________________
૩૧૬ મસ્તકમાં ખાડાઓ હોય, સીપના આકારનું ચિન્હ હોય કે પછી રેખા તૂટેલી હોય તો તે ધરાવનાર વ્યક્તિ સાહસિક
પ્રવૃતિથી પૈસા પ્રાપ્ત કરનારી થાય છે. વળી આ વ્યક્તિ લોકોને મૂર્ખ બનાવવામાં પણ કુશળ બને છે.
માથામાં વાળ ઘણાં ઓછા હોય તે તે વ્યક્તિ પ્રખર વિદ્વાન પરતુ દાંભિક બને છે.
ત
મસ્તકમાં ટાલ
હોય છે ? પંડિત મોતીલાલ નહેરૂ.
જેના માથામાં જન્મથી જેમને ગેળ અને નીચેથી અંડાકાર થતો ચહેરે ઉચ્ચ
જ ટાલ પડેલી હોય તો તે દરજે અને નેતાગીરીનું સૂચન
વ્યક્તિ સારી સ્થિતિમાં જ કરાવે છે.
દિવસે પસાર કરે છે. પણ આ ટાલ જે ઊંચી હોય તો તેની બધી માલમિલ્કત સફાચટ થઈ જાય છે અને તેને મહાકટે પિતાના દિવસ ગુજારવા પડે છે.
આંખ, કપાળ અને નાક પરની રેખાઓ
કપાળની નીચેના ભાગમાં સીધી આખી રેખા હોય અને તે નાક અને આંખના ભવાંની વચ્ચેવચ સુધી જતી હોય તે તે ધરાવનાર એકાગ્રબુદ્ધિનો અને ઊડે તત્વજ્ઞાની બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com