________________
૨
આનઃ પ્રવચન દેશન
-
સાલે છે, પરંતુ એવા જ પ્રકારની બીજી હજારા હિંસા થાય છે, તે તેમને સાલતી નથી એ ખરેખર આશ્ચર્ય છે!
મૂર્તિ પૂજા વિરેષ્ઠી સાધુએના ભતે તેમને વંદન કરવાને માટે તેમનુ ઘર છેાડીને ઉપાશ્રયે આવે છે, ત્યારે રસ્તામાં શુ હિંસા થતી નથી ? રસ્તામાં કાચા પાણીના કચ્ચરઘાણ નીકળી જાય છે, જાતજાતની વનસ્પતિ પણ છૂંદાઈ તેના ચૂરેચૂરા બની જાય છે અને હજારો જીવા નાશ પામે છે. પગ નીચે અનેક જીવડાંઓ આવીને તે છૂંદાઈ જાય છે. પર’તુ આ સધળી હિ ́સાએના તેએ વિરોધ કરતા નથી અને માત્ર મૂર્તિ પૂજા કરતાં જ વનસ્પતિ ઇત્યાદિની હિંસા થાય છે એમ કહીને તેઓ હિંસાના વિરોધને નામે મૂર્તિ પૂજાના જ વિરોધ કરે છે. બીજી બધી હિંસા વ્યાજબી છે કે ?
આવા સાધુઓને પ્રશ્ન કરનારાએ વ્યાજબી રીતે પૂછી શકે છે કે ભાઇ ! તમને વંદન કરવા માટે તમારા અનુયાયીઓ સેંકડા ગાઉ દૂરથી આગગાડીમાં બેસીને, વહાણમાં બેસીને અથવા તેા પગે ચાલીને આવે છે. આ રીતે આવવા-જવામાં શું હિંસા સંભવતી નથી ? આગગાડી સેંકડો ગાઉ સુધી દોડે છે તેમાં સેંકડો નહિ, પરંતુ લાખા જીવાના નાશ થાય છે પરંતુ તે છતાં તેવી હિંસા મૂર્તિપૂજા વિરોધી સાધુઓને સાલતી નથી, એટલું જ નહિ. પરંતુ તે હિંસા વિરુદ્ધ તે એક શબ્દ પણ કાઢતા નથી અને ભગવાન શ્રી જિનેશ્વરદેવાની પ્રતિમા પૂજવામાં હિંસા થાય છે એમ કહીને જયારે તેએ હિંસાને નામે પ્રતિમાપૂજાના વિરાધ કરે છે, ત્યારે આશ્ચય થયા વિના રહેતું જ નથી, માત્ર અજ્ઞાન છે, બીજી કાંઇ નહિ.
જો તેમને ખરેખર જ હિ'સાના ડર લાગતા હોય તા તા તેમણે પેાતાના અનુયાયીઓને કહી દેવુ' જેઈએ કે, મહાનુભાવા ! સાધુને વ'ના કરવાને માટે પગે ચાલીને પણ સાધુએ જ્યાં વિદ્યમાન હોય ત્યાં જશેા નહિ, કારણ કે એ રીતે જવામાં પણ હિ*સા સંભવે છે; પરંતુ સાધુએ તમારે ત્યાં આવે ત્યારે જ તેને વંદના કરો! શુ મૂર્તિ પૂજા વિરાધી સાધુએ કે જેઓ હિંસાને બહાને મૂર્તિ પૂજાનો નિષેધ