________________
૧૫૯
મૃગશિષ—આ નક્ષત્રમાં જેના જન્મ થયા હોય તેનામાં શિકારી તત્વા મુખ્યપણે રહેલા છે. એ નીતિવાન, ગુણી, તથા મેટામેટા માનવીએની સાથે મિત્રાચારી માંધનારા અને છે. એ ધનિક તથા ચતુર પણ હાય છે.
આદ્રા—આ નક્ષત્રમાં જેને જન્મ થયા હાય તેનામાં ક્રોધ મુખ્યપણે દ્રષ્ટિગાચર થાય છે. કરેલાં ઉપકારાને તે ભુલી જાય છે. તૃષા, ભૂખ તેને સતાવે છે. ઉપરાંત તેહિન દેડવાળા પણ તે હાય છે. આ માણસ હિંસક અને અભિમાની સ્વભાવ પણ ધરાવે છે.
પુન`સુ—આ નક્ષત્રમાં જેના જન્મ થયેા હાય તે ક્રોધી, પ્રતાપી તથા સર્વ રીતે સુખી થનારા નીવડે છે. એ કયારેક ઉપકારને ભૂલી જનારા પણ થાય છે.
પુષ્પ—આ નક્ષત્રમાં જેને જન્મ થયેા હોય તે પ્રસન્ન વદનવાળા, સુશરીરવાળા, માતૃપિતૃ ભક્ત, સ્વધર્મનું પાલન કરનારા તથા નીતિવાન બને છે.
આશ્લેષા—આ નક્ષત્રમાં જેના જન્મ ચેષ્ટાવાળા મને છે. દુઃખ અને કષ્ટથી તેનુ સ્વભાવે ભટકેલ, દુષ્ટ, પાપી તથા વિકારી
અને છે.
થયેા હોય તે ખરાખ ગુજરાન થાય છે. મનેાદશાવાળા એ
મા—આ નક્ષત્રમાં જેના જન્મ થયા હોય તે પિતૃભક્ત, કઠોર સ્વભાવવાળા, કામી તથા કંઈક ધર્માંભિરૂ પણ બને છે.
પુર્વા ફાલ્ગુની—અ નક્ષત્રમાં જેને જન્મ થયેા હાય તેનામાં સાહસિક ગુણા હેાય છે. સ્વભાવે એ શૂરવીર, ત્યાગી, ધૃત, મીઠાખેાલા, તથા ક્રૂર બને છે. એ પણુ કામી હાય છે. ઉત્તરા ફાલ્ગુની—આ નક્ષત્રમાં જેને જન્મ થયા હાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com