________________
: ૪૬૦
આનંદ પ્રવચન દઈન
થાય તા પાપ કરવામાં પાછે પડતા નથી. સમિકતી થવાનુ` બધાને ઘણું ગમે છે.
દુનિયા સારા શબ્દોની ઇચ્છાવાળી છે. શાહુકારી બધાને ગમે છે, પણ શાહુકારી રાખવી નથી ગમતી, માઢ લવી અને દાખવવી એ તેા બધાને ગમે છે, ચાર પણ ચારપણે જાહેર થવા માગતા નથી. માગ માં આવવાવાળાને સમ્યક્ત્વ જ ગમે છે. કોઈપણ જીવ મિથ્યાત્વી થવા માગતા નથી, તમામ સમિતી બનવા તૈયાર છે. વિચાર કરવા જોઇએ કે સમકિતપણું કર્યાં છે ?
યાદ રાખો કે અનડતી વખતે આપણે સમિતપણાની કરણી કરી છે. તીથંકર ભગવાનની પૂજા મોટા આડંબરોથી કરી છે, મદિરા હજારા લાખા વખત બંધાવ્યાં છે, મદિરાની સંભાળ હજારે લાખા વખત કરી છે, મૂર્તિએ પણ ભરાવી છે. આ બધુ કર્યુ.. ગુરૂને અંગે હજારા દીક્ષાએ અપાવી, હજારેા મહોત્સવ કર્યાં હજારા દ્વીક્ષિતાની કરણીમાં મદદગાર થયા, પૌષધ, સામાયિક, પ્રભાવના અનતીવાર કરી. આરંભ–સમારંભ છેાડીને કુટુંબ કકળતા છતાં અન તીવાર સાધુપણુ આપણે લીધું. કાઈપણ કાળે રોકકળાટ થયા વગર દીક્ષા થઈ નથી. જે દીક્ષા લે અને કુટુંબ છેડે તેને તે ગમ્યું હાય, પણ દુનિયામાં જે રહ્યા હાય તેને ક્યાંથી ગમે ? તમે તમારા ફાયદા માટે કરા પણુ તેના સ્વાર્થીમાં ધેાકેા પહેાંચે, તે તેમને કયાંથી સારૂ લાગે ?
એ તા એમ જ સમજે કે એક મરી જાય. અને એક ઢીક્ષા લે’ એમાંથી ઘરમાં ક્ક કા પડયા ? દીક્ષા લેનારને ભલે ફરક હાય, પર`તુ કુટુંબને કા ફરક લાગે ? કુટુંબવાળાને બંને સરખા. કામકાજ રાજગાર વેપાર વગેરેમાં કુટુંબને ફરક શું ? કશે। નહીં. દીક્ષા લેવાવાળા એને કામ લાગવાના નથી. મારા કુટુંબમાંથી કાઈ દીક્ષિત થયું નથી એવા વિચાર કોઈ દિવસ આવે છે? ધર્મિષ્ઠ કલેશ નહી કરે, પણુ દૂર બેસી રહેશે. અન તીવાર કુટુંબના મરણથી શેક કરીએ છીએ, તેવી રીતે કુટુંબના કોઈપણ દીક્ષા લે ત્યારે શાક જ કરે છે !