે સુખી નથી. એકંદરે જતાં તેમનું જીવન શાન અને સરળ બનશે. નાની મોટી ઉપાધિઓ નડશે ખરી પરંતુ તેને તેઓ સહેલાઈથી પસાર કરી જશે.
આ લોકેએ નિષ્ફળતાનો વિચાર કરવો નહિ. ઉચ્ચ આશા, હિંમત સેવવી. મંદવાડ, દરિદ્રતા, દુઃખ આદિને દ્રઢ નિશ્ચયથી સામનો કરવો અને તેને સહેવા. સ્વાર્થ ત્યાગ કરી નિયમિત વ્યવસાયથી કામ કરવાથી તેઓ વિજયના ભોગી બને છે. તેમના ગુણ-અવગુણનું સરવૈયું
ગુણ
ઉચ્ચ ચારિત્ર્યવાળા, મહેનતુ, ખંતથી કામ કરનારા અને ડહાપણવાળા હોય છે. તેમની એકનિષ્ઠા અને સહનશક્તિ ઉંચા પ્રકારની છે. પ્રાણીમાત્ર પ્રત્યે તેઓ દયાળુ અને નરમાશભર્યા રહે છે. દરેક દિશામાં તેઓ પ્રવીણ થવાની શુભનિષ્ઠા સેવે છે. દેશદેશ મુસાફરી કરવી, જાત જાતનાં હુન્નર-ઉદ્યોગ શીખવા, આધ્યાત્મિક જ્ઞાન મેળવવું એ આ લોકમાં છુપાયેલા સદ્દગુણો છે.
અવગુણ સ્વાર્થી, ધનને ગર્વ કરનારા અને પિતાનું જ કહ્યું કરાવનારા હોય છે. કયારેક તેમની વાણી, કલમ બીજાનાં ગેરલાભ માટે વપરાય છે. આવે વખતે તેઓ પોતાનાં સારાં ગુણ ભૂલી જાય છે. તેઓ બધું જાણે છે એવો ડોળ કરનારા, બાલવામાં સખ્ત અને સમય આવે ત્યારે મિત્રને પણ છેહ દેનારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
ભાગ્યશાળી રંગ
ઝાંખો વાદળી, સોનેરી, કાળે અને પીળે. ભાગ્યશાળી દિવસ અને આંક
તેમને ભાગ્યશાળી દિવસ : બુધવાર તેમને ભાગ્યશાળી આંક : ૧૦ બુધ માટે ભાગ્યશાળી આંક : ૫ તેમની ભાગ્યશાળી ધાતુ : પ્લેટીનમ. બુધ માટેની ભાગ્યશાળી ધાતુ : પારે.
ભાગ્યશાળી મહિનાઓ
તેમને માટેના ભાગ્યશાળી મહિનાઓ ત્રણ છે. ડીસેમ્બર, જાન્યુઆરી અને મે. સંધિ સમય
કન્યા રાશિ તા. ૨૨ મી ઓગસ્ટે આવે છે અને તેને પૂરે પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૨ મીથી તે ૨૮ મી ઓગસ્ટ સુધીનો સમય એ સિંહ તથા કન્યા રાશિને સંધિ સમય છે. આ સમયમાં જેમનો જન્મ થયેલ હોય તેઓ પ્રેમ અને બુદ્ધિનો ઉપયોગ કરનારા, બીજાનાં મનનું સમાધાન કરી તેમને સાચ્ચે રસ્તે દોરવનારા, અન્યનું ભાગ્યે જ અપમાન કરનારા બને છે. આ લોકે વૈદ તરીકે સારી ખ્યાતિ મેળવે છે. ઉત્તમ ઘર અને વસ્ત્રાલંકારનાં તેઓ શોખીન બને છે. સ્ત્રીઓ પ્રેમાળ, ઘરકામમાં પ્રવીણ અને સ્વચ્છ તથા સુંદર રીત રહેનારી હોય છે.
.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
આ તારીખેમાં જન્મેલી કેટલીક નામાંકિત વ્યક્તિઓ
ના. હિંમતસિંહજી સાહેબ-ઈડર સ્ટેટ ના. ઠાકોર સાહેબ, ધ્રોળ દાદાભાઈ નવરોજજી શરશ્ચન્દ્ર ચટ્ટોપાધ્યાય ગૌરીશંકર ઓઝા એન. સી. કેલકર બાલાસાહેબ ખેર મેડમ સાથીયા વાડીયા અપ્ટન સીંકલેર રાણ ઈલીઝાબેથ ડે. સેમ્યુઅલ જેન્સન જર્મન કવિ ગોથે એચ. જી. વેલ્સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
તા. ૨૨ મી સપ્ટેમ્બરથી તે તા. ૨૨ મી અકટોબર સુધીમાં જન્મેલાઓ માટે
નંગ
રાશિ નિશાની
. . . તૌલિ, વણિક, તુલા રાશિ સ્વામી
.. ... ... શુક્ર રાશિ અવયવ
પેઢું, ગુદા, બરડને
પાછલે ભાગ
... ... હીરો કે લસણીઓ લગ્નમાં સૌથી લાયક સાથીઓ...૨૧ મી એપ્રિલથી તે
૨૦ મી મે અને ૨૧ મી મે થી તે ૨૦ મી જુન સુધીમાં જન્મેલાઓ. (વૃષભ
અને મિથુન રાશિ. ) મિત્રોમાં-ધંધામાં સૌથી લાયક સાથીઓ... ૨૧ મી માર્ચથી ૨૦
મી એપ્રિલ અને ૨૦ મી જાન્યુઆરીથી ૧૮ મી ફેબ્રુઆરી સુધીમાં જ મે લા ઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૪
...
(મેષ અને કુંભ રાશિ) મિથુન અને કુંભ
એક તત્વવાળી રાશિએ
સૂર્ય તુલા રાશિમાં તા. ૨૨ મી સપ્ટેમ્બરે આવે છે અને તા. ૨૨ મી અકાખરે વિદાય થઇ જાય છે.
...
સ્વભાવ–ગુણ અને કાર્યશક્તિ
આ તારીખેામાં જન્મેલા મનુષ્યા સ્વભાવે મહેનતુ, ધનની ઇચ્છાવાળા, ઉદાર અને ઇશ્વરપ્રેરિત જ્ઞાનવાળા હાય છે. પેાતાના ખંતીલા સ્વભાવને લઈને તેઓ કાર્યમાં સફળતાં મેળવે છે. જે કામ વધુ કસવાળુ જણાય તેને તેએ પકડી લે છે અને તેની પાછળ વળગેલા રહી તે પુરૂ થાય છે ત્યારે જ ઝંપે છે.
.
તેએ સાહસિક અને હિંમતવાન હેાય છે. નુકશાન, દુઃખને સહેવાની તેમની તાકાત બધાએથી ચઢી જાય છે. તેમની આત્મશ્રધ્ધા પણ અડગ અને ચલિત ન થાય તેવી હોય છે. પેાતાના સેાખતીએ, ઉદ્યોગેા તેમજ પેાતાના કામને તે જાતેજ શેાધી કાઢે છે.
ધન મેળવવા માટે તેએ ઘણીવાર પેાતાના અનુમાનેાને કામે લગાડે છે. કેટલીક વખતે પેાતાનામાં છૂપાયલી ઇશ્વરપ્રેરિત બુદ્ધિના ઉપયાગ પણ કરે છે અને એને લઈને જ તેએમાંના ઘણાં શેર દલાલે, સટ્ટા કરનારાઓ, કયારેક કાવત્રાંખાજો અને કયારેક જુગારી–લફંગા પણ થઇ જાય છે.
આ લેાકા માયાળુ અને સુશીલ હોય છે. તેને નિશ્ર્ચતાના અને કાઇપણ જીવને મારવાના ભારે ત્રાસ હાય છે. તેમની સાથે કાઇ મનુષ્ય ક્રૂર વન ચલાવે, સખ્ત શબ્દો કહે તે તેમને અસહ્ય દુ:ખ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૮૫
આ લેાકેા દરેક કામમાં ચેસ અને મક્કમ હોય છે. પેાતાના અમુક ખાસ ગુણા—ન્યાયપ્રિયતા સમાનતા અને વ્યવસ્થા શકિતને લઈને ખીજાઓ કરતાં તેએ જુદાંજ તરી આવે છે. તેએ ન્યાયી અને સખ્ત શિસ્તના ચાહક હોય છે. સંગીત, ચિત્રકામ અને રૂપના પણ તેએ પ્રશંસક હાય છે. ખાસ નેાંધવા જેવું તેા એ છે કે આ લેાકા સ્વચ્છ અને સુરેખ છે. રૂપમાં પણ રૂપાળા અને સુન્દર છે. સ્ત્રીએ પણ સ્વરૂપવાન અને ગુણવાન હાય છે.
સારી વસ્તુઓ, નવાં વસ્ત્ર અને ભપકા તેમને બહુજ ગમે છે. તેમના આ સ્વભાવને લઈને તેમનામાં કેટલીકવાર ઉડાઉપણુ અને વરણાગીપણું આવી જાય છે. પરન્તુ પાછળથી તેએ પેાતાની સ્થિતિ સમજી જતાં જે મળે છે તેનાથી ચલાવી લે છે. તાપણ સફાઇ અને સ્વચ્છતાને તેએ છેડતાં નથી.
આગળ જણાવ્યું તેમ આ લેાકેા રૂપવાન હાય છે. તેએ ખીજાઓને અને મુખ્યત્વે કરીને સ્ત્રીઓને પેાતાના તરફ ખહુજ આકર્ષે છે. સટ્ટા ખેલવામાં અથવા જુગાર રમવામાં તેએ ઘણીવાર ઉષ્કૃત થઈ જાય છે અને તેજ પ્રમાણે પેાતાની કામનાઓને અને અભિલાષાઓને તૃપ્ત કરવામાં પણ તેએ અવિવેકી અને ઉષ્ણત થઈ જાય છે. મેાજમાહનાં નવાં નવાં સાધના તેએ શેાધ્યાજ કરે છે.
નુકશાન અને દુઃખથી આ લેાકેાને કશા જ ભય ઉપજતા નથી. કારણ કે તેઓ હંમેશાં ઉત્સાહવાળા, આશાવાળા અને હિંમતવાન હાય છે. વિપતિથી થયેલી હાનિ કેવી રીતે ટાળવી તે તેઓ સારી રીતે ણે છે, અને એવડા બળથી તેને નિવાર્યા પ્રયત્ન કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
આ લોકોને એક માટે દોષ એ છે કે તેઓ પૈસા પાછા આપી શકાશે કે નહિ તેને પૂરો વિચાર કર્યા વગર લોકોની પાસેથી નાણું ઉધાર લે છે. એ આપી શકાય તે ઠીક છે પણ જ્યારે ન આપી શકાય એમ હોય ત્યારે તેઓ તે પાછી આપવાને જરાય પ્રયત્ન કરતાં નથી એટલું જ નહિ પણ કોઈ તેની ઉઘરાણી કરે તો પણ તે તેમને ગમતું નથી. નાણાં ધીરનારે ઉદારતાથી પોતાનાં નાણાં છોડી દેવા જોઈએ એમ તેઓ ઇચ્છે છે. આમ છતાં પણ તેઓ જાણી જોઈને અપ્રમાણિક થતાં નથી. તેમના જેવી ન્યાયબુદ્ધિ બીજી કોઈ પણ રાશિમાં જન્મેલાં સ્ત્રી-પુરુષમાં હોતી નથી. અને આ સ્વભાવને લઈને આ તારીખેમાં જન્મેલાઓમાંના કેટલાક ઈશ્વર પ્રતિ શ્રદ્ધા ધરાવનારા અને તેના ભક્ત હોય છે.
આ તારીખોમાં જન્મેલાઓનો બીજો એક ખાસ અવગુણ પ્રારબ્ધ પર વિશ્વાસ રાખવાને છે. તેઓ પોતાનાં નસીબ પર હદ બહારનો આધાર રાખે છે અને કેટલીકવાર આ અતિશયતાને લઈને તેઓ નુકશાન પણ ખમી લે છે. આ લોકોને જોતિષ તેમજ અગમ્યવાદ (0ccult) પર ખાસ શ્રધ્ધા હોય છે. તે જાણવાને માટે તેઓ વખતેવખત પ્રયત્ન કરે છે. પરંતુ એમાંનાં થોડાંક જ તેમાં પૂરી સફળતા પ્રાપ્ત કરે છે. આ લકે જો અગમ્યવાદ અને એવા જ બીજા વિષય પર પોતાનું પૂરું ધ્યાન લગાવે તો તેઓ જરૂર એ દિશામાં વિકસી શકે અને સારી ખ્યાતિ મેળવી શકે તેમાં જરાય શંકા નથી.
આ લેકામાંના ઘણામાં અધ્યાત્મ પ્રદેશમાં પ્રર્વતતા વિચારોને પુષ્કળ સંગ્રહ હોય છે. તેમનામાં પુષ્કળ જ્ઞાન હોય છે અને પદાર્થોનાં આંતર સ્વરૂપ જાણવાનું સામર્થ્ય પણ હોય છે પરંતુ તે જ્ઞાન તેઓએ કયાંથી મેળવ્યું છે તે તેઓ સમજાવી શકતાં નથી. ગૂઢ દૈવી સામ મેળવવાનું તથા આંતર જ્ઞાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૮૦
મેળવવાનું તેમનામાં અત્યન્ત ચમત્કારિક બળ છે. આવી અસાધારણ શક્તિ હોવાથી જે તેઓ ધાર્મિકવૃત્તિવાળા અને ભગવદ્ભક્ત થાય તો કોઈપણ શ્રેષ્ઠ સિદ્ધિ નથી કે જેને તેઓ મેળવી ન શકે.
તેમને સ્વભાવ ટીકાખેર, બડખાંપણ શોધનારે અને મશ્કરે છે. આ સ્વભાવને લઈને કેટલીક વખતે તેમનું લગ્ન જીવન મુશ્કેલીમાં પણ મૂકાઈ જાય છે. તેમનો આ સ્વભાવ તેમને ચોગ્ય પત્નિ કે પતિ મેળવી આપવામાં સહાયભૂત થતું નથી. અને એને લઈને તેમનું લગ્નજીવન પણ નિષ્ફળ જવાને ભય ઊભું થાય છે. આ લોકોની લાગણીઓ અતિ પ્રબળ અને વિચારે ઘણાં મજબુત હોય છે. જરા જેટલી વાત તેમના હૃદયમાં મોટો ડંખ લગાવી દે છે. તેઓ ન્યાયપ્રિય, વિનયવાન અને નમ્ર હોય છે. પોતાના આ સ્વભાવને તે વખતે વખત ખ્યાલ પણ આપે છે. મિત્રાચારીમાં તેઓ વાદાર અને ભલા હોય છે.
તેમને બીજો એક ગુણ પણ નોંધવા જેવો છે. આ લોકમાં નકલીયાવૃતિ સારા પ્રમાણમાં હોવાથી તેઓ સારાં નટ અને નટી પણ થઈ શકે છે. ઉદાર અને માયાળુ સ્વભાવથી તેમને અનેક પ્રકારનાં મિત્રો મળે છે. એમાંના કેટલાક તેમને ખરાબ માગે પણ લઈ જાય છે. તેમાંથી જે તેઓ પાછાં ન વળે તો જરૂર તેમનું જીવન નિષ્ફળ નિવડે છે અને તેમની કાર્યદિશા પલટાઈ જાય છે. એટલે તેમણે મિત્રોની પસંદગીમાં ખાસ સાવચેતી રાખવી જરૂરની છે.
આ લોકે મોટાં કામો કરવામાં અતિ બહાદુરી બતાવે છે પરંતુ પોતાનાં બાળકે ઉપર, કુટુંબીજનો ઉપર કે મિત્રો ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
કંઈ વિપત્તિ આવેલી જુએ તો વિકલ બની ગભરાઈ જાય છે.
આગળ જણાવ્યું તેમ આ લોકોની કલ્પનાશક્તિ અને દીર્ઘ દ્રષ્ટિ સતેજ હોવાથી તેઓ સટ્ટા, રેસમાં સારી ધારણા કરી શકે છે અને સંયમ જાળવી એમાં ઝુકાવે તો તેઓને સારે તડકે થવાનો સંભવ રહે છે.
પરંતુ એમાં તેઓ લેભ બતાવે, હદ બહારનું રમે, એ ધંધાની લતમાં તેઓ પડે તે તેમનું અહિત જ થાય છે. પૈસા, કીતિને નાશ થાય છે અને તેમની જીંદગી બરબાદ બની જાય છે. જુગારી સ્વભાવને તિલાંજલી આપે તે તેઓ જરૂર આગળ વધી શકે છે.
આ તારીખેમાં જન્મેલી સ્ત્રીઓ સ્વરૂપવાન અને આકર્ષક હોય છે. પુરુષના જેટલી તેઓ અવિચારી હોતી નથી. પૈસાની બાબતમાં તેઓ તેમનાં કરતાં પણ વધુ બેકાળજવાળી હોય છે. તેમને પાઈ–પાઈનો હિસાબ રાખવાને તેમજ ચૂકવવાને ભારે ત્રાસ હોય છે. પૈસાની બાબતમાં સાવધાનતા રાખવાની તેમને જરાપણ ગમતી નથી. પુરુષની જેમ સ્ત્રીઓને પણ સુન્દર દેખાવાન, ટાપટીપ કરવાનું અને રંગબેરંગી વસ્ત્રાલંકાર પહેરવાને શેખ હોય છે.
લગ્ન
આ રાશિની તારીખમાં જન્મેલાઓએ પોતાનાં લગ્ન ૨૧ મી એપ્રિલથી તે ૨૦ મી મે (વૃષભ રાશિ) અને ૨૧ મી મે થી તે ૨૦ મી જુન સુધીમાં જન્મેલાઓ (મિથુન રાશિ) સાથે કરવા. આ લગ્નથી તેમને પરિણિત જીવનનું સાચું સુખ મળે છે અને સંતતિ તંદુરસ્ત અને દીર્ધાયુષી બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૯૯
કૈટુમ્બિક સુખ
આ તારીખેામાં જન્મેલાને કૌટુમ્બિક સુખ સારા પ્રકારનુ હોય છે. એમનાં જન્મ સમયનાં ગ્રહે। જો અનિષ્ટ સ્થાનમાં ન હોય તેા તેએ સંસારીરીતે બધી વાતે સુખી હાય છે. સપ અને સુખ ઇચ્છનારા હાવાથી તેએ પાતાનાં ઘરના વ્યવહાર એવી રીતે ચલાવે છે કે જેથી કુટુમ્બમાં કવચિત જ અસàાષ ભભૂકી ઊઠે છે. આ તારીખેામાં જન્મેલા કેટલાકાને પેાતાની જુવાનીનાં સમયમાં બાળકાનાં મરણ જેવા પડશે. તેનાથી તેમનાં મન પર અસર થશે અને આ જીવનથી તેઓ કંટાળી જશે. જુવાની અવસ્થામાં આ લેાકેામાંના કેટલાકને તેમનાં વડીલેા તરફથી અમુક ધંધા-નાકરી લેવા માટે દબાણ કરવામાં આવશે. તેમની ઇચ્છા ન હેાવા છતાં પણ તેમને આ અણગમતી લાઇન લેવી પડશે. જેને લઈને અમુક સમય સુધી અસતાષ રહેશે પણ તે બાદ ઈચ્છિત ધંધા મળી જતાં એ અસતાષ સમી જશે.
ધંધા
આ તારીખેામાં જન્મેલાએ લગભગ બધા જ ધંધામાં સફળતા મેળવી શકે છે. કળા-સૌન્દર્ય પ્રતિ તેમનુ ધ્યાન વિશેષ હાવાથી તેએ નટ-નટી, ચિત્રકાર, સગીતશાસ્ત્રી, લેખકકવિ કે પછી કળા-કારીગર તરીકે તેએ સારી ખ્યાતિ પ્રાપ્ત કરી શકે છે. ઘણા નામાંકિત કવિઓ, લેખકા, અને ગાયા આ તારીખેામાં જન્મેલાં માલમ પડી આવશે.
આ લેાકાના સ્વભાવ ન્યાયવૃત્તિવાળા હાવાથી તેઓ વકીલે, બેરીસ્ટરા તથા કાયદાના સલાહકારા તરીકે સારા ઝળકી ઊઠે છે. આ જ તારીખેામાં જન્મનારાઓને રાજ્યકારણ તરફ પણ ખાસ રૂચિ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
ધંધાની સ્વતંત્ર માલીકી કરતાં તેઓ નોકર તરીકે કે પછી ભાગીદાર તરીકે સારું કામ કરી શકે છે. સ્વતંત્ર સાહસમાં આ લોકે પોતાના સ્વભાવને લઈને કયારેક નિષ્ફળ પણ જાય છે. આ તારીખમાં જન્મેલા શાન્ત સ્વભાવ, ઠરેલ બુદ્ધિ અને ઝડપી નિર્ણય શકિતને લઈને મોટાં ડીરેકટરે કે પછી લશ્કરી અમલદાર તરીકે પણ ઝળકી ઊઠે છે. મહાન સીઝર, આંગસ્ટર્સ, લોર્ડ કલાઈવ, લોર્ડ નેલ્સન, માર્શલ ફે આદિ મહાન સેનાપતિઓ આજ તારીખેમાં જન્મ્યા હતા.
ઘણા સી. આઈ. ડી. અમલદારે, ડીટેકટીવ આ તારીખેમાં જન્મેલા મળી આવશે. તુલા રાશિની અસર નીચે જન્મેલા મગજમારી કરવાના કામમાં પાવરધા હોવાથી તેઓમાંના ઘણા આવાં કામવાળા ધંધા તરફ આકર્ષાય છે. અને એમાં જ તેઓ પોતાને વિકાસ સાધે છે.
આ લોકમાંના કેટલાકે જુગારી માનસ ધરાવતાં હોવાથી જુગાર, રેસ-સટ્ટો રમવા તરફ વિશેષ ધ્યાન દોડાવે છે. પરંતુ આ બદીજ તેમનું સત્યાનાશ વાળે છે. તેઓ આ જુગારી લત ત્યજી દે, તે તેમનું ભવિષ્ય વધુ ઉજવળ બને છે એમાં જરાપણ શંકા નથી. જુગાર ઉપરાંત દારૂની લત પણ તેમણે ત્યજી દેવી જોઈએ.
જીવન-તન્દુરસ્તી અને સુખ
આ તારીખમાં જન્મેલા શરીરે ઉચા, પાતળા અને મજબુત બાંધાના હોય છે. તેમનું મુખ લંબગોળ હોય છે. બોલવામાં તેમને વેગ વધારે અને કયારેક તીણા સ્વરવાળા પણ તેઓ હોય છે. તેમની આંખે સુંદર અને વ્યવસ્થિત હોય છે. તેઓ મનહર રીતે ઝડપથી હલનચલનની ક્રિયાઓ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૯૧
શકે છે. આ લેાકા નિયમિત જીંદગી ગાળનારા અને ઉદ્યમી હાય છે.
પેટ્ટુ, ગુદ્દા, ખરડાના પાàા ભાગ એ તેમના રાશિ અવયવ હાવાથી આ ભાગામાં થતાં દર્દીથી તેઓ અવારનવાર પીડાશે. ખાસ કરીને પેઢુ અને મુત્રાશયનાં રાગા થવાની વધુ સભાવના રહે છે. મધુપ્રમેહ, ચામડીના તેમજ લેાહીના દરદો પણ થાય. ભાજનમાં પુરેપુરી કાળજી રાખવામાં આવે, ખાંડ આદિ ગળ્યા પદાર્થોં નિયમસર લેવામાં આવે તા આ રાગેાથી વિશેષ પીડાવું પડતું નથી. પીવાનુ પાણી ગરણાથી ગાળી શુધ્ધ કરીને પછી જ લેવું.
સુખી થવા માટે આ લેાકાએ નકામી ચિન્તા તેમજ નિરૂસાહી સ્વભાવને તિલાંજલી આપી દેવી જોઇએ. શરીર અને મનને પ્રપુલ રાખી જે સમયે જે સ્થિતિમાં હાય તેમાં આનંદ માણવા. શરીરની આરેાગ્યતાના આજ એક સીધા-સાદા ઉપાય છે.
આ લેાકા સ્વચ્છ અને સુરેખ રહેવાનુ પસંદ કરે છે. કાઇ પણ પ્રકારનાં મુશ્કેલ અને ગંદા કામના તેમને ભારે અણગમા હાય છે. તેમના આ સ્વભાવ તેમની આરેાગ્યતા માટે અતિ લાભદાયી છે.
તેમની આર્થિક સ્થિતિ સાધારણ રીતે સારી રહેશે. તેએ પેાતાના માભ્ભા ટકાવી રાખશે અને પૈસાની તંગીથી દૂર રહેશે. સમાજમાં તેમની આર્થિક સ્થિતિ સારી ગણાશે અને તે પણ બાંધી મુઠી લઈને ફરશે. નાકરી કે ધંધામાં તેઓને સારા પૈસા મળશે અને પેાતાના જીવનનિર્વાહ તેએ આનંદની સાથે પસાર કરી શકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૯૨
આ લેાકેામાંના કેટલાકને પેાતાનાં સાસરા તરફથી માલ-~~~ મિલ્કત મળવાની સભાવના રહે છે. કન્યા તરફથી તેમને સારી જેવી રકમ મળવાના ચાન્સ પણ મળે. સાધારણ રીતે આ તારીખેામાં જન્મેલાએ નસીબવતા હાય છે અને ઉદ્યમ કરતાં ભાગ્યમાં વધુ શ્રધ્ધા ધરાવે છે.
કૌટુમ્બિક સુખનાં તેઓ પુરા ભાગી હાય છે. પતિ-પત્ની, માતા-પિતા કે ભાઈભાંડુ તરફથી તેમને પૂરૂં સુખ મળે છે. કુટુમ્બનાં ઝઘડાએથી તેએ દૂર રહે છે અને કયારેક કાઇ ઝઘડામાં તેએ ગુંચવાઈ જાય ત્યારે સિફતપૂર્વક તેને પતાવી દઈ તેમાંથી મુક્તિ મેળવી લે છે. શાન્તિને ચહાનારા હાવાથી તેમને આવા ઝઘડા ગમતા જ નથી.
જન્મ સમયના ગ્રહેા જો અનુકૂળ સ્થાને હાય તા તેમનુ જીવન સુખી અને સરળ રીતે પસાર થાય છે.
આ લેાકામાંના કેટલાકા પેાતાનાં જીવાન પુત્રાનાં મરણ બેશે. આ મરણથી તેમને ભારે આઘાત પહોંચશે અને તેમનુ મન મુંઝવણમાં રહેશે. આવે સમયે તેમણે પેાતાના મન પર કાબુ રાખી શાન્ત એસી રહેવુ અને કાઇપણ પ્રકારનુ ઉતાવળી પગલું ભરવું વહિ. નહિ તેા અનથ થવાના સંભવ રહે છે.
થાતું મેલવુ, શાન્તિ સેવવી, સાદે અને આરેાગ્યવર્ધક ખારાક લેવા, ખુલ્લી હવામાં કરવું, આધ્યાત્મિક વૃ-િત રાખવી અને ઇશ્વર પ્રત્યે શ્રદ્ધા સેવવી. આ તેમનાં જીવનને સરળ અને ઉન્નત બનાવવા માટેનાં સાધના છે. અને એટલેા એના લાભ ઉઠાવવા, એમાં જ આ લેાકાનું હિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
જ્યારે આ લેકે સાંસારિક જમજાહ ત્યજી આધ્યાત્મિક વૃતિવાળા થાય છે ત્યારે તેમનાં ત્રાજવાં સમતલ બને છે. તે સમયે તેઓ જગતનું બહુ જ અદ્ભૂત હિત કરે છે અને લોકોમાં પૂજાય છે. તેમના ગુણઅવગુણનું સરવૈયું
ગુણ દયાળુ, ઉદાર, નમ્રતાવાળા અને ઉદ્દેશ સર કાર્ય કરનારા, નસીબને માનનારા, આધ્યાત્મિક વૃત્તિ તરફ પ્રેમ રાખનારા, સાહસિક અને હિંમતવાન, આત્મશ્રદ્ધાવાળા, દુઃખ સહન કરવાની તાકાત ધરાવનારા, અને ચોક્કસ સ્વભાવવાળા હોય છે. સફાઈ દાર અને વસ્ત્રોનાં શોખીન. સાહિત્યિક બુદ્ધિવાળા અને ન્યાયપ્રિય હોય છે.
અવગુણ વાતડીયા, કયારેક હદ ઉપરાંતનાં ઉદાર, આળસુ, અને બેદરકાર હોય છે. વિકારી અને વાસનાભર્યા સ્વભાવવાળા તેમજ સ્ત્રી પ્રત્યે આસક્તિ ધરાવનારા, નસીબ પર હદબહારની શ્રદ્ધા રાખનારા, ટીકાર અને મશ્કરે સ્વભાવ ધરાવનારા હોય છે. ભાગ્યશાળી રંગ
કાળે અને ઘરે લાલ. ભાગ્યશાળી દિવસ અને આંક
તેમને ભાગ્યશાળી દિવસ : શુક્રવાર. તેમને ભાગ્યશાળી ક તુલા માટે : ૮ શુક્ર માટેનો ભાગ્યશાળી આંક : ૬ તેમની ભાગ્યશાળી ધાતુ : તાંબુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
ભાગ્યશાળી મહિના
તેમના ભાગ્યશાળી મહિનાએ ત્રણ છે. જન્યુઆરી,
ફેબ્રુઆરી, અને જીન.
સંધિ સમય
તુલા રાશિ તા. ૨૨ મી સપ્ટેમ્બરે આવે છે. અને તેના પુરા પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૨ મીથી તે તા. ૨૮ મી સપ્ટેમ્બર સુધીના એ કન્યા તથા તુલા રાશિના સંધિ સમય છે. આ સમયમાં જન્મેલાએ રખડેલ અને ઘરમાં ન ટકનારા બને છે. પ્રવાસનાં શાખીન અને નિત્ય નવું નવું જોવાની ટેવ ધરાવે છે. તેઓ રમ્ય, ચિત્તાકર્યાંક, નિઃસ્વાર્થી અને માયાળુ સ્વભાવનાં તેમજ વસ્ત્રોનાં શેખીન અને ઘરને ટાપુટીપથી રાખનારા હેાય છે. સ્ત્રીએ સુંદર, ઘાટીલા અવયવેાવાળી અને ઘરરખુ હાય છે.
આ તારીખેામાં જન્મેલી કેટલીક નામાંક્તિ વ્યક્તિ
૯૪
માગલ શહેનશાહ અકબર માગલ શહેનશાહ ઔર’ગઝેબ
મહાત્મા ગાંધીજી
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
શ્રીનિવાસ શાસ્ત્રી
ચિત્રકાર રારિક
સરાહ અહાર્ટ (નટી) ૐા. એની ખીસાન્ટ
માટીન લ્યુથર જીલીયસ સીઝર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
તા. ૨૩ મી અક્ટોબરથી તે તા. ૨૧ મી નવેમ્બર સુધીમાં જન્મેલાઓ માટે
વૃશ્ચિક
This
રાશિ નિશાની
વીંછી સશિ સ્વામી ... ... ... મંગળ રાશિ અવયવ ... ... ... ગુહ્યું, ગુદા, ઇન્દ્રિય નંગ ...
પોખરાજ લગ્નમાં સૌથી લાયક સાથીઓ... તા. ૨૧ મી એપ્રિલથી.
તે તા. ૨૦ મી મે અને તા. ૨૨ મી સપ્ટેમ્બરથી તે તા. ૨૨ મી અકબર સુધીમાં જન્મેલાઓ. (વૃષભ અને
તુલા રાશિ) મિત્રોમાં-ધંધામાં સૌથી લાયક સાથીઓ...તા. ૨૧ મી એપ્રિલથી
તા. ૨૦ મી મે અને તા. ૧૯ મી ફે આરીથી તા. ૨૦ મી માર્ચ સુધીમાં જન્મેલાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
(વૃષભ અને મીન રાશિ) એક તત્વવાળી રાશિઓ .. ... કર્ક અને મીન. - સૂર્ય વૃશ્ચિક રાશિમાં તા. ૨૩ મી ઓકટોબરે આવે છે અને તા. ૨૧ મી નવેમ્બરે વિદાય થઈ જાય છે. સ્વભાવ-ગુણ અને કાર્ય શકિત
આ તારીખેમાં જન્મેલા મનુષ્ય સ્વભાવે સ્પષ્ટવકતા અને હિંમતવાન હોય છે. એમને જે વાત સાચી જણાય છે તે તેઓ જરાય સંકોચ વગર તડ ને ફડ કહી દે છે.
આ તારીખેમાં પ્રકારનાં માણસે જન્મે છે. ઉચ્ચ વિચારવાળા અને નીચ વિચારવાળા. તેમનામાં શકિત, સત્તા અને દ્રઢ કાર્યશકિત હોય છે પણ એમની એ શકિત કઈ દિશા તરફ વળે છે તેના પર એ આધાર રાખે છે. જે આ શકિત તેમના મૂળ સ્વભાવ અનુસાર એગ્ય દિશામાં જ વહે તો તેઓ ઉચ્ચ પ્રકારનાં માનવીઓ બની શકે છે. આ લોકમાં શકિત સ્વભાવ એક જ પ્રકારના હોય છે છતાં પણ તેમના કાર્ય પ્રકાર જુદા હોવાથી તેમાં બે ભેદ પડી જાય છે, આ ભેદ તેમનું ચારિત્ર્ય, તેમને સ્વભાવ તેમની ખાસીયત આદિને ઘડે છે. આ તારીખમાં જન્મેલાઓ માટે આ એક નોંધવા યોગ્ય બીના છે.
ઉપર જણાવ્યું તેમ આ લોકોની કાર્યશકિત એકજ પ્રકારની છે પરંતુ તેની પદ્ધતિ અલગ હોવાથી તેઓ ભિન્ન ભિન્ન માગે પિતાની એ શક્તિનો ઉપયોગ કરે છે. લશ્કરને દોરી જનાર સેનાપતિ અને લૂંટારાઓની ટોળીને દેરનારે નાયક એક જ પ્રકારની શકિત અને સતાથી કામ કર્યું જાય છે. માત્ર કામ કરવાનું તેમનું ક્ષેત્ર અનેખું હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
સાધારણ રીતે ખરાબ તારીખેામાં જન્મ લે છે. જો તેઓ કાબુમાં ન રાખી શકે તેા તેઓની મગજનું સમતાલપણું ગુમાવી તેએ એસે છે. આ લેાકા પેાતાનાં રાક્ષસી છે અને ઈર્ષ્યાળુ, અધમ, પાપી ખીનએને ત્રાસરૂપ થઇ પડે છે.
બુધ્ધિવાળા માનવીએ આ પેાતાની બુધ્ધિ અને સ્વભાવને બુધ્ધિ વીફરી જાય છે અને મહા પાતકી કામેા કરી સ્વભાવથી ખીજાઓને કનડ કૃત્યાથી આનંદ મેળવી
પરન્તુ જેઓ પેાતાના સ્વભાવ અને મનને કાબુમાં રાખી વર્તે છે તેઓ સારી સફળતા મેળવે છે. ખાસ કરીને તેમની આધ્યાત્મિક શક્તિ સારા પ્રમાણમાં કેળવાય છે અને તેમાં તેએ પ્રગતિ પણ કરે છે. કેટલાક દાખલાઓમાં તેા તેએ ચેાગી પણ બને છે, અને પ્રભુ ચિન્તનમાં તલ્લીન રહે છે.
આ તારીખેામાં જન્મેલાએ જેએ પેાતાની પ્રકૃતિને ખરાખર સાચવી રહે છે અને મનને કાબુમાં રાખી ન્યાય અને નીતિને માર્ગે ચાલે છે તેએ સ્પષ્ટ ન્યાયમુધ્ધિ અને સુન્દર વિચારશક્તિ ધરાવે છે. તેમનામાં કલ્પનાની સાથે ટીકાયુક્ત બુદ્ધિ પણ હાય છે. આ લેાકા કામની ભૂલ કાઢવામાં અજોડ હાય છે. હામા માણસની ભૂલ કયાં થઇ છે, કયું કામ ખાટુ થયું છે તે શેાધી આપવામાં આ લેાકાની બુદ્ધિ ગજબનું કામ કરે છે ખીજાઓને જે ભુલ ન જણાય તે તેઓ ચકાર દ્રષ્ટિથી તરત જ પારખી કાઢે છે. વાર્તા કરવામાં તેમજ રીતભાતમાં પણ આ લેાકા પેાતાની ખાસ ખાસિયત ધરાવે છે. કેટલાક દાખલાઓમાં તેએ બહુ વિનયી અને પ્રેમાળ પણ મળી આવે છે.
સ. ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
આગળ જણાવ્યું તેમ આ લોકો વિશાળ મનશકિત ધરાવે છે. અને જ્યારે તેઓ એક કામ હાથમાં લે છે, ત્યારે તે ગમે તે મુસીબત આવવા છતાં પણ પાર પાડયા વગર રહેતાં નથી. તેઓ મક્કમ અને દ્રઢ નિશ્ચયાત્મક બુદ્ધિવાળાં હોય છે. આ લોકે પોતાના કામને ગુપ્ત રાખવાનું ચગ્ય ધારે છે અને તે એટલે સુધી કે જેને માટે તેઓ ઊંચા વિચાર અને માન ધરાવે છે તેમની આગળ પણ તેઓ ખાનગીપણું રાખ્યા વિના રહેતાં નથી. તેઓ અભિમાની, શંકાશીલ અને અવિશ્વાસુ પણ હોય છે. આ સ્વભાવ ઉચ્ચ અને નીચ બન્ને પ્રકારનાં માનવીઓમાં મળી આવે છે.
આ તારીખોમાં જન્મેલાઓ સ્વભાવે ડંખીલા, બેલવામાં તીખાં અને કેટલીકવાર કામમાં મીઢાં પણ હોય છે. વીંછીની જેમ તેમનાં બોલવામાં, કામમાં અને સ્વભાવમાં ડંખ ભરેલે હોય છે. કેટલીક વખતે તેઓ એટલા આળસુ હોય છે કે તેમને પિતાનું કામ કરવાનું પણ ગમતું નથી. તેઓ બીજાઓને હુકમો આપે છે, દોરે છે, પણ પોતે કામ કરતાં નથી. મિત્રાચારીમાં પણ આ લોકો સ્વાથી માલમ પડી આવ્યા છે. મિત્રો જ્યાં સુધી તેમને લાભકર્તા થઈ પડે છે ત્યાં સુધી તેઓ તેમને પાળે છે. પણ
જ્યારે એ મિત્રો માથે પડી જાય છે, તેમની પાસેથી કંઇ મળી શકતું નથી. ત્યારે તેઓ તેમને ત્યજી દે છે અને તેમની સાથે દુશ્મનાવટ બાંધે છે.
પતિ-પત્નિ તરીકે આ લોકે વધુ પડતાં શંકાશીલ હોય છે. જ્યારે એક બીજા પ્રત્યેની તેમની આશંકા અન્તિમ રૂપ ધારણ કરે છે ત્યારે તેઓને સંસાર વિદ્ધમાં આવી પડે છે
અને કેટલીક વખતે તે ભયંકર પરિણામ પણ લાવે છે. આથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
આ તારીખમાં જન્મનારા લોકેએ અદેખાઈ, શંકાશીલ સ્વભાવ અને ગાંડપણથી સાવચેત રહેવું જરૂરી છે.
માનસિક બુદ્ધિમાં આ લોકે ચઢિયાતા માલમ પડ્યા છે. વ્યવસ્થા શકિતમાં, લેખન વ્યવસાયમાં પણ આ લોકે કુશળ હોય છે.
તેમનામાં આકર્ષણ શકિતનું તેજ વધુ પ્રમાણમાં હોય છે. વક્તા તરીકે લોકે પર તેઓ સારી છાપ પાડી શકે છે. પ્રભાવશાળી વ્યકિતત્વને લઇને તેઓ મિત્રો પણ સારો મેળવી શકે છે.
લખવામાં–વર્ણન કરવામાં પણ આ લોકોની બુદ્ધિ તેજથી ઝળકતી હોય છે. તેમની ભાષા સીધી અને સરળ હોય છે. વર્ણનમાં તેઓ સચેટ વાતાવરણ ખડું કરી શકે છે. આ કારણને લઈનેજ આ તારીખેમાં જન્મેલાં ઘણાં લેખકે વર્ણનાત્મક શૈલીવાળા હોય છે.
આ તારીખેમાં જન્મેલા બાળકની તેમના મા-બાપાએ ખાસ સંભાળ લેવી જરૂરની છે. તેમને ધાકથી નહિ પણ પ્રેમથી કેળવણી આપવી જોઈએ. મીઠા શબ્દ દ્વારા તેમનામાં ભણવાની રૂચિ થાય તેમ કરવું જોઈએ; નહિ તો તેઓ આડે માર્ગે ચાલી જવાનો ભય રહે છે. આ લોકોને ધાકધમકીથી અને શિક્ષા દ્વારા કેળવણી આપવાથી તે સુધરવાને બદલે બગડે છે અને અને હાથથી ચાલી જાય છે. જે છોકરાઓ પોતાના માબાપને ત્યાંથી નાસી જાય છે, જુદા રહે છે તેમાંના ઘણાં આ તારીખમાં જ જન્મેલા માલમ પડી આવશે.
પૈસાની બાબતમાં આ લોકે સુખી હોય છે પરંતુ તેમનામાં ઉદાર વૃત્તિનો અભાવ હોય છે. તેઓ દ્રવ્યન સંચય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
કરે છે અને વૃધ્ધાવસ્થામાં તેને એગ્ય ઉપયોગ કરે છે. કંગાલીયતને તેઓ ધિકકારે છે.
લગ્ન
આ તારીખેમાં જન્મેલાઓએ પોતાનાં લગ્ન તા. ૨૧ મી એપ્રિલથી તે તા. ૨૦ મી મે (વૃષભ રાશિ) અને તા. ૨૨ મી સપ્ટેમ્બરથી તે તા. ૨૨ મી અકબર (તુલા રાશિ) સુધીમાં જન્મેલાઓ સાથે કરવા જોઈએ. કૌટુમ્બિક સુખ
પતિ-પત્નિ એક બીજો પ્રત્યે પ્રેમથી રહે તે આ લોકોનું સંસાર સુખ અતિ ઉત્તમ રહે છે. સંતાનોની તેમના ઉપર કૃપા હોવાથી તે સારું સંતાન સુખ ભોગવી શકશે. પુત્રે અજ્ઞાંકિત ડાહ્યા અને માતા-પિતાને સુખ આપનારા નીવડશે. પતિએ પત્નિ તરફની અને પત્નિએ પતિ તરફની શંકા-વહેમની દ્રષ્ટિને તદન દૂર કરી નાંખવી જોઈએ. જે જરા પણ વહેમના વમળમાં તેઓ સપડાયા તો પછી તેમનાં જીવનને સુખી બનાવી શકવાની આશા રહેતી નથી પતિ-પત્નિએ સંપથી રહેવું, વિશ્વાસથી વર્તવું અને કંઈપણ વાતને ગુપ્ત ન રાખવી એ આ તારીખોમાં જન્મેલાઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે.
આ લોકોને મોટાભાઈ તરફથી સારું સુખ મળી શકશે નહિ. તેવીજ રીતે નાના ભાઈ તરફથી પણ સુખની આશા રહેશે નહિ. ધ
આ તારીખેમાં જન્મેલા વ્યાપારી પેઢીઓનાં વડાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦૧
તરીકે સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ માટેનું મુખ્ય કારણ તેમની ચપળ વ્યવસ્થા–શક્તિ અને કાર્ય કુશળતા જ છે. મુશ્કેલીના સંજોગોમાં પણ તેઓ શાન્ત રીતે અદભૂત સામને કરી શકશે.
આ ઉપરાંત આ લોકે વૈદ, ડૉકટરે, શસ્ત્રો તેમજ મીકેનીક એજીનીયર તરીકે પણ સારી નામના મેળવી શકે છે. કુદરતી રીતે જ તેમની વલણ રસાયણિકવિદ્યા તરફ વળેલી હોય છે એટલે તેઓ દવાવાળા તેમજ રંગનાર તરીકે પણ સુંદર કાર્ય કરી શકે છે.
આ લેકે માન–ચાંદનાં પ્રેમી હોય છે. તેમનાં કામને લોકે વખાણે-વાહવાહ બોલે તે તેમને ખૂબ ગમે છે. આ ગુણને લઇને સ્વાભાવિક રીતે જ તેમને સરકારી નોકરી વિશેષ પ્રમાણમાં ગમે છે. ઉંચા હોદાઓ લેવા–તે માટે પ્રયત્ન કરો એ આ લોકોની ખાસ ટેવો છે.
આ લોકમાંના કેટલાકે સારું જ્ઞાન સંપાદન કરે તો તેઓ ડીટેકટીવો તરીકે પણ સારી કીતિ મેળવી શકે છે. સૂક્ષ્મ અભ્યાસની તેમની ટેવ હોવાથી આ ધંધો તેમને સારી તક અપાવે છે. ટીકાકારે, કટાક્ષકારે ખાસ કરીને આજ તારીખમાં જન્મેલા માલમ પડી આવે છે.
વૈજ્ઞાનિકે તરીકે પણ આ લોકોને ઝળકતી ફતેહ મળે છે. પ્રસિધ્ધ વૈજ્ઞાનિક સર રમન વેંકટ પણ આજ તારીખેમાં જન્મ્યા હતા. લેખકે, ટીકાકારે, પત્રકારે અને જાહેર વક્તાઓ મુખ્યત્વે આ રાશિની તારીખમાં જન્મેલા મળી આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૨ જીવન તંદુરસ્તી અને સુખ
આ તારીખમાં જન્મેલાઓનો વર્ણ શ્યામ રંગને હેય છે. શરીરે તેઓ મજબુત અને સાધારણ રીતે તન્દુરસ્ત રહે છે. -તેમનું મુખ પહોળું અને સહેજ ચોરસ હોય છે.
આ લોકમાં સંપૂર્ણ તંદુરસ્તીનો અભાવ હોય છે. તેઓ મુખ્યત્વે શરીરની ગુહ્ય ઈન્દ્રિયોની પીડાથી પીડાય છે, અને આ ભાગમાં તેમને અવારનવાર કંઇને કંઇ દર્દ થયા કરે છે. કયારેક આ લકે હદયની માંદગીથી પણ હેરાન થાય છે.
સાદું અને નીતિવાળું જીવન તેમને માટે અતિ અગત્યનું છે. વાસનાઓથી તેઓ પર રહે અને સંયમી જીવન જીવે તે તેમની તંદુરસ્તીને જરાય આંચ આવે એમ નથી.
દ્રવ્યની બાબતમાં આ લોકોની સ્થિતિ સંતોષકારક હોતી નથી. તેઓને અવારનવાર આર્થિક અગવડમાં ઉતરવું પડે છે અને કયારેક તો એવી મુંઝવણ આવી પડે છે કે જેમાંથી નીકળતાં તેમને નવ નેજાં થાય છે. તેમની આ અગવડે તેમની પોતાની જ ઉત્પતિ છે. હાથે કરીને તેઓ આ અડચણેને આમંત્રે છે. આ લોકમાંના કેટલાકને વૈભવ-વિલાસ ગમતું નથી અને તેઓ સાદું નૈતિક જીવન ગુજારે છે; જયારે બીજા પુરબહારથી વિલાસી જીવન ગાળી પિતાની જાતને પાયમાલ બનાવે છે.
આવા લોકોને જ્યારે આર્થિક સંકડામણ ઊભી થાય છે ત્યારે તેઓ બીજાઓને બોજારૂપ થઈ પડે છે અને તેમને ત્યાં જ પડ્યા પાથર્યા રહે છે. આવી રીતે પારકું ખાવામાં તેમને આનંદ આવે છે. કામથી તેઓ દૂર નાસે છે અને તેને ઓછા પણ તેઓ પોતાનાં દેહ પર પડવા દેતાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૦૩
આવી વર્તણુકને લઈને સ્વાભાવિક રીતેજ તેમનુ કૌટુમ્બિક જીવન મુશ્કેલી, તકરાર અને વિખવાદમાં પસાર થાય છે. આમાંથી જ્યારે તેઓ ત્રાસી જાય છે ત્યારે આધ્યાત્મિક જીવન તરફ વળે છે અને ત્યારેજ તેએ સુખી થાય છે.
આ લેાકેામાંના કેટલાકૈા કે જેએ મધ્યમસરનુ જીવન ગુજારે છે. તેમનુ કૌટુમ્બિક જીવન સાધારણ રીતે સતાષભ હાય છે. બહારથી તેમને ભલે સતાષ ન મળતા હાય તા પણ તેએ પેાતાની જાતને સતાષી ગણે છે અને જે મળે છે તેનાથી રાજી થાય છે.
આ તારીખેામાં જન્મેલાઓને મેાટી વયમાં પુત્ર તરફથી સારૂ' સુખ મળે છે અને તેમની લગભગ અધીચિન્તા દૂર પણ થઇ જાય છે.
આ લાકાને નાના-મોટાં અકસ્માત થતાં રહેશે. ખાળ અવસ્થામાં પડવાના-ઇજા થવાના અકસ્માતા વારવાર બનશે. આ લેાકેાએ અગ્નિથી સાવચેત રહેવું જરૂરી છે. હથિયારા સાથે ચેડાં કરવાનું પણ તેમણે સાહસ ન કરવું. આ લેા પેાતાના સ્વભાવને કાબુમાં રાખે, નકામી ઉતાવળ છેડી દે અને ઉશ્કેરાટના ત્યાગ કરે તેા ઘણાં અકસ્માતાને તેએ નિવારી શકે એમ છે.
તેમનાં ગુણ અવગુણનું સરવૈયુ
ગુણુ
ન્યાયપ્રિય, ટીકાકાર અને સ્પષ્ટવકતા હાય છે, તેમની પ્રતિભા પણ અજબ પ્રકારની હાય છે અને આથીજ તેઓ સ્થામાને તુ જ આંજી શકે છે. પ્રેમમાં ગુપ્તપણું, વકાદારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૪
તે રાખી શકે છે. અભ્યાસવૃતિ મુખ્યત્વે આધ્યાત્મિક વિષા તરફની હાય છે. લડાઈનાં ચાહક હાઇ સેનાપતિ, નાયક તરીકે શાભા આપી શકે છે.
અવગુણ
સ્વભાવે અધીરા, વિષયી અને લેાભી હેાય છે. જ્યારે તેઓ ક્રોધે ભરાય છે ત્યારે તેમને શાન્ત પાડવા એ મુશ્કેલ થઇ પડે છે. તામસી અને ધ્યાળુ ઉપરાંત શંકાશીલ સ્વભાવ પણ ધરાવે છે. આ લેાકા કયારેક મિત્રાચારીમાં અવિશ્વાસુ અને હલકાં પણ માલમ પડી આવ્યા છે. ઘાતકી મનાવ-તવાળા હાવાથી તેઓ નિયી દુશ્મન ગણાય છે.
ભાગ્યશાળી રંગ
શ્યામ–ભુરા અને ઘેરા આકાશી.
ભાગ્યશાળી દિવસ અને આંક
તેમના ભાગ્યશાળી દિવસઃ મંગળવાર. તેમના ભાગ્યશાળી આંકઃ ૮. મંગળ માટેના ભાગ્યશાળી આંકઃ ૫. તેમની ભાગ્યશાળી ધાતુ: લાઢું.
ભાગ્યશાળી મહિનાઓ
તેમને માટેનાં ભાગ્યશાળી મહિના ત્રણ છે. ફેબ્રુઆરી, માર્ચ અને જુલાઇ, માર્ચના શરૂઆતના દિવસેા જ તેમને માટે
લાભકારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
સંધિ સમય
વૃશ્ચિક રાશિ તા. ૨૩ મી અકબરે આવે છે અને તેનો પૂરે પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૩ મીથી તે તા. ર૯ મી અકબર સુધીનો સમય એ તુલા અને વૃશ્ચિક રાશિને સંધિ સમય છે. આ સમયમાં જેમનો જન્મ થયો હોય તેઓ નવા વિચારો, નવી રીત-રસમોનાં શોધક હોય છે. સ્વતંત્ર બુદ્ધિવાળા, પિતાના મેમ્ભાને વળગી રહેનારા અને હઠીલા સ્વભાવવાળા પણ હોય છે. આ લોકો પોતાની બુદ્ધિથી મુશ્કેલીનો તેડ અજબ રીતે કાઢી તેમાંથી ઉગરી જાય છે. બીજાંઓને ઠપકે આપવામાં આ લેકે કુશળ હોય છે. આતારીખેમાં જન્મેલી કેટલીક નામાંક્તિ વ્યક્તિઓ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વાડાસિનોરના નવાબ સાહેબ કેશવચન્દ્ર સેન સીસ્ટર નિવેદીતા બીપીનચન્દ્ર પાલ પંડિત જવાહર નહેર સર રમન ચન્દ્રશેખર વેંકટ કીરે'–મશહૂર ભવિષ્યવેત્તા સાતમા એડવર્ડ પ્રેસીડન્ટ રૂઝવેલ્ટ પ્રેસીડન્ટ ગારશીલ્ડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
તા. ૨૨ મી નવેમ્બરથી તે તા. ૨૦ મી ડીસેમ્બર સુધીમાં જન્મેલાઓ માટે
ધન
રાશિ નિશાની
. . ... ધન્વી, ચાપ રાશિ સ્વામી
••• ••• ... ગુરુ રાશિ અવયવ
જાંઘ અને તેની પાછ
નો ભાગ. નંગ
.. ... ... માણેક, હીરો. લગ્નમાં સૌથી લાયક સાથીઓ.. તા. ૨૧ મી માર્ચથી તે તા.
૨૦ મી એ પ્રિ લ, અને તા. ૨૨ મી જુલાઈથી તે તા. ૨૧ મી ઑગસ્ટ સુધી માં જન્મેલા ઓ.
(મેષ અને સિંહ રાશિ.) મિત્રોમાં-ધંધામાં સૌથી લાયક સાથીઓ...તા. ૨૧ મી મે થી તા.
૨૦ મી જુન અને તા. ૧૯ મી ફેબ્રુઆરીથી તા. ૨૦ મી માર્ચ સુધીમાં જન્મેલાઓ. (મિથુન અને મીન રાશિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
એક તત્વવાળી રાશિઓ .. ... ... મેષ અને સિંહ
સૂર્ય ધન રાશિમાં તા. ૨૨ મી નવેમ્બરે આવે છે અને તા. ૨૦ મી ડીસેમ્બરે વિદાય થઈ જાય છે.
સ્વભાવ–ગુણ અને કાર્યશકિત
આ તારીખેમાં જન્મેલા નરમ પ્રકૃતિનાં હોવા છતાં પણ સ્વભાવે બહાદુર, હિંમતવાન, મક્કમ અને ગણત્રીબાજ હોય છે. તેઓ દરેક ક્ષેત્રમાં આગળ થવાની ઈચ્છા સેવે છે. ઊંચામાં ઊંચું સ્થાન તેઓ મેળવે એવી તેમની મહત્વાકાંક્ષા હોય છે. આ સ્વભાવને લઈને તેઓ દરેક બાબતમાં માથું મારે છે અને ઘણાં કામમાં ધારી સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ ચતુર અને ઝડપી હોય છે. જ્યારે તેઓ એક કામ કરવાનો નિર્ણય કરે છે. ત્યારે તે પાર પાડયા વગર રહેતાં નથી. પરંતુ આમ કરતાં તેઓ કેટલીક વખત પોતાનું કામ બગાડી નાંખે છે અને નાનુંમોટું નુકશાન વહોરી લે છે.
આ લોક ગણત્રીબાજ અને કયું નિશાન કયાં પડશે તેની સચોટતા જાણનારા છે, અને તેથી તેમનામાં ભવિષ્ય જાણવાનું સામર્થ્ય પણ છુપાયેલું છે એવું બીજાને ભાન થાય છે. તેઓ પોતાની જ બુદ્ધિથી જ્યારે કામ કરે છે ત્યારે તેમાં ભાગ્યે જ નિરાશા મેળવે છે. પરંતુ જ્યારે બીજાનાં દેરવ્યા દોરાય છે ત્યારે તેમને કેટલીકવાર છક્કડ ખાવી પડે છે.
આ લોકે કામગરા અને પારકી પંચાતમાં ઉતરતા જ નથી. પોતાનું કામ ભલું અને પોતે ભલા એ રીતે જ તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
વર્તે છે. નવરાં બેસવાનું તેમને પસંદ નથી. કામમાં જ તેઓ રચ્યા રહે છે. કામમાં તેઓ બારીક બુદ્ધિ વાપરનારા અને આદિથી અન્ત સુધી તેને તપાસનારા હોય છે.
આ લોકોનું હૃદય સાગર જેટલું વિશાળ હોય છે. તેમના પેટમાં અનેકની વાતે ગુપ્ત રીતે સચવાઈ પડી રહે છે. તોપણ તેઓ ગુપ્ત રીતે કાર્ય કરનારા દેતા નથી. તેઓ જે કંઈ કામ કરે છે તે પ્રકટ જ કરે છે. માણસને સાચું કહી દેવાનું તેમને ગમે છે. તેઓ સ્વભાવે ખુલ્લા, પ્રમાણિક અને શુદ્ધ મનના હોવાથી તેમને મિત્રો પણ સારા પ્રમાણમાં મળી રહે છે. સત્ય અને ન્યાયને તેઓ ચકાય છે.
તેઓ પ્રમાણિક અને દ્રઢ મનનાં હોવાથી બીજના ઉપર તેમને પ્રતાપ પડે છે. તેમના વાતાવરણમાં જ કેઈ એવું સામર્થ્ય રહેલું હોય છે કે જેઓ તેમની મર્યાદામાં આવે છે તે સર્વ તેમના તેજથી દબાય છે. તેમનું કહેવું સામામાણસને ખરૂં ન લાગતું હોય તો પણ તેમના શબ્દોમાં એવું સામર્થ્ય રહેલું હોય છે કે તે સાંભળનારના હૃદયમાં ચોંટી જાય છે.
આ લોકે દુશ્મન તરીકે પણ ઉદાર અને ન્યાયી હોય છે. તેમનું હદય નરમ અને પ્રેમાળ હેવાથી તેનું મન ઘાતકીહિંસાત્મક પગલાં લેતાં અચકાય છે. તેઓ ઉતાવળથી બીએને જે કંઈ નુકશાન કરી બેસે છે તે માટે પાછળથી તેમને પસ્તાવો થાય છે અને ફરીથી એવું ન કરવાનો તેઓ નિશ્ચય કરે છે.
સામાનું દુઃખ જોઈને તેઓ પણ દુઃખી બની જાય છે. તેને મદદ કરવાની તેમનામાં ધગશ ઉત્પન્ન થાય છે અને જ્યારે તેને મદદ કરે છે ત્યારે જ તેઓ ઝંપે છે. તેમના આવા ઉદાર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૦૯
ભલા સ્વભાવનો કયારેક ગેરલાભ પણ લેવાય છે. ઉપકારનાં બદલામાં તેમને અપકાર પણ મળે છે જ્યારે આવા બનાવે વારંવાર બને છે ત્યારે તેઓ મદદ ન કરવાનો નિશ્ચય ઉપર આવે છે.
તેઓ વાસનાને કાબુમાં રાખી નૈતિક જીવન જીવી શકે છે. સંયમી, એકમાગ અને મિતાહારી હોવાથી તેમનું આરોગ્ય પણ સારું રહે છે. સંસારને ચાહનારા અને સુખી કૌટુમ્બિક જીવન વિતાવવાનું તેઓ વધુ પસંદ કરે છે.
આગળ જણાવ્યું તેમ આ લોકેટ ઝડપી નિર્ણય કરનારા હોય છે. તેમનાં મગજ અતિ વેગથી દોડે છે અને એમાં ક્યારેક તેઓ ભૂલ પણ કરી નાંખે છે. આવી રીતે થયેલી ભૂલને સ્વીકાર કરવાનું પણ તેઓ ચૂકતા નથી. ભૂલ સ્વીકારવામાં તેઓ ગૌરવ લે છે.
બાહ્ય રૂપરંગમાં આ લેકે આકર્ષક હોય છે. તેમનાં નેત્રમાં તેજ હોય છે અને તેને લઈને તેઓ હામાં માનવી ઉપર ધારી અસર જમાવી જાય છે. સ્વભાવનાં આનંદી, નિર્ભય અને સાહસિક હોય છે. પોતાનું કર્તવ્ય કરવામાં તેઓ કેઈથી ગાંજ્યા જતા નથી. આ તારીખેમાં જન્મેલા ડાબલા મનુષ્ય ઊંચા અને પાતળા હોય છે, અને તેઓ ઘણું કરીને શાંત અને તીવ્ર બુદ્ધિનાં હોય છે. જેમની વૃત્તિ ચંચળ હોય છે તેઓ વધારે તાકાતવાન અને લઠ્ઠ હેય છે.
આ તારીખમાં જન્મેલી સ્ત્રીઓ સ્વભાવે સુંદર અને કહ્યાગરી હેાય છે. તેઓ પોતાના ઘરની વ્યવસ્થા ઉતમ પ્રકારે રાખી શકે છે. પત્ની તરીકે, માતા તરીકે તેઓ બહુ ઉતમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૦
નીવડે છે. બાળા ઉપર અને પશુએ ઉપર પણ તેમતે અપાર માયાળુ, નમ્ર, ઉદાર, મેાટા
પ્રેમ હાય છે. તેએ દ્રઢ મનની, મનની અને બહુ શાણી હાય છે.
પતિને મા સૂચન કરવામાં તેઓ સદા તત્પરજ રહે છે. તેએ સેવક અને સલાહકાર એમ બન્ને રીતે વતે છે. પતિને વાદાર રહેવામાં તેમજ પેાતાનુ શિયળ સાચવવામાં આ તારીખેામાં જન્મેલી સ્ત્રીએ ખાસ ચીવટવાળી માલમ પડી છે.
આ તારીખેામાં જન્મેલા માળા સીધાએલા, નિર્દોષ અને ભેાળાં હાય છે. તેમને ઠગવાને છેતરવાના પ્રયત્ન કરવા એ પાપ કરવા જેવું છે. સ્વભાવે તેએ ઉદ્યોગી અને કંઈને કંઈ કામ કરવામાં જ મનને પરાવેલુ રાખે છે. મા-બાપાએ તેમને તેમની પસંદગીનાં જ કામે સાંપવા જોઇએ. સ્વભાવે તેઓ અત્યન્ત લાગણીવાળા હેાવાથી તેમને બહુ જ નજીવી જેવી વાતમાં દુ:ખ અને આઘાત લાગે છે, તેથી તેમની સાથે પ્રેમભરેલું વતન જ રાખવુ ઇષ્ટ છે. તેમને સારી સાખતમાં રાખવા, તેમની ઈચ્છા સંતાષવી અને તેમની બુદ્ધિ ખીલે તેવું કામ તેમને સાંપતા રહેવું.
આ તારીખેામાં જન્મેલાઓને ઉચ્ચ શિક્ષણ મળે તેા તેઓ મેટાં તત્ત્વજ્ઞાનીએ પણ થઇ શકે છે. માટા સત પુરુષા–ચાગીએ આજ તારીખેામાં જન્મેલા માલમ પડી આવશે.
આ લેાકામાં આત્મવિશ્વાસની ખામી હેાય છે. સફળતાનિષ્ફળતાના જ વિચાર તેમના મગજ પર અસર કર્યાં કરે છે. પરિણામે તેએ કામ ઉપર ખરાખર ચિત્ત લગાવી શકતાં નથી. ધર્મની બાબતમાં તેઓ કયારેક દાંભિક માલમ પડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૧૧
આવ્યા છે અને માન અને કીતિને માટે જ કામ કરતાં હોય એમ લાગે છે.
આ લકે કદી પણ વૃધ્ધ થતાં નથી. દેખાવમાં તેમના ચહેરા ઉપર સદા આનંદી વાતાવરણ જ હોય છે. બોલવાચાલવામાં તેઓ રંગીલા હોય છે અને દુ:ખ કે શોકને ધ્યાનમાં પણ લેતાં નથી.
ક્યારેક આ લોકે નજીવી બાબતને રજની ગજ બનાવી દે છે, અને તેને માટે ધુવાપુવાં થઈ જાય છે. આ તેમની એક મોટામાં મોટી ખેડ છે. તેમણે ક્રોધને છત જોઈએ અને બોલવામાં કાબુ પણ રાખવો જોઈએ. જો કે બધાંજ આવો અવગુણ ધરાવતાં નથી તેપણ ક્રોધ અને વાણીને વશ રાખેલા કામના છે. શત્રુરૂપે આ લોકો ઉદાર છે એમ આગળ જણાવ્યું છે તે પણ તેઓ પોતાનાં અપમાનને ભૂલતાં નથી અને વખત આવે તે બાબતનો ટાણે પણ લગાવી દે છે.
બીજાઓની ભૂલોને ક્ષમા બક્ષવાને સુસ્વભાવ તેમણે કેળવો જરૂરી છે. જે તેઓ તેમ ન કરે તો તેમને અભ્યદય થતો નથી. વિશાળ મન રાખવાથી અધિકારી તરીકે, હાથ નીચેનાં માણસોને તેઓ ઘણીવાર ભારે ત્રાસ ઉપજાવનારા પણ થઈ પડે છે,
લગ્ન
આ રાશિની તારીખમાં જન્મેલાઓએ પોતાનાં લગ્ન તા. ૨૧ મી માર્ચથી તે તા. ૨૦ મી એપ્રિલ (મેષ રાશિ) અને તા. ૨૨ મી જુલાઈથી તે તા. ૨૧ મી ઓગસ્ટ (સિંહ રાશિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧૨ સુધીમાં જન્મેલાઓ સાથે કરવા જોઈએ. આ તારીખેમાં જન્મલાઓની સાથે તેઓ લગ્ન કરે તો તેમનું લગ્નજીવન સુખી અને યશસ્વી નીવડે છે.
કૌટુમ્બિક સુખ
આ તારીખમાં જન્મેલાઓનું કૌટુમ્બિક સુખ સારા પ્રકારનું હોય છે. જેમ જેમ કુટુમ્બ સંખ્યા વધતી જાય છે તેમ તેમ આ લોકોને જવાબદારી વધે છે. અને એનું પાલન કરવામાં તેઓ ચુસ્ત બને છે. કૌટુમ્બિક ઝઘડા તેમને પસંદ નથી. સુખ અને સંપ જ તેઓ ઝંખે છે અને આ મેળવવાને માટે તે કેટલીક વાર પોતાની મહેનતે તેમજ ધનને પણ ભાગ આપે છે.
ધંધો
આ તારીખેમાં જન્મેલાઓને કોઈપણ ધંધામાં સારી સફળતા મળી શકે છે. તેઓ પિતે એકજ ધંધાને વળગીને બેસી રહેતાં નથી પરંતુ સત્તર ધંધામાં પોતાનું ચિત્રત લગાવે છે અને એમાં ફતેહ પણ મેળવે છે. આથી જ આ લોકોને અમુક એક ધંધામાં નાંખવા નહિ. પરંતુ તેમની ઈચ્છા હોય તે લાઇન તેમને જાતે જ પસંદ કરી લેવા દેવી.
સ્વાભાવિક રીતે આ લેકની વૃતિ ધાર્મિક કામો પ્રત્યે વિશેષ હોય છે. એટલે તેઓ સારા ઉપદેશકે, વ્યાખ્યાનકર્તાઓ. તેમજ ગુરૂઓ થઈ શકે છે. એ પછી બીજી ફતેહભરી લાઈન કાયદાને લગતી છે. વકીલ–એરીસ્ટર તરીકે તેઓ સારા ઝળકી ઊડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧૩
જો શરીર સ્વાસ્થ્ય સારૂ હોય તેા તેમણે પેાલીસ કે લશ્કરી નાકરીમાં પણ જોડાઇ જવુ જોઇએ. કારણ, અહીં તેમને તેમના સ્વભાવને લઇને સારી તક મળી જાય છે અને તેએ એક સાધારણ સિપાઇથી આગળ વધીને મેટા ઇન્સ્પેક્ટર કે જનરલ સુધી પણ પહેાંચી જાય છે.
વ્યાપાર ધંધામાં તેઓ એકલાં કે પછી ભાગીદારીમાં પણ સારે। યશ મેળવી શકે છે. ઉચ્ચ પ્રકારના માનવીએ પેાતાના રાશિ નિશાન ધનુષની જેમ દરેક કામમાં સીધાં સડસડાટ ચાલ્યા જાય છે અને પ્રમાણિકતાપૂર્વક તે કા અદા કરે છે.
ફાલતુ અને નજીવા કામે આ લેાકાને ગમતાં નથી. તેએ એના તરફ પૂરતું ધ્યાન પણ આપતાં નથી. જે ક્ષેત્રમાં તેમને પુરતા કાળા મળી રહે છે તે જ ક્ષેત્રમાં પડવાનુ તેએ વધુ પસંદ કરે છે.
ફિલ્મ કંપનીઓમાં પણ આ લેાકાને સારા ચાન્સ મળી આવે છે. અનેક વાર્તા લેખકા, નટનટીએ આ તારીખેામાં જન્મેલાં માલમ પડી આવશે.
વકીલા, ડાક્ટરા, વ્યાપારીએ, એજન્ટા, સેક્રેટરીએ. વગેરે આ તારીખેામાં જ જન્મેલા હોય છે. તેમને માટે આ ક્ષેત્રે સારા છે અને પેાતાની કા શક્તિ અનુસાર એમાંથી તેએ સારા લાભ મેળવી શકે છે.
જીવન–તંદુરસ્તી અને સુખ
આ તારીખેામાં જન્મેલાઓનેા શારીરિક માંધા મજબુત અને દેખાવડા હોય છે. પાતળાએ પણ તાકાતવાળા અને
શ. ૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
હિંમતવાન હાય છે. સશક્ત શરીર હાવા છતાં પણ આ લેાકા અવારનવાર રાગથી પીડાયા કરે છે.
આ લાકાને મુખ્યત્વે ફેફસાંની નિળતાના, સંધિવાના અને જઠરનાં વિવિધ વ્યાધિએ થાય છે. છાતીના રાગથી, ચિન્તાથી અને જો રવિની અસર નીચે તેઓ પીડાતાં હાય, તા ક્ષય રાગથી પણ તેઓ પીડાય છે.
સ્વસ્થ પ્રકૃતિ રાખવા માટે તેમણે વધુ પડતુ કામ છેડી દેવુ" જોઇએ. શાન્ત ચિત્ત, પ્રપુલ્લ હૃદય અને નિયમિત કામ તેમને માટે ખાસ જરૂરનાં છે. તેએ ઘેાડેસ્વારી, તરવાની કસરત વગેરે કરે તેા તેમનાં શરીરને તે લાભકર્તા થઇ પડે છે.
માલમ
પૈસાની બાબતમાં આ લેાકા ખાસ કાળજીવાળા પડી આવ્યા છે. તેએ પૈસા બચાવી જાણે છે, પણ મખ્ખીચુસ કે હલકટ હેાતાં નથી. તેમની પાસે પૈસાના સગ્રહ સારા જેવા હાય છે. કારણ કે વિપત્તિના સમયને માટે મનુલ્યે દ્રવ્યના સંચય કરી રાખવા જોઇએ, એ નિશ્ચયને સેવનારા તેઓ હાય છે. ધન રાશિમાં જન્મેલી કાઇક જ સ્ત્રી કે પુરુષ ધનવિનાનું મળી આવશે. ઉદ્યોગ અને ધન સંચય એ આ તારીખમાં જન્મેલાઓનુ જીવનસૂત્ર છે.
તેમનાં ગુણ-અવગુણનું સરવૈયુ
ગુણ
સદાય આગળ વધનારા, ખંતીલા, ઉદ્યમી અને ચીવ્વટથી કાર્ય કરનારા, વિશ્વાસુ, દ્રવ્ય સંચયી, એકમાગી, ભવિષ્ય માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
આશાવાદી અને આનંદથી રહેનારા. મિત્રો માટે વફાદાર તેમજ તેમને માટે ખરી શ્રધ્ધાથી કાર્ય કરનારા. પ્રમાણિક, દ્રઢ મનથી રહેનારા, અને ધાર્મિક મનોવૃત્તિવાળા હોય છે.
અવગુણ આત્મવિશ્વાસમાં ઢીલા અને કયારેક ભ્રમિત મનોદશાવાળા, તેછડા, ધર્મની બાબતમાં દંભી, માન–આબરૂ માટે કામ કરનારા અને ક્યારેક કામનાં ચેટ્ટા બની જાય છે. ક્રોધી, બોલવામાં કાબુ વગરનાં અને ડંખીલા હોય છે. ભાગ્યશાળી રંગ
પીળે. ભાગ્યશાળી દિવસ અને આંક
તેમનો ભા ગ્ય શા ળી દિ વ સ : ગુવાર તેમને ભાગ્યશાળી આંક ધન રાશિ માટે : ૪ ગુરુ માટે નો ભાગ્ય શાળી આંક : ૩
તે મ ની ભા ગ્ય શા ળી ધાતુ : ટીન ભાગ્યશાળી મહિનાઓ
તેમને માટેના ભાગ્યશાળી મહિનામાં ત્રણ છે. એપ્રિલ, ઓગસ્ટ અને અર્ધી માર્ચ.
સંધિ સમય
ધન રાશિ તા. ૨૨ મી નવેમ્બરે આવે છે અને તેનો પૂરે પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૨ મીથી તે તા. ૨૮ મી નવેમ્બર સુધીનો સમય એ વૃશ્ચિક અને ધન રાશિનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સંધિ સમય છે. આ સમયમાં જેમનો જન્મ થયો હોય તે બેલવામાં, વ્યવહારમાં મીઠા, વિનયી અને નકલવૃત્તિમાં નિષ્ણાત હોય છે. આ લે અનીતિવાળા પણ હોય છે, આથી તેમનું પતન પણ તરત જ થાય છે. તેઓમાં ભયનું નામનિશાન હતું નથી એટલે ધ્યા, લડવૈયા, વકીલ કે રાજદ્વારી તરીકે તેઓ સારા ઝળકી ઊડે છે. આ સમયમાં જન્મનારા મનુષ્યો બુદ્ધિમાં તેજસ્વી અને પ્રતાપી હોય છે. સ્વભાવે તેઓ ઈર્ષ્યાળુ અને સંતાપ કરનારા પણ નીવડે છે. આ તારીખેમાં જન્મેલી કેટલીક નામાંકિત વ્યક્તિઓ
જદુનાથ સરકાર હાજી મહમદ અ. શીવજી વિઠ્ઠલદાસ દામોદરદાસ ગોવિંદજી વિન્સ્ટન ચચીલ વેરન હેસ્ટિંગ્સ સર વેટર સ્કેટ થોમસ કાર્લાઇલ, માર્ક ટવીન”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧ મી ડીસેમ્બરથી તે તા. ૧૯ મી જાન્યુઆરી સુધીમાં જન્મેલા માટે
મર
રાશિ નિશાની રાશિ સ્વામી રાશિ અવયવ
નગ
...
લગ્નમાં સૌથી લાયક સાથીએ... તા. ૨૧ મી જુનથી તે
તા. ૨૧ મી જુલાઈ અને તા. ૨૨ મી આગસ્ટથી તે તા. ૨૧ મી સપ્ટે મ્મ ર સધી માં જ ન્યે લા એ. (કર્ક અને કન્યા રાશિ)
મિત્રામાં—ષ ધામાં સૌથી લાયક સાથીએ...તા. ૨૧ મી એપ્રિલથી
તે તા. ૨૦ મી મે, તા. ૨૨ મી આગસ્ટથી તે તા. ૨૧ મી સપ્ટેમ્બર અને તા. ૨૨ મી સપ્ટેમ્બરથી તે તા. ૨૨ મી અ ક ટા બ ર સુધી માં
www.umaragyanbhandar.com
...
...
...
...
...
...
...
...
..
...
630
બકરા
શનિ
ઢીંચણુ
ચંદ્રકાન્ત, શ્વેત ગામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૮
એક તત્વવાળી રાશિએ
સૂર્ય મકર રાશિમાં તા. ૨૧ મી ડીસેમ્બરે આવે છે અને તા. ૧૯ મી જાન્યુઆરીએ વિદાય થઇ જય છે.
...
જન્મેલાએ. (વૃષભ, કન્યા
આ ને
તુ લા રા શિ )
વૃષભ અને ન્યા
...
...
સ્વભાવ–ગુણ અને કાર્યશક્તિ
આ તારીખેામાં જન્મેલાએ શનિના ગ્રહની અસર નીચે હાય છે. મકર રાશિની નિશાની બકરે છે. આ પ્રાણી સ્વભાવે જડ હાવા છતાં પણ ઊષ્મી છે અને તે ઊંચા માર્ગે જ ચઢવાનુ પસંદ કરે છે. મેાટા મેાટા ડુંગરા, ટેકરાઓ પર ચઢવાનુ રખડવાનું તેને બહુ ગમે છે.
આ ટાકા સ્વભાવે જક્કી અને હઠાગ્રહી હૈાય છે. આમ છતાં પણ તેઓ ખંતીલા, મહેનતુ, સેવાભાવી અને ઉત્સાહી હામ છે. તેએ વિચારવંત, ચપળ અને દ્રઢ નિશ્ચયી હાય છે.) અને એટલાજ માટે લીધેલા કાપણુ કામને તેઓ પૂરૂ કર્યાં વગર ઝડપતા નથી. તેએ મેાટા ચિન્તક અને તત્વજ્ઞાની હાય છે. પરન્તુ તેમના જીવનની સફળતા તા ધધાદારીમાંજ સમાયલી છે. [
આ લેાકા સ્વભાવે મહત્વાકાંક્ષી હોય છે. તેમની ઇચ્છા એટલી તેા તીવ્ર હાય છે કે તે નિષ્ફળતા પેાતાની મર્યાદાને પણ જોતાં નથી અને ઉત્સાહમાં ને ઉત્સાહમાં કામ કરવા મંડી પડે છે. હજારાવાર નિષ્ફળતા મળે, તેમનાં માર્ગોમાં અંતરાયા નાંખવામાં આવે તે પણ તેએ તેના વિચારને પેાતાનાં મગજમાંથી દૂર કરતાં નથી. આ તારીખેામાં જન્મેલા એક સાધારણ માણસ પણ પેાતાના મનમાં લક્ષાધિપતિ બનવાની પૃચ્છા સેવે છે. તેના મનમાં એજ વિચારા રમ્યા કરે છે કે હું કયારે માટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૧૯
શ્રીમન્ત અને ઉદ્યોગપતિ અનુ. આ તારીખેામાં જન્મેલા એક સાધારણ સૈનિક તેમજ નાકર પણ ભવિષ્યમાં મેટા સેનાપતિ તથા વ્યાપારી બનવાની તીવ્ર આકાંક્ષા સેવે છે. આવા મહાન મનવા માટે તેએ પ્રયત્ના પણ કરે છે, ચેાજનાએ પણ ઘડે છે; પરંતુ જ્યારે તે તેનેા અમલ કરે છે ત્યારે તેમાં તેમને ધારેલી સફળતા પ્રાપ્ત થતી નથી. બુદ્ધિની દ્રષ્ટિએ તેએ અતિ ઉત્સાહી અને આશાવાદી હાય છે, અને તેએ પેાતાને માટા નેતા કે ઉપરી માને છે.
આ તારીખેામાંના કેટલાક સ્વભાવે નેતા જ હાય છે. સરદાર બનવાને જ તેએ જન્મેલા હાય છે. કાઇના હાથ નીચે રહેવુ તેમને પસંદ નથી. ધીરે ધીરે તેઓ પેાતાના માગ કાપતા જાય છે અને અન્ય ટાંચ સુધી પહાંચી જાય છે. ધીરજ અને સહિષ્ણુતાથી તેઓ પેાતાનું મુશ્કેલમાં મુશ્કેલ કા પણ પાર પાડી શકે છે.
આ તારીખેામાં જન્મેલાએ સ્વભાવે અભિમાની, લેાભી, મેટા-મોટા વિચારા કરનારા, કે જીસ, ખતીલા, પ્રપ્રંચી, ધીમાશવાળા, સાવધ, સ્વતંત્રઅને પેાતાના જાતિમળમાં વિશ્વાસવાળા હાય છે. તેઓ શુધ્ધ અંતઃકરણવાળા અને સ્પષ્ટવકતા પણ મને છે. આ લેાકેા કયારેક સુંદર વક્તા પણ હાય છે. જેએ વકતા નથી હાતા તેએ પણ સ્પષ્ટ અને સાચું મેલવાવાળા તે હાય છે જ. તેમનું ખેલવું સામા માણસને કયારેક ખાટુ પણ લગાડે છે. અને પાછળથી તેના રજ પણ તેમને થાય છે. દરેક ખાખતમાં તેએ પેાતાના સ્પષ્ટ અને ખુલ્લા દીલના અભિપ્રાય આપે છે. તેમની કેટલીક વાર્તા ટીકાયુક્ત, બુદ્ધિવાળી પણ હાય છે.
આ લેાકા અભિમાની, સ્વતંત્ર અને ઊંચા વિચારવાળા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૨૦
હાય છે એ વાત ખરી છે તેા પણ તેઓનું અભિમાન અહંકારમાં પરિણમતુ નથી. સ્વમાનની બાબતમાં તેમજ શિસ્તમાં જ તેએ અભિમાની બને છે. કામમાં કદાચ તેઓ કુશળતા ન બતાવી શકે પરન્તુ એની રચના બતાવવામાં તેા તેઓ જરૂર જ હાશિયાર હાય છે. ઘણે ભાગે આ લેાકેા પડદા પાછળજ કામ કરે છે અને જ્યાં સુધી તેમને સફળતા મળ્યા કરે છે ત્યાં સુધી તેઓ પુરા ઉત્સાહી બને છે પરન્તુ જ્યારે તેમને નિષ્ફળતા મળવા માંડે છે ત્યારે તેમના ઉત્સાહ એછેા થતા જાય છે. આ લેાકેામાંના ઉચ્ચ વર્ગનાં માનવીઓમાં પ્રેમ, સુખ અને સુંદરતાના સમન્વય થયેલા માલમ પડે છે. અને કુદરતી રીતે જ તેમનામાં ભવિષ્ય દ્રષ્ટા બનવાની શકિતએ હાય છે. આ લેાકેામાં ચાગ તેમજ આધ્યાત્મિક ગુપ્ત ખાખતાના સારા શાખ હાય છે અને તે જાણવા માટે ભારે ઉત્સાહી હાય છે. સમાજનુ કામ કરવામાં, લેાકેાને પાતે કેવી રીતે મદદ કરી શકે તે માટે તેમજ ખીન જનહિત કાર્યાં કરવામાં તેમની બુદ્ધિ સદા પરાવાયલી જ રહે છે અને એમાં તેમને આનંદ આવે છે. અભ્યાસના, સાહિત્યના તેમને શેાખ હાય છે, અને આ દિશામાં તેઓ સારી પ્રગતિ પણ કરી શકે છે. વિદ્યાર્થીઓમાં તેઓ સારી પ્રશંસા મેળવે છે. આ લેાકા સ્પષ્ટ વક્તા તેમજ સાદા હાવાથી મેલવામાં અનેક લેાકાને આકષી શકે છે.
સ્વતંત્ર વ્યકિતત્વવાળા હાવાથી તેમનામાં આત્મશ્રષા તેમજ સ્થિર મુષ્ટિ પણ હાય છે. આથી કામમાં ધારે તેા તેએ સફળતા પણ પામી શકે છે.
આ લેાકાની બુદ્ધિના વ્યય આડે માગે કરવામાં આવે, તેમને સારી સેાબત, સંસ્કાર ન મળે તેા ઉપર જે ગુણા દર્શાવ્યા છે તેનાથી વિપરીત ગુણા પણ ધરાવતાં થઇ જાય એવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૨૧
ચેાક્કસ સભાવનાઓ રહેલી હાય છે. કારણ તેઓ હલકી મનેાપ્તિ સેવે તા તેમનામાં ખરાખ કાર્યો કરવાની શકિત આવી જાય છે અને આ શકિત એટલી તેા પ્રબળ બને છે કે તેઓ ગમે તેવા દુષ્ટ કાર્યાં કરતાં પણ અચકાતાં નથી. આમ થાય તા તેએ ઘાતકી સ્વભાવનાં, વેરવૃતિનાં તરસ્યા અને બીજાનાં દુઃખમાં રાચનારા બની શકે છે. જ્યારે તેમને નિષ્ફળતા મળે છે ત્યારે તેએ ઉદાસ અને નિસ્તેજ ખની જાય છે. તેમને જીવવું પણ ઝેર જેવું બની જાય છે અને તેવે વખતે તેએ ન કરવાનુ કરી મેસે છે. આવા લેાકેા જુવાન અવસ્થામાં હોય તે આપઘાત કરવા પણ તત્પર બની જાય છે. આ તારીખેામાં જન્મેલા પુત્રાના પિતાએ પેાતાના સંતાનથી સાવધ રહેવું જરૂરી છે.
આ તારીખેામાં જન્મેલાએ ઘણીવાર એકલપેટા હાય છે. મિત્રમંડળીમાં તેએ ભળી શકતાં નથી. તેમનાં મન સંકુચિત હાય છે અને એટલે જ તે કેટલીકવાર બીજા એના પ્રેમવિશ્વાસ સ`પાદન કરી શકવામાં નીષ્ફળ નીવડે છે.
આ લેાકા સમ વિચારકા, સ્વાભાવિક વક્તાઓ અને શિક્ષકા હાય છે. વગર અટકે આખા દિવસ શ્રમ કરનારા અને ખાને આનંદ આપવામાં કુશળ હાય છે. તેએ માયાળુ, વિશ્વાસુ અને ઉદાર પણ હાય છે. એકવાર મિત્રતા થઇ તા પછી તે મિત્રતા કદાપિ છેડતાં નથી. મિત્રા સાથેનાં હ્રદ ઉપરાંતનાં સંબધને લીધે તેમના ઉપર કેટલીક વખતે સંકટ પણ આવી પડે છે.
વિચાર ફેરવવા લાકા પેાતાની
www.umaragyanbhandar.com
આ તારીખેામાં જન્મેલાં સ્ત્રી કે પુરુષના માટે કદી પણ પ્રયત્ન કરશે! નહિ. કારણ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #161
--------------------------------------------------------------------------
________________
જક્કી વલણ માટે ઘણાં પ્રસિદ્ધ બનેલાં છે. ઉપરાંત આ લેકે વિશ્વાસ અને માલીકને વફાદાર પણ હોય છે. માલીકનાં લાભ અને ગેરલાભો શામાં સમાયેલા છે તે તેઓ સારી રીતે જાણે છે. તેઓ ભાગ્યેજ ટંટ કે ફરિયાદ કરે છે. પોતાનાં કામમાં જ રચ્યા રહેવાનું તેમને પસંદ છે. સોપેલું કાર્ય પછી ભલેને મુશ્કેલ હોય તો પણ તેઓ તે પાર પાડે છે જ
પૈસાની લેવડદેવડ અને વ્યહવારમાં આ રાશિવાળાઓ સખ્ત પ્રમાણિક અને નિયમીત હોય છે, પરંતુ વિચારશકિત ટૂંકી હોવાને લઈને તેઓ કેટલીક વાર માટી નુકશાનીમાં પણ ઊતરી જાય છે. આમ છતાં પણ પૈસાની થાપણ મૂકવા માટે, વ્યહવાર બાંધવા માટે આ લોકે અતિ વિશ્વાસુ અને ખાત્રીવાળા હોય છે. કેઈનું દેવું ડૂબે તેવી તેમની જરાય ઈચ્છા હતી નથી. તેમની છેલ્લી પાઈ સુધી પણ તેઓ કરજ ચૂકવે છે.
તેઓ મોટાં પેટનાં હોવાથી ગુપ્ત વાતને પેટમાં રાખી શકે છે. તેમને વારસો મળવાને પણ સંભવ હોય છે. પૈસાનો તેઓ સંચય કરે છે અને તેને નકામે વ્યય કરતાં નથી.
આ તારીખેમાં જન્મેલી સ્ત્રીઓ સુંદર, બુદ્ધિશાળી, સમજુ અને પૈસાની કાળજવાળી ને ઉત્તમ ગૃહવ્યવસ્થા કરનારી હોય છે. આ સ્ત્રીઓમાં ઘણીવાર એ અવગુણો નજરે પડે છે. સ્વાર્થવૃત્તિ અને અવિશ્વાસ. એને લઇને તેઓ હદબહારનું બોલે છે અને કયારેક એમાં પોતાનું જ અહિત કરી બેસે છે.
સર્વ રીતે જોતાં આ તારીખવાળાઓ પ્રમાણિક અને ઉમદા દીલનાં હેય છે. આ લેકે પોતાની જાતે જ આગળ વધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૧૩
છે. જો તેમની પ્રગતિનું પ્રમાણ મંદ હાય તેા પણ તેએ પેાતાનાં માર્ગમાંથી પાછી પાની કરતાં નથી ને આગળને આગળ વખ્યા કરે છે.
લગ્ન
આ તારીખવાળાઓએ પેાતાનાં લગ્ન જીવનમાં સળતા મેળવવી હાય તેા તેમણે ૨૫ વર્ષની વય પછી જ લગ્ન કરવા હિતકર છે. તેમના લગ્નનાં લાયક સાથીએ તા. ૨૧ મી જુનથી તે તા. ૨૧ મી જુલાઇ (કર્ક રાશિ) અને તા. ૨૨ મી ઓગસ્ટથી તે તા. ૨૧ મી સપ્ટેમ્બર(કન્યા રાશિ) સુધીમાં જન્મેલાઓને જ ગણાવી શકાય. આ તારીખેામાં જન્મેલાએની સાથે તેમના લગ્ન સંબંધ બંધાય તે તેમનુ લગ્નજીવન સુખી અને સરળ નીવડે છે. આ લેાકાએ પાતાનાં લગ્નજીવનને સરળ બનાવવા માટે ઉપરની તારીખામાં જન્મેલાં સ્ત્રી કે પુરુષા સાથે જ લગ્ન કરવાં જોઇએ.
કૈટુમ્બિક સુખ
આ લેાકાને કૌટુમ્બિક સુખ ચેાગ્ય પ્રમાણમાં મળતું નથી. સાંસારિક વિપત્તિએ, ઝઘડાઓને તેમને અવારનવાર સામને કરવા પડે છે અને તેમાં તેએને પેાતાની સારીય શક્તિ તેમજ દ્રવ્ય વેડફી નાંખવું પડે છે.
તેમનુ ચલિત માનસ, આધ્યાત્મિક વૃતિ તેમજ ગેબી વિદ્યા પરત્વેનાં શાખને લઇને પણ તેમને કયારેક કૌટુમ્બિક સુખમાં વિઘ્ન ભેાગવવુ પડે છે. આ સ્વભાવને લઇને તેઓ ઘણીવાર પેાતાનાં ઘર તરફ નિષ્કાળજી મતાવતાં પણ થઈ જાય છે. આવી ત્રિશંકુ સ્થિતિમાં ન તેા તેએ આધ્યાત્મિક અભ્યાસ કરી શકે છે કે ન તા ઘર તરફ પુરી કાળજી રાખી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ધંધા
આ લેાકામાં ધાર્મિકવૃતિના અંશ વધુ પ્રમાણમાં રહેલા છે એટલે તેએ ધર્મગુરૂઓ, પૂજારી, શાસ્ત્રજ્ઞા તેમજ ઉચ્ચાધિકારીઓ તરીકે સારૂ જીવન ગાળી શકે છે.
આ સિવાય આ લેાકા સરકારી કે વહીવટી નાકરીમાં પણ સારૂ કામ કરી શકે કામ કરી શકે છે. એક સાધારણ કલાર્ક તરીકે પ્રવેશી તેએ પેાતાની આપમેળે ઊંચા હાÜા ઉપર ચઢી જાય છે. જમીન તેમજ મકાનનાં બાંધકામને લગતાં ધંધામાં તેમને સારી યારી મળે છે. આ લેાકા વૈજ્ઞાનિક શેાધખેાળામાં અને સંશાધનકર્તા, લેખક તથા કર્તા તરીકે સારૂ કાય કરી શકે છે. દરેક ક્ષેત્રમાં તેએ માથું મારે છે અને જેમાં તેમને વધુ ફાવટ આવે છે તે કામ પાછળ તેઓ મંડયા રહે છે. ટૂંકમાં કહીયે તે આ તારીખેામાં જન્મેલા લેાકા સ્થિર નેાકરી–ધધામાં સારી રીતે ફાવે છે અને આગળ વધતાં મેટાં હાદા સુધી પહોંચી જાય છે.
આ તારીખેામાં જન્મેલાઓને સંગીત, સિનેમા, નૃત્ય, ચિત્રકામ અને ગુંથણુ-ભરત આદિ વૈભવ-વિલાસ અને કળાનાં સાધનામાં ખાસ રસ પડે છે. પુરુષોને સાધારણ રીતે રાજકિય અને કાયદાકાનૂનને લગતી બાબતે વધુ પ્રમાણમાં ગમે છે. તેઓ કારીગરા, કમીસ્ટા, શોધખેાળ કરનારાએ પણ મને છે અને પેાતાની લાઇનને દીપાવે છે.
આ સમયમાં આંગ્લભાષાનાં કેટલાક શ્રેષ્ઠ વક્તાએ પણ જન્મ્યા છે. ગ્લેડસ્ટન, શૈરીડન આજ તારીખેામાં જન્મ્યાં હતાં.
આ તારીખેામાં જન્મેલી સ્ત્રીઓ ઘરકામમાં પ્રવીણ અને મહેનતુ હાય છે. તેએ પેાતાની કરજ સારી રીતે સમજે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૨૫
પતિ પ્રત્યે, ગૃહ પ્રત્યે તેમજ બાળા પ્રત્યે તેએ પ્રેમ અને માયાથી વર્તે છે અને તેમને સતાષ આપે છે. તેમના સ્વભાવ દયાળુ અને પ્રેમાળ હેાય છે. આથી એક નસ તરીકેનાં ધંધામાં પણ તેએ સારી નામના મેળવી શકે છે.
આ લેાકાએ પેાતાનાં કામમાં સાવધપણું રાખવુ. અને દ્રઢ મનથી કાર્ય કરી કામા પતાવવા.
જીવન–તન્દુરસ્તી અને સુખ
આ તારીખેામાં જન્મેલા લેાકા ઠીંગણા, શ્યામવર્ણવાળા, કાળા વાળવાળા ને સુંદર તથા આકષક નેત્રાવાળા હાય છે. તેમના શરીરના બાંધા સાધારણ રીતે મજમુત હાય છે પણ જેમ જેમ પાકટ વય થતી જાય છે તેમ તેમ તે સુધરતા જાય છે.
આ તારીખેામાં જન્મેલાઓનું જીવન તેમનાં કિસ્મત કરતાં તેમના પેાતાનાં પર જ વધુ નિર્ભર રહે છે. આ લેાકા વયમાં પાકટ થશે પરન્તુ દીર્ઘાયુષી જીવન માટે તેમણે પેાતાનાં ફેફસાંએની વધુ કાળજી લેવી પડશે. ખુલ્લી હવા તેમજ ગ્રામ્યજીવન આ તારીખેામાં જન્મેલાંએને વધુ અનુકૂળ થઇ પડશે. આ લેાકાએ ઠંડી ઋતુમાં સાવચેત રહેવુ, હદ્દ ઉપરાંતની મહેનત ન કરવી. કારણ તેથી અજીણુ, ઉદાસિનતા આદિ વ્યાધિ થાય છે. તેમને તી'ચણનાં, ચામડીનાં, લેહી વિકારનાં અને સંધિવાયુનાં દરો થવાના સ’ભવ રહે છે.
ખારાક મધ્યમ અને પચે એવા જ લેવા જોએ નહિ તા પેટની પીડા વધી જશે અને આરાગ્ય જોખમમાં મૂકાશે.
આ લેાકાએ નિરાશાને તથા ઉદ્વેગને તિલાંજલી આપી દેવી જોઇએ. આ બન્ને તેમનાં સ્વાસ્થ્યને માટે ઘાતક છે. તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૨૩
આનંદી સ્વભાવ રાખવા, સારી સેાખતમાં રહેવું અને મનને પ્રશુલ્લ બનાવે તેવા કાર્યોં કરવા જોઇએ. આ લેાકાએ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે કે તેમની અનારેાગ્યતા બહારનાં કરતાં મન સાથે ઘણા સંબંધ ધરાવે છે એટલે મન જ જો તંદુરસ્ત હશે તેા પછી તેમનું સ્વાસ્થ્ય બગડવાના જરાપણ સભવ રહેતા નથી.
આ લેાકાને પૈસાનું તેમજ આર્થિક સુખ સારા પ્રમાણમાં છે. એ સુખ તેએ જે રીતે માંગે છે તે રીતે મળશે નહિ. ઝડપથી પૈસાદાર થવાની કલ્પના કરવી એ ઉન્નતિના દ્રોહ કરવા જેવું છે. સ્થિર રીતે અને નિયમિતતાથી આ લેાકાને દ્રવ્ય મળ્યા કરશે. એટલે એક રીતે કહીએ તે! આ લેાકેાનું આર્થિક જીવન સુખી અને સરળ મનશે.
આ લેાકેામાંનાં કેટલાકા વારસદાર પણ બનશે. વારસામાં તેમને દ્રવ્ય કરતાં મકાન કે `જમીન સારા પ્રમાણમાં મળશે. મફતનાં પૈસા મેળવવાનાં પ્રયત્નામાં જો આ લેા પડશે તા તેઓ માત્ર નાણાંજ નહિ પરન્તુ કીર્તિ પણ ગુમાવશે. પૈસાને માહ તેમને માટે એક અતિ લપસણા મા બનશે એટલે એના તેમણે ત્યાગ કર્યેજ છૂટકા છે.
કયારેક આ લેાકાને ધનની તૃષ્ણા સતાવે છે પણ ખરી. તે મેળવવા તેએ પ્રયત્ના કરે છે. એમાં તેમને સફળતા મળી હાય એમ જણાય છે પણ ખરૂ. પત્તુ જ્યારે તે લેવા હાથ લાંબે કરે છે ત્યારે તેમનાં હાથમાં આવવાને મધ્યે તે દૂર ચાલી જાય છે. અને જ્યારે આવું થાય છે ત્યારે તેમની નિરાશાના પાર રહેતા નથી. આ મનવાનું કારણ દીર્ઘદ્રષ્ટિની ખામી અને પેાતાનાં પરના અતિ વિશ્વાસજ છે. આ દૂર કરવે ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૨૭
સંભવ છે. એટલે રહેવું જરૂરી છે.
આ લેાકાને અનેક અકસ્માતા થવાના તેઓએ શસ્ત્ર તેમજ હથિયારાથી સાવચેત પાણીના અકસ્માતા જેવાં કે ડૂબવું, પડી જવું આદિ પણ થવાની સંભાવના રહે છે. એનાથી પણ ચેતતા રહેવુ. પૂડી જવાના તેમજ ઇન પામવાના અકસ્માતા આ લેાકાને માટે સાધારણ છે.
વૃધ્ધાવસ્થામાં તેને અનેક લીલી–સૂકી જોવી પડશે. જીંદગીના કરૂણ બનાવા તેમને આજ અવસ્થામાં જોવાના— સાંભળવાના મળશે.
જીવનને સુખમય બનાવવા માટે આ લેાકાએ વાંચવાની તથા મનન કરવાની ટેવ વધારવી હિતકર છે. એકી સાથે વધુ કામા કરવા નહિ. એક કા સ પૂર્ણ થયા બાદ જ ખીજુ કામ હાથમાં લેવું, નહિ તા ધંધમાંથી હાથ ઘસતાં રહી જશે.. ઉદાસ અને ખિન્ન બનવા કરતાં આનંદી અને ઉદાર બનવું. કંજુસાઈ ત્યજવી, હદ ઉપરાંત શ્રમ ન કરવા અને જીવનને એવી રીતે જીવવું કે જેથી લાભ જ મળ્યા કરે.
તેમનાં ગુણ-અવગુણનું સરવૈયું
ગુણ
ન્યાયી, ઉદ્યમી, શાંત અને ધીરજવાળા, માન માટે આગ્રહ સેવનારા, કયારેક વિચારક અને સ્વતંત્રતાને ચાહનારા હાય છે. વિચાર, વતનમાં પ્રમાણિક અને ખુલ્લા મનનાં તેમજ સ્પષ્ટ વક્તા પણ હાય છે. કયારેક નિરાશામાં આન માણનારા અને સકામાં પણ હતું... મુખરાખનારા હોય છે. ગુપ્ત વાત રાખવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૯
માહાશ અને જરૂર પડે મિત્રને માટે મરી ફીટવાની પણ તમન્ના ધરાવે છે નિરાભિમાની, સાવધ અને મેટાં મનેરથે સેવનારા હાય છે.
અવગુણુ
લાભી, શરમ વગરનાં અને કયારેક ખીન્નનું અહિત કરનારા પણ હાય છે. સ્વાથી, માન ભુખ્યા અને પાતાનાં કામાં પૂરા પાવરધા હોય છે. આ લેાકા શંકાશીલ અને નિરાશાથી પીડાતા હાય છે. પહેલી નિષ્ફળતા તેમને માટે એટલી વિઘાતક હાય છે કે તે તેમના ઉત્સાહ અને શક્તિનેા નાશ કરી દે છે. આ લેાકેા અતિ માલકણા પણ હોય છે.
ભાગ્યશાળી રંગ
ભુરા, કાળા, ઘેરા રાખાડી અને જાંબુડા.
ભાગ્યશાળી દિવસ અને આંક
તેમના ભાગ્યશાળી દિવસ : શનિવાર.
તેમના ભાગ્યશાળી આંક : ૩
: ८
શનિ માટેના ભાગ્યશાળી આંક તેમની ભાગ્યશાળી
ધાતુ
: સીસુ
ભાગ્યશાળી મહિનાઓ
તેમને માટેનાં ભાગ્યશાળી મહિનાએ ત્રણ છે. મે, સપ્ટેમ્બર અને એપ્રિલની આખરના દિવસેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૨૯
સંધિ સમય
મકર રાશિ તા. ૨૧ મી ડીસેમ્બરે આવે છે અને તેના પૂરેપૂરા પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૧ મીથી તે તા. ૨૭ મી ડીસેમ્બર સુધીમાં જેમના જન્મ થયેા હેાય તેએને ધન અને મકર રાશિની સંધિમાં જન્મ થયેલા ગણામ છે. આ ધિ સમયમાં જન્મેલાં મનુષ્યા વધારે સુખી, મહત્વનાં કામેા કરનારા અને બુધ્ધિમાં પાકટ તથા જ્ઞાની હેાય છે. સંગીત તેમને આનંદકર્તા થઇ પડે છે. પ્રેમને માટે તેએ લગ્ન કરે છે. આ લાકા સ્વભાવે ચેકસ, નિયમિત, કુશળ અને લલિતકલાનાં જાણકાર પણ હાય છે.
આ તારીખેામાં જન્મેલી કેટલીક નામાંકિત વ્યક્તિએ
વ્યોમેશચન્દ્ર એનજી
મહાદેવ ગાવિંદ રાનડે
લા કન
રૂડીયા કીપલી’ગ
ગ્લેડસ્ટન
વુડરા વીસન જોન આફ આક બેન્જામીન ફ્રાંકલીન
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦ મી જાન્યુઆરીથી તે તા. ૧૮ મી ફેબ્રુઆરી સુધીમાં જન્મેલાઓ માટે
નંગ
રાશિ નિશાની .... ... પણિયારી, ઘટ, પાણી
લઈ જનાર રાશિ સ્વામી
... ... શનિ રાશિ અવયવ
. .. ઢીંચણ નીચેનો ભાગ
શનિ કે લસણુઓ લગ્નમાં સૌથી લાયક સાથીઓ. તા. ૨૧મી મેથી તા.૨૦
મી જુન, અને તા. ૨૨ મી જુલાઈથી તે તા. ૨૧ મી ઓગસ્ટ અને તા. ૨૨ મી સપ્ટેમ્બરથી તે તા. ૨૨ મી અ ક ા અ ૨ સુધીમાં જન્મેલા . (મિથુન, સિંહ અને તુલા રાશિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૩૧
મિત્રામાં-ધધામાં સૌથી લાયક સાથી...તા. ૨૨ મી જુલાઇથી
તે તા. ૨૧ મી ઑગસ્ટ અને તા. ૨૨ મી સપ્ટેમ્બરથી તે તા. ૨૨
મી અકાખર સુધીમાં જન્મેલાએ. (સિંહ અને તુલા રાશિ)
એક તત્વવાળી રાશિએ
મિથુન અને તુલા
સૂર્ય કુંભ રાશિમાં તા. ૨૦ મી જાન્યુઆરીએ આવે છે અને તા. ૧૮ મી ફેબ્રુઆરીએ વિદાય થઇ જાય છે.
...
સ્વભાવ-ગુણ અને કાર્યં શકિત
આ તારીખેામાં જન્મેલાએ! ખરા માણસાઈ” સ્વભાવવાળા હાય છે. પુરા માણસ થવાને માટે જે તત્વા જરૂરી છે તે બધાં તેમનામાં હાય છે અને તેમને જો ચેાગ્ય માર્ગદર્શન તેમજ સારી સામત મળે તેા તેએ જરૂર એક નંબરના માનવી બની શકે છે એમાં જરા પણ શંકા નથી.
આ લેાકેા લેાકહિતના કાર્યાંજ કરે છે અને જો તેમને સારૂ શિક્ષણ આપવામાં આવે તેા તેએ જરૂર માણુસાતના સેવકા થઈને રહે છે. તેમનાં મન વિશાળ અને ખુલ્લા હોવાથી તેએ દરેકને પછી ભલેને તે ગમે તે જ્ઞાતિને, ગમે તે દેશને કે ગમે તે રાષ્ટ્રના હાય તા પણ તેને તેએ ભાઇ ગણે છે અને તેવી રીતે તેની સાથે વર્તે છે.
પરન્તુ આજ તારીખેામાં જન્મેલા માણસેા કે જેએને પૂરૂ શિક્ષણ મળ્યું નથી, જેમની મુધ્ધિએ વિકાસ સાધ્યેા નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૨
તેઓ સંકુચિત મનનાં બને છે અને તેમની લોકકલ્યાણની ભાવના માત્ર જ્ઞાતિ કે અમુક સમુદાય પુરતીજ બને છે.
આ તારીખમાં જન્મેલા સ્વભાવે પરગજુ અને ઉમદા સ્વભાવનાં હોય છે. તેઓ પોતાના પરોપકારી અને દયાવાન સ્વભાવને લઈને લોકોમાં પ્રીતિપાત્ર બને છે. આ લોકે એટલા બધા લાગણીવશ હોય છે કે, કોઈનું દુઃખ તેઓ ખમી શકતાં નથી અને એ જાણે પોતાને જ થયું હોય એમ માની લે છે. સ્વભાવે તેઓ નરમ હોવાથી તેમનાથી કંઈ પણ દુઃખ, શોક કે આઘાત ખમી શકાતું નથી. આ લોક ઉર્મિલ, ભેળા અને નીતિવાન હોય છે. તેઓ વિચાર અને વર્તનમાં આદર્શવાદી અને સાચ્ચા હોય છે. તેમના વિચારે ઉચ્ચ અને જનહિતને લાભદાયી થઈ પડે એવા જ હોય છે.
આ લોકમાં બુદ્ધિ અને ન્યાયત્તિ સારા પ્રમાણમાં હોય છે. સુધારા માટે તેઓ મરી ફીટે છે અને જુનવાણી તત્વોને નાશ કરવા પ્રયત્નો આરંભે છે. તેમના સુધારા પ્રથમ ઘરથી જ શરૂ થાય છે અને તે બાદ દેશવ્યાપી બને છે.
મિત્રાચારીમાં આ તારીખેમાં જન્મેલા ખાસ ધ્યાન ખેંચે એવા હોય છે આ લોકે મિત્રતાને અંત સુધી નિભાવી રાખે છે. અને તેમને સંપૂર્ણ વફાદાર રહે છે. જરૂર પડે ત્યારે કોઈપણ પ્રકારની મદદ આપતાં તેઓ અચકાતાં પણ નથી. તેમની સહનશકિત અજબ હોય છે. તેઓ કોઈના સખ્ત શબ્દો કે કાવત્રાં સહી શકે એવાં હેતાં નથી. અપમાનને તેઓ ભૂલી શકતાં નથી અને વારે ઘડીએ તેને યાદમાં રાખી સામાને તે સંભળાવ્યા કરે છે. તે પણ એટલું તો ચેકકસ છે કે, મિત્રાચારીમાં આ લકે નિર્મળ અને લાભકર્તા જ થઈ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૩૩
આ લેાકા સ્વભાવે શાન્ત, વિશ્વાસુ, માયાળુ, નિરપરાધી, કુદરત પ્રેમી અને સારી સમજવાળા હોય છે. હુન્નર–ઉદ્યોગાને ચહાય છે અને તેમાં કઈને કંઇ સુધારા કર્યાં કરે છે. તેમનામાં અસાધારણ ગુણા અને શક્તિઓ છે છતાં પણ તેએ આળસુ અને પ્રમાદી હોય છે. ધનના સંચય કરવા ગમે છે.
તેમને સંગીત, કલા અને સાહિત્યના શેખ હાય છે છતાં પણ આ લેાકામાંના ઘણા ભાગ તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતા તરફ જ વળે છે. માણસને સમજવાની ચાવી તેમની પાસે હાવાથી તેઓ હામાને તરત જ પિછાની જાય છેઅનેતેનાં સ્વભાવ અનુસાર વન ચલાવી તેનું દીલ જીતી લેછે. આ લેાકામાં પવિત્ર ભાવેશ હાવાથી ધાર્મિક સાહિત્ય તરફ તેમની રૂચિ હાય છે અને એમાંના કેટલાક તૈા સારા ચેાતિષીએ, અગમ્યવાદીએ તેમજ તત્વજ્ઞાનીએ પણ મને છે.
તેએ સારા વિવાદકર્તા અને વાતચીતમાં સચાટ હોય છે. તેમને હરાવવા એ મુશ્કેલ કાર્ય છે. તેમની મુધ્ધિ મુખ્યત્વે યાંત્રિક કારીગરીનાં કામમાં અને તેમાંય પ્લેકટ્રીકને લગતાં કામમાં સારી ખીલી ઊઠે છે.
વ્યાપાર-ધધા અને નાણાખાતામાં તેએ ઝળકી ઊઠે છે. એ દિશામાં તેમની બુધ્ધિ આશ્ચર્યકારક કાર્ય કરી બતાવે છે. પરન્તુ તેમને વધુ સફળતા તા ખાનનુ કામ કરવામાંજ મળે છે.
આ તારીખેામાં જન્મેલા પેાતાનાં લાગણી પ્રધાન સ્વભાવને કાબુમાં રાખે અને મનશક્તિ પર વિજય મેળવે તા એવું એક પણ કા નથી કે જે તેએ ન કરી શકે. જવાખદારીવાળા કામેામાં તેએ સારા પ્રકાશી ઊઠે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૩૪
લોકસભામાં, મેળાવડાઓમાં અને જાહેર સમારંભમાં આ લોકો સારે ભાગ લે છે. નાટક-સિનેમા અને મિજલસાને તેઓ ચહાય છે. લોકસમૂહમાં આનંદથી ભળે છે છતાં પણ તેમને હૃદયમાં લાગ્યા કરે છે કે તેઓ એકલા-અટૂલાં છે. કોઈ તેમને પૂછતું જ નથી.
લોકેને નમાવવા માટે, તેમને વશ કરવા માટેનું એક અમેઘ શસ્ત્ર તેમની પાસે છે. અને તે શસ્ત્ર છે–આંખ. તેમની આંખમાં આકર્ષણ છે અને આ આકર્ષણને લઈને જ તેઓ ભલભલાંને પિતાને વશ બનાવી શકે છે તેમની પાસેથી ધાર્યું કામ કરાવી શકે છે.
આ તારીખમાં જન્મેલા બાળકને નિયમિતતાની ટેવ પાડવી. તેમની પાસેથી ઠરાવેલા સમયે જ કામ કરાવવાં. ધાક ધમકી તેમને બતાવવી નહિ. તેમ કરવાથી તેમની બુદ્ધિને વિકાસ ન થશે અને તેઓ નરમ બનવાને બદલે લાંઠ બની જશે. બાળકને ખુલ્લી હવા આપવી જરૂરની છે.
લગ્ન
આ તારીખમાં જન્મેલાઓએ પોતાનાં લગ્ન તા. ૨૧ મી મે થી તા. ૨૦ મી જુન, (મિથુન રાશિ) તા. ૨૨ મી જુલાઈથી તે તા. ૨૧ મી ઑગસ્ટ (સિંહ રાશિ) અને તા. ૨૨ મી સપ્ટેમ્બરથી તે તા. ૨૨ મી અકર્ટોબર (તુલા રાશિ) સુધીમાં જન્મેલાઓ સાથે કરવા જોઈએ.
આ તારીખમાં જન્મેલા લગ્ન કરતાં મિત્રાચારીનો સંબંધ વધુ રાખતાં જણાય છે. લગ્ન તેમને મન માત્ર લગ્ન જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૩૫
નથી પરન્તુ જીવનભરની ગાઢ મૈત્રીનું ચિન્હ છે અને આથી જ તેએ પતિ કે પત્નિ તરીકે સારા નીકળે છે, અને પેાતાના ગૃહજીવનને ઉજાળે છે. ઘર અને બાળકેા પ્રત્યે તેમની દ્રષ્ટિ પ્રથમ હાય છે. પ્રેમાળ પિતા અને પ્રેમાળ માતા તરીકે આ લાકા મુખ્ય કરીને સફળ નીવડે છે. તેમનાં ખાલકા પણ સાધારણ રીતે હાશિયાર ને બુધ્ધિવાળાં હોય છે.
કાટુમ્બિક સુખ
કૌટુમ્બિક સુખ શું છે તેનાથી આ લેાકેામાંને ઘણેા ભાગ અજ્ઞાન જ હાય છે. અસતાષ અને તકરાર તેમનાં જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. કુટુમ્બ ક્લેશને લઈને તેઓને જે શાન્તિ મળવી જોઇએ તે મળતી નથી. પરિણામે તેમનું જીવન અકાર જેવું બની જાય છે. આમ છતાં પણ તેએ આ અશાન્તિને નભાવી લે છે અને સહનશીલતાથી તેના સામના કરે છે. કેટલાક લેાકા કે જેએમાં આ સહનશીલતાના અભાવ હોય છે તેએ કાઇ વિઘાતક કામ પણ કરી બેસે છે.
ધંધા
આ તારીખેામાં જન્મેલા લેખઢ્ઢા, ડાક્ટરો, કર્તાએ, કવિએ અને કેળવણીકારા હાય છે. મશહૂર કવિ ચીટ્સ, પ્રસિદ્ધ લેખક રાખટ લુઈ સ્ટીવન્સન અને ફિશ્યુ* રસ્કીન આજ તારીખેામાં જન્મ્યા હતા. આ તારીખેામાં જન્મનારા સ્ત્રી અને પુરુષા બન્નેની વૃત્તિ લખવાની પ્રવૃત્તિ તરફ્ વિશેષ પ્રમાણમાં માલમ પડે છે.
મેાટા રાજદ્વારીએ અને અર્થશાસ્ત્રીએ પણ આ તારીખેામાં જન્મેલા માલમ પડી આવે છે. આ તારીખેામાં જન્મેલાઓની બુદ્ધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૩૬ વિજ્ઞાનવાદ તરફ વિશેષ પ્રમાણમાં વળેલી હોવાથી મોટા વૈજ્ઞાનિકે પણ આ તારીખેમાં જ માલમ પડી આવે છે. ગેલીલીઓ, ન્યુટન, ડારવીન આદિ વૈજ્ઞાનિકે પણ આજ તારીખમાં જન્મ્યા હતા.
આ લોકોની બુદ્ધિમાં નવિનતા હોવાથી તેમજ તેમને સ્વભાવ સુંદર અને સરળ હેવાથી તેઓને ફિલ્મ-નાટકમાં પણ સારે ચાન્સ મળી શકે છે. આવા કામમાં તેમની બુદ્ધિ સ્વતંત્ર સર્જન કરે છે અને લોકોમાં તે વખણાય છે પણ ખરાં.
તેમને ન
હા હેય છે
જે કામમાં તેમને સ્વતંત્રતા હોય છે, જેમાં જવાબદારીનું તત્વ હોય છે તે કામમાં તેઓ સારી સફળતા મેળવે છે. ગુલામીને–આધીનતાને તેઓ ધિક્કારે છે કેાઈના તાબેદાર બનીને કામ કરવામાં તેમનો વિકાસ રૂંધાય છે અને એને લઈને તેમને નિષ્ફળતા જ મળે છે. જે ધંધામાં મન અને બુદ્ધિને સંગ થયેલો હોય છે તે કામમાં તેઓ સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરે છે.
આ લોક સંગીતશાસ્ત્રી, મંત્રી, હુન્નરી, ભાષા-જ્ઞાની, ઇલેકટ્રીક ધંધાદારી, રેલ્વે નેકરીયાત તેમજ એજીનીયર તરીકે સારા ઝળકી ઊઠે છે.
વ્યાપારીઓ અને ધંધાદારી તરીકે પણ તેમને સારી સફળતા મળે છે. તે પણ જે ધંધાદારી કુનેહ તેમજ ગુપ્તતા હોવી જોઈએ તેને તેમનામાં અભાવ હોવાથી તેઓ કેટલીકવાર નિષ્ફળ જાય છે અથવા તો તેમને મોટી ખોટ સહેવી પડે છે.
જીવન તન્દુરસ્તી અને સુખ
આ તારીખમાં જન્મેલાઓ આરોગ્યની દ્રષ્ટિએ સુખી હોય છે. તેઓ ઉંચા, સુંદર, પ્રતાપી અને નિર્મળ હોય છે. તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૩૭
શરીરને બાંધા મજબુત અને કસાયલે! હાય છે પરન્તુ મુખ્યત્વે કરીને તેમનુ હૃદય નરમ હેાય છે. આ તારીખવાળાએ હૃદયરાગથી પીડાતાં પણ મળી આવે છે. ૪૦ વર્ષીની વય પછી આ લેાકેાએ ખાસ સંભાળવું. લાહીની મંદ ગતિ, ક`પારી, પગમાં કળતર, જ્ઞાનતંતુની નબળાઇ અને તેને લઈને વ્યાધિ આદિ રાગા સહેવા પડે છે.
આ લેાકાએ આંખની સંભાળ લેવી ખાસ જરૂરની છે. યુવાવસ્થામાં જે આંખની સંભાળ ન લેવામાં આવે તે વૃધ્ધાવસ્થામાં એ પીડા કરનારી થઈ પડે છે.
આ તારીખવાળાએ ભાગ્યેજ પૈસાના વ્યય કરનારા અને ઉડાઉ હાય છે. સાધારણ રીતે પેાતાનાં અંગત ખર્ચ માટે જેટલી રકમ તેએ વાપરતાં નથી તેટલી તેએ પારકાંને માટે વાપરે છે. એકંદરે તેએ પેાતાના પૈસાના ઉપચેાગ માણસજાતનાં ભલાં
માટે અને સાર્ડ્ઝમાંજ કર્યાં કરે છે.
આ લેાકાએ ચાખ્ખી હવા તેમજ વ્યાયામ કરવા જરૂરી છે. સારી સેામત રાખવી, મધ્યમ ખારાક લેવા, ચિંતા, સંશય તેમજ વ્યાકુળતાને ત્યજી દેવી.
તેમનાં ગુણ અવગુણનું સરવૈયુ
ગુણ
લાકસેવકા, સુધારકા, બીજાનું ભલું કરવાની તમન્ના રાખનારા, સાદું જીવન અને ઉચ્ચ વિચારા ધરાવનારા, દયાળુ, માયાવાળા, નરમ અને કામમાં પરિશ્રમી હેાય છે. તેમની યાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૩૮
દાસ્ત શકિત તીવ્ર અને વિચારમાં મજબુત મનવાળા હોય છે. મિત્રાચારી ટકાવી રાખનારા અને પારકાંનું દુ:ખ સહન ન કરી શકે એવા સ્વભાવવાળા પણ હોય છે.
અવગુણ પોતાનાં દેખાવમાં અભિમાન ધરાવનારા, થયેલું માનઅપમાન ન ભૂલનારા, કેટલીક વાતોમાં જકકી અને વૈરવૃત્તિવાળા હોય છે. કયારેક ગુપ્ત ઈચ્છાઓ સેવનારા, કપટી અને કામમાં ધીરા પણ હોય છે. કંજુસ અને એકલવાયા સ્વભાવને લઈને તેઓ લેકેનાં ટીકાપાત્ર પણ બને છે. ભાગ્યશાળી રંગ
રૂપેરી, આકાશી ભરે અને રાખડી. ભાગ્યશાળી દિવસ અને આંક
તેમને ભાગ્યશાળી દિવસ : સોમવાર અને શનિવાર. તેમને ભાગ્યશાળી આંક : ૨.
તેમની ભાગ્યશાળી ધાતુ : પ્લેટીનમ. ભાગ્યશાળી મહિનાઓ
તેમને માટેનાં ભાગ્યશાળી મહિનાઓ ત્રણ છે. મે, જુન અને અકબર. સંધિ સમય
કુંભ રાશિ તા. ૨૦મી જાન્યુઆરીએ આવે છે અને તેને પરે પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૦ મીથી તે
તા. ૨૬ મી જાન્યુઆરી સુધીનો સમય એ મકર અને કુંભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૩૯
રાશિનો સંધિ સમય છે. આ સમયમાં જેમનો જન્મ થયે હોય તેઓ સુખી, બુદ્ધિશાળી અને ચોકકસાઈભર્યા સ્વભાવવાળા હોય છે. સ્વભાવમાં શાંત અને કામકાજમાં પણ ચાલાક નીવડે છે. કયારેક વધુ પડતા ઉદાર તેમજ હઠીલા પણ બને છે. આ સમયમાં જન્મેલી સ્ત્રીઓ પણ ઘરકામમાં કુશળ અને બેલવામાં ચતુર હોય છે. આ તારીખેમાં જન્મેલી કેટલીક નામાંક્તિ વ્યક્તિઓ
નાના ફડનેવિસ દિનબંધુ એન્ડ્રુઝ ના. વિજયસિંહજી-રાજપીપળા ના. મહારાવલજી ઈન્દ્રસિંહજી–વાંસદા કવિશ્વર દલપતરામ કવિયત્રી સરોજિની નાયડુ પંડિત ગટુલાલજી સર કાવસજી જહાંગીર સ્વીડનબર્ગ ચાર્લ્સ ડિકન્સ અબ્રાહમ લિંકન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯ મી ફેબ્રુઆરીથી તે તા. ૨૦ મી માર્ચ સુધીમાં જન્મેલાઓ માટે
[મીન
s
રાશિ નિશાની .. .. . માછલી, મત્સ્ય સશિ સ્વામી .. . • • ગુરુ રાશિ અવયવ .. ... .. પગના તળીયા નંગ ...
• લસણીઓ, હીરે. લગ્નમાં સૌથી લાયક સાથીઓ ... તા. ૨૧ મી જુનથી તે
તા. ૨૧ મી જુલાઈ અને તા. ૨૩ મી અકર્ટોબરથી તે તા. ૨૧ મી ન વે ઓ ર સુધી માં જન્મેલાઓ. (કર્ક અને
વૃશ્ચિક રાશિ) મિત્રોમાં-ધંધામાં સૌથી લાયક સાથીઓ...તા. ૨૨ મી ઓગસ્ટથી
તે તા. ૨૧ મી સપ્ટેમ્બર, તા. ૨૧ મી જુનથી તે તા. ૨૧ મી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૪૧
જુલાઈ અને તા. ૨૩ મી અકબરથી તે તા. ૨૧ મી નવેમ્બર સુધીમાં જન્મેલાઓ. (કન્યા, કર્મ અને
વૃશ્ચિક રાશિ) એક તત્વવાળી રાશિઓ .. કર્ક અને વૃશ્ચિક
સૂર્ય મીન રાશિમાં તા. ૧૯ મી ફેબ્રુઆરીએ આવે છે અને તા. ૨૦ મી માર્ચે વિદાય થઈ જાય છે. સ્વભાવ–ગુણ અને કાર્યશક્તિ
આ તારીખેમાં જન્મેલા મનુષ્યો દેખાવડા, લાગણીશીલ, અસ્થિર મનોદશાવાળા તથા ચીવટવાળા હોય છે. પરંતુ જ્યારે તેઓને જુસ્સે નરમ પડી જાય છે-કામમાં જ્યારે તેઓ એકદમ જ બાજ ખેાઈ બેસે છે ત્યારે તેઓ ચિંતાતુર, ઉદાસ અને હતાશ બની જાય છે.
આ તારીખેમાં જન્મેલાઓ બે પ્રકારનું જીવન જીવતાં જોવામાં આવે છે. અને એ બે પ્રકાર એકબીજાથી તદન ઉલટાં જ માલમ પડી આવે છે. ફતેહ અને નિષ્ફળતા, અંધકાર અને પ્રકાશ જેમ એક બાજથી વિરૂદ્ધ જાય છે તેમ આ લોકો પણ બે પ્રકારનાં માનસવાળા મળી આવે છે. એક વર્ગ એવો છે કે જે કામમાં મહેનતુ, ખંતીલે, ઉતાવળી તેમજ તક માટે વલખાં માર હોય છે જ્યારે બીજો વર્ગ શાન્ત સ્વભાવવાળો, જુવાન માનસ ધરાવનારે, વિજ્ઞાનને ચાહનારે અને ઈતિહાસ, મુસાફરી
આદિ વિષયે પ્રતિ રસ લેનારે હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સામાન્ય રીતે જોતાં આ લેાકેા શાંતિવાળા, દયાળુ, ઉદાર, ચાલાક અને ખાનનું દુઃખ જાણનારા હોય છે. દ્રવ્યની બાબતમાં આ લેાકેા ખાસ સાવચેત હાય છે અને ભવિષ્યની તૈયારી પણ રાખવાનું ચૂકતાં નથી તેમને કાઇનાં આશ્રય નીચે રહેવાનું ગમતું નથી. આ વિચારજ તેમને ચિન્તા જેવા થઇ પડે છે અને એટલે કેવી રીતે આખી જીંદગી સ્વાશ્રયી જાય તેનીજ તૈયારીમાં તેએ રચ્યા રહે છે. પેાતાનાં ખાલ-ખચ્ચાંઓ પણ સ્વતંત્ર જીવન ગુજારે, તેમને કાઇનાં એશિયાળાં ન થવું પડે તે ચિન્તા પણ તેમને નિરંતર સતાવે છે. પેાતાના વ્યવહારમાં તેએ સીધા, ન્યાયી અને પ્રમાણિક હાય છે અને આથી જ કયારેક તેમને સખ્ત અને જક્કી સ્વભાવવાળા પણ ગણી લેવામાં આવે છે.
આ લેાકાને અનેક પ્રકારના વિષયાનુ જ્ઞાન હાય છે. દરેક વિષયનાં તત્વાને તેએ જાણતાં હાય છે અને આથી જ કેટલીકવાર તેમને ડીફ્નરી' પણ કહેવામાં આવે છે. ઈતિહાસ જ્ગ્યાતિષ, ફિલ્મ્સી આદિ વિષયેામાં તેમને રસ હોય છે અને તેઓ તેના અભ્યાસ કરવા પણ લલચાય છે.
આ લેાકામાંના કેટલાક લુચ્ચા, કપટી અને પ્રપંચી યુક્તિવાળા પણ મળી આવે છે. જ્યારે કેટલાક પ્રમાણિક અને સારા પણ હાય છે. તેમનાં હૃદય વિશુધ્ધ હાય છે છતાં બીજાના વિશ્વાસે રહી તેમનાથી ખાટુ કાર્ય પણ થઇ જાય છે. તેઓમાં ઊંડા ગુપ્ત પ્રેમ, પ્રમાણિકપણું ને હદ ઉપરાંત વિશ્વાસ હાય છે. એને લઈને તેમને કેટલીકવાર ગાવાની ધાસ્તી પણ રહે છે.
તેમનામાં અમુક કામ કરવાની તમન્ના તેમજ શક્તિ પણ હાય છે. પરન્તુ પેાતાના પરનાં આત્મવિશ્વાસના અભાવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૪૩
લઈને તેએ એ કામ કરવામાં નિષ્ફળ જાય છે. પેાતાની જાત પર તેમને વિશ્વાસ આવતા નથી અને આથી કયારેક તે તેએ એ કામ પાછળ ચિન્તા પણ કરી તેની પાછળ જ રાત-દિન ગાળે છે. આ લેાકેામાં એક ગુણ મુખ્ય છે અને તે એ કે જે કામ તેમને સાંપવામાં આવ્યુ હાય છે તેને તેએ ખત–ચીવટથી પાર પાડયા વગર રહેતાં નથી. સમૃહમાં કામ કરવા કરતાં તેમને એકલાંજ કામ કરવાનુ પસંદ છે.
આ તારીખેામાં જન્મેલા ઉદાર હાય છે એ વાત ખરી છે પણ તેઓની ઉદારતાના સદુપયેાગ થતા નથી અને કેટલીક વખતે તેમની ઉદારતાના ગેરલાભ પણ લેવાઇ જાય છે. આ લાકા એની અસર નીચે દખાઇ જાય છે. કારણ તેમનામાં પેાતાના વિશ્વાસના અભાવ હાય છે અને એને લઇને કયારેક ખત્તા પણ ખાઇ એસે છે.
બીજી તારીખેામાં જન્મેલાએ કરતાં સૌથી વધુ મુશ્કેલી, જોખમેા-ત્રાસ વગેરે આ તારીખેામાં જન્મેલાએને જ ભાગવવા પડે છે અને એને લઈને જ તેએ ઘડાય છે. દરેક જોખમેમુશ્કેલીએ તેમની કસેાટી થાય છે. તેમને વધુ નણવાનુ અને શીખવાનુ મળે છે અને આમ તેમનામાં અજમ પમાડે એવી સહનશક્તિ અને તાકાત આવે છે. આ લેાકા સૌથી વધુ વિશ્વાસુ અને ભરાસાદાર માનવીએ છે. તેમને કહેલી ગુપ્ત વાત સચવાઇ રહે છે અને તે બહાર જવા પામતી નથી. આ લેાકેા પરાપકારી હાય છે. દુ:ખીને મદદ કરવામાં તેઓ પેાતાનું કામ પણ છેડી દે છે.
આ લેાકેા સ્વભાવે ઉદાર છે પરન્તુ જ્યારે તેઓને પેાતાનાં ભવિષ્યના વિચાર આવે છે ત્યારે તેએનું મન સંકુચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અની જાય છે. અને તેએ મેલ્યા કરતાં ઘેાડુ આપે છે. આ માટેનુ મુખ્ય કારણ ભવિષ્ય માટેની ક્હીક જ છે.
પૈસાના વ્યયમાં પણ આ લેાકેા એક રીતે વિચિત્ર માલમ પડયા છે. કેટલીક વખતે તેએ પેાતાને માટે કંજુસાઈ કરે છે, કરાવે છે, ત્યારે કેટલીક વખતે તેએ લખલૂટ ખર્ચ પણ કરે છે. કયારેક આ લેાકા ભેાળાપણાને લઇને ખીજાએના શિકાર જલદી અની જાય છે.
આગળ જણાવ્યું તેમ આ લેાકેામાં એ પ્રકારનાં માનવીએ મળી આવે છે. એક પ્રકારનાં માનવીએમાં મેાજશાખની વૃત્તિ હાય છે અને તેએ બહારના આડંબર, ભપકા અને મેાજવિલાસને તામે થઈ જઈ મનમાન્યા વૈભવ ભાગવી લે છે. બીજા પ્રકારનાં માનવીએ એવા મેાજશેાખને નાપસંદ કરે છે અને સખ્ત રીતે તેને દાી દઇ સયમત્તિ બતાવે છે. પહેલા પ્રકારના માનવીએમાં લુચ્ચા, વિષયી, નાહિંમતવાન, તકરારી તેમજ છળકપટવાળા માનવીએ મળી આવે છે જ્યારે ખીન્ન પ્રકારનાં માનવીએમાં સાધુ પુરુષા, મહાત્માએ, ઉદ્યોગવીરા, સાચ્ચામેલા અને પ્રતાપી માણસા મળી આવે છે.
આ તારીખવાળાએએ મુખ્યત્વે કરીને એક વાત ખાસ ધ્યાન રાખવાની છે. અને તે સ્વભાવ ઉપર કામુ મેળવવાની. જો તેઓ પેાતાના સ્વભાવ ઉપર કાબુ મેળવી લે, વાસનાઓને, ખાટી ઇચ્છાઓને દાખી દે તો તેએ જરૂર પેાતાની જાતને સારે માર્ગે વાળી શકે છે. પરન્તુ એમાં જે તેએ જરા ઢીલુ મૂકે તો તેએ ઇચ્છાએનાં ગુલામ બની જાય છે. અને પછી એ નાવ કયાં જઇ અટકે તે કહી શકાય નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૪૫
આ લેાકાને દરિયાના શેાખ ડાય છે. પાણીમાં તરવું, મુસાફરી કરવી, પાણી પાર ધંધા કરવા તેમને ખૂબ ગમે છે. આવા લેાકેા પેાતાનું રહેવાનું સ્થાન પણ દરિયા કે નદી કિનારે જ ખાંધે છે.
આ લેાકામાં કલાના પણ શાખ હાય છે અને આથી જ આ તારીખેામાં જન્મેલાએ કવિએ, ચિત્રકારા, સંગીતકારા તથા સાહિત્યકારા તરીકે સારા પ્રમાણમાં મળી આવે છે.
આ તારીખેામાં જન્મેલી સ્ત્રીએ પુરુષા કરતાં ઘણી જ મેદરકાર, ઘરમાં બગાડ કરનારી અને ધાંધલભર્યા સ્વભાવવાળી હાય છે.
લગ્ન
આ તારીખેામાં જન્મેલાએએ પેાતાનાં લગ્ન તા. ૨૧ મી જીનથી તે તા. ૨૧ મી જુલાઇ (કર્ક રાશિ) અને તા. ૨૩ મી અકટોબરથી તે તા. ૨૧ મી નવેમ્બર (વૃશ્ચિક રાશિ) સુધીમાં જન્મેલાએ સાથે કરવા જોઇએ. આ લેાકેાએ તુલા તથા ધન રાશિવાળાએ સાથે લગ્ન કરવાં નહિ.
ઉપરની તારીખેાવાળા સાથે લગ્ન કરવાથી તેમનું લગ્નજીવન સુખી, સરળ અને આનંદી અને છે. પતિ-પત્નિ વચ્ચે સારા બનાવ રહે છે અને એકખીજાતુ માન પણ જળવાય છે.
આ એક જ રાશિની તારીખેામાં જન્મેલાનાં લગ્ન એક-મેકની સાથે કરવામાં આવે તેા તે નિષ્ફળ નીવડે છે. એ ખાસ ધ્યાન રાખવા જેવું છે.
સ. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૪૬
કૌટુમ્બિક સુખ
આ લાકા પેાતાનાં કૌટુમ્બિક જીવનમાં ખાસ સાવચેત રહે છે. કુટુમ્બ પ્રત્યે તેએ પ્રેમાળ હાય છે. સ્રીમાળાને ચહાય છે તાપણ તેમની સાથે કયારેક સખ્ત રીતે પણ વતે છે. તેમની આ સખ્તાઇ કુટુમ્બના ભલા માટે જ હોય છે એ પણ એક ધ્યાન ખેંચવા જેવી બીના છે. કુટુમ્બનુ ગૌરવ જાળવવામાં તેમજ તેની શિસ્ત જાળવવામાં તેએ મક્કમતાથી સખ્ત રીતે કામ લે છે અને એ શિસ્ત તે પેાતાના માણસા પાસેથી પળાવે છે પણ ખરા. કુટુમ્બનેા સતાષ એ તેમના સતાષ હાય છે. એકંદરે આ લેકાનુ કૌટુમ્બિક જીવન સુખી અને ખટરાગ વગરનુ હાય છે.
ધંધા
આ તારીખેામાં જન્મેલાએ ખાસ કરીને જળમાર્ગના પ્રવાસીએ હાય છે. ધધામાં ખલાસી, સી, વ્યાપારી, કેન્વાસર, કમીશન એજન્ટ કે પછી મુસાફરો તરીકે આવી તારીખેામાં જન્મેલાએ સારા પ્રમાણમાં મળી આવે છે. હાટલ માલીકા, શેર દલાલા તેમજ રખેવાળા પણ તે બને છે.
ખાસ કરીને નામાના મહેતાજી, ખજાનચીએ, કારના આ લાફ઼ા અધિક પ્રમાણમાં હોય છે. તેમને જે સારૂ શિક્ષણ આપવામાં આવે અને તેમના ઉપર પુરો વિશ્વાસ મૂકવામાં આવે તા આ લેાકા ઊંચા જવાબદાર એપ્પાએ અને જોખમી કામેાવાળી જગ્યાએ પણ શૈાભાવે છે. પાણી અને દરિયાને લગતાં દરેક કામમાં તે સફળ નીવડે છે. કેપ્ટન તરીકે તથા દરિયાઇ અમલદાર તરીકે આ લેાકા સારૂ` કામ કરી શકે છે. દરિયાપારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭
ધંધામાં આયાત-નિકાશના વ્યાપારમાં કે પછી વહાણવટામાં તેમને સિતારે સદા તેજ જ નીવડે છે.
આ લોકોને સાહિત્ય તરફ પણ રૂચિ હોય છે. એટલે ઘણાં વાર્તાકાર, કવિઓ, સંગીતશાસ્ત્રીઓ પણ બને છે. સ્વાભાવિક રીતે જ આ લેકે અગમ્યવાદ તરફ ઝુકેલા હોય છે એટલે તેમને એમાં શ્રધ્ધા હોય છે એટલું જ નહિ પરંતુ જ્યોતિષ, નસીબ, વગેરેને માને છે પણ ખરા. ઈતિહાસ, તત્વજ્ઞાન અને ગેબી અષ્ટિનું જ્ઞાન એ તેમનાં પ્રિય વિષય છે. આ તારીખોમાં ઘણાં ભવિષ્યવેત્તાઓ પણ જન્મે છે.
જીવન-તંદુરસ્તી અને સુખ
આ તારીખેમાં જન્મેલાઓનાં મુખ ભરાવદાર, નેત્ર સૌમ્ય ને જરા માદકભર્યા હોય છે. તેમની આંખમાં એક પ્રકારનું આકર્ષણ છે અને એને લઈને તેઓ હામાં માનવીને આથી શકે છે. તેમનાં ખભા ગોળ હોય છે. શરીરને બાંધો મજબુત હોતો નથી.
આ લોકોએ ખાસ કરીને પગ અને ઘુંટણ તેમજ તળીયાંઓ સંભાળવા જરૂરી છે. કારણ આજ ભાગમાં તેમને વારંવાર નાની મોટી ઈજાઓ થયા કરે છે.
આ લોકોને દમ, ક્ષય, અપચે, લોહી વિકાર, શરદી, સંધિવા આદિ દરદો થવાનો સંભવ રહે છે. મસ્તક અને પીઠ પણ વારંવાર દુખ્યા કરે છે. આ બધી પીડાઓનું મૂળ કારણ તેમની પાચનશક્તિની ન્યુનતા જ છે. તેમણે સાત્વિક ભોજન, રૂચિકર
ખોરાક લેવો. સ્વચ્છ હવા અને થઈ શકે તેટલેજ શ્રમ વેઠવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪૯
ટેવ પાડવી. ચિન્તાથી પણ આ લેાકેાનાં સ્વાસ્થ્યને ખૂબ નુકશાન પહોંચે છે. માટે તબીયત સાચવવા તેમણે ચિન્તાને પણ તિલાંજલી આપી દેવી જોઇએ.
ડૉકટરી દવાઓ લેવાનું તેમણે ત્યજી દેવું જોઇએ. કારણ દવાઓનુ વધુ પડતું સેવન તેમની તન્દુરસ્તીને નુકશાન પહોંચાડે છે. આ લેાકેાએ સારી સેાખવમાં રહેવું પણ આવશ્યક છે. કારણ સેાખત તેમના પર જલદી અસર કરે છે. સ્વચ્છ અને ચેાખા રહેવાથી પણ તેમના સ્વાસ્થ્યને લાભ મળે છે.
આર્થિક લાભાલાભનેા વિચાર કરીએ તેા તેમનુ આર્થિક જીવન ઘડી–ઘડીએ બદલાતુ માલમ પડશે. એક સમયે તેને સારા તડાકા પડતા જણાશે તેા ખીજી જ પળે તેઓ મુશ્કેલીમાં મૂકાયલા માલમ પડશે. ટૂંકમાં કહીએ તેા આ માનવીએનું ભાગ્ય સદા કરતુજ રહેશે. પરન્તુ એકદરે જોતાં આ લેાકાને નાણાંની અછત નડશે નહિ.
ક્રોધ, ઇર્ષ્યાને ત્યજી સા વિશુધ્ધ જીવન ગુજારવું. સારી સેાખત રાખવી. ધાર્મિક તેમજ ઇતિહાસ–જીવનચરિત્રે આદિને લગતાં ગ્રન્થાનું અધ્યયન કરવું. ચીડિયા થવું નહિ. ક્રાઇનાં કામની આડે ન આવવું અને પેાતાનાં જ કામમાં રચ્યા રહેવુ. તેમના જીવનને સુખી અને ઉન્નતમય બનાવવા માટેની આ સેાનેરી ચાવીએ છે.
તેમનાં ગુણ અવગુણનું સરવૈયુ
ગુણ
દીર્ઘ દ્રષ્ટિવાળા, વિશ્વાસુ, ખંતીલા, ઊંચી આશા સેવનારા, ઉદાર તેમજ નિઃસ્વાથી, દરેકનુ ભલુ ઇચ્છનારા, પરાપકારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૪૯
શાન્તિને ચાહનારા, ચાલાક તેમજ લાગણીવશ હાય છે. સાંપેલું કામ પાર પાડનારા તેમજ ભવિષ્યની ચિન્તા ધરાવનારા પણ હાય છે.
અવગુણુ
આત્મશ્રધ્ધાના અભાવ, આગળ પડીને કામ કરવામાં શિથિલતા ખતાવનારા તેમજ મુશ્કેલીના સમયે વ્યાકુલ બની જનારા હાય છે. શબ્દોમાં આ લેાકેા અતિ ઉદાર માલમ પડે છે પરન્તુ કા માં થેાડી શિથિલતા બતાવે છે. તેઓ કંસ પણ હાય છે.
ભાગ્યશાળી રંગ
રાખાડી, લીલા, ગુલાબી અને શ્વેત
ભાગ્યશાળી દિવસ અને આંક
તેમના ભાગ્યશાળી દિવસ : તેમના ભાગ્યશાળી આંક : તેમની ભાગ્યશાળી ધા તુ
:
ગુરૂવાર
૬
ટીન
ભાગ્યશાળી મહિનાઓ
તેમને માટેનાં ભાગ્યશાળી મહિનાએ ખે છે. જુલાઇ અને
નવેમ્બર.
સધિ સમય
મીન રાશિ તા. ૧૯ મી ફેબ્રુઆરીએ આવે છે અને તેના પૂરા પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૧૯ મી થી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫.
તા. ૨૫ મી ફેબ્રુઆરી સુધીનો સમય એ કુંભ અને મીન રાશિને સંધિ સમય છે. આ સમયમાં જેમનો જન્મ થયો હોય તેઓ સ્વભાવે વિલક્ષણ બને છે. તેઓ કાન્તિવાન, પરાક્રમી થાય છે અને આપબળે ઝઝમે છે. ધન પ્રાપ્તિની ઈચ્છાથી તેઓ ધંધામાં નિયમિત અને સચ્ચાઈ તથા પ્રમાણિકપણાને વળગી રહે છે. કયારેક તે વચન આપવામાં બેદરકારી પણ બતાવે છે અને ભળતાંજ વિષય તરફ રસ બતાવી પોતાની જાતને વિવિધરંગી પુરવાર કરી બતાવે છે. વૈભવ વિલાસને તેઓ ચહાય છે અને સમય આવે તો તેઓ એના છંદમાં પૂરા લપેટાયેલા પણ રહે છે. આતારીખમાં જન્મેલી કેટલીક નામાંકિત વ્યક્તિઓ
રાજકવિ કલાપી કાડીનલ ન્યુમેન ઈબ્સન ડેવીડ લીવીંગ્ટન રબર્ટ કલાઈવ
જે વૈશિંગ્ટન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
ઋતુ, માસ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ ઉપરથી સ્વભાવ લક્ષણ
જે પ્રકારે માણસની જન્મ તારીખ ઉપરથી સ્વભાવ ગુણ આદિ પારખી શકાય છે તેવી જ રીતે એ કઈ ઋતુમાં, કયા માસમાં, કઈ તિથિએ તથા કયા નક્ષત્ર આદિમાં જન્મ્યો છે તે પરથી પણ તેનું ચારિત્ર્ય, તેનાં ગુણલક્ષણ આદિ પારખી શકાય છે. આપણા પ્રાચીન સંસ્કૃત ગ્રન્થમાં આ વિશેનું જ્ઞાન અતિ પ્રમાણમાં સમૃધ્ધ થયેલું છે. અહીં નીચે એ વર્ણવામાં આવે છે. તુ ઉપરથી સ્વભાવ લક્ષણ
ઋતુ છ છે. આ છ ઋતુ જુદા જુદા ગુણ ધરાવે છે. એટલે સ્વભાવિક રીતે જ એમાં જન્મનાર ઉપર ઋતુની અસર આવે છે. આ ઋતુઓ માણસમાં નીચેનાં લક્ષણે આણે છે –
વસંત ઋતુ આ ઋતુમાં જન્મનાર બુદ્ધિશાળી, શિક્ષિત, નીતિવાન, સંપતિશાળી, રૂપવાન તથા સંગીત, નૃત્યનો શોખીન અને વૈભવ વિલાસ ભોગવવાની ઈચ્છાવાળે થાય છે. એ પવિત્ર ભાવવાળ પણ બને છે.
ગ્રીષ્મ વડતુ–આ ઋતુમાં જન્મનાર ઐશ્વર્યવાળે શ્રીમન્ત, લાંબા વાળવાળ, તેજસ્વી, હિમ્મતવાન અને જળમાં રમણ કરનારે થાય છે. એ કુવા, વાવ, ધર્મશાળા આદિને પરોપકાર માટે બંધાવનારે પણ થાય છે.
વર્ષા તુ આ ઋતુમાં જન્મનાર કફવાયુની અસરવાળા, સ્ત્રીપ્રેમી, ગાડી ઘોડાનો શેખીન તથા ઠાઠ–ભપકે રાખવાની વૃતિવાળો થાય છે. ખેતીવાડીને એને ખાસ શેખ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫ર
શરદ ઋતુ-આ ઋતુમાં જન્મનાર લડાઈ–૮ટાનો રસિક, વ્યાપારમાં ચાલાક, ગુણ, લાલચુ, ધાર્મિકવૃતિવાળ, વાયુપ્રકૃતિવાળા તથા ક્રોધી થાય છે.
હેમંત ઋતુ–આ ઋતુમાં જન્મનાર રાજ્યમાં મોટો ધો ભેગવે અથવા તો પ્રસિધ પામે, ઉદાર બુદ્ધિવાળે, ધમાત્મા, સુકર્મો કરનારે, નરમ અને સદા આનંદમાં મગ્ન રહેનારે બને છે.
શિશિર ઋતુ આ ઋતુમાં જન્મનાર અતિ આહાર કરનારે, મહાબળી, સુખી, પવિત્ર, મિષ્ટાન્ન શોખીન, માન અપમાન સમજનારે, વિનયી તથા દરેગી થાય છે.
માસ ઉપરથી સ્વભાવ લક્ષણ
માસ બાર છે. આ બાર માસ જ્યોતિષની દ્રષ્ટિએ જુદા જુદા ગુણ ધરાવે છે. એમાં જન્મનાર તે ગુણની અસર નીચે આવે એ સ્વાભાવિક છે. એ માણસમાં નીચેના ગુણે જન્માવે છે.
ચૈત્ર માસ—આ માસમાં જેને જન્મ થયો હોય તે માણસ સત્કમ, વિનયી, સુખી, ભક્તા, વિવિધ પ્રકારના ભજનનો શોખીન, દાનશીલ અને માટે આધાદારી બને છે.
વૈશાખ–આ માસમાં જેને જન્મ થયેલ હોય તે માણસ સારા લક્ષણવાળ, લાંબે વિચાર કરનારે, ગુણ, સશક્ત, વિષયી, ચતુર અને દાનશીલ થાય છે.
જયેષ્ઠ–આ માસમાં જેનો જન્મ થયો હોય તે ચંચળ ચિત્તવાળા બને છે. કામમાં એ મંદ હોય છે તો પણ ચતુર, ક્ષમાવાન અને પર્યટનને શોખીન બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૫૩
અષાઢ—આ માસમાં જેના જન્મ થયા હોય તે નિન, ખર્ચાળ, સહેજ ઉડાઉ અને વિલાસ-વૈભવના શૈાખીન બને છે મેલવામાં એ સચમી હેાય છે. શુભ કર્મો કરનારા તથા ઉપકારને બદલેા વાળવાવાળા મને છે. એ ખેતીવાડીને શેખીન હોય છે તેમજ રાગી અને મૃખ પણ હાય છે.
શ્રાવણ આ માસમાં જેના જન્મ થયેા હાય તે પુત્રવાન, મિત્રા—સંબધીઓ ધરાવનારા, વાત-કક પ્રકૃતિવાળા અને સાધારણ માલા બને છે. એ વૈદકમાં પ્રવીણ અને ધાર્મિક વૃતિવાળા પણ બને છે.
ભાદ્ર—આ માસમાં જેના જન્મ થયા હેાય તે સુખદુ:ખમાં સમાન બુધ્ધિ દાખવનારા, પાતળાં શરીરવાળા, ભાગી, દાતાર, કક્ પ્રકૃતિવાળા, મંદતીયતવાળા અને નરમ સ્વભાવ ધરાવનારા બને છે. એ આકષક પણ હાય છે.
આશ્વિન—આ માસમાં જેને જન્મ થા હાય તે રાજ્યમાં એધ્ધા ભાગવનારા, વિદ્વાન, ગુણી, શ્રીમન્ત, દાની તથા અનેક સુગુણા ધરાવનારા અને અલ્પજીવી બને છે.
કાર્તિક——આ માસમાં જેના જન્મ થયા હાય તે ધનિક, વાચાળ, સત્કમી, શુરવીર, દીઘ દ્રષ્ટિવાળા, આળસુ અને બુદ્ધિ શાળી બને છે.
માશી—આ માસમાં જેના જન્મ થયા હાય તે સારા શીલવાળા, કુશળ, નાની, ધર્મ ઉપર શ્રદ્ધાવાન, પુણ્યશાળી અને દાનેશ્વરી બને છે.
પાષ—આ માસમાં જેને જન્મ થયા હેાય તે આપ્ત ખળવાળા, ગુપ્ત ચિન્તાથી પીડાતા, ચાગિક શક્તિવાળા અથવા તા તે વિદ્યા પ્રતિ રસ ધરાવનારા અને શ્રધ્ધાળુ અને છે. સાધ—આ માસમાં જેને જન્મ થયા હાય તે સમયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સમજ આચરણ કરનારે, બુદ્ધિશાળી, ઓષધી જાણનારે, ચકાર, તપસ્વી અને શત્રુને દમનારે થાય છે.
ફાગણ–આ માસમાં જેનો જન્મ થયો હોય તે રંગકળાએમાં કુશળ, સંગીત શોખીન, વિલાસી સ્વભાવવાળે, કોમળ અંગવાળો, સ્ત્રીઓને વહાલે, શ્રીમત, કામી અને બધા પ્રકારની કળાઓનો ચાહક બને છે.
પક્ષ ઉપરથી સ્વભાવ લક્ષણ
પક્ષ ૧૫ દિવસને બને છે અને તે બે છે. કૃષ્ણપક્ષ અને શુકલ પક્ષ આ પક્ષમાં જન્મનાર પણ અમુક ખાસ ગુણ ધરાવે છે, અને તે નીચે મુજબનાં છે –
કૃણ પક્ષ—આ પક્ષમાં જેનો જન્મ થયો હોય તે સદા આનંદમાં રહેનારે થાય છે. એનામાં વિનય, શીલ અને ખંત હોય છે. સ્વભાવે એ ચંચળ તથા કાન્તિવાન પણ બને છે.
શુકલ પક્ષ–આ પક્ષમાં જેને જન્મ થયો હોય તે સદા પ્રતાપી અને શીલવાન રહે છે. કયારેક નબળી ક્ષણોમાં તે નિર્બળ પણ બની જાય છે. સંતતિ સુખ ભોગવનારે તથા સ્વભાવે તે દાનશીલ અને નરમ બને છે. તે દીર્ઘ આયુષ્યવાળો અને સ્ત્રીને વશ થનારે પણ બને છે.
તિથિ ઉપરથી સ્વભાવ લક્ષણ
તિથિ પંદર છે. એમાં પણ કેટલાક ખાસ ગુણ રહેલા છે. એની અસર એમાં જન્મનાર ઉપર પડે છે અને તે નીચે મુજબની હોય છે.
પ્રતિપદા (પડવો)–આ તિથિએ જન્મનારે રાજ્યમાંથી નાણા મેળવનારે, વિદ્વાન, સારા ગુણવાળે તથા બુદ્ધિશાળી બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૫૫
દ્વિતીયા (બીજ)–આ તિથિએ જન્મનાર આનંદી, પ્રસન્ન ચહેરાવાળે, સંગીત-કળા વગેરેમાં પ્રવીણ, દયાળુ, સત્યવાદી, અને નરમ બુદ્ધિવાળે બને છે.
તૃતીયા (ત્રીજ)–આ તિથિએ જન્મનાર શ્રીમન્ત, વિકારી બુદ્ધિવાળો, બળવાન, દ્રઢ, ચંચળ, કંજુસ તથા ધીર બને છે.
ચતુથી (થ) આ તિથિએ જન્મનાર વાદવિવાદને શોખીન, અધર્મ દ્વારા દ્રવ્ય પ્રાપ્ત કરવાની કામનાવાળો, લોભી, ચપળ, કંજુસ તથા દેવાદાર બને છે.
પંચમી (પાંચમ)–આ તિથિએ જન્મનારે રાજયમાં માન પામનારે બને, કુટુઅ-વિસ્તારવાળો, દયાળું, સત્યવાદી શ્રીમત તથા બુદ્ધિશાળી બને છે.
પછી (છઠ)–આ તિથિએ જન્મનારે ચામડીના દર્દથી અવારનવાર પીડાતા રહે છે. આમ છતાં પણ તે બળવાન, કીતિવાન, સ્ત્રી લંપટ, વિદ્યા અને યશ મેળવનારે અને ચતુર પુરુષ બને છે.
સપ્તમી (સાતેમ)–આ તિથિએ જન્મનારો જ્ઞાની, ગુણી, પ્રભુ પ્રતિ વિશ્વાસ ધરાવનારે અને સુપાત્ર બને છે.
અષ્ટમી (આઠેમ)–આ તિથિએ જન્મનારે વિજયી, દયાળુ, માન-કીતિ મેળવનારો, સ્ત્રી, સંતાન-કુટુમ્બ પર પ્રેમ રાખનારે અને કુનેહબાજ બને છે.
નવમી (નેમ)–આ તિથિમાં જન્મનાર સખ્ત શબ્દો બોલનારે, સ્પષ્ટ વકતા, રવભાવે તીખે, વિતંડાવાદી, કામલોભી, ગાનતાના પ્રેમી અને લોકોને અકારે થઈ પડે તેવો હોય છે.
દશમી (દશમ)–આ તિથિમાં જન્મનાર સ્વભાવે ઉદાર, વિનયી, પ્રભુ પ્રત્યે આસ્થા-ભકિત રાખનાર અને ધર્મ–કર્મમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૩
ચેાખો અને છે. એ પવિત્ર, ચાલાક અને બુધ્ધિવાળા પણ હાય છે.
એકાદશી—આ તિથિમાં જન્મનારા સ્વભાવે ક્રોધી, દાનશીલ, જય મેળવનારા અને નિળ બુદ્ધિવાળા મને છે. વ્યાપારમાં પ્રવીણ તથા હુન્નર કારીગરીમાં ચિ-ત લગાવનારા અને છે.
દ્વાદશી (બારસ)—આ તિથિમાં જન્મનારા કીતિ મેળવનારા, વતનને વફાદાર રહેનારા, સુખી તથા વિવિધ શાખ ભાગવનારા, રતિમાં ચંચળ, સારા ભાગ્યવાળા મને છે.
ત્રયેાદશી (તેરસ)—આ તિથિમાં જન્મનારા ગુણી, રૂપવાન, સશક્ત અને સારાં ગુણાવાળા અને છે.
ઐાદસ—આ તિથિમાં જન્મનારા સાહસિક, ક્રૂર, શૂરવીર, ખેલાડી મુધ્ધિવાળા, જરા અભિમાની તથા ગુમાની હાય છે. એ કાનું પણ સહન ન કરી શકે એવા બને છે.
પૂર્ણિમા (પૂનેમ)—આ તિથિમાં જન્મનારો ધાર્મિક, આનંદમાં રહેનારા, નરમ, સુંદર શબ્દો મેલનારા તથા પ્રભુ પ્રતિ શ્રધ્ધા ધરાવનાર બને છે.
અમાવસ્યા—આ તિથિમાં જન્મનારા દુઃખી બને છે તેા પણ ધનિક હાય છે જ. તેનું આ ધન ફ્લેશ-કકાસથી પ્રાપ્ત થયેલુ હાય છે. એ મદ્દભાગી, નિČળ અને વ્યાકુળ ચિતવાળા હાય છે.
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૫૭
વાર ઉપરથી સ્વભાવ લક્ષણ
વાર સાત છે. જ્યેાતિષની દ્રષ્ટિએ દરેક વારમાં કષ્ટ ને કંઇ ગુણ છૂપાયલા છે. એટલે જન્મનારની ઉપર એ ગુણા ઉતરે છે, અને તે નીચે મુજબનાં હાય છેઃ—
રવિવાર—આ દિવસે જેના જન્મ થયેા હાય તે માણસમાં પિત્ત પ્રકૃતિની અસર હાય છે. સ્વભાવે એ તામસી અને જરા જરા વારમાં ક્રોધી બની જાય છે. શુરવીર, લડાઈઝઘડામાં અગ્રગામી અને કયારેક વિનયી તથા પ્રમાણિક પણ હાય છે. એ રાતા અને કાળા રંગ મિશ્રિત અગવાળા હાય છે. સામવાર—આ દિવસે જેના જન્મ થયેા હાય તેનામાં ક પ્રકૃતિની ખાસ અસર હેાય છે. સ્વભાવે એ શાન્ત, સુશીલ અને નરમ અને છે. સુખ–દુખમાં એ સમતાવાળા થાય છે. એ ઢીંગણા, ગૌરવ વાળા, વિશાળ છાતીવાળા અને સારી બુધ્ધિવાળા થાય છે.
માંગળવાર—આ દિવસે જેના જન્મ થયા હાય તે ધનિક, સાહસ કરનારા અને સત્વગુણું ધરાવનારા બને છે. શરીર નરમ હાય છે તેા પણ સમય આવે તેા લડાઇ તકરારમાંથી પાછે હતેા નથી. એ શેાડા આલેા, મીઠા સ્વભાવવાળા ગભીર, ક્ષમાશીલ અને રાતાં તથા લાંબા નેત્રવાળા બને છે.
બુધવાર—આ દિવસે જેના જન્મ થા હોય તે સુદર, ધીર વચન કહેનારા, શ્રીમંત તથા કુનેહબાજ હાય છે.
ગુરૂવાર—આ દિવસે જેના જન્મ થયેા હાય તે પડિત લક્ષણવાળા બને છે. બધા ગુણા તેનામાં હાય છે. ખેાલવાની છંટાવાળા, કઇક સંયમી અને સ્વતંત્ર બુધ્ધિવાળા બને છે.
શુક્રવાર—આ દિવસે જેના જન્મ થયા હાય તેના વાળ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫૮
કાળા ભમ્મર હોય છે. મુખ પર સદા હાસ્ય ફરકતું રહે છે. કળા-કૌશલ્યમાં એ ચતુર હોય છે.
શનિવાર–આ દિવસે જેને જન્મ થયેલ હોય તે શરીરે દુબળા દેહવાળા થાય છે. તેનામાં તમે ગુણની અસર ખાસ પ્રમાણમાં રહે છે. વૃદ્ધાવસ્થા એને ઝડપથી આવે છે. એ બીહામણ, ક્રોધી, મેલા મનને તથા બળીયેલ બને છે.
નક્ષત્ર ઉપરથી સ્વભાવ લક્ષણ
નક્ષત્ર ૨૮ છે. જતિષની દ્રષ્ટિએ દરેક નક્ષત્રમાં કંઇને કંઈ ખાસ ગુણ રહેલા છે. જેને જે નક્ષત્રમાં જન્મ થાય છે તેનામાં એ નક્ષત્રનાં ગુણની અસર વધતા ઓછા પ્રમાણમાં જરૂર છૂપાયેલી હોય છે.
અશ્વિની–આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તેનામાં સત્વગુણ મુખ્યપણે રહેલો છે. એ વિનયી, સંપતિશાળી, ધનિક અને વૈભવવિલાસ ભેગવનાર બને છે.
ભરણું–આ નક્ષત્રમાં જેને જન્મ થયો હોય તે માણસ ધૂર્ત બુદ્ધિવાળે, રમત-ગમત શોખીન, નિરોગી, અપવાદી તથા કીતિને કલંક લાગે તેવા કામ કરનારે થાય છે.
કૃત્તિકા–આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તે માણસમાં અનેકવાર ખાટાં લક્ષણે હોય છે. એ અસત્યપ્રિય, ભટકનારે, પરસ્ત્રી લંપટ તથા અસ્થિર મને દશાવાળ બને છે.
રહિણી આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તે ધાર્મિક બુધિવાળે, સર્વ વિદ્યા સંપન્ન તથા બોલવા ચાલવામાં ચતુર અને મિતભાષી બને છે. એ પવિત્ર અને સાચ્ચા બોલો પણ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૫૯
મૃગશિષ—આ નક્ષત્રમાં જેના જન્મ થયા હોય તેનામાં શિકારી તત્વા મુખ્યપણે રહેલા છે. એ નીતિવાન, ગુણી, તથા મેટામેટા માનવીએની સાથે મિત્રાચારી માંધનારા અને છે. એ ધનિક તથા ચતુર પણ હાય છે.
આદ્રા—આ નક્ષત્રમાં જેને જન્મ થયા હાય તેનામાં ક્રોધ મુખ્યપણે દ્રષ્ટિગાચર થાય છે. કરેલાં ઉપકારાને તે ભુલી જાય છે. તૃષા, ભૂખ તેને સતાવે છે. ઉપરાંત તેહિન દેડવાળા પણ તે હાય છે. આ માણસ હિંસક અને અભિમાની સ્વભાવ પણ ધરાવે છે.
પુન`સુ—આ નક્ષત્રમાં જેના જન્મ થયેા હાય તે ક્રોધી, પ્રતાપી તથા સર્વ રીતે સુખી થનારા નીવડે છે. એ કયારેક ઉપકારને ભૂલી જનારા પણ થાય છે.
પુષ્પ—આ નક્ષત્રમાં જેને જન્મ થયેા હોય તે પ્રસન્ન વદનવાળા, સુશરીરવાળા, માતૃપિતૃ ભક્ત, સ્વધર્મનું પાલન કરનારા તથા નીતિવાન બને છે.
આશ્લેષા—આ નક્ષત્રમાં જેના જન્મ ચેષ્ટાવાળા મને છે. દુઃખ અને કષ્ટથી તેનુ સ્વભાવે ભટકેલ, દુષ્ટ, પાપી તથા વિકારી
અને છે.
થયેા હોય તે ખરાખ ગુજરાન થાય છે. મનેાદશાવાળા એ
મા—આ નક્ષત્રમાં જેના જન્મ થયા હોય તે પિતૃભક્ત, કઠોર સ્વભાવવાળા, કામી તથા કંઈક ધર્માંભિરૂ પણ બને છે.
પુર્વા ફાલ્ગુની—અ નક્ષત્રમાં જેને જન્મ થયેા હાય તેનામાં સાહસિક ગુણા હેાય છે. સ્વભાવે એ શૂરવીર, ત્યાગી, ધૃત, મીઠાખેાલા, તથા ક્રૂર બને છે. એ પણુ કામી હાય છે. ઉત્તરા ફાલ્ગુની—આ નક્ષત્રમાં જેને જન્મ થયા હાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૬૦
તે વિશાળ બુદ્ધિવાળા, કીતિમાન, સુશીલ તથા દયાળુ હાય છે.
હસ્ત—આ નક્ષત્રમાં જેના જન્મ થયે! હાય તે પ્રભુ ભજનમાં મગ્ન રહેનારા, શ્રદ્ધાળુ, કુશળ તથા નીતિમાં રહેનારા હાય છે.
ચિત્રા—આ નક્ષત્રમાં જેને બુદ્ધિવાળા, પ્રતાપી, ચતુર, સુંદર
જન્મ થયા હાય તે વિચિત્ર દેહવાળા તથા ઉડાઉ ખને છે. સ્વાતિ—આ નક્ષત્રમાં જેને જન્મ થયા હાય તેનુ શરીર ઘાટીલું તથા કાન્તિવાળુ હોય છે. એ શ્રીમન્ત તથા માન મરતએ મેળવનારા બને છે. એલવામાં એ મીઢે અને વિવેકી હાય છે.
વિશાખા—આ નક્ષત્રમાં જેના જન્મ થયા હાય તે માતૃપિતૃ ભક્ત, વિનયી તથા સ`પત્તિશાળી બને છે. એ લેાભી અને છટાદાર વાણીવાળા પણ બને છે.
અનુરાધા—આ નક્ષત્રમાં જેને જન્મ થયા હોય તે કીતિ તથા કાન્તિવાળા અને બુધ્ધિશાળી બને છે. એને ઘણા ખરા સમય પરદેશમાં જ વ્યતિત થાય છે.
જ્યેષ્ઠા—આ નક્ષત્રમાં જેના જન્મ થયા હોય તે મહા પ્રતાપી, યશવાન તથા તેજસ્વી બુધ્ધિવાળા બને છે. એ ક્રોધી પણ હાય છે.
મૂળ—આ નક્ષત્રમાં જેના જન્મ થયેા હાય તે શ્રીમન્ત, સુખી, સત્કમ કરનારા તથા પ્રેમી બને છે. એ દુઃખી, હિંસક ભાગી અને માની અને છે.
પૂર્વાષાઢા——આ નક્ષત્રમાં જેના જન્મ થયા હાય તે વાક્ચાતુરીવાળા, સુશીલ, મધુરવચની, શ્રીમન્ત તથા ચંચળ પ્રકૃતિવાળા બને છે. તેનામાં બીજા પણ કેટલાક સારા ગુણા પાયલા હાય છે. એ સ્ત્રીને જીતનારા તથા વિલાસી બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાષાઢા–આ નક્ષત્રમાં જેને જન્મ થયો હોય તે સત્કમી, વિજયની પ્રાપ્તિ કરનારે, દાની, શુરવીર અને સમજુ બુદ્ધિવાળા બને છે. એનામાં નગરશેઠ થવાનાં બધાં ગુણ હોય છે.
અભિજિત–આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તેનામાં સુંદર સ્વભાવ માલમ પડે છે. એ પ્રભુ ભજનમાં આસ્થા ધરાવે છે તથા ધાર્મિકવૃત્તિવાળા કામ કરે છે.
શ્રવણ–આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તેનામાં સ્વભાવ મેળ સારા પ્રમાણમાં હોય છે. એ ધનિક તથા શાસ્ત્રવેતા બને છે.
ધનિષ્ઠા–આ નક્ષત્રમાં જેનો જન્મ થયેલ હોય તેનામાં શીલ, નમ્રતા, દયાવિનય આદિ ગુણ સારા પ્રમાણમાં હોય છે. એ કીર્તિ મેળવનારે પણ બને છે.
- શતભિષા–આ નક્ષત્રમાં જેને જન્મ થયો હોય તે સાહસિક બુદ્ધિવાળો, સાચું બોલનારે, સુશીલ, રસિકતથા ચાલાક બને છે.
પૂર્વા ભાદ્રપદા–આ નક્ષત્રમાં જેને જન્મ થયો હોય તે વિજયી, શત્રુને દમનાર, ઈન્દ્રિય પર કાબુ મેળવનાર તથા સંયમી બને છે.
ઉત્તરા ભાદ્રપદા–આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તે કુળવાન, આકર્ષક, સુકર્મી તથા કાતિવાળા હોય છે. એ વાણીમાં મીડે અને વિવેકી હોય છે.
રેવતી–આ નક્ષત્રમાં જેને જન્મ થયો હોય તેનામાં કેટલાક સગુણે ખાસ તરી આવે છે. એ સાચું બોલનારે વિનયી, સજજનશીલ સ્વભાવવાળે તથા માન–આબરૂ મેળવનારે બને છે. એ રૂપાળે અને સર્વાગી હોય છે. ભ. ૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૨
યેગ ઉપરથી સ્વભાવ લક્ષણ
યોગ સત્તાવીસ છે. એમાં પણ કેટલાક ખાસ ગુણ રહેલા છે. એની અસર એમાં જન્મનાર ઉપર પડે છે, અને તે નીચે મુજબની હોય છે.
વિકુંભ–આ રોગમાં જેનો જન્મ થયો હોય તે પુત્રવાન, સદા સ્વાધીનમાં રહેનારે, સુખ, સંપત્તિને ભગવનાર તથા મિત્રાદિને મેળવનારે થાય છે.
પ્રીતિ–આ યોગમાં જન્મનાર સદા આનંદમાં તલ્લીન રહેનાર, ઉતમ મિત્રોની સોબત કરનારે, ન્યાય અને નીતિને ચાહનારે તથા સારા વિચારવાળો બને છે. એ પ૫કારી અને પરાક્રમી પણ બને છે.
આયુષ્માન આ યોગમાં જેનો જન્મ થયો હોય તે સાહસવીર, ધર્મપરાયણ, સાચું બોલનાર તથા ઉતમ કુળવાળો બને છે. એનામાં શાતિ તથા દાની ગુણ પણ હેય છે.
ભાગ્ય–આ યોગમાં જન્મનાર મહા અભિમાની, જ્ઞાની, ધનવાન, સાચું બોલનારે, આચાર-વિચાર જાળવનાર તથા વિવેકી બને છે. એ સુગંધિ દ્રવ્યને શોખીન તથા તેને ભેગવનારે પણ બને છે.
શેભન—આ રોગમાં જન્મનારે સત્વગુણ, ચતુર, ઉતમ વિચાર ધરાવનારે, ગૌરવર્ણવાળે તથા શોભા આપનાર બને છે. એ નિર્મળ મનને અને પવિત્ર પણ હોય છે.
અતિગંડ–આ યોગમાં જેને જન્મ થયો હોય તે ધૂર્ત, લાંબા હાથ-પગવાળે, કજીયાખોર તથા સ્વચ્છંદી બને છે. એ પારકાની નિંદા પણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૬૩
સુકર્મા–આ યોગમાં જન્મનારે શરીરે બળવાન, લોકે પર ઉપકાર કરનારે, સર્વ કળામાં કુશળ, ધનવાળે અને વિવેકી બને છે.
ધુવ—આ ભેગમાં જન્મનારે ચપળ, સુશીલ, મીઠું બોલનારે, બુદ્ધિશાળી તથા વિદ્યાયુક્ત થાય છે.
ગંડ–આ યોગમાં જન્મેલે કલેશ કરનારે, વિરોધી માનસવાળે, ઉગ્ર સ્વભાવવાળે તથા તકરારી બુદ્ધિવાળા બને છે.
વધિ–આ રોગમાં જન્મનારો વ્યાપાર, હુન્નર આદિમાં કુશળ બને છે. એ દ્રવ્યવાન, કુનેહબાજ તથા બધા વ્યાપારમાં માથું મારનારે પણ નીવડે છે.
પ્રત–આ એગમાં જન્મનારે સત્યવાદી, પ્રતાપી, બુદ્ધિવાળ તથા વિદ્વાન બને છે. કીતિ અને કલદાર બન્નેમાં તે પર હેય છે.
વ્યાધાન–આ રોગમાં જન્મનારે દુરાચારી, બવાટ કરનારે, અસત્ય આચરણ કરનાર તથા વિતંડાવાદી હોય છે.
હર્ષણ–આ રોગમાં જન્મનારે કપટી, સુખી, મીઠા બેલે, બળવાન, ખેતીના ધંધાને ચાહનારે બને છે. એને સારાં વસ્ત્રાભૂષણ તથા કપડાં પહેરવાને અતિ શેખ હોય છે.
વ–આ યોગમાં જન્મનારે ધનવાન હોય છે છતાં પણ દાની હોતી નથી. સ્વભાવે કંજુસ હોય છે, તે પણ બુદ્ધિમાં વિદ્વાન અને ગુણવાન હોય છે.
સિદ્ધિ–આ રોગમાં જન્મનારે ભેગી, ધનવાન, થેડા બેલે, સુખી અને સત્ય વચન કહેનારે થાય છે. સ્વભાવે એ
સુશીલ હોય છે અને વર્તનમાં ઉદાર બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૩૪
વ્યતિપાત—આ ચેગમાં જન્મેલે માણસ ચંચળ, ધનિક, સખ્ત વચન કહેનારા, અવળી બુદ્ધિવાળા, ઉદાર બુદ્ધિ ધરાવનારે તથા પારકાનાં કામમાં ઉત્પાત ધરાવનારા થાય છે.
વરિયાન—આ ચાગમાં જન્મનારા ધનિક, પેાતાનુ કામ કરનારા, આનંદી અને સ્તુતિપાત્ર બને છે. એ ખર્ચાળુ, સુભેાક્તા અને સત્કમમાં પેાતાના દ્રવ્યને ખર્ચે છે.
પરિધ—આ ચાગમાં જન્મનારા, દાની, દુષ્ટ, લેાલી, હઠીલા, ચાલાક તથા પેાતાના કુળમાં મુદ્ધિવાળા થાય છે.
શિવ—આ ચેાગમાં જન્મનારા તીથ યાત્રા કરનારા, પુત્રવાળા, ધનિક, ઇન્દ્રિયેાને જીતનારે અને મંત્ર–તંત્રના જાણકાર બને છે.
સિધ્ધિ—આ યોગમાં જન્મનારા સત્યવકતા, જીતેન્દ્રિય, બધા કાર્યાંમાં ચતુર, નીતિવાન તથા પૂણ વ્યાપારી બુધ્ધિવાળા અને છે.
સાધ્ય—આ ચેાગમાં જન્મનારા ચિત્રવિચિત્ર કાર્યાં કરનારા, મળતાવડા સ્વભાવવાળા, સાહસી, પ્રતાપી, વિનયવાળા, ગુણી અને શત્રુને જીતનારા મને છે.
શુભ—આ ચેાગમાં જન્મેલેા શુભક ના જાણકાર, સટ્ટાચારી, વિલાસી, સુલક્ષણવાળા, ઘેાડા ક્રોધી, પવિત્ર અને પરકાય કરી આપનારા અને છે.
શુલ—આ ચેાગમાં જન્મ પામનારા તેન્દ્રિય, સાચું ખેલનારા, લડાઇમાં જય પ્રાપ્ત કરનારા, શ્વેત વસ્ત્રાના શાખીન, રૂપાળા, વેદપાઠી, કળા હુન્નરના શેાખીન અને વ્યહવારૂ બુધ્ધિવાળા બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૬૫
બ્રહ્ય–આ ચોગમાં જન્મનારે સાચ્ચા આચારવાળે, સુકમ, શાન્ત અને પ્રતાપી તથા પવિત્ર વર્તનવાળો બને છે.
ઐન્દ્ર–આ યોગમાં જન્મનારે વિજયી, મીઠાબોલ, ધૂની, સર્વકાર્ય કરનાર, કફ, પ્રકૃતિવાળ, ચન્દ્ર સરખી કાન્તિ ધરાવનાર અને ગુલાબી ગાલવાળે બને છે.
વૈધત–આ યોગમાં જન્મનાર લોલી, ચાડીયો, બેલકણા સ્વભાવવાળ, ચંચળ પ્રકૃતિને, અસાધુ તથા નારિતક સ્વભાવવાળો બને છે.
કરણ ઉપરથી સ્વભાવ લક્ષણ
કરણ અગિયાર છે. એમાં પણ કેટલાક ખાસ ગુણ રહેલા છે. એની અસર એમાં જન્મનાર ઉપર પડે છે, અને તે નીચે મુજબની હોય છે.
બવ–આ કરણમાં જન્મનારો સુશીલ, ઉદાર, સુખી, ધન વગરનો, કામી, દયાળુ, વિચિત્ર બુધિવાળે તથા સારા ભાગ્યવાળે બને છે.
બાલવ–આ કરણમાં જેનો જન્મ થયો હોય તે વિલાસી, નિર્મળ, બધાં કામોને જાણકાર, શીલવાળે, ભાગ્યશાળી, ત્યાગી તથા બાળકનાં જેવા સ્વભાવવાળ બને છે.
કેલવ–આ કરણમાં જન્મનારે તરેહવાર અજાયબીભર્યા સ્વભાવવાળ, પાપી, અભિમાની, કામી, સુખી તથા સારા કુળમાં જન્મનારે થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૬૬
તૈતલ–આ પ્રકરણમાં જન્મનાર સાધક બુદ્ધિવાળા, શાંત, પરાક્રમી, તમોગુણી, મેલો અને હસમુખ બને છે. એ રમતગમતને શોખીન અને બોલકણ પણ બને છે.
ગર–આ કરણમાં જન્મેલે પપકારી, સુવિચારવાળો, ધીરજ ધરનાર, બળવાન, દિવ્ય શરીરવાળે, મંત્ર-તંત્રને જાણકાર, નીતિવાન, દુબળ, ચાલાક અને કજીયાખોર સ્વભાવવાળો હોય છે.
વણિજ–આ કરણમાં જન્મનારે સાહસી, સન્માન પામનારે, જ્ઞાની, કળાયુક્ત તથા વેપારમાં ધન મેળવનારે બને છે. એ અનેક પ્રકારના વેપાર કરનારે પણ થાય છે.
વિષ્ટી–આ કરણમાં જેનો જન્મ થયો હોય તે દિવ્ય સ્વરૂપવાળો, બળવાન, આળસુ, હઠીલ, કપટી, પરાક્રમી, પાપી, ચાલાક તથા સર્વકામ જાણનારે બને છે.
શકુની–આ કરણમાં જન્મનારે ઠંડા મિજાજવાળે, વ્યાપારમાં બુદ્ધિ લગાડનાર તથા બોલવા-ચાલવામાં મીઠે હોય છે.
ચતુષ્પદ–-આ કરણમાં જન્મેલો ખેતીવાડીને ધંધો કરનારે, ઉદ્યમી, આળસ વગરનો, ખેદ રહિત અને પરાક્રમી બને છે.
નાગ–આ કરણમાં જન્મનારે ધનવાળે, પોતાના કામમાં તત્પર અને ચતુર હોય છે.
કિસ્તુન–આ કરણમાં જન્મ પામનારા છેડે ધમી તથા થડે પાપી બને છે. એ પાપ કરતાં સહેજ આંચકે ખાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૬૭
છે, અને આથી જ તેનામાં બને તો સરખા પ્રમાણમાં હોય છે. એ થોડો રેગી પણ બને છે.
માણસની જન્મકુંડળી બનાવતી વખતે ઉપર દર્શાવેલા * ઋતુ, માસ, તિથિ, વાર આદિનાં ગુણો પણ ખાસ જોવામાં આવે છે અને જેમાં જેનો જન્મ થયો હોય છે તેનામાં એ ગુણ પ્રવેશે છે એ નકકી જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
શુભ-અશુભ તારીખા
☆
મહિનાની અમુક તારીખેા એટલી તે! નસીબવાન ગણાઇ છે કે તે તારીખેાએ જો નવું કાર્ય કરવામાં આવે કે પછી તે દિવસેાએ શુભ કામનેા આરંભ કરવામાં આવે તેા જરૂર લાભ થાય છે. આવી જ રીતે કેટલીક અશુભ તારીખેા પણ હોય છે. આવી અશુભ તારીખેામાં સારાં કાર્યાં કરવાની મના કરમાવવામાં આવી છે. આ શુભ-અશુભ તારીખેા માટે પશ્ચિમના મત એકસરખા જ છે. બીજી નાંધવા જેવી વાત એ છે કે આ શુભ-અશુભ દિવસે ઘણાં પ્રાચીન કાળથી અંગ્રેજી સાહિત્યમાં પ્રચલિત થતાં આવ્યા છે. પશ્ચિમનાં ઇતિહાસકારાનુ કહેવુ છે કે આ શુભ-અશુભ દિવસેાની શેાધ પૂનાં ઋષિ-મુનિઓને આભારી છે. અને એ વાત ખરી પણ હાઇ શકે કારણ પૂર્વની અનેક વિદ્યાઓનુ સ’શાધન કરી પશ્ચિમે આજે અનેક નવી વિદ્યાઓના, નવા સિધ્ધાન્તાના, નવી પધ્ધતિઓના જન્મ આપ્યા છે. આ કથનને Secrets and Mysteries નામનું એક પ્રસિધ્ધ અંગ્રેજી પુસ્તક ટેકા પણ આપે છે.
નસીબ ખીલવવા માટેનાં શુભ દિવસે
જાન્યુઆરી : છ દિવસઃ ૧ લી તારીખ, ૨ જી તારીખ, ૧૫ મી તારીખ, ૨૬ મી તારીખ, ૨૭ મી તારીખ અને ૨૮ મી તારીખ.
ફેબ્રુઆરી : ચાર દિવસ : ૧૧ મી તારીખ, ૨૧ મી તારીખ, ૨૫ મી તારીખ અને ૨૬ મી તારીખ.
: એ દિવસ : ૧૦ મી તારીખ અને ૨૪ મી તારીખ.
www.umaragyanbhandar.com
મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #208
--------------------------------------------------------------------------
________________
એપ્રિલ
જીન
જુલાઈ
આગસ્ટ
૧૩૯
: પાંચ દિવસ : ૬ ઠ્ઠી તારીખ, ૧૫ મી તારીખ, ૧૬ મી તારીખ. ૨૦ મી તારીખ અને ૨૮ મી તારીખ. : ત્રણ દિવસ : ૩ જી તારીખ, ૧૮ મી તારીખ અને ૩૧ મી તારીખ.
: પાંચ દિવસ : ૧૦ મી તારીખ, ૧૧ મી તારીખ, ૧૫ મી તારીખ, ૨૨ મી તારીખ અને ૨૫ મી તારીખ.
: ત્રણ દિવસ : ૯ મી તારીખ, ૧૫ મી તારીખ અને ૨૮ મી તારીખ.
: છે દિવસ : ૬ ઠ્ઠી તારીખ, ૭ મી તારીખ, ૧૦ મી તારીખ, ૧૧ મી તારીખ, ૧૯ મી તારીખ અને ૨૫ મી તારીખ.
સપ્ટેમ્બર : પાંચ દિવસ : ૪ થી તારીખ, ૮ મી તારીખ, ૧૭ મી તારીખ, ૧૮ મી તારીખ, અને ૨૩મી તારીખ. અટાભર : પાંચ દિવસ : ૩ જી તારીખ, ૭ મી તારીખ, ૧૬ મી તારીખ, ૨૧ મી તારીખ અને ૨૨ મી તારીખ. નવેમ્બર : ત્રણ દિવસ : ૫ મી તારીખ, ૧૪ મી તારીખ અને ૨૦ મી તારીખ.
ડીસેમ્બર : ૭ દિવસ : ૧૫ મી તારીખ, ૧૯ મી તારીખ, ૨૦ મી તારીખ, ૨૨ મી તારીખ, ૨૩ મી તારીખ અને ૨૫ મી તારીખ.
અશુભ દિવસે
જાન્યુઆરી: સાત દિવસ: ૩ જી
તારીખ, ૪ થી તારીખ,
૬ ઠી તારીખ ૧૩ મી તારીખ, ૧૪ મી તારીખ, ૨૦ મી તારીખ અને ૨૧ મી તારીખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
જુન
ફેબ્રુઆરી : સાત દિવસ : ૩ જી તારીખ, ૭ મી તારીખ ૯મી.
તારીખ, ૧૨ મી તારીખ, ૧૬ મી તારીખ, ૧૭ મી
તારીખ અને ૨૩ મી તારીખ. માર્ચ : આઠ દિવસ : ૧ લી તારીખ, ૨ જી તારીખ,
૫ મી તારીખ, ૮ મી તારીખ, ૨ મી તારીખ, ૧૬
મી તારીખ, ૨૮ મી તારીખ અને ૨૯મી તારીખ. એપ્રિલ : બે દિવસ ૨૪ મી તારીખ અને ૨૫ મી તારીખ.
: પાંચ દિવસઃ ૧૭ મી તારીખ, ૨૦ મી તારીખ.
૨૭મી તારીખ, ૨૯ મી તારીખ અને ૩૦ મી તારીખ. : આઠ દિવસ : ૧લી તારીખ, ૫ મી તારીખ, ૬ શ્રી તારીખ, ૯ મી તારીખ, ૧૨ મી તારીખ, ૧૬ મી
તારીખ, ૧૮ મી તારીખ અને ૨૪ મી તારીખ. જુલાઈ : ચાર દિવસ : ૩ જી તારીખ, ૧૦ મી તારીખ,
૧૭ મી તારીખ અને ૧૮ મી તારીખ. ઓગસ્ટ : બે દિવસ : ૧૫મી તારીખ અને ૨૦મી તારીખ. સપ્ટેમ્બર : બે દિવસઃ ૯ મી તારીખ અને ૧૬ મી તારીખ. અર્ટોબર ? છ દિવસ : ૪ થી તારીખ, ૯ મી તારીખ,
૧૧ મી તારીખ, ૧૭મી તારીખ, ૨૭ મી તારીખ
અને ૩૧ મી તારીખ. નવેમ્બર : ચાર દિવસ : ૩ જી તારીખ, ૯ મી તારીખ,
૧૦ મી તારીખ અને ૨૧ મી તારીખ. ડીસેમ્બર : બે દિવસઃ ૧૪મી તારીખ અને ૨૧મી તારીખ.
એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જન્મ તારીખ કદીપણ અશુભ હોતી નથી. એ તારીખ શુભ જ ગણાઇ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
મસ્તકવિજ્ઞાન ☆ વિભાગ ખો
પ્રાણધારી પ્રાણીઓનાં પ્રાણા, તેમજ સર્વ ઈન્દ્રિયાનાં સ્થાના
જ્યાં આશ્રય કરી રહેલા છે અને જે માં અગેામાં સવથી ઉત્તમ અંગ છે, તે શિર અથવા મસ્તક જ છે. ચરક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
મસ્તક અને મન
☆
મસ્તકવિજ્ઞાનના શેાધક કાણું ?
મસ્તકવિજ્ઞાન—Phrenology એ માનવીના મસ્તક ઉપરથી તેનું ભવિષ્ય, તેના સ્વભાવ, તેની શક્તિએ તથા તેનુ ચારિત્ર્ય પારખવાની વિદ્યા છે. આ વિદ્યાના મૂળ શાષક ડોક્ટર ફ્રાન્સીસ જોસેફ ગાલ છે. એના જન્મ સને ૧૭૫૮ ના માની ૯ મી તારીખે થયા હતા. મૂળ જાતના તે એસ્ટ્રીયન હતા. નિશાળમાં ભણતાં ભણતાં આ શાસ્રની રૂપરેખા તેણે શેાધી અને જ્યારે તે પુખ્ત વયના થયા ત્યારે શરીર વિજ્ઞાનની મદદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૭૪
લઈ મન સંબંધી અનેક શોધખોળ કરીને તેણે માનસશાસ્ત્રની પધ્ધતિમાં કાતિ આણી.
આ શાસ્ત્રને જાહેર કરવા માટે ડૉ. શૈલેએ અનેક પરીઓને અભ્યાસ કર્યો હતો. સંખ્યાબંધ માણસનાં મસ્તકે તેણે તપાસ્યાં હતાં. જુદા જુદા સ્વભાવ તથા ધંધાવાળા માનવીઓને તેણે અવલોકી તેમની ઉન્નતિનું સામુદ્રિક કારણ શું છે તે તપાસ્યું હતું અને આમ અનેક વર્ષોની મહેનત બાદ તે જે શીખ્યો તે તેણે પુસ્તકે દ્વારા જાહેર કર્યું. તેનાં આ પુસ્તકાએ અનેક દેશમાં ખ્યાતિ મેળવી અને ટૂંક સમયમાં જ તે પ્રસિધ્ધ પણ બની ગયે. મસ્તકમાં છુપાયેલું ભવિષ્ય
મનુષ્યના મસ્તકમાં પણ તેનું ભવિષ્ય છૂપાયું છે. આ ભવિષ્ય જાણવા માટે મસ્તકના જુદા જુદા ભાગોનો, તેની રચના કેવા પ્રકારની છે તેને તથા તેના આકાર આદિનો અભ્યાસ કરવો જરૂરી છે. એ અભ્યાસ બાદજ અભ્યાસી માથા ઉપરથી માણસની શક્તિઓ, તેની કાર્ય કુશળતા અને તેની સારી-નરસી ટેવ પારખી શકે છે. આ સંબંધમાં ડૉકટર વિલિયમ વેર કે જેઓ ગ્લાસગે મેડીકલ જર્નલના તંત્રી હતા તેમનો અભિપ્રાય જાણવા ઠીક થઈ પડશે. તેઓ કહે છે કે – “છેલ્લાં વીસ વર્ષ થયાં હું માણસનાં મસ્તક તરફ તથા તેનાં શરીર તરફ ખૂબ ધ્યાન આપતે આવ્યો છું. મને જીવતા મનુષ્યના માથાના આકાર અને કદની સાથે તેમની બુદ્ધિ અને માનસિક ચારિત્ર્યની સરખામણું કરવાની ઘણી તક મળી છે. મરી ગયેલા માણસનાં માથાનાં બીબાં તથા પરીઓને હું હંમેશાં તપાસતો રહ્યો છું, અને તેઓ જીવતા હતા તે વખતે તેમણે કરેલાં કાર્યોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૭૫
અને તેમના ચારિત્ર્યની સરખામણી કરતાં મેં શોધી કાઢયું છે કે તેઓની બુદ્ધિની શક્તિઓ તથા સ્વાભાવિક વલણ અને માથાના કદ અને આકાર સાથે સંબંધ રહેલો માલમ પડયે છે. આ તપાસને અંગે હું જરાપણ ક્ષોભ વગર કહું છું કે મગજના કદ અને આકાર વડે મનુષ્યનાં સ્વાભાવિક લક્ષણો જ નહિ પરંતુ તેનું આખું ચારિત્ર્ય દીવાની જેમ સ્પષ્ટ જોઈ શકાય છે.”
મસ્તક અને મનની શકિત
મસ્તક પરીક્ષામાં મન અગત્યનું સ્થાન પ્રાપ્ત કરે છે. માણસની ઈચ્છા અને વિચાર તેના મગજ ઉપર લખાયલા હોય છે. કારણ ઈચ્છા અને વિચારની શરૂઆત મગજમાંથી જ થાય છે. તે બાદ શરીરના અવયવમાંથી તે પસાર થઈ વિરામ પામે છે. આથી જે જે મનમાં હોય તે તે મગજમાં હોય છે અને મગજમાંથી શરીરના અવયવોમાં ક્રમ મુજબ રહે છે. આવી રીતે એક માણસ પોતાના શરીરના બંધારણમાં પોતાનું જીવન આલેખે છે અને આ પ્રમાણે તેના શરીરનાં બંધારણમાંથી જ ભવિષ્યશાસ્ત્રીઓ તેનું ભવિષ્ય આદિ પાખી કાઢે છે. મગજ અને મન
મગજની મદદ સિવાય કઈ જ્ઞાનની મનની ક્રિયા થઈ શકતી નથી. મગજ દરેક કામમાં મદદ કરે છે. મગજને લઈને જ માનવી ચિંતન કરે છે, ચમત્કારિક કાર્ય કરી શકે છે. મહાભારત કામે કે પછી હુન્નર-કલા કે ઉઘોગનાં કાર્યો પણ તેને જ આભારી છે. ખરી રીતે કહીએ તે મગજ એ વિચાર, ચિકીર્ષા, પ્રત્યક્ષ અને ઉપલબ્ધિ એ માટેનું એક યંત્ર છે. એની દ્વારા જ આ વિષયનાં બધાં કામે થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૭૬
મગજમાં વિકાર થાય તે?
મગજમાં વિકાર થાય તેા મનેાદિ-તના પણ વિકાર થઇ જાય છે. મગજમાં વધારે લેાહી ભેગુ થઇ જાય તા મૂર્ખાના રાગ પણ થઇ આવે છે. શરીરનુ કાઇ અવયવ પ્રઝુલ્લિત થાય તા તરત જ તેની અસર બુધ્ધિમાં થાય છે અને માણસની અનુભવ શકિત સતેજ બની જાય છે. મગજમાં વિકાર થાય તા ગાંડપણના રોગ પણ જન્મે છે. અફીણ તથા ઉત્તેજક પીણા શરીરમાં પ્રવેશે તે તેની મન ઉપર ઘણી ગાઢ અસર થાય છે. મગજની -િતમાં એ પરિવર્તન કરાવી દે છે અને તેના યંત્રામાં જડતા આણી દે છે. આવી જ રીતે પ્રગાઢ વિચાર, શાકાવેશ, આશાભંગ અથવા ખીજા કાઇ જાતના મનના અવિશ્રાંત પરિશ્રમ ઉત્પન્ન થાય તા મગજ કામળ બની જાય છે. આ સિવાય મગજમાં ઘા તેાપણ ઘણીવાર બેભાન બની જવાય છે.
પડે
મગજ અથવા ભેજું કેવી રીતે કામ કરે છે?
માણસના માથામાં જે નરમ માંસ અને ચરખીનું નસ અને નાળીઓનુ નાનું સરખું ગુંછળુ છે તેને ઓળખવામાં આવે છે. એને જ ભેજું પણ કહે છે. શક્તિ ચમત્કારિક જ છે. મગજ ખૂબ જ નાનુ છે. નાનું સરખું મગજ જ્યારે મહાભારત અને કલ્પનામાં ન આવે તેવાં કામેા કરે છે ત્યારે ખરેખર આપણને એની શક્તિ ઉપર અચમા ઉપજે છે. મનુષ્ય પૃથ્વી ઉપર, પૃથ્વીની બહાર જે કઈ કરી શકયા છે તે તેનાં ભેજનાં ખળથી જ કરી શકયા છે.
મગજ તરીકે આ મગજની અને આટલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૭૭
આટલું નાનું પરતુ અગત્યનું અવયવ કેવી રીતે કામ કરે છે તે જાણવાને માટે અનેક પ્રયત્ન કરવામાં આવ્યા છે. અનેક વિદ્વાનોએ તેની શક્તિ ઉપર, તેની કાર્ય કરવાની રીત ઉપર તર્કો ચલાવ્યા છે પરંતુ કેઈપણ વિદ્વાન હજુ સુધી ચોક્કસ અનુમાન ઉપર આવી શક્ય નથી. માનવીની ઈચ્છાનું મથક ભેજું છે. એને દરેક હીલચાલને સરદાર પણ કહી શકાય. હાથ પગની એક પણ હીલચાલ મગજના હુકમ વગર થતી નથી. માણસને લકવો થાય છે, એટલે હાથપગ ચાલતા બંધ થઈ જાય છે. તે વખતે મગજની સરદારી આપણે સમજી શકીએ છીએ. જ્યારે મગજ બગડી જાય છે ત્યારે હાથપગ ઉપરને તેને કબજે અને સરદારી બંધ પડે છે. એ જ મુજબ બધું ઈન્દ્રિય જ્ઞાન પણ મગજથી જ થાય છે. આંખ જુવે છે, કાન સાંભળે છે, નાક છે, જીભ ચાખે છે અને ચામડી ચૈતન્ય પ્રસરાવે છે. આ બધી લાગણીની બેઠક મગજમાં જ છે. મગજ બગડી જાય, એની શક્તિઓ નરમ પડે એટલે માણસ ગાંડે બની જાય અથવા તે તે તદન નકામો બની જાય છે.
હવે મગજ કેમ કામ કરે છે તે તપાસીએ. મગજમાં પણ અનેક વિભાગો છે. આ વિભાગ ખાસ ખાસ શક્તિઓ ધરાવે છે. ડહાપણ મગજનાં એક ભાગમાં, તે ખ્યાલ શક્તિ, તર્કશક્તિ તથા યાદશક્તિ તેના બીજા ભાગમાં સમાયેલી હોય છે. મગજની એક બીજી શકિત છે તેને આપણે સ્મરણશક્તિના નામથી ઓળખીએ છીએ. આ સ્મરણશક્તિ પણ ખૂબ જ ચમત્કારિક કામ કરે છે. એ અનેક બનાવે, વાતે, સેંકડો માણસોને, દૂર-દૂરનાં દ્રવ્યેને તથા લખાણ આદિને સલામત રીતે સાચવી રાખે છે, અને માનવીને જ્યારે જરૂર પડે છે ત્યારે તરત જ તે ભ. ૧૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન તેનામાં પ્રકટાવી દે છે. આ જ્ઞાનને સ્મરણ શક્તિને જ્યારે લોપ થઈ જાય છે ત્યારે તેને વિસ્મૃતિ કહેવામાં આવે છે.
મગજમાંના જુદા જુદા જ્ઞાનતંતુઓ આખા શરીર ઉપર ફરી વળેલા હોય છે. આ જ્ઞાનતંતુઓને વીજળીના તારની જેમ મગજનાં મુખ્ય મથકમાંથી નીકળતા સંદેશાઓ પહોંચી જાય છે. એમાં એક ક્ષણનો પણ વિલંબ થતો નથી. મગજ જે વિચાર કરે છે તેને અમલ તરતજ આંખના પલકારામાં શરીરના અવયવો પર થઈ જાય છે, આથી જ વિદ્વાનેએ મગજની શકિતને વિજળીક શક્તિ તરીકે ઓળખી તેને વિદ્યુતવેગી કહ્યું છે.
મસ્તકનાં કદ સાથે બુદ્ધિનો સંબંધ
મનુષ્યને સર્વથી અમૂલ્ય ગુણ જ્ઞાન છે. આ જ્ઞાનને આધાર મગજ ઉપર જ છે, જેવું મગજ તેવું જ્ઞાન. મોટા મગજમાં વધારે જ્ઞાન અને નાના મગજમાં ઓછું જ્ઞાન હોય છે એમ કહીએ તો પણ ચાલે. પરંતુ આ નિયમ સર્વમાન્ય અને અનિતમ નથી. એમાં પણ તફાવત માલમ પડી આવે છે. મસ્તક મેટું હોવા છતાં પણ કઈ વ્યકિતમાં વિશેષ બુદ્ધિ હોય છે એ વાત ન પણ માની શકાય. ઈગ્લેન્ડના સુપ્રસિધ્ધ રાજનીતિજ્ઞ મી. બોનાર લાકાનું મસ્તક બહુ જ નાનું હતું તો પણ તેની બુધ્ધિ બહુ તેજ અને પાણીદાર હતી.
નેપોલિયનનું મસ્તક પ૬૪ મીલીમીટર અને પાવરનું પ૬૩ મીલીમીટર હતું. છતાં પણ તેઓ જોહન્સ મુલર અને રીચાર્ડ વેગ્નર કે જેઓ ૬૦૦ થી પણ વધુ મીલીમીટરવાળું માથું ધરાવતા હતા તેમનાથી પણ વધુ તેજ અને બુદ્ધિશાળી હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૭૯
ઓસ્ટ્રીયાના આદિ નિવાસીઓનાં શિર નાના હોય છે અને એમની બુધિ પણ મંદ હોય છે. એસ્કિમે જાતિનાં લોકોનાં મસ્તક બહુ જ મોટાં હોય છે. જ્યારે બુધ્ધિબળમાં તેઓ અત્યન્ત મંદ માલમ પડ્યા છે.
-
૬
S
મહાન નેલિયન
કે જેનું મરતક પ૬૪ મીલીમીટર જ હતું છતાં પણ તે મહા બુદ્ધિશાળી અને ચાર ભેજું ધરાવતા હતા.
સાધારણ રીતે જુવાન પુરુષેનાં મગજનું વજન ૪૯ ૧/૨ ઑસ હોય છે. જ્યારે સ્ત્રીઓનાં મગજનું વજન ૪૪ ઑસ હોય છે. મુખ અથવા જડ ભેજાંનું વજન ૨૮, ૨૫ ૧/૪, ૨૨ ૧/૨, ૧૯ ૧/૩, ૧૮ ૧/૪, ૧૫, ૧૩ અને ૪ ૧/ઔસ હોય છે. ફ્રાન્સના મશહૂર વાર્તા લેખક આનાતેલ કાન્સના
મગજનું વજન માત્ર ૨૮ ઑસ જ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
મસ્તકનાં જુદા જુદા વિભાગોની રચના
અને તેની શક્તિઓ
મસ્તકને કેવી રીતે મપાય?
મનુષ્યનું મસ્તક તપાસવા માટે ખોપરીનું માપ લેવા માટેની પ્રથા છે, પરીનાં માપ ઉપરથી તેનું મગજ કેટલું છે એ નક્કી કરી શકાય છે. અને આથી જ મસ્તકશાસ્ત્રીઓ પોતાની શરૂઆત માથાનો ઘેરાવો માપવાથી કરે છે. આ ક્રિયા માપવાની પટીથી કરવામાં આવે છે. પટી આંખની પાંપણ ઉપરથી શરૂ થઈ કપાળની પાછળના ભાગ સુધી લઈ જવામાં આવે છે. અને પછી જે માપ આવ્યું હોય તેના ઉપરથી તે માણસનું મગજ કેટલું છે, તેની શકિત કેટલી છે તે બતાવી આપવામાં આવે છે.
માથું કેટલું મોટું હોવું જોઈએ?
સાધારણ રીતે માનવીનું મસ્તક રવા ઇચ ગોળાકારનું હોય છે. જો તમારું મસ્તક એથી વધુ મોટું હોય તે જાણી લેજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
કે તમારું મગજ પણ સરેરાશ કરતાં મેટું છે. તમારું માથું ૨૨ા ઈચ કરતાં ઓછું હોય તે તમારું મગજ બીજાઓનાં કરતાં નાનું જાણવું. સ્ત્રીઓનાં માથાનો ઘેરાવો રવા ઈચ. હોય છે.
થોડાંક વર્ષ પહેલાં બે અંગ્રેજ વૈજ્ઞાનિકોએ સ્વીડીશ, બાવેરીયન, હેસીયન, બોહેમીયન અને અંગ્રેજ પ્રજાજને મળીને ૨૦૦૦ પુરુષ અને ૧૦૩૪ સ્ત્રીઓ તેમજ બાળકોનાં મસ્તકની તપાસ કરી હતી. આ તપાસને અત્તે તેમણે શોધી કાઢ્યું હતું કે અંગ્રેજોનાં મગજ બીજી પ્રજાઓનાં કરતાં નાના હતાં, જ્યારે બોહેમીયનેનાં મસ્તક વધુ મેટાં માલમ પડયા હતાં.
અંગ્રેજોની ટોપીનું માપ કેટલું હોય છે?
અંગ્રેજો અને અમેરિકન પોતાના શિરનું માપ વારંવાર લેવડાવે છે. તેમને એ લગભગ મોઢે જ હોય છે. માત્ર મસ્તકનું જ નહિ પણ છાતી, પગ, હાથ, મુઠી વગેરે શરીરના દરેક અવયવનું માપ તેઓ જાણતાં હોય છે. એક સાધારણ અંગ્રેજના શિરનું માપ સરેરાશ ૭ ઇંચથી ૯ ઇંચ સુધીનું હોય છે. આ માપ
પી સાથેનું છે. ત્યાંના મસ્તકશાસ્ત્રીઓ આ માપને સારૂં ગણે છે. તેઓ માને છે કે અનેક પ્રસિધ્ધ રાજનીતિજ્ઞોના મસ્તકનું માપ આ માપની અંદર જ આવે છે. ઇંગ્લેન્ડનાં વડા પ્રધાન મી. ચચીલ ટોપીનું મા૫ ૭ ઈચ છે. લૌઈડ
જેની ટોપીનું માપ ૭ ઈચ છે અને મરહૂમ મેકડોનલ્ડની ટેપીનું માપ ના ઇચ હતું.
ઇંગ્લેન્ડનાં ટપીના બજારમાં સૌથી મોટા માપની ટોપી ખરીદવાને રેકર્ડ જર્મન રાજદૂત પ્રિન્સ લિયટીએ કર્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૨
આ વાત ગયા મહાયુધ્ધ વખતની છે. એની ટાપીનું માપ ૮
ઈંચ હતું. એનું મસ્તક આટલું માટુ હાવા છતાં પણ તેની બુધ્ધિમાં કંઈપણ ઝમક જોવામાં આવી નહાતી. ઉલટુ જના એની મમ્મુધિ અને શિથિલ કાર્ય શકિત માટે ફરિયાદ કર્યાં કરતાં હતાં.
મસ્તકની કુમારશ
આમ છતાંય મગજ કેટલીક વખતે ઘણું નાનું પણ હાય છે અને તે સારામાં સારૂ કામ આપે છે. આટલા માટે જ મસ્તકશાસ્ત્રીએ વાળ અને ચામડીની કુમાશ તપાસે છે. કુમાશને અંગ્રેજીમાં Organic Quality કહે છે. શારીરિક કુમાશ ઉપર કાર્ય કરવાની શકિતના આધાર રહેલા છે. નખળા સ્નાયુઓ વડે મળની આશા રાખવી અથવા તા મદ્દે મગજમાં ઉત્તમ માનસ કાર્યાંની આશા રાખવી ફોગટ છે. વાળના પ્રકાર ઉપરથી, ચામડીની જાત ઉપરથી પણ માણસને માટે ઘણું કહી શકાય છે.
તમારા વાળ અને ચામડી કુમાશદાર છે ખરાં ? જો હાય તે તમારૂ મગજ સારા પ્રકારનુ કહી શકાય; પરન્તુ તે ખરબચડાં હાય તા જાણવું કે તમે મંદબુદ્ધિના અને તેજહિન છે.
આ તા કદ અને પ્રકારની વાતા થઇ. હવે એ શેાધી કાઢવું જોઇએ કે તમારામાં કઇ શકિતએ અને ક
ખામીઓ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮૩
મસ્તકમાં વહેંચાયેલા વિભાગે
આ શોધી કાઢવા માટે મસ્તકશાસ્ત્રીઓ માથાને પાંચ મુખ્ય વિભાગોમાં વહેંચી નાંખે છે. આ વિભાગે નીચે મુજબ છે –
તક અને
લાલસા
I'S
સ્વાર્થ
વ્યવોક.
મસ્તકના મુખ્ય પાંચ વિભાગે
૧ – બુધિ ૩ – વાર્થવૃત્તિ ૨ – નૈતિક મને ભાવ ૪ – લાલસા
૫ – વ્યવહારિક ભાવ
આ પાંચ વિભાગને પુનઃ ૪૨ નાના વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે.
(જુએ ચિત્રઃ પાનું ૧૮૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૮૪
આ વિભાગો અલગ અલગ પ્રદેશ બતાવે છે. આ પ્રદેશ ખાસ ગુણોવાળા હોય છે. તેની રચના દ્વારા એ ગુણે પારખી શકાય છે.
T: ૧૪
I૧૫
(૧૦ /
જ ૧૯T
૧૨
ર૧ |
મસ્તના ૪૨ વિભાગે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૮૫
આ પાના ઉપર જુદા જુદા વિભાગની ઓળખ બતાવતું જે ચિત્ર રજુ થયું છે તે ધ્યાનથી અવલોકતાં જણાશે કે
:
-
હે
ઈર.
શિos,
બum બાઝ
ભાયરિ
'બાઈનર
આમલમાન
south
મારુ
વપ ન
શ્વ ગુમણિ
ખોરાઇ છે
હયાતિ
50
ભાષા
.૨૧ કરે
મસ્તકના ૪ર વિભાગમાં છુપાયેલી
ભિન્ન ભિન્ન શક્તિઓ. માથાની આગળના ભાગમાં બુધ્ધિ વિષયક શકિતઓ કેન્દ્રિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
થયેલી છે. કાનની નજીકના ભાગમાં સ્વાર્થી શક્તિઓ આવેલી છે. નૈતિક મનભાવ મસ્તકના તાળ તરફ પથરાયેલો છે અને તેની સહેજ પાછળ લોભી ઈચ્છાઓવાળા વિભાગ આવે છે.
જ્યારે વ્યવહારિક લાગણીઓ માથાની પાછળના ભાગમાં આવેલી છે. આમ માણસની બધી શકિતઓ જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલી છે.
આ વિભાગોની પહેલાઈ અને ટેકાના ક્ષેત્ર ઉપરથી આપણે જુદી જુદી શકિતઓનું માપ કાઢીએ.
દાખલા તરીકે ક્રિયાત્મક શકિતવાળો પ્રદેશ પહેળા અને મુખ્ય હોય તે તમારી શકિતઓ રચનાત્મક અને શોધકવૃત્તિની હેવી જોઈએ. જે તે પ્રદેશ નાનો હોય તે તમે આ જીવનમાં સારું છવી શકશે નહિ. એક વિભાગને બીજા વિભાગ સાથે સંબંધ
પરતુ આથી એમ ન સમજવું કે માણસને સ્વભાવ માત્ર એક જ વિભાગના પર આધાર રાખે છે. ઘણાં દાખલાઓ એવા પણ છે કે એક વિભાગની શક્તિઓ બીજા વિભાગથી તદન વિરોધાભાસ બતાવે છે અને આવી બાબતોમાં ચોકકસ અભિપ્રાય આપી શકતો નથી. કેટલીક વખતે આ માણસની એક શક્તિ વધુ પ્રબળ બનતાં બીજી શક્તિના ગુણને દાબી દે છે અને વિરોધી પરિણામ લાવે છે. એટલે જ્યાં સુધી બધા વિભાગોની ચર્ચા ન થાય ત્યાં સુધી એક વિભાગ ઉપરથી નિશ્ચય બાંધવો એ નથી.
એક ઉદાહરણ લઈએ. માણસની બુધ્ધિ વિષયક શક્તિઓ વધુ તેજ હોય અને તે વિભાગ બરાબર વિકસેલ હોય તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૮૭
સ્વાભાવિક છે કે એ માણસ બુધ્ધિવાન બને. પરન્તુ જે આજ વિભાગ વ્યવહારીક લાગણીવાળા ભાગની સાથે જતા હાય તે એ માણસ ઊંડા વિચારવાળા, એકાન્તપ્રિય અને સામાજિક જીવનથી પર રહેનારા મને છે.
સુધિ વિષયક શક્તિએ ઉપરાન્ત તેની ઇચ્છાશકિત અને રચનાત્મક શક્તિઓવાળા ભાગ જે સરખું પરિણામ દાખવતા હાય, તેા માણસ પેાતાના માગ'માં કેાઈને આડે આવવા દેતા નથી, અને સ્વતંત્ર મુધ્ધિથી પેાતાનું કામ ક૨ે જાય છે. પણ જે આ મે વિભાગેા ખેાડ ધરાવતા હાય તા સમજવું કે એ માણસ તેજદાર અને નવીન વિચારશૈલીના હેાવા છતાં પણ તેના અમલ માટે તે નિષ્ફળ બને છે. ઊંચુ અને મેાટુ કપાળ શું બતાવે છે?
શ્રી વિઠ્ઠલભાઇ પટેલ જેમનું વિશાળ કપાળ તીવ્ર યાદદાસ્ત શકિત તથા કુનેહબુધ્ધિ બતાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૮
તમારા મસ્તકનું તમે પૃથક્કરણ કરવા માંગતા હે તે એક દર્પણ સામે ઊભા રહે. અને તમારા માથાનું બારીક અવલોકન કરે. શું તમારું કપાળ તમને મેટું અને ઊંચું દેખાય છે ખરું? જે ખરેખર જ તમારું કપાળ તેવું હોય તો તે સારા ભાગ્યની નિશાની સમજવી. મેટા કપાળવાળે માણસ મહેનતુ, પ્રમાણિક અને સુખી નીવડે છે. લાંબા સમયની વાતો પણ તેના મગજમાંથી ખસતી નથી. આવા માણસે સ્વાભાવિક રીતે જ ધંધામાં વધુ ફતેહમંદ નીવડે છે.
શ્રી. મેટેગ્ય કુનેહબુધ્ધિને બીજે સૂચક પૂરાવો.
અવલોકન શક્તિ ક્યાં છે?
નાકની ઉપરના ભાગમાં એટલે કે આંખનાં બે ભવાની વચ્ચે જે નાની જગ્યા રહેલી છે, એ અવકન-શક્તિનું સૂચક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
ચિન્હ છે. કેટલાક માણસોનાં મુખ ઉપર આ જગ્યા એક નાની ટેકરી જેવા રૂપમાં હોય છે. જે આવે કઈ માણસ તમારા જોવામાં આવે તે તમે જાણી લેજો કે એ બારીક અવલોકનવાળા
મહાત્મા ગાંધીજી જેમનું વિશાળ કપાળ તથા ટેકરીવાળો મતક પ્રદેશ કે જે ચિંતક શકિત
અને અવલોકન શકિત બતાવે છે. અને ટૂંકમાં જ બધું જોઈ જવાની શક્તિવાળે હે જોઈએ. જે એ જગ્યા નાની અને નહિ જેવી હોય તે એ ભૂલકણું સ્વભાવવાળે અને મંદબુદ્ધિનો બને છે.
કપાળની ઉપરના ભાગમાં ચિતન શક્તિ રહેલી છે. આ શક્તિ સાચી-ખોટી વસ્તુને તરતજ પારખી શકે છે. કરવાનાં કામો પણ એ દીર્ઘદ્રષ્ટિથી વિચારીને જ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
સ્વતંત્ર વિચારોની શક્તિ
જો તમારું માથું આ ભાગ તરફ આગળ આવતું હોય તો તમે ચિંતક હોવા જોઈએ. કંઈપણ કામ લીધાં પછી તમે તેને પૂરી રીતે જાણી–સમજી લો છો. જ્યાં સુધી એ તમારી
કાકાસાહેબ કાલેલકર જેમનામાં રવતંત્ર વિચારે તથા ગૂઢ અવલોકન શકિત ભારેભાર ભરેલી છે.
સમજમાં ન ઊતરે ત્યાં સુધી તમે તેને હાથમાં જ લેતા નથી. ધંધાને કે પછી બીજા વિષયને ગમે તે પ્રશ્ન હોય તે પણ તેના પર પૂરે વિચાર ચલાવવાની તમને ટેવ પડી ગયેલી હોય છે. પરિણામ એ આવે છે કે જે વિચારે તમે ધરાવે છે એ તમારા પોતાના જ હોય છે. નહિ કે બીજંઓના. કેઈના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૯૧
ઉછીના વિચાર લેવાની તમને ટેવ પડી નથી. વ્યાપારની અંદર, સાહિત્યિક વિષયમાં અને કારીગરીના કામમાં તમે સારી રીતે કાવા એમ છે.
જો તમારૂ માથુ ચિન્તનશકિત, હમજશક્તિ અને નૈતિકશક્તિવાળા ભાગ તરફ વધતુ હાય તા તમે ધંધાદારી અના છે. ખાસ કરીને વકીલ કે ડોક્ટરના ધંધામાં તમે સારી રીતે કાવી શકા એમ છે. આ ઉપરાન્ત જો ભાષાવાળા ભાગ (આંખ નીચેના ભાગ) ખરાખર સ્પષ્ટ રીતે જણાતા હાય તા તે એક સારા વક્તાની, રાજદ્વારીની કે પછી મેટા પાર્લામેન્ટરીયનની સચાટ આગાહી કરાવે છે.
સફળ ધંધાદારી બનાવનારી શક્તિ
આ એ પ્રદેશે!ની સાથે ક્રિયાત્મક વિભાગ, કે જે કપાળની માજુના ભાગ પર આવેલા છે તેના જો સચાગ થતા હોય તા તે કાની વ્યવસ્થાશકિત અને યુક્તિરચનાની કુશળતા સૂચવે છે. જો મક્કમતા, દ્રઢ ઇચ્છાશક્તિ અને સામર્થ્ય ખરાખર રીતે વ્યાપક અને તે વ્યાપારમાં તમે જરૂર ફ્ે-તેહમદુ ચાવ છે. કારણ તમે એવા પ્રકારના માણસ છે, કે સામાને શુ' જોઇએ છે તેની શી ઇચ્છા છે, એ તરતજ સમજી શકા છે. વ્યાપાર-ધંધામાં ગ્રાહકનું મન ભણવાની કુનેહ અજમ ગણાય છે અને જો તમારા મસ્તકના આ વિભાગ ખરાખર રીતે વિકસેલા હાય તા તમે ધધામાં સારી રીતે ફાવી શકે! એમાં આશ્ચય નથી.
બુદ્ધિવિષયક શક્તિઓવાળા ભાગ તપાસ્યા પછી હવે આપણે માથાની ઉપરના ભાગ, કે જે નૈતિક મનાભાવનાના ભાગથી એાળખાય છે તેની તપાસ કરીએ. (જુએ ૧૮૩ માં પાના ઉપરની પાંચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૨
વિભાગવાળી આકૃતિ) આમ એક પછી એક વિભાગે તપાસ્યા પછી જ આપણે કોઈપણ નિર્ણય ઉપર આવવું એગ્ય છે. એક વિભાગની રચના ઉપરથી જ નિર્ણય બાંધવો એ અજુગતું છે. કારણ એ વિભાગની શકિતઓ જે બીજા વિભાગની શક્તિઓ સાથે મેળ ન ખાતી હોય તો પરિણામ ઉલટું જ આણે છે. હદ બહારની પરોપકારી વૃત્તિઓ કેવી રીતે પારખી શકાય ?
દાખલો લઈએ. તમારામાં સમજશક્તિવાળા ભાગને અભાવ હોય અને દેડી લાલસા હોય અને તેની સાથે જે મજબુત
I
, , ,
દેશબંધુ દાસ
જેમની પોપકારી વૃત્તિઓ સુપ્રસિધ્ધ છે. પરોપકારવૃતિનો સંગ થયેલ હોય તો તમારા પૈસા તમે
એટલી હદ સુધી બીજાંઓને પરેપકારવૃતિથી આપવામાં વેડફી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૯૩
નાંખેા છે કે અને તમે લેનારનાં કરતાં પણ ગરીબ બની નવ છે. પૈસા આપતી વખતે પરાપકારવૃત્તિ તમારા મનમાં દ્રઢ રીતે વસી જાય છે અને તે એટલી હદ્દ સુધી કે તે તમારી સ્થિતિના પણ વિચાર કરવા દેતી નથી. એનું પરિણામ શું આવે છે તે તમે સારી રીતે સમજી શકા એમ છે.
આજ રીતે વધુ પડતી આશા કે જેને દલીલ, ચિન્તન અને સામર્થ્યના ટેકા નથી હાતા, તે તમને કઇ ઘડીયે અંધારામાં ફેકી દેશે તેના તમને ખ્યાલ પણ નથી આવતા. વધુ પડતી આશા રાખવાથી તમે ખીજા પ્રયત્ન ન કરતાં એની ઉપરજ મદાર રાખા છે. પરિણામ એ આવે છે કે, તમારી આશા પાકળ બને છે અને તમને નિરાશા પ્રાપ્ત થાય છે. જો તમારી એજ આશા ઉપર વર્ણવેલી શક્તિએ ઉપર આધાર રાખતી હાય તા તમને નિરાશા મળવા છતાં પણ તમે ખંતથી કામ કરી એ આશાને મૃત સ્વરૂપ આપી શકા એમ છે.
અને આટલા માટે જ આપણાથી એક વિભાગની શકિતએ ઉપર પૂરા મદાર બાંધી શકાય નહિ.
સ્વાથી ઈચ્છાવાળા વિભાગ
નૈતિક મનાભાવનાવાળા વિભાગ અવલેાકયા પછી આપણે એવી જ રીતે સ્વાથી ઈચ્છાવાળા ભાગ તપાસીચે અને તે બાદ ઉપર દર્શાવી ગયા તે શકિતઓને તે કેવી રીતે ફેરવે છે. કે વધારે છે તે અવલેાકીયે.
સ્વાથી મનાવૃત્તિવાળા વિભાગમાં આવેલા લાલસાના ભાગ તરફ પુરૂ ધ્યાન આપેા. આ શકિત ધારે તેા તમને ડાહ્યો માનવી પણ બનાવી શકે અને ધારે તાનુસ
૧ ૧૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૪ પણ બનાવી શકે. જે ક્રિયાત્મક અને વિનાશક (કાનની ઉપરના) ભાગે સારા હોય તો તમારામાં ક્રિયાત્મક અને વ્યવસ્થાત્મક શક્તિ સારી હોવી જોઈએ અને એને લઈને તમે તમારી લાલસાવૃત્તિ તૃપ્ત કરવા માટે જે કંઈ તરકીબો અમલમાં મૂકવા માગતા હે, તે વિચારીને મૂકી શકે એમ છે.
આજ ક્ષેત્રમાં વિનાશક શકિતની ઉપર ગુપ્ત શક્તિ અને કુનેહ શક્તિ રહેલી છે. જો આ પ્રદેશ બરાબર વિકસેલો હોય અને દીર્ઘ સ્થાન સાથે દલીલ શક્તિ સંલગ્ન થયેલી હોય તે જાણવું કે માણસ કુશળ રાજદ્વારી બને છે.
લભી ઇચ્છાવાળા પ્રદેશની આપણે મુલાકાત લઈએ. આ પ્રદેશ જોતાં તમારામાં કેટલી લોભવૃત્તિ છે તેનું તેમજ કેટલી લડાયકવૃત્તિ તમારામાં છે તેનું માપ નીકળી આવે છે.
ભક્તિભાવવાળા પ્રદેશની પાછળ જ તમે કઢતાવાળે ભાગ જોઈ શકશે. આ શક્તિ તમારામાં દ્રઢ મનોબળ પૂરે છે. જ્યારે આ વિભાગ માટે હોય ત્યારે આ શક્તિ હડવાળી બને છે અને તે એટલે સુધી કે એ ધરાવનાર બીજા કોઈને પણ પોતાનું ફરમાન નાકબૂલવા દેતું નથી.
દલીલ શક્તિવાળા પ્રદેશ જે દ્રઢતાવાળા ભાગની સાથે જોડાયલ માલમ પડે તો તે ઘણું સારું પરિણામ લાવે છે.
માથાની પાછળના ભાગવાળ વ્યવહારિક પ્રદેશનો ભાગ તમારે બાલકપ્રેમ, સામાજિક કાર્યશક્તિ, લગ્નઈચ્છા તેમજ બીજી એવી પરચુરણ બાબતોને પ્રકાશમાં લાવે છે.
જે પાપકાર વૃત્તિવાળો ભાગ નૈતિક ભાગની સાથે બાલકપ્રેમ (વ્યવહારિક પ્રદેશ) અને સાવધાનતા (સ્વાર્થવૃત્તિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૯૫
વાળ પ્રદેશ) સૂચવતો હોય તે તમારા બાલકપ્રેમ મજબુત બને છે.
ઉપરના આ બધા મુદાઓ બરાબર ધ્યાનમાં રાખવા જરૂરી છે. એ પછી જ સંભાળપૂર્વક તમારે જોવાનું છે કે એક ભાગ બીજા ભાગ કરતાં કેટલો વધુ તેજદાર કે ઓછા પ્રભાવવાળે છે, અને તે પછી જ નિર્ણય આપો.
કેવી સ્ત્રી સાથે લગ્ન ન કરવાં
મસ્તકશાસ્ત્ર લગ્ન જીવનને સુખી બનાવવા માટે પણ ઉપયોગી થઈ પડે છે.
જે સ્ત્રીના મસ્તકને વ્યવહારિક પ્રદેશવાળો ભાગ્ય ન્યૂન હોય અને જેની સ્વાથી શકિતવાળે ભાગ બહાર નીકળી ગયો હોય એવી સ્ત્રી સાથે કોઇએ પણ લગ્ન ન કરવાં. આવી સ્ત્રી સાથે લગ્ન કરવાથી સંસારજીવન નિષ્ફળ નીવડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
મસ્તકનાં વિવિધ લક્ષણે
બુદ્ધિશાળી માનવીનું મસ્તક
હવે સામુદ્રિકશાસ્ત્રની દ્રષ્ટિએ મસ્તકનાં લક્ષણો ઉકેલી.
બુધ્ધિશાળી અને ઉત્તરાવસ્થામાં જગતભરમાં પ્રસિધ્ધ થનારા પુરુષના મસ્તકમાં ૨૭-૨૮ કે ૨૯ માં વર્ષની શરૂઆતમાં
સફેદ વાળ નીકળવાની શરૂઆત થઈ જાય છે. આવા પુરુષને ભવિષ્યમાં પોતાના કાર્યક્ષેત્રમાં ઉત્તમ કીતિ સાંપડે છે. તે અઢળક લક્ષમીના સ્વામી પણ બને છે. બહુ મોટી વયે તેમના મસ્તકની પરીને ઘેરાવો સાવ ના બની જાય છે.
:
-
માથું ઊંચું અને
સાંકડું હોય તથા પાછળ મહર્ષિ ટાગોર
કરતાં આગળનો ભાગ ઘણે જેમનું ઊંચું મરતક કવિત્વ શકિત
વધારે હોય ત્યારે તે તથા કલ્પના શકિતસૂચક હતું.
વ્યકિતમાં માનસ જીવન તથા કવિત્વશક્તિ તથા કલ્પનાશકિત સારા પ્રમાણમાં રહેલી હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૯૭
સ્ત્રીઓનું માથું કેવું હોવું જોઈએ?
સ્ત્રીઓનું મસ્તક ઉન્નત હોય તે તેના સૌન્દર્યમાં અપ્રતિમ વધારે થાય છે. વળી મસ્તક ત્રણ આંગળ ઊંચું તથા કપાળ પ્રદેશ અર્ધ ચન્દ્રાકાર જે હવે જોઈએ. આવું મસ્તક ધરાવનારી સ્ત્રીનું સૌભાગ્ય, આરોગ્ય તથા શોભા વધે છે અને તે દરેકને પ્રિય થઈ પડે છે.
ચાર ખૂનીઓના મસ્તક કેવાં હોય છે?
ચેરી કરનારાઓની તથા ચેર સ્વભાવવાળાઓની ખાપરી પર્વતાકારની ઊંચી તથા તેના મધ્ય વિભાગને છેદતી ચંદ્રાકારની ફાડવાળી હોય છે. જો કે તેનામાં બુદ્ધિનું ક્ષેત્ર વિશાળ હોય છે. કિન્તુ તેના મસ્તકમાં રહેલાં નીતિ મર્યાદાને લગતાં તંતુઓ બળવાન નહિ હોવાને અભાવે તેનામાં અનીતિમય ભાવનાઓ પ્રવેશે છે. ચોરના ચક્ષઓમાં બેટી ચપળતાનું પ્રમાણ વધારે હોય છે. ચેર બળવાન હોતા જ નથી. જાડા માણસથી ચેરી થવી અશકય છે. ઠીંગણા માણસો અથવા બહુ જ ઊંચા અને પાતળા માણસેના માથામાં છળકપટથી પારકી વસ્તુઓનું હરણ કરવાનાં તત્વો છૂપાયેલાં હોય છે. ખૂની ચેર અને ડાકુઓમાં મનુષ્યત્વને લગતી સ્પષ્ટ ઉણપ હોય છે. તેમના મુખના રંગ શ્યામ, પાતળું નાક, કાળા રંગની આંખોની કીકીઓ. અને માથાપરના કાળા વાળ તથા બુદ્ધિધનાં ઘણું તત્વોમાં ઉણપ જોવામાં આવે છે. જેના કપાળના બને બાજુના છેડા પર શીંગડા જેવા પર્વત હોય, તેવા માણસે ભાન ભૂલી જનારા, ખૂની તેમજ થેડે સમય સુધી ટકી રહે તેવી જાતની વફાદારીનું કામ કરનારા હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૯૮
દેશ-વિદેશમાં મસ્તક પરીક્ષા
પ્રાચીન સંસ્કૃત ગ્રન્થોમાં પણ મસ્તકના લક્ષણ માટે ઉલ્લેખ મળી આવે છે. એમાં લખ્યું છે કે-જે મનુષ્યનું મસ્તક ગોળ હોય તે ગાયોને પાળનાર થાય છે. છત્રીના આકારનું માથું હોય તો તે રાજા બને. ચપટું માથું હોય તો તે માબાપને મારનાર થાય છે. માથું પાઘડી કે ટેપીના જેવું હોય તો તે દીર્ધાયુષી બને છે. ઘડાનાં જેવું મસ્તક હોય તે તે મુસાફરી કરનાર અને પ્રવાસી બને છે. બે માથાવાળે હોય તો તે દુષ્ટ અને પાપી થાય છે. જે માણસના માથાનો ભાગ ઊંડે હોય તે માણસ ઉતમ સ્વભાવ ધરાવનારે થાય છે. પરંતુ જે માથું અતિ ઊડું હોય છે તેથી વિપરીત સ્વભાવવાળો તે બને છે.
મસ્તક માટે ન્યુઝીલેંડવાસીઓને મત
ન્યુઝીલેન્ડના મસ્તક પરીક્ષકે માને છે કે સ્ત્રીનું માથું જેમ બને તેમ નાનું હોય તે વધુ સારૂં. નાનું મસ્તક ભાગ્યશાળી બનાવે છે અને તે સંતાન તેમજ ધનવૈભવ અપાવે છે.
જ્યારે મોટાં મસ્તકવાળી સ્ત્રી વાંઝણી અને નિર્ધન રહેવા પામે છે.
તેમના મત અનુસાર મનુનું મસ્તક નહિ બહુ મોટું કે નહિ બહુ નાનું હોવું જરૂરનું છે. સપ્રમાણુ મસ્તકવાળો માનવી સ્ત્રીને પ્રેમ જીતવામાં સફળ નીવડે છે અને તે સારા પૈસા તેમજ માન-આબરૂ પણ અપાવે છે. અતિ મોટાં મસ્તકવાળે માનવી સ્વભાવે જડ અને કંગાળ નીવડે છે. તેનામાં બુદ્ધિનું પ્રમાણ નહિ જેવું જ અને જડતા વધુ પ્રમાણમાં હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૯૯
જ્યારે એકદમ સાંકડા મસ્તકવાળે માનવી બુદ્ધિમાં નરમ અને સારૂં નરસું સમજવામાં તદન બુડથલ હોય છે. મસ્તક માટેની રેમની માન્યતા
પ્રાચીન રેમને વિશાળ મસ્તકવાળા માનવીને ભાગ્યશાળી માનતા હતા. તેમના મત મુજબ ગોળ મસ્તક વધુ પ્રતાપી અને તેજસ્વી મનાતું હતું. રેમની માન્યતા હતી કે જેનું મસ્તક સમપ્રમાણમાં અને જરા અગ્ર ભાગથી ખીલેલું હૈય–તેમજ તે ટેચ પર જતાં સહેજ ઊંચું હોય, તેવા મસ્તકવાળો માનવી મહાપ્રતાપી અને લેકે પર શાસન કરનાર નીવડે છે.
ગ્રીસવાસીઓની માન્યતા
ગ્રીસ દેશના રહેવાસીઓ શરીરનાં બીજા ભાગે કરતાં મસ્તકને વધુ અગત્ય આપે છે. તેમના મત મુજબ મસ્તક આગળથી વધેલું હોય અને પાછળથી તે સાંકડું થઈ જતું હોય તો તેવું મસ્તક ધરાવવારે માનવી સ્વભાવે કડક પરતુ સત્તાધીશ બને અને લોકો પર તે પોતાનું વર્ચસ્વ જમાવે છે. મસ્તક બહુ જ મોટું હોય તો તે આળસુ સ્વભાવ બતાવે છે. માથું બે બાજુથી અણીયાળું થઈ જતું હોય તે તેવું મસ્તક ધરાવનાર માનવી બેઈમાન અને લુચ્ચો નીવડે છે પરંતુ જે મસ્તકના બે છેડા બરાબર જ સરખા પ્રમાણમાં થઈ જતા હોય તો તેવું મસ્તક ધરાવનારે ભાગ્યશાળી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
માથાના વાળ ઉપરથી ભવિષ્ય
હાથની રેખાઓ, સસ્તકનો દેખાવ અને કુંડળીના ગ્રહ ઉપરથી જેવી રીતે ભવિષ્યવાણી કહી શકાય છે તેવી જ રીતે મનુષ્યનાં વાળ ઉપરથી પણ ભવિષ્ય ભાખી શકાય છે. અહીં આ સ્થળે એની ચર્ચા કરવામાં આવી છે. વિવિધ પ્રકારના વાળ મસ્તકનાં વાળ એક સરખાં હતાં નથી. કોઈના વાળ વેત,
કેઈના ઝાંખા ભૂરા કેઈના કાળા, કેઈના રૂપેરી કે તપખીરીયા માલમ પડે છે. આવી જ રીતે વાળની જતમાં પણ તફાવત હોય છે. કેાઈના વાળ બછડ તો કોઈના નરમ, તે કોઈના સુંવાળા હોય છે. આમ વિધવિધ ફેર
ફારનું કારણ શું ? અજટાના સમયની રમણનું ચિત્ર. જેણે
કાન્સના પ્રસિદ્ધ પોતાના મરતકનાં વાળને સુંદર રીતે
વૈજ્ઞાનિક લાવેટરના અંબોડામાં ગૂંચ્યા છે.
મત મુજબ આ બધા
ફેરફાર મનુષ્યની પ્રકૃતિ-તેના સ્વભાવ અને તેની રહેણીકરણીને લઈને જ થાય છે.
એ કહે છે કે-નરમ વાળવાળો માનવી સ્વભાવે નરમ જ બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
છે; જ્યારે જાડા વાળવાળે મનુષ્ય જાડી અને સંકુચિત વૃત્તિવાળા બને છે.
વાળનાં લક્ષણો
કાળા, લીસા વાળ અને તે ગુંચળા કે જાડાઈ વગરના સીધા હોય તે તે ધરાવનારે મનુષ્ય હોશિયાર, મહત્વાકાંક્ષી અને ધારેલા કામમાં ફત્તેહમંદ નીવડનાર બને છે. આવા વાળવાળા માનવીઓ આર્થિક દ્રષ્ટિએ થતાં કામો સહેલાઈથી પાર ઊતારી શકે છે અને ધાર્યો લાભ મેળવે છે.
પ્રેમમાં આવા મનુબે વફાદાર નીવડે છે અને જ્યારે તેઓ કેઈની સાથે પ્રેમસંબંધથી જોડાય છે, ત્યારે તેઓ તેને હદયપૂર્વક ચાહે છે. સ્ત્રીઓ (4 - - પ્રત્યે આવા વાળવાળાએ અજબ આકર્ષણ ઉત્પન્ન કરે છે, એમાં જરાય શંકા નથી.
આવા વાળ ધ રા ય ના રા ઓ માં સાહિત્યિક બુદ્ધિ અને ફળદ્રુપ કલ્પના શક્તિ
અજંટાને સમયની રમણનું ૨ નું ચિત્ર. હોય છે. કેઈ યુવ- એને કેશકલાપ નીચે છે. જે લજજાશીલતા, તીના વાળ આવા જ
અને રૂપમાધુરીનું સૂચન કરાવે છે. રંગના અને આવા જ પ્રકારના હોય તે તે જોઈતી કીતિ પોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
२०२
પ્રયત્નથી જ મેળવી શકશે; પરતુ આમ કરતાં તેને બીજી કોઈ સ્ત્રી તરફથી વારંવાર વિરોધ અનુભવવો પડશે.
ખરબચડા અને કરચલીવાળા વાળ - કાળા પણ સાધારણ ખરબચડા અને કરચલીવાળા વાળ જે મનુષ્ય ધરાવતા હશે તે બહાદુર અને હિંમતવાન સ્વભાવવાળો બને છે. સ્વભાવે એ જેટલો બહાદુર હશે તેટલો જ તે માનવજાત માટે નરમ અને લાગણીવશ પણ હશે. ખાસ કરીને સ્ત્રીઓ માટે તે વધુ સન્માન દાખવનાર નીવડશે. આવા વાળ ધરાવનારે મનુષ્ય એકવચની અને વિશ્વાસ રાખ ના રે હશે.
આધુનિક યુગની ગુજરાતી નારી. જેનાં વાળની કે ઇ ને આ પે લું
છટા તેનાં અનેક ગુણોને પ્રકટ કરાવે છે. વચન એ તેડશે નહિ અને જે તેના ઉપર વિશ્વાસ મૂકશે તેઓને તે કદાપિ પણ નિરાશ કરશે નહિ. શરીરે એ તંદુરસ્ત તેમજ આગળ ઉપર કીતિ મેળવનારે થશે.
દ. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૦૩
દ
=
=
વાંકડીયા, કાળા જાડા અને ટૂંકા વાળ ધરાવનારી સ્ત્રી, ગરમ, સહનશીલ અને સ્વાર્થવિહેણ સ્વભાવવાળી હોય છે.
આવી સ્ત્રીઓ માંદગીના સમયમાં સારવાર કરવામાં નિ ણ ત હોય છે. પરિણીત જીવન માં પણ તેઓ સુખી અને ભાગ્યશાળી નીવડે છે. આવા વાળ ધરાવનારી સ્ત્રીઓ જે ઊંચા અને દેખાવડા માણસ સાથે લગ્ન કરે તેમનું લગ્ન-જીવન ય શ સ્વી નીવડવામાં જરાય શંકા નથી.
લીલા–ભૂરાવાળ આછા વ્યવસ્થિત અને નરમ વાળ
લીલા–ભૂરા વાળશું લક્ષણ બતાવે છે?
વાળે, અને જેનાં માથાના વાળ એક પ્રકારના લાલાશ પડતાં પ્રકાશની છાયા આપતા હોય, એ કોઈ મનુષ્ય તમારા જોવામાં આવે તો તે જરૂર જ હોશિયાર અને ચાલાક હોવો જોઈએ. આમ છતાં પણ આવો મનુષ્ય દ્રવ્યની મુશ્કેલીમાં વારંવાર મૂકાશે અને પિતાની
સ્ત્રી તરફ એ કદી પણ સચ્ચાઈપૂર્વક વર્તશે નહિ. આવા વાળવાળે મનુષ્ય તેની ૩૨ વર્ષની વય પછી સ્વભાવમાં પલટો
ખાશે અને પોતાની સ્ત્રી તરફ એ પ્રેમ બતાવતે થશે. આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
३०४
-
.*
-
it',
વાળવાળે કોઈ ડોકટર કે વૈદ હોય તો તે જરૂર જ પરદેશમાં કીતિ મેળવશે એમાં જરાય શંકા નથી.
આવા વાળવાળી સ્ત્રીઓ કપડાં-વસ્ત્રો અને અલંકારની શેખીન બનશે. નિત્ય એ નવા ઠાઠથી રહેશે અને એનું ચાલશે તો એ ખર્ચમાં પાછું વાળીને જોશે પણ નહિ. કપાળ પ્રદેશ પર નમતા વાળ
જેના વાળ કપાળ પ્રદેશ પર નમતા હોય અને દેખાવમાં એ બહુ સુંદર અને આકર્ષક હોય, તો તે માનવી વ્યાપારમાં
નિષ્ફળતા જ મેળવ્યા કરે છે. આવા વાળવાળો માનવી અનેક પલટા જેશે અને પિો તા નાં ના ણાં ની મોટી ખુવારી અનુભવશે. એનું ભાગ્યકાળા રંગની સ્ત્રી સાથેનાં લગ્નથી પલટાય એવું આ શાસ્ત્રના જાણકારોનું કહેવું છે.
કોઈ સ્ત્રીને જે
આવા આકર્ષક વાળ ભરઉદાર અને સહેજ જાડા વાળ
શું લક્ષણ બતાવે છે ? હોય તે તે ભાગ્યશાળી અને ફતેહમંદ નીવડે છે. એ દરેક કાર્યમાં વિજય
અનુભવશે અને તેને અનેક ઠેકાણેથી કીતિ મળશે. સ્વભાવે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
-
-
-
ર
Page #244
--------------------------------------------------------------------------
________________
સંગીતપ્રિય અને લીધેલું કામ ખંતથી પૂરું કર્યા વગર રહેશે નહિ.
લાલ વાળ શું સૂચવે છે ?
પી .
Ii
1
:
'.
.''
::
૮
'
લાલ વાળવાળે અને તે વાળ મૂળના કરતાં છેડા આગળથી
તધુ પડતા ઘેરા હશે, તે એવા વાળ ધરાવનારે પોતાના જીવનને મુખ્ય ભાગ દ્રવ્યને. સંચય કરવામાં જ વ્યતિત કરનારે થશે. આવાવાળવાળેસ્વબળથી જ સારી જેવી મુડી સંગ્રહિત કરશે. ગૃહજીવનમાં એ પૂરે પ્રેમી અને કાબેલ નીવડશે. સ્ત્રી પ્રત્યે અપૂર્વ પ્રેમ બતાવશે
અને તેને વફાદાર ટૂંકા અને કપાવેલા વાળવાળી ગુજરાતી નારી,
નીવડશે. આધુનિક ઢબના પોશામાં એના મુખ ઉપર
લાલ વાળ ધરાકેવા ભાવ જણાય છે!
વનારી સ્ત્રી પોતાના
જીવનમાં અનેક ચિત્રવિચિત્ર બનાવો અનુભવશે. એ પોતાના જીવનકાળમાં અનેક
સ્થળે મુસાફરીની મઝા માણી શકશે. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
રાતા–ભૂરા વાળ
રાતા–ભુરા પરતુ ઘેરા રંગના વાળવાળો મનુષ્ય બીજાઓને નેતા થશે. લોકો ઉપર તે હુકમ કરનાર અને હંમેશાં તે પિતાનું સ્થાન આગળ જ રાખનાર નીવડશે. સ્વભાવે એ દેખાવડો અને ગુલાબી હશે.
આવા વાળ ધરાવનારી સ્ત્રી રંગભૂમિ ઉપર કે સ્ક્રીન ઉપર ભાગ્યશાળી નીવડે છે. ધન ઉપાર્જન કરવામાં તે સદા સફળતા જ મેળવે છે. પુરુષ અને સ્ત્રી એમ બન્ને જાતિના મિત્રે તે મોટી સંખ્યામાં ધરાવશે.
જેના ડાબા લમણ તરફના ભાગ ઉપર કાબરચિતરા કે પછી વેત વાળ ઉગેલા હોય અને બાકીના ભાગ ઉપર જુદા જ રંગના વાળ હોય, તે તે મનુષ્ય તેની પાછલી અવસ્થામાં જરૂર જ ભાગ્યશાળી નીવડે છે. આવી રચના મુજબના વાળ ઘણાં ઓછા જ માણસેને હોય છે. આવા વાળવાળાઓ શુકનવંતા અને ભાગ્યશાળી ગણાય છે. તેમને જેવા એ પણ એક - ખુશ નસીબીની વાત છે.
આવા વાળ ધરાવનારી સ્ત્રી પણ ભાગ્યશાળી હોય છે. તેનું લગ્નજીવન સુખી અને યશસ્વી નીવડે છે.
કાળા અને સુંવાળા વાળ
જેના વાળ ઘણું શ્યામ પણ સુંવાળા હોય, વળી તે ખભા ઉપર ઝુલતા હોય, ઘીચ હોય તે માનવી મક્કમ સ્વભાવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
અને ધીરી પ્રકૃતિવાળો બને છે. એ તરત તપી જાય છે તે જ એ શાન્ત પણ બની જાય છે
આવા વાળ કોઈ સ્ત્રીના હોય તો તે પ્રેમનાં વિષયમાં મક્કમ સ્વભાવ ધરાવતી નથી. શરીર સુખાકારીમાં તે નરમગરમ રહ્યા કરે છે.
વાળ કાળા, ટૂંકા અને ઝુલફા જેવા હોય તે તે ધરાવનાર વ્યસની હશે. ગમે તે ચીજનું તેને વ્યસન વળગેલું હશે. આવા વાળવાળે માનવી ઢીલા મનને અને અસંતોષી બને છે.
રેતાળ રંગના વાળ
કેટલાક માણસોના વાળ રેતાળ રંગના હોય છે. આવા માનવીઓ પોતાનું જીવત સરળ રીતે ચલાવી શકે છે. તેમના માગમાં જે મુશ્કેલીઓ આવે છે તેનો તેઓ મજબૂતાઈથી સામને કરે છે અને તેને વટાવી દે છે. જે વાળ ખરબચડા અને સખ્ત હોય તે તે મુસાફરીના ધંધામાં કે પછી કેન્યાસીંગ જેવા ધંધામાં સારી સફળતા મેળવે છે. આવા માનવીઓ જીવનમાં બે વાર પરણે છે. તેમને કેાઈ અણધારેલા સ્થળેથી વારસે પણ મળે છે અને તેઓ પોતાનું જીવન શાન્ત રીતે ચલાવી શકે છે.
આવા વાળવાળી સ્ત્રી પ્રાથમિક નિષ્ફળતા પછી સારી જેવી સફળતા દરેક ક્ષેત્રમાં મેળવી શકશે. ધનનો એ સંચય કરશે અને પોતાની જાતને આબાદ બનાવશે. રેતાળ રંગ જેવા વાળ પછી તે નમતા કે ઊભા હોય એવી સ્ત્રીઓએ મંગળવારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૮
દિવસે કાપણ નવાં કામની શરૂઆત કરવી નહિ. સામવાર અને બુધવાર એ તેમને માટેના ભાગ્યશાળી દિવસ છે
ગૂંછળા-કરચલીવાળા વાળ
ગૂંછળા કે કરચલીવાળા વાળ સ્રી કે પુરુષ કાઇનામાં પણ નજરે પડે તેા તે ઇર્ષ્યાળુ પણ પ્રેમાળ સ્વભાવ ખતાવે છે. જ્યારે ઘણાં સુંદર સુવાળા રેશમ જેવા વાળ કે જે સીધા ઉગેલા હાય તે ધરાવનાર માનવી ઉદ્વિગ્ન મનેાવૃત્તિ સેવનારા નીવડશે. પરન્તુ પેાતાની જીંદગીનાં પાછલા વર્ષામાં એ સુખી જીવન ગાળશે. વાળ ઊભા રહેતા હોય અને જે તેલ નાંખ્યા પછી જ વળતા હાય તા તેવા વાળ ધરાવનારા મનુષ્ય વ્યાપારી બુદ્ધિનું પ્રમાણ ઘણું જ મેાટુ' ધરાવનારા નીવડે છે.
આવાજ વાળવાળી કાઇ સ્રી હાય તેા તેની પ્રશંસા કરનારા અનેક જણ હશે. આ સ્રી પેાતાની ખ્યાતિ માટે પ્રસિદ્ધ થશે અને તે ખૂબસૂરત તેમજ દેખાવડી પણ નીવડશે.
ઝુલ્ફા
વાળ ઝુલ્ફામાં હાય, તા તેવા વાળ ધરાવનારી સ્ત્રી આકર્ષીક સ્વભાવની હેાય છે. આવી સ્ત્રીએ ધારેલું કામ સહેલાથી ખીજા'એ પાસે કરાવી શકે છે.
વાળ ઘણાં નીચા ભાગમાં ઉગતા હોય અને તે કપાળ તરફના ભાગથી સીધી લાઇનમાં જતાં હાય તા તેવા વાળ ધરાવનાર સ્ત્રી કે પુરુષ મક્કમ સ્વભાવવાળા અને ધારેલું કામ પાર ઉતારે એવા હાય છે. આવા વાળવાળાએને અનેક કામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૦૯ પ્રતિ રસ હોય છે. અને તેઓ જે કાર્ય પરત્વે મન લગાવે છે તેને પાર પાડયા વગર રહેતાં નથી. કેટલીક વખતે તે અંગનું જોખમ ખેડતાં પણ તેઓ અચકાતાં નથી.
જ્યારે વાળ લમણાની પાછળના ભાગમાંથી ઉગતાં જણાય અને તે કપાળ પ્રદેશની તરફ નીચાણમાં હોય તો તેવા વાળ ધરાવનાર સ્ત્રી કે પુરુષ બુદ્ધિશાળી હોય છે. તે દીર્ધાયુષી અને પોતાની મધ્ય અવસ્થામાં ભારે આબાદીભર્યું જીવન વિતાવી શકે છે.
હલકા, નરમ અને સુંદર વાળવાળે બાળક તથા મોટી વયવાળો પુરુષ નબળા મગજવાળો હોય છે. કાળા કે પછી ભુરા વાળ સહનશીલતા અને મકકમ સ્વભાવ પ્રદર્શિત કરે છે.
ચર્ચાળ સ્વભાવ ભુરા કે કાળા વાળવાળા માનવીમાં જોવામાં આવે છે, જ્યારે સહનશીલ કે પછી નિષ્ક્રિય સ્વભાવ ગોરા વાળવાળા માણસોમાં જોવામાં આવે છે.
એક્સવીલ નામના વિદ્વાનને મત છે કે કાળા–ઘેરા વાળવાળા માણસે ગોરા અને સુંદર વાળવાળાઓનાં કરતાં વધુ ધૂની હોય છે.
જે માણસના વાળ વધુ હોય તેનામાં શકિત પણ વધુ હોય. છે. જેના વાળ બહુજ ઘીચ ઉગેલા હોય તે માણસ, પછી તે સ્ત્રી કે પુરુષ હોય તો પણ તે સક્રિય સ્વભાવવાળ બને છે. ટૂંકા વાળ લાગણી અન્ય અને મજબુત મનાવતિનું પ્રદર્શન કરાવે છે. ભ. ૧૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
વાંકડીયા વાળ
ગુંચળાવાળા કે પછી વાંકડીયા વાળ વિચારપૂર્ણ અને માયાળુ સ્વભાવ પ્રદર્શિત કરે છે. સફેદ કરતાં શ્યામ વાળ વધુ પષક હોય છે. જ્યારે શ્વેત વાળ કાળા કરતાં વધારે ફળદ્રુપ હોય છે. શ્વેત વાળવાળે માનવી ઠંડી પ્રકૃતિને જણાય એ સ્વાભાવિક છે, તોપણ ખરી રીતે તેમ નથી. વખત આવે એ ઉગ્ર અને તેજ પ્રકૃતિને પણ બને છે અને તે બીજા કરતાં વધુ તીખો હોય છે.
શણના જેવા વાળવાળો મનુષ્ય કીતિવાન અને સારી ખ્યાતિવાળે હોય છે.
વાળનાં સામુદ્રિક લક્ષણે
તમારા વાળને સે ડાબી બાજુએ પડતો હોય તો તે મક્કમ અને નિશ્ચયાત્મક બુદ્ધિ બતાવે છે. જે એ જમણી બાજુએ પડતો હોય તો તે નરમ સ્વભાવ બતાવે છે.
વાળને સેંથે
હિન્દી સામુદ્રિક શાસ્ત્રની દ્રષ્ટિએ વાળનાં લક્ષણ નીચે મુજબનાં જણાવેલાં છે –
જે માણસનાં માથાના વાળનાં એક જ છિદ્રમાં રામકુપમાં) માત્ર એક જ વાળ ઊગેલો હોય તો તે મનુષ્ય રાજા થાય છે.
અથવા તો તેને રાજાનાં જેવું સુખ મળે છે. જેના વાળ કાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૧૧
અને ઘુંઘરવાળા હોય અને આગલા ભાગમાં વાળ સરખા પ્રકારે હેય તેમજ તે અતિ કેમળ ન હોય તે પુરુષ પણ રાજા થાય કે પછી રાજાશાહી વૈભવ ભોગવે છે. નિર્ધન માણસનાં માથાના વાળ-બેચાર સાથે ઉગેલા હોય છે અને તે વિષમ અને કોકિલવર્ણનાં હોય છે.
વાળ કઠર, નાના, આગળના ભાગ તરફ ઓછાવત્તા ને ઘણાં બછડ હોય તો તેવા વાળ ધરાવનાર મનુષ્ય નિર્ધન બને છે કે પછી નિર્ધન હોય છે.
શ્રીમન્ત અને નિર્ધનના વાળ
સમુદ્રમુનિ કહે છે કે -શ્રીમંતના મસ્તકનાં વાળ એકએક (છૂટા-છૂટા) ઉગે છે, અને તે ઘણાં નિધુ નરમ અને ઘણું–કાળા નહિ એવા હોય છે. એથી વિપરીત લક્ષણવાળા કેશ નિધન અને કંગાળ માણસના હોય છે.
આપણાં પ્રાચીન ગ્રંથોમાં સ્ત્રીઓના વાળ કેવા હોવા જોઈએ તેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે –
જે સ્ત્રીનો ચોટલો માટે અને જાડો હોય તે સ્ત્રી વિધવા થાય. લાંબા કેશવાળી સ્ત્રી વાંઝણું રહે છે અને વિશાળ ચેટલાવાળી દુભાગિણું થાય છે.
જે સ્ત્રીના વાળ કઠેર અને છૂટા-છૂટા વાંકા-ભૂરા રંગવાળા અને લાંબા લુખા એવા હેય તો તે સ્ત્રી દુઃખ, દુર્ભાગ્ય, દરિદ્રતા અને બંધન અપાવે છે. આવી સ્ત્રીને પરણવું નહિ એવી શાસ્ત્રકારોની સ્પષ્ટ આજ્ઞા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
२१२
માથાના વાળ તદન ઝીણા અને બાજરીયા રંગના હોય, આવી સ્ત્રીને માથું ઓળવાની ચીબૂટ ન હય, ગાલ ઉપસેલા દડા જેવા દેખાય છોને સ્થાને સહેજ વાળ ઉગેલા હોય, તે તેવી સ્ત્રીને સામુદ્રિકશાસે જારિણી કહી છે.
નાની વયમાં જે સ્ત્રીને માથામાં વેત વાળ આવે તે સ્ત્રીનાં સંતાને સુખી થાય છે.
જે પુરુષના માથામાં ભમ્મર કે ટાલ હોય તેને ભાગ્યશાળી ગáામાં આવ્યો છે. બહુ જ જાડા, કચ્છડ જેવા વાળ આળસુ અને જડતાની નિશાની રૂપ છે. આમ છતાં પણ આવા માનવીએ. સ્વભાવમાં નિખાલસ હોવાનું જણાયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
મુ ખ ઉ પ ૨ થી માનવીને પિછાને
* વિભાગ ત્રીજો
- ચહેરે એ માણસનાં ગુણ
દોષ જોવાની આરસી છે.
Man is the archit-ect of his own Fortune. મનુષ્ય પેજ પેાતાના ભાગ્ય વિધાતા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
માનવીને કેવી રીતે પિછાનશે?
✩
(
તમારા ચહેરા કુવા છે?'
આ પ્રશ્નના ઉત્તર પર તમારા સુખ–આનદના આધાર રહેલા છે.
લેાકા કહે છે કે પ્રથમ દેખાવે મનુષ્યની શક્તિએ તેમજ તેનું ભવિષ્ય ભાખવું એ ચેાગ્ય નથી. પરન્તુ જે ધાંધલીયા યુગમાં આપણે જીવીએ છીયે તે જમાનામાં આપણને ફરજીયાતપણે આવી જ રીતે લેાકાનું માપ કાઢવુ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૧૬
મુખલક્ષણશાસ્ત્રની અગત્ય
- જ્યોતિષશાસ્ત્ર અને હસ્તરેખાશાસ્ત્ર કરતાં પણ મુખલક્ષણશાસ્ત્ર વધુ સચોટ અને સાચું પુરવાર થયું છે. આ શાસ્ત્રની અવગણના કરવી એ પાલવે એમ નથી. એની અગત્ય દિને દિને વધતી જાય છે. વ્યાપાર-ધંધામાં, નોકરી–ચાકરીમાં કે પછી ગમે તે ક્ષેત્રમાં માણસ જે હોશિયાર અને આ શાસ્ત્રનો જાણકાર હશે તે તે સામી વ્યક્તિનું મુખ જોતાંની સાથે જ તેની પરીક્ષા કરી લઈ તેની શક્તિઓનું માપ કાઢી શકે છે.
હૃદયના વિચારે મન ઉપર ઊતરે છે અને એનાથી મુખ ઉપરના હાવભાવોને અસર પહોંચે છે. આ અસર તેના જેવા વિચાર હોય છે તેવી જ છાપ મુખ પર આવ્યું છે. આથી જ આપણને કઈ વેળા મનુષ્યના મુખ પર ભયંકરતા તે કઈ વેળા તેના મુખ પર રમણીયતા દેખાય છે.
મુખ, હોઠ, હડપચી, આંખ, નાક, કાન વગેરે મુખ ઉપરના તમામ ભાગો ઉપરથી માણસનું ચારિત્ર્ય, તેનું ભવિષ્ય અને તેની ખાસિયત જણાઈ આવે છે. માનવીનો ચહેરે એક ખુલા દર્પણ જેવો છે, જે એને જાણકાર હોય છે તે તરત જ એ દર્પણની મુખાકૃતિને પિછાની લે છે.
સાઋતિ"ળાનથતિ માણસ તેના ચહેરા ઉપરથી વર્તાય છે એ લોકોક્તિ જ આ શાસ્ત્ર કેટલું પ્રાચીન અને અગત્યનું છે તે પૂરવાર કરે છે. ચહેરે કદી પણ ઢાંકી શકાતો નથી. માણસ બુરખે પહેરીને રસ્તામાં ફરી શકે નહિ. એને તે એનું મુખ ખુલ્લું જ રાખવું પડે છે. જ્યારે હાથ તો ઢાંક્યા પણ રહી શકે. વળી એ રહામે માણસ બતાવે ત્યારે જ જોઈ શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૧૭
પરન્તુ ચહેરા માટે તેમ નથી. માણસ સ્વામેથી આવતા જણાય અને તમે જો મુખલક્ષણપરીક્ષામાં પાવરધા હા તેા તરત જ તેની કાબેલીયતનું માપ કાઢી શકા છે. એની આંખની પાંપણા જોઇ તમે કહી શકે! કે એ આવા છે. એની હડપચી, એના એબ્ડ, એનું વિશાળ કપાળ વગેરે પરથી તમે એના સ્વભાવની પણ માહિતી મેળવી શકેા છે. મહા કવિ શેકસપીયરે આટલા માટે જ એક સ્થળે કહ્યુ` છે કેઃ— 'I saw his heart in his face' મૈં' તેનુ હૃદય તેના ચહેરામાં જોયુ,
ચહેરા દ્વારા નાકરાના સ્વભાવ જાણેા !
વ્યાપાર ઉદ્યોગનાં આ ધીકતાં ધાંધલીયા જમાનામાં આ શાસ્ત્ર ઘણું અગત્યનું પુસ્વાર થયું છે. તમારે ત્યા નાકરીએ રહેવા આવનાર માણસનું, તમારા પેાતાના નાકરાનુ તેમજ તમને બીજા જે માણસે સાથે કામ પડે તે બધાનુ તમે તેના ચહેરા ઉપરથીજ માપ કાઢી શકા એમ છે. તમારા નાકર વિશ્વાસુ છે કે નહિ, એ કામ કરી શકે એવા છે ખરા ? એની દાનત કેવી છે વગેરે બધા પ્રશ્નોનુ નિરાકરણ એના ચહેરા ઉપરથી જ તમને થઇ જાય છે. તમે આ શાસ્ત્રનાં જાણકાર હા, તા માણસની પરીક્ષા કરી તે તમારે લાયકના છે કે નહિ તે જાણી શકા છે અને જે લાયક હાય તેને જ તમે નાકરીએ રાખી તમારા ધંધાની પ્રગતિ સાધી શકેા છે. આમ આ શાસ્ત્ર વ્યાપાર-ધંધાને પણ લાભકર્તા થઇ પડે છે.
તમે ટ્રેનમાં હેા, ખસમાં હા કે પછી ક્રાઇ સિનેમાથીએટરમાં બેઠા હા તા પણ તમારી પાસે બેઠેલા પાડાસીએના ચહેરા જોઇ તેએ કેવા સ્વભાવના છે, તેમની ખાસિયત થી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
અને તેમનું ભવિષ્ય શું છે તે તમે સહેલાઈથી જાણી શકે છે. આવી રીતે ચહેરા–ઉકેલમાં તમને એક પ્રકારનો આનંદ આવશે. અનેક સ્વભાવનાં માણસો તમને મળશે, એમાં કોઈ ચેર હશે, કોઈ મોટો રાજદ્વારી હશે તે કોઈ મોટો વ્યાપારી પણ હશે, એ બધાને તમે માત્ર તેમના ચહેરા ઉપરથી જ વતી કાઢશે.
આ શાસ્ત્રને કેવી રીતે શીખવું ?
મુખલક્ષણશાસ્ત્ર કેવી રીતે શીખવું તે માટે અનેક નિષ્ણતેએ જુદા જુદા મત પ્રદર્શિત કર્યા છે. પરંતુ સૌથી સરળ માર્ગ તે એ છે કે પ્રથમ એક ચહેરાનું બારીક અવલોકન કરવું, ચહેરાના તમામ ભાગો જોઈ જવા અને તે બાદ મુખ પરની રેખાઓ, ચિન્હો, લક્ષણોને કાળજીપૂર્વક નેંધવા.
બીજે કઈ ચહેરે ન મળે તો તમે તમારે પોતાને ચહેરે જુઓ. એ માટે આરસી સમીપ જાઓ. તમને તમારું આબેહૂબ પ્રતિબિંબ એમાં જણાશે. અને પછી તમારો ચહેરે અવલોકવા માંડે.
કહેતી છે કે પ્રથમ તમારી જાતને પિછાને”. મુખલક્ષણશાસ્ત્ર શીખવા માટે પણ આ કહેવત બરાબર લાગુ પડે છે.
જ્યારે તમે તમારા પોતાના ચહેરાને ઓળખી શકશો, તમારી ખામીઓને તમને પરિચય થશે અને તમારા ભાવિની ભિતરમાં તમે જ્યારે ડોકીયું કરી શકશે ત્યારે જ બીજાઓના ચહેરા તમે વાંચી શકશે એ સિવાય નહિ.
મોટી મોટી કંપનીના મેનેજરે, ડીરેકટરે, તથા બીજા મોટા ધંધાદારીઓ હામા માણસની ખાસિયત, તેમનાં લક્ષણો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૧૯
વગેરે ચહેરે જોઈને જ કહી બતાવે છે. કારણ તેમને રેજની અનેક મુલાકાત લેવાની હોય છે, અનેક પ્રકારનાં માણસેના સંસર્ગમાં તેઓ આવે છે. આવાઓ જે આ શાસ્ત્રને સામુદ્રિક દ્રષ્ટિએ ઊંડો અભ્યાસ કરે તો તેઓ પોતાની ધારણામાં સે ટકા સાચા પડે એમાં જરાપણ આશ્ચર્ય નથી.
મુખલક્ષણશાસ્ત્રને સૂક્ષ્મ અભ્યાસ થઈ શકે તે માટે હવે મુખના એક પછી એક અંગેનું આપણે અવલોકન કરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
કપાળ-લલાટ પ્રદેશ
કપાળનું ત્રિવિધ કાર્ય
મુખલક્ષણપરીક્ષામાં કપાળનું મહત્વ વધુ પ્રમાણમાં ગણવામાં આવ્યું છે. કપાળ પરથી સચોટ ભવિષ્ય ભાખી શકાય છે. તેની રેખાઓ ઉપરથી આયુષ્યની ગણત્રી થઈ શકે છે અને તેના ઉપરથી બુદ્ધિનું માપ પણ નીકળી શકે છે– આમ કપાળ ત્રિવિધ રીતે કાર્ય કરે છે.
ગળાકાર કપાળ
કપાળ અવલોકતાં પહેલાં તેની પહોળાઈ તેનું કદ વગેરે પણ જેવું આવશ્યક છે. જેનું કપાળ સાધારણ રીતે ગળાકાર ગુમ્બજ જેવું હોય તેનામાં વિચાર–શકિત, તુલના-શકિત અને ચારિત્ર્યની ન્યૂનતા હોય છે. આવા કપાળ ધરાવનારની આંખે ઊડી અને વિશાળ ભવાં નીચે છુપાયેલી હોય તે તે ધરાવનાર માયાળુ અને ભલા સ્વભાવવાળો બને છે.
સીધું કપાળ
જે કપાળ સીધું હોય અને વળાંક ન હોય અથવા તે ઉપરના ભાગમાં ગાંઠ હોય તો તે ધરાવનાર ઉત્તમ પ્રકારની શક્તિઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
પામે છે અને ખાસ કરીને તે એન્જીનીયર કે મીકેનીક કામમાં
નિષ્ણાત બને છે.
૧
૨
3
४
૫
-
―
―
―
૧.
૨૨૧
કપાળના વિવિધ પ્રકાર
ર h
ગેાળાકાર ગુમ્મેજ જેવુ કપાળ. આવા કપાળવાળામાં વિચાર—શક્તિ, તુલનાત્મક-શકિત અને ચારિત્ર્યની ન્યૂનતા હેાય છે.
४
આવું કપાળ ધરાવનારાએની આંખેા ઊંડી અને વિશાળ ભવાં હાય તા તે ભલેા અને માયાળુ વભાવ બતાવે છે.
આવા કપાળવાળા સગીતને ચાહનારા મને છે.
3
૫
૬
આવું સીધું કપાળ ધરાવનાર એન્જીનીયર કે મીકેનીક અને છે.
આવુ ઊંચું અને સાંકડું કપાળ ઉત્સાહ અને દ્રઢ મનવૃત્તિ બતાવે છે,
આવું કપાળ હોય એ માણસ ભૂખ અને જડ બુધ્ધિવાળા નીકળે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
२२२
માટુ, ગાળ અને લીસુ કપાળ
મેાટુ, ગેાળ અને લીસું કપાળ સ્રી કે પુરુષનું હાય તા તે સ્પષ્ટ વિચાર, ઉદારતા અને માયાળુ સ્વભાવ દર્શાવે છે. આવું કપાળ ધરાવનારા પેાતાનાં વચનામાં પ્રમાણિક રહે છે અને મુલાકાતામાં નિયમિતપણે વર્તે છે. આવા કપાળવાળા માનવી વ્યાપાર-ચાકરીમાં આગળ વધે છે અને સારી કીત સ`પાદન કરે છે. તેની જીવન-સિદ્ધિના પાયા પ્રમાણિકતા અને નિયમિતતા ઉપર જ રચાયલેા હોય છે.
કપાળના મધ્ય ભાગ
કપાળના મધ્ય ભાગ ખેડેલા હાય તા તે ધરાવનાર સ્ત્રી યા પુરુષના સ્વભાવ લડાખેાર અને કંજુસ નીવડે છે. આવા માણસેા પેાતાની વ ડીલા ઇ ને ચી વ્ય ટા ઇ થી વળગી રહે છે અને પેાતાના વડવાઓની જ યશગાથા ગાયા કરે છે. એ સાહિત્યશેાખીન અને વ માનપુત્રા, કાવ્યા, વાર્તાઓના રસીયા નીવડે છે. પારકી પંચાતમાં પડવાનું તેને બહુ ગમે છે.
કપાળની મધ્યમાં ખાડા કે પેાલાણુ હાય તે। તે ધરાવનાર
www.umaragyanbhandar.com
લૉઇડ જ્યા
જેમનું વિશાળ અને પહેાળુ કપાળ તેજવી બુધ્ધિ અને પ્રખર વ્યકિતત્વ ખતાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૨૩
સારે વિદ્વાન નીવડે છે. આવી નિશાની કોઈ સ્ત્રીને હોય તો તે કહ્યાગરી અને સોપેલા કામમાં હોશિયાર બને છે. આવું કપાળ ધરાવનારાઓ વાર્તાલાપમાં ચતુર અને નક્કર વિચારવાળા નીવડે છે.
સાંકડું કપાળ
સાંકડું કપાળ સાંકડી બુદ્ધિ બતાવે છે. આવું કપાળ ધરાવનારાઓના મગજમાં બુદ્ધિનો અભાવ હોય છે અને તેમને કંઈ જ વિચારે સૂઝતા નથી. આમ છતાં પણ આ લોકે પારકાનાં કાર્યો પર ટીકાઓની ઝડી વર્ષાવે છે અને તેમના કામની નિંદા કરે છે.
કપાળ ઊંચું અને સાંકડું હોય તો તે સારી નિશાની ગણાય છે. તે પણ આવું કપાળ ધરાવનારાઓની કાર્યશક્તિ કંઈક અંશે દબાઈ જવા પામે છે. તેઓ એક જ દિશામાં પોતાની બુદ્ધિ દેડાવે
શ્રી રાજાજી છે અને એક જ કામ હાથમાં
જેમનું ઊંચું અને સાંકડું કપાળ પકડી રાખે છે. બહુ જ ઊંચું
દ્રઢ મનોવૃત્તિ અને ઉત્સાહી અને સાંકડું કપાળ ઉત્સાહી સ્વભાવનું સૂચન કરાવે છે. અને દ્રઢ મનોવૃત્તિ દર્શાવે છે. આવું કપાળ ધરાવનારાઓ એક જ આદર્શ રાખી પિતાની જીવનનૌકા સફળ રીતે ચલાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પાછળના ભાગ તરફ ઢળતું કપાળ કપાળ પાછળનાં ભાગ તરફ ઢળતું અને ઉલટું હોય તો
તે મૂખાંઈ અને જડ બુદ્ધિ પ્રદર્શિત કરે છે. આ વા માણસોમાં વિચાર શક્તિનો અભાવ હોય છે અને તેઓ પોતાનાં મગજને તદી આપવા આતુર બનતાં નથી. વાંદરાઓનું કપાળ આ વા જ પ્રકારનું હોય છે.
કપાળના જુદા શ્રીમતી એની બેસન્ટ જેમનું ઊંચુ અને પહેલું કપાળ
જુ દા લક્ષણો ખંતથી કાર્ય કરવાની શકિત બતાવે
કપાળના મધ્યભાગ છે. આજ ચિન્હ પ્રખર વ્યકિતત્વ
ભરેલો હોય તે તે પણ પ્રદર્શિત કરે છે.
સારી યાદદાસ્ત શક્તિ અને ગણત્રીબાજ સ્વભાવ બતાવે છે. .
વિશાળ ભાલ પ્રદેશ આનંદી સ્વભાવનાં સૂચકરૂપ છે. ગોળાકાર કપાળ સંગીત પ્રત્યેનો શોખ સુચવે છે.
કપાળના ઉપલા ભાગમાં વિચાર કરવાની શક્તિ રહેલી છે, જ્યારે નીચેના ભાગમાં બારીક રીતે તપાસ કરીને જોવાની શક્તિ છૂપાઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૨૫
કપાળના ઉપરના ભાગ નીચેના ભાગ કરતાં જરા મેટા હાય, તેા તે ધરાવનાર માણસમાં જેટલી વધુ વિચારશક્તિ હાય છે. તેટલી વધુ સમા શકિત હાતી નથી. કપાળની બાજુના ઉપલે ભાગ વધુ મેાટા હાય તેા તે ધરાવનાર માનવી રસિક અને આનંદી સ્વભાવના હાય છે.
કપાળના
ભાગ
ત થા
વ ઊઁ ચા પાછળની ખાજુએથી વિસ્તરેલેા હાય તા તે ધરાવનાર કલ્પના શક્તિ, કવિતાશક્તિ અને મહાકવિ શેકસપીયર, ગેટ,
#
દ્રઢ કાર્ય શકિત અને ઉગ્ર મનાભાવ સૂચક શ્રી. સુભાષ ખેાઝનેા કપાળ પ્રદેશ. શિલ્પશકિતમાં પ્રવીણ બને છે, રાફેલ વગેરે તેનાં ઉદાહરણ છે.
સુધારકાનાં કપાળ ઊંચાં, પ્રશસ્ત અને ભરાવદાર હાય છે.
કપાળની ઊંચાઇ પ્રમાણ કરતાં વધારે હાય અને તેના પટ પ્રદેશમાં શંખના આકારના નાના નાના ચિન્હો હાય અથવા ચન્દ્રના જેવી આકૃતિથી કપાળ ભરેલુ. જોવામાં આવે તેા તે માણસના જન્મ નિન કુટુમ્બમાં થયા છે તેમ સમજવું, પરન્તુ આવા ચિન્હાવાળા માનવી ભવિષ્યે ધનવાન અને આબરૂદાર અને છે.
સ. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
જેઓનું કપાળ ઘણું જ નીચું હોય છે, તેમાં સ્નેહ, મમતા, ચરિત્રની ઉદારતા ઓછા પ્રમાણમાં હોય છે. જેમનું કપાળ ઊંચું હોય છે તેઓ પરોપકાર પરાયણ અને બીજાને માટે ત્યાગ કરનારા હોય છે. ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર આવું જ કપાળ ધરાવતા હતા.
જેમ કપાળ નાનું તેમ વિચારશકિત ઓછી હોય છે.
સ્ત્રીના કપાળનાં લક્ષણો
નસ વગરનું, અર્ધચન્દ્રમાનાં જેવું ઊંચું, પ્રમાણમાં ત્રણ આંગળવાળું, કપાળ સ્ત્રીને માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. આવું કપાળ ધરાવનારી સ્ત્રી સૌભાગ્યવતી અને સુખ પામનારી થાય છે. જેનાં કપાળમાં સ્પષ્ટ સ્વસ્તિક રેખા હેય તે રાજ્યસમૃદ્ધિને પામનારી નીવડે છે. સ્ત્રીઓનું કપાળ ખાસ કરીને લીસું, સપાટ અને ભીનાશ પડતું હોય તો તે સૌન્દર્યમાં વૃદ્ધિ કરે છે અને તેને શોભાવે છે.
કપાળમાં સામુદ્રિક ચિન્હો
સામુદ્રિકશાસ્ત્રનાં નિયમ મુજબ જેના કપાળમાં છિન્ન ભિન્ન રેખાઓ હોય તે પાપી અને નીચ વૃત્તિને થાય છે. ટૂંકી રેખાવાળા અલ્પાયુષી અને રેગી બને છે.
જે પુરુષના કપાળમાં કમળ જેવું ચિન્હ હોય તે પુરુષ પુરુત્તમ તરીકેની ખ્યાતિ મેળવે છે. કપાળમાં સ્વસ્તિક જેવું ચિનહ હોય તો તે પુરુષ સંસાર ત્યાગી સાધુ બનીને એકાતવાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
રા
સેવે છે. કપાળના મધ્યમાં ખાડે હોય તેને વિશ્વાસપાત્ર ગણવાની સામુદ્રિકશાસે ના કહી છે. કપાળમાં છીપના આકાર જેવી રેખા હોય તે માણસ આચાર્ય, સાધુ વૈરાગી વગેરેનો સ્વાંગ સળ લોકોને છેતરવાના ધંધા આરશે.
નાના કપાળવાળો કંજુસ થાય છે અને ઊંચા કપાળવાળો. રાજા બને છે. લલાટ પર વાળ ઉગ્યા હોય તે તે કુળનો ક્ષય
કરનારો થાય છે. જેનું લલાટ કે કપાળ શીતળ રહેતું હોય, - હંમેશા દુખ્યા કરતું હોય તે રોગી મા તો દુઃખી બને છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
આંખ
આત્માની આરસી
આંખ એ માણસને પિછાનવાની મજબુતમાં મજબુત નિશાની છે. ડાહ્યા પુરૂષોએ એને આત્માની આરસી કહી છે. ઘણાં એને આત્માની બારી પણ કહે છે. મનુષ્ય પછી તે સ્ત્રી કે પુરુષ ગમે તે હોય તે પણ તેના સ્વભાવનું, તેના ચારિત્ર્યનું અને તેની શકિતઓનું માપ તેની આંખ પરથી પારખી શકાય છે હૃદયના ભાવ, મનની ઈચ્છાઓને પ્રથમ અભિનય નેત્રમાં જણાય છે, તે બાદ મુખ પર. હૃદયમાં જે ભાવનાઓ ઉત્પન્ન થાય છે, તેને તેજસ્વી પ્રકાશ આંખે દ્વારા જ પ્રદર્શિત થાય છે. અંગ્રેજીમાં કહેવત છે-Eyes are the index of mind આ હૃદયની અનુક્રમણિકા છે. સારા-નરસાં ગમે તેવા વિચારે માનવીની આંખમાં વાંચી શકાય છે.
આંખમાં અંદગીને ભેદ જુઓ!
આંખો આત્માની રેશની છે. એ સંસાર અને ઈશ્વરનાં ચમત્કાર જેવાને માટે આ ધરતી પર આવી છે. આથી જ માનવીએ આંખો ઉઘાડીને ચાલવાની–ફરવાની જરૂર છે. આખો ઉઘાડીને વહેં–તમારી અંદગીને ભેદ આરસીની જેમ તમારી સામે પ્રકટ થઈ જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
२३४
મજનૂને એકવાર કોઇએ કહ્યું-“લૈલા મહા બદસૂરત છે. તું એના પર દિવાન કેમ થાય છે ?”
મજબૂએ શું જવાબ આપે ? એણે કહ્યું-“તું એને મારી આંખેથી જે-બધું સમજમાં આવી જશે.”
મુસીબતે-દુઃખ-શોકનો તમાસો જોતાં જોતાં તમારી આંખે થાકી ગઈ હોય તો તમે તમારી ઈચ્છિત વસ્તુઓને મજનૂની આંખેથી જુઓ. બહારની દુનિયાની સમસ્ત વિદ્યા આંખે દ્વારા પ્રાપ્ત થઈને તમારા મગજમાં મહા ઉત્પાત મચાવી દેશે. આ ઉત્પાત તમારા ચહેરાને રેશમની જેમ ચમકાવી દેશે.
શહેર કે ગામડાં ગમે ત્યાં તમે રહેતાં હો. આંખની સર્ચલાઈટને તમે તમારી મુસીબત પર ફેંકે, અપરિચિત માર્ગોમાં ફેલાવો. સ્ત્રી-પુરુષને દિલચસ્પીથી જુઓ. એક-એક મનુષ્યના ચહેરામાં એક-એક વિચિત્ર સંસાર છૂપાયે. છે. જેનું રહસ્ય સમજીને મોટાં મોટાં વૈજ્ઞાનિક આવિષ્કારે કરવામાં આવ્યા છે-થતાં જાય છે.
આવી સમૃધિશાળી, તેજસ્વી, ગૌરવવંતી આંખો પર હવે તેનાં સામુદ્રિક ગુણદોષની ચર્ચા કરીએ. નાની અને મોટી આંખ
આંખ નાની અને મોટી એમ બન્ને પ્રકારની આવે છે. આંખ જેમ મોટી હોય તેમ તેની દ્રષ્ટિ શક્તિ વધુ હોય. છે. હરણ, રાની બિલાડી, સસલાં અને બિલાડીની આંખે મોટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૩૦
હાય છે. જ્યારે સુવર, ગેંડા વગેરેની આંખ નાની હાય છે. અને એને લઇને તેએની દ્રષ્ટિ પણ ઓછી હાય છે.
.
જેમની આંખેા મેાટી હાય છે તે ઘણાં જાગ્રત, જીવંત અને કાને માટે સદા તૈયાર હોય છે. નાની આંખવાળાએ કામમાં આળસુ વભાવવાળા અને સહેજ મંદ પ્રકૃતિનાં હાય છે. મશહૂર સામુદ્રિકવે-તા ફીલ્ડનુ કથન છે કે, જેએની આંખ મેટી હાય છે તેઓનાં ચંચળ હૃદયમાં ભાવની લહેરો રમે છે, તેમની વિચાર શક્તિ ત્વરિત વેગવાળી હેાય છે. જેમની આંખેા નાની હાય છે તેઓના ભાવ તેનાથી ઉલટા હાય છે. માટી ખવાળાએ સાદા અને ભેાળા માણસા હોય છે. તેએના મનના ભાવ એની મેળે જણાઇ આવે છે. જેમની આંખ નાની હાય છે તેએ વિચાર કરવામાં વખત લગાડે છે; અને એ ચાર પ્રકારની વાતા કરે છે.
પાસે પાસે જોડાયલી આંખેા
જે માણસની આંખેા પાસે પાસે સાથે જોડાયલી હાય છે તે માસને વિશ્વાસપાત્ર ગણવામાં આવ્યા નથી. આવી આંખા ધરાવનારા હલકટ સ્વભાવના, ઘાતકી અને દુર્ગુણી હાય છે. કેટલીક વખતે આવી આંખે ધરાવનાર હિકમતવાળા અને હોશિયાર પણ નીવડે છે. પરન્તુ તેની એ હોશિયારી લુચ્ચાઈ ભરી જ હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
२३६ વિશાળ અને પહેળી આંખે ( વિશાળ, પહોળી આંખો ઉમદા સ્વભાવનું દિગ્દર્શન કરાવે છે. આવી આંખો ધરાવનાર ઉદારવૃત્તિવાળે, પ્રમાણિક અને
આંખના વિવિધ પ્રકાર
૧-વિશાળ અને પહોળી ગોઠ
વાયલી આંખે ઉમદા અને પરગજુ સ્વભાવ બતાવે છે.
૨–એકદમ નજીક આવેલી
અને સાંકડી આંખો લુચ્ચાઈ અને કપટી રવભાવ દર્શાવે છે. ૩–ખુલ્લી અને પહોળી આંખે
બીકણ,નિર્દોષ અને ક્યારેક -જડવૃત્તિ બતાવે છે. ૪–સાંકડી આંખે લુચ્ચાઈ,
છેતરબુદ્ધિ અને કરકસરવાળો સ્વભાવ બતાવે છે, ૫–આવી અંડાકાર આંખો,
ગણત્રીબાજ અને પાટી રવભાવનું સૂચન કરાવે છે. ૬–આવી બદામ આકારની
આંખેવાળ માનવી અવિશ્વાસુ, સ્વાર્થી અને નીચ મને વૃત્તિવાળે બને છે. ૭–ગોળ આંખેવાળે માનવી લાગણીવશ અને સર્જના
મક બુધ્ધિવાળો બને છે. www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૩૨
પરગજુ હોય છે. પરંતુ જો આ આખે હદ ઉપરાંતની પહોળી હોય તો તે બીકણ, કયારેક ઘાતકી અને જડ સ્વભાવ પ્રદર્શિત કરે છે. આ આંખો ધરાવનાર નિર્દોષ પણ હોય છે.
લાંબી અને સાંકડી આંખે
લાંબી અને સાંકડી આંખો ધરાવનાર સ્વભાવે કપટી અને લુચ્ચે હોય છે. ધુતારાઓ, અવિશ્વાસુઓ અને લોભી પ્રકૃતિના માનવીઓની આખે આવી જાતની જ હોય છે.
આંખોને રંગ
આંખોને રંગ પણ હોય છે. એ રંગ કેટલીવાર શામળે, ઝાંખે ભૂર, ભૂરે, માંજરે-પળો અને કેત-રાખેડી હોય છે. આ રંગ પણ માણસનાં ગુણે પારખવામાં મદદરૂપ થઈ પડે છે.
કાળી આંખો
કાળી આંખે પ્રેમ, વાત્સલ્ય સૂચક ભાવો પ્રદર્શિત કરે છે. આવી આંખેવાળ ઉદાર અને નમ્ર પણ બને છે.
આસમાની રંગની આંખો
આસમાની રંગની આખે મક્કમ ઈચ્છાશક્તિનું સુચન કરાવે છે. કેટલાક વાર્તા લેખકે આ રંગની આંખેવાળા માનવીને લડાયક અને બહાદુર ચિતરે છે; પરંતુ વાસ્તવિક રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
२33
જોતાં તેમની એ માન્યતા ખોટી છે. આવા રંગની આંખો ધરાવનારાઓ ગણત્રીબાજ, ઠંડા અને સાચ્ચા દિલના હોય છે. આંખને રંગ આસ્માની, પરતુ અસ્પષ્ટ અને ઝાંખ હોય તે તે સ્વાથી, અહંકારી અને કપટી સ્વભાવ દર્શાવે છે.
તપખીરીયા રંગની આંખે
તપખીરીયા રંગની આંખ કડક સ્વભાવ પરતુ નરમ હદય અને લાગણીવશતા બતાવે છે. આ આંખે જેમ વધુ ઘેરી હોય તેમ તે વધુ પ્રેમાળ સ્વભાવ દર્શાવે છે. બદામી આંખો ધરાવનાર ઊંડા વિચારવાળે અને સૌને ચાહનારે થાય છે.
ભૂરી આંખો
ભૂરી આંખો ધરાવનાર અસાધારણ સ્વભાવને અને સ્વરૂપવાન હોય છે. આ આંખોવાળા માનવી ગેબી સૃષ્ટિમાં રસ લેનારો, કિસ્મતમાં માનનારે અને આધ્યાત્મિક બાબતોમાં વિશ્વાસ રાખનારે નીવડે છે.
- આપણું જીવન ગ્રહને આધારે ચાલે છે અને જે લેકે આ નિયમને માને છે તેઓની મજબુત માન્યતા છે કે જેઓ ભૂરી આખા ધરાવે છે તેઓ સૂર્યની સીધી અસર નીચે આવે છે. પરિણામે તેઓ પ્રગતિમાન બને છે અને સદા ધારેલા કામમાં ફત્તેહ મેળવે છે. આ આંખે ધરાવનાર સ્વભાવે નરમ અને માયાળુ પણ હોય છે. કાબરચીતરી આંખે
કાબરચીતરી આંખે પણ આધ્યાત્મિક શક્તિ બતાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ક
આવી આંખે ધરાવનાર ઘણીવાર નમ્ર, વફાદાર અને માયાળુ સ્વભાવવાળા હોય છે.
અણીયાળી આંખે
અણીયાળી આંખોવાળે માનવી સંગીત શોખીન હોય છે. પરંતુ કેટલાક દાખલાઓમાં તેવી આંખે ધરાવનારે હૃદયનાં રાગની બીમારીથી પીડાતે પણ જણાઈ આવ્યા છે.
આંખના બીજા પ્રકાર
મેટી, ખુલ્લી, આરપાર સરદાર વલ્લભભાઈ પટેલની દેખી શકાય એવી અને તરત આંખે ગણત્રીબાજ રવભાવ
ઢાંક ઉઘાડ થતી હોય એવી કુનેહ બુધ્ધિ અને ગંભીર ભાવ આંખે મુખ્યત્વે પાંચ ગુણો દર્શાવે છે.
બતાવે છે. 1–તીવ્ર વિવેકબુદ્ધિ ૨–લાલિત્ય અને શોખીન સ્વભાવ, ૩-અભિમાન, ૪તામસીવૃત્તિ અને ૫-સામી જાતિ પ્રત્યેનું આકર્ષણ–પ્રેમ.
ગોળ આંખો પ્રેમાળ સ્વભાવ અને પુરુષાથી મનોવૃત્તિ બતાવે છે.
અંડાકાર આ ગણત્રીબાજ અને ગંભીર વિચારવંત સ્વભાવ બતાવે છે.
બદામ આકારની આંખવાળે માનવી અવિશ્વાસી, સ્વાથી અને નીચ મનોવૃત્તિવાળો હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૩૫
આંખે ઊંડી હોય તે તે ધરાવનારમાં મજબૂત એકાગ્ર શકિત હોય છે. આ માણસ કુશળ અવલોકનકાર અને સૂક્ષ્મ બુદ્ધિધવાળે પણ બને છે.
ચમકતી આંખે પ્રેમાળ અને આકર્ષક વૃતિ દાખવે છે. આવી આંખે ધરાવનાર સૌને પ્રિય થઈ પડે છે.
=
=
=
વાતચીત દરમ્યાન આંખ સીધી ન રહેતી હોય તો?
જો માણસની આંખો વાર્તાલાપ દરમ્યાન વાત કરનારની સામે સ્થિર ન રહેતી હોય અને વારંવાર
પંડિત માલવીયાજીની મેટી, મિંચાતી હોય તેમજ તે
ખુલ્લી અને ચમકતી આંખે બીજે ગમે ત્યાં ફરતી હોય
પ્રેમાળ, આકર્ષક અને ઉમદા
રવભાવનું સૂચન કરાવે છે. તે જાણી લેવું કે તે માણસ યુક્તિબાજ, કુટિલ અને અવિશ્વાસુ હોવો જોઈએ.
કેટલીક વખતે વાત કરનારની સામે સીધી નજર રાખી શકાતી નથી. પરંતુ આવું કયારે બને છે કે જ્યારે સામે માણસ ઉચ્ચ દરજજાને, મેટી વયને અને પ્રભાવશાળી હોય. આવા દાખલામાં જે વાતચીત કરનારે માણસ નીચી નજર નાખી રહે તે તેને ઉપરને સ્વભાવ લાગુ પડતો નથી. ઘણીવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૩૬
આપણને ઉચ્ચ અધિકારીઓની આગળ વિનય દાખલ પણ નીચી નજરે એ કંઇ ખેલે તે સાંભળી લેવાની ટેવ પડી ગયેલી હાય છે. આવી ટેવને લઈને પણ જો આપણાથી નીચુ જ જોવાઇ રહે તાપણ ઉપરનું કથન લાગુ પડતું નથી.
આંખનાં રંગને માટે અંગ્રેજીમાં નીચેની એક કવિતા પણ છે:
..
-
Brown eyes — beauty, Do your mother's duty Blue eyes — pick a pie. Lie abed and tell a lie. Grey eyes — Greediness, Gobble all the world up."
આંખ અને વાક્છટા
આંખ ઉપરથી ભાષણશકિત પણ પ્રકાશ પામે છે. માણસની વાક્છટાને આંખા સાથે પણ સંબંધ રહેલા છે. જેમની આંખ બહારની તરફ તથા નીચેની બાજુએ ઉપસેલી– જુલેલી તથા મેટી હાય છે તેએમાં ભાષણ કરવાની છટા સારા પ્રમાણમાં હાય છે. તેએ હાજરજવાખી અને ત્વરિત લેખનશકિતવાળા હાય છે.
જેએની આંખ પલકારા માર્યાં કરે છે તેઓ ઘણાં ધૃત હાય છે.
જેએની આંખની ઉપલી પાંપણ મેાટી તથા આંખ પણ . જરા લાંબી હાય તેએની આંખમાં એક પ્રકારના મમતા ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૩૭
પ્રકટ થાય છે. આવા
સ્વભાવે કોમળ અને માયાળુ હોય છે.
સ્ત્રીઓનાં નેત્રે
સ્ત્રીઓનાં નેત્રે અલૌકિક હોય છે. એમની ચપળ આંખો પ્રેમ પણ બતાવે છે અને ક્રોધ પણું. એમના નેત્ર માઈવ પણ બને છે અને નિષ્ફર પણ. એમની આંખની કીકીએ થનગનાટ નૃત્ય પણ કરે છે અને ટગ ટગ ટીકાયા પણ કરે છે. એમની જે આંખોમાંથી વૈરના અગ્નિકિરણે પ્રકટે છે તે જ આંબેમાંથી વખત આવે અમૃતની વર્ષા પણ વર્ષે છે. ટૂંકમાં કહીએ તે સ્ત્રીઓના નેત્રે એ અભિનયને તખ્તો છે કે જેમાં સમયે સમયે અવનવા અભિનય થયા કરે છે.
યુરોપ-અમેરિકાની અભિનયપટુ રૂપરાણીઓ - યુરોપ-અમેરિકાની અભિનયપટુ નદીએ નેત્ર ચાપલ્યમાં
ટા ગારની આંખમાં લાગણન આગાધ પૂર છે. તેના નેત્રમાં સહનશક્તિ અને વાસ્તવિકતા છે. અભિનયકળા તેના નેત્રોમાં સદા રમતી જ રહે છે.
વિશેષ પારંગત હોય છે, એમની અણયાળી આંખે ગમે તેવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૩૮
આકર્ષી શકે છે. એમના મોહક નેત્રે એમની મારકણી આંખોને એક જ પલકારો ભલભલાં પુરુષનાં ગાત્રોને પણ શિથિલ બનાવી દે છે. આમ છતાં પણ તેમના નેત્રોમાં એ પણ અંશ રહેલો છે કે જે દ્વારા તેઓ તેમનાં ખરા સ્વભાવમાં પિછાનાઈ આવે છે. મશહૂર ડાયરેકટર સેસીલ બી. ડેમીલ સ્ત્રીઓને નેત્રે ઉપરથી પિછાની કાઢવામાં અતિ નિષ્ણાત અને કાબેલ મનાય છે. એ છાતી ઠોકીને કહે છે કે મારા ચિત્ર માટે હું નટીઓનું રૂપ જોતા નથી, તેમના સુંદર અવયવો પર નજર નાંખતો નથી પરંતુ તેમની આંખ પર જ મારી પ્રથમ દ્રષ્ટિ દોડે છે. એમના ને હું તપાસું છું. પછી તરત જ મારું મન મને કહી આપે છે કે આ સ્ત્રી તારે માટે લાયક છે. તું જે પાત્ર શોધે છે તે આજ છે અને આમ મારી ફિલ્મની નાયિકા મને મળી આવે છે. આંખે શક્તિનું માપ બતાવે છે !
સેસીલ માને છે કે પાત્રોની પરીક્ષા લેવી એ નિરર્થક છે.
જેન કાર્ડિની અખમાં
જીવનની આતુરતા છૂપાયેલી છે. એની આંખે જ એની શકિતનું માપ બતાવી આપે છે. અને આથી જ હું તેમની આંખે જોઉં છું. એ તેમને સ્વભાવ અને કાર્યશક્તિ મારી આગળ પ્રકટ સ્વરૂપે મૂકી દે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૩૯ મેરી ડેસ્લરની આંખો
વૃધ્ધા નટી મેરી ડ્રેલર કે જેણે જીવનભર જ અભિનય કલાના ઉત્કર્ષ માટે તમન્ના સેવી, જેણે જીવનની અનેક લીલી
બુદિધો ચમકારા મારતી મેરી ડ્રેસ્લરની આંખમાં દયા ભાવના છે. સહનશકિત છે અને જીવન નો અનુભવ છે.
સૂકી જઈ આ જગતમાંથી વિદાય લઈ લીધી તે અભિનય રાણી મેરીનાં નેત્ર વિશે બેલતાં સેસીલ કહે છે કે –“મેરીની આંખોમાં બુધિધને ચમકારે છે. સહનશકિત છે. તેનામાં દયા ભાવના છે. એ જ્યારે બેલતી હતી, વાત કરતી હતી ત્યારે એની આંખે ગોળ ફરતી હતી. એના શબ્દે શબ્દે એની આંખોનું સ્વરૂપ બદલાતું હતું. એ મેં એવી એક જ સ્ત્રી જોઈ કે જેની આંખમાં એનું એકલાનું જ નહિ પણ સારીય માનવજાતનું દુઃખ આપણને મળી આવ્યા વગર રહે નહિ. જગતની બધી વેદનાઓ એના નયનમાં ઉભરાતી અને પ્રસંગ આવે એ નીરમાં પરિણમતી. ઓહ! એની આંખે અદભૂત હતી. આજેય મારી દ્રષ્ટિ સમક્ષ તેનાં નેત્રો તરી આવે છે.”
અને આજ ડાયરેકટર રૂપ જોબનથી હિલોળા મારતી નીઓ પાછળ પાગલ બનતાં જુવાનને સલાહ આપતાં કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
२४०
છે કે-“આંધળા બની વિલાસી અને સ્વચ્છંદી રૂપરાણીઓ પાછળ ન ભમે. તેમને ખરા સ્વરૂપમાં પિછાને અને એ પિછાનવા માટેનું સાચ્ચે માર્ગ તેમના નેત્રો અવલોકવાન છે. એમની આંખ તમને એમના જીવનની સાચ્ચી વાત કહી દેશે.”
સ્ત્રીઓની આંખ શું સૂચવે છે ?
જે સ્ત્રીનાં નેત્ર લાલ ખુણાવાળા અને કીકી કાળા તારાવાળી હોય તે શુભ ગણાય છે. ઊંચા નેત્રવાળી સ્ત્રી વ્યભિ
જુહીથ એલીનની આંખમાં નિર્દોષતાનું તત્વ છે પણ તેનામાં કૃત્રિમતા અને આરામ લેતી વિલાસીતાની છાંટ પણ જણાય છે.
ચારીણું હોય છે. ગાયના જેવી પીંગળવર્ણની આંખવાળી સ્ત્રી સદા કામક્રીડા અને દુષ્ટ ચાળા કરનારી થાય છે. રાતી આંખવાળી–પતિઘાતિની ગણાય છે ને ગધેડાં જેવી આંખવાળી સ્ત્રી દુષ્ટ ગણાય છે. ડાબી આંખથી જે સ્ત્રી કાણી દેખાતી હોય તે વેશ્યા જેવું કામ કરે છે અને જમણી આંખથી જે કાણી જણાતી હોય તે સ્ત્રી વાંઝણી રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૪૧ આંખના સામુદ્રિક લક્ષણો
આંખ વિશે સામુદ્રિકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો તે નીચેનું ફળ બતાવે છે.
કમળના જેવી જેની આંખ હોય તે ધનવાળો બને. જેની આંખના ખુણ રાતા હોય તે માણસ રૂપવાન અને આકર્ષક બને છે. મદભર્યા નેનવાળો ધનિક અને બિલાડીને જેવી આંખવાળે પાપી બને છે. હરિણ–નેત્રવાળે બીકણ અને ચેર મનાય છે. ચકડોળનાં જેવી ધૂમતી આંખેવાળે માનવી કપટી અને ક્રર બને છે. જેની આંખ હાથીના જેવી હોય છે તે રાજા બને છે. ગંભીર અને ઊંડા નેત્રોવાળે ઐશ્વર્યવાન થાય છે. શ્યામકમળનાં જેવી આંખેવાળે વિદ્વાન અને ગુણી બને છે. જેની આંખ ઘણી કાળી હોય છે તે અંધ બને છે. અથવા તો કોઈ પ્રાણીને હાથે તેની આંખો ફુટી જાય છે. બાંડી આંખવાળે માનવી કર સ્વભાવને બને છે. મોટી આંખ ધરાવનારે મંત્રી કે મહાપુરુષ બને છે. સમુદ્રઋષિ કહે છે કે ગાયના દુધના જેવી જેની આખે હોય તે તેમજ જેની આંખે કાળા તારાવાળી હાથ તે માણસ ભાગ્યશાળી બને છે. આવી અને અતિ ઉત્તમ ગણવામાં આવી છે.
આંખની કીકીઓને રંગ
આંખની કીકી મોટી હોય તે તે પ્રધાન બને, જાંબુના રંગ જેવી હોય તો સૌભાગ્યવાન, ગળીના રંગ જેવી હોય તો નિર્ધન અને મોટી દ્રષ્ટિવાળી હોય તે તે દ્રવ્યવાન અને સુખી થાય છે.
ભ, ૧૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૪૨
આંખની પલક
જેની આંખ બે પલક મારીને કરે છે તે ધનવાળ થાય છે. ત્રણ પલક મારીને રહી જતી આંખવાળો સુખી બને છે. ચાર પલક મારીને રહી જાય એવી આંખવાળે મોટે લક્ષાધિપતિ બને છે. પાંચ વખત પલક મારી રહી જતી હોય તો તેવી આંખવાળે દીર્ધાયુષી બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
આંખ દ્વારા જન્મ સમય જાણે
તમારે જન્મ સમય આંખપરથી પાર
માણસની આંખમાં તેના જન્મને સમય જેવાને. ભેદ પણ છૂપાયો છે. આ ભેદ આંખનાં રંગ, વર્ણ અને તેના આકાર ઉપરથી જણાઈ આવે છે. જેઓ એના જ્ઞાતા હોય છે તે જ એ ભેદ પારખી શકે છે.
રાત્રિના બાર વાગે જેનો જન્મ થયે હોય તેની બને આંખો કાળાશ પડતી હોય છે. આવી આંખ ધરાવનારે ઉત્સાહી અને વિદ્યાવાન પણ બને છે.
રાત્રિના એક વાગે જન્મ થયો હોય તો આંખ સાધારણ કાળી હોય છે. આવી વ્યકિત પિતાથી કદાચ છૂટી પણ પડે.
રાત્રિના બેથી ત્રણ સુધીમાં જેનો જન્મ થયો હોય તેની આંખની કીકી કાળા રંગની હોય છે. આ નિશાની મોસાળને માટે અશુભ ગણાઈ છે.
મળસ્કે ચાર પાંચ–વાગે જે જન્મ થયો હોય તો આંખની કીકી સમીપ ચોતરફ સફેદ તેજ છવાયેલું હોય છે. આ તેજ શુભ નિશાની સૂચવે છે અને તે વ્યક્તિ ભાગ્યશાળી બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સવારે છ અને સાતની વચમાં જેને જન્મ થયો હોય તેની આંખની કીકી નીલા રંગની અને શ્વેત રંગવાળી હોય છે. આ નિશાની ભવિષ્ય માટે સુખ આપે એવી હોય છે.
દશ અને અગિયારની વચમાં જન્મ હોય તે આંખ પીળા રંગની અને એમાં તલનાં ચિહ નજરે પડે છે. આ ચિહ સંપત્તિ અને સુખનું સૂચન કરાવે છે. કેટલીક વખતે એ વ્યભિચાર સૂચક પણ ગણાય છે.
બપોરના બાર વાગે જન્મ થયેલ હોય તો કમળના જેવાં નેત્ર અને કંઈક તિલણ નજરની આંખ દેખાય છે. આવા ચિન્ટવાળા માનવી સ્વભાવે દેવાંશી અને પરગજુ હોય છે.
બપોરના એક અને બે વાગ્યાની અંદર જન્મ હોય તો આંખે અધી લીલાશ પડતી જણાય છે. આ ચિહ કેટલેક અંશે માતાને માટે અશુભ ગણાયું છે.
સાંજના પાંચ કે છ વાગે જન્મ થયો હોય તે આંખની કીકી લીલા અને કાળા રંગની હોય છે. આ રંગ પિતાને માટે અશુભ ફળ આપે છે.
સાંજના સાત અને આઠની અંદર જન્મ હોય તો આંખ માંજરા રંગની હોય છે. આવી આંખ ધરાવનારે દરેક વિધિમાં નિપૂણ બને છે. માંજરી આંખવાળા માણસે શઠ પ્રકૃતિવાળા થાય છે.
રાત્રિના નવ અને દેશની અંદર જન્મ હોય તે આંખ બિલાડીનાં નેત્રે જેવી પણ વચમાં લાલ ડાઘાવાળી હોય છે. આ ચિન્હ શુભ મનાયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૪૫
રાત્રિના અગિયાર વાગે જન્મ હોય તેા આંખ લાલ-કાળા રંગના મિશ્રણવાળી હાય છે. આ નિશાની રાજ્યના આશ્રય અપાવનારી તેમજ કીતિ આપનારી થાય છે.
જે માણસની ભ્રકુટીની ઉપરના ભાગ ડાબી બાજુથી ઊંચે અને કઠણ માલમ પડે તેના જન્મ ઉત્તરાયણમાં અને જમણી બાજુની ભ્રકુટીની ઉપર કઠણ માલમ પડે તેા દક્ષિણાયનમાં જન્મ સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
ભવાં-ભ્રમર
✩
આંખની જેમ ભવાં પણ અનેક પ્રકારના આવે છે. કાઇના ભવાં મેટાં તા કાઇના નાના, તેા કૈાઇના સૂક્ષ્મ અને કાઇના સ્થૂલ હાય છે. સીધાં, ખરબચડા, વાંકાચુંકા, સુવાળા આદિ વિધવિધ પ્રકારનાં ભવાં માલમ પડે છે.
કેવા ભવાં સારા અને નરસાં ગણાય ?
ભવાં કમાન સમાન વાંકા વળેલા, પાતળા, એક સરખા કામળ વાળવાળા અને નાકના મૂળથી છેક આંખના ખુણાની બહારની બાજી સુધી વિસ્તૃત થઇ, પ્રસરેલા હાય તે ખરેખર સુન્દર અને વખાણવા ચેાગ્ય છે. જ્યારે લંબાઈમાં ફ્કા, જાડા વાળવાળા, બહુજ જાડા, અન્તના ભાગમાં અણીદાર, વળાવ વગરના અને જેને આગળના ભાગ નાકના મૂળ પાસે છેક, ઊંધા વળી પડતા હાય અને બહારના ખુણા ઉપર તરફ ચઢી જતા હાય તેવા ભવાં સાર ભાવ બતાવતા નથી એ નક્કી જ છે.
સાધારણ રીતે માન્યતા છે કે વાંકા ભવાંમાં સ્રીના ભાવ અને સીધાં ભવાંમાં પુરુષના ભાવ દ્રષ્ટિગાચર થાય છે. સીધાં ભવાં કરતાં વાંકા ભવાં જોવામાં સુંદર જણાય છે. સીએના ભવાં મુખ્યત્વે વાંકાં જ હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૪૭
ભવાનાં લક્ષણા
જેના ભવાં ધનુષનાં જેવા વાંકા હાય અને તે જો ગુળાવાળા થઈને ઉપર વળેલા હાય તા તેવા ભવાંવાળા ગતિ, ભાવનામાં મહત્વાકાંક્ષી, સૌન્દર્યનાશાખીન અને ઝાઝમકને પસંદ કરનારા બને છે.
ભવાં નીચા બહારની તરફ ઝુકેલાં અને આગળ વધેલાં હાય તા તે ધરાવનારમાં વિચારશક્તિ, બુદ્ધિની સૂક્ષ્મતા, વિચારની ગ`ભીરતા તથા શાષકશક્તિની વિપુલતા ભરેલી હાય છે. ડારવીન, ગ્લેંડસ્ટન, લિવિન્સ્ટન આદિ મહાન નરાના ભવાં આવા જ હતાં.
ભવાં આંખની પાસે–પાસે હાય તા ચરિત્રની દ્રઢતા, ગંભીરતા તેમજ એકનિષ્ઠતા પ્રકાશ પામે છે. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરના ભવાં આવા પ્રકારના હતાં.
ભવાં આંખથી સમાન અંતરે ઉપર હાય તા ચપળતા, ઉદ્યમ તથા ખંતીલા સ્વભાવની ઉણપનું સુચન કરાવે છે.
ભવાં પાતળા તથા આંખથી દૂર હાય તા તેનામાં સુક્ષ્મ બુદ્ધિ અને દ્રઢ મનના અભાવ હાય છે. આવા માણસા કદીપણુ વિચારશીલ થતાં નથી.
ભવાં સૂક્ષ્મ અને સરમાં હાય તેા તેવાનુ મન ઉચ્ચ વિચારવાળું, બુદ્ધિયુક્ત સ્વભાવવાળુ અને ઉત્તેજક સ્વભાવવાળું
હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ભવાં કકરા, જાડા, અસમાન હોય તે તે હૃદયની કઠોરતા તેમજ નિષ્ઠુરતા બતાવે છે.
ભવાંના થાડાંક પ્રકારો અને તેના ગુણ દોષ
ભવાંના થેાડાંક પ્રકારા નીચે ચિત્રમાં બતાવી તેનાં ગુણદાય કહેવામાં આવ્યા છે. ઉપરથી ક્રમવાર એ ગણવા.
આકૃતિન
૧ માં જણાવ્યા મુજબ જેનાં ભવાં હાય તે
માણસ બહુ જ નિ શ્ચ યા મ ક બુદ્ધિવાળા અને દયાળુ સ્વભાવથી પર રહેનારા થાય છે.
}}}} }}}}}
૩
*
આકૃતિન
૨ માં જણાવ્યા પ્રમાણેના ભવાં
વાળા માનવી પેાતાની કરો
ખંતથી પુરી કરનારા અને સામા માણસને મહેનત કરીને પણ સતેાષ આપનારા નીવડે છે. આવા ભવાંવાળા શાન્તિ ક રહીને બીજાને પણ સુખે રહેવા દે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
२४६
આકૃતિ નં. ૩ માં જોતાં જણાશે કે ભવાં ઘણું વળાંકવાળા છે. આવા ભવાંવાળે માનવી છીછરા સ્વભાવનો અને સંકુચિત મનોવૃતિવાળો બને છે. બીજાઓ માટે કામ કરતાં તે અચકાય છે. તે સ્વાથી પણ હોય છે.
આકૃતિ નં. ૪ માંના ભવાં અંદરની બાજુનાં કરતાં બહારની બાજુથી ઊંચા જણાય છે. આવા ભવાંવાળા માનવીને સ્વભાવ એકદમ ઓળખાય તેવો હોતો નથી. એ ઉડાઉ, આનંદી. અને મનમેળ સ્વભાવનો જણાય છે તે પણ તે અવિશ્વાસ અને સ્વાથી મનોવૃતિવાળો પણ માલમ પડે છે.
આકૃતિ નં. ૫ માંના ભવાં નાકની સાથે મળી જતાં જણાય છે. આવા ભવાંવાળાને મહત્વનું કામ સોંપતા પહેલાં વિચાર કરવો જોઈએ. એ કામમાં લાસરીયે અને અવિશ્વાસુ હોય છે.
આકૃતિ નં. ૧ થી તે ૫ સુધીનાં ભવાં સારા અને મધ્યમ પ્રમાણમાં ઘાડાં છે. જ્યારે નં. ૬ અને નં. ૭ નાં ભવાં વધુ ખરબચડાં, ઘાડાં અને જરા જાડા છે. જેના ભવાં વધુ ઘાડાં નહિ તેમજ વધુ પાતળાં હોતાં નથી તે સૌથી સારા ભવાંવાળા ગણાય છે. ઘાડા ભવાંવાળો માનવી હમજુ અને જેમાં વિચારીને પગલાં ભરનારે હોય છે.
ભારે, જાડાં, વધુ વાળવાળાં ભવાં ચીઢીયો અને સખત સ્વભાવ પ્રદર્શિત કરે છે.
આકૃતિ નં. ૭ માંના ભવાં કે જે જરા ઊંચા વાળવાળા છે તે આનંદી અને શોખીન મનોવૃત્તિ રજુ કરે છે. આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ભવાંવાળા માણસ સ્વભાવે મનમેજી, તરંગી અને સહેલસપાટા કરનારા હોય છે.
સ્ત્રીઓનાં ભવાં અને તેના લક્ષણ - જે સ્ત્રીનાં ભવાં અતિ શ્યામ વર્ણના હોય તે સુખી અને પ્રેમાળ નીવડે છે. બન્ને ભ્રમર સ્નિગ્ધ, નરમ અને એક બીજા સાથે મળેલી ન હોય તો તેવી ભ્રમરને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. ધનુષની પેઠે નમેલી, કમળ વાળવાળી ભ્રમરને પણ સારી ગણવામાં આવી છે. આવા ભવાંવાળી સ્ત્રી ભાગ્યવતી અને સુખસંપત્તિ પામનારી નીવડે છે.
સામુદ્રિકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો જેની ભ્રમર વચલા ભાગમાં મોટી હોય તે થોડા આયુષવાળે જાણવો. ઊંચી ભ્રમરવાળે સુખી ને લાંબી ટૂંકી ભ્રમરવાળે દરિકી બને છે. બીજના ચન્દ્રમા જેવી જેની ભ્રમર હોય તે ધનવાન થાય છે. જે માણસની ભ્રમર મધ્યમાં નમેલી હોય તે પરસ્ત્રીમાં આસક્તિ ધરાવનાર અને ખંડિત ભ્રમરવાળે ધનહિન રહે છે. જેની ભ્રમર બહુ લાંબી હોય અને એક બીજાને મળતી ન હોય તે પૈસાદાર બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
નાક
નાક એ માણસની શોભા છે. નાક ન હોય તે માનવીનાં સૌન્દર્યમાં ઉણપ આવે છે અને તે બેડેન બની જાય છે. આખા મુખનું જ નહિ પણ સારાય શરીરનું એ આભૂષણ છે. બીજ અંગ વગર કદાચ ચાલી શકે પણ નાક વગર તે ન જ રહી શકાય. કેટલાકાએ એને મુખ ઉપરનાં શિખરની ઉપમા આપી છે અને તે વ્યાજબી જ છે.
કેવું નાક સારું અને કેવું ખરાબ ગણાય?
નાક ચપટું, બેડેલું, બહુ પહોળું, મોટા નસ્કોરાવાળું, મધ્યમાંથી બહુ જ ઊંચું ને બેડેલું, ચીબા આકારવાળું નાક સારૂં ન કહી શકાય. આવા નાકને સૌન્દર્યની ઉણપ કહેવામાં આવી છે. પણ જેમનું નાક મધ્યમસરનું, મુખના ચહેરાની સાથે સામ્યતા દર્શાવતું હોય, ઓષ્ઠની સાથે બરાબર જેને મેળ ખાતો હોય, ઘાટદાર અને જે વ્યવસ્થિત હોય તેવું નાક ઉતમ ગણવામાં આવ્યું છે.
ગુન્હેગારોના નાક કેવા હોય છે?
પ્રેફેસર કાસાર લાંબ્રો નામના વિદ્વાને અનેક નાકોનું અવલોકન કરી નકકી કર્યું છે કે સંકોચાયેલા નાકવાળા એકસો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
ઉપર
માણસમાંથી ૨૫ ટકા અપરાધીઓ માલમ પડે છે. ચપટા નાકવાળામાંથી સેંકડે ૪૦ ટકા અપરાધીઓ અને સાધારણ નાકવાળાઓમાંથી ૧૨ ટકા અપરાધીઓ માલમ પડયા છે. નાક ઉપરથી માનવીને સ્વભાવ જાણવામાં આવે છે તેમજ નાકના મેરા નાના ઉપરથી અપરાધીઓની પિછાન પણ માલમ પડી આવે છે.
નાક વતી આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ. જેનું નાક મોટું હોય છે તેને શ્વાસ લે સહેલો થઈ પડે છે. વાસના વધઘટપણાથી હિંમત, નાહિંમત તથા છાતી કઢ, કમજોર થાય છે; અને તેના ઉપરથી તેના ગુણ અવગુણ પણ જાણવામાં આવે છે. જુદી જુદી પ્રજાઓના નાક
મુખના બીજાં અંગે કરતાં નાકની એક વિશેષતા છે. એની આ વિશેષતા એ છે કે કેટલીક જાતિઓમાં નાકનું કદ,
(2/30 / //
(
39
S
CC
7
૧–ચાહુદી નાક મજબુત મનશકિતઓ અને કાર્યદક્ષતા બતાવે
છે. તીક્ષ્ણ બુદ્ધિના સૂચકરૂપ પણ એને ગણવામાં આવ્યું છે. ૨-દ્રઢ મનોબળ અને અગમબુધ્ધિ દર્શાવે છે.
–ગ્રીસીયન નાક : કલા, સૌન્દર્ય અને પ્રેમ બતાવે છે. ૪–ટૂંક નાક: હિંમતવાન પણ હઠાગ્રહી સ્વભાવ બતાવે છે. ૫-ઉદ્યમી, વિશ્વાસુ રવભાવ અને આનદી અને દશાનું સૂચન
કરાવે છે. –ટૂંક અને જાડું નાક જંગલી સ્વભાવ બતાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૫૩
તેના આકાર સાવ જ અલગ પડી જાય છે. દાખલા તરીકે નીચે અને સીદી જાતિના માનવીએનાં નાક 'જો જોયાં હશે તેા તદન વિચિત્ર પ્રકારનાં લાગશે. આવી જ રીતે ચીનાએ અને જપાનીસેાનાં નાક પણ આપણને આપણા નાક કરતાં જુદી જ તરેહનાં જણાશે.
રામન નાક
મારું નાક ભલે સુંદર લાગતું ન હેાય તા પણ તે મજદ્યુત વ્યકિતત્વ, દ્રઢ કા શક્તિ અને ઉપયાગીપણું બતાવે છે. જો તે ટેકાવાળુ હાય તા અંગ્રેજે તેને રામન નાક તરીકે પિછાને છે. આખું નાક હિંમત, સ્પષ્ટ ન્યાયશક્તિ અને કાર્યદક્ષ સ્વભાવનુ સૂચન કરે છે. રાણી લીઝામેથ, વેલીગ્ટન વગેરેને રામન નાક હતાં.
યાહુદી નાક
જો એ નાક માંસાળ અને વળાંકમાં વળેલું હોય તા તેને યાહુદી નાક (Jewish Nose) કહેવામાં આવે છે. આ નાકને અંગ્રેજ લેાકેા સૌથી સુંદર, દેખાવડું અને આકર્ષક ગણે છે. આવા નાકવાળે મજબૂત મનશક્તિવાળા, કાય ચતુર અને તીક્ષ્ણમુદ્ધિવાળા નીવડે છે. આવું નાક ધરાવનારા પ્રથમ વર્ગના વ્યાપારી બને છે અને પતિ તેમજ પિતાપદને સારી રીતે શેાભાવે છે. આ નાક પહોળું હોય તેા તે લેાભતિ બતાવે છે. ગ્રીસીયન નાક
સીધાં અને સુંદર રીતે વળેલા નાકને અંગ્રેજો ગ્રીસીયન ( Grecian ) નાકથી પિછાને છે. આ નાક લંબાઇમાં સહેજ ટૂંક આવે છે. કલા, સૌન્દ્ર અને પ્રેમનું એ સૂચક ચિન્હ છે. આવા નાકવાળા કલાપ્રેમી પણ હોય છે. સીએનું આવું નાક હાય તા તે તેને સૌન્દર્યાં અપે છે. આવી સ્ત્રીએ ગરીબ ઘરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પણ વ્યવસ્થિત રાખી તેને સુંદર બનાવે છે.
ટૂંકા નાકવાળા સાધારણ રીતે હિંમતવાન અને હઠાગ્રહી હોય છે. આ લેાકેા કઈ કામ કરતાં પહેલાં વિચાર કરતાં નથી અને એની પાછળ એકદમ ઝંપલાવી દે છે. પરિણામની તેએ દરકાર કરતાં નથી. આંખ વીંચીને પાલન કરવાનુંજ તેએ
સમજે
છે.
પહેાળુ કપાળ અને મેટા પ્રમાણ સરનાં ઘાટીલાં નાકવાળી એક પ્રભાવશાળી મુખમુદ્રા.
નાકના અગ્રભાગ સહેજ
વળેલા હોય, તેા તે સારા
મિત્ર મને છે. એ ઉદ્યમી અને
હસમુખા હોય છે. વળી એ લહેરી અને બીજાની વાતા
જાણવા માટે અતિ આતુર સ્વભાવના પણ બને છે.
અણીદાર નાક
બધાં અણીદાર નાકવાળાએ ખીજાની ખાખતમાં માથું મારનારા હોય છે.
ટૂંકું અને જાડું નાક
ટૂંકુ અને જાડુ' નાક જંગલી સ્વભાવના દર્શનરૂપ છે. આવા નાકવાળાએ નિય અને જડબુધ્ધિવાળા હોય છે. જેમના જાડાં નાક હોય છે તેએના હોઠ પણ ઘણું કરીને જાડા હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૫૫ આ નિશાની લાગણીવશતા અને સહિષ્ણુતા બતાવે છે. પાતળું અને વળેલું નાક
નાક પાતળું અને સુંદર રીતે વળેલું હોય તો તે ધરાવનાર ઉશ્કેરાય એવો અને લાગણીવશ હોય છે. આવા નાકવાળો પારકી લડાઈને વહોરી લેનારે થાય છે. એનું મન સાંકડું હોય છે.
'
આ વું ના ક ધરાવનારાઓ સૌન્દર્યપૂજક પણ હોય છે. કેટલાક તો કલા અને સાહિત્યનાં શોખીન પણ પ્રભાવશાળી મુખમુદ્રા, ગાળ સ હોય છે.
ચહેરો અને સમતોલ પ્રમાણુવાળી નાકની
દાંડી બતાવતી એક આકૃતિ. જે માણસે જોઈ વિચારીને ચાલે છે, તેમનાં નાક છેડાથી વધુ પ્રમાણમાં વળેલાં હોય છે. સપાટ નાકવાળાઓ કામાતુર, ઘાતકી અને મિત્રતા માટે નાલાયક હોય છે.
નાકની દાંડી
નાકની દાંડી છે બેસી ગયેલી હોય તો તે એક મોટું દુર્લક્ષણ ગણાય છે. આ નિશાની નિર્દયતા, સપ્તપણું, હઠાગ્રહ
અને વિચારશક્તિની શુન્યતા દાખવે છે. આંખની વચ્ચેનો ભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૫
સારી રીતે પહેાળા હાવા જોઇએ. જો તેમ ન હેય તેા હલકટવૃત્તિ અને અવિશ્વાસુ મનેાવૃત્તિ પ્રકટ કરે છે.
PREADAS
શ્રીમતી કમલાદેવી
ચટ્ટેાપાધ્યાય. જેમનું નાક પ્રમાણસર તમા દાંડીને આકાર ઘાટીયેા છે જે સર્જન શકિત, રોકતા કલામય પ્રકૃતિ બતાવે છે.
તથા
સ કાચાયલું નાક નબળા હૃદયની નિશાનીરૂપ ગણાય છે.
લાંબુ નાક
લાંબા નાકા વધુ પાતળાં ન હાય તેા તે મજબુત અનાદ્ધિ અતાવે છે. આવા નાકવાળાએ
ભપકાદાર
સ્વભાવનાં અને હકુમત રાખનારા નીવડે છે.
મેટાં નાકવાળાએ કટકટીનાં સોગેામાં લાંખી બુદ્ધિ વાપરી ધીરજપૂર્ણાંક સ’જોગાના સામને કરે છે.
નાક ો અણી આગળથી લટકતું હોય તેમ તે શંકાશીલ સ્વભાવ બતાવે છે.
પહેાળા નસ્કારા શું સૂચવે છે?
જેનાં નસ્કારાં પહેાળાં હોય તે સર્જનાત્મક શક્તિવાળા, હિંમતવાન અને વિચારશક્તિવાળા બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૫૭
લાંબા તથા આગળ પડતાં નાકવાળાઓ બહાદુર હોય છે. તેઓ જે કામ માથે લે છે તે પાર પાડવા માટે ખંતથી મંડયા
રહે છે. મહાત્મા ગાંધીજી, મહાન નેપલિયન, રવિન્દ્રનાથ ટાગોર, મહર્ષિ દયાનંદ, શિવાજી, પ્રતાપ, નેલ્સન આદિનાં નાક લાંબાં હતાં. નાકના ઉપરથી ગુણ પારખનારાઓએ સિદ્ધ કર્યું છે કે લાંબા નાકવાળાઓ હિંમતવાન તથા
અક્કલવાન હોય છે. આર્ય સમાજના ઉથાપક સ્વામી દયાનંદનું
ફિલ્સફેના નાક નાક લાંબુ હતું. જે ધાર્મિક મનોવૃત્રિ બતાવે છે.
લાંબા નાકમાં પણ
પાછા ભેદ હોય છે. કોઈ લાંબા નાવાળા ધ્રા હોય છે તે કેઈિ મોટાં રાજદ્વારી કે કવિ હોય છે. ફિલ્સના નાક કંઈક બેઠા હોય છે.
કવિઓના નાક
કવિઓના નાક લાંબા હોય છે પણ તે લંબાઈ યોધ્ધાઓ અને ફિલ્સના નાક જેવી હોતી નથી. મિલ્ટન, ડાંટે, ગાથે વગેરે કવિઓ અને ફિસુફેના નાક પણ આવાજ હતાં.
ભ. ૧૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ધાર્મિક પુરુષાનાં નાક
નાક ઉપરથી મનુષ્યના મનની દ્રઢતા જાણવામાં આવે છે, નાક ઉપરથી ધાર્મિકપણું જોવામાં આવે છે. જેટલાં સાચા ધાર્મિક પુરુષા હોય છે તેનાં નાક લાંબા જ હાય છે. યાવાન તથા બુધ્ધિમાનનાં નાક પણ લાંબા હોય છે. લાંબા નાકવાળા બધી રીતે સુંદર પ્રકૃતિના માલમ પડયા છે.
(કું—અને એન્ડ્રુ નાક
ટૂંકા અને એઠા નાકનાં માણસા ખરાબ સ્વભાવના હોય છે. સાક્રેટીસનું નાક એન્ડ્રુ હતુ. તે ઘણા ધાર્મિક હતા એવી તેની લેાકામાં ખ્યાતિ હતી. એક વખતે કાઇ ન્યાતિષીએ આવીને તેને કહ્યું કે તમે ખરાબ સ્વભાવના છે. સેક્રેટીસના શિષ્યા આ સાંભળી ગુસ્સે થયા. પણ સેક્રેટીસે તેમને શાન્ત પાડીને કહ્યું—મારા સ્વભાવ ખરાખ છે તેમાં શક નથી. મેં તેને રોકી રાકીને સારા કર્યાં છે.'
સ્ત્રીનું નાક કેવુ હાવું જોઇએ?
ગાળાકાર અને નાના છિદ્રવાળું નાક સ્ત્રીએ માટે અતિ ઉ-તમ ગણવામાં આવ્યુ` છે. જે સ્ત્રીના નાકના આગલા ભાગ સ'કાચાયલા હોય અને રાતા હાય તેવી સ્ત્રી વૈધવ્ય ભાગવે છે. ખેડેલા નાકવાળી કુટ્ટણી બને છે. જેનુ નાક ઘણું જ નાતું અથવા માટુ હાય છે તે કજીયાખાર અને લડાટટાની શેખીન મને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૫૯
છે.
જ
નાકને સામુદ્રિક શાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર
જે માનવીનું નાક પોપટના જેવું હોય છે તે સુખી થાય છે. શુષ્ક નાકવાળે ઘણું જીવે છે. જેનું નાક કપાઈ ગયેલું હોય છે તે પરસ્ત્રીગમન કરનારે થાય છે. લાંબા નાકવાળે સૌભાગ્યવાન હોય છે. જેનું નાક ખેંચાવલું ને બેઠા ઘાટનું હોય છે તે ચોર બને છે. ચીબા નાકવાળો સ્ત્રી હત્યારે
શ્રીમતી સરેજીની નાયડુ અને જેના નાકનો આગલો
જેમનું લાંબુ નાક કવિત્વ ભાગ આડે હોય છે તે
શક્તિનાં સૂચકરૂપ છે. ધનવાળા બને છે. જેનું નાક જમણી બાજુએ વાંકુ વળી ગયું હોય તે ખાઉધરે અને કપટી બને છે
કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
સુખ અને હાઠ
✩
મુખ
કેટલાા માને છે કે આંખ કરતાં મુખ ઉપરથી માણસની ખાસિયત, તેનું ભવિષ્ય સચાટ અને સારી રીતે જોઇ શકાય છે. તે પણ વધુ મત તેા આંખને જ મળશે. મુખ ઉપરથી પણ માણસના સ્વભાવની પરીક્ષા થઈ શકે છે અને તે તદ્દન ખરી પણ પડે છે.
એનું કારણ સ્પષ્ટ છે. મુખનેા કુદરતી આકાર છૂપાવી શકાતા નથી, તેમજ તે ફેરવી શકાતા પણ નથી. અને આથી જ તેનુ સ્વભાવલક્ષણ સચાટ રીતે જોવાય છે.
મુખનું કા
મુખ એ જુસ્સા અને લાગણી બતાવવાનું કામ કરે છે. એને કાબુમાં રાખવાની શક્તિએ મગજના આગલા ભાગમાં રહેલી છે. એ શક્તિએના કરતાં આપણા જીસ્સાઓ અને ભાવા વિશેષ મળવાન હાવાથી તેના ઉપર આપણા અધિકાર સ્થાપવા માટે આપણને ઘણા જ દ્રઢ નિશ્ચય અને મજબુત ઇચ્છાશક્તિ વાપરવી પડે છે.
મુખ સારૂ અને સુંદર હાય તેના સ્વભાવ પણ સારા હ્રાવે જોઇએ એવી સાધારણ સમજ લેાકામાં છે પરન્તુ આ માન્યતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૬૧
ખોટી છે. કયારેક એ ઉલટું પરિણામ પણ આણે છે. અને સારા આકર્ષક મુખવાળે માનવી કપટી, કૂર અને ક્રોધી પણ નીવડે છે.
આમ છતાંય મુખ ગમે તેવું હોય તે સારું હોય કે કદરૂપું હોય તે પણ તે માનવીના સાચ્ચા સ્વભાવને નગ્ન સ્વરૂપમાં પ્રકટ કરી દે છે.
કામદેવના ધનુષ જેવા મુખવાળો
કામદેવના ધનુષના જેવા મોઢાવાળો માનવી દેખાવ અને આકર્ષક લાગે છે. આવા મેઢાવાળા માણસો સ્વભાવે ભપકાદાર અને મોજશોખના શોખીન બને છે. સ્ત્રીઓ પ્રત્યે આવા મુખવાળાઓ વધુ રસ લે છે અને તેમને રાજી રાખવા અધિક પ્રયત્ન કરે છે. આવા મુખવાળી સ્ત્રીઓ માયાળુ અને કેળા સ્વભાવની હોય છે.
આવા મુખવાળા માનવીઓનો સ્વભાવ એકસર અને હઠીલે હોય છે. તેમનામાં દયા, ખરાબમણું, તર્કજ્ઞાન અને સાચું, છેટું સમજવાની શક્તિઓ સારા પ્રમાણમાં હોય છે. આવા માનવીઓ પોતાના કરતાં બીજાઓના માનસને વધુ સારી રીતે પિછાની શકે છે.
મોટાં મોઢાંવાળો સ્વભાવ કેવો હોય છે?
જેનું મોટું મોટું હોય તે વિશાળ મનવાળો, સહનશક્તિ પૂર્ણ અને ઉદાર હૃદયી હોય છે. આવા મુખવાળે માનવી વિચાર અને વર્તનમાં ઉદાર હોય છે. જો મુખ ખુણા તરફથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
વિચારી રહૃદયી છે. વિશાળ મન
Page #301
--------------------------------------------------------------------------
________________
२६२
આડું જતું હોય તે તે સ્વભાવે આનંદી અને મોજ હોય છે. નટ–નટીઓનાં મુખ ઘણીવાર આવા પ્રકારનાં જોવામાં આવે છે. કયારેક મોટા વકતાઓનાં, ધર્મગુરૂઓનાં પણ આવા મુખ હેય છે.
નાના મોઢાવાળાને સ્વભાવ
નાના મઢાવાળે માનવી સ્વભાવે છીછરા અને ઓછો મહત્વાકાંક્ષી હોય છે. તેનામાં મૌલિક બુદ્ધિનો અભાવ હોય છે. એ પારકાની બુધ્ધિ પર જીવે છે. નાક અને ઉપલા હોઠની વચ્ચેને ભાગ લાંબો હોય તે તે વિદુષક જેવા સ્વભાવવાળા અને સારી ભાષણશક્તિવાળો બને છે. આ નિશાની એક સારા કોમીક નટ થવાની આગાહિ પણ આપે છે.
ઉપસેલું મોટું
મુખ ઉપસેલું હોય તે તે આત્મવિશ્વાસનો અભાવ બતાવે છે.
આકાર વગરનું મોટું
આકાર વગરનું મોટું હોય તો તે જડ સ્વભાવ બતાવે છે. આવું મુખ ધરાવનારે વિચાર અને વર્તનમાં અસંગતપણે વર્તે છે. કોઈપણ કામમાં એ ધાર્યું ચિત્ત લગાવી શકતા નથી.
મોઢાપરની ચામડી પાતળી હોય તેવા પુરુષો પોતાનાં કાર્ય પ્રદેશમાં ઉજજવળ કીતિ મેળવે છે. પણ તેમનું આયુષ્ય દીધું હેતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૧૩
હોઠ-આટ
માનવીના હાઠ પણ સ્વભાવદર્શનના વિષયમાં સારી જેવી માહિતી આપે છે. હોઠ એ ચહેરાની સુંદરત!નુ એક મુખ્ય અંગ છે. હોઠ ખરાખર વ્યવસ્થિત ન હોય, એ જાડા પાતળા હોય કે પછી એ મેડાળ હોય તેા તે આખા ચહેરાની સુન્દરતાને મારી નાંખે છે.
૫.
૧ જાડા હાઠ. ૨ કામદેવના ધનુષ જેવું મુખ. ૩ વળેલા આકારવાળા હાઠ. ૪ પાતળા હાઠ. ૫ લખડતા હાઢ. ૬ ઉપરના લાંબા હાઠવાળું મુખ.
સીએની સુન્દરતા જેવી રીતે આંખના ભવાં, નાક વગેરે ઉપર આધાર રાખે છે તેવી જ રીતે તે હોઠ ઉપર પણ આધાર ધરાવે છે. કેવા હોઠ સુન્દર ગણાય તે માટે અનેક અલગ અલગ મત પ્રચલિત છે. પરન્તુ મુખ્યત્વે કરીને સુંદર, સપ્રમાણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
२६४
ભરાવદાર, કમાન સમાન વળેલા અને યોગ્ય લંબાઈવાળા તથા સુંદર ખુણાવાળા, કામદેવના બાણ સમાન હેઠો સ્ત્રી વર્ગની શોભા વધારે તેવા હોય છે.
હોઠમાં મુખ્ય ગુણ એ છે કે તે માનવીની કામ વિષયક વૃતિને પણ ખુલ્લી પાડી દે છે. હોઠ લાંબા હોય તો તે પ્રજનન શકિતની વિપુલતા બતાવે છે. હોઠ થુલ હોય તો કામવાસનાની પ્રબળતા દર્શાવે છે. હોઠના બન્ને બાજુના ખુણા પ્રેમ, હાસ્ય, માધુર્ય, આદરસત્કાર, હર્ષશોક વગેરે ચિન્હો બતાવે છે. નીચેના હોઠને મધ્ય ભાગ જાડો હોય તો તે ચુંબન કરવાની તાલાવેલી તથા તેના પ્રતિની ઉત્કંઠા બતાવે છે.
અતિ જાડા, અતિ લાંબા અને બહુજ આગળ પડતા હોઠ કામવાસનાની વધુ પ્રબળતા બતાવે છે. આવા હોઠ અશુભ ગણવામાં આવ્યા છે.
જાડા હોઠ
જાડા હેઠવાળા માનવીએ સારું ખાવાના, સારા વસ્ત્ર પહેરવાના અને જીવને રાજીખુશીમાં રાખવાના શોખીન હોય છે. તેઓ પોતાની કાળજી સારી રીતે રાખી શકે છે. આ લોકેનું મગજ જડ અને વખત આવે સ્વભાવ વિકારી બની જાય છે. નીચે હોડ જો વધુ લટકતો રહે તો તે ખરાબ નિશાની છે. એને જંગલી સ્વભાવનું ચિન્હ પણ ગણવામાં આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૬૫
પાતળા હેઠ
પાતળા હાઠવાળા માનવી અકુશવાળા સ્વભાવના, ખરાખ મગજવાળે અને મજબુત ઇચ્છાવાળો નીવડે છે. આવા હેાડવાળા માણસે। શિથિલ પ્રકૃતિના, સ્વાર્થ બુધ્ધિવાળા અને જકી હોય છે. તેઓ પેાતાની ઇચ્છાશક્તિ પર જ ચાલે છે.
આવા હાર્ડ ધરાવનારાએ ઘાતકી અને પ્રેમહીન હાય છે. તેએના હૃદયમાં સ-તા ચલાવવાની ભાવના જન્મે છે અને કાઇની આડખીલી તેએ સહી શકતા નથી.
હાઠના ખુણા
હોડનાં ખુણાએ પણ સ્વભાવને પરિચય કરાવે છે.
હોઠનાં ખુણા લખડતા હોય તેા તે શાન્ત સ્વભાવનું સૂચન કરાવે છે. ખુણા વળેલા હોય તા જક્કીપણું બતાવે છે.
હાઠનાં વિવિધ લક્ષણા
નીચેના હોઠ લટકતા હોય તે તે દ્રઢતા તથા નિશ્ચયની ઉણપ બતાવે છે. સ્વછંદી ચાલના મનુષ્યેાના મુખ મુખ્યત્વે નીચલા જડબા આગળથી ઉઘાડાં રહે છે.
નીચેના હોઠ ઉપરના હોઠની મધ્યમાં દબાયલે રહે તે તે ચારિત્રની પવિત્રતા બતાવે છે.
ઉપરના હોઠ લાંમા હોય તેા તે માનસિક સહનશક્તિ તથા વિસ્તૃત વિચાર બતાવે છે.
ઉપરના હોઠ ઉપસેલા હોય તેા તે ધરાવનાર માણસ મસ્તક કરતાં અંતરના અવાજને અનુસરનારા થાય છે. નીચેના હોટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
२६४
ઉપસેલો હોય તો તે મગજની બુદ્ધિને અનુસરનાર બને છે. ઉપરને હોઠ લાંબે હોય તે ધરાવનાર આત્મપ્રેમી નીવડે છે.
હોઠના લાલ ભાગમાં વહાલ, પ્રેમની નિશાની રહેલી છે. હોઠના લાલ ભાગમાં જો કરચલીઓ, કાપા હોય તો તે વફાદારી,
મિત્રતાનું ચિન્હ છે. પરતુ આવા હોઠ જે તદન સાફ હોય તે તે અવિશ્વાસુ સ્વભાવ બતાવે છે.
STD 5
હોઠ છૂટા હોય તો તે બકબકાટ અને બડાઈખોર સ્વભાવ બતાવે છે.
સામુદ્રિકશાસ્ત્રની દ્રષ્ટિ
એ વિચાર કરીએ તો સુંદર હેઠ, કાળી ભ્રમર અને રાતા હોઠવાળે રાજા અને ગોળ મુખાકૃતિવાળે રવ. કમળા
કમળના જેવા હોઠવાળો નહેરનો ચહેરો.
ધનવાન બને છે. પાતળા સૂક્ષ્મ હોઠવાળે ધન વગરનો થાય છે. ફાટેલા, ભાંગેલા અને કુરૂપ હોઠવાળ ધનહીન બને છે. જેને ઉપરનો હોઠ લાલ હોય તે સુખી અને સંપત્તિ ભોગવનારે થાય છે. જેના હોઠ લુખા હોય છે તે કંગાળ અને દરિદ્રી બને છે. જે સ્ત્રીનાં નીચલા હોઠ
લાલ, ગોળ, સ્નિગ્ધ અને રેખાથી શોભતા હોય તે સ્ત્રી રાજાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૩૭
પ્રિયપાત્રી અને છે. તુટેલેા, ઝીણા, લાંખે, લુખેા એવા હાઠ દુર્ભાગ્યનું સૂચન કરાવે છે. કપિલવ† અને માટા હાઠ ધરાવનારી સ્ત્રી વિધવા બને છે અને ક્લેશ પામે છે.
સ્રીના નીચેના હાડ જાડા હાય, માઢું લેાહીથી ભરેલુ અને લખગાળ જેવી આકૃતિવાળું હાય, આંખેામાં તેજ ઓછું, કપાળ અને ગાલ પર વધુ પડતી ફીકાશ હાય તેવી સ્ત્રી સ્વ નિચે વનારી, એકલપેટી અને કંઇક ઉન્મત હોય છે. આવા લક્ષણા ધરાવનારી સ્ત્રીને સતાનેા ટકતાં નથી.
જે સ્ત્રીનું મુખ પહાળુ હાય, દાંતાની શ્વેત પંક્તિએની હારમાળા સરખી જ ચમકતી હોય, શરીર ઊંચુ હાય અને માથાના વાળ જાડા હાય તેવી સ્ત્રી દીર્ઘાયુષી અને સુખી ખને છે.
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
દાંતના વિવિધ પ્રકાર અને તેનાં લક્ષણો
માણસનાં દાંત પણ તેના સ્વભાવ-ગુણાનું લક્ષણ બતાવે છે. સામુદ્રિકશાસ્ત્ર આ માટે અનેક ફળ કહે છે. ચીકાશવાળા, ઘટ્ટ, મજબુત, તીણ દાઢવાળા ને સરખા દાંત હોય તે તે શુભ. ચિન્હ સમજવું. એવા દાંતવાળો માનવી સુખી અને ભાગ્યશાળી મનાય છે. જેના દાંત કંદ પુષ્પની દાંડી જેમ ઉજજવળ હોય તે રાજા બને છે યા તે રાજાના જેવું સુખ પ્રાપ્ત કરે છે. રીંછ અને વાંદરાના જેવા દાંતવાળો ભૂખમરાથી પીડાયેલો રહે છે. હાથી ને ગધેડાના જેવા દાંતવાળા ગુણીજન થાય છે. વિક્રાળ અને લાંબા દાંત ધરાવનાર માનવી દુઃખી બને છે. બત્રીસ દાંતવાળો રાજા, એકત્રીસ દાંતવાળે ભોગી, ત્રીસ દાંતવાળ સુખ અને દુ:ખ બને ભોગવે છે. ઓગણત્રીસ દાંતવાળો માણસ દુઃખથી જીવે છે અને અઠ્ઠાવીસ દાંતવાળો હેરાન પરેશાન થઈ જાય છે. દાંત પર દાંત હોય તે તે ભાઈને વિનાશ કરે છે. બાળકને જન્મતાંની સાથે જ દાંત નીકળે તો તે અશુભ છે.
જેના દાંત મુખની બહાર આવતા હોય, તેવા પુરુષોની જીદગી એકંદરે સુખમાં જાય છે. ઉપલા દાંતો બન્ને હોઠેની બહાર આવતા હોય, તેવા માણસો બુદ્ધિશાળી હોય છે. આવા દાંતવાળાઓને લક્ષ્મી અને કીતિ સરખા પ્રમાણમાં જ પ્રાપ્ત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૩૯
છૂટા દાંતવાળા વિદ્વાન બને છે. સફેદ રંગના દાંતવાળા માન પામે છે અને લાલ રંગના દાંતવાળા કપટી અને છે.
સ્ત્રીનાં દાંત કેવા હેાવા જોઇએ ?
જે સ્ત્રીના દાંત ગાયના દૂધ જેવા શ્વેત અને પુરા બત્રીસ હાય તે સ્ત્રી સૌભાગ્યવાન અને સુખી ગણાય છે. પીળા ધૂમ્રવર્ષોંના માટા અને લાંબા એ હારવાળા છીપ જેવા છૂટા છૂટા રહેલા દાંતા દુઃખ અને દુર્ભાગ્ય આણનારા છે. નીચેની દતપંક્તિ કરતાં ઉપરના ભાગમાં દાંત અધિક હાય તા તે સ્ત્રી પાતાની માતાને મારનારી થાય છે. વિક્રાળ દાંતવાળી ધણી વગરની અને વિરલા દાંતવાળી સ્ત્રીને વ્યભિચારિણી ગણવામાં આવી છે.
ચાર સ્વભાવવાળી સ્ત્રીના દાંતા પરની ચામડીમાં લેહી વધારે હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
v.s
દાઢી
– હડપચી
-
માઢા પરનું આ અંગ પણ મનુષ્યનાં લક્ષણ પારખવામાં સચેાટ મદદરૂપ થઇ પડે છે.
અણીદાર હડપચી
અણીદાર હડપચીવાળા (ચિક્ષુક) માનવી વિચારો અને મુખમાં ટૂંકા હેાય છે. એનામાં જીજ્ઞાસાવૃતિ અધિક પ્રમાણમાં
≈
દાઢી હડપચીના પ્રકારો
} } }
નં. ૧—અણીદાર હડપચી નં. ર—ચાખડી હડપચી નં.૩—ઉપસેલી
હડપચી
હાય છે. હડપચી અણીદાર પરન્તુ સીધી લાઇનમાં વળેલી હાય તા તે માણસના સ્વભાવ પ્રેમાળ અને કલારસિક બંને છે. આવી દાઢીવાળા પાતાનુ જીવન સહેલાઈથી પસાર કરે છે. એ સૌન્દર્ય, સચ્ચાઇ અને કુદરતને ચાહનારા બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
લાંબી હડપચી
લાંબી હડપચી ધરાવનારે મજબુત મનનો, કામમાં ખંતીલે અને દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવનારે હોય છે.
નાની હડપચી.
નાની હડપચી ધરાવનાર નબળા મનને અને અસ્થિર મને દશાવાળા હોય છે.
ગેળ હડપચી
ગોળ હડપચી દેખાવમાં ભલે સુંદર લાગતી હોય પરંતુ એ બહુ સારી ન કહી શકાય. એ હડપચી સ્વભાવની શ્રેષ્ઠતા બતાવતી નથી.
ગોળ અને માંસાળ હડપચી ઉડાઉ અને શોખીન મનવૃતિના દશંકરૂપ છે. આવી હડપચી ધરાવનારાઓ કામ કરવામાં ઢીલા અને આળસુ હોય છે. આ લોકે કલાને ઉત્તેજનારા દેખાય છે. પરતુ ખરી રીતે જોતાં તેમાં કલાન્યતા જ હોય છે.
ખંડી હડપચી
ખંડી હડપચી જકકી સ્વભાવ બતાવે છે. આવી હડપચી ધરાવનાર મક્કમ નિર્ણયશક્તિ ધરાવનારે અને પિતાના જ મંતવ્ય પર ચાલનારે હોય છે. મુખ્યત્વે આવી હડપચીવાળાઓ મોટા રાજદ્વારીઓ, જગતની મુક્તિ માટે લડનારા મહાપુરુષો અને ઊંડા તત્વજ્ઞાનીઓ માલમ પડી આવે છે.
ડૉકટરે સૈનિકે ઘણે ભાગે આવી હડપચી ધરાવે છે. જે આ જાતની હડપચી બીજા અંગો સાથે બરાબર બંધબેસ્તી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
ર૭ર
થાય તે તે માણસના સ્વભાવમાં પણ પરિવર્તન કરાવે છે. આવી હડપચીવાળે ભયહીન, કીર્તિવાન અને અભિમાની બને છે.
અંડાકાર હડપચી
અંડાકાર આકારની હડપચી કલાપ્રિય સ્વભાવ બતાવે છે. આવી હડપચી ધરાવનારે લાગણીવશ પણ હોય છે.
R
જ
'
, '
•
!
,
,
,
,
,
*
'
,
* , '
:
હડપચી અંદર બેઠેલી હેય, સીધી જણાતી હોય તો તે મગજ શક્તિ અને
બુદ્ધિનો અભાવ બતાવે હિંદના ચાલુ વાઈસરોય હૈ લિનલિથશો.
છે. આવો માનવી જેમની પહેલી અને દેવાખંડી હડપચી
મુશ્કેલીના સમયે ખંત, મક્કમ રવભાવ અને મજબુત કાર્યશક્તિનું સૂચન કરાવે છે.
આ ફ ત માં આવી
પડે છે. અને તેને પારકાંઓની બુદ્ધિ પર જીવવું પડે છે. આવી હડપચી ધરાવનાર સ્વભાવે જક્કી અને દુરાગ્રહી હોય છે. કેટલીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૭૩
વખતે આવાઓ વાતોડીયા અને તડાકીદાસ પણ માલમ પડયા છે.
પહોળી જોખંડી હડપચી
પહોળી ચોખંડી હડપચી ખંત, મક્કમતા, અને મજબુત કાર્યશક્તિનું પ્રદર્શન કરાવે છે. ક્યારેક એ ફર અને ઘાતકી વલણ પણ બતાવે છે. ઉપસેલી હડપચી
ઉપસેલી હડપચી એ સંકલ્પશક્તિ અને હઠાગ્રહી સ્વભાવના સૂચકરૂપ છે. આવી હડપચી ધરાવનાર સખ્ત મનનો અને કંઈક પ્રેમાળ બુધને હોય છે. એ પોતાના મિત્રોની મંડળીમાં જ રહે છે અને આનંદ કરે છે. બીજા લોકોની સાથે, બહારની દુનિયા સાથે એ સંબંધ રાખતાં નથી તેમજ તેની દરકાર પણ કરતા નથી.
એ ઉત્સાહી અને આદર્શવાદી નીવડે છે. જે એવી હડપચી ધરાવનાર કલાકાર કે ચિત્રકાર હશે તે તે ઉચ્ચ દરજજાનું ચિત્રકામ તેમજ કલાકામ પસંદ કરશે. ચિત્રકલાને–કલાને ખિલવવા તે તન, મન અને ધનને ભોગ આપશે. આવાઓને ડાહ્યા માનવીઓની ધન–સંચયની શિખામણ જરાપણ અસર પહોંચાડી શકશે નહિ. તેઓ ભૂખે મરવાનું પસંદ કરશે પણ પોતાના ધંધાને છોડવાની સાફ ના પાડશે.
કેટલાક નટ–નટીઓ આવા પ્રકારની હડપચી ધરાવે છે, એ તેમનો કલા-પ્રેમ સૂચવે છે.
ભ. ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૭૪
સ્ત્રીઓની હડપચી કેવી હાવી જોઈએ ?
માંસાળ, કામળ, અને વાળ વગરની હડપચી સ્રીએ માટે શુભ ગણવામાં આવી છે. વાળવાળી, વાંકાચુંકા આકારની, ટૂંકી, અતિ ભરાવદાર હડપચી સારી ગણાતી નથી.
જે સ્ત્રીની દાઢીએ પુરુષની જેમ વાળ ઉગે તે સ્ત્રી ઘરમાં રહેલી લક્ષ્મીને દૂર કરે છે. આવા લક્ષણવાળી શ્રી દુશ્મના ઊભા કરે છે અને કુટુમ્બ ક્લેશને જન્માવી લેાકામાં અપમાન પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
ગાલ
✩
ગાલ પણ સ્વભાવ દ્દનના કાર્યોંમાં મદ્દદ કરે છે. આંખ, નાક, દાઢી વગેરેની જેમ એમાં પણ પ્રકાર આવે છે અને તે વિધવિધ ભાવ બતાવે છે. કાના ગાલ ગાળ, કાઇના ભરાવદાર, કાઇના ફીક્કા તા કાઇના અણીદાર હાય છે. કેટલાકનાં ગાલ એસી ગયેલાં તા કાઇના ઉપસેલા અને પહેાળા પણ હોય છે.
આખા અને ગાળાકાર ગાલ
આખા અને ગાળાકાર ગાલ મિત્રપ્રેમ અને સામાજિક કા કરવાની કુનેહશક્તિ બતાવે છે.
પાતળા ગાલ
પાતળા ગાલવાળા પેાતાના જ મિત્રમ`ડળમાં રાચનારા અને સાંકડા વર્તુળમાં રહેનારા નીવડે છે. દુન્યાદારીની એ વધુ પરવા કરતા નથી.
ગાલ નીચેના ભાગ તરફથી ગાળ વળેલા હાય તા તે ખાઉધરા સ્વભાવ બતાવે છે. પણ જે ગાલ સાધારણ રીતે વળેલા હાય તેા તે ઉદાર બુધ્ધિતુ સૂચન કરાવે છે.
ગાલ ઉપરની લાલીનું કારણ શું?
ગાલ ઉપર જે રંગ-લાલી જણાય છે તે માત્ર પ્રકૃત્તિના બંધારણને લઈને જ હોય છે. ગાળ ગુલાબી ગાલવાળા ચહેરામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૭૬
મીઠાશવાળા અને
ભરપૂર જીવનશક્તિ રહેલી છે. આવા મળતાવડા સ્વભાવવાળા હોય છે. ગાલના વિવિધ લક્ષણે
- ગાલ ભરાવદાર હોય પણ રંગે ફીકા હોય તથા સહેજ ઢીલા હોય તે તે પિત પ્રકૃતિ બતાવે છે. આવા માણસો કામમાં ઢીલા અને આરામપ્રિય હોય છે.
શિકકા ગાલ શરીરની નાદુરસ્ત તબીયત સૂચવે છે.
સારી રીતે ઘડાયેલા અને છેક ગોળ, તેમ ભરાવદાર નહિ એવા ગાલ બુદ્ધિ અને સૌજન્ય સૂચક સમજવા.
પુરુષના ગાલ ઉપર કાળા તલની નિશાની હોય તો તેનું આયુષ્ય ઉત્તમ જાણવું. આવો મનુષ્ય સુખી બને છે.
જેના જમણા ગાલમાં કાળા તલ હોય તે માણસ સુખી બને છે. ડાબા ગાલમાં કાળા તલ ધરાવનારી સી ખોટી રીતે બદનામ થાય છે.
જેના ગાલ બેસી ગયા હોય, આંખે ઊંડી ઉતરી ગઈ હોય તેવા પુરુષને સિંહમુખી પુરુષ ગણવો. નાના ફડનવીસનો ચહેરે આવા જ ગાલયુક્ત હતા.
ગાલ પરનું હાડકું જો વધુ ઊંચું હોય તો તે વ્યવસ્થિત સ્વભાવવાળો બને છે. ક્યારેક એ પંચાતિયા પ્રવૃત્તિવાળો પણ થાય છે.
ગાલ લોહીથી ભરેલા, તથા ચહેરે બેઠા ઘાટને હોય તેવા પુરુષો ચપળ પ્રકૃતિના તથા સ્વાથી હોય છે. આવા પુરુષોથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
२७७
સ્ત્રીઓ વારંવાર છેતરાય છે. આવાઓની સાથે ભાગીદારીથી ધંધો કરવો પણ જોખમકારક છે.
કેવા ગાલવાળો સુખી અને દુ:ખી બને છે!
સામુદ્રિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો લાલ અને મોટા ગાલ ધરાવનારે ભાગ્યશાળી બને છે. આવા ગાલ સર્વશ્રેષ્ઠ મનાયા છે. ગાલ ઊંચા અને પુલેલા હોય તે તે સ્વાથી સ્વભાવ બતાવે છે. ગાળ પાતળા અને રેમયુક્ત હોય તે તે અશુભ છે. સ્ત્રીનાં ગાલ લીસા અને ભરાવદાર હોય તે તે પ્રેમાળ સ્વભાવ દર્શાવે છે. ગાલ જાડા અને ખરબચડા હોય તે તે કુટિલ સ્વભાવનું સુચન કરાવે છે. સ્ત્રીના ગાલ ગોળ અને ભરેલા હોય તે તેને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. સ્ત્રીઓના ગાલ
ગોરા ગોરા ગુલાબી ગાલ સ્ત્રી વર્ગના મુખકમળને અનેક રીતે શોભા આપે છે. સાથે સાથે તે શરીરની આરોગ્યતા, રક્તની વિપુલતા, પાચનશક્તિ, પ્રાણશકિત તથા તંદુરસ્તીનું પણ સુચન કરાવે છે. નાનું બાળક જે ગાલમાં ભરાવદાર હશે તો તેની શરીર તંદુરસ્તી પણ ઉત્તમ અને સારી જ રહેવાની. ગાલ અને માનવીની શોખવૃત્તિ
ગાલ માનવીના શેખેને પણ પ્રકટ કરાવી દે છે. સુંદર ગાલવાળો માનવી સંગીત, નૃત્ય, વિલાસનો શોખીન હોય છે. જેના ગાલ શુષ્ક અને બેસી ગયેલા છે તે માનવી કલા રસિક
અને અસંતોષી હોય છે. જેના ગાલ હોઠના ખુણા પાસેથી વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
ર૭૮
ગયેલા, ઊંડા ઊતરી ગયેલા કે માંસપેશી વગરના સુક્કા રક્તહીન લાગતા હોય તે માનવી મંદાગ્નિ, બંધકેશ અને દમ-ખાંસી આદિ દરદોથી પીડાય છે. એમ નકકી સમજવું.
સ્ત્રીઓના ગાલના લક્ષણો
સ્ત્રીને હસતી વખતે ગાલમાં ખાડા પડતાં હોય તે તે વાંઝણી થાય છે અથવા તો તેને એક–એજ સંતાનો થાય છે.
જે સ્ત્રીના ગાલ કુવા જેવા ઊંડા હોય તે પરપુરુષની સાથે વિલાસ કરવાની કામના રાખે છે. આવી સ્ત્રી સ્વભાવે તામસી પણ હોય છે. જેના ગાલની ચામડી કર્કશ અને બહુજ જાડી હોય તે ધનનો અને કુટુમ્બનો નાશ કરે છે. જાડા અને ઉંચા ગાલવાળી સ્ત્રી પણ અશુભ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
જીભ
જીભનું વશીકરણ
એક સૌન્દર્યપ્રેમીએ પોતાના મિત્રને પૂછ્યું:–“એની આંખે બહુ જ સુન્દર છે. તારા ઉપર એનો કેવો પ્રભાવ પડે ?”
મિત્રે કહ્યું – બેથી વધુ એનું મુખ ચાલતું હતું. એટલે મારા પર એના શબ્દોની વિશેષ અસર પડી છે.”
અને સાચે જ જીભમાં આકર્ષક શક્તિ રહેલી છે. જીભ વાણુને જન્માવે છે. વાણી માનવીને વશ બનાવે છે. તમારા ચહેરામાં ગમે એટલું સૌન્દર્ય અને જાદુ કેમ ન ભર્યું હોય તો પણ બોલીમાં જે જાદુ છે તેને રૂપનું જાદુ મહાત કરી શકતું નથી. કેયલનું રૂ૫ શ્યામ છે. એનામાં સૌન્દર્ય નથી. તેપણ દરેક માનવી તેની બેલીને–તેના ટહુકાને આશિક છે. ગધેડાના ભંકવાને કે તરાના ભસવાને કાઈ પસંદ કરતું નથી. પરંતુ મેના-પોપટને બધા જ ચહાય છે. કેમ અને શા માટે ? એની બેલીમાં આકર્ષણ છે.
દુનિયાને દરેક માનવી મીઠી કડવી જીભનો સ્વાદ જાણે છે. જીભ બધું જ કરી શકે છે. એ માનવીના વ્યક્તિત્વની સૌથી મોટામાં મોટી સંચાલન શક્તિ છે.
જીભમાં બધું જ છુપાયેલું છે. એમાં લક્ષ્મી છે, ઉન્નતિ છે, આકર્ષણ છે અને બંધન કે તિરસ્કાર પણ છે. સાચું જ કહ્યું છે કે –
लक्ष्मीर्वसति, जिह्वाग्रे जिह्वाग्रे मित्र बान्धवाः जिह्वाग्रे बन्धनं प्राप्तं जिह्वाग्रे मरण ध्रुवम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
અર્થાત : જીભના અગ્ર ભાગમાં લક્ષ્મી રહેલી છે. જીભના અગ્ર ભાગે મિત્ર–બાંધવે છે. જીભના અગ્રભાગે બંધન અને મૃત્યુ પણ જીભના અગ્ર ભાગે રહેલા છે. જીભનું આકર્ષણ કેવી રીતે વધે?
જીભમાં આકર્ષણ ઉત્પન્ન કરવા માટે વિચારશક્તિઓ અને મનના તરંગો કેળવવા જરૂરી છે. જેવું તમારું મન હશે તેવી તમારી જીભની ભાષા હશે. એટલે જ ડાહ્યા પુરુષોએ મનને સદા આનન્દમય અને ઉચ્ચ રાખવા ઉપદેશ આપે છે. કોઈના છિદ્રોને શેધીને તેના દુર્ભાગ્ય અને ભૂલોને મશ્કરીમાં ઉડાવવા એ પાપ છે. બીજાઓના સુન્દર વ્યવહાર અને ગુણોની પ્રશંસાત્મક ચર્ચા કરવી એજ તમારૂં મુખ્ય કર્તવ્ય હોવું જોઈએ. જીભ પરથી માણસ વર્તાય છે
જેવી જીભ તેવો માણસ” આ લોકોક્તિના કથન મુજબ માણસની પરીક્ષા તેની વાણી પરથી કરવામાં આવે છે. જે માણસ નજીવા જ વાર્તાલાપમાં અપશબ્દો, ગાળાગાળી અને અસભ્ય રીતે બોલતે દેખાય તો માની લેવું કે એ જંગલી બુદ્ધિને, અવિવેકી, ઉધ્ધત અને મલિન મવતિ સેવનારે છે. આવા માણસો વ્યાપાર ધંધામાં બહુ ફાવી શકતા નથી. અને માલિકનું સદા નુકશાન જ કરે છે.
કેટલાક માણસે સારું શિક્ષણ પામેલા હોવા છતાં પણ વાતવાતમાં ગાળાગાળી પર આવી જાય છે. તેમનો આવો સ્વભાવ એ કુબતા અને ખરાબ સંસ્કારનું પરિણામ છે. આવાઓએ પોતાની વાણી ઉપર સંયમ રાખી જીભને કાબુમાં રાખવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૮૧
મીઠું ખેલનારા, વિવેકીવાણી ઉચ્ચારનારા, લેાકાને પ્રિય લાગે છે અને સદા સુખી બને છે. આવા માનવીએ ધનથી વંચિત રહેતાં નથી અને તેએ સુખી જીવન ગુજારે છે.
કેવી જીભ સારી ગણાય ?
કામળ, સરળ, લાલવણુ વાળી, સાફ જીભ ઉ-તમ ગણવામાં આવી છે. જાડી, મધ્યમાં ફાટેલી, વિકૃત જીભ સુખનેા નાશ કરનારી મનાઇ છે.
જીભના સામુદ્રિક લક્ષણા
સામુદ્રિકશાસ્ત્રની નજરે જોતાં જેની જીભ લાલ ને લાંખી હાય છે તે શ્રેષ્ઠ ગણાયા છે. આવી જીભવાળા વૈભવશાળી અને બધા પ્રકારનાં સુખા ભાગવે છે. કાળી ને કડોળ જીભવાળા દ્રવ્યહીન બને છે અને તે પાપી થાય છે. જેની જીભ ધેાળી હોય છે તે આચારહીન બને છે. કમળ જેવી, સૂક્ષ્મ ને લાંખી જીભને શુભ ફળ આપનારી કહેવામાં આવી છે. જેની જીભ અતિ લાંખી હાય છે તે રાજા થાય છે. જીભ જો આગળના ભાગમાં નમેલી હાય અને લાલ તથા સૂક્ષ્મ હાય તેા તે સંપૂર્ણ વિદ્યાઆના જ્ઞાતા બને છે. જેની જીભ ખેલતાં અચકાતી હેાય તે સ લેાકથી માન પામે છે. જેની જીભ મુખની બહાર નીકળતી ન હેાય તે પાપી અને નરકાગામી બને છે. જેની જીભ તાળવાને સ્પર્શી કરી શકતી ન હેાય તે દુ:ખી થાય છે. જેની જીભ સ્વાદને જાણી શકતી ન હોય તેનું તત્કાળ મરણ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૮૨
સ્ત્રીઓની જીભનાં લક્ષણા
જે સ્ત્રીની જીભ લાલ કામળ હોય તે સ્ત્રી મીઠું મીઠું ભેાજન કરનારી થાય છે. જીભના આગળના ભાગ વિસ્તૃત હાય અને તે જો શ્વેત હોય તેા દુઃખની આગાહી કરાવે છે. પીળી જીભવાળી સ્ત્રીનું જળમાં મરણ થાય છે. કાળી જીભવાળી સ્ત્રી લડાઇ કયાની શેખીન અને પારકા ટટા ઘરમાં લાવનારી નીવડે છે. માટી જીભવાળી દરિદ્રી અને લાંબી જીભવાની ન ખાવા જેવી ચીજોનું ભક્ષણ કરે છે. વિશાળ જીભ ધરાવનારી સ્ત્રી ગવ અને મદથી છકેલી બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
કાનના લક્ષણે ઉકેલવામાં ન આવે તો ચહેરા ઉપરથી પારખવામાં આવેલું ભવિષ્ય અપૂર્ણ ગણાય છે. કારણ કાન માણસ જાતની કેટલીક ટેવને સારી રીતે પ્રગટ કરી દે છે. એટલે જ ચહેરાને પિછાનવામાં તેની અગત્યને સ્વીકાર કરવામાં આવ્યું છે.
કાન ઉર્મિસૂચક પણ છે
કાનને શરીરનો અગત્યનો ભાગ કહ્યો છે. કોઈ અરબી અશ્વની અગર તે કઈ કાઠિયાવાડી ઘડીની કાનસુરી પર કદી નજર ફેંકી છે ખરી? વીજળીથી કમ્પતી હોય તેવા એ અશ્વના કાનની અણીઓ કંપે છે. અને જયારે અશ્વની કાનસુરી એમ સતેજ બને ત્યારે અશ્વારાહી પુરુષ શબ્દો ન જણાવી શકે તેટલી વાત કહી દે છે. શ્વાનો પણ પિતાની લાગણીઓ પોતાના કાનનાં હલનચલન દ્વારા વ્યક્ત કરે છે. કેટલાક માણસે પોતાના કાન વાન કે અવની માફક હલાવી શકે છે અને વૈજ્ઞાનિકે કહે છે કે જે માણસ આવી રીતે પિતાના કાન હલાવી શકે છે તેઓ પ્રાણીઓના જેવી તીવ્ર ઘ્રાણેન્દ્રિય તથા દ્રષ્ટિ ધરાવે છે.
જુના વખતમાં એવો વહેમ પ્રચલિત હતો કે જ્યારે બીજા માણસો આપણી ગેરહાજરીમાં આપણા વિશે વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૮૪
કરતાં હોય ત્યારે આપણા કાન સવળે છે અને કંપારી અનુભવે છે.
કેટલાક માણસોના કાન તથા બુટ્ટીઓ અતિ નાજુક હોય છે. જરા જેટલા પણ ક્રોધ આવતાંની સાથે જ તે લાલાળ બની જાય છે. ગુસ્સે થયેલા માણસની કાનની ટીસીઓ લાલચોળ થયેલી આપણે ઘણી વખત જોઈએ છીએ.
ટીકાથી ડરનારા કાન
જે માણસોના કાનની બુટ્ટીઓ લાગણીની અસરથી લાલચળ થઈ જાય છે તેઓ પ્રશંસા કે નિંદાથી જલદી અસર પામે છે.
કાનની એક બીજી લાક્ષણિકતા એ છે કે બે કાન કદી પણ એક સરખાં હોતાં નથી. ચાલીસ વર્ષના એક અનુભવી વૈજ્ઞાનિકે પિતાના અનુભવમાં કદીય એકસરખાં કાન જોયા નથી. એક જ માણસના બન્ને કાનમાં પણ ઘણો તફાવત હોય છે. આ પ્રકારનો તફાવત ચારિત્ર્યને ઉઠાવ તથા સ્થિરતાને અભાવ પણ બતાવે છે.
નાના કાન
મસ્તકના ભાગને વળગેલા નાના કાન શોખીન સ્વભાવ, ઊંડી સમજશકિત અને સમજુ મનવૃતિ બતાવે છે. સ્ત્રીઓને જે નાના કાન હોય તે તે ઘણાં સારા ગણવામાં આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૮૫
મોટી કોન
મેટા મુખ અને મોટા નાકની જેમ મોટા કાન પણ કઢ વ્યક્તિત્વ રજુ કરે છે. જે કાનને આકાર બરાબર હોય અને તને મોટી ઢીલી બુટ્ટીઓ હોય છે તેવા કાન ધરાવનાર સાહિત્ય શેખીન નીવડે છે. મોટા અને આકાર વિનાના કાન ક્યારેક જાડી બુધિ બતાવે છે. કાન જે રાતાશ પડતા અને માંસાળ હોય તો પણ તે જાડી બુદ્ધિનું સૂચન કરાવે છે.
કાનના ત્રણ પ્રકાર
•
""
-
-
-
-
૧-–સુંદર આકારવાળો કાન ૨–ગળાં સાથે જોડાયેલી કાનની લાલી ૩–લાંબી લટકતી લાલી
મેટા કાનવાળા મનુષ્યમાં ચહેરાના વિભાગો તથા હાથ પગ અને હૃદય પણ મોટું હોય છે. જે જે પુરુષોએ પોતાને વ્યવહાર નિભાવવા ઉપરાન્ત પરેપકારી તથા લોકહિતનાં કામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૮૬
કર્યા છે તેમાં કાનનું કદ મેટું માલમ પડયું છે. દાદાભાઈ નવરેજજી, મોતીલાલ નહેરૂ વગેરે એના સૂચક પુરાવાઓ છે. જમણે કાન
જમણો કાન મોટો હોય, તે મનુષ્ય ગરીબ કુટુમ્બમાં જન્મેલ હોવા છતાં પણ લક્ષાધિપતિ બને છે.
ડાબે કાન
ડાબો કાન માટે હોય તેવા પુરુષને રાજદ્વારી ગુન્હાસર અથવા તે અન્ય બાબતમાં અપરાધી થઈને જેલમાં જવાને રોગ આવે છે.
કાનમાં ઊંચાણ-નીચાણવાળી જગ્યાઓ વધુ હોય તો તે કોમળ સ્વભાવનું સૂચક ચિન્હ છે. કાનને વચલે ભાગ જે લાં હોય તે તે તાલ-સુર આદિનું જ્ઞાન બતાવે છે.
કાન નાના મોટા હોય, તથા તેના વળાંકમાં અને પહોલાઈમાં ફેરફાર હોય, તેવા પુરુષની ચામડી જાડી હોય અને તે ચામડી પર સોનેરી રંગના આછા વાળ હોય, તો તે પુરુષ મહાન કર્તવ્યનિષ્ઠ અને બુદ્ધિશાળી બને છે. આવા પુનાં હાથથી અનેકેનું કલ્યાણ થાય છે. કાનની બુટ્ટીઓ
કાનની બુટ્ટીઓ જો લાંબી અને પહેલી હોય તો તે લાંબી જંદગીનું સૂચન કરાવે છે. બુટ્ટીઓ ઢીલી અને લબડતી હોય તો તે માયાળુ અને વિશ્વાસુ સ્વભાવ બતાવે છે. જેની બુટ્ટીઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૮૭ ગરદનના ભાગ સાથે જડાઈ ગયેલી હોય તે માણસથી સાવચેત રહેવું જરૂરી છે. પરંતુ આમ કરતાં પહેલાં તેનાં બીજાં લક્ષણે પણ ઉકેલી લેવા જરૂરનાં છે. કાનપરથી જુદા જુદા લક્ષણે
ઇર્ષ્યાળુ વ્યક્તિઓના કાન લાંબા, સાંકડા ને અણીદાર હોય છે. હાસ્યરસિક માણસને કાન નાનું હોય છે ને તેની બુટ્ટી નાજુક તથા અણીદાર હોય છે. સંશોધન કરનારા તથા ખૂબ જ ખંતીલા ને ઉદ્યમી માણસને કાન ખૂબ જ પળે ને વિશાળ હોય છે. મહાન ઉપદેશકે, તત્વવેત્તાઓ વગેરેના કાનની બુદ્ધિઓ અતિ ખીલેલી હોય છે. કાનની બુટ્ટીને એ માંસાળ લો દુન્યવી કરતાં આત્માનાં પ્રદેશને વધુ નિર્દેશ કરે છે. તબીબે–જાદુગરે અને શિકારીઓ એ ત્રણેના કાનને આકાર એક જ જાતને હોય છે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. તેમના કાનની બહારની ધાર જરા વાંકી હોય છે. વચલો ભાગ મોટો અને બુટ્ટી ગોળ તથા ભરાઉદાર હોય છે. આવી જાતને આકાર કારીગરમાં પણ દેખાય છે.
ગુન્હેગારના કાન
ગુન્હેગારના કાનેની નોંધ અનેક જેલમાં રાખવામાં આવે છે. અમેરિકામાં તે અંગુઠાની છાપની જેમ કાનના ફોટાઓ પણ લેવામાં આવે છે અને તે દ્વારા કેદીઓને પિછાની કાઢવામાં આવે છે. ગુન્હેગાર માનવીઓના ફેટાઓ જોઈ મુખલક્ષણ વિશારદેએ સાબીત કર્યું છે કે તેમના કાનની રચના તથા તેનો આકાર સાદા અને ભેળાં માનવીએ કરતાં કંઈક જુદો જ માલમ પડી આવે છે. નજીવા ગુન્હાના કાન ઢળતા હોય છે. હિમ્મતવાન અને નિષ્ણાત ઘરફાડુઓનાં કાન ગોળાકાર હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
છે તથા જેએ મારામારીમાં પાવરધા છે તેએના કાન ગાળ અને સહેજ નાના માલમ પડયા છે. આ લેાકેાના કાન ઉપરના ભાગમાં સહેજ ઊંચા પણ હાય છે.
ફૂંકામાં કાનના લક્ષણેા નીચે મુજબ વર્ણવી શકાયઃ— ખરબચડા કાન જાડી સુદ્ધિ અને સખ્ત સ્વભાવ બતાવે છે. જાડા અને એડેળ કાન ગ્રામ્ય સ્વભાવ સૂચવે છે. પાતળા અને નાના કાન કામળ માનસિક લાગણીએ પ્રદર્શિત
કરે છે.
-
ટૂંકા કાન
પાછળ નમેલા કાત
આગળ નમેલા કાન
લાલ મોટા કાન
નાના કાત
―
—
૨૦૦
જુસ્સા અને માનુષી સ્વભાવની ન્યૂનતા.
સ્વાથી અને લાલચુ મનેાવૃત્તિ.
જડ અને આળસુ સ્વભાવ.
—
-
-
—
તીક્ષ્ણ શ્રવણશક્તિ.
નબળુ સ્વાસ્થ્ય અને નરમ સ્વભાવ.
દીઘ જીવન. કાનની લાલી જે લાંખી
લાંખા કાન અને પહેાળી હાય તેા તે લાંબી જીંદગીનું સુચન કરાવે છે.
સ્ત્રીનાં કાન કેવા હેાવા બેએ ?
સ્ત્રીના કાન જે લાંબા, સારા અને મરેાડદાર હાય તે તે સુખ-સંપત્તિ અપાવે છે. નાડીએથી ભરેલાં કાન અશુભ કહ્યા છે. કાન જો જલેબી જેવા આંકાથી રહિત હાય અને તે જો વાંકા હોય તેા તેને પણ અશુભ કહેવામાં આવ્યા છે.
પ્રમાણ કરતાં ટૂંકા કાન હોય તેા તે ધરાવનારી સ્ક્રી સુખી થતી નથી. જમણા કાન ઉપર શ્યામ તલ હેાય તે તે સ્ત્રી બુધ્ધિશાળી બને છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૮૯
સામુદ્રિકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરતાં જેના કાન માંસહીન હોય તેનું અકાળ મૃત્યુ થાય છે. ચપટા કાનવાળો ચોગી બને છે. અને નાના કાનવાળે કંજુસ થાય છે. જેના કાન શંકુના જેવા હોય તે સેનાપતિ બને છે. કાનમાં જે વાળ ઉગેલા હોય તે તે દીર્ધાયુષી અને ભાગ્યશાળી બને છે. મોટા કાન ધરાવનારે ધનવાન થાય. કાન પર જે નસ દેખાય છે તેવા કાનવાળે દુષ્ટ અને કૂર સ્વભાવનો નીકળે છે. લાંબા અને માંસયુક્ત કાનવાળો સુખી થાય છે.
૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
ગળું
ગરદન
મનુષ્યના ચારિત્ર્ય ઘડતરમાં ગળું કે ગરદન પણ પિતાને ફાળે આપે છે.
પુરુષની તથા સ્ત્રીઓની ગરદન અનેક પ્રકારની હોય છે. કોઈની ગરદન પાતળી, કોઈની લાંબી, કેઈની ટૂંકી કે જાડી, તે કોઇની માંસથી ભરેલી કે માંસમજજાથી રહિત અને નિર્બળ હોય છે. આ દરેક પ્રકારના આકાર, કદને કંઈને કંઈ કહેવાનું
હોય છે.
સ્વતંત્ર સ્વભાવના માણસની ગરદન
જેમનાં ગળાં લાંબા છે અને જેઓ પિતાનું મસ્તક ટટાર રાખે છે તેઓને સ્વતંત્ર મિજાજનાં સમજવા. આવા કોઈના તાબામાં રહેતાં નથી અને સદા સ્વતંત્ર જ રહીને કામ કરે છે. સ્વમાની માણસની ગરદન
જે માણસ સ્વમાની છે તે પોતાનાં ગળાંને પાછલી બાજુથી નમાવીને અક્કડ રાખે છે. પરાધિન માણસની ગરદન
જેની ગરદન અતિ નમેલી છે, તથા ગળાં આગળની જેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૯૧
ચામડી જરા ઢીલી થયેલી છે તે મનુષ્ય પરાધિન દશાવાળો સમજવો.
ટંકી ગરદન
જેની ગરદન ટૂંકી હોય છે તે માણસ ખંધી, ધીરજ ધરનાર અને સ્થિર બુદ્ધિવાળા બને છે. લાંબી ગરદન.
લાંબી ગરદન શોભા, શક્તિ, બળ આદિ ભાવ પ્રકટાવે છે. ગરદન લાંબી અને પાતળી હોય તે તે શરીરની નિર્બળતા, માંસ પેશીઓની શિથિલતા, પ્રજનન શકિતની ન્યૂનતા બતાવે છે.
કેવી ગરદન સારી ગણાય ?
ગરદન બહુ ઊંચી નહિ, પાતળી નહિ, બહુ જાડી નહિ, એવી સપ્રમાણ માંસ, અસ્થિ, રક્ત તથા સ્નાયુ આદિની સંધિ દ્વારા બરાબર પુષ્ટ તથા કસાયેલી હોય તેવી ગરદન પ્રશંસા કરવા ચગ્ય તથા સૌન્દર્યશાળી ગણાય છે. આવી ગરદન ધરાવનારાઓ સુંદર, વ્યવસ્થિત કાર્યવાળા અને સાત પણ મક્કમ સ્વભાવ ધરાવનારા હોય છે.
સ્ત્રીનું ગળું કેવું હોવું જોઈએ ?
સ્ત્રીનું ગળું ગોળ, ભરાવદાર, ચાર આંગળની લંબાઈવાળું હોય તો તે ઈચ્છવાયોગ્ય છે.
સામુદ્રિકશાસ્ત્ર મુજબ ગળું જેમ મોટું અને પહોળું હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૯૨
તેમ સારું. પહેલું અને મોટું ગળું શરીરનું બળ તથા જુસ્સાને વધારે છે.
જેની ડોક જાડી હોય, ડેક પરની ચામડીને રંગ ચોકલેટ વર્ણન હેય તથા ડોક સહેજ બેઠા ઘાટની હેય તેવા માણસનું આયુષ્ય પૂર્ણ સમજવું. માથું નીચું નમાવતી વખતે આગલા ભાગમાં (દાઢીની નીચે) ત્રણ–ચાર કરચલીઓ પડતી હોય તો તે પુરુષ બુદ્ધિવાન હોવા છતાં પણ વારંવાર કાનમાં સપડાય જાય છે.
જેનું ગળું વારંવાર નાનુ મોટું થતું હોય, સમયે સમયે પારેવાના ગળાની જેમ પહોળું થતું હોય, તેવા પુનું મરણ આંચકાથી થાય છે. કિન્તુ આવી વ્યકિતઓમાં વિશ્વાસઘાતનું તત્વ હેતું નથી.
જે સ્ત્રીનાં ગળામાં વાળનું ચક્ર હોય તે સ્ત્રી કુમાર્ગે ચાલનારી અને પતિના દ્રોહ કરનારી બને છે. ગળામાં ત્રણ રેખા કે વળ હોય તો તેને ઉતમ જાણવી. આ રેખાઓ જો તૂટેલી હોય તો તે અશુભ સમજવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
સ્વર – અવાજ
માણસનાં સ્વર પરથી પણ આપણે તેના સંબંધી ઘણું જાણી શકીએ છીએ.
હાથ, પગ, કાન એ બધી દ્રષ્ય વસ્તુ છે. આપણે તેને જોઈ શકીએ છીએ. તેના આકારને પિછાની શકીએ છીએ.
પણ અવાજ જોઈ શકાતો નથી, તે માત્ર સાંભળીજ શકાય છે. આશ્ચર્ય તો એ છે કે દરેક માણસનો સ્વર બીજા કરતાં જુદો માલમ પડે છે.
કોઇને અવાજ મંદ, કોઈનો ઘોઘરે, કેઈનો તીણે, કેઈને કોમળ, કોઇને મધુર, કેઈન ક્રોધી તથા કોઈને કર્કશ હોય છે. આમ વિવિધ પ્રકારના અવાજ માનવીના કંઠમાંથી બહાર નીકળે છે. આ વિવિધ અવાજો પાછળ અનેક કારણ છુપાયેલા છે.
અવાજ પરથી માનવીને ઓળખી શકાય છે. એક વખત સાંભળેલો અવાજ સામાન્ય રીતે ભૂલાતો નથી.
માણસની બેલવાની રીત
માણસોની બોલવાની રીત પણ અને ખી અને વિવિધ પ્રકારની હોય છે. કોઈ એકદમ ઝડપથી અટક્યા વગર બેલે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૯૪
કોઈ વાક્યના કટકા કરી કરીને બેસે છે, કઈ ધીરે તે કોઈ વિચાર કરતાં હોય તેવી રીતે બોલે છે. બેવડી બેલી ધરાવનારા માણસો
કેટલીક વ્યક્તિનાં બલવામાં બે પ્રકારનાં અવાજ પણ માલમ પડે છે. આવી કુશળતા ઘણું જ ઓછી વ્યકિત ધરાવે છે. શ્રીમતી સરોજીની નાયડુ કેયલના રણકાર જેવો અવાજ પણ કાઢી શકે છે અને ગર્જના કરતે પહાડી અવાજ પણ બતાવી શકે છે. અવાજમાં પરિવર્તન પણ થાય છે
માણસના અવાજમાં પરિવર્તન થયા કરે છે. આ પરિવર્તન તે જે સ્થિતિમાં હોય છે તેને આભારી છે. માનવીના હૃદયમાં જેમ ભિન્નભિન્ન લાગણીના પ્રવાહ વહે છે તેમ તેના અવાજમાં પણ ફેરફાર થયા કરે છે. અવાજ અને પ્રકૃતિ
શકિત માનવીને અવાજ કરૂણ અને આર્જવભર્યો હોય છે. પ્રફુલ્લ માનવીને અવાજ તાઝગીભર્યો અને તંદુરસ્ત માલમ પડે છે.
રોષથી જ્યારે માનવી વ્યાપ્ત બને છે ત્યારે તેના સ્વરમાં એક પ્રકારને કંપ હોય છે. આ કંપ તેનામાં ભયાનકતા આણે છે અને તેને લઈને તેને અવાજ પૂજતો માલમ પડે છે.
ઉશ્કેરાટભર્યો, આર્જવભર્યો, ગળગળો, દુ:ખ-શોકભર્યો, સ્વમાનશીલ, નીડર, કરૂણ, ધમકીભર્યો આદિ અનેક પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૯૫
અવાજ માનવીના હૃદયમાં છુપાયેલી ઊર્મિઓને પ્રકટ કરાવે છે.
અવાજનો જાદુ
અવાજથી માનવીને વશ પણ બનાવી શકાય છે. જાદુભર્યા નેત્રો જેટલી અસર સામી વ્યકિત પર ઉપજાવી શકે છે તેટલી જ અસર બકે તેના કરતાં પણ વધુ ચમત્કારિક અસર માનવીને અવાજ કરી શકે છે. મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ, સ્ટેલીન, મુસાલીની, હીટલર, લઈડ જ્યોર્જ આદિના અવાજો શ્રોતાઓને વશ બનાવી તેમને મંત્રમુગ્ધ બનાવી દે છે. હીનોટીસ્ટો પિતાના અવાજથી જ વિધેયને વશ બનાવી તેના ઉપર ધારી અસર ઉપજાવી શકે છે.
રૂપને જાદુ પ્રકૃતિ આપે છે. કિન્તુ બોલીને જાદુ મનુષ્યના હાથમાં છે. બેલતી સમયે એવી રીતે બોલવું જોઈએ કે જેથી સામો માણસ મુગ્ધ બની આપણી સામે જ જોઈ રહે.
મીઠી બોલીમાં જીવતાં કરવાની તાકાત છે. માનવીને વશ કરવા માટે મીઠી વાણી જ જાદુ જેવી અસર કરી જાય છે. ક્રોધ, ઘમંડીપણું, તિરસ્કાર આદિ પ્રવૃત્તિ માનવીને પાયમાલ બનાવી તેને સદા નીચે જ રાખે છે.
આ દુનિયામાં હજારો-લાખો માનવીઓ એવા છે કે જેમને બોલવાની કલા માલમ નથી. તેમને એ વાતની ખબર જ નથી કે પોતાનામાં આકર્ષણ વધારવાને માટે કેવી રીતે અવાજ કાઢવો જોઈએ, કેવી રીતે વાણીને કેળવવી જોઈએ. આથી જ તેમની બોલી તીખી, ઝેરીલી, કઠોર, અને કર્કશ હોય છે. બોલીમાં જે મીઠાશ અને મધુરતા આવવી જોઇએ તે આવતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૯૬ નથી પરિણામે તેઓ પોતાની જાતને જ નહિ પણ બીજાઓને પણ પોતાના દુશ્મન બનાવી તેમની ઇતરાજી વહોરી લે છે. આવા અંદગીમાં ક્યારેય પણ સફળ થઈ શકતાં નથી. મધુરવાણીજ ઉચ્ચારો
તમે ગમે તેવા હે, શ્રીમત છે કે અમીર હો કે તવંગર. માટી પદવીવાળા છે કે નીચી પદવીવાળા પણ દરેકની સાથે મધુરવાણીથી જ બોલે. કોઈને પણ કડવાં શબ્દો કહે નહિ. તમારી વાણીમાં દિલચસ્પી, હાસ્ય-વિનોદ અને માધુર્યના ફુવારા ઉડાવો. લોકોની વાત ધ્યાનથી સાંભળે અને મીઠા શબ્દોમાં તેનાં ઉત્તર આપો.
અવાજના ફેટા
આગળ જણાવ્યું તેમ સ્વર એ દર્શક પ્રદાર્થ નથી પણ શ્રાવ્ય પદાર્થ છે. તે પણ આજના વિજ્ઞાને તેને દર્શક સ્વરૂપ પણ અપાવ્યું છે. પ્રોફેસર એ. એમ. લે નામના એક વૈજ્ઞાનિક અવાજના ફટાઓ લઈ શકવાની રીત શોધી કાઢી છે આ રીત દ્વારા ગમે તેને અવાજ ફેટાઓમાં બતાવી શકાય છે.
છે. લોએ પોતાના યંત્રની મદદથી પ્રસિધ્ધ માણસના અવાજની નોંધ કરી છે. નવાઇની વાત તો એ છે કે આ ફોટાઓ લેતી વખતે માણસની હાજરીની જરૂર પડતી નથી. ગમે તેટલો દૂર માનવી વસંતે હોય તે પણ તેના અવાજને ફેટે લઈ શકાય છે. આવી રીતે રેડીઓ પર બોલનાર માણસના અવાજનો ફોટો પણ તે ઘેર બેઠા લઈ શકે છે. અને આ મુજબ તેણે ચેમ્બરલેઈન, હીટલર, મુસેલીની આદિ અનેકાના અવાજનાં ફોટાઓ લીધા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૯૭
હવે સ્વર પરથી કયા લક્ષણે વર્તાય છે તે તપાસીયે.
નરમ અવાજ
નરમ અવાજવાળે માનવી કાર્યશક્તિમાં લુલે અને બુદ્ધિમાં મંદ હોય છે. એ શારીરિક અવસ્થાએ પણ દુઃખી બને છે અને જીંદગીથી કંટાળી જાય છે.
સખ્ત અવાજ
સખ્ત અવાજ માનવીની સપ્ત અને ઉગ્ર મનોદશાના પ્રતિકરૂપ છે. આવા અવાજવાળા કામમાં પણ ધાંધલિયે હેય છે. તેનું મગજ સદા તપેલું જ રહે છે.
ઊંચે બેઠેલો અવાજ માનવીની લાગણીવશતા પ્રદર્શિત કરે છે.
સંગીતમય અવાજ
સંગીતમય અવાજ સંગીત અને કલા પ્રત્યેની લાગણી અને કુશળ રાજદ્વારી બુદ્ધિનું પ્રદર્શન કરે છે. આ અવાજ ઘણીવાર ઘંટડીના રણકારૂપ પણ હોય છે. આવા સ્વરવાળાઓ સુધરેલી મદશા ધરાવતા હોય છે.
ઊંડો અવાજ
ઊડે અવાજ – કેટલાક માણસા બેલતી વખતે ઘણાં ઊંડાણમાંથી શબ્દો ઉચ્ચારે છે. તેમનું બોલવું આપણને ગળાની અંદરથી ઉચ્ચારાતું હોય એમ જણાય છે. આવા માનવીઓ સત્તાખીન, હિંમતવાન, બહાદુર અને જુસ્સાદાર હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૯૮
કેમળ અને પ્રેમાળ સ્ત્રીને અવાજ
જે સ્ત્રીને સુર નીચે, સખ્તાઈ વગરને હોય તે સ્ત્રી લાગણીવશ અને માયાળુ સ્વભાવની નીવડે છે. આવા સ્વભાવવાળી સ્ત્રીઓ ભલે પ્રકટ સ્વરૂપે નરમ જણાતી ન હશે, પરંતુ તેમનું હૈયું અવશ્ય કોમળ અને પ્રેમાળ હોય છે જ.
ખાખરો અવાજ
સ્ત્રીને અવાજ જે ખોખરે હોય તો તે આકર્ષણ ઉત્પન્ન કરનારી થાય છે. તેનામાં સામી જાતિને આકર્ષવાની શક્તિ છૂપાયેલી હોય છે અને લોકોની નજરમાં તે સહેજે આવી જાય છે.
ઘંટડીના રણકાર જે અવાજ
કેટલીક સ્ત્રીઓનો અવાજ ઘંટડીના રણકાર જેવો મધુર હોય છે. આવી સ્ત્રીઓ મધુર બેલનારી, કહ્યાગરી અને કલાકુશળ હોય છે. આવી સ્ત્રી પત્ની તરીકે રહી પતિને સંપૂર્ણ સંતોષ આપે છે.
અવાજના સામુદ્રિક લક્ષણો
સામુદ્રિકશાસ્ત્રની દ્રષ્ટિએ અવલેતાં અલ્પ અવાજવાળો તેમજ કાગડાના જેવા સ્વરવાળો માણસ પાપી બને છે અને તે દુરાચરણ થાય છે. જેને અવાજ હાથી, બળદ, રથ, નેબત, મૃગ અને સિંહના જેવા સ્વરવાળા હોય તે રાજ જેવું સુખ ભેગવે છે. ગધેડાંના જેવા અવાજવાળ તથા ખાખરા સ્વરવાળે કઠેર સ્વભાવને અને ધન તથા સુખ વિહેણ બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
મૂછ–-દાઢી
મૂછોને વિવિધ ભાવ
મૂછ–દાઢીના વાળ પણ માણસને પારખી કાઢવા માટે મહત્વનાં ગણવામાં આવ્યા છે. એક પ્રસિધ્ધ સામુદ્રિકવેતાના મત મુજબ કાળી મૂછ બહાદુરી અને હિમ્મતભર્યો સ્વભાવ બતાવે છે. તપખીરીયા રંગની મુછો સારો સ્વભાવ પરતુ ઉણ મગજ પ્રદર્શિત કરે છે. રાતી મૂછો લુચ્ચાઈ અને કપટી સ્વભાવ બતાવે છે. ગૌર રંગની મૂછે ઉમદા અને દિલાવર સ્વભાવ બતાવે છે. ધોળી મૂછ શકિતની ન્યૂનતા બતાવે છે. ટટાર સીધી મૂછે કોધ અને ઉગ્ર સ્વભાવનું સૂચન કરાવે છે. જાડી મૂછે અસભ્યતા, ખરબચડી મૂછો જાડી બુદ્ધિ અને દુષ્ટ સ્વભાવ તથા આછી મૂછો શિથિલતા સૂચક ભાવે પ્રકટાવે છે.
જેનાં દાઢી મૂછ પરના વાળ અતિ જાડા હોય તેવા પુરુષે અસ્થિર મનોવૃતિના અને પારકાની બુદ્ધિ પર ચાલનારા હોય છે. આવા પુરુષોને પોતાની મૂર્ખતાથી અનેક વખત નુકશાની ભોગવવી પડે છે. આવાઓ પર અતિ વિશ્વાસ રાખવો નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
તમારા ચહેરો કેવા છે ?
✩
માનેવીના બે વ
મુખ પરનાં જુદાં જુદાં અગેાનું લક્ષણ તપાસ્યા પછી આખા ચહેરા પરથી શું જોઈ શકાય છે એ તપાસીએ. સાધારણ રીતે કહીએ તેા માણસ જાતને એવમાં વહેંચી શકાય છે. એક વગ પેાતાની મગજશક્તિથી કામ કરે છે ત્યારે બીજો વગ પેાતાના હાથ અને શક્તિએ દ્વારા કામ કરે છે.
મગજશક્તિથી કામ કરનારના ચહેરા
પહેલા વના માનવીના ચહેરા મુખ્યત્વે ત્રણ વર્ગમાં સરખે
બે પ્રકારના ચહેરા
૧
१
२
3
जमनप
૧—મગજશકિતથી કાર્ય કરનાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ર—શારીકિશકિતથી કાર્ય કરનાર.
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
ભાગે વહેંચાયેલે જણાઈ આવશે. આ ત્રણ ભાગો તે કપાળ, નાક અને મુખ–હડપચી. શારીરિક શક્તિથી કામ કરતાં માનવીને ચહેરે આવી રીતે સરખે ભાગે વહેંચાયેલો હોતો નથી. એના કપાળને ભાગ નીચે અને ઓછા હોય છે. નાકને ભાગ કે અને મુખ–હડપચીવાળો ભાગ બીજા ભાગની સરખામણીમાં મોટો હોય છે.
મગજશક્તિથી જે કામ કરે છે તેમના મગજને ભાગ સારી રીતે વિકસેલો હોય છે. તેમજ બીજા ભાગ પણ સારી રીતે ખીલેલા હોય છે. આવા ચહેરા ધરાવનારાઓ હેશિયાર, કુદરતી બક્ષીસ પામેલા, સુધારક અને આગળ પડતાં વિચાર ધરાવનારા નીવડે છે.
લાં પાતળે ચહેરે ઉત્સાહી મનોવૃત્તિ બતાવે છે. જે ચહેરો ચાખંડી હડપચીવાળ હોય તો તે આત્મશક્તિ અને સારી સહમજને અભાવ બતાવે છે. આવો ચહેરે ધરાવનારાઓ નજીવી બાબતમાં તકરારી નીવડે છે અને તેઓને પારકી પંચાત વહરવાની ટેવ પડી ગયેલી હોય છે.
કે ચાખંડ ચહેરે ધીરી અને જડ બુધ્ધિ બતાવે છે. આવા ચહેરાવાળાઓ વિચારમાં ધીરા, ચાલવામાં ધીમા, કામમાં મંદ અને કોઈપણ સ્થિતિમાં જરાય ઉચાટ ન કરે એવી વૃત્તિવાળા હોય છે. પરંતુ આ લોકે એકાદ વિચાર મનમાં લે અને કઢતાથી તેની પાછળ મડે છે તે પૂરું કર્યા પછી જ જપે છે.
પાંચ પ્રકારના ચહેરા
ચહેરા પાંચ પ્રકારના આવે છે અને તે નીચે મુજબનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
સ્વભાવ પ્રદર્શિત કરે છેઃ—
૩૦૨
૧—લાંએ સાંકડા ચહેરા – શકાશીલ સ્વભાવ.
નતાવૃત્તિ.
૨—ગાળ ચહેરા – ૩—ચાખડા ચહેરા ૪—ત્રિકાણાકાર ચહેરા૫—લઅગેાળ ચહેરા
લાંબા સાંકડા ચહેરા
લાંબા સાંકડા ચહેરાવાળા માનવી શકાશીલ સ્વભાવના સૂચકરૂપ છે. તમે આવેા ચહેરા ધરાવતા હા તા તમારા સ્વભાવ શકાશીલ અને વહેમી ાને છે અને દરેક વાતમાં તમે જખરી પપૂર્ણ કર્યાં કરે છે. જે વાતમાં તમે અજાણ હા છે, જેને તમે સમજતાં હતાં નથી તે સંબંધમાં તમે વધુ શંકાશીલ રહ્યા કરી છે. ધંધામાં ખાસ કરીને વેચાણ પર રહેવાનુ કામ તમને ફાવે તેમ નથી. લેાકેાને છેતરવા કરતાં તમે જ લેાકા દ્વારા છેતરાઇ જવ ા.
—
-
-
-
– કજીયાખાર સ્વભાવ.
– વિચારશક્તિ.
– નીડર વ્યક્તિત્વ.
આ ચહેરાવાળાએ મહેનતુ અને સ્વાશ્રયી હાય છે. તેએ મુખ્યત્વે કારકુની કે નાની નાકરી કરી પેાતાનુ જીવન ગુજારે છે. તેમને આગળ પડીને કામ કરવાનું ગમતું નથી. પડદા પાછળ રહીને જ તેએ કાય કરે ાય છે.
ગાળ ચહેરા
ગાળ ચહેરા એ નેતાવ્રુ-િતનું સૂચક ચિન્હ છે. કેટલીક વખત આ ચહેરા અંડાકાર જેવા પણ હાય છે. આવી જાતને ચહેરા ઉપરથી, નીચેથી અને મધ્યમાંથી પહેાળા હાય છે. ગાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૦૩
વિવિધ પ્રકારના ચહેરાઓ
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
, , ,
, , - 1
કપ ના કાર
hoa - પ
-
-
-
-
-
- -
+
- - = =
- - = = =
- -
- =
- - = =
- -
= =
•
=
=
- - =
•
- = =
=
=
=ા
.
૧–ટૂંકે પણ ખડે ચહેર-જડબુધિ બતાવે છે. ૨–ખંડ ચહેરે-જી સ્વભાવ બતાવે છે. ૩–બાળકબુદ્ધિ અને ભેળીયે સ્વભાવ બતાવતા ચહેરે. ૪–ઉત્સાહી મનોવૃત્તિ દર્શાવતો ચહેરો. ૫–વ્યાપારી કુનેહ અને ચપળબુધ્ધિવાળો ચહેરો. ૬–ગોળ અંડાકાર ચહેરો-જવરથાશકિત અને નેતાગીરી
બતાવે છે. ૭-કપિ ચહેરેલુ, દગાખોર સ્વભાવ બતાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
ચહેરા ધરાવનારા હુકમ માટે અને ઉચ્ચ દરજ્જો ભગવવા માટે જ સાચા હેાય છે. એનામાં નેતાગીરીની શક્તિએ હાય છે. નાકરાના સમૃહને કે પછી માણસાનાં મોટા જથ્થાને તે સહેલાથી દારી શકે છે. તેનામાં વ્યવસ્થાશક્તિ અને કુનેહબુદ્ધિ પણ સારી હાય છે. એને લઈને તેને ખ્યાતિ પણ મળે છે.
ગાળ ચહેરાવાળે માણસ સફળતાપૂર્વક વ્યાપાર ચલાવી શકે છે. મેનેજીંગ ડીરેક્ટર તરીકે કે પછી વ્યાપારી મુસાફર
૧
.30
૧
ર
૩૦૪
[મુખ્ય પ્રકારનાં ત્રણ ચહેરા દર્શાવતું ચિત્ર ]
ગાળ ચહેરા
નેતાવૃત્તિ
ચેખડા ચહેરા
કયાવૃત્તિ
ત્રિકાણાકાર ચહેરા
વિચારક
તરીકે તેએ સારૂ કામ કરી શકે છે. જો આવા ચહેરાવાળાઓનુ કપાળ વિશાળ હાય તેા તેએ મેાટી વ્યાપારી પેઢીના વહીવટી ખને છે. આ લેાકા વૈદ-ડાક્ટરીના ધંધામાં તેમજ કુદરતી ઉપચારાના નિષ્ણાત તરીકે પણ સારા યશ અને ધન ઉત્પન્ન કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
3
―
―
-
3
--
ૐ
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૦૫
બચ્ચાશાહી ચહેરો
કેટલાક માણસનો ચહેરે ગોળ હોય છે; પરંતુ એ બચ્ચા જેવા આકારનો જણાય છે. આ ચહેરે ધરાવનારે બાલક બુદ્ધિ અને સ્વભાવે ભેળ હોય છે. એના મુખ ઉપર નિર્દોષતા જણાય છે. અને ખાસ કારણ સિવાય તે કેાઈનું પણ ભુડું ઇચ્છે એવો હોતો નથી.
ખંડે ચહેરો
આ ચહેરે તકરારી સ્વભાવ, જકીપણું અને દ્રઢ નિશ્ચય શક્તિના દર્શકરૂપ છે. જે ચહેરે બરાબર ગોઠવાયલે અને આકર્ષક દેખાતો હોય તો એ ધરાવનાર આનંદી પણ ધાંધલિયા અને પિતાની જ ખાનગી તકરારે માટે લડનાર અને વધુ શક્તિવાળા હરીફને જ તાબે થનારે થાય છે.
આ લોકે વ્યવસ્થાને પસંદ કરનારા અને ટાપટીપવાળા પણ માલમ પડયા છે. તેઓની મુખાકૃતિ આકર્ષણ ઉપજાવે તેવી અને દમામદાર હોય છે. લોકોમાં તેઓ પોતાનો પ્રભાવ પાડી શકે છે. આવા ચહેરાવાળાઓ વ્યાપારી તરીકે સારી છાપ પાડી શકે છે.
ખંડી ચહેરાવાળાએ જોરજુલમને પિતાનું શસ્ત્ર ગણે છે. એનાથી તેઓ ભલભલાને મહાત કરી શકે છે. કામમાં તેઓ મહેનતુ અને લોકોને દમામથી વશ કરી શકે તેવા હોય છે.
ભ. ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
ત્રિકોણાકાર ચહેરો
ત્રિકોણાકાર ચહેરે ઉપરના ભાગમાંથી પહોળો હોય છે. આવો ચહેરે ધરાવનારાઓ વ્યાપાર-ધંધામાં સફળતા પામતા
છે
છે
:::::
પ્રસિદ્ધ નવલકથાકાર શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાયને વિકેણુકાર ચહેરો. જે ફિસુફી, વિદ્વતા આદિ લક્ષણે બતાવે છે.
નથી. તેઓ સ્વપ્નાં સેવનારાઓ નીવડે છે અને મોટાં મોટાં પલાને રજુ કરવાની શકિત ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૦૭
આ ચહેરાવાળાઓમાં કેટલાકે ઊંડા તત્વજ્ઞાની અને વિચારવંત પણ હોય છે. તેમનામાં ઠરેલપણું પણ દ્રષ્ટિગોચર થાય છે. મોટા મોટા રાજદ્વારીઓ, ફિલ્સ, લેખકે અને ધર્માચાર્યો આવા પ્રકારના ચહેરા ધરાવે છે.
લંબગોળ ચહેરો
આ ચહેરે ધરાવનારાઓ અનેખું અને નીડર વ્યક્તિત્વ ધરાવે છે. તેમને મિત્રોને વધુ શેખ હોતો નથી. લોકો પણ તેમના સ્વભાવને લઈને દૂર જ રહે છે. વર્તનમાં આ લોકો જરા કર્કશ હોય છે એટલે લોકો સાથે તેમને મેળ બહુ ઓછો રહે છે. , આ લોકો પોતાની જીવનનૈયા પિતાની જ મેળેપિતાનાં જ વ્યક્તિત્વ પર નિર્ભર રહીને હંકારે જાય છે. આવી આકૃતિવાળા માનવીઓ છંદગીભરનાં લડવૈયા હોય છે. પહેલું મોટું અને અને રેમન નાક હોય તે
શ્રી. રાજેન્દ્રબાબુને લંબગોળ ચહેરો તેમની સાથે ચર્ચા કરવાનું જે નીડર વ્યકિતત્વ બતાવે છે. માંડી વાળજે.
આ લોકોના સ્વભાવમાં બધાના સ્વભાવનું થોડું થોડું મિશ્રણ હોય છે. તેઓ વ્યાપારી કરતાં કેનવાસર તરીકે સારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
કામ કરી શકે છે. નવાં કરતાં જુની ઢબ તેમને વધુ ગમે છે,
એટલે તેઓ જુની રસમ મુજબ જ કામ કર્યું જાય છે. વિશાળ ચહેરો
s
ઘણાં માણસોની મુખાકૃતિ વિશાળ અને પહોળી હોય છે. આવાઓને વિશાળ ચહેરાવાળા તરીકે ઓળખવામાં આવે છે.
આ ચહેરે ઉદાર મનવૃતિ અને શક્તિશાળી મન પ્રદશિત કરે છે. આવો ચહેરે ધરાવનાર રચનાત્મક કાર્યક્રમમાં કુશળ હોય છે અને તે પોતાની પ્રભાવભરી કલ્પનાથી અનેકને પોતાના પ્રભાવમાં લાવી તેમની પાસેથી ધાર્યું કામ કરાવી શકે છે. જડબાં આખા અને ચોરસ હોય તો કલ્પનાશક્તિ વિશેષ
તેજ જાણવી. આવા ચહેરાપ્રેસીડન્ટ વિલ્સનને લંબગોળ મુખાકૃતિવા ચહેરે.
વાળા સાથે નકામી તકરાર
કે વાદવિવાદ કરી લડાઈમાં ઊતરવું હિતાવહ નથી કારણ સાધારણ રીતે જ તેઓ શરીરે મજબુત અને કસાયલા હોય છે.
ચહેરાઓ અને શરીર સ્વાધ્ય
આ લોકે સાધારણ રીતે વધુ ખાનારા માલમ પડ્યા છે. જ્યારે આ ચહેરાવાળા માણસે માંદા પડે છે ત્યારે તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
લીવરના રેગથી જ પીડાય છે. તેમને સારા કરવાને ઉપાય તેમનાં લીવરની સારવાર કરવાનું જ છે.
વિશાળ ચહેરાવાળાઓ જેવી રીતે લીવરના દર્દથી પીડાય છે તેવી જ રીતે લાંબા સાંકડા ચહેરાવાળા માનવીઓ મંદ જઠરાગ્નિથી પીડાય છે. આવા ચહેરાવાળાઓને સદા પાચનશક્તિની જ ફરિયાદ રહે છે. આ લોકે જે વ્યાયામ લે શરૂ કરે, કામનું પ્રમાણ વધારી દે તો તેમની આ ફરિયાદ દૂર થઈ જાય તેમાં શંકા નથી.
ચોખંડા ચહેરાવાળા અને શક્તિશાળી જડબાવાળા માનવીઓ પોતાની દ્રઢ ઇચ્છાશકિતથી માંદગી સામે ટકકર ઝીલે છે. તેઓ પિતાની લાગણીઓને છૂપાવી રાખવાની શક્તિ ધરાવે છે. આવી જાતના માનવીઓને સ્વભાવ ઝટ પારખી શકાતો નથી. કારણ તેઓ પિતાની લાગણીઓ અને ટેવોને છૂપાવતા ફરે છે.
મેટા મુખવાળે ચહેરે વાતડીયા સ્વભાવનું પ્રદર્શન કરાવે છે. આવા માણસોની જીભ તીખી હોય છે. તે વાત કરવાનું પસંદ કરે છે. તેમની વાત પણ રસભરી અને આકર્ષણ જમાવે એવી હોય છે. આવી જાતના મેઢાંવાળાએ જાહેર જીવન ગાળનારા હોય છે પરંતુ તેઓ નેતા બની શકતાં નથી. કપિમુખવાળો ચહેરો
કેટલાક માણસનું મુખ વાંદરા જેવું હોય છે. આવા મુખને કપિમુખ કહેવામાં આવે છે. આવા ચહેરાવાળાઓ લુચ્ચા, દગાખેર, છેતરનારા અને અપ્રમાણિક હોય છે. આ લોકોનું કપાળ નાનું અને નીચું હોય છે. તેમની આંખે અંદર ઊડી ગયેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૧૦
અને નાની હોય છે. ગાલનાં હાડકાં ઊંચા ઉપસેલા હોય છે. આવા ચહેરાને અશુભ ગણવામાં આવ્યો છે. આ લોકથી સાવચેત રહેવું જરૂરી છે.
વ્યાપારી ચહેરો
-
- 1
નિ
:
''
ક
'.
એક બીજા પ્રકારને ચહેરે પણ આવે છે. આ ચહેરાને વ્યાપારી ચહેરા તરીકે પિછાનવામાં આવે છે. એ ચહેરે પૂરો
ગોળ તેમજ પૂરે અંડાકાર હોતો નથી; પરંતુ બન્નેના મિશ્રણરૂપ હોય છે. આ ચહેરાનો ઉપરનો ભાગ વિસ્તૃત અને નીચેને ભાગ કંઈક અંશે સાંકડે હોય છે. આંખ ખુલેલી અને ભવાં પણ નજીક-નજીક હોય છે.
ક
આ વ્યાપારી ચહેરાગયા મહાયુધ્ધને જર્મન સેનાપતિ
વાળે માનવી એકએક હિઝબર્ગ. જેને વિશાળ અને
મુદાઓ અને વિચારને ચોખંડી ચહેરે કઢ નિશ્ચયશકિત અને લોખંડી માનસ બતાવે છે. સારી રીતે સમજી શકે
છે. તેની આગળ આવેલી તકરારનું તે સંતેષકારક રીતે સમાધાન કરી આપે છે અને તેના નિર્ણયથી તે સૌને સંતોષી પણ શકે છે. વ્યાપારધંધામાં
એ પિતાની કુનેહ અને મીઠા વ્યહવારથી સારી રીતે ફાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૧૧
આવા ચહેરાવાળાએની હડપચી મજબુત, નાક સારા પ્રમાણમાં સીધું અને અમુક ખાસ પ્રમાણની ખાસિયતા તે ધરાવે છે. માઢું' બહુ મેાટું નહિ તેમજ વ્યવસ્થિત અને સાધારણ પ્રમાણમાં વળેલા હાડો તે ધરાવતા હશે.
એના ચહેરા ઉપર ઝળકાટ અને કંઈક અશાન્તિ માલમ પડશે. મુખ ઉપર પકાઇ તેમજ કાર્યકુશળતા સ્પષ્ટ પ્રમાણમાં દ્રષ્ટિગેાચર થશે.
સ્ત્રીનું મુખ કેવુ જોઈએ ?
સ્ત્રીનું મુખ માંસથી શાભતું, સુગધીવાળુ અને નરમ ભીનાશવાળુ' ગાળ હાય તા તે શુભ લક્ષણવાળું સમજવુ. ગૌરવનુ, વ્યવસ્થિત અને સુડેાળમુખ સ્રીનાં સૌન્દર્ય માં અગ્રસ્થાન ભાગવે છે. આવા ચહેરાવાળી સ્ત્રી દેખાવે શુભ છે, અને તે સારા ગુણ્ણા ધરાવનારી, પ્રિય અને કલ્યાણકારી અને છે.
સ્ત્રીનાં ચહેરા પરથી જ તેનાં લક્ષણેા વર્તાઇ જાય છે. કુલટા, પાપી અને કન્યાખેાર સ્ત્રીનું મુખ ખરમચડુ, કદરૂપું અને એક પ્રકારની કાળાશવાળું હોય છે. આવી સ્ત્રી દેખાવે અશુભ છે.
સામુદ્રિક દૃષ્ટિએ વિચાર કરીએ તે! જેનું સુંદર, ગેાળ અને સ્વચ્છ મુખ હોય તે મહારાજા થાય અથવા તેા તેના જેવું સુખ ભાગવે.
જેનું સ્ત્રીનાં જેવુ* મુખ હોય તે સંતાન રહિત બને છે. ગાળ—વર્તુળ મુખવાળા શઠ અને લુચ્ચું થાય છે. લાંબા મુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૧૨:
વાળા ધનહિન અને ખીક મુખમુદ્રા ધરાવનારા ધુતારા બને છે. જેનું નીચું મુખ હોય છે તે પુત્રરહિત બને છે. કબ્રુસ માનવીનુ મુખ ગણુ જ નાનું હેાય છે. ભાગી પુરુષ પૂર્ણ અને સુંદર મુખવાળા હાય છે. જેનુ મુખ માંસાળ, માંસથી ઘટ્ટ, સ્નિગ્ધ અને પ્રકાશથી આપતુ હાય છે તે પુરુષ સદા સુખ ભાગવે છે. ચહેરા પરની રેખા અને કરચલીઓ
માણસના ચહેરા પર કેટલીક વખતે રેખાએ તેમજ કરચલીએ જણાઇ આવે છે. આ રેખાએ બે, ત્રણ કે તેથી વધુ પણ
ચહેરાની કરચલીઓ.
3
-
૧ આશ્ચર્ય સુચક
3 ઉદાસીન અને ઉત્સાહન્ય ચહેરે.
૪ — હસમુખા અને માયાળુ વભાવ દર્શાવતા ચહેરે.
ર
!!
—
એકાગ્રશ્રુધ્ધિ.
હાય છે. એલતી વખતે, હસતી વખતે કે પછી કંઇ અભિનય કરતી વખતે એ રેખા-કરચલીએ દ્રષ્ટિગેાચર થાય છે. આ રેખાએ માનવી જીવાન કે વૃદ્ધ હાય તેા પણ જણાઇ આવે છે. કેટલાકેાની માન્યતા છે કે માણસની અવસ્થાને લઈને જ એ કરચલીએ પડે છે, પરતુ ના તેમ નથી. કપાળ પરની રેખાએ એના પુરાવા છે. ગમે તેવા નાના બાળકનાં કપાળ પર પણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૧૩
તમને રેખાઓ જણાઈ આવશે. અને એ દરેકનાં કપાળ પર હોય છે જ.
આ રેખાઓ જે બાલ્યાવસ્થામાં ન જણાય તો તે જુવાન વયે પણ જણાઈ આવે છે. વયના વધવાની સાથે રેખાઓ પણ ખીલે છે અને તે બાદ કાયમ ટકી રહે છે.
રેખાઓ અને આયુષ્ય
જે મનુષ્યનાં કપાળ પર પાંચ અથવા સાત રેખાઓ સ્પષ્ટપણે આલેખાયેલી હોય તે માણસ રાજ્યધુરંધર અને દેવાંશી બને છે. આવી રેખાઓ ધરાવનાર દીર્ઘજીવી પણ બને છે.
ત્રણ કે ચાર રેખાઓ ધરાવનાર રાજ્યમંત્રી કે પછી મોટા ઉદ્યોગપતિ બને છે. એનું આયુષ્ય પણ ૭૫ થી ૮૦ વર્ષ સુધીનું જાણવું.
બે અથવા એક રેખા જે સારી રીતે જણાતી હોય તો તે મેટ ચળવળીયો અને રાજકીય બુદ્ધિ ધરાવનારે પુરુષ થાય છે. આવી રેખા ધરાવનારને સામાજિક બાબતોમાં પણ ભારે રસ ઉત્પન્ન થાય છે.
જેના કપાળમાં એક પણ રેખા ન હોય છતાંય કમળનું કે પછી એના જેવું ચિન્હ હોય તો તેને કીર્તિવાન અને ધાર્મિક પ્રકૃતિવાળા માનવી સમજો,
જેના કપાળમાં શંખ, ચક્ર અથવા છત્ર-પદ્ય વગેરે ચિન્હો જણાય તે જરૂર રાજ કુટુંબને માનવી જાણ. આવા ચિહવાળે માણસ રાજા કે પછી મેટ અમીર થવા જ સર્જાયેલ. હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૧૪
મસ્તકમાં ગ્રહનાં સ્થાન
મસ્તકમાં ગ્રહેાની સ્થિતિ કર્યાં અને કેવી રીતે ગેાઠવાયલી હોય છે તે તપાસીયે.
કપાળમાં રેખા અને ગ્રહરથાન નીચે મુજબનાં હાય છેઃ
૧–શનિરેખા ર–ગુરુરેખા ૩-મ’ગળરેખા ૪સૂર્ય રેખા પ–શુક્રરેખા ૬-બુધરેખા —ચન્દ્રરેખા ૮–સૂર્યસ્થાન –ચન્દ્રસ્થાન ૧૦-શુક્રસ્થાન ૧૧-બુધસ્થાન ૧૨-ગુરુસ્થાન ૧૩-શનિસ્થાન ૧૪-મગળસ્થાન.
એકથી સાત નંબર સુધીની રેખાએ કપાળમાં હાય છે. આઠ અને નવ નંબરની રેખાએ આંખના ખુણાઓમાં હોય છે. દશ નખરની રેખા એ આંખની વચ્ચે. અગીયાર નંબરનું સ્થાન નાક ઉપર. ખાર–તેરનું સ્થાન બન્ને કાન ઉપર અને ચૌદનુ સ્થાન ગાલ ઉપર છે.
શિનરેખા
મસ્તકમાં પ્રથમ નિરેખા આગળ જો ખાડાના જેવા આકાર હાય તા તે માણસ ખૂની અને કર હૃશ્યના તેમજ ચેાકડીનું ચિન્હ હાય તેા તે વિચિત્ર સાહસ કરનારા અને ઘાતકી પ્રકૃતિવાળા થાય છે.
ગુરુરેખા
મસ્તકમાં ગુરુરેખાનાં વચલા ભાગમાં ત્રિકાણ અથવા ધનુષાકાર ચિન્હ હાય તા તે માણસ શિલ્પવિદ્યા અથવા તે। પાપકારી કાર્યાંમાં યશસ્વી અને જમીન-જાગીરવાળા
અને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
મંગળરેખા
મંગળરેખાના મધ્યભાગમાં વર્તુળનું ચિન્હ હોય તો તે માણસ અસ્ત્રશસ્ત્રમાં નિપુણ પણ લડાઈખોર અને તર્ક કરનારો થાય છે. આવાઓના મરણ આકરિમક અને કરૂણ સ્થિતિમાં થાય છે. સૂર્યરેખા
સુર્યની ચોથી રેખાના મધ્ય ભાગમાં ચતુષ્કોણ અથવા તો તારાનું ચિહ જોવામાં આવે તો તે બહુ કષ્ટથી પૈસા પ્રાપ્ત કરનાર અને માતાપિતા ઉપર અંધ-શ્રદ્ધા રાખનાર થાય છે.
શુક્રસ્થાન
શુક્રનાભાગમાં જે ચતુષ્કોણનું અથવા તે ચન્દ્રના જેવું વલ હોય તો તે ધાર્મિક કાર્યોમાં કુશળ અને કવિત્વશક્તિ ધરાવનારે થાય છે.
બુધસ્થાન
બુધના ભાગમાં જો ત્રિકોણનું ચિન્હ હોય તો તે રાજકીય કુનેહબુદ્ધિવાળા અને ખંતીલો બને છે. જે ચોકડીનું ચિન્હ હોય તે તે ખરાબ નિશાની સૂચવે છે. ચન્દ્રસ્થાન
ચન્દ્રના સ્થાનમાં એટલે કે આંખની ભ્રકૃટિના ભાગમાં કોઈપણ જાતનું ચિન્હ હોવું જોઈએ નહિ. જે આ ભાગમાં કોઈપણું ચિહ, તલ અને ભ્રમર હોય તો તે કવિ બને છે. પરતુ એનું મૃત્યુ પાણીથી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૧૬ મસ્તકમાં ખાડાઓ હોય, સીપના આકારનું ચિન્હ હોય કે પછી રેખા તૂટેલી હોય તો તે ધરાવનાર વ્યક્તિ સાહસિક
પ્રવૃતિથી પૈસા પ્રાપ્ત કરનારી થાય છે. વળી આ વ્યક્તિ લોકોને મૂર્ખ બનાવવામાં પણ કુશળ બને છે.
માથામાં વાળ ઘણાં ઓછા હોય તે તે વ્યક્તિ પ્રખર વિદ્વાન પરતુ દાંભિક બને છે.
ત
મસ્તકમાં ટાલ
હોય છે ? પંડિત મોતીલાલ નહેરૂ.
જેના માથામાં જન્મથી જેમને ગેળ અને નીચેથી અંડાકાર થતો ચહેરે ઉચ્ચ
જ ટાલ પડેલી હોય તો તે દરજે અને નેતાગીરીનું સૂચન
વ્યક્તિ સારી સ્થિતિમાં જ કરાવે છે.
દિવસે પસાર કરે છે. પણ આ ટાલ જે ઊંચી હોય તો તેની બધી માલમિલ્કત સફાચટ થઈ જાય છે અને તેને મહાકટે પિતાના દિવસ ગુજારવા પડે છે.
આંખ, કપાળ અને નાક પરની રેખાઓ
કપાળની નીચેના ભાગમાં સીધી આખી રેખા હોય અને તે નાક અને આંખના ભવાંની વચ્ચેવચ સુધી જતી હોય તે તે ધરાવનાર એકાગ્રબુદ્ધિનો અને ઊડે તત્વજ્ઞાની બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૧૭
આંખોના ખુણા તરફથી રેખાઓ કપાળના ભાગ તરફ જતી હોય તો તે ધરાવનાર હસમુખ, આનંદી અને ખુશમીજાજી સ્વભાવનો બને છે. આવી રેખાઓ ધરાવનાર મળતાવડા સ્વભાવને અને બીજાંઓ સાથેની લેવડદેવડમાં ચેક હોય છે.
આંખના ખુણા તફથી રેખા નીચેના ભાગ તરફ જતી હોય તો તે વિષાદપૂર્ણ સ્વભાવ દર્શાવે છે.
લોર્ડ કર્ઝન આંખોની નીચે પાંપણની
જેને ગેળ અને નીચેથી અણુસમાન જ રેખાઓ પસાર થતી
વાળે થતા ચહેરા પણ ઉચ્ચ
દરજજો અને ઉપરીપણુનું હોય તે તે અભ્યાસ અને
સૂચન કરાવે છે. સાહિત્યિકતિ ધરાવે છે. આવી રેખાઓવાળ માનવી પુસ્તકો અને સાહિત્યને શોખીન બને છે અને તે લેખકનાં જેવા ગુણ ધરાવે છે.
નાકથી શરૂ થયેલી રેખાઓ હડપચી તરફ જતી હોય તો તેવી રેખા ધરાવનાર ઉદાસી અને ઉત્સાહ શુન્ય મનોવૃત્તિ ધરાવે છે. જે તે રેખાએ મુખ આગળ જઈ અટકતી હોય તે તે માણસનું નસીબ જોર કરતું હોય છે. અને મુશ્કેલીના સમયે પણ તે સખ્ત મહેનત કરવાની વલણને લઈને ધારી, સફળતા મેળવી શકે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૧૮
નાકની રેખાઓ મોઢાની નીચેના ભાગ તરફ વક્રાકારે ગયેલી હોય અને તે મુખના ખુણાના ભાગ તરફથી આડી ગયેલી હોય તે તે ધરાવનાર હસમુખો અને પ્રેમાળ બને છે. પણ જે
રેખાઓ મુખના ખુણા તરફ જ અંકાયેલી હોય તો તેને ઘણાં સુખદુઃખ સહેવાં પડે છે. આવો માણસ સહનશિલવૃત્તિને હોય તો જ તે આ દુનિયામાં સફળતા મેળવી શકે છે.
S
.
ઈ
n:
*કી *
આંખોની વચ્ચેથી રેખાઓ ઊંડી થઈ ઉપર
જતી હોય તો તે ખરાબ ઇગ્લાન્ડના ભૂતપૂર્વ વડા પ્રધાન
સ્વભાવ સૂચવે છે. આ ઑલ્ડવીનને નેતાગીરી સૂચક ચહેરે.
રેખાઓ કેટલેક અંશે જકકી સ્વભાવ પણ પ્રદર્શિત કરે છે.
જેઓ ક્રોધી અને તુંડમિજાજી સ્વભાવના હોય છે, તેમના કપાળ પ્રદેશના ઉપરના ભાગ પર નાની સીધી કરચલીઓ પડેલી હોય છે. આવી રેખાઓ ધરાવનાર ધાંધલિયા સ્વભાવવાળ બને છે. | મુખની બન્ને બાજુએ રેખાઓ પડતી હોય તે તે હસમુખ અને માયાળુ સ્વભાવ બતાવે છે. આવા માનવીઓ લડાઈ ઝઘડાથી દૂર રહેવાનું પસંદ કરે છે અને સૌને પ્રિય થઈ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
વયની વૃદ્ધિ સાથે ચહેરાઓમાં થતું પરિવર્તન
E
બે બાલકનાં ચહેરાઓ
:
* 3, 2
:::::
છે
''
ઉપરનાં જ બે બાલકે જ્યારે યુવાન વયનાં થયાં ત્યારે તેમનાં ચહેરા પણ યુવાન બન્યા અને મુખ ઉપર તુમાખી, જુસે, દુન્યવી સરચાઈ––જુકાઈ આદિ ભાવો પણ દેખાવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
३२०
યુવાન ચહેરા
ઉપર વૃધ્ધાવસ્થા છવાઈ ગઈ અને
પાછા તેમના ચહેરા નામ, ઠરેલ અને પાચા બન્યા.
☆
વયની સાથે સાથે ચહેરાઓનાં ભાવમાં પણ પરિવર્તન થતું રહે છે. બાલ્યકાળમાં નરમ, ભેળે અને મુગ્ધ બનાવે એવા ચહેરા જુવાન વયે કાર, લુચ્ચા અને ક્રૂર પણ માલમ પડે છે. 'અને પાહે આજ ચહેરા વૃધ્ધાવસ્થાએ ઠરેલ, નરમ અને સુખદુઃખના અનુભવ નીતરતા પણ બને છે. અહી આ પાના ઉપર જે ચિત્રા આપ્યા છે તે એક જ મુખાકૃતિની ત્રણ જુદી જુદી અવસ્થાએ બતાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
વિવિધ ચહેરાઓનું અવલોકન
ચહેરાનાં બધા ભાગોનું અવલોકન કરી તેની ખુબીઓલક્ષણે જાણ્યાબાદ આપણે કેટલાક પ્રસિદ્ધ પુનાં ચહેરાઓની
સમાલોચના કરીએ. આ મહાપુરુષો તેમનાં કયાં અંગને લઈને આટલા મહાન બન્યાં છે, તેમની શક્તિઓ કયા અંગ દ્વારા પિછાની શકાય છે તેની ચર્ચા અહીં નીચે કરવામાં આવે છે.
જેન બ્રાઉન નામના એક ભવિયવેત્તાએ આ વિદ્યામાં સુંદર કુશળતા પ્રાપ્ત કરી છે. તેણે અનેક મહાપુની મુખાકૃતિઓ જોઈ તેમનું
ભવિષ્ય ભાખ્યું છે જક્કી અને ક્રોધી માનસ ધરાવતે
અને તે લગભગ હર હીટલરને ચહેશે.
સાચું જ પડયું છે. એણે જે મહાપુરુષોનાં પરિચયમાં આવી તેમની મુખાકૃતિઓ ભ. ૨૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૨૧
વિશે અભિપ્રાય ઉચ્ચાર્યાં છે તે નીચે એના જ શબ્દોમાં વવામાં આવે છે.
હીટલરની આંખા
tr
“ થાડાંક વર્ષ પહેલાં મે જાતે હીટલરની મુલાકાત લીધી હતી. મને એના ચહેરા ટકા, જરાય મહત્વ વગરના અને સાધારણ જણાયેા. પરંતુ તેની આંખેા કે જેમાં હાસ્યને છાંટા પણ નહાતા, તે મને અસાધારણ લાગી. અને એથી હુ એવી ધારણા પર આવ્યા કે એ સ્વભાવે જક્કી, ક્રોધી, પેાતાનુ જ ધાયું કરાવે એવા પ્રતાપી હાવા જોઇએ.”
મુસેાલીનીનાં ભવાં
મુસાલીનીનાં સીધાં ભવાં અને તેની લખગાળ હડપચી તેની અથાગ કાર્યશક્તિનુ સુચન કરાવે છે. જ્યારે તેની પહાળી આંખા તકવાદી સ્વભાવનું દર્શન
કરાવે છે.”
ખીન એક મસ્તકશાસ્ત્રીએ મુસેાલીનીનાં ચ હે રાં ના લ ક્ષ ણે! ઉકેલતાં જણાવ્યું હતું. કે—તેના કપાળના મધ્ય ભાગ જોતાં
સુસેાલીનીને ચહેરો શેનું સૂચન કરાવે છે? એનામાં સુંદર યાદદાસ્તશક્તિ અને કુશાગ્ર–મુદ્ધિ હોવી જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
३२३
નાકના મુખથી સહેજ ઉપર આવેલા તેને ચહેરે સંપૂર્ણ રીતે વિકસેલો છે. આ એકત્વની સચોટ નિશાની છે. તેનામાં તર્કશકિત છે તેમજ સામાને પિછાનવાની ચકોર બુધિ પણ છે. સ્વભાવે એ કંઈક જકકી પરતુ ધારેલું કામ કોઈપણ પ્રકારે પૂર્ણ કરવાની દ્રઢ મનોવૃતિ ધરાવે છે.”
“નવી રેખાઓએ તેમજ ગાંઠાઓએ મુસલીનીનાં સુંવાળા સફાઈદાર ચહેરાને પલટી નાંખી લાગણીઓથી ભરપૂર અને કંઈક નરમ બનાવી મૂકયો છે. અને તેને લઈને જ તે પ્રથમનાં કરતાં કંઈક ભીસ અને અશ્રદ્ધાવાન બનેલો જણાઈ આવે છે.” કમાલ આતાતુર્કને ચહેરો
કમાલ આતાતુર્કને ચહેરે વિશાળ અને જેનારને ડારી દે એવો હતો. એના ચહેરા ઉપર જે ચિન્હો હતાં તેનાથી એ નીડર, ચપળ, મહત્વાકાંક્ષી અને સુંદર દેખાતો હતો. જનરલ ગેરીંગને ચહેરો
જનરલ ગોરીગને ચહેરે આનંદી અને હસમુખે લાગે છે. જંદગીનાં બધાં સુખને તેણે અનુભવ કર્યો હોય એવો ભાવ તેના મુખ ઉપરથી જણાઈ આવે છે. પરંતુ તેના ચહેરામાં હિંમત અને ઘાતકીપણું પણ છૂપાયેલાં છે. તેના નાકનો આકાર મહત્વાકાંક્ષી સ્વભાવ બતાવે છે. લૉઈડ જ્યોર્જને ચહેરો
લોઈડ જર્જના ચહેરા પર જે ગાઢ શાનિત જણાઈ છે તેવી શાન્તિ ઘણાં ઓછાં માણસનાં મુખ ઉપર મળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
३२४ આવશે. એના ચહેરા ઉપર પ્રેમ, નિર્દોષતા અને સમભાવ ભારેભાર ભરેલો છે. એના મુખ ઉપરનો નીચેને ભાગ એક કુશળ વક્તા તરીકેની પિછાન કરાવે છે. ચર્ચાલની આંખે અને તેનું નાક
વન્સેન્ટ ચીલની મુખાકૃતિ જ્યાં હોય ત્યાં લોકોનું ધ્યાન ખેંચ્યા વગર ન રહે. એના ચહેરા ઉપર જે ગંભીરતા અને તેની સાથે સાથે જે નરમાશ અને આનંદી તત્વ છે તે ઘણાં ઓછાં મા ણ સ ના રાહેરા પર મળી આવે છે. એની આંખો અને નાક મહત્વાકાંક્ષી સ્વભાવનું પ્રદર્શન કરાવે છે.
સર સ્ટેફર્ડ ક્રીપ્સને ચહેરો
સર સ્ટેફર્ડના ચહેરા ઉપર ચપળતા છે. એનું મુખ કુશાગ્રબુદ્ધિનું સૂચન કરાવે ઈગ્લાન્ડના વડા પ્રધાન ચ ચલની આંખે
તથા તેનું નાક મહત્વાકાંક્ષી સ્વભાવ અને મુખ છે. પરતુ વકતા
મક્કમ તથા અથાગ કાર્યશક્તિનું સૂચન કરાવે છે. માટેની જે કાબેલિયાત જોઈએ તેને અભાવ સૂચવે છે. કપાળ અને નાક અપ્રતિમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
૩રપ
મગજશક્તિ અને દીર્ઘ વિચાર દ્રષ્ટિનું સૂચન કરાવે છે. પ્રેસીડન્ટ રૂઝવેલ્ટને ચહેરો
પ્રેસીડન્ટ રૂઝવેલ્ટના મુખ ઉપર કાયમ રહેતું હાસ્ય અને તેનો આનંદી ચહેરે એ તેની કુશાગ્રબુધિ અને લોકપ્રતિષ્ઠાનું સૂચન કરાવે છે. તેનાં મુખ પરનો નીચેનો ભાગ તેની અથાગ કીતિ અને જાહોજલાલી બતાવે છે. કેટલાકે રૂઝવેલ્ટને સે ટકા રાજદ્વારી માનતા નથી, પણ તેને ધંધાદારી રાજદ્વારી માને છે. રામસે મેકડોનાલ્ડને ચહેરો
ઈગ્લાન્ડના માજી
પે સી ડ ર પ્રધાન રામસે મેકડોના
રૂઝવેલ્ટને
ચહેરે કુશાગ્રબુધ્ધિ અને લોકહને ચહેરે એક સ્વપ્ન પ્રતિષ્ઠાનું સૂચન કરાવે છે. જેનારનાં જેવો લાગે છે. એ ચહેરે લાગણી અને ચિત્રકારને લગતાં શેખનું સૂચન કરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૨૬
નેવીલ ચેમ્બરલેનના ચહેર
સર નેવીલના ચહેરા તપાસતાં માલમ પડશે કે એની મુખાકૃતિ હિંમત, મક્કસ નિર્ણય, જુસ્સા અને જકી સ્વભાવ
રામસે સેકડૅનાલ્ડના ચહેરા લાગની અને ભાવનાવાદી વભાવનું સૂચન કરાવે છે.
પ્રદર્શિત કરે છે. એ વિચારવંત કરતાં અવલેાકનકાર વધુ છે. એનુ કપાળ જોતાં કહી શકાય કે તે અવલેાકન કરી શકે છે, જ્ઞાન સંગ્રહિત કરી શકે છે અને કામના ઢગલા હોવા છતાં આનંદ પણ કરી શકે છે. વચ્ચેનાં ભાગનું આખું કપાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૨૭ વિગત, આંકડાઓ અને ચહેરાની સુંદર યાદદાસ્ત શક્તિએનું સૂચન કરાવે છે.
આપણું દેશ નેતાઓનાં અને મહાપુરુષોનાં ચહેરા શું સૂચવે છે તે તપાસીયે. મહાત્મા ગાંધીજીને ચહેરો
મહાત્મા ગાંધીજીને ચહેરે જેનારને જ આકષી દે એવો પ્રભાવશાળી છે. એમના ચહેરા પર જે મૌન શાન્તિ દ્રષ્ટિગોચર થાય છે તેવી ભાગ્યે જ કોઈનાં મુખ પર હશે. શિખા તરફને ઘુમ્મટ જે ભાગ અને તે પછી ઢળાણ એ બુદ્ધિ,
પંડિત જવાહરલાલ દૃઢ નિશ્ચયશક્તિ અને મોટાં કાર્યોનાં જોખમ ઉપાડવાની નહેરને ચહેરે કડક શિરત અને તૈયારીનું સુચન કરાવે છે. મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવાની કપાળ ૫ર ની રેખા ઓ કુશાગ્રબુધ્ધિનું સૂચન કરાવે છે. રાજકિય કારોબારની નિપૂણતાનું સૂચન કરાવે છે. લાંબું અણીયારું નાક દ્રઢ સ્વભાવ, મજબુત મને િત, અપૂર્વ બુદ્ધિબળ અને હિમ્મતવાન સ્વભાવનાં પ્રતિકરૂપ છે. આ લક્ષણો રાજદ્વારી કુનેહ તથા ધાર્મિક મનોવૃતિ પણ બતાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
૨૮
એક
15)
પંડિત જવાહરલાલ નહેરૂનો ચહેરો
પંડિત જવાહરલાલ નહેરૂને ચહેરે લંબગોળ માલમ પડે છે લંબગોળ ચહેરે, વિશાળ અને ડી આંખો, કમાનદાર ભવાં એ સામાને આકર્ષવા માટેનાં પુરા લક્ષણો છે. એમની
ગાળ દાઢી અને નાકની આજુબાજુ પડતી બે કરચલીઓ મક્કમ સ્વભાવ અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિને પણ પહોંચી વળવાની કુશાગ્ર બુધિનું સૂચન કરાવે છે. પં. જવાહરના ચહેરા પર કયારેક એવી તે કડકાઈ દેખાઈ છે કે તે ગમે તેવા શક્તિશાળીને પણ ડારી દે. એમને ચહેરે ગાંધીજીની જેમ માત્ર
સૌમ્ય જ નથી પરંતુ ક્રોધ સ્વામી વિવેકાનંદ
અને શાતિ એ એના મિશ્રને ચહેરો પ્રભાવશાળી મુખમુદ્રા ણરૂપ છે. ગાંધીજી પોતાનાં અને અદભૂત છટાનું સૂચન કરાવે મુકત હાસ્ય થી લો કે ને છે. આવા ચહેરાવાળી મુખાકૃતિઓ વશ કરી શકવાની શક્તિ માનવીને વશ બનાવી તેને પોતાના ધરાવે છે ત્યારે જવાહરપ્રભાવ નીચે આવ્યું છે. લાલજી પોતાની મુખમુદ્રાથી
માણને વશીભૂત કરી શકે છે. આમ બન્નેની મુખમુદ્રા નિરનિરાળી રીતે લોકોને વશ કરી શકે છે.
દિન ***
F
:
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૨૯
સ્વામી વિવેકાનંદને ચહેરો
સ્વામી વિવેકાનંદને ચહેરે ગોળ, સુડોળ અને વ્યવસ્થિત અવયવોવાળો છે. એમની બન્ને પ્રમાણસર છે જે આકર્ષણશકિતનું સૂચન કરે છે. મુખ પર અદભૂત છટા અને શાન્તિ જણાય છે. આવા ચહેરા મેટા પ્રતિભાશાળી માનવીઓનાં જ હોય છે.
;
-
ગોપાલકૃષ્ણ ગોખલેનો ચહેરો.
ગોપાલકૃષ્ણ ગોખલેને ચહેરે ગાળ અને પહોળો છે. આવો ચહેરો ધરાવનારાઓ નેતાગીરી ભેગવે છે. મેટાં સમૂહને આકર્ષવાની તેનામાં શક્તિ હોય છે અને માનવીને તે મંત્રમુગ્ધ બનાવી દે છે. શ્રી ગોખલેની મુખાકૃતિ ઠરેલ, બુધિથી ઓપતી અને કયારેક બચ્ચાંશાહી નિર્દોષ ભાવવાળી પણ જણાય છે. અરવિન્દ ઘેષની મુખાકૃતિ
મહાન સમાજ સુધારક શ્રી ગોપાલ શ્રી અરવિન્દ ઘોષનો
કૃણ ગેખલેને નીડર ચકિતવ ચહેરે લંબગોળ અને
રજુ કરતો ચહેરે વિશાળ ભાલ પ્રદેશવાળો
છે. આ લક્ષણો પ્રતિભાશાળી મુખમુદ્રા વ્યક્ત કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
-
!!! **
,
::
Vi/
,
છે
s.
Ss
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૩૦
એમની આંખેા સામાને આકવાની શકિત ધરાવે છે. એ જો કે ઊ'ડી જણાય છે તેા પણ તેનામાં જાદુભરી શક્તિ છે.
મૌલાના અબ્દુલ કલામ આઝાદના ચહેર
મૌલાના આઝાદના ચહેરા ગેાળ અને કંઇક પહોળેા છે. તેમની આંખે મેાટી છે. મુખ વિશાળ અને ભવ્ય છે. હડપચી નીચેનૈા ભાગ જરા વધુ પહેાળે છે. આ ચિન્હ ઉડી
અભ્યાસવૃત્તિ અનેસાહિત્ય પ્રત્યેનાં શાખનું સૂચન કરે છે. નાકની નીચેની રેખાએ ધીર અને શાન્ત ગભીર વાણીનાં સૂચક રૂપ છે. એમના ચહેરા
ઉપર પણ આકર્ષી ણુશક્તિ છૂપાયલી છે.
મહર્ષિ અરવિન્દ ધાય ના ચહેરા અદભૂત શક્તિનુ સૂચન કરાવે છે,
સરાજીની નાયડુના ચહેરા
શ્રીમતી સરાની નાય
ડુના ચહેરા ધીર, શાન્ત અને પ્રતિભાશાળી છે. તેમના મુખ ઉપર સામાને ડારવાની, તેને વશ બનાવવાની અને પેાતાનુ ધાર્યું' કરાવવાની શકિતએ છૂપાયલી છે. અણીવાળી હડપચી એ જ્ઞાન-ભૂખનુ સુચન કરાવે છે. કયારેક એ આધ્યાત્મિક શક્તિ પણ બતાવે છે. એમનું નાક તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
એમની આંખા વ્યવસ્થિત અને પ્રમાણસર છે. આ ચિન્હા જ તેમનામાં વશીકરણ શક્તિ જન્માવે છે.
ખાન અબ્દુલ ગફરખાનના ચહેરા
૩૩૧
ખાન અબ્દુલ ગફરખાંના ચહેરા શાંત અને સૌમ્ય મુખાકૃતિ બતાવે છે. આવા ચહરાવાળાએ જાહેરમા કામ ન કરતાં અંદર રહીને કામ કરે તા
સારૂ કામ કરી શકે છે: વ્યવસ્થા—શક્તિ અને કુનેહભરી બુદ્ધિ માટે આવા ચહેરાવાળાએ ખાસ ૫કાય છે.
શુ નેપોલિયનના ચહેરા પત્રકાર જેવા છે?
યૂરેાપનાં એક કુશળ મસ્તકરેખા શાસ્ત્રીએ
નેપેાલિયનનાં ચહેરાને
એક પત્રકારનાં ચહેરા સાથે સરખાવી તેને પત્રકારના જેવા ચહેરાવાળા સાખીત કર્યાં હતા. આ વાતને કૈટ
લાક લેાકાએ ટકા પણ આપ્યા હતા. તેમનુ કહેવુ હતુ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
મહાન નૈપેાલિયનના ચહેરા પત્રકારનાં જેવા ચહેરાનું સૂચન કરાવે છે ખરા ?
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૩૨
નેપેાલિયનની રાજદ્વારી અને લશ્કરી કુનેહપુદ્ધિ આ વાતની ખાત્રી કરાવે છે.
આજ મસ્તકશાસ્ત્રી કહે છે કે યુક આક. વેલિગ્ટનના ચહેરા અભ્યાસ અને પુસ્તકા પરના અણગમા બતાવનારા હતા. ગ્લેડસ્ટનની મુખાકૃતિ કાઇ ચેાક્કસ આદર્શ પાછળ ચાલનારી જણાતી હતી. રાણી ઈલિઝાબેથ કાઇ સફળ વાર્તા લેખકના જેવી લાગતી હતી. ક્રામવેલ શાન્તિપ્રિય અને ડીઝારયલી તકવાદી જેવા લાગતા હતા.
રમણિય ચહેરા પાછળ છૂપાયલા વિધાતક તત્ત્વા
સૌથી વધુ આશ્ચર્ય પમાડે એવી વાત તેણે એ કહી કે ઘણાં ખૂનીએ તેમજ ચાર–લુંટારાએના ચહેરા પ્રથમ નજરે આપણને સુન્દર, ઉમદા અને ભલા સ્વભાવના જણાય છે; પરન્તુ જ્યારે એવા ચહેરામાં વિચાર-ગૃઢ આંખા અને સખ્ત મુખ માલમ પડે છે ત્યારે તે હ ંમેશા એક ગુન્હેગારનાં જ લક્ષણા બતાવે છે. મશહૂર બદમાસ ડીલીજરના ઉત્તરાધિકારી બાળક ચહેરાવાળા નેલ્સન, કે જે અમેરિકાના જાહેર શત્રુ નં. ૧ હતા, તેની મુખાકૃતિ પણ આવી જ દેખાતી હતી.
<
રૂપાળા ચહેરાવાળા ખૂની બન્યા
આ નિષ્ણાત પેાતાના પરિચયમાં આવેલા એક બાળકનું ઉદાહરણ આપતાં જણાવે છે કે, તે બાલકના ચહેરા રૂપાળા, સુવાળા અને ખુલ્લા હતા. તેના ચહેરા પર માત્ર એક સખ્ત રેખા હતી. આ રેખા મુખ પર દ્રષ્ટિગાચર થતી હતી. ખાલકના ચહેરા ખૂબ જ વ્યક્તિત્વથી આપતા અને આકર્ષીક હતા. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #372
--------------------------------------------------------------------------
________________
બધા સાથે મળતાવડે અને હસમુખો રહેતો હતો. લેકે તેને માટે ભવિષ્યમાં સારી આશા બાંધતા હતાં, પણ જ્યારે એ એકવીસ વર્ષને થયે ત્યારે એક ભયંકર ગુન્હામાં એ સપડાઈ ગયો. આ ગુન્હ હિંમતભરી ધાડને હતો. એમાં તે સખ્ત સજા પામ્યો. ખૂનીઓનાં લક્ષણે કેવાં હોય છે?
ઘણુ વખતે ગુહાર સ્વભાવ અમુક લક્ષણોથી પણ પારખી શકાય છે. એક પ્રસિદ્ધ મુખલક્ષણશાસ્ત્રી કે જેણે દશ હજાર ગુન્હેગારોના ફોટા અવલોક્યા હતા તે એવા નિર્ણય પર આવ્યો હતો કે ભાવ ભવાંવાળા, દેખાવડા ચહેરાવાળા, અને વિલક્ષણ વિકૃત કાનેવાળા માનવીઓ મુખ્યત્વે બીજાં કરતાં અધિક પ્રમાણમાં ખૂની હોય છે. એ જ પરીક્ષક પોતાના કથનની સાબીતી માટે નર્મન થન, પેટ્રીક જોન, રેજીર્નોલ્ડ હીંસ આદિ નામીચા ખૂનીઓના ચહેરા આપણી સમક્ષ મૂકે છે, ત્યારે એની એ અનુભવસિદ્ધ વાત આપણને માનવી જ પડે છે. બેવડાં ચહેરાવાળી મુખાકૃતિઓ
હવે આપણે બીજા પ્રકારનાં ચહેરા વિશે વિચાર કરીએ. આ ચહેરાઓને બેવડી મુખાકૃતિવાળા ચહેરા તરીકે ઓળખવામાં આવે છે. આવા ચહેરાવાળા માનવીઓ તદન જુદી જ ટાઈપના મનુષ્ય હોય છે. તેમનો સ્વભાવ પણ વિચિત્ર અને ન ઓળખાય એવો હોય છે. તેમના અંગતમાં અંગત મિત્રો પણ તેમના આ સ્વભાવને ખરા રૂપમાં પિછાની શકતાં નથી.
એડગર એલન પોને ચહેરે બેવડી મુખાકૃતિવાળે હતો. ચાલી ચેપ્લીનનો ચહેરે એકવડે જ છે. ચાલીના ચહેરાવાળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૩૪
આખા ફાટાગ્રાફ તમે જોશેા તા જણાઇ આવશે કે એના ચહેરા ઉપર હાસ્ય અને કરૂણરસના ચાક્કસ ચિન્હો એક-એક બાજુએ અકાયલા છે. જ્યારે આ એ રસ મળે છે ત્યારે તેનું પરિણામ બુધ્ધિવાળું જ આવે છે.
એકજ મુખાકૃતિમાં ત્રિવિધ ફેરફાર
અમેરિકાના સુપ્રસિધ્ધ લુટારા મીલરની મુખાકૃતિ અવલેકીએ. મીલર એકાપર ધાડ પાડવા માટે અતિ મશoર હતેા. તેનું ભેજું પણ ચાલાક અને કરામતવાળું હતું. સાથે તે ખૂની અને નિય નૃત્યેાવાળા પણ હતે. સામેના પાના પર રજુ થયેલી તેની મધ્યની છબી તેનું નમ્ર વ્યક્તિત્વ ખતાવે છે. ડાબી બાજુની છબી કે જે જમણી બાજુના એ અર્ધાં ભાગેાની બનેલી છે તે નરમ સ્વભાવ બતાવે છે જ્યારે જમણી બાજુની છી કે જે તેના ખરા સ્વભાવને પ્રકટ કરી દે છે તે તેનુ ખુની અને લુચ્ચું માનસ બતાવે છે. એક જ મુખાકૃતિમાં આ ત્રિવિધ ફેરકારા એ એવડા ચહેરાની જ કરામત છે.
ચહેરાઓની ખારીક તપાસ કરતાં આપણને જણાઈ આવશે કે બુધ્ધિશાળી, ગાંડા અને ગુન્હાખાર ચહેરાઓમાં કાઇક વખતે એવી તે! રેખાએ અકાયલી હોય છે કે જે તેમનામાં સામ્ય આણે છે. ચાર્લ્સ પીસ કે જે ખૂની અને ગુન્હેગારાના શહેનશાહ મનાતા હતા તેના ચહેરાનું અવલેાકન કરતાં એક મુખલક્ષણશાસ્ત્રીને મશહૂર કવિ–નાટયકાર અનૉં શાના જેવાં લક્ષણા તેનામાં માલમ પડયાં હતાં. પીસનું મસ્તક શાનાં જેવું જ માટુ અને વજનદાર ધુમ્મટનાં જેવું હતુ. નાક, આંખ તેમજ ખા ચિન્હો પણ લગભગ એક સરખાં જ હતાં. આમ છતાં પણ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૩૫
બને એક જ પ્રકારની મગજશક્તિ ધરાવતા હોવા છતાં પણ તેમના વર્તનમાં ફેર કેમ હતા ? શોએ પિતાની મગજશક્તિ જનકલ્યાણના લાભને માટે વાપરી જ્યારે પીસે તેને દુરૂપયોગ
કાકા છોકરા
t
:
--
be se': જોડી
. આ
છે
રી :
:
:
અમેરિકાના સુપ્રસિધ્ધ લુંટારા મીલરની મુખાકૃતિ. વચ્ચેની આકૃતિ નમ્ર વ્યકિતત્વ બતાવે છે. ડાબી બાજુની છબી કે જે જમણું બાજુના બે અર્ધા ભાગની બનેલી છે તે નરમ રવભાવ બતાવે છે. જ્યારે જમણું બાજુની છબી કે જે તેને ખરા ૨વભાવને પ્રકટ કરી લે છે તે તેનું ખૂની અને લુચ્ચું માનસ બતાવે છે.
ST
કરી નીચ માર્ગ અખ્તાર કર્યો. તેમના ગુણ-અવગુણનો આ તફાવત અભ્યાસીને જણાઈ ગયા વગર ન જ રહે. તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૩૬
મુખની રેખાઓમાં ભલે સામ્ય હોય પરંતુ માનવીની લાયકાત તેના ગુણ-અવગુણ ઉપરથી ઘડાય છે તે તો નકકી જ છે. આ વાતની સ્પષ્ટ પ્રતિતી આપણને આ બન્નેનાં દ્રષ્ટાંત ઉપરથી મળી આવશે.
આ મુજબ મુખના બધા અંગેનો અભ્યાસ કરવામાં આવે તે માનવી જરૂરી સામા માણસના મુખ ઉપરથી જ તેનું ભવિષ્ય, વર્તન, ચારિત્ર્ય વગેરે સહેલાઈથી પારખી શકે છે અને પછી તેની સાથેના પોતાનાં હિતાવહને નિર્ણય કરી તે અનુસાર વર્તે છે. વ્યાપારીઓ, મોટા મોટા ઉદ્યોગપતિઓ તથા બીજાં કે જેઓને રેજના અનેક માણસની મુલાકાત લેવાની હોય છે, જેમને પિતાના હાથ નીચે અનેક માણસે રાખવાની જરૂર હોય છે તેવાઓએ તથા જેમને આ વિદ્યા પ્રત્યેને શોખ કેળવ હેય, તેવાઓએ તેમજ જેમને પોતાના મિત્રનાં, સગારનેહીઓનાં તથા ઈતર માણસનાં ગુણ-દેષ, તેમની કાર્યશકિત પારખવી હેય તેવાઓએ તે આ શાસ્ત્રને અવશ્ય અભ્યાસ કરે જ જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________
સ.
૧૨
લેાકજ્યાતિષ
☆ વિભાગ ચેાથે
જ્યાતિષ એ વેદનાં નેત્ર છે. જેવી રીતે નેત્ર વગરના મનુષ્ય, નેત્રવિહાણું સૌન્દર્ય નકામું છે તેવી જ રીતે ચેાતિષશાસ્ત્રના અભ્યાસ વગરનું ભણતર પણ નકામું છે. નેત્ર વગર જેમ મનુષ્યનું અંગ નકામું થઇ જાય છે અને તે કપણ કરી શકવા અસમર્થ બને છે તેવી જ રીતે ન્યાતિષ સિવાય દરેક વસ્તુ અધકારમય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #377
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #378
--------------------------------------------------------------------------
________________
બાર મહિનાનું ભવિષ્ય [ આ ભવિષ્ય કોઈપણ વર્ષના મહિનાઓ માટે છે.]
આપણા પ્રાચીન સંસ્કૃત ગ્રન્થોમાં અનાજનો પાક, વરસાદ, અતિવૃષ્ટિ, દુકાળ, રાજ્યસુખ, શત્રુભય, ભયંકર અકેપ આદિ પ્રકારનાં ચિન્હો કેવી રીતે પારખવા, તેની આગાહીઓ કેવી રીતે જાણવી તેને લગતાં અનેક ઉલ્લેખ મળી આવે છે. પ્રાચીન ઋષિ-મુનિઓ આ વિદ્યામાં એટલા તે પ્રવીણ હતા કે તેમના આ પ્રમાણો કદી પણ છેટાં પડતાં નહિ. તેઓ રાજાઓ અને પ્રજાના સલાહકાર બની, આવતાં ભય સામે તેમને ચેતવણી આપતા, દુષ્કાળ, કુદરતને કેપ, શત્રુભય વગેરે માનુષી અને દૈવી ઉત્પાતની સામે તેમને ચેતવતા અને તેમાંથી બચાવી લેતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૪૦
તેઓ આ જ્ઞાન સ્વાનુભવથી અને અનેક વર્ષોની સખ્ત મહેનત બાદ જ મેળવતા, અને તેનો ઉપયોગ પણ માનવજીવનના લક્કલ્યાણને માટે જ કરતાં. આવા પ્રાચીન ઋષિ-મુનિઓનાં કથને, તેમના સ્વાનુભવો પરથી રજુ કરાયેલા સૂત્રો આદિ પરથી જ આ વિભાગની રચના થયેલી છે.
હવે ક્રમવાર પ્રત્યેક મહિનાનું ફળ દર્શાવવામાં આવે છે.
માટે છે તે ખાસ
આ ફળ કેઈપણ વર્ષના મહિના ધ્યાનમાં રાખવું.
ચૈત્ર માસનું ફળ
ચૈત્ર માસમાં સુદ એકમને દિવસે રવિવાર હોય તે વૃષ્ટિ ઓછી થશે. અને એને લઇને દેશના લોકોને દુષ્કાળથી પીડાવું પડશે.
ચૈત્ર માસમાં સુદ એકમને દિવસે સોમવાર અથવા બુધવાર યા તો ગુવાર કે પછી શુક્રવાર આવે તો તે વર્ષમાં વરસાદ ઘણો થશે. એને લઈને પાક પણ પુષ્કળ પ્રમાણમાં પાકશે.
ચૈત્ર માસમાં સુદ એકમને દિવસે મંગળવાર કે શનિવાર આવે તે વરસાદની ખેંચ પડશે. અને એને લઈને અનાજઘાસ ઉગશે નહિ. રાજાઓ વચ્ચે ભીષણ યુદ્ધ પણ છેડાશે.
ચૈત્ર માસની સુદ પાંચમને દિવસે વરસાદના છાંટા થાય તો વરસાદના દિવસોમાં અતિ જળ વરસશે નહિ એમ સમજવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૪૧
ચૈત્ર માસની સુદ પાંચમે રોહિણી નક્ષત્ર હોય, સાતમે આકા, નવમીએ પુષ્ય અને પુર્ણિમાએ સ્વાતિ નક્ષત્ર હોય અને ત્યારે વૃષ્ટિ થાય છે તે વર્ષમાં વર્ષા ઋતુસમયે વર્ષો થશે નહિ એમ જાણવું.
ચૈત્ર માસમાં સુદ સાતમે વાદળા અથવા તે આકાશ નિર્મળ જણાય તો તે વર્ષમાં ઘઉં વેચવાને માટે સંગ્રહ કરવો અને તે ઘઉં શ્રાવણ માસમાં વેચવામાં આવે તે ત્રણગણે લાભ મળે છે. આ રોગ સુદ પાંચમને દિવસે જે અને ઉપર મુજબ ઘઉં વગેરેને સંગ્રહ કરે જેથી લાભ મળશે.
ચૈત્ર વદ પાંચમને દિવસે બુધવાર હોય અને મંગળ વક્ર ગતિને હોય તો ઘી, તેલ, ચેખા, ઘઉં મોંઘા વેચાશે. આ વસ્તુઓના ભાવ તેજ બનશે.
ચૈત્ર માસમાં ગુરુ અને શુક્ર એક રાશિમાં હોય તે ઘી, તેલ, તલ, રૂ, સુતર વગેરે વસ્તુઓને સંગ્રહ કર્યા બાદ માસ બે પછી તે વેચવી. જેથી અવશ્ય લાભ થશે.
ચૈત્ર માસના વદ પક્ષમાં એક તિથિ વધે અને સુદ પક્ષમાં તિથિને ક્ષય થાય તો તે વર્ષમાં અનાજને દુષ્કાળ પડે એ નકકી જાણવું.
ચૈત્ર માસમાં સૂર્ય મેષ સંક્રાતિનો થાય અથવા વૈશાખ માસમાં વૃષભ સંક્રાતિનો થાય યા તો જેઠ માસમાં સૂર્ય મિથુન સંક્રાતિને થાય તે દિવસે વરસાદ વરસે તે અનાજ મેંદુ વેચાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૪૨
મહા સુદ સાતમને દિવસે અને ચૈત્ર સુદ એકમને દિવસે જો વાયુ વધુ પ્રમાણમાં વાય તો તે વર્ષમાં વરસાદના દિવસમાં જરૂર વરસાદ થશે.
ચૈત્ર માસમાં અથવા શ્રાવણ માસમાં પાંચ મંગળવાર આવે તો તે વર્ષમાં રાજાઓને નાશ થશે અને દુષ્કાળ પડશે. પાંચ શુક્રવાર આવે તે પ્રજાને નાશ થાય. અને બે માસમાં પાંચ રવિવાર કે બુધવાર આવે તે પણ રાજા-પ્રજાને નાશ થાય છે.
ઉપર જણાવેલા બે માસમાં (ચૈત્ર અથવા શ્રાવણુ) પાંચ સોમવાર આવે તો રાજા પ્રજાનું કલ્યાણ થાય છે અને પાંચ ગુરૂવાર આવે તે વૃષ્ટિ થતી નથી.
ચૈત્ર માસને માટે કહેવાય છે કે માહ માસ મેલો હોય, વાદળાવાળ હોય તો પણ ચાલી શકે પરંતુ ચિત્ર તો ચેખે જ સારે. ચૈત્ર માસના દો દિન સારા
આઠમ દશ, પક્ષ અંધારા ગાજ વીજ કરે ચમકારા,
તે આષાઢ માસ કેરા નિરધારા.
ચિત્ર તપે ને વૈશાખ વાય, તે વર્ષ સારું. ચૈત્ર માસમાં તાપ સારે પડે અને વૈશાખમાં પવન વાય તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૪૩
આખું વર્ષ સારૂ' જાય છે એવી આગાહી ઉપરની લેાકેાતિમાંથી
મળી આવે છે.
✩
ચૈતરે ચૈત, વૈશાખે
વેચા
જો આવ્યા જે, તા પડયા હેઠ.
✩
વૈશાખ માસનું ફળ
વૈશાખ સુદ્ પાંચેમને દિવસે શનિવાર હોય અથવા ભરણી, કૃતિકા, રાહિણી, મૃગશર અને મંગળવારે હસ્ત નક્ષત્ર હાય તા પીપળ, નાળિયેર, સાપારી, તાંબુ, કાંસુ, લાલ વસ્ત્ર એ બધી વસ્તુએ માંથી વેચાશે. વ્યાપારીએએ આ વસ્તુએના સંગ્રહ કરવા.
વૈશાખ સુદ્ધ એકમ અથવા દશેરાને દિવસે વાદળા ચડી આવે તે વર્ષાઋતુમાં વરસાદ આવશે નહિ એ ચેાક્કસ જાણવુ.
વૈશાખ સુદી તેરશને દિવસે જો મગળવાર અથવા રિવવાર હાય તેા પીપળ, ખાંડ, સાકર, પાન એ માંઘા વેચાશે. અને સિંધવ, મીઠું તથા લાલ ચંદન પણ માંધુ મળશે.
વૈશાખ સુદ પાંચમને દિવસે જો આકાશ મૈઘયી છવાયલુ હાય અથવા તા ગર્જના યા તા છાંટા થાય તેા વ્યાપારીઓએ અનાજના સંગ્રહ કરવા. અને એ અનાજ ભાદરવામાં વેચવું જેથી લાભ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૪૪
જેઠ માસનું ફળ
જેઠ સુદી એકમને દિવસે જો શનિવાર હોય તેા રાજા છત્ર ભંગ થાય, પ્રજા પીડાય અને દુકાળ પડે.
જેઠ સુદી એકમને દિવસે બુધવાર હોય તેા આવતા વર્ષમાં ભય થશે.
જેડ સુદી એકમને દિવસે રવિવાર હોય તેા પૃથ્વી ઉપર રાજાઓની લડાથી ભય ઉત્પન્ન થશે.
જે સુદી સાતેમને દિવસે જો વરસાદની ગર્જના સભળાય, આકાશ વાદળાથી ઢંકાયલુ હાય અથવા દક્ષિણ દિશા તરફથી પવન વાય તે તે વર્ષોંમાં વ્યાપારીએએ તલના સંગ્રહ કરવા અને આ સંગ્રહ કાર્તિક માસમાં વેચવામાં આવે તે અતિ લાભ પ્રાપ્ત થાય છે.
જેઠ વદી એકમને દિવસે જો રવિવાર હાય તા તે વમાં ભયંકર વાયુને પ્રાપ થશે અને અનાવૃષ્ટિ પણ થશે.
જેઠ વદી એકમને મંગળવાર, રવિ કે બુધવાર હાય તા તે વર્ષમાં લેાકેાને વ્યાધિ થશે.
જેઠ વદી એકમને દિવસે મુધવાર હાય તા દુકાળ થશે. ગુરૂવાર હાય તેા અનાજ ઘણું પાકશે. અને શુક્રવાર હાય તા ઘણી વ્રુષ્ટિ થશે. સામવાર હાય તા પૃથ્વી અનાજથી ભરપૂર રહેશે.
જેઠ માસમાં અમાસને દિવસે અથવા રાત્રિએ વરસાદના વાદળ ચડી આવે તા તે વર્ષમાં અનાવૃષ્ટિ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૪૫
જેઠ માસમાં પૂર્ણિમાને દિવસે અથવા અમાવસ્યાને દિવસે થા તે રાત્રિના આકાશ ઍમથી છવાઈ જાય છે તે વર્ષમાં અનાવૃષ્ટિ નક્કી થાય છે.
જેઠ માસમાં આરૂઢા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગણી, ઉત્તરા ફાલ્ગણી, હસ્ત, ચિત્રા નક્ષત્રે જે દિવસે હોય તે દિવસે તિષીઓએ આકાશમાં જેવું અને જે તે વખતે વાદળાં ન જણાય તો તે વર્ષમાં વરસાદ ઘણે થશે એમ જાણવું. અને જે વાદળાં ચડી આવે તો અનાવૃષ્ટિ થશે.
જેઠ માસમાં શ્રવણ નક્ષત્રમાં જે વાદળાં ચડી આવે તે વરસાદના દિવસમાં વૃષ્ટિ થશે. ધનિષ્ઠા નક્ષત્રમાં જે વાદળાં ચડી આવે તે, વરસાદના દિવસોમાં વરસાદ થશે નહિ એમ જાણવું.
જેઠ માસ માટે કહેવાય છે કે –
જેઠ આકરે બારે મે. જે જેઠ માસ આકરે હોય તો બીજા મહિનાઓ તદન મેળા જાય છે.
જેઠ ગયે, આષાઢ ગયા
ને શ્રાવણ તું પણ જા; ભાદર સારી લાગશે,
જે છઠ ને અનુરાધા. જેઠ–અષાઢ અને શ્રાવણમાં વરસાદ ન વરસ્યો હોય તો ભાદ્રપદમાં પણ વરસાદ વરસશે કે નહિ તેની શંકા થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૪૬
પરતુ ઉપરની લેકિત કહે છે કે જો ભાદ્રપદની છઠને દિવસે અનુરાધા નક્ષત્ર હોય તે વરસાદ જરૂર વરસે છે અને લીલાલહેર થાય છે.
આષાઢ માસનું ફળ
આષાઢ સુદી પાંચમને દિવસે રવિવાર હોય તે તે વર્ષમાં અલ્પવૃષ્ટિ થશે. સોમવાર હોય તે અતિ વૃષ્ટિ, મંગળવાર હોય તો રાજાઓ વચ્ચે વિગ્રહ, બુધવાર હોય તે શુભ ફળ પ્રાપ્ત થશે. ગુસ્વાર હોય તો પ્રજાનું કલ્યાણ થાય, શુક્રવાર હોય તો પ્રજાને સુખ, આનંદ મળે અને શનિવાર હોય તો દુનિયા દુઃખી થાય.
અષાઢ સુદ પાંચમને દિવસે શુભવાર હોય અને તેના ઉપર શુભ ગ્રહ દ્રષ્ટિ કરી હોય તો ધન અને ધાન્ય ભરપુર થશે. આષાઢ સુદી પાંચમને દિવસે જે ગ્રહનો વાર હોય તે ગ્રહ સાથે ક્રૂર ગ્રહ ભેગો બેઠો હોય અને તેના ઉપર એની કૂર દ્રષ્ટિ પડી હોય તે તે વર્ષમાં દુકાળ, મરણ, ચેરી તથા સજજનેને સતામણી વગેરે ભય, ત્રાસ અનુભવવા પડે છે.
અષાઢ સુદ પાંચમને દિવસે પશ્ચિમ દિશા તરફથી પવન વાય અથવા ઈન્દ્રધનુષ માલમ પડે તે તે વર્ષ માં ઘણી વૃષ્ટિ થશે. આ સમયમાં અનાજને સંગ્રહ કરેલ હોય અને તે અનાજ કાર્તિક માસમાં વેચવામાં આવે તો જરૂર ફાયદો મળે છે.
આષાઢ સુદ નોમને દિવસે સૂર્ય મંડળ ઉદય થતી વખતે મેઘથી ઢંકાયેલું હોય અથવા બપોરની વખતે યા તો અસ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૪૭
થતી વખતે સૂર્ય મંડળ મેઘથી ઢંકાયેલું હોય તો તે વર્ષમાં શુભ ફળ પ્રાપ્ત થશે નહિ એ નક્કી જાણવું.
આષાઢ સુદી પૂનમને દિવસે વૃષ્ટિ થાય તો એક માસ સુધી અનાજ મધું વેચાશે. ત્યારબાદ ભાવ ઊતરી જાય.
આષાઢ માસમાં પૂનમને દિવસે જે પ્રકારનો વાયુ વાય તેના ઉપરથી જે શુભ-અશુભ લક્ષણ પારખી શકાય તે નીચે મુજખનાં હોય છે –
આષાઢ સુદી પૂનમને દિવસે સૂર્ય અસ્ત થતી વખતે જે પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાય તો તે વર્ષમાં અતિ વૃષ્ટિ થશે અને ધનધાન્ય ભરપુર થશે..
એ જ દિવસે અગ્નિ દિશા તરફથી પવન વાય તો વૃષ્ટિ થશે નહિ. અનાજ પણ પાકશે નહિ અને લેકીને દુઃખ તથા શક થશે.
એ જ દિવસે દક્ષિણ દિશા તરફથી પવન વાય તો પૃથ્વી અન્ન વગરની બને. દુકાળ પડે અને રાજાઓ વચ્ચે વિગ્રહ ખેલાય.
એ જ દિવસે નૈઋત્ય દિશા તરફથી પવન વાય તો તે વર્ષમાં વૃષ્ટિ બહુ અલ્પ થશે.
એ જ દિવસે પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાય તે વૃષ્ટિ સારા પ્રમાણમાં થશે અને અનાજ પણ પુષ્કળ પાકશે એ નકકી છે.
એ જ દિવસે વાયવ્ય દિશા તરફથી પવન થાય અને વાદળા ચઢી આવે અને એ વાદળા પવનથી ખેંચાઈ જાય તે તે વર્ષમાં અ૫ વૃષ્ટિ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૪૮
આષાઢ સુદી પૂનમને દિવસે ઉત્તર દિશા તરફથી વાયુ વાય તેા વરસાદ સારા પ્રમાણમાં થશે અને અનાજ પણ પુષ્કળ પાકશે. લેાકેામાં સુખાકારી, આનંદ પણ રહેશે.
એ જ દિવસે ઇશાન દિશા તરફથી પવન ફૂંકાય તા અનાજ ઘણું પાકશે, વરસાદ સારા પ્રમાણમાં થશે, ઝાડાને ફળ પણ વધુ આવશે અને સર્વત્ર આનંદ તથા સુખના જયજયકાર પ્રવશે.
આષાઢ વદી આડેમને રાત્રે ચન્દ્ર વાળાએથી ઢંકાયો હાય તા તે વર્ષોંમાં ઘણી વિક્ટ થશે.
એ જ દિવસે રાત્રિનાં ચન્દ્ર સ્વચ્છ માલમ પડે યા તે છિદ્રવાળા ચન્દ્ર જણાય તેા તે વમાં વૃષ્ટિ ઘેાડા પ્રમાણમાં થશે.
આષાઢ વદમાં સૂર્ય મંડળ વાદળાથી ઢંકાયલું ન હોય તેા વરસાદના દિવસેામાં વૃષ્ટિ થશે નહિ એ નક્કી જાણવું.
આષાઢ માસમાં સ્વાતિ નક્ષત્ર બેસે તે દિવસે વીજળી થાય ને છાંટા પડે તેા તે વમાં વૃદ્ધિ સારા પ્રમાણમાં થશે. અનાજ પણ ઘણું પાકશે.
☆
આષાઢ માસ માટે લેાકેાક્તિ છે કે :~
આષાઢ માસે દર્દી
દિન સારા,
આમ, પૂનમ ધેર અંધારા;
ભડલી કહે સે પાયા છે,
જીતના બદલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઇતના મેહ.
www.umaragyanbhandar.com
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૪૯
ભર આષાડી પંચમી,
હેય વાદળ ધાન વેચી ધન, કરે,
રાખે બળદ
કે
વીજ,
ને
બીજ,
આષાઢ વદી અષ્ટમી,
જે કદી વાદળ ચારે માસ તબુકીયા,
જાણે ભાડે
છાયો,
રાયો.
આષાઢ માસની પૂનમની રાત્રે ચન્દ્રનાં દર્શન ન થાય તે ચાર મહિના પુષ્કળ વરસાદ થાય છે.
પરતુ જે તે રાત્રે ચન્દ્ર જણાય તો વરસાદ વર્ષ નથી. આ માટે લોકકિત છે કે – આષાઢી પૂનમ દિને,
નિ મ ળ ચ દ્ધા ભા સ; પીયુ તમે જાએ માળવે,
વર્ષની નહિ
આશા.
શ્રાવણ માસનું ફળ
શ્રાવણ સુદ ચોથને દિવસે અથવા પૂર્વા ભાદ્રપદ નક્ષત્રને દિવસે વરસાદ પડે તો તે વર્ષમાં પુષ્કળ અનાજ પાકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #389
--------------------------------------------------------------------------
________________
શ્રાવણ સુદ સાતેમને દિવસે વરસાદ થાય તેા તે વમાં અન્ન વધુ પ્રમાણમાં પાકશે અને સર્વત્ર લેાકેામાં આનંદ આનંદ પ્રવશે.
૩૫૦
એ જ દિવસે સ્વાતિ નક્ષત્ર હોય ને વરસાદ થાય તે સર્વત્ર અનાજ પાકશે.
એ જ દિવસે જો સૂર્ય અસ્ત થતી વખતે વાદળા ચઢેલા જોવામાં ન આવે તેા વરસાદની આશા રાખવી નહિ.
શ્રાવણ સુદ પૂનેમને દિવસે શ્રવણ નક્ષત્ર હાય ને તે દિવસે વરસાદ થાય તા તે વધે સુકાળ પડે.
શ્રાવણ માસમાં ચિત્રા, સ્વાતિ, વિશાખા એ નક્ષત્રામાં વૃષ્ટિ ન થાય તેા તે વર્ષે પૃથ્વી જળ અને અનાજ વગરની થશે.
એ જ માસમાં કૃતિા નક્ષત્રને દિવસે વરસાદ વરસે તેા તે વર્ષે પૃથ્વી સમુદ્ર જેવા જળવાળી થશે. અનાજ પુષ્કળ પાકશે અને લેાકામાં આખાદી પ્રવશે.
શ્રાવણ માસ તથા ભાદ્રપદ એ વર્ષાઋતુના મહિના છે. આ મહિનાઓ માટે કહેતી છે કે :
શ્રાવણનાં
આસા
તાર
સવડીઆ,
સા ૬ ૨ વા ની
દેરાં,
નદીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨ લક
નહાવા
સેલ. www.umaragyanbhandar.com
Page #390
--------------------------------------------------------------------------
________________
પરડાં,
શ્રાવણુનાં સરડાં ને
ભાદરવાની
જો એક વરસ આવુ' નહિ, તા થૈયત
અને
૩૫૧
શ્રાવણ જાય કારડા,
✩
જે—આષાડમાં પુષ્કળ વરસાદ પડયા હાય તા શ્રાવણમાં વધારે વરસાદની જરૂર રહેતી નથી. આ માટે લેાકેાક્તિ છે કેઃ
શ્રાવણ
તા કહ્યું ભરાય એરડા.
શ્રાવણ માસમાં જો અધિક માસમાં વરસાદ આછે. તેમ પાક વધુ થાય છે.
માંધા
✩ શ્રાવણ માસમાં જે માસ અધિક આવે તાઃ— અધિક માસ જે શ્રાવણ અને,
રાજા, બા પીડા સને; સુખમય વર્ષા, ત ઘણી,
સુખમાં સેવક, દુઃખમાં ધણી.
*
પંચના છાંટા સારા
✩
શ્રાવણ સુદી સપ્તમી,
સ્વાતિ
ડુંગર
પાદર
વ્હેલી;
ઝુપડા,
✩
ધેલી.
ઉગે
આવશે
સૂરઃ
પૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૫૨
મધરાત;
શ્રાવણ વદી એકાદશી,
ગરજે મેઘ જાએ ઝટ પીયુ માળ,
હું જઈશ
ગુજરાત,
સૂર;
શ્રાવણ વદી એકાદશી,
વાદળ ઉગે ભડળી તો એમ જ ભણે,
ઘર ઘર વાગે
તૂર
ભાદ્ર માસનું ફળ
ભાદરવા સુદી આઠમે મૂળ નક્ષત્ર હોય અને સોમવાર અથવા રવિવાર હોય તે તે વર્ષમાં વ્યાપારી લોકે શણ તથા સુતરને સંગ્રહ કરી તે પછી પાંચ મહિને વેચે તો અવશ્ય લાભ થાય છે.
ભાદરવા વદી ત્રીજને દિવસે ત્રીજા પ્રહરમાં ઉત્તર દિશા તરફ વરસાદનાં વાદળાં જોવામાં આવે તો તે વર્ષ સારું જશે. આ વર્ષમાં વ્યાપારીઓ અનાજને સંગ્રહ કરી તે પછીના છ માસે વેચે તે લાભ થશે.
ભાદરવા વદી સાતમને રોહિણી નક્ષત્ર હોય અને શનિવાર ગુરુવાર, શુક્રવાર કે રવિવાર હોય તો જવ, ઘઉં, ચેખા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૫૩
હળદર, જીરૂ, શીશુ, પાર, હીંગ, ગોળ, ખાંડ, સાકર, તલ, કસ્તુરી એ બધી વસ્તુઓના ભાવ તેજ થશે. તેથી તેને સંગ્રહ કરે અને સંગ્રહ કર્યા બાદ ત્રણ મહિના પછી એ વસ્તુઓ. વેચવામાં આવે તો અવશ્ય લાભ થાય છે.
ભાદરવા માસમાં બેસતી સૂર્ય સંક્રાતિને દિને વરસાદ થાય તો તે વરસમાં લોકોને આશ્વિન માસમાં ભય અને નાના પ્રકારના રોગ ઉત્પન્ન થશે.
ભાદરવા વદ અમાસને દિવસે જો રવિવાર હોય તે પ્રજાને ત્રાસ થાય, અનાજના ભાવ તેજ થશે એવું દૈવનું કહેવું છે.
ભાદ્રપદ માટે કહેતી છે કે – ભાદરવાની ભેંસ,
ચરવું થોડું ને તરવું ઘણું. કારણ, એ મહિનામાં વરસાદ ઘણે જોશબંધ પડે છે અને ભેંસને પાણી ગમતું હોવાથી તે આખો સમય એમાં જ પડી રહે છે.
ભાદરવાની ભેંસ,
લીલું જ દેખે.
હેય,
ભાદરવા સુદી પંચમી,
વેગ સ્વાતિને શુભ જેને એ બે મળે,
મંગળ વરતે
જોય.
હું ૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૫૪
દિન ઉગતા ભાદર,
અમાસ ને ધનુષ ઉગે પશ્ચિમે.
હોય જ
રવિવાર
હાહાકાર.
ભાદરવો જગ રેલશે;
છઠે અનુરાધા હૈય; ગર્ભ ઊભા પુઠ ના કરે,
વર્ષ ભડળી જોય.
આશ્વિન માસનું ફળ
આશ્વિન માસમાં સુદ એકમે તથા આઠમે અથવા સુદ દશમે વાદળા દેખાય તો તત્કાળ વૃષ્ટિ થાય છે.
ઉપર જણાવેલા દિવસોએ સૂર્યના અસ્ત વખતે પર્વત જેવો મેઘ નજરે દેખાય તો તત્કાળ વરસાદ વરસશે.
આશ્વિન સુદ સાતમે અથવા આઠમે વરસાદ વરસે તે તે વર્ષમાં સુકાળ થાય અને રાજ્યો વચ્ચે શાન્તિ તથા મિત્રાચારી રહે.
આવિન માસમાં સુદ તેરશને દિવસે શનિવાર હોય ને તે દિવસે સૂર્ય સંક્રાનિત આવે તે તે વરસમાં પૃથ્વી અનાજથી ભરપૂર રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૫૫ આશ્વિન માસમાં શનિ વક્ર ગતિન થાય અને શુક્રને અસ્ત થયા હોય તે અન્નને પાક પુષ્કળ થશે.
આ જ મહિનામાં શનિ-સહુને ભેગે સંયોગ થયો હોય તે તેલ, સુતર અને શણ પણ મોંઘુ વેચાશે. આવિન માસ માટે લોકક્તિ છે કે –
આ ને મેઘ ના, આવિન મહિનો એ વરસાદને છેલ્લે માસ ગણાય છે એટલે ઉપરની કહેતી પ્રચલિત બની છે. આશે વદી અમાસડી,
જે આવે શનિવાર, સમય આવશે આરે,
જોશી જેશ વિચાર.
કાર્તિક માસનું ફળ
કાર્તિક માસમાં અથવા માગશર માસમાં સંક્રાન્તિને દિવસે જે વૃષ્ટિ થાય તે પિષ માસમાં અન્નનો પાક મધ્યમ થશે.
કાર્તિક સુદી બારસની રાત્રે વાદળ ન થાય અને આકાશ સ્વચ્છ જણાય અને તેજ મુજબ પૂર્ણિમાને દિવસે કૃત્તિકા નક્ષત્ર હોય તે લોકો આબાદ બને છે અને પાક પણ સારા પ્રમાણમાં પાકે છે.
કાર્તિક સુદી પૂર્ણિમાને દિવસે ભરણી નક્ષત્રનો યોગ પૂરેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૫૬
પૂરે હોય તે તે વર્ષમાં ભયંકર દુકાળ પડશે અને રેગચાળે પણ થશે.
એજ દિવસે અશ્વિની નક્ષત્ર હોય તે ઘાસ, આજન.પાક મધ્યમ પ્રમાણમાં થશે.
એજ દિવસે રેહિણી નક્ષત્ર હોય તો પ્રાણીમાત્રને દુઃખ તથા ક્ષેશ થશે.
કાર્તિક માસની અમાસને દિવસે શનિવાર અથવા રવિવાર કે મંગળવાર આવે તે પ્રજામાં ભય ફેલાશે અને લોકે દુઃખ અનુભવશે.
કાતિક માસની અમાસને દિને શનિ, રવિ કે મંગળવાર હોય અને તે દિને સૂર્ય સંક્રાતિ બેઠી હોય અથવા તે અમાસ પહેલા ચૌદશે કે અમાસને બીજે દિવસે પડવાને દિવસે સૂર્ય સંક્રાન્તિ બેસે તો લોકોમાં આનંદ અને સુખ વ્યાપે છે અને તે વર્ષે બધા પ્રકારના અનાજ ભાવ તેજ બને છે.
આ માસમાં મેઘની ગર્જના થાય તે તે વર્ષમાં અનાજના ભાવ જરૂર વધી જાય છે પણ શિયાળાને પાક વધુ થાય છે.
આ માસમાં સૂર્ય કે ચન્દ્રનું ગ્રહણ હોય અથવા વીજળી પડે અથવા તે ધરતીકંપ થાય યા તો ધૂમકેતુ કે પછી તેવા જ પ્રકારને નાને પૂછડી તારે ખરે, ધૂળ ઉડે, વાદળા વગર વરસાદ વરસે, ઉલ્કાપાત થાય કે આવાજ ઉત્પાત થાય તે વ્યાપારીઓએ અનાજને સંગ્રહ કરો. અને આ સંગ્રહને પાંચમે મહિને વેચવામાં આવે તો તેથી બેવડો લાભ મળે છે.
કાર્તિક માસ માટે લેકેતિ છે કે – કારતક મહિને કણબી ડાહ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૫૭
કારતક મા તા ભારે આંકડા
કાર્તિક માસ વ્યાપાર-ધંધામાં-ચાકરીમાં નિષ્ફળ અને મદ્દ જાય તા લેાકેાની માન્યતા છે કે ખીજું વર્ષ તેજીમાં જાય છે.
✩
માગશર માસનું ફળ
માગશર સુદ બીજને દિવસે શનિવાર હાય અને દક્ષિણ દિશા તરફ્ વાયુ વાય તા તે વર્ષમાં લેકેાને અપાર કષ્ટ ભાગવવું પડે છે.
માગશર વદ ચેાથને દિવસે જો મઘા નક્ષત્ર હેાય અને મેઘ છવાયલા હાય યા તેા છાંટા પડે તે તે પછી આવતા આષાઢ માસમાં વરસાદ થશે એમ જાણવુ. આ ચિન્હા માલમ પડે તા આષાઢ માસ સુધી અનાજ પણ માધુ' વેચાશે.
એ જ દિવસે આશ્લેશા નક્ષત્ર હેાય અને વદ છઠને દિવસે પૂર્વા ફાલ્ગુણી નક્ષત્ર હાય તા આષાઢના શુકલપક્ષમાં ત્રણ દિવસ સુધી અતિ વૃષ્ટિ થાય છે.
માગશર વદ્દ આડેમને દિવસે સ્વાતિ અથવા ચિત્રા નક્ષત્ર હાય તા તે વખતમાં આકાશ મેઘથી ઢંકાયલુ રહે તે આવતા આષાઢ માસમાં સ્વાતિ, ચિત્રા નક્ષત્રાને દિવસે અતિ વૃષ્ટિ થશે અને અનાજના પાક ભરપૂર થશે.
માગશર વદ આઠેમ કે નામને દિવસે ચિત્રા નક્ષત્ર હોય તા આવતા અષાઢ માસમાં દરરાજ વૃષ્ટિ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૫૮
માગશર માસમાં વદ ચૌદશ અથવા અમાસને દિવસે વાદળાથી સૂર્ય ઢંકાયલા રહેતા તે વમાં અનાજ માધુ વેચાશે એમ સમજવું.
માગશર માસ અને તે પછીના બધા માસમાં બધા મુદ્દ પક્ષમાં તિથિને ક્ષય થાય એટલે કે તિથિ ખૂટે તેા તે વ માં રાજાને ગાદી પરથી ઊઠી જવું પડે અને પ્રજા દુ:ખ તથા દુષ્કાળ અનુભવે.
માગશર વદમાં તિથિ વધે તેા તે વર્ષમાં રાજાએ વચ્ચે વિગ્રહ થાય અને પ્રજાને કષ્ટ ભેાગવવુ પડશે.
માગશર માસમાં ધન રાશિના સૂર્ય થયા પછી મૂળ નક્ષત્ર જે દિવસે એસે તે દિવસે વરસાદના ગર્ભ રહેશે અને ગર્ભ રહ્યા બાદ સાડાચાર માસ અથવા તેા છ માસ પછી વરસાદ વરસશે.
માગશર માસ માટે લાાક્તિ છે કેઃ
માગશર ત વાયા વાયરા, આદ્રા ન ઊઠયા
ભરોમન ન જાયા એટડા,
ત્રણે
પેાષ માસનું ફળ
✩
હા
સેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તહ.
પેાષ સુદી ચેાથને દિવસે વીજળી જણાય તા તે શુભ
www.umaragyanbhandar.com
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૫૯
ચિન્હ છે. વીજળીથી ચમકતું અને વાદળાથી છવાયલું ઇન્દ્રધનુષ જણાય તો તે પણ ઉત્તમ ચિન્હ છે.
પિોષ સુદી પાંચેમને દિવસે ઘણી ઠંડી તથા બરફ પડે તે તે વરસમાં વર્ષાઋતુ ઘણુ સારી નીકળશે. આ ચિન્હ અતિવૃષ્ટ પણ સૂચવે છે.
પિોષ સુદી સાતમને દિવસે રેવતી નક્ષત્ર હોય, આઠમે અશ્વિની અને નવમીએ ભરણી નક્ષત્ર હોય અને એ ત્રણે દિવસે વીજળીથી ચમકતા વાદળા જોવામાં આવે તે વરસાદના દિવસમાં વરસાદ અતિ પ્રમાણમાં થશે એ નક્કી જાણવું.
પિષ સુદી સાતેમને દિવસે આકાશ વાદળાથી ઢંકાયેલું રહે તે શ્રાવણ સુદ સાતમને દિને સારી વૃષ્ટિ થશે એ નક્કી છે.
પષ સુદી એકાદશીને દિવસે રોહિણી નક્ષત્ર હોય અને વાદળા થાય, વીજળી ચમકે, ગડગડાટ થાય તે વરસાદના દિવસમાં વૃષ્ટિ સારા પ્રમાણમાં થશે. પણ અનાજના ભાવ તેજ થશે.
પિષ સુદી તેરસને દિવસે શનિ, શુક્ર અથવા મંગળવાર હોય ને તે દિવસે વરસાદના છાંટા થાય તે ઘઉને દુકાળ પડે અથવા તે તેના ભાવ અતિ પ્રમાણમાં વધી જાય.
પિષ સુદી પૂનમને દિવસે અથવા વદ બીજને દિવસે જે વીજળી જોવામાં આવે છે અથવા તો વ્યોમ મેઘથી આચ્છાદિત જોવામાં આવે તે તે વરસમાં અન્ન સારા પ્રમાણમાં પાકશે.
પષ સુદ પૂનમને દિવસે સોમવાર અને ભરણી નક્ષત્ર હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૦
અને ઉતર દિશામાં વીજળી થતી હોય અને આકાશ મેઘથી ઢંકાયલુ લાગે તેા તે વરસમાં વૃષ્ટિ સારા પ્રમાણમાં થશે.
પાષ વદ પાંચેમને દિવસે મગળવાર હાય અને તે દિવસે વરસાદના છાંટા થાય તે! તે વરસમાં ઘણું અનાજ પાકશે એમ જાણવું પણ અળસી, ઘી, મજી આ વસ્તુએના ભાવ વધુ તેજ બનશે.
પાષ વદ - પાંચેમને દિવસે આકાશમાં તારાએ સ્વચ્છ જોવામાં આવે તેા અને પાપ માસમાં સ્વાતિ નક્ષત્રને દિવસે હીમ પડે તે શ્રાવણ માસમાં વૃષ્ટિ થશે અને લેાકાની શરીર સુખાકારી સારી રહેશે.
પેાષ વદ સાતમને દિવસે મધરાતે મેઘગર્જના કરીને વરરો તા તે વમાં વૃષ્ટિ સારા પ્રમાણમાં થશે એ નક્કી જાણવું.
પેાષ વદ નામ કે મેઘની ગર્જના થાય, અનાજના નાશ થશે. આ તાફાનને લઇને પણ થાય.
અગિયારશને દિવસે પૂર્વ દિશામાં વીજળી ચમકે તા તે વર્ષમાં નાશ કીડા, સડે કે પછી કુદરતનાં
પાષ વદી તેરશ અને ચૌદશ તથા અમાસને દિવસે વરસાદના ગર્ભ રહેલા હાય તા તેથી શ્રાવણ સુદ પૂનેમને દિવસે વરસાદ થશે અને તે વ સુકાળમાં જશે.
પાષ વદ અમાસને દિવસે શનિ, સેામ કે મંગળવાર હાય તા તે વરસમાં અન્ન મેાધુ' વેચાશે અને લેાકામાં નાના પ્રકારના ભય ફેલાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #400
--------------------------------------------------------------------------
________________
પિષ વદ અમાસને દિવસે અથવા પોષ વદ સાતમને દિવસે વરસાદ પ્રથમ વસો શરૂ થાય તો વરસાદની ઋતુમાં વૃષ્ટિ સારા પ્રમાણમાં થશે પણ અનાજ મોધું વેચાશે.
પોષ વદ અમાસને દિવસે જયેષ્ઠા નક્ષત્ર હોય તો તે વર્ષમાં અનાજ મેધું વેચાશે. પણ તે જ દિવસે મૂળ નક્ષત્ર હોય તે બધા અનાજનો ભાવ તે વર્ષમાં ઓછો રહેશે અને અનાજ સસ્તું મળશે.
પોષ માસમાં પૂર્વા–ભાદ્રપદા નક્ષત્રને દિવસ ધ્યાનથી જે. જે એ દિવસે પરિવેશ એટલે કે સૂર્ય—ચન્દ્રમંડળની આસમાસ કુંડાળુ થાય અથવા મેઘની ગર્જના થાય, વીજળી ભભૂકે તથા વરસાદના છાંટા પડે તે વૃષ્ટિ ઘણી થશે એમ જાણવું.
પોષ માસમાં સૂર્ય મકર સંક્રાતિને થાય તે દિવસે રવિવાર હોય તો તે મહિનામાં જે ભાવથી અનાજ મળતું હોય તેથી બમણે ભાવ તે વર્ષમાં થશે અને જો શનિવાર હોય તે ત્રણ ગણા ભાવે વેચાશે. મંગળવાર હોય તે ચાર ગણે ભાવ થશે. બુધ કે શુક્રવાર હોય તે સરખા ભાવે વેચાશે. ભેમ કે ગુરુવાર હોય તે ચાલતા ભાવથી અર્ધા ભાવે વેચાશે.
પિષ માસમાં મકર સંક્રાતિને દિવસે શનિ, રવિ કે મંગળવાર હોય તે તે વર્ષમાં દુકાળ પડશે અને રાજાઓ વચ્ચે વિગ્રહ જામશે.
પોષ માસમાં મૂળ નક્ષત્રના દિવસથી ભરણી નક્ષત્ર સુધી આકાશ વાદળાવાળું જણાય છે અથવા આરૂઢા નક્ષત્રથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #401
--------------------------------------------------------------------------
________________
સ્વાતિ નક્ષત્ર સુધી વાદળાથી છવાયેલું હોય તે તે વર્ષમાં વૃષ્ટિ થવી જ જોઈએ.
પોષ માસમાં સ્વાતિ નક્ષત્રને દિવસે વરસાદ થાય અથવા પોષ સુદ સાતમને દિવસે આકાશ મેધથી ઢંકાયેલું હોય તો તે વરસમાં અનાજ ઘણું પાકશે.
મહા માસનું ફળ
મહા સુદ એકમને દિવસે બુધવાર હોય તો અન્ન મેઘુ વેચાશે અને આગામી વર્ષમાં ભય થશે.
આજ દિવસે પવન ઘણું વાય, વાદળા ચઢી આવ્યા ન હોય તે તે વર્ષમાં તેલ વગેરે પદાર્થો મોંઘા વેચાશે.
મહા સુદ બીજને દિવસે શુક્રવાર હોય અને ત્રીજને દિવસે શનિવાર હોય તો તેથી રાજાઓના વિગ્રહથી પૃથ્વી પર ભય પ્રવર્તશે અને અનાજ-દ્રવ્ય વગેરેનાં ભાવ અનેકગણાં વધી જશે.
આ જ મહિનાની બેજ કે ત્રીજને દિવસે ગુરુવાર હોય તે પૃથ્વી અનાજથી ભરપૂર રહેશે. પ્રજા અને રાજા બને સુખ અનુભવશે.
મહા સુદ બીજને દિવસે આકાશ મેઘથી ઢંકાયેલું રહે તે પૃથ્વી પર અનાજ ઘણું પાકશે.
મહા સુદ ત્રીજને દિવસે છાંટા પડ્યા વગર વરસાદની ગર્જના થાય તે તે વર્ષમાં ઘઉં, જવને સંગ્રહ કરો અને તે વેચવાથી લાભ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૧૩
મહા સુદૂ ચેાથને દિવસે વરસાદ થાય તા નાળિયેરના પાક સારા પ્રમાણમાં થશે.
મહા સુદ પાંચમને દિવસે છાંટા થયા વિના વરસાદના વાદળાં ચડી આવે તેા ભાદરવા માસમાં ઘેાડી વૃષ્ટિ થશે એમ સમજવું.
મહા સુદ છઠને દિવસે વાદળા વિના આકાશ સ્વચ્છ અને દશે દિશા પણ સ્વચ્છ માલમ પડે તેા રૂના વેપારીઓએ રૂના સંગ્રહ કરવા. આ સંગ્રહને લાભ ખીજા વર્ષીમાં જરૂર મળે છે. મહા સુદ સાતમને દિવસે સ્વાતિ નક્ષત્ર હાય તા તે શુભ ચિન્હ સમજવુ.
મહા સુદ સાતેમને દિવસે સામવાર આવે તેા માટા દુકાળ પડશે અને રાજાએ વચ્ચે મેટા વિગ્રહ ખેલાશે.
મહા સુદં નામ, દશેમ કે અગિયારશને દિવસે વીજળીના ચમકારા સાથે પવન ચાલતા હાય તા તેથી વરસાદ સારા પ્રમાણમાં વરસશે એ નક્કી છે.
મહા સુદ પુર્નમને દિવસે આકાશ વાદળાથી ઢંકાયલું જણાય તા તેથી અે માસે અનાજના ભાવ તેજ થશે.
મહા વદ પાંચમ, છઠ, સાતમ એ દિવસે શુક્ર,' શનિ અને રવિવાર આવ્યેા હોય તા તે વર્ષમાં રાજાએ વચ્ચે માટી વિગ્રહ વ્યાપશે.
ઉપર લખેલા ચોગા મહા માસમાં ન હેાય તા ભાદરવા માસમાં ઘઉં, મગ વગેરે અનાજ માંધુ વેચાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૬૪
મહા વદ તેરશને દિવસે જે હિમ પડે તેા પૃથ્વી પર અનાજના પાક ઘણા થશે.
મહા વદ તેરશને દિવસે આકાશમાં વાદળા છવાયલા હશે તા ડાંગરના ભાવ તેજ થશે.
મહા વદ અમાસને દિવસે વાદળાથી આકાશ છવાયલું જણાય તેા ભાદરવામાં વરસાદ થશે.
મહા માસમાં સૂર્ય સંક્રાન્તિને દિવસે જે વરસાદના છાંટા થાય તા અનાજની ઉત્પન્ન વધશે.
કાઇપણ મહિનામાં પાંચ રવિવાર હોય અથવા પાંચ મંગળવાર હોય અથવા પાંચ શનિવાર હાય તા તેથી દુકાળ પડે અને ભય ઉત્પન્ન થાય.
કાઇપણ માસમાં સાન, બુધ, ગુરૂ, શુક્ર એમાંથી કાઇપણ વાર પાંચ વખત આવે તે! તે શુભ ચિન્હ સમજવું.
☆
ફાગણ માસનું ફળ
ફ્રાગણ સુદ એકમ એ હાય તા તે શુભ ચિન્હ છે.
ફાગણ સુદ ત્રીજ, ચેાથ, આઠમ એ હાય તા તે અશુભ ચિન્હ છે.
આકાશ
*ાગણ સુદ સાતમને દિવસે પવન હાય અથવા મેઘથી ઢંકાયલુ' હાય તા અથવા વીજળી ચમકતી હોય તેા તે વરસમાં બધા પ્રકારનું અનાજ સારા પ્રમાણમાં પાકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૬૫
આ જ દિવસે કૃતિકા નક્ષત્ર હોય તેા ભાદરવા વદ અમાસને દિવસે વરસાદ થશે એ નક્કી છે.
ફાગણ સુદ સાતમને દિવસે સ્વાતિ નક્ષત્ર હોય તે તે શુભ્ર સમજવુ.
ફાગણ સુદ આઠેમ અથવા તેરસને દિવસે વરસાદ વરસે તે તે વ માં સારી વિષ્ટ થશે.
ફાગણ માસમાં ગુરૂ અસ્ત થતા હાય અથવા વક્ર ગતિના થવાના હાય યા તા શનિ વક્ર ગતિના થવાના હાય તા મધુ અનાજ માંથું વેચાશે.
ફાગણ માસમાં શુક્રના અસ્ત થતા હોય તા મધું અનાજ મેધું વેચાશે અને છ માસ સુધી દુકાળ રહેશે.
ફાગણ માસમાં મીન સંક્રાન્તિને દિવસે તિથિના ક્ષય અને મંગળ, શનિ કે રવિવાર હોય તા તેથી દુકાળ પડશે એમ જાણવું. અને મીન સંક્રાંન્તિને દિવસે ગુરુ, શુક્ર કે સામબાર હાય તા સુકાળ થશે એમ સમજવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #405
--------------------------------------------------------------------------
________________
બોલતાં નક્ષત્ર
પ્રાચીન લોકોક્તિઓનું મહત્વ
વર્ષા, પાક, આબોહવા તથા માનવી જીવન ઉપર જેવી રીતે દિન, માસ, યોગ આદિની અસર હોય છે તેવી જ રીતે નક્ષત્રની પણ અસર એમાં હોય છે. નક્ષત્ર ઉપરથી વર્ષાઋતુ અને પાકની ઉત્પન્ન સંબંધી ઘણું જાણી શકાય છે. જ્યોતિષીઓનું કહેવું છે કે નક્ષત્ર ઉપરથી ભાખેલુ ભવિષ્ય (વરસાદ માટેનું) કદી પણ છેટું પડતું નથી. અને આ વાત ખરી લાગે છે. નક્ષત્ર સંબંધી એટલી તે લોકકિતઓ ગુજરાતી, હિંદી, આદિ સાહિત્યમાં મળી આવે છે કે તેની અગત્યને સ્વીકાર કર્યા વગર ચાલે એમ નથી જ.
લોકોક્તિઓ એ પ્રાચીન જમાનાની બુદ્ધિનું માપ બતાવતી પારાશીશી છે. લોકકિતઓને સાધારણ અર્થ કહેવત થાય છે. આ કહેવત એ આપણા પ્રાચીન સમાજની રીતભાત, રહેણી-કરણી, સમાજ વ્યવસ્થા આદિનું નિર્મળ પ્રતિબિંબ છે. જ્યારે લખાણની, છાપકામની શરૂઆત અસ્તિત્વમાં નહેાતી, લકે વાંચી–લખી શકતાં નહોતાં ત્યારે પ્રજાના અનુભવો અને તેમનાં ડહાપણ કહેવત દ્વારા બહાર પડતાં હતાં. આમ કહેવતનો જન્મ થતો. આ કહેવત રૂપી ડહાપણ એક માણસને મોટેથી બીજાને મઢે, એક પેઢીથી બીજી પેઢી સુધી વારસા તરીકે ઊતરતું આવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૬૭
નક્ષત્ર માટેની આગાહીઓ
નક્ષત્રો માટે આપણા દેશમાં પ્રાચીન કાળની જે લોકેક્તિઓ પ્રચલિત છે તેની અહીં ઝાંખી કરાવવામાં આવે છે.
આશ્વિન વરસતાં અન્નને નાશ, રેવતી ગળતાં નહિ જળ આશ.
કૃત્તિકા નક્ષત્ર માટે કહેવાય છે કે – કૃત્તિકાના છાંટા સારા,
કૃત્તિકા કલ્યાણ
રેહિણી નક્ષત્ર માટે અનેક લોકેક્તિઓ પ્રચલિત છે. એ બધામાં નીચેની વધુ પંકાયેલી છે –
રેહિણી સુવા તે બળદીઆ મુવા.
રેહિસું ગાજે બહોતરૂં બાળે. એટલે કે રોહિણી નક્ષત્રમાં ગર્જના થાય તો વરસાદ ખેતર દિવસ મોડે આવે છે.
રેહિણુ દાઝી તે મુઠ બાઝી.
હિણી તપે તેનું ફળ સારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #407
--------------------------------------------------------------------------
________________
રોહિણી નક્ષત્રમાં તાપ સખ્ત પડે તથા વરસાદ વધુ પડે તે તે શુભ ચિન્હ છે. આ માટે જ કહેવાયું છે કે –
રેહિણી રેલે કે જે તે સારી
રોહિણી તપે ને મૃગશર વાય,
તો આદ્રામાં મેહ અનગળ થાય. રોહિણી નક્ષત્રમાં તાપ પડે અને મૃગશરમાં ઠંડા પવન વાય તે આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ થાય છે. એ આ લેકેક્તિનો ભાવાર્થ છે.
મૃગશર આદ્રા જોબન ત્રણે
ન વાયા વાયરા, ન આવ્યા મેહ ન જા બેટડે, હ
તે હ.
આદ્રા નક્ષત્ર પણ ચમત્કારિક છે. એને માટે કહેવાયું
જે વરસે આદ્રા, તો બારે માસ પાધરા, આદર કરે ઉલામણું તે માસે આવે મેહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #408
--------------------------------------------------------------------------
________________
પુનર્વસુ, પુષ્ય બે ભાઈલા, વરસે તે વરસે, વાઈલા તે વાઇલા.
આશ્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તે કંઈપણ પાક થતા નથી. આટલા માટે જ કહેવાયું છે કે –
જો વરસે આશ્લેષા તો શું મળશે?
પુષ્યનાં પાણી, તે અમૃત પાણી.
મઘા નક્ષત્રમાં સારા વરસાદની અને ઉત્તમ પાકની ખેડતેને આશા રહે છે. એટલે જ કહેવાયું છે કે –
જે વરસે મઘા, તે ધાન થાય ઢગા.
ઉત્તરા નક્ષત્રમાં વરસાદ વરસે તો અનાજને પાક એટલો તે થાય છે કે જનાવરને ખવડાવતાં પણ તે ખૂટતું નથી. આથી કહેતી છે કેજે વરસે ઉત્તરા,
તે ધાન ન ખાય કૂતરા.
બધા નક્ષત્રમાં ચિત્રા નક્ષત્ર ઘણું અક્કસ કહેવાય છે. . ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૭૦
એ નક્ષત્રમાં જે વરસાદ પડે તે રેલ આવે અને તાપ પડે તો અંગારા વર્ષાવે છે. એના આ સ્વભાવને લઈને જ “ઘેલી ચિત્રા” ના નામથી તેને ઓળખવામાં આવે છે. એને લગતી કહેતી પ્રચલિત છે કે – ઘેલી ચિત્રા કરે ખેલ,
ને કાળ ઉનાળે આવે રેલ.
જે વરસે ચિત્ત તે
પાડે ભીંત
પૂર્વ નક્ષત્રમાં પણ વરસાદ પડે તો અનાજને પાક સારે ઊતરવાની આશા રહે છે. અને તેથી ખેડુતે (કણબીઓ મુખ્ય) ભાવ ચઢાવી પૈસા કમાવાની આશા મૂકી દે છે. આથી કહેતી છે કે –
જે વરસે પૂર્વ તે કણબી બેઠા ગુરવા.
સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું વધારે પડવું એ પાક માટે નુકશાનકારક છે. આથી કહેવાય છે કે :
જે વરસે સાંત તે વાગે ન તાંત.
કારણે વરસાદ વધારે પડવાથી રૂના પાકનો નાશ થાય છે એટલે પિંજારા પિતાની તાંત ચલાવી શકતો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૭૧
હસ્ત અથવા હાથીયા નક્ષત્રમાં જેમ પાણી વધારે પડે તેમ પાક તથા લેાકને લાભ થાય છે. આથી જ લેાકેાક્તિ છે કે ઃ
નેં વરસે હસ્ત, તે પાકે અઢારે વસ્ત.
,
✩
હાથીયા
વરસે
હાર,
તા આખુ વરસ પાર.
હાથીયામાં જે વરસાદ વરસે તેા પછી આખું વર્ષ સુખરૂપ જાય છે. બીજા વરસાદની પણ જરૂર રહેતી નથી. હાથીયે વરસાદ ખેડુતાને માટે આશીર્વાદ સુચક મનાયેા છે. એની રાહ તેઓ આતુરતાથી જીવે છે અને જ્યારે તે વરસે છે ત્યારે ખેડુતા જમીનદારાના મુખ હર્ષ થી ચમકી ઊઠે છે. ગુજરાતમાં હજુ આજે પણ હાથીયા વરસાદ વરસે તે તેની ખુશાલીમાં ખેડુતા પેાતાના આંગણામાં સાથીયા, રંગેાની પૂરી તેને વધાવે છે. આ માટેની લાક્રાતિ છે કેઃ
જો વરસે હાથીયા,
તા સેતીએ પૂરાય સાથીઓ.
વરસાદજી વરસજે હાથીયા
તા કહ્યુઅણુ ભારણું સાથીઆ
☆
આઢા નક્ષત્રમાં વરસાદ બરાબર પડે તેા અનાજના પાક
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૭૨
સારા ઊતરે છે અને સારા ભાવની આશા રખાય છે. આ માટે
લેાકાક્તિ છે કે:
જા
કૃત્તિકા
વરસે
જે વર્ષે
તા
આ ફ્ તા,
બારે
✩
કલ્યાણ કરે
રાહિણી
નિશ્ચય
મહિના પાધરા.
કરે
મૃગશિષ તા
પુર
સુકાળ;
દુકાળ.
કૃત્તિકા નક્ષત્રમાં વરસાદ પડે તેા તે કલ્યાણકારી નીવડે છે. રાહિણીમાં વરસાદ પડે તેા સુકાળ આણે. પરન્તુ મૃગશિષ માં જો વરસાદ વરસે તેા દુકાળ જરૂર પડે છે. એમાં શંકા જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #412
--------------------------------------------------------------------------
________________
તેજીમ દી
✩
ચૈાતિષની દ્રષ્ટિથી રૂ, ચાંદી, એરંડા, અળસી, ગાળ, ખાંડ વગેરે વસ્તુઓની તેજીમંદી, પણ જાણી શકાય છે. આ માટે જ્યાતિષના આખા જ્ઞાનની જરૂર નથી. માત્ર પંચાંગ જોતાં આવડવું જોઇએ. પૉંચાંગના સાધારણ અભ્યાસથી પણ વધઘટ વગેરે જાણી શકાય છે.
આપણા પ્રાચીન ઋષિ-મુનિઓએ પેાતાના ગ્રન્થામાં પણ એની રચના કરી છે. અમુક નક્ષત્ર હાય તા અમુક વસ્તુઓના ભાવ વધવા જ જોઇએ. આવી તેમની ગણત્રી આજે સચેાટ રૂપે પૂરવાર થઇ છે. આપણા પ્રાચીન પૂર્વજોનુ આ વિશેનું જ્ઞાન કેટલુંક ઊંડુ હતુ તેમજ તેમની દ્રષ્ટિ કેટલી વિશાળ અને વેધક હતી તેના એના ઉપરથી પરિચય મળે છે.
અહીં નીચે જે રીત રજુ કરવામાં આવી છે તે સંશાધન અને ખાતરી બાદ જ આપવામાં આવે છેઃ
રૂના ભાવની વધઘટ જોવાની રીત.
જે દિવસે કૃતિકા નક્ષત્ર હેાય તે દિવસે રૂમાં મંદી થાય. જે દિવસે ચન્દ્રમા ધનરાશિમાં હોય તે દિવસે રૂમાં મદી થાય.
ચન્દ્રમા મિથુન, કર્ક, સિંહ અથવા વૃશ્ચિક રાશિમાં હાય તેા રૂમાં તેજી થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૭૪
ચન્દ્રમાં રવિવારે ઉગે તે સાધારણ રીતે મંદી થાય. ચન્દ્રમાં શુક્રવારે ઉગે તો રૂના ભાવમાં તેજી થાય.
વદીની છઠથી દશમ સુધીમાં કેઈપણ તિથિને ક્ષય હોય તો મંદી થાય. પણ તિથિ જે વધારે હોય એટલે કે બેવડી હોય તે તેજી થાય.
વદીની કેાઈ પણ તિથિ તૂટે એટલે કે ક્ષય હોય તો ભાવમાં મંદી થાય.
સુદમાં કઈપણ તિથિ તૂટે તો નો ભાવ તેજી પકડે.
રૂ જે દિવસે વ્યાપારમાં તેજી પકડે તે દિવસે દક્ષિણ દિશા તરફ વાદળાં હોય તો રૂમાં મંદી થશે.
રવિવારે પૂનેમ હોય તો રૂના ભાવ વધે. શનિવારે પુનમ હોય તે રૂ તથા અનાજના ભાવ વધે. મંગળવારી નેમ હોય તો રૂ તથા અનાજ વગેરે મેંધા થાય.
કોઈપણ માસમાં સુદી ચૌદશ નો ક્ષય હોય અને સવાબે દિવસમાં ગ્રહણ હોય તે ૩ ટકા ૧૦૯ ઘટે. દા. ત. તેરસ થડી અને ૧૪ ને ક્ષય હોય અને પૂનમની પાછલી રાતનું ગ્રહણ થાય અને તે ઘેરાયેલો આથમે તેને સવાબે દિવસનું ગ્રહણ કહે છે.
શનિ અને ગુરૂ એક રાશિમાં હોય તે રૂમાં તેજી થાય.
શનિ-ગુરૂ પંચક રાશિના થાય તો રૂમાં આઠ ટકા તેજી થાય. સિમજ –કોઈપણ દિવસે શનિ-ગુરૂ સાથે પંચક થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #414
--------------------------------------------------------------------------
________________
ઉપ
તા તે દિવસે તેજીને ચેાગ થયા જાણવા. આ યાગ કુંભ અને મીન રાશિએ શનિ અને ગુરૂ હોય તેા જ કહેવાય છે. શનિગુરૂ એક રાશિના હાય તા જ તેજી થાય છે. ]
કાણુ માસમાં પૂનેમ સેામવારી અને અમાસ સેામવારી હાય અને વચમાં નિ વક્ર થાય તા તથા વચ્ચેની તિથિને ક્ષય થતા હાય તા રૂના ભાવ તેજ થાય છે.
અમાસ સામવારે આવતી હાય અને તે દિવસે ચ કના હાય તેા રૂના ભાવ ત્રીસ ટકા જેટલા વધે છે.
રવિવાર અથવા ખીજા કાઇપણ વારે વ્યક્તિપાત અથવા વૈધૃત હાય અને દિવસે રાહિણી નક્ષત્ર હાય તથા વરખનેા ચન્દ્ર હાય તા રૂનું બજાર મંદી પકડે છે.
નિદા તિથિ એટલે કે પડવા શિનવારે હોય ને ચિત્રા નક્ષત્ર તે દિવસે હોય તેા ચાર ટકા રૂના ભાવ વધે છે.
જે મહિનામાં અમાસ સેામવારી હોય તે માસમાં રૂના ભાવ ૨૦ ટકા જેટલા ઘટી જાય છે.
જે મહિનામાં અમાસ રવિવારે હાય, આગલા દિવસની ચૌદસ ઉપરાંત અમાસ વધારે હાય અને ખીજે દિવસે અમાસ– રવિવારના ચોગ હાય ા ખારમાં આકસ્મિક દશ ટકાના વધારા થાય છે.
જે દિવસે અમાસ ઘડી એકની હાય અને પછી પડવા થતા હાય તેા રૂમાં દશ ટકા મઢી થાય છે.
વૈધૃત અને વ્યતિપાત રવિવારે હોય તા રૂના ભાવ ૧૦ ટકા વધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૭૬
શનિ વક્રી થાય તે ૪૦ ટકા ભાવ વધે. આગળ આવે તે વધે અને પાછળ ચાલે તે ઘટે છે.
શુકનો તારો વધુ દિવસ સુધી અસ્ત રહે તે ટકા ૫૦ મંદી કરે છે અને વધુ દિવસ સુધી ઉદય પામે તે તેજ કરે છે.
ગુરુ મકર રાશિને થાય તો રૂ અને કપાસના ભાવમાં તેજી થાય છે.
દરેક માસમાં સુદીમાં ક્ષય હોય તે તે દિવસથી ભાવ વધે અને વદમાં ક્ષય હોય તે તે દિવસથી ભાવ ઘટે છે.
દરેક માસમાં અથવા તે વર્ષમાં ગુરુવારનું ચન્દ્ર ગ્રહણ હોય તે માસ બેની અંદર ટકા પચીસ વધે છે અને મંગળવારે સૂર્ય ગ્રહણ હોય તે માસ હાડાચાર સુધીમાં વસ્તુઓ મોંઘી રહે છે એટલે કે તેજી થાય છે.
ગણેશચોથ ગુસ્વારે હોય તો વેપાર તેજીનો કરે.
સોમવારને દિવસે ચાંદરાત હોય તે દિવસ પંદરમાં તેજી થાય.
કાર્તિક સુદી એકમને બુધવાર અને સુદ પાંચમને રવિવાર હોય તે રૂના ભાવ તેજ થાય છે.
પોષ સુદી પૂનમનાં વાદળા હોય તો ફાગણ સુદી પૂનેમની અંદર વીસ ટકા તેજી થાય છે.
મહા સુદી પાંચેમ-છઠ અને સામને દિવસે વાદળા થાય તે રૂનું બજાર વધે છે અને ફાગણ વદ એકમથી ઘટે ને વાદળા ન થાય તે ફાગણ વદ એકમથી વધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૭૭
મહા સુદ પૂનેમનાં વાદળાં થાય તે! દોઢ માસ સુધી મંદી રહે અને ચૈત્ર સુદી પૂનેમ પછીથી સફેદ વસ્તુએમાં તેજી થાય. મહા વદ પાંચમને દિવસે વાદળા થાય તા ફાગણમાં તેજી થાય.
મહા વદી આઠમનાં દિવસે વાદળાં હાય તા ફાગણની અમાસ સુધીમાં રૂ–કપાસ તેજી પકડે છે.
મહા વદી નામનાં વાદળાં હોય તેા ફાગણની અમાસમાં ૩-કપાસ તેજી પકડે છે.
મહા વદી દશેમનાં વાદળાં હાય તેા ચૈત્ર સુદી એકમથી તે પુનેમ સુધી તેજી થાય છે.
મહા વદી અગિયારસનાં વાદળાં થાય તેા ચૈત્ર વદી એકમથી અમાસ સુધી તેજી રહે છે.
મહા વદી ખારસનાં વાદળાં થાય તે વૈશાખ સુદી એકમથી પુનેમ સુધીમાં તેજી રહે છે.
મહા વદી તેરસનાં વાદળાં થાય તે વૈશાખ વદી એકમથી અમાસ સુધીમાં તેજી રહે.
મહા વદી ચૌદશનાં વાદળાં થાય તેા જેઠ સુદી એકમથી પુનેમ સુધી તેજી રહે.
મહા વદી અમાસના વાદળાં થાય તે જેઠ વદી એકમથી અમાસ સુધીમાં રૂના ભાવ તેજ રહે.
બુધવારે માર વધે તા બે દિવસ સુધી તેજી રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૭૮ રવિવારે બજાર વધે તો બે દિવસ રૂના ભાવ વધે છે.
ગુરૂવારે બજાર વધે તે શનિવારની રાત સુધીમાં રૂમાં તેજી રહે છે.
દરેક માસમાં વદી છઠનો ક્ષય હોય તો રૂને વેપાર તેજીને કરે અને માસ એક સુધી વેપાર રાખવો. કારણ એક માસમાં ઓછામાં ઓછા પચાસ ટકા વધે છે.
દરેક માસમાં વદ છઠ બે ઘડી અંદર હોય તો તે માસમાં ટકા અઢારથી તે અઠ્ઠાવીસ સુધી ઘટે છે.
વૈશાખ સુદી છઠને વાર શુક્ર હોય અને તિથિ પૂર્ણ હોય તો રૂના ભાવ એકદમ અર્ધા થઈ જાય છે એટલે મંદી થાય છે.
વૈશાખ વદી ચૌદશને વાર શનિ હોય તો રૂના ભાવ સાધારણ રહે પરતું પહેલાં દસથી પંદર ટકા જેટલી તેજી થાય છે.
દરેક વર્ષમાં પૂછડી તારે ઉગે ત્યારે રૂના ભાવ ચાલુ હોય તેનાથી બમણું થાય છે. અને જે પૂછડીયા તારે જણાય તે એક માસમાં અસ્ત પામે તે ભાવ ઘણાં આકરા થાય.
ફાગણ સુધી બીજ ને વાર બુધ હોય તો રૂમાં તેજી થાય છે.
ફાગણ સુદી અગિયારસને વાર શુક્ર હોય તો રૂનો ભાવ વધે છે અને કાર્તિક સુદી પૂનમ સુધીમાં સંપૂર્ણ તેજી થાય છે.
ફાગણ સુદ પૂનેમ અને આશ્વિન સુદ પૂનમે ચન્દ્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૦૯
જળમાં ડૂબેલા હાય.એટલે કે જળ કુંડાળામાં તે જણાતા હાય તા ભાવ વધે છે. જે દિવસે સૂર્ય ને રાહુ ભેગા થાય તે દિવસે રૂમાં સે। ટકા ઘટ પડે છે. એટલે કે મંદી થાય છે.
ફાગણ વદ છેઠના વાદળા થાય તા રૂનાં ભાવમાં ચૈત્રમાં તેજી આવે છે.
ચૈત્ર વદ સાતમનાં વાદળાં થાય તે વૈશાખ માસમાં તેજી આવે છે.
જેઠ સુદ પાંચમને વાર શન હાય તા ભાવ એક મહિના સુધી મંદ રહે છે.
✩
કપાસના ભાવ જાણવાની રીત
સ્વાતિ નક્ષત્રમાં ખોજના ચન્દ્ર ઉગે તા કપાસ માંધા થાય છે.
તુલા રાશિ ઉપર મંગળ અને વિહાય તેા કપાસ તેજી પકડે છે.
ધન રાશિ ઉપર સૂ હાય તે કપાસીયા અને મંગળ હાય હૈં। ઘી તથા કપાસીયા મેાંઘા થાય છે.
આરૂઢા નક્ષત્રમાં બીજ ઉગે તેા કપાસ મેઘા થાય.
પૂર્વા ફાલ્ગુની તથા ઉતરા ફ્રાલ્ગુનીમાં ખીજના ચન્દ્ર ઉગે તા ધાની વસ્તુ તેજ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #419
--------------------------------------------------------------------------
________________
વૃષભને ચન્દ્ર વૃષભે સંક્રાતિ બેસે તે દિવસે હોય તે કપાસમાં તેજી થાય છે.
સિંહ રાશિનો ગુરુ થાય ત્યારે કપાસ વગેરે માસ આઠથી બારમાં તેજ થાય છે. કન્યાને ગુરુ થાય ત્યારે કપાસીયાને સંગ્રહ કરવાથી માસ બેમાં જરૂર લાભ થાય છે.
મિથુન રાશિને ચન્દ્ર સવાબે દિવસ કપાસને મેં સખે છે. કન્યા રાશિમાં ચન્દ્રન અસ્ત થાય તે તેજી થાય. ગુરથી જે શુક્ર આગળ હોય તો ઘટેલી વસ્તુની આશા રહે છે એટલે કે એના તેજ થવાની સંભાવના જાગે છે.
કન્યા રાશિના શનિ હોય તો કપાસ એંધ થાય છે.
માગશર સુદ પૂનમની ઘડી-પળ વધારે હોય તે માસ છ થી સાત સુધી તેજી રહે છે.
મહા સુદી એકમને શનિવાર અથવા મંગળવાર હોય તે અને આકાશ નિર્મળ હોય તો કપાસ ખરીદવો અને તે બાદ ત્રણ માસ પછી તેના બમણું નાણાં મળે છે.
મહા સુદ છઠને ગુરૂવાર હોય અને તે દિવસની રાત્રિ નિર્મળ હોય તો ત્રણ મહિનામાં બમણું લાભ મળે છે. મહા સુદ છઠને સોમવાર હોય અને આકાશ વાદળા વગરનું માલુમ પડે. તે રૂને ભાવ વધે છે. મહા સુદી છેઠ નિર્મળ હોય તે પણ કપાસનો ભાવ વધે છે.
મહા સુદી સાતેમને દિવસે જે મેઘની ગજેના થાય તે કપાસની તેજી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #420
--------------------------------------------------------------------------
________________
મહા સુદી આઠમ નિર્મળ હોય તો કપાસ મળે નહિ.
ચૈત્ર માસમાં મીન સંક્રાતિ સોમવારે બેસે તો મંદી થાય છે.
ચૈત્ર-વૈશાખમાં મેષ સંક્રાન્તિ બુધ, ગુરુ, શુક્ર એ વારેએ બેસે તો કપાસનાં ભાવમાં તેજી થાય છે. વૈશાખ સુદ પૂનેમને ગુવાર હોય તો કપાસને સંગ્રહ કરવો ઉત્તમ છે.
ચિત્ર અથવા માગશરની એકાદશીએ રવિવાર હોય તે ભાવમાં મંદી આવે છે.
જેઠ માસની સંક્રાંતિએ રવિવાર હોય તો ભાવ તેજી પકડે છે.
ભાદરવાની સક્રાન્તિ રવિવારે હોય તો પણ તેજી જાણવી.
ચન્દ્ર ઉગતાં વાદળામાં મોં હોય અથવા ઝાંખો દેખાય તો ભાવમાં તે મંદી આણે છે. તેવી જ રીતે અંદરનો ભાગ પણ સમજીને જેવો. ઘડી-પળ વગેરે પણ વિચારીને જોવું રોજ વાદળ જોતા રહેવું.
રૂ, ચાંદી, ચોખા, ખાંડ, ઘી, સફેદ સ્ટીલ વગેરેના ભાવની વધઘટ:
- શુક્ર અસ્ત જે મહિનામાં થાય તે દિવસથી વ્યાપારભાવમાં પંદર ટકાનો ઘટાડો થાય છે. તેમાંય ખાસ કરીને ૨, ચાંદી, ચેખા, ખાંડ, ઘી અને સફેદ સ્ટીલ આ ચીજોના ભાવમાં પંદર ટકાની મંદી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #421
--------------------------------------------------------------------------
________________
બુધ, ગુરૂ, શુક અને સેમ તથા શનિવારે અમાસ હોય તો ઉપરની સફેદ વસ્તુઓનાં વ્યાપારમાં દશ ટકા ભાવને ઘટાડે થાય છે.
કોઈપણ મહિનામાં સુદી નોમને ક્ષય થતો હોય તો આઠ દિવસ પહેલાં આઠ ટકા ભાવ આ ચીજોમાં વધે છે.
- દક્ષિણ દિશા તરફ વાદળાં થતાં હોય તે પહેલાં રૂમાં તેજી થાય અને પાછળથી મંદી થાય.
કોઈપણ મહિનામાં એકાદશી સોમવારી આવે અને તે દિવસે વ્યતિપાતને યોગ સાથે આવે અથવા વૈધત હોય તો રૂ, ચાંદી, ચેખા, ખાંડ, ઘી અને સફેદ સ્ટીલના ભાવમાં વીસ ટકાનો વધારે થાય છે.
ગુરુ અને શનિ એ બંને ગ્રહો તુલા રાશિમાં ભેગા થાય તો તે દિવસે બજાર ભાવ એકદમ તેજ થાય છે અને ભાવ બેવડા પણ વધી જાય છે.
કેઈપણ માસમાં સુદી ચૌદસનો ક્ષય હોય અને તે દિવસે ગ્રહણ હોય તો ઉપરની સફેદ વસ્તુઓના ભાવમાં પચાસ ટકા જેટલે ઉછાળ આવે છે.
જે દિવસે સૂર્ય અને રાહુ એક રાશિમાં ભેગા થાય તો તે દિવસથી બજાર મંદી અનુભવે અને તે એક નાડી ઉપર આવે તો ઉપરની વસ્તુઓના ભાવમાં પચાસ ટકાનો ઘટાડે થાય છે.
રેવતી નક્ષત્ર અને રવિવાર હોય તો દશ ટકાને વધારે થાય છે. પરંતુ તે વખતે વ્યાપારમાં તેજી ચાલતી હોય તો બે દિવસ આગળ અને છ દિવસ પાછળ તેજી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #422
--------------------------------------------------------------------------
________________
૯s
કેઈપણ મહિનાની પૂર્ણિમાએ રવિવાર અથવા મંગળવાર હોય તો તે માસમાં ઉપરની શ્વેત વસ્તુઓનાં બજારમાં તેજી રહે છે. સુદી પૂનેમ આઠ ઘડી સુધી હોય તો ટકા આઠથી દશ (પણ રવિવાર હોય તે જ) સુધી તેજી રહે છે.
કોઈપણ માસમાં સુદ ત્રીજ બે હોય તે રૂની તેજી અને ત્રીજનો ક્ષય હોય તે દશ દિવસમાં રૂની મંદી થાય છે. પાછળથી ભાવ પચાસ ટકા જેટલો ઘટી પણ જાય છે.
કોઈપણ માસમાં વદમાં તિથિ તૂટે તો બજાર તેજ થાય પરતુ તેર દિવસનું પખવાડિયું હોય તેજ તેજી પકડે છે.
જે મહિનામાં ગ્રહ રાશિથી ફરે તે. માસમાં બજાર નરમ થાય છે. કોઈપણ માસમાં વદી ચૌદશની ઉપર અમાસ થતી હોય તે બજાર દશ ટકા વધે છે.
રાહુ-કેતુ-મંગળ એક રાશિથી ફરે અને તે પક્ષમાં તિથિને ક્ષય હોય તે બજાર પંદર ટકા ઘટે છે.
જે દિવસે પંચક બેસે તે દિવસે ગ્રહયોગ થતો હોય તો પાંચથી તે સાત ટકા સુધી બજાર ભાવ ઘટે છે.
ઘનિષ્ઠા નક્ષત્ર રવિવારના પહેલા ભાગમાં બેસતું હોય તો પાંચ દિવસની અંદર બજારમાં એકદમ તેજી થાય છે.
કોઈપણ માસમાં સુદી એકમને શનિવાર સાથે ચિત્રા નક્ષત્ર હોય તે બજાર પાંચ ટકા વધે છે.
કેઈપણ માસમાં અમાસ ઉપરાંત સુદી એકમ વધારે ઘટી હોય તે દશ ટકા બજાર ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૮૪
પુનેમને ક્ષય હાય તા બજારમાં પચાસ ટકાના વધારે
થાય છે.
શિનના ઉદય થાય અને મુખ્ય માર્ગી થાય તેા દ્દશ ટકાથી પદર ટકાના વધારા ઉપરની વસ્તુઓમાં થાય છે.
બુધના અસ્ત થાય તે. મંદી અને પશ્ચિમ દિશામાં ઉદય થાય તેા તેજી થાય છે.
કાપણ માસમાં દશમી તિથિને ગુરુવાર હાય અને તે દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર હાય તથા ધ્રુવયેાગ અને ઘનિષ્ઠા ખીજે દિવસે થતાં હાય તે! સેા ટકાના વધારા હાય છે.
જો મહિને શનિવારે એસતા હાય અને સુદી પુનેમ તે માસની પણ શનિવારે જ આવતી હોય તા તથા પુનેમને રહિણી નક્ષત્ર હાય તે માર પચાસ ટકા વધે છે.
જો મહિના શુક્રવારે બેસે અને તેજ દિવસે ચાંદરાત થતી હાય તા ખજાર ભાવ તેજ રહે અને રૂના ભાવ વધે છે.
મહિના ગુરૂવારે બેસે અને તે દિવસે ચાંદરાત હાય અને તે માસની અમાસ ગુરુવારની જ હોય અને તે વધુ ઘડી એટલે કે અમાસ વધારે ઘટિકા ભાગવતી હાય તા બજારના ભાવ દશમી પંદર ટકા વધે છે.
✩ રસકસ–ધી—તેલ વગેરેનાં ભાવ જાણવાની રીત
કાપણુ માસની છઠને શનિવાર હાય અને સુદી શેમને ગુરૂવાર હાય તેા રસસ, ઘી, તેલ માંઘા થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૦૫
વૃશ્ચિકનાં ગુરુમાં કપાસ અને ઘી મૈથુ થાય તેના સ ંગ્રહ પ્રથમથી ક! હાય તે પાંચ માસમાં લાભ હાય છે.
✩
ચાંદીના ભાવ જાણવાની રીત
સામવતી અમાસ હાય તે। અમાસ પહેલાં અથવા પછી ચાંદીમાં મઢી થાય.
.
પંચક, રવિ, સામ અથવા શુક્રવારે બેસે તા તેજી થાય.
ગુરૂવારે પચક એસે તા સાધારણ એટલે મધ્યમ ભાવ રહે, અને શિન અથવા મંગળવારે પંચક બેસે તા વધે અને પાછળથી ભાવ મુકાય એટલે કે મંદી થાય.
✩
સફેદ વસ્તુના ભાવ જાણવાની રીત
માગશર સુદી સાતેમને શુક્રવાર હોય તેા ધાળી વસ્તુ તેજ થાય છે.
વૈશાખ સુદ દશેમને રવિવાર હાય તા સફેદ વસ્તુના સંગ્રહ કરવા લાભકારક છે.
જે મહિનામાં છઠને ગુરુવાર અને દશેમને રવિવાર હોય તે માસમાં ભાવ તેજી થાય છે.
મેષ રાશિએ રવિ આવે તેા ભાવ તેજી પકડે છે.
હસ્ત નક્ષત્રમાં ખીજના ચન્દ્ર ઉગે તેા ધાળી વસ્તુ તેજ થાય.
૨૫
શ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૮૬
ગ્રહોની અસર
આદ્રા નક્ષત્ર પર સૂર્ય-મંગળ હોય તે એક માસ પર્યત અન્ન ધુ રહે. તે બાદ ભાવમાં મંદી આવી જાય.
બુધ, શુક્ર અને મંગળ આ ત્રણે ગ્રહો આલેષા નક્ષત્ર પર સ્થિર હોય તો જન સુખાકારી સારી રહે અને ભાવોમાં મંદી આવી જાય.
ઉત્તરષાઢા નક્ષત્ર પર અથવા પૂર્વા ફાલ્વની નક્ષત્ર પર શનિ અને પુનર્વસુમાં સૂર્ય હોય તો વરસાદ પડે નહિ અને દુકાળની સ્થિતિ ઊભી થાય.
શ્રવણ નક્ષત્ર પર કોઈ કૂર ગ્રહની દ્રષ્ટિ પડે તો અન્નનાં ભાવ તેજ બને છે. તેમાંય ખાસ કરીને ઘઉં મેંધા થઈ જાય છે.
વૃષભ રાશિમાં રાહુ અને મંગળ હોય તો તે પછીના છઠ્ઠા મહિનામાં મહાભય અને દુકાળ પડવાની સ્થિતિ ઊભી થાય છે.
મંગળ, સૂર્ય, ગુરુ, શુક્ર એક રાશિ પર સ્થિર થયા હોય તો ભય અને વ્યાધિથી લોકે પીડાય છે. અનાજની મેઘવારી પણ વધી જવા પામે છે.
સૂર્ય, શુક્ર, મંગળ આ એક રાશિ પર આવે તો ઘી, તેલ, મસુર આ વસ્તુઓ ધી થાય.
ગુરુ, શુક્ર, શનિ, રાહુ આ ચારે ગ્રહ એક રાશિ પર સ્થિર થાય તો વૃષ્ટિ અધિક પડે અને બધું અન ધું વેચાય.
સૂર્ય, બુધ, ગુરુ, શનિ અને રાહુ આ ગ્રહ જે એક રાશિ પર આવે તો એ સમયે અનાજ સસ્તું થાય છે અને પ્રજામાં સુખાકારી વ્યાપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૮૭
શુક્ર, શનિ, મંગળ, ગુરુ અને બુધ આ પાંચ ગ્રહો એક રાશિ પર સ્થિર હોય તે દેશમાં ઉત્પાત મચે અને પ્રજાને નાશ થાય તથા વસ્ત્ર અને ધાતુ મેંધી વેચાય.
- સુર્ય, ચન્દ્ર, ગુરુ આ ત્રણ ગ્રહ જે એક રાશિ પર સ્થિર થાય તો ઉતર દિશામાં ભય અને પ્રજામાં અશાન્તિ વ્યાપે. જે લોકો આ સમયે મગ, જવ, કપડાં એને સંગ્રહ કરે અને તેને સાતમે મહિને વેચે તે લાભ થાય છે.
- સૂર્ય, ચન્દ્ર, શુક્ર, બૃહસ્પતિ આ બધા ગ્રહ એક રાશિ પર સ્થિર હોય તે વરસાદ વરસે, અને અન્ન ઍધું હોય.
શનિ અને રાહુ એક રાશિ પર હોય તે બધા પ્રકારનું અન્ન મેળું હોય છે. રાજાઓમાં પણ ભયથી વ્યાકુળતા ફેલાય છે.
મંગળ, ગુરુ આ બન્ને ગ્રહ એક રાશિ પર સ્થિર હોય તે વર્ષા સમયે વર્ષા થતી નથી એ નક્કી વાત છે.
મંગળ, શુક્ર બૃહસ્પતિ આ ત્રણે ગ્રહ એક નક્ષત્ર પર સ્થિર થાય તે અનાજ સસ્તું થાય છે અને અન્નનાં સંગ્રહને ચોથે મહિને વેચવામાં આવે તે ઘણો જ લાભ થાય છે.
જયારે સાત ગ્રહ એક રાશિ પર સ્થિર થાય ત્યારે ગોલગ કહેવાય છે. આ યોગથી દેશમાં દુકાળ આવે છે અને રાજા તથા પ્રજા પીડાય છે.
આગળની રાશિ પર સૂર્ય અને પાછળની રાશિ પર શુક્ર હોય અને બન્નેની મધ્યમાં બુધ હોય તો અન્નને ભાવ તેજ બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૮.
આગળ શુક્ર, શનિ હેાય અને બુધ આ બન્નેની પાછળની રાશિ પર સ્થિર થયેલા હાય તા પૃથ્વી ધન અને ધાન્યથી પરિપૂર્ણ હેાય છે. રાજા અને પ્રજા બન્ને સુખી અને છે.
ત્યારે નવમાં
જ્યારે બૃહસ્પતિથી યુક્ત શનિ વક્રી હોય માસમાં ઘઉં, તેલ, તલ સાંધા થાય છે.
જે મહિનામાં પૂર્ણિમાને દિવસે વરસાદ માસમાં ઘઉં, ઘી, અન્નના ભાવ તેજ બને છે.
થાય તા તે
દિગ્દાહયાગ
સૂર્યથી ચન્દ્રમા પાંચમા યા સાતમા સ્થાનમાં હોય અને મંગળ છઠ્ઠા સ્થાનમાં હાય તે તેને દિગ્દાહયાગ કહ્યો છે. આ ચાગમાં ઉલ્કાપાત અને અર્થના અનર્થ થાય છે.
✩
ભૂકમ્પયાગ
રાહુથી સાતમાં સ્થાનમાં મંગળ હોય અને મંગળથી પાંચમા ઘરમાં બુધ હાય, મુધથી કેન્દ્ર (૧–૪૭–૧૦) સ્થાનમાં ચન્દ્રમા હૈાય તેા તેવા ચાગને મુનિએએ ભુકમ્પ ચાગ કહ્યો છે.
સમાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #428
--------------------------------------------------------------------------
________________
વારસદાર
શ્રીમતી સીતા
અભિમાન
શરદવાણી .
પતિ મ’દિર
પાર
રૂપમાધુરી
કુળવતી
શરદવદના
વિવાહિતા
ચાંદમુખ
કમલિની
જયશ્રી
અલકા
શુભદા
ચરિત્રહીન
રોષપ્રશ્ન
ખડીદીદી
.
નગર લક્ષ્મી
માધવી
વિભાવરી
આનંદી
ભાઈહેન
ભાભી
સાસુ દર
રૂા. ૩
જ્ઞાનદા
રેણુનીમા
પથેરદાબી ભાગ ૧-૨ ૪ા
૧
માક્ષદા શ્યામલી
પતિ પત્ની
શા
૩
ર
ર
3
રા
3
રા
૩
3
૨
રા
શા
રા
શા
3
All
રા
૧૫
રા
રા
સા
રા
નાનાફડનવીસ
૧
હેન્લીકેશનું જીવન ૧૫
૩
3
ર
શા
અન્નપૂર્ણાનુ મ ́દીર ૨
શ્રીવી
શા
મારી નાંધપેાથી
કૃષ્ણકાંતનું વીલ
દુગે શન દીની
પુ સ્ત કા
અક્કલના ખાં સનમની ોધમાં
પ્રભાના ભાઈ
રાહીણી
ઝેરી નાગ જીવતું હાડપી જર
ભેદી જાસુસ
હું રાન્ન હેા તે!? ર
૨
રમતા રામ સરકારલક્ષ્મી રાસ રજની
પાાા
રા
રા
ટૅાકિઝ ગાઈડ ભવિષ્યવાણી હાથની ભાત્રા
શરીર સામુદ્રિક
હુન્નર ઉદ્યોગ ને
વ્યાપાર
બીઝનેસ ગાઈડ યાને
ન્યાપારી ભેામીયા
ન્યાપારી નામુ
ન્યાપારી હિસાબ
સફેદ શયતાન
સે ને દી સદૂ ક
વેન્દ્રના પરાક્રમે
૧૫
શ્રીકૃષ્ણ
સીતા
ધ્રુવકુમાર
રા
3
રા
રા
દા
૫
3
'
૧૦
3
४
૨
3
ર
ર
ર
પિશાચની પ્રતિમા ૧૫ ભયંકર પડછાયા
૧૫
3
૩
ર
હનુમાન
આનંદતર ગ
પ્રશ્ન ધારા
વિનુભાઈ
નાનકડા કનુ
la
પન્નાકુમારી કિશાર વાર્તાવલી |× ખીલ્લીરાણી ના
વાંદરાના ન્યાય
વાધ ભગત
દૂધવાળી
રામજીના ખાના ના
વરૂનુ સંગીત
ગા
૧૫
કથામ ગળ માનવહૈયાં
૧૫
બહાદુર હસા બચુકડા ઉંદર ચાલે! ગાઇએ
)-l
ola
la
ગમાનાં ગધેડાં
ખાંડુ શિયાળ જગતની મહાન—
જ્યાતિએ
ગા
ના
ના
•)
v)a
v)a
•)ll
ol
ભૂખ મંડળ v)z પેાચાના પરાક્રમા નટ
અટકચાળા વાંદરા હાર્ટ
સહેલી વાતા
રસમય કહાણીઓ ૦12
ચાલાક ચાર
l
હસતાં માળ
-
વાણની ખેાડમાં ૰l> પદ્યકથાઓ
'
l
શા
ખાતાસી
રા જાતીય દામ્પત્ય જીવન રી વાત્સ્યાયન કામસૂત્ર
ન
)ના
મહેન
07-11
ભાતભાતનું ભરત કામ ૧
એન. એમ. ઠક્કરની કુાં. પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઇ–૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
ગા
oll
Page #429
--------------------------------------------------------------------------
________________
અગિયાર વર્ષથી હળવા નિબંધ, ધાર્મિક સાહિત્ય ચચા દર અઠવાડિયે નિયમિત ટૂંકી રસપ્રદ વાત એ રોમાંચક અને
પ્રગટ થાય છે. સત્ય અહેવાલો સિનેમાની છેલ્લી ખબર, ભેદભરમ પૂર્ણ સળંગ જાસુસ કથા, સચોટ અઠવાડિક ભવિષ્ય અને બજારેની વધઘટ દર્શાવતું ભવિષ્ય એ માં નિ ય મિ ત આવે છે. હળવા સાહિત્યનું અચગામી
ગુજરાતી અઠવાડિક જાહેરાત માટેનું ઉત્તમ સાધન રોમાંચક વાર્તાઓ, છૂટક કિંમત વાર્ષિક લવાજમ હળવા રમુજી નિબંધ
૦-૩- ૯-૦-૦ આ બધું તમને એમાં મળશે. રવિવાર કાર્યાલયઃ સર મંગળદાસ વાડી, લેમિંટન રેડ, મુંબઈ૪.
કિમ ત
પાંચ વર્ષથી દર મહિનાની ૧ લી તારીખે ગ અને ત્રાટક, અગમ્યવાદ, પ્રેતાવાહન
વિદ્યા, વિદ્યા, જંત્રમંત્ર, ઈન્દ્રજાળવિદ્યા, સંતપુરુષોને પ્રેરક ચિત્રો, ભૂત-પ્રેતવિદ્યા,
જ્યોતિષની ચર્ચા, વન વિજ્ઞાન, અપ્યાગુ જ રા ત નું એક માત્ર ત્મિક ઉપચારો અને તેને પ્રત્યે જતિષ, ભવિષ્યદર્શન વગેરે અનેક ગયબી અને ચર્ચનું અને ગ ય બી સૃષ્ટિનું
સુંદર સચિત્ર માસિક. સચિત્ર માસિક આકર્ષક સત્ય બનાવે સંખ્યાબંધ ચિ અને ભયંકર રસીલી વાર્તાઓ
હિં રંગી છપાઈમાં સંતાના પ્રેરણાત્મક જીવને છૂટક કિંમત વાર્ષિક લવાજમ આ બધું તમને એમાં મળશે. ૦--
૦ ૪ -૮-૦ કિસ્મત' કાર્યાલય સર મંગળદાસવાડી,લેમિંગ્ટન રેડ, મુંબઈ ૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #430
--------------------------------------------------------------------------
________________
શરીરના ચિન્હને એક ઉપગી પ્રકાશન ભેદ જાણવા માટે
શ રી ૨
શરીરના સામુદ્રિક લક્ષણોને ઉકેલ જાણવા માટેનું સંપૂર્ણ વિગતો ચર્ચાતું એકમાત્ર ગુજરાતી પુસ્તક. સુંદર કવર જેકેટ | કિંમત ઉત્તમ ચિત્રો | રૂ. ૩-૦
પુસ્તકને ઉપયોગ કરે.
એમાં શું છે ?
પૂર્વ સામુદ્રિક, સૂત્ર સામુદ્રિક, મુખકાય સામુદ્રિક, હસ્ત સામુદ્રિક, ફળ સામુદ્રિક, ગ્રહ સામુદ્રિક, રેખા સામુદ્રિક, દેવ સામુદ્રિક, ચરણ સામુદ્રિક, સ્ત્રી સામુદ્રિક, રોગ, શકુન, સ્વર, પ્રશ્ન, સંકટ, સુખ, શાંતિ, તલનું હસ્ય વગેરે વિષયના ભેદ તથા તેની સમજ સાદી અને શાસ્ત્રીય ભાષામાં આ લેખમાં ચર્ચવામાં આવી છે.
પ્રાચીન અને અલભ્ય સંસ્કૃત ગળે ઉપરથી જાયલો આ ચન્થ ગુજરાતી માં માત્ર એક જ છે.
એન. એ
૧૪૦, પ્રિન્સેસ ટીટ. બઈ ર.. અ. ૮૩૨૩ ૧૧: ગોવિંદ બિલ્ડીંગ ૩૭ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #431
--------------------------------------------------------------------------
________________
તમારા હાથમાં શું છૂપાયું છે તે જાણવા વાંચો
હાથ ની ભાષા ગુજરાતીમાં હસ્તરેખા શીખવા માટેનું સરળ અને સાદી ભાષામાં આ માત્ર એક જ પુસ્તક છે.
િવ ત્ય અને ૨૫૧ ઉ પ ર ન જ રેખા એ, હાથના પશ્ચિ મા ત્ય બને | માગ દ શ ક ચિત્રો | ચિન્હ, આંગળીઓ પદ્ધતિની તુલનાત્મક | કિંમત : રૂા. ૫-૭ | વગેરેને સૂ હમ ચર્ચા.
કેવી. પી. ખર્ચ ૧૦ આના જુદુ જ
તમારી સફળતા-નિષ્ફળતાનું રહસ્ય શું ? તમારું લગ્ન જીવન કેવું જશે ? તમારે ભાગ્યદય શેમાં છે? કઈ લાઇન તમને માફક આવશે ? સ્ત્રી સુખ, માતા-પિતા સુખ, દ્રવ્ય તથા કુટુંબીઓનું સુખ છે કે નહિ ? શેર, સટ્ટા લોટરી કે પછી આકસ્મિક ધન પ્રાપ્તિના સંજોગો, તમારું ચારિત્ર્ય, તમારા ગુણ–દોષ અને તમારે સ્વભાવ આદિને જાણવા હોય તે આ પુસ્તક વાંચે. આ પુસ્તકને અભ્યાસ કરી હસ્તરેખા શાસ્ત્રી બને અને તે દ્વારા તમારા, તમારા મિત્રોના અને તમારા કુટુંબીઓના જીવન-ભેદ ઉકેલી તમારા, તથા તેમના સંસારને સફળ બનાવે. હાથની ભાષા ઉકેલો અને ભાવિના ગર્ભમાંડેકિયું કરો!
એન. એમ. ઠક્કરની કુ. ગોવિંદ બિલ્ડીંગ, મુંબઈ ર.
૧૪૦ પ્રિન્સેસ સ્ટ્રીટ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #432
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #433
--------------------------------------------------------------------------
________________
I
IIIIIIIII
TitlIIIIII
IIIIIIII
IU0Jultul'
IIII
VIJI
//
''
-
|
|
TV
તમારૂં ઉજવળ ભવિષ્ય તમારી રાહ જુવે છે. માત્ર પુરુષાર્થની જ જરૂર છે. આ પુસ્તક પુરુષાર્થની યોગ્ય દિશા ચીંધી તમારા જીવનને પલટાવી દેશે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #434
--------------------------------------------------------------------------
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com