________________
૨૮૯
સામુદ્રિકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરતાં જેના કાન માંસહીન હોય તેનું અકાળ મૃત્યુ થાય છે. ચપટા કાનવાળો ચોગી બને છે. અને નાના કાનવાળે કંજુસ થાય છે. જેના કાન શંકુના જેવા હોય તે સેનાપતિ બને છે. કાનમાં જે વાળ ઉગેલા હોય તે તે દીર્ધાયુષી અને ભાગ્યશાળી બને છે. મોટા કાન ધરાવનારે ધનવાન થાય. કાન પર જે નસ દેખાય છે તેવા કાનવાળે દુષ્ટ અને કૂર સ્વભાવનો નીકળે છે. લાંબા અને માંસયુક્ત કાનવાળો સુખી થાય છે.
૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com