Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 488
________________ જીવજીવન અને જડજીવન ૪૫૯ ધનાશાલિની ઋદ્ધિ હેજે એમ લખો છે શી રીતે ? સહી આગળ પ૦૦૦૦ હજારને પરિગ્રહ છે અને ધન્નાશાલિની ઋદ્ધિ હો કહો તે આને અર્થ શું? આપણે નિયમને પણ ધ્યાનમાં રાખ્યા વગર મેંઢું ફાડીને બેઠા છીએ. ધન્નાશાલિ માફક દાનની પરિણતિ હશે એવું ચેપડામાં લખ્યું, પણ સાધુની ભકિત હો, દાનની પરિણતિ હેજે, સ્થૂલિભદ્રજીનું શિયળ હો, જબુસ્વામીજી જેવી શિયળની દઢતા હોજો. એવું કઈ દિવસ દિવાળીના ચેપડામાં લખ્યું ખરું? ગૌતમરવામિની લબ્ધિ હોજે, અભયકુમારની બુદ્ધિ હોજો વગેરે લખ્યું, પણ તે મહાપુરુષોએ જે કર્યું, તે કરવા માટે તૈયાર નથી. આંબા વગરની કેરીઓ છોકરાને રમવાની હોય. આંચળ વગરની ગાય છોકરાને ખેલવાની, તે દૂધના કામની નહીં. આપણે ફળને માટે મેંઢું ફાડીએ, પણ એનાં કારણે જાણવા માટે બિલકુલ તૈયાર નથી, તમે તો ઝાડ વગરની કેરીઓ ખાવાવાળા છો. પણ ધ્યાન રાખજો કે તે દાંત તેડી નાખશે. સુલસાનું દૃષ્ટાંત દેવાવાળાએ ભાવ ઉપર વિચારવું અને સંસ્કારો ઉપર ધ્યાન પહોંચાડવું, જે ધ્યાન પહોંચાડે તે ઘરને પરમેશ્વર હંમેશાં મેટે નહિ બની જાય. જેમાં જ્ઞાનની ન્યૂનતા હોય, કારણની અનિશ્ચિતતા હોય ત્યાં. વિચાર કરવો પડે. કેવળીને કારણેની સંદિગ્ધતા નથી, તેથી તેમને વિચારની જરૂર નથી. જ્યાં સુધી છદ્મસ્થતા રહેલી છે, ત્યાં સુધી. કિયાને નિશ્ચય નથી, ફળને નિશ્ચય નથી, એટલે ત્યાં વિચારની જરૂર છે. બે પ્રકારના વિચાર: જડ વિચાર અને જીવ વિચાર જડ વિચાર કયાં સુધી હું ગુણઠાણું પ્રાપ્ત થાય ત્યાં સુધી ત્યાંથી કેવળ જીવ વિચાર. જડના વિચારની સત્તા કયાં સુધી ? જ્યાં સુધી હું ગુણઠાણું ન બને ત્યાં સુધી. છઠ્ઠી ગુણઠાણ સુધી પાપની નિવૃત્તિ કેવી રીતે માને? તે નિર્વાહ થાય ત્યાં સુધી પાપ ન કરે, પણ નિર્વાહ બંધ.

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510