________________
૧૩૯
રાશિનો સંધિ સમય છે. આ સમયમાં જેમનો જન્મ થયે હોય તેઓ સુખી, બુદ્ધિશાળી અને ચોકકસાઈભર્યા સ્વભાવવાળા હોય છે. સ્વભાવમાં શાંત અને કામકાજમાં પણ ચાલાક નીવડે છે. કયારેક વધુ પડતા ઉદાર તેમજ હઠીલા પણ બને છે. આ સમયમાં જન્મેલી સ્ત્રીઓ પણ ઘરકામમાં કુશળ અને બેલવામાં ચતુર હોય છે. આ તારીખેમાં જન્મેલી કેટલીક નામાંક્તિ વ્યક્તિઓ
નાના ફડનેવિસ દિનબંધુ એન્ડ્રુઝ ના. વિજયસિંહજી-રાજપીપળા ના. મહારાવલજી ઈન્દ્રસિંહજી–વાંસદા કવિશ્વર દલપતરામ કવિયત્રી સરોજિની નાયડુ પંડિત ગટુલાલજી સર કાવસજી જહાંગીર સ્વીડનબર્ગ ચાર્લ્સ ડિકન્સ અબ્રાહમ લિંકન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com