________________
३०४
-
.*
-
it',
વાળવાળે કોઈ ડોકટર કે વૈદ હોય તો તે જરૂર જ પરદેશમાં કીતિ મેળવશે એમાં જરાય શંકા નથી.
આવા વાળવાળી સ્ત્રીઓ કપડાં-વસ્ત્રો અને અલંકારની શેખીન બનશે. નિત્ય એ નવા ઠાઠથી રહેશે અને એનું ચાલશે તો એ ખર્ચમાં પાછું વાળીને જોશે પણ નહિ. કપાળ પ્રદેશ પર નમતા વાળ
જેના વાળ કપાળ પ્રદેશ પર નમતા હોય અને દેખાવમાં એ બહુ સુંદર અને આકર્ષક હોય, તો તે માનવી વ્યાપારમાં
નિષ્ફળતા જ મેળવ્યા કરે છે. આવા વાળવાળો માનવી અનેક પલટા જેશે અને પિો તા નાં ના ણાં ની મોટી ખુવારી અનુભવશે. એનું ભાગ્યકાળા રંગની સ્ત્રી સાથેનાં લગ્નથી પલટાય એવું આ શાસ્ત્રના જાણકારોનું કહેવું છે.
કોઈ સ્ત્રીને જે
આવા આકર્ષક વાળ ભરઉદાર અને સહેજ જાડા વાળ
શું લક્ષણ બતાવે છે ? હોય તે તે ભાગ્યશાળી અને ફતેહમંદ નીવડે છે. એ દરેક કાર્યમાં વિજય
અનુભવશે અને તેને અનેક ઠેકાણેથી કીતિ મળશે. સ્વભાવે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
-
-
-
ર