Book Title: Bhavishya Vani Vibhag 1 2 3 4
Author(s): Anadkumar Bhatt
Publisher: N M Thakkar Co

View full book text
Previous | Next

Page 410
________________ ૩૭૧ હસ્ત અથવા હાથીયા નક્ષત્રમાં જેમ પાણી વધારે પડે તેમ પાક તથા લેાકને લાભ થાય છે. આથી જ લેાકેાક્તિ છે કે ઃ નેં વરસે હસ્ત, તે પાકે અઢારે વસ્ત. , ✩ હાથીયા વરસે હાર, તા આખુ વરસ પાર. હાથીયામાં જે વરસાદ વરસે તેા પછી આખું વર્ષ સુખરૂપ જાય છે. બીજા વરસાદની પણ જરૂર રહેતી નથી. હાથીયે વરસાદ ખેડુતાને માટે આશીર્વાદ સુચક મનાયેા છે. એની રાહ તેઓ આતુરતાથી જીવે છે અને જ્યારે તે વરસે છે ત્યારે ખેડુતા જમીનદારાના મુખ હર્ષ થી ચમકી ઊઠે છે. ગુજરાતમાં હજુ આજે પણ હાથીયા વરસાદ વરસે તે તેની ખુશાલીમાં ખેડુતા પેાતાના આંગણામાં સાથીયા, રંગેાની પૂરી તેને વધાવે છે. આ માટેની લાક્રાતિ છે કેઃ જો વરસે હાથીયા, તા સેતીએ પૂરાય સાથીઓ. વરસાદજી વરસજે હાથીયા તા કહ્યુઅણુ ભારણું સાથીઆ ☆ આઢા નક્ષત્રમાં વરસાદ બરાબર પડે તેા અનાજના પાક www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434