________________
૩૪૯
ભર આષાડી પંચમી,
હેય વાદળ ધાન વેચી ધન, કરે,
રાખે બળદ
કે
વીજ,
ને
બીજ,
આષાઢ વદી અષ્ટમી,
જે કદી વાદળ ચારે માસ તબુકીયા,
જાણે ભાડે
છાયો,
રાયો.
આષાઢ માસની પૂનમની રાત્રે ચન્દ્રનાં દર્શન ન થાય તે ચાર મહિના પુષ્કળ વરસાદ થાય છે.
પરતુ જે તે રાત્રે ચન્દ્ર જણાય તો વરસાદ વર્ષ નથી. આ માટે લોકકિત છે કે – આષાઢી પૂનમ દિને,
નિ મ ળ ચ દ્ધા ભા સ; પીયુ તમે જાએ માળવે,
વર્ષની નહિ
આશા.
શ્રાવણ માસનું ફળ
શ્રાવણ સુદ ચોથને દિવસે અથવા પૂર્વા ભાદ્રપદ નક્ષત્રને દિવસે વરસાદ પડે તો તે વર્ષમાં પુષ્કળ અનાજ પાકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com