________________
૧૯૨
વિભાગવાળી આકૃતિ) આમ એક પછી એક વિભાગે તપાસ્યા પછી જ આપણે કોઈપણ નિર્ણય ઉપર આવવું એગ્ય છે. એક વિભાગની રચના ઉપરથી જ નિર્ણય બાંધવો એ અજુગતું છે. કારણ એ વિભાગની શકિતઓ જે બીજા વિભાગની શક્તિઓ સાથે મેળ ન ખાતી હોય તો પરિણામ ઉલટું જ આણે છે. હદ બહારની પરોપકારી વૃત્તિઓ કેવી રીતે પારખી શકાય ?
દાખલો લઈએ. તમારામાં સમજશક્તિવાળા ભાગને અભાવ હોય અને દેડી લાલસા હોય અને તેની સાથે જે મજબુત
I
, , ,
દેશબંધુ દાસ
જેમની પોપકારી વૃત્તિઓ સુપ્રસિધ્ધ છે. પરોપકારવૃતિનો સંગ થયેલ હોય તો તમારા પૈસા તમે
એટલી હદ સુધી બીજાંઓને પરેપકારવૃતિથી આપવામાં વેડફી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com