________________
૩રપ
મગજશક્તિ અને દીર્ઘ વિચાર દ્રષ્ટિનું સૂચન કરાવે છે. પ્રેસીડન્ટ રૂઝવેલ્ટને ચહેરો
પ્રેસીડન્ટ રૂઝવેલ્ટના મુખ ઉપર કાયમ રહેતું હાસ્ય અને તેનો આનંદી ચહેરે એ તેની કુશાગ્રબુધિ અને લોકપ્રતિષ્ઠાનું સૂચન કરાવે છે. તેનાં મુખ પરનો નીચેનો ભાગ તેની અથાગ કીતિ અને જાહોજલાલી બતાવે છે. કેટલાકે રૂઝવેલ્ટને સે ટકા રાજદ્વારી માનતા નથી, પણ તેને ધંધાદારી રાજદ્વારી માને છે. રામસે મેકડોનાલ્ડને ચહેરો
ઈગ્લાન્ડના માજી
પે સી ડ ર પ્રધાન રામસે મેકડોના
રૂઝવેલ્ટને
ચહેરે કુશાગ્રબુધ્ધિ અને લોકહને ચહેરે એક સ્વપ્ન પ્રતિષ્ઠાનું સૂચન કરાવે છે. જેનારનાં જેવો લાગે છે. એ ચહેરે લાગણી અને ચિત્રકારને લગતાં શેખનું સૂચન કરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com