SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવણ સુદ સાતેમને દિવસે વરસાદ થાય તેા તે વમાં અન્ન વધુ પ્રમાણમાં પાકશે અને સર્વત્ર લેાકેામાં આનંદ આનંદ પ્રવશે. ૩૫૦ એ જ દિવસે સ્વાતિ નક્ષત્ર હોય ને વરસાદ થાય તે સર્વત્ર અનાજ પાકશે. એ જ દિવસે જો સૂર્ય અસ્ત થતી વખતે વાદળા ચઢેલા જોવામાં ન આવે તેા વરસાદની આશા રાખવી નહિ. શ્રાવણ સુદ પૂનેમને દિવસે શ્રવણ નક્ષત્ર હાય ને તે દિવસે વરસાદ થાય તા તે વધે સુકાળ પડે. શ્રાવણ માસમાં ચિત્રા, સ્વાતિ, વિશાખા એ નક્ષત્રામાં વૃષ્ટિ ન થાય તેા તે વર્ષે પૃથ્વી જળ અને અનાજ વગરની થશે. એ જ માસમાં કૃતિા નક્ષત્રને દિવસે વરસાદ વરસે તેા તે વર્ષે પૃથ્વી સમુદ્ર જેવા જળવાળી થશે. અનાજ પુષ્કળ પાકશે અને લેાકામાં આખાદી પ્રવશે. શ્રાવણ માસ તથા ભાદ્રપદ એ વર્ષાઋતુના મહિના છે. આ મહિનાઓ માટે કહેતી છે કે : શ્રાવણનાં આસા તાર સવડીઆ, સા ૬ ૨ વા ની દેરાં, નદીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨ લક નહાવા સેલ. www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy