________________
૨૩૮
આકર્ષી શકે છે. એમના મોહક નેત્રે એમની મારકણી આંખોને એક જ પલકારો ભલભલાં પુરુષનાં ગાત્રોને પણ શિથિલ બનાવી દે છે. આમ છતાં પણ તેમના નેત્રોમાં એ પણ અંશ રહેલો છે કે જે દ્વારા તેઓ તેમનાં ખરા સ્વભાવમાં પિછાનાઈ આવે છે. મશહૂર ડાયરેકટર સેસીલ બી. ડેમીલ સ્ત્રીઓને નેત્રે ઉપરથી પિછાની કાઢવામાં અતિ નિષ્ણાત અને કાબેલ મનાય છે. એ છાતી ઠોકીને કહે છે કે મારા ચિત્ર માટે હું નટીઓનું રૂપ જોતા નથી, તેમના સુંદર અવયવો પર નજર નાંખતો નથી પરંતુ તેમની આંખ પર જ મારી પ્રથમ દ્રષ્ટિ દોડે છે. એમના ને હું તપાસું છું. પછી તરત જ મારું મન મને કહી આપે છે કે આ સ્ત્રી તારે માટે લાયક છે. તું જે પાત્ર શોધે છે તે આજ છે અને આમ મારી ફિલ્મની નાયિકા મને મળી આવે છે. આંખે શક્તિનું માપ બતાવે છે !
સેસીલ માને છે કે પાત્રોની પરીક્ષા લેવી એ નિરર્થક છે.
જેન કાર્ડિની અખમાં
જીવનની આતુરતા છૂપાયેલી છે. એની આંખે જ એની શકિતનું માપ બતાવી આપે છે. અને આથી જ હું તેમની આંખે જોઉં છું. એ તેમને સ્વભાવ અને કાર્યશક્તિ મારી આગળ પ્રકટ સ્વરૂપે મૂકી દે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com