________________
મૂર્તિ પૂજાનું રહસ્ય
૩૫
દશાને કદી સારી મનાવી જ નથી. ભગવાનનું' ચારિત્ર આદર્શો અને અનુકરણીય છે, પરંતુ તે ત્યાં જ અનુકરણીય છે કે જ્યાં કની ક્ષયેાપશમ દશાના ભાવ હાય. ભગવાનની કર્મેયની દશામાં તેમને હાથે જે કાર્યો થએલાં હાય તે કાર્યો કે તે દશા એને આ શાસને કદી પણ અનુકરણીય માનેલ જ નથી. વન એ જ ધર્મ તે! પછી કથનીની જરૂર શી ? હવે તમાને પ્રશ્ન એ ઊઠશે કે જો આ સ્થિતિ છે તે પછી આવી દશામાં ભગવાનની કથની અને કરણી જુદા પાડી શકાય કે નહિ ? જૈનશાસનમાં અને અન્ય શાસનમાં જે કાંઈ તફાવત છે, ફક છે તે અહી જ છે. અન્ય શાસનમાં તેમના દેવાની કથની અને કરણી એ બંનેમાં તફાવત છે. અને એ તફાવતથી ઊભા થતા વિધાભાસ ટાળવા જ તેમને કથની તે કરણીના ભિન્નત્વને ભગવાનની લીલાને નામે પડદો નાંખીને ઢાંકી દેવી પડી છે. અને જૈનશાસનમાં કથની અને કરણી બંને એક અને અવિભિન્ન છે.
આ જૈનશાસનમાં કથની અને કરણી એક છે, એ જાણ્યા પછી વળી તમાને એક પ્રશ્ન ઊઠશે કે જો આ શાસનમાં કથની અને કરણી એક છે તેા પછી કથનીને જુદી શા માટે પાડવામાં આવે છે ? જે કથની અને કરણી અને એક જ છે તે તેા પછી ભગવાન માત્ર કરણી કરીને જ બેસી રહે તેટલું જ પૂરતું છે, કારણ કે ભગવાનની કરણી જગત જુએ છે અને તેને જ તે અનુસરે એટલે ખસ છે. પછી વળી ભગવાનને પાછું કથન શા માટે કરવું પડે છે ? ભગવાનનું વર્તન તે જ ધર્મ છે. અને એ ધર્મ પ્રત્યક્ષ હાવાથી જ ભગવાનની કથનીને પછી અવકાશ રહેવા પામતે નથી.
હવે આ વિચારમાં તમે કેવી ભ્રમણામાં લુટાવ છે તે જોઇએ ! ભગવાનનું જે વન છે તે તેા ધર્મ છે જ. ભગવાને જે ક્ષયે પશમને અંગે કે ક્ષાયિકભાવને અંગે કર્યું છે, તે સઘળું ધરૂપ છે જ. પર`તુ તેથી ભગવાનને ધમ કથનની જરૂર જ નથી, એવું કઈ રીતે સાબિત થઈ શકતું જ નથી. તમે જાણા છે! કે હંસ જે રીતે ચાલી