Page #1
--------------------------------------------------------------------------
________________
११
अंग
१२ उपांग
१० पयन्ना
६ छेद
४ मूल
अनुयोगद्धार
नन्दि सूत्र
'/////ji||||||||||||
A
U
સદ્ધિાર
આગ્રહ
નિત્ય દર્શન
પ્રવચઠાકોર: પ.પૂ. શાસન શાર્દૂલ આગમૉબારક આચાર્યદેવ શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ શ્રી આગમોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ મુંબઈ.
પ્રકાશન:
Page #2
--------------------------------------------------------------------------
________________
કે જેને
આનંદ પ્રવચન દર્શન
Eme રશ્મિe૪
જ
પ્રવચનકાર પ. પૂ. આગમો દ્ધારક શાસનશાર્દૂલ આચાર્ય દેવેશ શ્રી આનન્દસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ.
પ્રેરણાદાતા પ. પૂ. પ્રશાન્ત તપોભૂતિ
આચાર્ય ભગવંત શ્રી દશન સાગર સુરીશ્વરજી
મહારાજ સાહેબ
• પૂ. સંગઠ્ઠનપ્રેમી- ગણિર્ય શ્રી નિત્યોદય સાગરજી મહારાજ સાહેબ
પ્રકાશંક શ્રી આગમ દ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ
C/o શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી ૭૭ એ, વાલકેશ્વર રેડ. મુંબઈ ૪૦૦૦૦૬
Page #3
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દુનિ
[ટ્રસ્ટ રજીસ્ટર્ડ નૉંબર E 27 21 (મુ ંબઇ) ]
સંયુક્ત સૌંસ્કરણ
નલ. ૧૦૦૦
વૈશાખ વદ ૫, સંવત ૨૦૩૮ મે-૧૯૮૨
કિંમત રૂા. ૨૫/
સકલન અને વ્યવસ્થા
લાલચંદ ખેતસીભાઇ શાહે (વણેાદવાળા) બી. એ. ( ઍનસ), બી. ટી, એસ. ટી. સી. શાંતિકુંજ ૧૬, શત્રુંજ્ય સાસાયટી શાન્તિવન બસ સ્ટેન્ડ પાસે
નારાયણ નગર રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૦૭
~: સુક :– જ્યંતીલાલ મણીલાલ શાહ ખેલા ટાઈપ સેંટીંગ વર્કસ ધીકાંટા વાડ, અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન જેનદર્શન એ રત્નાકર–સમુદ્ર જેવું અપાર અને અગાધ છે. એમાં અગણિત તત્ત્વરને ભરેલાં છે. એ તત્ત્વરને મરજીવા હોય તે મેળવી શકે અને વિવેકી હોય તે જ પીછાણ શકે. આ તત્ત્વરત્નોને નિપુણતાથી મેળવી તેને સુગમ અને સરલ ભાષામાં સમજાવવા પ્રયત્ન આગમેદ્વારક આચાર્યદેવ શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી મહારાજે કર્યો છે..
દુઃખના ડુંગરા નીચે દબાયેલ દયનીય જીવની દીનતા દૂર કરવા તાત્વિક-માર્મિક અને મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાને આપી, અનેક આત્માઓના દિલ અને દિમાગ પર અદ્દભુત અસર કરી અને તેમને વૈરાગ્યરંગે રંગી મોક્ષમાર્ગના મુસાફરો બનાવ્યા તેવા પૂજ્યશ્રીના પ્રવચનની નેધ તેઓશ્રીના વિદ્વાન શિષ્ય, પ્રશિષ્યોએ વિ. સં. ૧૯૮૮થી કરીને અનેક પુસ્તક તથા “સિદ્ધચક્ર માસિક દ્વારા બહાર પાડી, તત્ત્વની તૃષાને દૂર કરી હતી.
પરંતુ અત્યારે તેમાંનાં ઘણાંખરાં પુસ્તકે અપ્રાપ્ય હેવાથી અનેક આચાર્ય ભગવંતે તથા સદ્દગૃહસ્થોની પત્રદ્વારા તે મુદ્રિત કરવા પ્રેરણા મળતી. હજારે હૈયાંને પલટ કરનાર પૂજ્યશ્રીનાં પ્રવચનને પુનર્મુદ્રણ કરવાની અમારી ઈચ્છા હતી. અમારા પ્રબળ પુણ્યોદયે શેઠ શ્રી ઝવેરચંદ પ્રતાપચંદ શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રયે સં. ૨૦૩૬ના ચાતુર્માસ અર્થે શાસન પ્રભાવક આચાર્ય દેવેશ શ્રી દશનસાગર સૂરીશ્વરજી મ. સા. તથા સંગઠ્ઠન પ્રેમી ગણિ શ્રી નિત્યોદય સાગરજી મ. સા. પધાર્યા. અનેકવિધ આરાધનાઓ સાથે બાલમુમુક્ષુ દિપકકુમારની દીક્ષા પણ થઈ.
પૂ આગમ દ્વારકશ્રીનાં પુસ્તકની જૈન સમાજમાં અત્યંત માગણી છે. તે માગણીને તાત્કાલિક પરિપૂર્ણ કરવા પ્રેરણા આપી અને “શુભસ્ય શીઘ્રમ” ન્યાયે “આગદ્ધારક પ્રવચન પ્રકાશન
Page #5
--------------------------------------------------------------------------
________________
સમિતિ”ની સ્થાપના કરી. પ્રભાવતીબેન છગનલાલ સરકારે આ સંસ્થાના સ્થંભ બનવાનું સ્વીકારીને સંસ્થાની પ્રગતિમાં પ્રાણ પૂર્યાં. પછી તેા શાસનપક્ષના અનેક આચાર્ય ભગવંતાના આશીર્વાદ પ્રાપ્ત થયા અને અનેક સધા તથા સગ્રહસ્થાના સુંદર સહકાર મળ્યા.
શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી અને શ્રી નિરજનભાઈ ચાક્સીના સતત પ્રયત્નથી આ કાર્ય કરવા ઉત્સાહી યા. સમયને સતત અભાવ છતાં શ્રી લાલચ`દભાઈ કે. શાહે મુદ્રણ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી લીધી. તેથી એક જ વર્ષમાં પવ મહિમા દન' અને દેશના મહિમા દશન' નામનાં કુલ ફર્મા ૬૨નાં મે પુસ્તકો સમાજના ચરણે ધરી શકયા છીએ અને આ ત્રીજું પુસ્તક આનંદ પ્રવચન દ્દન' પણ ભૌતિકવાદની ભ્રમણામાં પડેલા અનેક મનુષ્યાને અધ્યાત્મના પ્રેરણાત્મક સ ંદેશ આપશે અને જીવનમાં વિકાસની કુકુમ પગલીઓ પાડશે. સાવધાની છતાં રહેલ હોય તે અશુદ્ધિનું સ ંશાધન કરી સુધારી વાંચવા વિનવું બ્રુ.
વશાખી પૂર્ણિમા, ૨૦૩૮ ૭૭ એ, વાલકેશ્વરચંડ મુંબઈ-૬
ફાન ન. ૨૭૦૭૧૨ આફીસ
૮૧૬૮૬૮ ઘર
લી. સ`ઘસેવક અમરચંદ રતનચંદ ઝવેરી
[ ટ્રસ્ટના રજીસ્ટર્ડ નંબર E 2721 (Bombay)]
卐
Page #6
--------------------------------------------------------------------------
________________
33$533333353353585583 E3233385535335335355 26333333333333333333333333333333333333-3
શાસન શાર્દૂ લ આગ દ્ધારક આચાર્ય દેવેશ શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
€ €3E3EGESSE3E3E32332332 33333333333EGE sEESE4 55 5252583 383235 દડE SESSés |3E3E3 8332 35 36 35 36 32 353 3832353
Page #7
--------------------------------------------------------------------------
________________
શાસન પ્રભાવક પ્રશાન્ત તપોભૂતિ આચાર્ય દેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ
: સં. ૧૯૬૪ જેઠ વદ ૭ ધોળી (સૌરાષ્ટ્ર ) દીક્ષા : સં. ૧૯૮૬ જેઠ વદ ૧૪ ખંભાત ગણિપદ : સં. ૨૦૦૮ કારતક વદ ૩ પાલીતાણા ઉપાધ્યાય ૫દ: સં. ૨૦૨૨ મહા સુદ ૧૧ પાલીતાણા આચાર્ય પદ : સં. ૨૦૩૫ માગસર સુદ ૫ મુંબઇ
Page #8
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય આબાલ્યકાલાત શુભશીલશાલિનમ જનાગમે કેવિ સર્વશાલિનમાં વિષે સદા મંગલ કેલિમાલિનમ
વડે સદાનંદસૂરિ સાગરમ II જે મહાન કૃતઘરે પિતાના જીવન કાળમાં દેસે ઉપરાત દળદાર ગ્રન્થની રચના કરી હતી એવા આગમોદ્ધારક શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી મ. સા.ના નામથી જૈન સમાજમાં ભાગ્યે જ કોઈ અપરિચિત હશે.
જે મહાપુરુષ નિરંતર આત્માની પ્રતીતિ કરાવનારી, કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા પ્રગટાવનારી અને ધર્મનું યથાર્થ આરાધન કરાવનારી તાવિક અને મામિકવાણીને ધેધ ગંગાના પવિત્ર પ્રવાહની પેઠે નિરંતર અખ્ખલિતપણે વહાવતા હતા, તેવી અગાધ અને અમાપ વાણુને ઝીલવાનું કાર્ય સં. ૧૯૮૮ થી તેમના વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યોએ કર્યું.
જે દિવ્ય પુરુષે પ્રસન્નતા, પવિત્રતા અને શીતળતા આપતી અને આત્માની અનુભૂતિ કરાવતી વાણીને અનેક પુસ્તકો દ્વારા બહાર પડાવી, સમાજ ઉપર અનેક ઉપકાર કરેલ છે, પરંતુ આજે તે પ્રવચનેનાં ઘણાંખરાં પુસ્તકે અપ્રાપ્ય છે, જ્યારે કેટલીક મેં પણ અમુદ્રિત છે.
મુદ્રિત-અમુદ્રિત તમામ પ્રવચને ક્રમસર મુદ્રિત થાય, તે સમાજને અત્યંત ઉપકારક બને”–આવા વિચારે નિરંતર મારા મગજમાં ઘૂમ્યા કરતા હતા. “સારા કામમાં સૌ સહાયક” આ ન્યાયે આગમેદ્વારકશ્રીના ભક્તવર્ગ અને આગમમંદિરના ટ્રસ્ટીગણની શ્રી અમરચંદ રતનચંદ ઝવેરીને ત્યાં મીટીંગ થઈ અને મેં પ્રેરણા કરી અને ત્યાં “ આગમેદારક પ્રવચન પ્રકાશન સમિતિ ની
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્થાપના કરવાને નિર્ણય થયે. પૂ. ગચ્છાધિપતિ આ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. અને પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના આશીર્વાદ પ્રાપ્ત થયા, ' સાથે પૂ. આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મ. સા.નું માર્ગદર્શન મળ્યું. વર્ષો સુધી નિરંતર આગમ દ્વારકની વાણીનું પાન કરનાર, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પ્રસિદ્ધિને પ્રાપ્ત કરનાર, અનેક સંસ્થાઓનું સુચારૂ સંચાલન કરનાર, આગમ દ્વારકશ્રીની અનેક સંસ્થાઓમાં અગ્રગણ્ય સેવા આપનાર ખ્યાતનામ શ્રી અનુભાઈ ચીમનલાલ, શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, શ્રી શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી, શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, શ્રી નિરંજન ગુલાબચંદ ચેકસી, શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત અને શ્રી ફૂલચંદ જે. વખારીયા જેવા સુવિખ્યાત, ઉત્સાહી, કર્મઠ કાર્યકર્તાઓ પણ આ સંસ્થાને પ્રાપ્ત થયા, જેથી ટૂંક સમયમાં જ “પર્વ મહિમા દર્શન,
દેશના મહિમા દર્શન” અને “આનંદ પ્રવચન દર્શન જેવા દળદાર ગ્રંથે બહાર પાડી શક્યા.
આનંદ ઝરણાં ભાગ ૧-૨ તથા સિદ્ધચક' માસિકમાંથી સંગ્રહ કરેલ, તે “આનંદ પ્રવચન દશન” છે. અનેકવિધ પ્રતિકૂળતા હેવા છતાં મુદ્રણ અંગેની સંપૂર્ણ જવાબદારી શ્રી લાલચંદભાઈ કે. શાહે સંભાળી લીધી છે, જેથી આ કાર્યને સારે વેગ મળે છે.
આ ગ્રન્થ પ્રકાશનમાં જેમને પ્રગટ કે પ્રચ્છન્ન સહાગ પ્રાપ્ત થયા તે સહુની કૃતજ્ઞભાવે પુણ્યસ્મૃતિ કરું છું. મારા દરેક કાર્યમાં સંપૂર્ણ સહાયક બનનાર ગણિશ્રી નરદેવસાગરજી મ., ગણિશ્રી અશોકસાગરજી મ., ગણિશ્રી કલ્યાણસાગરજી મ., ગણિશ્રી ચંદ્રાનનસાગરજી મ, મુનિશ્રી કલ્પવર્ધનસાગરજી મ, તથા બાલમુનિશ્રી દિવ્યાનંદસાગરજીને પૂર્ણ સહકાર પણ નેંધપાત્ર છે. મુખપૃષ્ટ રેખાચિત્ર મુનિરાજશ્રી હેમચંદ્રસાગરજી મ. સા. તરફથી સાભાર પ્રાપ્ત થયેલ છે. તા. ૪-૨-૮૨, વાલકેશ્વર
નિત્યદયસાગર ગણિ
Page #10
--------------------------------------------------------------------------
________________
સા...દ...ર...સ...મ...પ...ણ જી
URMESENTISTITUTIFUGHTITISFIRSTUEUGUESTITUGUESHUFINISH SISTER VISESHSISHESHBill sm
UTUESTITUTERISTITUTTITUTIFURITUTIFUTUBSRIBUTIFIFSિHURITIUFપિUGUESTITUTIFUESTSTST
જે મહાપુરૂષે “ સિદ્ધચક ” માસિક દ્વારા અનુભૂતિના સાગરમાંથી ઉદ્ભવેલી અને ચિરંતન બનવા સર્જાયેલી આગમાદ્ધારકશ્રીની અમરવાણીને અનેક લોકોના અંતર સુધી પહોંચાડી મોક્ષમાર્ગના પ્રવાસી બનાવનાર સિદ્ધચક્ર આરાધન, તીર્થોદ્ધારક, શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. ને
‘“શ્રી આનંદ પ્રવચન દર્શન” કોટી વંદનપૂર્વક સાદર સમર્પણ કરું છું.
ચરણરણ ગણિ નિત્યદયસાગર
Page #11
--------------------------------------------------------------------------
________________
અનન્ય ગુરૂભકત
અનન્ય ગુરૂભકત ઉત્સાહી કાર્યકર્તા
શાસન ઉપર આવતાં આક્રમણોને હસતા મુખે મુકાબલો કરવાપૂર્વક જેઓએ સત્તાવીસ વર્ષ સુધી “ સિદ્ધચક' માસિકના તંત્રી બનીને આગમાદ્ધારક શ્રીની વાણીને ઘેરઘેર પહોંચાડી હતી. અનેક ધાર્મિક સંસ્થાઓને આજીવન
સેવા આપેલ તે સ્વ. શેઠશ્રી પાનાચંદ રૂપચંદ
| (સુરત)
વિજયદેવસૂરસંઘ ગોડીજી ઉપાછાયના ટ્રસ્ટી,ગમેદ્ધારકશ્રીની અનેક સંસ્થાઓના અગ્રગણ્ય કાર્ય કર્તા અને આગમ દ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિના મુખ્ય સંચાલક
શેઠશ્રી અમરચંદ રતનચંદ ઝવેરી | (સુરતે હાલે મુંબઈ)
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ આગામે દ્ધારક પ્રવચન પ્રકાશન
સમિતિનું નમ્ર નિવેદન શ્રી આગમશાસ્ત્ર એ જૈન સહિત્યને મૂળભૂત ખજાને છે. વીતરાગ પરમાત્માએ અર્થથી આપેલી દેશનાને ગણધર ભગવતેએ સૂત્રબદ્ધ કરી ગૂંથી. તે વાણીને વિક્રમની પાંચમી શતાબ્દિમાં દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે પુસ્તકારૂઢ કરી અને અનેક બહુશ્રુત જ્ઞાની ગીતાએ ચૂર્ણિ ટીકાઓ વગેરે લખી, તેમાં વૃદ્ધિ કરી.
આ આગમિક મહાપુરુષોની પરંપરામાં વીસમી સદીમાં આગમ દ્વારક પૂ. આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ. નું નામ ખૂબ જ મહત્વનું રહ્યું છે, જેમણે હસ્તલિખિત આગમ ગ્રંથોનું જીવનભર સંશોધન કરી, સતત પરિશ્રમ કરી તેમને મુદ્રિત કરાવ્યા, એટલું જ નહિ, કિંતુ તાત્વિક વિચારણાથી ભરપૂર, તર્ક અને દલીલોથી યુક્ત શાસ્ત્રીય વિષયેનું ખૂબ જ ઊંડાણથી તલસ્પર્શી, આગની ચાવીઓ સમાન પ્રવચન આપી અનેક આતમાઓને ઉદ્ધાર કર્યો.
પૂજ્યશ્રીનાં આવાં તાત્વિક અને સાત્વિક પ્રવચને તેઓશ્રીના શિય-પ્રશિષ્યએ લખી, સંકલન કરી, પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા હતાં, પરંતુ તેમાંનાં ઘણું આજે મળતાં નથી અને કેટલાંક અમુદ્રિત પણ છે. અનેક તત્ત્વજિજ્ઞાસુએ આગમિક તાત્વિક વાણીથી વંચિત ન રહે તે હેતુથી પ. પૂ. શાસનમભાવક પૂ. આચાર્યદેવ શ્રી દશનસાગર સૂરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીના શિષ્ય સંગઠ્ઠન પ્રેમી ગણિશ્રી નિત્યોદયસાગરજી મ. સાહેબની પ્રેરણાથી આગમેદ્વારકશ્રીના તમામ પ્રવચનને પુનઃમુદ્રણ કરવા
શ્રી આગમેદારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના કરવામાં આવી છે. શ્રેયસ્કરી આગમિક સેવાને લાભ લેવા માટે નીચેની યોજનાઓ મૂકવામાં આવે છે.
[સંસ્થાને ટ્રસ્ટ રજીસ્ટર્ડ નંબર : 2721 (Bombay) છે.]. રૂા. ૫૦૦૧ પાંચ હજાર એક આપનાર “શ્રુત સમુદારક” કહેવાશે
ને તેમને ફેટે પુસ્તકમાં મૂકવામાં આવશે ને સંસ્થાના સર્વ પ્રકાશન તેમને ભેટ અપાશે.
Page #13
--------------------------------------------------------------------------
________________
રૂ. ૨૫૦૧ પચીસે એક આપનાર “મૃતભક્ત” કહેવાશે ને તેમને
સંસ્થાનાં તમામ પુસ્તક ભેટ અપાશે. રૂ. ૧૦૦૧ એક હજાર એક આપનાર “આજીવન સભ્ય ગણાશે.
ને તેમને સંસ્થાનાં તમામ પુસ્તક ભેટ અપાશે. રૂ. ૫૦૧ પાંચસે એક આપનાર “શ્રુત સહાયક” ગણાશે ને તેમને
સંસ્થાનાં નવાં પ્રકાશને ભેટ અપાશે. આવા મહાન કાર્યો પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની. પ્રેરણાથી, શ્રી સંઘે તથા દાનવીરોની સહાયથી જ થઈ શકે તેથી દાનવીરોને આજે જ પોતાના તરફથી તથા શ્રી સંઘના જ્ઞાન ખાતામાંથી બને તેટલી વધુમાં વધુ રકમ મકલી લાભ લેવા નમ્ર વિનંતી.
નિવેદક શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ ટ્રસ્ટીગણ ૧ શ્રી અનુભાઈ ચીમનલાલ ઝવેરી
અમદાવાદ, ૨ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી
મુંબઈ ૩ શ્રી શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી
સુરત. ૪ શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી
મુંબઈ. ૫ શ્રી નિરંજન ગુલાબચંદ ચેકસી
મુંબઈ ૬ શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત
અમદાવાદ. ૭ શ્રી ફૂલચંદ જે. વખારીયા
સુરત આગમ દ્વારક પ્રવચન પ્રકાશન સમિતિના નામને ડાફટ અથવા ચેક નીચેના સ્થળે મેકવી શકાશે. | શ્રી અનભાઈ ચીમનલાલ એન્ડ ૩ શ્રી શાતિચંદ્ર છગનભાઈ ઝવેરી બ્રધર્સ
* આગદ્ધારક સંસ્થા, ગોપીપુરા, છે. પ૩/૩, પાંચકુવા અમદાવાદ-૨ આગમમંદિરોડ, સુરત-૨ કેન-૩૮૮૦૯૫
ફન-૨૮૧૪૯ ૨ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી ૪ શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી
૭૦૭, સ્ટેક એક્ષચેંજ ટાવર ભાવના ફેબ્રીક્ષ : - શેર બજાર
: ૩૩ કાલબાદેવી રોડ કલા લેસ્ટ્રીટ મુંબઈ-૪૦૦૦૨૩ . મુંબઈ ૪૦૦૦૦ર ફન-૨૭૦૭૧૨
: ફાન–૩૧૯૭૨૫,
Page #14
--------------------------------------------------------------------------
________________
કલકત્તા,
સુરતઃ
શ્રી. અગદ્દારક પ્રવચન પ્રકાશન સમિતિ સહાયક મહાનુભાવોનાં નામો
શ્રતસમુધારક શ્રી. પ્રભાવતીબેન છગનલાલ સરકાર
મુંબઈ-૬ , વાડીલાલ સારાભાઈ ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર, પ્રાર્થના સમાજ શેઠ શ્રી. મોતીશાહ આદીશ્વર જૈન ટેપલ ટ્રસ્ટ ભાયખાલા ,, મોતીશાહ અમીચંદ સાકરચંદ ચેરીટેબલ ટ્રસ્ટ-પાલીતાણા , ઝવેરચંદ પ્રતાપચંદ સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય
વાલકેશ્વર, મુંબઈ શ્રી. વિજયદેવસૂરસંઘની પેઢી, ગોડીજી મહારાજ જૈન દેરાસર ઘર્માદાખાતાં
મુંબઈ , મેતીધરમકાંટાના ઝવેરીભાઈઓ
મુંબઈ , ભવાનીપુર જૈન વે. મૂ. સંઘ શેઠ શ્રી. રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય
(ગણિ શ્રી. કલ્યાણસાગરજીની પ્રેરણાથી) શ્રી. મહાવીર જૈન વે. મૂ. સંઘ-ઓપેરા
અમદાવાદ, (ગણિ શ્રી મહાયશ સાગરજીની પ્રેરણાથી) શેઠ શ્રી. ધીરજલાલ મોહનલાલ હ. અ.સૌ. તારાબેન ધ્રાંગધ્રાવાળા મુંબઈ અમરચંદ રતનચંદ ઝવેરી
મુંબઈ » પુષ્પસેન પાનાચંદ રૂપચંદ ઝવેરી
નિરંજન ગુલાબચંદ ચોકસી કુલચંદ જે. વખારીયા
સુરત શ્રી. મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ
મુંબઈ શ્રતભા . શ્રી. રિખવદેવજી મહારાજની પેઢી
ઝગડીયાતીર્થ , ગોવાલીયા ટેક (આરાધના) જૈન સંઘ
મુંબઈ જ કલ્યાણ પ્રાર્થનાથ જૈન સંઘ, ચપાટી શ્રી મરીન ડ્રાઈવ જૈન સંઘ પાટણું મંડળ
મુંબઈ
Page #15
--------------------------------------------------------------------------
________________
આજીવન સભ્ય શ્રી. મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મકુંડા
(પ. પૂ. આ. શ્રી. ચિદાનંદ સાગરસૂરીશ્વર જી. મ.ની પ્રેરણાથી) » પાર્શ્વનાથ વે. મૂ. સંઘ. ઘાટકોપર
મુંબઈ - (પ. પૂ. ગણિશ્રી જિતેન્દ્રસાગરજી મ.ની પ્રેરણાથી) શેઠ શ્રી. રતિલાલ પાનાચંદ ડેલાવાળા,
વડેદરા, (પ. પૂ. ગણિ. ચંદ્રાનનસાગરજી મ.ની પ્રેરણાથી) શ્રી શામળાની પળ જૈન સંઘ અમદાવાદ શ્રી. મંછુભાઈ દીપચંદ ધર્મશાળા સુરત
(પ. પૂ. સા. શ્રી. મૃગેન્દ્રશ્રીજી મ.ની પ્રેરણાથી) છે, મંછુભાઈ દીપચંદ ધર્મશાળાની બહેને તરફથી
સુરત » જૈન આનંદ પુસ્તકાલય , નાનચંદ ધન્નાજી ટ્રસ્ટ , શાન્તાક્રુઝ જૈન સંઘ
મુંબઈ , શ્રી ઘાટકે પર મુનિસુવ્રતસ્વામી જૈન દેવસ્થાન પેઢી
શ્રતસહાયક શ્રી. વેજલપુર જૈન સંઘ
(પ. પૂ. આ. શ્રી. ચિદાનંદ સાગર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી.) » પરમાનંદ જૈન સંઘ
અમદાવાદ (પ. પૂ. આ. શ્રી. કંચન સાગર સૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી.) છે બીજોવા જૈન સંઘ
બીજેવા - (પ. પૂ. આ. શ્રી. વિજય ઈન્દ્રદિન સૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી) આ છે ભા—પ જૈન સંઘ
મુંબઈ - (પ. પૂ. ગણિ શ્રી જીતેન્દ્ર સાગરજી મ.ની પ્રેરણાથી.) 0 5 મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મકુંડ
કપડવંજ (૫. પૂ. ગણિ શ્રી. નરદેવસાગરજી મ.ની પ્રેરણાથી.)
મુંબઈ
Page #16
--------------------------------------------------------------------------
________________
મુંબઈ
» વે. મૂ. તપગચ્છ સંઘ - (પ. પૂ. ગણિશ્રી નરદેવ સાગરજી મ.ની પ્રેરણાથી.) છે ખાનપુર જૈન સંઘ
અમદાવાદ (પ. પૂ. ગણિશ્રી મહાયશ સાગરજી મ.ની પ્રેરણાથી.) તીર્થરંજન વિહાર ખાનપુર
અમદાવાદ (સાધ્વીજી મ. શ્રી. ગુણદયાશ્રીજીની પ્રેરણાથી.) , આદરિયાણું વિશાશ્રીમાળી જૈન સંઘ
આદરિયાણા » પ્રીન્સેસ સ્ટ્રીટ લુહારયાલ જૈન સંઘ
મુંબઈ (મુનિશ્રી કલ્પવર્ધન સાગરજીની પ્રેરણાથી.) , બેઓ મેટલ એન્ડ એજી. ટુસ કંપની , રાજસ્થાન જૈન સંઘ-ડોંગરી
મુંબઈ | (ગણિશ્રી ચંદ્રાનનસાગરજીની પ્રેરણાથી.) ક, તપાગચ્છ જૈન સંઘ
જિયપુર (બાલમુનિશ્રી દિવ્યાનંદસાગરજીની પ્રેરણાથી.) , કાન્તિલાલ કાળીદાસ, શામળાની પોળ
અમદાવાદ , ચાણસ્મા જૈન મહાજન પેઢી
ચાણસ્મા (મુનિશ્રી રાજતિલકસાગરજી મ.ની પ્રેરણાથી) શેઠ શ્રી કાન્તીલાલ જેકીશનદાસ વખારીયા
સુરત , શ્રી અમૃતલાલ જેકીશનદાસ વખારીયા
સુસ્ત શ્રી સેજિત જૈન સંઘ (સાવીજીશ્રી. રત્નત્રયાશ્રીજી મ.ની પ્રેરણાથી.) , લીંબડી જૈન સંઘ (મુનિશ્રી. ન્યાયવર્ધનસાગરજી મ.ની પ્રેરણાથી) » નવરંગપુરા જૈન સંઘ
અમદાવાદ (સાધ્વીજી શ્રી પ્રવિણાશ્રીજી મની પ્રેરણાથી.)
ક્રસ્ટ રજીસ્ટર્ડ નંબર : 2721 (Bombay)]
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રવેશક
(લે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.)
દેશના—દુનિયા દુઃખના દરિયામાં ડૂબેલી છે. આના વાસ્તવિક ઉદ્ધાર કરવા માટે—એને સન્માર્ગે વાળવા માટે એકાંતે કલ્યાણકારી ઉપદેશની-દેશનાની આવશ્યકતા છે. આવી દેશના આપવા માટે તે સાચા અને સંપૂર્ણ જ્ઞાન અને ખરેખરા અનુભવથી અલંકૃત પુરુષોત્તમ જ ચેાગ્ય ગણાય. આ જ હકીકતને જૈન ષ્ટિ ચરિતાર્થ કરતી હાય એમ જણાય છે, કેમકે જૈન મંતવ્ય પ્રમાણે જનાના તીથ કરેશધમતી ના સ્થાપકા સજ્ઞ બન્યા વિના કદી દેશના દેતા નથી. વળી તે સર્વજ્ઞ બન્યા બાદ દરરાજ એ વાર ત્રણ ત્રણ કલાક સુધી ચેાજનગામિની વાણીરૂપ પાણીને વહેવડાવ્યા વિના પણ રહેતા નથી. વિશ્વવત્સલતા તેા આપેાઆપ જ પેાતાનું કાર્યં કરે જ ને ? કોઈ વ્યક્તિ ડૂબી જતી હાય અને એ કાંઠે ઊભેલા માણસના જોવામાં આવેતે ડૂબતી વ્યક્તિ ખચાવવા માટે બૂમ પાડે ત્યાં સુધી એ થોડાક જ રાહ જુએ ?
જ
જૈન દર્શનમાં ગુરુને સ્વતંત્ર અધિકાર નથી. એમને તેા તીરે અતાવેલા જ માર્ગે ચાલવાનુ` છે. અસીલના કહ્યા વગર એની વકીલાત કરનારા તીર્થંકરના અને એમના ધ્યેય અને રાહુ એક જ છે. આથી તે! વિશ્વના કલ્યાણ માટે જેમ તી કરી દેશના દે છે તેમ ‘ગુરુ' પદે બિરાજતી વ્યક્તિએ પણ જૈન શાસનને વફાદાર રહી એ કાય કરવું જ જોઇએ. આવી પરિસ્થિતિમાં આગમાદ્ધારકને હાથે એમના સુદીધ દીક્ષાપર્યાયને લઇને અનેક વાર દેશના અપાઈ છે તે ચેાગ્ય જ થયું છે. આ દેશનાઓનું ભાષાદિ રૂપ ખાદ્ય કલેવર ભલે કેટલીક વાર એક જ જણાય, પરંતુ એમાં રહેલ આત્મા તેા ભિન્ન ભિન્ન વરૂપે છે.
વિષય——તેઓશ્રીનાં વ્યાખ્યાનમાં સર્વે આસ્તિકાએ સ્વીકારેલાં– એમને માન્ય દૈવ, ગુરુ અને ધમ એ ત્રણ તવામાં ‘દેવ' તત્ત્વની સૌથી
Page #18
--------------------------------------------------------------------------
________________
વિશેષ મહત્તા છે; એ બાબત દાખલા-દલીલપૂર્વક રજૂ કરાઈ છે. વિશેષમાં આ દ્વારા, સમભાવી હરિભદ્રસૂરિએ અષ્ટક–પ્રકરણ મહાદેવાષ્ટકથી કેમ શરૂ કર્યું તે દર્શાવાયું છે. સુદેવના ધ્યેયને અને એમણે અકેલા માર્ગને અનુસરવું એ સદ્દગુરુનું કર્તવ્ય છે. એ વાત અહીં વિસ્તારથી સમજાવાઈ છે.
અન્ય વ્યાખ્યાનના પ્રારંભમાં “સર્વ જીવોનું સાધ્ય સુખ છે એમ પ્રતિપાદન કરાયું છે. આના પછીના વ્યાખ્યાનને કમાંક જે કે પૃથફ અપાયે છે, છતાં વિષયની દષ્ટિએ તો એ બે મળીને એક દેશના પૂરી થાય છે. વાત એમ છે કે બીજા વ્યાખ્યાનમાં “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ ક બદલ્યાની જે હકીકત દર્શાવાઈ છે તેના અનુસંધાનરૂપ વક્તવ્ય પછીના વ્યાખ્યાનમાં છે.
આવી રીતે એક વ્યાખ્યાન બીજા વ્યાખ્યાન સાથે સંલગ્ન છે–એ બે મળીને એક દેશના બને છે. એક વ્યાખ્યાનમાં મેક્ષ મેળવનારની સંખ્યા સમજાવાઈ છે. બીજામાં ચાર ભાવનાનું બૌદ્ધ દર્શનમાં ઉલ્લેખાયેલ બ્રહ્મવિહારનું સ્વરૂપ વિચારાયું છે. કોઈ વ્યાખ્યાન મનુષ્ય-ભવની દુર્લભતાને સ્પર્શે છે તે કઈ (અંતિમ) - વ્યાખ્યાન મનુષ્યભવની મહત્તા સમજાવે છે. એક સ્થળે આર્તધ્યાનનું
સ્વરૂપ નિરૂપાયું છે અને મનને વશ રાખવાને બોધ અપાયો છે. -તેમજ એ વાતને નિર્દેશ છે કે તીર્થકર ધર્મ બતાવે છે, નહિ કે બનાવે છે. આ તઅને “ન” વચ્ચેનો ભેદ સમજવા જેવું છે.
એક વ્યાખ્યાનને પ્રારંભ હરિભદ્રસૂરિકૃત પંચાસગને લક્ષીને કરાયો છે. એવી રીતે બીજાનો રત્નશેખરસુરિત સિરિસિરિવાલકહાને ઉદ્દેશીને અને ત્રીજાને “કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિકૃત ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્રને ઉદ્દેશીને કરાય છે.
અગ્નિપરીક્ષા-આગમેદ્ધારકની દેશના એટલે સામા પક્ષના વકીલને હાથે સાક્ષીની કરાતી ઊલટ તપાસ. એઓ જૈન દર્શનનાં સંત કેવળ રજૂ કરે છે એમ નહિ, પરંતુ એના વિરોધી પણ જે
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૪
રીતે એની પરીક્ષા ન કરે તેવી એની આકરી પરીક્ષા પિતે કરે છે. પ્રાચીન અને નિષ્પક્ષપાતી મુનિવરેનું વક્તવ્ય ચાર્ટર બેન્કનું-સે ટચનું સુવર્ણ છે. એ હકીકત એ એની અગ્નિપરીક્ષા કરી સિદ્ધ કરી આપે ! છે. દા. ત. વિચારે નિખ લિખિત પદ્યની સમીક્ષા –
ક્ષત ર જે વી જે રૂપઃ વિટાgિ અમિદ્ વા વર, તસ્ય કાર્ય પરિવાર "
મહાવીર સ્વામીના અનન્ય રાગી હરિભદ્રસૂરિએ લોકતનિર્ણયમાં આ પ્રમાણે જે ઉદ્દગાર કાઢ્યા છે તેની તાર્તિક દષ્ટિએ આગામે દ્ધારકે ચકાસણી કરી છે. પક્ષપાત એટલે શું ? પક્ષપાત અને રાગમાં ભેદ છે? “વી' ને બદલે ‘વાં અને વસ્ત્રાપુ ને બદલે વિનાવુિં જેવા પ્રાગ કેમ નહિ. ઉત્તરાર્ધ શું સૂચવે છે? આમ અનેક રીતે આ પદ્યની એમણે પરીક્ષા કરી છે. અને એની. સત્યતા પૂરવાર કરી આપી છે.
ગહન વિષયની છણાવટ–સૂકમ નિગોદનું નિરૂપણ એ જ દર્શનની એક વિશિષ્ટતા છે. સાથે સાથે એને રૂપે એક અટપટ પરંતુ ખૂબ મહત્ત્વને વિષય પણ છે. આવા ગહન વિષયને પણ લૌકિક દાખલા-દલીલ આપીને અજેને પણ સહેલાઈથી સમજી શકે. એવી રીતે આગમે દ્ધારકે રજૂ કર્યો છે.
અવળી રજુઆત-સામાન્ય રીતે શ્રાવકે પણ જે સવાલ ઉઠાવતા અચકાય અને છડેચેક બેલતાં ડરે તેવી વાત પણ બેધડક રીતે આગમ દ્ધારક ઉપસ્થિત કરે છે. આ વિચારતાં મને એક પ્રસંગ યાદ આવે છે. કહેવાય છે કે-ઈન્વેરિટિ (Inverarity) જેવા ધારાશાસ્ત્રી એક વાર પોતાના અસીલ તરફથી બેલવા ઊભા થયા ત્યારે ભૂલથી પોતાના અસીલની વિરુદ્ધ જે સામા પક્ષને વકીલ કહે તેવી જ વાતે એમણે કહી. કેઈકે એમનું ધ્યાન ખેંચ્યું ત્યારે એમણે કહ્યું “નામદાર, આ તે મારા મિત્ર-સામા પક્ષના વકીલ-સાહેબ જે કહે તે મેં કહ્યું છે, પણ તે કેવું વજૂદ વિનાનું છે તે હવે હું બતાવું છું.” આમ કહી એમણે આખી વાત પલટી નાખી.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૫
આ પ્રસ્તુત સંગ્રહમાં અભયકુમારને મહાવીરે દીક્ષા આપી તેથી શ્રેણિક રાજાને કેટલું બધું સહન કરવું પડયું, કેણિકે કે ભયંકર ઉત્પાત મચાવ્ય ઈત્યાદિ પાપના ભાગીદાર જાણે મહાવીર ન હોય એમ રજૂઆત કરી, એને સચોટ રદિયે આગમે દ્ધારકે આપ્યો છે, અને સાથે સાથે “સાચે ભક્ત કેને કહેવાય ?' તે પણ દર્શાવ્યું છે.
તીર્થકર એટલે દ્રવ્ય-દષ્ટિએ માંસના લોચા અને ભગવાનની પ્રતિમા એટલે પથ્થરને ટૂકડે એમ કહી એ બન્નેની વાસ્તવિક મહત્તા એમણે નિર્દશી છે.
વ્યાવહારિક બોધ-આગમ દ્ધારક દુનિયાદારીની બાબતેથી પણ પરિચિત છે. એથી તે ટટ્ટ, વાંદર, ઉંદર, વીંછી વગેરે કેમ વતે તેનું ઝીણવટભર્યું વિવેચન એમણે કર્યું છે. “ઘરમાં કેળણ લાવી બેસાડ કેળણ”, લવાદ અને ન્યાયાધીશનાં વર્તન, વાંઢા અને વિધુર વચ્ચે ભેદ, શત્રુને શત્રુ તે મિત્ર, ભેળાવનારાની શબ્દછળમાં ઉસ્તાદી, કાયટિયાની મદશા, ફરિયાદી તરીકે સિપાઈ, ઘેનું વાઘરીવાડે ગમન, આસામી તૂટે તે શું ? કણબીનું વર્તન, વ્યાજના પ્રકારે, ઈત્યાદિ બાબતો પણ આ વાતની સાક્ષી પૂરે છે.
અંગ્રેજી શબ્દનો પ્રયોગ–મુસલમાની રાજ્ય દરમ્યાન કેટલાક ફારસી અને અરબી શબ્દો ગુજરાતી ભાષામાં અપનાવાયા તેમ અંગ્રેજોના અમલ દરમ્યાન અંગ્રેજી શબ્દો ઘરગથ્થુ બન્યા. આવી પરિસ્થિતિમાં આગાદ્વારકને હાથે પોલીસ, મેમ્બરશિપ, કાર્ડ–હોલ્ડર, થિયરી ઈત્યાદિ શબ્દો વપરાયા છે, તે સ્વાભાવિક છે.
| મુખ્ય સૂર–સમગ્ર વ્યાખ્યાને–દેશના પાછળ એક જ ઉદ્દેશ ૨ખાય છે કે કર્મનું સ્વરૂપ સમજાવી સંસારી જીવોને મુક્તિનો માર્ગ બતાવ કે જેથી એ સદાને માટે દુઃખથી મુક્ત બની શાશ્વત સુખના ભકતા બને.
હીરાલાલ ર. કાપડિયા
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન
૧. શેઠ શ્રી અમરચંદભાઈ રતનચંદ્ય અવેરી ૭૭ એ, વાલકેશ્વર રોડ મુંબઈ-૪૦૦૦૦૬
૨. શ્રી આગમાદ્ધારક સસ્થા
ગોપીપુરા-આગમ મંદિર રાડ, સુરત-૧
૩. શ્રી સામચંદ ડી. શાહ
જીવન-નિવાસ સામે, પાલીતાણા (સૌમ્રષ્ટ્ર)
૪. શ્રી જશવ‘તલાલ ગીરધરલાલ દોશીવાડાની પાળ, અમદાવાદ–૧
૫. શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના રતનપાળ, અમદાવાદ-૧
૬. શ્રી પાર્શ્વ પ્રકાશન
નીશા પેાળના નાકે ઝવેરીવાડ રીલીફોડ, અમદાવાદ-૧
૭. શ્રી સેવંતીલાલ વી. શાહ
મહાજન ગલી, ઝવેરી બજાર સુ`બઈ-૪૦૦૦૦૨
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રવચનના પ્રકાશ
કાળના પ્રવાહ અનાદિ કાળથી સતત વહેતા રહેલ છે, તે પ્રવાહ આઘાત-પ્રત્યાઘાત ઝીલતા, સહતા, પોતાના કાંઠાને સમૃદ્ધિ, સુખમય, શાંતિમય બનાવે છે.
આ અગાધ પ્રવાહમાં આગમા-વીતરાગ પરમાત્માના વાણીના ધેધ છે. તે ધોધને ઝીલવા, સમજવા, આત્મસાત્ કરવા ને સામાન્ય બુદ્ધિશાળીને આપવા તે સરળ ને સહજ કાર્યાં નથી. તેવુ કાર્ય કરનાર ભગીરથ જેવાની મહાન અને પુરુષાર્થની અજોડ સ ́શેાધન શક્તિ ને પારાવાર સહનશીલતાની આવશ્યકતા છે. અને આવું જ સાંપડે છે એક આનદ સાગરજીમાં...
તેઓ નીડર, પ્રતાપી, પ્રભાવી, સંશાધક ને પ્રવચનકાર હતા. ગીતામાં શ્રી કૃષ્ણે પ્રરૂપેલ વચનને સાક્ષાત્કાર શ્રી સાગરજીએ કર્યાં. ભારત પર પરદેશીઓનાં આક્રમણેા થયા, અંગ્રેજોનું શાસન આવ્યું ને ભારતીય બધું તે પરદેશના પારકા પ્રકાશમાં કથીર કંચન લાગ્યું, ને અજ્ઞાનતા ને અરાજકતાના વાતાવરણમાં લેાકેાને પરદેશી સત્તામાં સમૃદ્ધિ લાગી.
આવા વિકૃત વંટોળમાં વિચારતા લેાકેાને એક મહર્ષિએ સંસ્કારના અને સંસ્કૃતિના તેમજ સન્માના સોનેરી મા દર્શાવ્યેા. લેાકેાની શંકા પર સત્ય-અસત્યને ભેદ પારખવા માટે છીણી વડે ઘા કર્યાં, પ્રશ્ના ઉપસ્થિત કર્યો ને પ્રશ્નોના ઉત્તર આપ્યા.
તેઓશ્રીનુ... પ્રવચન એટલે પ્રશ્નોત્તરી. તે સમજવા માટે જવલંત માનસ શક્તિ, કુશાગ્ર બુદ્ધિ અને પ્રખર અભ્યાસ ને સતેજ સ્મરણુ શક્તિ જોઇએ.
પૂ. આગમાદ્ધારક પ્રશ્નો ઉપસ્થિત કરે છે. તેના ઉત્તર શેટ અને સ્વીટ આપે છે, પણ તેની અસર જેમ નચુ. કવીનાઈન દેહના મેલેરિયા તાવ તાત્કાલિક દૂર કરે તેમ આ પ્રશ્ન–પ્રવચને નચું કિવનાઈન છે, જે તાત્કાલિક સંસાર ભવના તાપ ને તાવને દૂર કરવા સમર્થ છે.
પૂ. સાગરજીનાં પ્રવચનાને ગ્રંથસ્થ કરવાની શુદ્ધ, સાત્ત્વિક, તાત્ત્વિક માલ લેવાની અને તે જિજ્ઞાસુને આપવાની કમર કસી છે આગમાદ્વારક પ્રવચન પ્રકાશન સમિતિએ.
Page #23
--------------------------------------------------------------------------
________________
એ સમિતિમાં આધારભૂત ખ્યાતનામ, વિચક્ષણ ને વિવેકી. શ્રાદ્ધર પૂ. સાગરજીના અનન્ય, સમજુ ભકત છે, જેઓએ પૂ. સાગરજીનાં વ્યાખ્યાને રસ માર્યો છે, જીવનમાં ઉતાર્યો છે, તે આનંદ, તે ઉલ્લાસ, તે પ્રસન્નતા, તે આત્મીયતા, તે રોમાંચ અન્યને અર્પવા કટિબદ્ધ બન્યા છે.
તેમને પ્રેરણું અર્પનાર, કાર્યપ્રવૃત્ત કરનાર, તપમૂર્તિ શાંત, દાન્ત, ક્ષાત સરળ સ્વભાવી, વાત્સલ્ય મૂર્તિ, સદેવ સ્મિત પાથરતા આચાર્ય ભગવંત શ્રીદનસાગરજી મ. સા. છે.
અને પૂ. ગુરૂદેવના વિચારોને આચારમાં મૂકનાર, ઉષ્મા ને હૂંફ લાવનાર છે સંગઠન પ્રેમી શ્રીનિત્યદયસાગરજી ગણિવર્ય. તેમનામાં નામ પ્રમાણે સાગરજીનાં વિચારને નિત્ય ઉદયમાં લાવવા માટે તમન્ના છે, ધગશ છે, બસ, બધાને સાગરજીના જ્ઞાનસાગરમાં ડૂબાડી તેમને અને સાત્વિક આનંદ લેતા કરવા.
આવી શુભભાવના ને શુભકામના એ ગુરૂશિષ્યની અલબેલી જોડીમાં છે. તેમને યથાર્થ સ્વરૂપે નક્કર વાસ્તવિક બનાવનાર છે સુજ્ઞ, સંસ્કારી, જન્મજાત ધર્મનિષ્ઠ એવા સાત ટ્રસ્ટીઓ જેમનાં અપૂર્વ શ્રદ્ધાઅડગ વિશ્વાસ, ને અટળ કાર્યનિષ્ઠાને કારણે તેઓ પૂ. સાગરજીનાં વ્યાખ્યાને મુદ્રિત કરવા-કરાવવા કટિબદ્ધ થયા છે.
અને આવું ઉમદા-ઉત્તમ–ઉદાત્ત કાર્ય કરવાને અલ્યાંશ લ્હાવો લેવાનું મને ગુરૂકૃપાએ, પુણ્યોદયે પ્રાપ્ત થયું તે મારું સૌભાગ્ય છે.
આ પ્રવચને સમજવા માટે પ્રાથમિક નિશ્ચિત વિચાર-જ્ઞાનની પૂર્વભૂમિકાની જરૂર છે પછી તેને માનસપાચક બનાવવાની બુદ્ધિ ને અભ્યાસની જરૂર છે તથા આત્મસાત્ કરવા માટે સમતા, શાંતિ ને સ્થિરતાની જરૂર છે.
છસ્થ છું, ભૌતિક ભૂતાવળથી વીંટળાયેલ છું, વિષમય વાતાવરણમાં વિમાસું છું તેવાને હાથે થયેલ ભૂલ ઉદારભાવે ક્ષમ્ય કરી છાશ ન પીતાં, માખણ-નવનીત માણશો એવી વિનંતી–
લાલચંદ કે. શાહ (વાદવાળા)
Page #24
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારકશ્રીને અલ્પપરિચય
ભક્તિ અને શક્તિના સંગમ તીર્થસમું મહાગુજરાતનું કપડવંજ શહેર તે આગમેદ્ધારક શ્રીની જન્મભૂમિ. ગાંધી મગનલાલ ભાઈચંદના સુપત્ની યમુનાબેનની કુક્ષિએ વિ. સં. ૧૯૩૧ના અષાઢ વદ ૦)) ના. દિવસે હેમચંદભાઈને જન્મ થયો. મોટાભાઈની થયેલી દીક્ષા અને. પિતાશ્રીની સંયમ પ્રત્યેની તીવ્રતર ભાવનાથી ઋદ્ધિ અને સમૃદ્ધિની વચ્ચે પણ સંસાર પ્રત્યે ઉદાસીનતા ને સંયમ પ્રત્યે તીવ્ર ઝંખના. વધી. કુટુમ્બીજનેએ તેમને સંસારની કેદમાં નાખ્યા, છતાં નિત્ય પ્રવચનસેવનથી અને મહાપુરૂષોની કથાઓના શ્રવણથી હેમચંદભાઈ જીવનને થાક ઉતારવા લાગ્યા ને મનમાં વૈરાગ્ય ધરતા ઘરવાસી તે મોક્ષમાર્ગના પ્રવાસી બનવા કટિબદ્ધ થયા ને વિ. સં. ૧૯૩૭ મહા સુદ: ૫ ના ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી, આનંદસાગર બન્યા. પણ કાળે એકલે હાથે જ જાણે પોતાનું ભાગ્ય ઘડવા ન મેકલ્યા હોય તેમ
ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી છ માસના અલ્પ સમયમાં જ સ્વર્ગે સીધાવી ૧ ગયા. ગુરૂ મની શિક્ષા અંતરમાં ઉતારી જ્ઞાન અને ચારિત્રની સાધનામાં પ્રગતિ કરવા લાગ્યા. મરજીવાની જેમ ઊંઘ અને આરામ તજી સાહસ. અને પુરુષાર્થના પ્રતાપે જ્ઞાનસાગરમાં ડૂળ્યા અને અલ્પ સમયમાં જ સતત પરિશ્રમ વડે વિવિધ વિષયોને અંગે નાની મોટી કૃતિઓ રચનારા અને પૂર્વાચાર્યોની પ્રૌઢ કૃતિઓના પઠન પાઠન અને સંપાદન કરનાર અને જૈન સમાજમાં પૃચ્છા યોગ્ય ઉચ્ચ વિદ્વાનમાં અગ્રગણ્ય. સ્થાન પ્રાપ્ત કરવા સમર્થ બન્યા અને “સાગરજીના નામથી સારાય. સમાજમાં પ્રસિદ્ધ થયા.
જ્યાં સ્થાનકવાસીઓને જોરઢાર પ્રચાર હતો તેવા રાજસ્થાનના. પાલી શહેરમાં ચાતુર્માસ માટે શ્રીસંઘને આગ્રહ થતાં ત્યાં પધારી
Page #25
--------------------------------------------------------------------------
________________
- અજ્ઞાનનાં તિમિર ઉલેચી, જ્ઞાનનાં અજવાળાં કરવા “સ્થાનાંગસૂત્રની -દેશના આપી, અનેક સ્થાનકવાસીઓને મંદિરના માર્ગે ચઢાવી પોતાની પૂર્ણ પ્રતિભાનાં દર્શન કરાવ્યાં.
તે વખતની ત્રિપુટી તરીકે સાથે રહીને શાસનનાં અનેક કાર્યો - કરનાર મુનિરાજશ્રી નેમવિજયજી શ્રી મણિવિજયજી અને શ્રી આનંદસાગરજીએ પંન્યાસ પ્રવર શ્રી ગંભીરવિજયજી મ. સા. પાસે ગહન કર્યા અને વિ. સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ ના પંન્યાસપદે આરૂઢ થયા અને સત્તાવીશ વર્ષના દીક્ષા પર્યાયે સુરત સંઘના અત્યાગ્રહ ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ ના પ. પૂ. આ. શ્રી વિજય કમલસૂરીશ્વરજી . મ. ના વરદહસ્તે આચાર્યપદને વર્યા.
તે મહાપુરૂષ આગની નવ વાચા આપવા પૂર્વક આગમને મુદ્રિત કરાવ્યા.
તેમણે ૮૨૧૪૫૭ કપ્રમાણ એકસેપચેતેર આગમ પ્રકરણે અને સિદ્ધાતિક ગ્રંથોનું સંપાદન કર્યું, ૭૦ હજાર કલેકપ્રમાણ આગમિક અનેકવિધ ગ્રન્થનું અભિનવ સર્જન કર્યું, ૬૦ હજાર - કલેકપ્રમાણ ગુજરાતી-હિન્દી સાહિત્યના પચીસ ગ્રન્થનું સર્જન કર્યું, બે લાખ પ્રમાણ આગમ ગ્રન્થ આરસની ૬ ૪૨૪ ની શીલાઓ પર કોતરાવ્યા, બે લાખ શ્લેકપ્રમાણ આગમ ગ્રન્થનું ૩૬ ૪૧૫ના તામ્રપત્રો પર અંકન કરાવ્યું, બે લાખ કલેકપ્રમાણ આગનું ૨૪ ૮૩૦ના લેજર પેપર ઉપર શુદ્ધ મુદ્રણ કરાવ્યું,
પ્રાચીન એંસી ગ્રન્થ ઉપર ૧૫૦૦૦ કલેકપ્રમાણુ સંસ્કૃત ' ભાષામાં પ્રસ્તાવના લખી પિતાની પ્રતિભાનાં દર્શન સમાજને કરાવી
સાચા અર્થમાં આગમેદારક બન્યા. એકલા સુરતમાં જ શેઠ દેવચંદ - લાલભાઈ જૈન પુસ્તકેદ્ધારફંડ વિ. સં. ૧૯૬૪, શ્રી તબધ જૈનપાઠશાળા વિ. સં. ૧૯૬૮, જૈનાનંદ પુસ્તકાલય વિ. સં. ૧૯૭૫, શેઠ
Page #26
--------------------------------------------------------------------------
________________
નગીનદાસ મંછુભાઈ જન સાહિત્યે દ્ધારક ફંડ વિ.સં. ૧૯૮૬, શ્રી આનંદ. સાગરસૂરિ જૈન પાઠશાળા વિ. સં. ૨૦૦૨ અને જેનપુસ્તક પ્રચારક સંસ્થા વિ. સં. ૨૦૦૫માં સ્થાપી. આ રીતે સુરતને સાચી સેનાની મુરત બનાવી. આ જ્ઞાનની સંસ્થાઓ સ્થાપી તેથી તેઓશ્રી સુરતના સાગરજી” તરીકે ઓળખાયા.
મંદિર છે અને કેએ બનાવ્યાં, પરંતુ જૈનધર્મના ઈતિહાસમાં જિનબિંબ અને જિનાગમની ઐકયતા કરી સર્વ પ્રથમ આગમમંદિર : નિર્માણ કરવાનું પુણ્ય કાર્ય તે આગમ દ્વારકશ્રીએ જ કર્યું.
સમેતશિખરમાં હવા ખાવાના બંગલા બંધ કરાવ્યા, અંતરી. ક્ષજીમાં દિગંબરોના કેસમાં સત્યવાદી ને વિજયી થયા, કેશરીયાજી . તીર્થ મૂર્તિપૂજક સંઘનું જ છે, તે સાબિત કરી વિજય દંડ ચઢાવ્યો. જીવના ભેગે પણ ચારૂપ, અંતરીક્ષજી, કેશરીયાજી, ભે પાવર વગેરે , અનેક તીર્થોનું રક્ષણ કરી શાસનશાલ તરીકે વિખ્યાત થયા.
લાણાનરેશ દિલિપસિંહજીને પ્રતિબધી જીવદયાને પડહ . વગડાવવાપૂર્વક આખાય માલવામાં ધર્મને પ્રચાર કરાવી, જિનમંદિરના ઉદ્ધાર સાથે માંડવગઢ, ભેપાવર તીર્થને ઉદ્ધાર કરાવી, અનેક સ્થળે . પાઠશાળા વગેરે ચાલુ કરાવી, જેથી આજે પણ “સાગરજીનું માલવા ” કહેવાય છે.
જેનાનંદ પુસ્તકાલય દ્વારા નાનાંમોટાં અનેક શહેરોમાં જ્ઞાન- . ભંડાર મુકાવી સદાને માટે જ્ઞાનપરબ ચાલુ કરી. વિ. સં. ૧૭૧ માં. આગામેાદય સમિતિની ભોયણીમાં, વિ. સં. ૧૯૯૨ જૈનાનંદ. જ્ઞાનમંદિર જામનગરમાં અને શ્રમણ સંઘ પુસ્તકસંગ્રહ તથા . ઋષભદેવજી કેશરીમલ પેઢી જેવી અનેક શાસનહિતકર સંસ્થાઓની. સ્થાપના કરી, સંઘમાં જાગૃતિ આણ અને શાસનની અવિચ્છિન્ન પરંપરા ટકાવી આક્રમણખોરોને હરહંમેશ પ્રતિકાર કર્યો.
Page #27
--------------------------------------------------------------------------
________________
- ૨૨ - જીવનને અંતસમય જાણી ભયંકર માંદગી અને વ્યાધિઓથી ગ્રસ્ત દેહે આરાધના માટે આરાધના માગ” ગ્રન્થની રચના કરી, પંદર દિવસ અનશન સ્વીકારવાપૂર્વક અર્ધ પદ્માસને મૌન અવસ્થામાં ચારે આહારને ત્યાગ કરવાપૂર્વક પોતાના શિષ્ય આ. શ્રી મણિયસાગરસૂરિ મને સંઘ અને સમુદાયની જવાબદારી સેંપી શેઠ મંછુભાઈ દીપચંદની, ધર્મશાળા (લીંબડાને ઉપાશ્રયમાં સં. ૨૦૦૬ના વૈશાખ વદ ૫, શનિ સ્ટા. ટાઈમ ૪-૩૨ અમૃત ચેઘડીયે સ્વમુખે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા સ્વર્ગે સિધાવ્યા.
આ રીતે અપ્રતિમ પ્રતિભાપૂર્ણ જીવનથી લાખોને ધર્મ પમાડી, આગમસાહિત્ય, સંઘસેવા, તીર્થસેવા, ઉજમણાં, ઉદ્યાપન, દીક્ષાઓ, પ્રતિષ્ઠા કરાવવા પૂર્વક, તર્ક દલીલોથી યુક્ત સાત્ત્વિક વાણીનું પાન કરાવી, પથ્થર જેવા હૃદયને પીગળાવનાર, મેક્ષમાર્ગની સાધના કરનારને આલંબનરૂપ, તપ, જપ અને સંયમથી સુશોભિત જ્ઞાનના અદ્વિતીય આરાધક એવા આ સૂરીશ્વરજીનું જીવન દરેકને આત્મવિકાસ કરવામાં -સહાયક બને અને અજ્ઞાની છના નેત્ર ઉઘાડનારું બની વ્યક્તિ અને રાષ્ટ્રના જીવનઘડતરમાં મહત્વનો ભાગ ભજવે એ જ ઈચ્છા સાથે સૂરીજીને શત વંદના વાલકેશ્વર, મુંબઈ–૬
ચંદ્રાનનસાગર ગણિ.
શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ તરફથી આગમની ચાવીરૂપ પ્રકાશન પર્વ મહિમા દર્શન
રૂ. ૨૫ = ૦૦ દેશના મહિમા દર્શન
રૂા. ૨૫ = ૦૦ આનંદ પ્રવચન દર્શન રૂ. ૨૫ = ૦૦ જોડશક પ્રકરણ દર્શન
રૂા. ૨૫ = ૦૦
Page #28
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
પ્રકાશકીય નિવેદન.....શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી સંપાદકીય–ગણિવર્ય શ્રી નિત્યદય સાગરજી મ. સા. આગમેદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું નમ્ર નિવેદન
નિવેદક—ટ્રસ્ટી ગણ જ પ્રવેશક
-- —હીરાલાલ ૨. કાપડિયા પ્રવચનને પ્રકાશ
–લાલચંદ કે. શાહ * આગાદ્વારકશ્રીને અ૫ પરિચય
શ્રી ચંદ્રાનનસાગર ગણિ જ પ્રવચન અનુક્રમણિકા. પાના ૧ થી ૪૮૦
પાનું
પ્રવચન અનુક્રમણિકા પ્રવચન
વિષય ૧. દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન ૨. પરિણતિ જ્ઞાન ૩. ધર્મ અને જ્ઞાનધર્મ ૪. ધર્મને પાયે ૫. જન્મમરણની ભયંકરતા ૬. યથાવાદી તદાકારી ૭. સુખદુઃખ સમીક્ષા ૮. નવપદ
જૈન દર્શનમાં અસ્પૃશ્યતાનું વિધાન ૧૦. ધર્મનાં ચિહ્નો
૧૦૭
૧૩૮
૯.
૧૪૪
૧૧૩
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૪.
૧૫૮ ૧૭૧. ૧૯૪ ૨૦૮ ૨૧૩ ૨૩૧. ૨૫૧. ૨૬૨
२७०
૩૦૪
૩૨૮ ३४४
૧૧. જ્ઞાની ૧૨. દેવની આરાધના ૧૩. ભવ્ય ૧૪. શ્રુત-પ્રવાહ ૧૫. દેવ-ગુરુ-ધર્મ ૧૬. સમ્યફવ ૧૭. પાંચ પ્રકારના ભાવ ૧૮. જ્ઞાન અને ક્રિયા ૧૯. વૈરાગ્યને વિવેક ૨૦. માતા-પિતાની જવાબદારી ૨૧. હું કોણ? ૨૨. જ્ય જિનેન્દ્ર અને પ્રણામ
" ભાગ-૨ ૧. જ્ઞાન પ્રવૃત્તિ ૨. મૂર્તિપૂજાનું રહસ્ય ૩. આજનું કપરું ચારિત્રપાલન ૪. શાસ્ત્રચક્ષુ ૫. ધર્મલાભ ૬. જન કેણ? ૭. અંતરાત્મ ૮. જન્મ કલ્યાણક ૯. ઉપાધિ કેમ ટે? ૧૦. મુનિ અહિંસક કે અકિંચન ? ૧૧. પાતળા કષાયથી મનુષ્યપણું ૧૨. શરીર એટલે દરબારી જમીન ૧૩. જીવજીવન અને જડ જીવન ૧૪. અનર્થનું મૂળ ૧૫. મમતા
૩૪૮ ૩૫૪
३७४
૩૮૩
૩૮૯
૪૦૦
૪૧૧.
૪૨૬
४२.
૪૩૬.
૪૪૨
- ૪૫૪ "જ૬૨
૪૭૧
Page #30
--------------------------------------------------------------------------
________________
- 1 B દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવાન
IIIIIIIII
IIIIIIIIIIII
મનુષ્યભવ દુર્લભ છે, કારણ કે મનુષ્યપણું મેળવવા મથતા ઘણું છે. મનુષ્યપણામાં પણ જન્મતાં કાંઈ પણ ન કર્યા છતાં કેઈને સુખ વગેરે મળે છે તે પરભવના પુણ્યને પ્રભાવ છે. હવે મનુષ્યપણું પામી પૂણ્યાઈ ન કરવામાં આવે છે તે મનુષ્યપણું કેવળ ખર્ચ કરનાર, પણ કમાણ ન કરનાર પેઢી જેવું ગણાય. મનુષ્યપણાની પેઢીમાં ઈદ્રિયે, કપાયે વગેરે ઉઠાઉગીર ગ્રાહકે છે. અને દાન-શિયળ–તપ-ભાવ વગેરે ઉત્તમ ગ્રાહકે છે.
મનુષ્યપણમાં પિતાનું સાચું રક્ષણ સમજવા શુદ્ધ દેવતત્ત્વને પકડો. શુદ્ધ દેવતત્વ અને ધર્મતત્ત્વ અપૂર્ણાકના ગુણાકાર જેવા છે. જે દેવ પૂરેપૂરા જાણકાર ન હોય, તે તેમને બતાવેલો ધર્મ તુંબડીમાંને કાંકરા જેવો છે. વર્તનપૂર્વક સાચું જાણનાર જ ખરેખર જાણકાર છે. આથી શાસ્ત્રમાં પ્રથમ વીતરાગપણું અને પછી સર્વાપણું પ્રાપ્ત થાય છે તેમ જણાવ્યું છે.
શ્રી સિદ્ધભગવાન અને તીર્થકર ભગવાન અને સર્વ સરખા, છતાં તીર્થકર ભગવાન ગુફામાં અટવાતા માણસને પ્રથમ દીપક બતાવનાર જેવા માર્ગદર્શક અને ઉપદેશક છે, માટે તે પરમ ઉપકારી છે, તેમજ તીર્થકર ભગવાનપણું એક ભવના નહિ પણ ભવાંતરના પ્રબળ સદ્વર્તનને લઈને પમાય છે. દા. ત. નેમિનાથ ભગવાને બાલ્યકાળમાં જરા નિવારવાને ઉપાય બતાવ્યું પણ સંહારમાં સાથ ન આપે. તીર્થકર ભગવાનના જન્મ વખતે ઈક ના આસન ડેલે છે. ઈન્દ્રો નમુત્થણું કહી સ્તવે છે. આ તીર્થકર ભગવંત દેવાધિદેવ છે.
IIIIIIIIIIIIIIIII
iiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIuuuuuuN
મનુષ્યપણાનાં સ્થાન થોડો : ઉમેદવારા ઘણા શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીને ધર્માદ્દેશ દેતાં અષ્ટકળ પ્રકરણની રચનામાં બત્રીશ અષ્ટકમાં પ્રથમ મહાદેવાષ્ટક કહેવાના કારણમાં એમ જણાવી ગયા
Page #31
--------------------------------------------------------------------------
________________
આન પ્રવચન દુનિ છે કે આસ્તિક દેવ, ગુરૂ, ધર્મ એ તત્ત્વયીને માને છે. તેમાં મૂળ આધાર ભૂત દેવતત્ત્વ જ છે. ગુરૂ તે જ મનાય છે કે જે દેવે કહેલા આચારમાં વર્તે. દેવે કહેલા આચાર તે ધર્મ મનાય છે, અન્ય મતામાં પ્રથમ ભૂલ અહી જ થાય છે. તેમને દેવતત્ત્વ સુંદર મળતું નથી તેથી ખૂલ્લું છે કે ગુરૂતત્ત્વ તથા ધર્મતત્ત્વ પણ સુંદર મળી શકે નહિ.
મનુષ્યભવની સુંદરતા દેવતત્ત્વની સુંદરતા ઉપર આધાર રાખે છે. માટે જ મનુષ્ય માત્રે દેવતત્ત્વના ખાસ વિચાર કરવાના છે. મનુષ્યભવ દેવત!ના ભવથી પણ મુશ્કેલીથી મળે છે. દેવતાને ઉપજવાનાં સ્થાના મનુષ્યેા કરતાં અસંખ્ય ગણાં છે. જે પદાર્થો ઘણા હોય તેમાંથી ઉમેદવાર કંઈ પણ પામી શકે છે. ઘેાડી વસ્તુએ!ના ઉમેદવારામાં ઘણાને નિરાશ થવું પડે. ૯૮ સ્થાન : તેમાં ગમ જ મનુષ્યનું સ્થાન ઓછામાં ઓછું છે. તેના કરતાં બીજી કાઈ પણુ ઓછી જાત નથી. દેવતાની જાત લગભગ ૫૦-૫૫મા નખરે છે.
મનુષ્યપણાનાં સ્થાન આછાં હાવાથી ઘણા ઉમેદ્રવારેા નાસીપાસ થાય. દેવલાકનાં સ્થાના ઘણાં અને ઉમેદવારા થાડા, કેમકે દેવતાઓ, નારકીઓ, વિકલેંદ્રિય કે એકેદ્રિયના જીવેા દેવલાકમાં જઈ શકતા નથી એટલે એટલી જાતિના ઉમેદવારા તા આપેાઆપ ઓછા થાય છે. દેવતાની ગતિને લાયકના જીવ ઘણા ઘેાડા છે. મનુષ્ય ગતિને લાયકના જીવ ઘણા છે. અનંતકાયમાંથી નીકળેલા મનુષ્ય થાય. આમ મનુષ્યપણાના ઉમેદવારા ઘણા છે.
આપણને આવું દુર્લભ મનુષ્યપણું મળી ગયું. ઉમેદવારી પાસ થઈ ગઈ,પણ મળેલું મનુષ્યપણું બાદશાહના ખાજાના ભૂકા જેવુ થઈ પડયું છે. એક વખત બાદશાહ તથા ખીરખલ ગેાખમાં ઊભા છે. ત્યાં માગે એક દુબળા ભિખારી પસાર થાય છે તેને તે હાલતમાં જોઈ આહશાહ ખીરમલને પૂછે છે: બીરબલ ! ચે દુÖલ દુબળા કર્યું ?” ખીરબલ : જહાંપનાહ ! ઉનકે ખાનેકા નહિ મીલતા !” ખાદશાહ : “ખાનેકા નહિ મીલતા ? બેવકૂફ હૈ કહીકા ? ખાનેકા ન મીલે તેા ખાજેકા ભૂકા કયૂ નહીં ખાતા ?”
Page #32
--------------------------------------------------------------------------
________________
દેવાધિદેવ શ્રી તીથકર ભગવાન
- - *
૩
બાદશાહ પેાતાની નજરે આમ ખેલે છે, કેમકે માદશાહને મન તા ખાજાના ભૂકા એ ફેંકી દેવાની ચીજ છે, પણ જગતની નજરે જુએ તા ખબર પડે કે ખાજાના ભૂકા પણ ભિખારીને મળી શકતા નથી. ખાદશાહ જ્યાં સુધી માદશાહી નજરે જુએ ત્યાં સુધી એ પરિસ્થિતિના ખ્યાલ કદાપિ આવી શકતા નથી. જગતની દૃષ્ટિએ તે બિચારા ભિખારીને ખાજાના ભૂકા જોવાનું પણ કયાં છે? એ જ રીતે આપણે મનુષ્યશરીરમાં આવ્યા, શરીરે વધ્યા, સમજણુમાં વધ્યા માટે મનુષ્યપણાની દુલ ભતા ખ્યાલમાં આવતી નથી કેમકે ષ્ટિ પ્રાપ્ત મનુષ્યપણાની છે. જેને મનુષ્યપણું નથી મળ્યું તેવાં ઝાડ, ફળ, ફૂલ, પાંદડા વગેરેની નજરે જૂએ તેા જરૂર મનુષ્યત્વ દુર્લભ સમજાય. પૃથ્વીકાય, અપૃકાય, તેઉકાય, વાચુકાય, વનસ્પતિકાચમાં રહેલા જીવા મનુષ્યપણું ન પામ્યા અને આપણે પામ્યા તેનું કાંઇ કારણ ખરું કે નહિ ? કયા પુણ્યથી આ મનુષ્યત્વ સાંપડયુ. એ ભલે ન સમજાય પણ એક વાત તા ચાસ કે કોઈ પુણ્ય પ્રકૃતિથી જ તે મળ્યુ છે. જન્મતાં જ મળતાં સુખ-દુઃખમાં આ જન્મનું કયું કારણ છે ?
ગાદીપર આવેલા બાદશાહને રાજ્યાદિ ઋદ્ધિ મળી તે કયા કારણે ? આ ભવમાં કયા પ્રયત્ન છે ? રાજ્ય મેળવવા વગેરેમાં તે વડીલેાના પ્રયત્ન હતાને ! ખીજુ કાઈ અહીં ન જન્મ્યું અને પે!તે કેમ જન્મ્યા ? રાજ્ય માટે પેાતાની મહેનત મુદ્દલ નથી. રાજ્ય કાંઈ ઉપરથી (આકાશથી) ઉતરીને આવ્યું નથી. પેાતે જન્મતાં પહેલાં તે સ્થાનની પસંદગી કરી નથી કે એના જ જન્મ ત્યાં થાય, તેમજ એવી શેાધ કે પસદગી માબાપે પણ કરી નથી. તેા આ બધું થવામાં કાંઇ કારણ ખરુ` કે નહિ ? ખાળે (દત્તક) લેવામાં કે થવામાં તે હજી પરસ્પર જોવાપણું હાય પણ જન્મ લેવામાં નથી. માબાપે દીકરાના જીવને પસંદ નથી ક કે અવતરનારે નથી માબાપને પસંદ કર્યો ! કન્યા આપતી વખતે હજી એ સુખી થશે કે નહિ તેવી તપાસ થાય છે. પછી જં સંબધ સંધાય છે પણ અહી. સંબંધ કાણે સાંધ્યા ? કોઈદલાલ ખરો કે નહીં ? કેટલાયે વેપાર એવા હાય છે કે જેમાં સેત્તા ખૂબ થાય છે
Page #33
--------------------------------------------------------------------------
________________
. - આનંદ પ્રવચન દન ' પણ ગ્રાહક વેપારીને ઓળખતેવથી, વેપારી ગ્રાહકને ઓળખતા નથી. માત્ર બનેને દલાલ જાણે છે. તે અહીં આવે સાદ કેસે કર્યો ? .
પૂર્વે એવાં કર્મ કરેલાં કે જેથી પોતે રાજ્યના વારસરૂપે આવીને અવતર્યો એ અંતરાય તેડેલે કે આવી ઋદ્ધિ વખતે જ પુત્રપણે આવી ગયો. પ્રથમના ભવનું સદભાગ્યે જ ગાદીએ લાવનાર છે. ઘણાએ છે આ રહ્યા ! તેઓ કેમ રાજ્ય ન પામ્યા ? કેમ તેવી તક તેમને ન મળી? એક જ કારણ છે કે તેમણે પૂર્વના ભવે તેવું પુણ્ય ઉપાર્જન કર્યું નથી. જેણે તેવું પુણ્ય ઉપાર્યું તેને તેના ગે રાજ્ય આવી મળ્યું છે.
ઉઠાઉગીર ગ્રાહકેવાળી પેઢી ચાલે કેટલે સમય?
એ જ રીતે આપણે આ મનુષ્યપણું પૂર્વેના ભવના ભાગ્યોદયે પામ્યા છીએ. જે પેઢીમાં કેવળ ભાડા વગેરેનું, મુનિમના પગાર વગેરેનું ખર્ચ જ ચાલુ હોય અને ગ્રાહક કેઈ આવે નહિ, અને આવે છે. ઉઠાઉગીર આવે તે તે પેઢીની દશા શી થાય? તેમ આપણે મેળવેલા. મનુષ્યપણુની પેઢીની હાલત વિચારણીય છે. આરંભ, સમારંભ, પરિગ્રહ, વિષ, કષાય, મેહ, મમત્વ, માયા, કુટુંબકબીલા આ બધા ગ્રાહકો! આમાં કઈ કમાણુ કરાવનાર છે? બધા જ એક નંબરના ઉઠાઉગીર છેઃ અવ્વલ દરજજાના ધાડપાડુ છે. સે લઈને નેવું પણ પાછા આપવાના નથી!
પુણ્ય કેટલું ખવાય છે? તેના બદલામાં શું મળે છે તે કદી તપાસ્યું? આવા ગ્રાહકે ઉપર પેઢી ચલાવાય ખરી ? મનુષ્યગતિમાંથી દુર્ગતિમાં જવાનું કારણ એ જ છે કે પુણ્ય પ્રકૃતિ ભેગવી લઈએ છીએ (ખવાતી જાય છે) અને પાપ પ્રકૃતિ બાંધીએ છીએ. પુણ્યના ફળના ભગવટામાં રાચવા-ભાચવાથી પાપ બાંધીએ છીએ. જે ગ્રાહકો માલ તે લઈ જાય, લીધે જ જાય અને પૈસા આપે નહિ તે નફાની વાત કયાં કરવી? ત્યાં તે મૂડી જ સફાચટ થવાની છે!
- લુચ્ચા ગ્રાહકે મીઠું બોલનારા હોય છે, મેં માગે ભાવ આપનારા હોય છે [પૈસા આપવા હોય તે વાંધો લે ને!] ઇદ્રિના વિષયે મીઠો લાગે છે. વાદિષ્ટ ખાવાનું મળે તે હાઆશ!' સારું
Page #34
--------------------------------------------------------------------------
________________
દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવાન
ünvironn રૂપ અને સૌંદર્ય જોયું તે ઓહો!” મધુરું ગાયન સાંભળતાં મરતક ડોલે છે ! આ બધા ગ્રાહકે ફેલી ખાનારા છે. છતાં આપણે તેને ભાઈ! ભાઈ!' કરી દુકાને બેસાડીએ છીએ અને દાન, શિયળ, તપ અને ભાવરૂપી આબરૂદાર ગ્રાહકોને કદી પેઢીએ બે લાવ્યા છે ખરા ? આ ગ્રાહકે આબરૂદાર હોવાથી બેદરકાર છે, મીઠું બેલનારા નથી, લીધેલા માલના પૂરા પૈસા આપનારા છે.એ સમજે છે કે એવી એકવીસ દુકાને છે.
દેવ, ગુરૂ, ધર્મરૂપી ગ્રાહક આપણને ગમતા નથી, વિષય, કષારૂપી બદમાશ ગ્રાહકેથી આખી પેઢી વીંટળાઈ વળેલી છે. આબરૂદાર ગ્રાહક આવે તે બેસવાનું સ્થાન પણ ક્યાં છે? વેપલે તે કયે રાખ્યો પણ ચોપડા જોયા કે રકમ આવી કઈ અને રહી કઈ? આયુષ્ય ઓછું થતું જાય છે, પુષ્પ ખવાતું જાય છે. પણ કાંઈ મેળવ્યું ?
અપૂર્ણાંકને ગુણાકાર તે ભાગાકારનો ભાઈ છે ! જેમ પેલે બાદશાહ જગતની દશા ભૂલી ગયું હતું તેમ આ જીવ મનુષ્યપણાની સમજણવાળે થયા પછી પૂર્વને વિચાર કરતે નથી કે પોતે કયા પુણ્યથી મનુષ્ય થયે છે? આ વિચાર ન કરનારો મનુષ્ય મનુષ્યપણાની દુર્લભતા કયાંથી વિચારે? જગતમાં રેતીની કિંમત છે, એ વધારે ન વપરાય એની પણ કાળજી, પણ જિંદગીની કાંઈ કિંમત નથી ? કલાકેથી, દિવસથી જિંદગી ઓછી થતી જ જાય છે એ વિચાર્યુ? સ્ત્રી ઘડો તથા દોરડું કૂવામાં નાંખે છે પણ દોરડાને છેડે પકડી રાખે છે તે ઘડો પાછો આવે છે, તેમ દિવસના ચોવીસ કલાકમાં કેટલું હાથમાં રાખ્યું? સામાયિક, દેવપૂજા, પ્રતિક્રમણ ન થયું હોય તેને પશ્ચાત્તાપ છે ? નથીને ? પણ દુકાને ન જવાય તેને પશ્ચાત્તાપ થાય છે! તે કહે કે આ જીવ પિતાનું રક્ષણ કઈ રીતે કરવાને ? રક્ષણ બતાવનાર કોણ? તમામ મતમાં, તમામ ક્ષેત્રોમાં તપાસી લે. મનુષ્ય જીવનને સફળ કરવાનું, બતાવનારે કઈ મળતો નથી. ફક્ત આર્યક્ષેત્રમાં માત્ર શ્રી તીર્થકર ભગવાન જ છે, તેથી જે મનુષ્યપણું સફળ કરવું હોય તે દેવતત્વ શુદ્ધ પકડે!
Page #35
--------------------------------------------------------------------------
________________
આનંદપ્રવચન દર્શન (૧૦૦)ને અર્ધાએ [] ગુણે તે શું આવે ? પચાસ !
કહેવાય ગુણાકાર, પણ થયો ભાગાકાર ! મનમાં સમજે, ગુણાકાર પણ અપૂર્ણાંકનો ગુણાકાર એ ભાગાકારનો ભાઈ છે. તેમ જે દેવતત્ત્વ શુદ્ધ ન મળ્યું તે પછી ગુરૂતત્ત્વ તથા ધર્મતત્વ માટે ભલે જિંદગી અર્પણ કરે અને તે ધર્મ લગે ખરો પણ ખરી રીતે તે ભાગાકારને ભાઈ છે. શુદ્ધ દેવતત્વ વિના શુદ્ધ ગુરૂ તથા શુદ્ધ ધર્મ મળશે નહિ. તુંબડીમાં કાંકરા જેવા દેવે બતાવેલા ધમથી વળે શું?
દેવના કથનાનુસાર વર્તવું તેનું નામ ધર્મ છે એટલે એ સ્પષ્ટ બાબત છે કે દેવતત્વ શુદ્ધ સાંપડી શકશે, તે જ ધર્મતત્વ શુદ્ધ સાંપડશે. જ્યાં દેવ જ તુંબડીમાં કાંકરા જેવા હોય, જીવાજીવાદિ પદાર્થોને ન જાણતા હોય એવા દેવે બતાવેલા ધર્મથી વળે શું ? ગંભીર કેસમાં કાયદાને તથા કેસોને અનુભવી બેરિસ્ટર શોધે છે, ઉપરટી, લેભાગુ વકીલ શેઘતા નથી. જ્યારે દુનિયાદારીમાં આટલી બારીક શોધળની કાળજી (ચીવટ) રાખે છે. તે પછી જ્યાં આત્મકલ્યાણને મહાનું પ્રશ્ન છે ત્યાં કાંઈ તપાસ જ નહિ ?
કદાચ કઈ એમ કહે કે-“દવા આપનારો રોગી હોય તેમાં અસર હું શું કું? અમારે તે ચેમ્સી દવાનું કામ છે. હવે રે મટાડનારી મળે પછી દવા આપનારો ગમે તેવો હોય તેની અમારે પંચાત નથી. તેમ અમારે તે શુદ્ધ ઘમ બતાવે એટલે બસ! દેવના જીવન સાથે અમારે કામ શું ? ઝારી લેઢાની હેય કે સેનાની અમારે તે પાણીથી મતલબ છે. દેવ સદાચારી હોય કે દુરાચારી, એની પંચાત શા માટે? અમને ધર્મ તથા ગુરૂ સાચા બતાવે એટલે બસ !”
જેનું વર્તન સાચું નથી, યોગ્ય નથી તે અન્યને સત્ય તથા ઉચિત બતાવી શકે કયાંથી? જૈનમતમાં તે આવી શંકાને સ્થાન જ નથી. કલ્યાણને માર્ગ જાણકારે બતાવે કે અજાણ્યો ? પણ વર્તન વગર કઈ સાચું જાણે નહિ. વર્તન વિનાને જાણકાર સાચે જાણકાર
Page #36
--------------------------------------------------------------------------
________________
દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન નથી. જૈનશાસ્ત્રકારનો તે નિયમ છે કે પ્રરૂપણ સાચી કરનારનું પણ વર્તન સારૂં ન હોય તો તેને સાચું જાણનાર માનવો નહિ.
|
સર્વજ્ઞ થવાય ક્યારે ? મેહનીયકર્મને ક્ષય થયા પછી વીતરાગ થવાય, પછી જ સર્વસ થવાય. વીતરાગ થયા વગર કઈ પણ સર્વજ્ઞ થઈ શકે જ નહિ. અગીયારમાં ગુણસ્થાનકને છેડે(અંતે)અને બારમા ગુણસ્થાનકના પ્રારંભમાં વીતરાગપણું આવી જાય છે. સર્વજ્ઞપણું તેરમાં ગુણસ્થાનકે લાભે છે (પ્રાપ્ત થાય છે.) જૈનદર્શનમાં મેહનીય કર્મવાળાને સર્વ માન્યા નથી. વીતરાગપણું પણ છદ્મસ્થનું ગુણસ્થાનક છે. રાગદ્વેષ રૂપી મેહનીય કર્મ જે વર્તનને બગાડનાર છે, તેને પ્રથમ ક્ષય થ જોઈએ, પછી જ જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય. તેથી ધર્મને ઉપદેશક પ્રથમ શુદ્ધમાં શુદ્ધ વર્તનવાળો હોવો જોઈએ. યથાખ્યાત ચારિત્રવાળાને સર્વાપણું સાંપડે છે. અન્ય પ્રકારના ચારિત્રવાળા સર્વજ્ઞ બની શકતા નથી, સર્વજ્ઞ. બનનારનું વર્તન પ્રથમ સુધરવું જોઈએ. વર્તાનના સુધારા વિના, મેહનીય કર્મ ગયા વિના, ક્ષીણ મેહી થયા વિના કેઈ સર્વજ્ઞ થતા નથી.
શ્રી અરિહંત દેવને જ શા માટે વળગવું? જે કેવળજ્ઞાન મેળવનાર સર્વજ્ઞ જ છે તે પછી શ્રી અરિહંત દેવને જ શા માટે વળગવું? આવો પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે. એ વાત. ખરી છે કે શ્રી સિદ્ધ ભગવાન ના કેવળજ્ઞાનમાં, શ્રી તીર્થંકર દેવના કેવળજ્ઞાનમાં તથા ચૌદમે તેરમે ગુણસ્થાનકે રહેલા અન્ય કેવળજ્ઞાની સર્વના કેવળજ્ઞાનમાં જરા પણ ફેરફાર નથી. પણ ગુફામાં અંધારું ઘર છે, એક હજાર માણસે એ ભયાનક અંધારામાં અટવાય છે. તેમાં એક મનુષ્ય દીવાસળીથી કાકડે સળગાવ્ય, એના ઉપરથી પછી ભલે બીજા પચાસ કાકડા સળગે, પણ શાબાશી તે પ્રથમ કાકડે સળગાવનારને. જ છે, કેમકે પછીના કાકડાનું મૂળ કારણ પ્રથમને કાકડે છે.
પ્રથમ પ્રકાશ પાથરનાર પછીના તમામ પ્રકાશનું ઉપાદાન કારણ છે, અર્થાત્ મૂળકારણ છે. અંધારી ગુફામાં બીજી બધી પ્રવૃત્તિ થતી. હતી પણ કાકડાના અજવાળાના અભાવે છતી આંખે ત્યાં કાંઈ ન
Page #37
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન
-
-
>
દેખાતું હતું. એ જ રીતે સંસારરૂપી ભયાનક અંધારી ગુફામાં જીવે અથડાઈ રહ્યા હતા, એ અંધારામાં સ્પર્શ, રસ, ગંધ, શબ્દ, રૂપાદિ તો માલુમ પડતા હતા પણ આત્મા કેણ છે? કેમ રખડે છે ? તેને ઉધ્ધાર શી રીતે થાય ? એનું કેઈને લક્ષ્ય નહોતું. આટલા માટે અહીં સંસારને અંધારી ગુફા ગણાવવામાં આવે છે. તેમાં કેવળજ્ઞાન મેળવી, કાકડાને પ્રથમ પ્રકાશ પાથરનાર કેવળજ્ઞાનની જ્યોતિ જગતમાં પ્રથમ ઝવહળાવનાર, દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાનું છે. પછી એ માગે અન્ય આત્માઓ કેવળજ્ઞાન મેળવે છે.
અંધારી ગુફામાંથી ગમે તેના પ્રગટેલા કાકડાના પ્રકાશથી બહાર નીકળનારો હોય પણ ઉપકાર તે મૂળ દીવાસળીથી પ્રથમ કાકડો સળગાવનારને જ માનશે. કાકડામાં ફરક નથી. કાકડાના અજવાળામાં ફરક નથી, પણ ધન્યવાદ સૌ પહેલાં દિવાસળીથી પ્રથમ કાકડે પ્રગટાવ્યો તેને જ ઘટે છે. મોક્ષમાર્ગ બંધ થયા પછી બીજા તીર્થકર ઉત્પન્ન થાય ત્યારે એ જ મુજબ જાણવું, મોક્ષ માર્ગને પ્રથમ પ્રવર્તાવનાર શ્રી તીર્થકર છે, શ્રી અરિહંત છે માટે તેમને આપણે વધારે ઉપકારી ગણીએ છીએ.
તીર્થકર કેણું થઈ શકે ? તીર્થકર કોણ થઈ શકે ? જગતને ઉધાર કરવાનું ભવાંતરથી જેનું પ્રબળ ધ્યેય હોય તે જ તીર્થંકર થઈ શકે છે. તીર્થકર માટે આ અબાધિત નિયમ છે. કેવળી માટે ભવાંતરને પણ નિયમ નથી. તેમજ આ ભવમાં પણ તેઓ સારા વર્તનવાળા જ હોય તેવો નિયમ નથી. પ્રથમ લુચ્ચા પણ હોય, કૂર પણ હોય તેવા આત્માએ પણ જીવનપલટાના ચગે, સંયમ સાધીને, તપશ્ચર્યાથી કર્મની નિર્જરા કરીને કેવળજ્ઞાન મેળવી શકે છે. એટલે કે કેવળજ્ઞાની તે જીવન પલટા પૂર્વે અસદવર્તનવાળા પણ હેઈ શકે, જ્યારે શ્રી તીર્થકર દેવ માટે તે એ નિયમ જ કે તેઓ ઉચ્ચ વર્તનવાળા જ હોય; એટલા જ માટે દેવતત્વમાં શ્રી અરિહંત દેવની, શ્રી તીર્થંકરદેવની સ્થાપના છે. અને તેમને જ દેવ માનીએ છીએ.
શ્રી તીર્થંકરદેવ અપકૃત્ય કરનારા હેય, અસ૬ વર્તનવાળા હોય એ ન મૂતો ભવિષ્યતિ કટોકટીના પ્રસંગે પણ તેઓ પોતાના જીવનને
Page #38
--------------------------------------------------------------------------
________________
દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન કલુષિત કરતા નથી. શ્રીકૃષ્ણજી અને જરાસંધના યુદ્ધમાં ભગવાન શ્રી નિમિનાથજી સાથે ગયા છે. ભગવાન્ અનંત બળના સ્વામી છે. તેઓ જે હાથમાં ધનુષ્યબાણ ધારણ કરે તે તેમની સામે ઊભા રહેવાની ત્રણ ભુવનમાં કોની તાકાત છે ? ભગવાન હતા યાદના પક્ષમાં પોતે યદુકુલ ભૂષણ હતા. હજી દીક્ષા લીધી નહોતી. જેમ યુદ્ધભૂમિમાં આવવું પડયું તેમ યુદ્ધમાં ઉતરવું પણ પડયું પણ પોતે કયું શું ? કોઈનેય હો ખરો ? ને ! માત્ર ચોમેર ઘુમ્યા અને હલ્લાને બરાબર રોક ! કૃષ્ણજી પાસે અઠમની આરાધના કરાવી, ભાવી તીર્થેશ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ કઢાવી, પૂજન કરાવી, તેના સ્નાત્રજળથી લશ્કરની જરા નિવારી. શિવાદેવીના નંદન શ્રી નેમિનાથસ્વામિએ આ બધું કર્યું પણ જરાસંધના સામા ન થયા.
વિચારો ! યાદોને તો જીવનમરણને ત્યારે પ્રશ્ન હતે. મથુરા તરફથી આવ્યા છે, તે વખતે યાદ હારી જાય તો હિંદુસ્થાનમાં રહેવાનું સ્થાન નહોતું. આવા કટોકટીના મામલામાં પણ સમુદ્રવિજયજીના વ્હાલા પુત્ર ભગવાન શ્રી નેમિનાથવામીજીનું કેવું ઉચ્ચ વર્તન ! અતઃ તીવમાં તીવ્ર પુણ્યના સમુદાયને તીર્થંકર પામેલા હોય છે. ચાલુ ભવમાં તે જ વખતે પુણ્યાઈ કરીને તેઓ ઉત્તમ થાય છે એમ નથી. ભવાંતરથી જ તેમની ઉત્તમતા ચાલી આવે છે. પૂર્વભવને સંસ્કાર કાયમ છે. જે શુમમાવિત્તમા અનેક ભવોથી શુભ સંસ્કારથી નિવાસિત થયેલ આત્મા આ જન્મમાં જન્મથી જ ઉત્તમ હોય તેમાં શી નવાઈ? શ્રી તીર્થંકરદેવમાં તથા કેવળીમાં અસમાનતા કયાં છે?
ઉત્કૃષ્ટ પુણ્યના અચિંત્ય પ્રભાવમાં !!! કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સામાન્ય કેવળી તથા તીર્થકર કેવળીનું કેવળજ્ઞાન તો સમાન જ છે. તેમાં અણુમાત્ર ફરક નથી. માત્ર અસમાનતા શ્રી તીર્થંકરદેવની ઉત્કૃષ્ટ પુણ્યાઈને અંગે છે. વિજળીને પ્રવાહ બધે સરખે છે, કરંટમાં ફરક નથી પણ અજવાળાને ફરક લેબના કારણે છે. શ્રી તીર્થંકરદેવનું પુણ્ય ઉત્કૃષ્ટ છે. એ પુણ્યને જગતમાં જેટ નથી. અસંખ્યાત દેવતાઓ, મનુષ્ય શ્રોતા છે, ભગવાન્ ઉપદેશક છે, આશ્ચર્ય
Page #39
--------------------------------------------------------------------------
________________
to
- આનંદ પ્રવચન દર્શન એ છે કે કોઈના પણ હૃદયમાં શંકા થતાં જ ભગવાન ની વાણીથી તે શંકાનું તરતજ સમાધાન આપોઆપ વગર પૂછે થઈ જાય છે, શંકા. ટળી જાય છે. આ પ્રભાવ સામાન્ય કેવળીને નથી. શ્રી તીર્થંકર નામ કર્મને જ એ પ્રભાવ છે.
- સગડી પાસે બેઠેલો માણસ ટાઢથી ઠુંઠવાય નહિ, સગડીથી દૂર ગયા પછી ભલે તે ટાઢથી ધ્રુજે, તેમ ગમે તેવા વાદીએ સમવસરણ બહાર જઈને ગમે તેમ લવે, પણ ત્યાંય તેમની એ શંકા તરતજ નિર્મૂળ થાય છે.. આથી દરેક ઉત્સપિણીમાં કે અવસર્પિણીમાં કેવળી અસંખ્યાતા. હોય પણ શ્રી તીર્થંકરદેવ તે વીસ (૨૪) જ હોય છે. દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાનને પ્રભાવ તે જુઓ ! એમની પાસે આવનાર ગણધર કંઈ પણ ન જાણતા હોય પણ ભગવાનના વદનકમલથી ત્રિપદી. પામીને ચૌદપૂર્વનું જ્ઞાન તે જ વખતે મેળવે છે. આ પ્રભાવ શ્રી તીર્થંકરશ્રી અરિહંત ભગવાનના વચનને છે. બાકીના સામાન્ય કેવળીમાં આ પ્રભાવ હોતું નથી.
ખૂબી તે જુઓ ! ગણધર મહારાજ શ્રી તીર્થ કરથી જ સમજે, એમના જ વચને તેમને બોધ થાય, અને એ જ ભગવાનના વાસક્ષેપના પ્રક્ષેપનના અદ્વિતીય પ્રભાવે ચૌદ પૂર્વ અને બાર અંગની ત્યાં જ રચના કરે ! આ પ્રભાવ છે શ્રી તીર્થકરનામકર્મન ! ! ! માટે જ કેવળી અસંખ્યાતા છતાં દરેક કાળમાં દેવ વીસને જ માન્યા છે. શ્રી તીર્થંકરદેવ માતાના ગર્ભમાં આવે છે, ત્યારે ઈદ્રોનાં આસન ડેલે છે તે શાથી? ભગવાન તે માતાના ગર્ભમાં છે, આસનોને ચલાયમાન કેણ કરે છે? અહા ! એ છે ભગવાનનું પુણ્ય !
ભગવાનની માતા ઉજજવલ ચૌદ સ્વપ્ન જુએ છે. એ સ્વનો જોવાનું માતાએ પણ નહોતું ધાર્યું કે માતાને આવાં સ્વપ્ન દેખાડવાનું ભગવાને પણ નહોતું વિચાર્યું. તે પછી એ બન્યું કેમ? એ દેવાધિદેવના દેવત્વના પુણ્યને અચિંત્ય પ્રભાવ!!! સર્વ તીર્થકરની માતા, પુત્ર
જ્યારે કુક્ષિમાં આવે ત્યારે ચૌદ સ્વપ્નાંઓ જુએ છે, એટલે જે જીવ કૂખમાં આવ્યા તે અરિહંત કહેવાય છે. તે વખતે ઈંદ્ર મહારાજા
Page #40
--------------------------------------------------------------------------
________________
દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન
નમન કહે છે, જે ગર્ભથી જ ઉત્તમતા ન હોય તે નમુસ્કુણું શા માટે ? જગતના જીવોને સંસારથી પાર ઉતારવાની ભવાંતરથી તીવ્ર ભાવનાવાળા ગર્ભથી જ આવા ઉત્તમ જે હોય તે દેવ છે. આવા જન્મથી, ગર્ભથી, ભવાંતરથી ઉત્તમ એવા દેવ માન્યા તેથી ઘઉં રઘુત્ત ગુરેજ સર્વાપણાને લીધે શાસ્ત્ર માનવા માટે તેમના વર્તનમાં જવાની. શી જરૂર?
આવી શંકાના સમાધાનમાં જણાવાનું કે જૈનશાસ્ત્ર વર્તનને પહેલું ગણે છે, અને જ્ઞાનને પછી ગણે છે. અવિરતિ પણ સમકિતિ. દેવતાઓ વેષ વગરના કેવળીને વાંદતા નથી. મૃગાપુત્ર કેવળજ્ઞાન પછી પણ સંસારમાં રહ્યા છે, તે માબાપની સેવા કરવા નથી રહ્યા પણ એમને ચારિત્ર. લેવડાવવા રહ્યા છે. એમને પોતાને લપટાવાનો ભય નથી, માતપિતાને. પ્રતિબંધનું કારણ તથા સમયની પરિપકવતા પોતે જ્ઞાનથી જાણી છે માટે સંસારમાં રહ્યા છે અને માબાપને છ મહિને દીક્ષા પણ આપી છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે કેવળજ્ઞાન બધાનું સરખું છે પણ દેવને–શ્રી તીર્થંકરદેવને વધારે માનવાનું કારણ એ છે કે તેઓનું ભવાંતરનું તથા આ ભવનું સદ્દવર્તન છે. સદ્દવર્તન એ તે તીર્થંકરપણાની જડ છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
છે
. પરિણાતિ જ્ઞાન અને
સુકારત્ન મટુંક
[
=
===
==
=
=
=
=
હેય,રેય અને ઉપાદેયની સમજ વિનાનું જ્ઞાન પરિણતિ જ્ઞાન નથી. સમ્યકૃતી તે કે જેને પરિણત જ્ઞાન થયું હોય, બીજાઓ પદાર્થોને આર્ય સત્ય, પ્રકૃતિ, પદાર્થ વગેરે કહીને સંબોધે છે. જેને પદાર્થને તત્વ કહે છે. તત્વ શબ્દ જૈન શાસનને સઢ શબ્દ છે.
જિનેશ્વરદેવના શાસન સિવાય કોઈએ જ્ઞાનને રોકવાવાળા જ્ઞાનાવરણીય કને માન્યું નથી. કમ ન માને તે પછી તેને તોડવાના પ્રયત્નની તે વાત જ કયાં રહી ?
જૈન મત વિના અન્ય કેઈપણ મતમાં આત્મા સ્વરૂપે કેવળ જ્ઞાનવાળે મનાયો નથી.
બીજા મતવાળા ઈશ્વરે પૃથ્વી, પાણી, હવા બનાવ્યા એટલે તેઓ તેની સેવા કરે છે. આપણે ઈશ્વરને બનાવનાર તરીકે માનતા નથી પણ બતાવનાર તરીકે માનીએ છીએ અને તેની ભક્તિ કેવળ જ્ઞાનાવરણીયદિ કર્મ તેડવા માટે કરીએ છીએ.
સુશ્રાદ્ધરત્ન મની અનન્ય ભક્તિ જોઈને વાદીઓએ તેને પૂછ્યું કે તું ધર્માસ્તિકાયાદિ માને છે ? તેણે કહ્યું: બરાબર માનું છું અને તે સાબિત પણ કરી બતાવ્યું કે અનુમાનાદિથી સિદ્ધ થતા પદાર્થોનાં સ્વરૂપાદિ જાણવા માટે શ્રી સર્વજ્ઞનાં વચને જ આધારભૂત છે. સમ્યગુદર્શન, સમ્યગૃજ્ઞાન અને સમ્યગુચરિત્રથી મોક્ષ મળે છે એ પણ જિનેશ્વરના વચનથી જ મનાય છે.
==
=
=
==
स्वस्थवृत्तेः प्रशान्तस्य तद्धयत्वादि निश्चयं । तत्त्वसंवेदनं चैव, यथाशक्तिफलप्रदम् ॥ १॥
Page #42
--------------------------------------------------------------------------
________________
પરિણતિ જ્ઞાન
પરિણતિજ્ઞાન આવશ્યક છેશાસ્ત્રકાર મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ભવ્યજીવોનાકલ્યાણાર્થે જ્ઞાનાકમાં જ્ઞાનનું પ્રાધાન્ય સૌ કઈ સ્વીકારે છે એમ જણાવ્યા બાદ કહે છે કે જ્ઞાનના સામાન્યતઃ ત્રણ ભેદ છે : સ્વરૂપની અપેક્ષાએ કે પ્રચલિત રીતે જાણવાપણાની અપેક્ષાએ તે શાસ્ત્રોમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન, એમ પાંચ ભેદે કહ્યા છે, તે આ ત્રણ ભેદ શી રીતે સમજવા
આના સમાધાનમાં કહે છે કે મતિજ્ઞાનાદિ પાંચ ભેદ જ્ઞાન,પદાર્થ અને ઉત્પત્તિના કારણેના ભેદોએ કરીને પડે છે. તમામ રૂપી. પદાર્થોને અંગે થતું જ્ઞાન તે અવધિજ્ઞાન. જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ નાશથી થનારૂં જ્ઞાન તે કેવલજ્ઞાન. અહીં જે ત્રણ ભેદ કહેવામાં આવે. છે તે પરિણતિની અપેક્ષાએ સમજવા. જગતમાં સામાન્ય રીતે પદાર્થોનું જ્ઞાન શબ્દ વિના પણ હોય છે. એકન્દ્રિયાદિ જી જીવાજીવના પદાર્થનેભેદ રૂપે ભલે ન જાણે, પણ પોતે જીવ છે, પેતાને શરીર છે, એમ. સામાન્યતઃ જાણે, પણ પદાર્થપણે જ્ઞાન ત્યાં નથી.
હેયનો હેયરૂપે, રેયને શેયરૂપે, ઉપાદેયને ઉપાદેયરૂપે, આ રીતે. વિભાગ ન થાય ત્યાં સુધી જાણેલા પદાર્થો પરિણતિ વગરના સમજવા. વૈષ્ણવ વગેરે જવાદિ તને માને છે. ગમે તે પ્રકારે પણ તેઓ બધા તત્ત્વોને માને છે. દરેક આસ્તિક મતવાળાએ જીવ, અજીવ, પુણ્ય, પાપ, કર્મ આવવાનાં કારણે, કર્મને રોકવાના ઉપાયો વગેરેને. માને છે: ટૂંકામાં શબ્દભેદ પણ તેઓ ન તને માને છે તે ખરા..
શંકા થશે કે તે પછી સમ્યકવી કોણ અને મિથ્યાત્વી કોણ? અહીં જ પરિણતિજ્ઞાન તપાસવાની જરૂર છે. માત્ર શબ્દજ્ઞાનથી તપાસ. પૂરી નથી થતી. શબ્દજ્ઞાનથી તે બધાય સમ્યફવી ગણાશે, પણ ખરી રીતે સમ્યફવી છે કે જેને પરિણતિજ્ઞાન થયું હોય. પરિણતિજ્ઞાનવગરને સમ્યફવી નથી. તેમાં પણ કહ્યું છે કે વિનાનત્ત તત્ત તત્વ એ તત્વ છે છતાં બિનપરં ત એમ શા માટે કહ્યું ?
Page #43
--------------------------------------------------------------------------
________________
- આનંદ પ્રવચન દર્શન તત્ત્વાર્થકારે તે શ્રી જિનેશ્વર મહારાજને વચમાં નહિ લેતાં તરજ્ઞાઈકાન વગેરે કહી દીધું. તત્વ એટલે પદાર્થનું સ્વરૂપ. બીજાઓની શાસનશૈલી ફક્ત પદાર્થ તરીકેની છે. બૌદ્ધોએ આર્યસત્ય માન્યાં. નેયાયિક અને વૈશેષિકેએ પદાર્થોને પદાર્થ તરીકે માન્યા. પણ પદાર્થોમાં તત્વ તરીકે માન્યતા છે -જૈનેની છે. નવા અથા દુર ના ઘા ન કહ્યું પણ ના (અ) સત્તા હાંતિ કહ્યું. જીવાદિક પદાર્થો જ તો છે. “તત્વ' શબ્દ જેનશાસનને રૂઢ શબ્દ છે, તેથી જીવાદિક પદાર્થોની તત્વ તરીકે શ્રદ્ધા થઈ અને તેથી જ જીવાદિ અર્થોમાં તત્ત્વ તરીકેની બુદ્ધિ તે સમ્યક્ત્વ-એમ પ્રશમરતિમાં જણાવ્યું. આ કારણથી ત્યાં “જિનત” શબ્દ ન રાખ્યો તેમાં હરકત નથી, તત્ત્વ શબ્દની રૂઢિ જ એ શબ્દ જિનેકતપણું સિદ્ધ કરે છે. પ્રકૃતિ “આર્યસત્ય” એ શબ્દો જેમ અન્યમમાં રૂઢિથી વપરાય છે, તેમ આપણે જૈને માં “તત્વ” શબ્દ વાપરવાની રૂઢિ છે. જ્ઞાનાવરણીયાદિ કમને જે જાણે જ નહિ તે તોડવાને
ઉદ્યમ ક્યાંથી કરવાનો ? પદાર્થ પછી સ્વરૂપમાં જુઓ. અન્યમતવાળાએ જીવને ચેતનવાળે માને છે, જૈનદર્શન પણ ચેતનામય કહે છે, તે એમાં ફરક છે ? અન્યોએ ઉત્પન્ન થયેલી ચેતનાનું સ્થાન આત્મા રાખ્યું એટલે અન્યમતની માન્યતામાં ચેતના સ્વભાવે ન રહી, એટલે તેને રોકવાવાળા કર્મ માનવાની પણ તેમને જરૂર રહી નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસન સિવાય કેઇએ જ્ઞાનને રોકવાવાળા એવા જ્ઞાનાવરણીય કમને માન્યું નથી, ઘટપટ વગેરેમાં ચેતના ન થાય. જ્યાં સ્વરૂપે ચેતનામય છે એમ માન્યતા જ ન રહી એટલે જ્ઞાનાવરણીયાદિ કર્મ માનવામાં ન રહ્યાં અને એ કર્મ માનવામાં ન રહ્યાં છે તેને નાશ માટે ઉદ્યમ કરે કયાંથી?
આમ યત્વની વ્યાપકતા ગણી. પદાર્થ ત્રણ પ્રકારના છે. ય, હિય અને ઉપાદેય, રેય એટલે જાણવા લાયક. કેટલાક પદાર્થ માત્ર જાણવા લાયક જ હોય છે, જે કે હેય અને ઉપાદેય પણ સેવ તે છે જ એટલે એ દષ્ટિએ પદાર્થમાત્ર ય છે જ, છતાં કેટલાક પદાર્થો
Page #44
--------------------------------------------------------------------------
________________
પરિણતિ જ્ઞાન
૧૫ હેય એટલે ત્યજવા લાયક છે. કેટલાક પદાર્થો ઉપાદેય એટલે આદરવા લાયક છે. હેયવ કે ઉપાદેયત્વ જાણ્યા વગર છડી કે આદરી ન શકાય, માટે એ પણ ય તો છે જ.
નીતિકારોએ હેય, ઉપાદેય અને ઉપેક્ષણય-એમ ત્રણ ભાગ રાખ્યા. ય વિભાગ જ ન રાખ્યો ! યત્વ બધાંમાં મૂળ શાખા. તેમાંથી હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય-એમ ત્રણ વિભાગ કર્યો. મતલબ કે નીતિકારોએ એ ત્રણ વિભાગ ફળ તરીકે જણાવ્યા. જેનો સિવાયના લોકેએ જ્ઞાનને રોકનારું જ્ઞાનાવરણીય કર્મ જાણ્યું કે માન્યું જ નહિ તે પછી તેને તેડવાને ઉદ્યમ તેઓના મનમાં ક્યાંથી થાય?
આત્માને કેવળજ્ઞાનના સ્વરૂપે જાણવાની તાકાત કેવળ સમ્યફીની છે. સૂકમ એકેન્દ્રિયને જીવ લે કે બીજે કઈ પણ જીવ લે. તેમાં કિઈપણ જીવ કેવળજ્ઞાન વગરને નથી. જીવ પદાર્થ સ્વરૂપે કેવળજ્ઞાનવાળે છે એ માન્યતા કેવળ સમ્યફવીની છે, જનમત વિના અન્ય કેઈપણ મતમાં આત્મા સ્વરૂપે કેવળજ્ઞાનવાળે મનાયો નથી. કોઈ પણ નાને છેક કાચના કટકાને હરે કહે છે, ઝવેરીને છોકરો સાચા હીરાને હીરો કહે છે, પણ તેનાં તેજ, તેલ, કિંમતની બન્નેને ખબર નથી. એ જ રીતે અન્ય મતવાળા “જીવ જીવ’ એમ કહે છે. પણ એના કેવળજ્ઞાનમય સ્વરૂપની તેઓને ખબર નથી.
શંકા : દરેક જીવમાં કેવળજ્ઞાન છે, તે તે જીવ કેવળજ્ઞાનથી લકા પ્રકાશિત કેમ નથી થતું?
સમાધાન કેવળ જ્ઞાનાવરણયકમ હોવાથી એ કર્મ સમકિતિને, મિથ્યાત્વિને, અભવ્યને તમામે માન્યું છે, એ કર્મ ખસેડી કેવળજ્ઞાન ઉત્પન્ન કરવાની ભાવના સમકિતીને થાય. જે કેવળજ્ઞાનાવરણીય માને નહિ, તેને ખસેડવાની કલ્પના પણ ન આવે. એવી જ રીતે કેવળ દર્શનાવરણીય વગેરે કમૅરૂપ આવરણો ખસેડવાનાં. ધર્મારિતકાય અધર્માસ્તિકાય વગેરે અજીવ પદાર્થો તે પણ જો સિવાય કોણે માન્યા? શ્રી જિનેશ્વર મહારાજે કહેલું જીવનું સ્વરૂપ જે માને છે, તે જ મનુષ્ય જીવને કેવળજ્ઞાન સ્વરૂપવાળે માને છે, અને માટે જ તે કેવળજ્ઞાનાવરણીય કર્મને તેડવા ઉદ્યમ કરે.
Page #45
--------------------------------------------------------------------------
________________
આનદ પ્રવચન દર્શન ધમકૃત્ય કરવાને દાર્શનિક હેતુ અન્યમતવાળા ધર્મકૃત્ય શા માટે કરે છે? ઈશ્વરે આ બધું બનાવ્યું એના બદલામાં “હે ઈશ્વર ! તે પૃથ્વી, પાણી, હવા, વનસ્પતિ આદિ બનાવ્યાં એટલે તને ભજીએ છીએ.” અન્યમતવાળાનું ઈશ્વરનું ભજન, ઈશ્વરે આ બધું બનાવ્યું તેના બદલામાં છે.
આપણે ઈશ્વરને માનીએ છીએ ખરા, પણ બનાવનાર તરીકે નહિ. જીવાદિક પદાર્થોનું સ્વરૂપ બતાવનાર તરીકે તથા અનંત ગુણવાળા હોવાથી ભક્તિ અર્થે ઈશ્વરને માનીએ છીએ, અને તે પણ કેવળજ્ઞાનાવરણીયાદિ કર્મ તેડવા માટે માનીએ છીએ.
આપણે ઈશ્વરની ભક્તિ, સેવા, સ્તુતિ વગેરે કરીએ છીએ, તે આત્માના ગુણે પ્રગટાવવા માટે કરીએ છીએ. આપણે જીવનું સ્વરૂપ ઓળખીએ તે તે પ્રગટાવવા પ્રયત્ન કરીએ. તે માટે પરમેશ્વરે આપણને તે સ્વરૂપ બતાવ્યું. એટલે આપણે તે ઈશ્વરની આરાધના, સ્તુતિ. પૂજનાદિ કોઈ પણ પ્રકારે કરીએ છીએ તે કર્મોને સંહરવા માટે જ. પથ્થર, ધૂળ, ઢેફ વગેરેને અજીવ તે સૌ માને છે, જનાવર પણ માને છે, પણ એમ અજીવ માન્યાં કામ ન લાગે, ધરિતકાય,અધર્માસ્તિકાય પુરાલાસ્તિકાય, કાળ વગેરેને માને તે અજીવદ્રવ્યને માન્ય ગણાય. આ અજીવ પદાર્થો શ્રી જિનેશ્વરદેવે બતાવ્યા છે, અને તેમના કથનથી મનાય છે.
મદુકની દઢતા ? ભગવતીજીમાં એક દષ્ટાંત આવે છે. મકિ નામને શ્રાવક છે. એ ભગવાન શ્રી મહાવીરને વંદના કરવા જાય છે. માર્ગમાં અન્ય મતના વિદ્વાનો કાલેદાયી તથા સેલેદાયી વગેરે બેઠેલા છે. સેનામાં એ અવાજ નથી હોત કે જેવો કાંસામાં હોય. એ ન્યાયે એ માર્ગે અન્યમતવાળા પણ પિોતપોતાના દેવના દર્શનાર્થે જાય છે. કાલેદાયી તથા સેલેદાયીને, મક મહાવીરને વાંદવા જાય છે તેને ભરમાવવાનું તથા ત્યાં જતે રેકવાનું મન થયું. ધર્મક્રિયામાં વિન નાંખવું એ જ તેમનું કાર્ય છે, અને વિદાનસંતોષીએ એમાં જ આનંદ માને છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
પરિણત જ્ઞાન
૧૭ કઈ દેરાસર બંધાવે, કેઈ ઉદ્યાપન કરે, કે સંયમ લે, ગમે તે પ્રકારે આત્મકલ્યાણ કરે, પણ વિનાનંદીએ તે ખોડખાંપણ કાઢી, બખાળો કરી, ધાંધલ કરી, વિદને જ ઊભાં કરવાનાં કેટલાક કાર્યને ખરાબ કહેશે, કેટલાક પદ્ધતિને ખરાબ કહેશે, તે કેટલાક મૂળમુદ્દાને ખરાબ કહેશે, પણ સારી ક્રિયામાં ખરાબી બતાવવી એમાં જ એમની બહાદુરી ! પ્રતિષ્ઠા હોય કે પૂજા હોય, સદનુષ્ઠાન ગમે તે હોય, પણ આરાધનાના પ્રકાર માત્રમાં હલકા પાડવા તથા એ પવિત્રમાર્ગમાં કાંટા, વેરવા એ જ વિદન સંતેષીઓનું આવશ્યક કાર્ય થયું છે. ધર્મ કરતે કોઈ રોકાઈ કેમ જાય ? એ જ મનની મલીન ભાવના એઓની હોય છે. કેટલાક જૈનધર્મને જ ડૂબાડનાર કહી મલીનતાને પૂરેપૂરો પરિચય આપે છે.
મકને ઊભો રાખી તેની પાસે શ્રી જિનેશ્વરદેવની પ્રામાણિકતાને ઉડાવી દેવાને તેઓએ નિશ્ચય કર્યો. એને બોલાવ્યો અને અનેક કુયુક્તિઓ ઊભી કરી. ઉતરડ પાડવા ઈચ્છનારે નીચેને એક ગોળ ખસેડે એટલે બસ ! આખી ઉતરડ પડવાની જ !
શાસ્ત્રકારે તમને મિથ્યાદષ્ટિના પરિચયનો નિષેધ એટલા માટે જ કરે છે કે તમે જે ખસી ગયા છે તેથી માગને મહિમા ઘટવાનો નથી, પણ તમે જે મેળવી ચૂકેલા છે તે હારી જશે.
કઈ ફર્ક રાખે કે અમે નિર્ભર રહીશું તે પણ એ બહુ મુશ્કેલ છે, કોર્ટને કેસે તપાસે ! જે વખતે વાદી પ્રતિવાદીની દલીલ પેશ થાય છે, સામસામા વકીલોના કેસ થાય છે, તે વખતે બુદ્ધિના કેવા પલટા થાય છે ? જ્યારે દુનિયાદારીની બાબતમાં આ હાલત છે, તે પરભવની, પુણ્ય પાપની વાતમાં તે તમે કેટલું ભેજું ધરાવે છો ? અતિ પ્રિય પદાર્થની યુક્તિમાં તમે નહિ ડગે તેની શી ખાત્રી ? જેમ જેને મિલક્ત મળે તેમ તેણે ચોથી હંમેશાં સાવધ રહેવું જોઈએ, તેમ જૈનશાસ્ત્રકારો કહે છે કે જેને શુદ્ધ શ્રદ્ધામાર્ગ
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૮
આનંદ પ્રવચન દઈન
સાંપડયા, જેને તત્ત્વજ્ઞાન થયું હોય તેણે વિપરીત પ્રરૂપણાવાળાથી ડગલે ને પગલે સાવચેત રહેવાની જરૂર છે.
પેલાઓએ મધુકને પૂછ્યુ: અરે મધુક ! તારા મહાવીર ધર્મસ્તિકાયાદિ પાંચ અસ્તિકાયની પ્રરૂપણા કરે છે તે તું માને છે ?' મડુંક તેા પરમ શ્રદ્ધાવાન હતા, માનતા જ હતા, શંકા હતી જ નહિ, એટલે તરત કહ્યું કેઃ “હા ! હા !! ખરાખર માનુ` છું !!!” પેલાએ તેા ખાલી બનાવટ કરવા માગત! હત!: આને અંધશ્રદ્ધાળુ વગેરે કહીને મા`થી ખસેડવા માગતા હતા: એટલે ફરી કહ્યું કે જે વસ્તુ તારા જાણવામાં કે જોવામાં આવતી નથી તે વસ્તુને માત્ર મહાવીરના કહેવાથી માની લેવી તે માત્ર અંધશ્રદ્ધા છે કે ખીજુ કાંઇ ?” વિચારા! કેવા પથરો ફેકયા છે! અરૂપી ન દેખાય એ સ્પષ્ટ છે, પણ આવા પથરા ફેંકાય ત્યાં આત્માને બચાવવા શુ' સહેલા છે ? મધુક તા પેલાઓને ખરાખર આળખતા હતા. તેમની ધારણા એ બરાબર સમજી ગયા.
બરાબર વિચારી તેણે તેમને પૂછ્યું કે “પેલા બગીચામાં ફૂલા છે તેની ગંધ અહી આવે છે તે તમે માના છે કે નહિ ?” પેલાએ ના શી રીતે કહે? એટલે એમને એની ગંધ આવે છે' એમ કહેવુ પડયું, ત્યારે મધુક કહે છે કે “હવે એ ગંધ પણ દેખાતી તેા નથી ને? છતાં તમે કેમ માનેા છે ? નજરે ન દેખાતા પદાર્થા પણ અનુમાનથી સાબિત થાય તેા તે માનવા જોઈએ. એમ તમારે માનવુ જ પડશે. ફૂલની ગંધ દેખાતી નથી પણ નાને સ્પર્શે છે, અનુમાનથી સાબિત થતા પદાથ ન દેખાય તે પણ માનવા પડે.”
ફરી બીજો પ્રશ્ન પૂછે છે કે—“આ જગતના છેડા છે ખરા કે નહિ ? મુકે જવાબ આપ્યા કે “જો છેડે ન હોત તેા આપણે ભેગા મળત જ નહિ. જગતની ચારે માજી મર્યાદા ન હાત તેા ભેગા થવાના વખત આવતું જ નહિ.” અનુમાનથી સાબિત થાય છે કે કાઇ પણ પદાર્થ એ મર્યાદા કરનાર છે. અનુમાનથી સાબિત કર્યા પછી આગમવાદમાં ગયા સિવાય છૂટકે નથી. અનુમાનથી સિધ્ધ થયેલા પદાર્થાંના ધર્માં
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૯
પરિણતિ જ્ઞાન
અને સ્વાભાવાદિના નિશ્ચય કરવા માટે જ્ઞાનીનાં વચનની જરૂર પડે છે. ડ્રાઈવરની માફક જીવ જેવા કાઈક પદાર્થ આ શરીરમાં છે એમ તમે અનુમાનથી સાબિત કર્યું... પણ પછી તેના સ્વભાવ, ધર્મ, સ્થિતિ, વત માન, ભૂત,ભવિષ્યના પર્યાયેા આ સર્વ જ્ઞાનીનાં વાકયા વિના સાબિત થતાં નથી.
અનુમાને સિદ્ધ થતા પદાર્થોના સ્વરૂપાદિ જાણવા માટે શ્રી સજ્ઞનાં વચના જ આધારભૂત છે !
આ રીતે ગતિમાં મદદ કરે તે ધર્માસ્તિકાય છે, આની સાબિતી કર્યા પછી એ અનુમાન અધર્માસ્તિકાયમાં પણ લગાડો. સ્વરૂપાદિની સિદ્ધિ માટે તે સજ્ઞનાં વચન ઉપર જ જવુ પડે. દરિયાપારના દેશને આ તરફ રહેલાએ જોયા નથી; પણ વૃદ્ધોના કહેવાથી કે વિશ્વાસપાત્રો ત્યાં જઈ આવ્યા તેથી જાણીએ છીએ અને માનીએ છીએ. એ જ રીતે અનુમાન કર્યા બાદ તેના સ્વરૂપાદિ માટે તાજ્ઞાનીનાં વચનાને અવલ’બવુ' જ પડશે. આ સાંભળી કાલેાદાયી અને શેલાદાયીને ખેલવાના ઉત્તર ન રહ્યો. તે કાળના મિથ્યાત્વીએ પણ એટલા સારા હતા કે ઉત્તર મળ્યા પછી ચૂપ થઈ જતા.
મધુક ભગવાન પાસે ગયા, વંદના કરી અને માર્ગની બીના કહી. ભગવાને કહ્યું: “જો આડા ઉત્તર આપ્યા હોત તે તે વિરાધક થાત”
જો તે આડા ઉત્તર આપે, અને પેલાએ કહે કે- બતાવ, ધર્માસ્તિકાય કયાં છે ? ’ તા ખતાવાય કયાંથી ? તેના ઉત્તર તેા તું આપત કે આપણે જોએલું સ્વપ્ન ખીજાને બતાવી શકીએ તેા જ સાચું ગણાય એ કાના ન્યાય? બધા પદાર્થો દેખાડી શકાય તેવા હાતા નથી.
ભગવાને કહ્યું કે આડા ઉત્તર આપ્યા હાત તા વિરાધક થાત ” અર્થાત્ “હા ! હા ! દેખુ` છું” એમ કહ્યું હાત તા જ્ઞાનીઓના વિરાધક થાત. કેવી રીતે ? જેમ એક સાનાની ડબ્બી છે, તેને એકે સાનાની કહી, ખીજાએ તેને પિત્તળની કહી. જેણે સાનાની કહી તેને પ્રત્યક્ષ જૂટ્ટો ન કહ્યો પણ ડમીને પિત્તળની કહી એટલે સામાને જૂઠ્ઠો ઠરાવી તેા દીધા જ ! એ જ રીતે અન'તા અરિહંત, ગણુધર,
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૦
- આનદ પ્રવચન દર્શન
mir શ્રુતકેવળી તથા આચાર્યોએ અરૂપી પદાર્થોનું એ જ સ્વરૂપ કહ્યું છે કે છમ અરૂપી પદાર્થને દેખે નહિ. હવે ત્યાં મટ્ટક હું પોતે દેખું છું” એમ કહે તે અનંતા અરિહંતાદિની આશાતના થાય, વિરાધના થાય, બાહ્ય જડ પદાર્થોને માનવામાં શ્રી જિનેશ્વર દેવને વચમાં ન લાવે તે ચાલી શકશે, પણ ધર્માસ્તિકાયાદિ અજીવ પદાર્થો માનવામાં શ્રી જિનેશ્વર દેને વચમાં ન લાવો તે ચાલી શકે નહિ.
મેક્ષને મેળવી આપનાર સાઈનેમાં શ્રી જિનેશ્વરને માનવાની જરૂર છે. ધર્માસ્તિકાયાદિ અરૂપી અજીવ પદાર્થો શ્રી જિનેશ્વરદેવ વગર માની શકાય તેવા નથી. એ જ રીતે પાપપુણ્ય બંધાય છે. એમ સામાન્યતઃ તે બધા માને છે, પણ અઢાર પાપસ્થાનક દ્વારા પાપ થાય, ભૂત (પ્રાણી) પ્રત્યે અનુકંપાદિ દ્વારા પુણ્ય બંધાય, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ચગે એ મારફત કર્મ જ બંધાય, એ તમામ માન્યતા શ્રી જિનેશ્વરદેવના વચનથી થાય છે. અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રથી મેક્ષ મળે છે એ પણ એમનાં વચનથી જ મનાય છે. જ્ઞાન છે તો આવરણ છે ! આવરણ છે તે તે દૂર કરવાના
* ઉપાય છે !! સ્વરૂપના ભેદે જ્ઞાનના પાંચ પ્રકાર માનવામાં આવ્યા છે. જે નાન પાંચ પ્રકારનાં ન હતા તે પાંચ પ્રકારે પાનાવરણીય કર્મ પણ માનવાનાં હેત નહિ. જે જ્ઞાનને આત્માને સ્વભાવ માનીએ, અને તે નાન પાંચ પ્રકારે માનીએ તે તે જ જ્ઞાનને આવરણ કરનારૂં જ્ઞાનવરણીય કર્મ પાંચ પ્રકારે માનવું જોઈએ. ઇંદ્રિથી થતું મતિ, શબ્દદ્વારા થવાવાળું શ્રુત, રૂપી પદાર્થોને જણાવનારું અતીન્દ્રિય જ્ઞાન તે અવધિ જ્ઞાન, મનના પર્યાયને જણાવનારું મન:પર્યવજ્ઞાન અને રૂપીઅરૂપી સર્વે પદાર્થોને જણાવનાર કેવળજ્ઞાન છે, આ પાંચે જ્ઞાન આમાના સ્વભાવમય છે, આ રીતે પાંચ ભેદ ન પડત તે પાંચ પ્રકારનું જ્ઞાન તથા પાંચ આવરણ માનવાને વખત રહેત નહિ.
સૂર્ય કે ચંદ્ર હોય જ નહિ તે તેને વાદળાં ઢાંકે છે એમ બલવાન વ્યવહાર કરાય જ નહિ, કેમકે વાદળાં કેને ઢાંકે? મતિજ્ઞાન,
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૧.
પરિણતિ જ્ઞાન ^ ^^^^^^^^^ ^^
^ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન એમ પાંચ પ્રકારનાં જ્ઞાન ન હોત તે પાંચ આવરણે બેલવાને અવકાશ જ ન હોત. જ્ઞાનને લીધે આવરણે માન્યાં છે. આત્મામાં જ્ઞાન પણ પાંચ પ્રકારનું તથા એને રોકનારના આવરણના પાંચ પ્રકાર છે.
આ જ્ઞાનાષ્ટકમાં જે અધિકાર લીધે છે તે સ્વરૂપભેદે કરીને લીધેલા જ્ઞાનને અધિકાર નથી. શાસ્ત્રનાં વચનો શ્રવણ કર્યા પછી પરિણતિ કેટલા પ્રકારની થાય તે જણાવવા માટે જ્ઞાનાષ્ટક છે. જેને જેને સાંભળવાને શ્રવણેન્દ્રિય મળી તે તે બધા સાંભળે તે છે, પણ પરિણમન. એ જુદી ચીજ છે. જનાવરને તો પદાર્થ જ્ઞાન પણ નથી, તે અસંજ્ઞી મૂઢ છે, તે સાંભળે તો પણ તેને શબ્દજ્ઞાન કે પદાર્થજ્ઞાન પણ નથી. અહીં તો જેને પઢાર્થજ્ઞાન થયું છે તેના ભેદો જણાવાય છે. જેને પદાર્થજ્ઞાન નથી થયું કે વિપરીત થયું છે તેનો અહીં વિચાર નથી.
जीवाजीवा पुन्न', पाव सवसंवरो य निज्जरणाव । बंधो मुक्खो य तहा, नव तत्ता हुंति नायब्बा ॥
પદાર્થજ્ઞાન જેને થયું, તેને જીવાજીવાદિક નવ તત્તનું જ્ઞાન છે. પદાર્થ જ્ઞાનવાળા જ્યારે પરિણતિમાં જાય ત્યારે એને તે નિશ્ચય જ હોય કે આ જીવાદિક જ તત્વ છે. જગતના તમામ પદાર્થો જીવ અને અજીવ એ બેમાં આવી જાય છે. જીવવર્ગમાં કે અજીવવર્ગમાં ન જાય તેવો કોઈ પણ પદાર્થ જગતમાં નથી. પરંતુ એ તે પદાર્થ વિભાગ છે, પણ તત્વવિભાગ નથી. તત્વવિભાગ તે જીવાદિક તરીકે એટલે તત્વ તરીકે વિભાગ શ્રી જિનેશ્વરદેવે જ કહેલ છે તે છે. અને તેથી નિઝર તત્ત કહીએ છીએ.
સામાન્યતઃ તમામ આસ્તિકે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મેક્ષ એ નવ તને અર્થથી તે માને છે. પણ ફરક કયાં છે? છોકરો પણ હીરાને હીરે કહે છે; ઝવેરી પણ . તેને હીરે કહે છે. છેક તેનાં તેલ, તેજ, મૂલ્યાદિ જાણતું નથી, તે સમજ્યા વગર હીરો કહે છે, જ્યારે ઝવેરી તેને સમજીને કહે છે. શબ્દ તે બેય એક જ બેસે છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
muy
આનંદ પ્રવચન દર્શન શ્રી જિનેશ્વરનાં તોને માનનારા જ્ઞાનીઓ સૂકમથી માંડીને સિદ્ધ સુધીના જીવને કેવળજ્ઞાન સ્વરૂપવાળા માને છે. જીવ કેવળજ્ઞાનસ્વરૂપ જ છે. એ શ્રીજિનેશ્વદેવના વચનથી જ મનાય. પતે જીવ છે એ બધા ને ખબર છે, પણ કયા પ્રકારને જવ છે તે જીવવિચારાદિક સમજે જ માને, એવી જ રીતે પોતે જીવ છે એમ ભલે બધા જાણે, પણ કેવળજ્ઞાનસ્વરૂપવાળો દરેક જીવ છે એમ તે શ્રી જિનેશ્વરદેવનાં વચનને જાણનારે અને માનનારા જ જાણી શકે, એમનાં વચનને આધારે શ્રદ્ધા થાય ત્યારે તત્વની શ્રદ્ધા થઈ સમજવી તેથી નવ તથા સાતને તવા જણાવ્યાં છે. - શ્રી જિનેશ્વરદેવે કહ્યું માટે તેને જાણીએ તે પદાર્થસાના તેને વિવેકથી વિભાગ કરીએ તે પરિણતિજ્ઞાન અને તે પ્રમાણે વર્તીએ આત્મસંવેદન જ્ઞાન.
જ નિર્બળ પર એક એકને હ હેય, બળવાન પર સમુદાયને હલે હેય શૂરવીરના જ શત્રુઓ હેય, અને શુરવીરોએ આખા જૂથને પાણી પાવાનું હોય. તેવી રીતે આત્માએ શરવીર થવું ઘટે છે. કારણ કે એક એક પ્રદેશ પર કર્મની અનંતી વર્મણાઓને હલે છે અને બળથી કામ ન લેવાય તે કળથી (પુણ્યને પક્ષમાં રાખી) પાપને નાશ કરવા રૂપી ભેદનીતિથી લેવું જ પડશે.
Page #52
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને જ્ઞાનધર્મ
iiiiiiiiiiiiuuuuuuuuuuuuuuuuuuuuuuNIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
દુર્ગતિનું વારણ કરે અને સદ્ગતિમાં ધારણ કરે તે ધર્મ. આ ધર્મ દુર્ગતિમાં પડી ગયેલા માટે નકામો છે, પણ દુર્ગતિમાં પડવા માંડેલાને જ ધર્મ પકડી રાખે છે. જે ધર્મ ન પકડી રાખે તે જીવ ઠેઠ નીચે જાય. ધર્મ કરવામાં મહેનત પડે છે અને અધર્મ વગર પરિશ્રમે થાય છે. આ ધર્મ દાન, શિયળ, તપ અને ભાવ ચાર પ્રકારે છે. જ્ઞાનદાન, એ અભયદાન અને ધર્મોપહદાન કરતાં ઉત્તમ છે. અભયદાન મુદત અપાવે છે. જ્ઞાનદાન સર્વથા માફી અપાવે છે. જ્ઞાન એ નાગી સમશેર છે. નાગી સમશેર વાપરતાં આવડે તે બચાવ કરે. નહિતર પિતાને પણ વગાડી બેસે. જણાવવું માત્ર જ જ્ઞાનદાન નથી. દુનિયાદારીના નિર્વાહનું જ્ઞાન જ્ઞાનદાન નથી. જેનાથી વાદિ તો સમજાય, સમ્યક્ત્વ મળે, કષાય પાતળા થાય તે જ્ઞાનદાન છે.
દુનિયાના પદાર્થો ભાડૂતી ઘર જેવા છે, તેમ શરીર પણ ભાડૂતી ઘર જેવું છે. આપણે શરીરના અધિકારી છીએ. અધિકાર વખતે માણસ ભલું ન કરે તે અધિકાર ગયા પછી તેને ધિક્કાર જ મળે છે.
શરીરને પોષવા આહાર, વિષય, સાધનો માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેને જોખમદાર આત્મા છે. આ બધી શરીર માટેની લેને છે. પણ લાન પાછળની સદ્ધરતા તે આત્માની છે. શરીર એ તે ગંદકીને પટારે છે પણ મોક્ષમાર્ગમાં મદદગાર છે તેથી તેની ઉત્તમતા છે. ગંદા શરીરની આમ તો ફૂટી બદામની કિંમત નથી પણ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની સિદ્ધિના સાધન તરીકે શરીર અતિ કિંમતી છે.
આ શરીર માટે આત્માને કી રાજપ મારવાડી શરાફ બાપ મુઆના વાવેદે ધીરે જાય છે. અને સેંકડેગણું વસુલ કરે છે. એક પણ કરેલ નાની ભૂલને સેંકડો ગણો બદલો લે છે.
બાહ્મી અને સુંદરીના આગળના ભવેના જીવ પીઠ અને મહાપીઠે અંતમૂદ ઈર્ષ્યા કરી તેના પરિણામે તેમને મિથ્યાત્વ ગુણકાણે લાવી મૂક્યા અને સ્ત્રીવેદ બંધાવ્યો.
- જ્ઞાનદાનને ઉદ્યમ કરનારા આ ભવ–પરભવમાં સુખ મેળવી કલ્યાણ સાધે છે.
Triniiiiiiiii
IIIIIIII
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૪
આન પ્રવચન દેશન
''
दानं धर्मानभिज्ञेभ्यो, वाचनादेशनादिना । જ્ઞાનસાધનાનું ૨, જ્ઞાનવાનમિતીતિમ્ ।।
પડવાનું હોય ત્યાં ધારી રાખનારની જરૂર છે. શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રીમદ્ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ ભવ્ય વાને ધર્મોપદેશ દેતાં ધનું લક્ષણ જણાવતાં જણાવ્યુ` કે ધર્મનું લક્ષણ એ પ્રકારનું છે : ૧. ૬ તેથી વારણ, ૨. સતિમાં ધારણ. ધાતુની અપેક્ષાએ ‘ધ' ધાતુથી ધ શબ્દ ખન્યા છે. તે ધાતુ ધારણ' અને ‘પાષણ' એ અર્થમાં કહેવાય છે. અર્થાત્ ધર્મ તેને જ કહી શકાય કે જે ધારણ પણ કરે અને પાષણ પણ કરે. ધારણ કોને કરે ? સ્હેજે સમાય તેમ છે કે ક્રિયાપદ · એટલે ધારણ કર્તા કરણ આદિ વગરનુ કદી પણ હોય નહિ. ́ ધ કરવું ! જે ક્રિયામાં પાડવાનુ હોય; પડનારી ચીજ હોય, પડવાનુ સ્થાન હાય, ત્યાં ધારણ કરવાપણુ હોય છે. પાડવાનાં સ્થળાદિ ન માનીએ તા ધારણ કરવાની વાત અસત્ય ગણાય.
6
‘ આકાશ ધારી રાખ્યું...' એમ કેાઈ બાલતુ નથી, કેમકે આકાશ પતન પામનારી ચીજ નથી. આકાશને કાઈ પાડતું નથી. આકાશને પડવાનું સ્થાન પણ નથી. પૃથ્વીના ક'પારાથી, તેાફાનના ધક્કાથી, સખત વાવાઝોડાથી કે મૂશળધાર વરસાદથી, ભીંત નબળી પડી હેાય તે તેને ટકા દેવામાં આવે છે અને તેને ત્યાં ધારી રાખેલ છે ' એમ કહેવાય છે. ત્યાં પડવામાં કાર-કરણ વાયરા વરસાદ વગેરે છે, પડનાર ભીંત છે, પડવાનુ સ્થાન જમીન છે. આ બધુ હતુ' તા ત્યાં ‘ધારી રાખી’ એમ કહી શકાયુ.. અહી પણ ધારી રાખે તે ધર્મ કહીએ છીએ માટે ત્યાં આ બધું વિચારવું.
6
વસ્તુના સ્વભાવને પણ ધર્મ કહેવામાં આવે છે, પણ તે પર્યાયા કે રૂઢ અર્થ છે પણ વ્યુત્પત્તિથી ધારી રાખે તે ધમ’ એવા જ અથ થાય છે. પડવાનું સ્થાન હોય તેા જ ત્યાં પાડવાનું હાય અને પડતાં પકડી રખાય, ધારી રખાય, અટકાવાય.
» | Fa
Page #54
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને જ્ઞાનદાન
૨૫
दुर्गतिपतज्ज तुधारणाद् धर्म उच्यते ।
દુતમાં પડી રહેલા જીવાને, એટલે પડતા જીવાને ધારી રાખે તે ધમ કહેવાય. જ્યાં સુધી જીવ દુર્ગતિમાં પડતા હોય કે પડવાના સંભવ હાય ત્યાં સુધી ધારી રાખવાનું અને છે. મનુષ્ય માંદા હોય ત્યારે છેલ્લા શ્વાસ સુધી પણ વૈદ્ય કે ડોકટરોના ઉપાય ચાલે; પણુ મરી ગયા પછી ગમે તેવા નિષ્ણાત વૈદ્ય, ડાકટર, હકીમ હોય, કે તેમનાં ઊંચામાં ઊંચાં ઔષધા, ઈન્જેકશના હોય પણ તે બધાં વ્ય થાય છે. એ જ રીતે જીવ દ્રુતિમાં ગબડી ગયા પછી ધર્મનું કાંઈ પણ ચાલતું નથી; પડતા હૈાય ત્યાં સુધી જ ચાલી શકે છે, માટે ‘પ્ર' ઉપસર્ગ મૂકવા પડયા છે, એટલે દુતિમાં પડવા માંડેલાં ’ એવા તેના અર્થ છે.
C
નજીકમાં પડી રહેલાને જો કે ‘પડતા’કહી શકાય, કેમકે વ માનકાળના પ્રત્યયેા નજીકના ભૂત અને ભવિષ્યકાળમાં પણ વાપરી શકાય છે, પણ ‘પ્રપતતૂ' શબ્દમાં પ્ર' ઉપસર્ગ કહેવાથી પડવા માંડેલા એટલે પડી રહેલા એમ કહેવાના આશય છે; વળી તેથી પડવાનું સ્થાન પણ સિદ્ધ થાય છે, કેમકે સ્થાન વિના પડે કયાં ? જેમ મરેલા જીવ માટે ઔષધા નકામાં છે, તેમ નહિ જન્મ પામેલા બાળક માટે વઘો ઔષધ મંગાવે તે નકામાં જ છે. તે રીતે દુર્ગતિમાં પડેલા (પડી ગયેલા) તથા ભવિષ્યમાં પડવાવાળા માટે પણ ધર્મ નકામા છે, પણ પડવા માંડેલા જીવને ધમ ટકાવે છે. ભીતમાં ફાટ પડી હાય, ભીંત પડવા માંડી હેાય, ત્યારે થાંભલાના ટેકાથી ટેકવીએ છીએ. આ જીવ ગતિમાં ગબડવા માંડે તે તેને તે વખતે ધારણ કરી રાખનાર ધર્મ છે. હવે વ્યુત્પત્તિ વાસ્તવિક છે કે કેમ ? તે જોઇએ. પતન તેા ચાલુ છે ઃ મુશ્કેલી ચઢવામાં છે
વાંઝણીના છેાકરા જાય છે’ અથવા ‘આ હાર આકાશના ફૂલના છે’આ રીતે વાકયા બેલી તેા શકાય, પણ ગણાય તે ગપાટા, કેમકે પુત્ર હાય તે સ્ત્રી વાંઝણી શાની ? વાંઝણી કહી તા પુત્ર કયાંથી ? આકાશને ફૂલ કેવાં ? તે જ રીતે આ જીવ દુર્ગાંતિમાં પડેલા છે એમ માનવું શાથી ?’ એમ પ્રશ્ન થઈ શકે છે. ગતિ બે પ્રકારની છે : સદ્દગતિ અને દુગતિ.
Page #55
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દશન. છવ દુર્ગતિમાં પડી રહ્યો છે તે શાથી માનવું?
જીવ કર્મોના બંધનથી બંધાએલ છે. જે જીવ મિથ્યાત્વમાં જ માગેલ હોય, અવિરતિને વરેલો હેય, કષાયથી ધંધવાતે હોય, તે. દુર્ગતિ વિના બીજે કયાં જવાને? જે તેવા સદ્દગતિમાં જશે તે દુર્ગતિ કેના માટે? જેણે ધર્મ પ્રાપ્ત ન કર્યો તેને માટે દુર્ગતિ. નિશ્ચિત જ છે. ભારે વસ્તુ પડવા માંડી તેને અટકાવનાર ન મળે તે તે ઠેઠ જમીન ઉપર પડવાની જ: અફળાવાની જ : ટીચાવાની જ !. જમીન ઉપર આવવું, ગબડવું એ તો સ્વાભાવિક છે. વાતાવરણ જ એને નીચે લાવે છે. તેને રોકવામાં જ મહેનત પડે છે. આ જીવ મિથ્યાત્વ, અવિરતિ, અને કષાયના વાતાવરણથી દબાયે છે; ભારે થયો છે. એને ધારણ કરનાર ન મળે તે દુર્ગતિમાં પડવાને જ! ભારે વસ્તુને નીચે ઉતરવામાં અને પડવામાં મહેનત નથી કે વિશેષ સમય લાગતું નથી. ઉપરથી પડે કે ધબ નીચે !
કર્મોથી ભારે બનેલા આ જીવને દુર્ગતિમાં જવું છે તે સ્પષ્ટ છે; તેમાં ઉપદેશ કે પ્રેરણાની કોઈ જરૂર નથી. સુને એને માટે ઉપદેશ કે પ્રેરણું હેય પણ નહિ. ઉપદેશની કે પ્રેરણાની જરૂર હોય. તે તે માત્ર ધર્મ કરવા માટે જ છે. જીવને ધર્મ કરાવવું હોય ત્યારે મૂંઝવણ થાય છે, શરીરને, વચનને, મનને, બધાને જોર પડે છે. અધર્મ કરવા તે બધા તૈયાર છે ! દુર્ગતિમાં જીવને લઈ જવા કર્મ તૈયાર જ છે. ધર્મના પ્રયત્નમાં જરા ઢીલા થયા કે બાર વાગ્યા જ છે ! ધર્મ એક અંશે પણ કરે હશે તે મહેનન પડવાની જ. મહેનત કર્યા વગર છોકરાં પણ ઊંચે ચઢી શકતાં નથી. ધર્મ માટે મહેનત નહિ કરે તે ઊંચે ચઢી શકાશે નહિ. ઉતરી તે રહ્યા છે જ. સીડી કે પ્રર્વત ચઢવામાં જે તે પડવાનું જ. પર્વતથી નીચે ઉતારવામાં તે. પાછળને પવનને સુસવટે પણ ગબડાવવા તૈયાર છે.
અનાદિના દારૂડિયા કદાચ શંકા થશે કે જીવને સ્વભાવ જે ઊંચે જવાને તે નીચે જ ઉતરે છે કેમ ?
Page #56
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને જ્ઞાનદાન
તમે જન્મથી દારૂડિયા કદી જોયા છે? પહેલાં થેડે છેડે દારૂ લે પછી વધારે લેતાં લેતાં દારૂડિયા થાય, તે એવા દારૂડિયા થાય કે ભાણામાં પાંચ સાત પકવાન હોય તે પણ દારૂ યાદ કરે ! દારૂ વગર તેને પકવાનની લહેજત આવે જ નહિ. એમ કહો કે દારૂડિયે પકવાનને લાત મારે, ફગાવી દે. પણ દારૂ જાતે કરે તેને પાલવે નહિ. જે બે પાંચ વરસમાં દારૂડિયાની આ દશા થાય તે આ જીવ તે અનાદિકાળથી મિથ્યાત્વ, અવિરતિ, અને કષાયાદિથી રંગાયેલા છે. દારૂનું બે પાંચ વર્ષનું વ્યસન જ્યારે ટાળવું-ટળાવવું ભારે પડે છે, તે આ જીવ તે મિથ્યાત્વાદિ ઝેરને અનાદિથી કીડે છે ના વ્યસની નથી, તેને ધર્મરૂપી સાકર કે અમૃત કેમ ?
ઝેરને કીડો સાકરને ઝેર સમજે છે, કેમકે તેણે ઝેરમાં જ મીઠાશ માની છે. તેમ મિથ્યાત્વ, અવિરિત તથા કષાયમાં જ માચેલો ફલે. એ આ જીવ સમ્યક્ત્વ, વિરતિ અને ક્ષમાદિ ગુણેને ઝેર માને છે. અર્થાત્ તેમને ઝેર જેવા માને છે. કર્મ તરફ ધસારાબંધ જીવ. ધસી રહ્યો છે, અને ધર્મ કરવાની વાત આવે કે ધબાય નમઃ | જેમ ડુંગર ચઢતાં કેડે હાથ દેવ પડે, હાંફી જવાય, છાતી ભરાય, તેમ, વિરતિ તથા ક્ષમાદિક ગુણેના સ્વીકારવામાં આત્માને પારાવાર મુશ્કેલી પડે છે, તેમાં તેને આનંદ નથી અને તે માટે તેનું લક્ષ્ય મંદ છે: કહોને કે નથી !
ઝેરના કીડાને સાકર તરફ આવવાનું મન પણ થતું નથી, કેમકે તેને ઝેરમાં જ આનંદ આવે છે. તેમ આ જીવ અનાદિથી મિથ્યાવને કીડો છે. તેને ધર્મરૂપી અમૃત તરફ જવું મુશ્કેલ પડે છે.
જીવ માત્ર દુર્ગતિ તરફ ધસી રહ્યો છે, તેને અટકાવે કોણ ?
આ દશામાં બચાવનાર એક ધમ જ છે. દુર્ગતિમાં પડતા અથવા પડી રહેલા જીવોને પડતાં અટકાવે, ધારી રાખે, તે ધર્મ. જે તમામ ક્રિયામાં ધર્મનું આરોપણ કરીએ તે અધર્મ રહેશે જ કયાં? પોતાનાં બાળકોને તથા કુટુંબને કેણુ ખાવાપીવા,પહેરવા, એાઢવા નથી આપતું ? તે શું તેને દાન ગણવું ? સુખશીલીએ મનુષ્ય પણ કુટુંબ માટે
Page #57
--------------------------------------------------------------------------
________________
- આનંદ પ્રવચન દર્શન કષ્ટ વેઠવા તૈયાર છે, કૂતરી પણ પિતાનાં બચ્ચાંને બચાવવાની ભાવનાવાળી છે, તે શું ત્યાં અહિંસા અગર દયારૂપી ધર્મ માની લે? આ રીતે ગણીએ તે તે ઉદારતા, પવિત્ર વર્તન, દુઃખ સહન કરવાપણું મનાય. સારા સંકલ્પ કોના નથી ? વાસ્તવિક રીતે ધર્મ તે કે જે દુર્ગતિમાં પડતાં બચાવે. - - નાસ્તિક પણ મેાતને માનવામાં અસ્તિક છે
દુનિયામાં સદ્દગતિ અને દુર્ગતિ માટે, પરલોક હોવા માટે, મેક્ષના અસ્તિત્વ માટે, સ્વર્ગ નરકાદિ ગતિ માટે, જે કે બે મત છે, પણ જગતભરમાં મોતને માટે તે ઢોલ વગાડીને એક જ મત છે એમ કહેવાય. જે કે નાસ્તિક બીજું બધું નથી માનતે, પણ મોતને માન્ય વિના તેને પણ છૂટકો નથી. આખી જિંદગી ધમપછાડા કરીને મેળવેલાં ધન ધાન્યાદિ પણ અહીં મૂકીને જ મરવું પડે છે, એમ તો નજરોનજર નિહાળતો હોય છે અને તે સ્વીકારે છે. જયારે બધું મૂકીને જ જવું છે તે આ આરંભ, સમારંભ, પરિગ્રહ, કૂડકપટ, પ્રપંચ, લભ વગેરે શા માટે ? - જીવનની જરૂરિયાત કેટલી ? ખેરાક–ષિાક પૂરતું ન મળે એમ નથી, તે વધારા માટે જ ધમાલ છે ને ? તે વધારે કોના માટે? પુત્રાદિ માટે ને ! છોકરા માટે છેલાવાનું પણ કબુલ છે ને ! સંસારની માયામાં જેમ વધારે લપટાશે તેમ વધારે નીચે ઉતરવાનું છે, ગબડવાનું છે, સ્ત્રી, પુત્ર, માબાપ કે કોઈપણ હોય, ગમે તેની પ્રત્યે માયાથી લેપાયું, તે એ દુર્ગતિમાં પડવાનું તે નકકી જ છે, દુર્ગતિમાં પડતાં બચાવી રાખે, સ્વર્ગ કે મેક્ષમાં ધારણ કરી રાખે તે ધર્મ.
ધર્મ સદ્દગતિને આપનારો એમ ન કહ્યું, પરંતુ દુર્ગતિથી બચાવનાર જ કહ્યો, કારણ કે દુર્ગતિમાં પડતે રોકાયે એટલે સદગતિ સ્પષ્ટ જ છે. ધર્મ, સ્વર્ગ (દેવલોક) તથા અપવર્ગ (મેક્ષ) બનેને આપનાર છે, સમ્યગદષ્ટિ આત્મા વૈમાનિક દેવલેક સિવાયનું આયુષ્ય બાંધે નહિ. જે દેવકના રસ્તા તે જ મેક્ષના રસ્તા છે અને જે એક્ષના રસ્તા તે જ દેવલોકના રસ્તા છે !
Page #58
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને જ્ઞાનદાન
૨૯
ज्ञानदानेन जानाति जंतुः स्वस्य हिताहितम् । वेति जीवादि तत्वानि, विरति च समश्नुते ||
~~~~
જ્ઞાનદાનની વિશિષ્ટતા !
ધર્મના ચાર ભેદ કહ્યા છેઃ ૧. દાન, ૨ શીલ, ૩ તપ, ૪ ભાવ. દેવુ' તે દાન એમ જગતમાં પ્રસિદ્ધ છે, પણ શાસ્ત્રકાર ત્યાં ના' કહે. છે. કાઈને ઝેર દેવાય તે તે ધર્મ નથી. ગાય પાટુ (લાત) દે (મારે) ત્યાં ધર્મ કહેવાય ? જ્ઞાનદાન, અભયદાન તથા ધર્મપગ્રહદાન એ ત્રણેનુ દાન તે જ દાનધમ છે. તેમાં અભયદાન તા માત્ર મુદ્દત અપાવે છે. પણ માફી નથી અપાવતું. જેને અભયદાન અપાયુ' તેને અમરપટે નથી મળતા. માત જલદી થતું હતું તે વખતે તેને બચાવ્યા, પણુ સથા બચાવ અભયદાનથી થતા નથી. જ્ઞાનદાન સ`થા માફી કરાવે છે. અભયદાન કર્મ તાડાવતું નથી. જ્ઞાન તેનાં કમ તાડાવે. છે. યાવતુ મેાક્ષ મેળવાવી અમરપટા જ્ઞાન જ અપાવે છે.
પચે દ્રિયમાં દેવતા ચ્યવી (મરી) દેવતા થતા નથી.
નારકી આપણા મારવાના વિષયમાં નથી. એટલે મનુષ્ય અને તિય``ચ માટે મુખ્ય પ્રવૃત્તિ એ અભયદાન છે. અભયદાન સારૂ તે શતાવેદનીયનું કારણ છે, છતાં જેને અભય આપવામાં આવે છે તેને અમરપટ મળતા નથી. જ્ઞાનદાનમાં અમરપટા અપાવવાનુ સામર્થ્ય છે. પરતુ જ્ઞાન એ નાગી શમશેર છે. વાપરનાર વિવેકી હાય, ખાહેાશ હોય તા શત્રુને સહારે પણ જો તે દારૂડિયા હોય. તા મિત્રને, શત્રુને અને પેાતાને પણ કાપે ? સોનેરી ટોળીવાળા જુગારીઓ મૂર્ખા હોતા નથી. તેએ મેજિસ્ટ્રેટનાં મગજ ખાઈ જાય. છે. તેમનામાં તેવુ' અન કારક પણ જ્ઞાન છે તથા જેઓ ધના રસ્તે જોડાય છે તે પણ જ્ઞાનથી જ જોડી શકાય છે.
કથા જ્ઞાનદાનને ધરૂપ કહેવાય ? કૂતરી પણ પોતાનાં બચ્ચાંને તેના ખપનું જ્ઞાન આપે છે. વાઘરી, કાળી, જુગારી અને ચાર પણ પેાતાની કળા પેાતાના વારસાને શીખવે છે, તે શુ તેમને આપણે જ્ઞાનદાન આપનારા કહેવા ? દુનિયાદારીના નિર્વાહ માટે, અને વિષય-કષાયની
Page #59
--------------------------------------------------------------------------
________________
હo
---આનંદ પ્રવચન દર્શન
પુષ્ટિ માટે અપાતા જ્ઞાનના દાતા જે જ્ઞાનદાતા છે, તે તે ધર્મના ઉપદેશની કોઈ જરૂર નથી.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મિક્ષ, આત્મા, અને કર્મ વગેરેનું સ્વરૂપ જે જણાવાય તેનું જ નામ જ્ઞાનદાન છે.
આત્માના ઉદયને માટે, તેના કલ્યાણને માટે, અપાતું જ્ઞાન તે જ જ્ઞાનદાન છે.
મિથ્યાત્વને હઠાવનારું, સમ્યકત્વ તરફ દોરનારું, કષાને નાશ કરનારું જે જ્ઞાન અપાય, તેમજ ધર્મના અજાણને ધર્મ સમજાવાય તે જ જ્ઞાનદાન છે તેથી વ્યાવહારિક જ્ઞાનને જ્ઞાનદાન કહેવાય નહિ.
દેશનાથી કે પુસ્તકથી ધર્મનું જ્ઞાન દેવાય તે પણ જ્ઞાનદાન ! ધાર્મિક જ્ઞાનનાં સાધને અપાય તેને પણ જ્ઞાનદાનમજિ સમાવેશ થાય છે.
તમામ સગવડવાળું છતાંયે ઘર ભાડાનું ! શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન મહારાજ શ્રીમદ્ હેમચંદ્રસૂરીજી, ભવ્ય જીને ધર્મોપદેશ આપતાં પ્રથમ સૂચવી ગયા કે દુર્ગતિથી આત્માને જે બચાવે તેને ધર્મ કહેવામાં આવે છે, આ લક્ષણથી ધર્મનું અદ્વિતીયપણું જણાવ્યું. આ દુન્યવી પદાર્થો, ભેગો અને તેનાં સાધનો, પેસે, ટકે, સ્ત્રી, પુત્ર પરિવાર, વાડી-વજીફા, બાગ બગીચા, માળા મહેલાત, વગેરે જેની ઈચ્છા કરીએ, તે પદાર્થો મળ્યા પછી તેના રક્ષણથે એકી પહેરા ગોઠવીએ છીએ ! મળેલાનો નાશ ન થાય બલકે વૃદ્ધિ થાય તે માટેના પણ સતત પ્રયત્ન કરીએ છીએ, પણ તે તમામ પદાર્થો ભાડાના ઘર જેવા છે.
ભાડાનું મકાન ખૂબ સુંદર હય, છેલામાં છેલા જમાનાની તમામ સગવડવાળું હોય, અનુકૂળતા માત્ર તેમાં હોય, પણ ભાડું ભરીએ ત્યાં સુધી તેમાં રહી શકાય. ભાડું ભરવાનું બંધ થાય એટલે ત્યાંથી નીકળવું જ પડે છે. ભાડાના ઘરની જ ભાડું ભરીએ ત્યાં સુધી ખરી, પણ પછી તે સુખ પળવાર ટકી શકતું નથી, તેમ આ
Page #60
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને જ્ઞાનદાન
૩૧
શરીરરૂપી મકાનમાં કે પેઢીમાં આપણે ભાડૂત તરીકે પ્રવેશેલા છીએ. ગમે તેટલા દ્રવ્યાદિ પદાર્થોને ઈચ્છીએ, મેળવીએ, ભાગવીએ, સાચવીએ, વધારીએ, તેના નાશ ન થાય. તે માટે ટિબદ્ધ રહીએ, પણ તે બધાના સંબંધ કર્યા સુધીના ?
પેઢી ઉપર હોય ત્યાં સુધી મુનિમ તમામ કામ કરે, પણ રજા દો પછી કેટલા સબધ ? કોટીધ્વજના મુનિમહાય, અરે ! વડો પ્રધાન હાય, રાષ્ટ્રપતિ હાય, પણ તે અધિકારથી ખસી જાય પછી તેની સત્તા કેટલી ? અધિકારપત્રે સ્થિત હોય ત્યાં સુધી એડીન્સના પશુ ચલાવે, ધાર્યું. કરે, પશુ સત્તા પરથી ખસ્યા બાદ તેનુ કાઈ સાંભળે નહી ! અધિકાર કાયમી નથી, તે ચાલ્યા જવાના છે, અને તેથી જગતને ફાયદો ન કર્યાં; કનડગત કરી, તેા જતી વખતે શુ થાય ? ચાર સ્વાથી ભલે માનપત્ર આપે, પણ, સાચી વસ્તુ સ્થિતિ સમજનારાઓ તે ખાસડાં અને ડુંગળી માકલાવે છે. અમલદાર માટા હાય તા પણ તેમને આવી ચીજો ટપાલમાં માકલવામાં આવે છે. આ શરીરના આપણે અધિકારી છીએઃ ગમે તેા રાષ્ટ્રપ્રમુખ કહે, રાષ્ટ્રપતિ કહેા, જે કહેવુ હાય તે કહા! કલેકટર, ગવન ર ખીસાં ભરે તે તેના અંજામ અંતે શું આવે ? આપણે પણ શરીરાદિનું પાષણ જ કર્યો કરીએ તેા ખાસડાં અને ડુંગળી મળવાના જ વખત આવે ને ! અધિકાર વખતે જે ઉપકાર નથી કરતા તેના અધિકાર જતાં ‘અ’ઉડી જતાં ધિકકાર મળે છે. ગવનર કે વાઈસરાય પેાતાના વતનનું તા ભલુ કરે છે ! જો તેમ પણ ન કરે તે તે કેવા ગણાય? મૂખ શિરામણિ કે ખીજું કાંઇ ?
આ શરીરમાં જીવ અધિકારી તરીકે આવેલ છે. પણ તે પેાતાની સ્થિતિ સમજતા નથી કે પાતે કાણુ છે ? કયાંથી આવ્યા છે ? અને કરવાનું શું છે ? ફકત દુનિયાની ભાંજગડમાં જ સમય વીતાવે જાય છે, ભાડુતી સાધના માટે જ અમૂલ્ય એવું આયુષ્ય વેડફે છે, પણ પેાતાની સાથે શુ આવવાનુ છે તેને વિચાર કર્યો? બાલ્કન લડાઈ વખતે જેણે જે દેશ (મુલક) લીધેા તેને તે દેશ અંગેનુ' દેવુ... આપવું પચુ' અને તે ભારે પડયુ..
Page #61
--------------------------------------------------------------------------
________________
૩ર
આનંદ પ્રવચન દર્શન
પાતાના દેશને બચાવવા રાજ્યા લેના કાઢે છે. આપણને મળેલા દેશના રક્ષણ માટે લેાન આત્માથી ઊભી કરવી પડે છે. આહાર શરીર ઇન્દ્રિયા, વિષયેા અને તેનાં સાધના માટે જે પ્રયત્નો કરવામાં આવે છે તેને જોખમઢાર કાણુ ? ક રાજા પાસેથી આહારાદિ માટે લેવાની પાપરૂપ લેાનની જવાબદારી કેાની ? આત્માની ! કારણ કે કને ભે!ગવનારે આત્મા છે. ફળ શરીરને મળે અને તેની જવાબદારી જીવની છે. જે શરીરને અગેલેન કાડીએ છીએ તે ફકત ચામડિયાનું ઘર છે. તેમાં ચામડાં, હાડકાં, માંસ, ચર્મ, અને લેહી જ ભર્યુ” છે. લેાન કેવા પ્રદેશ માટે લેવી ? સરકાર પણ સહરાના રણ માટે લેાન કાઢતી નથી, નિપજ વિનાના પ્રદેશ માટે લેાન કાઢવામાં ચેકખુ દેવાળુ જ છે.
આત્મારૂપી સરકારની આ કાયા એ ચેાકખી મ્યુનિસિપાલિટિની મેલાની ગાડી જ છે. તેનું ઢાંકણું ખાલે ત્યારે શુ થાય ? આપરેશન વખતે જે દેખીને સગાંવહાલાંને પણ ચીતરી ચઢે છે, અને ત્યાં ઊભા નથી રહી શકાતું. તે શાથી ? અત્યારે તા એ લેાહી વગેરે ચીજો ઢાંકણાંથી ઢંકાયેલી છે તેથી ખબર પડતી નથી, પણ શરીરની અંદર શી ચીજ છે તે તે ખ્યાલમાં લેવું જોઇએને !
ગદકીની તિજોરીરૂપ કાયાની કિંમત કલ્યાણ માગે વાળવામાં જ છે !
જો શરીર એ ગંદકીની તિજોરી જ છેતેા પછી તેની ઉત્તમતા કેમ ગણવામાં આવે છે ? શહેરનાં રક્ષણ માટે ફરતી ખાઈ એ ખેાદાય છે, તે ઊંડી હોય છે, પણ તે છે તે જરૂરી. ખાઇએ કાંઇ ઊંડા ખાડા માટે જરૂર નથી, પણ શહેરના રક્ષણ માટે જરૂરી છે. ખાઈ ખેાઢવાથી જગ્યા શકાય છે, ખેતી બંધ થાય છે, પણ તેની ક"મત નગરના રક્ષણાર્થે છે. તેમ આ દેહુ જરૂર ગદકીની તિજોરી છે, પણ મેક્ષ માર્ગોમાં મદદગાર છે, માટે તેની તેટલા પૂરતી ઉત્તમતા જરૂર છે. શરીરની ઉત્તમતા સ્વરૂપથી નથી, પણ વિરતિને સાધી મેાક્ષ જે મેળવાય છે તે શરીરથી જ છે માટે તેની ઉત્તમતા કહી છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને જ્ઞાનદાન
૩૩
એક રાજાને ચાર કુંવર હતા. રાજાએ સૌથી મેાટાને લેાઢાની ખાણવાળા દેશ આપ્યા, તેનાથી નાનાને ચાંદીની ખાણવાળા દેશ આપ્યા તેનાથી નાનાને સેનાની ખાણવાળા દેશ આપ્યા અને તેનાથી નાનાને એટલે કે સૌથી નાનાને હીરાની ખાણવાળા દેશ આપ્યા. વાણિયામાં એવા રિવાજ છે કે ભાગમાં નાનાને સારી ચીજ મળે,. જ્યારે રાજપૂતમાં મેટાને સારી ચીજ મળે. અહીં તેા રાજપૂતના રિવાજથી ઉલટી વહેચણી કરી હતી એટલે મોટા કુવરે એ ફરિયાદ પ્રધાનને જણાવી. પ્રધાને યુક્તિ બતાવી કે તારે ખાણમાંથી લે કાઢવું નહિ અથવા તે લેાઢાની નિકાસ બધ કરવી : જ્યારે મે માગ્યાં મૂલ્ય આવે ત્યારે સમય સાધી લેવા.' જ્યાં લટ્ટુ વેચાતું જ બંધ થયું ત્યાં ચાંદી, સાનાની તેમજ હીરાની ખાણુ નકામી થઈ ગઇ, કેમકે ખાણાની અંદરથી ચાંદી, સેાનું, હીરા વગેરે કાઢવા શાથી? કેાદાળા વગેરે સાધના કાંઇ હીરા વગેરેના તેા ન બનેને ? સ્થિતિ એવી ઊભી થઇ કે ચાંદી, સેાના તથા હીરાના ભાવે લેા ખરીદવાનુ નકકી. થયું; અને તે વખતેજ પેલાએ લટ્ટુ વેચ્યું અને તે માલદાર થયા.
અહી વિચારવાનુ` એ છે કે લાઢામાં સ્વતંત્ર ઉત્તમતા નહાતી, પણ ચાંદી, સેાનું તથા હીરાની ખાણને કારણે લેાઢાની જરૂર; માટે તેની કિમત અકાઇ ! તેવી જ રીતે મલીન પાથર્ઘાથી ભરેલા આ ગઢા શરીરની એ હિસાબે ફૂટી બદામની પણુ કિ ંમત નથી, પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્ર આ ત્રણ રત્નાની સિદ્ધિ માટે તે ઉપયાગી છે અને માટે જ તેની કિંમત છે.
દુનિયાને એક પણ કાયદા કમ પાસે ચાલવાના નથી આ દેહરૂપી પ્રદેશ હાડકાં, માંસ, લેાહી અને ચરખીથી ભરેલા છે, ચામડેથી મઢેલા છે. નખથી માથા સુધીમાં એ જ ભર્યું છે. હવે જો એવા આ શરીરના ખારાક, ઇંદ્રિયાના વિષયા વગેરેના પાણ માટે જ જો આત્મા રાતદિવસ જોખમદારી ઉઠાવે તા તેની વલે શી. થવાની ? સહરાના રણની લેાનમાં તા વ્યાજ આપવુ. પણ ભારે પડે; પછી આવકની તે આશા છે જ ક્યાં? શરીર માટે જે જે ચેષ્ટાઓ
3
Page #63
--------------------------------------------------------------------------
________________
- આનંદ પ્રવચન દર્શન કરે છે તે શું જોઈને ? તેનું પરિણામ વિચાર્યું? ભાડૂતી ઘરમાં જડી રાખવાનું ફરનીચર વધારે, તેમાં શું વળે? અરે! તે ઘરમાં ભીતે રતન જડાવ પણ ત્યાંથી નીકળે ત્યારે શું ?
દુનિયાદારીમાં તે નિયમ પણ છે કે વીસ વર્ષ રહ્યા પછી માલિકની સત્તા નથી કે એકદમ ભાડૂત પાસે મકાન ખાલી કરાવે! અર્થાત્ મુદત થતાં ભાત જ ભટ્ટારક (શેડ-માલિક) બની જાય છે. પણ આ શરીર રૂપી ભાડાનું ઘર છે એવું છે કે તમને નીકળવા માટે નેટિસ આપવાની નથી. અને કાઢવામાં આવે ત્યારે કશી દાદ ફરિયાદ કરાય નહિ ! અરે ! ભલેને તમે એમાં સે વર્ષ રહ્યા હો, પણ તમને અહીંથી કાઢવામાં તે એક સમય ! (ચાર સેકંડ લગભગ) અરે ! કોડ પૂર્વનું આયુષ્ય હોય તેયે કાઢવામાં એક સમય ! પલ્યોપમ સાગરોપમના આયુષ્ય ભેગવ્યાં હોય તે પણ કાઢવામાં તે એક જ સમય ! દુનિયામાં તે તમે માલિકને વધારે ભાડાથી લલચાવો તો તમને તે વધારે રહેવા દે અને તે તમને નીકળવાનું ન પણ કહે, પણ આ શરીરરૂપી ઘરમાં તે એ કાયદો કે વાયદો ચાલી શકતો નથી.
માને કે તમે દેવભવનું આયુષ્ય બાંધ્યું હોય ત્યાં દેવભવમાં ઘણું સુખ અને ઘણી સાહ્યબી છે, છતાં ત્યાંના અમુક વધારે વર્ષો રહેવાની બાલીએ પણ આ ભવમાં તમે રહેવા ઈચ્છે તે પણ ટકી શિકાશે નહિ. ચામડિયાનું ઘર જેવું આ શરીર છે. નવું ઘર કોઈ ભાડે પણ ન રાખે તેવા સ્વરૂપવાળું છે, છતાં આત્મા તેના ઉપર રેજ ને રોજ લેન કાઢી રહ્યા છે, અને જોખમદારી વધારી રહ્યો છે. વરલનમાં જે નાણું લઈ જવામાં આવે છે, તે નાણુંને દારૂ-ગોળામાં ધૂમાડે થાય છે, પણ નાણાંની જવાબદાર સરકાર થાય છે, માટે ભરનારનાં નાણાને વાંધો નથી એમ કહેવાય, કારણ કે પાર્ટી સદ્ધર છે.
આત્મા પણ પોતાને અનંતજ્ઞાન તથા વીર્યાદિ ધનની બાધારીથી વાહી કરી કરીને દેવાદાર થાય છે. શાહુકારીના વ્યવહારમાં શિરીને સ્થાન નથી. કર્મરાજા પકકો મારવાડી શાહુકાર છે !
કઈ પાસે ન હોય છતાં “બાપુ મુએ બમણું લખી આપવા તૈયાર
Page #64
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને જ્ઞાનદાન
૩છે. હોય તો તેવાને પણ મારવાડી શાહુકાર ધીરવા તૈયાર છે ! કર્મરાજા પણ મૂઆ પછી લેવાની શરતના વખતે જ વધારે ધીરે છે. મૂખ એ આત્મા કર્મ રૂપ મારવાડી કહે તેમ લખી આપે છે. દુનિયામાં તે બમણું –મણું ઘરમાં પેસી ગયા હોય તે હુકમનામું ન પણ થાય, પરંતુ કર્મરાજા તે દસગણું, અનંતગણું ફાવે તેમ લખાવે છે અને બરાબર વસુલ કરે છે. લેશ ઈર્ષ્યા માત્રથી સર્વાર્થસિદ્ધગતિની ગ્યતાવાળા સાધુઓ
સ્ત્રીવેદ બાંધે છે ! પહેલે ગુણઠાણે પટકાય છે !! શરીરની અપેક્ષાએ સેય ઘણું જ બારીક છે છતાં જે તે મગજની નસને વિધી નાંખે તે પરિણામ શું આવે ? અહી એક વખત કરેલું કર્મ, તે પીદ્દગલિક આનંદ કેટલો આપે ? તથા પુદ્ગલની બાજીને કેટલી પિષે ? તથા વિપાક કેટલો? તેનું બમણું, હજાર ગણું, લાખગણું થાય તેમાં નવાઈ નથી. સેમલ રતીભાર હોય છતાં પણ પાંચ મણના શરીરને–અરે! હાથના પાંચસે મણુના શરીરને પણ ખતમ કરી નાખે છે ને ! તેમ અહીં રતિભાર કાળું કૃત્ય પણ આત્માને પાયમાલ કરે તેમાં નવાઈ નથી. આ વાત કંઈ ભય ઉપજાવવા માટે નથી, પણ વાસ્તવિક છે. - એક ક્ષણ અપરાધ કરવાનું પરિણામ મહાપુરૂષને પણ શું આવ્યું?
મહાપુરૂષે લાખ પૂર્વ સુધી સંયમ પાળ્યું છે, તપશ્ચર્યાના તે જેઓ નિધાન હતા, સમિતિ સાચવવામાં તથા ગુપ્તિનું રક્ષણ કરવામાં તે સતત પ્રયત્નશીલ હતા; વર્તમાનમાં પવિત્ર ચારિત્રવાળા હતા તથા ભવિષ્યમાં સર્વાર્થસિદ્ધિ [જેને નાની મુકિત કહેવામાં આવે છે ત્યાં જવાની તેમનામાં યોગ્યતા હતી, પણ તેમણે એક ભૂલ એવી કરી કે બધાને ઘાણ નીકળી ગયા. .- -
ભરત–બાહુબલીને જીવ પ્રથમના ભવમાં બાહુ–સુબાહુ હતા તથા બ્રાહ્મી અને સુંદરીને જીવ પીઠ અને મહાપીઠ હતા. મહાવિદેહક્ષેત્રમાં આ ચારે જણાએ શ્રી તીર્થંકરદેવ પાસે સંયમ લીધું હતું. પીઠ અને મહાપીઠ જ્ઞાનધ્યયનમાં વધારે પ્રયત્નશીલ હતા. જ્યારે બાહુ અને સુબાહુ વૈયાવચ્ચમાં વધારે ઉદ્યમી હતા. એક વખત કટોકટીને પ્રસંગ
કાર કાળ ચમકી પણ આ
નવાઈ નથી.
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૬
આન પ્રવચન દર્શન
ઊભા થયા. સાધુઓ આપત્તિમાં આવી ગયા હતા, તે પ્રસંગે બાહુ અને સુખાડુએ વૈયાવચ્ચેથી ખધા સાધુની સુંદર માવજત કરી હતી.
ભગવાન શ્રી ઋષભદેવજીના જીવ તે વખતે વજ્રસેન નામે મુનિ હતા તેમણે સમુદાયોં ખાહુ–સુબાહુની પ્રશંસા કરતાં કહ્યુ કે બધા સાધુઓ બાહુ, સુબાહુનો વૈયાવચ્ચથી આપત્તિના પાર પામ્યા.” આ પ્રશ ંસા સાંભળી પીઠ અને મહાપીઠને ઇર્ષ્યા થઈ. ઈર્ષ્યા ફેટાના ઊંધા કાચ જેવી ખૂરી ચીજ છે. ફાટાના કાચમાં પગ ઉપર પડે છે અને માથુ' નીચે પડે છે. ઇર્ષ્યા પણ તેવી જ છે. બીજાના સારામાં પેાતાનુ નરસું, ખીજાના નરસામાં પેાતાનું સારૂં દેખાડનાર ઈર્ષ્યા જ છે. વજ્રસેનજીએ બાહુ–સુબાહુને વખાણ્યા, તેની પાઠ-મહાપીઠને ઈર્ષ્યા થઈ. તે પીઠ–મહાપીઠ જો કે પ્રગટપણે કાઈ ને કાંઈ કહેતા નથી, પણ માત્ર હૃદયમાં ગાળ્યા કરે છે કે ‘કરે તેને ગાય !' માત્ર આટલા જ શબ્દો હતા, પણ તે હતા ઈર્ષ્યાના !
વૈયાવચ્ચ માટેના ઉદ્યમ કે જ્ઞાન માટેના ઉદ્યમ એકે ખરાબ નથી. પીઠ અને મહાપીઠના મુદ્દો એ હતા કે વજ્રસેનજીની વૈયાવચ્ચ થઈ એટલે તે માહુ અને સુખાહુને વખાણે જ ને ! વૈયાવચ્ચ કરી હતી તે વાત પણ સાચી હતી; એ જ વાત સીધા સ્વરૂપમાં કહેવામાં આવે તા તે સાચી હતી, વાસ્તવિક હતી, વસ્તુસ્થિતિને યથાર્થ સૂચવનારી હતી, ગુણની પ્રશંસા પણ હતી, પણ આ બન્નેના મુદ્દો તે ઇબ્યાંના હતા. આચાર્યાદિની માવજત થાય છે માટે તેઓ તેમનાં વખાણ કરે છે,’ એ મુદ્દો પીઠ અને મહાપીઠનેા હતા. બસ, આ ઇર્ષ્યાએ તેમને મિથ્યાત્વગુણઠાણે લાવીને મૂકી દીધા.
સમજવા જેવુ... એ છે કે સર્વાર્થસિદ્ધિમાં જવાની યેાગ્યતાવાળા જીવાને પણ ઈર્ષ્યાનું એક વાકય પણ મિથ્યાત્વ સુધી ધકેલે છે! જે કે પીઠ અને મહાપીઠે સૉંચમ છેડયું નથી, વિરતિ છેાડી નથી, આચાર્યાદિની ભકિત મૂકી નથી, જ્ઞાનાધ્યયનમાં વાંધા લીધા નથી, પણ ઈર્ષ્યા માત્રથી પહેલે ગુણસ્થાનકે પટકાયા ! નાક કપાય પણ ઘી મળે' તા કેટલાક તેમાં સંતાષ માને એ વાતને લગતી કહેવત છે કે
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૭
ધ અને જ્ઞાનદાન
નાક કટ્ટા મગર ઘી તેા ચઢ્ઢા !' તેમ પણ અહી થયું. ઈર્ષ્યાએ શુ કરાવ્યું ? સ્ત્રીવેદ્ય ખંધાવ્યા અંતર્મુ`ડૂતની ઇર્ષ્યાએ ચાર્યાશી લાખ પૂ સુધી વેદાય તેવા સ્ત્રીવેદ બંધાવી આપ્યા. કર્રરાજા કેવા મારવાડી છે. તે આ દૃષ્ટાંતથી સમજાય છે ? સાધુપણું નિર્મળ હતું, ચેાગ્યતા અનુત્તરવિમાનની (સર્વા સિદ્ધ ગતિ )ની હતી, પણ ઇર્ષ્યાએ ખીજા ભવમાં ચાર્યાશી લાખ પૂર્વ સુધીના સ્ત્રીવેદના સાણસામાં જકડી લીધા ! સપડાવી દીધા ! લખાવી લીધું! કમરાજા છે આવા મારવાડી! મારી કે એકલા પશ્ચાત્તાપથી પાપ સવ થા ચાલ્યું જાય તેવા નિયમ નથી.
‘આચાય એટલે આચાય નહિ; પણ ચાકરીના ચાર' આવું આચાર્ય જેવા પરમેષ્ઠીપદે વિરાજમાન માટે ગણે તે સમ્યક્ત્વમાં કેમ ટકી શકે ? પાણીનો સ્વભાવ તા ડૂબાડવાનો છે, પણ બચાવવાવાળા માટે તેા તારવાનો ! એક અંતર્મુહૂર્તીની ગફલત ચાર્યાસી લાખ પૂરવનો ચૂરો કરી નાંખે છે ! ભૂલતાં ભૂલતાં પણ ભૂલ પર લક્ષ્ય જાય તેા પણુ કંઇક ખચાવ છે, પણ ભૂલને ભૂલ જ ન માને તે ? કર્માંરાજાની આવી વિષમતા છતાં આ ચામડિયાના ઘર ઉપર તાગડધિન્ના કરવા માટે આપણે પરભવમાં ફ્ળા ભાગવવાની જવાબદારી વહેારવી તે સહરાના રણ ઉપર લેાન લેવા જેવું છે. દુનિયાના બાહ્ય પદાર્થો માટે આત્મા જવાબદારીઓ તા ઉઠાવે જ જાય છે, પણ સરવાળે તા શૂન્ય ! શરીરમાંથી નીકળતી વખતે બધુ અહી' જ ને ! પરભવ* જતાં એક પણ ચીજની માલિકી છે ?
આ જીવને સાચું જ્ઞાન થયું નથી માટે તેની આ સ્થિતિ છે. અને એટલા માટે શાસ્ત્રકાર મહારાજા દાનધર્મમાં જ્ઞાનદાનને પ્રથમ સ્થાન આપે છે, ધર્મને ન જાણનારને દેશના આપીને કે પુસ્તકથી શુદ્ધ સમજણુ રૂપ સમ્યગજ્ઞાનનુ દાન દેવું તે જ્ઞાનદાન છે અને તે ઉત્કૃષ્ટ દાન છે. જગતની અકકલે (દુનિયાદારીના જ્ઞાનથી કે વિજ્ઞાનથી) જગતના પદાર્થો જણાવવાના થાય છે પણ આ
ભવાંતરના પદાર્થો મતાવે છે, પનીન તા આત્માને
રાવે છે, જગત તરફ
પ્રત્યક્ષની જેમ સાક્ષાત્કાર
કાવનારૂં જ્ઞાન જગત માટે જરૂરી હોય
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૮
આનંદ પ્રવચન દર્શન તે પણ આત્મા તરફનું જ્ઞાન ન મળે ત્યાં સુધી આત્માને ઉદ્ધાર થાય નહિ. આત્માનું હિતાહિત, જીવાદિક તની ઓળખાણ, વિરતિને લાભઅવિરતિનું નુકશાન, તે બધું જ્ઞાનથી જણાય છે, માટે જ્ઞાનદાન પ્રથમ પ્રશંસાપાત્ર છે. આવું જ્ઞાનદાન દેનારો પિતે કેવળ જ્ઞાન મેળવી મેક્ષે જાય છે, અને તે શાશ્વત્ સુખને અધિકારી બને છે. ધર્મમાં પ્રથમ ભેટ દાનને છે અને તેમાં પણ જ્ઞાનદાન મુખ્ય છે. જ્ઞાનદાનને ઉદ્યમ કરનાર આત્મા આ ભવ-પરભવમાં સુખ મેળવી, કલ્યાણને પામશે, અર્થાત્ મેક્ષ સુખમાં વિરાજમાન થશે.
- સંસાર અનુભવથી બહાર નથી તેને મૂળથી જ જાણતા નથી કે છે. તે પછી પોતાને વિષે સાહસથી આ લે કે સર્વજ્ઞપણને ધારણ કેમ જ
કરે છે ? અથાત્ સર્વજ્ઞપણને ધારણ કરવું તે સાહસ છે.
@
@
@
Page #68
--------------------------------------------------------------------------
________________
» ધર્મનો પાયો યાને
ચાર ભાવના.
[અનાજ વિના ભૂખે મરાય; પાણી વિના તરસ ન છીપે પણ ધર્મ વિના કશું અટકતું નથી. આંબાની કેરી, પાંદડાં બધાં ભલે કામમાં આવતાં હોય; મૂળિયાં કામમાં ન આવતાં હોય છતાં મૂળિયાં વિ કેરી, પાંદડાં ટકવાનાં નથી, તેમ ધર્મ વિના ધન વગેરે કાંઈ ટકવાનું નથી.
તિર્ય કરતાં પણ માનવજીવનમાં વિષેની મોંઘવારી છે. માનવભવની ઉત્તમતા કાર્યકાર્યની વિવેતાને લઈને છે.
સૌને ધમી થવું ગમે છે પણ ધર્મ કરે નથી. આથી શબ્દપ્રીતિ છે પણ પદાર્થપ્રીતિ નથી. મત્રીભાવનાના ત્રણ પગથાર છે :
૧. કોઈ પણ પાપ ન કરો. ૨. કેઈપણ દુઃખી ન થાઓ
૩. દરેક ચિદાન દ સ્વવાળા થાઓ. બીજના દુઃખનો નાશ કરવાની બુદ્ધિ તે કરુણા. બીજના સુખમાં આનંદ તે મુદિતા. ચથી ભાવના છે મધ્યસ્થવૃત્તિ.
=
परहितचिंता मंत्री परदुःखविनाशिनि तथा करूणा। परमुखतुष्टिमुदिता परदोषापेक्षणमुपेक्षा ॥१॥
ધર્મ એ જીવન-ધન-શરીર અને કુટુંબાદિકના ભોગે પણ આદરણીય અને જરૂરી ચીજ છે."
શું બીનજરૂરી ચીજ ધર્મ છે ? શિષ્યશંકા-શ્રવણ કરનાર શિષ્ય શંકા કરે છે કે “હે ભગવંત આપ તે ધર્મને અગ્રપદ આપે છે અને ધર્મને જીવન-ધન–શરીર -કુટુંબાદિકની ભેગે આદરવાને જણાવે છે, પરંતુ તે ધર્મની.
Page #69
--------------------------------------------------------------------------
________________
8
------- આનંદ પ્રવચન દર્શન
જરૂરીઆત જ શી? કેમકે તે ધર્મ વગર કંઈ પણ અટકતું નથી. અનાજ વગર ભૂખે મરાયપાણી વગર તૃષાથી તરફડાય, કપડા વગર શીતાદિકષ્ટથી હેરાન થવાય અને મકાન વગર શાંતિ અને આરામ ન અનુભવાય એટલે તે જરૂરી ગણાય, પણ ધર્મ ન હોય તે હરક્ત શી? અર્થાત્ તેની જરૂરીઆત શી રીતે ગણવી ? "
વળી જે કે ધન એ ખાવા-પીવા અને પહેરવા-ઓઢવાના ખપમાં ન આવે, પણ એ ધનથી દુનિયાભરની દરેક વસ્તુ ખરીદી શકાય છે, તેમજ મેળવી શકાય છે, તેમજ તે દ્વારા આનંદ પ્રાપ્ત કરી શકાય છે. તે આવવાથી ફાયદો થતો હોવાથી પણ જરૂરી ગણાય. પરંતુ ધર્મ નહિ આવવાથી નુકશાન નથી, તેમ એના આવવાથી ફાયદો પણ દેખાતે નથી. એક મનુષ્ય ધર્મ કર્યો અને બીજાએ ધર્મ ન કર્યો, કરનારને નફો થયે અને નહિ કરનારને નુકશાન થયું એમ કાંઈ દષ્ટિગોચર થતું નથી. જરૂરી તે જ ગણાય કે જેના “ન આવવાથી અડચણ હોય અથવા આવવાથી ફાયદો હેય” અર્થાત એ ઉપરથી જગતમાં બીન જરૂરી ચીજ ધર્મ છે એમ નકકી થાય છે. આવી રીતે શિષ્ય શંકા કરે છે.
શંકા સામાધાયક દૃષ્ટાંત અને સમજણ સમાધાન આપતાં પૂજ્ય ગુરૂવર્ય શ્રી જણાવે છે કે એક મુસાફર રસ્તે જતું હતું, આંબાને ઝાડને અંગે તેણે બહુ વિચાર કર્યો. વિચારના અંતમાં તે બેલ્થ કે-આ આંબાના આમ્રફળ-કેરી તે ખાવામાં,
આ આંબાની માંજરે કાનની શોભા વધારવામાં, અને આ પાંદડાં મંગલકારણે તેરણમાં અને લાકડાં મકાનમાં કામ આવે છે, પણ આ આંબાનાં મૂળિયાં કે જે જમીનમાં ઘણાં ઊંડા ગયેલાં છે, તે તે કશા કામમાં આવતાં નથી. આંબાનાં લાકડાં તો મકાન બનાવવાના કામમાં આવે છે પણ મૂળિયાં તે તદ્દન નકામાં છે !!!
આવું બોલનાર મુસાફરને રસ્તે ચાલનાર બીજો સમજુ, અને અનુભવી મુસાફર સમજાવે છે કે “મહાનુભાવ! આમ્રફળ-માંજરપાંદડાં–અને લાકડાં એ બધા મૂળિયાંના ભસે જ છે. મૂળ કપાયા પછી આબે પડી જાય અને કેરી, પાંદડાં, મેગરો પહેલાનાં હોય તે
Page #70
--------------------------------------------------------------------------
________________
ધર્મને પાયે દેખાય, પણ ત્રણ દિવસ પછી સુકાય અને પરિણામે નામનિશાન પણ ન રહે અને નવાં તે થાય જ નહિ. એટલે દેખાવમાં મૂળિયાં કામ ન લાગે, પણ પરિણામે બુદ્ધિપૂર્વકની વિચારણા કરે તે બધાને આધાર મૂળ પર છે.
તેવી રીતે દેખાવમાં ધર્મ એ ખાવા-પીવા-પહેરવા-ઓઢવા-રહેવા વગેરે વ્યાવહારિક કાર્યમાં કામ ન આવે, પણ તે દરેક મળે છે શાથી? તેનું મૂળ વિચાર્યું? ખાવાપીવા-ઓઢવાની ચીજો દેખે અને તેનું મૂળ ન દેખે તે શા કામનું ? માટે ધમ એ જ જીવનની જડ છે. જગતભરના દરેક વ્યવહારની ઊંડી જડ ધર્મ છે.
માનવ જીવનમાં વિષયની મોંઘવારી વિચારકોએ વિચારવું જોઈએ કે આપણને મનુષ્ય કેસે બનાવ્યા ? આપણને મનુષ્ય અને બીજાને હેર કેમ બનવાનું થયું ? આનું નામ પક્ષપાત ખરો કે નહિ ? કહેવું પડશે કે પક્ષપાત નહિ, પણ નસિબદારીને નતીજે છે. જે નસિબદારીના અંગે આપણે મનુષ્ય થયા અને જે વિના તે ઢોર થયા. મનુષ્યની કિંમત સમજતા હો તે ધર્મની કિંમત ગણવી જ પડશે. કેટલાક ધર્મના અર્થ પણ મનુષ્ય જીવનની કિંમત વિષયભોગથી ગણે છે, પણ વિષયભોગના સાધના રૂપ-મનુષ્ય
જીવન ગણાવતા હો તે વિધાતાને શ્રાપ દેવું જોઈએ, કેમકે જે વિષેની ઈરછા મનુષ્ય જીવનથી કરે છે, તે વિષયેની મેંઘવારી જ આ મનુષ્યજીવનમાં છે અને તિર્યચપણમાં તે વિષયેની સેંઘવારી છે.
જાનવરને કુદરતી ખોરાક લેવાને છે, ત્યારે તમારે સંસ્કાર કરેલા ખેરાકે જીવન છે, સ્વાભાવિક ખેરાકે મનુષ્ય જીવી ન શકે, માટે વિધાતાને શ્રાપ દેવો પડે. રાજાને માટે બગીચે હોય, ત્યાં મનુષ્ય માટે જ ત્યાં જઈને સુગધ લેવાને પ્રતિબંધ છે, પણ ચકલાં ભમરા-પક્ષીઓ માટે પ્રતિબંધ નહિ. રાજામહારાજાઓના મહેલમાં સારાં રૂપ કે સુંદર ગાયનેના શબ્દો સાંભળવા માટે મનુષ્યને પ્રતિબંધ છે, તિર્યંચને તે પ્રતિબંધ નહીં. તે તિર્યંચે રાણીઓનાં રૂપ જોઈ અને ગીત સાંભળી શકે. મનુષ્ય રાણીનું રૂપ અથવા ગીત સાંભળવા જાય તે
Page #71
--------------------------------------------------------------------------
________________
૪ર
આનઃ પ્રવચન અેન.
તરત પહેરેગીર તેને અટકાવે. આથી મનુષ્યપણામાં સ્પર્શ, રસ, ગંધ, શબ્દ, રૂપ વગેરે વિષયા માંઘા છે. અને તિર્યંચપણામાં તે સાંઘા છે. જો વિષયાના હિસાબે મનુષ્ય જિ ંદગી ઉત્તમ માનતા હૈ। તે તે મનુષ્યપણા કરતાં તિય ́ચપણુ સારૂં ગણવુ કે જ્યાં ઇંદ્રિયના વિષયેા વગર મહેનતે પ્રાપ્ત થાય છે. વળી મનુષ્યપણામાં તા માથુ' ફાડી શીરા ખાવાના છે.
જુઓ, મનુષ્યપણામાં એક સ્ત્રી માટે કેટલા બંધનમાં બંધાવવું પડે છે? રાજાનું લેણું હોય તે અમુક મુદ્દતની કેદ, પર`તુ સ્ત્રી લેણાની મુદત નહિ; તેમાં તે જિં ઢંગી સુધી કેદખાનું ભાગવવાનું. પત્ની ભરણપોષણની ફરિયાદ માંડે તા પહેલી એક મહિનાની કેદ, ફરી ખીજા મહિને ભરણાષણ ભરપાઈ ન કરે તા ખીજા મહિને કેદ, તેમ જયાં સુધી ભરણ-પાષણનું લેણું ના ભરે ત્યાં સુધી કેદખાનામાં રહેવું જ પડે. એટલું જ નિહ, પરંતુ સ્ત્રી હજાર રૂપિયા કમાતી પણ હોય છતાં પણ આદમીએ ભરણપાષણ આપવું જ જોઈ એ.
ઇંદ્રિયાના વિષયા મનુષ્યપણામાં એટલા બધા મેઘા છે. ત્યારે તિય 'ચપણામાં સ્ત્રીનું બંધન નથી. કશી જવાબદારી નથી. માટે વિષયની અપેક્ષાએ મનુષ્યપણુ જે ઉત્તમ માનતા હો તો વિધાતાને શ્રાપ આપજો કે કયાં મને મનુષ્ય બનાવ્યા ? આ કરતાં તિય, કે રાજાના ઘેર તરા બનાવ્યા હાત તે રાણીના ખેાળામાં બેસી બધા વિષયા મફત ભાગવત. તત્ત્વજ્ઞે એ વિષયા માટે મનુષ્ય જિંદગી ઉત્તમ માની નથી, પરંતુ ધર્મ અને વિવેક માટે મનુષ્યમાં જ સ્થાન છે, અને વિવેકદશા કે ધર્મને તે તિય ́ચ કે અન્યગતિમાં સ્થાન નથી. ધર્મ કરવાનુ` સ્થાન જો હાય તા માત્ર મનુષ્યપણામાં જ છે, કારણ કે વિવેક અયવા ધ તે મનુષ્યજંદગીમાં જ છે.
વળી ઇંદ્રિયાના વિષયાના વિવેક જાનવરે પણ સારી રીતે કરે. છે. કીડી મીઠા સ્વાદ હેાય ત્યાં જાય છે, કરિયાતાના પાણી ઉપર કીડી ચઢતી નથી. ગધેડું પણ પેસાબ પીતું નથી. સુદર શબ્દ માટે હરણિયાં, અને સર્પ પણ શબ્દને ઓળખે છે અને સાંભળવામાં એવ તલ્લીન થઈ જાય છે કે પેાતાના પ્રાણની પણ દરકાર કરતા નથી.
Page #72
--------------------------------------------------------------------------
________________
ધર્મને પાયે
૪૩
ભમર સુગંધમાં એવો આસક્ત થઈ જાય છે કે હમણાં થોડી સુગંધ લઈ ઉડી જાઉં છું. એમ કરતાં સૂર્યવિકાસી કમળે સૂર્યાસ્ત સમયે બીડાઈ જાય છે ત્યારે તે અંદર રહી જાય છે અને બીજે દિવસે. સૂર્યોદય થાય અને કમળ ઉઘડે તે પહેલાં તે જ્યારે હાથી આવી. કમળનું ભક્ષણ કરી જાય છે ત્યારે તે સાથે ભમરે પણ અંદર મરી જાય છે.
સ્પર્શ ઈદ્રિયના વિષય માટે હાથીનું દષ્ટાન્ત અપાય છે. હાથણીનું ચિત્રામણ કરીને કે દાભની હોથણ બનાવીને જંગલમાં હાથીને બતાવે એટલે તે તે જેતે ખાડા તરફ ખેંચાઈ આવે છે, અને તેમાં અંદર પડે છે, ભૂખ્યા તરસ્યા કેટલાય દિવસ સુધી રહે છે. જે સ્વતંત્રપણે અરણ્યમાં ફરતું હતું તેને પણ અંકુશ તળે રહેવું પડે છે. અર્થાત્ ઇંદ્રિયના વિષયોને વિવેક અને ફળે તે જાનવરોને આપણાં કરતાં પણ અધિક છે, તે તેવા વિષયોના વિવેકને અહીં નહીં લે પરંતુ, કાર્યાકાર્યને વિવેક અને પુણ્ય પાપનો જે વિવેક તે માત્ર મનુષ્યપણામાં જ છે, જાનવર જન્મ, મેટા થાય, ચરી આવે, મજુરી કરે અને જિંદગી પૂરી થાય એટલે ચાલતા થાય. આપણે પણ જન્મ લઈએ કુટુંબ માટે વેપાર કરીએ, વિષયો ભેગવીએ અને જાનવરની માફક જિંદગી પૂરી કરી ચાલતા થઈએ; તે પછી આપણામાં અને જાનવરમાં. ફેર શું છે?
ક્યાંથી આવ્યા ? અને કયાં જશે? આત્માએ પ્રથમ અંધત્વ ટાળવું. આંખને સ્વભાવ છે કે આખા જગતને પોતે દેખે, માત્ર પોતાને પોતે ન દેખે. આંખમાં લગીર રજ પડી હોય તે પિતે તે ન દેખે, પિતાની આંખમાં લાલાશ કે ફૂલું. પડ્યું હોય તે પણ પિતે તે ન દેખે તેમ આ આત્મા અનાદિકાળથી પિતાને માટે પણ અંધ છે, જગત માટે તે દેખતે છે. ધન કુટુંબ કબીલો, ઘર, હાટ, શરીર માટે તે વિચાર કરે, જગતની નિષ્ફળ વસ્તુની. જંજાળ કરે, પણ હું કોણ? કયાંથી આવ્યો ? કયાં જઈ શ? મારું સ્વરૂપ કયું? ઈત્યાદિક વિચારણું તે ન કરે.
આપણે ઘેર ઘેડે, ગાય, બળદ હોય તે જિંદગી એમની એમ
Page #73
--------------------------------------------------------------------------
________________
------ આનંદ પ્રવચન દર્શન
પૂરી કરે છે. તેઓ પોતે પોતાને વિચાર કરતા નથી, “હું કયાંથી આવ્યો? અને કયાં જઈશ?” તે ન સમજીએ તે આપણે જાનવરથી જરા પણ અધિક નથી. જિનેશ્વર ભગવતેએ અને ગણધર મહારાજાએ એ જ ઢંઢેરો પીટ હતું કે આ વસ્તુ પ્રથમ જાણે અને સમજે તે વસ્તુ એ છે કે મારો અસ્થિ જે સાચા વાથે આ મારો આત્મા ભવાંતરથી આવી ઉત્પન્ન થયો છે અને અહીંથી નીકળી બીજે ઉત્પન્ન થવાનો છે.
આ જન્મ એક મુસાફરખાનું છે. કોઈ એક બાવાજી ફરતા ફરતા બાદશાહના મહેલમાં ઉતર્યા. એટલામાં રાજાને પહેરેગીર આવ્યો અને તેણે બાવાજીને કહ્યું, કે “બાવાજી! ઈધર કયું ઠેરે ?”
બાવાજી કહે કે “સરાઈ હૈ ને ?'
પહેરેગીરે કહ્યું: “યહ સરાઈ (મુસાફરખાનું) નહીં હૈ, પરંતુ .બાદશાહકા મહેલ હ.” પહેરેગીરે ઘણું ઘણું કહ્યું પણ પેલા બાવાજી કહે છે કે “એ સરાઈ હી હૈ'. પહેરેગીરે બાદશાહ પાસે જઈ ફરિયાદ કરી કે એક સાંઈ મહેલમાંથી બહાર નીકળતા નથી; બાદશાહ જાતે આવ્યા; તેણે સાઈને નમસ્કાર કર્યો અને હવે આ યોગીએ હઠ પકડી છે, માટે બીજે રસ્તે કામ લઈએ, એમ ધારી બાદશાહ બાવાજીને કહે છે કે “હમારા મહાન સદ્દભાગ્ય હોવે તબ હી આપ જૈસે સજજન સંતકા સમાગમ ઔર દર્શન દેતા હૈ, લેકિન આપકે ધ્યાનમેં ઈધર શાંતિ નહીં રહેગી, ઓરત લેક ઔર નોકર લોકકા જાના આના હોગા. આપકી શાંતિ મેં ભંગ હેગા. ઈસસે શાંતિકા સ્થાન ખોજ લે.”
બાવાજી કહે, ઇધર શાંતિ છે. જંગલમાં હવે યા ઝુંપડામેં હવે, યા મહેલમેં હૈ, કિસી ભી જગે પર હૈ, લેકિન અપના આત્મા મેં શાંતિ હવે તે સર્વત્ર શાંતિ હી હે.”
બાદશાહ કહે: “ધર્મશાળામાં બહેત શાંતિ રહેગી.વહાં સ્વાભાવિક શાંતિ મિલેગી.”
બાવાજીએ કહ્યું, “ભીતર નહીં ઘુસે ઉર્ફે અશાંતિ નહિ. છેવટે બાદશાહે કહ્યું, કે ફકીરકું ઇસ રાજમહેલમાં ઠેરના એ વ્યાજબી નહિ હૈ.” બાવાજી કહે “યહ ધરમશાળા હી હૈ. એ મકાનમાં ચારસે વરસસે કૌન
Page #74
--------------------------------------------------------------------------
________________
ધર્મને પાયો ઠેરતા હૈ? એક પછી દુસરે, ઉસ્કે બાદ દુસરે ઈસ મુજબ, નયે નયે ઠેરતે. થે ઔર જૂને જૂને ચલ જાતે હૈ. ઈસહી કારણસે યહ ભી સરાઈ છે.”
આ ઉપરથી દરેકે સમજવાનું છે કે આપણે પણ આ જન્મરૂપી. ધર્મશાળામાં આવેલા છીએ. સ્થાયીપણે આપણે પણ કઈ દિવસ રહેવાનું નથી. બીજું બધું સમજીએ તે પહેલાં સમજી લેવાનું છે કે
કોઈ પણ જગ્યાએથી અત્રે આવેલ છું અને અહીંથી બીજે જવાને છું” તેવા વિવેક માટે મનુષ્યજીવન જ ઉપયોગી છે. અર્થાત્ કાર્યકાર્ય અને પુણ્ય પાપના વિવેક માટે મનુષ્યપણું જ કામનું છે.
- પદાર્થપ્રતિની દુર્લભતા. જેમ મૂળના પ્રભાવે ઝાડમાં થડ, ડાળી, પાંદડા, મહેર, ફળ વગેરે થયેલાં હોય છે, તેમ અહીં પણ ધર્મના પ્રભાવે જ બધું મળેલું છે. અહીં પણ ધર્મની જરૂરીઆત જ એમ કહીએ તે તેના ઉત્તરમાં જવાબ દેનાર છે તે હવે ધર્મ કહેવો કેને? “ધર્મ” શબ્દ જગતમાં દરેકને વહાલો છે. કેટલીક વખત કેટલાકને શબ્દપ્રીતિ થાય છે પણ પદાર્થ–પ્રીતિ થતી નથી. કુસંપ વહાલે છે એમ લાખ માણસોમાં કે ઈનહિ કહે, “સંપ” શબ્દ બધાને વહાલે છે પણ સંપનાં કારણે ક્યાં તથા તે કારણે અમલ પોતે કેટલું કરે છે? તે કેણ વિચારે છે ? સંપનાં કારણે ત્રણ છેઃ
૧. બીજાને ગુનાની માફી આપે.
૨. બીજાના ગુનામાં ન આવે એટલે બીજાની માફી. માગવાને વખત ન લાવે.
૩. બીજા ઉપર ઉપકાર કરવાનો વખત આવે તે પરોપકાર. કરતાં ન ચૂકશે.
કારણ કે ગુનાની ગાંઠ વાળે. બીજાના ગુનામાં આવે, પોપકાર ન. કરે અર્થાત બીજાનાં કાર્યો ન કરે, તે સંપ ન રાખી શકે. તેને “સંપ” શબ્દ વહાલે છે, પણ “સંપ” પદાર્થ વહાલ નથી. માફી આપવી, નુકશાન કર્યું હોય તે જતું કરવું; ગમ ખાવી, તે કેટલી મુશ્કેલ છે? માટે “સંપ” શબ્દની પ્રીતિ આખા જગતમાં છે પણ “સંપ”પદાર્થ પર પ્રીતિ જોઈએ, તેતે મુશ્કેલ છે. તેમ ધર્મ” શબ્દ પણ આખી દુનિયાને વહાલે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન
પેાતાને કાઈ ધમી કહે તા રાજી થવાય છે. પેાતે અધમી હાય છતાં કોઈ અધમી કહે તા તે ખીલકુલ પેાતાને પસંદ પડતું નથી, અર્થાત્ સહુ કોઈ પેાતાને ધીમાં ખપવાની જ ઇચ્છા રાખે છે. કોઇક વખત શ્રેણિક મહારાજની રાજસભામાં અધિકારીની વચ્ચે વાટાઘાટમાં વાત ચાલી રહી હતી કે-આજકાલ અધમી આ બહુ વધી ગયા છે. અભયકુમાર પણ સભામાં બેઠેલા હતા. તે વિચાર કરવા લાગ્યા કે–આ પાતે પાપીએ હોવા છતાં તેઓ ધમી એમાં ખપવા માંગે છે. આના અર્થ એક જ છે કે એક બાઇએ ચાલાકીથી પેાતાના ધણીને મધુરવાણીથી ગાળ દીધી હતી, તેના જેવું છે.
એક વખત કાઇક બાઇના ધણીને ખરાબ સ્વપ્ન આવ્યું. તે જાગ્યા, સવારે એ સ્વપ્ન વારવાર યાદ આવવાથી તેના ચહેરા પર ઉદાસીનતા જણાઈ. સ્ત્રીના ઘણા આગ્રહથી સ્વપ્નાની વાત તેણે સ્ત્રીને જણાવી કે ‘હું સ્વપ્નામાં રડાયા.' સ્ત્રી કહે- ખમા તમને, તમે શું કરવા રડાવ, હું ન રંડાઉ અર્થાત્ ધણીને મરવાનું જણાવ્યું.
તેમ આ જગતમાં અધર્મ તથા પાપ બહુ વધી ગયાં છે, એમ સર્વાં કાઈ કહે છે. પોતપોતાના આત્મામાં પાપ તથા અધમ બહુ વધી ગયાં છે તેમ ગણવા કે માનવા કોઈ તૈયાર નથી. આ લેાકા પોતે ધીમાં ઘુસી જવા માગે છે, અને દુનિયાને પાપી ઠરાવવા માગે છે. સત્ય શેાધવા માટે અભયકુમારે ઉપાય જ્યેા. તેમણે નગર બહાર એ માટા મહેલ કરાવ્યાઃ એક ધેાળા મહેલ અને બીજો કાળેા મહેલ, પછી ગામમાં જાહેર કરાવ્યુ` કે અમુકદિવસે આખા નગરના તમામ લોકોએ નગર મહાર ઉજાણીએ જવુ' અને ધી એએ સફેદ મહેલમાં અને પાપીઓએ કાળા મહેલમાં દાખલ થવું. ત્યાં નગરના માટે ભાગ સફેદ મહેલમાં ઘુસી ગયા. કાળામહેલમાં માત્ર કોઈક જ ગયું, કેમકે ધર્મ” શબ્દ બધાને વહાલા છે. પરતુ ધર્મ” પદાર્થ કોઇને વહાલા નથી. અર્થાત્ શબ્દપ્રીતિ છે, પદ્મા પ્રીતિ નથી.
૪
પદાર્થ પ્રીતિના ત્રણ પાયા. ગુનાની માફી આપે, ગુનાને રસ્તેન ચાલે અને પરોપકાર કરતાં ન ચૂકે. ધર્મ”શબ્દના પ્રેમવાળી આખી દુનિયા છે, પણ ધર્મ' પદા
Page #76
--------------------------------------------------------------------------
________________
ધર્મને પાયે
૪૭
જેના હૃદયમાં રમી રહ્યો છે તેના અંતઃકરણમાં તે ચાર વસ્તુ રમેલી હોય. એ ચાર વસ્તુ કઈ ? સવારના પહોરથી રાત સુધીમાં એક જ રવું જોઈએ કે “મેં બીજાને ફાયદો કર્યો કર્યો !” પિતાને ફાયદો તે જાનવર પણ કરે છે, પોતાનું કરવામાં ધર્મની છાયા નથી. શત્રુ હે કે મિત્ર હો, સ્વજન હો કે પરજન હો, એક જ ધારણું રહે કે “બીજાનું હિત કેમ થાય !” જ્યારે આવું અંતઃકરણ થાય ત્યારે સમજવું કે ધર્મનો પ્રથમ પાયે થયો. મારે મારું જીવન બીજાનું હિત કરવા માટે પસાર કરવું, બીજા દ્વારા પણ જગતના જીવોનું હિત થાઓ, તેવા એકલા શબ્દો નહીં પણ સાથે સાથે ત્રણ વાત જોડે સમજવાની છે.
માં જાવ #પિ પનિ માં મૂયાત્ જોડ સુરક્ષિત मुच्यताम् जगदप्येषा मतिः मैत्री निगद्यते ॥ १॥
આ મૈત્રીભાવના છે. ખૂન કરનાર પોતે પોતાને ગુને છેવટ સુધી કબૂલત નથી, પોતાના કરેલા દોષે મેઢેથી બેલવા તૈયાર નથી, દરેક મનુષ્ય વચનથી શાહુકાર થવા માગે છે, “પાપ અને પાપકામથી દૂર રહો” તેમ દરેક જીવ કહે છે. જો કે ધર્મનીતિ અને રાજનીતિ આ બેમાં ફરક છે. ગુના ન થવા માટે રાજનીતિ છે. તે ગુના રોકવા પ્રયત્ન કરે છે અને ગુના કરનારને શિક્ષા કરે છે. ધર્મનીતિ મહેર નજર રાખવા કહે છે. વર્તમાનકાળના ગુના રોકવા જાઓ છો. પહેલા ભવના પાપવાળા રોગી, અંધ, દરિદ્ર હોય છે તેવા જના પાપી છે. જેને શિક્ષા કરીએ છીએ તે વર્તમાનના પાપી છે.
પેલા જૂના પાપી, તે માટે ધર્મ કહે છે કે પાપ થઈ ગયું હોય તે પણ શુભ પરિણામ તપસ્યાથી તે પાપ તેડનાર તમે થાઓ, પણ દુઃખ ભેગવી પાપ તોડવાવાળા ન થાએક આ બીજી મૈત્રીભાવનાની શ્રેણી, પાપ કર્યું હોય તે પાપ બીજી રીતે દૂર કરનાર થાવ, દુઃખ ભેગવનાર ન થાઓ.
આ પછી “આખું જગત પાપમુક્ત થઈ ચિદાનંદસ્વરૂપી થાવ.” એમ ધારવું. આ મૈત્રીભાવનાનાં ત્રણ પગથિયાં છેઃ ૧. કોઈ પણ પાપ ન કરો. ૨. કઈ પણ દુઃખી ન થાઓ અને ૩. દરેક ચિદાનંદ સ્વરૂપ
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૮
-~-~-vV\/\/
\/\/\
/\/\ / \/ \ \ VV V V V V V V VVV vv
v v
---- આનંદ પ્રવચન દર્શન વાળા થાઓ. આવે જેને વિચાર હોય તે ધર્મના પ્રથમ પગથિયામાં ગણાય. બીજાનું હિત કરવું તે જ પિતાનું હિત ગણાય.
જે નાતમાં સમજુ શેઠ હેય તે સમજે કે નાતની શેઠાઈએ મારી શેઠાઈ છે. પારકી બેટી ઘેર લાવી તેને ઘર સેંપવું છે, ઘરની બેટીને પારકે ઘેર સૌપવી છે. જે આખી નાત સારી કરી હશે તો પોતાને ઘેર સારી વહુ આવવાની છે. આખી વાત સારી કરી હશે તે પોતાની દીકરી સુખી થવાની છે, એમ અહીં આખા જગતનું હિત વિચાર્યું એટલે પિતાનું હિત તેમાં સમાયેલું જ છે.
બીજી ભાવનામાં ઘાટુ વિજ્ઞાન તથા બીજાએ દુઃખી ન થાવ. પણ દુઃખી થયા એનું શું? આ જગતના તમામ જી જન્મ, જરા, મરણ, આધિવ્યાધિ, અનિટ સંગ, ઇષ્ટવિયોગ વગેરેથી હેરાન થઈ રહેલા છે. આ જીના તમામ દુ:ખે નાશ કેમ થાય ? બીજાના દુ:ખને નાશ કરવાને વિચાર તે કરણું, બીજાના દુઃખને નાશ કરવાની, બુદ્ધિરૂપ કરુણ જેના હૃદયમાં વસી હોય તે ધર્મના બીજા પગથિયામાં આવ્યો ગણાય.
જગત પણ શત્રુને દુ:ખી દેખી કંપી જાય છે, પરંતુ એક મોટી ચીજ હજી ખસતી નથી. વરસાદને અંગે કહીએ છીએ કે એ (મેઘ) કાળે ત્યારે જગત ઉજળું અને એ ઉજળે ત્યારે જગત કાળું. સામાન્યથી દુ:ખને અંગે દયાની લાગણું થાય છે પણ ઈર્ષ્યા એવી. ચીજ છે કે બીજાના દુઃખે પોતે સુખી થયે માને છે. ઇર્ષામાં અવળે ફિટો આવે છે. બીજા સુખમાં હોય ત્યારે અહીં બળતરા થાય છે. અને બીજો હેરાન થાય ત્યાં પોતાને આનંદ થાય છે. | માટે ત્રીજી ભાવના જણાવે છે ત્રીજું પગથિયું ચઢ. બીજે જે કઈ પ્રકારે સુખ પામે છે તે સુખને અંગે પિતાને સંતોષ થ જોઈએ. દુ:ખને નાશ કરવાનું જેટલું જરૂરી તેટલું જ બીજાના સુખમાં સંતોષી થાવ એ જરૂરી છે. ઈષ્યને દેશવટો દઈ, કથંચિત્ આ પગથિયું ચઢવું સહેલું છે, પણ ચોથું પગથિયું ચઢવું તે બહુ મુશ્કેલ જ છે.
ચેથી વસ્તુ ઘણું મુશ્કેલ છે. જગતમાં પ્રયત્ન કરવામાં આવે.
Page #78
--------------------------------------------------------------------------
________________
ધમને પાથ
૪૯
૧
/૧
૧
/\/
/\/\/\/\/
/
/ *,
*
પણ પ્રયત્નની પ્રતિકૂળતામાં મધ્યસ્થ રહેવું તે બહુ મુશ્કેલ છે. મહેનત કર્યા છતાં મહેનતનું ફળ ન થાય તે વખતે મગજને ઠેકાણે રાખવું મુશ્કેલ છે. કાર્યની સફળતા નિષ્ફળતામાં સમપણું દેખાય ત્યારે સમજવું કે આ પરોપકાર માટે છે. જ્યાં મહેનત કરી છતાં તેમાં સફળ ન. થર્યો ત્યારે એક પામે, મહેનત કર્યાથી ફાવ્યા તે બંદા ફાવ્યા. જે ન ફાવ્યા તે પેલે પથરો છે એમ કહે. આટઆટલી મહેનત કરી, સમજાવ્યો, છતાં તેને પથરો ન સમજ્યો. આમાં પરોપકાર ન ગણાય. હજુ કર્મ રાજા માર્ગે ન દે એમ ધારણું કરે તો લાભ.
આપણે પણ અનાદિકાળથી ખડીએ જ છીએ, અગાઉ આપણે પણ તેના જેવા પથ્થર જેવા જ હતા. આજે હું ડહાપણ આવી ગયું.. પોપકાર માટે પ્રયત્ન ત્યારે જ ગણાય કે જ્યારે મધ્યસ્થપણું રહે. હિતબુદ્ધિ, દુઃખનાશની બુદ્ધિ, બીજાના સુખમાં સંતોષ રાખ તે ત્રણ. પગથિયાં ચઢવાં સહેલાં છે. પણ ચોથા પગથારમાં હિત કરવા જતાં સફળતા. ન મળે તે પણ મધ્યસ્થવૃત્તિ રાખે. બીજાના દોષ સુધારવા પ્રયત્ન કરો, ન સુધરે તો ચીડાશે નહીં, કોધ ન કરશે, પરંતુ મધ્યસ્થ દષ્ટિ રાખજે.
આ ચાર વૃત્તિવાળાનું અનુષ્ઠાન દાન, શીલ, દેવ-ગુરૂપૂજા વગેરે જે ધર્મ અનુષ્ઠાને હોય તે ધર્મરૂપ થાય. આ ચાર ભાવના વગર ધર્મ કરે તે તે ધર્મમાં આવી શકતો નથી. માટે આ ચાર ભાવના ધ્યાનમાં રાખી જે જ ધર્મારાધન કરશે તે આ લોક-પરલોકમાં સુખ પામી અનંત શાશ્વત સુખના ભકતા બનશે.
Page #79
--------------------------------------------------------------------------
________________
જન્મમરણની ભૂયંકરતા અને પૂજાભાવનાની અગત્યતા
Xoscoconguagpsgoooooooooooo
Irringineerinting consi8 #con
#soormandirindiagnostionsoooooooooooooooooooooooooo ( [ દરેક ધર્મવાળા ગર્ભાવાસ માને છે પણ ગર્ભવાસનાં અસહ્ય દુ:ખો B આપણને બરાબર સમજાયાં નથી, તેથી તાગડધિન્ના કરી એ છીએ.
બીજ અને અંકુર પરસ્પર કારણરૂપે છે, તેમ જન્મ અને કર્મ પરસ્પર કારણરુપ છે. જે વસ્તુઓ પરસ્પર કારણ રૂપ હોય તે અનાદિ સમજવાં. જન્મ અને કર્મની જાળમાં જીવ અનાદિકાળને જકડાયેલ છે. આ આત્માની રખડપટ્ટીના મૂળ કારણે જન્મ અને કર્મ છે. આ રખડપટ્ટીની ભયંકરતાને
ખ્યાલ આવે તો લાલચથી ધર્મ કરનારા પણ જતે દિવસે સાચા ધમી 'B બનશે. બાળકને કડવી દવા ગોળ બતાવી પાઈએ છીએ, તેમ ધમ બનાવવા 8 લાલય પણ કામની છે; કારણ કે તે દિવસે તે સાચે ધર્મ સમજશે. 8 બળાત્કાર કરેલો ધર્મ પણ તારે છે, ધર્મ પાળવો એટલે ૨૧ ગુણ પ્રાપ્ત કરવા.. Xossippinconsciousness opponsistinagaananis
રખડપટ્ટીને અંત - આ જીવ આ સંસારમાં અનાદિકાળથી રઝળ્યા કરે છે, રખડયા કરે છે, પરંતુ એની આ રખડપટ્ટીને અંત આવતો નથી. એ રખડપટ્ટીને અંત લાવ તમને ગમે છે ? જે તમને તેને અંત લાવ ગમતું હોય તે તે માર્ગ માત્ર ધર્માચરણ છે.
ભાગ્યવાન ! અહીં તમે એવી શંકા કરશો કે આ જીવ આ જન્મ-ચાલુ ભવની વાતોને પણ પોતાને રમૃતિપટ ઉપર તાજી રાખી રાખી શકતું નથી ! અરે, ગયા જન્મમાં તેના શરીરે શું શું દુખે ભિગવ્યાં હતાં, શું શું કાર્યો આદર્યા હતાં અને સંસારપ્રપંચમાં તેણે કે ભાગ ભજવ્યું હતું, તે પણ આત્મા જાણતા નથી ! તેને ગયા ભવને પણ ખ્યાલ નથી, તે પછી તેની આગળ-તેવા આત્મા આગળ અનાદિ કાળની વાત કરવી એ ઢગ બરાબર છે અર્થાત્ ભેંસ આગળ ભાગવત વાંચવા બરાબર છે માટે ધર્મોપદેશકે અનાદિકાળની વાતે
Page #80
--------------------------------------------------------------------------
________________
જન્મમરણની ભયંકરતા
૫૧. ન ઉચ્ચારતાં અને અનાદિકાળની રખડપટ્ટીને ઉલ્લેખ ન કરતાં સીધો જ ધર્મોપદેશ જ દે ઈષ્ટ છે !
જન્મ, જરા, મરણના ભય વિષે તમારી આગળ જ્યારે વિવેચન કરવામાં આવે છે, ત્યારે તમે એમ દલીલ કરી શકશો કે ગર્ભમાં, આત્માની સ્થિતિ કેવી હતી તેને આત્માને કશો ખ્યાલ રહેવા પામતે નથી. સમજણવાળી દશામાં માણસની બુદ્ધિ જાગૃત હોય છે, અને તેથી તે વીંછી વગેરે વસ્તુઓને દરેક વખતે પ્રત્યક્ષ ન જેવા છતાં તેને ખ્યાલ કરી શકે છે અને તેનાથી બચવાના અને આદરે છે. જંગલમાં સાપ હશે જ, એ કાંઈ નિશ્ચય હેતું નથીછતાં સાપ આવે હોય છે અને તેના પરિણામે આવાં ભયંકર છે, એમ વિચારી માણસમાત્ર એ સાપના ભયમાંથી નિવૃત્ત થવાના પ્રયત્ન સેવે છે!
જ્યારે સાપ જેવી સાધારણ વસ્તુઓના ભયને માણસ જાણે છે અને પછી તેને છોડવાના યને આદરે છે ! તે ગર્ભવાસ જેવી કઠણ દશાને ખ્યાલ માણસને તેની સમજણ અવસ્થામાં આવતું હોય–ખરેખર ખ્યાલ આવતું હોય તે મનુષ્ય શું એ ગર્ભાવાસથી બચવાના યને ન કરે ? જરૂર કરે !
માણસને જે ગર્ભાવાસની કારમી સ્થિતિને ખ્યાલ હય, તે એ ભયંકર દશાની જાગૃત અવસ્થામાં જે સાચી કલ્પના પણ કરી શકતું હોય તે અવશ્ય તે એ દશાને ત્યાગ કરવા પ્રયત્નશીલ થાય અને તેને કહેવું પણ ન પડે કે ભાઈ જન્મજરામરણનાં આવાં આવાં વિકરાળ સંક્ટ તારે માથે ડાચું ફાડીને ઊભાં છે ! મનુષ્યને જે ગર્ભવાસની ભયંકર દશાનું ભાન હેત તે તે એક પળને માટે પણ ધર્મને માર્ગ ન છેડત, પાપની પ્રવૃત્તિ ન આદરત અને અધર્મને પંથે ન જાત! પણ આ ઉપરથી એમ માની લેવાનું નથી કે ગર્ભની સ્થિતિ વિષે જ મતભેદ છે !
ગર્ભાવાસની સ્થિતિ વિશે મતભેદ નથી. ગર્ભાવાસની સ્થિતિ દરેક ધર્મ, દરેક સંપ્રદાય સ્વીકારે છે. ગર્ભાવાસના દુઃખે પણ એ બધાને કબૂલ છે. હિંદુઓ શ્રીકૃષ્ણને
Page #81
--------------------------------------------------------------------------
________________
પર
આનંદ પ્રવચન દર્શન ભગવાન માને છે તેમને પણ દુઃખી ગર્ભાવાસ ભેગવ પડે હતે એમ તેમનું ભાગવત જ કહે છે. ખ્રિસ્તીઓ પિતાના કરતાં માતાના પ્રેમને વધારે કિંમતી લેખતા તેમના પેગંબર જીસસ ક્રાઈસ્ટને પણ મરિયમના ઉદરમાં નવ માસ ગર્ભ ધારણ કરવો પડયે હતો. ઈસ્લામના સ્થાપક મહંમદને સિદ્ધાંત એ છે કે ઈશ્વર કેઈને બાપ પણ નથી અને માતા પણ નથી ! છતાં ગર્ભાવાસને કે ગર્ભાવાસની સ્થિતિને ઈન્કાર તે પણ કરી શકતા નથી અર્થાત્ દરેક ધર્મ, સંપ્રદાય સૌ કેઈ ગર્ભની સ્થિતિ કબૂલ રાખે છે, પરંતુ તે છતાં એ સ્થિતિને ટાળવાને કઈ પણ સંપ્રદાયવાળા યત્ન કરતા નથી.
આ ઉપરથી સાબિત થાય છે કે ગર્ભની સ્થિતિ ભયંકર છે. એ. વાતને ખ્યાલ જ માનવ પ્રાણુને આવી શકતું નથી અને જે તેને એ ખ્યાલમાત્ર પણ આવી શક્તા નથી તો પછી ઉપદેશકેએ. ઉપદેશ સમયે અનાદિકાળની અને ગતભાને લાંબી લાંબી વાતે છેડીને સીધે જ ઉપદેશ કરવાની આવશ્યકતા છે. પુનઃ પુનઃ મનુષ્યને જન્મ મળે છે, ત્યારે ત્યારે શરીર સર્જવું પડે છે, પ્રસવની આકરી વેદના ભેગવવી પડે છે. અને માતાનું દૂધ પીને ગંદો બળા, ગંદાં, વસ્ત્રો અને પદાર્થોમાં શયન કરવું પડે છે.
જે આ વાતને આપણને ખ્યાલ નથી, જે આપણે ગયા જન્મની વાતોનું સ્મરણ પણ લાવી શકતા નથી, જે આપણે ગઈ કાલની વાત, પણ ઘણીવાર પૂરેપૂરી સંભાળી–ખ્યાલમાં લાવી શકતા નથી, તે પછી આપણું આગળ અનાદિકાળની વાત થાય અને તેની ભૂમિકા ઉપર ઉપદેશ દેવાય એ સ્થિતિ બહેરા આગળ ગીત ગાવા જેવી છે, એ પણ તમે અમને પ્રશ્ન કરી શકે છે !
પરંતુ તમારા આવા પ્રશ્નોથી ગભરાઈ જવાની અમારે જરા પણ જરૂર નથી. શાસ્ત્રકાર મહારાજાઓએ આવા અનેક પ્રશ્નોના ખુલાસા કર્યા છે અને તેથી તેઓ આ પ્રશ્નનો ઉત્તર પણ ઘણી જ સારી રીતે આપી શકે છે. તેમના કથનને આધારે અમે કહીએ છીએ કે મહાનુભાવો! અનંતભવની વાતે તમારી આગળ કરવી એ આવશ્યક છે અને તેમાં
Page #82
--------------------------------------------------------------------------
________________
જન્મમરણની ભયંકરતા
પ૩ તમારા જ કલ્યાણની સાધનાનો શાસ્ત્રકારોને હેતુ રહેલો છે. મરી ગયેલે માણસ પોતાને કેસ ચલાવવા આવતું નથી, તે પિતાની તરફેણના કે વિરૂદ્ધના ખરા બેટા સાક્ષીઓને ઊભા કરી શકતું નથી પણ તે છતાં સરકારી વકીલને તેના સંબંધીની અનુકૂળ હકીકત જે કેસમાં આવતી હોય, તે તે કેસ ચલાવવું પડે છે. મરણ પામેલો માણસ કેસ ચલાવવા આવતું નથી, પણ સરકારને તે સંબંધમાં ઘટિત વ્યવસ્થા કરી લેવી પડે છે.
સંકટને ખ્યાલ શા માટે ? તે જ પ્રમાણે આપણે અજ્ઞાન છીએ. જન્મજરામરણના મહા ભયાનક સંકટોને આપણે નથી જાણતા એટલે એ સંકટોને આ દુનિયાના આત્મમાર્ગના વકીલોને એ દુઃખો આપણને સમજાવવા પડે છે અને વકીલ પોતાના અસીલને જેમ તેના કેસની વિગતે સમજાવે છે, તે જ પ્રમાણે આ જ્ઞાનમાર્ગના વકીલે પણ જન્મજરામરણના મહા ભયાનક સંકટને આપણને ખ્યાલ આપે છે ! તમે કહેશો કે એવો આપેલો ખ્યાલ શા કામનો ? જે જન્મજરામરણના સંકટને પ્રત્યક્ષ અનુભવે ખ્યાલ હોય અને તે ખ્યાલ ચકકસપણે સમજી શકાતો હોય એમ કહી શકાય કે જન્મજરામરણના સંકટ મહાભયંકર છે, અન્યથા નહિ!
બીજ અને અંકુર ભાગ્યવાને, કઈ શ્રોતા આવી દલીલ કરે, તે તે દલીલ ઈષ્ટ નથી. ઘણું વાત આપણે પ્રત્યક્ષ જોઈ કે અનુભવી શકતા નથી, છતાં સામાન્ય જ્ઞાનથી તે તે વાતેનું સત્ય આપણે કબૂલ રાખીએ છીએ. ગાંડપણને તમને પ્રત્યક્ષ ખ્યાલ નથી જ ! તમે કઈ પણ વખતે ગાંડા થયેલા નથી જ ! છતાં ગાંડપણની સ્થિતિ કેવી હોય તે તમે બધા સારી રીતે કલ્પી શકે છે. એ જ રીતે ધુમાડા ઉપરથી અગ્નિની શકયતાને પણ તમે ખ્યાલ બાંધી શકે છે ! તમે અગ્નિને પ્રત્યક્ષપણે જોતા નથી. તમારી આંખે અગ્નિના ભડકાને જોઈ શકતી નથી. અવિનની ગરમી તમારી ત્વચાને ઉષ્ણતા આપતી નથી. અગ્નિ તમારી સાથે કોઈ પણ પ્રકારે પિતાના અસ્તિત્વની વાતો કરતો નથી, પણ
Page #83
--------------------------------------------------------------------------
________________
- - - આનંદ પ્રવચન દર્શન છતાં જે તમે ધૂમાડાના ગોટેગોટા નીકળતા જોશો, તો તમારે તરત જ કબૂલ રાખવું પડશે કે “જ્યાં ધૂમાડે છે ત્યાં અગ્નિ છે!” - તમે અગ્નિને જે જે નથી છતાં તમે અગ્નિના અસ્તિત્વને કબૂલ રાખે છે એ શાથી ?
પ્રશ્નને ઉત્તર એ છે કે એક માત્ર અનુભવને આધારે ! અનુભવ ઉપરથી તમે જાણી શકો છો કે “જ્યાં ધૂમાડે છે ત્યાં અગ્નિ પણ અસ્તિ ધરાવે છે!” જેમ તમે અનુભવ વડે જ્યાં ધૂમાડે છે એટલે ત્યાં અગ્નિનું અસ્તિત્વ સ્વીકારે છે, તે જ પ્રમાણે અનુભવ વડે તથા બુદ્ધિ વડે તમારે અનાદિકાળની વાત પણ સ્વીકાર્યું જ છૂટકે છે !
અહીં એક સર્વ સાધારણ ઉદાહરણ ધ્યાનમાં લે. - એક ઘઉંને દાણે છે. એ ઘઉંને દાણ કેણે વાવ્યા તે તમે જાણતા નથી ! એ કયા ખેતરમાં ઊગે તેની તમને માહિતી નથી! એને કયા ખેડૂતે વાગે ? તેને કેણે પાણી પાયું ? તેની આગળ શી વિધિ થઈ ? તે કાંઈ પણ તમે જાણતા નથી, પણ તે છતાં એ ઘઉંનું ભટકવાનું પણ અનાદિકાળનું છે. એ ઘટના તમારે સ્વીકારવી જ પડશે. હવે જે એ દાણે છે તો એટલી પણ ચકકસ વાત છે કે તેને અંકુર હતો ! અને જે અંકુર હતો તો એ વાત પણ તેટલી જ સ્પષ્ટ છે કે એ અંકુરને જન્માવનારૂં બીજ પણું હતું જ !
આમ અંકુરમાંથી બીજ અને બીજમાંથી અંકુર–એ ઘટમાળને આગળ ને આગળ લંબાવતાં તમારે એક અનાદિકાળ સુધી ચાલ્યા જવું જ પડશે. અંકુર અને બીજ તથા બીજ અને અંકુર પરસ્પર એકબીજાને જન્મ આપે છે. એનું જ નામ પરસ્પર કાર્યકારણભાવ છે!
બીજ વગર અંકુર નથી અને અંકુર વગર બીજ નથી, એટલે અહીં એ પ્રશ્ન કોઈ ઉપસ્થિત કરે કે “ભાઈ! અંકુર પહેલું કે બીજ પહેલું?” - તે એ પ્રશ્ન કેવળ હાસ્યાસ્પદ ઠરે છે ! બીજ હતું તે અંકુર થયે! પણ બીજી તરફ એ પણ યાદ રાખે કે અંકુર હતું તે જ બી થઈ શકયું. સ્થિતિ તમારી સામે એ આવીને ઊભી રહે છે કે તમારે અંકુર અને બીજની પારસ્પરિક પરંપરા અનાદિકાળની છે એવું
Page #84
--------------------------------------------------------------------------
________________
જન્મમરણની ભયંકરતા
૫૫.
જ માનવું પડે છે. તમે ઘઉં જુએ છે. તે પ્રત્યક્ષ તા ધાન્યના એક દાણા જ જુએ છે, પણ તે છતાં તમે બુદ્ધિ અને અનુભવથી એની પરપરાને અનાદિ માના છે. એ જ પ્રમાણે કમ અને આત્માની પરપરા પણ તમારે અનાદિકાળથી માનવી જ પડે છે.
ૐ
અને જન્મ અનાદિના છે.
જગતમાં તમે નિહાળેા છે કે એક માણસ જન્મથી સુખી છે, બીજો જન્મથી દુઃખી છે; એક જન્મથી નીરોગી છે, બીજો જન્મથી - રાગી છે; એક જન્મથી ડાહ્યો છે, બીજો જન્મથી ગાંડે છે. હવે વિચાર કરે કે જો કમ જેવી ચીજ જ ન હૈાય તે આ જગતમાં આવા ફેરફાર શા કારણથી દૃષ્ટિમાં આવે છે ? માકુભાઈ જન્મે છે લાખેાપતિને ઘેર; અને ત્યારથી જ તે લાખાના માલિક ગણાય છે અને કાકુભાઇ જન્મે ભિખારીને પેટે; અને ત્યારથી જ તે ભિખારી મનાય છે ! માકુભાઈ લાખા રૂપિયા કયાં કમાવા ગયા હતા ? તેમણે આ સઘળી સપત્તિ કયાંથી પ્રાપ્ત કરી ? રાગીણીને પેટે જન્મનારા રાગી હાય છે અને નીરોગીને પેટે જન્મનારા નીરંગી હૈાય છે. આ બેમાંથી એકને રાગી અને બીજાને નીરાગી કોણે બનાવ્યા ?
આથી માનવું જ પડશે કે જેમ ઘઉંના દાણના મૂળરૂપે કાંઈક છે જ! તે જ પ્રમાણે મનુષ્યજન્મના મૂળરૂપે પણ કાંઈક છે અને આ “ કાંઈક ” તેનું જ નામ “ કર્મ ”, હવે આગળ ચાલેા ! ક અને જન્મ આ બે વસ્તુએ છે એ આપણે નક્કી કર્યું. આપણે એ વાત પણ કબૂલ રાખી લીધી છે કે જન્મ અને કમ પરસ્પરાવલ છે અને તેમની વચ્ચે કાય કારણભાવ રહેલા છે. એના અથ એટલે. જ ઘટાવી શકાય છે કે કર્માંના મૂળમાં જન્મ છે અને વળી જન્મના મૂળમાં ક છે! અર્થાત્ જેમ ઘઉંના દાણેા અને અંકુરની પરંપરા આપણે અનાદિકાળની માની છે તે જ પ્રમાણે આ જન્મ અને કની પરપરા પણ અનાદિની જ છે, એમ પેાતાની મેળે જ સાબિત થાય છે !
ભાગ્યવાના ! તમને ભલે અનાદિના ખ્યાલ ના આવી શકે. તમે ભલે ગતજન્મનાં સંસ્મરણે! પણું તમારા સ્મૃતિપટલ ઉપર તાજા ન કરી.
૧
Page #85
--------------------------------------------------------------------------
________________
- - - આનંદ પ્રવચન દર્શન શકો; પણ “જ્યાં ધુમાડે છે ત્યાં અગ્નિ છે.” એ જેમ તમે બુદ્ધિથી માન્ય રાખો છો, તે જ પ્રમાણે “જન્મ અને કર્મ પરાત્પરાવલંબી છે માટે તે બંને અનાદિ છે. એમ પણ તમારે બુદ્ધિથી માન્ય રાખે જ છૂટકે છે ! અતુ!
કાયા વિનાને પ્રાણુ નથી જન્મના મૂળમાં કમ છે. ત્યારે હવે વિચાર કરે કે એ કમ કયારે બંધાયાં હશે ? માનસિક, વાચિક કે કાયિક, સુંદર કે અસુંદર પ્રવૃત્તિ હોય છે, ત્યારે જ તે દ્વારા કર્મ બંધાય છે. કર્મ કયારે બંધાય છે? આ પ્રશ્નનો જવાબ એટલો જ હોઈ શકે કે જ્યારે માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિઓ હોય ત્યારે જ કર્મબંધ થાય છે. આ તત્વજ્ઞાનને વિષય છે. તે સમજવો તમારે જરૂરી છે અને તે જે કે કઠિન વિષય છે તે પણ જો તમે સહજ લક્ષ્ય પહેચાડશો, તે આ સિદ્ધાંત સમજતાં તમને કઠિનતાને અનુભવ નહિ થાય ! મન ન હોય એવા કાયાવાળા જ હોય છે મન અને વચન ન હોય એવા પણ કાયાવાળા જ હોય છે, પણ કાયા વગરના કોઈ જી હોતા નથી.
આથી એમ માનવું પડે છે કે મન અને વચન એ બે વસ્તુઓ કાયાને આધારે જ રહેલી છે, અને મન અને વચનને પાયે તો કાયા જ છે. મન અને વચનને વેગ રચાય તે પહેલાં કાયાયોગ આ રીતે માનવો જ પડે છે! કાયાના ગે કરીને વચન અને ભાષાના પુગેલે (વૈદિક તત્ત્વજ્ઞાનમાં પુગલોને માટે લગભગ અણુ શબ્દ વાપરે છે, પશ્ચિમના સાયન્સવાદીઓ વસ્તુઓના નાનામાં નાના અણુને ઈથર જેવા શબ્દથી કેટલેક પ્રસંગે સંબોધે છે; હાલમાં ઈથરથી પણ નાના અણુની શોધ થઈ છે. આ સર્વ શબ્દો કરતાં પુદગલ એ વધારે ભાવવાહી શબ્દ હેઈ તે પદાર્થની છેવટની અવિભાજ્ય સ્થિતિને કણ દર્શાવે છે) ગ્રહણ થાય છે.
ભાષા અને વચનને ગ્રહણ કરવામાં કારણભૂત કાયા છે અને તેથી જ મન અને વચનના પેગ પહેલાં જનતત્ત્વદર્શીઓએ કાયાને રોગ પહેલે માન્ય છે. શાસ્ત્રકારોએ પર્યાપ્તિ દર્શાવતી વખતે પણ
Page #86
--------------------------------------------------------------------------
________________
પ૭
જન્મમરણની ભયંકરતા પહેલાં શરીર૫યપ્તિ જ માની છે. અર્થાત્ પર્યાપ્તિના હિસાબે, જેનદર્શનકારેને હિસાબે અથવા કેન્ટ ઈત્યાદિ પશ્ચિમના તત્વદર્દીઓને હિસાબે પણ પ્રાણીમાત્રને પછી તે ગમે તે પ્રકારને જીવ હેય પણ તેને-કાયા છે એમ તે માનવું જ પડે છે.
હવે આ કાયા શાથી થઈ તેને વિચાર કરે–ઉત્તર એ જ કે એ જન્મથી થઈ ત્યારે કર્મથી જન્મ સાબિત થાય છે ? કર્મ વગર જન્મ અને જન્મ વગર કર્મ માનીએ, તે પહેલાં જ તમેને એ સવાલ મૂંઝવશે કે જે કર્મરૂપી વૃક્ષ જન્મરૂપ બીજ વગર કેમ થઈ શકે અને જન્મરૂપ બીજ કર્મરૂપ વૃક્ષ વિના કેમ થઈ શકે ?
આખરે તમારે ઘેર પાછા જ આવવું પડશે અને જેમ બીજઅંકુરની પરંપરા અનાદિ માની છે, તે જ પ્રમાણે તમારે જન્મકર્મની પરંપરા અનાદિની માનવી જ પડશે ! જન્મ પહેલાં કર્મ માની શકતું નથી, તે જ રીતે કર્મ પહેલાં જન્મ પણ માની શકાતો નથી અર્થાત્ ઘઉંને દાણે અને અંકુરની માફક આ પણ જન્મ અને કર્મની પરસ્પર સહાયતા આપનારી પરંપરા જ બની ! હવે પરંપરામાંના કેઈ પણ એક પક્ષને તમે પહેલે માની શક્તા નથી, જ્યાં એકબીજા પર અવલંબેલી પરંપરા થઈ કે એ પરંપરા તમારે અનાદિની માનવી જ પડે છે. આથી આપણે કબૂલ રાખીએ છીએ કે જન્મ અને કર્મ એ પણ પરંપરા હોઈ એ પરંપરા અનાદિની જ છે !
મહાનુભાવો ! તત્વજ્ઞાનને વિષય ગહન છે અને તેમાં જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ છીએ તેમ તેમ શંકાની પણ પરંપરા વધીને તે સામાન્ય માણસને ગૂંચવાડામાં નાખે છે ! અહી પણ તમે એ જ પ્રશ્ન ઉઠાવી શકે છે કે ભલે કર્મ અને જન્મની પરંપરા હોય પણ તેથી તે અનાદિ છે કે આદિની છે, તેની સાથે શ્રોતાઓને શું સંબંધ છે ? અને તે માત્ર આ બંધ તેડવાને જ માર્ગ દર્શાવ હિતકર છે, તમે એમ પણ પ્રશ્ન કરી શકે છે કે બે મિત્રો છે, તેઓ જંગલમાં જાય છે; એક કૂવામાં એ સમયે એક છોકરે પડેલો છે. તે તે આ મુસાફરોએ તે છોકરાને પહેલાં કાઢી લેવું જોઈએ કે એ છોકરો
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૮
આનદ પ્રવચન દર્શન
કાના છે? કયા ગામના છે ? કયા કુળના છે ? ઇત્યાદિ તે બાળકના ઇતિહાસ શેાધવા બેસવું ઘટિત છે ? જેમ બાળક કૂવામાં પડયેાઃ માટે બીજી ગરબડ સરખડ મૂકી દઈ ને તેને બહાર કાઢવા એ કર્તવ્ય છે.
તેમ જન્મક પરંપરા સિદ્ધ છે, તેા હવે તેને આદિ-અનાદિ ઠેરાવવાની ગરમડ સરખડ મૂકી દઇને એ પરપરાને ભેદવાના ઉપાયે દર્શાવવા અને તે જ ચેાજવા એ કતવ્ય છે ! ફલાણુ અનાદિ છે; અને લાણું પરસ્પરાવલખી છે એવા ટકટકારો ખાલી ઢાંગ છે ! એમ પણ તમારા હૃદયમાં કદાચ શંકા થાય એ સંભવિત છે !
શકા કઠણ પણ જવાબ તે સહેલા ! એવી શંકા થાય તા તેથી ડરતા નહિ ! શ ંકાનુ તરત નિવેદન કરે અને ધબુદ્ધિએ તેના તાડ લાવવાના પ્રશ્ન હાથમાં લેટઃ તા જનશાસન તમાને એના ઉત્તર આપવા તૈયાર છે ! ઠીક ! હવે અહીં એક સાધારણ ઉદાહરણ લેા : તમારા પગમાં એક કાંટા વાગ્યા છે ! આ કાંટા બહુ નાના છે, તે તમાને ખૂંચતા પણ નથી ! તમેને તેનું સંકટ પણ નથી ! હવે હું એમ પૂછું છું કે આ કાંટા કાઢવાને માટે તમે વિલાયતથી સિવિલ સર્જન ખેલાવી તેની પાછળ કરોડો રૂપીઆના ખર્ચે કરશે! કે ? નહિ જ ! !
હવે ધારા કે તમેાને કાચ વાગ્યા છે ! કાચના ટૂકડા અંદર રહી ગયા છે, ભયંકર દ થયું છે ! હેરાનગતિના પાર નથી ! તાવલાગુ પડ્યો છે, જીવવાની આશા નથી અને (કરતે) તમારી તિજોરી તર રાખી છે, તા હવે તમે શું કરશે! ? જે તમાને એમ ખબર થાય. કે જર્મનીમાં ફલાણા ડેાકટર છે અને તે આ વિષયના નિષ્ણાત છે;. તા તમે! લાખ રૂપીઆ આપીને પણ તેને ખેલાવશે !
આ ઉદાહરણ ઉપરથી સહજ તમારા ખ્યાલમાં એ વાત આવી. જ જવી જોઈએ કે જલદ ઉપાયે આપણે ત્યારે જ લઈએ છીએ કે જ્યારે રાગની મહાભયાનક પીડાનુ` આપણને જ્ઞાન થાય છે !
ધારો કે એક નાદાન છેાકરાને ક્ષય લાગુ પડયા છે. દરરાજ કરાતા ખાપ તેને ખેર ખાવાને એકેક પૈસા આપે છે ! અને વૈદ્યા
Page #88
--------------------------------------------------------------------------
________________
જન્મમરણની ભયંકરતા પણ એક પૈસો જ દવાની ફી લઈ ક્ષય મટાડવાની દવા આપે છે ! હવે આ છોકરો દવા લેશે કે બોર લેશે ? છેકરે પૈસાની દવાને. ત્યાગ કરીને પૈસાના બેર લેવાનું જ વધારે પસંદ કરશે.
આ ઉદાહરણે આપણને એમ કહી આપે છે કે : દવા કરવાને ત્યારે જ ખ્યાલ આવે છે કે “રોગ છે” એ ધ્યાનમાં આવે તો , અને એ દવા–એ ઉપાય જલદપણે ત્યારે જ થાય છે કે જ્યારે રેગની ભયંકરતાને ખ્યાલ આપણું મનમાં વસે તો ! !
એ જ સ્થિતિ જનતાની પણ છે ? જીવ જન્મ અને કર્મની જ જંજાળમાં જકડાએલો છે એ ખબર પડે, તે જ તેને નાશ કરવાની, એ જંજાળને તેડવાની ઈચ્છા થાય છે, માટે જ જીવ જન્મ અને કર્મની જંજાળમાં જકડાયેલો છે એ વાત તમારા ખ્યાલમાં લાવવી જ જોઈએ.
જીવને જન્મ અને કર્મને રોગ લાગુ પડે છે એ વાત હવે તમે કબૂલ રાખી, પણ હવે એ રોગ કેવો ભયંકર છે. અને કેટલો જૂને છે તે વાત તમારા માલ પર લાવવી જોઈએ, કારણ કે એ રોગની ભયંકરતાને જ્યારે ખ્યાલ આવશે, ત્યારે જ તમે તેને ઘટિત એવાં જલદ પગલાં પણ લેવા માંડશે!
જૂને રોગ છે માટે ઉપાય જલદ જોઈએ. મહાનુભાવ! આ પ્રમાણે આત્માને લાગેલી જન્મકર્મની જંજાળ ભયંકર છે, તે સૃજન જૂની છે, તે રાક્ષસી રોગ છે, એવું બતાવવાને માટે જ અને તેને તમારા મગજમાં ખ્યાલ લાવવાને માટે જ શાસ્સે તમેને વારંવાર ટકીટેકીને અમોને એવું તમને કહેવાની ફરજ પાડે કે
ચેતે ! ચેતે ! આત્માને જન્મકર્મને લાગેલે રેગ અનાદિકાળનો છે ! અનાદિને છે!! અનાદિને છે ! ! !” જન્મ-મરણના. આ ભયંકર રોગને તમને ખ્યાલ હોવો જ જોઈએ. રેગથી મૂચ્છમાં પડેલા માણસનું શિર ફૂટી જાય, તે પણ તેની ભયંકરતાને તેને
ખ્યાલ હોતું નથી ! પણ તેને ખ્યાલ નથી, માટે માથું ફૂટીને લેહી વહી જવાનું પરિણામ તેને છેડી દેવાનું નથી ! અર્થાત્ વસ્તુની મહત્તા. ન સમજીએ, તે પણ તેમાં રહેલ રવભાવ તે તેનું ફળ ક્ષણના વિલંબ વિના આખે જ જાય છે !
Page #89
--------------------------------------------------------------------------
________________
- -
આનંદ પ્રવચન દર્શન
^^^^^^^^^^^^^^^^^^^^^^
^
^
^^
~~
વિજળીના બળની ભયાનકતા ન સમજો ! એ પ્રવાહ શી રીતે ઉત્પન્ન થાય છે એ ભલે ન સમજે ! પણ જ્યાં વિજળીને તાર તમે પકડ કે ખલાસ ! બે જ સેકંડમાં તેને આંચકે તમને પૂરા કરી નાખે છે ! એ જ પ્રમાણે જીવ, કર્મ અને જન્મની ભયંકરતાને ન સમજી શકતો હોય, તેથી કાંઈ કર્મની ભયંકરતા તેને છોડી દેવાની નથી ! ભયંકરતા ન સમજવાથી લાભ છે જ નહિ અને જો એ ભયંકરતાને સમજી લઈએ તે તે જ જલદ ઉપાય જવાનું પણ બની શકે એમ છે. આવા સંગમાં કઈ પણ ડાહ્યો માણસ - ભયંકરતાને સમજી લેવામાં જ ડહાપણ માનશે ! એ જ પ્રમાણે
કર્મ અને જન્મ અનાદિનાં છે એવી પણ તેની ભયંકરતાનો ખ્યાલ - તમારે કરી લેવામાં જ લાભ છે !!
ભયંકરતા જાણવામાં લાભ છે; નહિ જાણવામાં નહિ.
પહેલો એક કર્મ વિનાને જન્મ કલ્પઃ એ જન્મમાં માણસાઈનો સંપૂર્ણ ખ્યાલ કલ્પિઃ જો આ કપના ખ્યાલમાં આવી જાત તો આત્મા પહેલે જ જન્મ જન્મ ઉપર ધિકકાર વરસાવત ! તેનું સ્મરણ સરખું પણ ન જ કરત! અલબત્ત જે બેશરમી છે ! જેને ગર્ભાવાસના દુર્ગતિયુક્ત દુઃખમાં જ મઝા આવે છે, તેવાની વાતો દૂર રાખો: પણ જે એ બેશરમી નથી, નફફટ નથી, તેને તે જરૂર પહેલેથી જ - જન્મ જન્મ ઉપર શરમ અને તિરસ્કાર આવત ! યાદ રાખો કે
આ સઘળું કર્મ કરાવે છે ! તમે કદાચ આ કર્મને ન માને, તેની - હસ્તિ સ્વીકારવાની ના પાડી કર્મ જેવી કેઈ ચીજ નથી જ એ દાવો કરે, તે તમારા આવા વિતંડાવાદથી કર્મ કાંઈ તેની ભયંકરતાને ત્યાગ કરી દેવાનું નથી !
સસલાની આગળ કૂતરે દોડતે આવી રહ્યો છે. સસલે આંખ મીંચી લે છે તેથી એમ નથી થતું કે સસલો બચી જાય છે! આંધળે સાપને નથી દેખી શક્તિ માટે સાપ તેને નહિ કરડે એવો નિયમ નથી જ ! ત્યારે હવે એ પ્રશ્ન ઉપજે છે કે વસ્તુ જે કે તેના સ્વભાવનું પરિણામ તે ઉપજાવવાની જ છે ત્યારે હવે એ વસ્તુની ભયંકરતા
Page #90
--------------------------------------------------------------------------
________________
જન્મમરણની ભયંકરતા
જાણવાથી લાભ છે કે તેની ભયંકરતા ન જાણવાથી લાભ છે ? આંધળા ન દેખી શકે તેથી સર્પ તેને છેડતા નથી પણ જો તે દેખતા હાય; સાપનું ચમકૃત્ય જાણતા હાય તા તે સાપને દૂર ફેંકી દઈ શકે છે.
એ જ પ્રમાણે કમ ફેકી દેવાના પ્રયત્નો પણ તે જ કરી શકે કે જે એની ભયંકરતા જાણે છે. અર્થાત્ હવે તમારે કબૂલ રાખવું જ પડશે કે જન્મ અને કર્મમાં આત્મા સાએલા છે, એટલું જ તમારે જાણવાની જરૂર નથી જ પણ એ ફસામણુ અનાદિકાળની છે. એ ભયંકરતા પણ તમારે જાણવી જ રહી ! ! અને તે ભયંકરતા પણ અમારે તમાને
દર્શાવવી જ રહી ! ! !
૧
\\
જે સાપ દેખે છે, તે જ સાપને દૂર ફેંકી દઈ શકે છે. તે જ પ્રમાણે ક અને તેનાં કારણા તથા એની ભયંકરતા પણ જે જાણતા હાય તે જ એને દૂર ફેકવાના યા કરી શકે છે. દસ ખાર દિવસ લાગલાગઢ તાવ આવે છે ત્યાં તો આપણે ગભરાઈ જઈએ છીએ ! દસબાર મહિના જે લાગલાગટ તાવ આવે તા ક્ષયની બીક આપણને ગભરાવે છે ! દાકતર કહે છે કે ક્ષય છેઃ પરેજી કરેા, તેલના સ્પ ન કરો, મીઠાંમરચાંની ગંધ પણ ન લેશેા,’ આપણે તે કબૂલ રાખીએ. છીએ. હવે જો હાડકાં-ચામડાંના તાવ આટલા બધા ભયંકર લાગે છે, અને તેને ટાળવાને માટે આપણે આવા આકળા થઇને ઉપાયેા કરીએ છીએ, તેા પછી તમે જ ખ્યાલ કરે કે આત્માને જે કષાયારૂપી તાવ લાગેલા છે તેને ટાળવા માટે આપણે તેટલી જ ઉત્સુકતાથી પ્રયત્ને શા માટે કરતા નથી ?
•
આનું કારણ એટલું જ છે કે એ આત્માના તાવની ભયંકરતા અને તેના જૂનાપણાથી આપણે અજ્ઞાત છીએ. એ ભય કરતાના અને આત્માના તાવની મહત્તાના જો માણસને ખ્યાલ હાત તા જેમ શરીરના તાવને તે ભયંકર લેખે છે અને તેને ટાળવાના યત્ના કરે છે, તેવા જ પ્રયત્ના તેણે આત્માના તાવ ટાળવાને માટે પણ અવશ્ય કર્યાં જ હોત ! શરીરને તાવ શરીરને નાશ કરી આત્માને છૂટા પાડે છે પણ આત્માના તાવ તા એવા ઝેરી છે કે ત્યાંથી જો નિગેામાં ગયા
Page #91
--------------------------------------------------------------------------
________________
*
*
*
૬૨
- - આનંદ પ્રવચન દર્શન તે ખલાસ ! એ તાવ આ રીતે નિગદમાં મોકલે, તે ત્યાં ચાર ઈદ્રિયોને લેપ અને માત્ર એક જ ઈન્દ્રિય હોય તેવા ભવમાં જન્મ મળે છે અને ત્યાં ભટકવું પડે છે !
લાલચ આપીને પણ ધર્મ કરાવ તાવ ક્ષયને છે કે બીજો છે. તે તાવની ભયંકરતાને જે માણસ જાણતા નથી તેવો માણસ ચરી પાળવાની જરૂર પણ નહિ સમજી શકે, એ વાત તદ્દન વાસ્તવિક છે. જે માણસ ક્ષયની ગંભીરતા જાણતા નથી તેને તમે ચરી પાળવાનું કહેશે તો તમેને એ પિતાનો શત્રુ જાણશે! તમને જેશે ત્યાંથી તમારા ઉપર દાંતિયા કરશે અને છતાંએ જે તમે તેને બળાત્કાર કરી પળાવવા જશે તે છેવટે બજારૂ હોટલમાં પણ જઈને તે ચરી ભાંગી આવે છે !'
આ બધાનું કારણ એટલું જ છે કે રેગની ભયંકરતાને ખ્યાલ એ માણસના દિલમાં હજી વચ્ચે નથી. એ જ પ્રમાણે શ્રી જિનેશ્વરદવા એ આપણા આત્મિક ધનંતરીઓનું કામ કરે છે ! દાકતર તો એક ભવના શારીરિક રોગને વિનાશક છે પણ જિનેશ્વર ભગવાનો તે આત્માના ભવભવને રોગોના વિનાશક છે. જે દરદી રંગનું મહત્વ સમજે છે તે રોગી પોતાને માટે ડેકટરની આવશ્યકતા અને તેની ઉપકારકતાને સમજી જાય છે પણ જે રેગી રોગની મહત્તાને નથી સમસ્યો. તેને માટે શું ઉપાય કરે પડે છે તેને જરા ખ્યાલ કરે!
મેટ સમજણે દરદી હોય તો તેને સમજાવી, ધમકાવીને તેને દવા પાવામાં આવે છે અને જે દરદી બાળક હોય તો તેને મીઠાઈની લાલચ આપીને પણ દવા પાવામાં આવે છે. જેમ મીઠાઈની લાલચ આપીને અજ્ઞાનને દવા પાવામાં આવે છે તે જ રીતે ધર્મ કરવાને પશે પણ વિષયકષાયને યથાર્થ ખ્યાલ નહિ રાખનારા માનવીઓને પરાણે Dરવા પડે છે ! લાલચ દેખાડીને પણ તેમને ધર્મમય જીવન ગાળનારા બનાવવા પડે છે અને એમ કરવામાં જરૂર કર્તવ્ય રહેલું છે.
પ્રભાવનામાં પતાસાં, પેંડા, નાળિયેર વગેરે વહેચવામાં આવે છે. આપણે કબૂલ કરવું જ પડશે કે એટલીએ લાલચ છે, પણ આ
Page #92
--------------------------------------------------------------------------
________________
જન્મમરણની ભયંકરતા લાલચ શા માટે આપવામાં આવે છે ? મનુષ્યોને ધમને પંથે પ્રેરવા માટે નહિ કે કોઈ બીજા કારણને માટે ! તેમ છતાં એટલું તો કહેવું જ પડશે કે જેમ પતાસાની લાલચે દવા પીનારા દવાની મહત્તાને કે રોગની ભયંકરતાને સમજી શકેલા નથી, તે જ પ્રમાણે પ્રભાવનાની લાલચે વ્યાખ્યાન સાંભળવા આવનારાઓ અથવા લાડવા માટે પૌષધ કરનારાઓ એ રાતોને અને આત્માને લાગુ પડેલા તાવની ભયંકરતાને સમજી શક્યા નથી ! આજે ભલે તેઓ લાલચથી ધર્મનું વર્તન કરે છે, આજે ભલે લાડવાની લાલચે પૌષધ કરે છે પણ નકકી માનજે કે આજે જેઓ કઈ જાતની લાલચથી પણ ધર્માચરણ કરે છે, તેઓ આવતી કાલથી લાલચ વિના પણ તેમ કરવાને જરૂર પ્રેરાયા વિના નહિ રહે.
તમારા શત્રુને ઓળખે ! બાળક નાનો છે, દવા પીતો નથી, તેથી તેને ગોળનો લાડ બતાવી દવા પાવી પડે છે. આ ગોળનો લાડુ બાળક ન ખાય એ આપણી સૌની ઈચ્છા છે ! પણ ગોળના લાડુ વિના તે દવા ન જ પીતો હોય તો “ગળનો લાડુએ ન આપો અને દવાએ ન આપો !” એવું પ્રતિપાદન કરીને બાળકની દવા તોડાવી નાખનારને તમે કેવો માનશે? જરૂર એમ કહેવું જ પડશે કે જે બાળકની દવા તેડાવી નાખે છે, તે બાળકનો મિત્ર નથી, પણ શત્રુ છે. એ જ પ્રમણે ધર્માચરણ મોટે પણ સમજી લો ! “લાડુ, પતાસાં પ્રભાવના વિના અજ્ઞ જ ધર્મવર્તન નથી કરી શકતો; તે એવા અજ્ઞાનીને લાલચ પણ ન આપો અને તેની પાસે ધર્મક્રિયા પણ ન કરાવો” એવું કહેનારે પેલા અજ્ઞાન માણસનો - ભયંકર શત્રુ છે.
જેમ બુદ્ધિહીન બાળકની દવા રોકનારે બાળકનો શત્રુ છે તે જ પ્રમાણે ધર્માચરણ રેકનારે, તે માણસનો પણ પરમ શત્રુ જ છે. અલબત્ત લાલચ રોકવા જેવી છે, એની તે કઈપણ ના પાડી શકતું -જ નથી, પણ આજે જે ધર્મની યથાર્થ કિંમત સમજ્યા વિના લાડ. પિતાસાં કે નાળિયેરથી ધર્મક્રિયા કરવાને પ્રેરાય છે, તે જ કાલે ધર્મ વર્તનની મહત્તા સમજતાં આપોઆપ પોતે લાલચને ત્યાગ કરશે જ
Page #93
--------------------------------------------------------------------------
________________
- આનંદ પ્રવચન દર્શન તેમજ બીજાને પણ લાડવા આપી પૌષધ કરાવવાની પ્રવૃત્તિને આદરશે, એ વસ્તુ નિર્વિવાદ છે. અર્થાત્ દવા રોકનાર બાળકને શત્રુ છે તેમ લાડવા આપીને પૌષધ શા માટે કરાવવો !” એવું કહીને આજે જેઓ ધાર્મિક ક્રિયાઓને અવરોધવાની વાત કરે છે તેઓ પણ માની. લે કે માનવસમાજના મહાભારત શત્રુઓ જ છે !!
દ્રવ્યકિયા ઉપકારક છે. આ કથનનો અર્થ પણ એટલો જ છે કે દ્રવ્યક્રિયા પણ રોકવા જેવી તે નથી જ ! આજે જે દ્રવ્યક્રિયાથી ધર્મમાં જોડાએલે છે તે જતે દિવસે દ્રવ્યક્રિયા વગર પણ સ્વતંત્ર ધર્મ પાલન કરતાં શીખશે! માત્ર એ વાતાવરણને વાર લાગશે. પણ એ જ્યારે સમજણ થશે, ધર્મની સાચી મહત્તાને સમજશે, દ્રવ્યકિયા વિનાના ધર્માચરણની ઉત્તમતા દેખશે કે પછી તરત જ એ લાડવા માટે પૌષધ કરનારો કિંવા પ્રભાવના માટે વ્યાખ્યાન સાંભળનાર નહિ જ રહે ! પણ એ સમજણે થયું નથી કે સ્વતંત્ર ધર્મની મહત્તાને જોઈ શક્યો નથી ત્યાં સુધી. તે દ્રવ્યક્રિયાને અનુસરીને પણ ધર્માચરણ કરતો હોય, તો એનું તે ધર્માચરણ “લાડુ સાથેની દવા” પ્રમાણે ચાલવા દેવું જોઈએ અને અને એવા ધર્માચરણ સામે જે લાલ આંખ કરે છે તેઓ નિસંશય. સમાજના શત્રુઓ છે મિત્રો તો નથી જ ! એ તમારે સમજી લેવું ઘટે!!.
બળાત્કાર કરેલો ધમ પણ લાભદાયક છે. બાળક દવા નથી પીતો, ત્યારે તેના માબાપ તે બાળકને બળાત્યારે દવા પાય છે. આ દવા પાવામાં માતાપિતાની શું કૂતા છે એમ તમે કહી શકશો ? કેઈ પણ સમજણે માણસ એમ કહી ન શકે કે આ રીતે દવા પાનાર માબાપ બાળકો પર અત્યાચાર કરે છે. બાળક વધારે તોફાની હોય, દવાનું નામ સાંભળીને કંપતો હોય ત્યારે માબાપ બાળકોને પરાણે પકડીને, તેના મેઢામાં વેલણ ઘાલીને તેને દવા પાવી પડે છે ! દોઢડાહ્યાએ આ પ્રસંગે માબાપોની ક્રૂરતા જુએ છે, પરંતુ, તેઓ દવાને અંગે માતાપિતાની દયાને નથી જોઈ શકતા ! એટલું જ નહિ પણ સામા પેલા છોકરાને શિખામણ આપવા તૈયાર થાય છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
~
~~
-
~~-
~
જન્મમરણની ભયંકરતા કે “તારા માબાપ ઘાતકી છે, હવે દવા પાવા આવે તો સત્યાગ્રહ કરજે ! દવા ન પી ! મોટું ના ઉપાડતે અને મેઢામાં બળાત્કારે વેલણ નાખે તે એને પકડી લેજે !”
કહે, મહાનુભાવો ! આવા સલાહકારોને તે બાળકોના મિત્રો કહેશે કે બાળકના ઘેર શત્રુઓ કહેશે ? તમારે આવા મૂખ સલાહકારોની ગણના બાળકોના શત્રુઓમાં જ કરવી પડશે ! આવી રીતના મૂર્ખાઓ ધર્મને વિષે પણ નજરે પડે છે, જેમ બાળક આવા મૂર્નાસલાહકારોને જ અવલંબે તો રોગથી તે બાળકનો વિનાશ જ થાય. છે, તે જ પ્રમાણે ધર્મને વિષે પણ આવા જે મૂર્ખાઓ છે; તેમને અનુસરનારાઓની એવી જ દશા થાય છે!
- સાધુની પાસે છેકરાને બે કલાક ભણવા બેસાડ્યો ઃ બાળકે ઉપવાસ કર્યો, પૌષધ કર્યો કે આવા નકલી ધૂતારાઓ તરત બૂમ મારી ઉઠે છે કેઃ “અરે ! બિચારાને ગેધી મૂક્યા, બિચારાને ભૂખે માર્યો” આવા આવા શબ્દો બેલીને આ મૂર્ખાઓ દવારૂપી ધર્મકિયાથી ટી. દયા ખાઈ મનુષ્યોને ઉપવાસાદિમાંથી રોકે છે, પણ દિલગીરીને વિષય છે કે તેઓ અધર્મ આત્માની ભયંકર રખડપટ્ટીને ખ્યાલ કરી શકતા. નથી. આવા સલાહકારો પોતે ડૂબે છે અને સાથે સાથે તેઓ બીજાને પણ ડૂબાડતા જાય છે. વિચારો ન કરનારા કરતાં વિચારો કરનારો સારો છે, જેને બિલકુલ ધર્મ સાથે લેવાદેવા જ નથી, તેના વિચાર સરખા પણ જેના મનમાં આવતા નથી, તેના કરતાં જેના અંતરમાં હું ધર્મ ક્યારે સાધીશ !” એવો વિચાર આવે છે તે પણ ઉત્તમ છે.
તે જ પ્રમાણે દ્રવ્યથી થએલી ઘર્મ પ્રવૃત્તિ પણ સારી છે, કારણ કે તેથી ધાર્મિક ભાવની ઉત્પત્તિ થવા પામે છે. તમે અહીં એ પ્રશ્ન ઉઠાવશે કે શું ધર્મ બળાત્કારથી પણ થાય છે ખરો?
તમારા પ્રશ્નને આપણે ધીરજપૂર્વક વિચાર કરીએ. આ પ્રશ્ન સમજવા માટે એક એક ઉદાહરણ લેઃ એક શ્રીમંત શેઠ છે. શેઠ ઘણે. વિદ્વાનું છે. વિદ્વાનું છે, તે જ તે ધર્મિષ્ઠ પણ છે. તેની ધર્મશ્રદ્ધા અતૂલ છે. ધર્મની પાછળ તે સહુ કાંઈ પણ ફગાવી દેવાને તૈયાર છે? આ શેઠને એક છોકરો છે: દેવતાને એલર્વી નાખીએ એટલે તેના જેમ
Page #95
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન કેલસા થાય છે તેમ આ શેઠને કરે નર્યો કોલસા જેવો છે ! ધર્મ શી ચીજ છે તેનું સ્મરણ પણ તેને કંપાવે છે ! શેઠે વિચાર કર્યો કે, “કયાં હું આ ધર્મનિષ્ઠ અને જ્યાં આ મારો સંતાન મારાથી સર્વથા ઉલટ !' શેઠે તે હવે દરરોજ તેને ધર્મનાં વ્યાખ્યાને કહેવા માંડયાં, તેને ધાર્મિક પુસ્તકો વાંચવા આપવા માંડયાં ! ગુરુ પાસે મોકલવા માંડે ! પણ છોકરો એ પથ્થર જેવા કે કાંઈ દહાડો વળે જ નહિ!
શેઠે વિચાર કર્યો કે કંઈપણ રીતે મારે આને સુધારે તે જોઈએ જ ! પથ્થર-હીરા, મેતી, માણેકના માલિકે પિતાના વારસામાં પથ્થર વગેરે આપે છે. જે જેની પાસે હોય તે તે વારસામાં આપે છે. મારી ધર્મવૃત્તિ પણ ત્યારે જ પ્રમાણ કે જ્યારે હું મારી ધર્મવૃત્તિને જ વારસે પુત્રને આપી શકું ! હું તમને પૂછું છું કે પેલા શેઠની એ વૃત્તિ શું ગેરવ્યાજબી હતી ? નહિ! જરા પણ નહિ!
સારામાં સારો વરસે ? તમારા કુળમાં જે આત્મા જન્મે છે તે આત્માને ફાયદો શો ? આત્મા જૈનકુળમાં કયે ભરેસે રાખીને આવે છે તે જાણે છે ? ગયા ભવમાં આત્મા જૈનકુળ વિના, જૈનધર્મ વિના ચકવતિ પદ મળતું હોય તે તે ન જોઈ એ પણ જૈનકુળ મળે—જૈનધર્મ મળે અને ત્યાં ભયંકર દરિદ્રતા હોય તે તે કબૂલ છે; એ ભરોસે રાખીને–એવો વિશ્વાસ રાખીને આત્મા તમારે ત્યાં જૈનકુળમાં જન્મે છે! પથ્થરનો વારસે તે અન્યદર્શનીઓ પણ આપે જ છે ને ? ત્યારે તમારે શ્રેષ્ઠ વાર કર્યો આપવાનું છે? ધર્મવૃત્તિને ! અને જે એ વારસે તમે આપે તો જ તમારા ઉપર વિશ્વાસ રાખી તમારે ત્યાં આત્માએ જન્મ લીધેલે પણ પ્રમાણ છે! આત્માએ રાખેલા વિશ્વાસને તમે વફાદાર ન રહો, એ વારસો તમે તેને ન આપો, તે સમજે કે તમે વિશ્વાસઘાતી છોતમે ભયંકર વિશ્વાસઘાત કર્યો છે.
- શેઠે આવા વિચારે પોતાના અંતરમાં વણી લીધા હતા. તેનું હૃદય જાણે ધર્મનું ક્ષેત્ર જ બની ગયું હતું ! હવે જેમ જેમ પેલો છોકરો, વધારે અધર્મ આદરતે જાય, તેમ તેમ શેઠને વધારે ગ્લાનિ થાય અને શેડ સંતાનને સુધારવા માટે વધારે અને વધારે પ્રમાણમાં પરિશ્રમ લેતા
Page #96
--------------------------------------------------------------------------
________________
જન્મમરણની ભયંકરતા
૬૭
જાય ! શેઠે વિચાર કર્યાં કે મારા પુત્ર પીળા ચાંદલાને શરણે આવ્યા છે. આપણા ખાડ નીચે આવ્યા છે. આપણું ખેડ વાંચી તે આપણા કુળમાં જન્મ્યા છે માટે જે તેને ધર્મ ન આપીએ તે તેણે આપણુ વાંચેલું. બે નકામું જ ગયુ` છે અને આપણે એ ખાટુ માર્યું' છે એ જ તેના અથ થાય છે! એ જૈનધમતુ ખેડ કર્યુ ? પીળેા ચાંદલા ! પીળા ચાંદલા એ જૈનધનુ' ખેા છે; હવે તમે વિચાર કરી ઢાક્તરે દવાખાનાનું પાટિયુ· માર્યું છે ! દવાખાનામાં દાક્તર સાહેબ પગ પર પગ ચઢાવીને બેઠા પણ છે, પરંતુ દાક્તર સાહેબ પાસે દવા નથી ! અથવા દવા છે પણ તેઓ તે આપતા નથી !! વિચાર કરે, તમે આ દાક્તરને ક બ્યપરાયણતા વિનાના કહેશો કે બીજું કાંઈ ? તેણે એડ મારીને લેાકેાને છેતર્યાં છે, એ જ તેના અથ થાય કે બીજી કાંઈ ?
હવે તમારી સ્થિતિના વિચાર કરાઃ તમે જૈનત્વનું એા માર્યું. છે ! કપાળમાં પાળેા ચાંદલા કર્યાં છે અને તે બેડ માર્યા છતાં એ આર્ડ પર વિશ્વાસ રાખી ચક્રવતી ની ઋદ્ધિસિદ્ધિ છેડીને તમારે ત્યાં આવેલાને તમે જૈનત્વ ન આપી શકે। તા તમે પણ પેલા દાક્તરના જેવા જ વિશ્વાસઘાતી અને દંભી ગણાએ કે ખીજું કાંઈ ?
પેલા બિચારા શેઠ આવા વિચારમાં ખૂબ મૂંઝાયા ! છેવટે તેણે તેના રસ્તા શેાધી કાઢયો. ઘરમાં જવા આવવાનું જે બારણું હતુ. તે તાડી નંખાવ્યું : ખારણું તદ્દન નાનું કરાવી નાખ્યું. હવે બારણામાંથી જતાં પેલા છેકરાને વાંકા વળીને જવું પડે અને પછી ઊંચે જોવુ પડે ! આ બારણામાંથી નીકળતાં જે જગ્યાએ નજર પડતી હતી, તે જગ્યા ઉપર શેઠે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા મૂકાવી દીધી, અને આ રીતે પેલા છેાકરાને બારણામાંથી નીકળતાં અને પેસતાં હમેશાં શ્રી જિનેશ્વરદેવનાં દર્શન થવા લાગ્યાં ! આ જે કે અરૂચિપૂર્વકના બળાત્કાર છે, પેલા છેાકરા શ્રી જિનેશ્વરને દેવ તરીકે માનતા નથી પણ તે છતાં પિતા તેને ધર્મ પમાડવાના પ્રયત્ન કરે છે!
આવા પ્રયત્ને જરૂર વંદનીય છે, તેને વિધિ જેએ મગશેળીયા જેવા હાય તેઓ જ કરી શકે, બીજા નહિ ! મગશેળીયા ફાટે ત્યારે તે કોઈ ના થતા નથી. મગશેળીયેા બકવા લાગ્યા કે કૈાની તાકાત
Page #97
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન mmmmm છે કે મને ઓછો કરે ? તરત પુષ્પરાવર્તની વૃષ્ટિ થઈ ! પણ વૃષ્ટિ થતાં જ મગરોળી ધૂળમાં દટાઈ ગય! વર્ષા બંધ થઈ એટલે પાછો નીકળે ! ન ભેદાયે કે ન ભિંજાયે અને વળી ઉપરથી મશ્કરી કરવા લાગે ! આવા મગરોળીયા આજે પણ બહુ છે. પિતાનામાં ધમની રૂચિ નથી અને બીજા ધર્મને પમાડવાના યત્ન કરે છે, તેની હાંસી કરે છે! આવાને મગશેળીયા માનીને જ આપણે જતા કરવા જોઈએ!
શેઠે ઘણું ઘણું પરિશ્રમ વેઠયા, પુષ્કળ પુષ્કળ યત્ન કર્યા પણ બંદા પકડેલું પૂંછડું છેડે તેવા ન હતા! શ્રાવકકુળમાં જન્મ, સંસ્કારી અને સુધમ પિતા, એટલી બધી સંપત્તિ કે પાપ આચરીને પૈસે પેદા કરવાની તે વૃત્તિ પણ ન થાય ! વૈમાનિક દેવતાની સ્થિતિ મેળવી શકે તે સુંદર યોગ હોવા છતાં એ અકમીએ તેને લાભ ન લીધે અને પરિણામ એ આવ્યું કે ગયે માછલામાં !
અસંખ્યાત જન જળથી ભરેલા સમુદ્રજળમાં માછલાની સ્થિતિને તે પાયે, હવે તે માછલાની સ્થિતિ મળી છે. ભાઈ પાણીમાં મઝા કરે છે. નાની નાની માછલીઓ ખાઈ આનંદ ભગવે છે. એટલામાં એક દિવસ ઓચિંતી જિનેશ્વરની મૂર્તિના આકારની માછલી તેની નજરે પડી! આ માછલીને જોતાં જ તેને જિનપ્રતિમા જે આકાર જોઈ તેને જાતિસ્મરણ થયું. પિતાએ પોતાને ધર્મપંથે વાળવા કરેલી પ્રવૃત્તિ યાદ આવી. પિતાની કરેલી ભૂલ માટે પસ્તા થયા અને જિનમતિના દર્શનથી સમ્યકત્વ પામી તે દેવલોકે ગયા !
બળાત્કારે થયેલો ધર્મ પણ તારે છે. મહાનુભાવે ! હવે તમે જ વિચારે કે બળાત્કાર કરાવેલું ધર્માચરણ પણ ફળ આપે છે કે નહિ ? તમે સાધારણ ઉદાહરણ ધ્યાનમાં લેશે તે પણ આ વિષયની મહત્તા તમારા ખ્યાલમાં આવ્યા વિના રહેવાની નથી ! સેમલ! સેમલને ગુણદોષ તે તમે જાણે જ છોને ! હવે ધારો કે એ સમલ કેઈએ તમને બળાત્કારે ખવડાવી દીધું છે તે શું એ સેમલનાં પરિણામે તમારે નહિ જોગવવાં પડે ! બળાત્કારે સેમલ ખાનારા. પણ મરણ પામે છે ! અજ્ઞાનતાથી ગોળમાં લપેટેલું સોમલ ખાનાર પણ મરે છે, રાજીખુશીથી સેમલ
Page #98
--------------------------------------------------------------------------
________________
જન્મમરણની ભયંકરતા
ગાળમાં વીટાળીને ખાનારો પણ મરે છે, સામલ છે અને તે સ્વાદમાં ક્રુષ્ટ છે, એવું જાણીને પણ તે ખાનારા મરે છે અને પોતે શું ખાય એની બેદરકારી રાખીને જે અજ્ઞાનવશ સામલ ખાય છે તે પણ મરે છે. અર્થાત્ કે ગમે તે પ્રકારે સામલ ખાનારને સામલના પુદ્ગલે પેાતાના પ્રભાવ બતાવે છે, તે જ રીતે ધર્માચરણ પણ ગમે તે પ્રકારે થયું હોય તે છતાં તે તારનારું છે એ હવે સિદ્ધ થાય છે. દ્રવ્યક્રિયા જરૂરી તેા છે જ !
આ ઉપરથી તમે સમજી શકશો કે દ્રવ્ય અનુષ્ઠાન કે ક્રિયાધમ એ રાકવા ચેાગ્ય નથી. આજે જે દ્રવ્યનું અનુષ્ઠાન પાળનારા હશે તે જ્યારે ધર્મની મહત્તા સમજશે, ત્યારે તે આપેાઆપ સાચા શુદ્ધ ધર્મના માર્ગ પર આવશે. જ્યારે છેક જાણુતા થશે કે મને ક્ષય થયા છે, ત્યારે તે ગેાળ વિના પણ દવાની ભૂકી તમેાને વગર પૂછે ગળા નીચે ઉતારી જશે ! આજે દ્રવ્યમાં હશે તેા કાલે ભાવમાં આવશે ! માટે અલબત્ત અવગુણુ રાકવા તા યા કરવા જ જોઈ એ, પણ દ્રવ્યક્રિયા કદી પણુ રાકવી ન જ જોઇએ !
એક માણસને ઉધરસ થઈ છે. ઉધરસ ટાળવા માટે દાક્તર તેને ડીનેા ત્યાગ કરવાનું કહે છે. હવે આ માણસ મીડીના ત્યાગના પચ્ચક્ખાણ માગે છે, તે એ માણસને પચ્ચક્ખાણ આપવા કે ન આપવા ? જરૂર અપાય ! આજે એ રીતે પચ્ચક્ખાણ લેશે, તે તે ધસરણીને પહેલે પગથીએ આવશે ! પહેલે પગથીએ આવેલાને કાલે ઊંચે ચઢવાનું જ્ઞાન થશે. દ્રવ્યથી પચ્ચક્ખાણુ માગે છે તે પણ તેને તે આપવા એ જ કતવ્ય છે, પણ ખાત્રી રાખેા કે આજે એ દ્રવ્યથી પચ્ચક્ખાણુ કરનારા છે તે કાલે જરૂર ભાવમાં આવવાના છે. દ્રવ્યક્રિયાને સુધારવી ઉચિત છે પણ તેના નાશ કરવા એ તે મૂર્ખાઇ છે. છેકરા માંદા પડે છેઃ બેલા, હવે શું કરશે ? કરાની દવા કરાવવી કે તેને મારી નાખવા ? એક જ જવાબ આપશેા કે એને સુધારવા ! તે જ પ્રમાણે દ્રવ્યક્રિયાને પણ સુધારવી જ જોઈ એ. તેને મારી નાખવાની જરૂર નથી !
Page #99
--------------------------------------------------------------------------
________________
-
આનંદ પ્રવચન દર્શન
હવે આપણે મુદ્દા તરફ આપણે પાછા ફરવાનું છે. જે એમ નથી સમજ્યા કે આત્માને જન્મજરામરણ રૂપી રોગ અનાદિકાળને લાગ્યો છે. તેમને એ રોગની મહત્તાને એ રોગની વિકટતાને ખ્યાલ આપવા માટે જ આત્માને જન્મ-કર્મને રેગ અનાદિ છે એમ વારંવાર કહેવું જ જોઈએ, અને જેઓ આ સત્ય સમજ્યા છે તેમની પણ એ સમજણ કાયમ રહે. પવનના ઝપાટામાં દીવાની જ્યોત ઊડી જાય છે, તેમ સંસારના સ્વાર્થ સમીરના ઝપાટામાં તેમની સમજણ જ્યાત્ ઊડી ન જાય તે માટે જેઓ એ સત્ય સમજ્યા છે તેમને પણ એ વાત વારંવાર કહેવાની જરૂર છે કે “હે ધર્મવાનો ! આત્માને અનાદિથી જન્મકર્મને મહારોગ લાગુ પડે છે.”
“અનાદિથી આ રોગ ચાલુ છે” એમ વારંવાર કહેવાનું કારણ એ જ છે કે તમને એ રોગની ભયંકરતાને ખ્યાલ સંપૂર્ણપણે આવી શકે ? અને એને પૂરેપૂરો ખ્યાલ તમારે લાવવો જ જોઈએ. તેનું કારણ એ છે કે એ ખ્યાલ થાય તે જ તમે એ ભયંકર રોગ માટે જલદ ઉપાય અજમાવી શકે.
બીજી વાત એ કે આ રોગ ટાળવાનું મહારસાયણ તે ધર્માચરણ છે. એ વિના ક્ષયની બીજી ઔષધિ નથી. ત્રીજી વાત એ છે કે એ ધર્માચરણની દિશાએ જે વ્યક્રિયા થાય છે તે પણ હિતાવહ છે અને તેથી એ દ્રવ્યક્રિયાને નાશ ન કરતાં તેમાંથી દ્રવ્ય ભાવ ટૂર કરવાને જ યત્ન કરવો જોઈએ.
અને છેલ્લી અને ચોથી વાત એ છે કે આ મહારસાયણના શિધક રસાચાર્ય ધન્વતરી જિનેશ્વર ભગવાન છે, તેમને જે દર્શાવે છે, એ રસાચાર્યની જેઓ ઓળખાણ આપે છે તે સાધુએ છે. તે સાધુઓને અને એ રસાચાર્યને જે શ્રદ્ધાપૂર્વક શરણે જાય છે, તે જ એ રસાયણ ખાઈ શકે છે! હવે એ રસાયણ ખાવાને એટલે ધર્મપામવાને માર્ગ શોધ પડશે.
ધર્મ પામ એટલે ૨૧ ગુણ ઉપાર્જન કરવા. ધર્મ આમ મહાનું છે અને તેથી માણસે દુનિયાની બધી વસ્તુને ત્યાગ કરી ધર્મ પામ એ તેની મહાન ફરજ છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
6
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
પૈસેક્સ, ટકા, ધર, ખેતર, સ્ત્રી પતિ પુત્ર, વગેરે શરીરની માલિકીની ચીજો છે. આત્માની માલિકી કેવળ ધર્મ ઉપર છે. જિનેશ્વર ભગવાને એ જે કહ્યું તે આ ધર્મ છે. ચાર બેંક તેને સિકકા સાચા સેાના પર મારે છે, તેમ જિન ભગવંતની વાણી તે ધર્મ અને જિનેશ્વર ભગવાને જે પ્રમાણે કહે છે, તે પ્રમાણે કરે છે. કહેણી અને કરણીમાં જૈનશાસનમાં ફેરફાર નથી જણાવ્યો. યથાવાદી તથાકારીના નિયમ ક્ષાયિકભાવ માટે છે. તે ક્ષાયે પશમિકભાવ માટે ઘટાવાય નહિ શાસ્રનામ બધે એક રીતે લાગુ ન કરાય. જે વસ્તુ સાધુને માટે નિષેધી હાય, તે શ્રાવકને માટે નિષેધેલી ન સમજાય. મુનિરાજને પૂજાને ત્યાગ કહ્યો તેથી શ્રાવકને પણ હિંસાનું બહાનું આગળ ધરી પૂજાથી વંચિત ન રખાય. Rsિહંસાને આગળ ધરી પૂજાને વરેધ કરનાર સાધુએ પોતાના વરવાડા વગેરે કામેામાં હિંસા થતી હોય ત્યાં તે શ્રાવાને નથી, માટે હંમેશાં સાધુશ્રાવકની તુલા સમજી વિવેક રાખવે.
ધને! માલિક આત્મા.
શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીવેાના કલ્યાણને માટે ધર્માં દેશના આપતાં સ્પષ્ટ રીતિએ કહી ગયા છે કે ધમ એ આત્માની માલિકીની વસ્તુ છે. સંસારની ખીજી ચીજો, પૈસાટકા, ઘર, ખેતર, સ્ત્રી, પતિ, પુત્ર એ ઘણું ઘણું તેા શરીરની માલિકીની ચીજ છે, આત્મા તેના ઉપર માલિકી ધરાવતા નથી. આત્માની માલિકીની એવી ભયંકર ભવસાગરમાં જો કોઈ પણ ચીજ હોય તેા તે એક માત્ર ધર્મ છે. ધર્મ એવી વસ્તુ છે કે શરીરના વિનાશની સાથે તેના નાશ થઈ જતા નથી, તેમાં વિકાર સંભવતા નથી અથવા ધમાં કાંઇ પણ ફેરફાર થતા નથી. ધર્મ એ આત્માની પેાતાની માલિકીની ચીજ હોવાથી તેના કેવા પ્રકારે ઉપયાગ કરવા જોઈ એ તે વાત આત્માએ જાણવાની જરૂર છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
૨૭૨
આનંદ પ્રવચન દર્શને ધર્મ એ પિતાની માલિકીની ચીજ હોવા છતાં તેને સદુપયેગ કેવી રીતે થાય છે ? દુરુપયોગ કેવી રીતે થાય છે ? અને તેને અનુપગ કેવા પ્રકારે થાય છે ? અને એ સવગે કેવાં પરિણામે નિપજાવે છે? તે સઘળું આત્મા જાણ નથી. ધર્મને ઉપયોગ કેવી રીતે કરવાનું છે તેની પણ આત્માને માહિતી નથી. અથવા જે આ
માહિતી આત્માને મળી હોય તે પણ આમા તે માહિતીને જોઈએ * તે ઉપયોગ કરતા નથી.
ધર્મ એટલે શું ? એ વાત સર્વથા સાચી છે કે ધર્મ એ આત્માના કબજાની વસ્તુ છે. ધર્મ ઉપર શરીરની માલિકી નથી. ધર્મ ઉપર દહ અધિકાર ચલાવી શકતું નથી. ધર્મ ઉપરને પૂરેપૂરે અધિકાર આત્માને આધીન છે. પરંતુ તે છતાં આત્માને ધર્મની વ્યવસ્થા કરવાને અધિકાર આ મહાપ્રતાપી જૈનશાસને આપ્યો નથી. ધર્મની વ્યવસ્થા કરવાનો અધિકાર જૈનશાસને આત્માને આપી દીધું નથી તેથી જ આત્માને એમ બોલવું પડયું છે કે –
“નિg નત તત્ત જાતિનો ઇશ્નો” શ્રીમાનું જિનેશ્વર ભગવાને એ જે કહ્યું છે, તેઓશ્રીએ પ્રરૂપેલું છે, તેમના પ્રમુખ દ્વારા જે ઉચ્ચારાયું છે, તે જ ધર્મ છે. અહીં આપણે વિચાર કરવાને છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે કહ્યું છે અથવા તે તેમણે જેની પ્રરૂપણ કરી છે, તેને જ શાસ્ત્રકારો ધર્મ શા માટે કહે છે ? જે કાંઈ ધર્મ નથી, જે કાંઈ સત્ય નથી, જે કાંઈ તત્વ નથી અથવા તે જે શાસ્ત્ર નથી તે વસ્તુઓ શ્રીમાન્ જિનેશ્વર ભગવાન કહી દે તેટલા માત્રથી કાંઈ સત્યરૂપ બની જવાની નથી. સત્ય બોલવું એ ધર્મ છે, પરંતુ શ્રીમાન જિનેશ્વર ભગવાન અસત્ય બોલવું એ ધર્મ છે એમ કહી દે, તેથી કાંઈ અસત્ય ભાષણ એ ધર્મરૂપ બનવાનું નથી. તે જ પ્રમાણે જે કાંઈ ધર્મરૂપ છે, જે કાંઈ તત્વ રૂપ છે અથવા જે કાંઈ શાસ્ત્રરૂપ છે, તે સઘળું જિનેશ્વર ભગવાનેએ ન કહ્યું હોય તેથી અધર્મરૂપ બની જવાનું નથી, ત્યારે હવે વિચારવાને પ્રશ્ન ઊભું થાય
Page #102
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
93
છે કે જિનેશ્વરદેવાએ કહ્યો તે જ ધમ, જિનેશ્વરદેવાએ કર્યું તે જ તત્ત્વ અને તેમણે જેની પ્રરૂપણા કરી છે તે જ શાસ્ત્ર; એમ આ મહાન જૈનશાસન શા માટે કહી રહ્યું છે ?
છાપની જરૂરીઆત શી ? ભગવાન શ્રી જિનેશ્વરના કહેવા માત્રથી જે અધમ છે, તે વસ્તુ ધરૂપ થવાની નથી અને જે વસ્તુ ધરૂપ છે તે વસ્તુ અધર્મ રૂપ થવાની નથી તેા પછી જૈનશાસનના પૂર્વક્ત કથનમાં શું મહત્ત્વ રહ્યું છે ? તેના વિચાર કરે. જૈનશાસનની દરેકે દરેક વાતમાં, તેના શબ્દેશબ્દમાં, તેના વાકયેવાકયમાં કાંઈ નહિ તા કાંઈક ગૂઢ વસ્તુ છૂપાએલી છે. જનશાસનના “શ્રીમાન જિનેશ્વર ભગવાનાએ જે કહ્યું છે તે જ ધર્મ” એવા વાકયમાં પણ એવી જ મહાન ગૂઢતા અને સુ ંદરતા રહેલી છે. સાનું ખરીદનારાઓ હ ંમેશાં સેાના ઉપર ચાર્ટર બેંકની છાપ પડેલી શેાધે છે. જે વસ્તુ ઉપર ચાર એ ́કની છાપ પડે છે તે સેતુ છે, પરંતુ એ સાથે જ આપણે યાદ રાખવાનું છે કે જે સેના પર ચાર્ટર એકની છાપ ન પડી હાય તે સેાનું પણ કાંઇ સાનાપણામાંથી મટી જતું નથી. સૈા ટચનુ સાનુ હોય, ચાકસીએએ તેની પૂરેપૂરી તપાસ કરી હાય, તેને આખા જગતને સાના તરીકે સ્વીકાર્યુ હોય, એ સેાના ઉપર ચ! ર બેંકની છાપ ન હોય તેટલા માત્રથી એ સેતુ' તે કાંઇ સેાના તરીકે મટી જતું નથી. બીજી બાજુએ પિત્તળ ઉપર ચાર એક છાપ મારી આપે તેથી પિત્તળને કાઇ સેાના તરીકે સ્વીકારી લેતી નથી ત્યારે હવે વિચાર કરો કે સેાના ઉપર ચાર એકના જ સિક્કાની છાપ શા માટે શેાધવામાં આવે છે ?
ચાર બેંકનુ સાનુ બનાવતી નથી અથવા
ચાર્ટર બેંકની છાપ અસુવર્ણ ને સુવર્ણ તા સુવણને અસુવણુ બનાવી દેતી નથી, તે છતાં વ્યવહારમાં ચાર
બેંકની છાપ જોવાય છે અને ચાર બેંકનુ
સાનુ એ જ પ્રતિષ્ઠાપાત્ર સાનુ” એમ ખેલાય છે.
બેંકનુ સઘળાનું કારણ શું ? ચાર બેંક સઘળા
સાનું કેમ ન હોય ? તે રીતે ચાર ત્યારે વિચાર કરેા કે
આ
Page #103
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન સેના ઉપર છાપ મારી દેતી નથી, પરંતુ એટલું તે સ્પષ્ટ છે કે ચાર્ટર બેંકની છાપ હોય તે સોનું તે ખરું જ છે તેમાં કશે સંશય નથી અર્થાત્ એવો નિયમ તારવી શકાય છે કે બધા સેના ઉપર ચાર્ટર બેંકે છાપ મારવી જ જોઈએ એમ નથી, પરંતુ ચાર્ટર બેંક ચેકખા. સેના ઉપર છાપ મારી આપતી હોવાથી જ્યાં છાપ છે તે શુદ્ધ સેનું છે.
“આંબે એ વૃક્ષ છે” એ નિયમ ઠરાવી શકાય છે, પરંતુ તેથી કાંઈ જે વૃક્ષ છે તે આંબા છે એવો નિયમ ઠરાવી શકાતું નથી. જેમ આંબે એ વૃક્ષ કહેવાય છે, પરંતુ પ્રત્યેક વૃક્ષને આપણે આંબે કહી શકતા નથી, તે જ પ્રમાણે જેના ઉપર ચાર્ટર બેંકની છાપ હોય. તે સોનું છે, પરંતુ છાપ ન હોય તે સેનું જ નથી; એવું પણ આપણે કહી શકતા નથી. અર્થાત્ અહીં બંને બાજુને નિયમ નથી.
બંને બાજુને નિયમ. જ્યાં છાપ છે, ત્યાં તેનું છે અને જ્યાં છા૫ નથી ત્યાં સોનું નથી. એ બંને બાજુને નિયમ વ્યવહારને લાગુ પડતું નથી, પરંતુ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના કથનને બંને બાજુને નિયમ લાગુ પડે છે. જે કાંઈ ભગવાન જિનેશ્વરદેવોએ કહેલું છે, તે ધર્મ છે, તે તત્વ છે અને તેઓશ્રીએ જે પ્રરૂપેલું છે તે જ શાસ્ત્ર છે. એ એક બાજુએ નિયમ છે, એ જ પ્રમાણે બીજી બાજુને એ પણ નિયમ છે કે જે જે ધર્મ છે, જે જે તત્વ છે, તે સઘળાં ભગવાન શ્રી જિનેશ્વરદેએ કહેલાં છે અને જે શાસ્ત્ર છે તે તેમણે પ્રરૂપેલાં છે, ભગવાન જિનેશ્વર દેએ જે કાંઈ કહ્યું છે તે ધર્મ છે, તે જ તત્વ છે અને તે જ શાસ્ત્ર છે. એ જ પ્રમાણે જે શાસ્ત્ર છે, જે તત્ત્વ છે અને જે ધર્મ છે એ. શ્રી જિનેશ્વરીએ જ કથેલાં અથવા પ્રરૂપેલાં છે. એ બંને બાજુનો નિયમ અહીં લેવાને છે. જે અતીત, અનાગત અને વર્તમાન પદાર્થોને જણાવનારાં વાળે છે, તે સઘળાં વાકયે શ્રી જિનેશ્વર ભગવાને. કહેલાં છે, તેથી જ અહીં અપવાદને સ્થાન રહેવા પામતું નથી.
થની અને કરણી. જેના ઉપર છાપ છે, તે એકખું સોનું છે એ એક બાજુને
Page #104
--------------------------------------------------------------------------
________________
૭૫
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી જ નિયમ છે. તેથી આપણે એમ કહી શકીએ છીએ કે જેના ઉપર છાપ છે તે સેનું છે એ વાત સાચી છે, પરંતુ જ્યાં છાપ નથી, ત્યાં સેનું જ નથી એ કાંઈ નિયમ નથી. અહીં આપણને બેલવાને અવકાશ છે. અહીં આપણે દલીલ કરી શકીએ છીએ. આપણું પંડિતાઈ ત્યાં ચાલી શકે છે. શાસનમાં આપણું પંડિતાઈ ચાલી શકતી નથી, કારણ કે શાસનમાં બંને બાજુને નિયમ લેવામાં આવ્યો છે. જે ધર્મ છે, જે તત્વ છે અને જે શાસ્ત્ર છે તે શ્રી જિનેશ્વરએ કહેલ છે અને શ્રીમાન જિનેશ્વર ભગવાને જે કાંઈ કહ્યું છે, તે સઘળું ધર્મ, તત્વ અને શાસ્ત્ર છે. એ બન્ને બાજુને નિયમ અહીં જૈનશાસનમાં લાગુ પડે છે, તેથી જ આ મહાપ્રતાપી જૈનશાસનમાં કથની અને કરણીનો ભેદ પાડવામાં આવ્યું નથી. કથની અને કરણીનો ભેદ બીજાં શાસનમાં ચાલી શકતે હોય પરંતુ અહીં આ શાસનમાં ભેટ ચાલી. શકતે નથી.
સર્વજ્ઞ ભગવાનને આપણે સર્વજ્ઞ ભગવાન તરીકે જાણીએ છીએ. તેઓને એવા જાણીને આપણે તેમની વંદના, બહુમાન ઈત્યાદિ કરીએ છીએ અને તેમનાં વચનોને પ્રમાણ માનીને, તેમના શબ્દોની પાછળ જીવન ગાળવાનો આપણે યત્ન હોય છે. હવે વિચાર કરો કે જેને એક કેદ્ર બનાવીને આપણે ચાલીએ છીએ તે તીર્થકર ભગવાન સર્વજ્ઞ છે એમ આપણે કેવી રીતે જાણવું ?
| સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે શી રીતે ઓળખવા
શાસ્ત્ર આ બાબતમાં સ્પષ્ટ રીતે ઉત્તર આપે છે કે “જે કોઈપણ પ્રકારના કોઈ પણ જીવની હિંસા કરતું નથી અને જે કહે છે તેવી જ રીતે વર્તે છે તે સર્વજ્ઞ છે.” શ્રી જિનેશ્વર ભગવાનને ઓળખવા માટે શાસ્ત્ર બે નિયમો રાખ્યા છે. એક નિયમ તે એ છે કે જે હિંસા કરતું નથી, પરંતુ બીજે નિયમ તરત જ એ કહેવામાં આવે છે કે જેવું કહે તેવી જ રીતે વર્તે !” આ બીજો નિયમ ઘણે ગૂઢ છે અને તે સમજવા જેવું છે.
જેઓ જૈનશાસનના અમૃત જેવા આગમન. અમૂલ્ય શબ્દોના
Page #105
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન રહસ્યને પામવાને યત્ન ન કરતાં માત્ર એના શાબ્દિક અર્થ કરીને જ કામ લેવા માગે છે તેઓ ઘણે ભાગે અર્થને સ્થાને અનર્થ ઉત્પન્ન કરી બેસે છે. આમ ન થાય તે માટે દરેક વાને પૂર્વાપર સંબંધ, આખા ગ્રંથને સામાન્ય હેતુ અને કથન કરનારનું જીવનએ બધાને વફાદાર રહીને જ શાસ્ત્રોના સાચા અર્થો કરવાની જરૂર છે. શાસ્ત્ર તીર્થંકરની વ્યાખ્યા આપતાં એક એવો નિયમ બતાવે છે કે નહાવા તા . શ્રી જિનેશ્વર ભગવાને સંસારમાં જીવતા હોય છે, ત્યારે તેઓ ક્ષાયિક ભાવમાં હોય છે અને ક્ષાયિક ભાવમાં હોવાથી તેઓશ્રી ક્ષાયિક ભાવને લાયકનું જ કથન કરે છે અને તેઓ જેવું કહે છે તે જ પ્રમાણે પિતે વર્તન પણ કરે છે એટલે ભગવાન શ્રીમાન તીર્થકરને માટે એવો નિયમ તારવી શકાય છે કે તેઓ જેવો ઉપદેશ કરે છે તેવું જ વર્તન રાખે છે અને તેઓશ્રી જેવું વર્તન રાખે છે તેવો જ ઉપદેશ પણ કરે છે. અર્થાત તીર્થકર ભગવાનને અંગે બંને બાજુને નિયમ નકકી કરી શકાય છે. તેમને માટે એક બાજુને નિયમ નકકી નથી.
જેવું કથન, તેવું જ વર્તન ભગવાન શ્રી તીર્થંકર મહારાજાએ પોતે અઢાર દોષોથી રહિત છે. એટલા જ માટે તેઓ દેશના પણ અઢાર દોષના પરિવારની જ આપે છે. ભગવાન શ્રી તીર્થંકરદેવો ક્ષાયિક ભાવમાં જ રહેલા હોવાથી તેઓ ક્ષાયિક ભાવને ગ્ય એવો જ ઉપદેશ આપે છે અને તેઓ શ્રીમાનનું વર્તન પણ એવા ક્ષાયિક ભાવને અનુસરતું જ હોય છે તેથી જ તેમને માટે “જેવું કહે છે, તેવું કરે છે અને જેવું (આચરણ) કરે છે તેવું જ (સત્ય) કહે છે” એ નિયમ કર્યો છે. આપણા માટે આ નિયમ કરી શકતું નથી. ત્યારે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આપણે જે વર્તન રાખીએ છીએ તે વર્તન ભગવાન શ્રી તીર્થંકરદેવોએ કહેલું છે કે તેમના કહ્યા વિનાનું છે ? અર્થાત્ આપણે ભગવાનના કહ્યા પ્રમાણે વર્તન રાખીએ છીએ કે ન કહ્યું હોય તે પ્રમાણે વર્તન રાખીએ છીએ ?
Page #106
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
વા તથા ” ક્ષાયિકભાવમાં જે વિદ્યમાન છે, તેઓને માટે “યથાવાદી તથાકારી એવો નિયમ નક્કી છે; પરંતુ ક્ષાપશમિકભાવનું વર્તન કેવું હોય છે તેને વિચાર કરી જુઓ. ક્ષાપશમિક ભાવમાં ગુરૂ પાસે વ્રત લેવામાં આવે છે. હવે જરા આગળ વિચારો. તમે ગુરુ પાસે વ્રત લે છે. એ વ્રત લેવાને માટે ભગવાન શ્રી તીર્થંકરદેવેએ કહ્યું છે કે નહિ? જે ભગવાને વ્રત લેવાનું કહ્યું હોય, તે તેમણે પણ વ્રત લીધેલું હોવું જોઈએ, કારણ કે ભગવાન શ્રી તીર્થંકરદેવોને માટે એ નિયમ. કરેલો છે કે “તેઓ જે કાંઈ કહે છે તે પ્રમાણે કરે છે અને જે કાંઈ કરે છે તે જ પ્રમાણે કહે છે. આ નિયમ પ્રમાણે જે તેમણે વ્રત લેવાનું કહ્યું હોય તે તેમણે પણ વ્રત લીધું હોવું જોઈએ. જે તેમણે વ્રત ન. લીધું હોય અને તેમણે વ્રત લેવાનો ઉપદેશ આપ્યો હોય તે શ્રી જિનેશ્વરા માટેનો “યથાવાદી તથાકારીએ નિયમ બેટ કરે છે, અને જો તેમણે વ્રત ન લીધું હોય તે તેમણે વ્રત લેવાનો ઉપદેશ ન આપો. જોઈએ. વળી જે તેમણે વ્રત લેવાને ઉપદેશ ન આપ્યો હોય અને તે છતાં તમે વ્રત લીધું હોય તે તમારું કાર્ય ભગવાને ન કહ્યું હોય. તેવું કર્યા બરાબર ઠરે છે ! આ ગૂંચવણમાં પરમ પ્રતાપી જૈનશાસન શું ઉકેલ આપે છે તે હવે જોઈએ.
(૨) સાચે ઉકેલ. ભગવાન શ્રી તીર્થંકરદેએ પોતે તે ગુરુ પાસેથી કઈ પણ જાતનું વ્રત લીધું જ નથી. હવે બીજું ઉદાહરણ લઈએ. તમે ગચ્છમાં ગુરૂકુળવાસ કરો છો. ગચ્છમાં રહી ગુરૂકુળવાસ કરો એ વાત શ્રીમાનું. તીર્થકર દેએ કહેલી છે કે નહિ? અને જે તેમણે ગરછમાં રહીને ગુરૂકુળવાસ કરવાને કહ્યો હતો તેમણે પોતે કયા ગુરૂકુળવાસ કર્યો હતે.
વિનય ધર્મનું મૂળ છે.” આ સત્ય કેણે કહ્યું છે? જે વિનય ધર્મનું મૂળ છે, એ સત્ય તીર્થકસ્ટેએ કહ્યું છે, તે વિચાર કરજે, કે તેમણે વિનય કેને કર્યો હતે ?
Page #107
--------------------------------------------------------------------------
________________
૭૮
- આનંદ પ્રવચન દર્શન “વૈયાવચ્ચ એ શાસનનું મૂળ છે” એ વાત સાચી છે, પરંતુ ભગવાન શ્રી જિનેશ્વરોનું એ સંબંધમાં કેવું વર્તન હતું ?
બિમાર સાધુની માવજત કરવી એને જૈનશાસને મોટામાં મોટો ગણ માન્યો છે. બિમાર એટલે જગતના ત્રિવિધ તાપથી પીડાતા હોય તે બિમાર અહીં સમજવાનું નથી, પરંતુ જે શરીરથી રોગી છે તેને અહીં બિમાર ગણવાને છે. અહી બિમાર શબ્દથી જગતના આધિ, ઉપાધિને અંગે બિમાર એવો અર્થ લઈ શકાતું નથી કારણ કે તે અર્થ લેવામાં ભારે ગોટાળે ઊભો થાય છે.
- બિમાર કેને કહેશે? બિમાર શબ્દને અંગે જગતની આધિ, ઉપાધિને અંગે બિમાર એ અર્થ લઈએ તે શી હાની થાય છે તેને વિચાર કરે. સાધુઓ ધર્મલાભને અંગે જ વસ્તુઓ ગ્રહણ કરે છે. હવે આવી રીતે ધર્મલાભને અંગે તેમણે જે ચીજ ગ્રહણ કરી છે તે ચીજ તેઓ જે સાધુ અધર્મમાં કે ધર્માધર્મમાં પ્રવર્તી રહ્યા હોય તેને દઈ શકતા જ નથી. જગતમાં રહેલા બીજા જ છે તેમણે સર્વસાવદ્ય ત્યાગ કરેલો હતો જ નથી અને સાધુઓએ તે સર્વસાવદ્યનો ત્યાગ કરેલ હોય છે. હવે જે સર્વસાવદ્ય ત્યાગી સર્વસાવદ્યના રાગીને પોષે, તે સર્વસાવના ત્યાગીએ પણ પર્યાયે સર્વસાવદ્યનો રાગ રાખે છે એવું જ કરે છે. આથી જ એ વસ્તુ સ્પષ્ટ છે કે સર્વસાવધના ત્યાગી હોય તેઓ સર્વસાવધને અનુરાગીઓને પિષણ આપી શકે નહિ. જનશાસનનાં પરમપ્રતાપી શાસ્ત્રોને આ નિર્ણય છે.
જેમ માંદા માણસને દવા તેનું હિત કરનારી હોવા છતાં તેને વી લાગે છે, તે જ પ્રમાણે શાસ્ત્રોને આ સીધે સાદો નિર્ણય પણ
ઓ આડે માગે જનારા હોય છે, તેને કડવો જ લાગે છે ! સાધુને માટે શાસ્ત્રકાર મહારાજાઓએ વ્યક્ત કરેલો એવો ધર્મ શું છે તે વિચારજે. સાધુને માટે એ ધર્મ માનવામાં આવ્યો છે કે “અસંયતિને આપવું નહિ, અને સાધુએ અસંયતિનું પિષણ પણ કરવું નહિ.” સાધુઓ અસંયતિને આપે છે અથવા તે તે અસંયતિનું પિષણ કરે
Page #108
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
તે તેને પાપ લાગે છે, પરંતુ શ્રાવકને માટે એ નિયમ ઠરાવવામાં આવ્યા નથી. શ્રાવક અસ'યતિને આપે છે કે અસંયતિને પોષે છે તેથી તે પાપમાં પડતા નથી.
ત્યારે હવે કાઈ એવા સવાલ કરશે કે જો સાધુને અસતિને પોષવામાં શા માટે પાપ ન હોઈ શકે ? સાધુ અને શ્રાવક બંને જન છે. એક જૈન છે અને બીજો અર્જન નથી. એક ભગવાન શ્રી તીર્થંકર દેવાને માને છે અને બીજો તેને નથી માનતા એવું નથી, તેા એક જ શાસનમાં રહેલા સાધુ અને શ્રાવક – એ બેમાંથી, એક જ કામ કરવા છતાં, એકને પાપ અને બીજાને પુણ્ય કેવી રીતે હાઈ શકે ? તત્ત્વને સમજવાની જરૂર.
જે મનુષ્ય આવેા પ્રશ્ન કરે છે તેને માટે ખાતરીથી માની લેજો કે તે ધર્મનાં સાચાં તત્ત્વાને સમજી શકેલેા નથી. જો તે ધર્મનાં સાચાં તત્ત્વાને સમજી શકેલેા હાત તા તા તેણે સાધુ અને શ્રાવક બંનેને એક જ કાંટે તાળી જોવાના પ્રયત્ન કદી પણ કર્યાં જ ન હેાત.
સાધુએ સ સાવદ્યના ત્યાગને અંગે શુ` પ્રતિજ્ઞા કરી છે તે વિચારા. સર્વસાવદ્યના ત્યાગ કરવા એવી સાધુની પ્રતિજ્ઞા છેઃ જેઓ ઉપર જણાવ્યા પ્રમાણેની શંકા ઉઠાવે છે તે સાધુની આ પ્રતિજ્ઞાના મમ સમજી શકેલા જ નથી એમ કહેવામાં જરાય વાંધા નથી. જો તે સાધુની સસાવદ્યની પ્રતિજ્ઞાને સમજી શકયા હાત તા સાધુને અસ યતિને પેાષવામાં પાપ છે, પરંતુ શ્રાવકને અસતિને પેાષવામાં પાપ નથી એના મમ સારી પેઠે સમજી શકયા હાત! સવ સાવધની આ પ્રતિજ્ઞાના મમ ન સમજી શકનારાઓ ધબુદ્ધિથી, શાસ્ત્ર પરત્વેના પ્રેમથી અને સત્યને જાણવાની જિજ્ઞાસાથી નીચેનું ઉદાહરણ વિચારી જોવામાં સફળ થશે, તેા આ સબધમાં તેમની ભૂલ અવશ્ય દૂર થવા પામશે. એકને લાભ, બીજાને નહિ. ધારા કે ચામાસાને અંગે કેટલાક સાધુ એક સ્થળે રહેલા છે. તેમને રહેવાને માટે મકાન સાંકડુ પડે છે. આથી તેઓ એ મકાનની વચ્ચે વહેંચાઈ ગયા છે. અને મકાનેાની વચ્ચે અડધા માઈલનું' અંતર છે. હવે વ્યાખ્યાન બેસે છે, વ્યાખ્યાનનો સમય થાય છે. વ્યાખ્યાન એક મકાનમાં થાય છે અને થાડા સાધુએ બીજા મકાનમાં રહ્યા છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
co
આનઃ પ્રવચન ન
આ બીજા મકાનમાં રહેલા સાધુઓએ વ્યાખ્યાન સાંભળવા માટે અપકાયની વિરાધના કરીને પડતા વરસાદમાં પલળીને કાદવ ખૂંદતા, વ્યાખ્યાન થાય છે તે મકાનમાં આવવું કે નહિ ?
આ સંચાગેામાં સાધુ પણ જો વ્યાખ્યાન સાંભળવાને માટે દોડતા દોડતા કાદવ ખૂંદતા વરસાદમાં પલળતા આવી પહેાંચે, તે તેને લાભ છે ખરા કે ?
નહિ જ.
ઠીક ! હવે એ જ બીજા મકાનની પાસે શ્રાવકનુ ઘર છે અને એક શ્રાવક પણ ત્યાંથી વ્યાખ્યાન સ`મળવાને અગે દોડતા આવે છે તા આ શ્રાવકને વરસાદમાં દેશડતા આવવાને અંગે લાભ છે કે નુકસાન છે ? જો એમ કહેશેા કે શ્ર!વકને પડતા વરસદમાં વ્યાખ્યાન સાંભળવા આવવા માટે લાભ છે તેા પછી સાધુને પણ લાભ છે એમ જ કહેવું પડશે અને જો સાધુને નુકસાન છે એમ કહીએ તા પછી શ્રાવકને પણ નુકસાન છે, એમ જ કહેવું જ પડશે, પરંતુ એમ કયારે કહી શકાય. કે જો તમેા શ્રાવક અને સાધુ એ બ ંનેને સરખા માના તે! જો તમે સાધુ અને શ્રાવક એ બ ંનેને સરખા માનતા હૈ। તા તે તમારે અહીં પણ સાધુ અને શ્રાવક બંનેના માગ એક જ માનવા પડશે. તે સિવાય તમારા છૂટકા થવાના નથી.
ધમ એ તે અવ્યક્ત ચીજ છે. હવે બીજી એક ઉદાહરણ લે!; સમો કે એક શહેરથી એક માઈલ દૂર એક મેટુ' બજાર આવેલુ છે અને તે જ સ્થાને ઉપાશ્રય આવેલા છે. ગામમાંથી વરસતા વરસાદમાં ચાર શ્રાવકે નીકળે છે અને તેઓ આગળ જાય છે. આ ચારમાંથી એક શાકભાજી લેવા નીકળેલા છે, બીજો ઉઘરાણીએ જવા નીકળેલા છે, ત્રીજો અમસ્તા રખડવા નીકળેલા છે અને ચાથેા ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવાને માટે નીકળેલા છે. હવે રસ્તામાં એવુ બને છે કે અકસ્માત થાય છે, આકાશમાંથી વીજળી પડીને તે આ ચારેચાર માણસાના અંત આણે છે. ચારે માણસે એક જ સ્થળેથી નીકળ્યા છે, તેઓ એક જ પરિસ્થિતિમાં છે અને
Page #110
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
૮૧
તેમને ચાલવાથી એક સરખી જ હિંસા પણ થઇ છે, તે છતાં આ ચારે માણસે! કાળ કરશે તેા શું એક જ ગતિએ જશે ખરા ? નહિ, (૩)
કેટલાક ઉદ્ભૂ ́ખલ માણસા એવા પ્રશ્ન કરતાં પણ અચકાતા નથી કે અમે તે આટલાં વરસેનાં વરસે સુધી પૂજા કર્યાં જ કરી છે, પરંતુ અમેને તે પૂજાનું કાંઇએ ફળ મળ્યું નથી. પછી હવે આ પૂજા કરવાનુ શુ કામ છે ? અને તેને માટે માથાફોડ કરવાનીયે શી જરૂર છે ? ’ આવા મૂર્તિ પૂવિરોધી ઉચ્છ ખલાએ વિચારવાની જરૂર છે કે તેમણે વસેનાં વરસા સુધી પૂજા કર્યા વિના માત્ર ગુરૂના ઉપદેશ સાંભળી સાંભળીને કાન કોડયા છે તેમાં તેમણે શુ' મેળવ્યુ' છે ? તેમણે જે કાંઈ મેળવ્યુ છે, તેમણે જે ધની પ્રાપ્તિ કરી છે, તે તે બતાવી શકતા નથી, કારણુ કે ધમ એ કાંઈ બતાવવાની ચીજ નથી તેા પછી. એની મેળે જ ખૂલ્લું થાય છે કે પૂજા કરતાં શુ' મળ્યું એ પણ બતાવવાની વસ્તુ હોઈ શકે નહિ.
માત્ર એક જ હિસા સાલે છે ! ધ એ અવ્યકત ચીજ છે, તે કાંઈ હાથ પકડીને બતાવી શકાય. એવી ચીજ નથી પરંતુ તે છતાં પણ પૂજા કરતાં શું વળ્યું ? એવે કેાઈ પ્રશ્ન કરે તે તેને પ્રશ્ન મિથ્યા જ છે એ સ્વયંસિદ્ધ છે. જે પાતે અન સાધુ હોવાના દાવા કરે છે, જે પાતે જૈન તીર્થંકર ભગવાનાને પોતાના અગ્રેસર ગણવાની વાણી ઉચ્ચારે છે અને પેાતે જૈન હાવામાં અભિમાન લે છે તે માણસ તા કદાપિ પણ પૂજાના પ્રતિકાર કરી શકે જ નહિ.. જે માલુસ એક તરફથી પેાતે પેાતાને જનસાધુ કહે છે અને બીજી તરફ પૂજાના પ્રતિકાર કરે છે. તેનું માનસ ન સમજી શકાય એવું છે.
તેઓ જે વસ્તુ કહે છે તેની વિચિત્રતા વિચારવા જેવી છે. તેઓ કહે છે કે ભગવાન શ્રી તીર્થંકરદેવાની પૂજા કરવી એમાં હિ ંસા થાય. છે અને હિંસાના જૈનધર્મ ત્યાગ કરેલા હૈાવાથી આવી હિ ંસા કરવી. એ ગૃહસ્થને માટે વ્યાજબી નથી ! આવા પ્રકારની હિ ંસા આ સાધુને
Page #111
--------------------------------------------------------------------------
________________
૨
આનઃ પ્રવચન દેશન
-
સાલે છે, પરંતુ એવા જ પ્રકારની બીજી હજારા હિંસા થાય છે, તે તેમને સાલતી નથી એ ખરેખર આશ્ચર્ય છે!
મૂર્તિ પૂજા વિરેષ્ઠી સાધુએના ભતે તેમને વંદન કરવાને માટે તેમનુ ઘર છેાડીને ઉપાશ્રયે આવે છે, ત્યારે રસ્તામાં શુ હિંસા થતી નથી ? રસ્તામાં કાચા પાણીના કચ્ચરઘાણ નીકળી જાય છે, જાતજાતની વનસ્પતિ પણ છૂંદાઈ તેના ચૂરેચૂરા બની જાય છે અને હજારો જીવા નાશ પામે છે. પગ નીચે અનેક જીવડાંઓ આવીને તે છૂંદાઈ જાય છે. પર’તુ આ સધળી હિ ́સાએના તેએ વિરોધ કરતા નથી અને માત્ર મૂર્તિ પૂજા કરતાં જ વનસ્પતિ ઇત્યાદિની હિંસા થાય છે એમ કહીને તેઓ હિંસાના વિરોધને નામે મૂર્તિ પૂજાના જ વિરોધ કરે છે. બીજી બધી હિંસા વ્યાજબી છે કે ?
આવા સાધુઓને પ્રશ્ન કરનારાએ વ્યાજબી રીતે પૂછી શકે છે કે ભાઇ ! તમને વંદન કરવા માટે તમારા અનુયાયીઓ સેંકડા ગાઉ દૂરથી આગગાડીમાં બેસીને, વહાણમાં બેસીને અથવા તેા પગે ચાલીને આવે છે. આ રીતે આવવા-જવામાં શું હિંસા સંભવતી નથી ? આગગાડી સેંકડો ગાઉ સુધી દોડે છે તેમાં સેંકડો નહિ, પરંતુ લાખા જીવાના નાશ થાય છે પરંતુ તે છતાં તેવી હિંસા મૂર્તિપૂજા વિરોધી સાધુઓને સાલતી નથી, એટલું જ નહિ. પરંતુ તે હિંસા વિરુદ્ધ તે એક શબ્દ પણ કાઢતા નથી અને ભગવાન શ્રી જિનેશ્વરદેવાની પ્રતિમા પૂજવામાં હિંસા થાય છે એમ કહીને જયારે તેએ હિંસાને નામે પ્રતિમાપૂજાના વિરાધ કરે છે, ત્યારે આશ્ચય થયા વિના રહેતું જ નથી, માત્ર અજ્ઞાન છે, બીજી કાંઇ નહિ.
જો તેમને ખરેખર જ હિ'સાના ડર લાગતા હોય તા તા તેમણે પેાતાના અનુયાયીઓને કહી દેવુ' જેઈએ કે, મહાનુભાવા ! સાધુને વ'ના કરવાને માટે પગે ચાલીને પણ સાધુએ જ્યાં વિદ્યમાન હોય ત્યાં જશેા નહિ, કારણ કે એ રીતે જવામાં પણ હિ*સા સંભવે છે; પરંતુ સાધુએ તમારે ત્યાં આવે ત્યારે જ તેને વંદના કરો! શુ મૂર્તિ પૂજા વિરાધી સાધુએ કે જેઓ હિંસાને બહાને મૂર્તિ પૂજાનો નિષેધ
Page #112
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
કરે છે, તેમણે પેાતાના અનુયાયીઓને કદી આવે ઉપદેશ આપ્યા ખરા ? આજસુધીના ઇતિહાસમાં આવેા ઉપદેશ કોઈ સાધુએ પાતાના કોઇપણ અનુયાયીઓને આપેલા જાણ્યા નથી.
૮૩
જેથી પેાતાની ભક્તિ થતી હાય, જેથી પેાતાની મહત્તા વધતી હાય, જેથી પેાતાની કીતિના પ્રચાર થતા હાય તેવાં કામામાં ગમે તેટલી હિસા થાય તેની તેમને પરવા નથી અને ભગવાનની પ્રતાપી પ્રતિમા પૂજવામાં હિંસા થાય છે એમ કહીને તેઓ હિંસાને બહાને પ્રતિમાની પૂજાને અટકાવવાને માટે તૈયાર થાય છે એ મહાન ખેઢના જ વિષય છે. સત્યધને જો તે સમજી શકયા હોત તે તેમને હાથે આવી ભૂલ કદાપિ પણ થવા પામત જ નહિ. પેાતાની મહત્તામાં, પેાતાની વાતમાં લેશમાત્ર પણ ખામી ન આવે તે વસ્તુને તેએ અનિશ તપાસે છે. એવાં કામામાં હિ'સા થતી હોય કે મહાહિંસા થતી હોય તે ટાળવાના તેમને ખ્યાલ નથી આવતા. પરંતુ બંધન પામેલા જીવાને માક્ષને માગે લઈ જવામાં કારણભૂત જે જિનબિંબપૂજામાં થતી હિંસાને તેઓ આગળ ધરે છે.
ન
“માંડવી'માં દોષ ખરા કે નહિ?
જિનબિ’બપૂજા વિરોધી સાધુઓમાં પણ જ્યારે કાઈ નવા આત્મા શ્રીમતી ભાગવતી દીક્ષા અંગીકાર કરે છે, ત્યારે વરધાડા કાઢે છે. દીક્ષા પરત્વે કેઇને વિરાધ હોઈ શકે જ નહિ, દીક્ષાની પવિત્રતા જાળવી રાખવાને માટે તા શ્વેતાંબર જૈનસાધુએ ગાયકવાડી સત્તાને પડકાર દઈને તેની સામે છેવટ સુધી અઝયા છે, પરંતુ પ્રશ્ન એ છે કે પૂજાવિરાધી સાધુઓએ દી દીક્ષાના વરઘેાડાની ખાધા આપી છે ખરી કે વારૂ ? દીક્ષાના વરઘેાડામાં પણ હારા માણસા ભેગા થાય છે, ગાડીઘેાડાની ઝટ જામે છે અને પારાવાર હિંસા થાય છે, પરંતુ તે હિ’સાને ટાળવા માટે મૂર્તિ પૂજાવિરોધી સાધુઓએ કદી દીક્ષાના વરઘેાડાની ખાધા આપી છે ખરી કે ?
જવાબ એકજ મળશે કે નહિ ! !' આગળ ચાલેા.મૂર્તિપૂજા વિરાધી સાધુએ કાળ કરી જાય છે, તે વખતે એ સાધુએના રિવાજ પ્રમાણે
Page #113
--------------------------------------------------------------------------
________________
*
* * *
*
*
*
આનંદ પ્રવચન દર્શન તેમની “માંડવી કાઢવામાં આવે છે. “માંડવી એ પણ બીજું કાંઈ જ નથી, તે એક પ્રકારનું સરઘસ જ છે. આ સરઘસ વખતે પણ હજાર માણસે ભેગા થાય છે. તેમના પગ નીચે હજારે સેંકડે છે છુંદાય છે અને તેમની મહાભયાનક હિંસા થાય છે તે પછી હિંસાના ભયથી એ “માંડવીને પણ શા માટે અટકાવી દેવામાં આવતી નથી વાર?
આ બધું દેખાય છે કે ? હવે એથી પણ આગળ વધે. જિનબિંબ પૂજાવિરોધી સાધુએ પણ જ્યારે એક ગામથી બીજે ગામ વિહાર કરીને જાય છે, ત્યારે તેમના સામૈયા માટે હજારો શ્રાવકે ભેગા થાય છે. આ ભેગા થવામાં પણ કયાં હિંસા નથી થતી તેને વિચાર કરે. શ્રાવકને જમવાને માટે મોટી મોટી ભઠ્ઠીઓ સળગે છે અને રસેઈ તૈયાર થાય છે. જમણવાર વગેરેમાં પાણુને સંહાર વળી જાય છે અને સેંકડે જી મરણ પામે છે, છતાં આવી હિંસાને ત્યાં શા માટે વિરોધ કરવામાં આવતો નથી? અને મૂર્તિપૂજા વિરોધી સાધુઓ પોતાના અનુયાયીઓને શા માટે રાંધવાનું બંધ કરવાને ઉપદેશ આપતા નથી?
આ સઘળા ઉપરથી એક જ વાત સ્પષ્ટ થાય છે કે પોતાને લગતી ચીજોમાં હિંસા થતી હોય, મહાહિંસા થતી હોય કે ગમે તે બનતું હોય, પરંતુ તેમાંથી એક પણ ચીજ ઓછી કરવાની તેઓ વાત સરખી પણ કરતા નથી અને ભગવાન શ્રી તીર્થંકરદેવની પ્રતિમા પૂજવા. વખતે તેમને હિંસા દેખાય છે!!
પિતાની વાતમાં ગમે તેવી હિંસા થાય, અનર્થો થાય છતાં તેના સંબંધમાં તેઓ એક અક્ષર પણ બેલવા માગતા નથી. દીક્ષાના વરઘોડાની હિંસા તેમને મંજુર છે, પિતાના અનુયાયીઓ ઘેરથી ચાલીને આવે અને તેથી હજારે જીવોની હિંસા થાય તે તેમને મંજુર છે, તેમને સ્વાગતાર્થે મળેલા શ્રાવકને માટે રસોઈ બનાવવાને અર્થે મોટી મોટી ભઠ્ઠીઓ સળગે છે તે તેમને મંજુર છે, સરઘસમાં અને માંડવીમાં ગમે તેવી મહાભયાનક હિંસા થાય તે તેમને મંજુર છે, માત્ર પ્રતિમા પૂજામાં થાય છે તે જે હિંસા તેમને મંજુર નથી.
Page #114
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
૮૫ બોડી બામણીકા ખેત હૈ !' આજના પિતાને સુધારેલા કહેવાતા ભદ્રંભદ્રોની દાનત કેવી છે તેને વિચાર કરો. આ બગાડકે માને છે કે ધાડ પાડવી. સામાન્ય ગરીબ માણસને ત્યાં ધાડ પાડવાથી શું વળે? આવા વિચારથી જ તેઓ સર્વજ્ઞ ભગવાનને ત્યાં ધાડ પાડવા તૈયાર થાય છે ! તમારી તિજોરીમાં લાખ રૂપિયા ભરેલા હોય, સેંકડો જવાહર લાદેલાં હોય, કરોડો રૂપિયા રોકડા પડેલા હોય, પરંતુ તેનો દરવાજો ખેલીને તે પૈસા લુંટાવી દેવાની કઈ તાકાત નથી. તમારી તિજોરીને કેઈ હાથ પણ લગાડી શકતું નથી, કારણ કે જ્યાં તમારી તિજોરીની સામે કેઈ આંખ પણ કરે તે તેની સામે બરાબર બદલે વાળવા તમે તૈયાર છે, પરંતુ દુનિયામાં બેડી બામણીનું કઈ બેલી નથી.
એક કસવાની મીયાં હતા, જાતના મીયાં અને સ્વભાવના પણ મીયાં ! પછી પૂછવું જ શું? એક દિવસ તેઓ પોતાની ઘેાડી લઈ બહારગામ જવા નીકળ્યા. રસ્તામાં એક બેડી બામણીનું ખેતર આવ્યું. મીયાએ પૂછયું કે “આ કેનું ખેતર છે ?”
તેને કેઈએ જવાબ આપ્યો કે “બેડી બામણીનું, એટલે મીયાં ઘડી ખેતરમાં ઘાલીને તેને ત્યાં ચરાવવા લાગ્યા. ઘડી ખેતર ચરી રહી હતી, એટલામાં બામણી આવી પહોંચી. મીયાંને ખેતરમાં ઘડી ચરાવતા જોઈને પેલી બિચારી તે બૂમબૂમ પાડીને રડવા લાગી ! પરંતુ મીયાજી છેડા જ દાદ દે એવા હતા !
તે ખેતર સફાચટ કરીને મીયાંજી આગળ વધ્યા ! મયાંએ તે બીજા ખેતરમાં ઘડી ઘાલી અને તેમણે તો ત્યાં એવી જ લીલા કરવા માંડી ! આ ખેતર ગરાસિયાનું હતું. ગરાસિયાને ખબર પડી કે પિતાના ખેતરમાં મીયાં ઘડી ઘાલી છે એટલે તે તે લાગલો જ તલવાર ખેંચીને દેડ્યો. તલવાર જોતાં જ મીયાંજીનું પાણી ઊતરી ગયું અને તેમની વરસની સાચવી રાખેલી સુસ્તી ઊડી ગઈ. હવે મીયાં આગળ જાય તે પહેલાં પૂછે કે “ભાઈ, એ ખેત ગરાસિયાકા હૈ, યા બેડી બમણીકા ?” “ગરાસિયાનું” એ જવાબ મળે તે
Page #115
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દેશન
મીયાં તરત જ ઢાંચકું નમાવીને ચાલવા માંડે અને બેડી બામણીનું’” એવા જવાબ મળે તા ઘેાડી ચારવી ચાલુ રાખે.
અહિંસાવાદી મહાત્માએ જવાબ આપે
આજની પૂજા આ મીયાંભાઇના જેવી છે. તેમણે પણ વિચાર કર્યો છે કે જો આપણે કોઈ ગૃહસ્થને ત્યાં ધાડ પાડવા જઇશું તે તે આપણી લીલા તો ચાલવા દેવાના નથી અને ધપ્પા મારીને વિદાય કરશે. તા એના કરતાં ખેાડી બામણીને ત્યાં જ ધાડ પાડવી એ શુ ખાટુ' છે ? એમ વિચારીને તેમણે સજ્ઞને ત્યાં ધાડ પાડવાનું જ નક્કી કયુ` છે. સર્વાંગ્ન ભગવાન એ તા મૌન ભગવાન; તમે એમને ગાળે આપા તા પણ એમને પરવા નથી. તમે એમને ઊંચકીને ઉડાવી દે તે પણ એમને વાંધા નથી. તમે એમના ઉપર લાખંડની ડાંગ મારીને એમને ભાંગી નાંખા તા પણ તેની એમને પરવા નથી. તમે ગમે તેટલા ઉપસર્ગ કરો તા પણ એ મૌન ભગવાન માટેથી એક શબ્દ પણ ખેલવાના નથી.
સુધારાવાદીઓ મૂર્તિ પૂજાની વિરુદ્ધમાં એવી દલીલ કરે છે કે પથ્થરની ભગવાનની મૂર્તિ ઉપર ઉંદરડાં ફરી જાય છે, કબૂતર, કીડી ચાંચ મારી જાય છે, પશુઓ તેના ઉપર મળમૂત્ર ત્યાગ કરી જાય છે, પરંતુ તે છતાં એ પથ્થરિયા ભગવાન તેમનાથી પેાતાને બચાવી શકતા નથી, તેા પછી તે ભગવાન પેાતાના સેવકાને શી રીતે બચાવી શકવાના હતા ? આવા તર્કવાદ કરનારાને પૂછે કે તમારા મામાપની છબી તમારું શું રક્ષણ કરી શકે છે ? તે તમેાને કેવી રીતે બચાવી શકે છે ? એમના ફોટો-મૂર્તિ રાખવાથી તમાને શુ ફાયદો છે ? છતાં એમની છબી તમે તમારા ઘરમાં શા માટે રાખી મૂકે છે ? મૂર્તિ પૂજાવિરોધી એવા સુધારકાને પૂછી જુઓ કે તમારા અહિંસાવાદી મહાત્માના શરીર ઉપર કૂતરાં ધસી આવે છે, ત્યારે તેએ શુ કરે છે ? તેમને હાથમાં ડાંગ કે સેાટી લેવી પડે છે અને છતાં પણ કૂતરું કે ખિલાડુ તેમને કરડી જાય છે!
Page #116
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાઢી
G
લંગડા ઘેાડા દાડયા
જો તમારા અહિીંસાવાદી ધેાળા મહાત્માઓ બિલાડા, કૂતરાથી પેાતાના બચાવ નથી કરી શકતા, તેા પછી એવા પાખંડીએ જગતના મોટામાં મેટા અને વિશાળમાં વિશાળ રાજત ંત્રની સામે તે તમાને કેવી રીતે રક્ષણ આપી શકશે અને તમારા ખચાવ કેવી રીતે કરી શકશે ? જે મહાત્મા સાધારણ કૂતરાં બિલાડાંની સામે પાતપેાતાનુ રક્ષણ નથી કરી શકતા, તે મહાત્મા તમારા તારણહાર થવાના દાવા કરતા આવે તે તેને અને તેના મિશનના દભ જ સમજજો અને તેમનાં ધેાળાં કપડાંથી ઢાશે નહિ !
- ર
ખરી રીતે જોવા જોવા જઈએ તા તા એ જ વાત વ્યાજબી છે કે જે પેાતાના ઉપર અન'ત ઉપસર્ગો થાય છતાં સામે વેર લેવાના વિચાર સરખા પણ ન કરે, તે જ આત્મા સાચે પુણ્યશાળી છે અને તેથી જ અમે તેવા ભગવાનને ભગવાન માનીએ છીએ. ભગવાનને કાઈ લાત મારા કે ઠંડા મારા. તેમને જગ્યા ઉપર રહેવા દો યા તેમને ઊંચકીને ફેંકી દો, એમના ઉપર સ્વચ્છ પાણી નાખેા કે ગંદા કચરા ફેક, ગમે તે કરી; તે પણ ભગવાન તેના વિરોધ નથી જ કરતા. આવી પરમ સહિષ્ણુતા હોવાને અંગે જ આપણે તે તેને ભગવાન માનવા જ રહ્યા. ભગવાનની પ્રતિમા સામે બગાડકાએબહુ બહુ ચેડાં કાઢયાં ! પણ કાંઈ ભગવાન થેાડા જ ખેલવાના હતા ? એટલે હવે તેમણે દિશા ફેરવી અને પેાતાના લગડા ઘેાડા દેવદ્રવ્ય પર દોડાવ્યા !
દેવદ્રવ્યના સંબધમાં તેમણે ગમે તેવા બકવાદ કરવા માંડયા. . તેમની દાનત આ સબંધમાં ખીન્તને ચૂપ કરવાની જ હતી. ખીજાઓને ચૂપ કરીને દેવદ્રવ્યને પાતાને ફાવે તેમ વાપરવાના અધિકાર છે, એ જ તેઓ સાબિત કરવા માગતા હતા, પરંતુ અહીં પણ તેમના દાવ સફળ ન થયા અને તેમના કર્મીને મહાભયંકર અને મરણુતાલ ફટકા જ પડયો.
ટ્રસ્ટીઓને અધિકાર શું? સુધારકાએ વિચારવાની અને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે
Page #117
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન
તેઓ દેવદ્રવ્યના માલિક નથી. ભૂતકાળમાં તેમને દેવદ્રવ્યની કેઈએ માલિકી સોંપી નથી. વર્તમાનમાં તેઓ દેવદ્રવ્યના માલિક નથી અને ભવિષ્યમાં કદી તેઓ દેવદ્રવ્યના માલિક થવાના નથી. તેઓ તે દેવદ્રવ્યના ટ્રસ્ટી છે. જૈનશાસનના ઓદ્ધાઓ છે. એ સઘળા ટ્રસ્ટના એદ્ધાએ જ છે. ખાઈ જવાની વાત આવે તે આ શાસનમાં ચાલે એવી વાત નથી. ટ્રસ્ટીની ફરજ તે એ છે કે ટ્રસ્ટ જે રીતનું હોય તે રીતે તેમણે વહીવટ જ ચલાવવાને હોય છે. જે એ રીતે વહીવટ ન ચલાવે અને ટ્રસ્ટમાં ગોલમાલ કરવા જાય તે સમજી રાખજો કે તે પોતાના ટ્રસ્ટને બેવફા નીવડે છે અને ટ્રસ્ટની ગેરવ્યવસ્થા કરે છે.
- ટ્રસ્ટીના અધિકારે વિચારે. ટ્રસ્ટીને અધિકાર માત્ર ટ્રસ્ટને ટ્રસ્ટની શરત પ્રમાણે જ સંભાળવાને છે. અન્ય રીતે નહિ જ! જો તમે ટ્રસ્ટની ગેરવ્યવસ્થા કરી તે તમે ટ્રસ્ટી તરીકે સજાને પાત્ર ઠરે છો, એમાં જરા પણ શંકા અથવા વધે નથી. જ્યાં સુધી ટ્રસ્ટની દાનત સાફ હોય છે, તેનું હૃદય તાવડીના તળિયા જેવું હતું નથી, ત્યાં સુધી તે ટ્રસ્ટને માટે વાંધો જ નથી, ત્યાં સુધી તે તે ટ્રસ્ટ બરાબર સંભળાવે છે; પરંતુ જ્યાં તેની દાનત કાળી થાય છે કે પછી તેને ટ્રસ્ટને કારભાર કરવાનો અધિકાર રહેતો નથી. આજના બગાડ જાણે છે કે દેવદ્રવ્ય એ એક મેટું ટ્રસ્ટ છે અને એ ટ્રસ્ટને દસ્તાવેજ તે ભગવાન્ શ્રી જિનેશ્વર ભગવાને પ્રરૂપેલાં આગામો છે. આ દસ્તાવેજ કાયમ છે. દસ્તાવેજ જીવ છે. દસ્તાવેજને દસ્તાવેજ તરીકે લોકો સ્વીકારે છે ત્યાં સુધી તો તેમનાથી એ દસ્તાવેજની આડે જઈને એક પૈસે પણ ખરચી શકાય એવું જ નથી. બગાડને પણ આ વાત સારી રીતે જાણે છે અને તેથી જ તેમણે પણ એ દસ્તાવેજ ઉડાવી દેવાના ફાંફાં મારવા માંડયાં છે.
| દગાબાજ કે દેવાળીયા? શ્રીમાનું તીર્થકર ભગવાનેએ પોતે મેળવેલા મહાનું જ્ઞાન વડે પ્રરૂપેલાં આગમે તેને આપણે આજકાલના ઠીંગુજી બગાડકે “પોથાં” કહે છે, “એ પથાં તે સમયેચિત હતાં. જે કાળમાં તે રચાયાં હતાં,
Page #118
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી તે જ કાળને માટે તેઓ જરૂરી હતાં અને આજના કાળને માટે તે બિનજરૂરી છે. આગમાં ઘણે ક્ષેભ થઈ ગયું છે. એમાં ઘણું નકામી વાતે પાછળથી ઘુસી ગઈ છે” એવું એવું કહીને તેઓ પોથાં કહીને ઉડાવી દેવા માગે છે ! એ મહાપ્રતાપી આગમેના અપૂર્વ ભંડારને તેઓ જગતની દષ્ટિમાં હલકો પાડવા માગે છે.
આગમની સામે તેમને આ કટ્ટો વિરોધ હોવા છતાં નવાઈની વાત એ છે કે એ આગમને જ આધારે મળતા પૈસા વસુલ કરતાં તેઓ જરાય ડરતા નથી જ ! પથાને આધારે જે રકમ આવે છે, પથાને આધારે જે કાંઈ મળે છે, પોથાં દ્વારા જે દ્રવ્યની પ્રાપ્તિ થાય છે તે તે લેવી જ છે. તેને વિરોધ કરે નથી. એ વસુલાત કરતાં અટકી જવું નથી. પરંતુ એ પૈસા ખરચવા હોય ત્યારે પથાને વફાદાર રહેવું નથી. પોથાં જણાવે છે તે પ્રમાણે ખર્ચ કરવો નથી. ખર્ચ તે પિતાની મરજી પ્રમાણે જ કરે છે !
હવે વિચાર કરો કે આવા “સગ્રહસ્થને તમે કયા પ્રકારમાં મૂકશો ? દસ્તાવેજ કરી આપીને પૈસા લે પરંતુ દસ્તાવેજમાં લખ્યા પ્રમાણે વ્યાજમુદ્દલ ન ભરે, તે કાં તે લેનારો દગાબાજ છે અથવા દેવાળિયે છે ! જેઓ પિથાને અનુસરીને પૈસા લે છે. પરંતુ એ પૈસા પિથાને અનુસરીને જ ખરચતા નથી તેઓ પણ પેલા ખોટો દસ્તાવેજ કરી આપનારની માફક દગાખોર છે અથવા દેવાળિયે છે.
શાસન સાથેની દગાબાજી કાંઈ પણ અપવાદ વિના પણ એટલી વાત તે ચોકખી જ છે કે જે સુધારકોને આગ માન્ય ન હોય તો તેમણે આગમોને આધારે જ થએલાં ટ્રસ્ટની વસુલાત લેતા જ બંધ થવાની જરૂર છે. તમે એક વખતે બંને કાયદાને લાભ તે નહિં જ લઈ શકે. સાધારણ બુદ્ધિથી વિચારતાં પણ માલુમ પડે છે કે એક માણસ પોતે હિંદુ તરીકે રહીને હિંદુ કાયદાને લાભ લઈ શકે છે અથવા તે તે મુસલમાન બની જઈને મુસલમાન કાયદાને લાભ લઈ શકે છે, પરંતુ તે વાર લેવામાં મુસલમાન-કાયદાને લાભ લે અને પોતાની મિલક્તને
Page #119
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન વારસો આપવામાં હિંદુ કાયદાને અનુસરે એ વાત કદાપિ બની શકતી. નથી. જેમ આ બંને વાત શક્ય નથી તે જ પ્રમાણે બગાડને માટે પણ એ બંને વાતે અશક્ય જ છે.
તેઓ શાસનને માન્ય એવા આગમને આધારે સ્થપાયેલાં ટ્રસ્ટને માટે પૈસા વસુલ કરે અને તે પોતાની મરજી પ્રમાણે ખરચી શકે. બગાડકે શાસનને માન્ય એવા શાસનની કીર્તિરૂપ, આગમને આધારે પૈસા વસુલ કરે છે, તે તેમણે એ પૈસાને વ્યય પણ આગને આધારે જ કરવો રહ્યો, અને જે તેઓ એ વ્યય આગમેને આધારે ન કરવા માગતા હોય તે તેમણે આગને આધારે પૈસા વસુલ લેતાં પણ બંધ થવાની જ જરૂર છે અને આગને આધારે સ્થપાએલાં ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ તેમણે ન જ રહેવું જોઈએ. સુધારકે આમ ન કરીને એ રીતે શાસન જેડે દગાબાજી કરે છે અને વધારે નવાઈની વાત તે એ છે કે જાણે-અજાણે કહેવાતા શાસન પ્રેમીઓ બગાડકાની એ બદમાસીને ઉત્તેજી રહ્યા છે!
શાસન પ્રેમીએ ફરજ વિચારે. શાસન પ્રેમીઓને માટે આ વસ્તુ ખાસ સમજવા જેવી છે જે સંસ્થાઓનાં ટ્રસ્ટે થયાં છે અને ટ્રસ્ટી તરીકે પંચ નિમાય છે તે પંચમાં શાસન પ્રેમીઓ પણ છે અને બગાડને પણ છે. બગાડકે તે કઈ પણ ભોગે એ ટ્રસ્ટને ઓહિયાં કરી જવાને માટે કમર કસીને તૈયાર થયા છે. તેઓ સભાઓ ભરે છે, મંડળો સ્થાપે છે, પત્રિકાઓ કાઢે છે, પેપરો કાઢે છે, પરંતુ એ બધાની પાછળ તેમને જે હેતુ રહેલો છે તે એ કે ટ્રસ્ટની મિલકતોને ચાંઉ કરી જવાને છે. શાસનપ્રેમીઓએ સમજવાની જરૂર છે કે ટ્રસ્ટને દુરુપયોગ કરે એ પણ જેમ ગુને છે, તે જ પ્રમાણે ટ્રસ્ટને દુરુપયોગ થવા દે એ. પણ ગુને જ છે. બગાડ ટ્રસ્ટને દુરુપયોગ કરવાને ગુને કરે છે ત્યારે શાસનપ્રેમીઓ ટ્રસ્ટને દુરુપયોગ થવા દેવાને ગુને કરે છે.
આવા ટ્રસ્ટફંડમાં બગાડકે જ્યાં બદમાશી ભરેલી દેવદ્રવ્ય ચાટી જવાની વાતે લાવે છે, ત્યાં શાસનપ્રેમીઓની ફરજ છે કે તેમણે એ
Page #120
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
બગાડકાના બહાદુરીપૂર્વક સામના કરવા જોઈએ. ટ્રસ્ટના દુરુપયોગ થતા અટકાવવા જોઈ એ. અને પૈસા ટ્રસ્ટની શરત પ્રમાણે જ વપરાય એ તેમણે જોવુ જોઇએ. તેમ ન કરતાં સુધારક સાથે જ્યારે સામનેા કરવાના સમય આવે છે ત્યારે શાસનપ્રેમીએ પાછા પડી જાય છે. તે સામનેા કરવાથી કટાળે છે અને કહે છે કે, “અમે તા લાણા ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દેવા માગીએ છીએ. રાજ રાજ આ માથાફોડ અને રાજ રાજ આ લડાલડી એ શી પીડા ? આ પીડા અમારે જોઈતી નથી !” આવા શબ્દો ખેલનારા શાસનપ્રેમીઓએ વિચાર કરવાની જરૂર છે કે આ મનેવૃત્તિ વડે તેઓ પોતે ટ્રસ્ટની સેવા કરે છે કે તેનેા દ્રોહ કરે છે ?
દુરુપયોગ થવા દેવા એ પણ ગુને
ટ્રસ્ટી તરીકે તમાને કાઈ પણ ટ્રસ્ટમાં નીમવામાં આવ્યા છે તે એવા જ આશયથી નીમવામાં આવ્યા છે કે તમે વ્યાજબી રીતે ટ્રસ્ટને વફાદાર રહેા, ટ્રસ્ટની મિલકત સાચા અને તેના દુરુપયોગ ન થવા દો. તમે ટ્રસ્ટના દુરુપયેાગ નથી કરતા એ તમારી ફરજ છે અને તે તમે બજાવા છે, પરંતુ તમે રાજીનામું આપી દેવા તૈયાર થાઓ છે. તેથી તમે તમારી એ ફરજ બજાવી શકતા નથી, કારણ કે તમારે ટ્રસ્ટને દુરુપયોગ થતે અટકાવવા જોઇએ.
6
સુધારકા ! તમારા રાજીનામા માટે ટાંપી જ રહ્યા હોય છે.. તમારી હસ્તી તેમને સાલે છે. કેાઈ પણ ટ્રસ્ટમાં જે તેઓ એકલા જ સભાસદ હેાત તે તે તેમણે અત્યાર સુધીમાં કેટલાંયે ક્રૂડા રફુચક્કર કરી નાંખ્યાં હત પરંતુ તેઓ એવું નથી કરી શકથા, એનું કારણુ તમારી હસ્તી જ છે અને તેથી તેએ તે એવુ ઇચ્છે છે કે કારે આ શાસનપ્રેમીઓરૂપી ખલા અહીથી ટળે.' તમે પણ જો કટાળીને ટ્રસ્ટાને છેડી દેવા જ માગતા હૈ। તા જરૂર માનો કે તમે ટ્રસ્ટના દુરુપયેાગ થવા દેવાના ગુના કરે છે, કારણ કે તમે ટ્રસ્ટમાંથી ખસીજઈ ને તે ટ્રસ્ટને બગાડવાને માર્ગ સુધારકાને ખુલ્લા કરી આપે છે. એમ સમજો કે એક ઘરમાં ચારે પેસે છે અને દાગીનાઓની
Page #121
--------------------------------------------------------------------------
________________
આનંદ-પ્રવચન દર્શન
જબરી ચેરી કરે છે. ઘરને એક કર જાણી જોઈને ઘરનાં બારણું ખુલ્લાં રહેવા દે છે અને એ વાટે ચેર પેસી જશે એવું જાણવા છતાં તે બારણાં બંધ કરતા નથી. તો આ ચેરી માટે શું એકલા ચોરે જ ગુનેગાર ગણશે ખરા કે? કદી નહિ. આ ચોરી માટે જેટલો ગુને પેલા ચિરોને છે, તેટલો જ બલ્ક તેનાથી એ વધારે ગુનો પેલા નોકરને જ છે.
ધમની ફરજ શા માટે સાલે છે? શાસન પ્રેમીઓએ પણ પોતાની એવી જ સ્થિતિ સમજી લેવાની છે. બગાડ એ ટ્રસ્ટને માટે ધાડપાડુઓ છે અને તેઓ ટ્રસ્ટો પર ધાડ લાવવા માગે છે, એવો તેમને ઇરાદે તેમણે જાહેર કરી દીધે છે. આ ટાંકણે શાસન પ્રેમીઓની ફરજ છે કે તેમણે દઢ રહીને એ ધાડને ખાળવી જોઈએ. શાસનનીઓ જે આવાં ટ્રસ્ટફડેમાંથી ચાલ્યા જશે તે તેને પરિણામે તેમણે ટ્રસ્ટફડેમાં ધાડ લાવવાનાં બારણાઓ ખુલ્લાં રાખ્યાં છે એ જ તેને અર્થ થવા પામશે. આથી શાસનપ્રેમીઓની ફરજ છે કે તેમણે ટ્રસ્ટફડેમાંથી ચાલ્યા ન જતાં પિતાના સ્થાન ઉપર દઢ રહેવું જોઈએ અને એ ટ્રસ્ટનો શાસનવિરોધમાં ઉપયોગ ન થાય તે માટે પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ. શાસન પ્રેમીઓ આવાં ટ્રસ્ટે સાચવતી વખતે કલહ પ્રત્યે જે ઉદાસીનતા બતાવે છે, તે તેમની - ઉદાસીનતા કેવા પ્રકારની છે તેને ખુદ તેમણે જ વિચાર કરી જોવાની જરૂર છે.
દેવદ્રવ્યનું રક્ષણ કરવું એ પ્રત્યેક શાસન પ્રેમીની પહેલી, છેલ્લી અને દરેક વખતની મેટામાં મેરી ફરજ છે. એ ફરજ તરફ તેઓ કંટાળો દર્શાવે છે, પરંતુ બીજી તરફ ખરેખરા કલડો થાય છે ત્યાં તેઓ શા માટે કંટાળો દર્શાવતા નથી? પાડોશીની સાથે એક વેંત જમીનની તકરાર થતી હોય તે એ તને ટુકડે પણ છેડવાની તેમની તૈયારી નથી. એ વેંતના ટુકડા માટે તેઓ આકાશપાતાળ એક કરી નાંખે છે, મારામારી થાય છે તેમાંયે કદાચ પાછા નહિ જ પડે!
અને કોર્ટમાં કેસ તે જરૂર માંડે જ માંડે ! હવે વિચાર કરો કે - ઘરસંસારી બાબતેની વાટાઘાટ તે તેમને કજીયારૂપ શા માટે નથી લાગતી? આ દાવાદુણી તેમને કજીયારૂપ નથી લાગતા અને દેવદ્રવ્યનું
Page #122
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી રક્ષણ કરવાનું તે જ વાત તેમને શા માટે કયારૂપ લાગે છે? આ ઉપરથી શાસનપ્રેમીઓના માનસની શું પરીક્ષા જ નથી થવા પામતી ?
વાદવિવાદ એ કલહ નથી. વાટાઘાટથી, વાદવિવાદથી ટટ-બખેડે થાય તેથી તમે ડર છો તેનો અર્થ એવો થઈ શકે છે કે તમે એ સઘળી પંચાતને ત્યાગ કરવા માગે છે અને તેને વિસરાવવા માગે છે, પરંતુ તમારો એ દાવો સાચે ક્યારે કરી શકે કે જ્યારે તમે તમારા ઘરધંધાનું રાજીનામું આપો! તમારે તમારા ઘરધંધાનું રાજીનામુ આપવું નથી ! દુકાનનું રાજીનામું આપવું નથી. ઘર અને દુકાન તે અંતનાં ડચકાં આવે છે, ત્યાં સુધી ચાલુ જ રાખવા છે ! અરે, મરણ પછી પણ તમે તમારા શરીરની વ્યવસ્થા નથી કરતા પરંતુ પૈસા-ટકાની વ્યવસ્થા તે જરૂર કરતા જ જાઓ છે. છોકરો હોય તે તેને તમારી મિલકત સહીસલામત. મળે એવી ગોઠવણ કરે છે. બધી રીતે એ બાબત ઉપર તમે ધ્યાન આપે છે પરંતુ એક માત્ર ધ્યાન નથી આપતા ધાર્મિક બાબતમાં? - ધાર્મિક બાબતમાં સત્યની સંરક્ષા માટે વાટાઘાટ થાય તેને તમે ખટપટ કહો છો, ટેબખેડે કહો છો અને તેને ત્યાગ કરવાને તૈયાર થાઓ છે એ સઘળાને અર્થ પણ એ જ છે કે તમારું શાસનપ્રેમીપણું પણ હજી કાચું છે તે ખરેખરું પાકું થયું નથી !
તટસ્થ રહેવું એ પણ મદદ છે. ધર્માદા કાર્યોને અંગે તમે સત્યની સેવામાં સર્વ કાંઈ આપી. દઈને ઊભા રહેવાની પ્રતિજ્ઞા ન કરે તે તમારી સેવાની કિંમત પણ શૂન્ય બરાબર જ છે ! અને એને અર્થ’ એ જ થાય છે કે તમે શાસનવિરોધી કાર્યોને સીધી મદદ નથી કરતા પરંતુ તમે એને આડકતરી મદદ કરે જ છે. ઈ. સ. ૧૯૧૪ની યુરોપમાં જે મહા જાદવાસ્થળી. જાગી હતી તેમાં જર્મનીએ પોતાનું સૈન્ય તૈયાર કરીને તેને બેલજીયમને રસ્તે થઈ ફ્રાન્સમાં લઈ જવાને દાવ ગોઠવ્યા હતા. બેલજીયમને રસ્તે જમનીનું સૈન્ય જે જઈ શકયું હેત તે કદાચ સંભવ છે કે તેણે ફાંસને તોડી નાંખ્યું હેત અને બ્રિટન ઉપર પણ કદાચિત તેની નહિ.
Page #123
--------------------------------------------------------------------------
________________
-૯૪
આનંદ પ્રવચન દર્શન ધારેલી એવી જ અસર થાત ! જર્મની જે સમયે લશ્કર લઈને આવ્યું, તે સમયે બેલજીયમે તેને એમ કહ્યું હતું કે “ભલે, તારે મારા રાજ્યમાંથી જવું હોય તે જા, હું વચ્ચે આડો ન આવું!” તે બેલજીયમની આ રીતભાતથી તેણે જર્મનીને મદદ કરી હતી, એમ જ લેખાવા પામત, અને લડાઈ જે આટલાં બધાં વર્ષો લંબાઈ હતી, તે ન લંબાતાં તેને પહેલે જ વર્ષે નિકાલ આવી જાત !
પૂજાની જ હિંસાને વિરોધ કેમ? બેલજીયમે જર્મનીને અટકાવ્યું ન હોત તે તેણે જર્મનીને મદદ કરેલી જ લેખાત. એ જ પ્રમાણે શાસન પ્રેમીઓ પણ જે સુધારકોને તેમના અધમ માર્ગમાં આગળ વધતાં ન અટકાવે, તેમના માર્ગમાં અડચણ ઊભી ના કરે અને દેવદ્રવ્યને દુરુપયોગ કરવાનું જે કાર્ય તેઓ લઈ બેઠા છે તેને તોડી પાડવાનો પૂરેપૂરો પ્રયત્ન ન કરે અને ટ્રસ્ટફડેમાંથી રાજીનામાં આપી દે અથવા તે તટસ્થ રહે; તે તેને અર્થ એ જ છે કે તેઓ પણ દેવદ્રવ્યના વિનાશનું કામ કરે છે ! પછી તેમની અને સુધારની વચ્ચે માત્ર એટલો જ ફેર રહે છે કે સુધારકે ચેખેચે દેવદ્રવ્યને વિનાશ કરે છે, જ્યારે શાસનપ્રેમીઓ આડકતરી રીતે દેવદ્રવ્યનો નાશ કરે છે.
તમારા ઘર ઉપર જ લુંટારાએ હુમલે લઈ આવે તે તમે તેને સામને કરે કે નહિ? કરો. વારુ, તે સમયે તે તમે જરૂર સામે થાઓ પણ આ ધર્મના ખાતા ઉપર ધાડ આવે છે ત્યાં તમારે હાથ જોડીને ચૂપ રહેવું છે !!
મૂર્તિપૂજા વિધી સાધુઓને પણ પોતાના ખાવાપીવામાં, પિતાની કીતિ વધારવામાં, પિતાની મહત્તા ગાવામાં, પોતાની શ્રેષ્ઠતા દર્શાવવામાં હિંસા થાય છે તેની જરાય પીડા નથી, તેની તેમને લેશમાત્ર પણ દરકાર નથી. પરંતુ ભગવાનની પૂજા કરતાં હિંસા થાય છે એમ કહીને એ હિંસાને તેઓ ખાળવા, ટાળવા માગે છે. હવે આપણે ચાલુ વાતમાં આવીએ.
બંનેના માર્ગે જુદા છે દીક્ષાના પ્રચંડ વરડા નીકળે, માંડવીની મોટી ધમાલ થઈ
Page #124
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
૯૫
રહે, સામૈયામાં ધૂમ મચે એ—બધામાં હિંસા થાય તેના વાંધા નથી. એ બધામાંથી કોઈ પણ વસ્તુના તેઓ હિંસાને બહાને નિષેધ કરતા નથી, પરંતુ એક માત્ર ભગવાનની પૂજામાં હિંસા થાય છે એમ કહીને તેને તેના નિષેધ કરવા છે!
શ્રાવક શ્રી જિનબિંબની પૂજા કરે છે અને સાધુએ જિનબિંબની પૂજા નથી કરતા. હવે જો જિનબિ ંબપૂજા કરવામાં જ લાભ છે અને તે લાભ મેળવવા જ શ્રાવકા પૂજા કરે છે તેા પછી એ જ લાભ મેળવવા સાધુએ પણ શા માટે પૂજા નથી કરતા? આવા પ્રશ્ન કરનારને પૂછી લઈએ કે શ્રાવક પડતે વરસાદે વ્યાખ્યાન શ્રવણ કરવા આવે છે તેને એ વ્યાખ્યાનશ્રવણનું પુણ્ય કહ્યું છે તેા પછી તમારા સાધુએ પણ શા માટે પડતા વરસાદમાં વ્યાખ્યાન સાંભળવા આવી એ પુણ્યાપાન નથી કરતા ? આ સઘળા ઉપરથી ખરી રીતે તે એક જ અનુમાન નીકળે છે કે શ્રાવક અને સાધુ એ બંનેના રસ્તા જુદા જ છે. પડતા વરસાદમાં વ્યાખ્યાન સાંભળવા સાધુ આવે તેા તેને ગેરલાભ છે. અર્થાત્ કે સાધુ અને શ્રાવક બંનેના ધર્મના રસ્તા એક જ હાઈ શકે નહિ. શ્રીમાન્ મહાવીર ભગવાનનું પરમ પ્રતાપી જૈનશાસન કહે છે કે સાધુ અને શ્રાવક એ બંનેની ભૂમિકા જુદી છે.
અયેાગ્ય ઉપદેશ
શ્રાવક, શ્રમણને સ્નિગ્ધ આહાર વહેારાવે છે તેનું શ્રાવકને શું ફળ મળે છે તે વિચારા. શ્રાવકને તેનુ એ ફળ મળે છે કે અલ્પપાપી થાય છે અને બહુનિરા થાય છે. શ્રાવક, શ્રમણને સચિત્ત એવા આહાર વહેારાવે છે તેા પણ તેનુ' ફળ એ શ્રાવકને માટે ઘણી નિરા છે. શ્રાવક, શ્રમણને બેતાળીશ દોષવાળુ અન્ન વહેારાવે તે પણ તેને ઘણી નિરા અને અલ્પપાપ જ તેનુ ફળ છે; પરંતુ મૂર્તિ વિરાધીઓની દૃષ્ટિએ પણ એક સાધુ નદીના વહેતા પાણીમાંથી લેાટા પાણી ભરી તે બીજા સાધુને વહેારાવે તે તેનુ ફળ એ સાધુને માટે તા પાપ, પાપ અને પાપ જ છે. શ્રાવકે સ સાવધના ત્યાગની પ્રતિજ્ઞા નથી કરી, તેવા શ્રાવક વહેારાવે તા તે કાર્ય થી તેને પાપ નથી જ; પરંતુ
Page #125
--------------------------------------------------------------------------
________________
૯૬
આનંદ પ્રવચન દર્શન
ઊલટી કર્મીને રા છે. પરંતુ પ્રતિજ્ઞાવાળા સાધુ જો એમ કરે તે તેમાં તેને પાપ છે તેને કનિર્જરા નથી જ. દીક્ષાના ઉત્સવ થાય, જંગી વરઘેાડા નીકળે અને તેમાં સાધુ ઢાલ ટીપતા દોડાદોડી કરે તે અમૂર્તિ પૂજકો એને પાપ માનશે કે નિર્જરા માનશે ? એ ઢાલ ટીપીને તે તેઓ પણ નિર્જરા નથી જ માનતા.
અશક્તોના માગ ઉપરના સઘળા પ્રશ્નોના ઉત્તરો તદ્દન સરળ અને બુદ્ધિપૂર્વકના છે. ધારો કે એક માણસ તળેટીથી દાદાના દરબારમાં જવા નીકળે છે. આ માણસ પૂરતી શક્તિવાળા છે, બળવાન છે, ચાલવામાં એક્કો Û અને તેથી તે એકે ઝપાટે તળેટીથી દાદાના દરબારમાં પહેચી ગયે છે. તેના બીજા મિત્રો તળેટીએ હાય, તેએ ચાલવામાં એના જેવા એક્કા નથી અને બળવાન પણ નથી. આ માણુસાને પેલા ઉપર પહેાંચી જનારા એમ કહે કે “ભાઈ! હું તે એક ઝપાટે સિદ્ધિિર ચઢી ગયેા છું, પરંતુ તારાથી જો એકે ઝપાટે ઉપર ન પહેાંચી શકાય તે રસ્તામાં તુ વિસામે લેજે,થાક ખાજે અને પછી કલાક બે કલાકે આવશે.”
પેલે માણસ પાતે એક ઝપાટે ઉપર જાય છે ત્યારે પાછળના મિત્રાને વિસામા ખાઇને પાછળથી આવવા કહે છે, શું આ ઉપરથી કદી પણ એમ કહી શકાશે ખરું કે એ માણસ એક વાત બોલે છે અને ખીજી વાત કરે છે? મૂળ વાત તા એ જ છે કે એકે પાટે અને વગર વિસામે ઉપર પહેાંચવા બાબતની અશક્તિ હોય તેને માટે એવી સગવડ કરી આપી કે તેણે એકે ઝપાટે ઉપર ન પડેોંચતાં વચ્ચે વિસામે લેવા અને વિસ મે ખાઈ ને દાદાના દરબારમાં પડે. ચતુ વિસામા ખાઈને પહેાંચવાના જ જો પ્રતિબંધ હોય તા તા પારણામ એ જ આવે કે અશક્ત માણસ ખાપડી દાદાના દરબારમાં પહેાંચવાના જ વિચાર ન કરે !
કથની અને કરણી જુદી નથી.
જેમ સશક્ત માણસને માટેના એ માગ છે કે તેણે એકે ઝપાટે નિશ્ચિત સ્થાને પહેાંચી જવુ' અને અશક્ત માટેના એ માગ છે કે તેણે વિસામા લઈને તે સ્થાને જવુ, તે જ સ્થિતિ અહીં પણુ સમજવાની
Page #126
--------------------------------------------------------------------------
________________
૯૭.
,
,
,
,
,
,
,
,
,
,
,
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી છે. જેઓ સ્વયજ્ઞાની છે, પવિત્ર સંસ્કારવાળા છે, નિશ્ચય સ્વરૂપવાળા છે, તેઓ તે તીર્થકરોની પેઠે ગચ્છવાસમાં ન રહે, વિનય વૈયાવચ્ચ, ન કરે, ગુરુકુળવાસ ન કરે તો પણ તેઓ પિતાને બેડો પાર કરી શકે છે, પરંતુ જેનામાં આટલી શક્તિ નથી, જે એવા સ્વર્યાની નથી, પવિત્ર સંસ્કારવાળા અને નિશ્ચય સ્વરૂપવાળા પણ નથી, તેઓને માટે એ માર્ગ છે કે ગુરુકુળવાસમાં રહેવું, વિનય કરે, વૈયાવચ્ચ કરવી, અને એ રીતે કર્મ ખપાવીને બેડે પાર કર. આમ કહેવામાં કથની અને કરણી જુદી છે એમ કહી શકાતું જ નથી.
ભગવાન્ તીર્થંકર દેવ પિતે સવ ગુણમંડિત છે અને સર્વશકિતસંપન્ન છે, એટલે તેમણે એવા શકિતશીલનું કર્તવ્ય કહ્યું પણ ખરું અને તે કરી બતાવ્યું પણ ખરું, પરંતુ જે એવા શકિતશીલા તથા તેવા સંપૂર્ણ જ્ઞાની ન હોય તેવાઓને માટે તેઓશ્રીએ તેમને લાયક એ બીજો ઉપાય દર્શાવ્ય, આથી તેમના કથન અને વર્તનમાં ભિન્નતા હતી, એવું કદી પણ કહી શકાતું જ નથી અને તેથી “યથાવાદી, તથાકારી” એમાં કશો ફેર પડતો જ નથી. આથી જ જે તત્વ, જે ધર્મ અને જે શાસન છે, તે આપણે શ્રીમાનું જિનેશ્વર દેના ભરોસે જ અને તેમના કથન પ્રમાણે જ માન્ય રાખીએ છીએ તેને અન્યથા માનતા નથી.
કથાએલ તે જ તવ અને ધર્મ શ્રીમાન જિનેશ્વર ભગવાન ધર્મને ધર્મ તરીકે ન કહે તે શું ધર્મ, અધમ બની જાય છે ? અથવા તે શું શ્રીમાન જિનેશ્વરદેવો. અધર્મને ધર્મ તરીકે કહે તેથી અધમ ધર્મ બની જાય છે ? શ્રીમાન જિનેશ્વરદેવના કહેવાથી શું અતત્ત્વ અને અશાસન તે તત્વરૂપ અને શાસનરૂપ બની જાય છે ? નહીં જ. આથી કાંઈપણ શંકા વિના એ વાત કબૂલ રાખવી જ પડશે કે સાધુ અને શ્રાવક એ બંનેના માર્ગો એક જ સરખા નથી પણ તે ભિન્નભિન્ન અને જુદા જુદા જ છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાધુ શ્રી જિનબિંબ પૂજા નથી કરતા, તે આધારે શ્રાવકને પણ એમ કહેવું કે, “ભલા, ભગવાનની
Page #127
--------------------------------------------------------------------------
________________
૯૮
આનંદ પ્રવચન દર્શન
પ્રતિમા પૂજવામાં તા હિંસા થાય છે, માટે એ કાર્ય ના ત્યાગ કર એ વસ્તુ સવથા વિપરીત જ છે.
~
બંનેની ભૂમિકા જુદી છે. સાધુ અને શ્રાવક એ બંનેની ભૂમિકા જુદી જ છે. આ જીકા પણાના ખૂબખૂબ વિચાર કરવાના છે. સાધુની પ્રતિજ્ઞા છે કે તેણે સર્વીસાવદ્યને ત્યાગ કર્યા છે. સાધુએ સર્વાંસાવદ્યને ત્યાગ કર્યાં હોવાથી તે ગૃહસ્થની વૈયાવચ્ચ કરી શકતા જ નથી. શાસ્ત્ર સંબંધીના નિણ ય આપતાં સ્પષ્ટપણે જણાવે છે કે નિદ્દીનો વૈદ્માવત્તિય” આ શબ્દો જે સ્થળે કહેવામાં આવ્યા છે તે સ્થળના પ્રસંગ ગૃહસ્થને ગૃહસ્થના અંગેના નથી. જો અહીના પ્રસંગ ગૃહસ્થાને ગૃહસ્થાના અંગેના જ હાત તા નિઢીનો વેજ્ઞક્રિય” આવા શબ્દપ્રયોગ ન કરવામાં આવતાં એકલા વૈભાવત્તિય' આવા જ શબ્દપ્રયાગ અહીં કરવામાં આભ્યા હાત, પરંતુ અહી તા સ્પષ્ટ રીતે બિટ્ટીનો વેમારિય'' આવા શબ્દ મૂકયા છે.
6
એ ઉપરથી સાબિત થાય છે કે સાધુ અને શ્રાવકના પ્રસંગને અનુસરીને જ આ શબ્દપ્રયાગ છે અને તેથી જ એમ કહેવામાં આવ્યું છે કે સાધુએ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરવી એ જ કતવ્ય છે.
હવે બિમાર સાધુને માટે ભગવાન્ શ્રી તીર્થંકરદેવ શુ કહે છે તે વિચારો. ભગવાન્ અહીં તા સ્પષ્ટ શબ્દોમાં એમ જણાવે છે કે જે બિમાર સાધુની સેવા કરે છે તે જ મને માનનારા છે અને જે ખિમાર સાધુની સેવા નથી કરતા તે મને માનનારા જ નથી ! કથની અને કરણીમાં ફેર છે કે ?
અહીં બિમાર' શબ્દથી ગૃહસ્થ બિમાર લેવાના નથી અર્થાત્ બિમાર શબ્દના અર્થ ગૃહસ્થ બિમાર' એવા કરવાના નથી, પર`તુ અહી ‘બિમાર' સાધુ એવા જ અથ લેવા ટિત છે. ભગવાન શ્રી તીર્થંકર દેવ કહે છે કે જે બિમારની સેવા કરે છે તે જ મને માનનારા છે એમ સમજી લેવુ. એના અથ એવા છે કે જે તીથ કર ભગવાનાને માને છે તે બિમાર સાધુની સેવા કરે જ છે. ભગવાન શ્રી તીર્થંકરદેવ
Page #128
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી કહે છે કે જે મને માને છે, તે બિમાર સાધુની વૈયાવચ્ચ જરૂર કરે જ છે. ત્યારે હવે વિચારી જુઓ કે ભગવાને પોતે આવા શબ્દો કહ્યા છે તે તેમણે પોતે કેટલા બિમાર સાધુઓની વૈયાવચ્ચ કરી છે?
ભગવાને પોતે એક પણ બિમાર સાધુની વૈયાવચ્ચ નથી જ કરી તો પછી તીર્થકર ભગવાનની કથની અને કરણી એક છે એ વસ્તુ ક્યાં રહી ? શ્રીમાન્ તીર્થકરાએ ગુરુ પાસેથી દીક્ષા નથી લીધી. તેમણે ગુરુકુળવાસ પણ નથી કર્યો. કદાપિ વૃદ્ધોની વૈયાવચ્ચે પણ નથી જ કરી પછી તેમની કથની અને કરણ એક છે એ નિયમ ક્યાં રહ્યો ? શું “યથાવાદી તથાકારી” એ નિયમ અહીં ઉડી જાય છે કે ? જે ભગવાન જે કરે છે તે જ કહે છે અને જે કહે છે તે જ કરે છે. તે પછી તેમણે જે કામે ઉપર દર્શાવેલાં જણું વ્યાં છે તે તેમણે કયાં કયાં કર્યા છે ? જે તેમણે નથી કર્યા તો તેમણે તે શા માટે કહ્યાં છે? અને જે તેમણે કર્યા વિના જ કહ્યાં છે, તો “યથાવાદી તથાકારી” એ સૂત્ર અહીં ઊડી જાય છે કે ટકી રહે છે?
અતત્વને અને અશાસનને શ્રી જિનેશ્વર ભગવાન તસ્વરૂપ અને શાસનરૂપ કહે, તેથી અતત્ત્વ અને અશાસન તત્વ અને શાસન બની જાય છે? નહિ જ !કદી જ નહિ !! જે ધર્મ છે, જે તત્વ છે, તે શ્રીમાન જિનેશ્વર ભગવાને કહે કે ન કહે, તથાપિ તે ધર્મ છે જ. જે અધર્મ છે તે શ્રી જિનેશ્વર ભગવાને કહે કે ન કહે તો પણ તે અધર્મ છે. આવી સ્થિતિ હોય છતાં ભગવાન શ્રી જિનેશ્વર દેવ જે કહે તે જ તવ અને તે જ ધર્મ-એમ આપણે શા માટે માનીએ છીએ? કારણ એક જ છે કે અણસમજુને સોના ઉપર ચાર્ટર બેંકની છાપ જેવી જ પડે છે. ચાર્ટર બેંક છાપ મારી આપે છે તેને અર્થ એટલો કે તે ચકખું જ સેનું છે એટલે કે જેના ઉપર છાપ છે તેને વાંધો નથી જ. છાપ છે એ સેનું જ છે, તે જ પ્રમાણે જે ધર્મ અને તત્વ ઉપર શ્રીમાન જિનેશ્વર ભગવાનની છાપ પડેલી જ છે તે તત્વ સઘળું અને તત્વરૂપ છે જ, તેમાં અધમ કે અતત્વ હોવાની ધાસ્તી જ નથી, અહીં ઉભય નિર્ણય કામે લગાડે જ રહ્યો.
Page #129
--------------------------------------------------------------------------
________________
300
આનંદ પ્રવચન દર્શન
તમારી શક્તિ નથી તીર્થકર ભગવાને એ જે કહેલ છે, તે જ ધર્મ અને તત્વ છે, અને જે ધર્મ અને તત્વ છે તે જ તીર્થકર ભગવાને કહેલ છે, એ અટળ નિર્ણય અહીં લેવાનું છે તેથી જે “વિનાનત્ત તત્ત, ઘો વિનાનો અને વરી વિનો એ ત્રણે વસ્તુને આધાર અહીં લેવાને છે. કેવળી મહારાજાનું વચન અધર્મને ધર્મ બનાવતું નથી. અને તેઓ ધર્મને અધર્મ કહે તેથી ધર્મ અધર્મ થઈ જતું નથી, પરંતુ આપણે બંને બાજુથી તેમને નિયમ એટલા માટે માન્ય રાખીએ. છીએ કે આપણું પોતાનામાં જ્ઞાન નથી. ધર્મ, તત્ત્વ અને શાસન તો જે છે તે જ છે, પરંતુ એને પારખી લેવાની આપણુમાં તાકાત નથી. એટલા જ માટે આપણે ભગવાનનાં વચનને જ પ્રમાણ માનવાનાં છે.
જેઓ સેનું ઓળખી શકે છે, જેણે સેનાની પરીક્ષા કરવાની શક્તિ મેળવી છે, તે પિતે સોનું ખરીદવા માટે ચાર્ટર બેંકની છાપ ન જુએ તો પણ ચાલી શકે. પરંતુ જે અજ્ઞાન છે કે જેને સેનાની પરીક્ષા નથી, તેને તો કદી ન લેતાં ચાર્ટર બેંકની છાપ છે કે નહિ એ જ જોવાનું રહ્યું. આપણને કેવળજ્ઞાન, મન પર્યાવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ ઈત્યાદિ થયાં નથી, ત્યાં સુધી સ્વતંત્ર રીતે ધર્મ, તત્વ અને શાસનને પારખવાની લાયકાત જ આપણામાં નથી. આપણામાં એ લાયકાત નથી તેથી જ આપણને કેવળી જે કાંઈ કહે છે, તે જ એ બાબતમાં માનવાનું રહ્યું છે. જે આપણામાં સ્વતંત્રપણે ધર્મવસ્તુ, તત્વ વસ્તુ અને શાસન વસ્તુ પારખવાની લાયકાત નથી તો પછી આપણે એ વસ્તુઓ લેવી કઈ રીતિએ અને કયે હિસાબે ? સેનું પારખવાની તાકાત નથી જ એટલે સૌથી સારો ઉપાય તરીકે આપણે બેંકની છાપ જોઈએ છીએ, તે જ પ્રમાણે ધર્મતત્વ પારખવાની તાકાત આપણામાં નથી તે તેને જ અંગે આપણે શ્રીમાનું તીર્થકર દેવેનું કથન જોઈને, તેઓ જે કાંઈ કહે તેને ઉભય પ્રકારે ઉપરને નિયમ લાગુ પાડીને, એને જ ધર્મ માનવાને છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
૧૦૧ A બંને પક્ષને નિર્ણય જ્યાં માત્ર એક જ પક્ષને નિર્ણય છે, તેવા પ્રસંગમાં છાપ જોઈને તમે તેને ખરીદી લે છે, તે અહીં તો બે પ્રકારનો નિશ્ચય છે પછી તેમાં શંકા જ કયાં રાખવાની હોય ? ઉભય પક્ષે નિર્ણય અહીં કરવાનું છે અને એ જ રીતે અહીં ધર્મ, તત્વ અને શાસન કહેવાય છે. જેના ઉપર જનતત્વની છાપ હય, તે જ એ તત્ત્વાદિ સાચાં છે અને જે તેના ઉપર જૈનત્વની છાપ ન હોય તો એ ધર્મ, તત્વ કે શાસન કાંઈ પણ સાચાં માનવાનાં જ નથી. જયાં એક જ પક્ષે નિયમ છે ત્યાં એ વાત માનવાની છે કે “આ ચેકબું છે. પરંતુ “આ જ ચેકનું છે અને એના સિવાયનું બીજું જે કાંઈ હોય તે ચિકખું નથી” એ નિયમ નથી. જૈનશાસનમાં તો ઉભય પ્રકારનો નિયમ જ કામ લાગે છે કે શ્રીમાનું જિનેશ્વર ભગવાને કહેલું છે, તે જ ધર્મ છે અને જે કાંઈ ધર્મતત્વાદિ છે તે સઘળું શ્રી જિનેશ્વરભગવાને કહેલું જ છે, અને તેથી જ “કિનારા તત્ત” એ વચનોની અહીં સાર્થક્તા અને સંપૂર્ણ આવશ્યકતા છે.
શુદ્ધિનો માર્ગ શોધો. જૈનશાસનના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચરિત્ર ઉપર જૈનત્વની છાપ પડેલી જ છે, પરંતુ આપણે પરીક્ષા વિના જ આપણું માલને શુદ્ધ કરવાને માટે દેરાઈએ છીએ, અને તેથી જ આપણું આત્માની માલિકીને જે ધર્મ છે, તેને સદુપયેગાદિ આપણે સમજી શકયા નથી. જે આપણે સદુપયોગ કરવાને જ સમજી શક્યા નથી, તે પછી સદુપયોગ કરવાનું અને દુરુપયોગ રોકવાનો માર્ગ તે આપણે કયાંથી જ સમજી શકીએ? ચાર્ટર બેંક નવું સોનું બનાવી આપતી નથી, તેના ઘરમાં કેઈ એ સંચે નથી કે જેના વડે તે નવું સેનું તૈયાર કરી શકે, ત્યારે વિચાર કરો કે ચાર્ટર બેંક શું કરે છે? અને સેનું કયાંથી લાવે છે? સેનું તે ખાણમાંથી નીકળે છે, તેને જ ઉપયોગ બેંક પણ કરે છે, પરંતુ ફેર એટલો જ છે કે ખાણમાંથી નીકળેલા સેનાને તે શુદ્ધ કરે છે અને પછી તેના ઉપર પિતાની છાપ મારે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૨
- આનંદ પ્રવચન દર્શન જગતમાં, જેમ સેનાની ખાણમાં સેનું તૈયાર છે, પરંતુ તેને બહાર કાઢીને શોધવાની જ વાર છે, તે જ પ્રમાણે આપણે ત્યાં પણ સેનું તૈયાર જ છે. માત્ર તેને ખાણમાંથી કાઢયા પછી શુદ્ધ કરવાની જ જરૂર છે. એ શુદ્ધ કરવાની રીતને વિચાર કરે. ભગવાન તીર્થંકર દેવોએ સંપૂર્ણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર મેળવ્યાં હતાં અને તેઓ વીતરાગ બન્યા હતા એમ આપણે વારંવાર કહીએ છીએ પરંતુ તેઓ કેવી રીતે સંપૂણ જ્ઞાન મેળવી શક્યા ? અને કેવી રીતે વીતરાગપણું મેળવી લીધું ? તેને વિચાર કરો. આપણે સામાયિક કરવાની, પૂજા-પૌષધ કરવાની, પ્રભાવના કરવાની ટેક લઈએ છીએ, પરંતુ જરા સરખી પણ અડચણ આવે છે એટલે આપણે એ પ્રતિજ્ઞામાંથી ચલિત બની જઈએ છીએ.
નાહ્યા તેટલું પુણ્ય ન માનતાબીજા દર્શને માં અને આપણા દેશમાં એક મહત્ત્વને તફાવત છે. આ તફાવત શું છે તે ધ્યાનમાં લેજે. આ તફાવત બહુ જ સૂકમ. છે, પરંતુ તે વિચારવા જેવો છે. બીજા દર્શનીઓ તુરત કહી દેશે કે
ભાઈ, નાહ્યા તેટલું પુણ્ય, કર્યો તેટલો ધર્મ !' જૈનશાસનને તે આ વાત જરાય માન્ય નથી. જૈનશાસન તે સ્પષ્ટ રીતે કહે છે કે નાહ્યા તેટલું પુણ્ય કે કર્યો એટલે જ ધર્મ નથી, પરંતુ જેટલું નથી કર્યું તેટલે અધર્મ છે, ન નાહ્યા તેટલું પાપ.” બીજા શાસનમાં જેટલે. કરીએ એટલે ધર્મ છે, ત્યાં થાય તેટલું કરવાને કાયદો છે. અહીં જૈન દર્શનમાં થાય તેટલું કરવાને કાયદો નથી. અહીં તે પૂરેપૂરું કરવાને કાયદો છે.
જ આપણે આત્માને કેવા સ્વરૂપને માનીએ છીએ તેને વિચાર કરજે. આત્માને આપણે સામાન્ય માનતા નથી. તેને આપણે પૂર્ણ, શુદ્ધ, સર્વજ્ઞ, વીતરાગ રૂપ માનીએ છીએ. જે તેને એ માન્યા પછી
Page #132
--------------------------------------------------------------------------
________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
- ૧૦૩ પણ તેને એ ગુણોની તેને પ્રાપ્તિ કરાવી આપવાને આપણે પ્રયત્ન ન હોય તે આપણું પ્રયત્નમાં જેટલી ન્યૂનતા હોય, તેટલી જ આપણું મહાભયંકર ખામી જ છે.
“કર્યો એટલે ધર્મ એ સિદ્ધાંત તે દેખીતે અને હડહડતે જ જા ડ્રો છે. ધારો કે તમેએ કેઈને રૂપીઆ પચાસ હજાર ધીર્યા છે. આ પચાસ હજારમાંથી તમને ફક્ત ૧૦ હજાર પાછા મળ્યા અને તે ધણીએ દેવાળું કાઢયું તે શું આ સંગમાં તમે આ દશ હજારને “દશ હજાર કમાયા” એમ ગણે છે? તમે એ રૂપિયા જમા કરીને બાકીના રૂપિયાની બાકી કાઢે છે કે આ દશ હજાર મળ્યા, તે વટાવ મ ગણી વટાવ ખાતે જમા કરે છે? જે માણસને નામે તમે આખી રકમ ઉધારી હેય તે જ માણસને નામે તમે પૈસા જમા કરો છો અને પછી તેને નામે બાકીના પૈસાની બાકી કાઢે છે અને એ બાકી કાઢીને એનું ખાતું આગળ ખેંચે છે, અને ૪૦ હજાર બાકી રહ્યા એમ હંમેશાં યાદ રાખે છે.
અહીં પણ બાકી ખેંચએ જ પ્રમાણે આપણે અહીં પણ વર્તવાનું છે. જેઓ આત્માને જડ, જ્ઞાનહીન અને દ્રવ્યજ્ઞાનરૂપ માનતા હોય, તેમને માટે એ હિસાબ ચાલી શકે છે કે જેટલું મળ્યું તેટલો લાભ. જેણે કાંઈ રકમ ધીરી જ નથી, તેને દશ હજાર મળી આવે તે એ એને ન ગણાય; પરંતુ જેણે લાખો ધીય હોય અને દશ હજાર જ તે પાછા મેળવે, તેણે તે દશ હજાર રૂપિયા નફો મેળવ્યું છે એવું ગણી શકાતું નથી. તે જ પ્રમાણે જેણે આત્માને સર્વજ્ઞ નથી મા, તેઓ “જેટલું જ્ઞાન થાય એટલે લાભ' એવું ગણીને, તે પ્રમાણે સંતોષ માની શકે છે. પરંતુ જેમણે આત્માને સર્વજ્ઞ માન્ય છે, તેમણે તો સર્વજ્ઞપણું મેળવવામાં એક રતિમાત્ર બાકી રહી હોય, ત્યાં સુધી પણ અસંતોષ જ માનવાને છે અને બાકી જ ખેંચવાની છે.
જેમ વ્યવહારમાં આવેલી રકમ જમા કરીને બાકીનાની બાકી
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૪
આનંદ પ્રવચન દઈન
ખેચા છે, તે જ પ્રમાણે અહી પણ જે મેળવ્યું હાય તેનુ સ્મરણ રાખી, બાકી રહેલા માટે તમારે સતત્ અને એકધારેા પ્રયત્ન કરવાના છે. તમે જે ગુણા નથી મેળવી શકયા તેની બાકી કાઢીને આગળ નથી ખેંચતા, તેનુ કારણ એ છે કે તમે હજી તમારા લક્ષ્યની પાછળ પડયા નથી અને લક્ષ્ય તરફ તમારુ જોઈએ તેટલું ધ્યાન ખેંચાયું જ નથી.
એક રકમ પણ ખેાટી ન ચાલે
આત્મા સઘળા ગુણૈાથી યુક્ત છે, તે પૂર્ણજ્ઞાનરૂપ છે, અને વીતરાગ સ્વરૂપ છે, એ વાત હજી તમારા જાણવામાં આવી નથી. અને એ વાત જો તમારા જાણવામાં આવી હોય તો એ વાતને તમે ખરાખર પચાવી શકયા નથી. જો તમે એ વાતને તમારા હૃદયમાં તમારા લોહીના અણુએ અણુમાં પચાવી શકયા હેાત તો જરૂર તમે એક જ કલાક વિરતિપણામાં ગાળા છે અને ત્રેવીસ કલાક અવિરતપણામાં ગાળા છે તેને તમાને વિચાર આવ્યા હાત. તમે એક કલાક વિરતિપણામાં ગાળા છે, અને બાકીના ત્રેવીસ કલાક અવિરતિપણુામાં ગાળા છે, તમે ત્રેવીસ કલાક અવિરતિપણામાં શા માટે રહ્યા એના તમેાને કદી વિચાર સરખા પણ આવતા નથી. એક બાજુ તમારા એક કલાક છે, ત્યારે ખીજી બાજુ તમારા ત્રેવીસ કલાક છે. હવે કયુ પાસ' વધી જાય છે તેના વિચાર કરો.
તમે ચાપડામાં ૯૯ રકમા ખરી લખી છે અને સામી એક ૨કમ ખાટી લખી મારી છે. જો તમારે આ ચાપડા કેમાં રજી થાય અને તમારુ' પેાકળ ફૂટી જાય તો તમારી ૯૯ રકમ સાચી છે, તેને માટે તમાને ઈનામ નથી મળવાનુ, પરંતુ એક રકમ ખેાટી લખી હાય તો તે માટે તમાને દંડ જ થવાના છે. શાહુકારના ચાપડા તો તે જ છે કે જેમાં એક પણ રકમના સંબંધમાં ગાલમાલ હાતી નથી. જો એક પણ રકમના સબંધમાં ગાલમાલ હાય, તા સમજી લેજો કે એ શાહુકારના ચાપડા નથી. તે ખોટા ચોપડા છે અને તેથી એ ચોપડા ખીનશાહુકારી છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૫
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
ન થયું એટલું પાપ સમજે. જેમ શાહુકારના ચોપડામાં એક પણ ખોટી રકમ શોભતી નથી. તેના આખા ચોપડામાં એક પણ રકમ બેટી હોય તો તે તેને કલંક રૂપ છે. તે જ પ્રમાણે તમારા આત્માના વ્યવહારમાં જે એક પણ કાર્ય સંસારને પોષવા રૂપ હોય ત્યાં સુધી આત્માને પણ તે શોભાસ્પદ નથી જ. “નાહ્યા એટલું પુણ્ય અને કર્યો એટલે ધર્મ” એ શબ્દો જેનશાસનમાં સાચા નથી, માટે અહીં એ શબ્દોને ગોખી ન રાખે. અહીં તો જે તમારે કાંઈ પણ ગેખી રાખવું હોય તો એ ગેખી રાખો કે “ન કર્યો એટલે અધર્મ.”
આત્માને વિતરાગ સ્વરૂપ માન્યા, પછી તમે જ્યાં સુધી એ વીતરાગપણું નથી મેળવ્યું ત્યાં સુધી તમારે તમારા ચોપડામાં બાકી જ કાઢવાની છે અને એ બાકી કાઢીને એ બાકી વસુલ કરવાની પાછળ તમારે મંડ્યા રહેવાનું છે. જો તમે એ રીતે મંડયા ન રહે તો એ તમારી મોટામાં મોટી ખામી સમજી લેવાની છે. વીસ વસા તમારે પૂરેપૂરા મેળવવાના છે.
વીતરાગપણની પ્રાપ્તિ માટે એ વીસ વસા મેળવવાના છે. જ્યાં સુધી તમો એ વીસ વસાની દયા નથી મેળવી શક્યા, ત્યાંસુધી તમને જંપ ન હૈ જોઈએ. તમે હજી તો પાશેરામાં પહેલી પૂણી ના છે, તમારે હજુ સવા વસો જ થયો છે અને ૧૮ વસા તમારા બાકી જ છે. એ બાકી રહેલા વસાની બાકી ખેંચીને, તમારે એ બાકી ભરપાઈ કરવાને માટે મથવાનું છે. આરંભ, પરિગ્રહ વિષય કષાય, ઈત્યાદિ આત્માને ડૂબાડી રહ્યા છે. એ તમારે હંમેશાં વિચારવાનું છે.
જે પોતે પિતાના ખાતામાં પિતાને નામે રહેલી આ બાકી સમજી શકે છે, તે આત્મા પિતાને અધમ સમજે એમાં કાંઈ પણ નવાઈનથી. તમારી ફરજ છે કે તમારે જે નથી થયું તે પણ પાપ છે. એ વિચારને સદા સર્વદા મનમાં ગેખી રાખવો જોઈએ. અને તમારી બાકી
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૬
- આનંદ પ્રવચન દર્શન
ભરી કાઢી સર્વજ્ઞાપણું વીતરાગપણે મેળવવામાં સતત પ્રયત્ન કરી જોઈએ. એવા સતત પ્રયત્નની શરૂઆત એ જ સાચી જિંદગીની શરૂઆત છે.
[]* al નોંધ :–આ વ્યાખ્યાનને મુખ્ય વિષય “યથાવાદી તથાકારી છે, છતાં તેમાં અવાંતર ૧ પૂજામાં હિંસા થતી હોવાથી પૂજા કરવી કે ન કરવાની ચર્ચા ૨ દેવદ્રવ્યને ઉપગ ૩ શાસનપ્રેમી ટ્રસ્ટીઓની ફરજ ૪ નિત્તપનાં તત્તનું રહસ્ય ૫ “નાહ્યા તેટલું પુણ્ય ન માનતાં, બધું કરવાનું રાખે વગેરે વિષે સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
* અનાદિ કાળથી ભવ્યજીવોને સ્પર્શનાદિ ઈદ્રિયથી થયેલા સુખનું જ્ઞાન છે,
પણ ક૯પી ન શકાય તેવું આત્મસ્વરૂપ તે તમે ભવ્યને હંમેશાં કહો છે. * લેકે સંસારમાં જન્મ-જરા-મરણથી થતા દુઃખને કેમ જતા નથી ? કે જે
તેઓ, તેનાથી ઉદ્વિગ્નતાને ધારણ કરતા નથી. * “જગતને સંસારસમુદ્રથી ઉદ્ધાર કર્યું આવું પહેલાં નિશ્ચિત કરીને જિન
નામકર્મ બાંધ્યું. તે જિનનામના પ્રભાવથી દેવેન્દ્રોથી પૂજ્ય તમે થયા પણ મારે ઉદ્ધાર કર્યો નહિ. સંસારનું મૂળ કર્મો છે અને કર્મોની ઉત્પત્તિ મેહથી છે. મેહનું મૂળ સંગ છે. એમ જાણવા છતાં સંગવાળા બીજાઓ કર્મોને નાશ કરવા સમર્થ છે? ' અર્થાત્ નથી.
Page #136
--------------------------------------------------------------------------
________________
The 7
7
સુખ દુ:ખ સમીક્ષા
----
////////////MM**
[ધર્મ એ આત્માની સ્વતંત્ર ચીજ હોવા છતાં તેને આત્માને સ્વતંત્રપણે ઉપયોગ કરવાના અધિકાર જૈનશાસન આપતું નથી. મેાહરાજાએ જીવાત્માની આગળ બરફી રૂપી કષાયા અને ધર્મ રૂપી સેાનાની વીંટી બન્ને મૂકી દીધાં છે. બાળક બરફીને પકડે છે. સમજી સેાનાની વીંટીને પકડે છે, તેમ અજ્ઞાની જીવ ખાવાપીવાના સુખ અને કષાયારૂપ બરફીને પકડે છે અને સામાયિક, પ્રતિક્રમણુરૂપ ધર્મ રૂપી વાટીને પાછી ધકેલે છે. ધર્મથી સુખ અને અધર્મથી દુ:ખ થાય છે, તે જાણ્યા છતાં દુઃખ વખતે ધર્મને વિસરીએ તા આપણે બાળક જેવા જ ગણાઈએ.
દુનિયાદારી જાળવવી અને ધર્મક્રિયાઓ પણ કરવી તે પહેલું પગથાર, ધર્મ એ જ તત્ત્વ છે ખીજું મિથ્યા છે, એ ખીજું પગથાર, ત્રીજે પગથારે સંસારને જુલમ મટયા એટલે સિદ્ધિ, તેની સમજ. હવે તમે કયે પગથારે છે તે વિચારે,
આજ! આ સંસાર ભાંગેલી હસ્તિશાળા જેવા છે, સમકિતી જીવાએ દુનિયાના સુખ તે સુખ છે તે ભૂલી જવું પણ તપ, ત્યાગ પરિષરૂપ દુઃખતે સુખ સમજવું.] ...
⠀⠀⠀⠀⠀⠀
(૧)
ધર્મના માલિક કાણું ? અજ્ઞાની આત્માને પેાતાના કબજાની વસ્તુના સ્વતંત્રપણે ઉપયોગ કરવાની સત્તા મળતી નથી. કેાઈ વસ્તુ પેાતાની માલિકીની હોય છતાં તેના સદૃયાગ, દુરુપયેાગ કયા કયા પરિણામાને નિપજાવે છે તે વાત જો તેના માલિકના ખ્યાલમાં ન હોય તેા એ વસ્તુના માલિકને તે વસ્તુના સ્વતંત્રપણે ઉપયાગ કરવાના અધિકાર નથી. હવે ધારો કે કદાચ પેાતાની વસ્તુના સદુપયેાગ કે દુરપયાગથી શાં શાં પિરણામા નીપજે છે એ ખ્યાલમાં હાય, પરંતુ એ ખ્યાલમાં હોવા છતાં દુરુપયોગને
-----------
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૮
આનંદ પ્રવચન ન
નાશ કેમ કરવા અને અનુપયોગને અટકાવ કેવી રીતે કરવા એ સંબંધી જેનામાં અક્કલ ન હોય તેને પણ તેની પેાતાની માલિકીની વસ્તુના સ્વતંત્રપણે વહીવટ કરવાની સત્તા નથી.
એ જ રીતે ધમ એ પણ આત્માની પોતાની ચીજ હોવા છતાં તેના સ્વતંત્રપણે ઉપયાગ કરવાના અધિકાર જૈનશાસન કાઈને પણ આપી દેતું નથી. જગતમાં સર્વાંથી શ્રેષ્ઠ, સર્વાંથી માટેા, સથી મહાન્ ભવાભવના સાથી, ચાવત્ સુખ દેનારા, આત્માના સમગ્ર સ્વરૂપને દર્શાવનારા અને તેને પ્રગટ કરનારા ધમ છે અને એ ધમ તે આત્માની પેાતાની માલિકીની ચીજ છે.
અંતરાય એટલે શુ ?
ધમ એ પારકી ચીજ નથી જ. જો ધમ એ પારકી ચીજ હેાત તા તા એ ધર્મને લેવાના વિચાર કરવા એ પણુ અંતરાય જ ગણાવા પામત. પારકી ચીજ લઈ લેવી તે જ અ'તરાય છે—એમ માનશે નહિ. પારકી ચીજ લેવાના વિચાર કરવા તે પશુ અંતરાય છે. તમે પારકી ચીજ લેવાના વિચાર કરો, પછી તે ચીજ તમેાને મળે કે ન મળે, તે એક જૂદો પ્રશ્ન છે, પર`તુ પારકી ચીજ લેવાના તમે વિચાર સરખા પણ કર્યો એટલે અંતરાયના ભાગીદાર બની જ ગયા ! જો ધર્મ એ પણ પારકી ચીજ હાત, તા તા ધર્મારાધનના તમા। વિચાર પણ તમાને તારવાને બદલે પાછળથી તમારા ટાંટીયા જ પકડી રાખત અને તમાને એક ડગલું પણ આગળ વધવા જ ન દેત !
આથી સ્પષ્ટ થાય છે કે ધમ એ આત્માની પેાતાની જ ચીજ છે. અહી' તમારે એક વાત ખાસ યાદ રાખવાની છે કે તમારી પેાતાની વસ્તુ પણ જો તમારા પેાતાના કબજામાં હાય તા જ તે તમાને લેવા માટે સરળ પડે છે. જો તમારી ચીજ પારકાના કબજામાં હેાય તા તે લેવાની પણ મુશ્કેલી જ પડે છે.
ધારા કે તમે એક સેનાના દાગીના ગીરો મૂકયા છે. આ દાગીના તમારા છે, એમાં જરા પણ સંદેહ નથી. હવે તમે એ દાગીના છેડાવવા
Page #138
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખ સમીક્ષા
૧૦૯
જાઓ છે; વ્યાજ અને મુદ્દલ અને સાથે લઇને જામે છે, શાહુકારને પૈસા તમે પૂરેપૂરા ભરી દેવા માગેા છે. ચીજ તમારી પેાતાની છે, માલિક તમે પોતે છેા, પરતુ ધારા કે તમે ગયા તે વખતે શાહુકાર ઘેર જ ન હેાય. કદાચ શાહુકારે તમારી ચીજ કયા ભંડારિયામાં મૂકી છે તે તમે જાણતા હૈા, ભંડારિયુ. ખૂલ્લુ હાય અને તેમાં તમારી ચીજ સિવાય ત્રીજી ચીજ ન હેાય, તાપણુ શું તમારાથી ભંડારિયામાં વ્યાજમુદ્દલના પૈસા મૂકી દઇને તે ચીજ લઈ લેવાશે ખરી કે ?
ધારો કે તમે વ્યાજમુદ્દલ કરતાંએ પાંચ રૂપીઆ વધારે સાથે લઈ ગયા છે અને તમે પાંચ રૂપીઆ વધારે આપી દેવા માગેા છે, તા પણ શુ તમારી મગદુર છે કે તમે શાહુકારને કહ્યા વિના અને તેના આપ્યા વિના તમારી પેાતાની ચીજ પણ લઇ શકે ? નહિ જ. અર્થાત્ તમારી માલિકીની ચીજ હાય તા પણ જો તે ચીજ પારકાના કબજામાં જ હાય તા તે છેાડાવવાનું તમાને મુશ્કેલ પડે છે. હવે ધર્મ એ વસ્તુને વિષે ગીરવે મૂકાએલી ચીજ જેવા પ્રસ`ગ નથી. ધર્મ તા આત્માની પેાતાની માલિકીની જ ચીજ છે અને વળી તે આત્માના જ કબજા અને ભાગવટામાં પણ છે જ. અહીં માત્ર વાત એટલી છે કે ધના કેવે પ્રકારે સદુપયેાગ કરવા તે વાત આપણા ધ્યાનમાંથી બહાર નીકળી ગઈ છે, અને તેથી જ આપણે ધર્મ પાળવાના સંબંધમાં શ્રી જિનેશ્વર ભગવાનાના જૈનશાસનનું અવલંબન લેવાની જરૂર પડે છે.
તમે એક રકાબીમાં એક બરફીના કટકા મૂકા અને બીજી રકાખીમાં એક સાનાની વીંટી મૂકેા. પછી તમે આ બંને રકાબી એક બાળકની સામે મૂકે અને તેને કહેા કે ભાઈ, તારે જે રકાખી જોઇએ તે લઈ લે, છેકરા ઉપર તમે કેાઈ જાતના અંકુશ ન મૂકશેા. તમે એના પર કેાઈ પણ જાતના પ્રતિબ ંધ ન મૂકશે। અને પછી તમે છેાકરાને પસંદગી કરવાનું કામ સાંપી દેશે. તા એ છેાકરી જરૂર પેલી ખરફીની થાળીને જ પસં≠ કરશે. પાયારૂપી બરફીના માહ ખાળક અજ્ઞાન છે. માલમિલકત એટલે શું છે તે બાળક સમજતું
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૦
- આનંદ પ્રવચન દર્શન નથી. આથી જ તે બાળક હાથમાં આવેલી વીંટીને જતી કરે છે અને બરફીને પકડી લે છે. વિટીથી તે બરફના હજાર કટકા આવી શકશે તેને એ બાળકને ખ્યાલ નથી. બાળકમાં વસ્તુસ્થિતિનું આવું ઘર અજ્ઞાન હોવાથી અજ્ઞાન બાળક બરફીને કટકાને જ પસંદ કરે છે, અને પેલી વીંટી જતી કરે છે. આ બાળક જે બરફીનું મૂલ્ય અને વીટીનું મૂલ્ય સમજતો હોત તો તે વીંટીને જવા દઈને બરફીને લઈ લેવાને સ્વપ્ન પણ તૈયાર ન જ થાત !
આ જીવ એ પણ બાળકના જેવું જ છે. ધર્મ એ આત્માની શહિદીની વસ્તુ છે. ધર્મ એ આત્માના કબજાની વસ્તુ છે, તે છતાં આ જવરૂપી બાળક અજ્ઞાનથી જ ધર્મરૂપી વીંટીને જતી કરીને કષાયોરૂપી અરકીના કટકાને જ પસંદ કરે છે, મહારાજાએ જીવાત્માની આગળ મરકી રૂપી કષા અને ધર્મરૂપી સોનાની વીંટી બંને મૂકી દીધાં છે, અને તે બેમાંથી ગમે તે એક પસંદ કરી લેવાને માટે તેને સ્વતંત્ર બનાવી દીધું છે. મેહરાજાએ આત્માને વિષયોની સાથે જ મૂક્યો છે. આથી જ બાળક જન્મે છે, ત્યારથી જ તે ખાવાની સંજ્ઞાથી વાસિત હોય છે, પરંતુ ધર્મરૂપી વીંટીની સંજ્ઞાથી તે વાસિત હેત નથી.
બાળકની અજ્ઞાનતા અજ્ઞાન દશામાં પડેલે આ જીવ પણ એ બાળકના જેવો જ છે. જેમ પેલો બાળક બરફી ખાવાને ઈચ્છે છે, અને જેમ જન્મત બાળક ખાવાની સંજ્ઞાથી વાસિત છે, તે જ પ્રમાણે આ અજ્ઞાન આત્મા આહાર, શરીર, ઈન્દ્રિય, તેના વિષયો અને તે વિષયના સાધનથી વાસિત છે. આ પાંચ વસ્તુઓ જીવની પાછળ વળગેલી જ છે. અનાદિકાળથી આ જીવ એ પાંચ વસ્તુઓથી જ વાસિત છે. ખરી રીતે જોઈએ તે જીવ-અજ્ઞાન છે એટલું જ નહિ, પરંતુ તેની દશા તે અજ્ઞાન બાળકથી પણ વધારે ખરાબ છે. બાળક બરફી લેવાને અધીરો થાય છે, પરંતુ છે તેને બરકી નથી મળતી તો તેને માટે બે, ચાર કલાક રડીને જ રહી જાય છે. બરફીને માટે તેનું એથી વિશેષ તફાન હોતું નથી. પરંતુ આ આત્મા એ તે અજ્ઞાન છે કે તે એક બરફીના કટકા
Page #140
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખ સમીક્ષા
૧૧ માટે આખી જિંદગી ગુલામીમાં કાઢે છે ! બાળક વીંટીને ભેગે બરફી બચાવે છે. એનું કારણ એટલું જ છે કે તે વીંટીની મહત્તાને જ સમજાતે નથી. બાળક જે વીંટીની મહત્તાને જ સમજતે હોત તે તે તે કદી પણ વીંટી આપીને બરફી ન જ રાખત.
ત્યારે હવે તમારી ફરજ એ છે કે તમારે બાળકને વીટી અને બરફી એ બેની વચ્ચે ફરક સમજાવવું જોઈએ. જો તમે એ બેની વચ્ચેનો ભેદ તેને સમજાવી શકે તે પછી તે વીંટી આપીને બરફી રાખવાનું કદી પણ પસંદ નહિ જ કરે. વીટી શું ચીજ છે અને બરફી એ શું છે તે વાત બાળક સમજાતું નથી. એ જ બાળક નવ-દસ વર્ષને થાય, પછી તમે એને વીંટીના બદલામાં બરફીને ટૂકડો તે શું પણ બરફીની ભરેલી આખી ટેપલી આપી દેશે તે પણ એ બાળક એ બરફી લઈને વીંટી જતી કરવાનું નથી.
જગતમાં સમજવા યોગ્ય શું ? જે નવ-દસ વર્ષને સમજણે બાળક બરફીના બદલામાં વીંટી નથી આપતે, તે બાળકે પોતે કાંઈ પણ મહેનત કરીને વીંટી મેળવી નથી, તે પિતે રળવા ગયે નથી, કમાઈ આવ્યું નથી, અને તેણે વીટી બનાવી નથી, પરંતુ તે છતાં વીંટીની શી કિંમત છે, એનાથી એ માહિતગાર બની ગયો છે. વીંટી શાની બને છે? વીંટીનું સેનું કયાંથી આવે છે? એ સેનાને ઘાટ શી રીતે બને છે? એ સઘળા સંસ્કાર પડ્યા પછી વીંટીની શી કિંમત થાય છે તે સઘળી વાત એ બાળક જાણતો નથી, પરંતુ વીંટી કિંમતી છે, એટલી વાત તે સમજી લે છે. આ પછી તે પોતાની વીંટીને જાળવે છે. મીઠાઈ કરતાં વીંટી વધારે મહત્ત્વની છે એમ તે માને છે અને એમ માનીને તે એને દળવે છે.
અહી ધર્મક્ષેત્રમાં શાસ્ત્રકારો પણ તમને પહેલી એ જ વાત સમજાવવા માગે છે કે તમે ધમની કિંમત સમજે, આત્માના ગુણ સમજે અને તેને તમારા આત્મામાં વણી લો. એના જેવું સારું કામ તે બીજું એકે નથી, પરંતુ તે ન થાય તે ભલે, શાસ્ત્રકાર તમોને
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨
આનઃ પ્રવચન ન સૌથી પહેલાં એ વાત સમજાવવા માગે છે કે જગત અને જગતની વસ્તુઓ રૂપી મિઠાઇના કરતાં ધર્મારૂપી વીટી વધારે કિ ́મતી છે. તમે
એટલુ જ સમજો કે જગત અને જગતની વસ્તુઓથી ધર્મ વધુ કિ`મતી છે, એ જ અર્થ છે પછી તમે એથી જેટલી ધર્મની કિંમત આંકવામાં આગળ વધા તેટલા પરમાથ છે.
આ તે અક્કલ કે મૂર્ખાઈ છ મહિનાના છેાકરાને વીટી અને ખરફી ખને સરખાં છે તે બાળક મેાટું થઈ ને એક વર્ષનું થાય છે, ત્યારે વાટી અને બરફી એ બંનેમાં ખરીને જ તત્ત્વ ગણે છે, ત્રણ ચાર વર્ષનું નાનું બાળક હાય તા તે બાળક પણ પ્રસંગ આવે પેાતાની વીંટી આપી દે છે અને બરફીનુ` પડીકુ લે છે. ખરફીનુ' પડીકું લઈ લેવામાં બાળક તે નિર્દોષ છે, કારણ કે તે ખરફી અને વીંટીના મહત્ત્વને જાણતું નથી, પરંતુ ખાળજીવા તેા ધર્માંની મહત્તા જાણ્યા છતાં ધર્મ ને ધકકો મારીને વિષયસુખને અપનાવી લે છે. તે ઉપરથી ખ્યાલ આવે છે કે આપણા જીવની દશા પણ બાળકના જેવી જ છે. બાળકપણામાંથી આપણે આગળ વધી શકયા નથી. જયારે આહાર, શરીરાદિનું કામ પડે છે, ત્યારે જરા પણ સંકોચ રાખ્યા વિના આપણે ધર્મને વહેતા મૂકી દઈએ છીએ ! તાવ આવે, તખિયત બગડે, માથું દુઃખે તો આપણે આજે તા જીવને ઠીક નથી, એમ કહીને સામાયિક, પ્રતિક્રમણ કરવાનું માંડી વાળીએ છીએ ! આ આપણી બુદ્ધિશીલતા છે કે મૂર્ખાઈ છે તે વિચારો. શરીરને દુઃખ આવ્યું એથી આપણે સામાયિક, પ્રતિક્રમણ એ ધર્મ-પુણ્યનું કાય પણ પડતું મૂકયું અને ઢીલા થઈને હાથ જોડીને બેસી ગયા !
પુણ્યની સાથેય રિસામણાં
જરા આપણે એટલા પણ વિચાર કર્યો છે ખરો કે આપણું શરીર બગડચું છે તે શાથી બગડયું છે ? શું પુણ્યના ઉદય થયા અને તેથી ધ્રૂજારી ચઢીને તમને તાવ આવ્યા એમ તમે માને છે ? પુણ્યદયથી તાવ આવ્યા છે એવું તા કાઈપણ ધર્માવાળા માની શકતા નથી !
Page #142
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખની સમીક્ષા
૧૧૦ અરે ! વિચાર સરખે પણ કરી શકતા નથી કે મારા શુભ કાર્યોને પરિણામે હું માંદો પડ્યો છું. આખું જગત એવું જ માને છે કે અશુભદયે જ રોગ થાય છે. તમે પણ એ વાત તે સારી રીતે જાણે છે કે “મારા અશુદયે તબિયત બગડી છે, પરંતુ તે છતાં તરત જ તમે સામાયિક, પ્રતિક્રમણ જેવા પુણ્યકાર્યોની સાથે રિસામણું લો છો ! પાપ દુઃખ આપે છે અને ફટકે ધર્મને મારે છે. આ તમારે ન્યાય છે! તમે ગાંડાને ગાંડો ગાંડો કહીને તેને હલકે ગણે છે, પરંતુ તમે ગાંડા કરતાં વધારે ગેઝારું કામ કરો છો. ગાંડો માણસ પણ એટલી વાતો તે સમજે છે કે જે અડપલું કરે છે, તેને જ ધપે. માર જોઈએ. અડપલું ન કરતે હોય તેને ઘો ન મારે જોઈએ! તમે ડાહ્યા હોવાને દાવે તે કરે છે, પરંતુ જે અડપલું નથી કરતું તેનેય તમે ધ મારતાં વિચાર કરતા નથી.
(૨)
પાપનું પ્રચંડ અડપલું તમારી પ્રકૃતિ બગડી, એ તમારા માથે પાપે અડપલું કર્યું. પરંતુ તમે ધર્મ સાથે જ અસહકાર કરી દીધે! એને અર્થ એ કે તમે પુણ્યને ધપે માર્યો ! અડપલું પાપે કર્યું અને ધ માર્યો પુણ્યને !
હવે તમને ગાંડા કહેવા કે ડાહ્યા કહેવા તેને તમે જ વિચાર કરે !
શ્રોતામાંથી એક ગૃહસ્થ બેલ્યા : ગાંડા નહિ, પણ ગાંડાના. કાકા કહેવા જાઈએ !
દુઃખ આવી પડે છે ત્યારે તમે એ વાત તે સારી રીતે જાણે છે કે એ દુઃખ એ પાપને લીધે–પાપના ઉદયથી આવ્યું છે, પરંતુ તે વખતે પાપનું ઔષધ ન કરતાં, તમે પુણ્યને લાત મારવાને બંધ કરો છો ! દુઃખનું ઔષધ, રેગનું ઔષધ યા તે તાવનું ઔષધ એ. નામે તમે જે કાંઈ અવળા ધંધા કરે છે, તેને પરિણામે તમે પાપને જ વધારવાને રસ્તે લે છો! તમારી પ્રકૃતિ અસ્વસ્થ થાય, તાવ આવે, માથું દુઃખે, શરીર ચસ્કા મારે આ સઘળી ઉપાધિ શાથી થાય
Page #143
--------------------------------------------------------------------------
________________
-૧૧૪
આનંદ પ્રવચન દર્શન છે એને પહેલાં તમે નિશ્ચય કરે એમ તે તમે પણ ખચિત જ માને છે કે આ સઘળું થાય છે તે પાપના યોગે જ થાય છે, પુણ્યના ભેગે નહિ.
પુણ્યના પાવરની આવશ્યકતા. તમે તમારું શરીર પાપની ઉદયથી જ બગડે છે એમ માને છે તે એને એ જ અર્થ થાય છે કે તમે શરીરની જે અસ્વસ્થતા એને “પાપનું અડપલું માને છે. હવે જે તમે રોગનું જે આગમન એને પાપનું જ અડપલું માને છે તે પછી એ પાપનાં ફળો પ્રત્યક્ષ જુએ છે તે સ્થિતિમાં પણ પાપ વધારવાને જ શા માટે તૈયાર થાઓ છો? તમે માંદા પડે છે કે તરત દવાની સ્પેશિયલ બાટલીઓ મંગાવે છે, અને કદાચ એટલેથી ના પતે તે હવા ખાવા પણ સિધાવે છે અને રોગ મટે છે એટલે એમ માને છે કે મારું દર્દ ફલાણું દાક્તરે, ફલાણી દવાથી સારું કર્યું છે, પરંતુ તમે જાણતા નથી કે જ્યાં સુધી પુણ્યને પાવર તમને મળી શકતું નથી ત્યાં સુધી તે દાક્તર, દવા, હવા અથવા તે બીજી કઈ પણ શક્તિ તમને પથારીમાંથી ઉઠાડીને બેઠી કરી શકતી નથી. જ્યારે પુણ્યને પાવર મળે છે, ત્યારે જ દાક્તરની દવા ફળે છે, તમારો રેગ ટળે છે અને તમને આનંદ મળે છે.
ઉદાહરણ પરથી કારણ શોધે. ઘણી વાર એવું બને છે કે માણસે દવા લઈ લઈને થાકે છે, પરંતુ રોગ મટતું નથી. જ્યારે રોગ નથી મટતે ત્યારે બીજા બીજા દાક્તરો બદલવા માંડે છે અને વારાફરતી દવાઓ બદલાતી જાય છે. એમ કરતાં કરતાં તમે પાંચ-પચ્ચીસ દાક્તરોને ત્યાં ફરો છો, તે પણ તમારો રોગ મટતું નથી અને છવ્વીસમાને ત્યાં જાઓ છો તે તમારો રોગ મટાડી આપે છે. એનું શું કારણ? છવ્વીસમા દાક્તરને હાથે તમારો રોગ મટ. - એને અર્થ એ હતો કે તમારો રોગ મટવા જે તે હતે જ ! જે તમારે રોગ મટવા જે ન હેત તે ધવંતરી આવીને તમારી પાસે બેઠા હતા તે પણ તે તમારો રોગ ન જ મટાડી શક્ત યા ગમે
Page #144
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખની સમીક્ષા
૧૧૫ તે સિવિલ સર્જન આવીને બેઠે હેત તે પણ તેથી તમને આરામ ન થાત ! હવે તમારે રોગ મટવા જે હતું તે પછી શા માટે તમને પહેલે જ દિવસે પેલા છવીસમા દાક્તરને ત્યાં જ જવાની બુદ્ધિ ન સૂઝી ? શા માટે પેલા પચ્ચીસ દાક્તરને ત્યાં રખડયા ? અને પચ્ચીસને ત્યાં રખડયા પછી જ એવો દાક્તર શા માટે તમારા હાથમાં આવી ગયો કે જેણે તમારે રોગ મટાડી દીધું ?
શાતા અને અશાતાને ભેદ, આ સઘળી વાતને બુદ્ધિપૂર્વક વિચાર કરશે તે અંદરથી એ જ વસ્તુ ફલિત થતી જણાશે કે તમેને અશાતાને ઉદય થયો હતું અને એ અશાતાને ઉદય તમારે ભેગવવાને હતો, તેથી જ તમેને આજ સુધીમાં પેલા છવ્વીસમા દાકતરને ત્યાં જવાની બુદ્ધિ સૂઝી નહોતી અને પેલા પચ્ચીસ દાક્તરને ત્યાં જ વારાફરતી રખડ્યા કર્યા હતા ! પછી જ્યારે તમારે અશાતાને ઉદય પૂર્ણ થઈ ગયો અને શાતા વેદનીય કર્મને ઉદય થવાને સમય આવી પહોંચ્યા, ત્યારે જ તમને પેલા છવ્વીસમા દાક્તરને ત્યાં જવાની બુદ્ધિ સૂઝી હતી. દુનિયામાં કાંઈ છવ્વીસ જ દાક્તરો નથી. છવ્વીસ ઉપરાંત બીજા પણ સેંકડે દાક્તરો તે છે. તે પછી પચીસ દાક્તર પૂરા કર્યા પછી તમારી વૃત્તિ સત્તાવીસમા દાક્તરને ત્યાં જવાની શા માટે ન થઈ અને શા માટે પચીસ ઘર છોડ્યા બાદ છવ્વીસમાં દાક્તરને ત્યાં ગયા ? મહાનુભાવે ! દીર્ધદષ્ટિથી વિચારશે તે માલુમ પડશે કે એ સઘળે તમને શાતા વેદનીય કર્મને ઉદય થવાનું હતું, તેને જ પ્રભાવ હતો ! એને તેનું મૂળ કારણ પુણ્યને પાવર અત્યારે મદદમાં આવ્યો છે.
એ બધાનું કારણ શું? પચ્ચીસ દાકતરે છેડીને છવ્વીસમાને ઘેર જાઓ છે ત્યાં પણ ઘણીવાર એવું બને છે કે પહેલે જ દહાડે દાક્તર દવા આપે છે ને તમે સારા થઈ જતા નથી. આઠ દિવસ સુધી તમોને એક પછી એક દવા આપે જાય છે, પરંતુ તેથી મટતું નથી. હવે એક જ દાક્તર
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૬
આનંદ પ્રવચન દ્વન
66
1
જ્યારે નવમે દિવસે દવા બદલીને બીજા ખાટલામાંની દવા ભરી આપે છે કે તરત તમારુ દર્દ મટવા માંડે છે ! હવે વિચાર કરો કે એ દાકતરે પણ શા માટે જે દવા તમાને નવમે દહાડે આપી હતી તે દવા પહેલે જ દહાડે કેમ ના આપી દીધી ? શું ઢવાના એ ખાટલે પહેલે દિવસે કબાટમાંથી ગૂમ થયે હતા? શુ પહેલે દિવસે એ ખાટલાએ પેાતાનુ ડેકું ધૂણાવીને એમ કહ્યું હતું કે : “હું મારામાંથી દવા રેડીને આજે આપતા નહિ. ” કાંઈ જ નહિ. પાંચ સાત વાર દાકતરે દવા ફેરવી ફેરવીને આપી જોઈ, તત્પશ્ચાત્ તેને જ એવી બુદ્ધિ સૂઝી કે લાવને, આ ખાટલામાંથી જ દવા આપું ! તેણે તે ખાટલામાંથી દવા આપી જોઈ અને તમેાને આરામ પણ થયા ! દાક્તર એના એ, દવા એની એ, એનું ભણતર એનુ એ, છતાં જે બુદ્ધિ તેને નવમે દહાડે થઈ, તે જ બુદ્ધિ તેને પહેલે દહાડે કેમ ન થઈ તે વિચારજો. પહેલાં અનુભવ કયાં ગયા હતા ?
તમે એમ કહેશેા કે પહેલે દિવસે અમુક દવા આપી, બીજે દિવસે બીજી દવા આપી અને એમ દાક્તર વારાફરતી દવા ફેરવતા ગયે અને અનુભવને આધારે દવાઓ બદલતા ગયા એમ કરતાં નવમે દહાડે અમુક ખાટલામાંની દવા આપવાનું તેને સૂઝયું હતુ..! વારૂ, પણ તા પછી એવા વિચાર કરો કે એ દાક્તરે પહેલે દિવસે જે દવા આપી હતી તે તે અનુભવ વિના કેવળ બુદ્ધિથી જ આપી હતી ને? ના. તા પછી શા માટે પહેલે દિવસે એણે નવમા બાટલામાંની દવા ના આપી દ્વીધી અથવા પહેલે દિવસે ન આપી તા ભલે, પર`તુ શા માટે ત્રીજે, ચેાથે દહાડે અનુભવને આધારે દવા બદલતાં બદલતાં પણ તેણે નવમે આટલા જ ન પકડી લીધા ? ગામમાં ઘણા દાક્તરો હતા, પરતુ પહેલાં તમે પચ્ચીસ દાકતરને ત્યાં ક્રે છે, પછી તમે સત્યાવીસમા દાક્તરને ત્યાં ન જતાં છવ્વીસમા દાક્તરને ત્યાં કેમ જા
છે ? એ દાક્તર આઠ દિવસ સુધી બીજી બીજી દવાઓ જ આપે જાય છે અને નવમે દિવસે કેમ અમુક ખાટલામાંની દવા આપતાં તમાશ
Page #146
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખની સમીક્ષા
૧૧૭ રેગ સારે થાય છે ? આ બધા બનાવેની હારમાળાની ભૂમિકા તમે કદી તપાસી છે ?
દવા અને હવા કયારે અનુકૂળ થાય ? ખરી વાત એ છે કે શાતા વેદનીયરૂપી પુણ્યને પાવર તમારા આત્મામાં આવે છે, ત્યારે દાક્તર અને દવા બને તમને અનુકૂળ થાય છે અને જ્યાં સુધી એ પાવર તમારામાં આવતું નથી, ત્યાં સુધી દાકતર કે દવા બંનેમાંથી તમને એક પણ ચીજ અનુકૂળ થતી નથી! જ્યાં સુધી પાપનું આધિપત્ય હતું ત્યાં સુધી તમારે દાકતરોને ઘેરે ફર્યા જ કરવું પડયું હતું. તે પછી પુણ્યને ઉદય થતાં જ તમારા વ્યાધિ મટયો હતે.
ત્યારે અહીં કેઈ એમ કહેશે કે જે પુણ્યને ઉદય થતાં જ પ્રકૃતિ સુધરે છે, તે પછી દવા કરવાની આવશ્યકતા જ શી હતી ? અશાતાનો ઉદય પૂરો થશે અને શાતા વેદનીયને ઉદય થવાને હશે ત્યારે રોગ વગેરે સઘળું ભાગી જશે તો પછી દવા, દાકતરની જરૂર જ શી હતી? ઘણી વાર એમ બનેલું આપણે જોઈએ છીએ કે નામાંકિત દાકતરો, વૈદ્યો દવા આપી આપીને થાકે છે, પરંતુ તેથી રોગ મટતે નથી અને જ્યારે દરદી કંટાળીને દવા છેડી દઈને કુદરતી ઉપાય ઉપર રહે છે ત્યારે આપોઆપ રોગ મટી જાય છે, પરંતુ દરેક સંગમાં અને દરેક ઉદાહરણમાં એમ નથી બનતું તેનું શું?
- ઝાકો ક્યારે આવે ? પ્રત્યેક સંગોમાં પ્રત્યેક કેસમાં દવા હોય ત્યાં સુધી રોગ પણ હોય અને દવા છોડીએ એટલે રોગ પણ જાય એમ બનતું નથી, પરંતુ એ નિયમ તે તદ્દન સાચે છે કે શાતા વેદનીયનો ઉદય થાય છે ત્યારે જ આરામ થાય છે અને શાતાને ઉદય ન હોય ત્યાં સુધી દવા, દાકતર કે હવા કઈ પણ વસ્તુ રોગ મટાડી શકતી નથી અથવા તે તમારે રોગ મટાડી શકતી નથી. દાકતર અને દરદી એક જ હોય તે પણ શાતા વેદનીયને ઉદય થાય ત્યારે જ રોગ મટે છે અન્યથા રેગ મટતું નથી. માટે આવા દરેક પ્રસંગમાં શાતા વેદનીને ઉદય તે માનવો પડશે, પરંતુ તેથી દાક્તર, દવા, હવા ઈત્યાદિનકામું જ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૮
- આનંદ પ્રવચન દર્શન છે એમ કેઈ કહે તેમ નથી, પાપને ઉદય થાય છે તે પણ કારણે મળ્યાથી જ થાય છે અને તે જ પ્રમાણે પુણ્યનો ઉદય થાય છે તે પણ કારણે મળ્યાથી જ થાય છે. આંખ ફૂટવાની હોય તે અચાનક માણસને ઝોકે આવે છે અને કેંકે આવવાથી તે ભેંય પર ઢળી પડતાં આંખમાં શૂળ ભેંકાઈને તેની આંખ ફૂટે છે, અર્થાત્ પાપનો ઉદય પણ બાહા કારણેને અંગે જ થાય છે, અર્થાત્ તે બાહા કારણે ઉપર આધાર રાખે છે.
()
આત્મા ધર્મની મહત્તા જાણતા નથી. પાપ અને પુણ્ય એ બંનેને ઉદય બાહ્ય કારણે ઉપર આધાર તે રાખે જ છે. પાપને ઉદય થવાને હેય ત્યારે બાહ્યદ્ર પ્રતિકૂળ થાય છે અને પુણ્યને ઉદય થવાને હોય ત્યારે અનુકૂળ દ્રવ્ય મળી જાય છે! બહારના શુભ દ્રવ્યના ગે પુણ્ય થાય છે. અલબત્ત તીવ્ર પુણ્યના ઉદયે વગર સંગે પણ સુખ થાય છે અને તીવ્ર પાપના. સંગે એ જ રીતે દુખાવિર્ભાવ પણ થાય છે, પરંતુ પુણ્ય પાપના
એ નિયમે સર્વત્ર એક સરખી રીતે લાગુ પડતા નથી. આ જીવ આસ્તિક ગણવા માગે છે, સમીતિ થવા માગે છે. તેને નાસ્તિક થવાનું પસંદ પડતું નથી, પરંતુ તે છતાં એ છવ પાપના ઉદય વખતે ધર્મનું શરણ લેવા ચાહત નથી. આ પ્રમાણે જીવની મનોવૃત્તિ થતી હોવાનું કારણ શું? કારણ એ છે કે હજી સુધી જીવ ધર્મને એવા ઉત્તમ પદાર્થ તરીકે પૂરો સમજ્ય જ નથી. જીવ મઢેથી “ધર્મ મહાન છે, ધર્મ જ તારનારો છે, ધર્મ સિવાય બીજું કાંઈ પરભવમાં સાથે આવવાનું નથી” એવું બોલે છે. એ જ વાત તે હૃદયમાં જાણે પણ છે, પરંતુ તે છતાં વધે એ છે કે એ સમજ દ્રઢતાપૂર્વક તેને અંતરમાં ઠસેલી નથી. તે જ પ્રમાણે ધર્મની મહત્તા આત્મા જાણે છે, પરંતુ તે હજી બરાબર સમજપૂર્વક જાણ નથી.
" પાપની પ્રતિકૂળતા એટલે જ રેગ. ત્રણ વરસના બાળકને તે વીંટીની માફક બરફી એ પણ એક
Page #148
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખની સમીક્ષા
૧૧ ચીજ છે. બાળક જેમ વીંટીની મહત્તા સમજ્યા નથી તેમ આપણને આપણું અંતરમાં ધર્મની મહત્તા ઠસવા પામી નથી. નાનું બાળક ખાવાના સુખની સાથે વીંટીની હરીફાઈ કરે છે, તેમાં તે ખાવાના સુખને આગળ રાખે છે, એ સુખને મહત્વનું ગણે છે અને વીંટીને પાછળ પાડે છે. આપણે ધર્મનું મૂલ્ય એ રીતે પણ નથી આંકી શકતા. આપણે સુખ, દુઃખ, કર્મ, પુણ્ય, પાપ, બધું બરાબર સમજીએ છીએ. આપણે જે સારા નરસાં કામે કરેલાં હોય છે, તેનાં ફળો આપણે જ ભેગવવાનાં છે; એ આપણે સારી રીતે જાણીએ છીએ.
આપણાં પાપોનું પ્રતિકૂળ એ જ રોગ છે એવું પણ આપણે માનીએ છીએ, તે છતાં આપણે દુઃખ વખતે, રોગ વખતે પ્રતિક્રમણ, સામાયિક, પૂજા સઘળું પુણ્યનું કાર્ય આઘે મૂકી દઈએ છીએ અને આરંભ, સમારંભ, વિષય, કષાય ઈત્યાદિમાં ધમધોકાર ચાલુ રહીએ છીએ. લુચ્ચાઓ, બદમાશો, ચોરટાઓ ચેરી કરવાની હોય ત્યારે આગ લગાડે છે. તેમની વૃત્તિ એવી હોય છે કે આગ લાગે અને. ભડકા થાય તે ત્યાં લોકો ભેગા થાય અને એમ બને તે ચેરી. કરવાને લાગ મળે.
ખોટની પેઢી જ્યાં સુધી ચાલે? આવા ચેર, બદમાસે, ધાડપાડુઓ આ રીતે બે ગુના કરે છે. એક તે આગ લગાડવાનો અને બીજો ગુને ચોરી કરવાનો. જ્યારે આવા ચેરને સજા થાય છે, ત્યારે તેને સજા પણ બેવડી થાય છે અને તેના ગુના પણ બેવડા ગણાય છે. એક ગુને ચેરી કરવાને અને બીજો ગુને આગ લગાડવાન. તેને સજા થશે તે તે પણ બેવડા ગુના માટે બેવડી જ થશે ! તમારા મહોલ્લામાં પણ આગ લાગે અને તેના પ્રચંડ ભડકા થવા લાગે તો તમે પણ જે દુકાને એકલા હે તે. દુકાન છેડીને ત્યાં જવાના જ નથી !
એ જ પ્રમાણે આપણું પાપે પણ દુઃખરૂપી આગ સળગાવી છે, તમે તેમાં દોરાયા એકલે આરંભાદિ કાર્યોમાં ફસાઈ ગયા! તમે પુણ્યથી પરવારી તે ગયા છે જ, કારણ કે તમે દરરાજના નિયમ પ્રમાણે
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૦
આનંદ પ્રવચન દર્શન
જે કાંઈ પૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કરતા હતા તે ખંધ કર્યુ” છે, એકલે પુણ્ય કરવાનુ, તમે બંધ કર્યુ છે, અને આરંભ, સમારંભ કરતા રહીને તમે પાપને પંથે આગળ વધી રહ્યા છે. હવે તમારી આ ખાટની પેઢી કયાં જઈ અટકશે તેના વિચાર કરજો. પાપનાં પરિણામે ભેાગવવાં જ પડે છે.
ચારી અથવા તેા ધાડપાડુઓ તમારે ત્યાં ધાડ પાડવા આવે છે, ત્યારે પહેલાં તેઓ તમેાને પૂરી દેવાના ઘાટ ગેટવે છે ! તમા તેની જેલમાં પૂરાઈ જાએ તા તેમને તેમનું કાર્ય કરવામાં સરળતા થઇ પડે છે ! એ જ પ્રમાણે પાપની પણ કાર્યાવાહી છે. પાપ તમારા પુણ્યના દરવાજો પહેલા બંધ કરે છે. પાપના ઉદય થાય છે એટલે તમે રાગાદિમાં સપડાઓ છે અને પુણ્યનું કાર્ય કરતાં બંધ થા છે! ધાડપાડુએ તમાને પહેલાં કેદ કરે છે એટલે તમે બચવાને માટે ગમે એટલી ખૂમ મારો, ગમે એટલા ખરાડી, પરતુ પાલિસ તમારી બૂમ સાંભળી શકે જ નહિ અને તમેાને મદ પણ કરી શકે નહિ. આ સ્થિતિમાં ધાડપાડુઓને તમારે ત્યાં ધાડ પાડવાની-ઘર ફાડવાની મઝા આવે તેમાં શી નવાઈ ?
એ જ પ્રમાણે પાપ તમારા પુણ્યને પહેલાં અટકાવે છે. અર્થાત્ તમે કેાટડીમાં પૂરવાની સ્થિતિને પ્રાપ્ત થાઓ છે. બહારથી મદદ મળતી બંધ થાય છે અને પાપના પરિણામે તે તમારે ભાગવવાં પડે જ છે! શુ. આ સ્થિતિની છે! શું આ સ્થિતિની ભય કરતા તમે કરી વિચારી છે ખરી ?
બરફી અને ત્રીજી તરફ આપણી શી દશા છે તે હોય ત્યારે તે મિઠાઇના ટોપલા લઇને તેના વાને તૈયાર થાય છે. વીટી સેાનાની ચકચકતી પરંતુ તે છતાં તે બાળક મિઠાઈની લાલચે એ વીંટી આપી દેશે, કારણ કે તેને વીંટીનું શું મહત્ત્વ છે અને મિઠાઈનુ શુ લઘુત્વ છે
વીટીમાં શ્રેષ્ઠ શુ? વિચારા. નાના બાળક બદલામાં વીટી આપરત્નેથી મઢેલી હશે,
Page #150
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખની સમીક્ષા
૧૧
તેનુ જ્ઞાન તેને નથી, પરંતુ એ જ છોકરા માટેા થઈને નવ દસ વષઁની ઉંમરને પ્રાપ્ત કરશે એટલે તેની એ સ્થિતિ સુધરવા પામશે. હવે તમે તેને ખરફીના કટકા નહિ, પરતુ ખરીની આખી ટાપલી આપી દેશે! તે પણ એ વીંટી આપશે નહિ. અરે! વીંટી આપવાની વાત તેા ઠીક છે. પરંતુ વીંટીને હાથ સરખાય લગાડવા દેશે નહિ ! કારણ કે હવે તે ખરફી અને વીંટીના મહત્ત્વને સમજ્યા છે. હવે વિચાર કરો કે આપણે એટલી કક્ષાએ પણ આવેલા છીએ કે નહિ ? બીજું કાંઈ નહિ તા આપણે દુનિયાના વિષયેાની સરખાવટમાં પણ પુણ્યને ગણ્યુ છે કે નહિ ? આપણા જીવ આ દસ વર્ષોંના છેકરાની સ્થિતિને પણ પ્રાપ્ત કરી શકયા છે ખરા કે ?
પુણ્ય કરવાનું બાજુએ રાખો છે. આપણને જોઈ એ તેટલેા તાવ આવે, જોઈ એ તેટલી વેદના થાય, જોઈ એ તેટલું સંકટ માથા પર તૂટી પડે છતાં સામાયિક આદિ ધર્મકાર્ય તા કરવાં જ રહ્યાં. એટલા પણ જો તમારા નિશ્ચય થાય તે તમે નવ દશ વર્ષના બાળકની સ્થિતિમાં આવ્યા છે એમ ગણી શકાય ! દુ:ખમાં, તાવમાં, માંદગીમાં એવા વિચાર આવે કે હવે માંદા છીએ, કયુ' સામાયિક અને કયુ· પ્રતિક્રમણ’ તા એ વિચારીને ફૂટી નાખવા જેવી તમન્ના મનમાં જાગવી જોઇએ, આપણને આવા વિચાર આવવા તા બાજુએ રહે છે, પરંતુ આપણા ખેલ ‘રાંડ નાતરે જાય અને ધણી વળાવા જાય' તેના જેવા છે ! રાગ થયેા એના અર્થ એ કે આપણે પાપની સજા ભાગવતા હતા. જે વખતે આપણે પાપ ભાગવવાં હતાં, તે વખતે આપણે પાપના પ્રતિકારાર્થે પુણ્યનાં કાર્યાં કરવાં જોઇએ, પરંતુ એ પુણ્ય કરવાં તે બાજુએ રહ્યાં પણ આપણે સામાયિક, પ્રતિક્રમણ, પૂજા ઇત્યાદિ બંધ કરી દીધાં ! હવે આપણને તે ડાહ્યા કહેવા કે મહામૂર્ખ કહેવા, તેના દરેક પાતે જ વિચાર કરી લે !
નિષ્ફળ નિર્જરા તમે જ્યાં સામાયિક, પ્રતિક્રમણ, પૂજા ઇત્યાદિ કરતાં અટકો છે
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૨
આનંદ પ્રવચન ન
છે કે ત્યાં તમારી નિર્જરા થતી અટકી જાય છે. એક બાજુએ ધર્મથી થતી નિરા અટકી ગઈ છે ત્યારે બીજી બાજુએ પાપ ભાગવતાં જે નિરા થતી હતી તે પણ અટકી ગઈ છે. આ રીતે તમારી બંને ખાજીએ થતી નિર્જરા અટકી જાય એની ખેાટ જો તમે વિચારી જુએ તા તે નાની સૂની નથી ! આપણે જે સંપત્તિ મેળવીએ છીએ અર્થાત્ આપણા હાથે જે ધાર્મિક કાર્યો થાય છે તેની ન્યૂનતા થતાં આ બંને પ્રકારની કનિજરા અટકી ગઈ છે એથી હાની થાય છે તે મહા ભયંકર છે, છતાં એ હાની હજી આપણા મગજમાં ઉતરી શકી નથી અને એ હાની કેટલી બળવત્તર છે તે હજી આપણે સમજી શક્યા નથી. હવે બે સામાયિક કરો
બરફી આપી વીંટી કાઢવા જે કાઈ આવતું હાય તેને દસ વર્ષીના છેકરા પણ મનમાં તે પીટી નાખવા જ તૈયાર થાય છે. પરંતુ તે બિચારાની તેટલી શક્તિ ન હોવાથી તે મૂંગા રહે છે અને તે કાંઇ ખેલતા નથી ! જો એ જ છેાકરા મધ્યમ બુદ્ધિવાળા હોય તા બરફી આપીને વીંટી કાઢવા આવનારનું જડપ્યુ જ તાડી નાખે ! ત્યાં જડમુ તાડવાની વાત છે. પરંતુ અહીં શાસનક્ષેત્રમાં થડ મારવાની વાત પણ કરવાની નથી. અહીં તેા થપ્પડ મારવી અને અથ એ કે રાજ જેટલી ધર્મક્રિયા કરતા હાઈ એ તેના કરતાં બમણી કરવી. હંમેશાં એક સામાયિક કરતા હૈ। તા રેગ કે દુઃખ આવી પડતાં એવા વિચાર સેવવા કે ભલે હવે તે જોઈએ તેટલુ સકટ પડી, જોઇએ તેટલા રાગો આવેા, પરંતુ આપણે તે મકકમ થયા છીએ અને પહેલાં એક સામાયિક કરતાહતા તા હવે બે સામાયિક કરીશું ! શાસનક્ષેત્રમાં વીટી કાઢવા આવનારાને આ રીતે થપ્પડ મારવાની છે, બીજી રીતે નહિ. જો તમે માણસ હૈ.........
હવે તમે ધીરજથી વિચાર કરે અને જવાબ આપે। કે તમને ભૂલ પમાડનાર, તમાને માહમાં નાખનાર અને તમારું અભદ્ર કરવા આવનારને તમે કદી આવી થપ્પડ મારી છે ખરી કે ? અરે, થપ્પડ મારી ન હાય તા ભલે, પરંતુ કદાપિ તમને એ પ્રમાણે થપ્પડ
Page #152
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખની સમીક્ષા
૧ર૩.
મારવાનો વિચાર સરખો પણ આવ્યો છે ખરો કે ? પાપને ઉદય થાય ત્યારે તે પાપની સામે જ મોરચા માંડવા રહ્યા. તેને બદલે પાપના ઉદયથી પ્રેરાએલા તમે પુણ્યને લાત મારવા તૈયાર થાઓ છે! હવે કહે કે આમાં તમે શ્રદ્ધાવાળા સમકિતિ કેટલા? જ્યારે હલ્લાને પ્રસંગ આવે, ત્યારે તમે સામે ધસારો કરવાને તે બાજુએ રહ્યો, પરંતુ પાછળ હઠવા માંડે છે ! આપણે બાળકની જેમ પરમાર્થને. સમજ્યાં નથી, દશ વર્ષનો બાળક વીંટીને તત્વ માને છે, આપણે હજી ધર્મનું તત્ત્વ માનવાને તૈયાર નથી. આત્માની, તેને ગુણેની, પુણ્યની સંવરનિર્જરાની આપણે કિંમત જાણ જ નથી તેથી હજી આપણે આવી સ્થિતિમાં મૂકાએલા છીએ. આ સ્થિતિ તમે મનુષ્ય છે તે તમને સાલવી જોઈએ.
સમકિતિના વિચારે કેવા હેય? વસ્તુનું મૂલ્ય પહેલાં જાણે. જ્યાં સુધી વસ્તુનું મૂલ્ય કઈ જાણતું નથી, ત્યાં સુધી કેઈ તેની પાછળ મંડીને તેમાં પોતાનું જીવન ખપાવી દેતું નથી. જે મનુષ્ય એ ચીજની પાછળ જ મંડતો નથી. તે પછી કોઈ પણ ભોગે એ ચીજ મેળવી જ જોઈએ એ તે તેને ખ્યાલ જ ક્યાંથી આવવાનું હતું ? ધર્મને વીંટીની માફક અર્થરૂપે. ગણે. આવા જે વિચારો છે તે મધ્યબુદ્ધિના વિચારો છે, અને આવા વિચારો જે હૃદયમાં સ્થિત છે, ત્યાં સમકિતિના વિચારની વાર છે. તે હવે એવી શંકા સહજ ઉઠશે કે તે સમકિતિના–પરમઆસ્તિકના વિચારો કયા?
મેક્ષ-ધર્મ એ જ અર્થ તે અને આ જગત માત્ર જુલમ છે, એવા જેના વિચારો છે એ સમકિતિના વિચારો છે. આવા વિચારોને જે હૃદયમાં વાસ થઈ ગયો તે પછી એ કેણ અધન્ય હોય કે જે દુનિયાદારીના જુલમને વહેરી લઈને પણ ઘર્મને ધકકે મારવાનેતૈયાર થાય? એટલી વાત તે તમે સહેજે માન્ય રાખશો કે બનાવટી કાચના હીરા માટે ખરા હીરાને અથવા ખરા સેનાને તે કેઈપણ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૪
- આનંદ પ્રવચન દર્શન
ભેગ આપવા તૈયાર થતું નથી! અને “તું મારી આંખમાં આંગળી ઘાલી દે અને હું તારા મેઢામાં આંગળી ઘાલું” એ સેદો કરવા કેઈ ઈચ્છતું નથી.
સર્વવિરતિમાં જ સર્વસ્વ. જેમ હું તારા મેઢામાં આંગળી ઘાલું, તું મારી આંખમાં આંગળી ઘાલ” એ સેદા કરવા કેઈ તૈયાર થતું નથી, તેમ અહીં પણ નિર્જરા ન થાય અને પાપ બંધાય તેવાં કાર્યો કઈ પણ બુદ્ધિશાળી માણસ કરવાને તૈયાર ન જ થાય ! સમકિતિ તે જ છે કે જેના હૃદયમાં એવી દઢ ભાવના વસી ગઈ છે કે, હું આ જગતના વ્યવહારમાં પ્રવર્તુ તે કર્મને બળાત્કાર છે, બાકી ખરી વસ્તુ તે સંસારત્યાગ અને સર્વવિરતિ સ્વીકારમાં જ રહેલી છે. પહેલા પગથિયામાં દુનિયાદારી એ અર્થ ગણાતું હતું, પછી આગળ વધીને -બીજે પગથિએ આપણે વ્યવહાર અને નિશ્ચય બંને જાળવીએ છીએ.
હવે અહીં વ્યવહાર એટલે શું તે બરાબર સમજી લે. વ્યવહાર એટલે પરણવું, વ્યવહાર એટલે વેપાર, વ્યવહાર એટલે બરાં છોકરાં એ જ વ્યવહારનો અર્થ આજ સુધી આપણે સમજીએ છીએ. શાસ્ત્રકારે વ્યવહારને એવો અર્થ કરતા નથી. સામાયિક, પ્રતિકમણ, પૂજા, પ્રભાવના એ સઘળાંને શાસ્ત્રમાં વ્યવહાર કર્યો છે.
શાસ્ત્રકારો શું કહે છે? વેપાર કરે, બેરી છોકરાં, ઘરેણાંગાંઠો એ સઘળો વ્યવહાર ખરે, પરંતુ તે તમે માની લીધેલ સંસારને વ્યવહાર છે. હવે તમારે એ વ્યવહાર ભગવાનના વચનમાં પણ લગાડે છે તમારાં રી છોકરાં, વેપાર એ સધળું તમારે ભગવાનના વચનમાં ઘુસાડવું છે. તમારા એ પ્રપંચ શાસ્ત્રકારે કદાપિ નિભાવી શકવાના નથી ! ભગવાને નિશ્ચય અને વ્યવહાર બે કહ્યા છે, પરંતુ વ્યવહાર એટલે શું તે આપણે બરાબર વિચારતા નથી. સામાયિક, પૂજા એને જ શાશ્વે વ્યવહાર ગણ્યો છે. સામાયિક, પૂજા, પ્રભાવના એને જ વ્યવહાર ગણવાનું કારણ શું ? એવું તમે પૂછશે તે તેને જવાબ શાસ્ત્રકારોએ આપી જ રાખેલ
Page #154
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખની સમીક્ષા
૧૫. છે. આ પગથીએ-આ સ્ટેજે પહોંચેલે આત્મા પુણ્ય, પાપ, આશ્રવ, નિર્જરા, બંધ આ સઘળામાં કાંઈ સમજતો નથી, એ બધાને જ તે એક અર્થ તરીકે માને છે અને તેનેય માન્ય રાખી તે પ્રમાણે વ્યવહાર ધર્મક્રિયામાં વર્તવું અને નિશ્ચયને પણ માન્ય રાખવો એમ જ તે સમજે છે.
પ્રથમ પગથિયાની સ્થિતિસામાયિક, પૂજા, પ્રભાવના એ સઘળું કરવું, તેને એક અર્થ તરીકે માનવું અને આએ કરવું અને આએ કરવું, દુનિયાદારી જાળવવી અને ધર્મકિયાઓ પણ કરવી, એવો જે વિચાર સેવે છે તે પહેલે પગથિયે–પ્રથમ ભૂમિકાએ સ્થિત થયેલા છો છે. પહેલા પગથિયાને પસાર કરીને જે જ બીજા પગથિયામાં પ્રવેશ કરે છે તેમની મનોદશા એવી હોય છે આ ધર્મ છે તે જ એક તત્ત્વરૂપ છે અને ધર્મ સિવાય બીજું જે કાંઈ જણાય છે તે સઘળું મિથ્યા છે. આવી. મદશાની પ્રાપ્તિ, તેને બીજું પગથિયું સમજવાનું છે. બીજે પગથિયે આવેલાની માન્યતા સ્વાભાવિક રીતે જ એવી થવા પામે. છે કે પુણ્ય, સંવર, નિર્જરા એ સઘળા મેક્ષના રસ્તા છે અને એ મેક્ષના રસ્તા આગળ આ જગતની દુનિયાદારી તે કાંઈ હિસાબમાં જ નથી ! ત્રીજે પગથિયે આત્મા એ દશા પ્રાપ્ત કરે છે કે આ સંસારને જુલમ મટયા એટલે સિદ્ધિ થઈ. તમે કહેશો કે જુલમ મયે એટલે જુલમનું અસ્તિત્વ નાશ પામે છે એ વાત તે કબૂલ છે ! પરંતુ તેથી સિદ્ધિ થઈ એવી વાત ખ્યાલમાં આવી શકતી નથી.
જુલમ મટો એટલે સિદ્ધિ થઈ ધારો કે એક સંસ્થાન ઉપર બીજા દેશના રાજાએ સ્વારી કરી છે. આ સ્વારીમાં પેલે સંસ્થાની રાજા હારી ગયું છે અને વિદેશી રાજાએ સંસ્થાની રાજાને કેદ કરીને જેલમાં પૂર્યો છે પરંતુ એ વેળા એમ બને છે કે તે સંસ્થાનની પ્રજા બળ કરે છે. આ બળવે સફળ થાય છે. પ્રજા શત્રુના સૈન્યને કાપી નાખે છે. કારાવાસની. દિવાલો તોડી નાંખે છે અને રાજાને છૂટો કરે છે. સંસ્થાની રાજાનું
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૬
આનઃ પ્રવચન દેશન
વ્યક્તિ તરીકે સ્થાન શું હતું એ વાત વિચારશેા એટલે સમજી શકશા કે રાજા એ તેનું સ્થાન હતું, પરંતુ તેના રાજત્વની આડે કારાવાસરૂપી પડદો પડયા હતા, જ્યાં એ કારાવાસરૂપી પડદો ઊંચકાઈ ગયા કે રાજાને તેનું રાજપદ મળવાનુ છે તેમાં કશા અંતરાય રહ્યો જ નહિ ! રાજા “રાજ”ને અધિકારી તા હતા જ પરંતુ કારાવાસે તેના એ અધિકાર ખૂંચવી લીધા હતા. એ કારાવાસ દૂર થાય એટલે રાજત્વ તા છે જ ! એ જ દૃષ્ટાંત તમે આ સૌંસારને અને આત્માને પણ લાગુ પાડો. એ બન્ને વચ્ચે રહેલું સામ્ય તમે તપાસશે એટલે તમારી ખાતરી થશે કે જુલમ મા એટલે સિદ્ધિ થઈ, એ વાત સા એ સે ટકા અક્ષરે અક્ષર સાચી છે. તમે કયે પગથિયે ઊભા છે ?
સ'સારના દરેક પદાર્થાં ઘેાડાગાડી, વાડી, બંગલા, સ્ત્રી, પુરુષ, મા, ખાપ એ સઘળુ જ જેલરૂપ છે. એ જેલ કપાય તા એની મેળે જ અનથ દૂર થાય છે અને જ્યાં અનથ દૂર થાય છે કે ત્યાં અથ એની મેળે જ આવી મળે છે. અનર્થ જાય છે એટલે એની મેળે જ એવડો ફાયદો થાય છે. ઘણા માણસા ધર્મને વિષે પેાતાની ગણતરી ત્રીજે પગથિયે કરાવવા માગે છે ! આ લેાકેા પેાતાની છાતીએ હાથ શખીને વિચારી લે કે તમારી સ્થિતિ આવી છે ખરી ? જે તમારી આ સ્થિતિ આવી નથી તેા પછી તમે તમાને ત્રીજે પગથિયે કાઇપણ સચેાગામાં ગણાવી શકતા નથી. સંવર, નિર્જરા, મેાક્ષ એ જ એક તત્ત્વરૂપ છે, એ એક અરૂપ છે અને એ સિવાય જગતમાં જે કાંઈ ખીજું છે તે સઘળું અનથ રૂપે જ છે એવી ખાતરી ત્રીજે પગથિયે પહેચેલાને હાવી જ જોઈએ. તમે કહેશે કે આવી જખરી શરત તા શી રીતે પાળી શકાય ? આ વાત તે બહુ ભારે છે, પર`તુ શાસ્ત્ર તરફ તમે દૃષ્ટિ નાખશેા તા તમે જાણી શકશેા કે એ કેવળ સાદી, સહેલી અને સીધી જ વાત છે.
તે જ આત્મા સમ્યદૃષ્ટિ છે. સમ્યક્ત્વ અર્થાત્ સમ્યગ્દષ્ટિનાં પરિણામ શું છે તે તમે વિચારી
Page #156
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખની સમીક્ષા
૧૨૭
જુએ. શાસ્ત્રકારોએ એ સબંધમાં એવા તેા સ્પષ્ટ અને સુંદર જવાખ આપી દ્વીધા છે કે તે જવાબમાં કાના, માત્રના કે હસ્વ, દીના પણ ફેરફાર કરવાના તમારી પાસે સાધન, શિત કે યેાગ્યતા નથી ! શાસ્ત્રકાર મહારાજાએ ફરમાવે છે કે રાજા અને ચક્રવર્તીના તથા યાવત્ ઇન્દ્રોનાં સુખા, તેને પણ જે દુઃખ માને છે તે જ સમ્યગ્દષ્ટિ આત્મા છે, ખીન્ને કોઈ સમ્યગ્દષ્ટિ નથી. દેવતાઓમાં મેટામાં મેટુ સ્થાન જુએ તે તે ઇંદ્રમહારાજનું અને મનુષ્યમાં મોટામાં મે સ્થાન જુએ તે તે ચક્રવતી'નુ' છે. એ ચક્રવતીના અને ઈન્દ્રના સુખેા કેવા હશે તેનેા તમાને ખ્યાલ છે ? આવા સુખા અર્થાત્ મેટામાં મેાટા સુખા પરંતુ તેમાં પૌલિક દૃષ્ટિએ-આવા સુખાને પણ જે દુઃખરૂપ માને છે તે જ આત્માને શાસ્ત્રકાર મહારાજાએ સમ્યગ્દષ્ટિ આત્મા કહે છે.
રાજેશ્રી નગાની હસ્તી છે !
શુ તમારે એક રૂંવાડે પણ આ કલ્પના આવે છે કે ? તમારામાં તે એવા રાજેશ્રી નગેા પડેલા છે કે જેમના પગ આલામાં પડેલા હાય અને માથું ચુલામાં પડેલુ હાય તા પણ તે સ્થિતિનું તેમને દુઃખ નથી લાગતું. ભાગ્યયેાગે કાણી, કુખડી, આંધળી, લૂલી કે લંગડી ખૈરી કે તેવા ધણી મળ્યા હોય તા તેના સંતાપ તમેાને નથી લાગતા. એવાં ધણીધણીઆણી મળ્યા હાય તા તે પણ તમાને સકટરૂપ નથી લાગતાં, દેવુ' કરીને ઘર ચલાવે તેમાં તમેાને કટાળા કે દુઃખ નથી જણાતું. તા પછી રાજાની સ્થિતિમાં તમારા જીવ કટાા માનશે ખરા કે ? જો રાજાની સ્થિતિમાં તમારા જીવ કટાળા ન માને તા સમ્રાટની અને ઈન્દ્રની સ્થિતિમાં તા તે કટાળા કયાંથી જ માનવાના હતા ? તમારા જીવ અમુક દશામાં કેટલે ઊંચે ચડી શકે એમ છે તે જોઈને શાસ્ત્રકારાએ શાસ્ત્રો નથી બનાવ્યાં, પરંતુ શાસકારાએ તા જીવ કેટલા ઊ ંચા ચઢવા જોઇએ. એજ દૃષ્ટિબિંદુ રાખેલું છે અને તેથી જ તેમણે સમ્યગ્દષ્ટિને માટે આટલી પરીક્ષા રાખી છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૮
-
-~~
આનંદ પ્રવચન દર્શન
છેલ મારીને સમ્યક્ત્વ લેવું છે ? સમ્રાટનાં સુખ, ચકવર્તીના ચેનચાળા અને ઈન્દ્રની મહાનતા અને તેમનાં સુખે એ બધાય દુઃખરૂપ છે. એવું તમારે આત્મા ન માને, જ્યાં સુધી એ સ્થિતિ તમને પ્રાપ્ત નહિ થાય, ત્યાં સુધી સમ્યફ વ તમારી પાસે આવવાનું નથી ! ધેલ મારીને યા સમજાવી, પટાવીને સમ્યફ વ લેવાની આ શાસનમાં જગ્યા નથી. બીજા ધર્મોમાં એવું છે ખરું કે અમુક ધન ગણ આપ કે તમેને તે ધર્મગુરુ પિતાના સિક્કા સાથેનું સ્વર્ગનું પ્રમાણપત્ર લખી આપે છે ! જૂના જમાનાની વાત છે એમ ન સમજશે ! આ કહેવાતી વૈજ્ઞાનિક વીસમી સદી ચાલે છે તેમાં પણ પશ્ચિમના દેશોમાં કઈ કઈ સ્થળે આ ખેલ ચાલે છે ! બીજી બાજુએ આપણા દેશમાં જ તમે એવા પણ ધર્માત્મા પડેલા જોયા છે કે તેને છોકરી અર્પણ કરો એટલે તમેને મેક્ષ પરવાને મળી જાય છે ! જનશાસન એવી કઈ પણ વસ્તુસ્થિતિમાં માનતું નથી. અહીં તમે ધોલ મારીને યા પૈસા આપીને સમ્યકત્વ ખરીદી શકતા નથી, અહીં તે સમ્યકત્વને માત્ર એ જ રસ્તે છે કે તમને ઉપર જણાવેલાં પરિણામે થાય !
અનિષ્ટને સંયોગ થતાં શું થાય છે ? ઇંદ્ર, રાજા, મહારાજા સમ્રાટ એ સઘળાનાં સુખને પણ જ્યારે તમે દુઓ માને ત્યારે જ ત્યાં તમારે માટે સમ્યકત્વ મૂકેલું છે, અન્ય સ્થળે તે નથી. દુર્ગતિનાં દુઃખે કેવાં ભયંકર છે તે તે સ કઈ જાણે છે. અન્યદર્શનવાદીઓ પણ દુર્ગતિના સંકટો જોઈ કંપી જાય છે, નરકાદિના દુખે સાંભળી ને નહિ કંટાળતા હોય એવા ભાગ્યે જ હશે ! આ જગતમાં એ કઈ પણ મનુષ્ય નથી કે જેને અનિષ્ટના સંગેથી, ઈષ્ટના વિગેથી, રેગથી અથવા અનિષ્ટ કારણથી કંટાળે ન આવતો હોય ! મનુષ્યની આવી સ્થિતિ છે એમ તમે સમજતા નહિ. પશુપક્ષીઓની પણ એની એ જ દશા છે ! કસાઈ ખૂલે છરો લઈને ગરીબડી ગાયને મારી નાખવા ઊભે હોય અને તમે ગાયને ખેંચી જવા માટે–તેને બચાવવા માટે ત્યાંથી દૂર
Page #158
--------------------------------------------------------------------------
________________
^^^^^^^
^^^^^
^^^^
^
^
સુખ દુઃખની સમીક્ષા
૧૨૯ લઈ જાએ તે પણ તે તમને જોઈને વહેમથી કંપે છે, કીડી પાણીના વેગમાં તણાઈ જવાની અણી ઉપર હોય અને તમે તેને બચાવી લેવાને માટે એ જગાએથી ઊંચકી લે, તો પણ શંકાથી તે કીડી પિતાનું અનિષ્ટ થવાનું છે એવા વિચારે કંપી ઊઠે છે !
સામાન્ય છે અને સમકીતિ જવો. “મળેલા દુઃખથી કંટાળવું અને પ્રાપ્ત થએલા સુખથી રાજી થવું” એ તે જીવ માત્રને સ્વભાવ છે. બિલાડીને તમે ગમત કરવા ખાતર પાંજરામાં પૂરી દે છે તે પણ તે છૂટવા માટે આકાશપાતાળ એક કરી મૂકે છે. જગતમાં કઈ પણ એવું પ્રાણ નથી કે જેને આવેલા દુઃખથી કંટાળો ન આવતું હોય ! દુઃખની ઉપર અપ્રીતિ થવી એ તે આ સંસારના જીવમાત્રને સ્વભાવ છે. જે દરેક જીવને પણ એ જ સ્વભાવ હોય અને સમકીતિને પણ એ જ સ્વભાવ હોય તે પછી સામાન્ય જીવો અને સમકાતિ જીવા વચ્ચે શું તફાવત રહ્યો ગણાય ?
ત્યારે ખૂબ ગંભીરતાથી વિચાર કરો કે સમીતિન ધર્મશે ? આ જગતમાં દુ:ખ ઉપર મનુષ્યને સેંકડેમણે તિરસ્કાર છે, અને તેમને જેટલે દુઃખ ઉપર તિરસ્કાર છે તેના કરતાં સેંકડે ગણે પ્યાર, અરે ! લાખ ગણી પ્રીતિ સુખ ઉપર છે. હજી તો તમે એ સ્થિતિમાં છે કે માનવના સુખને-જગતના સુખને જ તમે સાચું માને છે અને જગતની દષ્ટિએ જે દુઃખ છે તેને જ દુઃખ માને છે તે પછી તમારું સ્થાન કયાં છે, એ તમારે પોતે જ વિચારીને નક્કી કરી લેવું રહ્યું !
જગત એટલે ભાંગેલી હસ્તિશાળા. જગતને શાસ્ત્રકારોએ ભાંગેલી હસ્તિશાળાની ઉપમા આપી છે. તે કેવી રીતે યોગ્ય ઠરે છે તે તપાસી જેશે તે તમને ખાત્રી થશે કે શાસ્ત્રકારની દૃષ્ટિ કેવી વિશાળ છે ! દિવાળીમાં સાંભળીએ છીએ કે હસ્તિપાળ રાજાને સ્વપ્ન આવ્યું હતું. આ સ્વપ્નામાં તેમને એ દેખાવ નજરે પડ હતું કે એક જૂની હસ્તિશાળા તેમને દેખાઈ હતી. એ હસ્તિશાળા જૂની હતી તેથી રાજાએ નવી હસ્તિશાળા કરાવી હતી અને તે પછી તેમણે એ જૂની હસ્તિશાળામાંના હાથીઓને નવી હતિશાળામાં
Page #159
--------------------------------------------------------------------------
________________
૩૦
- આનંદ પ્રવચન દર્શન લઈ જવાને માટે પ્રયત્ન કરવા માંડયા હતા. મહારાજાએ જૂની હસ્તિશાળામાંથી નવી હસ્તિશાળામાં હાથીએ લઈ જવાને માટે ભારે યને કર્યા હતા. પરંતુ હાથીઓ એ નરી હસ્તિશાળામાં જવાને પણ રાજી ન હતા તેમ તેઓ જૂની હસ્તિશાળામાં રહેવાને માટે પણ રાજી ન હતા. આ સ્વપ્ન આવ્યા પછી હસ્તિપાળ મહારાજા ભગવાનની પાસે ગયા, ભગવાનને એ સ્વપ્નની વાત નિવેદિત કરી અને પછી હસ્તિપાળ મહારાજાએ કહ્યું કે “ભગવાન ! મને આવું વિચિત્ર સ્વપ્ન આવ્યું છે માટે કૃપા કરીને મને સ્વપ્નને મર્મ કહે.”
' સ્વપ્નને મર્મ સમજે. હસ્તિપાળ મહારાજાના આ સ્વપ્નને શ્રવણ કરીને શ્રી ભગવાન ઉત્તર આપે છે કે “આ સ્વપ્ન મારા નિર્વાણના દિવસ અંગે છે, સ્વપ્નમાં તમે જે ભાંગેલી શાળાને નિહાળી છે તે ભાંગેલી શાળા તે દુનિયાદારી છે અને ચારિત્ર તે નવી હસ્તિશાળા સમજવાની છે. હાથીએ એ જૂની હસ્તિશાળામાંથી નીકળતા નથી તેને અર્થ એ છે કે ભવ્ય જીવરૂપી હાથીઓ જૂની હસ્તિશાળારૂપી સંસારમાં એવા લપટાશે કે તેમાંથી તેઓ નીકળવાને જ ઈચ્છશે નહિ ! ગુરુદેવરૂપી મહાવતે ભવ્યજીવનરૂપી હાથીઓને નવી હસ્તિશાળારૂપી ચારિત્રને પંથે દોરી જશે તે પણ નવી શાળારૂપી ચારિત્ર સુધી જતા ઘણું હાથીરૂપી ભવ્યજી નાસી જશે અને સોમાંથી સાઠ ભાવાત્માએ પણ એ નવી શાળારૂપી ચારિત્રમાં પ્રવેશવા અર્થે બાકી નહિ રહે? આ સ્વપ્ન ઉપરથી આજને સંસાર કે છે તે સમજવાનું છે આજને સંસાર કે ભયંકર છે અને તેમાંથી ભવ્યાત્માઓએ પણ નીકળી જવું એ કેટલું દુષ્કર છે તે ઉપરના સ્વપ્ન ઉપરથી સ્પષ્ટ થાય છે !
તામલિ તાપસની જીવનસ્થા આજને આ સંસાર તે ભાંગેલી હસ્તિશાળા જેવું છે. એ ભાંગેલી હસ્તશાળારૂપી રેગ, શેક, થાક અને વિકારોથી ભરેલા આ જગતમાંથી જ જે જીવેને બહાર નીકળવાનું મન થતું નથી તે છે
Page #160
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખ સમીક્ષા
૧૩૧
ઈન્દ્રોની રિદ્ધિસિદ્ધિ અને ઈન્દ્રોના વૈભવને શું તુચ્છ માનવાના હતા ખરા ? આવા જીવા રાજાની ઋદ્ધિને, ઈન્દ્રના અશ્વ ને અને જગતના વૈભવાને દેખશે ત્યારે શું કરશે ? શું આ સઘળાં સુખાને કદી તેઓ દુઃખ રૂપી માની ગજશાળારૂપી સંસારમાં રહેલા જીવા ઈન્દ્રોની સમૃદ્ધિને પણ દુઃખરૂપ માનીને પણ તેને લાત મારશે !
આ તે તમારી સમકીતિની વાત કરેા છેા, પર`તુ બીજી બાજુએ મિથ્યાત્વીઓ પણ પ્રસંગ આવે દેવતાની રિદ્ધિ મળવાના સમય આવતાં એ કેવા દૃઢ રહે છે તે તપાસેા. તામિલ તાપસની તપશ્ચર્યાના તા તમાને સારી પેઠે ખ્યાલ છે. એ તામલિ તાપસ જેવા મિથ્યાત્વી પણ એકવાર દેવતાઓની અપૂર્વ રિદ્ધિ અને દેવાધીશપણું મળવાને અવસરે કેવા દૃઢ રહ્યો હતા તે જીએ !
તે ઉગ્ર તપશ્ચર્યા ! તામલિ તાપસની તપસ્યાના મમ અને એની કઠિનતા તમારા ખ્યાલમાં લાવવાં પડે એવું નથી. સેંકડો નહિ પણ હજારો વર્ષ સુધી છઠ્ઠની તપસ્યા તેણે કરી હતી. બરાબર સાઠ હજાર વર્ષ સુધી તેણે તું તપ કર્યું... હતું એટલા ઉપરથી જ તેના તપની ગહનતા આંકવાની નથી, પરંતુ તેના તપની કઠિનતા પણ તમારે જોવાની છે. આપણી માફક પારણા કે અતરવાયા કરતા ન હતા. તામલ તાપસે ની તપસ્યા કરી હતી. એ તપસ્યા આપણા કરતાં બહુ કઠણ હતી. પારણાને દિવસે તે એક જ પાત્ર લઈ નીકળતા, અરણ્યમાં ભિક્ષા માગતા અને જે કાંઈ ભિક્ષાન્ત મળતું હતુ. તે નદીએ લઈ જતા ! નદી પર લઈ ગયા પછી એ તાપસ એ અન્નને એકવીસ વાર પાણીએ ધેાઈ નાખતા હતા. એકવીસવાર પાણીએ જે અન્ન ધોવાઈ જાય તેમાં શું તત્ત્વ કે સત્ત્વ ખાકી રહે તે તે તમે પાતે પણ સારી રીતે વિચારી શકેા છે ! હવે આ રીતનું સત્ત્વહીન બનેલું અન્ન તે ખાતા હતા ઃ જેટલી તપસ્યાથી સમ્યક્ત્વવાળા માક્ષે જાય, એવી ઘાર તપસ્યા તામલિ તાપસે કરી હતી. અસુરેન્દ્ર તરીકે અવતાર લે ! આ પ્રમાણે તામલિ તાપસે સાઠ હજાર વર્ષ સુધી તપસ્યા કરી
Page #161
--------------------------------------------------------------------------
________________
,
,
૧૩૨
આનંદ પ્રવચન દર્શન હતી. આ ઉગ્ર તપસ્યા પછી તેણે અણુશણ વ્રત આદર્યું હતું. એક બાજીએ આ સ્થિતિ છે, ત્યારે બીજી બાજુએ હવે બીજે જ બનાવ બને છે તે જુઓ. બીજી બાજુએ એમ બન્યું કે અસુર દેવતાઓના અધીશ અસુરેન્દ્રનું ચવન થયું અને અસુરો ધણી વિનાના ઢોર જેવા બની ગયા ! પિતાની સ્થિતિ ઘણી વિનાની થઈ છે એ જાણીને અસુરોને ભારે શોક થયો અને તે અસુર દેએ અને અસુર દેવીઓએ મળીને વિચાર કર્યો કે આપણે આપણે માલિક તે કઈ શોધી કાઢ જોઈએ! દેવતા, દેવીઓ વિચાર કરે છે કે આપણે માલિક હો. જ જોઈએ! પણ હવે અહીં કેણ જન્મ ધારણ કરે ? અહીં તે તપસ્વી હોય તે જ ઉપજી શકે છે, બીજાઓ ઉપજી શકે નહિ. આ વિચાર કરીને અસુરકુમારના સામાનિક દેવદેવીઓ તામલિ તાપસ પાસે આવ્યા. ત્યાં આવીને તેમણે તામલિ પાસે નાટક ભજવ્યું અને છેવટે વિનંતી કરી કે “સાહેબ ! આપ અમારા સ્વામી થાઓ, અસુરેન્દ્ર તરીકે અવતાર ધારણ કરે.”
મિથ્યાત્વી પણ અડગ રહ્યો ! તામલિ તાપસને કેઈ સમ્યવાળ કહેતા નથી, તેને કઈ તીર્થકર કહેતા નથી અને તેને કઈ ગણધર પણ કહેતું નથી, તે ખૂલ્લેખૂલ્લે મિથ્યાવી છે એવા મિથ્યાત્વીની આગળ પેલા અસુરો આવીને પ્રાર્થના કરે છે, તેને પોતાના નાથ વિનવે છે. વિનંતી કરનારા અસુરો છે, બીજી બાજુએ વિનંતી સાંભળનાર તે મિથ્યાત્વી છે, પરંતુ જગતમાં નિયમ છે કે લેવા આવે તે ગરજાળુ થાય, આ બુદ્ધિએ અસુરો તેને નિયાણું કરવાનું કહે છે, પરંતુ તાપસને એમાં ઠગાવાનું લાગે છે. બાજુ પર એક મુનિ ધર્મદેશના આપે છે. આમ એકબાજુ ઈન્દ્રાણીએ વિનંતી કરે છે, “નિયાણું કરી ઈદ્ર થાવ, અમારા સ્વામી થાવ, અને બીજી બાજુ મુનિ નિયાણના નિષેઘની પ્રરૂપણ કરે છે કે “નિયાણું કરવું એટલે લાખ આપી લાખ માગવા તેની માફક નિયાણું ગણાય” એમ તાપસે સાંભળ્યું. દેશનામાં મુનિ સાચું કહે છે. ખરી પ્રરૂપણ કરનારા આ મુનિરાજ છે એમ કરી તાપસે નિયાણું ન કર્યું. તેથી તામલિ તાપસ કાળ કરી ઈશાન ઈન્દ્ર થયો.
Page #162
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખ સમીક્ષા
૧૩૪ તામલિ તાપસ બાળ તપસ્વી હતું, મિથ્યાત્વી હતું છતાં દેવતાની રિદ્ધિ જોઈને તે પણ ચ નહિ! જ્યારે મિથ્યાત્વી તાપસ દેવતાની રિદ્ધિ જઈને ચળતું નથી તે પછી વિચાર કરો કે સમકીતિ જીવે કઈ દશામાં આવવું જોઈએ? મિથ્યાત્વીની દશામાં પણ સુખની બેદરકારી, અને દેવતાઈ રિદ્ધિની અવગણના કરે છે તે સમઝીતિને શું બનવું જોઈએ તેને વિચાર કરજે. સમકીતિ જીવની એ ફરજ છે કે તેણે આ જગતનું સુખ તે સુખ છે એ પાઠ ભૂલી જવો જોઈએ.
- સુખ અને દુઃખને સમજો સમકતિ જીવોએ “સુખ તે સુખ છે' એ પાઠ ભૂલી જ જોઈએ, એટલું જ નહિ પરંતુ તેમણે સુખની જગ્યાએ દુઃખ લખી લેવું જોઈએ. રાજા, સમ્રાટ, ઈન્દ્ર આદિની દશામાં સુખ છે એ વાત સમીતિ જીવોએ ભૂલી જવી જોઈએ અને સુખ તે દુઃખ છે એમ જ તેમણે માની લેવું જોઈએ! આ વસ્તુ સિદ્ધ કરવી એ કેટલી મુશ્કેલ છે? જે દુઃખ આવી પડે, જે સંકટ તૂટી પડે, તે સંકટને તે દુ:ખને સુખ લખવું એ જેમ મુશ્કેલ છે, તે જ પ્રમાણે સુખને દુઃખ લખવું એ પણ મુશ્કેલ છે. “સુખ તે દુ:ખ અને દુઃખ તે સુખ એ બંને પાઠોને આ રીતે પરસ્પર ફેરવી લેવાના છે. શું આ સ્થિતિને તમે સહેલી માને છે?
યાદ રાખજો કે એ સ્થિતિ જરાય સહેલી નથી ! તમે સુખને દુ:ખ માનો અને દુ:ખને સુખ માને અથવા તે સુખને દુઃખ માનીને તે પ્રમાણે વર્તે યા દુ:ખને સુખ માનીને તે પ્રમાણે વર્તે છે તે દૂર રહ્યું, પરંતુ સુખને દુઃખ અને દુઃખને સુખ એમ લખતાં જ તમારા હૈયાને શી અસર થાય છે તે તે વિચારે ! પરસ્પર પાઠ ફેરવી નાંખતા પહેલાં તે તમારું હૈયું જ ધ્રૂજી ઊઠે છે !!!
પાશેરામાં પહેલી પૂણી. સુખ એટલે દુઃખ અને દુઃખ એટલે સુખ એ માનવામાં જ તેમને વાંધે છે એમ નથી. તમને તે સુખ એટલે દુઃખ અને ખ એટલે સુખ–એ પ્રમાણે લખવામાં પણ વાંધો નડે છે! હજુ તે તમારે એ પ્રમાણે માનવાનું નથી. હજી તે તમારે એ પ્રમાણે વર્તવાનું નથી,
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૪
આનઃ પ્રવચન ન
હજી માત્ર તમારા હાથ વડે એટલું લખવાનું જ છે કે ‘સુખ તે દુઃખ અને દુઃખ તે સુખ,' પર`તુ તે છતાં તમારું કાળજુ થરથરે છે અને તમારા પગ પ્રજે છે !
જ્યાં પાશેરામાં પહેલી પૂણીમાં જ તમારી આ દશા છે તે પછી સુખ તે દુ:ખ અને દુઃખ તે સુખ એમ માનીને તમે તે પ્રમાણે વન તે કયાંથી જ કરી શકવાના હતા ? એ પ્રમાણે ધારવામાં અને માનવામાં તમેાને નવનેજા પાણી જ નીચે ઊતરવાનુ` છે! જો તમે સુખના સ્થાને દુઃખ અને જે દુઃખ તેને સુખ એમ માની શકવાના નથી તેા પછી તમે એ રીતના વિચાર પણ કરી શકવાના નથી. અને જો એ રીતના તમે વિચાર પણ કરી શકવાના નથી તેા પછી એ પ્રમાણેનું વન પણ તમારાથી થવાનું નથી.
(૫)
માન્યતામાંયે વાંધો આવે છે.
આપણે જે માન્યતા રાખવાની છે તે માન્યતા ઉપર જ આપણે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે માનવાનાં છે. આપણે દેવ, ગુરુ અને ધ એમને કઇ ભૂમિકાથી માન્યા છે તેના વિચાર કરેા. સૌથી પહેલાં તા આપણી પહેલી ચાપડીનું પહેલું પાનુ` જ આપણે તપાસવાનુ છે. તીર્થંકર કાણુ હાય છે તે વિચારો. એકેએક તીથંકર રાજકુળમાં જન્મેલા હાય છે અને રાજકુળમાં ન હેાય તે સહરણ કરીને તીર્થંકર ઉત્તમકુળ મેળવી શકે છે. હવે જે તીર્થંકર ભગવાના રાજકુળમાં જન્મ્યા છતાં ત્યાગી થઈને નીકળ્યા હતા, તેઓ શું એમ માનતા હતા કે ગરીબાઇ અને સાધુત્વ એ દુઃખ છે અને આપણે દુઃખ જોઇએ છે માટે આપણે સસાર છેડીને ત્યાગી થઈએ છીએ ? નહિ ! તીથકર ભગવાના દરિદ્રતાને દુ:ખ માનીને નીકળ્યા હતા કે સુખ માનીને ? પરિષહ, ઉપસગ એ બધાને તેઓ દુ:ખ માનીને ત્યાગને માગે દોડયા હતા કે સુખ માનીને ત્યાગને માર્ગે દોડયા હતા ? આ વાતના તમે વિચાર કરશે। ત્યારે તમે જૈનત્વની પહેલી ચાપડીનુ પહેલ' પાનું સમજી શકશે. લાભનુ સર્વોત્તમ પગથિયુ... કયું ? તીથકર ભગવાનાએ ત્યાગ સ્વીકાર્યાં હતા તે સ્પષ્ટ રીતે એ
Page #164
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખની સમીક્ષા
૧૩૫ પ્રમાણે માનીને જ સ્વીકાર્યો હતો કે પરિષહ, ઉપસર્ગો એ જ લાભનું સર્વોત્તમ પગથિયું છે. રિદ્ધિસિદ્ધિ સમૃદ્ધિ વગેરે જે કાંઈ છે તે કાંઈ નથી પણ ત્યાગ એ જ સઘળું છે. અને ત્યાગમાં જ સર્વસ્વ સમાએલું છે. તમે જેને દેવ માને છે, જેને તમે તીર્થકર ભગવાન કહીને વંદન કરો છો, જેને માટે તમે અભિભાવનાપૂર્વક ગૌરવ લઈ શકે છે તેમને આ આ સિદ્ધાંત અને આ પાઠ છે. હવે જે તમારો પણ એ જ પહેલે પાઠ ન હોય તે પછી ત્યાગમાર્ગના સંપૂર્ણ ઉપાસકે તે તમારા મુખી હોઈ શકે નહિ અને તેના તમે અનુયાયી પણ હોઈ શકે નહિ. તીર્થકર ભગવાનની જગતમાં કેવી દશા હતી તે તમારે વિચારી જોવાનું છે. રિદ્ધિસિદ્ધિ, પૈસેટકે જોઈએ એટલો, ધનદૌલતની કાંઈ ન્યૂનતા નહોતી, છતાં તીર્થંકરદેવોએ તેને લાત મારી હતી ! તે ભગવંતોના અનુયાયી તરીકે તમે વિચાર પરિવર્તન જેટલું પણ ત્યાગ કરી શકો કે નહિ તે તે વિચાર!
- “હા” કહે કે “ના” કહે ! તીર્થકર ભગવાને એ પૈસાને લાત મારી હતી. રાજયના અધિકારીઓ, ગમે તે કહે તો પણ તેની આગળ આંધળાની માફક માથું ન નમાવી દે. તેમના કથનને ગણે નહિ, તમારી દષ્ટિએ તો સર્વથા ગાંડાના જેવું જ વર્તન કરે, ઘરેણાં-હજારો અને લાખ રૂપિઆના અલંકારે તે ફેંકી દે, બહુમૂલ્ય વસ્ત્રોનો પણ ત્યાગ કરે, જગતની દરકાર ન રાખે, એવી ભગવાન શ્રી તીર્થંકરદેવની સ્થિતિ હતી. તમારી અપેક્ષાએ તો તેમનું વર્તન ગાંડાતુર જેવું જ કરે છે. હવે જે તમે તેમના અનુયાયી થવા માગતા હો તો તો તમારી ફરજ એ છે કે કાં તો તેઓના પાઠ તમે કબૂલ કરો, તેમણે જે કર્યું હતું તે જ યેગ્ય હતું, તેઓ જે માગે ગયા હતા તે જ માર્ગ સાચે હતે, એ વાત માન્ય કરે અથવા તે તમે ડાહ્યા છે અને ભગવાન ગાંડાતૂર હતા એમ કહી દો ! તમે ગમે તે હે, તમારા વિચારો ગમે તેવા હેય, તમે શીખેલા છે કે અભણ છે, તે પણ તમારે આ બેમાંથી એક બાબત તે કબૂલ કર્યું–માન્ય રાખે જ છૂટકે છે!!
Page #165
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શને
- મેહરાની મારકણી બરફી લુચ્ચાને કરંડિયાની બરફી મૂર્ખા સિવાય બીજે કઈ ખાવા માગતું નથી. જે મૂર્ખ હોય તે જ બદમાશની આણેલી ટપલીમાંની બરણી ખાવા ઈચ્છે છે. જેમ લુચ્ચાની બરફી ખાવામાં જોખમ છે, તેમ જ મહરાજાની બરફી ખાવામાં પણ જોખમ સમાએલું છે. મહારાજા એ બડે ઠગ છે, માટે ચોરટો છે, જબરો ધાડપાડુ છે. એના વિષયકષાય આદિ જે કાંઈ ત છે તે બધાંએ એ મેહરાજાની બરફી સમાન છે. જેમ ચારની ધાડપાડુની બરફી ખાવાની કેઈસુજની ઈચ્છા કરતું નથી, તે જ પ્રમાણે મહારાજની વિષયકષાયરૂપ બરફી પણ તે જ ખાવા ઇરછે છે કે જેઓ મિથ્યાત્વરૂપી અજ્ઞાની છે. મેહરૂપી મદિરામાં સ્વાત્મભાન મૂકીને જેઓ ઘેલા થએલા છે, તેઓ જ માત્ર મહરાજાની મીઠાઈને મીઠાઈ માનીને તેમાં રાચે છે. એ મીઠાઈના રવાદથી રાજી થાય છે, અને તે મીઠાઈના ખૂબખૂબ વખાણ કરે છે, પરંતુ જેઓ શાણું છે, સજજન છે, તેઓ તે મહરાજની એ બરછીને જવલંત ઝેર માને છે છે અને તેનાથી આ માગવાની જ વાત કરે છે.
દેવ અને ગુરુ બને ત્યાગી. દુનિયાદારીના સામાન્ય સુખને જેઓ દુઃખરૂપ લેખે છે અથવા તેનાથી જે પિતાને ગેરલાભ માને છે અને દુનિયાદારીના સંકટ, ભૂખ, તરસ, તાપ, ટાઢ ઋતુઓને પ્રકોપ સહે એ બધાને જે આત્માના સુખ લેખે છે, તેને જ સમ્યગજ્ઞાન થએલું છે એમ તમારે સમજવાનું છે. સમ્યગદષ્ટિની તાત્વિક માન્યતા કયાં ટકે છે, તે જ તમને સમજાવવાને અમારો હેતુ છે. તમે તીર્થકર, દેવ, ગુરુ ઈત્યાદિને પહેલાં સમજે. રાજાને રાજા સમજીને સલામ કરનારા બહુ થડા છે, પરંતુ એક સલામ કરે તે બીજે પણ સલામ કરે એવા ઘણા હોય છે. તમે એવા સલામીયા ને થશે. દેવ, ગુરુ અને ધર્મને પહેલાં સમજે. આપણા દેવ તે પણ ત્યાગી છે, હજારની માલ-મિલકત, લાખે ની દોલત, કરડેની શહેનશાહ એ સધળાને લાત મારીને સંયમ સ્વીકાર્યો છે તેવા આપણે દેવે છે. જેના શાસનમાં ગુરુએ જેશે તે તેઓ પણ
Page #166
--------------------------------------------------------------------------
________________
સુખ દુઃખની સમીક્ષા
૧૩૭
ત્યાગી જ છે. બીજો શાસનમાં જેશે તો દુનિયાથીય ઊલટું ! વ્યવહારમાં માણસને એક સ્ત્રી હોય છે તે તેમના દેવોને હજારો સ્ત્રીઓ હોય! ગુરુઓ તરફ દૃષ્ટિ કરીએ તે તેઓ પણ બૈરાંઓના ટેળામાં જ બિરાજેલા હેય! કઈ ધર્મવાળા કહે છે કે અમારા ધાડામાં ચાલ્યા આવે તે અમારું ધાડું એવું કે ત્યાં જોઈએ એટલાં બરાં, દારૂ, હીરા, માણેક સઘળું મફત ! તે કઈ ધર્મવાળા કહેશે કે અમારા
ગુરુઓની બૈરીએ પણ એટલી કે તેને રાખવા માટે પાંજરાપોળો હિય તે તે પણ નાની પડે! જૈનશાસન એ જ એક એવું શાસન છે કે જેમાં દેવ અને ગુરુ બને કંચન, કામિની અને કુટુંબના ત્યાગી છે.
જનધમ શું કહે છે? હવે જૈન ધર્મ તરફ જોશે તે અહીં ધમ પણ ત્યાગને જ ઉપદેશ આપનારો છે! દેવ, ગુરુ અને ધર્મની આ સ્થિતિને વિચારે. જ્યારે તમે આ સ્થિતિને વિચારશે, ત્યારે ખબર પડશે કે સુખ ત્યાં દુઃખ અને દુઃખ ત્યાં સુખ એ પાઠ ફેરવવાની જ જરૂર છે ખરી? એ વાત તદ્દન સાચી છે કે સમ્યકત્વની જઘન્ય આરાધના એ આઠ ભવમાં મેક્ષ આપી દે છે. આ જીવ કઈ વસ્તુની કિંમત કરે છે તે વિચારો. દુનિયાદારીના સુખની જ તે કિંમત કરે છે. આ વસ્તુ તમારે ખ્યાલમાં ઉતારવાની ખાસ જરૂર છે. જ્યારે તમે આ વસ્તુને ખ્યાલ કરી શકશો ત્યારે જ તમે વસ્તુની લૌકિક અને લોકોત્તર દષ્ટિએ કિંમત કરતાં શીખશે. “લૌકિક દૃષ્ટિની નિર્માતા અને લોકેત્તર દષ્ટિની મહત્તા તમારા ખ્યાલમાં આવશે અને કાળા મહેલમાં બેઠેલા શ્રાવકે એ શ્રેણિક રાજાને અધમી જણાવ્યા હતા તે વ્યાજબી જ હતું એ વાત તમે સારી રીતે સમજી શકશે. *
Page #167
--------------------------------------------------------------------------
________________
8
નવપદ
નવપદમાં બધાં તત્ત્વા સમાઈ જાય છે. નવકાર એ શાશ્વત છે, તેનું કારણ તેમાં જાતિવાચક પદેા છે, તેમ નવપદ એ શાશ્વત્ છે. અરિહંત અને સિદ્ધ દેવ છે. રિહત સાકાર અને સિદ્દ ભગવાન નિરાકાર દેવ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ગુરુ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ધર્મ છે.
જગમાં એવી કોઇ ચીજ નથી કે જે નવપદથી બહાર હાય. આરાધવા લાયક જે ચીજ જગમાં છે, તે બધી નવપદ્મમાં છે. અરિહત પદ્મ લઈએ તેા સિદ્ધ, આચાય વગેરે રહી જાય. ગુણી લઈએ તેા ગુણ રહી જાય અને ગુણુ લઇએ તેા ગુણી રહી જાય. બધા ગુણ અને બધા ગુણી આરાધન કરવા લાયક છે તે સર્વને નવપદ્મમાં લઈ લીધા છે. નવપદના નવ દિવસા હોય છે. એ તા સમજજો કે ખેતરમાં વરસાદ પડવાના દિવસે છે, પણ વરસાદ પડયા પછી અંકુરાં, થડી, ફળ, ફૂલ, દાણા ભરાવા તે બધુ વરસાદ પછીનુ કામ છે. વરસાદ વખતે ખેડૂત ખેતરમાં હળ ફેરવી આવે અને આવીને ઘેર લમણે હાથ મૂકીને બેસી રહે તે કારતક મહિને શું કરે !!!
નવ દિવસમાં નૂતન વરસાદ વરસવાના છે પણ તેના થયેલેા સંસ્કાર હંમેશ રહેવા જોઇએ. નવપદ નવ દિવસ માટે નથી!!! બારે મહિના તમારું ધ્યાન નવપદ તરફ જ હાવુ જોઇએ. આરાધવા લાયક એવી કઈ ચીજ નવપદની બહાર છે ? દરેક ધર્મવાળા ત્રણ તત્ત્વ માને છે. ધર્માંના અથી ને ત્રણ તત્ત્વ સિવાય ચાલ્યુ નથી, ચાલતુ નથી અને ચાલશે પણ નહિ ! ! ! કયાં ત્રણ તત્ત્વ છે ? તે છે દેવ, ગુરુ અને ધર્મ. કોઈ પણ મત લે. જગતમાં ત્રણ સિવાયના કયા મત છે ?
Page #168
--------------------------------------------------------------------------
________________
નવપદ
૧૩૯ દરેકમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ માનવા જ પડે, એટલું જ નહિ પણ રૂષભદેવજી વગેરે દેવાધિદેવો આવતી ચોવીશીમાં નથી, અપ્રતિમ પ્રભાવશાળી ગૌતમાદિક ગુરુવર્યો તે આવતી ચોવીશીમાં નથી. આ ઉપરથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ વગેરેને પણ જગતમાં વ્યક્તિવાદ ' હંમેશાં રહેવાનું નથી, પણ જાતિવાદ હંમેશાં રહ્યો છે, અને રહેશે માટે ગુણના પુજારી બને !!!
- આત્મા માટે અરિહંત નથી ! ! ! સિદ્ધચક્રમાં નવપદની નેવ જાતિઓ છે. અરિહંતપદની બહાર કઈ વીશી છે?
ના, જી. (સભામાંથી) આ ઉપરથી સમજી શકશો કે “નમો શુ જો તમારા માગો માથી એ શાશ્વત્ રહેવાનું નથી, આથી પ્રભુ મહાવીરની અવગણના થતી નથી. વ્યકિત કરતાં જાતિ કેટલી પ્રબળ છે તે જણાવું છું. પ્રભુ શાસનને પૂજારી શ્રાવક વર્ગ અરિહંત પદથી કે સંસ્કારવાળે હોય! જ્યાં દેવતાને ડર છે, મરવાનો ડર છે, દેવતાના વનમાં પેસનાર શ્રાવક શું વિચારે છે?
રાજા રેજ એક માણસને મેકલે છે. જેને વારો આવે તે. મનુષ્ય મરવા માટે બગીચામાં પેસે, ફળ તેડીને નાખે કે મેતના પંજામાં ફસાય, એ દશાના વિચારવાળાના મેંમાંથી “નમો અરિહંતાણું” પદ કેમ નીકળ્યું હશે? એનો સંસ્કાર તપાસે !!! કઈ દશાને એ સંસ્કાર કે નિશ્ચિત મરણની જગ્યાએ પણ “નમે અરિહંતાણું !!!
બાઈએ પણ કેવી સંસ્કારવાળી હોવી જોઈએ, તે વિચારે. કે જ્યાં પતિને હુકમ છૂટે છે, અને સ્ત્રી ઓરડામાં લેવા જાય છે. પોતાનું. ઘર, પોતાને ઘણી, પોતાને ઓરડે, ઉત્રેવડમાં રહેલ ઘડો અને તેમાં રહેલી ચીજ લેવા જાય તે વખતે “નમે અરિહંતાણું કેમ આવ્યું. હશે !!! દેરાસર ઉપાશ્રયમાં આપણું માટે અરિહંત છે, પણ આત્મા માટે અરિહંત નથી !!!
- નવકાર મંત્ર શાશ્વત, આત્મા માટે અરિહતા તે ફક્ત પુણ્યાત્માઓ માટે જ છે, આપણે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૦
આનંદ પ્રવચન દર્શન
- --- - - - અરિહંતાદિક પદો દહેરાસર ઉપાશ્રય માટે રાખ્યાં છે. ખરેખર !! આત્મા માટે તે પુનિતપદો નથી ! ! આપણે માટે તે પવિત્ર છે, છતાં તે પદ પ્રત્યે કેટલે સંસ્કાર છે તે તમારી મેળે જ જોઈ લે !!! અચાનક ઠેસ કે કટ વાગે, પાણીનો ભય આવે, આગને ભય આવે, અગર અનેકાનેક આકસ્મિક આફતના ભય આવે તે વખત “નમે અરિહંતાણું કેમ નથી બોલાતું ? શૂળમાં સનેપાત થાય તેવા માટે શૂળીની તે વાત જ શી કરવી!!! આરાધન કરનારા હળુકમી જેની આ ટીકા નથી. આપણે આ રીતે લીધે છે કે નહિ તે વિચારે !!! જે હજુ દેરાસર-ઉપાશ્રય માટે પણ અરિહંત પ્રત્યે પ્રેમાળ થયા નથી, એમનું તે કહેવું જ શું !!
અરિહંતપદ સર્વ વીશીમાં અને વીશીમાં એકનું એક જ, અને તે આવું ખસેડી શકાતું નથી. એવીશી કે વીશી અરિહંત પદ વગર નભી શકતી નથી, અને તેથી જ અરિહંતાદિ પદને શાશ્વતાં પદ કહીએ છીએ. નવકાર મંત્ર શાશ્વત છે તેનું કારણ જાતિવાચક પદ તેમાં છે.
નવકારમાં શ્રી રૂષભદેવ, શ્રી મહાવીર વગેરે વ્યકિતવાચક પદો નથી. પ્રભુ મહાવીર અને ગૌતમાદિ આચાર્યો તે વ્યકિત પદ છે. જે તે પદો આપણને ફાયદો કરશે અને મુશ્કેલીથી બચાવશે તો સમગ્ર જાતિપદો જરૂર ફાયદો કરશે, તેમાં શંકાને સ્થાન જ નથી. વળી દ્વાદશાંગી અર્થથી ફરે નહિ પણ શબ્દથી તે ફરે છે. નવકાર મંત્ર શબ્દથી કે અર્થથી પણ ફરવાને જ નથી! ! ! વિચાર કરો કે હરકેઈ વીશીના છો કયા પદથી પિતે જાતિસ્મરણ પામે, અને કદાચ તેમાં વ્યક્તિની આરાધના હતા તે તે છે કેવળીકથિત માર્ગના કારણભૂત કાર્યોનું સેવન કરવાને કદાપિ સમર્થ થાત નહિ. જાતિ ઓરાધનાની અલૌકિકતા સમજે. દેવલોકમાં સાગરોપમ સુધીનાં લિબિા આયુષ્ય ભોગવીને દેવે બીજી ગતિમાં આવે તે પણ અહીં એ અરિહંતાદિ જાતિવાચક પદ્યનું અરાધન તેમને ચાલતું જ હોય છે !!
શંકા–અરિહંત આદિ પદ્યનું આરાધન કરવું છે ને તેમાં દેવ,
Page #170
--------------------------------------------------------------------------
________________
નવપદ
૧૪૧
ગુરુ, ધર્મ ત્રણ તત્ત્વ છે. તે નમો વાળ મુળ ઘમરણ દેવ, ગુરુ અને ધર્મને નમસ્કાર. એવું કહી દઈએ તે શું વળે? નવપદમાં દેવ, ગુરુ અને ધર્મ લાવવા છે. અરિહંત ને સિદ્ધ ભગવાન દેવ, આચાર્ય આદિ ગુરુ અને દર્શનાદિ પદોથી ધમ આવી જાય છે, માટે સીધા જ ત્રણ તો કહી દો.
સમાધાન––દેવ, ગુરુ, ધર્મ એ ત્રણ તત્ત્વ છે, પણ દેવના બે ભેદો ન સમજે તે દેવ દેવ શબ્દ પિકારતા પોકારતે રખડી મરે!!! સાકાર અને નિરાકાર દેવ બે પ્રકારના સાકાર દેવ ન સમજે તે નિરાકારને સમજવાનો વખત આવે નહિ. પહેલા પદે સાકાર છે, બીજા પદે નિરાકાર છે. અહીં આચાર્ય નામ કેનું ? જ્ઞાનાચારાદિ પાંચે આચારમાં જે બરાબર પ્રવીણ હૈય, ગણધર ગુતિ સૂત્ર અર્થ તદુભયના વેત્તા બની વસ્તુસ્થિતિને પ્રરૂપનાર, પૂર્વોકત પંચાચારમાં પ્રવર્તનાર અને પ્રવર્તાવનાર તે આચાર્ય. આ જાતિવાચક પદોમાં સામાન્ય જનાચાર્ય કહ્યા નથી, પણ વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરનાર જૈનાચાર્યો જ આ પદમાં હોઈ શકે.
અહીં આચાર્યને નમસ્કાર કરે છે. દુનિયાના બધા આચાર્યને નમસ્કાર નથી. દેવતત્વના પ્રરૂપકે જ ગુરુપદમાં બિરાજે છે !!!
ડુંગર બેદીને ઉંદર કાઢવાને આ રસ્તો નથી. અરિહંતના તત્વને અમલમાં મૂકનારાઓ જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ પરમેષ્ઠિપદમાં સુશોભિત છે. તે સિવાય બાકીના નામના આચાર્ય. ઉપાધ્યાય અને સાધુ સાથે અહીં લાગતું વળગતું નથી. જે શ્રદ્ધાહીન હોય તે જ એમ બેલી શકે કે “આચાર્યથી, ઉપાધ્યાયથી અને સાધુથી બધા આચાર્ય કેમ લેવા નહિ? જો કે અહીં સુવિશેષણ લાગ્યું નથી, પણ અહીં આચાર્ય જ્ઞાનાચારાદિ આચારમાં વર્તતા હોય, પ્રરૂપતા હય, પ્રવર્તતાવતા હોય તે જ ગણવાને છે.
ઉપાધ્યાય દ્વાદશાંગી ભણેલા હેય અને શિષ્યોને ભણાવતા હોય તે ગણવાના છે. કપડાં માત્ર પૂલટાવવાથી આચાર્ય, ઉપાધ્યાય અને
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪
આનંદ પ્રવચન દર્શન સાધુ નથી બનાતું; તેમ તેની સાથે કપડાં વગરના એટલે સાધુ વેશ વગરના પણ સાધુ કહી શકાતા નથી. છાપ વગરની ચાંદી તે રૂપિ ન કહેવાય. પણ ચાંદી અને છાપ બને હોય ત્યારે જ રૂપિયો કહેવાય. તેવી રીતે ગુરુ સમજવા.
ગુરુપણુના ગુણ અને સાધુ વેશની છાપવાળા એ બે હોય ત્યારે જ ગુરુપદના અધિકારી છે.
જેમ હાઈસ્કૂલમાં ત્રણ વસ્તુ છે ઃ હેડમાસ્તર, માસ્તર અને વિદ્યાથીઓ. તેવી રીતે જૈનશાસનરૂપ હાઈસ્કુલમાં હેડમાસ્તર તરીકે આચાર્ય દેવે, માસ્તર તરીકે ઉપાધ્યાય, અને વિદ્યાર્થી તરીકે સાધુઓ છે. જાતિસ્વરૂપના પ્રતિપાદનમાં સવિશેષણ લાવવાની જરૂર નથી. દારૂ શબ્દમાં ઘેન ચડાવનાર એવું વિશેષણ મૂકાય છે ખરું? મીઠો ગોળ કેમ નહિ?ગળ શબ્દ મીઠા પદાર્થને કહેનારે છે, તેવી રીતે જાતિ પદો સ્વતંત્ર સ્વરૂપમાં મીઠાશવાળાં છે. મેક્ષની ક્રિયાને સાધ્યપૂર્વક સેવન કરનાર શ્રાવક વર્ગ પ્રાથમિક શાળારૂપ દેશવિરતિમાં જે અભ્યાસ કરે છે તે હાઈસ્કુલમાં આવવા માટેની તૈયારીઓ રૂપ છે !!! આ પાંચ પદ જાતિ તરીકે આરાધીએ છીએ તે શા માટે ? ધ્યેય કયું? (સભામાંથી મોક્ષનું) ડુંગર બેદીને ઉંદર કાઢવાને આ રસ્તો નથી !!
તપ એ પ્રવૃત્તિ ધર્મ છે. બધાને આરાધે પણ દયેય નહિ હોય તે તમે ચૂકે છે !!! છોકરા સ્કૂલમાં ભણે, તે નામું લખે અને મેટી ઉંમરના નામાં લખે, મોટાઓને કથળીમાં કેટલા પડે તે પ્રથમ વિચારવાનું છે.
કરાઓને તે શીખવાનું છે, કારણ એ તેમની અવસ્થા રૂપિયા લાવવાની નથી.
અભ્યાસ વખતે લાખ જમે ઉધાર કરે, સરવાળા બાદબાકી કરે પણ તેમાં ધ્યેય કશું નથી, તેવી રીતે અરિહંતાદિ આરાધીએ પણ તેમાં ધ્યેય ન હોય તે સાધ્ય ધર્મની અપેક્ષાએ બધું નકામું છે બલકે છોકરાની નામું શીખવાની શાળા જેવું છે. આચારને અંગે અરિહંત
Page #172
--------------------------------------------------------------------------
________________
નવપદ
૧૪૩
આચાર્યાદિ વગેરેને માનીએ છીએ. એમનામાં અનુપમેય સર્વસ્વ છે, તે મારે મેળવવું છે. આથી સમ્યદર્શનાદિ ચાર લેવાથી પાંચે પદને માનીએ છીએ, મેળવવા માટે જ માનીએ છીએ અને તેવા સાધ્ય તરીકેને મુદ્દો નહિ રહે તે અભવ્ય અને ભવ્યમાં લેશમાત્ર ફરક નથી.
સમ્યગદર્શનવાળાને સમ્યગદર્શનાદિનું ધ્યેય હોય છે અને અભવ્યને તે યેય હેતું નથી. આપણું યેય સમ્યગૂ દર્શનાદિ ત્રણનું જ હોઈ શકે. તત્ત્વાર્થકારે ત્રણ પદ જણાવેલા છે, અહીં નવપદમાં ચાર પદ કહ્યા, તપ પદ કેમ ઉડાડી દીધું ? પ્રતિજ્ઞા રૂપી તપ સિદ્ધપણામાં હોતું નથી, અણુહાર રૂપ તપનું સાધ્ય રત્નત્રયીમાં હોય છે. છતાં તે નથી લીધું, તેનું કારણ એ છે કે અણુહારી થવું એ ગુણ નથી ગણે. પણ દોષના અભાવ રૂપ ગણે છે.
નામકર્મને ઉદય હતું, તેજસુની આગ ભભૂકી રહી હતી, ત્યાં સુધી આહારત્યાગ ગુણ હતો જ નહિ, તૈજસૂના દોષથી થયેલ આહારને સદ્દભાવ અને તે રૂપી દોષને અભાવ તે અણહારીપણું સાધન તરીકે તપ હતું, માટે તેને તમરૂપ ધર્મમાં લીધે નથી. સમ્યગૂ દર્શનાદિ આત્માનું સ્વરૂપ, અને તે મેક્ષમાં સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્ર એટલે વીતરાગપણું હોય છે. તેથી આત્માના કબજાના માલિકીના છે. અખંડ પ્રાપ્તિ માટે સહાયભૂત તપ એ પ્રવૃત્તિ ધર્મ છે. તે પ્રવૃત્તિરૂપ ધર્મમાં ઉજમાળ રહેલ ભવ્યાત્માઓ સહેજે સ્વરૂપ ધર્મરૂપ શિવ સંપદાઓ સાધે છે. સિદ્ધચક્રમાં રહેલ સર્વોત્કૃષ્ટ અલૌકિક નવપદ સર્વત્ર શાસનમાં સર્વદા જાતિવાદમાં જયવંતા વતે છે !!
Page #173
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં
અર-સ્પૃશ્યતાનું વિધાન
//////.......................//:
[જૈનશાસનમાં સારા કે ખોટા કર્મનું ફળ દશ ગણું માનેલું છે. જૈનશાસનમાં પણ અસ્પૃશ્યના માનેલા છે, મેતા કહે છે કે મારી અસ્પૃશ્યતાનું કલક ટળે તા હું દીક્ષા લેવા તૈયાર છું. મેતાર ૪, હરિદેશી અને ચિત્રસભૂતનાં દૃષ્ટાંત દેવતાઇ દષ્ટાંતા છે તેના ઉદાહરણને આગળ કરી અસ્પૃશ્યતા ઉડાવી ન દેવાય. ]
..................
....................
જૈન શાસનની વિધમાનતા ! ! !
યજ્ઞનો ઉદ્દો રામુખીત્રો તિ યાળ” ઉપદેશમાળા. આસન્નાપકારી પ્રભુ મહાવીરદેવના હસ્ત દીક્ષિત ધર્માંદાસ ગણિવરજી શ્રી ઉપદેશમાળામાં જણાવે છે કે સુકૃત કે દુષ્કૃત એક વખત થાય તે તેને ઓછામાં આ દશ ગુણેા ઉદય હાય છે, અને વધારે થાય તે! ક્રોડાક્રોડ ગુણા ઉય હાય છે, અન`તગુણા પણ હાય છે. શુભાશુભ કર્મની વિચિત્રતા અજબ છે!!! આથી ખ્યાલ આવશે કે એક વખત, બે ઘડી માટે પણ કરેલા અભિમાનથી ભવિષ્યની ઓછામાં એછી એક જિંદગી શી રીતે બગડે છે! ચાહે તા જાતિનુ, કુલનું, શ્રુતનુ', ખલનું, કે ખીજું કાઈ પણ અભિમાન એક જ વખત માત્ર એ ઘડી કરવામાં આવે તેા તેનુ ફળ આવતી આખી જિંદગીમાં ભાગવવું પડે છે. જો એક વખત કરેલું કર્મ ઘણું ફળ ન આપતુ' હોય, ને તેવું ને તેવું જ ફળ થતું હાય તા આવતા આખા જન્મ જાતિ, કુળ, લાભ, અને તપ વગેરેમાં જીવને હીનપણું પામવાનું કંઈ પણ કારણ નથી. મેતા મુનિ, રિકેશીમુનિ, ને ચિત્રસ ભૂતિ મુનિ વગેરેના પહેલા ભવના ક્ષણમાત્રના અભિમાના કર્યુ ફળ આપનારાં થયાં છે !!!
Page #174
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં અસ્પૃશ્યતાનું વિધાન
આ ત્રણના દૃષ્ટાંતથી આજે કેટલાક કહે છે કે–જૈનશાસનમાં અસ્પૃશ્યતા જેવી વસ્તુ જ નથી, જો હાત તા આ ત્રણે મુનિ ખની શકયા ન હત. આવુ' કહેનારાઓએ પહેલાં તા એ વિચારવુ જોઇએ કે આમાં પહેલાના ભવમાં કરેલા અભિમાનની સજા કઈ ? કર્મીની સત્તા માનેા છે કે નહિ ? જ્ઞાન, તપ વગેરેમાં જેતુ' અભિમાન કરવામાં આવે તે ખીજા ભવમાં પ્રાપ્ત ન થાય એ કનુ ફળ છે એવું માના છે કે નહિ ? ખળનું અભિમાન કરનાર ખીજે ભવે નિખળ થાય છે. તેવી જ રીતે જાતિ તથા કુળનું અભિમાન કરનાર ખીજે ભવે નીચ જાતિ તથા નીચ કુળમાં અવતરે છે. આ વાતને કેમ પ્રમાણ કરાતી નથી. અનાકી સ્ટોના એ મત છે કે દુનિયાની તમામ મૂડી સરખે ભાગે વહેંચવી જોઇએ. એક લક્ષાધિપતિ અને એક હજારવાળા એવા ભેદ જોઈએ નહિ, અને એ માટે જ તે ખૂલ્લુ' કહે છે કે માલદારાને પ્રથમ મારી નાખવા, તેવી જ રીતે કોઇ તુમાખીખાર મનુષ્યના એક અખતરાની પાછળ અક્કલ વગરના ચાલે છે. જો ઊંચનીચ ગાત્રાદિ નહિ માના તા પછી આઠ કર્મોની માન્યતા રહેશે નહિ. કની માન્યતા ન હાય તા જૈનશાસનની જરૂરી શી ? અર્થાત્ કમ ચૂરા માટે જૈનશાસનની વિદ્યમાનતા છે, ઊંચનીચપણું તેા સર્વત્ર છે.
વર્ણાશ્રમ એ જુદી વસ્તુ છે, અને ઊંચનીચપણું એ જુદી ચીજ છે. એક જ બ્રાહ્મણ વŚમાં પણ ઊંચનીચપણું છે કે નહિ ? કોઈને ગધેડા કે કૂતરા કહા અને કોઈને હાથી કે વૃષભ જેવા કહેા તા અસરમાં ક્રક પડે છે કે નહિ ? જાનવરમાં પણ ઊંચનીચપણુ' કહેલ છે. અરે એક જ શરીરનાં જુદાં જુદાં અંગોપાંગમાંચે ઊંચનીચપણું રહેલુ છે. સલામ હાથથી કરે છે। ત્યાં પગથી સલામ કરેા તા ? પ્રાય: તમારે વાંધા ન જ હોય, પણ શાસ્ત્રકારાને વાંધા ન જ હોત તા ‘નામુવાલા સું:” ” ઈત્યાદિ શબ્દ કહેવા પડત જ નહિ. વળી. આચારાંગમાં કેટલાકનાં કુળ જુગુપ્સનીય ગણ્યાં છે, શ્રી પિંડનિયુŚક્તિ પા. ૧૫૭ વસતિ, ગેાચરી, અને પ્રત્રજ્યા માટે તેમને અકલ્પનીય કહ્યા છે. નાભિથી ઉપરના મસ્તક સુધીના ભાગ શુભ નામકર્મના ઉદયથી શુભ
૧૦
૧૪૫
Page #175
--------------------------------------------------------------------------
________________
१४६
આનંદ પ્રવચન દર્શન તથા નાભિથી નીચેને ભાગ અશુભ નામ કર્મના ઉદયથી અશુભ કહ્યો છે. આંખનું કામ કાનથી લઈ શકશે? (સભામાંથી) નહિ. કાનનું કામ આંખ પણ કરી શકશે ? નહિ.
પ્રશ્ન–તિરસ્કાર ન ઘટે ?' સમાધાન–તિરસ્કારમાં અને સ્પર્શ કરવામાં અંતર છે.
પણ મુનિપણમાં તે તેવું કાંઈ નથી છતાં દોષવાળાને દીક્ષા આપવી નહિ તેવું સ્પષ્ટ વિધાન છે. ચાર વર્ષથી દીક્ષાની ચર્ચા ચાલે છે. તેમાં શાસનપ્રેમીઓ તથા શાસનને વિરોધીઓ એ બનેય પક્ષ એક સરખી રીતે કબૂલ કરે છે કે અઢાર દેલવાળાને દીક્ષા અપાય નહિ, તે તે અઢાર દેષમાં “જુગિત એ પણ દોષ છે એને અંગે કદી વિચાર કર્યો? પ્રવચન-સારોદ્વાર અને નિશીથ ચૂર્ણિમાં જુગિત ચાર જાતના રહ્યા છે. જાતિનું ગિત, કુલનું ગિત, શિલ્પનુંગિત, તથા શરીર જુગિત. જાતિ જુગિતમાં ઢેડ, ચમાર વગેરે જાણવા, અને તેને માટે શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યું છે કે અસ્પૃશ્ય એટલે તેને અડકી શકાય નહિ, કુલ જુગિત એટલે સ્પર્શ ખરો પણ ખરાબ કુળના, શિલ્પ ગિત તે ચામડાં, મચ્છી, માંસ વગેરે ધધો કરનાર તથા શરીર જુગિત તે ઠુંઠા–આંધળા વગેરે જાણવા.
હવે જે જૈનદર્શનમાં પૃથ્યાસ્પૃશ્યને વાંધો ન હોય તો મેક્ષના રાજમાર્ગ ચારિત્રમાં તેને નિષેધ કેમ કર્યો? વાત એ છે કે શાસ્ત્રમાં તે છે પણ આંખે જેવું નથી. આંધળે કહી દે કે જગતમાં લાલ, લીલું, પીળું છે જ નહિ તો તેથી તે નથી એમ કઈ કબૂલ કરશે કે?
પ્રશ્ન–અસ્પૃશ્યતા નિશ્ચયથી છે? સ્પર્શ કરે કે નહિ તે વાત - વ્યવહારની છે ?
વળી જે કર્મનું ફળ નિશ્ચિત માને તે અસ્પૃશ્યતા નિશ્ચયથી પણ થઈ ચૂકી. કર્મની નિશ્ચિતતા ન માને તે સ્વરૂપે તે આત્મા સિદ્ધ જ છે, અને એ રીતે તે મનુષ્યને વ્યવહાર માટે બોલવાને “ હકક નથી.
તિરસ્કાર એ જુદી વસ્તુ છે અને સ્પર્શ કરવો એ જુદી વસ્તુ
Page #176
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં અસ્પૃશ્યતાનું વિધાન
૧૪૭ છે. આપણી બહેન, બેટી કે માતા છેટે હેય ત્યારે આપણે અડતા નથી, અડીએ તે નાહીએ છીએ તેથી આપણે તેમને તિરસ્કાર કરીએ છીએ એમ કહી શકાશે નહિ. હિંદુ જાતિને અંગે અસ્પૃશ્યતાના પ્રશ્નને અંગે ન્યાય આપનારે આ વાત વિચારવી ઘટે છે. મેતી અને મગ સરખા ભાવે ન વેચાય. શાસ્ત્રકાર ત્યાં સુધી કહે છે કે જાતિએ નીચા તે કુળથી તે નીચા જ છે.
પ્રશ્ન-જાતિએ નીચા તે કમ્ ઊંચા ન થાય?
સમાધાન-મૂંગાને કેવળજ્ઞાન થાય તે જીભ આવી જશે? આંખ વગરનાને કેવળજ્ઞાન થાય તે હેળા પ્રાપ્ત થશે ? કેવળ જ્ઞાનીને પણ પહેલાંનાં કર્મોનું ફળ ભેગવવું પડે છે. કેઈ કુબડાને કેવળજ્ઞાન થાય, પછી શું તેનું શરીર સુધરી જશે ? અઘાતિ કર્મના ઉદયે થયેલી શરીરની પરિણતિ તે ઘાતિકને ક્ષય થયા છતાં મટતી નથી, હવે કહે કે ઊંચનીચ ગેત્ર તે અઘાતિ કે ઘાતિ ?
પ્રશ્ન–પણ નવાં કર્મ ન બાંધે તે ?
સમાધાન–તેથી જૂનાં કર્મ ભેગવ્યા વિના ચાલે નહિ. જેઓ એમ કહે છે કે જૈનદર્શનમાં ઊંચનીચાપણું, કે પૃણ્યાસ્પૃશ્યતા છે નહિ, તેઓ જૈનદર્શન પ્રત્યે ધ્યાન આપી શક્યા જ નથી. શાસ્ત્રકારે મેક્ષને મુખ્ય તથા જરૂરી માર્ગ ચારિત્ર કહ્યો છે. ત્યાં પણ અસ્પૃશ્યને દીક્ષામાં મના કરી છે.
ગૃહસ્થો માટે તે લેવા-દેવાનું, ભજનવ્યવહારનું, બેટી બેન લેવાદેવાનું, વ્યવહાર વગેરે અનેક કારણે છે.
પ્રશ્ન-કર્માદાનને વેપારી શિલ્પ જુગિતમાં ખરો ?
સમાધાન–ના ! શિલ્પ જુગિતમાં કયા લેવા તે માટે જુદી હકીકત જણાવેલી છે.
આત્માના ઉદયને એક જ માર્ગ દીક્ષા, તેને માટે જે નાલાયક ઠરે તે બીજા માટે સ્પર્શાદિમાં લાયક થઈ શકે ખરો ? એમ પ્રશ્ન થશે. (સભામાંથી) હા, જી.
પ્રશ્નકાર–ત્યારે એ ધર્મ શી રીતે કરે ?
Page #177
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન સમાધાન—કોઈ અસ્પૃશ્ય જિનેશ્વરની મૂર્તિ બનાવે તેને તમે રોકી શકો નહિ. જેમ પેલા ભીલે દ્રોણાચાર્ય'ની મૂર્તિનુ પૂજન કર્યું" હતું. રસ્તે જતા જૈન સાધુને કોઈ અસ્પૃશ્ય મસ્તક નમાવે તેમાં તમે વાંધા લઈ શકે નહિ; હિંસાદિના ત્યાગ કરે તેમાં જૈનદર્શનને વાંધા નથી. અન્ય દÖનીની માફક તમે તેમ કહી શકે તેમ નથી કે– स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः
૧૪૮
દેવ, ગુરૂ, ધર્મ વટલાતા નથી પણ વ્યવહાર વટલાય છે. દાખલાઓ કાયદાને બાધક નથી !!!
કહેવાનું તાત્પર્ય એ છે કે દેવ, ગુરુ, ધર્મ વટલાતા નથી પણ વ્યવહાર તદ્ન વટલાય છે, હવે તમને એ શંકા થશે કે મેતા, હરિકેશી તથા ચિત્રસ‘ભૂતિ આ ત્રણેયે દીક્ષા શી રીતે લીધી ? કેમકે અસ્પૃશ્યને દીક્ષા તા છે નહિ. આનું સમાધાન કરુ તે પહેલાં એક બીજી વાત પ્રત્યે ધ્યાન ખેંચુ' છુ. નાતના ચાપડામાં કાયદો હોય કે “કોઈપણ શ્રાવકે અભક્ષ્ય ખાવુ' નહિ, અપેય પીવુ નહિ, ડુંગળી-લસણ વગેરેને અડકવું (ખાવુ) નહિ,” છતાં જે કાઈ ખાય તા તે જવાબદારી વ્યક્તિની છે પણ નાતની નથી. તેવી રીતે શાસ્ત્ર તા સ્પષ્ટ વિધાન કર્યું" કે અસ્પૃશ્યને દીક્ષા અપાય નહિ, તેમાં આવા કદી બે-ત્રણ–દાખલા હાય તેથી વિધાનને (કાયદાને) ખાધ આવતા નથી. જેમ કાયદો તા કહે છે કે ચારી ન કરવી, જુગાર ન રમવા, વ્યભિચાર ન સેવવા છતાં કોઇ મનુષ્ય તે કરે છે, તે ઉપરથી તેમ કરવાના કાયદો છે તેમ કહી શકાય નહિ; ડાહ્યો માણસ એમ કદી કહી શકે નહિ કે દાખલાઓ કાયદાને ખાધક છે. હવે આપણે એ દૃષ્ટાંતામાં ઊંડા ઊતરીએ પણ તે વાંચી, સાંભળીને વિચારો !!!
શાસ્ત્રોને બદનામ કરી નહિ ! ! !
મેતા મુનિ કાણુ હતા ? માત્ર ચ’ડાલને ત્યાં જન્મ્યા હતા પણ તેમણે દૂધ પણ ચંડાલણીનું પીધું નથી, ત્યાં ઉછર્યો પણ નથી કે તે આચાર દેખ્યો પણ નથી, કેમકે જન્મ્યા તે જ વખતે સ`કેત મુજબ શેઠને ત્યાં તેમને લઈ જવામાં આવ્યા અને શેઠની મરેલી પુત્રીને
Page #178
--------------------------------------------------------------------------
________________
જનદર્શનમાં અસ્પૃશ્યતાનું વિધાન
૧૪૯ ચંડાલને ત્યાં લાવવામાં આવી હતી. જેઓ મેતાર્યનું દૃષ્ટાંત દેતા હોય તેઓ આ વાતને ભૂલી કેમ જાય છે? જન્મની સાથે જ કુળ ફરી ગયું હોય તેના જીવનમાં પ્રાયઃ તે કુળની અસર રહેતી નથી. પૂર્વભવના સંકેત મુજબ દેવતા મેતાર્યને દીક્ષા લેવાનું કહે છે પણ મેતાર્યનું લવલેશ મન નથી. દેવતા પરાણે અપાવવા ઈચ્છે છે. જેઓ અસ્પૃશ્યતાને અંગે મેતાર્યનું દષ્ટાંત આગળ ધરે છે, તેઓએ “પરાણે પણ દીક્ષા આપવી સારી છે,” એ દસ્તાવેજ ઉપર સહી કરી દેવી પડશે. હવે મેતાર્ય વરઘોડે ચઢીને પરણવા જાય છે, અને આઠ કન્યાઓ પણ પરણવાને માટે વલખા મારી રહી છે. ત્યાં પેલો દેવતા માતંગીણીના શરીરમાં પેસીને માતંગને મોઢે “આ તમારે પુત્ર છે તે સંબંધમાં બધે ખુલાસો કરે છે, તેથી તે માતંગ અને માતંગીણી બેય આવીને
આ તે અમારો પુત્ર છે” એમ કહીને મતાર્યને ગળે વળગી પડે છે. તથા હજારો મનુષ્ય વચ્ચે તે માતંગ શેઠને ત્યાં જન્મ વખતે થયેલી બાળકની અદલાબદલીની વાત સૂલી કરે છે. શેઠ ચુપ થાય છે. પેલી આઠે કન્યાએ વીલે મોઢે પાછી જાય છે. કહે, અસ્પૃશ્યતા ઊડી ગઈ કે સાબિત થઈ ?
મેતાયે દૂધ પણ ત્યાંનું પીધું નથી, માત્ર જન્મ ત્યાં હતા એટલી વાત ખુલ્લી થતાં તે વરઘેડે વિખરાઈ ગયો, અને આઠે કન્યાઓ ભાગી ગઈ. જૈનશાસનમાં અસ્પૃશ્યતા નથી તેવું કહેનારા આ વાત ભૂલી જાય છે ? ફરી દેવતા આવીને કહે છે “કેમ? હવે દીક્ષા લેવી છે ?” ત્યારે મેતાર્ચ શું કહે છે? તે વિચારે. “મારું નાક કપાઈ ગયું, દુનિયામાં માં દેખાડાય તેવું ન રહ્યું, હવે દીક્ષા લઉં શી રીતે ? જે આ કલંક ટળે તે દીક્ષા લઉં.” “જૈનદર્શનમાં અસ્પૃશ્યતા નથી તેવું કહેનારે મેતાર્યના પિતાના આ શબ્દ વિચારી લેવા. પિતાને દીક્ષાને ભાવ નથી. છતાં લાગેલું અસ્પૃશ્યતાનું કલંક ટળે તે દીક્ષા લેવા તૈયાર છે તો તે કલંકને કેટલી મહત્તા અપાતી હશે?
પછી દેવતા તે કલંક ટાળવા એક બકર આપે છે, શ્રી ડીને બદલે તે રત્નો મૂકે છે. આ રને નો થાળ લઈને ચંડાળ શ્રેણિકને
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૦
આનઃ પ્રવચન ન
તે રત્ના ભેટ કરે છે. શ્રેણિકવિચારે છે. કે આવાં રત્ના રાજ કયાંથી લાવે છે ? વળી ચંડાળને રાજ આવી ભેટ કરવાનુ કારણ પૂછે છે, ત્યારે ચ'ડાળ મેતા માટે કન્યાનું માગુ કરે છે. આ સાંભળીને શ્રેણિક લાલપીળા થઈ જાય છે. વિચારા કે જો અસ્પૃશ્યતા જેવું ન હોય તા ક્ષાયિક સમકિતના ધણી શ્રેણિક મહારાજા લાલપીળા થાત શું કામ ? શ્રેણિક તથા અભય વળી વિચારે છે કે જેની પાસે આટલુ દ્રવ્ય છે તે જરૂર બીજી પણ (રાજ્યને અ ંગે) ઉથલપાથલ કેમ ન કરે ? એવું વિચારી શ્રેણિક અને અભય બંને ઢેડને ઘેર જઈને ખકરા જુએ છે તા પ્રત્યક્ષ તેને રત્ના મૂકતા દેખે છે. તે બકરાને પેાતાને ત્યાં લાવે છે ત્યાં તા લીડી જ મૂકે છે. તેથી અભયકુમાર કહે છે કે એ ધન મેતા ના નસીખનુ છે તથા આમાં કાઇ દેવતાના ચમત્કાર છે.' એમ સમજીને ફરી તેને ઘેર બકરી બાંધી આવે છે. ફરીથી રત્નની ભેટ વારવાર માકલ્યા કરે છે. શ્રેણિક જ્યારે પૂછે છે, ત્યારે માંગણી તા કન્યાની કરે છે.
ત્યાર પછી રાજા શ્રેણિક માતંગને કહે છે કે- જો રાજગૃહીને (જે ખાર જોજન લાંબી અને નવ જોજન પહેાળી છે) ફરતા એક રાતમાં સાનાના કિલ્લા કરી દે. વૈભારિગિર પર પગથી (પાજ) બંધાવે તથા દરિયા અહી` લાવી તેમાં અસ્પૃશ્યતા ટાળવાના સંસ્કાર કરી પવિત્ર થાય તા કન્યા આપુ !!! આ ત્રણે વાતે દેવતાઇ છે કે બીજું કાંઈ ? તે તમે જાતે વિચારો. જૈનદર્શનમાં અસ્પૃશ્યતા છે કે નહિ? તમારી શક્તિ ન હોય અને તમે ન પાળી શકે। તે વાત જુદી છે, પણ તેથી શાસ્ત્રને બદનામ કરે નહિ !!!
હરિકેશી અને મેતાય જીની દીક્ષાને તીની પરંપરા સાથે ફાઇ પણ જાતના સંબંધ નથી !!!
જૈનશાસ્ત્ર આડે આવતું નથી ! !!
તે રાજકુળના હતા
હવે હરિકેશી મુનિની વાત વિચારશ. તે પણ જન્મ્યા પછી બહાર મૂકી દેવાયાથી ચંડાળને ત્યાં દૂધ ભેાજનાદિથી
Page #180
--------------------------------------------------------------------------
________________
જિનદર્શનમાં અસ્પૃશ્યતાનું વિધાન
૧૫૧ ઉછેરાયા હતા. મેતાર્યને કે હરિકેશીને કઈ પણ ગચ્છના કે સંપ્રદાયના મુનિએ દીક્ષા આપી નથી. હરિકેશી મુનિને પણ ગોચરીને અંગે. અસ્પૃશ્યતાના કારણે કેટલું વેઠવું પડે છે !
એક ઠેકાણે ગોચરી ગયા છે, તે મહોલ્લાના માણસે કહે છે કેઉચ્છિષ્ટ ભજન ફેંકી દઉં તે કબૂલ પણ તને આપું નહિ.” વળી ત્યાં વ્યાવહારિક જ્ઞાનદાતા ઉપાધ્યાય પિતાના વિદ્યાર્થીઓ પાસે હરિકેશીને માર મરાવે છે અને કાઢી મૂકવા માટે કહે છે, તેથી વિદ્યાથીઓ. મારવા દોડે છે તે વખતે દેવતા તે વિદ્યાર્થીઓને લેહી વમતા કરે છે તથા કેઈનાં અંગે પાંગ મરડી નાખે છે. હરિકેશીનું દૃષ્ટાંત દેનારે. આ વાત પણ કબુલવી જોઈશે કે એક મુનિના અપમાન ખાતર સેંકડેને લેહી વમતા કરવામાં વાંધો નથી !!! હરિકેશી. મુનિ થયા છે પણ ભિક્ષાદિ વ્યવહારમાં આવી મુસીબતે છતાં રોષ કરતા નથી. તેમને કઈ ગચ્છવાળા કે સંપ્રદાયવાળાએ દીક્ષા આપી નથી. દેવતાના બળે, પૂર્વભવના પુણ્ય બળે પ્રત્યેક બુદ્ધ જેવી સ્થિતિના યેગે દીક્ષા આવી જાય તેમાં જૈનશાસન આડે આવતું નથી. : હવે ચિત્રસંભૂતિ પણ ચંડાળ હતા. તેઓ મુનિ થયા છતાં ગામમાં
પેઠા તે માટે માર ખાવો પડે, એટલું જ નહિ પણ ગામમાંથી નીકળતાં નીકળતાં યે માર ખાધે. ને એવી સ્થિતિ ઊભી થઈ કે એમને આવું જીવન જીવવા કરતાં મરવું સારું લાગ્યું અને તેથી ડુંગર ઉપર ચઢી પૃપાપાત કરવાનો પ્રયત્ન કર્યો. આ ચિત્રસંભૂતિ મુનિને પણ કઈ પણ ગ૭વાળા મુનિએ દીક્ષા આપી નથી. ચિત્રસંભૂતિને તેજલેશ્યા મૂકવી પડી પછી રાજા વગેરે નમતા આવ્યા, વળી નિયાણું કરવું પડયું. આ બધી વાતે પ્રત્યક્ષ છતાં એક જ વાત પકડી રાખવી એને અર્થ શો ? કઈ હિંદીએ અમુકનાં ખૂન કર્યા તેથી એમ કહેવું કે હિંદીઓ ખૂની છે, તે શું ન્યાયયુકત છે !!!
એક વખત બે ઘડી પણ નીતિ કે કુળને મદ થાય તે આગલા. ભવમાં નીચપણું ભેગવવું પડે છે. મનુષ્ય ભવમાં જાય તે નીચ ગોત્રમાં ઉપજે, તિર્યંચમાં પણ ગધેડો કે કૂતર વગેરે થાય. અરે !
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫ર
આનંદ પ્રવચન દર્શન દેવલોકે ઉપજે તે પણ કિબિષીયે દેવ થાય. જેમ દુષ્કૃત્યને અંગે આ નિયમ તેમજ બે ઘડી ધર્મકૃત્ય થાય તે જન્માંતરમાં ઊંચી સ્થિતિ પ્રાપ્ત થાય. આ જીવ ધર્મની કિંમત સમજતું નથી. અને તેથી જ જ્ઞાનીઓ તેને અજ્ઞાની કહે છે. આહાર, શરીર, ઈન્દ્રિ, વિષયો અને તેનાં સાધનમાં જ મશગુલ રહેવું એ અજ્ઞાન છે. સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર એ ધર્મ છે તેની કિંમત સમજવી જોઈએ. તે બે રીતે થાય (૧) લૌકિક તથા (૨) લોકોત્તર દષ્ટિએ ધર્મની કિંમત સમજાશે ત્યારે કાળા મહેલવાળા શ્રાવકેએ પિતાને અધમી તરીકે જાહેર કેમ કર્યા તે ખ્યાલમાં આવશે.
IIIIIIII
૦ બધા ભવ કર્મથી થએલા છે. કર્મનું મૂળ કષાય છે. સંસાર કર્મ અને
કષાયને છેદ વિતરાગના આશ્રયથી થાય છે. ૦ આપે ભયાકુલ આ ભવસમુદ્રથી અનંતા પ્રાણુઓ બચાવ્યા મારા
એકના સમુદ્ધારમાં શું માટે વિચાર હોય?
ரரரரரரரரரரரரரர
Page #182
--------------------------------------------------------------------------
________________
ધર્મનાં ચિહ્નો
[ જ્યાં ધર્મના અક્ષરો ન મળે તેવા ક્ષેત્રનું નામ વ્યવહારથી ) અનાર્યક્ષેત્ર કહેવામાં આવે છે. ધર્મમાં પ્રવર્તમાન થવાની ઈચ્છા અને તે છે II ઈચ્છાને સફળ થવાનાં સાધને આર્યક્ષેત્રમાં હોય છે.
આર્યોનું મંતવ્ય-આહાર, નિદ્રા, ભય, અને મિથુન એ ચારની પ્રવૃત્તિમાં મનુષ્ય જીવનની સફળતા નથી, પણ ધર્મની પ્રવૃત્તિ કરવામાં છે.
ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા અને નિર્મળ બેધ તે ધર્મવૃક્ષનાં 1 ડાળાં છે. આ હેાય તે ધર્મ છે તેમ સમજી શકાય છે. આથી આ ચાર વસ્તુ ધર્મનાં ચિહ્નો છે. 1.
આર્યક્ષેત્રમાં ઊંચામાં ઊંચી ચીજ ધર્મ आदार्य दाक्षिण्य पापजुगुप्साथ निर्मलो बोधः । लिङ्घानि धर्म सिध्धेः प्र येण जनप्रियत्वं च ॥ (षोडश).
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીમદ્દ હરિભદ્રસૂરિજી મહારાજા ભવ્યજીવોના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં પ્રથમ જણાવી ગયા કે ધર્મની વાસના આર્યક્ષેત્રમાં રહેલી છે. જ્યાં સ્વને પણ ધર્મના અક્ષરો ન મળે તેવા ક્ષેત્રનું નામ વ્યવહારથી અનાર્યક્ષેત્ર કહેવામાં આવે છે. ધર્મમાં પ્રવર્તમાન થવાની ઈચ્છા અને તે ઈચ્છાને સફળ કરવાનાં અનેકવિધ સાધનો આર્યક્ષેત્રમાં સ્વાભાવિક હોય છે; આર્યક્ષેત્રને મનુષ્ય ધર્મ કરવામાં પોતાની સફળતા માને છે. આર્યોમાં એ સંસ્કાર પડેલ જ હોય છે કે આ મનુષ્ય જીવનમાં કંઈક ધર્મ કરીશું તે જ જિંદગી સફળ થશે.
આદનિદ્રામથથન ર એ લોકમાં સર્વ પ્રકારના જીવની સામાન્ય સ્થિતિ સંજ્ઞાને અનુસરતા સ્વરૂપમાં વર્ણવેલી છે. આર્યોનું
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૪ .
આનંદ પ્રવચન દર્શન એ મંતવ્ય છે કે આહાર, નિદ્રા, ભય અને મથુન એ ચારે તે મનુષ્ય તથા પશુમાં સરખાં છે એટલે કે મનુષ્ય જીવનની સફળતા આ ચારની પ્રવૃત્તિમાં નથી પણ ધર્મમાં પ્રવૃત્તિ કરવામાં છે. આમાં રહેલા આ સહજ મંતવ્યથી દરેક પોતાને ધમી ગણવા તૈયાર રહે છે. પિતાને જે કઈ પમી કહે તે ખુશખુશ થાય છે; કારણ કે આર્યક્ષેત્રમાં ધર્મને ઊંચામાં ઊંચી ચીજ ગણવામાં આવેલી છે. અર્થાત મનપસંદ ચીજના સારા યા નરસા શબ્દો શ્રવણેન્દ્રિયને સાંભળવા અત્યંત મધુર લાગે છે.
અનાદિ સંસ્કારનો પ્રત્યક્ષ પ્રભાવ ! જે ધર્મ મનુષ્ય જીવનને સફળ કરે તેવો ધર્મ આપણાથી થયે કે નહિ તે આપણે પારખી શકતા નથી, અને જ્યારે હેય, ઉપાદેય વગરની સ્થિતિ હોય તે ઘાંચીને બળદ ફર્યા કરે તે ઉદ્યમ ગણાય. વસ્તુત: એ આંધળિયા ઉદ્યમમાં આત્માનું વળે નહિ. ધર્મ કરીએ પણ આત્મામાં ધર્મના અંકુરે, થડ, ડાળી, પાંદડાં, ફૂલ કે ફળ શું થયું તે જણાય નહિ, ધર્મ કેટલે થયે, કે થયો વગેરેની સમજ ન પડે તો ધર્મ માટે પણ તે ઉદ્યમ આત્માને શી રીતે આગળ વધારી શકે ? ધર્મ એ બાહ્ય રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દવાળી ચીજ નથી કે જેથી થયેલે કે ન થયેલો જાણી શકાય. અર્થાત ધર્મ એ ઈન્દ્રિયો દ્વારા દેખી કે જાણી શકાય તેમ નથી, છતાં ધમને ન જ જાણી શકાય તેમ પણ નથી
શાસ્ત્રકારો કહે છે કે કેટલાક પદાર્થો સાક્ષાત્ જણાય, જ્યારે કેટલાક પદાર્થો તેનાં ચિહ્નો દ્વારા જણાય છે. ચૂલાની પાસે હોઈએ તે અગ્નિ સાક્ષાત્ દેખીએ છીએ. જ્યારે ચૂલે ન દેખાય તેટલા દૂર હઈએ કે બહારના ભાગમાં હોઈએ તે પણ ધુમાડા દ્વારા એ અગ્નિ હોવાનું આપણે જાણી શકીએ છીએ. તે પ્રમાણે જ્ઞાની પુરુષે પણ ધર્મને તેનાં ચિહ્નોથી જાણી શકે છે. આપણે ધર્મને સાક્ષાત્ ન જાણી શકીએ પણ તેના ચિહ્નો દ્વારા એ જાણી શકીએ. વૃક્ષનું થડ, ડાળ, પાંદડું, ફૂલ, ફળ એ બધું બહાર જણાય પણ તે બધાને આધાર
Page #184
--------------------------------------------------------------------------
________________
ધર્મનાં ચિહ્નો
૧૫૫. તેનું મૂળ છે, કે જે બહાર જણાતું નથી. થડ, ડાળી, તથા પાંદડાંના પ્રમાણ ઉપરથી જમીનમાં દટાયેલું ઝાડનું મૂળ કેટલું ઊંડું ગયું હશે. તે પણ સમજી શકીએ છીએ, અનુમાન કરી શકીએ છીએ. તેમ આત્મામાં રહેલે ધર્મ થડ, ડાળાં વગેરેની જેમ બહાર દેખાતાં ચિહ્નોથી જાણ શકાય તેમ છે. શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી ડાળાં, પાંખડાં વગેરે દ્વારાએ ધર્મ તપાસવાનું, (આત્મામાં ધર્મ છે કે નહિ તે નિહાળવાનું) કહે છે. તે ડાળાં, પાંખડાં કયાં? ઔદાર્ય દાક્ષિણ્ય વગેરે.
આ જગમાં અનાદિકાલથી આ આત્માને “અહીંથી લઉં કે તહીંથી લઉ એવો સંસ્કાર પડે છે. બે-ત્રણ વર્ષનું બાળક હાથમાં રૂપીઓ લઈ માલ લેવા જાય તો તેને કઈ આપે નહિ છતાં તેના હાથમાંથી રૂપીઓ લઈ લે તો ખરા !! એ રૂપીએ છેડાવ સહેલ નથી; ઘણું મુશ્કેલ છે. રૂપીઆ માટે (રૂપીઓ ન છોડવા માટે) વલુરાં ભરે, બચકાં ભરે, પગ પછાડે, ચીસે નાંખે, બધુંયે કરે પણ પીઓ. છોડે નહિ, હા ! રોતાં રોતાં થાકે, સૂએ, ઊંઘી જાય પછી રૂપીઓ કે પૈસે જે હોય તે એના હાથમાંથી લઈ લે તેનું તેને ભાન નથી, જાગ્યા પછી રૂપીઆ કે પૈસાને તે સંભારતું પણ નથી. બાલ્યવયમાં રૂપીઓ છૂટ નથી એટલે કે એવા તીવ્ર લેભના અનાદિ સંસ્કારને પ્રત્યક્ષ પ્રભાવ છે.
ધર્મનું પહેલું ચિહ્ન : ઔદાય હવે “લની જગ્યાએ “દ મૂકેઃ અર્થાત્ લઉ”ને સ્થાને “દઉં? આવી ભાવનાથી ભરપૂર બને, લેવા દેવાના કાટલાં જુદાં રાખવાનું કાર્ય મનુષ્યોને ન શોભે. આ સંસ્કાર થાય, વધે, જાગે તે માને. કે એમાં કલ્યાણ છે. ધર્મને એ પ્રથમ અંકુરે. દેવાની ભાવનામાં કલ્યાણની બુદ્ધિ કેટલી ? એ બુદ્ધિનું જેટલું પ્રમાણ તેટલે ધર્મ, દેવાની ભાવનાને બદલે લેવાનું તથા સંઘરવાનું મન તેટલી કલ્યાણ-- બુદ્ધિ ઓછી, તેટલે ધર્મ છે. ધર્મનું પહેલું ચિહ્ન ઔદાર્ય છે. દેવામાં કલ્યાણબુદ્ધિ માને, પછી દે પોતાની શક્તિ પ્રમાણે દાનને ધર્મનું ચિહ્ન કહ્યું, કારણ કે દેવાને આધાર તે શક્તિ પર અવલએલ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૬
આનંદ પ્રવચન દર્શન છે. ઔદાર્યની ભાવના છતાં પ્રવૃત્તિ બધાની સરખી થવી મુશ્કેલ છે, તેમજ જગતમાં બધા કાર્ય માં બધાની તેવી ભાવનાવાળાની બુદ્ધિ સરખી ચાલે તેમ નથી. ઘણું છોકરાને માબાપ દોરીને, રોવડાવીને, ટાંગાટોળી કરીને નિશાળે લઈ જાય છે. રમત છેડવી પડે છે તે છોકરાને આકરું લાગે છે તેવી રીતે આ જીવને સ્વાર્થ છે અને પરમાર્થ આગળ કરો તે પણ ઘણું જ આકરું લાગે છે.
ધમનાં ચાર ચિહ્નો ! ! ! છોકરાં નિશાળે માબાપના કહેવાથી જાય છે, તેમ ધર્મના તમામ રસ્તા આપણે સમજી ગયા હોઈએ એવું બને નહિ. પહેલવહેલાં આપણે અજ્ઞાન હોઈએ તે કઈ રીતિએ ધર્મ કરે? છતાં ઘર્મિષ્ટના કહેવાથી ધર્મ કરાય, તેમને ધર્મ કરવાનું ના કહેતાં મનમાં સંકેચ થાય તેનું નામ દાક્ષિણ્ય. આ જેઓમાં હોય તેઓમાં ધર્મનું બીજું ચિહ્ન છે તેમ સમજવું. દાક્ષિણ્ય સારું અને ખોટું બેય કામ કરાવે. પાડેલીએ બે દસ્તાવેજ લખ્યું હોય ત્યાં શરમ કે લાલચ ખાતર શાખ કરાય તે ધર્મનું ચિહ્ન નથી, પણ દાક્ષિણ્ય શબ્દને દુરુપયોગ ન થાય માટે આગળ જણાવે છે કે ધર્મનું ત્રીજુ ચિહ્ન પાપ જુગુપ્સા છે. આ ત્રીજા ચિહ્નવાળે આત્મા, જ્યાં પાપ જાણે, સમજે કે સાંભળે કે તરત તેની, અને તેના માર્ગની નિંદા કરે. અનાદિના અજ્ઞાનથી થયેલા પાપને પણ આપણે શ્રી તીર્થંકરદેવની વાણી અનુસાર, તે પાપની નિંદા કરવાપૂર્વક દૂર કરી શકીએ છીએ. ઘર્મના ત્રીજા લક્ષણવાળો. આત્મા પાપના કોઈપણ કાર્યને મન, વચન, કાયાથી અનુમોદે નહિ અને પાપકાર્યોની વિવિધ ત્રિવિધ નિંદા કરે.
બાહ્ય સ્નાન જેમ શરીર પરના કચરા સાથે કસ્તુરીન વિલેપનને પણ જોઈ નાખે છે, તેમ અજ્ઞાન જીવ પાપ-પુણ્યની વહેંચણી ન કરી શકવાના કારણે પાપને પુણ્ય તથા પુણ્યને પાપ કહી પાપની નિંદા - કરતાં પુણ્યની નિંદા પણ કરી દે છે, કારણ કે તેનામાં નિર્મળ બેધ નથીઃ માટે ધર્મનું ચોથું ચિહ્ન નિર્મળાબેધ છે. નિર્મળબોધ જેને થાય તે આત્મા પુણ્યને પુણ્ય, પાપને પાપ, આશ્રવને આશ્રવ, બંધનને
Page #186
--------------------------------------------------------------------------
________________
ધનાં ચિહ્નો
૧૫૭
ખંધન, ભવકારણને ભવકારણ તરીકે વસ્તુને યથારસ્વરૂપે સમજી શકે છે. નિર્મળખાધમાં કેાઈની સાક્ષી લેવી પડે તેમ નથી.
આત્મામાં ધમ થયા છે કે નહિ તે જાણવાનાં, તેની સિદ્ધિનાં, પ્રતીતિનાં આ ચિહ્નો છે. આ ચિહ્નો તરફ દિલ ન લાગતુ' હાય તેા આત્મામાં ધમ થયા નથી એમ સમજવું. ધનું પાંચમું ચિહ્ન ‘લાકપ્રિયપણું” છે પણ એ ચિહ્ન નિયમવાળું નથી, એટલે ત્યાં ‘પ્રાયઃ’ શબ્દ મૂકયા અર્થાત્ એ ચિહ્ન ઘણાભાગે હાય. વિવેકી મનુષ્યને તે વહાલા જ લાગે, આવા સુંદર સમાન ગુણવાળાને દેખી તેવા ગુણવાળા સજ્જને રાજી થાય માટે ધર્મનાં ચાર ચિહ્નો ધરાવનારા પ્રાયઃ લેાકપ્રિય હોય એટલે ઘણું કરીને ત્યાં પાંચમુ· ચિહ્ન પણ હોય. જે આત્મામાં પૂર્વે કથન કરેલાં આ પાંચ ચિહ્નો પેાતામાં જણાય તા સમજવું કે આત્મામાં ધર્મની અસર થયેલી છે, કારણ કે આ ધર્મ પ્રતીતિ કરવાનું માપકયંત્ર છે. આ રીતે ધનાં ચિહ્ન જાણી, ધને ટકાવવા, વધારવા શુભ ઉદ્યમ કરશે તે આ ભવ-પરભવ કલ્યાણની પરપરા પામી છેલ્લે મેાક્ષના શાશ્વત્ સુખને વિષે વિરાજમાન થશે.
.
O
ખીજાએ પેાકાર કરીને કહે છે કે અમારી પરીક્ષા ન કરવી. તેમ જ અમારા આગમાની પણુ પરીક્ષા ન કરવી તે પણ જનતાનું ભાળપણ આશ્ચર્ય છે કે મેાક્ષની ઈચ્છા હૈાવા છતાં તેની પાસે સરળ ભાવે ઢાડી જાય છે.
દેવ, આગમ, ધર્મ અને ગુરુઓને હું પ્રાણ! જો તું હુ ંમેશાં અહી’ મુકિત માટે આરાધતા હાય તા જે કલેશના સમૂહથી રહિત હાય તેઓની સેવા કર, કારણ કે સાધ્ય મેાક્ષપદ તેને અનુકુળ હોય તે સેવવાજોઈએ.
Page #187
--------------------------------------------------------------------------
________________
શા ની
એટલે તરી શકે અને તારી શકે
[ કષાયોનું પાતાળપણું, દાનસચિ, મધ્યમ ગુણોની પ્રાપ્તિ વગેરે સદ્ગુણોથી મનુષ્યપણું મળી શકે છે. પુણ્ય-પાપ આપણે લાવી કે કાઢી શકતા નથી. પણ પુણ્ય અને પાપનાં બંધ થવાનાં કારણેને સ્વીકારીએ તે પુણ્યપાપ આપોઆપ બંધ થાય છે.
આ જીવ મેહમાયાની મદિરામાં એ મસ્ત બને છે કે સ્ત્રી, પુત્ર, સંપત્તિ બધાને દેખે છે પણ પિતાને ઓળખતા નથી.
કસ્તુરી મૃગ કસ્તુરી માટે દોડાદોડ કરે છે. પણ કસ્તુરી પિતાની આ પાસે છે, તેને ખ્યાલ તેને નથી. તેમ જીવ પુણ્ય-સુખ માટે ધમપછાડા મારે આ છે, પણ સુખનાં સાધને પોતાનામાં છે તેનું ભાન તેને નથી.
અપલક્ષણ મેળવવા નિશાળે રાખવી પડતી નથી. સારાં લક્ષણો માટે જ નિશાળની જરૂર છે. જીવને ઠેકાણે લાવવા માટે જ જિનેશ્વરને ઉપદેશની આ જરૂર છે.
જીવનમાં ભાવદયા ન આવે ત્યાં સુધી ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા' જેવું છે.
- માનવભવ દુર્લભ છે. આ ભવમાં જ ઉદ્ભરવાને માર્ગ મેળવી શકાય I તેમ છે. પાપથી દૂજે તે પણ માનવભવ સાર્થક છે. જ્ઞાની છે કે જેને
આત્મામાં જ્ઞાન પરિણમ્યું હેય]
ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः। स्वयं तीर्गा भवाम्भोधेः परांस्तारयितुं क्षमः ॥
જેવું કારણ તેવું કાર્ય શાસ્ત્રકાર મહારાજા શ્રીમન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજ શ્રી ભવ્યજીના ઉપકાર માટે અષ્ટકજી નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે સંસાર એ એક સમુદ્ર છે: સમુદ્રમાં
Page #188
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની
૧૫૮
ગયેલી ચીજ હાથ આવતી નથી તેમ સંસાર-સમુદ્રમાં મેળવેલું મનુષ્યપણું ગયું તે તે ફરીને મળવું ઘણું મુશ્કેલ છે. એ મુશ્કેલીનું સ્વરૂપ, કારણ વગેરે સમજવું જોઈએ. મનુષ્યત્વપણું કયારે મળે? પ્રકૃતિએ કષાયોનું પાતાળપણું, દાનરૂચિપણું તથા મધ્યમ ગુણેની પ્રાપ્તિ થાય ત્યારે જ મનુષ્યપણું મળી શકે. ઈચ્છા રાખ્યા માત્રથી કાંઈ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તે ઈચ્છા છે અગર ન
પણ કારણે મળે તે જ કાર્યસિદ્ધિ થાય છે. જે એમ ન હોય તે દુઃખ, દુર્ગતિ, કે પાપની કઈ ઈચ્છા કરતું નથી છતાં જીવને એ કયાંથી વળગે છે ?
કઈ રગને ઈચ્છતું નથી, તમામ આરોગ્યને ઈરછે છે છતાં રોગી કેટલા નજરે પડે છે? રોગની ઈચ્છા ન હોવા છતાં પણ રોગનાં કારણે મળે તો રાગ જ થાયઃ આરોગ્યતા પણ આરોગ્યતાનાં કારણે મળે તે જ સાંપડે. ઈચ્છા સુખની હોય છતાં કારણે દુઃખનાં મળે તે દુ:ખ જ નીપજે, નહિ તે જગતમાં દુઃખની ઈચ્છા કેને છે? સર્વને સુખની જ ઈચ્છા છે ! ઈચ્છા સદ્દગતિની છતાં તેનાં કારણે ન મેળવીએ તે તે કયાંથી મળે? સદગતિની ઈચ્છા છતાંયે કારણે મેળવીએ દુર્ગતિનાં તે સદગતિ કયાંથી મળે? દુર્ગતિ જ મળે.
મનુષ્યદેહની પ્રાપ્તિ કેટલાયે જીવ કાગડા, કૂતરા, બિલાડા, પાડા, બળદ, કીડી, મકેડી, ફળ, ફૂલ વગેરેનાં અવતાર (નિ)માં છે એ જ મનુષ્ય ન થયા અને આપણે થયા તેનું કારણ શું ? જેવા જીવ આપણે છીએ તેવા તેઓ પણ જીવ જ છે ને? છતાં આપણને મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ જાત, કુળ વગેરે બધું મળ્યું અને એ જીવને મનુષ્યપણું ન મળ્યું તેમાં કોઈ કારણ તે ખરું કે નહિ ? એ જીવોએ મનુષ્યપણું પામવા ગ્ય કારણે મેળવ્યા નહિ, તેથી તેઓ મનુષ્ય ન થયા અને આપણે તેવાં કારણે મેળવ્યાં માટે મનુષ્ય થયા; આ પેઢી (મનુષ્યપણાની) કઈ સિલિકથી ઊભી કરી? મનુષ્યપણાની ગતિ, આયુષ્ય, પંચેદ્રિયપણું વગેરે જ્યારે નીપજાવ્યાં (ઊભાં કર્યા)
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૦
*
આનંદ પ્રવચન દર્શન
ત્યારે આ પેઢી ઊભી થઈ અહીં આવ્યા પહેલાં આપણે માબાપને કે માબાપ આપણને ઓળખતા નહોતા. જ્યાં આપણે જન્મ લીધે છે ત્યાં શું માબાપ વગેરેને પસંદ કરીને આપણે આવ્યા છીએ? કે આપણને માબાપે પસંદ કર્યા છે? મનુષ્યપણાની ગતિ અને આયુષ્ય. બાંધ્યાં તેથી મનુષ્ય માતાની કુખે અવતર્યા.
જેવાં કર્મ તેવી ગતિ આદિ સમજવાં. કર્મ કર્મ” એવા શબ્દો પોકારીએ પણ એનું વરૂપ, પ્રકાર, પરિણામાદિ ન જાણીએ. તે શું વળે ? સારા કર્મોથી સારી ગતિ આદિ, નઠારાં કર્મોથી નઠારી ગતિ આદિ થાય. કર્મ પકડીને લવાય કે કાઢી મુકાય તેવી ચીજ નથી. મનુષ્યપણાનું કર્મ લાવ્યું (પકડીને) આવતું નથી કે કાઢયું જતું નથી, તે તેને લાવવાને અગર કાઢવાને વિચાર નકામે છે. પણ કેટલીક વખત એમ બને છે કે તેનાં કારણેને લાવવાની તથા કાઢવાની. શક્તિ આપણી હોય છે. દીવાના અજવાળાને મૂઠી ભરીને કે ઘડામાં ભરીને આપણે લાવી શકતા નથી કે સુપડાથી કે સાવરણીથી કાઢી શકતા નથી, છતાં પણ અજવાળું લાવવામાં તથા કાઢવાનાં કારણો આપણા હાથમાં છે. જ્યારે જ્યારે અજવાળાની જરૂર પડે ત્યારે ત્યારે દી કરીએ અને ન જોઈએ ત્યારે ઓલવી નાખીએઃ તેવી રીતે પૂણ્ય-પાપ લાવી કે કાઢી શકીએ તેમ નથી પણ તેનાં કારણ તરીકેની પ્રવૃત્તિ કરીએ તે પુણ્ય-પાપ આપોઆપ આવે અને ચાલ્યાં જાય. જેમ દવે કરવાથી તથા ઓલવવાથી અજવાળું તથા અંધારું આપોઆપ આવે અને ચાલ્યા જાય છે.
સ્વરૂપ તથા સંપત્તિને ખ્યાલ મનુષ્યભવરૂપી આ પેઢીમાં, થેલીમાં સિલિક શી છે? આયુષ્યની અપેક્ષાએ શી સ્થિતિ છે? તે વિચારે. એક શેઠનો કરે છત્રીસ હજાર રૂપીઆ લઈ મુંબઈ ગયા અને ત્યાં તેણે તે સિલિકથી પેઢી. બોલી, મુનિમ રાખે, પેઢી મુનિમને સોંપી. કેટલેક દિવસે તેના ગામને એક ગૃહસ્થ આ, પેલા શેઠના છોકરાને પૂછ્યું કે-“ભાઈ, પેઢી કેમ ચાલે છે?” તેણે કહ્યું: “મુનિમ ચલાવે છે. ગૃહસ્થ શિખામણ
Page #190
--------------------------------------------------------------------------
________________
શાની
આપી કે “હાથનું બાળ્યું ને પરનું સમાયું?” માટે તારે કાંઈ ધ્યાન રાખવું જોઈએ. આથી શેઠને છેક દુકાન પ્રત્યે પિતાની બેદરકારી માટે શરમાવે અને ચોપડા લઈ વહીવટ જેવા બેઠો : ને જતાં તેને માલુમ પડયું કે આઠ હજાર રૂપીઆ તે એવા ઈસમ (આશામીએ)ને ધીરવામાં આવ્યા છે કે જેનું નામનિશાન નથી. અઢારથી વીસ હજારનું લેણું, દેણદાર કબુલે છે પણ સિલિકમાં (ઘર) તેટલાં નળિયાં પણ નથી. હવે બાકીના આઠ હજાર રૂપિયા જેઓની પાસે લેણા છે, તેઓ છે સદ્ધર, પણ એક રહે ઘાટકોપર તે એક રહે પરેલ, ત્યારે એક રહે પાલવા બંદર, રૂપિયા ખર્ચે ત્યારે રૂપિયા આવે, એ કેમ પાલવે ? વિચારો કે આ વેપારીની વલે શી ?
એ જ રીતે મનુષ્યભવ ધારણ કરનાર જીવ ( આ વેપારી) વધારેમાં વધારે છત્રીસ હજારની મૂડી લઈ આવ્યા છેએને સમજણે થતાં અઢ ર-વીસ વર્ષ પસાર થઈ જાય છે. પોતાની સિલિકનું ભાન થવામાં તેટલે વખત પસાર થાય છે. પચાસ સાઠ વર્ષની વય પછી ધાર્મિક જ્ઞાન મેળવવાનું મન થાય પણ પછી મળવું ઘણું મુશ્કેલ છે. દુનિયાદારી (કક્કા)નું જ્ઞાન પણ બાળપણમાં મળ્યું તે મળ્યું : જે તે વયમાં ન ભણે અને વય વધી ગઈ તે આવતી જિંદગીએ એ વાત ગઈ ! રીઢા ઘડે કાંઠા ચડે ? ન ચડે.
જેમાં આ જીવ રાત્રિદિવસ તલાલીન છે, તેવી દુનિયાદારીના જ્ઞાનને મેળવવા પણ પચાસ વર્ષ પછી કોઈ તૈયાર થતો નથી (કેમકે પછી જ્ઞાન પ્રાપ્ત થવું મુશ્કેલ છે) તે તે વયે ધાર્મિક જ્ઞાન મેળવા માગે તે ક્યાંથી પ્રાપ્ત થાય? હવે રહ્યા વીસથી ત્રીસ ઃ એક દિવસે બે દિવસનું આયુષ્ય કેઈ ભોગવી શકતો નથીએક ભગવાય ત્યારે બીજું મળે, પાંચમનું આયુષ્ય ભગવાય ત્યારે છટ્રનું આયુષ્ય મળે. છત્રીસ હજારના માલનું શું થાય છે તેનું કાંઈ ભાન છે? દારૂડીઓ જેમ મૂછ ખાઈને પડી રહ્યો હોય, તેને જગતનું ભાન હોતું નથી તેમ આ આત્માને પણ પિતાનું, પિતે કેણુ છે તે, પિતાની પરિસ્થિતિનું, તેમજ પોતે કર્યો અને શાથી પડયે એનું
૧૧
Page #191
--------------------------------------------------------------------------
________________
-
આનંદ પ્રવચન દર્શન
ભાન નથી, મેહમદિરાના છાકમાં છકેલા આ જીવને પોતાના સ્વરૂપને તથા પોતાની સંપત્તિને ખ્યાલ જ નથી.
ખરેખરી (મેટામાં મોટી ખામી ! દુનિયામાં આંખ એ રતન ગણાય છે. આંખ ખરી ઉપયોગી ચીજ છે છતાં એ આંખમાં રહેલી મોટામાં મોટી બદી આપણે ખ્યાલમાં નથી. આંખ આખા જગતને દેખે, પાટડે, બારી, જાળી, ગોખલા બધું દેખે, પણ પિતાને ન દેખે, તેવી રીતે આ જીવ મોહમાયાની મદિરામાં એવો મસ્ત બન્યા છે કે બાળપણમાં મા, બાપ, ભાઈ વગેરેને દેખે છે, રમત થયા એટલે ગઠિયાને દેખે છે, ભણતે થયો એટલે વિદ્યાર્થીઓને દેખે છે, પર એટલે સ્ત્રીને દેખે છે અને પરિવારવાળે થયો એટલે પુત્રપુત્રી વગેરેને દેખે છે અને છેલ્લે મરણ વખતે શરીરને (જડજીવનને) ઝંખે છે પણ પળવાર પણ જીવ પિતાને નથી દેખતે કે નથી ઝંખતે. આ આત્માએ આખી જિંદગી બીજું બધું તપાસ્યું પણ પિતાને કયારે તપાસ્યા ? “હું કોણ? મારું શું થશે? હું શું લઈને આવ્યો હતે ? શું મેળવ્યું ? શું ગુમાવ્યું? શી દશા ? આ દશા શાથી?” એવું ક્યારે વિચાર્યું?
ઉડાઉ માણસ કેથળી સામે જોતું નથી, એ તે ખરચે જ જાય છે, છેવટે કથળી ખાલી થયેથી ટાંટિયા ઘસવા વખત આવે છે. તેવી રીતે આ જીવ પણ આયુષ્યને ભેગવે જ જાય છે, વેડફે જ જાય છે પણ નવી આવકને વિચાર સરખો કરતું નથી. દુનિયામાં જે માત્ર ખર્ચવાની જ વાત કરે છે અને આવકની વાત નથી કરતો તે છેલછબીલા જેવો ગણાય છે. આ જીવની પણ એ જ દશા છે. આવી દશાવાળાને આવક ગમતી નથી એમ નહિ પણ આવકના રસ્તા ખબર તે પડવા જોઈએ ને ! તેમ મનુષ્યપણામાંયે જીવને પુણ્યના રસ્તા જાણવા તે જોઈએ ને ! પુણ્યના રસ્તા બહારથી લાવવાના નથી પણ પિતાના આત્મામાં જ છે. - કસ્તુરી મૃગ પોતાની હૂંટીમાં રહેલી કરતુરીની ગંધથી તે લેવાને બહાર દેટ મૂકે છે. પણ બહાર હોય તે મળે ને? તે નિરાશ
Page #192
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની
૧૬૩
થઈને બેસે છે, વળી ગંધ આવે છે, વળી ફરી દોટ મૂકે છે, તેવી જ રીતે મનુષ્યની પુણ્યપ્રકૃતિ બાંધવાની તાકાત પિતાની પાસે જ છે; કાંઈ બીજા પાસેથી લાવવાની નથી. જેનેતરોમાં તે એવી માન્યતા છે કે ઈશ્વર ધારે તે પિતાની મરજી મુજબની ગતિમાં જીવને મેકલે પણ જૈનદર્શનમાં એવી માન્યતા નથી. ગતિની પ્રાપ્તિ કર્મને આધારે જ છે, કરેલાં કર્મોની જવાબદારી–જોખમદારી જીવને પિતાને જ શિર છે.
ઈશ્વરને ઉપદેશ ઉપકારક તમારામાં (જૈનદર્શનમાં) ઈશ્વર પ્રસન્ન થઈને દેવલોક આપવાને નથી. જ્યારે ઈશ્વર દેવલોક આપવાનું નથી તે તેની ભક્તિ શા માટે કરવી? આવી શંકા બાળકને થાય એ સ્વાભાવિક છે, માટે તેને ઉપાલંભ આપવાનો નથી પણ એ શંકાનું સમાધાન કરવું જોઈએ. નાનાં બાળકને જ્યાં સુધી તેના સંસ્કાર દઢ ન થાય ત્યાં સુધી માબાપે ઉત્તર દેવાની છૂટ રાખવી જોઈએ.
ચાલતાં ચાલતાં એક મનુષ્યને વિચાર થયો કે, “પદાર્થ જેવા માટે આંખ છે તે અજવાળાનું કામ શું ? અજવાળું અછતા પદાર્થને બતાવવાનું નથી કે છતા પદાર્થને ઓળખાવવાનું નથી તો અજવાળાની શી જરૂર ? આ શંકાનું સમાધાન પણ સ્પષ્ટ છે. આંખ ખી હોય, પદાર્થ પણ સાફ હેય છતાં અજવાળા વિના દેખાય નહિ તેમ સ્વર્ગાદિનાં કારણે પણ આપણને પરમેશ્વરના ઉપદેશ રૂપ પ્રકાશથી જ માલૂમ પડે છે. જેમ પદાર્થના અવલોકનમાં પ્રકાશ આવશ્યક છે તેમજ સ્વર્ગ, મુકિત આદિનાં કારણે બતાવવામાં, સંવર નિર્ભર પુણ્યના ઉપાય બતાવવામાં શ્રી જિનેશ્વરદેવને ઉપદેશ પરમ આવશ્યક છે.
અહીં વળી શંકાને સ્થાન છે કે અજવાળાથી જેમ સારા પદાર્થો દેખાય તેમ ખરાબ પણ દેખાયને ? તેમ શ્રી જિનેશ્વરદેવને ઉપદેશ સ્વર્ગાદિનાં કારણે બતાવે તે સાથે નરકાદિનાં પણ બતાવે ને?
વાત ખરી. કટે વાગવામાં અજવાળું કારણભૂત નથી પણ ચાલવું એ જ કારણભૂત છે અર્થાત્ કટાથી બચવું હોય તો અજવાળું જ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૪
આનંદ પ્રવચન દર્શન
કામનુ' છે, કેમ કે અજવાળુ કાંટાથી મચાવનારું છે : તેવી રીતે આ જીવ પાપની પ્રવૃત્તિમાં, માયા મમતામાં, માહમાં પોતાની મેળે જ લાગેલા–વળગેલા છે, તેમાં એને કાંઈ શીખવવુ પડતું નથી. જગતમાં કરાડે નિશાળા, શિક્ષકા અને પુસ્તકા છે; કાઈ લુચ્ચાઈ લફ ંગાઈ શીખવે છે ? ના ! તેા દુનિયામાં લુચ્ચાઈ વગેરે ભારાભાર કેમ દેખાય છે? કહેા કે દેખી દેખીને શીખાય છે. સામાને અનીતિ કરતા દેખવાથી જીવને અનીતિ ઝટ ચાંટે (વળગે) છે; નીતિ કરનારને દેખવાથી નીતિ ચાંટતી નથી.
તાત્પર્ય એ છે કે ડગલે ડગલે વિધાવાનુ છે, ખચવાનુ` માત્ર અજવાળાની મદદ હાય તો જ! પાપમાં પ્રવર્તાવુ, અધર્મ આચરવા એ તા. ડગલે ને પગલે છે. પુણ્ય, નિર્જરા તથા મેાક્ષમાના આદરમાં જ વાર લાગે છે. કાઈ ને સામાયિક કરતા જોઇને કંટલા સામાયિક કરવા ભેગા થયા? કાઈ નહિ. બેચાર જણા લડે ત્યાં લેાકો તરત ભેગા થાય છે અને કલાક-દોઢ કલાક ખાસ્સા ઊભા રહે છે, તેમાં શુ મેળવે છે ? અપલક્ષણમાં તમને તરત નાતરું દેવુ પડતું નથી. જયારે સુલક્ષણ તરફ નાતરું દેવા છતાંયે આવતા નથી ! અપલક્ષણ તરફ તા પાણીના રેલાની જેમ પ્રવાહ (ગતિ) રહેલ જ છે. આરંભ,. પરિગ્રહ, વિષય, કષાય તરફ તે! સૌ તૈયાર જ છે! શ્રી જિનેશ્વરદેવાની ભકિતનું વિધાન
આ જીવ વગર ઉપદેશે અંધારામાં આથડવાની ધમાલ તા ચાલુ કરી રહેલા છે. એની વલે શી? એને ખસ માત્ર ખાવુ પીવુ, માજમજા માનવી વગેરે દુનિયાદારીની જ પ્રવૃત્તિ સૂઝે છે પણ પાતે કાણુ ? પેાતાની દશા કઈ ? તેવી દશા શાથી થઈ? એ કેમ દૂર થાય ? વગેરે વિચાર આ જીવને કયારે આવ્યા ? આ વિચાર જ્યારે આવે ત્યારે તે ભાવયા સમજવી.
ભાવયા અને દ્રવ્યયામાં માટે ફરક છે દ્રવ્યયા સમજુ અને અણસમજી બન્ને કરી શકે છે. કાઈ ને વાગ્યુ હાય તા તે જોઈને સુસલમાનને પણુ દયા આવશે. દ્રવ્યયાના વિચારો તો કર જાતમાં
Page #194
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની
૧૬૫
પણ છે પણ આત્માના વિચારા કયાં ? ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા ! અર્થાત્ પૈસા બચાવવા માટે અબજોનું પાણી કરનાર આ આત્મા છે. એક જીવનના બચાવ માટે આટલા ઉદ્યમ છતાં અનંતા જન્મમરણનાં કારણાથી કંટાળતાયે નથી !
સૌ જીવવા ઇચ્છે છે; મરણુથી બધા ડરે છે પણ તે ચાલુ મરણથી. આકી તા અનેક મરણાની સામગ્રી તૈયાર કરે છે. મેાહનીય કર્મીની સીત્તેર કાડાકાડી સાગરાપમની સ્થિતિ ખાંધે તેમાં કેટલાં વર્ષે જોઈ એ ? તેત્રીશ સાગરે પમે એક મરણુ તા ચાકકસ જ છે. સીત્તેર કાડાકીડી સાગરોપમ સુધી થવાવાળા જન્મમરણના પાર નથી. દેવ, ગુરુ, ધ એ ત્રણ તત્ત્વ સિવાય બીજો વિચાર મનમાં લાવે નહિ પણ તે ક્યારે ? સીત્તેર સાગરોપમના મરણથી ડર્યા ત્યારે ? ભાવદયા એ જ. આ બિચારા જ્ઞાનાવરણીયાદિ કર્માંના ઝપાટામાં પડયા છે તેમાંથી ખર્ચે કેમ તેવા વિચાર તે ભાવયા. પણ જે પેાતાનું શરીર ન દેખે તે પારકું શી રીતે દેખે ? પેાતાની સ્થિતિના જેને ખ્યાલ નથી તે પારકી સ્થિતિ શી રીતે દેખે ? પેાતાની સ્થિતિના જેને ખ્યાલ નથી તે પારકી સ્થિતિ શી રીતે જોઈ શકે ? તે ભાવયા આવવી ઘણી મુશ્કેલ છે. આ ભાવયા ન આવે ત્યાં સુધી ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા' જેવી દશા છે. એક આ ભવના મરણથી બધા ડરે છે પણુ અનંતા મરણના ડર નથી ! જ્યાં સુધી આ સંબંધી વિચાર નથી તે તેમાં પ્રવૃત્તિ તા થાય જ શી રીતે ? જિનેશ્વરદેવનાં વચના જીવ જાણે કે ન જાણે તાયે તેની પાપપ્રવૃત્તિ તા ચાલુ જ છે. સંસારવૃદ્ધિનાં, સંસારના અંતનાં કર્મ આવવાનાં તથા રાકવાનાં વગેરે રસ્તા ઇશ્વર બતાવે છે તેથી તેમના ઉપકાર છે. તેમને પૂજવા, આરાધવાનુ એક જ કારણ છે. દીવામાં તેલ પૂરા એટલે દીવા શુ કરે છે ? એ કાંઇ કચરા કાઢે છે ? ના ! પણ દીવાના પ્રતાપે કચરા કાઢી શકીએ, હી। પારખી શકીએ અને સાનુ–રૂપ જોઈ શકીએ છીએ. દીવા ગુલ થયા એટલે હીરા તથા કાચમાં, સાચા અને ફુટકિયા મેાતીમાં, સેાના, રૂપા અને પિત્તળ, કલાઈમાં ફરક કયા ? પદાર્થ દીવાથી જોઈ શકીએ માટે તેમાં તેલ
Page #195
--------------------------------------------------------------------------
________________
- આનંદ પ્રવચન દર્શન પૂરીએ છીએ. જે દી ન હોય તે અંધારામાં ધળું અને કાળું બધુ સરખું છે. તેમ શ્રી જિનેશ્વરદેવને ઉપદેશ ન મળ્યો હોત તે કર્મન તથા મેક્ષનાં કારણેને ભેદ ભ્રમજાત જ કયાંથી? આ જ કારણે શ્રી જિનેશ્વરદેવની ભક્તિરૂપી દિપક પ્રદીપ્ત (જાજ્વલ્યમાન) રાખે જોઈ એક શ્રી જિનેશ્વરદેવની ભક્તિનું વિધાન એટલા માટે જ છે.
મનુષ્યભવ અતિ દુર્લભ કરેલાં કર્માનુસારે જ ગતિ મળવાની છે. જે આપણે કૃત્યે ખરાબ કરીએ તે સદગતિએ મોકલવાની ઈશ્વરની તાકાત નથી. સદ્દગતિ-દુર્ગતિ સારાં-નરસાં કર્મને આભારી છે. નરભવરૂપી પેઢીમાં ધમધોકાર વેપાર ચલાવીએ છીએ. આ પેઢીમાં ત્રણ રકમ જમા છે :
१ 'पयइ तणु कसाओ' २ दानरुइ ३ मज्झिम गुणो अ
આ ત્રણ પૈકી “સ્વભાવે પાતળા કક્ષાએ એક રકમ: જેના કષાયે પાતળા હતા તે જ મનુષ્યપણુમાં આવેલા છે. ત્યારે પ્રશ્ન થશે કે એકેદ્રિય માત્રને કષાયો પાતળા છે તે તે મનુષ્ય કેમ નથી થતા માટે આગળ બીજી રકમ દાનરૂચિપણાની જણાવી.
દાન કેવું અને દાનની રૂચિ એ બેમાં આકાશપાતાલ એટલે ફરક છે. ભરાવા આવનારી ટીપમાં પિતે જાણે કે અમુકે બે હજાર ભર્યા છે માટે પિતાને પણ તેટલા ભરવા પડશે એટલે આખી દુનિયાની પીંજણ પછ તેટલા તે ન જ આપે. પંદરસે રૂપીએ પતે એટલે પાંચસો બચ્યા એમ પોતે માને. અહીં જરૂર એણે દાન તે દીધું પણ ભાવના નથી, દાનની રૂચિ ત્યાં નથી. આ રીતે દધેલા દાનથી મનુષ્યપણું ન મળે. આવાના “પાંચસે બચા” એ શબ્દ પર વિચારીએ તે આપેલા પન્નરસેં એળે ગયા ! | દારૂચિવાળો તે એમ માને કે સંસારરૂપી હેળીમાં બધું સળગી તે રહ્યું છે તેમાંથી કાઢયું એટલું બચ્ચું ! દીધું (દાન) એટલું બચાવ્યું ! પાતળા કષાવાળે હેય, દાનરૂચિ ધરાવનાર હોય પણ
Page #196
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની
૧૬૭ તેયે લુચ્ચા, નિંદાખેર, કે નિર્લજજ ન હોવા જોઈએ. એવા અવગુણ હોય તે મનુષ્યપણું ન બાંધે. લજજા, દાક્ષિણ્ય આદિ સદ્ગુણસંપન્ન હોય તે મનુષ્યપણું મેળવી શકે છે.
મનુષ્યભવ દુર્લભ છે એ સમજવું મુશ્કેલ નથી. એક રાજાએ એક વખત પ્રધાન સાથે વિચાર કર્યો કે આ રીતે પ્રજાને લૂંટીને ધન ભેળું કરવું એ ઠીક નહિ. પ્રધાને સલાહ આપી કે પ્રજાની મૂડી. જાણું રાખવી, જેથી આપણને ખપ પડે ત્યારે કામ આવે. રાજાએ પૂછ્યું: “પણ પારકી મૂડી જાણવી શી રીતે ? એમ કાંઈ કઈ પોતાની મૂડી આવીને જણાવી જાય ખરા ? ” પ્રધાને એક આબાદ યુકિત બતાવી. કે જેથી પ્રજા પોતાની મેળે જ આવીને પોતાની મૂડી નોંધાવી જાય. કિંમતી જરિયાન વાવટા કરાવવામાં આવ્યા અને રાજ્ય તરફથી જાહેર કરવામાં આવ્યું કે કોટિધ્વજને તે વાવટો આપવામાં આવશે અને દરબારમાં તેમની બેઠક આગળ રહેશે. આથી લોકે લલચાણ; પિતાની મૂડી બતાવીને વાવટે લાવવા લાગ્યા. એક અનુભવી શેઠે. વિચાર્યું કે જરૂર દાળમાં કાળું છે. એ ફૂલણજી ન બને, તે કેટિવજ ન ગણાય, વાવટો ન લાવ્યું અને દરબાર વખતે પિતાની બેઠક પાછળ ગઈ તેની દરકાર કરી નહિ. આ વાત પોતાના ઘરના. જુવાનિયાઓ (જુવાન છોકરાઓને)ને ગમી નહિ, પણ પિતાનું નહિ ચાલવાથી પરાણે મૌન રહ્યા.
એક વખત મેક (પ્રસંગ) એવો બન્યો કે કામ આવી પડવાથી શેઠ દેશાંતર ગયા. છોકરાઓ એ તકે વાવટે લેવા લલચાણ, વાવટે ત્યારે જ મળે કે નગદ કોડ ભેગા કરવા જ જોઈએ. એટલે પિતાને ત્યાંનો કિંમતી માલ સસ્ત વેચીને પણ તાબડબ કોડ ભેગા કર્યા દરબારને દેખાડીને વાવટો લાવ્યા અને કટિવજ ગણુયા. શેઠ ઘેરા આવ્યા. બનેલા બનાવથી માહિતગાર થયા, દીલગીર થયા. છોકરાઓને ઠપકો આપીને કાઢી મૂક્યા. શેઠે કહ્યું કેઃ “નાદાન છોકરાઓ! તમે વિસ કોડની કિંમતના હીરા માણેક રત્ન વગેરેને પાણીના મૂલ્ય. કાઢી નાંખ્યા ! જાઓ, એ લઈને આવો, પછી ઘરમાં પસાશે !”
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬૮
આનંદ પ્રવચન દર્શન બાપે આ છેકરાઓને કાઢી મૂક્યા હવે એ છોકરાઓ વેડફાઈ ગયેલો. વીસ કોડને એ ઝવેરાતને માલ પાછો ક્યાંથી લાવે?
શાસ્ત્રકાર કહે છે કે દેવનું આરાધન કરે, દેવ સંતુષ્ટ થાય તે હજી દેવતાઈ ચમત્કારથી માલ પાછો લાવવાનું બને પણ આ મનુષ્યભવ મળવો ઘણું જ મુશ્કેલ છે. ગયેલે મનુષ્યભવ અપાવવાની તાકાત દેવતામાં પણ નથી. આહાર, શરીર, ઇદ્રિયે, વિ, વિષયેનાં સાધન અને આબરૂ-આ છ વાતમાં જે મનુષ્યભવ હારી ગયા તો ફરી દેવસહાયે પણ એ મળી શકે તેમ નથી. જે દેવતામાં એ સામર્થ્ય હેય તે એ દેવો પોતે એકેદ્રિયમાં શું કામ જાય? તે જ જ્ઞાની કે જેના આત્મામાં જ્ઞાન પરિણમ્યું છે, અને પિતે તરી બીજાને તારવાને સમર્થ છે.
દેવતાથી પણ ન આપી શકાય તેવા દુર્લભ મનુષ્યભવથી કાર્ય કરવાનું શું એ વિચાર્યું ? આ ચાલુ પંચાત તે દરેક ભવમાં કરી છે. સ્થાનનાં, ધનમાલનાં, કુટુંબકબીલાનાં રક્ષણ તે ભવે ભવે ઘણુએ કર્યા. તિર્યંચના ભાવમાં પણ એ તે કર્યું, આ ભવમાં વધારે શું કર્યું? આહાર, શરીર, ઈન્દ્રિયો, વિષયો એ તે ત્યાં પણ હતા. સંસારસમુદ્રથી ઉદ્ધરવાને માર્ગ તે કેવળ અહીં જ મેળવી શકાય તેમ છે. એ માર્ગ શી રીતે પ્રાપ્ત કરાય? પહેલાં તે જડ ચેતનને વિભાગ કરવાનું જ્ઞાન મેળવે. પોતાનું મનપસંદ જ્ઞાન તેને જ્ઞાન ન સમજવું. આથી પુસ્તકના જ્ઞાનને અનાદર કરવાનું કહેતું નથી. કેસેટમાં ઊતરેલાં સ્તવને, ચત્યવંદને, પદો એ કેનું કલ્યાણ કરે? એમાં કેસેટને કાંઈ લેવાદેવા નથી, કેમકે એ જડ છે, તેમ આ આત્મા જડ-ચેતનના વિભાગને ન સમજે, કર્મબંધન તથા કર્મના અંતના ભેદને ન જાણે, સંસાર અને મેક્ષના સ્વરૂપનું અંતર ન અવેલેકે ત્યાં સુધી તેનું જ્ઞાન કેસેટ જેવું છે.
આત્મામાં જ્ઞાન પરિણમ્યું હોય તે તે આત્મા કઈ સ્થિતિમાં હોય ! અગ્નિથી દઝાય એવું સમજયા તે સ્વપ્નમાં અગ્નિ દેખે
Page #198
--------------------------------------------------------------------------
________________
^
^
^
જ્ઞાની તે એમાં હાથ ઘાલો છો ખરા? નહિ ! અગ્નિથી દઝાય એ વાત રૂંવાડે રૂંવાડે સજડ થઈ ગઈ છે. અગ્નિને તો અંશેયે અનુભવ છે પણ સર્પ સામે આવે ત્યારે તેના મેંમાં અંગુઠે ઘાલે છે? સર્પના કંસને અનુભવ નથી પણ સાંભળવા માત્રથી જીવને એટલી તીવ્ર અસર થઈ છે કે સ્વપ્નમાંયે તે સાપના મેમાં અંગુઠે ઘાલતા નથી. સ્વપ્નમાં સાપ આવ્યો; શરીરને વીંટા એવું દેખાય તે વખતે ભય હાડોહાડ વ્યાપે છે. એ મનુષ્ય એ વખતે કદી જાગૃત થાય છે તે વખતે (જાગૃતાવસ્થામાં) ત્યાં કાંઈ સર્પ નથી પણ છતાંએ તેની છાતી ધડકે છે, અંગ ધ્રૂજે છે, સ્વર વિચિત્ર થઈ જાય છે.
સ્વપ્નના આવા દશ્યની જે આટલી અસર થાય છે તે જેણે શાસ્ત્ર દ્વારા પાપનાં ફળ શ્રવણ કર્યા છે, દેખ્યાં છે (શાસ્ત્ર પર અટળ શ્રદ્ધા છે. શાસ્ત્રમાં આત્મા-પરિણત છે), તે પાપથી કેમ કે નહિ ? અવશ્યમેવ પ્રજે અને ઘરે જ ! જેટલો ધ્રુજારે એ છો તેટલી શ્રદ્ધા ઓછી ! તદ્દન નાનું બાળક સાપથી પણ ડરતું નથી. કારણ કે તેને સાપને નુકસાનની ખબર નથી તેમ જેને પાપની ખરી શ્રદ્ધા થઈ ન હોય તેને પાપને પૂજારો ક્યાંથી હોય ? જેને સાપના ડરની માલુમ છે તે બેટા સાપથી પણ ડરી જાય છે, “સાપ નીકળે ” એ શબ્દ શ્રવણ માત્રથી ચમકે છે, તેમ પાપ તથા તેના ફળની માહિતીવાળા “પાપ” શબ્દથી પણ ધ્રુજી ઉઠે ! આને બદલે આપણી પરિસ્થિતિ શી છે તે વિચારો ! પાપને ડર તે નહિ પણ પાપમાં પ્રવર્તન છતાંયે અમે કેવું કર્યું?” આવું ગુમાન ! પાપની પ્રેમપૂર્વક પ્રશંસા ! અરે! પાપને પાપ ગણાવનારની પણ મશ્કરી કરે ! આ પોથાં જ્ઞાની પણ શા કામને? શ્રી જિનેશ્વરદેવ પાપની- આ દશા બતાવે છે. આ જાણીએ છતાં પાપમાં રાચીએ, પાપની દુર્ગછા ન કરીએ એ દશા કઈ?
જ્ઞાની તે કે જેના આત્મામાં જ્ઞાન પરિણમ્યું હેય.
ધુમાડાના ગોટાથી જેમ અગ્નિનું અનુમાન થાય તેમ ક્રિયાની પ્રવૃત્તિના આધારે ત્યાં જ્ઞાન હેવાનું મનાય, જે કિયામાં તત્પર હોય તે જ્ઞાની; નહિ તે એ દુનિયાદારીના વકીલ. સજા થાય તે આપીને
Page #199
--------------------------------------------------------------------------
________________
s
૧૯૦
આનંદ પ્રવચન દર્શન
થાય, આરાપી છૂટી જાય તે! કાળું માં ફરિયાદીનું થાય પણ વકીલને કાંઇ લેવાદેવા નહિ, તેવી રીતે માત્ર વાયડી વાર્તા કરનારા, કારી લુખ્ખી દલીલા કરનારા પણ પેાતાના આત્માને ક્રિયામાં નહિ જોડનારા એ વસ્તુત: જ્ઞાની નથી.
આત્માની પરિણતિએ જ્ઞાન પ્રાપ્ત કરનાર જ્ઞાની સંસારના માહથી વિરમેલ હોય છે, જિતેન્દ્રિય હાય છે, સવનિર્જરાને ભાવિત કરનારા હાય છે. તથા આત્માને યાવત્ માસે પહોંચાડનારા હાય છે. આવા જ્ઞાની, આવા મહાપુરુષ હોય તેા જ સ'સારસમુદ્રથી તરી શકે છે અને બીજાને તારવાને સમર્થ થાય છે.
૭
°
.
છ
અનાદિ દુઃખની પરપરાનું કારણ અનિષ્ટ સયોગા છે. માટે અનિષ્ટ સયેાગાની સામે ધસારા કરે.
જેટલા અંશે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચૈત્ર, તેટલા અ ંશે કર્મના બંધ છે.
લેાકેાત્તર માર્ગની સાધના લૌકિકષ્ટને વળગી રહે। ત્યાંસુધી નહિ
થાય
શ્રીજિનેશ્વર મહારાજની વાણી સિવાય કાઇ પણ આત્મ સાચી સ્વતંત્રતા હાથ કરી શકતેા નથી.
•天
Page #200
--------------------------------------------------------------------------
________________
!
28)
દેવની આરાધના આશાનો અભ્યાસ
એટલે
[ દરેક ધર્મમાં દેવ, ગુરુ અને ધર્મ ત્રણ તત્વ છે. આપણુ દેવ IF I “જિન” એટલે આપણે જેને કહેવાઈએ છીએ. ઋષભદેવ, મહાવીર બધા
જિન છે તેથી જનમત અનાદિને છે. દેવની ઉત્પત્તિ વિના ગુરુ કે ધર્મ | તત્વ પ્રગટ થતું નથી. તેથી દેવદીપક અનેક દીપક પ્રગટાવી શકે છે.
તીર્થકર ભગવાન પિતાની શક્તિથી કેવલ્ય દશાને પ્રાપ્ત કરે છે. તીર્થકરની પૂજા, સેવા, ભક્તિ બધું ત્યાગની બુદ્ધિ માટે છે. અઢાર દોષને દાહ ન થાય ત્યાં સુધી તીર્થકર ભગવાનની ઉત્તમતા બરાબર વી નથી. - દેવના આદર્શ ચરિત્રને અનુસાર ચાલવાવાળા તે ગુરુ અને દેવનું ! આદર્શ ચરિત્ર તે ધર્મ. દેવનું આરાધન એટલે તેમની આજ્ઞાને અભ્યાસ.]
(૧)
यस्य चाराधनोपायः, सदाज्ञाभ्यास एव हि । यथाशक्तिविधानेन, नियमात् स फलप्रदः ॥६॥
અનાદિનો જેનો મત. શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી ભવ્ય જીવોના હિતને માટે શ્રી અષ્ટક' નામના પ્રકરણની રચના કરતાં શ્રી મહાદેવ નામના પ્રથમ અષ્ટકમાં જણાવે છે કે જગતમાં દરેકે દરેક મતની પ્રવૃત્તિ, તે તે મતનું ધ્યેય વગેરે તે તે મતના. અધિષ્ઠાતાને અવલંબીને હોય છે.
વિષ્ણુદેવને માનનારા વૈષ્ણવ, શિવ નામના દેવને માનનારા શિવ, અને કબીરને માનનારા કબીરપંથી છે, તેવી રીતે આપણે પણ જિનદેવને માનનારા હોવાથી જૈન કહેવાઈએ છીએ, આ મુજબ બીજા
Page #201
--------------------------------------------------------------------------
________________
१७२
આનંદ પ્રવચન દેશન
પણ અનેક મતાના નામ દેવને આશ્રીને પડેલાં હેાય છે. અને તે વર્તમાનમાં પ્રાયઃ બધાને અનુભવગમ્ય છે. દેવના દેવત્વને લક્ષીને પૂજન, નમન, વંદન શરૂ રહે છે. તે તે મતની માન્યતાએ અગર ઈચ્છા તે તે મતના અધિષ્ઠાતા દેવે તરફથી પ્રસિદ્ધ થયેલી હોય છે. આથી કેાઈ પણ મતને તપાસતાં પહેલાં તેમાં ત્રણ તત્ત્વ માલમ પડે છે અને તે ત્રણુ તત્ત્વ છે: ૧. દેવ, ૨. ગુરુ અને ૩. ધ.
શકા—દેવ તત્ત્વના આધારે જ મતની ઉત્પત્તિ હોવા છતાં ઉત્પાદક લાંખા કાળ જીવતા નથી, અને સ'ચાલક ગુરુવર્યાથી તે મત લાંબા કાળ ટકી શકે છે, હયાતી ભાગવી શકે છે, તેા પછી તે ગુરુઓના નામથી તે ધર્મ અને ધી એ કેમ એળખાતા નથી ?
સમાધાન—પ્રથમ તે મતની ઉત્પત્તિ દેવથી છે એટલે ઉત્પત્તિ અને સ્થાપનાના હિસાબે પ્રથમના નામથી ચાલે છે, પ્રથમના જેવી પ્રભાવિકતા પ્રાય: બીજામાં હાતી નથી.
વિશેષમાં કાઈપણ જગ્યાએ ધર્મતત્ત્વ ચાલ્યુ' અને પછી દેવ થયા અને ગુરુ થયા એમ નથી. તેમ જ કેાપણુ જગ્યા પર પ્રથમ ગુરુતત્ત્વ ચાલ્યું અને પછી દેત્રતત્ત્વ અને ધર્મતત્ત્વ ચાલ્યુ. એવુ' પ્રાયઃ બન્યું નથી, મનતુ નથી અને બનશે પણ નહિ. તેમ આપણા જૈન-મતમાં પણ જગત્વંદ્ય જિનેશ્વરની ઉત્પત્તિ વગર ગુરુતત્ત્વ તથા ધર્મતત્ત્વની ઉત્પત્તિ નથી.
જરૂર આમા ફરક એટલેા છે કે આપણે આપણા મતને અનાદિપણે માનીએ છીએ જ્યારે ખીજાએ અનાદિ માનતા નથી, કદાચ માનવા જાય તા પણ અાફ્રિ તરીકેની માન્યતા સ્વીકારવી પડે છે.
આપણા મત જાતિને અવલ બીને પ્રવર્તે લેા છે, અને બીજાઓના મત વ્યક્તિને અવલબીને પ્રવતેલા છે, વ્યક્તિની અપેક્ષાએ વિષ્ણુને માનનારા વૈષ્ણવા, શિવને માનનારા શૈવા વગેરે છે.
જેવી રીતે બધા મત વ્યક્તિની જોખમદારી પર છે, અને તેમાં વ્યક્તિનું અનાદિપણું નથી બલ્કે આદિપણું હોવાથી તે તે મ આદિપણાના અંગીકાર કરે છે; અર્થાત્ જગતભરના બધા મતા
Page #202
--------------------------------------------------------------------------
________________
ધ્રુવની આરાધના
૧૭૩
આદિપણાના સહેજે સ્વીકાર કરે છે. જેમ વિષ્ણુની ઉત્પત્તિ પછી વૈષ્ણવ વગેરે વગેરે અનેક પુરાવાથી આદિપણું સિદ્ધ કરવામાં વધુ. દલીલ-યુક્તિની જરૂર નથી; પણ જૈનમત આદિપણાને સ્વીકારતા નથી, બલ્કે કોઈ પણ દલીલથી આદિપણાની સિદ્ધિ થતી નથી.
અનાદિકાળને જૈન મત છે, અને કોઈપણ વ્યક્તિ મુખ્ય સંચાલક તરીકે હાય છતાં દરેકે દરેક તીથંકરના સમયમાં બધાએ જૈન તરીકે મશહુર છે, હતા અને રહેશે અને અનાદિપણાની સાક્ષી જૈન શબ્દ પૂરતા હતા, પૂરે છે અને પૂરશે તેમાં શંકાને લેશભર સ્થાન નથી.
(૨)
જીતવાની એકસરખી પદ્ધતિ. વ્યક્તિના સ્થાપેલા ધમ, વ્યક્તિએ એ કહેલા ધર્મ, વ્યકિતઓએ ચલાવેલા ધમ તે તે વ્યક્તિના જન્મ પછી જ હોય છે, અને તે કિત અનાદિના હોય પણ નહિ અને તેથી જ તેણે કથન કરેલા ધર્મ પણુ અનાદિના હાય જ નહિ. આ બીનાને આપણે પૂર્વે વિસ્તારથી વિચારી ગયા. હવે અહીં જૈન શાસનમાં શ્રી ઋષભમત, શ્રી શાંતિમત, શ્રી પામત, અને શ્રી વીરમત એવા નામથી મત ચાલ્યા નથી. પ્રશ્ન—વીરશાસન કહેવાય છે ને ?
સમાધાન~વીરશાસનને સેવવાવાળાને શ્રી ઋષભદેવના અનુયાયી નહિ, એમ કહી શકાય જ નહિ. જેમ વિષ્ણુના અનુયાયી તે શૈવ નહિ, તેવી રીતે અહીં શ્રી વીરપ્રભુના અનુયાયી હોય તે એકલા પ્રભુ વીરને જ માને એમ નહિ, પણ ભૂતકાળના તી કરી અને વમાનકાળના વિહરમાના તથા ભવિષ્યકાળમાં થનારા બધાના અનુયાયી ગણાય, અને તેથી ભૂત–વ માન અને ભવિષ્યકાળમાં કે કેાઈપણ તીથ કરના શાસનમાં આરાધના કરનાર તે વ્યકિત તે જૈન તરીકે ગણી શકાશે. અર્થાત્ આથી તમારા પ્રશ્નના ઉકેલ સહેલાઈથી આવી ગયા અને તે સમજાઈ ગયા કે પ્રભુ મહાવીરે આચ્છાદિત થયેલ તત્ત્વ પ્રકાશિત કર્યું" તેથી વીરશાસનના અનુયાયીઓ જેવા પ્રભુ મહાવીરદેવને માને—પૂજે તેવી
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૪
આનંદ પ્રવચન દર્શન રીતે સઘળા તીર્થકરોને માને અને પૂજે છે. વીરશાસન એટલે જેનશાસન કહેવામાં લેશભર દોષ નથી. વસ્તુત વીરશાસન = જૈનશાસન.
આ બાબતની વધુ સાક્ષી શ્રી પંચમંગળ મહામૃત સ્કંધ શ્રી નવકાર મંત્ર પૂરે છે. અને શ્રી નવકાર મહામંત્રમાં એ ખૂબી છે કે ત્યાં પ્રથમ પઢમાં નમો અરિહંતા કહ્યું પણ ત્યાં નો વારસ, નમો જમરણ પૂ. ગુરુપદના સ્થાને નવો જોમર્સ, નમો વંતુર ઈત્યાદિ નામ ન રાખ્યાં. આ નામ નહીં રાખવાનું કારણ વિચારાય તે રહેજે સમજાઈ જાય તેમ છે કે પ્રભુમાગમાં વ્યક્તિની એટલી બધી વિશિષ્ટતા નથી કે જેટલી વિશિષ્ટતા જાતિની છે. વ્યક્તિના સંબંધે રાગવાળ થવું એ પણ એક વિષ છે. વ્યકિતને રાગી નિરાગી બનવા જતાં રાગી બની જવાનો સંભવ છે, તેથી જાતિની અધિકતા ગણી અને જાતિમાં પણ ગુણને લીધે જ અધિકતા છે. - આ વ્યકિતનું શાસન નથી, જિન એ જાતિવાચક નામ છે. વ્યક્તિવાચક “જિન” શબ્દ નથી. જિન એટલે રાગદ્વેષને જીતનાર, એ કોઈપણ કાળ નથી જે કાળમાં રાગદ્વેષ છતાતા ન હોય. અનાદિ કાળથી રાગદ્વેષ જીતવાની એકસરખી પદ્ધતિ હતી, છે અને હશે. શ્રી ઋષભદેવથી શ્રી મહાવીરદેવ સુધીના બધાયે વ્યકિતગત તીર્થકરે. ખરા, પણ તે બધાની ગણના “નમો અરિહંતાણું” જાતિવાચક પદમાં અંતર્ગત છે. અનાદિકાળમાં રાગદ્વેષને જીતનારા એકલા પ્રભુમહાવીર હતા, પ્રભુ ઋષભદેવ હતા એમ નહિ પણ પૂર્વે ઘણા હતા. વર્તમાનમાં વિદ્યમાન છે અને ભવિષ્યમાં જીતનારા થશે અને બધાની રાગદ્વેષ જીતવાની પદ્ધતિ એક સરખી છે.
(૩)
એક દેવદીપક અનાદિનું તીર્થ હોવા છતાં રાગદ્વેષ જીતવાની પ્રવૃત્તિ પૂ. તીર્થકરે જન્મ અને જન્મ્યા બાદ દીક્ષા લઈ ઉગ્ર તપશ્ચર્યાનું સેવન કરી કૈવલ્યજ્ઞાન પામી તીર્થ સ્થાપે ત્યારે જ શરૂ થાય. અર્થાતું શાસન
Page #204
--------------------------------------------------------------------------
________________
ધ્રુવની આરાધના
૧૭૫
સ'ચાલક ગણધરોની સ્થાપના, અને સાથે સાથે દ્વાદશાંગી તથા સાધુ સાધ્વી–શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે.
તીર્થંકરા તીર્થ સ્થાપે નહિ, ત્યાં સુધી ન તા ગુરુતત્ત્વ અને ન તેા ધર્મતત્ત્વ. આ બે મહાન તત્ત્વમાંનું એકે તત્ત્વ હાતું નથી. શ્રી ઋષભદેવજી પહેલાં દેવ કે ગુરુતત્ત્વ હતું જ નહિ. આ ઉપરથી એક નિયમ થયા કે દેવની ઉત્પત્તિ વગર ગુરુ કે ધર્મતત્ત્વને પ્રગટાવે છે. એટલે એક દેવદીપક અનેક દીપકે! પ્રગટાવી શકે છે. કલ્યાણ ખેંચી.
દરેક તત્ત્વની માન્યતા અને મતની મશહુરતા દેવના નામે ચઢે તેનું કારણ એ જ છે કે પહેલી હયાતિ ધર્મ તથા ગુરુતત્ત્વની હોતી નથી, દરેક ધર્મની સિદ્ધિ, તે ધર્મમાં રહેલી વિશિષ્ટતા, તે ધર્મોમાં રહેલી લાભહાનિ વિચારવા પહેલાં પ્રથમ તકે તે તે ધર્માંના સંચાલકઉત્પાદક તરીકે તે ધમનું દેવતત્ત્વ વિચારવા લાયક છે. અને તેથી જ જૈન શાસનના શણગારરૂપ ચૌદશેા ચુમ્માલીશ ગ્રંથોની રચના કરનાર મહર્ષિ અહી` પ્રથમ દેવાધિદેવ એવા મહાદેવ અષ્ટકમાં દેવતત્ત્વની વિચારણા કરે છે. અને તેઓશ્રી એવા અનુપમ લક્ષણનું નિરૂપણ કરે છે કે તે નિષ્ટ લક્ષણ દ્વારા એ લક્ષ્યને લેવાની, ઓળખવાની, સેવવાની અને તેમના પગલે યથાશક્તિ સમગ્ર જીવન સમર્પણુ કરવાની કલ્યાણ કુંચી બતાવે છે તે વિચારીએ.
(૪)
વધુ શું કર્યુ? દેવે કહ્યું કે કર્યું... ? એ પ્રશ્નને અત્રે પ્રથમ અવકાશ છે. ઝિન પન્નત એટલે શું? સભામાંથી-કેવર્નીઆએ કહેલા ધર્મ !
કરેલા ધમ નહિ—એમ કહી શકીએ કે નહિ ?
ના, જી. (સભામાંથી)
તમે સ જાણેા છે કે ધર્મનું વિશિષ્ટ આચરણ કર્યાં વગર કૈવળજ્ઞાની થવાતું નથી, સમ્યક્ દન, જ્ઞાન, ચારિત્રની યથાસ્થિત
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭
આનંદ પ્રવચન દર્શન
આરાધના કર્યા વગર કાઈ પણ કેવળી થઈ ગયા, થશે અગર થાય છે એવું તેા બન્યું નથી, ખનતું નથી અને ખનશે પણ નહિ જ.
કેવળીના કરેલા-બનાવેલા ધર્મ એ પણ કહી શકતા નથી તેમજ કેવળીએ કહેલા એ પણ કહી શકતા નથી ત્યારે શ`કા થશે કે કહેવું શું ? કરેલા' એટલે 'બનાવેલે!' કહેવામાં અડચણ છે અને ‘કહેલા’ કહેવામાં પણ અડચણ છે પણ એ કરેલે' અગર કહેલા' એ એ શબ્દોનું ઊંડું રહસ્ય સમજાય અને લક્ષ્યપૂર્વક એલાય તા તે બે શબ્દો ઉચ્ચારવામાં વાંધા નથી. આ વાતને ખુલાસા આગળ પર વિસ્તારથી થવાના છે એટલે આપણે તે તે આગળ વિચારીશું.
કેવળીના થયા પહેલાં હિંસા, જૂઠ, ચારી, મથુન અને પરિગ્રહ આદિ સેવનથી પાપ થતું હતું કે નહિ ? ક્રોધાદિ કષાયા કરવાથી પાપ અધાતુ` હતુ` કે નહિ ? તેમજ કેવળીના ઉપદેશ વગર પૂર્વ કરેલાં પાપા રોકાતા હતાં કે નહિ અગર સંજોગવશાત્ રોકવાને ઉદ્યમ થતા હતા કે નહિ ?
કહેવુ પડશે કે પૂર્વ (કેવળીના પહેલાં) પાપ બંધાતાં હતાં અને તે પાપ છૂટવાનાં સાધનાનું સેવન પણ થતું હતું.
જો પાપનુ' થવું અને પાપનુ રેકાવુ તે પ્રથમ પણ હતુ, તે તીર્થંકરાએ વધુ શું કર્યું?
જેમ કાયદો બંધાયા પછી કાયદા વિરુદ્ધ જનારને ગુનેગાર ગણવા અને કાયદાને માન આપનારને શાબાશી અને શિરપાવ આપવા એ વ્યાજબી ગણાય તેવી રીતે જિનેશ્વર મહારાજના સિદ્ધાંતની હયાતિમાં થએલાં પાપ ગુનાઓ તે પાપ ગણવા અને તેથી તે જ ગુનેગારે પાપી છે. તે સિવાયના ગુનેગારા નથી; તેમજ જિનપ્રણિત સિદ્ધાંતા પ્રરૂપાયા પછી જે સેવન કરે તે ધન્યવાદને પાત્ર અને તેએ જ પુણ્ય મેળવી શકે અને નિરા કરી શકે, પણ જિનેશ્વરના સિદ્ધાંતના વિરહકાળમાં કરેલાં પુણ્ય પાપ અગર નિર્જરા પામવાનાં કાર્યાં તે હિસાબમાં ન ગણવા એમ તા તમે માનતા નથી. બલ્કે તીર્થંકરદેવ વિદ્યમાન હાય કે ન પણ હોય તા પણ જાણતાં-અજાણતાં સેવેલાં હિંસાદિ પાપા તે
Page #206
--------------------------------------------------------------------------
________________
દેવની આરાધના
પુણ્યરૂપ કઈ કાળમાં થયા નથી, થતા નથી અને થશે નહિ. તે સર્વકાળ માટે એક સરખે સિદ્ધાંત છે તે પછી તીર્થકરેએ તીર્થ સ્થાપીને કર્યું શું???
કારણ તીર્થકર તીર્થ સ્થાપીને એમ કહેતા નથી કે પહેલાં જેણે હિંસા કરી તેને હિંસાના પાપની ફિકર નથી. તેમજ હવે કરશે, તેને જ પાપ લાગશે. જેમ નાતવાળા એક કાયદો કરે અને જાહેર કરે કે આજદિન સુધી જેટલા ગુના થયા તે બધા માફ. હવે આ કાયદા વિરુદ્ધ કરશે તે ગુનેગાર ગણાશે, તેવી રીતે આ શાસનમાં નથી તે. પછી તીર્થકરોએ સિદ્ધાંતની પ્રરૂપણ કરીને વધુ કયું શું !!!
સિદ્ધાંતને વ્યવહારુ બનાવે ! ! ! જિનેશ્વરદેવોની ઉત્પત્તિના પહેલા કાળમાં પણ હિંસામાં પાપ હતું અને પાપનું રોકાણ પણ હતું તે પછી જિનેશ્વરેએ કર્યું શું એ પ્રશ્નના સમાધાનમાં સમજવું જરૂરી છે કે લાખ રૂપિયાને હીરે. અંધારામાં પડે હતો, કોઈએ દેખ્યો નથી ! અજવાળાનો આવિર્ભાવ થતાં બધાએ હીરો દેખ્યા !! અજવાળાએ હીરો દેખાડયો છે પણ બનાવ્યું નથી. વસ્તુતઃ અજવાળું હાથ પકડીને હીરે દેખાડતું નથી. પણ અજવાળાના અવલંબનથી જમીન પર પડેલો હીરો આપણે દેખી. શક્યા. અત્યાર સુધી જે પ્રવૃત્તિ થતી હતી, તે પ્રવૃત્તિને જોશભેર કરનારાઓ પણ જાણતા નહોતા કે આ પ્રવૃત્તિથી પાપ થાય છે કે પુણ્ય ? આ પ્રવૃત્તિથી કર્મ બંધાય છે કે કર્મ રોકાય છે ?
આ ઉપરથી એ માનવું પડશે કે પાપને પાપ તરીકે સ્વીકારવું અને તે પાપ હેય કેટીમાં હોવાથી તે પાપથી વિરામ પામવાના પુનિત માગે આવવાનું મન થવું; સંવર-નિર્જરાદિ કાર્યોને તે સ્વરૂપે માનવા અને સ્વીકારવા તે સર્વ તીર્થકરવાના ઉપદેશરૂપ અજવાળા વગર સત્ય પદાર્થોની સેવના બની શકે જ નહિ, સાપ, વીછી અને નોળીઓ વગેરે પડેલા હોય છતાં કઈ દેખી શકતું નથી. પણ કઈ દીપક કરે અને તે દીપકને અજવાળાથી સાપ-વીંછી–નળીઓ વગેરે ઝેરી જાનવરો દેખાય. અર્થાત્ દીપકના અજવાળાએ સાપ વગેરે ઝેરી
૧૨
Page #207
--------------------------------------------------------------------------
________________
આનદં પ્રવચન ન
અજવાળાને એટલે દીપકના એછે જ છે.
૧૭૮
જાનવરેશ દેખાડયા. આથી દ્વીપકના કરનારના જેટલા ઉપકાર માનીએ તેટલા
જગતભરમાં સ્વભાવથી મેાક્ષનાં કારણે અને સ ંસારનાં કારણા નિયમિત હતાં છતાં જિનેશ્વરે જાહેર કર્યા. આથી જ જિનેશ્વરાનાં કથનને ‘ન્નિનપત્તત” કહીએ છીએ.
જિનેશ્વરાએ કઇ નવાં પાતાના ઘરનાં તત્ત્વા જણાવ્યાં નથી પણ દુનિયામાં જે સ્વરૂપે તત્ત્વ હતાં તે જ સ્વરૂપે તે તત્ત્વાને તત્ત્વ-તત્ત્વ વિભાગમાં વહેંચી જાહેર કર્યાં.
જિનેશ્વરાએ ઉપદેશ દ્વારા આખા જગતને ગુનેગાર ગણ્યું, ઘણાને પાપી માનવા–મનાવવાની જાહેરાત કરી. અને ઘેાડાને પાપ વગરના માનવા–મનાવવાની જાહેરાત કરી. એક અપેક્ષાએ તેા તીથ કરાએ તા ઉપદેશ દ્વારા ઘણાંને ગુનેગાર અને થાડા બલ્કે તદ્દન અલ્પ સંખ્યાને •ખીન ગુનેગાર તરીકે જાહેર કર્યાં. તમે કહેશે! તેમના ઉપદેશે તા ગજબ કર્યો કે આ બધા એક સરખી કેટીમાં ગણાતા હતા તેમાં તીર્થંકરના ઉપદેશે તેા ઉત્પાત મચાવ્યેા.
પ્રભુમાગની પ્રણાલિકાને નહિ પિછાણનારાઓ આજે પ્રભુ મહાવીરના સિદ્ધાંતને હસે છે, અને તે આજે એ જ કહી રહ્યા છે કે તીર્થંકરના ઉપદેશે તા ઉત્પાત મચાવ્યા છે, કારણ કે એ બે હજાર વની વાતાને પ્રતિપાદન કરનારા સિદ્ધાંતા આજની વીસમી સદીમાં અમને અને અમારી પ્રજા માટે કેવળ વસમા છે માટે આજની જનતા લાભ લઈ શકે તેવી રીતે તે સિદ્ધાંતેને વ્યવહ!રુ બનાવા !!! શાસનની જવાબદારી
તીથ કરીએ એ ઉપદેશ દીધે! ત્યારથી ઘણા ગુનેગાર અને થા ગુનેગાર આવે! હિસાબ કયારે ગણીએ કે તે ઉપદેશમાં કથન થતુ હાય કે “આ સિદ્ધાંત જાહેર થયાના પૂર્વકાળમાં જે જે પાપ થયુ હાય તે પાપ નહિ, હવે કરશે તેને જ પાપ લાગશે” આવુ અગર આવા પ્રકારનુ ધ્વનિત પ્રભુ-ઉપદેશમાંથી થતું હોય તે જ તમારી માની લીધેલી ત્રિરાશિ ખરી પડે. પણ તેમ તેા છે જ નહિ, તીક્ષ્
Page #208
--------------------------------------------------------------------------
________________
દેવની આરાધના
૧૭, કરના સિદ્ધાંત ત્રિકાળાબાધિત છે. અને તેથી તે સિદ્ધાંતે સદાકાળ એકસરખા રૂપે અવાજ કરી રહ્યા છે કે હમણું પાપ કરે, પૂર્વે કરો કે ભવિષ્યમાં કરા પણ પાપ તે પાપ અને પુણ્ય તે પુણ્ય રૂપે જ રહેશે. તેમજ પાપને હમણું રેકે પૂર્વે રોકે, કે ભવિષ્યમાં રોકો તે લાભદાયી જ છે. આ ઉપરથી ભગવાનના સિદ્ધાંત એટલા બધા વ્યવહારુ છે કે એકવીસ હજાર વર્ષમાં કેઇપણ પ્રાણ લાભ પામ્યા વગર રહે જ નહિ.
જૈનશાસન એટલે વસ્તુત:- જીવાદિતને શિખવનાર વિશિષ્ટ शासन अथवा शासयति जीवाजीवादिपदार्थान् इति शासनम् शास्यते અને રૂતિ = શાસનં. દીપકની ફરજ અજવાળું કરવાની છે, તેમ જિનેશ્વરોની ફરજ કથન કરવાની છે. કથન કર્યું એટલે જવાબદારી પૂરી થઈ. જેમ દીવો સાપને દેખાડી દે પછી બચવાનું કામ તમારું પિતાનું, તેવી રીતે શાસનનું કામ સત્ય પદાર્થ બતાવી દેવાનું છે. સત્ય પદાર્થની પ્રરૂપણું કરી એટલે શાસનની જવાબદારી પૂરી થઈ.
- સહકાર વગર સાધ્ય સિદ્ધ કર્યું. શંકા–જીવાજવાદિ પદાર્થ કહેવામાં શ્રી તીર્થક અને સામાન્ય કેવળીઓ એકસરખા છે, છતાં તીર્થકરના નામે શાસન કેમ ચઢયું ? જગતના તમામ ભાવ બને એકસરખા જાણે છે, બંનેમાંથી કઈ એક પણ પદાર્થને ઓછોવત્તો જાણી શકતા નથી છતાં ફરક કેમ ? અને જે ફરક ન હોય તો કેળવી શાસન ! સર્વજ્ઞ શાસન ! એમ કહો.
સમાધાનગુણેની અપેક્ષાએ કેવળી શાસન, સર્વજ્ઞ શાસન કહી દઈએ એટલે કેળવજ્ઞાનની વિશિષ્ટતાના અંગે કહી દઈએ તે વાત જૂદી છે પણ સર્વજ્ઞ શાસન કહેવામાં ખાસ મુદ્દો એ છે કે શ્રી તીર્થકરોમાં રહેલું સવજ્ઞપણું સ્વીકારીને સામાન્યમાં વિશેષને આરોપ કરીએ છીએ. સર્વજ્ઞ શબ્દ સામાન્ય હોવા છતાં આવી જગ્યાએ વિશેષ્ય રૂપે વપરાય છે. તમારા પ્રશ્નનું એ સમાધાન છે કે જેમ એક અંધારી ગુફામાં ભરચક માનવમેદની ઊભરાઈ રહી છે. તે ગુફામાં અત્યંત ગાઢ અંધારું હેવાથી પરસ્પર એકબીજાને જોઈ શકતા નથી.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૦
આનંદ પ્રવચન દર્શન
અંધારું હોવાથી રસ્તે જડતું નથી, કેઈ એક મનુષ્ય દીવાસળી સળગાવીને કાકડે કર્યો અને તે કાકડાથી બીજાઓએ કાકડા કર્યા. અજવાળું એકદમ પ્રસરવા માંડયું. રસ્તા હાથ લાગવાથી બધા પોતપિતાના ઈષ્ટને મળવા ઉતાવળા થયા.
દરેકના કાકડામાં ફરક નથી છતાં શિરપાવ કોને અપાય ? ધવળમંગળ કોનાં ગવાય? કહેવું પડશે કે પ્રથમ દીવાસળી સળગાવી કાકડે કરનારના.
તેવી જ રીતે શ્રી તીર્થંકરદેવ સ્વયંસંબુદ્ધ, પિતાની મેળે બેધ પામનારા, સંસારના સમસ્ત પદાર્થને અસાર જાણનારા, જાણીને છોડવાવાળા, અને છોડયા પછી પણ કેવળજ્યોત પ્રગટ ન થાય ત્યાં સુધી પોતાના ભાવમાં મસ્ત રહેવાવાળા, સ્વયં આત્મબળે ઘાતી કર્મને કરચરઘાણ કાઢી કેવળજ્યોત પ્રગટાવનારા અને તે જ કેવળતને અવલંબને બીજાઓએ કેવળતિ પ્રગટાવી. આથી તે આ શાસનમાં ધવળમંગળ પ્રથમ જ્યોત પ્રગટાવનારનાં જ ગવાય છે. નમુથુણંમાં કહેલ
સ્વયં સંબુદ્ધાણં'માં પદ આ વાતને બરાબર ફુટ કરે છે. તીર્થકરે બધા સ્વયંસંબુદ્ધ હેય પણ કેવળીઓ બધા સ્વયંસંબુદ્ધ ન હોય,
આ જગતરૂપ અંધેર ગુફામાં આથડિયાં મારનાર જેની મૂંઝવણ ટાળનાર તીર્થસ્થાપક તીર્થકરો છે, અને એ તીર્થકરે કેવળજ્યોત પ્રગટ કરવામાં કેટલી જહેમત ઉઠાવે છે તે તેમના જીવન-પ્રસંગો વાંચનારાઓ અને વિચારનારાઓ સહેજે સમજી શકે તેમ છે. પોતાના જ્ઞાનબળથી જ સંસારને ત્યાગ કર્યો, ધર્મ પાળે, ચારિત્ર લીધું, ચારિત્ર પાળ્યું અને કોઈના પણ સહકાર વગર સાધ્યને સિદ્ધ કર્યું !!!
દેવાધિદેવની વિશિષ્ટતા. પોતાની મેળે તત્વને ધારણ કરે, તત્વ પ્રમાણે પોતાને ફળ મળે ત્યાં સુધી સુદઢ રહે, અને બીજાઓ તે તેમના અવલંબને તત્વમાં સ્થિર રહે. તત્વમાં ડામાડોળ થવાની તૈયારી થતા ધર્મ સાંભળે, સહાય
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૧
દેવની આરાધના લે. અર્થાત્ બીજાએ ઉદ્યમ કરીને કેવળ જ્ઞાન પામે છે. તે હિસાબે તીર્થકરો અને સામાન્ય કેવળીઓ ભલે જ્ઞાનમાં બંને સરખા હેય. છતાં પ્રથમના જેટલા તે ઉપકારી નથી જ. જૈનશાસન જેવી ચીજને જન્મ, તેમાં ચારિત્રની કાર્યવાહી, શ્રેણિ માંડવી, જ્ઞાન પામવું એ બધું તીર્થકરની ઉત્પત્તિ વગર સંભવી શકતું નથી.
પ્રશ્ન–અતીર્થ સિદ્ધ એ તે તીર્થકરથી વધુ ઉપકારી ખરા કે નહિ?
સમાધાન–આકસ્મિક સંગે કઈ જાતિસ્મરણથી જ્ઞાન પામે, તીર્થવિચ્છેદ થયું હોય અગર તીર્થની હયાતિ ન હોય તે વખતે સિદ્ધિ પામનારા અતીર્થ સિદ્ધ કહી શકાય. અને તેઓ કેઈન સહકાર વગર સિદ્ધિ પામે છે એ વાત ખરી, પણ તે પ્રથમના કાકડા સળગાવનારા જેવા નહિ. અર્થાત્ તેમની સિદ્ધિથી બીજાઓ સિદ્ધ થઈ શકે તેવી પ્રણાલિકા ચાલતી નથી. તેથી તે વીજળીના ઝબકારા જેવા છે. કારણ કે વીજળીના ઝબકારાને પણ પ્રકાશ તે થાય છે. પણ તે બીજા દીપક કરવામાં ઉપયેગી ન નીવડે એટલે સામાન્ય કેવળીમાં કેવળજ્ઞાન પામીને તે બીજાને પમાડે તેવી જોગવાઈ કરવાની શક્તિ નથી.
પ્રશ્ન-અતીર્થસિદ્ધ ઉપદેશ દે કે નહિ ?
સમાધાન–ના, તીર્થ સ્થાપના વગર ઉપદેશની રીતિનીતિ હોતી નથી.
પ્રશ્ન-તીર્થકરો ઉપદેશ વગર સ્વયંબળે દીક્ષા લે છે પણ લોકોને તિકે આવે છે તેનું શું ?
સમાધાન–શેઠે ચાલવા માંડયું અને નેકરે કહ્યું કે “પધારો! અગર પધાર્યા” !! તેના જેવું છે. જેમ તમારે ઘેર મહેમાન આવ્યા તે વખતે તમે કહે કે “પધારે” એવું કહેવા ઉપરથી નેકરના કહેવા માત્રથી શેઠ અને તમારા કહેવા માત્રથી મહેમાન પધાર્યા નથી. તેવી જ રીતે સ્વયં જ્ઞાનબળે ઘરમાંથી નીકળવાની તૈયારી વખતે જ લેકાં
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૨
આનંદ પ્રવચન દર્શન તિકદેવ પિતાને કલ્પ ફકત સાચવે છે. અર્થાત લેકાંતિક કહે તે જ ભગવાન દીક્ષા લે એવું નથી જ.
પુસ્વિં તે પૂર્વે તે ભગવાનને અનુત્તર જ્ઞાન હતું અને હમણાં પણ છે, અને રહેશે કે તેથી પણ વધશે. આથી જ શાસ્ત્રકાર કહે છે કે તીર્થકરને પિતાને પોતાની મેળે જ કરવું પડે છે અર્થાત્ સ્વશક્તિથી સ્વઆલંબનથી જ તીથ કરે કૈવલ્ય દશા પ્રાપ્ત કરે છે.
ગાઢ અંધકાર વખતે સ્પ-રસ–ગંધ અને શબ્દ એ ચારેના વિષય કરવાની તાકાત ઇન્દ્રિયની છે. પાંચમી ઇદ્રિય ચક્ષુ હયાત છે. પણ અંધકારના પ્રબળ પ્રભાવે રૂપને સાક્ષાત્કાર તે ઉપર્યુક્ત ઇંદ્રિય કરી શકતી નથી, તેવી રીતે પાંચે રસની પૂરી મજા હેય, સૃષ્ટિમાં સર્વ પદાર્થોની હયાતિ હોય છતાં પણ તીર્થકરો સિવાય બીજા કોઈ પણ પદાર્થને પદાર્થના સ્વરૂપમાં જાણી શકતા જ નથી.
આત્મિક દ્રષ્ટિએ. ત્રણ પલ્યોપમના આયુષ્ય કમશઃ ઘટી ગયાં એટલે તીર્થકરે. જમ્યા, યુગલા ધર્મ વિરછેદ થવાની તૈયારીમાં તીર્થકરો જમ્યા, રસ–ગંધ-સ્પર્શાદિ વિષયમાં દિનપ્રતિદિન ઓછાશ થવાની તૈયારીમાં તીર્થકર જમ્યા, મનમાગ્યું આપનાર કલ્પવૃક્ષો પણ અદશ્ય થયાં અને તે વખતે તીર્થકરોનાં પગલાં થયાં. ખરેખર! ઊંડાણથી વિચાર ન કરો તે તમે તરત કહેવાને લલચાશો કે તીર્થકરો સુખસાહ્યબીનાં સંપૂર્ણ સાધનેની ગેરહાજરીમાં જન્મ્યા !!! બલ્ક દુઃખને પગલે તીર્થકરો જમ્યા !!!
આવું કહેતાં પહેલાં આંધળાનું દષ્ટાંત અહીં બંધબેસતું થશે, કારણ કે શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ એ પાંચ વિષે મજુર છે પણ આંખ વગર આંધળાને જેમ પિતાની જિંદગી ઝેર જેવી લાગે તેવી જ રીતે દુનિયાની સામગ્રી ભરપટ્ટે હોય છતાં સમજુ માણસે જાણતા હોય છે કે વિવેકરૂપી નેત્ર ન મળે તે અઢાર કોડાકોડ સાગરેપમને કાળ એ બધે અંધાપ. આંધળાના અંધાપાને અને તેને અંગે
Page #212
--------------------------------------------------------------------------
________________
દેવની આરાધના
તેના બળાપાને, આપણી દષ્ટિએ વિચારીશું તે ખબર પડશે કે આંખ વગરનું જીવન અકારું છે, તેવી જ રીતે આત્મિક દ્રષ્ટિએ વિચારશે. તે ખબર પડશે કે દેવતાને ભવ એ પણ આત્મશકિતના. આવિર્ભાવ માટે અંધાપા રૂપ છે.
મૂળ સિદ્ધાંતરૂપ ત્યાગ દેવતાના ભવમાં ક્ષાયક આદિ દર્શન હોય, અવધિ આદિ જ્ઞાન. નિયમિત હોય છતાં દેવતાને ભવ એક અપેક્ષાએ આંધળાના ભવા જેવો છે. જેમ આંખ વગર આંધળાને જિંદગી અકારી લાગે છે તેવી રીતે ચારિત્ર્યની લહેજત વગર દેવભવ અકારે લાગે છે. ત્યાગની વિશિષ્ટતા નહિ વિચારનારને તીર્થકરને તીર્થકર તરીકે માનવાને હક્ક જ નથી.
ધન, માલ, મિલકત, કુટુંબ, કબીલા, છેકર, હૈયાં વગેરે તે બધું તીર્થકર આપતા નથી, છતાં તેમનું પૂજન, સેવન અને વંદનાદિ જે કાર્ય કરીએ છીએ તે ફકત તેઓના ત્યાગના સમપકપણાને લઈને છે. | તીર્થકરોના ઉપકાર ત્યાગના હિસાબે છે. તીર્થકરે સ્વયં ત્યાગી બને છે અને સંસર્ગમાં આવેલાને ત્યાગી બનાવે છે. તમને કોઈ પૂછશે કે તીર્થકરને શા માટે માન છો ? જવાબમાં એ જ કહેજે અને એ ગોખી રાખજે કે “ત્યાગમાર્ગનાં અપૂર્વ દર્શન કરાવ્યાં તેથી.”
| તીર્થકરોની અધિકતા ત્યાગને આભારી છે. પૂજક પણ એ જ વિચારે કે મને સંપૂર્ણ ત્યાગી બનાવી પૂજ બનાવે, નંદક પણ એ. જ ઈચ્છે કે મને તે વિશ્વવંદનીય બનાવે, સેવક પણ એ જ અભિલાષે કે મને તે સેવ્યની સુખમય મેટિમાં મૂકે. આ બધી વિચારણા ત્યાગના. મૂળ સિદ્ધાંતરૂપ શાસનને અવલંબેલી છે.
- દૂષાણુની ભૂષણરૂપે માન્યતા. ત્યાગની તીક્ષ્ણતા જેના હૃદયમાં ઝળહળી નથી તે પ્રભુશાસનના.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૪.
આનંદ પ્રવચન દર્શન પરમાર્થને પીછાણી શક્ય જ નથી એમ કહેવામાં લેશભર અતિશચોક્તિ નથી.
વિતરાગ વચનને વર્ષાવનાર વક્તા પાસે આવનાર શ્રોતાઓએ પણ એ જ વિચારવું જોઈએ કે પ્રભુમાર્ગને ત્યાગ મારામાં કેમ આવતું નથી. હૃદયમાં એ જ હરદમ વિચારવું જોઈએ કે મને હજુ ત્યાગભાવના જોઈએ તેવા પ્રમાણમાં કેમ મુસ્કુરાયમાન થતી નથી ? ત્યાગની ભાવનાથી હું ભીંજાઉં નહિ ત્યાં સુધી મારી પૂજા તે પૂજા નથી એમ કેમ વિચારતું નથી?
પૂજ્ય બનવાની પ્રૌઢ ભાવના દરેકને આવે છે. પણ તે પૂજ્યતા પામવાના પ્રૌઢ સંસ્કારે ગુરુચરણસેવાના અભિલાષીએ હેય તેને જ મળે છે, કારણ કે એ સુંદર સંસ્કારોને સુદઢ બનાવવાનું ઉચ્ચકોટિનું જ્ઞાન પરોપકારી ગુરુએ આગમ દ્વારા એ સંપાદન કરેલ હોય છે. અને પિતાના સંસર્ગમાં આવનારને તે જ્ઞાનથી નવલ્લવિત કરે છે.
ગૃહસ્થાશ્રમમાં રહેલે શ્રાવક સાધુપદ પ્રત્યે જેટલે વિનય બહુમાન ધરાવે છે. તેટલે વિનય બહુમાન તે સાધુ થયા પછી ઘરાવી શકતા નથી, કારણ ઘણું છે. છતાં તે પૈકી એક કારણ વિચારીએ તે તે સમાનતાનું સેમલ છે. તે એટલું હાડોહાડ વ્યાપેલું હોય છે કે હદયમાં હરપળે લાંબા પર્યાયવાળા પુ. આચાર્યો, ઉપાધ્યાય અને વિરોને એક સરખી કે ટિમાં ગણવાની ધષ્ટતા અંગીકાર કરે છે. એટલે સાધુ થયા બાદ તે હૃદયમાં વિચારે છે કે “મારા કરતાં તે બધા વધુ શું કરે છે !!!”
હવે ચાલે મૂળ વાતમાં. ત્યાગને માટે ભવ જીવન–સમર્પણ કરવાવાળા, ત્યાગને ફળીભૂત કરનારા, ત્યાગનું કિંડિમ વગાડનારા આ જ મહાપુરુષ! એ જ માટે આ મહાપુરુષની હું પૂજા કરું છું.
દીવાને ઉપયોગ અંધારાના નાશ માટે છે, જેને અંધારાને નાશ કરે નથી તેને દી કરે શું?
આ વાત તમને ગળથુથીમાં પાવામાં આવી છે તેમને સમજાવવામાં આવ્યું છે કે અઢાર દોષ રહિત તે દેવ છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
દેવની આરાધના
૧૮૫ આત્માને પૂછે કે એ અઢાર દોષ આ આત્મામાં રહેલા છે તે દોષ છે કે ગુણ ? પ્રથમ પતાના દોષને જવાબ માગો.
કયા રૂપે તીર્થંકરદેવને માને છે અને પૂજે છે ? દૂષણ તપાસતાં શીખો. દૂષણને ભૂષણરૂપે માનવાની અને મનાવવાની મહાન ગંભીર ભૂલને આજે ભૂલી જાઓ. દૂષણને દૂષણરૂપે નહિ માનતાં ભૂષણરૂપે કેમ માનો છો ?
ગેખ્યા કરે !! - દૂષણને દૂષણરૂપે સ્વીકાર્યા વગર દૂષણને દૂર કરવારૂપ દાહ આત્મામાં થશે નહિ. દૂષણ પ્રત્યે દાહ લાવ્યા વગર સાચી ઠંડક થવાની નથી. એ અઢાર દોષ ભવોભવ ભટકાવનાર છે એ સમજતાં શીખે. એ દોષો દોષરૂપે હજુ સુધી સંસારરોગમાં રિબાતા રેગી આત્માને લાગ્યા જ નથી. દોષ એ ભટકાવનાર છે બલકે આત્મહિત બગાડનારા છે. રેગ થયે છે એવું રોગીને ભાન નથી. વૈદ્યને ઘેર દોડધામ કરનારા રેગીને રોગની વાસ્તવિક ભયંકરતા હજુ સુધી ભાસી નથી. એ દેવાધિદેવ દોષ દૂર કરનાર મનાય ત્યારે એ દોષોને ઢાંકનારા તમારા આત્મામાં દોષને દોષરૂપે દેખતાં થાઓ. અઢાર દોષથી આપણે હેરાન થઈએ છીએ એ તે માનતા થાઓ. પૂજ્ય અને પૂજકમાં લાખ ગાડાનો ફેર છે. પારકા ઘેર મુનિમગીરી કરનાર મુનિમની જેવી દશા આપણુ છે. હૂંડી અને પૈસાની લેવડદેવડ મુનિમની પિતાની નથી; પણ શેઠના હિસાબે છે. શેડના હિસાબે થતી હૂંડી, ખત, પૈસાની લેવડ–દેવડ વગેરેને પિતાના હિસાબે માને તે મુનિમ નથી. તેમજ મુનિમની ધારણા પૂર્વક આપણે પણ અઢાર દોષ દેવના હિસાબે માનીએ છીએ. આપણે કાંઈ લેવાદેવા નથી. એ અઢાર દોષ આપણું હિસાબે નથી. અને એ દોષમાં આપણે તે જોખમ કઈ ગણ્યું પણ નથી. | દોષની ભયંકરતા સ્વીકારવાથી દેષની ભયંકરતા વધે છે અને તેના જોખમદાર આપણે પિતે છીએ તે સમજતા થાઓ. દોષની ભયંકરતા નહિ છડું તે રખડ્યા કરીશ એ ગેગ્યા કરે.
Page #215
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન આપણે તે કુદેવ અને સુદેવતાના ચોપડાનું નામું મુનિમની પેઠે કરીએ છીએ. આ આત્મામાં અઢાર દોષનું નામ પણ નથી લખતા.
સમકિત–મિથ્યાત્વી, ભવિ અને અભવિમાં ફરક કયાં પડે છે? “અઢાર દોષ રહિત હોય તે દેવ અને અઢાર દેષ હોય તે કુદેવ.” બધા એ બીના બેલે પણ તેથી સમકિતી અગર મિથ્યાત્વી થઈ જવાતું નથી. મને અને આખા જગતને અઢાર દોશે હેરાન કરી રહ્યા છે, આ મહાપુરુષે ટાળ્યા છે અને એ દોષ ટાળવા માટે આ શાસન જન્મ પામ્યું છે.
અઢાર દેષ રહિત દેવ” એમ બોલીએ છીએ. દોષને દોષ કહે છે તે સાચા મનથી બેસતા નથી. અને સાચા મનથી ન બેલે તેને. દોષનો દાહ ન હોય.
ઉત્તમતા હૃદયમાં વસી નથી. દોષ રહિતની ઉત્તમતા અને દોષ સહિતની અધમતા વિચાર! દોષના દાહવાળે સમકિતી, નવ પૂર્વ ભણવાવાળો સમકિતી કેમ નહિ? તે કહે છે કે અભવ્યને ઘેર દોષને દાહ નથી.
બધું કરે, કોડ પૂર્વ સુધી ચારિત્ર અને દેશવિરતી પાળે એ કેમ બનતું હશે?
પ્ર. કોડપૂરવ દશવિરતિ અને સર્વ ચારિત્ર પાળે અને છતાં લુખા કેમ?
સ, ચેપડયા મુશ્કેલ, પણ ભૂખ્યા રહેવું મુશ્કેલ નથી. દોષને દાહ થ એ જ મુશ્કેલ. સમકિતીના સાચા સૂરમાં મનમણિધર ડેલે છે.
આપણને વીંછી કરડે, પછી બીજાને કરડે, આપણને ન કર હોય અને બીજાને કરડે પછી આ બે વખતનો ચમકારે તપાસ ! હેરાનગતિને ખ્યાલ તપાસે. ન કરડયાવાળાને ઉપર ઉપરથી તેને કૂદાકૂદ દેખાય પણ પ્રથમ કરડયાવાળાના અને ન કરફ્લાવાળાના અનુભવના વિચારમાં ઘણું જ અંતર !!!
અઢાર દોષને દાહ ન થાય ત્યાં સુધી તીર્થકરની ઉત્તમતા હૃદયમાં વસતી નથી.
Page #216
--------------------------------------------------------------------------
________________
દેવની આરાધના
૧૮૭
દેષદાહ જરૂર થશે. જીવાજીવાદિક તત્ત્વોની વાત કરે. પ્રકૃતિએ ગણે પણ આત્માને પૂછે કે આશ્રવ અને બંધને દાહ દિલમાં છે ? એ તપાસો. આશ્રય અને બંધને દાહ!!! મુનિમગીરીના ચેપડા લે કે શાસ્ત્રકાર આમ કહે છે. શાસ્ત્રકારે આમ જણાવ્યું છે, આમ પ્રકાર્યું છે, પણ આપણે કંઈ લેવાદેવા નથી, તારું આમ થઈ રહ્યું છે એ બોલતાં શીખે. આત્મા પર જોખમદારી લાવે. પાંચ ઇંદ્રિય, પાંચ અવતા, અને ચાર કષાયો કર્મના ઢગલા કરી રહ્યા છે. હવે મારું શું થશે! વકીલ અસીલની જોખમદારી જેવું અહીં નથી. અસીલને લાભમાં હુકમનામું થાય અગર ડીકી થાય તેમાં વકીલને વાંકે વાળ થતું નથી. શાસ્ત્રકાર તરફ જોખમદારીનું નામું શું? જિનપન્નત્ત. અમારે કહેવું નથી !. જિનેશ્વરે કહેલું છે. શું ત્યારે અમારે મુનિમગીરી કર્યા જ કરવી? હા.
કેમ પાલવશે ?' જિનેશ્વરે કહેલું તે વાસ્તવિક છે. જિનેશ્વરે જે વચન ઉચ્ચાર્યા તે આત્મને જકડવાવાળાં છે, ઘેરવાવાળા છે” એમ ન બેલે. “જિનપન્નત્ત” કહેવું એ જોખમરારીમાં ઉતારવા માટે નહિ. આવું આચર્યું, ઉપદેર્યું અને અમારા જાણવામાં આવે. તેથી “જિનપન્નત્ત' શબ્દ જોખમદારી ઉતારવા માટે નથી. સારા-ખરાબ ઈલ્કાબ આપવા માટે તે નથી. “જગતને જણાવ્યું છે” એમ બેલતાં પહેલાં મારા આત્માની વાત કરી છે. વૈદ્ય રોગ પારખે અને દવા પણ આપી, છતાં હું હીણભાગી દવા લઈ શકતા નથી. આત્માને રોગ પારખે છે. રેગ કર્યો ? ભવમાં ભટકવાને રોગ- વેવ-દાકતરને ત્યાં જનાર નિયમિત દવા કે ચરી ન પાળે તેવા દરદી હાંસીપાત્ર ઠરે તેમાં નવાઈ જેવું નથી.
આ ત્રણ લેકના પ્રસિદ્ધ વૈદ્ય દવા નકકી કરી, એમણે આપણને દવા આપી પણ આપણે દવા કરવી જ નથી
ભગવાન પાસે જાઓ છો ત્યાં તમે કેવાં વિશેષણથી તેમને વધારે
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૮
આનંદ પ્રવચન દેશન
છે! ત્તિમાળ સાથળ, વુદ્ધાનો થાળ', મુન્નાળ મમળાળ ધર્મના સાર બતાવી દીધા અને તમે તે સાર સ્વીકાયે છે ?
નાડી બતાવી, રાગ જાણીને, દવા લઈ એ પણ દવા કરીએ નહિ, ચરી પાળીએ નહિ અને કહીએ કે રેગ મટયો નહિ ! એમ બ્રૂમ મારીએ તા રાગ શી રીતે મટે ? નાડી બતાવવી છે, રાગ જાણવા છે, દવા કરવી નથી અને વૈદ્યને ગાળા દેવી છે અને ફિરયાદ કરવી છે તે કેમ પાલવશે ! ! !
ઉત્તમ પરિણામને ઘડો. સમિત હૈાય ત્યારે જ દોષના દાહ થાય. સમકિત ન હોય, ત્યારે જ દોષના દાહ હાતા નથી. પૂર્વનાં જ્ઞાન નિષ્ફળ જાય, લાંબા આયુષ્ય એળે જાય, એ બધું કયા કારણે ? દોષના દાહ દિલમાં ન લાવ્યા તેથી. નવ પૂર્વ ભણે, ચારિત્રનુ પારિપાલન કરો, પણ દોષદાહ વગર દિ નહિ વળે.
પ્ર.અનંતી વખત કર્યું તેા એ વળ્યુ નથી તેા પછી શું વળશે ? સ. અન`તી વખત દોષદાહ વગરનુ થયુ' છે, એટલે દોષદાહ ન થાય તેા છેડવા માટે આ કહેવાતું નથી. દોષના દાહવાળા પિરણામ ન આવતા હાય તા લાવા. છેકરાને મનગમતાં બેર ન મળે તે પાંચ પાનની થાળીને લાત મારે. કારણ કે બન્નેમાં ફેર તે સમજતા નથી. તેવી રીતે પુગલમાં પલાટાઈ ગયેલા આ આત્મા દોષના દાહ જેવાં ઉત્તમ પરિણામ ઉત્પન્ન કરવા જતાં પુદ્દગલ-પથરા માટે ઉત્તમ પરિણામના ઘડાને ઊંધા વાળે છે. ભણવુ', ગણવુ, પડિક્કમણાં, પૂજા શા કામનાં છે ? એવુ ખેલનારા ધૂળમાં લેટવાવાળા છે, મળેલી પકવાનની થાળી ખાજુ પર રાખીને મેરની વાત કરો તે નહિ ચાલે !!!
હિ‘સા પ્રવૃત્તિ, જૂઠ, ચારી, મૈથુન, પરિગ્રહ રાખવા–રખાવવાના ઉપદેશ શાસ્ત્રમાં હોય જ નહીં, પણ તેથી વિરામ પામવાના ઉપદેશ હાય. દાહ ન થાય તેટલા માત્રથી ક્રિયા ખસેડવાની જરૂર હૈાતી નથી. પ્રશ્ન-અન ́તી વખત કર્યુ તેમાં કાંઈ વળ્યું નહિ ? હવે શું વળશે ?
Page #218
--------------------------------------------------------------------------
________________
દેવની આરાધના
૧૮૯
સમાધાન-છે।કરી સેકડા વખત લીટા કરે તે નકામા માના છે! પણ એકડા કરે તે વખતે સેા લીટા લાભરૂપ ગણાશે. આ દ્રવ્ય ક્રિયાઓ કરતાં કરતાં ભાવ ક્રિયારૂપ દોષટ્ટાહ જરૂર થશે. અભવ્યના પરિણામના હાર.
અરે! તમે વ્યાખ્યાન સાંભળવાનુ રાખેા છે, અને આવ્યા છે। તા દોષદાહ અંગે સાંભળશેા. તે સાંભળતાં સાંભળતાં કાઈ વખતે દોષદાહ થશે, લીટા પણ એકડાનું કારણ છે તે શકાય જ નહિ !!! છોકરા લીટા કરે છે છતાં તમે પાટી ખેંચી ખરી કે નહિ ? લીટા એકડા લાવશે એ તમારા મનમાં નક્કી થયું છે. તેથી પાટી ખેંચતા નથી. પ્રશ્ન-એ ફળવાળી થશે ત્યારે સફળ માનશું. તેવી રીતે દોષદાહવાની પ્રવૃત્તિ થશે ત્યારે સફળ માનશું તે સિવાય નિષ્ફળ માનવામાં વાંધા શે ?
સમાધાન-૧૦૦ પગથીઆવાળી નિસરણીમાં એક-એ-પાંચ-દશએમ એ'શી અને નેવુંમા પગથીએ પહેાંચીએ છતાં માળ દેખાય નહિં, દેખાવાની અપેક્ષાએ બધી જગ્યાએ સરખું છે, તેવું સુધી ચઢવાની ક્રિયા કરી ન હાત તા આગળ શી રીતે વધત ! આથી દ્રશ્યચારિત્રરૂપ લીટાએ તે ભાવચારિત્રના એકડા માટે છે.
અભવ્યાએ અનતા દ્રવ્યચારિત્ર કર્યાં, આંધળાએ દશ વરસ લીટા કર્યાં. આંધળાથી એકડા ન આવ્યા તેથી દેખતાએ લીટા કરવા જ નહિ એવા સિદ્ધાંત ન થાય. દેખતા એવા ભબ્યાને દ્રવ્યચારિત્ર લેતાં રોકી શકાય નહિ. વાંઝણીના સ’સાર નકામા જાય. વાંઝણી હતી તેથી નકામે ગયા. તેવી રીતે અભવ્યના પ્રયત્ન અફળ જાય તે મેક્ષ અપેક્ષા એ. વાંઝણી હાયપીટ કરે પણ સાહાગણ સ્ત્રી હાયપીટ ન કરે.
મારાં દ્રવ્યચારિત્ર નકામાં જાય છે, તે વાંઝણીના ઉદ્ગારા છે. અભવ્ય સિવાય ખીજા કાઈનાં દ્રવ્યચારિત્ર નકામાં જતાં નથી. ભવ્યનાં દ્રવ્યચરિત્ર નકામાં જ નથી તે પછી મારું ચારિત્ર નકામુ એમ નહિ ગણા. શ્રાવકની કરણી, સાધુની કરણી દ્રવ્યચારિત્ર રૂપ હોય
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯o
આનંદ પ્રવચન દર્શન તે નકામી જાય છે એવું બોલનારા હાથે કરીને અભવ્યના પરિણામને હાર ગળે પહેરે છે.
માટે તફાવત ભાવચરિત્ર થયું નથી તે માટે ઉત્સાહ અપાય એ વાત જુદી છે. પણ દ્રવ્યચારિત્રની નિષ્ફળતા માનવા-મનાવવામાં ગંભીર ભૂલ થાય છે.
ધર્મસ ગ્રહમાં જૂઠ બોલે તે પાપ લાગે, વિશ્વાસઘાત વગેરે જૂઠ બિલે તે પાપ લાગે, થ્રહ્મને બ્રહ્મહત્યા કરનારો છે એમ બોલે તે તે પાપ લાગે, જો કે તે વચન કેઈને જન્મ-મર્મ કર્મને નુકસાન કરનાર નથી.
પ્રશ્ન–બ્રહ્મબ કહેવાવાળાએ સાચું કહ્યું કે જૂઠું ?
સમાધાન–જૂઠું સ્વરૂપ અને તત્સંબંધી તે પણ જુઠ. જૂઠનું લક્ષણ અસત અભિધાન ઈતિ, અસત્ય અભિધાન હોય તે બોલવું તે જ જૂઠ. અહિત અભિધાન લઘુતા માટે બેલાય તે વાત જુદી. દેશની અપેક્ષાએ બેલાય તે જુદી વાત છે. આ બન્નેમાં આ દોષ રહે છે માટે તે નકામું છે.
દ્રવ્ય અનુષ્ઠાન દોષના દાહ વગરનું થાય તે પણ તે નિરર્થક નથી!
હવે દલીલથી વિચારીએ. દોષના દાહ વગર શ્રાવકપણું અને સાધુપણ કર્યા. તેમાં મળ્યું કે નહિ? બેલે તમે છોડયાં તેટલાં પાપથી બચ્યા કે નહિ? જે બચ્યા તે નિષ્ફળ કેમ? દોષદાહના કુળના હિસાબે એ છું મળ્યું કહ, પણ નિષ્ફળ તે ન કહે.
પાપ રોકાય એટલું જ નહિ, પણ સદ્દગતિ આદિ લાભ મળે. અનંતી વખત દ્રવ્યચારિત્ર કર્યા, દ્રવ્ય શ્રાવકપણું કર્યા, દ્રવ્યચારિત્રથી દેવગતિ આદિ મળે. અભવ્યને મેક્ષને ફાયદો ન મળે પણ સદ્દગતિ આદિ તે મળે, અને પાપથી રોકાણ થાય. અભવ્ય પાપમાં પ્રવર્તે હોય અને પાપમાં ન પ્રવર્તે હોય તે તે બંનેમાં તફાવત શું થાય?
Page #220
--------------------------------------------------------------------------
________________
દેવની આરાધના
૧૯૧ દેષદાહ પ્રકરણ-મેક્ષ હિસાબે મોટો તફાવત. પાપમાં ન પ્રવર્તવાથી બે ફાયદા થાય, સદ્દગતિ મળી, દૂરગતિ વિકાણી. હવે ભવ્યની બાબતમાં આપણે વિચારીએ. બે ફાયદા તે ઉપરના અભવ્યને પણ થાય. આ તે સારી સ્થિતિમાં આવ્યો છે તે જે ધર્મ નહિ કરે તે શું કરશે? તે સાધુપણું કરશે કે ઘરબાર કરશે ? હવે વિચારો કે અનંતી વખત પત્ની-છોકરાનું કર્યું તે વધારે કે ચારિત્રનું વધારે ? અનંતા અનંતી વખતે ખાસડાં ખાધાં છતાં ત્યાં જ પાછું મન થાય છે અને અનંતા અનંતી વખત લાભ મળ્યા છતાં ત્યાં મન થતું નથી, તેનું કારણ શું ?
અનંતા વખતમાં ખાસડા અને પરમાધમીની વેદના ભેગવી છતાં તેમાં કંટાળે નહિ અને ધર્મ કરવાથી દેવગતિ મળી છતાં તે કાર્ય કરવાનું કેમ મન થતું નથી ? વગર દોષના દાહે દાન, શીયળ, તપ, ભાવ નહિ કરવા કહેવું તે પણ મૂર્ખાઈ છે. દોષના દાહ વગર એ બનતું કેમ હશે? પણ એ વિચારી ગયા કે અભવ્યો પણ એ સ્થિતિમાં કેવી સ્થિતિ ગુજારતા હશે? તો દોષ–દાહ-પ્રકરણ સમજવાથી સહેજે સમજાશે.
તીર્થકર ભગવાનના પૂજકે એ પણ વિચારવાનું જરૂરી છે કે અંતઃકરણમાં દોષની રાહ સ્થિતિ આવવી જોઈએ. અઢાર દોષરહિત દેવ અને તે દોષવાળા કુદેવ ગણવા, તેમની સાથે મારે કાંઈ લાગતુંવળગતું નથી એમ નહિ. | તીર્થકર ધર્મ કરેલ કે, બનાવેલ નથી પણ કહે છે અને તે ધર્મ પણ હંમેશા કહેવામાં લેશભર અતિશયોક્તિ નથી !! બીજા મતમાં આ ઈશ્વરે જગત્ કર્યું કરેલું છે. એ મતાવલંબીઓને પૂછજો કે જૂઠ, ચેરી અને પાપ છે તે તમારા ઈશ્વર પહેલાંના કે પછીના છે? જે પહેલાં જૂઠ, ચેરી હતાં, પાપ હતાં, અને રોકવાનાં સાધન હતાં તે તે કર્યું શું અને જો એમ કહેશો કે પહેલાં નહેતાં તે પછી કહેવાય કે ઈશ્વર જેવો કુભાંડી કે?
મુસલમાન ભૂ જેવા નાના જીવ અને માંકણુની કીડા કરે છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૨
આનંદ પ્રવચન દેન
શિકાર કરનાર શિકારની ક્રીડા કરવા માટે જંગલી રાક્ષસી ગણાય તા અન`તના શિકાર કરવાની તમારા ઈશ્વરની કીડા અને લીલા કેવી ! આ બધા અનંતા મરે છે, જન્મે છે, દુઃખ ભાગવે છે તેા તમારા ઈશ્વરને માટે ગણવું શું ?
જિન જૈન ધર્મ નવા બનાવતા' નથી, વસ્તુતત્ત્વની પ્રરૂપણા કરે છે અને દેવ તત્ત્વને જાહેર કરે છે તેા પછી દેવના નામે જ પ્રવૃત્તિ હાય તેમાં નવાઈ નથી.
ભાંજગડ માનવી પડશે દેવતત્ત્વ માનનારાને પેાતાના દેવને નિર્દોષ માનવા પડે છે. આદશ ચારિત્ર કર્યાં માના ? (સભામાંથી) દેવમાં.
દેવને નિર્દોષ માનવા પડે છે.
ગુરુ, દેવના આદર્શ ચારિત્ર અનુસારે ચાલવાવાળા અને ધર્મા તે દેવનું આદશ ચારિત્ર. ગુરુ અને ધર્મ તે બધું દેવ ઉપર નિર્ભીર છે. આદશ ચારિત્ર તે ધર્મ છે.
આ ઉપરથી દેવતત્ત્વની જરૂર છે. સૂરપુરદ'ર શ્રી હરિભદ્રસૂરિએ શ્રી મહદેવનુ અષ્ટક કર્યું'. બીજાની અપેક્ષાએ દેવ તે એક સ્વરૂપે હોય. અન્ય દનીએની અપેક્ષાએ એક સ્વરૂપવાળા નથી. સ'સારમાં માન્યા અને મેાક્ષમાં પણ દેવ માન્યા. અરિહ'ત અને સિદ્ધમાં દેવતત્ત્વ માના છે. જ્યારે અન્ય દનીમાં બન્ને દેવમાં એકસરખુ સ્વરૂપ રહ્યું જ નહિ. બીજા કરતાં તેમને ત્યાં એ વિભાગ. હવે તા તમારે ભાંજગડ માનવી પડશે.
આજ્ઞાભ્યાસનું બખ્તર. સાકારમાં શી રીતે આરાધા અને નિરાકારમાં શી રીતે આરાધે ? તમારે બે વિભાગ કરવા પડશે. નિર'જન થયા હાય કે આકાર હાય તા પણ પૂજા એકસરખી અને તેથી જ વત્ત્વ ચાાધનોવાય:.
જે દૈવને ચા જે જિનેશ્વરને પૂજીએ છીએ તેમના પૂજન એટલે આજ્ઞા અભ્યાસ–તેની આજ્ઞા પ્રમાણે વવું. દેવ શરીરધારી હાય કે
Page #222
--------------------------------------------------------------------------
________________
દેવની આરાધના
૧૬૩ ન શરીર ધારણ કરે તે પણ અમારે પૂજન–વંદનમાં અડચણ નથી. તેમની આજ્ઞા કેઈ વખત ખરી કે ?
ના, તે માટે સર્વદા એમ કહ્યું એટલે સદા સર્વદા. કરેલાનું કરવું ન હોય તે કાલે ખાધું હતું, આજે કેમ નહિ? જૂની ભૂખ લાગીને ખાવું નવું, કર્મથી બચવા માટે આજ્ઞા આરાધન છે. કર્મને હરલા વખતે આજ્ઞા અભ્યાસના બખ્તરની જરૂર છે. કર્મથી બચવા માટે, ગુણે પ્રગટ કરવા માટે આજ્ઞાને અભ્યાસ જરૂરી છે. જ્યાં સુધી તેમની સ્થિતિ તેવી રહેશે ? મેક્ષ ન મળે ત્યાં સુધી.
આરાધનાનું યથાસ્થિત ફળ. દાવાનળમાં કમળ વાવ્યું તે થાય શું? તેવી રીતે તમે મોટામાં મોટા પાપમાંથી નીકળો નહિ અર્થાત્ લભ હાસ્યરતિ વગેરેમાંથી નીકળો નહિ, ત્યાં સુધી તમારા વિચારાદિ કમળ જેવા સુંદર છે, છતાં દાવાનળ એલાય પછી જ તેને લાભ મળે. જ્યાં સુધી તમે. અકષાયી ન થાઓ, ત્યાં સુધી તે કિયા ફળીભૂત થવાની નથી એવું કહેનારાને શાસ્ત્ર કહે છે કે
- પાઈને ઉનામણે ઉકળતા હોય તો તે ઉનામણમાં પડેલ પેસે ગરમ થશે, પણ ધાતુપણું છેડશે નહિ. શરીર પર ફેલ્લા થાય તેવી. રીતે ધાતુ પર કંઈ નહિ થાય ઘાતુને એક વિચિત્ર સ્વભાવ છે કે ત્યાં ફેલા થાય જ નહિ. તેવી રીતે જિનેશ્વરની આજ્ઞામાં એવી તાકાત. છે કે ગમે તેવી અવિરતિ હોય છતાં સામાન્ય અસર થાય પણ વિશેષ અસર થઈ શકે જ નહિ” ઉનામણામાં પડેલા પૈસાની જેવી તાકાત છે તે કરતાં આજ્ઞા અભ્યાસની તાકાત અજબ છે. પિસા ગરમ થાય, અતિચાર લાગે, દુષિત થાય પણ પિસાપણું ફરે નહિ. તેવી રીતે જે સ્વરૂપમાં આજ્ઞા આવી હોય તે પલટે જ નહિ. શકિત પ્રમાણે કર્યો જાએ તે તે જરૂર ફળ દેનાર થશે. ફળપ્રદ જેઓ દેવતત્ત્વનું આરાધન કરશે તેઓ તે ઉત્તમ ફળને પ્રાપ્ત કરી કલ્યાણના ભાગીદાર બનશે.
૧૩
Page #223
--------------------------------------------------------------------------
________________
ભવ્ય. એટલે
મોક્ષનો અધિકારી
I [ જેને મોક્ષની અભિલાષા થાય તે જીવ ખરેખર ભવ્ય જીવ છે. મેક્ષનું બીજ તે ભવ્યત્વ છે. મોક્ષે જવાને લાયક તે ભવ્ય.
સામો માણસ ભવ્ય છે કે અભવ્ય છે તે કેવળી સિવાય ન જાણી શકાય. પણ પિતાનામાં ભવ્યપણું છે કે નહિ તે તે સમજી શકાય છે. ભવ્ય છે કરતાં ચઢિયાત જીવ તે ચરમપુદ્ગલાવતી જીવ છે. હું મેક્ષને લાયક હોઈ
કે નહિ વિચારનાર તે ભવ્ય છે. ]
=
द्रव्यतो भावतश्चैत्र, प्रत्याख्यानं द्विधा मतम् । अपेक्षादिकृतं ह्याद्यमतोन्यच्चरमं मतम् ॥ १॥
ભવ્ય જીવ કોણ? શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે શ્રીઅષ્ટક પ્રકરણ રચતાં આગળ જણાવે છે, કે આ સંસારમાં આ જ અનાદિકાળથી રખડે છે. એ જીવને મેક્ષપ્રાપ્તિ કરાવવામાં મુખ્ય કારણ શું ?
ઉત્તર એ જ છે કે ભવ્યપણું ! પ્રથમ ભવ્યપણું જોઈએ. મેક્ષ એ ઉત્તમોત્તમ વસ્તુ છે. એ ઉત્તમે ત્તમ મેક્ષ પ્રાપ્ત કરવા માટે પિતાના આત્માને ભવ્યપણાની પ્રાપ્તિ થઈ ચૂકી છે, તેવું દર્શાવનારું શું કાંઈ ચિહ્ન છે? - હા ! એ ચિહ્ન તે મેક્ષની અભિલાષા. માટે જ શાસ્ત્રકારોએ નિયમ માને છે કે –
જેને મેક્ષની અભિલાષા થાય, તે જીવ ખરેખર ભવ્ય - જીવ છે !”
Page #224
--------------------------------------------------------------------------
________________
લવ્ય
૧૯૫ -
ભવ્યત્વ નહિ તે મેક્ષ પણ નહિ જ ! બીજા દાર્શનિકે કહે કે “મેક્ષને પામવા માટે દેવેને માનવા, તેમની સેવાપૂજા કરવી, જ્ઞાન મેળવવું અને વ્રત વગેરે કરવાં જોઈએ” આ સઘળી ક્રિયાઓ શા માટે કરવાની ? જવાબ એ છે કે મોક્ષને પામવા માટે પણ તે પહેલાં ભવ્યજીવને જ મેક્ષ મળે છે–ભવ્યજીવ એકલો જ મોક્ષને અધિકારી છે, તે વાત નક્કી થવાની જરૂર છે. એ નકકી થવું જ જોઈએ કે ભવ્યજીવને જ મેક્ષ મળે છે; બીજાને નહિ. જે જીવ ભવ્ય નથી, તેને મેક્ષ પણ નથી જ ! જ્ઞાન મેળવવું, સર્વવિરતિપદ ગ્રહણ કરવું; તપસ્યા, તપ, જપ, કરવાં, વિનય વૈયાવચ્ચ વગેરે આદરપૂર્વક સેવવાં એ સઘળાનું ફળ મેક્ષપ્રપ્તિ છે. પણ તે સઘળાને પાળવા છતાં એ, તે સઘળાનું ફળ મેક્ષપણું; પણ તે મળે ક્યારે? જીવમાં ભવ્યપણું હોય તે જ ! નહિ તે નહિ જ !!
જ્ઞાન, જપ, તપ, વિનય, સર્વવિરતિ એ સઘળી ચીજે એવી નથી કે જે આત્માને સ્વતંત્ર રીતે જ મેક્ષ આપી શકે. કેઈ એમ શંકા કરશે કે ભવ્યપણું જેમ મેક્ષ મેળવવામાં કારણભૂત છે, તે જ રીતે જ્ઞાન વગેરે પણ મેક્ષ મેળવવામાં કારણભૂત છે, તે પછી તે ચીજ-જેવાં કે જ્ઞાન તપ વગેરે પણુ—શા માટે મેક્ષ આપનારાં છે, એમ ન ગણવું જોઈએ ? આ પ્રશ્નને ઉત્તર જરૂર સમજવા જેવો છે.
અંકુરનું મુખ્ય કારણ કેણુ? “બીજ. એક ઉદાહરણ–દષ્ટાંત-દાખલે લો. ખેડૂત જમીનમાં બીજ નાંખે છે, બીજમાંથી અંકુરો થાય છે. એ અંકુર ઊગવામાં કારણભૂત વસ્તુઓ કઈ કઈ છે? બીજ, માટી, પાણી, હવા એ સઘળી વસ્તુઓ કારણભૂત છે. પણ એ કારણેની સહાય વડે જે અંકુર ઊગે છે, તે અંકુરને આપણે માટીઅંકુર, જલઅંકુર, હવાઅંકુર કહેતા નથી, પરંતુ ઘઉંને અંકુર, બાજરીને અંકુર, જુવારને અંકુર એમ જ કહીએ છીએ.
ખ્યાલ કરજે કે બીજ એકલું ઊગી શકે જ નહિ. તે ઉગાડવામાં બીજ, માટી, પાણી, હવા એ સઘળાં કારણભૂત છે. પણ મુખ્ય કારણ શું છે? બીજ છે ! બીજ પતે જ અંકુરસ્વરૂપ છે અને તે અનુકૂળ
Page #225
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન કારણે મળતાં પિતાની મેળે જ અંકુરરૂપ બને છે. માટે જ અંકુરનું મુખ્ય કારણ તે બીજ છે અને માટી, પાણી, હવા એ બધાં સહકારી કારણે છે અથવા ઉપકારણે છે.
મોક્ષનું બીજ તે જ “ભવ્યત્વ”. એક ઉદાહરણ અહીં પણ આબાદ રીતે લાગુ પડે છે. ત્યાં જેમ બીજ મુખ્ય છે, તેમ અહીં મેક્ષ માટેનું બીજ તે જ ભવ્યપણું મુખ્ય છે, અને ત્યાં જેમ માટી, પાણી, હવા ઈત્યાદિ છે, તેમ અહીં જ્ઞાન, ચારિત્ર, તપસ્યા, તપ, વિનય આદિ છે. એટલે આ સઘળાં મેક્ષ મેળવી આપનારાં મદદનીશ કારણે અથવા સહકારી કારણે છે. મેક્ષ મેળવવા માટેનું મુખ્ય કારણ તે જીવનું ભવ્યપણું છે. ભવ્યપણારૂપી બીજ હોય તે જ જ્ઞાન, ચારિત્ર, તપસ્યા, તપ આદિની સહાયતાથી તેનું ફળ મોક્ષ મળી શકે છે. જે બીજ ન હોય તે માટી, પાણી, હવા વગેરે મળ્યા છતાં અંકુરો ઊગતું નથી. તે જ પ્રમાણે જેનામાં ભવ્યપણું ન હોય એવા આત્માએ નવ પૂર્વજ્ઞાન લીધું હોય, પ્રતિમાઓ વહન કરી હોય, શુકલ લેગ્યાના પરિણામવાળું અખંડ ચારિત્ર પાળ્યું હોય તે પણ તેને મોક્ષ મળી શકતું નથી એ સિદ્ધ છે. કારણ કે મોક્ષનું મુખ્ય કારણ ભવ્યપણું છે.
તપસ્યામાં બે-ચાર-છ મહિના ગાળે, મહિનાના મહિના તપ કરે, વિનય વૈયાવરચ કરે; બધું કરે પણ જ્યાં ભવ્યત્વરૂપી બીજ નથી. ત્યાં તે બીજનું ફળ મેક્ષ નહિ જ હોય એ તે ખુલ્લું છે. તાત્પર્ય એ છે કે મોક્ષ થવામાં મુખ્ય કારણ તે જીવનું ભવ્યત્વ જ છે, તે જ બીજ છે અને જ્ઞાન, તપ આદિ તે તેને મદદ કરનારાં કારણો છે.
અંકુર પરથી બીજની પરીક્ષા. હવે એ પ્રશ્ન આવીને ઊભું રહે છે કે આત્મામાં ભવ્યપણું છે એમ જાણવું કેવી રીતે? એવી કઈ નિશાની છે કે જે આત્મામાં ભવ્યપણું છે એ દર્શાવી આપે છે?
સાંભળે ? અંકુર ઊગે છે તેથી આપણે જાણીએ છીએ કે ફલાણે દાણે વાવ્યું હતું, તે જ પ્રમાણે મેક્ષ થાય ત્યારે જ આપણે જાણી
Page #226
--------------------------------------------------------------------------
________________
ભવ્ય
૧૯૭
શકીએ છીએ, કે એ આત્મામાં ભવ્યપણું હતું. આત્માની અંદર જ્યારે ભવ્યપણુ જણાય છે, ત્યારે આત્માને મેાક્ષ થવાના જ છે; એવા નિશ્ચય થાય છે. આ નહિ થાય ત્યાં સુધી મેાક્ષની આશાએ જે ઉદ્યમ કરીએ છીએ, તે બધા આંધળાની ઈંટ જેવા પરિણમે છે. આ પ્રમાણે જેઓ કહેતા હતા, તેમની મતલમ શી હતી? તે કઈ મતલબથી આ પ્રમાણે કહી રહ્યા હતા ? તે હવે તપાસે.
જૈનશાસ્ત્ર એમ માને છે કે કેટલાક જીવા ભવ્ય છે અને કેટલાક અભવ્ય છે. જ્યારે બીજાએ એમ માને છે કે સર્વે જીવા માક્ષે જવાના છે. બીજે પક્ષ જેએ માને છે, તેમની એ માન્યતા કેવી મિથ્યા છે તે જુઓ : તેએ એમ કહે છે, કે સઘળા જીવા માક્ષે જવાના છે; પણ તરત જ ખીજી વાત રજુ કરે છે કે મનુષ્ય શરીરમાંના જીવ સિવાય બીજા જીવા માક્ષે જઈ શકવાના નથી ! જે તેમની એ માન્યતા છે કે “ મનુષ્ય સિવાય બીજો મેાક્ષે જઈ ન શકે, ” તા સહેજે સાબિત થાય છે કે તેમના “ સઘળા જીવા માક્ષે જવાના છે” એ - પૂ પક્ષ ખાટી છે અને તેથી તેઓ સીધી રીતે જ બૂટ્ટા છે.
મનુષ્યની પરાધીનતા સર્વ જીવાને મેાક્ષ છે,’ એમ માના, પણ વળી કહેા છે કે મનુષ્યજીવ સિવાય બીજા જીવને મેાક્ષ નહિ ’ એ એ પરસ્પર વિરાધી વસ્તુ અને શી રીતે? મનુષ્યનું જીવન તે હંમેશાં પરાવલ છે. પૃથ્વી, એ મનુષ્ય વગર જીવી શકે છે. મનુષ્ય હાય તેા જ પૃથ્વીકાય—અપકાય જીવા જીવી શકે, અને નહિ તા મરી જાય એમ નથી. તેઉકાય–વાયુકાયને માટે પણ તેમ જ. મનુષ્ય ન હેાય તે તેઉકાય અને વાયુકાયના જીવેા પણ મરી જાય એમ નથી. આ બધા ઉપરથી એક વાત સાબિત થાય છે કે મનુષ્યની હયાતીના સંબધ જીવા સાથે છે. મનુષ્ય જરા વિચાર કરે કે, હું જગતમાં નહિ હે* તા નુકસાન કાને ? તારા ( મનુષ્યના ) નહિ હાવાથી કોઇની પણ જિ’ઢગીનું નુકસાન નથી. પૃથ્વી, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિ, બે, ત્રણ, કે ચાર ઈંદ્રિયાવાળા પ્રાણીઓમાં કાઈ ને પણ મનુષ્ય
6
'
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૯૮
આનંદ પ્રવચન દર્શન ન હોય તે કેઈપણ જાતનું નુકસાન નથી. ત્યારે મનુષ્યનું જીવન કઈ દશાનું? જો આધારરૂપ પૃથ્વી ન મળે તે મનુષ્ય ગબડી પડે ! પાણી ન મળે તે મનુષ્ય મરી જાય ! તેજ-અગ્નિ ન હોય તે મનુષ્ય આંધળે બને! વનસ્પતિ ન હોય તે મનુષ્ય ભૂખે મરે! હવે વિચાર કરે કે મનુષ્યનું જીવન કેટલું બધું પરાધીન છે !
આજના જમાનામાં પોકળ સ્વતંત્રતાવાદી ઘણું મળશે, પણ કેઈ એવો સ્વતંત્રતાવાદી નીકળે છે કે જાણે એમ કહ્યું હોય કે મારે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કેઈને આધીન રહેવું નથી. હું એ બધા વિના ચલાવી લઈશ! આજે તે ઉત્તમ ચીજની આધીનતામાં રહેવું નથી પણ અધમ ચીજની ગુલામગીરી કાલાવાલાપૂર્વક કબૂલ રાખવામાં આવે છે ! અગ્નિ મનુષ્યને તાબે નથી, વનસ્પતિ આદિ અધમ ચીજ તેની ગુલામીમાં માણસ રહે છે, અને તેના વડે જ માણસનું જીવન ટકેલું છે, અને આ રીતે અધમ ની ગુલામીમાં રહેનારા માણસને સ્વાતંત્ર્ય લેવું છે! સ્વતંત્ર કેનાથી થવાનું હોય? અધમ વસ્તુથી ! તેને બદલે આજે શું થાય છે? પુન્યશાળી જીવોથી, ધર્મથી, માબાપથી, બુદ્ધિશાળી જેથી આજે તે સ્વતંત્ર બનવાની વાતે થાય છે!!!
મનુષ્ય, પૃથ્વી આદિ અધમ સ્થિતિમાં રહેલા જીવોથી જ્યારે સ્વતંત્ર બની શકતા નથી ત્યારે મનુષ્ય જ ક્ષે જઈ શકે અને બીજા જે મેલે ન જઈ શકે એમ કહેવું તે મિથ્યા છે. મનુષ્ય સિવાય મેક્ષ નથી, અને “મનુષ્ય તે પૂરેપૂરો પરાવલંબી છે” તે પછી બધા જીવ મેક્ષે જવાના છે એમ બોલી જ કેમ શકાય ? મૂંગે કહે કે
હું મૂંગે છે,” તે તમે શું કહે ? વદતે વ્યાઘાત જ કે કાંઈ બીજું. જે મૂંગે પોતાનું મૂંગાપણું બતાવવાનું પણ કહે કે “હું મૂગું છું” તે ખલાસ !! તે પોતે જૂઠે છે એમ તેની બોલી સાબિત કરે છે. તે જ પ્રમાણે મનુષ્યનું જીવન પણ એકેન્દ્રિયાદિ વગર રહી શકે નહિ એ સ્પષ્ટ છે, તે પછી “સઘળા જીવો મેલે જવાના છે એ વાત ત્યાં ને ત્યાં જ જૂઠ્ઠી થાય છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
ભવ્ય
૧૯
ભવ્યપણું પારખે કેણુ?. જૈનશાસ્ત્ર કહે છે કે કેટલાક જીવ મોક્ષે જવાને લાયક છે. કેટલાક નાલાયક છે. જે લાયક છે, તે ભવ્ય છે. જે નાલાયક છે તે. અભવ્ય છે. એ ભવ્યાભવ્યના નિર્ણય વગર ધર્મ કરે તે આંધળ. બહેરું કુટાવા જેવું છે. ત્યારે હવે આગળ વધે; આ જીવે પહેલાં નિર્ણય કરવાનું હતું કે હું ભવ્ય છું કે નહિ. જે હું ભવ્ય હોઉં તો જ્ઞાનાદિક માટે જે ઉદ્યમ કરું તે સફળ થશે, પણ કદાચ હું અભવ્ય હોઉં તે જ્ઞાનાદિક માટે કરેલે ઉદ્યમ નકામે જાય, આ શંકા એની ખસવાની નહિ, માટે જ્યારે પિતાના ભવ્યપણાની ખાતરી થાય ત્યારે જ જીવ ડગલું ભરે. ભવ્યપણને નિર્ણય થયા વિના જવ જે ડગલું ભરે તે આંધળે બહેરું કુટાયા જેવું થાય. તમે કબૂલ કરો છો કે કયા જીવમાં ભવ્યપણું રહેલું છે અને કયા જીવમાં અભવ્યપણું રહેલ છે તે માત્ર કેવળી જાણે છે, બીજે નહિ.
કેવળી શી રીતે થયા? ભવ્યાભવ્યપણું એ પરિણામિકભાવ છે. જીવપણું, અજીવપણું, ભવ્યપણું, એ પણ પરિણામિકભાવ છે. જે જીવને જાણે છે, તે જ માણસ જવના પરિણામિકભાવ ભવ્યપણું, અભવ્યપણું વગેરે પણ જાણી શકે છે. જેમ જે માણસ ઘડિયાળને જોઈ શકતો નથી, તે. ઘડિયાળમાં કેટલા વાગેલા છે તે શી રીતે કહી શકે? તે જ પ્રમાણે જે જીવ જીવને ઓળખી શકેલ નથી, તે જીવના પરિણામિકભાવને. પણ જાણી શકે જ નહિ એ સ્પષ્ટ છે.
જીવ–શુદ્ધ વરૂપવાળા જીવને કેવળજ્ઞાની સિવાય બીજે કઈ જાણી શકે નહિ. તે પછી જીવને સ્વભાવને પણ બીજે કણ જાણું શકે? કેવળી તમારા જીવને જુએ, તેમાં રહેલું ભવ્યપણું જુએ અને તમને કહે કે તમે ભવ્ય છે તે તમારે જ્ઞાનાદિક માટે ઉદ્યમ કર, નહિ તે નહિ; એટલે પરિણામ શું આવશે તેનો ખ્યાલ કરો. કેવળી તમે ભવ્ય જીવ છે એમ ન કહે ત્યાં સુધી શું તમારે જ્ઞાનાદિક
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦o :
આનંદ પ્રવચન દર્શન
માટે ઉદ્યમ ન કરે? તમારા જીવને ભવ્ય અભવ્ય જાણી શકનાર કેવળી કેવળી શી રીતે થયા? તે કહેશે કે જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, વૈયાવચ્ચ બધામાં ઉદ્યમ કરવાથી. તે તે કેવળીઓએ ઉદ્યમ શા આધારે કર્યો?
તમારું ભવ્યપણું તમે જાણી શકે છે. કેવળીને તેના જીવનું ભવ્ય અભવ્યપણું કોણે કહ્યું? માને કે તેને કોઈ બીજા કેવળીએ કેવળ જ્ઞાનપૂર્વે “તું ભવ્ય છે” એમ કહ્યું હોય. તે એ બીજા કેવળીને “તું ભવ્ય છે” એમ કોણે કહ્યું? અને આ વિચારશ્રેણી આગળ લંબાવી જુઓ : પરિણામ એ આવે છે કે તીર્થકરનું થવું, તીર્થની શરૂઆત એ સઘળું જ ઊડી જાય છે. કેવળીપણું-ધર્મ પ્રવૃત્તિ એ કેવળી વગર સંભવે નહિ. કેવળીની પાછળ કઈ કેવળી હાજર હોવું જ જોઈએ. આ વતુમાં વિરપેદવાળું કેવળીપણું ન ચાલે. કેવળીને કોઈ કાળે વિપેદ ન માનવ અને જે માન્યો તે ધર્મ ઊડી ગયો. કેવળજ્ઞાનીની સતતુ સત્તા માનવી પડે અને તે ન હોય તે ધર્મને છેડો છે.
આત્માના ભવ્ય અભવ્યપણાના વિભાગ પાડયા, પણ છતાં આ ભવ્ય અને આ અભવ્ય એવો કેવળી સિવાય નિર્ણય મળે નહિ અને નિર્ણય મળે નહિ ત્યાં સુધી ધર્મ પ્રવૃત્તિ કરવી એ આંધળે બહેરું કુટાવા જેવું નકામું છે, એટલે ખલાસ! સઘળી ધર્મ પ્રવૃત્તિ અને મેક્ષમાર્ગ જ બંધ થઈ જાય! ત્યારે હવે મારે શ? અહીં જ સમજવાનું છે. જૈનદર્શન કહે છે કે જીવમાં રહેલું ભવ્યાભવ્યપણું કેવળી સિવાય નહિ જાણી શકાય એ વાત તદ્દન સાચી, પરંતુ પરજીનું ભવ્યાભવ્યપણું માત્ર કેવળી જ જાણી શકે છે, પોતપોતાના આત્મામાં ભવ્યપણું છે કે નહિ એ તે દરેક માણસ પોતે સમજી શકે છે.
જે મેક્ષ ઈચ્છે છે તે ભય. જેને મોક્ષની ઈચ્છા છે તે સઘળા જેવો ભવ્ય છે પણ એ મોક્ષ તે કયો ? એકલે તમેએ માની લીધેલે ગમે તે મેક્ષ ઇરછો
Page #230
--------------------------------------------------------------------------
________________
ભવ્ય
૨૦૧
જોઇ એ તેમ નહિ, અનંત કલ્યાણ અને સંસારની ઉપાધિ વિનાના જે મેાક્ષ છે, તે મેાક્ષ જે ઇચ્છે છે; તે ભવ્ય જીવ હાય છે.
બનાવટી સેાનામùાર હાય તા પણ તેની માંગણી કોણ કરે ? અ! અથી એની માંગણી કરે, પણ એ બિચારાનું આગળ નસીબ નથી, કારણ કે તે જે સેાનામહાર માંગે છે તે બનાવટી છે. તે જ પ્રમાણે સાચા મેાક્ષ જૈનશાસનમાં હેય તા અન્ય દર્શનમાં રહેલ ને કહેલ ખાટા મેાક્ષને પણ ઇચ્છે કાણું ? અર્થાત્ અન્ય મતની અપેક્ષામાં પણ મેક્ષ માનનારા ભવ્યપણે નિશ્ચિત થવામાં અડચણુ નથી. માર્ગાનુસારી જીવા દરેક પાતપાતાના મત પ્રમાણે જીઢા જીડી રૂપમાં મે!ક્ષમાં માનનારા હોય છે અને જુદી જુદી ક્રિયાઓ કરે છે ‘ ઉપદેશ–રત્નાકર માં ખૂલ્લુ કહ્યું છે કે ચાહે જૈન મતમાં હા, ચાહે અજૈન મતમાં હા, પણ જેઓ મેાક્ષની ઈચ્છાવાળા છે તે સઘળા જ ભવ્ય જીવા છે. ’
6
66
,,
ચરમ યુગઃ પુરાવતી એટલે શુ? ? “ કાઈ પણ મતમાં રહેલે જીવ સંસારને અસાર માને અને મેાક્ષ પરમ કલ્યાણકારક ચીજ છે, એમ માને. અલબત્ત, એ મેાક્ષ કેવા છે ? તેનું સ્વરૂપ કેવુ` છે ? તેની ચર્ચામાં ન ઊતરે તે તે જીવ જરૂર ભવ્ય છે. આ સ્થિતિને અંગે શાસ્ત્રકારોએ ભવ્ય કરતાં ચઢીઆતા ઇલ્કાબ યાયા છે. તે છે ચરમ પુદ્ગલ પરાવત સંસાર. આ જીવે અનંતા પુદ્દગલપરાવર્ત કર્યો છે, પણ જેને હવે એક જ પુદ્ગલપરાવ માં મેાક્ષે જવાનું છે તે ચરમપુદ્ગલ પરાવી ” છે. જેને મેાક્ષની ઇચ્છા થઈ તેને એક પુદ્દગલપરાવથી વધારે સંસાર હાય નહિ. ક્રિયાવાદી શુક્લપક્ષી છે. તેને પણ અર્ધ પુરૂગલપરાવત થી વધારે સ`સાર ન જ હોય. જેમ સમ્યક્ત્વવાળાને અધ પુદ્ગલપરાવત સ'સાર છે, તેમ જેને પશુ અ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી રહ્યા છે, તે શુક્લપક્ષી છે.
તા હવે પ્રશ્ન એ ઊભા થાય છે કે સમ્યક્ત્વવાળા અને શુકલપક્ષી એ એમાં ફેર શા ?
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૨
આનંદ પ્રવચન દર્શન સમ્યકત્વવાળાને કાંઈક ન્યૂન અર્ધ પુદગલપરાવર્ત સંસાર છે અને શુકલપક્ષી પણ તેમ જ છે. પણ તે છતાં એ બેની વચ્ચે મેટ ફરક છે. સમ્યક્ત્વવાળાને જે અર્ધ પુદ્ગલપરાવર્ત સંસાર કહ્યો તે હજારમાં લાખમાં અસંખ્યાત જેમાં એક બે જેને માટે છે!
અર્ધ પુદગલપરાવર્ત સંસાર ક્યા સમકિતિને હોય?
જગતમાં તો મોટામાં મોટી આશાતના કપે, અસંભવિત હોય તેવી પણ આશાતના તમારી કલ્પનામાં ખડી કરે તેવી આશાતના ધ્યાનમાં આવે તેટલીવાર કલ્પો. આવી આશાતના ભગવતે સમ્યફ વધારી વધુમાં વધુ અર્ધ પુદગલપરાવર્તથી વધારે કાળ સંસારમાં રખડે નહિ.
પતિત અને પ્રત્યનિક સમ્યકૃત્વને અંગે કહેલો અર્ધ પુદ્ગલપરાવત એ છેલ્લામાં છેલ્લી કેટી છે, જ્યારે શુકલપક્ષને અંગે કહેલો અર્ધ પુગલપરાવર્ત કાળ એ પહેલામાં પહેલી કોટી છે. ગમે તે જીવ પછી ચાહે તે તે એકેન્દ્રિયમાં હય, નિગોદમાં પડ હોય કે શ્રી મરૂદેવા માતા સરખા અનાદિ નિગોસ્થાનમાંથી નીકળી સીધા મેક્ષે જવાવાળા હોય તે એ પણ તેમને મેક્ષે જવા પહેલા અર્ધ પગલપરાવત કાળ લઈએ ત્યારથી શુકલપક્ષ શરૂ થઈ ગયે. આવું જ્ઞાનીની દષ્ટિએ નક્કી થાય તે તે કાળ શુકલપક્ષ છે. અર્ધ પુદગલ પરાવત બાકી હોય ત્યારથી શુકલપક્ષ શરૂ થાય. હવે એક બીજું કારણ સમજે. સમ્યક્ત્વવાળાને અર્ધ પુરૃગલપરાવર્ત સુધી રખડવાનું કેઈકને જ થાય. તેનું કારણ ધ્યાનમાં લે. સમ્યકત્વની જઘન્ય આરાધના આઠ ભાવમાં મેક્ષ આપનારી હોય, ઉત્કૃષ્ટ આરાધના તદ્દભવમાં મેક્ષ આપનારી હોય, અને મધ્યમ આરાધના પાંચ ભવમાં મોક્ષ આપનારી હોય, તે પછી અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ કયાંથી શરૂ કરે અને ક્યાંથી પૂરો કરે?
આપણે આઠ ભવ કલ્પો. તે પણ ૩૩ના ૮ (૩૩૪૮૨૬૪) ૨૬૪ સાગરેપમ એટલે કાળ થયો, જ્યારે અર્ધ પુદ્ગલપરાવર્ત કાળમાં તે અતી ઉત્સર્પિણી, અને અવસર્પિણ છે. એક ઉત્સર્પિણ-અવસર્પિણી.
Page #232
--------------------------------------------------------------------------
________________
ભવ્ય
૨૦૩
કાળમાં ૨૦ કડાકોડ સાગરોપમ છે. અર્ધ પુદ્ગલપરાવર્ત માં એવી અનંત અવસર્પિણ, ઉત્સર્પિણી કાળ! એ કાળ લાવવા ક્યાંથી?
જઘન્ય આરાધના પછી પતિત થાય તે ઠીક, પણ પ્રત્યનિક થાય તો?
હવે પતિત અને પ્રત્યનિકના અર્થ સમજે. બે ભાગીદાર હોય, તે જુદા પડી ફાગતી કરે તે પતિત. પણ જટીયા-ઉખેડ લડે તે પ્રત્યનિક. જે પતિત થાય તે ભાગીદાર સાથે ભાગીદારી માનતે બંધ થાય. પ્રત્યનિક થાય તે ભાગીદારથી છૂટે થઈ તેને તેડવા મથે. તેડવા ન ફરતા હોય તે આઠ ભવમાં મેક્ષ થાય. આ તે સમ્યકૃત્વ પામ્યા પછી તેડવા ફરે, મૂળ ઉત્પાદકની જિંદગી ઉપર હલ્લો કરવા તૈયાર થાય, બની શકે તેટલા હલ્લો કરે; આવું કરનારે અર્ધ પુદ્ગલપરાવર્તથી વધારે સંસારમાં ફરે નહિ. કેટલાકના મત પ્રમાણે છેલ્લા પુદ્ગલપરાવર્તવાળાને શુકલપાક્ષિક કહે છે. મેક્ષનો વિચાર થયો એટલે એક પુદ્ગલપરાવર્તથી વધારે સંસાર રખડવાને નથી. જે માટે શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ ઉપદેશપદમાં જણાવ્યું છે કે –
જૈનશાસન એવી જાતનું કલ્પવૃક્ષ છે કે મનમાં પૂરેલા મોતીના. ચેક સાચા કરવાની તેનામાં તાકાત છે. દુનિયાના વ્યવહારમાં મનથી. મેતીના ચોક પૂરવાથી કંઈ ન વળે. અહીં મનમાં મેતીના ચોક, પૂરે તે તેને સાચા કરી દેવાની પૂરી તૈયારી છે. તમારો વિચાર થાય એટલે તમને મેક્ષ દેવા તમારી સાથે આ શાસન બંધાય છે. હવે સાચા મોતીના ચેક થઈ જાય, તે મનમાં મેતીના ચેક પૂરવામાં અડચણ શી? મનમાં મોતીના ચાક પૂરોતે પણ સાચા કરી આપવાની. આ શાસનની પ્રતિજ્ઞા છે. પણ વાંધો ત્યાં છે કે હજી આ મન મેક્ષની. માન્યતારૂપ મેતીના ચેક મનમાં પૂરતું નથી.
આઠ ભવમાં જ એક્ષપ્રશ્ન : આ જીવે અનંતી વખતે ચારિત્ર લીધાં તે વખતે મોક્ષ. માનેલે કે નહિ?
Page #233
--------------------------------------------------------------------------
________________
VVVVVVVVVVV :
૨૦૪
આનંદ પ્રવચન દર્શન ઉત્તર : મોક્ષની ધારણાએ ચારિત્ર લીધું જ નથી. શાસ્ત્રકારોએ કહ્યું છે કે અનંતી વખતે લેવાએલું ચારિત્ર તે દ્રવ્યચારિત્ર છે. ભાવચારિત્ર અનંતી વખત આવવાનું શાસ્ત્રકારોએ કહ્યું જ નથી. ચારિત્રમાં વધારેમાં વધારે આઠ ભવ. ભાવચારિત્ર હોય તે તે આઠ ભવમાં તે મોક્ષ મેળવી જ દેવાનું. અનંત ચારિત્ર થયાં તે સઘળાં દ્રવ્ય ચારિત્ર હોય છે. તે ચારિત્ર દેવલોક મેળવવા માટે સમર્થ છે. દેવલોક મેળવવા માટે, માનપૂજા માટે, સત્કાર માટે, સન્માન માટે, જે ચારિત્ર લેવાય છે તે દ્રવ્યચારિત્ર છે. આવાં અનંતાં ચારિત્ર મેક્ષ આપી શકે નહિ. જે બીડમાં–જે ખેતરમાં દાણે વાવ્યા નથી, તે બીડમાં સેએ વરસ ઘાસ જ થાય, પણ ધાન્ય નહિ ઊગે, કારણ કે ત્યાં ધાન્યને દાણે વાવ્યું નથી. તેમ અનંતાં ચારિત્ર કર્યા, વરસાદ આવ્યો, પણ બીજ–મેક્ષરૂપી બીજ ન વાવ્યું એટલે ધાન્ય નહિ ઊગ્યું. જે ચારિત્રમાં દેવલોકના કે મનુષ્યલકના સુખની ઈચ્છા નથી, તેવું કેવળ કલ્યાણની ભાવનાવાળું એક જ ચારિત્ર બસ છે. કલ્યાણની ભાવના રહી હોય તે એ સંસાર નિર્વેદ થયો. ચારિત્ર બગડયું તે દેવકાદિની ઈચ્છાએ બગડયું. અનંતા ચરિત્ર જે બગડયાં તે દેવલે કાદિના સુખેએ બગાડયાં.
કર્મક્ષય કે ફક્ત આત્મકલ્યાણની ભાવનાવાળું ચારિત્ર કંઈ પણ બગાડતું નથી. એવા ચારિત્ર અનંત વખત થઈ શકતાં નથી. માર્ગાનુસારપણું દરેક મતમાં માનીએ છીએ. માર્ગાનુસારિપણું તે તેમને મતના મોક્ષને અનુસરીને હોય. જુઠ્ઠી મહારની ઈચ્છા પણ મહોરના અથીને થાય. મોક્ષની ઈરછાએ ચરિત્ર થએલાં જ નથી. જે મોક્ષની ઈચ્છા થાય તે દ્રવ્ય ચરિત્ર કહેવાય જ નહિ. સતીને નામે સ્ત્રીઓ બળી મરતી હતી, પણ તે શાને અંગે ?” “મારા કુટુંબમાં હું સતી ગણાઈશ” એવા લેભથી, તે પછી તેનું જીવન ગમે તેવું છે. તે પછી મનપૂજાને માટે ધર્મની ક્રિયાઓ તીવ્ર હોય તેમાં અસંભવિત શું છે? જે શાસ્ત્રકાર અનંતાં ચારિત્ર કહે છે, તે જ શાસ્ત્રકારે જણાવે છે કે જે ચરિત્રો દેવવેકાદિકની ઈચ્છાએ લેવાય તે ચારિત્રો છે, બીજાં નહિ.
Page #234
--------------------------------------------------------------------------
________________
ભય .
૨૦૫.
ચારિત્રના ભેદ અભવ્ય આત્માઓએ અનંતાં ચારિત્રો લીધાં છે, તેને દ્રવ્ય-ચરિત્ર કહે છે. આવા ચારિત્રવાળાના મનમાં સંસારથી જુદા સ્વભાવવાળા મક્ષ છે, તે મને મળે એવી ઈચ્છા હોય જ નહિ. પાંચ પાંચ વરસના રમતા છેકરા મારી આબરૂ વધે કે ઘટે એ જોતા નથી, તે જ પ્રમાણે. અને સંસારથી જુદારૂપને મોક્ષ મને મળે એવી ઈચ્છા થતી નથી. ભાવચારિત્ર લીધા પછી વિરાધનામાં આવી જાય અથવા તો પ્રત્યનિકપણામાં જાય તે પછી કઈ રસ્તો નથી. પ્રત્યનિકપણું થયું તે ફરી ચારિત્ર મળવું મુશ્કેલ છે.- મરીચિએ પહેલવહેલું ચારિત્ર લીધું તે આત્મકલ્યાણની ઈચ્છાથી, કેમકે ચકવતની રાજગાદીને વારસો છેડી સાધુપણું લીધું. પણ જે વખતે પ્રત્યનિક થયા તે વખતે. શું? પ્રત્યનિક થયા તે વખતે ભાવચારિત્રનું બીજ નાશ પામે છે.
મનમાં મોતીના ચેક પૂરે તે પણ સાચા થાય છે.
હવે મૂળ વાતમાં આવે. જનશાસનરૂપી કલ્પવૃક્ષ તમારા મનમાં મેતીના ચેક પૂરો તેને સાચા કરી દે છે. પણ આ કલ્પવૃક્ષ તો એવું. છે કે સાચાં મેતી માગો તે સાચાં મોતી પણ આપે અને ખાસડાં. પણ આપે. ઉત્તમ ફળ કપે તે ઉત્તમ ફળ આપે, અધમફળ ક૯પે તે અધમફળ પણ આપે, ઉપાધિથી જુદો મેક્ષ નામનો પદાર્થ તમે. માની લે તે સાચે મેક્ષ તમને મેળવી દે એ આ શાસનની ફરજ થઈ પડી છે. જેમ હૂડીની જુદી જુદી મુદત હોય છે, તેમ મેક્ષની પણ જુદી જુદી મુદત છે.
તમે તત્વની પ્રતીતિ કરી મેક્ષની ઈચ્છા રાખે તે અધપુદ્દગલ પરાવર્તનમાં મેક્ષ.
તમારા નિર્વાહને ચલાવી શકે તે સિવાય બીનજરૂરી પાપ છે. તે બધાને સરા તે આઠ ભવની મુદત.
એવા રૂપમાં આવે કે ભલે મારું જીવન અને મારા જીવનનાં સાધને રહેવાનાં હોય તો રહે અને જવાનાં હોય તે જાય, પણ
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૬
આનંદ પ્રવચન દર્શન
મારે તા મેાક્ષ, મેાક્ષ અને મેાક્ષ જોઇએ જ. અને તેને અંગે પ્રવૃત્તિ કરવી જ જોઈએ.
તે ષ્ટિએ સઘળા પાપાની પ્રવૃત્તિ અધ કરેા : હિ સાદિક પાંચ -હથિયારા ઉપર બૈર રાખીને કરાજા રાજ્ય કરી રહ્યા છે, આ પાંચ હથિયારા છૂટાં કરે, તેની ત્રણ ચાકડી ઊડી ગઈ, એક ચેાકડી બાકી રહી ! તે એકાવતારી જીવ ગણાય, જો મનને પણ આંચકા ન આવવા દો, બીજા કશામાં (શબ્દાદિકમાં) મન ન જાય, એક જ રિગૃતિમાં આવી જાય, તેા તે જ ભવે મેક્ષ ! મેાક્ષની આવી તરત મુદ્દતની હુંડી નક્કી કરે, કે પછી વધારેમાં વધારે લાંબી મુદ્દતની .હુ'ડી નક્કી કરા; તે તમારા પેાતાના હાથમાં છે. માત્ર ઈચ્છા કરો તા એક પુદ્દગલપરાવર્તનમાં જ મેક્ષ એ લાંબામાં લાંબી મેાક્ષ સબંધી હુંડી છે.
મેાક્ષની શંકા પણ મેાક્ષ આપે છે.
હજી એથી આગળ વધા : શાસ્ત્રકારો તા એમ પણ કહે છે કે “મને માક્ષ મળશે કે નહિ મળે' એવી શંકા કરે તા પણ આ શાસન તેને મેક્ષ આપવા બંધાય છે, પણ તે મેાક્ષ કયારે મળે એ નક્કી નહિ. શકા કાને થાય ? ચાંદીને જાણતા નથી, ચાંદી છે એમ માનતા નથી, ચાંદ્વી સારી ચીજ છે એમ માનતા નથી. તેને એવી શકા થાય કે આ તે ચાંદી છે કે છીપેાલી છે? શ`કા કરનારને વસ્તુની સિદ્ધિ તા માનવી જ પડશે. “માક્ષ” એ સત્ય છે અને એ જ કલ્યાણપ્રદ છે, એમ માનવુ' તેા પડશે જ અને તેવુ માન્યા પછી એ મેક્ષ મને મળશે કે નહિ મળે એવી જે શકા કરે છે તેને આ શાસન મેાક્ષ મેળવી આપવાની પ્રતિજ્ઞા કરે છે.
પણ આવી શકાએ કાને હોય ? અભવ્ય જીવાને કે ભવ્ય જીવાને ?
હું માક્ષ લાયક હાઈશ કે નહિ, એ શંકા અભવ્યને હાતી નથી. પ્રાપ્તિની શંકા કાને થાય ? પદાર્થાંને જાણે, જાણ્યા પછી તેને
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૦૭
ભવ્ય
માને, માન્યા પછી તેને ઈષ્ટ ગણે, ઈષ્ટ ગણ્યા પછી એ પદાર્થ ન મળે તેા ઠીક નહિ, મળે તેા જ ઠીક” એવી ધારણા થાય. એ ધારણામાં આ સંજોગે! ન મળવાના છે, મળવાના સંજોગેા તે આવા હાય એમ જીએ; પેાતાના ન મળવાના સ ંજોગેા ઉપર મુખ્ય મદાર ન ખાંધે, મળવાના સંજોગે ઉપર નજર જાય ત્યારે જ શંકા થાય કે મને મેાક્ષ મળશે કે નહિ ? આ શંકાના સ્થાનવાળાને શાસ્ત્રકારે મેાક્ષે જવાને લાયક ભવ્ય જીવ ગણે છે.
કેવળી હાય તે ભવ્યઅભવ્યપણું જાણે છે તેથી તે જીવનું ભવ્યપણું જણાવે તેા જ મેાક્ષ માટે પ્રવૃત્તિ કરવી અને તે પહેલાની પ્રવૃત્તિ નિષ્ફળ છે એ શંકા આ રીતે ઊડી જાય છે. પરજવમાં રહેલ ભવ્યા ભવ્યપણું તે, સાક્ષાત્ કેવળી જાણીને કહી શકે છે, બીજો તે જાણી શકે નહિ; પણ પેાતાના જીવ ભવ્ય છે કે નહિ તે વાત મેાક્ષની ઈચ્છા દ્વારાએ જીવ પેાતે નક્કી કરી શકે છે; અને એ માગે પ્રવૃત્તિ કરી શકે છે, બીજાની અંદર પણ રહેલું ભવ્યપણું તીથંકરના કુળમાં ઉત્પત્તિ, શત્રુ ંજય તીર્થ જેવું ઈત્યાદિક કારણેાથી નિશ્ચિત થઈ શકે છે. પણ તેની અહીં વિશેષ ઉપયાગતા નથી, ઉપયેાગિતા તે માત્ર પેાતને મેાક્ષની ઇચ્છા થવાથી પેાતાનું ભવ્યપણું નિશ્ચિત કરે અને તેથી જ નિઃશ ંકપણે મેાક્ષ સાધવા માટે માક્ષના કારણેામાં યથાસ્થિત પ્રવૃત્તિ કરે તેની જ ઉપાગિતા અહીં છે. સમગલ......
સ્યાદ્વાદ મુદ્રાથી સુંદર એવું હું જિન ! તમારું વચન જગતમાં ન હાત તા જે સ્થિર અથવા અસ્થિર આત્મામાં મેક્ષપ્રાપ્તિ-પર્યાય હોવાથી તે મેક્ષપ્રાપ્તિને કાણુ માનત અર્થાત્ એકાંત સ્થિર-અસ્થિર આત્મામાં મેક્ષપ્રાપ્તિ ઘટી શકે નહિ.
Page #237
--------------------------------------------------------------------------
________________
14
શ્રુત-પ્રવાહ
dupang--------------------------nnnnnnnnnnna-k [ શ્રુતના બે પ્રવાહ છે. (-) બધ પ્રવાહુ અને (૨) સતત પ્રવાહ. તત્ત્વ એટલે પરમા, સ્પ, રસ, ઘ્રાણુ અને ચક્ષુ ઇન્દ્રિય પરમાર્થને જાણી શકતી નથી. શ્રોત્રન્દ્રિયના વિષય પરમાને જાણવાના છે. આ શ્રવણને લાભ હેય, ઉપાદેય અને મેયપણે જાણવાથી છે,
શ્રતના બે પ્રવાહમાં પ્રથમ પ્રવાહ ભરત ઐરવત ક્ષેત્રમાં છે, બીજો પ્રવાતુ મહાવિદેહ ક્ષેત્રમાં છે.
ananana nanoooooooooooo...CASECCCCCCCCCCCCCCCCCCCD अनादर्हतां ( तां) मनः प्रसादस्तस्समाधिय ॥ तस्मादपि निःश्रेयसमो हि तत्पूजनं न्याय्यं ॥
( ૧ )
તત્ત્વ= પરમા શાસ્ત્રતત્ત્વાના અનુપમ સંગ્રહ કરનાર ભગવાન ઉમારવાતિ વાચકજી મહારાજ ભવ્ય જીવના હિત માટે ઉપદેશ આપતાં પ્રથમ સૂચવી ગયા કે તત્ત્વ એટલે શું ?
સજ્જ માવ સવ' એ માનીએ તા દરેક પદાર્થો તત્ત્વરૂપ થઈ જાય. ત જીતની અપેક્ષાએ ન રાખતાં તત્ત્વ એટલે પરમા અ રાખીએ તેા જ તત્ત્વની યથાતા હાથ આવે.
તત્ત્વ એટલે પરમા અ કરતાં પહેલાં પરમા ને પિછાણવાન
જરૂર છે.
સ્પ, રસ, ઘ્રાણુ અને ચક્ષુ એ ચારે ઇન્દ્રિયા પૈકી એકે ઇંદ્રિયાના વિષય નથી કે તે તત્ત્વના પરમાર્થ ને પીછાણી શકે ! ભલે બીજા પાર્થા ગમ્ય કરી શકીએ પણ તત્ત્વના પરમાથ તે ઇંદ્રિય વડે પારખી શકતા નથી.
Page #238
--------------------------------------------------------------------------
________________
યુતપ્રવાહ
૨૦૯ સોદા જ્ઞાળ સ્ત્રાળ એ પંક્તિને પરમાર્થ પીછાણ હોય તે ચાર ઇદ્રિય માંહેલી કેઈપણ ઇન્દ્રિયને વિષય તે પરમાર્થને પિછાણી શકતો નથી અર્થાત્ કલ્યાણ જેવી ચીજને જાણવામાં ચાર ઇંદ્રિયોની ચાલ કી ચાલતી નથી.
સમર્થ રીતિશાસ્ત્રકાર ભારપૂર્વક જણાવે છે કે સાંભળનાર કલ્યાણને જાણે, પાપને જાણે અને કમર અર્થાત્ અંશે કલ્યાણ અને પાપરૂપ ઉભય. સ્વરૂપ દેશ વેરતિપણું શ્રાવકપણું પણ જાણે એટલે શ્રોત્રંદ્રિયનો વિષય તત્વ=પરમાર્થ પિછાણવાને છે.
શંકા–મિથ્યાત્વ, અવિરતિ કષાયાદિ અનાદિથી પ્રવતેલાં છે. અર્થાત પાપ અનાદિથી પ્રર્વતેલાં છે, શ્રોત્ર વગર પણ જાણી શકીએ. છીએ એમ કહેવામાં વાંધો છે?
સમાધાન–પ્રવર્તન અને શ્રવણ એ ચીજ જુદી છે. પાપ પ્રવર્તનમાં સાંભળવાની જરૂર નથી પણ પાપને પાપ તરીકે જાણવું તેમાં તે સાંભળવાની જરૂર છે અર્થાત્ શ્રેત્રનું કામ છે.
શંકા-કઈને વગર સાંભળે કલ્યાણ થાય તે તમને વાંધે શો ?
સમાધાન–ના, સાંભળીને જ જાણે એમ નહિ, પણ કલ્યાણમાં કલ્યાણ સ્વરૂપ માનીને પ્રવૃત્તિ ત્યારે જ થાય કે તેનું યથાર્થ સ્વરૂપ સાંભળ્યું હોય તે જ બને. બાકી સાંભળ્યા વગર આભમાં બાથ ભરવા જેવી કંઈક વખત કલ્યાણ પ્રવૃત્તિઓ થઈ પણ વાસ્તવિક લાભ ન થા.
અજ્ઞાની માણસને હેયાદિ અને અતીદ્રિય વસ્તુ જાણવી હોય તે જાણવામાં શ્રવણ એક બળવત્તર સાધન છે. અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન શ્રવણ દ્વારા થઈ શકે છે. "
કા–પુસ્તકે દેખીને કલ્યાણ જણાય તે ચક્ષુને વિષય ખરેદ કે નહિ ? અને તેમ હોય તે ચક્ષુને કેમ ન ગણી?
સમાધાન-ચક્ષુથી કલ્યાણ જણાતું નથી અને જો તેમ થતુ હેય તે વફ્ટ કાઇ રહ્યા કહેવું પડે પણ તેમ તે કઈ ઠેકાણે ૧૪
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પ્રવચન દર્શન કીધું નથી. હજુ આગળ ચાલે. ચાર ઘાતી કર્મને કચ્ચરઘાણ કાઢીને લોકાલોક પ્રકાશક એવું ભગવાન કેવળજ્ઞાન પામ્યા ત્યારે ઉપદેશ આપ્યું અને તે ઉપદેશ ગણધર ભગવતેએ ઝીલ્ય અને તે દેશના દ્વારા સંભળાવીને તે વચન સુધાથી જગતભરના લેકને પાવન કર્યા. ત્યારબાદ સમૃતિ ઢીલી પડી એટલે શાસન-પ્રભાવક પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદુ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજીએ ભાવિ પ્રજાના હિતાર્થે સર્વ આગમ પુસ્તકારૂઢ કર્યા. એટલે મૂળ તપાસીએ તે શ્રવણની પરંપરાને પ્રકૃષ્ટ લાભ અવિચ્છિન્ન માલમ પડશે.
આ ઉપરથી એક નિયમ માલમ પડે છે કે જગભરનું કલ્યાણ કરવાને પુસ્તક લખવાની રીતિ પહેલાં બહુ માનપૂર્વક સાંભળવાની રીતિ સમર્થ હતી.
શ્રત–પ્રવાહ તત્વને જાણનારા મહાપુરુષે જે તત્વને ઉપદેશ આપે તે જ પ્રમાણે તે તવને તત્ત્વ સ્વરૂપે જાણવું અને જાણ્યા બાદ હેય, ઉપાદેય વિભાગમાં વહેંચવું એ જ શ્રવણને યથાર્થ લાભ છે.
શંકા-સાંભળવાની સમર્થ રીતિ પ્રાથમિક માનશો તે કેઈ ને કેઈ પ્રથમ જ્ઞાની માનવે પડશે કે નહિ? અને તેમ થાય તે અનવસ્થાષ લાગુ પડશે કે નહિ ?
સમાધાનના, કારણ કે એ દોષ આપણે ત્યાં લાગુ નહિ પડે. કારણ કે આપણે ત્યાં અનાદિનું બંધારણ છે તેથી દોષ ટકી શકતું નથી, પરંતુ અનાદિ નહિ સ્વીકારનારાઓને તે દેષ લાગુ પડશે.
પ્રવાહ બે પ્રકારનો છેઃ એક બંધને પ્રવાહ અને એક સતત પ્રવાહ. તે બે પ્રવાહ પૈકી પ્રથમને પ્રવાહ જંબુદ્વીપના ભરત અરાવત આદિ ક્ષેત્રમાં છે. બીજો પ્રવાહ મહાવિદેહ ક્ષેત્રમાં છે. જેમ પાણીને પ્રવાહ બાંધ્યો હોય, ત્યાં બાહ્ય દેખાય પણ આગળ ચાલું હોય, તેવી રીતે અહીં તીર્થકરો થાય, શાસન ચાલે, પ્રવાહ ચાલુ રહે અને પછી યુગ–પ્રધાન શ્રી દુપસહ સૂરીશ્વરજીના અરસામાં આ કૃત–પ્રવાહ - બંધ થશે પણ પાછે કાળક્રમે પ્રથમ શ્રી તીર્થંકરદેવ પદ્મનાભ
Page #240
--------------------------------------------------------------------------
________________
~~~~
~~
~~
~~~~~~~~
તપ્રવાહ તીર્થકર થશે તે વખતે પ્રવાહ પાછો ચાલુ થશે, અર્થાત્ તે રોકાયે ખરે, પણ પાછો અસલ સ્થિતિમાં શરૂ થયે.
બીજો શ્રુત-પ્રવાહ તે મહાવિદેહમાં સતત ચાલે છે અને તે બીના વિસ્તારથી શાસ્ત્રસિદ્વાંતેમાં મશહુર છે. પાણીને પ્રવાહ ધરતીમાં સદા રહે છે, તેવી રીતે શ્રુતપ્રવાહ સદા હોય છે પણ પૃથ્વી પર તે પ્રવાહને પ્રગટ કરનાર તીર્થંકરદેવ છે. એ શ્રુતપ્રવાહને ખુલ્લે કરનાર જે કંઈ પણ હોય તે તે જગતગંધ શ્રી તીર્થકર દે જ છે, તીર્થકરનું ઉપકારીપણું માલુમ પડશે ત્યારે જ તેમની અને તેમના મૃતપ્રવાહની કિંમત હૃદયમાં અંકાશે. ભૂતકાળમાં જેણે જેણે કલ્યાણ સાધ્યું, ભવિષ્યમાં સાધશે અને વર્તમાનમાં સાધે છે તે બધું આ શ્રુતપ્રવાહને આભારી છે.
ચીલે ચઢેલું ગાડું શાસ્ત્રકારો તે કહે છે કે તીર્થકર દેવના પૂજનને કરનાર પૂજક કલ્યાણને ભાગીદાર બને છે, કેમકે તેણે સંસારમાં ઉગવારૂપ ફણગાને ફેંકી દીધા છે, કારણ કે ફણગા કયારે ઊગે? બીજ, પાણી અને ધૂળ હોય ત્યારે અર્થાત્ ઉગવારૂપ બીજ નથી, તૃષ્ણારૂપી પાણી નથી અને અજ્ઞાનરૂપ ધૂળ પણ નથી, અને તેથી જ શ્રી તીર્થકર દેવનું નામ “અરહંત છે. તે વાત ઉપરની બીના ધ્યાનમાં લેવાથી સમજાશે.
પૂજન એ પૂજકની પ્રસન્નતા વધારે છે અને અંતે પૂજયની નજીક પૂજકને પહોંચાડવામાં તે પ્રસન્નતા પ્રબળ સાધનરૂપ નીવડે છે.
આપણને એક ગુણવાનને સંજોગ મળે તે કેટલે આનંદ થાય તે પછી સર્વગુણ સંપન્ન સર્વ દેવને સમાગમ થાય અને તે સમાગમમાં રહીને ગુણ ગ્રહણ કરતાં આવડે તો તેના આનંદની અવધિ અનિર્વચનીય છે. એમ કહી દેવામાં લેશભર અતિશયોક્તિ નથી જ.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨
અનંદ પ્રવચન દેન
જેમ જેમ વીતરાગના પૂજનમાં આદર બહુમાન વધે છે, તેમ તેમ સમ્યગ્ દર્શન–જ્ઞાન-ચરિત્ર આદિ ગુણા વધુ વધુ પ્રમાણમાં ખીલતા જાય છે, અર્થાત્ સંસારમામાં ભૂલ' પડેલું ગાડું (મનુષ્ય જીવનરૂપ) ચીલે ચઢાવવુ' હાય તા પ્રભુપૂજનમાં કમ્મર કસા, ચીલે ચઢેલું ગાડુ માડુ-વહેલુ માક્ષે જ જશે તે નિઃસદેહ છે.
સાળિ ટાળાનિ અલાસર્જન જગમાં બધા સ્થાનેા અશાશ્ર્વત્ છે. સ્થાન મેળવી મેળવીને મૂકવાનાં પણ માક્ષસ્થાન એ તે મળ્યું તે મળ્યું. સર્વકાળના કલ્યાણનુ કેન્દ્રસ્થાન–મેાક્ષ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિપૂર્ણતાના ભાગવા મોક્ષમાં છે, તે સ્થાન પ્રાપ્તિ માટે મનુષ્યજીવનમાં પ્રભુપૂજન પ્રત્યે આદરવાળા થવું જોઈ એ. શ્રી ઉમાસ્વાતિ વાચકજી મહારાજ તા કહે છે કે ગુણીના ગુણ પ્રત્યે બહુમાનવાળા થાઓ તે કલ્યાણ છે, અરે ! કદાચ તેમ ન કરેા તા પણુ પૂજન કરવુ' ન્યાયયુક્ત છે.
સૃષ્ટિમાં જે કાંઈ પામવા લાયક છે તે સારૂ, અગર જે લાભ પામ્યા છે તેના રક્ષણ સારૂ, અગર ઉપકારીનેા ઉપકાર ન ભુલાય તે સારૂ, અને છેવટમાં વફાદારીને વળગી રહેવા માટે પણ પૂજન કરવું તે ન્યાયયુક્ત જ છે. આ સમજીને જે પ્રભુપૂજનમાં વધુ ઉજમાળ થશે તે આ ભવ પરભવને વિષે કલ્યાણ માંગલિકમાલા પ્રાપ્ત કરી સિદ્ધિના સુખના ભાગીદાર બનશે. સ`મોંગલ માં ૯૫.....
ખરેખર કાર્ય ને અનુકૂળ કારણેા હેાય એવા સવ ઠેકાણે વિદ્યાનેાના પ્રવાદ છે. નિરજન નિરાકાર એવા મેાક્ષપદને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્ય અેમ અરિહંતના ઉપાસક ન થાય ?
Page #242
--------------------------------------------------------------------------
________________
'
'
દેવ-ગુરુ-ધર્મ
અને
તેની ઉપયોગીતા
[જેનેતર દેવને પૃથ્વી પાણી ઈત્યાદિ આપવા માટે દેવ તરીકે માને છે. આપણે દેવને એ રીતિએ માનતા નથી. આપણે તે માનીએ છીએ કે ઈશ્વરમાં ફળ આપવાની શકિત નથી જ, ફળનો પિતા તે કર્મ | છે. ઈશ્વરનું પૂજન તેમના ધર્મોપદેશને લઈને છે. તેણે આપણને જગતના અજવાળા અને કાંટાને બતાવ્યા છે. ગુરૂ આત્માને આત્મપદની પ્રાપ્તિ કરાવનારૂં જ્ઞાન આપે છે કંચન, કુટુંબ, કામિની અને કાયા આ ચાર | વસ્તુ સંસારના થાંભલા છે. તે જીવને બચાવી શકતા નથી. જીવન દુર્ગતિમાંથી રેકનાર અને સુગતિમાં લઈ જનાર ધર્મ છે.]
સદુદેવગુરૂ કોણ? શાસ્ત્રકાર મહારાજ ભવ્યજીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં જણાવી ગયા છે કે આ સંસારમાં દુર્ગતિને રોકનારી અને સદ્ગતિને આપનારી એક જ ચીજ છે કે જે ચીજને આપણે ધર્મ કહીએ છીએ. ધર્મ સિવાય કઈ પણ ચીજ દુર્ગતિને રોકી શકતી નથી, અને ધર્મ સિવાય કેઈને સદગતિની પ્રાપ્તિ થતી નથી. દેવ અને ગુરૂ એ બન્નેને જીવે ઉપર ઉપકાર કરનારા માનીએ છીએ. તેને પણ એટલા જ માટે માનીએ છીએ કે તેઓ ધર્મનું નિરૂપણ કરે છે અને એ ધર્મ તે પણ મેક્ષ આપનારો ધર્મ છે તે જ ધર્મ છે. એવા ધર્મનું જે નિરૂપણ કરે તેમને જ આપણે સાચા દેવ અને સાચા ગુરૂ માનીએ છીએ.
ઈશ્વર અને કર્મ
દેવેને શા માટે ભજવા જોઈએ ? જે ધર્મવસ્તુને આપણે દેના પ્રસંગમાંથી ઉડાવી દીધી હોય
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૪
આનંદ પ્રવચન દર્શન
તે પછી એ દેવને દેવ માનવાનું આપણે માટે કશું પણ કારણ રહેવા પામતું નથી. જેને તમે દેવ માને છે તે છે ઉપર ઉપકાર શ કરે છે તે સમજે. તેઓ ધર્મનું નિરૂપણ કરે છે, એ તેમને ઉપકાર છે. પણ જે ધર્મવસ્તુને જ ઉડાવી દો તે પછી દેવને માનવાની કશી જરૂરત રહેતી નથી. તેમની પાસે આપણે કશું સાંભળવાનું પણ રહેતું નથી અને તેમને કશું કહેવાનું પણ રહેતું જ નથી. જેનેતર દર્શનના જેઓ અનુયાયીઓ છે, તેઓ દેવોને જરૂર માને છે. પરંતુ તેમનું દેવનું માનવું એ દુન્યવી-સંસારિક પદાર્થોને અંગેનું છે. દેવે આપણને જન્મ આપે, અન્નવસ્ત્રાદિ આપ્યાં, રહેવાને પૃથ્વી આપી, ઈત્યાદિ કારણેએ જેનેરો દેવનું અસ્તિત્વ અને તેનું વર્ચસ્વ માન્ય રાખે છે.
મહાદેવ ને ભસ્માસુર દેવેનું અસ્તિત્વ સાંસારિક પદાર્થોને અંગે માનવું એ વાત તાત્ત્વિક દષ્ટિએ ટકી શકે એવી નથી. જેઓ દેવનું અસ્તિત્વ માન્ય રાખે છે, તેને દેવે જન્મ આપે એ વાત કબૂલ રાખે, પરંતુ જે દેવનું અસ્તિત્વ માન્ય રાખતું નથી તેને જન્મ કેણે આપ્યો ? આ પ્રશ્ન, દેવેનું અસ્તિત્વ દુન્યવી પદાર્થોને અંગે માનનારાને ગૂંચવી નાંખે છે. વળી મહાદેવને દેવ માનવા તે પણ કેટલી વિચિત્ર વાત છે ! મહાદેવ સંબંધી ભસ્માસુરની પુરાણમાં જે કથા છે, તેને સારાંશ નીચે પ્રમાણે છે :
એક અસુર તપશ્ચર્યા કરતું હતું પરંતુ આ તપશ્ચર્યા તરફ મહાદેવનું લક્ષ સરખું પણ હતું નહિ. છેવટે પાર્વતીએ મહાદેવને કહ્યું કેઃ “હે પતિદેવ ! એ જે માંગે છે તે આપીને એની આશા પૂરી કરે!” આરંભમાં તે પાર્વતીને મહાદેવે ના કહી અને જણાવ્યું કે એ વરદાનવાળે થાય તેના કરતાં વરદાન વિનાને સારો છે. પણ પાર્વતીએ ઘણે આગ્રહ કર્યો, ત્યારે વરદાન આપવાનું વિચારે મહાદેવ, પાર્વતીને લઈને તે અસુર પાસે ગયા.
Page #244
--------------------------------------------------------------------------
________________
દેવ-ગુરૂ-ધર્મ
૨૧૫ અસુર પાર્વતીના સૌંદર્યથી મેહ પામ્યું. તેણે વિચાર કર્યો કે કોઈપણ ઉપાયે મહાદેવને સંહાર કરી નાંખવો જોઈએ કે જેથી તેની પત્ની પાર્વતીને હું લઈ શકું. આ વિચારે તે અસુરે મહાદેવ પાસે વરદાન માગ્યું કે “મને એવું કંકણ આપે કે તે જેના શિર ઉપર મૂકું તે બળી જાય !” મહાદેવે આ વરદાન માંગતાં જ તેને આપી દીધું ! તે અસુરને જેવું વરદાન મળ્યું કે તરત તે એ કંકણ મહાદેવના શિર ઉપર મૂકવાને માટે દડો ! પાર્વતી ભય પામીને આગળ. દોડયાં, મહાદેવ તેની પાછળ નાઠા અને ભસ્માસુર તેની પાછળ ગયે ! આ રીતે તેઓ ત્રણે જણાં બ્રહ્મા પાસે ગયાં ! આખરે બ્રહ્માએ તે અસુરને (હાથ) બાળી નાખે એટલે તે અસુર રાખને ઢગલે બનીને નીચે પડયે. આ કારણથી તે અસુર ભસ્માસુર કહેવાય.
“મહાદેવને ભવિષ્યકાળનું જ્ઞાન ન હતું. આ ઉપરથી જણાય છે કે મહાદેવને ભવિષ્યકાળનું જ્ઞાન ન. હતું. હવે વિચારે કે જે મનુષ્યને જન્મ મહાદેવે આપે, તે મહાદેવને જન્મ કોણે આપ્યો ? પરમેશ્વરનું ખંડન કરનારા, તેમને માનનારાઓને નાશ કરનારા અને પરમેશ્વરની સામે વિરોધ કરનારા એ સઘળાનો જન્મ કોણે આપ્યો ? વળી ઈશ્વરે જન્મ આપ્યો તે પછી ગર્ભાવાસ કેણે આ ? આ સઘળા પ્રશ્ન એવા છે, કે ઈશ્વરને જે સ્વરૂપમાં અન્ય દર્શનીઓ માને છે, તે સ્વરૂપને છેટું ઠરાવે છે.
બીજે પ્રશ્ન એ છે કે ઈશ્વરને કે માનવ ? દયાળું કે ઘાતકી? તમે જાણે છે કે નાના બાળકને કેઈ પણ રાજ્ય જલદી સજા કરતું નથી. દુનિયાનાં રાજ્યો પણ બાળકોને નિર્દોષ ગણે છે. હવે જો મનુષ્યને જન્મ આપનારે ઈશ્વર હોય તો મનુષ્યને મૃત્યુ આપનારે પણ ઈશ્વર જ હોવું જોઈએ. તે ત્રણ ચાર મહિનાનાં નાનાં બાળકને અનેક રોગોથી પીડાવીને મૃત્યુ શું ઈશ્વર આપે છે ? અને જે એમ. જ હોય તે તે એ ઈશ્વર શું ઘાતકી ઠરતે નથી?
ઈશ્વર દયાળુ છે કે નિર્દય? કઈ એમ કહેશે કે જેમાં એક માણસ બીજા માણસ પર
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૬
આનંદ પ્રવચન દર્શન
ગુન્હા કરે છે. તેમ બાળકે ઈશ્વર પ્રત્યે એવાં કર્યા કર્યાં હશે તેથી ઇશ્વર તેને સજારૂપે મૃત્યુ આપે છે. પરંતુ સામાન્ય બુદ્ધિ વડે વિચારતાં એ દલીલ યુક્તિયુક્ત માલૂમ પડતી નથી. એક બાળક માટા માણસને કાંઈ ગાળ આપે, તા પણ મેાટો માણસ એ ગાળને ધ્યાનમાં લઇને તે બાળકને સજા કરતા હોય તે એ સજા કરનારની કેવી સ્થિતિ માનવી જોઈ એ, તેના ખ્યાલ કરેા. બાળકના ગુના બદલ તેને મૃત્યુ પમાડવા જેટલુ જોર કરનારને ખરેખર કેવા માનવા જોઇએ તે દરેકને વિચારી લેવું ઘટે છે.
શિક્ષક ભૂખ કે શિષ્ય ? વળી એક બીજો વિચાર પણ ધ્યાનમાં લેવા જેવા છે. એક સામાન્ય ઉદાહરણ લ્યા ! એક શાળામાં પાંચ, દસ, પંદર શિક્ષકે હાય અને તેમાં એક શિક્ષકના હાથ નીચેના વિદ્યાથી ઓ હ ંમેશાં નાપાસ થયા જ કરતા હાય, તા આપણે તે બાળકાના દોષ નથી કાઢતા, પણ એમાં વધારે દોષ તે શિક્ષકના માનીએ છીએ. અને તેથી એમ જ સાબિત થાય છે કે તે શિક્ષકમાં જ શિક્ષકપણાની જોઇ એ તેટલી લાયકાત નથી! પાંચ દશ વર્ષના છે.કરાને શીખવી ના શકનારા શિક્ષકને નાલાયક માનવામાં આવે છે; તે પછી ઈશ્વર તેા અનાદિ કાળથી મનુષ્યાને સંસારમાં રખડાવ્યા કરે છે. આમ હજારા વર્ષો થયા છતાં જે ઈશ્વર મનુષ્યને મેાક્ષની લાયકાત નથી આપી શકતા તે ઈશ્વરને પણ કેવા માનવા ?
ગાંડા અને ડાહ્યો એક સપાટીએ. ત્રીજી વાત એ છે કે જે માણસે ગુને નથી કર્યો તેને શિક્ષા -ન કરવી એમાં દયા નથી પર`તુ જે માણસે ગુના કર્યાં હાય તે છતાં તેને સજા ન કરવી એનું નામ જ યા છે. જ્ઞાની આગળ અજ્ઞાની ગમે તેવાં તાફાના કરે, તા પણ જ્ઞાની તેા એ અજ્ઞાનીને માફી જ આપે છે. ડાહ્યો માણસ દારૂડીએ ગમે તેવા બકવાદ કરે તે પણ તેના બકવાદ તરફ ધ્યાન આપતા નથી. રસ્તામાં રખડતા ગાંડા માણસ તે જ્યાંથી પસાર થાય ત્યાં શાહુકારને ચાર, દેવાળી કિવા
Page #246
--------------------------------------------------------------------------
________________
દેવ-ગુરૂ-ધર્મ
૨૧૭ લુ કહે, તે પણ શાહુકાર તે પાગલ ઉપર બદનક્ષીની ફરિયાદ માંડતું નથી.
સારાંશ એ છે કે અજ્ઞાની વાંક કરે છે, તે પણ જ્ઞાની એ વાંકની ક્ષમા આપે છે. જીવ અજ્ઞાની છે, ઈશ્વર જ્ઞાની છે, તે પછી જીવ ભૂલ કરે, તે પણ જ્ઞાની ઇશ્વરે તે એ ભૂલની સજારૂપ રોગ, મત, કે દુઃખ તેને ન આપતાં ક્ષમા આપવી જોઈએ. પણ તેમ ન કરતાં ઈશ્વર તે અજ્ઞાની જવને દુઃખ, ગ, જન્મ, મરણ આપ્યું જ જાય છે, તે પછી ઈશ્વરને દયાળુ કેમ કહેવાય? ગાંડે ગાળે આપે અને ડાહ્યો તેને મારવા દોડે, તે એ ડાહ્યો પણ ગાંડ જ કરે છે, અર્થાત્ ઈશ્વર પણ જે અજ્ઞાની અને સજા કરે તે પછી તેનું દયામયપણું જરૂર નાશ પામે છે.
પરમેશ્વરને પક્ષપાત, હવે ઈશ્વરની નિષ્પક્ષપાત વૃત્તિની ખબર લે. ઈશ્વરવાદીએ એમ કહે છે કે ઈશ્વર તે નિષ્પક્ષપાતી છે અને તેણે જ જગતનાં સઘળાં પશુ, પક્ષી, પ્રાણી, પદાર્થો આદિ બનાવ્યા છે.
વારૂ, હવે એ નિષ્પક્ષપાત વૃત્તિને જોઈએ.
પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરે જીવે છે અને મનુષ્ય, પશુ, પક્ષી વગેરે પણ જીવ છે. બધા જ ઈશ્વરે જ નિર્માણ કર્યા છે. છતાં પહેલા ત્રણને ભેગ્ય બનાવી દીધા અને બીજા ત્રણને ભેતા બનાવી દીધા. હવે સ્વાભાવિક રીતે જ એવો પ્રશ્ન ઊભું થાય છે કે જે ઈશ્વરે જ સઘળા જીવો પેદા કર્યા તે માણસે શું ઈશ્વરનું સારું કર્યું કે જેથી તેને તેણે બીજા જીવોની અપેક્ષાએ સર્વશ્રેષ્ઠ કર્યો ? અમુક જીને ભકતા કર્યા અને અમુક છોને ભગ્ય કેમ કર્યા? આ ઉપરથી જણાય છે કે જગતને પેદા કરનારા ઈશ્વરને આપણે પક્ષપાત વિનાને પણ નથી માની શકતા.
ફળદાતા કોણ? કર્મ કે ઈશ્વર? હવે કર્મનો સિદ્ધાંત તપાસી જોઈએ. આત્મા કર્મનું ફળ ભિગવે છે તે ફળ ઈશ્વર આપે છે કે કર્મમાં જ ફળ આપવાની કઈ
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૧૮
- આનંદ પ્રવચન દર્શન શક્તિ રહેલી છે ? જગતના સઘળા ન્યાયાધીશ શિક્ષા કરનારા અને તે ભગવાનનારા હોય છે. એ હિસાબે જગતમાં આત્માને અંગે પણ જે અધમ કાર્યો કરનારા છે, તેને અંગે શિક્ષા દેવી અને તે ભગવાવવી એને માટે કઈ વ્યકિત જરૂર હોવી જ જોઈએ.
વારૂ, જગતમાં સાચે ન્યાય આપ એને ઈશ્વરી કાર્ય માનવામાં આવે છે અને જે એ ઈશ્વર કામ જ છે તે પછી ન્યાય આપનારા અને તેનું પાલન કરનારા રાજા, પ્રધાન, ન્યાયાધીશો એમણે શા માટે સંન્યાસ લેવો જોઈએ ? કિંવા તેમણે શા માટે નીતિમય જીવન પણ ગાળવું જોઈએ?
ગુનાની બાબતમાં જગતમાં સજા ભેગવાવવી એ ઈશ્વરી કામ માનીએ, પરંતુ ઘણી વખત આપણે પ્રત્યક્ષ જગતમાં જોઈએ છીએ કે બીનગુનેગાર માર્યો જાય છે અને ગુનેગાર ટી જાય છે? તે આ અન્યાય. મટાડવાની ઈશ્વરની ફરજ ખરી કે નહિ? એવે વખતે ઈશ્વર કયાં સૂઈ જાય છે? મનુષ્યો ગુને કરે, બીજાનું ખૂન કરે કિંવા એવાં જ કાર્યો કરે તે તેને એ કાર્યોને અંગે સજાને નિયમ છે પરંતુ જંગલમાં પશુઓનું શું? મહાસાગરમાં રહેતાં માછલાંઓનું શું ! એક પશુ બીજાને મારી નાખે છે, એક માછલું બીજા માછલાને મારી નાંખે છે. ત્યારે શું ઈશ્વરના ન્યાયી રાજ્યમાં આ સઘળા ઓને અન્યાય કરવાને ઈજારો મેળવેલ છે? ૧ ખૂનને બદલે ફાંસી તે ૧૦૦ ખૂનને બદલે શું ?
જગતના વ્યવહારોમાં સંસારની રાજસત્તાએ જે સજાએ કરે છે તે તેમના રાજ્યની રક્ષા અને પ્રજાની ઉન્નતિ માટે છે ! એક માણસ બીજા કોઈ એક માણસનું ખૂન કરે છે. આ ખૂનીને શિક્ષા શી થશે ? મતની. પણ એ જ માણસે ૧૦૦ ખૂન કર્યા ! હવે શિક્ષા શી થશે? તે પણ ફાંસી !! એક ખૂનને બદલે પણ ફાંસી અને ૧૦૦ ખૂનને બદલે પણ ફાંસી !!! આ માણસ એક ગુને કરે અને ૧૦૦ ગુના કરે તે પણ શું તે સરખું જ ! નહિ જ !! પણ કરે શું ? અ. બાબતમાં જગતની સત્તાઓને કશે ઉપાય નથી?
Page #248
--------------------------------------------------------------------------
________________
દેવ-ગુરૂધર્મ
જગતની સત્તાઓએ સજા શા માટે રાખી છે ?
માત્ર પ્રજાને વ્યવસ્થિત રાખવા કે જેથી વેપારધંધાને વિકાસ થાય, અર્થની પ્રાપ્તિ થાય અને દેશ આબાદ બને.
ઇશ્વરમાં ફળ આપવાની શકિત જ નથી. ખરી રીતે તે પદાર્થમાં જ ગુણ આપવાની શક્તિ રહેલી. છે. કોઈએ હરડે ખાધી અને રેચ લાગ્યો, તે રેચ કેણે લગાડે ? હરડે એ કે કોઈ બીજાએ? એક માણસે ઝેર લીધું અને તે મરી ગયે; એને કોણે માર્યો? તે ઝેર વડે મરી ગયે કે બીજા કોઈ એ મારી નાંખ્યો ? સાકરને સ્વભાવ મીઠાશ છે. અફીણને સ્વભાવ કડવાશને અને મત આપવાનો છે. હરડેને સ્વભાવ રેચ લાગવાને છે. અર્થાત્ દરેક પદાર્થોમાં જે સ્વભાવ રહેલો છે, તેવા તેવા કામ થાય છે. એ જ પ્રમાણે આત્મામાં લાગેલા પુણ્ય-પાપ પિતપોતાના ગુણ અને સ્વભાવ પ્રમાણે ઉત્તમ કિંવા અધમ કાર્યો કરે છે. આ રીતે પુણ્ય-પાપ વગેરેને લીધે ફળ મળતું હોવા છતાં એમ જ માની લઈએ કે ઈશ્વર જ ફળ આપે છે તે તે ચેખે દુરાગ્રહ જ છે. અને આમ છતાં જે ઈશ્વર જ કર્તા હર્તા છે અને સઘળા ફળાનો આપનાર છે, એમ પણ માની લઈ એ તે પછી કર્મની અને તેની મહત્તાની જરૂર જ કયાં રહેવા પામે છે ?
ફળનો પિતા કમ છે. સાકરમાં મીઠાશને ગુણ છે અને અફીણમાં કડવાશને ગુણ છે. તે હવે એ સાકર અને અફીણ એને વિવેક કણ કરશે ! જે વિવેકી હશે તે જ બંને વસ્તુને પારખી શકશે. બેમાંથી મીઠાશવાળી સાકરનું ગ્રહણ કરશે અને કડવાશવાળા અફીણુને ત્યાગ કરશે. તે જ પ્રમાણે સમજણવાળે આત્મા પુણ્ય અને પાપને પણ જરૂર વિવેક કરશે જ. જગતમાં યશ, અપયશ કેવી રીતે મળે છે તે વિચારે તમે સારું કામ કરશે તે યશ મળશે અને ખરાબ કામ કરશે તે અપયશ મળશે ! એ યશ અને અપયશ કેને લીધે મળે છે ? એ કામમાં યશ કિંવાઅપયશ આપવાનો સ્વભાવ જ રહ્યો છે તેને લીધે તે મળે છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
આન પ્રવચન દેશન
કાના વાંક ?
હવે બીજી એક વસ્તુ ઉપર આવીએ. પુણ્ય અને પાપ અને જગતમાં થાય છે અને તેનુ ફળ ઈશ્વર આપે છે એ તા ઠીક. પાપનુ’ ફળ પણુ પરમેશ્ર્વર આપે છે. ત્યારે આત્માએ પાપ કર્યું. તે વખતે એ પરમેશ્ર્વર કયાં ગયા હતા ? મનુષ્યો. જો ઈશ્વરના બાળક હોય તે તેમને દુઃખમાં પડતા બચાવવા માટે પાપકર્મોથી અટકાવી સારુ કામ કરાવવાની ઈશ્વર પિતાની ફરજ નથી ? એક પિતા છે અને એક તેના પુત્ર છે. પુત્ર નાદાન છે, અને તે સર્પ પકડવા વીંછીને પકડવા જાય છે, તે પેલા પિતા શુ ખાળકને સર્પ કરડવા દેશે કે ? નહિ જ; બાળકને સપ ડશમાંથી બચાવવા માબાપ ડી જશે. અને બાળકને બચાવી લેશે, તેા પછી પરમપિતા ઈશ્વર કે જેના હાથમાં અનાદિકાળથી આપણું આધિપત્ય છે. તે જો તેના બાળકને પાપથી ન શકે અને તેમને હિતના માર્ગમાં ન મૂકે તેા પછી તે ઇશ્વર જ કેમ કહી શકાય ? ઈશ્વર જે આપણા ઉપર સત્તા ધરાવતે હોય અને તે જ પાપ-પુણ્યનાં ફળેા આપતા હોય તે પછી એ ઇશ્વરે આપણને આજ સુધી હિતના મામાં ન મૂકયા તે માટે એ ઈશ્વરને શું કહીશું વારું?
૧૦
કમ ફળ આપે છે, ઇશ્વર નહિ ! સામાન્ય વાત વિચારા. જે માબાપ પાતાના બાળકને ભણાવતા નથી તે માબાપાને આપણે તે બાળકેના દુશ્મન માનીએ છીએ. તે પછી પરમેશ્વર કે જે આપણા અનતકાળથી પિતા છે. તે અનંતયુગ થયા તો પણ આપણને ભણાવે નહિ અને જ્ઞાની ન બનાવે તો એવા પિતાને શું કહેવુ ? કાઈ એમ કહેશે કે દરેકના કર્મ પ્રમાણે ઈશ્વર તેમને ચથાઘટિત સ્થાન આપે છે તો એ માન્યતા પણ ખરાખર યા ચુક્તિયુક્ત નથી. એ રીતે તો પોતપેાતાનાં કર્યા પ્રમાણે ઇશ્વર એકને રાજા, બીજાને રાણી, ત્રીજાને પ્રધાન અને ચાથાને રસાયા બનાવીને સ'સારની રગભૂમિ ઉપર માકલે છે એમ માનવું પડે ! નાટક રચવાનો ધંધા નાટકીયાનો છે, તો આ સૌંસાર રગભૂમિનુ નાટક રચનાર ઈશ્વર પણ નાટકીયેા ઠરે છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
r
૧
/
૬
:
દેવ-ગુરૂ-ધર્મ
૨૨૧. બીજું એ પણ વિચારવા જેવું છે કે ઈશ્વર દરેકને તેના કર્મ પ્રમાણેનું ફળ આપતો હોય તો પછી ઈશ્વર તો માત્ર એક વ્યવસ્થાપક જ બની જાય છે અને મહત્તા તો કર્મની જ વધી પડે છે ! આમ બધી. રીતે તપાસી લેતાં ઈશ્વર જ કર્મ ભેગવાવે છે એ માન્યતા આધાર વિનાની કરે છે. પણ ત્યારે આધારવાળું શું ? તેને જવાબ શોધી. કાઢવો જોઈએ.
જેવાં કર્મો તેવી જ દશા.. એને જવાબ જૈનશાસ્ત્રનું તત્ત્વજ્ઞાન અથવા જેને તમે આજે “લેસેણિી” કહે છે તે આપે છે જેન લેણી એમ કહે છે કે જીવજંતુ, માણસ, પશુપક્ષી, એ બધા પોતપોતાનાં કર્મો પ્રમાણે જ સારી-- નરસી દશા ભેગવી રહ્યાં છે અને આપણે જે પુણ્ય કે પાપ કર્યું છે, તેના ફળ રૂપે જ સારી યા નરસી અથવા અનુકૂળ કે પ્રતિકૂળ અવસ્થાએ આપણે ભોગવીએ છીએ. મરચું ખાઈએ તે કુદરતી જ છે કે તેથી મોઢામાં બળતરા બળશે. આ કુદરતી છે. તેમાં એમ માની લઈએ કે ઈશ્વરે બળતરા બનાવી, તે એ મૂર્ખાઈ નથી તે બીજું શું ? શરદી અને ઉષ્ણતા પોતપોતાના રવભાવ પ્રમાણે જ કામ કરે. છે. માણસ વિચારે કે શરદી-સળેખમ થવા દેવું નથી પરંતુ જે તે માણસ સાકરનું પાણી બનાવીને પીએ તો ? તો તો જરૂર સળેખમ થવાનું જ ! કારણ કે સાકરનો સ્વભાવ જ સળેખમ કરવાનું છે. તે. જ પ્રમાણે બાંધેલા પાપ-પુણ્યનાં ફળે પણ સ્વાભાવિક રીતે જ પાપપુણ્યના પુદ્ગલેના સ્વભાવાનુસાર ભેગવવાં પડે છે.
-
ઇશ્વરની ફરજ શું ?' વળી મગનભાઈ કર્મ કરે અને છગનભાઈને શિક્ષા થાય કે ઈનામ મળે એ પણ બનતું નથી. જે આત્મા કર્મ કરે છે તે જ તેનાં ફળ ભોગવે છે. ઈશ્વરનું કાર્ય માત્ર એક જ છે અને તે એ કે દુનિયાને ધર્મ જણાવો. સૂર્ય અજવાળું કરે છે, એ અજવાળાને લાભ લઈ એક માણસ રસ્તે ચાલતાં કૂવામાં પડતું નથી. બીજે માણસ રસ્તે ચાલતાં આંખ મીંચીને ચાલે છે અને કૂવામાં પડે છે. આ
Page #251
--------------------------------------------------------------------------
________________
:૨૨૨
આનંદ પ્રવચન દર્શન કૂવામાં પડવા માટે શું સૂર્ય દોષપાત્ર છે? એ જ પ્રમાણે દેવે તે દયાથી ધર્મને ઉપદેશ કહ્યો છે. તે સાંભળે અને જે તેને અમલ ન કરે તેને આપણે કે જાણ? તમે દેવને દેવક દેનાર કે મિક્ષ દેનાર કહો છે પરંતુ તેને નરક દેનાર, નિગોદ દેનાર કેમ કહેતા નથી? અજવાળું તે કૂવામાં પડતા બચાવે જ છે. તે કૂવામાં પાડતું તે નથી જ. અજવાળું ન હોય તે કૂવામાં, ખાડામાં, કાંટામાં પડવાનો સંભવ તે ખરો જ ! પણ એમાંથી બચી જવાય તે શાથી? અજવાળાથી જ.
દેવને માનવાનું બીજ ધર્મમાં છે. એ જ પ્રમાણે દેવના ઉપદેશ વગર જ પાપ કરી કરીને નર્કનિગોદમાં રખડતા હતા, દેવે ધમને ઉપદેશ કર્યો, ધર્મનું એ આલંબન કર્યું, તેથી જો એ ધર્મના આલંબનના પરિણામે દેવલોક અને મોક્ષ મેળવવાને સદ્દભાગ્યશાળી થયા છે, માટે દેવને જ દેવલોક દેનાર અને મેક્ષ દેનાર માનીએ છીએ. પરંતુ તેને નિર્કનિગોદ દેનાર માનતા જ નથી. કાંટા સ્વાભાવિક રીતે જ વાગી રહ્યા હતા. તેમાંથી જે બચી ગયા એ દેવને પ્રતાપે બચ્યા છે. શિક્ષકે તમને ભણાવ્યા તેથી તમે શાણું અને કમાઉ થયા તે એ સ્થિતિ માટે માસ્તરને પ્રભાવ ગણાય કે ન ગણાય? તમને સુધાર્યા કોણે? શિક્ષકે ! પણ જે ન સુધર્યા, મૂખ રહ્યા, અજ્ઞાની રહ્યા તેમને અજ્ઞાની કેણે બનાવ્યા? શું માસ્તરે અજ્ઞાની બનાવ્યા? ના ! માસ્તર ન હોય તે પણ દુર્જનતા, અજ્ઞાનતા રહેલી જ છે. - તે જ પ્રમાણે અહીં પરમેશ્વર દેવલોક કે મક્ષ દેનારા ગણાય છે. તેથી ધમરવા વગેરે કહીએ છીએ. જેમ અજવાળાનું કાર્ય કાંટાને દેખાડવાનું છે તેમ અહીં પરમેશ્વરનું કાર્ય હોય તે તે જગતને ધર્મોપદેશ આપવાનું છે. અધર્મથી, પાપથી બચાવવા માટે દેવને ઉપકાર હેઈ શકે. આથી સાબિત થાય છે કે પરમેશ્વરને માનવાની જડ, એનું બીજ ધર્મમાં રહેલું છે. જે ધર્મ જેવી ચીજ ન હોય તે દેવને માનવાની જરૂર જ નથી.
Page #252
--------------------------------------------------------------------------
________________
દેવ-ગુરૂ-ધ
ગુર
૨૩
‘ગુરૂ’ પૂજવા ચેાગ્ય કેમ ?
એ જ પ્રમાણે “ગુરૂ''ને ગુરૂ તરીકે પૂજ્ય પણ શા માટે માના છે ? દુનિયાદારીની ષ્ટિથી તે ગુરૂએ તમાને માનવા જોઇએ ! દાતારને યાચક ભજે કે ચાચકને દાતાર ભ ? માંગણુ અને શેઠ એ એ બેમાં ઉત્તમ શેઠ છે ! માંગણુ ઉત્તમ નથી જ ! ! ! તમે ખાવાનું, જમવાનુ, વસ્ત્ર, મકાન વગેરે ગુને આપા છે. એટલે જગતની દૃષ્ટિએ તમે દાતાર ઠરેા છે! અને અમે ગુરુ યાચક ઠરીએ છીએ. તા પછી દાતારા યાચકને પૂજ્ય શા માટે ગણે છે ? શેઠ યાચકની સેવા કેમ કરે છે ! બાળકને ભણાવવા માટે શિક્ષક રાખીએ, શિક્ષકને પગાર આપીએ, મકાન આપીએ, સઘળું આપીએ અને છતાં મુરબ્બી કાણુ ? માસ્તર ! ખાળકોને બહાર ફરવા માસ્તર સાથે માકલા, ગાડીદાડા પણ તમે આપા, છતાં પહેલી સલામ પણ તમે જ કરે ! આ સઘળુ શા માટે ? શિક્ષક બાળકને દુનિયાદારીમાં લાવવાનું જ્ઞાન આપે છે માટે, તમારું બધું ગૌણ થઈ જાય છે અને મારતરની મહત્તા વધે છે. દુનિયાદારીનુ જ્ઞાન આપનારાની આટલી બધી કિંમત છે તા પછી જે આત્માને આત્મપદની પ્રાપ્તિ કરાવનારું જ્ઞાન આપે છે તેની કિંમત અને મહત્તાનું શું પૂછવું ?
વ્યાખ્યાનની ફી લેવાય છે કે ?
ગુરૂને તમે જે આપેા છે અને ગુરૂ જે ગ્રહણ કરે છે તે સઘળુ સેવાને પેટ ગ્રહણ કરતા નથી ! વ્યાખ્યાનમાં આવનારા પાસે વ્યાખ્યાનની *ી લેવામાં આવતી નથી ! ઉપદેશ અને તમે ગુરૂને જે કાંઈ આપે છે તેમાં જરાએ સબંધ નથી. ધર્મોપદેશ આપવામાં આવે છે, તેના ઉદ્દેશ તા એટલા જ છે કે આત્માના ઉદ્ધાર થાય, આથી જ જે સાધુ દુનિયની કોઇપણ આશા વગર સાટા કે બદલા વગર જે માત્ર સાધુપાની ફરજ તરીકે જ નિઃસ્વાથી ધર્મોપદેશ આપે છે તેને જ જૈનશાસનમાં જૈન સાધુ તરીકે સ્થાન પામવાના અધિકાર છે, અન્યને
Page #253
--------------------------------------------------------------------------
________________
-
આનંદ પ્રવચન દર્શન
૪
V
\/\/
/ \
V
/ \/\* ૧/૧
નહિ. તમે ઉપદેશ આપે છે. માટે અમે તમને અન્નવસ્ત્ર આપીએ છીએ અથવા તમે અન્નવસ્ત્ર આપે છે તેથી અમે તમને ધર્મોપદેશ આપીએ છીએ એમ કહેનારને જૈનશાસનમાં ઊભા રહેવાને જરાએ હક નથી.
જ્ઞાની આત્માને સાધુની જરૂર છે કે ? તમેને મેં શિક્ષકનું ઉદાહરણ આપ્યું છે પણ તે સર્વાગે લગાડવાનું નથી જ. માસ્તરને શા માટે રાખે છે? બાળકના દુર્ગુણ. દૂર કરવા અને તેનું દુન્યવી અજ્ઞાન ટાળવા. આ દુર્ગુણ અને અજ્ઞાન ગયાં એટલે પછી તે બાળકને જ્ઞાની અને સદગુણીમાં મનાવવાને યત્ન થાય છે. તે જ પ્રમાણે અહીં સાધુઓથી ધર્મોપદેશ સાંભળી આત્મા કાંઈક જ્ઞાનવતે થયે એટલે આત્માને મેટા તરીકે મનાવવાને અહીં આદેશ નથી. આત્મામાં ધર્મની લગની લાગી તે પછી કર્તવ્ય એ છે કે માત્ર મેક્ષની ઈચ્છાએ ધર્મની સાધના કરવી. સાટા બદલા વગર કે જગતના કોઈ પદાર્થની આશા વગર જેઓ ધર્મોપદેશ આપે છે તેઓ જ સુધાનીથી એટલે બદલા વગર ફેગટ જીવનારા કહેવાય છે. એ જ કારણથી ગીતાર્થની એટલે સૂત્ર અને તેના અર્થના સંપૂર્ણ જ્ઞાતાની સાથે દાન કે ભકિતને સંબંધ રાખવામાં આવતું નથી. | નમોહ્યો સાદૃ આ વાકયથી તમે સઘળા સાધુઓને નમસ્કાર કરે છે. પછી એ સાધુઓ ભલે ભણેલા હોય કે અભણ હેય, તપસ્વી હોય કે આહાર લેનારા હેય, સ્થવિર કલપી એટલે શાસ્ત્રમાં સ્થવિર માટે કહેલા આચાર પ્રમાણે ચાલનાર હોય કે જિનક૯પી એટલે શ્રી જીનેશ્વર ભગવાનના જેવું આચરણ કરવાવાળા. હેય, એ સઘળા ભેદ નમસ્કાર સાથે સંબંધ ધરાવતા નથી. ત્યાં તે સાધુ માત્રને નમસ્કાર છે. તે જ પ્રમાણે દાન વગેરે સાથે પણ તેને સંબંધ નથી. માત્ર તેઓ મેક્ષને સાધે છે, તે પૂરતું જ નમસ્કાર સંબંધી તેમની સાથે સંબંધ છે. અને તેથી જ તેમની (સાધુઓની સેવા કરવી, તેમને દાન આપવું એને શાસ્પ્રશાસ્ત્ર સિદ્ધ વસ્તુ માની છે. આમ ગુરૂને પણ માનીએ છીએ તે આ રીતે ધર્મને અંગે ! જે.
Page #254
--------------------------------------------------------------------------
________________
mum
દેવ-ગુરુ-ધર્મ
૨૨૫ ધર્મ જ ન હોય તે એ દિવસ આવે કે તમે પલંગ ઉપર ફૂલની પથારીમાં સૂતા હો અને ગુરૂ તમારા ચરણ દબાવતા હાય !!
ધર્મ ગુરૂની સેવાનું ફળ શું છે? દેવ અને ગુરૂને શા માટે માનવાના છે ? તે માત્ર ધર્મને અંગે, ધર્મને માટે અને ધર્મ દ્વારા જ માનવાના છે, ધર્મ એવી જબરદસ્ત વસ્તુ છે કે તેવી જબરદસ્ત વસ્તુ ત્રણે લેકમાં બીજી એક પણ માન્ય રાખવામાં આવી નથી. દુર્ગતિ ટાળી, સદ્દગતિ મેળવી આપનાર હોય તે તે ફક્ત ધર્મ જ છે. માતા, પિતા, સ્ત્રી, પુત્ર, ધન, માલ-મિલકત એ કઈ પણ વસ્તુ આત્માને ભવિષ્યની અધગતિથી બચાવી શકે એમ નથી જ. અજ્ઞાન એ મેટામાં મેટું પાપ છે. “જ્ઞાનં જુ ” એ વાકય સમજવા જેવું છે. ક્રોધાદિક પાપ મેટામાં મેટાં છે, પણ તેનાથી એ મોટામાં મેટું પાપ અજ્ઞાન છે. હિતકારી શું છે અને અહિતકારી શું છે, એ કોણ જાણે છે ? જ્ઞાની તે જાણી શકે છે. કેઈ માણસ હિતાહિત જાણવા માટે જ્ઞાન મેળવે છે, પરંતુ જ્ઞાન મળ્યા પછી એ રાગદ્વેષવાળો થાય છે, તે શું એ માણસે મેળવેલું જ્ઞાન તે જ્ઞાન કહી શકાય ? નહિ જ.
સૂર્ય અને અંધારું સાથે રહી શકે ? સૂર્ય ઊ છતાં અંધારું રહે છે એમ કેણ માની શકે ? સૂર્યોદય થયે તે અંધકાર જ જ જોઈએ, તે જ પ્રમાણે જ્યારે વસ્તુનું વાસ્તવિક જ્ઞાન થાય તો એ જ્ઞાનનું એ પરિણામ આવવું જ જોઈએ કે વર્તન સુધરવું જ ઘટે. જ્ઞાન થયા પછી રાગદ્વેષવાળા થઈએ તો એ જ્ઞાન જ્ઞાન જ ન કહેવાય! આપણને પુણ્ય-પાપનું જ્ઞાન થાય છે, પણ તે કેવું છે ? એ આપણું જ્ઞાન કેનેગ્રાફની રેકર્ડ જેવું છે. તમે ધર્મના વ્યાખ્યાનની રેકર્ડ મૂકો કે તમારા દુશ્મનને ગાળે આપવાની રેકર્ડ મૂકે; ફોનોગ્રાફ તે તમે જે કહેશે તે બોલી જશે ! તેને ચિંતા નથી કે ગાળો આપવાથી ફલાણુભાઈ બદનક્ષીને દાવે. માંડશે! આપણે પણ એ ફેનેગ્રાફની રેકર્ડ જેવા બન્યા છીએ. હૃદયમાં ૧૫
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૨૬
- - આનંદ પ્રવચન દર્શન
અસરને છાંટ પણ નહિ, છતાં ફેનેગ્રાફ ધર્મનું વ્યાખ્યાન આપે જાય છે !
સાપ ભયંકર છે કે પાપ? હવે બીજી વાત ! સાપનું ઉદાહરણ લે. સાપ કરડે છે તે એનું પરિણામ શું ? સાપ એક ભવનો નાશ કરે છે પણ પાપ તે ભભવને નાશ કરે છે. તે પાપ જીવ અને જીવનનો પણ નાશ કરી નાખે છે. ત્યારે સાપને ભય છે છતાં પાપનો નથી! આનું કારણ શું છે ? એનું કારણ એ છે કે પાપને ભય તમારામાં છે ખરે પણ તે અપૂર્ણ છે, બનાવટી છે, એ ભય ઊંડાણને કિંવા અંતરનો નથી. કુંચી લગાડી કે તાળું ખૂલી જ જાય, તે પાપને ભય તમારામાં નથી જ. ઠીક; તમે ઊંઘમાં છે, સૂતા છે; મગજ તંદ્રામાં પડેલ છે અને તમને એક સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં સાપ દેખાય છે. સાપ તમારી પાસે આવે છે. તમને વિંટાય છે, કરડવા મુખ ઊંચું કરે છે. એટલામાં તમે જાગે છે. ખબર પડે છે કે સાપ એ તે માત્ર સ્વખું જ હતું. બીજું કાંઈ ન હતું, છતાં પણ પા કલાક સુધી તમારી છાતી ધડકશે! હૃદયમાં થડકો જોરથી થશે, ઝપાટાબંધ રૂધિર ફરવા લાગશે, અને બીજાને તમે તમારા સ્વપ્નની વાત કહેશે તે ત્યાં પણ તમારો સ્વર તે જ ભયકંપિત બની જશે.
સાપનો ભય છે. પણ પાપને ભય નથી ! હવે ધારો કે બીજે જ પળે તમેને સ્વપ્ન આવે છે. તે સ્વપ્નમાં તમે ચોરી કરે છે, જૂઠું બેલો છે, અથવા અબ્રહ્મચર્ય સેવે છે અને તરત જાગે છે ! જાગ્યા પછી મૂકો તમારી છાતીએ હાથ! સાપનું સ્વપ્ન આવ્યું અને જે વેદના અનુભવી તેને હજારમે ભાગ પણ આ વખતે નહિ હોય! કદાચ બહુ થાય તે મિત્રને એ સ્વપ્નની વાત કહે, તે કૃત્રિમ રીતે સ્વર બગાડે, ઢાંગ કરી બતાવો, પણ હદયમાં શું ? કાંઈ નહિ !! સાપ દેખીને જેવી અસર થાય તેવી પાપ કરવા છતાં પણ નથી જ થતી. તે પછી બોલે, ભય કેને ? પાપને કે સાપને? એના ઉપરથી એક જ અનુમાન નીકળે છે કે પાપના
Page #256
--------------------------------------------------------------------------
________________
દેવ-ગુરૂ-ધર્મ
ભયને જે સંસ્કાર પેસ જોઈએ તે પેઠે નથી. જે સાચા સ્વરૂપમાં તમે પાપને ભય પામ્યા છે, તે તે જરૂર સાપ કરતાં પાપની અસર જ વધારે તીવ્ર થાય એમાં જરા સરખે શક નથી.
સાપને ભય મૂકે, પણ પાપનો ભય રાખો ! એ પગથીએથી જ્યારે તમો ઊંચે ચઢશે ત્યારે સાપને ભય નહિ લાગશે પરંતુ પાપને ભય જ લાગશે, કેઈ સાક્ષાત્ અગ્નિ માથે મૂકશે તે પણ પછી તેને ભય પણ લાગવા પામશે નહિ અને કઈ અજબ પ્રકારનું બળ આત્મામાં ઊભું થશે. આવા દૈવી બળની પ્રાપ્તિ નહિ કરશે. ત્યાં સુધી રાશીના ચક્રમાં રખડવાનું તો છે જ! ખંધક મુનિનું જ એક દષ્ટાંત લઈએ.
ખંધક મુનિ મહાસમર્થ, આદર્શ તપસ્વી અને વિક્રેન હતા. તેમને ૫૦૦ શિષ્ય હતા. કેઈ એક નગરીમાં તેઓ જઈ ચડયા. એ વેળાએ ત્યાંના રાજાના પ્રધાનની સલાહથી રાજાએ થડા સમયને માટે રાજતંત્ર પ્રધાનને સેંપી દીધું. પરિણામ એ આવ્યું કે પ્રધાને બંધક મુનિ અને તેના શિષ્યોને અવળી ઘાણુએ પીલાવીને મારી નાંખ્યા. આ સ્થિતિ જોતા છતાં મહામુનિ અંધકને ક્ષેભાન થયે; આવી પરમ સ્થિતિને તમે શું કહેશે?
તમારી સ્થિતિ વિચારો. શિર ઉપર અંગારા વરસતા હોય તે છતાં શરીરને વાળ સરખો પણ ફરકવા ન દેવ! ન જ ફરકે, શરીરની ચામડી ઉતારે તે પણ ચિત્ત જરાએ ચંચળ ન બને ! એ સ્થિતિ ક્યાં? આજની આપણી હાલત કયાં? તેને વિચાર કરો. હું તમને આજ ને આજ એ સ્થિતિ પ્રાપ્ત કરી લેવાનું કહેતો નથી. કહું તે પણ તમે એ ઉપદેશ અમલમાં લાવી શકે એ સ્થિતિમાં નથી. હું તો કેવળ ધર્મભાવનાથી પ્રેરાઈને જ તમેને-મનુષ્ય માત્રને એટલું જ કહું છું કે હે ભાગ્યવાન આત્માઓ! તમે જેટલો ભય સાપને રાખે છે તેટલું જ બસ છે!
સત્ય ધર્મને પામવાનું ફળ શું ? અહીં આપણે આજે કઈ દશામાં છીએ તેને વિચાર કરે.
Page #257
--------------------------------------------------------------------------
________________
-
૨૨૮
આનંદ પ્રવચન દર્શન આપણે સત્ય ધર્મને પામ્યા છીએ. જેનશાસનમાં જન્મ્યા છીએ અને પરલેકની ઈચ્છાવાળા થયા છીએ. આ સઘળું તમને જ્ઞાન આપવામાં આવે છે ત્યારે જ તમે સમજી શકે છે. આ પ્રમાણે ધર્મથી યુક્ત એવું જ્ઞાન તમને મળે નહિ, ત્યાં સુધી દુર્ગતિ રોકી શકાય જ નહિ. માટે જ શાસ્ત્રકાર મહારાજાએ ફરમાવે કે દુર્ગતિને રોકનારો ધર્મ છે. અનિષ્ટનું નિવારણ કરવાનું કામ ધર્મનું છે, એવા પ્રકારના શાસ્ત્રવચનથી ધર્મની વ્યાખ્યા પૂરી થતી નથી. આટલાથી જ ધર્મ પૂરે થાય છે, એમ માની લેશે નહિ. પરંતુ એ સ્પષ્ટ છે કે ભવિષ્યમાં સદગતિ આપનારો હોય તે તે ધર્મ જ છે. જગતમાં જે વસ્તુ, જે વખતે હેય તે વસ્તુ, તે વખતે કામ કરી શકે છે. કંચન, કુટુંબ, કામિની અને કાયા એ ચાર ચીજ જગતના થાંભલા છે. જગતના થાંભલા છે, જગતના વ્યવહારના થાંભલા આ ચાર જ ચીજ છે અને આ ચાર થાંભલા કેવા છે? કાચી માટીના જ ! શરદી થાય–પાણી લાગે તેટલામાં આ થાંભલા ધસી પડે એવા છે. કાચી માટીના થાંભલા હેય તે પણ એકાદ ચોમાસું કદાચ ચાલેય ખરા ! પણ આ ભૂખરી માટી તે એવી છે કે તે તૂટી જ પડવાની.
- કેડી અને કોટિ બને તજવાના જ છે ! મનુષ્ય કડીવાળો હોય, શુભેદયે વ્યાપાર ઉદ્યોગમાં વધતું જાય અને કટિવાળો થાય ! પણ એ કેડીવાળામાંથી કેટવાળા થએલા શરીરમાંથી આત્મા ચાલ્યો જાય કે ખલાસ ! ન તે આત્મા કેડી કે કેટિ સાથે લઈ જાય છે, ન તો શરીર કેડી કે કોટિ સાથે લઈ જાય છે. સેંકડે સ્ત્રીઓને સ્વામી હોય પણ જગત છોડીને જાય ત્યારે સાથે લઈ જવાની એક પણ નહિ ! ૫૬ કોટિ યાદ હતા, છતાં બધાએ ગયા તેમને એક પણ બાકી રહ્યો નહિ ! ભીમસેન કે જેનું શરીર સ્કૂલમાં ધૂલ હતું, તે પણ ગમે ત્યારે ઝપાટામાં! સંસારના એ ચાર થાંભલા ઉપર–એ ચાર થાંભલા માટે આ જન્મ ગુમાવ્યા ધર્મકાર્યમાં પણ આડા આવ્યા હોય તે આ ચાર થાંભલાં જ આડે
Page #258
--------------------------------------------------------------------------
________________
દેવ-ગુરૂ-ધર્મ
૨૯ આવ્યા છે, પણ અંતે એ ચાર થાંભલામાંથી ટકતે એકે નથી. નાશ સઘળાને જ થાય છે ! આટલા ઉપરથી તમે જાણી શકશે કે દુર્ગતિ ટાળનારા આ થાંભલા નથી જ, પરંતુ આત્માને દુર્ગતિ આપનારા જ આ થાંભલા છે. ધર્મ જ એક એવે છે કે જે સદ્દગતિ આપે છે અને દુર્ગતિમાંથી બચાવે છે.
ફી નહિ, પણ સ્વરૂપ એાળખે. ધર્મના ફળની મહત્તા કેટલી વિશાળ છે, તે આ ઉપરથી તમે જોઈ શકશે, છતાં અહીં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે તેનું હું તમને સ્મરણ કરાવું છું. ધર્મનું ફળ આવું ઉત્તમ છે તે છતાં એ ફળની મહત્તા જોઈને ધર્મમાં પ્રવૃત્તિ કરવી તેના કરતાં ફળનું સ્વરૂપ જાણુને પછી તેમાં પ્રવૃત્તિ કરવી એ વધારે સારું છે. ફળની મહત્તા કેઈવાર માણસને મેહ પમાડીને ફસાવી દે છે પણ ફળના સ્વરૂપની મહત્તા ફસાવી દઈ શકે નહિ. જે દૂધને માત્ર તેના દેખાવ ઉપરથી જ જાણે છે તે દૂધને બદલે આકડાનું કે શેરીઆનું દૂધ પણ દૂધ તરીકે સ્વીકારી લેશે. પણ દૂધના સાચા સ્વરૂપને જે ઓળખે છે તે આવા ફંદામાં ફસાશે નહિ. જે કઈ ધર્મને એટલે ધર્મના ફળના સ્વરૂપથી સમજશે તે કેઈપણ દિવસ નામધર્મ તરફ દેરાવા પામશે નહિ.
હવે આપણે ધર્મના સ્વરૂપને વિચાર કરીએ. ધર્મને સ્વરૂપથી સમજતાં બે પ્રકારને ધર્મ ફલિત થાય છે; ૧. સાગાર ધર્મ અને ૨. અણગાર ધર્મ. આ બે બિંદુઓ મહત્ત્વનાં છે અને જે તે અને બિંદુઓ તરફ ધ્યાન રાખીએ તો માલૂમ પડશે કે આપણું માટે હજી શું અને કેટલું બાકી છે? નિદવાસી- કેઈપણ જીવ આ બિંદુએએ પહોંચ્યું નથી. એનું કારણ વિચારવા યોગ્ય છે. બે ત્રણ ચાર ઈન્દ્રિયવાળાની ભવસ્થિતિ પાકી હોય એમ તમે જાણે છે? ભવસ્થિતિ પાકવી એટલે એનો સામાન્યમાં સામાન્ય અર્થ
એ છે કે મેક્ષમાર્ગે જવાને કટિબદ્ધ થવું. નારકીના છે, દેવતા કે બીજા કેઈની પણ ભવસ્થિતિ સ્વયં પોતાની મેળે પાકી છે?
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૦
આનઃ પ્રવચન દુન
નહિ જ ! એટલા માટે ભગવાને કહ્યુ છે કે આત્માએ સુકૃત અનુમાઇન વગેરે ઉપાયા દ્વારા ઉદ્યમ કરવા જોઈએ અને એ રીતે ઉદ્યમ કરી ભવસ્થિતિ પકવવી જ જોઈએ, એકે ઝપાટે એ કાર્યમાં સફળતા ન મળે તે જુદી વાત હે, પરંતુ એ દિશાએ યત્ન તા કરવા જ જોઈ એ. જે આવા યત્ન કરે તે જ સાચા ભવ્ય જીવ છે અને તેવાને માટે આજે નહિ તા કાલે જરૂર મેાક્ષ નિર્માણ થએલા છે.
ધર્મવૃક્ષ
પ્રભુ શ્રી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ ધર્મ એ વૃક્ષ છે, સમ્યત્વ એ એનું મૂળ છે, સિદ્ધાન્તા એ એનું થડ છે. તે ( દેશિવરતિ કે સવિરતિ ) એ એની ડાળીઓ છે. અઢાર હજાર શીલનાં અંગેા એ પાંદડાં છે, દેવની ઋદ્ધિ, મનુષ્યની ઋદ્ધિ, સમૃદ્ધિ એ પુષ્પા છે, એ ધ વૃક્ષ, જિનેશ્વર ભગવતનાં વચનારૂપી પાણીની નીકથી નિર'તર સી'ચાય છે, અને પ્રાન્તે એમાંથી નિર્વાણ-મેાક્ષરૂપી ફળ મળે છે. આવા વૃક્ષને હમેશાં આદરા, સેવા, અનંતા સાધુ, વગેરેએ આ વૃક્ષ આદરી, સેવી નિર્વાણુ ફળને મેળવ્યું છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
૭૦
સભ્યત્વ
અને તેનાં આભૂષણે.
(વિષયોને લઈ આ સંસારમાં હું રખડે એવી દઢ પ્રતીતિ તે | સમ્યક્ત્વ. સમ્યફટવ એ મોક્ષમાર્ગનું અત્યુતમ સાધન છે. તીર્થકર ભગવાન મોક્ષમાર્ગના સેનાપતિ છે. આ સેનાપતિ સંપૂર્ણ ત્યાગી છે માટે મોક્ષના અભિલાષીએ ત્યાગની પ્રવૃત્તિમાં જ હિત માનવું તે સમ્યક્ત્વનું પહેલું | પગથિયું છે. શાસ્ત્રમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે ગ્રંથિભેદ કરવાનું કહ્યું છે. a આ ગ્રંથિભેદ એટલે વિષયોની અભિલાષાને ત્યાગ છે.
સમ્યક્ત્વનાં શાસ્ત્રોમાં પાંચ આભૂષણો ગણાવ્યાં છે. તેમાં પહેલું આભૂષણ સ્થિરતા છે. આ સ્થિરતા તે સુલસા શ્રાવિકા જેવી રાખવી જોઈએ.
સમ્યક્ત્વનું બીજું આભૂષણ પ્રભાવના છે. સમ્યક્ત્વનું ત્રીજું આભૂષણ એ I છે કે “આખા જગતને કયારે આ શાસનને શરણે લાવું.' ચોથું આભૂષણ ની
ભકિત છે. આ ભક્તિ માટે શ્રેણિક મહારાજનું ઉદાહરણ બસ છે, પાંચમું આભૂષણ તે કુશળતા છે. આ પાંચે આભૂષણે દ્વારા સમ્યકત્વને શોભાવવું તે પ્રત્યેક જાવકની ફરજ છે)
(૧)
વિચાર-પલટ કરે. શાસ્ત્રકાર મહારાજા કલિકાળસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજીએ. ભવ્ય છે કે જેઓ મેક્ષની અભિલાષા રાખે છે, તેમને ઉપદેશ આપતાં એવું સૂચન કર્યું છે કે જેઓ મેક્ષની આશા રાખે છે તેમણે પિતાની ઇચ્છા પાર પાડવાને માટે સૌથી પહેલાં પોતાના અનાદિના વિચારોનું પરિવર્તન કરવાની જરૂર છે. જ્યાં સુધી એ અનાદિના વિચારોનું પરિવર્તન ન થાય અને શુદ્ધ વિચારોને ગ્રહણ કરવામાં ન આવે ત્યાં સુધી આત્માને મોક્ષ મળી શકે એ શક્ય જ નથી !!!
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૩ર
અ નંદ પ્રવચન દર્શન
- સમ્યકત્વ પછી જ મોક્ષ. આત્મા એ અનાદિકાળથી આ સંસારમાં રખડે છે. એ રખડપટ્ટીનું કારણ એ જ છે કે આત્માએ સુંદર અને પવિત્ર વિચારો ગ્રહણ કર્યા હોત તે એ વિચારોની અસર તેના વર્તન ઉપર પણ જરૂર થાત અને ભવભ્રમણ કાંઈક અંશે પણ ઢીલું થવા પામ્યું હોત. શાસ્ત્રકારોએ સ્થળે સ્થળે એક વાત મુક્તકંઠે ઉચ્ચારી છે કે જે આત્માને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે તે આત્મા અર્ધ પુદ્ગલપરાવર્તથી વધારે વખત આ સંસારમાં રખડવા પામતે નથી, અને એટલે કાળ વીત્યા બાદ જરૂર તેને મેક્ષની પ્રાપ્તિ થવા પામે છે.
વિષય એ જ જીવનની માન્યતાવાળે આત્મા. ત્યારે હવે એ વાત વિચારો કે આત્માને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ તે પહેલાં આ આત્મા શા વિચારે સેવતે હતો? અને સમ્યફ વ પામ્યા પછી તેનામાં ક્યા વિચારો આવે છે? એ બે પ્રશ્નનો ઉત્તરને સમન્વય કરશે. અને તેને ગંભીરપણે વિચારી જે તે સમ્યક્ત્વ કેવી રીતે પ્રાપ્ત થાય છે અને વિચારનું પરિવર્તન પણ કેવી રીતે થવા પામે છે તે તમે સારી રીતે સમજી શકશે. અનાદિકાળથી આ આત્મા એક જ વિચારોને સેવતે આવ્યો છે અને તે વિચારો એ છે કે મનને ગમતા સ્પર્શ, ગંધ, રૂપ અને શબ્દાદિ વિષયો મેળવવાની આશા રાખવી. ગમે તે ઉપાયોથી એ વિષયો મેળવવા અને તે વિષયોનું સેવન કરવું એ જ આત્મા ઈચ્છતો હતો.
આત્માને શરીર ગમે તેવું મળ્યું હોય તેને અને આ વિચારોને કાંઈ સંબંધ જ નથી. ચાહે તે આત્મા એક ઈદ્રિયવાળા શરીરમાં હે, બે ત્રણ ચાર કે પાંચ ઈન્દ્રિયવાળા શરીરમાં હો, દેવલોકમાં હે કિંવા તિર્યચપણામાં હે; પણ એ આત્માએ પાંચ જાતિ અને ચારે ગતિમાં એક જ વિચારણા રાખી છે કે ગમે તે માર્ગે વિષય મેળવવા માટે પ્રયત્ન કરો અને એ વિષયો જેઓ મેળવી આપે તેને માનવંતા અને પૂજવા યોગ્ય ગણવા ! આ સિવાય આત્માએ આજ સુધીમાં બીજો એકે વિચાર કર્યો નથી.
Page #262
--------------------------------------------------------------------------
________________
સમ્યક
૩૩
સમ્યક્ત્વ એટલે શું ? જે આત્મા નિરંતર વિષયોને સેવે છે તે આત્માં સમ્યક્ત્વ પામ્યો છે એમ કઈ પણ માણસ કહી શકે એમ નથી ત્યારે તમે કહેશો કે સમ્યકત્વ કોનું નામ છે ? એને ઉત્તર એ છે કે જે આત્મા એમ માને છે કે મેં વિષયે મેળવવા પ્રયત્નો કર્યા, વિષયે મેળવ્યા, વિષયે ભેગવ્યા અને વિષયે ભેગવવાનાં સાધને મેળવી આપનારને મુરબ્બી ગણ્યા એને જ પરિણામે હું આ સંસારમાં રખડું છું. આ પ્રમાણેની માન્યતા રાખવી તે સમ્યકત્વ! અલબત્ત, જીવાદિક નવ તો માનવાં, શુદ્ધ દેવાદિને માનવા એ બધાં પણ સમ્યકત્વનાં જ લક્ષણે છે. પરંતુ સમ્યકત્વની વ્યાખ્યામાં જરા ઊંડા ઊતરીએ છીએ એટલે તુરત સમ્યકત્વ માટે ઉપરની વ્યાખ્યા જ માન્ય રાખવી પડે છે.
મોક્ષમાર્ગનું પહેલું બિંદુ. હું વિષયે ભેગવવાને પરિણામે જ આ ભયાનક સંસારમાં રખડ છું—એ ભાવના હૃદયમાં ઊતરી જવી જોઈએ. જે આ વાત હૃદયમાં સેંસરી ઊતરી જાય, તે તેને પરિણામે એ વિષયે છોડવા એ પણ મારી ફરજ છે. તે જીવને લાગ્યા વિના રહે નહિ કે અહીં જ સમ્યકત્વ રહેલું છે. વિષનાં અનિષ્ટ પરિણામે માનવાં અને એ અનિષ્ટ પરિણામ માનીને એ વિષ છોડવાનો વિચાર કરવો એમાં જ મોક્ષમાર્ગનું પહેલું બિંદુ સમાએલું છે. એનો અર્થ એ નથી કે વિચાર કર્યો કે બીજે દિવસે જ દરેકને મોક્ષ મળી જ જવાનો છે ! પરંતુ તે છતાં એવો વિચાર સેવવો એ આપણું પુનિત પંથનું પહેલું -પગથિયું છે.
વફાદાર રહેવું જ ઘટે. લશ્કરમાં દાખલ થનારા સિપાઈઓને જ દાખલો ! એક સિપાઈ લશ્કરમાં આજે દાખલ થાય છે કે કાલે જ તે બહાદુર લડવૈયો -બનતું નથી, પરંતુ જે સિપાઈ શુરા સરદારના હાથ નીચે કેળવાઈને -તાલીમ પામે છે તે જ ભવિષ્યમાં શ્રી સરદાર અને બહાદુર લડવૈયો
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૪
આનઃ પ્રવચન દત
o
થઈ શકે છે. એ જ ઉદાહરણ અહી આત્માને પણ લાગુ પડે છે. આત્મા વિચાર બદલે છે કે તે સાથે જ તેના આર‘ભાદિક વિષયે એકદમ એક સાથે જ છૂટી જતા નથી, પણ જેમ લશ્કરમાં દાખલ થએલા અને શૂરા સરદાર થવાની લાયકાત મેળવવાની ઉમેદવાળા ઉમેદવારાને લશ્કરમાં સેનાપતિના હાથ નીચે તાલીમ લેવી પડે છે અને સેનાપતિના સઘળા હુકમા બહુ જ માનપૂર્વક માનવા પડે છે, તે જ રીતે જે આત્મા પણ પેાતાના વિચારામાં પરિવર્તન કરીને મેાક્ષમાના પથ લેવા ઇચ્છે છે, તેણે એ ત્યાગમાર્ગની ઊંચી ટોચે ચઢેલા સેનાપતિના સઘળા હુકમા માન્ય કરવા જોઈએ, તેને મુરબ્બી માનવા જોઈએ. લશ્કરમાં દાખલ થનારા જેમ સર્વ રીતે મન, વચન અને કાયાથી પોતાના સરદારને વફાદાર રહે છે, તે જ પ્રમાણે ત્યાગમાગ માં પણુ ઊંચી ટોચે ચઢવા માંગનારાએ એટલે મેાક્ષાભિલાષીએ ત્યાગમાગ માં સર્વોત્તમતા પ્રાપ્ત કરેલાની અધીનતા સ્વીકારવી જ જોઈએ અને એના સઘળા હુકમાને મન, વચન અને શરીરથી વફાદાર રહેવું જ જોઇએ. આપણા સેનાપતિ કેણુ ?
ત્યારે હવે વિચાર કરો કે એ ત્યાગમાના સેનાપતિ કણ છે ? વિષયાને જીતીને ત્યાગની ઊંચામાં ઊંચી ભૂમિકા કોણે પ્રાપ્ત કરી છે ? અને આ દિશાએ અનન્ય સ્થાન કાણે મેળવ્યું છે?
જવાબ એ જ છે કે તીર્થંકરદેવા એ જ માક્ષમાના શૂરા સેનાપતિ છે. તેથી જ મનુષ્ય માત્રે વિચારમાં પરિવર્તન કરી મેાક્ષની આશા રાખી એ મેાક્ષમાના શૂરા સેનાપતિની દરેકે દરેક આજ્ઞા માનવી જોઈ એ અને તેમની અધીનતામાં રહેવુ જોઈ એ. જેમ સેનાપતિની આજ્ઞા વિના સિપાઈ આઘાપાછેા થઈ શકતા નથી, તે જ પ્રમાણે માક્ષાભિલાષી આત્માએ પણ સ રીતે તીથ કરદેવને શરણે જ રહેવાની જરૂર છે.
તીથ કરીને શા માટે માનવા ?
પરંતુ આપણે તીથ કરદેવાને શા માટે માનીએ છીએ ? શુ “મહાવીર” નામધારી ભળતા જ માણસને તમે તીર્થંકર મહાવીર’
Page #264
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ
૨૩૫ તરીકે માનવા તૈયાર થશે ? નહિ જ ! તીર્થંકરદેવ શ્રીમાન્ મહાવીર ભગવાન વગેરેને આપણે માનીએ છીએ તે એટલા જ કારણને લીધે માનીએ છીએ કે તેમની પરિણતિ અને પ્રવૃત્તિ ત્યાગની છે. જે ભગવાન મહાવીરે ત્યાગની પ્રવૃત્તિ કિવા પરિણતિ ના કરી હેત તે આપણે તેમના છત્ર નીચે પણ રહેવાને તૈયાર થાત નહિ. વિષય, તૃષ્ણા અને પ્રવૃત્તિ જે આત્માને અનાદિકાળથી સંસારમાં રખડાવતી તે તોને આ મહાપુરુષે ખસેડી દીધાં છે અને તે પણ માત્ર વર્તમાનકાળને માટે જ ખસેડી દીધાં છે એમ નહિ, પણ ત્રણે કાળને માટે ખસેડી દીધાં છે. તેથી જ આપણે તેમને મેક્ષમાર્ગના કમાન્ડર-ઇન-ચીફ માનીએ છીએ અને તેના આશ્રયે રહેવાની આપણી ફરજ માનીએ છીએ.
ભૂલ સમજાઈ ! હવે તમે મહારાજા મહાવીર ભગવાનને તમારા સેનાપતિ માન્યા છે પણ તેમને શા માટે સેનાપતિ માન્યા છે તેનો વિચાર કરો અને એ સેનાપતિ કેવા છે તેને પણ વિચાર કરો. એ સેનાપતિ સંપૂર્ણ ત્યાગી છે. સર્વ કાળ અને સર્વ દેશને માટે તેઓ ત્યાગી છે અને વિષનો ત્યાગ કરાવે છે. આ સેનાપતિની કેળવણી પણ વિષયેના ત્યાગની જ છે. આજ સુધીની આત્માની દશા શું હતી તેનો વિચાર કરો ! આજ સુધી આત્મા વિષયોને જે સેનાપતિ હતું તેને પિતાને મુરબ્બી માનતા હતા, તેની આજ્ઞા ઉઠાવતો હતો અને તેની અધીનતામાં રહેતા હતા. હવે જ્યારે તેના વિચારમાં પલટો આવે છે, તેને પિતાની ભૂલ સમજાય છે ત્યારે તે વિષયના મુરબ્બીને ત્યાગી દે છે અને વિષયને જે ત્યાગ કરાવનારા છે તેને પોતાને મુરબી માને છે.
ત્યાગની પ્રવૃત્તિમાં જ હિત. ત્યારે હવે વિચાર કરો કે અનાદિકાળથી શું ચાલતું હતું? જે વિષયમાં વધારે સાધને આપી શકે તે જ મારો મુરબ્બી અને એ મેળવવામાં જ સુખ, એવી માન્યતા હતી. હવે અહીં વિચાર પલટાય છે અને જે ત્યાગમાર્ગનો સેનાપતિ છે તે જ મારો મુરબ્બી.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૬
આ
આનંદ પ્રવચન દર્શન
એ વિચાર દાખલ થાય છે. આ રીતના વિચાર-પલટાને જ શાસ્ત્રકારોએ સૌથી જરૂરી અને પહેલા પગથીઆ તરીકેની વસ્તુ ગણાવી છે અને એ જ નિશ્ચય ઉપર શાસ્ત્રકારોએ સંસારનું અલ્પપણું પણ જણાવ્યું છે. અનાદિકાળથી વિષયની પ્રવૃત્તિને હિતકારી માનતા હતા, હવે ભૂલ સમજાવવા પામી છે કે એ પ્રવૃત્તિ નાશકારી છે અને ત્યાગની પ્રવૃત્તિ એ જ ખરેખરી હિતકારી પ્રવૃત્તિ છે. આ પ્રમાણેની માન્યતા એને જ શાસ્ત્રકારોએ સમ્યક્ત્વનું પહેલું પગથિયું ગયું છે.
| મોક્ષમાર્ગના દર્શક કેણુ? આપણે તીર્થંકરદેવોને માનીએ છીએ તે પણ આટલા જ કારણથી માનીએ છીએ કે તેઓ આપણું મેક્ષમાર્ગના પ્રથમ દર્શક છે. જો આમ ન હતા તે આપણને તીર્થંકરદેવોને માનવાની જરૂર શી હતી ? જ્યારે આપણે અનન્ય ત્યાગી તીર્થકરોને દેવ, પંચમહાવ્રતાદિના પાળનારાને ગુરુ અને તપસ્યાદિને ધર્મ મા તે એમની પ્રભુતા માન્ય રાખીને એટલે જેટલે અંશે ત્યાગ કરતા જઈએ છીએ તેટલે અંશે આત્માનું વધારે અને વધારે પ્રમાણમાં હિત થવા પામે છે. પહેલાં એમ માનતા હતા કે જેમ જેમ વિષયોની પ્રાપ્તિ થાય છે તેમ તેમ હિતના માર્ગમાં આપણે આગળ વધીએ છીએ. હવે એમ માનતા થયા કે પહેલાની માન્યતા ખોટી છે અને ત્યાગ તે જ સાચું હિત છે. આ પ્રમાણેની માન્યતા થઈ એ જ સમ્યકત્વની જડ છે.
આત્માને સેટીએ ઘસે. આટલે સુધી આવ્યા પછી તમારે એ વિચારવાનું બાકી રહે છે કે વિષય આત્માને જેટલા પ્રિય લાગતા હતા અને તેમાં આત્માની જેટલી સુખવૃત્તિ હતી તેટલી સુખવૃત્તિ આત્મા ત્યાગને માટે ધરે છે કે કેમ? અને ત્યાગ એટલે જ આત્માને પ્રિય લાગે છે કે કેમ? આત્માના વિચારોને માટે આ કેસેટી છે. આ કસોટી ઉપર જ્યારે તમે તમારા આત્માને ચઢાવશે ત્યારે જ ખબર પડશે કે આત્માના વિચાર સમ્યક્ત્વના છે કે મિથ્યાત્વના છે?
Page #266
--------------------------------------------------------------------------
________________
સભ્ય
ગ્રંથિભેદ ક્યારે ? શાસ્ત્રકારોએ ગ્રંથિભેદ કરવાને કયારે કહ્યો છે તેનો વિચાર કરે. શાસ્ત્રકારોએ કેવળજ્ઞાન પહેલાં ગાંઠ ભેદવાની કહી નથી. સવવિરતિ કિંવા દેશવિરતિ પામ્યા પહેલાં પણ ગાંઠ ભેદવાની કહી નથી. પણ સમ્યકત્વ પહેલાં ગાંઠ ભેદવાની કહી છે, અર્થાત્ અનેક ગ્રંથમાં સાફ સાફ એવા શબ્દો ઉચ્ચાર્યા છે કે જે ગ્રંથિભેદ કરે છે તે જ સમ્યક્ત્વવાળે છે. ગ્રંથિભેદ કર્યા વિના કોઈ સમ્યકત્વ પામી શકતો. નથી, તે હવે વિચાર કરે કે એ ગ્રંથિ તે કઈ હશે ? જે ગ્રંથિ ભેદવાની સર્વવિરતિ, દેશવિરતિ કે કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં પણ કહી નથી, પણ જે ગ્રંથિ સમ્યક્ત્વ મેળવતાં પહેલાં જ ભેદવાની છે એમ શાસ્ત્રકારો સ્પષ્ટ રીતે ફરમાવે છે, ત્યારે હવે વિચાર કરો કે એ ગ્રંથિ કઈ હશે ? અને તે ભેદાય ક્યારે ?
ગ્રંથિ એટલે શું? - જો તમે એ ગ્રંથિ કઈ હશે તેને વિચાર નહિ કરશો તે તમે એ ગ્રંથિ ભેદી શકવાના નથી. કારણ કે તમે જે કાર્ય કરવા માંગો છો તે કાર્ય કરતાં પહેલાં તે કાર્ય શું છે? તેને તમારે વિચાર કરવો જ જોઈએ. વિચાર કરે કે સમ્યફવની આડે આવે એવી તે કઈ ગ્રંથિ છે? વિષયોની અભિલાષા એનું જ નામ ગ્રંથિ ! વિષયની અભિલાષાનું સુંદરપણું અનાદિકાળથી લાગેલું હતું, એ વિષય અને. તેના સેવન પ્રત્યે આત્માને મેહ હતે. એ મેહને જ નાશ થા જોઈએ. જેણે એને નાશ કર્યો છે તે ગ્રંથિ ભેદી ચૂક્યો છે ! અનાદિ કાળથી જે માન્યતા, જે વિચારો ઘર કરીને બેઠા છે તેમાં પરિવર્તન કરવું એ જ હવે જરૂરી કરે છે. આવી રીતે વિચારોનું પરિવર્તન થાય તે પછી જ આપણે આગળ ચાલી શકીએ છીએ. સર્વવિરતિપણું કે બીજું જે કાંઈ છે તે સઘળું આ પરિવર્તન પછી જ સંભવી શકે છે, તે પહેલાં નહિ જ. જ્યાં સુધી આ રીતે વિચારોમાં પરિવર્તન ન. થાય ત્યાં સુધી સમ્યકેવની પ્રાપ્તિ લેશમાત્ર પણ થવા પામતી જ નથી.
Page #267
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન
આત્માના પ!
આશ્રવ સવરને વિભાગ આત્માના ધ્યાનમાં ન હતા, બ ંધ નિર્જરાની વહેંચણી આત્માએ કરી ન હતી. નાના છેાકરાને માસ્તર કે નિશાળનુ નામ સાંભળવું પડે છે ત્યારે તેને કાળ જેવુ લાગે છે. આમ થવાનુ કારણ એ છે કે બાળકને દુનિયાદારીના ખ્યાલ નથી. તે જ પ્રમાણે આત્માને સવર નિરા કાળ જેવી લાગતી હતી. કસઇને દેખીને બકરીને જેટલા કપ ન થાય તેટલેા બલ્કે, તેનાથી વધારે કપ બાળકને નિશાળનું નામ સાંભળીને થતા હતા. પણ આત્મા તે સવર નિરાનું કારણ સાંભળીને તેથીયે વધારે ક ંપતા હતા. સવરથી છૂટા એટલે આનંદ કેમ ?
આ જીવ સવરથી છૂટે છે એટલે દોઢ ગજ ફૂદે છે. પ્રતિક્રમણમાંથી, સામાયિકમાંથી ક્રિયા પાળીને ઊઠા છે! તે વખતે કેટલા બધા કૂદો છે ? આને જ મળતું એક બીજું ઉદાહરણ આપું છું. નિશાળામાં
જ
મહિના જ કામ ચાલે છે. જે વિદ્યાથીએ શિક્ષણમાં રસીલા છે, જેમને શિક્ષણુ પર જ પ્રેમ છે, તેવાઓને આ રજા પણ જરૂર ખટકે છે, પરંતુ આ રજામાં આળસુ વિદ્યાથી એને દિવાળી થાય છે ! તે પ્રમાણે આત્માને પણ એ ઉદાહરણમાં ઘટાવી જુઓ ! સવરના અપૂર્વ રસ અને નિર્જરાના અપૂર્વ રસ અને નિર્જરાની અપૂર્વ સ્થિતિ આપણા સમજવામાં હજી આવી નથી ! સવંર ખંધ થાય અર્થાત્ સંવરથી છૂટા થઈએ તા આનંદ આવવે ન જોઈએ, પણ હજી તેમાં આનંદ આવે છે અને સંવરમાં જે આનંદ આવવા જોઇએ તે આનદ આત્માને આવતા નથી અને તેથી જ બળાપાની જગ્યાએ આનંદ અને આનંદની જગ્યાએ બળાપા ગાઠવાઈ ગયા છે. વિચાર કરે કે એ આનંદ કેમ આવતા નથી.
૨૩૮
પારણા કરવામાં હ કેવા ? ઉપવાસના પારણા થાય છે ત્યારે અપૂર્વ આનંદ આવે છે, પરતુ એ આન ંદ માનનારાઓને એ વાતના ખ્યાલ છે કે એ પારણાએ નિર્જરાને રાકી દીધી છે ? પારણા વખતે જે આનંદ આવે છે
ચાલુ
Page #268
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ
૨૩૯
તે આનંદ પહેલાં આવતા હતા ખરા કે ? જ્યારે નિર્જરા ચાલુ હતી. હજી સુધી આત્માની સ્થિતિ તે એ જ છે કે પારણામાં આપણે આનંદ ગણીએ છીએ. પરતુ ચાલુ નિરામાં એ આનંદ ગણવામાં આવતા નથી ! તમે સામાયિકમાંથી ઊઠે! છે, ત્યારે આનંદ થાય છે ને કે હાશ! પરવાર્યાં!” વગેરે શબ્દો એકાએક નીકળે છે. જવામ આપે કે એ આનદ શા માટે થાય છે ? શા માટે એવું થતું નથી કે અરે! સામાયિક એ જ મારે તેા હંમેશ માટે કરવાનું હતું, એમ કરવામાં જ મારા ફાયદા હતા,' પરંતુ એટલી કક્ષાએ પહેાંચવા જેટલા હજુ વિલ્લિાસ નથી ! અને જે થેડા ઘણા વિયેલ્લિાસ છે તે આગળ ટકી શકતા નથી !’
પારણુ' શા માટે ? તમારા ખ્યાલમાં હશે કે હેરામાં આવનારાએ પગથીએ સહેજ બેસે છે અને પછી જાય છે! એ સહેજ બેસવામાં તત્ત્વ શું છે તેના વિચાર કરે ! તત્ત્વ તા એ જ છે કે અહીં હંમેશાં મારે બેસવુ' જ જોઇએ, અર્થાત્ ભગવાનના સાંનિધ્યમાં રહેવાના જ મારે યત્ન કરવા જોઇએ. પરતુ એ બનતું નથી માટે સહેજ બેસું છું, એવા ભાવ લાવવા ઘટે. એ જ સ્થિતિ પારણા વખતે થવાની પણ જરૂર છે. પારણુ કરો તે વખતે તમારા હૃદયમાં એટલી વાત તેા જરૂર રહેવી જ જોઈએ કે અંખડ તપશ્ચર્યાં કરવી એ જ મારી ફરજ છે અને લાંબી તપશ્ચર્યાં પણ ખીજાએ ઘણા કરી શકે છે. અરે, એટલું જ નહિ; પણ એ તપશ્ચર્યા કરવામાં જ કલ્યાણ રહેલું છે, પણ મારાથી તે નથી ખનતું માટે હું પારણુ કરુ છું. પરંતુ આ ભાવના ન હોય અને માત્ર સામાયિકમાંથી પરવારી જવામાં અથવા પારણામાં જ જે હૃદય નિરાંત અને શાંતિ માને છે તે હૃદય ખરેખરી રીતે શાંતિથી દૂર છે. આત્માની સ્થિતિ વિચાર.
આશ્રવબંધના રસ તમારામાં લીલે છે! એ રસ લીલા છે ત્યાં સુધી કાંઇ દહાડા વળવાના નથી ! એ રસ સુકાઈ જવા જોઈએ અને તે સુકાઈ ને સાક્ થવા જોઇએ, અને તેને બદલે સવર નિર્જરાને
Page #269
--------------------------------------------------------------------------
________________
२४०
-
આનંદ પ્રવચન દર્શન
રસ લીલે થે જોઈએ. જે આત્માને વિષે એમ બને છે તેને આત્મા અર્ધપુદ્દગલપરાવર્તામાં જરૂર મોક્ષે જવાને જ જવાને ! આશ્રવ ને બંધને હેય એટલે ત્યજવા ગ્ય ગણે અને સંવર તથા નિર્જરા બેને જ આદરવા લાયક ગણે ત્યારે સમજે કે તે આત્મા માર્ગ ઉપર છે. પણ આત્માની સ્થિતિ શું છે તેને વિચાર કરો ! આત્માની સ્થિતિ તે કાંઈ જુદી જ છે. રાત્રે ઊંઘે છે અને વિપ્ન આવે છે, અને તેમાં સેનું મળે છે, તે રાજી રાજી થઈ જાઓ છો અને પિત્તળ મળે છે તે ભારે દિલગીરીમાં પડી જાઓ છે. એ ઉપરથી તમારા આત્માના સમ્યક્ત્વની પરીક્ષા કરે કે તમારો આત્મા સમ્યફત્વ પામે છે કે નહિ ?
સ્વપ્નામાં સેનું મળે તો પણ આનંદ? સ્વપ્નામાં છો, ઊંઘમાં છે, ત્યાં તે સેનાથી લાભ કે પિત્તળથી હાનિ નથી. આમ છતાં આત્માને આનંદ કે દિલગીરી કેમ સ્પશે છે? જેમ પિત્તળ મળે છે અને આત્માને દિલગીરી થાય છે તે જ પ્રમાણે આશ્રવબંધ વખતે પણ અંત:કરણ નારાજ થાય છે ? સાચો જવાબ આપે તે એ જ જવાબ છે કે “ના !” જ્યાં સુધી આ જવાબ “ના” ને કાયમ છે ત્યાં સુધી તમે ભલે સુદેવાદિને માનતા હે, તે પણ નક્કી માને કે સમ્યકત્વને પગથીએ ચઢેલા નથી !
પંચ મહાવ્રતથી સાધુ-સંસ્થા પૂજ્ય છે. વિચાર કરો કે તમે દેવને માને છે તે કઈ દષ્ટિએ માને છે? તમે જે દેવને ત્યાગની બુદ્ધિએ માનતા હે તે ત્યાગ રૂચ જોઈએ! જો તમે દેવને ત્યાગની બુદ્ધિથી જ માનતા હો તે તમે તે દેવને સૌથી મોટામાં મેટા કયારે ગણી શકે કે જ્યારે તમે ત્યાગ સૌથી મેટામાં મેટે છે એવું માનતા થાઓ ત્યારે! તમે ગુરૂને શાથી ગુરૂ માની લીધા? વેષથી અને મહાવ્રતથી ! પણ તમે પંચમહાવ્રતને ઊંચામાં ઊંચી ચીજ છે એમ માને નહિ અને તે માન્યતા તમારા મનમાં દઢ થાય નહિ ત્યાં સુધી તમે ગુરૂને માને છે એને કશે અર્થ જ નથી. અર્થાત્ તમારાં દેવગુરૂ સંબંધી ભક્તિ આદિ કાર્યો
Page #270
--------------------------------------------------------------------------
________________
સમ્યકૂવ કરવાને અર્થ કયારે છે કે એ કાર્ય કરતી વખતે જે કારણથી તમે કાર્ય કરો છે તે કારણનો સાચે ભાવ પણ તમારા હૃદયમાં હોવો. જોઈએ !
ધર્મબુદ્ધિ તો જોઈએ જ. ઉપવાસ કરે, તપશ્ચર્યા કરે, એકાસણું વગેરે કરે, પણ એ કરતી વખતે તમારા મનમાં એ ભાવ તે અવશ્ય હોવો જ જોઈએ કે એ. એ ત્યાગ અને ધર્મબુદ્ધિથી જ કર્યો છે અને દેવ, ગુરૂ અને ધર્મને માનીએ છીએ તે પણ ત્યાગને લીધે જ માનીએ છીએ! આટલી વાત તમારા દિલમાં ઠસી જાય તે તે જરૂર એમ માની લે કે તમે સમ્યફવા પામ્યા છે અને તમારા વિચારોનું પરિવર્તન થયું છે. જે એટલું ન થાય તો સમજો કે સમ્યકત્વને હજી વાર છે.
સમ્યક્ત્વ મળ્યું પછી શું ? બીજી વાત ! ધારો કે તમે સમ્યક્ત્વ પામ્યા છો ! પણ શું એથી તમારું કામ ખલાસ થાય છે ? “ના!” મનુષ્ય ગમે એ સુંદર હોય, દેખાવ હોય છતાં પણ જે તે નાગો થઈને ઊભો રહે છે? તે ખલાસ ! ! તેની સુંદરતા અને તેનું જ્ઞાન સઘળું પાણીમાં જાય છે.. તે જ રીતે સમ્યકત્વ પામ્યા હો એ કબૂલ; પરંતુ તે પછી કેટલાંક વસ્ત્રો અને ઘરેણાની જરૂર છે ! જે વસ્ત્રો કે ઘરેણું ન પહેરેલાં હોય. તો તે માણસ જગતમાં આબરૂ મેળવી શકતા નથી, તે જ પ્રમાણે, કેરું સમ્યફ પણ કાંઈ કરી શકતું નથી ! નગ્ન માણસમાં અને, વસ્ત્રોથી ઢંકાએલા માણસમાં ફેર શું છે ? બન્નેમાં જીવ છે ! બન્નેને. ઈન્દ્રિય છે ! અને બને ધાસેથ્વાસની ક્રિયા કરે છે છતાં સમાજમાં માન કેવું છે? સમાજ પ્રતિષ્ઠિત કોને ગણે છે? એ જ પ્રશ્નોનો. જવાબ તમારે અહીં પણ કામે લગાડવાને છે.
આભૂષણની જરૂરજેમ મનુષ્ય વસ્ત્રોથી શોભે છે તેમ સમ્યક્ત્વ પામ્યા પછી પણ
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૨
આનંદ પ્રવચન દ
તેને શેભાવવાને પાંચ ઘરેણાંની જરૂર છે. જેમાંનું પહેલુ ઘરેણુ સ્થિરતા છે ! યાદ રાખે! કે વિચારાના પલટા બહુ ઝપાટાબંધ થાય છે. આજે એક વિચાર આવે છે એ વિચાર આમરણાંત ટકી જ રહેશે એવા નિરધાર તમે કરી શકે તેમ નથી. સામાન્ય વિચારા પવનના ઝપાટાની માફક ફેરવાય છે તેા આત્મા સંબંધીના વિચારા ઝપાટાબંધ ફેરવાઈ જાય તેમાં નવાઈ શી !
* સ્થિરતા ‘* જોઇએ.
સાક્ષાત્ દેવતાએ આવીને ઊભા રહે અને ભય બતાવે કડવા લાલચ ખતાવે તે છતાં વિચારે એક અણુ માત્ર પણ ન ખસે એનુ નામ તે વિચારેાની સ્થિરતા ! સાપના લીટા જોઇને તમેા ભાગી જાઓ; તા પછી સાપ જોઇને તેા કેવી રીતે ટકી શકે ? સુદેવને માનવાને દાવા કરો છે! છતાં' મહાદેવ, કાકા બળીયા, હનુમાન વગેરેને નામે દ્વારવાઈ જાઓ છે ! હજી સાપના લીટા છે ! જેમ ત્યાં સાપના લીટા છે અને ખરે સાપ તા તમેાએ જોયે પણ નથી તે જ પ્રમાણે આ દેવાને પણ માત્ર તમે કલ્પનાથી જ માનેા છે. ખરુ' કહું તેા ચાલતી આવેલી ઘરેડમાં ચાલીને જ એ દેવને તમે માને છે. તમે પ્રત્યક્ષ માતા કે હનુમાનને કેાઈના ઉપર દયા દર્શાવતા જોયા નથી. છતાં તે માતા કે હનુમાન આવીને ઊભા રહે, ત્યારે તમારી સ્થિતિ શું થાય ? પહેલા અલ’કાર,
અહીં જ જૈન સાહિત્યનું પેલું ઉદાહરણ યાદ કરેા. શ્રી ઉપાસકદશાંગમાં શ્રાવક કામદેવાદિને સાક્ષાત્ દેવતાએ દર્શન દીધાં અને તેને ધર્માંથી ચલિત કરવા માંડયા. ઘરની સઘળી સંપત્તિ કાઢીને બહાર ફેંકી દીધી. ઘરનાં છેાકરાંના કટકા કરીને તેલમાં તળી નાંખ્યા, દેવતા કહે છે કે ધર્મ છેાડી દે! જો એટલ' થાય તા આ યાતના ન ભાગવવી પડે ! પણ.... જવાબ આપે છે કે “જે થવાનુ હાય તે થાએ, પણ હું ધર્માંને છેાડવાના નથી જ. કારણ કે ધર્મ જ મારા આત્માનું કલ્યાણ કરનારા છે !” આનું નામ તે વિચારાની સ્થિરતા ! આજે તા
******
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૪૩
સમ્યક્ત્વ એમ કહેનારા શેરીએ શેરીએ અને ચૌટે ચૌટે મળે છે કેઃ “અરે, આવ્યા, આવ્યા, દેવતા !” પણ એવું કહેનારા જ માતા અને હનુમાનને પૂજવા દોડે છે !
આવી સઘળી ઉપાધિઓથી તમે મુક્ત થઈ જાઓ અને ગમે તે સંજોગોમાં ચલાયમાન ન થવાય એવી સ્થિતિ મેળવે તેનું નામ સ્થિરતા. આ સ્થિરતા સમ્યક્ત્વને શોભાવનારું પ્રથમ ઘરેણું છે.
છાપાના કાગળ વિચાર ફેરવી શકે છે. કદાચ એમ માને કે ચાહે તેવા દેવતાઈ ચમત્કારો થાય, કઈ લબ્ધિસિદ્ધિવાળે આવીને તમને પ્રલોભનમાં ફસાવવાને વિચાર કરે અને અનેક પ્રકારે તમારી પરીક્ષા કરી જુએ છતાં તમે ધર્મથી ચલાયમાન નહિ થાઓ તેનું નામ સ્થિરતા ! આજની સ્થિતિ અને આ સ્થિરતા બેની વચ્ચે કેટલો તફાવત છે તે તમે તપાસી જુઓ. આજની સ્થિતિ તે એ છે કે એક છાપામાં ગમે તેવા સમાચારો વાંચતાની સાથે તરત વાંચનારના વિચારો ફરી જાય છે. વાંચનારના મગજમાં જજમેન્ટ તૈયાર થઈ જાય છે અને જગત્ સમક્ષ તે જજમેન્ટ કહી સંભળાવે છે. વાંચવામાં આવેલી વાત સાચી છે કે જુઠ્ઠી છે તેની તપાસ કરવાને માટે પણ કઈ થોભતું નથી ! હવે ખ્યાલ કરે કે એક સામાન્ય છાપાનાં કાગળિયાં તમારા વિચારે ફેરવી નાખે છે તે દે આવીને તમને પીડા આપે કિંવા પ્રલોભન આપે, તો તેવા સંજોગોમાં તો તમે કેવી રીતે ટકી જ શકો !
પ્રાણ, પરિવાર અને પેસે. આવી પરિસ્થિતિ ન પરિણમે તે માટે એટલે નિશ્ચય તે થવું જ જોઈએ કે ભલે પ્રાણ જાય, પરિવાર જાય કે પૈસે જાય ! પણ ધમ તે ન જ જ જોઈએ! જ્યારે આવી દઢતા આવે ત્યારે જ તમારામાં થયેલા વિચાર–પલટે સાર્થક છે, તે સિવાય તમારા વિચારોમાં થએલો પલટે સાર્થક નથી. વિચાર–પરિવર્તન થાય તે પછી આવી સ્થિરતા જરૂરી છે. સ્ત્રીને માટે જેવું પતિવ્રતપણું છે, શિયળ એ તેને માટે જેવું આભૂષણ છે, તે જ પ્રમાણે સ્થિરતા એ
Page #273
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દશ ન
સમ્યક્ત્વનું પણ પહેલું આભૂષણ છે, અને એ આભૂષણ જ્યાં તમે સમ્યકત્વ સાથે જોડે છે ત્યાં જ સમ્યકત્વ શોભે છે !
શ્રીમતી સુલસાની સ્થિરતા. સુલતાનું આખ્યાન તે તમારા બધાના જ ખ્યાલમાં હશે. સુલસે તે એક બાઈ છે ! એ બાઈની આગળ તે અંબડ પરિવ્રાજક ખુદ બ્રહ્માના સ્વરૂપમાં હાજર થાય છે. બીજે દિવસે તે મહાદેવનું સ્વરૂપ ધારણ કરે છે, અને ત્રીજે દિવસે તીર્થકરનું સ્વરૂપ ધારણ કરે છે, તે છતાં એ બાઈને આત્મા ચલિત થતું નથી કે તેના વિચારોમાં વિકારો ઉદ્દભવતા નથી ! એક બાઈ એક સ્ત્રી પિતાના વિચારોને દઢ રાખે છે તે પછી આપણામાં સ્થિરતા કેવી હોવી જોઈએ તેને ખ્યાલ કરો! પણ તેને બદલે આજે શી દશા છે! આજે તે સવારે કાંઈ વિચાર, બપોરે બીજો. રાત્રે ત્રીજે અને વળી બીજે દહાડે પાછો ન બુટ્ટો હોય ને હેય જ ! આને તમે સમ્યક્ત્વ ન જ કહી શકે. સમ્યક્ત્વ પામ્યા પછીનું ભૂષણ તે તે વિચારોની સ્થિરતા જ છે.
મેને ધન્યવાદ નકામો ? તમે મોઢે મોઢે એમ કહે કે અહો ! તીર્થકરના જીવનને ધન્ય છે ! તીર્થંકરદેએ કહ્યું તે ધન્ય છે ! આવા ખોટા ધન્યવાદથી સ્વાર્થ સરવાને નથી. શ્રી જિનેશ્વર મહારાજાનાં વચનો ઉપર જ જીવન અવલંબેલું હોવું જોઈએ, તે હોય તે જ તમે “ધન્ય” કહ્યું તે પ્રમાણ છે! તમે ઘડીમાં તીર્થકરના રાગી થાઓ. ઘડીમાં ત્યાગ વખાણે, ઘડીમાં તેને ઢષ કરો, એ સઘળાનો કોઈ અર્થ જ નથી. જેમ નગ્ન માણસ પ્રાણ અને ઈદ્રિવાળે છે તે છતાં તે નગ્ન છે તેટલા માટે કાઢી મૂકવા લાયક છે. તેવી જ દશા અહીં વારેવારે વિચાર ફેરવનારાની પણ છે એ ભૂલશો નહિ! તમારા આત્મામાં સમ્યકત્વ આપ્યું હોય તે હવે વિચારની સ્થિરતા મેળવો. તમારા એ વિચારોમાં સ્થિરતા આવવી જોઈએ. તમને એમાં રસ પડે
Page #274
--------------------------------------------------------------------------
________________
સમ્યત્વ
૨૪૫ જોઈએ અને જ્યાં તમને એમાં રસ પડયો કે ત્યાં તમારે બીજાઓને એ માર્ગે દોરવા જોઈએ.
આત્માને ઝવેરી. શ્રી મહાવીર ભગવાનના સમયનું એક ઉદાહરણ લ્યો. એ સમયે એક જૈન ઝવેરી છે. એક અનાર્ય દેશનો રાજા આ ઝવેરીની પાસે આવે છે. આ રાજા ઝવેરાતનો ભારે શોખીન છે. અનાર્ય રાજા પૂરજનેને ગામ બહાર જતા જોઈને ઝવેરીને પૂછે છે કે આ બધા લોકે કયાં જાય છે ? લોકે તો ભગવાન એ ગામમાં પધાર્યા છે તેમનાં દર્શન કરવા જાય છે પરંતુ જેન ઝવેરી અનાર્ય નરેશને કહે છે કે ગામ બહાર એક મેટ ઝવેરી આવ્યું હોવાથી લોકો મળવાને જાય છે !
હવે અહીં સમજે ! જેન ઝવેરી અનાર્ય નરેશને એમ શા માટે નથી કહેતા કે ગામ બહાર ભગવાન પધાર્યા છે ? જે ભગવાન પધાર્યા છે એમ કહે તે એ અનાર્ય રાજા ત્યાં જાય નહિ અને પ્રભુના સંસર્ગમાં આવે પણ નહિ ! અને આ જૈન ઝવેરીની મરજી છે કે પોતાના મિત્રને પણ સમ્યક્ત્વના માર્ગે વાળ જોઈએ, આ કારણથી તે અનાર્ય રાજાને એમ કહે છે કે ગામને દ્વારે ઝવેરી આવ્યો છે. આમ કહેવામાં પણ જેન ઝવેરીને ઉદ્દેશ તે એ જ છે કે અનાર્ય રાજા ઝવેરાતને બડે શેખીન હોવાથી તે ભગવાન પાસે જાય, તેમના સમાગમમાં આવે અને આત્માનું કલ્યાણ કરે ! મને દલાલીને લાભ મળે તેના કરતાં આ રીતે અનાર્ય રાજાને ધર્મને માર્ગે પ્રેરું એને લાભ વધારે છે. એવો વિચાર જે કરે છે તેની મને દશાને વિચાર કરે ! અને તેની સાથે તમારી સ્થિતિ સરખાવો ! તમારી પણ એ ફરજ છે કે તમારે એ રસમાં બીજાને જોડવા જોઈએ!
ઝવેરાત દેહનું કે આત્માનું ? જગતમાં ઝવેરાત તે બે પ્રકારનાં છે. એક ઝવેરાત જડ દેહનું
Page #275
--------------------------------------------------------------------------
________________
- આનંદ પ્રવચન દર્શન અને બીજું ઝવેરાત તે આત્માનું. દુનિયા જડ દેહનું ઝવેરાત સંગ્રહ છે, પણ આત્માનું ઝવેરાત જે સમ્યકત્વ છે તેને સંગ્રહતાં નથી આવડતું. જડ ઝવેરાત કને ભાવે? શું તમે એમ માને છે કે જડ ઝવેરાતથી તમારો આત્મા શોભે છે? જે આવી કેઈની માન્યતા હોય તે એ ખ્યાલ મગજમાંથી કાઢી નાંખો ! હવે આગળ વિચારો : પેલે. અનાર્ય રાજા ઝવેરી તરીકે ભગવાનને ઓળખીને તેમની પાસે જાય છે અને આત્માનું ઝવેરાત મેળવે છે, ભગવાન પાસે પ્રતિબંધ પામે છે અને એ રીતે પ્રતિબોધ પામીને દીક્ષા ગ્રહણ કરે છે! અહીં પેલા જૈન ઝવેરીની સ્થિતિ વિચારે. તેને એક જબરદસ્ત ઘરાક ગયેલ દલાલી ધૂળ મળી ગઈ. પણ તેની તેને દરકાર ન હતી ! કારણ શું? દરકાર કેમ ન હતી! કહેવું જ પડશે કે ધર્મ તેના હદયમાં દઢપણે યથાસ્વરૂપે ઠસેલે હતે !
પ્રભાવના શા માટે? પ્રભાવના શા માટે કરવામાં આવે છે? શાસનને ઉદ્યોત કરવાને માટે જ ! તમારી ફરજ શાસનને ઉદ્યોત કરવાની જ છે ! પણ ત્યારે શું તમે શાસનને ઉદ્યોત કરતા ન જ હતા, ત્યાં સુધી શાસન અંધારામાં હતું ? નહિ જ! એ તે પોતાના સ્વભાવને જેરે જ પ્રભાવવાળું છે. એવા મહાપ્રભાવી શાસનને જે પિતે સમજે, તેમાં રસ લે અને તેમાં બીજાને રસ લેતા બનાવે એ સમ્યક્ત્વને શોભાવનારું બીજું આભૂષણ છે.
ભક્તિ પણ જોઈએ? સમ્યકત્વને શોભાવનારું ત્રીજું આભૂષણ એ છે કે આખા જગતને ક્યારે આ શાસનના શરણે લાવું? આવી. પવિત્ર ભાવના ! એ સમ્યકત્વને શોભાવનારું ત્રીજું આભૂષણ છે. ચેથું આભૂષણ તે ભક્તિ છે! એક માણસ ૨૫ની જગ્યાએ ૧૦૦
Page #276
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ
વાપરે છે ત્યારે તે વાપરનારાને તેથી કાંઈ દુઃખ થતું નથી પરંતુ જેનારાની આંખે દુઃખવા આવે છે. શ્રેણિક મહારાજનું જીવન તે જાણે છોને? એમનો શો નિયમ હતે? ભગવાન મહાવીર સ્વામીની ખબર આપનારાને મહારાજા શ્રેણિક ૧૨ કરોડ સેનૈયાનું દાન આપતા હતા ! કેઈ એવા સમાચારો આપે કે ભગવાન સુરતથી કતારગામ આવ્યા છે, તે એ સમાચાર–એ વધામણી આપનારને ૧રા કરેડ સેનૈયાનું ઈનામ! આ સાંભળતાં તમારાં હૃદય તે બંધ થઈ જાયને? વસ્તુતઃ બંધ ન થવાં જોઈએ પણ ઉલ્લસવાં જોઈએ.. આનું નામ તે ભક્તિ !
ભક્તિમાં જરૂરિયાતને પ્રશ્ન જ નથી.
અને આજે? આજે તે ભક્તિમાં ફક્ત જરૂરિયાત જ જોવાય છે ! સ્ત્રીપુત્રાદિને ઘરેણાં વસ્ત્રો લાવવાં હોય તો ત્યાં જરૂરિયાતને સવાલ નથી ! ખાલી સૂકા ખાખરા ખાવાથી શું મનુષ્ય મરી જાય છે? નહિ જ ! તે પછી ઘી દૂધ શા માટે જોઈએ છે વારૂ ! સ્ત્રીને સાદી સાડીથી ચાલે કે ન ચાલે ? ચાલે. છતાં તેને માટે પાંચસોને સાળુ જરૂર વેચાતે લેવાય જ ! ત્યાં જરૂરિયાતને સવાલ નથી, પરંતુ શાસનસેવામાં પેસે નાંખવાને આવ્યા તે તરત જ ડાહ્યા થનારાઓ. મળી આવશે અને કહેશે કે આ ખર્ચ બિનજરૂરિયાત છે !
વિચાર-પલટ થયો નથી!
બીજા કેઈ સ્થળે જરૂરિયાત જેવાતી નથી, પણ અહીં જ જરૂરિયાત જેવાય એનું કારણ શું? એ જ કરાયું છે કે હજી વિચારોનો જે પલટ થવો જોઈએ તે થયો નથી! ધર્મ કરનારાઓ ધર્મ કરે છે, શાસનની સેવા કરે છે, સાધર્મિકોની ભક્તિ કરે છે તે છતાં મેટું બીજા જ બગાડે છે કે જેઓ એમાંનું કાંઈ જ કરતા નથી. આ દષ્ટાંત સાથે નીચેનું ઉદાહરણ મેળવો –
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૪૮
આનંદ પ્રવચન દર્શન એક બીબી પિતાના માલિકને પૂછે છે – કા ગાંઠ સે ગીર પડ્યા ! કા કેહી દીધ, પ્રિયા પૂછે કંત કું મેઢા કયું હિ મલીન ?
મિયાં ઉત્તર આપે છે - ના ગાંઠસે ગીર પડા, ના કેાઈ કું દીધ,
દેતાં દેખ્યા ઓર કું, મેઢા હુઆ 'મલીન. સાધર્મિકોની ભક્તિ કરનારે ભક્તિ કરે છતાં બીજા મોટું બગડે તો એમાં કોને દેષ ! એનો જ દોષ !
ભક્તિ કરે પણ વિભકિત ન કરો ! " જેઓ સાધમિકેની ભક્તિને સમ્યફ વનું ઘરેણું માને છે તેમની સાધર્મિક ભક્તિ કરી, શાસનની સેવા કરી તે નિષ્ફળ જશે એમ કરી લાગતું નથી ! પણ એ ભકિત કરતાં એ સંભાળવાનું છે તે ભુલાવું ન જોઈએ! ભકિત કરતાં વિભક્તિ ન થઈ જાય તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એક કથામાં આવું કથન છે, કે એક રાજાની રાણુએ ૬ મહિનાના ઉપવાસ કર્યા ઉપવાસ પૂરા થયા ત્યારે બહુ ધામધૂમથી પારણું કરવામાં આવ્યું ! પણ પારણામાં શું કર્યું તે જાણે છે ? હજારો મૃગલાંને મારીને ઉજાણ કરી. ગામ જમાડ્યું! આવી ભયાનક ભકિત શ્રાવક ન કરી શકે. બક્ષિસ કરોડની પણ હિસાબમાં કેડીએ ન જવી જોઈએ. તે જ પ્રમાણે ભકિતમાં કરોડે જાય તેને વાંધો નથી, પરંતુ વિભક્તિમાં કડી પણ ન જવી જોઈએ ? આવી ભક્તિ કયારે થાય કે જૈનશાસનમાં સંપૂર્ણ નિપુણતા હોય ત્યારે ! સમ્યવને શોભાવનાર આ પણ આભૂષણ છે.
તિલકમંજરી કવિ ધનપાળે “તિલકમંજરી ” નામક પુસ્તિકા રચી હતી અને તેમાં ભગવાનની જીવનકથાનું વૃત્તાંત સુંદર રીતે લખવામાં આવ્યું હતું. ધારાનગરીના રાજા ભેજે એ ગ્રંથ છે ત્યારે તેણે આજ્ઞા કરી કે આ ગ્રંથમાં “અયોધ્યામાં છે તેને બદલે વાર્તાના સ્થળ
Page #278
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ
૨૪૦
તરીકે ધારાનગરી રાખ અને રાજાની જગ્યાએ મારું નામ રાખી આખી વસ્તુને પ્લેટ ફેરવી નાંખ! ધનપાલ આ વખતે શું કહે છે તે સાંભળો ! ધનપાલ કહે છે કે તમારી અને કથાનાં પાત્રોની વચ્ચે કાગડા અને હંસના જેટલું અંતર છે ! એટલે આ કથા તમને લાગુ પડતી ન જ બનાવી શકાય !” આ નિર્ભયતાને વિચાર કરે, એના હાથમાં જીવન-મરણની દોરી છે, રાજા છે, સત્તાધીશ છે, આ દેશ જેના હુકમમાં પ્રવર્તે છે. ધારે તે મરણુત ઉપસર્ગો પણ તે આપી શકે છે ! આટલું છતાં ધનપાલ નિર્ભય છે! હવે એ નિર્ભયતાની કિંમત આંકે ! જે હવે શું કર્યું ? તેણે પુસ્તક બાળી નંખાવ્યું, પરંતુ ધનપાળની પુણ્યવતી પુત્રી તિલકમંજરીને એ પુસ્તિકા મુદ્દગત હતી. તેણે સમરણ કરીને આખી પુસ્તિકા ફરી લખી નાંખી!
કુશળતા શી રીતે સંભવે ? કહેવાની વસ્તુ એ છે કે શાસ્ત્રમાં કુશળતા જોઈએ. જેનામાં આ કુશળતા ન હોય તે રાજાને કાગડે ન કહી શકે. હવે વિચાર કરો કે એ કુશળતા કયાંથી અને શાથી આવે છે ?
જવાબ :–તીર્થ–સેવાથી! જૈન–શાસનને જણાવેલાં સ્થાવર અને જંગમ તીર્થોની સેવામાં જે સદા સર્વદા લીન રહે છે તે જ જૈનશાસનમાં કુશળતા પામી શકે છે ! જૈનશાસનની આવી કુશળતા એ પણ સમ્યક્ત્વને શેભાવવાનું એક આભૂષણ છે !
મેક્ષ પહેલાં સમ્યકત્વ. મેક્ષ પહેલાં સમ્યક્ત્વ સમજે ત્યારે મોક્ષને માર્ગે પ્રયાણ કરવાને માટે કાંઈ કરે તે પહેલાં તમારે સમ્યકત્વની પ્રાપ્તિ કરે જ છૂટકો છે. જ્યાં સુધી સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકાતું નથી ત્યાં સુધી બીજા ગમે તે ઉપાયો કરે, પણ તે જરૂર નિષ્ફળ જવાના છે. હવે સમ્યક્ત્વ શી રીતે મળે ? તેને માટે વિચારપલટાની જરૂર છે. વિચારપલટો થ જ જોઈએ. રાગમાં જે સુખવૃત્તિ છે તે જવી જોઈએ અને ત્યાગમાં સુખવૃત્તિ ઉપજવી જોઈએ હવે વિચારે કે એ વિચારપલટો શી રીતે
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૦
આનંદ પ્રવચન દર્શન થાય ? પ્રયત્નથી મહા અનુભવે! વિચારપલટ કરવાનો પ્રયત્ન કરવું જોઈએ, એ પ્રયત્ન વિચાર૫લ થવું જોઈએ. વિચારપલટો થાય છે ત્યારે જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે અને સમ્યફવની પ્રાપ્તિ થાય તે પછી પણ સમ્યક્ત્વને શોભાવવાને માટે આ પાંચ દાગીનાઓ-પાંચ ઘરેણાંની જરૂર છે !
તમારી ફરજ. આ રીતે વિચારપલટા માટે પ્રયત્ન કરે, એ પ્રયત્નને વિચારપલટો કરી સમ્યકત્વની પ્રાપ્તિ કરવી અને સમ્યકત્વની પ્રાપ્તિ પછી ઉપરનાં પાંચે આભૂષણે દ્વારા એ સમ્યકત્વને શોભાવવું એ પ્રત્યેક શ્રાવકની દઢ ફરજ છે. આ ફરજ તમે બજાવે એ હું ઈચ્છું છું. જે આ કાર્યને પંથે તમે કમસર થડા પણ આગળ વધશો, તે આજે તમોએ જે ઉત્સવ કરેલો છે, તમે આજે જે દિવસ ઉજવે છે તેની ઉજવણી સફળ છે.
* મેક્ષાથી સિવાય સાચા સુખને અથી જગતભરમાં કઈ નથી.
ધર્મ અમૃત છે. અમૃતને ઉપગ છૂટે હાથે કરનાર દાનેશ્વરી એની પ્રભુશાસનમાં જરૂરિયાત છે.
આત્માની શકિત આવિર્ભાવ થએલી છે એવા કેવલી ભગવંતોને કર્મ કંઈ પણ કરી શકતું નથી.
*
Page #280
--------------------------------------------------------------------------
________________
પાંચ પ્રકારના ભાવ
[ ભાવના પાંચ પ્રકાર :- નિશ્ચય, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગ. નિગ્રંથ પ્રવચનને અર્થ ગણે તે સમક્તિનું પહેલું પગથિયું. પરમાર્થ ગણે તે બીજું અને તેણે અન એ ત્રીજું. પહેલા ભાવમાં હે પાદેયને નિશ્ચય છે. બીજા ભાવમાં પ્રવૃત્તિ છે. ત્રીજા ભાવમાં વિજય છે. ચેથા ભાવમાં સિદ્ધિ અને પાંચમા ભાવમાં વિનિયોગ છે. ]
ભાવનું સ્વરૂપ શુભ ભાવ પાંચ પ્રકારનો ગણે છે. શાસ્ત્રકાર કહે છે કે જે હદયના ઉલ્લાસને તે ભાવ ગણે તે કયા ધર્મવાળાને પોતાના ધર્મમાં ભાવ નથી ? વૈષ્ણવ ભાઈએ પિતાનાં ઘરે (સર્વસ્વ) અર્પણ કરી દે છે. ઈતરજને ભાવ (ઉલાસ) વગરના નથી. જેઓ કરોડોની સખાવતે કરે છે તે શું હૃદયના ભાવ વિના ? ભાવ વિના કઈ ધર્માનુરાગી ભેગ આપતો નથી. ભેગ, ઉલ્લાસથી જ અપાય છે પણ શાસ્ત્રકારે એને ભાવ ગણતા નથી. શાહુકારી દાખવનાર કોઈપણ ભોગે શાહુકારી દાખવે છે તેમ ચોરી કરનારા કેઈપણ ભોગે ચેરી કરે છે તે તે દરેક શું ભાવવાળા સમજવા ? નહીં ! ભાવના ઉલ્લાસમાત્રથી ધર્મ સમજશે નહીં. હૃદયને ઉલાસ એ ભાવ એમ નથી.
ભાવ કોનું નામ ? ભાવના પાંચ પ્રકાર છે; અને એ પાંચ પ્રકાર જાણ્યા પછી વિચારજે કે કયે ભાવ આવ્યો છે ? ભાવશૂન્ય કિયા ફળતી નથી તે ક ભાવ ? દરેક વખતે ઉમળકા વગર ઉનકૃષ્ટ ભાવવાળું કાર્ય કરે તે હૃદયના ભાવથી જ કરે છે, પણ ભાવ કર્યો? પ્રણિધાન માટે ઉત્તમ વસ્તુને ઉત્તમ તરીકે જાણે અને અધમ વસ્તુને
Page #281
--------------------------------------------------------------------------
________________
૫૨
-
આનંદ પ્રવચન દર્શન
અધમ તરીકે જાણે તથા એ નિયમ કરો કે હરકેઈ ભેગે ઉત્તમ વસ્તુ કરવી જોઈએ તથા અધમ વસ્તુ કેઈપણ ભેગે કરવાની નથી. હેય (ડવા લાયક) શું તથા ઉપાદેય (આદરણીય) શું તેને નિશ્ચય કરે. હેયને સ્વપ્ન પણ ઉપાદેય ગણાય નહિ !
. સમ્યકત્વનાં ત્રણ પગથિયાં. - સમ્યકત્વનાં ત્રણ પગથિયાં કયાં ?
इणमेव निग्गश्थे पावयणे अॐ परमो सेसे अन?
સમ્યકત્વ પામનારે પહેલાં કયા વિચારમાં આવે? હજી સમ્યકત્વ પામ્યો નથી. હજુ માત્ર ધમના સંસર્ગમાં આવ્યો જેથી તેને ધર્મનું કાર્ય કરવાનો વિચાર થાય, એને એમ થાય કે દુનિયા માટે આટલું કરું છું તે આટલું આમાં પણ કરું. આવી સ્થિતિ થાય ત્યારે પહેલું અનું પગથિયું આવ્યું. નિગ્રંથ પ્રવચનને અર્થ ગણે ત્યાં સુધી તો હજી પહેલું પગથિયું સમજવુંપણ હજી એ સેનું તથા પિત્તળ સરખા ભાવે લે છે તેનું શું ? અલબત્ત ! સેનું ન લે તેના કરતાં એ સારો પણ બુદ્ધિમાનની અપેક્ષાએ એ કે ગણાય ! દુનિયાના પદાર્થો પ્રત્યે જેટલે રાગ તેટલે દેવાદિ પ્રત્યે રાગ હોય તે હજી ટકે શેર ભાજી ટકે શેર ખાજા વાળો ન્યાય ત્યાં રહ્યો છે છતાં ન મામાથી કે મામે સારો, પણ તેય ક્યાં છે? પાંચ રૂપિયા ગયેલા મળે તેમાં અને અવિરતિમાંથી વિરતિ મળી તેમાં–આ બેના આનંદમાં કેટલો ફરક પડે છે? હજી ત્યાં સર આનંદ નથી એટલે સમજાશે કે આ જીવ હજી પહેલા પગથિયે પણ આવ્યો નથી.
સમ્યક્ત્વનાં ત્રણ પગથિયામાં બીજું પગથિયું ઘમરે છે. શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલ ત્યાગમય પ્રવચન પરમાર્થ છે એવું મતવ્ય તે - બીજું પગથિયું છે. બીજા પગથિયાવાળો દુનિયાને (દુન્યવી પદાર્થોને) કાચના હીરાતુલ્ય માને, જ્યારે ધર્મને સાચે હીરો માને છે. ઝવેરીને છેક સાચા મેતી કે સાચા હીરાને સમજવા (પારખવા) લાગે કે તરત જ કલ્ચર મોતી કે કાચના નંગને ફેંકી દે છે. સાચા હીરાની કણ આગળ ખોટા હીરાની પેટીની પણ કિંમત નથી.
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૫૩
પાંચ પ્રકારના ભાવ
જિંદગી વહેતી નદીના પાણી જેવી છે. જિંદગી વહેતી નદીના પાણુ જેવી છે. એક નદી ઉપર એક કૂતર બેઠે હતે. ત્યાં ગાય પાણી પીવા આવી એટલે કૂતરો ભસવા લાગે. આથી કોઈ જનારે કહ્યું : “આ શી સ્થિતિ ? ગંજીને કૂતરે ગાયને ખડ ખાવા ન દે ત્યાં તે તેના માલિકનું લુણ ખાધું તેથી તેનો હક્ક સાચવે છે, પણ આ વહેતા પાણીને પીવા દેવામાં તેને વાંધો છે ? ગાયને પાણી પીવા ન દે તેથી પાણી વધવાનું નથી કે પીવા દેવાથી ઘટવાનું નથી પણ તે ખળખળ કરતું દરિયાતરફ વહી જ રહ્યું છે !” આવી જ રીતે આપણા આયુષ્યની ઘટના. પણ વહેતા પાણીની સાથે કરવી કેમ કે આપણું આયુષ્ય પણ વહેતા પાણીની માફક વહી રહ્યું છેઃ ચાહે તો ઘર્મમાં જેડે અગર ન જે. તે પણ એ તે વહેવાનું છેઃ ક્ષણે ક્ષણે જિંદગી ઘટવાની છે. ધર્મ કરે કે તેથી જિંદગી વધવા-ઘટવાની નથી.
જીવ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મેક્ષાદિ તની માન્યતામાં જુદા જુદા મતે છે, એમાં મતભેદ છે પણ મતને અંગે (મત છે. એમ માનવામાં) જગભરમાં બે મત નથી. મરણ નહીં માનનારો એ કઈ નારિતક નથી. જિંદગી ફના થવાની છે એ તો સૌ (બધા) એક સરખી રીતે કબુલે છે. જેમ ઘાટનું પાણુ સદુપયોગમાં લે. અગર ન લે તે પણ ખારા પાણીમાં ભળીને ખારું થવાનું જ. તેમ જિંદગી સાચવીએ તે પણ ફના થવાની છે. આ વાત જાણવા છતાં
જીવન પ્રત્યે જેટલે પ્યાર થાય છે તેટલે ધર્મ પ્રત્યે થતો નથી, કારણ કે હજી આ જીવ પરમત્તે ના-બીજે પગથિયે આવ્યો નથી. શરીર, કુટુંબ, રિદ્ધિ વગેરે જીવને છોડે કે- જીવ એ તમામને છેડે?" વસ્તુતઃ છૂટવાનું છે એમાં ફરક નથી. આયુષ્ય કમેકમે ક્ષય પામે છે. મરવું કેઈને ગમતું નથી. જીવ માત્ર જીવવાની આશા રાખે છે, પણ એમ આશા રાખવાથી જીવન મળી જતું નથી. ધક્કો ખાઈને નીકળવા કરતાં રાજીનામું આપવું એ શ્રેષ્ઠ છે
એક શેઠને વધારે નેકર રાખવા પાલવતા નથી. આ પરિસ્થિતિમાં
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૪
આનંદ પ્રવચન દર્શન એક નેકર પિતાની મેળે રાજીનામું આપે છે જ્યારે બીજો નેકર એ છે કે ધકકો મારીને કાઢે ત્યારે જ નીકળે : વારૂ ! બીજી દુકાને આ બેમાં કયા નેકરની કિંમત થાય? ધક્કો ખાઈને નીકળેલાની કે માનભેર રાજીનામાપૂર્વક નીકળેલાની? આ રીતિએ માટે પણ બે રસ્તા છે? કાં તો રાજીનામું દુઈ દો, નહીં તે ધક્કો મારીને કાઢવાના જ છે. ધન, માલ, મિલકત, કુટુંબાદિનાં ખાસડાં તે દરેક ભવમાં ખાધાં છે, માથાની ટાલ સાજી રહી નથી, શ્રી સર્વજ્ઞ વચનરૂપી લાકડીનું આલંબન મળ્યું છે માટે રાજીનામું આપી દેવું એ જ બુદ્ધિમાનું કર્તવ્ય છે. હાશિયાર નેકર રાજીનામું આપે તેથી પિતાને માથે આવી પડનાર બેજાથી ડરીને શેઠ તે બુમાડા મારે પણ નેકર શેઠના બુમાડા જેવા કે પોતાની હાલત જેવી? જેનામાં પિતાને સ્વાર્થ છે તેના રાજીનામાથી કઈ રાજી નથી. સૌ (દરેક) સામાને ખાસડાં ખાતાં મેકલવામાં રાજી છે. રહેવાનું સ્થિર નથી, કઈ કઈને ઘેર રેંટી રહેલ જ નથી. ચાહે તે ઊભા પગે નીકળે કે ચાહે તે આડા પગે નીકળે, પણ નીકળવાનું ચોક્કસ છે. ઊભા પગે નીકળવાનું એટલે ત્યાગી થવું? એ રીતે નહિ નીકળાય તે અંતે આડા પગે તે નીકળવાનું જ છે.
લક્ષ્મીની પ્રાપ્તિ એ લાભાંતરાયના ક્ષપશયમને ઘાટ છે. ત્યાં જીવરૂપી કૂતરો બેઠે છે. જેમ પેલા કૂતરાને ઘાટનું પાણી ગાય પીએ તે ખમાતું નથી તેમ આ જીવ–શ્વાનને ધર્મમાં દ્રવ્ય-વ્યય થાય તે ખમાતું નથી ? એવા કૂતરાને જેમ પેલું પાણી સમુદ્રમાં જાય તેની ચિંતા નથી તેમ આ કૂતરાને પણ આ દ્રવ્યને ઉપગ દુનિયામાં ગમે ત્યાં થાય તેની ચિંતા નથી. ઘોડે ચઢવાથી પગ તૂટે એ વિચાર નથી, વિચારમાત્ર ધર્મને અંગે પ્રવૃત્તિ કરવામાં છે.
છોકરીને અંગે વર્તનની વિચિત્રતા શાથી? અનતી જિંદગી ગઈ તેમાં શું મેળવ્યું? જિંદગીને કયા કાંટે તેલાવી છે? જિંદગીને ઉપગ જે ધર્મમાં થાય તે તે હીરાના કાંટે તળાઈ ગણાય? હજી હીરાને કાંટો સમજવામાં આવ્યો નથી !!
Page #284
--------------------------------------------------------------------------
________________
પાંચ પ્રકારના ભાવ
૨૫૫ ધન-માલ દુન્યવી કાર્યોમાં વપરાય ત્યાં વધે નથી, માત્ર ધર્મમાગે વપરાય તે પિષાતું નથી ! ! ! આ કઈ દશા? પેટમાં (ગર્ભમાં) છોકરો આવે કે છોકરી આવે, બનેને નવ માસ વેંઢારવાના (રાખવાના) છેઃ કાંઈ ફરક છે ? વારૂ ! જન્મની વેદના પણ બેયની સરખી છે, દૂધ પાવું, ઉછેરવાં, વગેરેમાં પણ કાંઈ ફરક નહિ! છતાં ઢેલ વગાડીને છોકરીને પારકે ઘેર કાઢી મૂકે છે તેનું કારણ શું ?
લગ્ન થયા બાદ છોકરીનું જીવન પલટાય છે, સંબંધ પલટાય છે, પરણી કે તરત બાપના ઘરને પિયર કહે છે અને સસરાના ઘરને પિતાનું ઘર ગણે છે. ત્યાં જતાં “મારે ઘેર જાઉં છું” એમ કહે
છેઃ અને માબાપ પણ “જા તારે ઘરે” એમ જ બોલે છે, પરણ્યા પહેલાં પોતાના નામની સાથે પિતાનું નામ લખાવે છે પણ પછી ફલાણાની ઓરત” એમ લખાય છે. વળી બાપ પોતાની મરજીથી આપે ગમે તેટલું પણ કાયદાથી છેકરીને કેડીને હક્ક નથી તેનું કારણ શું ? આ ફરક શાથી? લોકસંજ્ઞાથી તમારા મગજમાં એ ઘુસ્યું છે–જગ્યું છે-ઠસ્યું છે કે છોકરી એટલે પારકું ધન! વિવાહ થયે કે તરત ગોળ-ઘણું વહેંચાય છે ! હજી વરના માબાપ વહેંચે તે ઠીક પણ કન્યાનાં માબાપ શા ઉપર વહેચે છે? માંડ, ધામધૂમ, જમણવાર, આ તમામ કન્યાનાં માબાપ શા ઉપર કરે છે ? એક જ. કારણ કે છોકરી પારકું ધન. આ સંસ્કાર એવો ગાઢ થયા છે કે છોકરીને વળાવવાથી હલકા થવાય એમ માની બેઠા છો; પણ સમ્યગદષ્ટિની માન્યતા કઈ હેય? પોતાને ઘેર જન્મનાર છોકરે કે છોકરી ધર્મ લેવા જમેલ છે એ જ માન્યતા હોય.
કૃષ્ણજી ધર્મની પ્રેરણું પરાણે કેમ કરતા હતા !!
વગર વિચાર્યું થાય ત્યાં આડંબર થાય એ બને. પણ ભવાંતરથી જયાં આ ભાવના છે કે ચક્રવર્તિપણું ન જોઈએ, જ્યાં જૈનધર્મથી આત્મા વાસિત રહે એવું ગુલામીપણું ભલે મળે ! આવા સંસ્કારગે જીવ ભવાંતરથી તલસતો તલસતે તમારે ત્યાં આવ્યા, તમે શી દશા
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૬
આનંદ પ્રવચન દર્શન કરી? ડુંગરની ટોચથી એક મનુષ્ય અગાધ પાણી છે એમ ધારી તરસ મટાડવા માટે નીચે ઊતર્યો, પણ જ્યાં ચાંગળું પાણી લીધું કે તે નિરાશાને કાંઈ પાર રહે ? શ્રાવકકુળમાં ધર્મ પમાય એવી ભવાંતરની વાસનાએ અહીં આવ્યા બાદ વૈચિત્ર દેખે એની હાલત કઈ?
શ્રીકૃષ્ણ જેવા, પરાણે ધર્મમાં કેમ જોડતા હતા તે આથી માલુમ પડશે. માતા પિતાની કન્યાને પિતા પાસે (કૃષ્ણ પાસે) શા માટે મેકલે છે ? સારા વર સાથે સંબંધ સાંધી આપે (પરણાવે એ જ ઉદ્દેશ છે ને ?
ત્યાં શ્રીકૃષ્ણ મહારાજ પૂછે છે કે-રાણી થવું છે કે દાસી ?” આ પ્રશ્ન દુનિયાદારીને છે એમ લાગશે, પણ આ પ્રશ્ન જ નકામે. છે. નાના છોકરાને પૂછીએ કે “ડાહ્યા થવું છે કે ગાંડા ?' તે શું કહેવાને ? કૃષ્ણજી ઉંમરલાયક છોકરીને પૂછે કે “રાણી થવું છે કે દાસી ?” અર્થાત્ સારી થવામાં જ રાણીપણું છે અને રાજાની રાણી બનવામાં દાસીપણું છે. જેમ દવાખાને આવેલ દદ દઈ સાંભળી મેં બગાડે, દવાની કડવાશને અંગે ડાકટરને ગાળ પણ દે પણ ડાકટરનું કામ એક જ કે દદીને નિરોગી બનાવે તેમ ભવાભિનંદીએ ગમે. તે પ્રલાપ કરે પણ ધર્મિષ્ઠોનું ધ્યેય તે તેઓના હિતનું જ હોવું જોઈએ.
સેળ હજાર મુકુટબદ્ધ રાજાની સભામાં શ્રીકૃષ્ણ પોતાની વર વરવાને આવેલ પુત્રીઓને આ પ્રશ્ન કરે છે ! આ પ્રશ્ન સૂચક છે જે ઉત્તર જોઈએ છે તે જ એમાંથી મળવાનેઃ દાસી થવાનું કેણ કહે ? સૌ (દરેક) રાણી થવાનું જ કહે ! અને એ જ મુજબ પેલી કન્યાઓ રાણ થવાનું કહે છેઃ કૃષ્ણજી રાણી થવાના શબ્દોને ક્યાં લઈ જાય છે ? તરત આદેશ કરે છે કે “રાણી થવું હોય તે ભગવાન શ્રી નેમિનાથજી મહારાજ પાસે દીક્ષા લે !” પોતાની જ પુત્રીઓને આ આદેશ કરનાર, પરાણે આવી પ્રેરણા કરનાર, એ પિતાને રૂંવાડે રૂંવાડે ત્યાગધર્મ કે વચ્ચે હશે ! એ ત્યાગધર્મ પ્રત્યે કેટલું બહુમાન હશે !
Page #286
--------------------------------------------------------------------------
________________
પાંચ પ્રકારના ભાવ
૨૫૭
કૃષ્ણ, શ્રેણિક વગેરે કે જેએ રાણી માટે યુદ્ધો કરતા ચારી– હરણાદિ કરતા છતાં એ રાણીઓ પ્રત્રજ્યા લેવા તૈયાર થાય એટલે ખલાસ ! એમાં આડા તા પડે શાના ! પણ પોતે જ પૂરા ઠાઠમાઠથી પ્રત્રજ્યા અપાવતા. એક રાણી લાવવા માટે શ્રેણિકે વિશાળાનગરી સુધી સુરંગ ખાદાવી છે, અભયકુમાર સરખા (રાજ્યના આધાર) વેષ પલટાવી પરરાજ્યમાં રહેલ છે, અને એ રીતિએ રાજપુત્રીનું (ચેલણાનુ) હરણ કર્યુ છે. એ યુદ્ધમાં સુલસાના ખત્રીશ પુત્ર (મહા સુમટે) મરે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે આવા નૃપતિએ પણ પ્રત્રયાની વાત આવી, ધર્મારાધનની વાત આવી એટલે ચૂપ થઇ જતા : પેાતાની માતાની દિલગીરી દૂર કરવા દેવતાના આરાધનથી મેળવેલા ભાઈ (ગજસુકુમાલ)ને કૃષ્ણજી શી રીતે દીક્ષા અપાવી શકયા હશે ! કહે કે મર્દનું બીજું પગથિયું આવ્યુ. ત્યારે !
મિલકત તે કહેવાય કે જે સાથે લઇ જઈ શકાય. દેશી સ્ટેટમાં એ નિયમ હતા કે ત્યાં કમાયેલી મિલકત બીજે લઈ જવાતી ન હતી. જ્યારે સાભૌમ સત્તાની રૈયત પેાતાની મિલકત. બીજે લઈ જઈ શકતી, તેવી રીતે આ આત્મા પેાતાના જીવનમાં જે ધ પ્રવૃત્તિ કરે, પુણ્યસચય કરે, કર્મા નિરે એ તમામ મિલકતને પરલેાકમાં લઈ જઈ શકે છે અર્થાત્ આ મિલકત સાવ ભૌમ સત્તામાં મિલકત જેવી છે, જ્યારે આ આત્મા આ ભવચક્રને અંગે. શરીર,. કુટુંબ, ધન વગેરે મેળવે છે, વધારે છે તે મિલકત દેશી સ્ટેટમાં કમાવાતી મિલકત જેવી છે અર્થાત્ સાથે લઇ જઇ શકાતી નથી. ખીજા પગથિયાવાળાની વિચારણા કઇ હોય ? શરીર, કુટુંબ, ધન-સત્ત વગેરે પુણ્યદયે મળેલા પદાર્થો માત્ર આ એક ભવ પૂરતા છે જ્યારે ધર્મ ભવે–મવે સુખ દેનાર છે માટે આ ત્યાગમય નિગ્રંથ પ્રવચન (જૈનશાસન) એ પરમા” છે.
નરકગતિમાં સમકિતી જીવા વધારે દુ:ખી શાથી છે ? આટલે આવ્યા પછી સમકિત આવ્યું? ના! હજી સુધી
૧૭
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૫૮
આનંદ પ્રવચન દર્શન મિત્રોને મિત્ર ગણ્યા, શત્રુને શત્રુ સમજ્યા નહિ. શત્રુને મિત્રની કેટિમાં (પંક્તિમાં) બેસાડ્યા (ગણ્યા) માટે ધર્મને અર્થ તથા પરમાર્થ ગણવા છતાંયે સમ્યક્ત્વ છેટું (ટૂર) છે. તેણે સન નિગ્રંથ પ્રવચન સિવાય દુનિયાના પદાર્થ માત્ર અનર્થરૂપ છેઃ નિરર્થક છે એટલું જ માત્ર નહિ પણ અનર્થકર છે, અનર્થ રૂપ છે, આ ત્રીજું પગથિયું ! આ સ્થિતિ સંપ્રાપ્ત થાય ત્યારે પહેલે ભાવ આવ્યો. “ભાવ ! ભાવ!” એમ બધા પિકારીએ છીએ પણ ભાવનું સ્વરૂપ સમજવું જોઈ... જે હદયના ઉમળકાને ભાવ કહો તે કયો મનુષ્ય ધર્મભાવ વગરને ફરે છે? જેઓ પોતાની જિંદગીને ભોગ આપે છે તે હૃદયના ઉમળકા વગર નથી આપતા, પણ અહીં તમારે ક ભાવ લે છે?
પહેલાં હેયને હેય તરીકે નિશ્ચિત કરે, ઉપાદેયને ઉપાદેય તરીકે નિશ્ચિત કરોઃ હેય ઉપાદેયને નિશ્ચય કરે તેમાં જે ભાવ થાય તે પહેલે ભાવ : આ થયા છતાં પણ દરિદ્રીને મને રથ શા કામના ? નારકીઓમાં ઘણાયે એ રીતે બળી રહ્યા છે. નારકી માં સમકિતી છે આથી જ વધારે દુખી છે, કારણ કે એને હૃદયની બળતરા છે. અણસમજુને લકે વચ્ચે ના કરે તેમાં તેને દુઃખ થતું નથી પણ સમજુને ઉપયોગની લગીર શૂન્યતા થાય તે પ્રમાણે જવા જેવું થાય છે. નર્કગતિમાં મિથ્યાવને કાંઈ થતું નથી. સમકિતીને તે કાયમ એ બળતરા થાય છે કે અમૃતને આસ્વાદ સ્વાધીન છતાં મૂત્રના કુંડામાં મેં મેં ઘાલ્યું. ધર્મ એ અમૃત છે, જ્યારે પાપ એ મૂત્ર છે. આબરૂની જરા ઉણપ થવાના પ્રસંગે આબરૂદારની છાતીનાં પાટિયાં ભીંસાઈ જાય છે, પણ આબરૂ વગરનાને કશું થતું નથી. નરકમાં સમકિતીને પૂર્વભવે મેક્ષના સાધનરૂપ મનુષ્યભવથી મેક્ષ અગર દેવલેક મેળવવાને બદલે હું નરકમાં આવ્યું એ માટે પારાવાર પશ્ચાત્તાપ થાય છે. સમકિતી અને મિથ્યાત્વી બનેને નરક એક જ છતાં સમકિતી ભયંકર ભૂલને પશ્ચાત્તાપ ચાલુ હોય છે. માટે નારકી જવામાં સમકિતીને વધારે દુ:ખી કહ્યા છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
પાંચ પ્રકારના ભાવ
૨૫૦
નરક ગતિમાં વધારે જ્ઞાન કેમ? પ્રશ્ન-નરક ગતિ હલકી છતાં ત્યાં જ્ઞાન વધારે કેમ?
સમાધાન–પકડાયેલા ગુનેગારની માવજત સરકારને કરવી પડે છે. ગુનેગારને ગુનાની સજા ભોગવાવવી જોઈએ માટે સરકાર ડાકટર લાવી પછી ગુનેગારને ફાંસી દે છેઃ મુદ્દો એ છે કે સમજણે કરેલા ગુનાની સજા સમજણમાં કરવાની છે, પાપ કરનારમાં વધારેમાં વધારે જ્ઞાનવાળા કેટલા? કેવળી પાપ બાંધે જ નહિ તેમ તેમને પુણ્ય પણ ટકતું નથી. મન પર્યાવજ્ઞાનવાળા અપ્રમાદી સાધુને અંગે પણ પાપને પ્રશ્ન નથી. મતિ; શ્રુત, અવધિ કે વિભંગ, આ ત્રણ જ્ઞાનમાં કરેલા પાપની સજા ભગવતી વખતે તેટલા પૂરતી (ત્રણ જ્ઞાન જેટલી) તે સાવચેતી જોઈએને! સાવચેતીથી કરેલા ખૂનને અંગે કલેરફેમ સુંઘાડી ફાંસી દેવામાં આવતી નથી ? ઊલટો જે ખૂની બેભાન થયેલ હોય તો તેને ભાનમાં લાવીને પછી સજા કરે છે.
જે કે અત્યારે અવધિજ્ઞાનને વિચ્છેદ નથી પણ તે માનવાને અવકાશ નથીઃ હોય એમ માની શકીએ પણ છે એવું માનીએ કયારે ? પરીક્ષામાં પસાર થાય ત્યારે ! સજા વખતે સાવચેતી જોઈએ, માટે નારીને ત્રણ જ્ઞાન નિયમિત છે. સમ્યગદષ્ટિ તેમજ મિથ્યાદષ્ટિ બન્નેને નારકીમાં ક્ષેત્રવેદના સમાન છેઃ પરમાધામીકૃત તથા પરસ્પરકૃત દુઃખ સમ્યગૃષ્ટિને ઓછાં છે પણ પશ્ચાત્તાપનું દુખ એવું જબરદસ્ત છે કે ન પૂછો વાત!!! દુનિયાદારીમાં દેખાય છે કે ભાણામાં પાંચે પફવાન પડેલા છે, પણ જમતી વખતેય આબરૂ જવાનું દુઃખ એના હૃદયમાં કેવું હોય છે ! પોતે મનુષ્યભવ હારી ગયે, ધર્મ ને આરાધી શ, ઊલટે નર્કમાં આવ્યો એના પશ્ચાત્તાપનું દુખ સમ્યગદષ્ટિ નારકને આટલું બધું હોય છે કે તેની પાસે બીજાં દુખે કાંઈ હિસાબમાં નથી !
જ્યારે નારકીને આટલું દુઃખ થાય તે તેના મનોરથ કેવા હેવા જોઈએ ? કારણ કે મને રથ વગર આટલું થાય નહિ ! પણ દરિદ્રીના મને રથ કૂવાની છાંયડી જેવા હોય છે. તિર્યંચની ગતિમાં, પિતાને
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૦
- આનંદ પ્રવચન દર્શન ધર્મ હારી ગયેલ દેખીને તત્કાલ અનશન કરે તે તેની ભાવના કયા પ્રકારની હોય? ચંડકેશિયા સર્ષની વાત તો દરેક પર્યુષણ પર્વમાં સાંભળે છે ઃ વિચારે કે પાછલે ભવ હારી ગયે એ જાણીને, જે સાપ જરા દબાણ સહન ન કરી શકે તેણે એકરાઓને પથરા ખાઈને ઊંધું માથું (દરમાં) ઘાલી પારાવાર વેદના સહન કરી. તે તેણે પિતાને સ્વભાવ કે પલટાવ્યું હશે? ત્યારે શું બન્યું હશે? પિતાની દષ્ટિમાત્રથી ઝાડ-બીડને બાળી નાખે એવો ફોધી સર્પ, પિતાની દૃષ્ટિથી કઈ મરે નહિ, આવી ભાવનાથી દરમાં મેં ઘાલી પડ રહે એ કેટલું હૃદય-પરિવર્તન ! જીવનનો કે પલટો!
જે નાગ આખા વનમાં મનુષ્યની ગંધ પણ સહન કરતો નથી તેને રબારણે ઘી પડે એ શી રીતે સહ્યું હશે ! દેહમાં કીડી આરપાર નીકળે એ દશા સાપના ભવમાં સહન (સમભાવે) થવી કેટલી મુશ્કેલ! માત્ર બે ચટકામાં આપણી કેવી દશા થાય છે ? તીર્થકરના માત્ર “બૂઝ રે બૂઝ!” એટલા વચનથી એ ભયંકર દષ્ટિવિષ ચંડકેશિક સર્પને-એ કાળા નાગને જાતિ-સ્મરણ જ્ઞાન થયું. હવે જે માત્ર સમ્યગ્દર્શન, જ્ઞાન કે વિરતિથી સાફલ્ય હોય તે તે તિર્યંચમાં પણ છે. તે તિર્યંચને ભવ સફળ કેમ નહિ? પણ મનુષ્યને ભવ મોક્ષની નિસરણી ગણાય તેનું એક જ કારણ છે કે સેસને અનર્થ ગણીએ તેમ છેડી પણ શકીએ છીએ.
(૧) નિશ્ચય (૨) પ્રવૃત્તિ (૩) વિશ્વજય (૪) સિદ્ધિ
(૫) વિનિયોગ : ભાવનાના આ પાંચ પ્રકાર. બીજો ભાવ પ્રવૃત્તિરૂપ છેપણ પ્રવૃત્તિ કરનારે એક વાત ધ્યાનમાં રાખવી કે એક ડગલું ઉપાડે તો છાતીએ જેર આવવાનું : ઊંચે ચઢવાના પ્રયાસમાં છાતીએ જેર ન આવે એ બને નહિ ? મોક્ષમાર્ગના પ્રયાસમાં ખીલી ખટકે ન થાય એ જનશાસનમાં બનવાનું નથી, આમાએ એ પ્રયાસ આદર્યો કે ઘરના હિતૈષી ગણાતા શત્રુ થઈ આડે આવવાના છે, દુનિયાદારીમાં દેખાય છે કે છોકરી સાસરે જાય ત્યારે સંબંધીઓ રૂએ છે તેમ અહીં પણ સમજવાનું છે જે છેકરી ભાઈભાંડના આંસુ તરફ નજર કરે તે સાસરે જઈ શકે નહિ; જે એ તરફ
Page #290
--------------------------------------------------------------------------
________________
પાંચ પ્રકારના ભાવ જુએ તે જ સાસરે જઈ શકે તેવી રીતે સ્વરૂપમાં જવા ઉજમાળ થયેલે આત્મા સંબંધીનાં આંસુએ તરફ નજર પણ કરતા નથી, જે એ તરફ જુએ તે આગળ વધી શકે નહિ. એ માર્ગમાં ડગલે ને પગલે વિન છે; કહો કે વિદનની પરંપરા છે.
હુકમનામાની બજવણું ક્યાં થાય ? કમાનારને ત્યાં થાય ? દેવાળિયા કે ભીખારચેટને ત્યાં ન થાયઃ આ આત્મા આત્મસ્વરૂપને ઝંખે, તે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે, તે માટે તૈયાર થાય, તે વખતે એને માલદાર થે દેખી કર્મરાજા હુકમનામાઓ બજાવે છે. માટે તે વખતે તે કેથળીઓ તૈયાર રાખવાની છે, છતે નાણે જે હુકમનામાની રકમ ન દે તેને ચેકીએ જઈને બેસવું પડે. તેમ આ આત્મા અઢળક રિદ્ધિવાળા છે છતી શકિતએ એગ્ય રસ્તે ન પ્રવતે તે દુર્ગતિરૂપી ચોકીની બેડીઓ તૈયાર છે. કહેવાનો મુદ્દો એ છે કે વિદનોને જીતવા,
વિલાસ ફેરવવું. પહેલો ભાવ હેયે પાદેયનો નિશ્ચય, બીજો ભાવ પ્રવૃત્તિ, ત્રીજો ભાવ વિજય. આટલું થયા પછી પણ કરેલી મહેનત માટીમાં ન મળે તેવી સાવચેતી જોઈએ. એક મુનિને કાઉસ્સગ્નમાં અવધિજ્ઞાન થયું પણ ઈંદ્ર-ઇંદ્રાણીના રીસામણું-મનામણાં દેખી તેમને હસવું આવતાં તે ચાલ્યું ગયું; માટે ચા ભાવ સિદ્ધિઃ સિદ્ધિને અંગે એક તસુ પણ પાછા હઠવું નહિ.
પાંચમે ભાવ વિનિયોગ. હવે ખાવાને સ્વાદ કયારે ? માત્ર પોતે ખાય તેટલા માત્રથી નથી પણ બીજાને ખવરાવવાથી સારો સ્વાદ, ખરે આહ્લાદ છે. પોતાને મળેલું બીજાને આપવામાં જ પરમ સ્વાદ છે. માટે શાસ્ત્રકારોએ ધર્મની અપેક્ષાએ આર્ય અને અનાર્ય એવા બે વિભાગ પાડયા.
જ્યાં ધર્મ અક્ષર સંભળાય તે આર્ય ક્ષેત્ર અને ધર્મ અક્ષર ન સંભળાય તે અનાર્ય ક્ષેત્ર. આ વિભાગ દરેકને ધર્મની પ્રવૃત્તિ માટે સૂચક છે, તે ધર્મ નામમાત્ર ન જોઈએ પણ વસ્તુરૂપે જોઈએ. શ્રી સર્વશે કહેલ ધર્મ વસ્તુ ધર્મ છે. તેને કહેનાર તીર્થકર છે. પ્રભુશાસનને પામેલાઓ બીજાને ધર્મ પમાડવાની અનેકવિધ કાર્યવાહી કરે છે તે વિનિયોગની સાર્થકતા છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
18છે રાાન અને ક્યિા
[ જ્ઞાન અને ક્રિયા એ બેથી મોક્ષ છે. ફક્ત જ્ઞાનથી અગર ફક્ત ક્રિયાથી ફળની સિદ્ધિ થતા નથી. જ્ઞાનાચારાદિમાં પ્રવૃત્તિમય આચાર અને નિવૃત્તિમય આચારે એમ બન્ને આચાર બતાવ્યા છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ જડ સાધનોથી દેખાય છે. છતાં તે બન્નેને પ્રવર્તક આત્મા છે. પૂર્વભવમાં ક્ષાપશમિકભાવે કરેલી ક્રિયાઓ આ ભવમાં આગળ વધારે છે.]
જ્ઞાનથી અને ક્રિયાથી લેવાનું શું ? શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે શ્રી જ્ઞાનસાર–પ્રકરણમાં આગળ સૂચવી ગયા કે દુનિયાદારીમાં અને શાસનમાં જ્ઞાનની જરૂર હોવાથી જ્ઞાનને નિરર્થક કહી શકાય તેમ નથી, અને તેવી રીતે કિયાથી ફળ મેળવવાનું હોવાથી એટલે સંવર-નિર્જરાથી મોક્ષરૂપ ફળ થાય છે, તેથી ક્રિયા પણ નકામી નથી. ક્રિયાથી ફળ મેળવાય છે, આ વાત લક્ષ્યમાં લાવીને કિયા નિષ્ફળ છે તેમ પણ કહી શકીએ તેમ નથી.
જે જ્ઞાન અને ક્રિયા સફળ છે, તે બે પક્ષ જુદા થવાનું કારણ શું?
જ્ઞાનની સફળતામાં અને ક્રિયાની સફળતામાં અડચણ નથી, પરંતુ તેમાં માત્ર થોડે મતભેદ છે. જ્ઞાનવાદીઓએ જ્ઞાનમાત્રથી સકળ ફળની સિદ્ધિ માની અને કિયાવાદીઓએ કિયામાત્રથી સકળ ફળની સિદ્ધિ માની, એટલે જ્ઞાન–માત્રથી કે ક્રિયા-માત્રથી ફળ સિદ્ધ થાય છે; આ પૂર્વે જણાવેલી માન્યતા અગ્ય છે. જ્ઞાન અને ક્રિયા પોતપિતાના હિસાબનું ફળ આપે છે. તે માટે જૈનશાસ્ત્રકારે જણાવ્યું છે કે જ્ઞાન કયું ફળ આપે છે? •
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૬૩
જ્ઞાન અને ક્યિા
જ્ઞાન પ્રકાશન સ્વભાવને અંગે પ્રકાશરૂપી ફળ જરૂર આપે છે. આથી ચક્ષુ વસ્તુને દેખાડી દે છે; એટલે વસ્તુને ઓળખાવવી અને બતાવવી તેમાં આંખ ફળ દેનારી છે, પણ કાંટે બતાવ્યા પછી કાંટો. કાઢીને કાંટાથી આપત્તિ દૂર કરવી તે કામ ચક્ષુનું નથી. ભેજન દેખાડયું છતાં ખાઈને તૃપ્તિ કરવી તે આંખ માત્રથી થઈ શકતું નથી. આખનું કામ કાંટે કે ભેજન બતાવવાની જરૂર પૂરતું છે. આથી અંધારામાં કાંટે કાઢવા કેઈપણ તૈયાર નહીં થાય, કારણ કે ત્યાં પ્રકાશ નથી. આ સ્થળે પ્રકાશ તે દીવાને થવું જોઈએ, એણે પ્રથમ કામ કરવું જોઈએ તે થયું નથી, અહીં અનિષ્ટની નિવૃત્તિ કે ઈષ્ટની પ્રાપ્તિ પ્રકાશથી થઈ શકતી નથી, કારણ કે એકલા પ્રકાશકસ્વભાવથી કાંટાની વેદના મટતી નથી.
એટલે કે ચક્ષુ આદિને પ્રકાશન સ્વભાવ હોવાથી ચક્ષુ કાંટે બતાવવા. રૂપી ફળ દેનાર છે, પણ કાંટાને કાઢવાથી થતુ અનિષ્ટનું નિવારણરૂપ ફળ ચહ્યું કે દવા માત્રથી થતું નથી, માટે સમગ્ર ફળ જ્ઞાનથી થાય છે તેમ કહી શકીએ જ નહિ. તેમ સમસ્ત ફળ કિયાથી થાય છે, તેમ પણ કહી શકીએ નહિ. તેમ વગર દેખે કાંટે કાઢવા પણ કોઈ તૈયાર થતું નથી, માટે એકલું જ્ઞાન કિયા વગરનું કે જ્ઞાન વગરની કિયા ધારેલા ઈષ્ટ ફળને આપી શક્તા જ નથી. માટે જ્ઞાન અને કિયા એ બેથી જ મેક્ષ છે આ નક્કી કર્યું, ક્રિયાને પ્રવૃત્તિ રૂ૫ ચારિત્ર માનીને અને જ્ઞાન-જ્ઞાનનાં સાધને, તેની પ્રવૃત્તિ બધું જ્ઞાનમાં લઈ જઈને બંને લેવાં, માટે “જ્ઞાન-શિયાખ્યાં ભક્ષ” કહ્યું છે. માત્ર પ્રવર્તાવારૂપ ચારિત્રને ઉત્પન્ન કરનારી, ટકાવનારી, વધારનારી પ્રવૃત્તિરૂપ કિયા અહીં લેવાની છે.
એકલી ક્રિયા કેમ કહી? જ્ઞાનાચાર ને દર્શનાચાર શા માટે રાખ્યા છે? જે ક્રિયાથી ભિન્ન જ્ઞાન લેવું છે, તે પછી જ્ઞાનને આચાર અને દર્શન આચાર છે ? જ્ઞાનાચાર અને દર્શનાચાર કહ્યા અથવા જ્ઞાન અને દર્શન બંને ક્રિયાને આધારે થનારા, થઈને ટકનારા, અને વધનારા છે, તે પછી આચાર
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૪
આનંદ પ્રવચન ન
રૂપી ક્રિયાને કહીને તે આખા મેાક્ષ માગ ક્રિય!રૂપ કરી દીધા. આથી ક્રિયા આચારરૂપ ન લેતાં પ્રવૃત્તિ રૂપ ક્રિયા લીધી, જ્ઞાનને ઉપન્ન કરનારી, ટકાવનારી, સ્થિર કરનારી, તેમ દર્શન-ચારિત્રને ઉત્પન્ન કરનારી, ટકાવનારી, સ્થિર કરનારી, વધારો કરનારી, પ્રવૃત્તિરૂપ ક્રિયા લીધી.
હવે અહી' ક્ષાયા પશર્મિક ભાવ દર્શનાદિ ણેમાં વ્યાપેલા છે. અહી ક્ષાયેાપશમિક ભાવે જ્ઞાન આવ્યું હોય, અને તે ચાલ્યું જાય, તા પણ તે પાછું જરૂર મળે છે. તેમ સમ્યકત્વ પત્તુ કાળાંતરે જરૂર મળે છે, તેમ તેવું ચારિત્ર ચાલ્યું જાય તે તે પણ કાળાંતરે જરૂર મળે છે. જો ત્રણે કાળાંતરે મળવાવાળી ચીજ છે, એટલે જ્ઞાન-દાનચારિત્ર પણ ગયા પછી મળવાવાળા છે, તે પછી અહીં એકલી ક્રિયા કેમ કહી ? ‘ક્ષાયે પર્યામળે માટે ચા યા યિલે થય ક્ષયે પમિક ભાવે જે ક્રિયા કરાય તે પડી જાય તા પણ તેના ભાવને વધારનારી છે. જો જ્ઞાન, દર્શન ને ચારિત્ર ગએલુ હોય તે તે પાછુ આવે છે. ત્રણે ગએલા પાછા મળે છે, અને આ નિયમ છેતેા પછી અહી એકલી ક્રિયા કેમ કહી ? તેનુ' સમાધાન થશે.
પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ આચારે. સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે ગુણુ રૂપ જુદા લઈએ તા ક્ષાયેાપશમિક—જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે પાછા આવે. તે ત્રણેમાં સરખાપણું કહેવામાં અડચણ નથી. છતાં પણ થે!ડા ફરક છે. જે ક્રિયા અહીં છે તે જ્ઞાનદર્શનથી ભિન્ન ક્રિયા લીધી છે. અહીં જે ક્રિયા લીધી છે, તે પ્રવૃત્તિ નિવૃત્તિમય એટલે પ્રવર્તાવારૂપ અને નિવર્તાવા રૂપ એવી જે ક્રિયા તે ક્રિયા લેવાની છે, જ્ઞાન, દર્શન અને ચારિત્રની પણ ક્રિયા તેમાં આવી ગઈ છે.
જ્ઞાનમાં, દનમાં અને ચારિત્રમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભય છે. જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન, જ્ઞાની અને તેમનાં સાધનાની ભક્તિ-વિનયઅહુમાન કરવાં તે પ્રવૃત્તિ છે, અને તેમની આશાતના વવી તે નિવૃત્તિ છે. જ્ઞાનના આચારમાં અને ક્રિયા સાથે રહેલી છે. તેથી કાલે
Page #294
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન અને ક્રિયા
૨૬૫
વિષ્ણુયે” કાળ, વિનય, બહુમાન અને ઉપધાનાદિ તે પ્રવૃત્તિરૂપ છે, અને નિહવ-ત્ર્ય ંજનાર્દિ તે ચાર નિવૃત્તિરૂપ છે. જ્ઞાનાચારમાં ચાર પ્રવૃત્તિરૂપ આચાર, અને ચાર આચાર નિવ્રુત્તિરૂપ છે, તેમ દનાચારમાં પણુ નિઃશંકિત વગેરે ચારે નિવૃત્તિરૂપ છે; અને વૃદ્ઘ ચિરી'' ઉપઅહણ. સ્થિરીકરણ—વાત્સલ્ય—પ્રભાવના તે ચાર પ્રવૃત્તિરૂપ છે. જ્ઞાનાચારમાં ચાર પ્રવૃત્તિ અને ચાર નિવૃત્તિરૂપ છે, તેમ દનાચારમાં ચાર પ્રવૃત્તિરૂપ અને ચાર નિવૃત્તિરૂપ આચાર છે, તેા જ્ઞાનાચારમાં પહેલાં પ્રવૃત્તિરૂપ આચારો અને પછી નિવૃત્તિપ આચારી બતાવ્યા; તથા દર્શનાચારમાં તા તેથી ઊલટા બતાવ્યા, તેનું કારણ શું?
એક પહેલાં નિવૃત્તિ અને બીજામાં પછી નિવૃત્તિ છે. તેનું કારણ એ છે કે ગુરૂના અપલાપ, વ્યંજન અ, તદ્રુભય એ ચારે દોષ ટાળવાની વસ્તુ કયારે બનવાની ? જ્યારે કાળ, વિનય, બહુમાન અને ઉપધાનાદિ-પૂર્ણાંક શ્રુત ભણ્યું હોય ત્યારે. જ્યાં અભ્યાસ ન કર્યાં હોય ત્યાં ગુરૂને અપલાપ, વ્યંજનાદિના દોષ ટાળવા વગેરે બને જ કયાંથી ? જ્યાં સુધી અધ્યયન ન કર્યુ હોય ત્યાં સુધી વ્યંજનાદિના દોષ અને ગુરૂનાં અપલાપ એળવવાં શી રીતે, તેની સમજ કયાંથી પડે ? નાનાચારમાં પ્રવૃત્તિ કરવાની પહેલાં છે, તેથી કાલાઢિ-વિનયનું સેવન અને દેશનાચારમાં પાને શંકા-કાંક્ષાદિ રહિત હોય તે જ ધર્મની પ્રસંશા કરે. જે ધમાં દૃઢ નથી તે ધી-અધર્મીના વિભાગે જુદા શી રીતે પાડે ? ધર્મની દૃઢતા વગર એને તાઊલટા ધર્મના કાર્યાં નિદાપાત્ર લાગે છે.
ધની દૃઢતા.
એકલી દયા પાકારી હોય, અને યાને શબ્દ પકડયા હોય તેવાઓએ સમજવાનું છે કે અવિરત એ તપેલા ગેળા સમાન છે, અને એક ડગલુ' તે ચાલે તે મહાહિસા થાય; તે પછી તેમના સાધુ સામા તેઓ જાય તેા મહા હિંસા થાય છે છતાં તેમના સાધુએ કોઈને રાકતા નથી. એ સાધુએ હિંસાથી લે!કેને વિરમાવતા નથી. ઊલટો એમાં તેઓ લાભ માને છે. જે વસ્તુસ્થિતિ સમજ્યા જ નથી
Page #295
--------------------------------------------------------------------------
________________
ર૬૬
આનંદ પ્રવચન દર્શન અને માત્ર દયા શબ્દ પકડી રાખ્યું છે, તેવાઓને ત્યાં તે સાધુની સામે ન ગયા તેટલા ધર્મ, અને સામે ગયા તે અધમ. તેમની અપેક્ષાએ તે દયા પિકારનારાઓ પ્રશ્ન કરે છે કે પૂજા કરતાં સામાયિક કરીએ તે કેમ?
આ પ્રશ્ન કરનારને કહેજો કે તમારા સાધુ વહોરવા નીકળ્યા હોય, તે વખતે સામાયિક લઈ બેસે તે લાભ કે તેટ? સાધુ આવવાજવાના હોય તે વખતે સામાયિક લઈ બેસી જવામાં તેઓ અવિનય રૂપ પાપ દેખાડે છે, અને સામા આવવાની પ્રવૃત્તિ કરવી તેથી લાભ છે. એમ બતાવે છે, “વળાવવા ગયા તે ધમ, અને સામાયિકમાં રહ્યા તે અધમી ” એમ તેઓ કહી દે છે. પૂજા ઓચ્છવમાં આજ્ઞા નથી અને પિતાને લેવા આવવામાં અને વળાવવા જવામાં આજ્ઞા જાગતી છે ? તે સમજવાની જરૂર છે. ૩૨ સૂત્ર માની બીજા ઉઠાવ્યાં શા માટે ? છતાં તમારાં બત્રીસ સૂત્રોમાં તમે કહો છે તેવું દયા સંબંધમાં શું લખ્યું છે?
શ્રી સૂયગડાંગમાં હિંસામાં પાપ થાય છે, પણ કયા કારણથી ? તે સમજવું જોઈએ. અર્થદંડ અને અનર્થદંડ એ બે પ્રકારનાં પાપ ગણાવ્યાં છે. અર્થદંડમાં જ્ઞાતિ કુટુંબાદિક ગણાવ્યાં છે, ત્યાં પૂજામહોત્સવ વગેરે અનુષ્કાને ગણ્યાં નથી અને અનર્થદંડમાં જંગલનું કાપવું વગેરે જણાવ્યું છે. પૂજા ત્યાં ગણાવી નથી; અને આદિમાં નાગભૂતયક્ષ લીધા છે ત્યાં પણ જિન લીધા નથી. અહીં મૂળ હકીકત એ છે કે જેને ધર્મમાં જાણવાપણું નથી, શંકા-રહિતપણું નથી, પરમતની અભિલાષાદિનું રહિતપણું, કાંક્ષા અને તેનું ફળ સંદેહ-રહિતપણું નથી તે શાસનમાન્ય વસ્તુને જાણે શું ? ન જાણે તે સાચી વસ્તુની અને તેની પ્રશંસા તેને આવે જ કયાંથી? સ્થિરીકરણ વસ્તુ પિતાને મળી ન હોય તે બીજાને શાસનમાં સ્થિર શી રીતે કરે? પિતે સાચે ધર્મને જાણે નહીં તે લોકે ધર્મ જાણે તે બુદ્ધિ આવે જ કયાંથી ? આ બધું ધર્મની દઢતા થયા પછી જ આવે છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન અને ક્રિયા
૨૬૭*
પ્રવૃત્તિને અને નિવૃત્તિને ક્રમ
?
આથી જ્ઞાનાચારમાં પ્રવૃત્તિરૂપ આચારા પહેલાં અને તે પછી જ નિવૃત્તિરૂપ આચારા જણાવ્યા છે, દનાચારમાં નિવૃત્તિ-પ્રવૃત્તિને ક્રમ જણાવ્યા છે. ચારિત્રમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ છે. તેમાં સમિતિ પછી ગુપ્તિ લીધી, આથી સમિતિ એ પ્રવૃત્તિરૂપ છે અને ગુપ્તિએ એ નિવૃત્તિરૂપ મનાય છે. પહેલાં ગુપ્તિ કેમ ન લીધી ? ગુપ્તિમાં ન ટકાય તો પછી પ્રવૃત્તિ કરવી તેમ રાખવુ હતુ ? આવા પ્રશ્ન કરનારે સમજવું જોઇએ કે સમિતિ એ અપવાદ માર્ગ નથી; નહિતર તીર્થંકરની દેશના પણ અપવાદરૂપ થઈ જાય. મુખ્યતાએ તે સાધુઓને સમિતિની પ્રવૃત્તિ કરવાની છે, અને સમિતિ સિવાયના વખતમાં ગુપ્તિમાં રહેવાનું છે, આટલા માટે ‘આવસહિ નિસ્સિહી’ એ પણ સમાચારી છે. દશ પ્રકારના સમાચારી ધમ માં મકાનમાંથી નીકળતાં આવસહિ, અને મકાનમાં પેસતાં નિસીહી કહેવી. તે પણ તે સમાચારીમાંથી આવસહિ એ પ્રવૃત્તિરૂપ છે; અને નિસીહી નિવૃત્તિરૂપ છે. ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ અને નિવૃત્તિરૂપ અને ક્રિયા માગી. પ્રવૃત્તિના અને નિવૃત્તિના કરનાર આત્મા. આથી જ્ઞાન–દર્શન અને ચારિત્રને અંગે ક્ષાયેાપમિક ભાવની પ્રવૃત્તિ, અને આ ત્રણેની પ્રવૃત્તિને જે અંશ છે, તેને અંગે જણાવે છે કે આ પ્રવૃત્તિ શાથી બને છે? તે! કહે છે કે ઇન-જ્ઞાન-ચારિત્રને લીધે પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ ક્રિયા છે. આથી એકલી ક્રિયા છે તે ચારિત્રરૂપ નહિ, પણ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સાધારણ ક્રિયા લેવી. આમાં જે ક્રિયા ધાયુ· ફળ મેળવી દે, તેમાં જ પ્રવર્તાવુ વ્યાજબી છે. પશુ ફળ મળ્યા પહેલાં નાશ પામે તેવી ક્રિયાને શું કરવું ?
ક્ષાયેાપમિક ભાવથી જ્ઞાન, દર્શન-કે ચારિત્ર થાય, પણ છેવટે મી’ડુ છે. રાજ ત્રિકાળ પૂજન કરનાર; બે ટાઇમ પડિક્કમણા કરનાર, રાજ વ્યાખ્યાન સાંભળનારા, તિથિએ પેાસહ કરનારા, આટલી સ્થિતિ છતાં અંત અવસ્થાએ વિચારીએ તે પૂજા સામાયિક પડિક્કમણા પૌષધ વગેરે કંઈક થતું નથી. અંદરની અવસ્થાએ દેખીએ તેા ઉત્પન્ન
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૬૫
આનંદ પ્રવચન દુનિ
થયેલા જ્ઞાનદન અને ચારિત્રના ગુણા એ ત્રણે ગુણા પાંચ ઇન્દ્રિય તથા મનને એટલે જડને આભારી છે; એ ખસ્યા તે બધું ખસ્યું. ક્ષાયે પમિક ભાવે જ્ઞાન-દન નાશ પામે છે. ચારિત્ર તા જરૂર નાશ પામે છે, તે તેવી ક્રિયા કરવી કામની શી છે ?
આવી શંકાવાળાએ સમજવાનુ' છે કે આત્માની નિર્મળતાને આભારી છે. જુઓ ચિત્રામણ થવાનુ` રંગના આધારે છે. ચિત્ર દોરાશે કાગળ કે ભી'ત ઉપર; પણ તે કાગળ પર ચિત્ર ર'ગમય બને છે, અને પીછીથી ચિત્ર:ય છે. હવે ચિત્રામણુ એ રંગ, કાગળિયું કે પીછી કરતી નથી. પણ ચિત્રામણના કર્તા પંચતારાના જીવ ત ચિત્ર કરે છે. બંને જ જગ્યાએ ભીતમાં કે કાગળમાં રંગથી જ બને છે. પીંછીથી ચિત્રાય છે, પણ પીછી રંગ કાગળ પર ચિત્ર કરનારે તા ચિત્રને કર્તા તે ચિતારાના આત્મા છે તેમ પ્રવૃત્તિ-નિવૃત્તિ જડ જીવનમાં દેખાય છે, પણ તેને કરનાર આત્મા છે.
ક્ષાયેાપશમિક-ભાવની પરંપરા,
તેથી ચિતારા કાગળ વાટકી મૂકી દે, તેા પણ બીજી પીછી, રંગ કે કાગળ મળે તેા ઝટ ચિત્રામણ કરવા માંડે છે. જો કે આ આત્મા ઇન્દ્રિયા અને મન વગેરે સાધન મળવાથી તેવી રત્નત્રયીને અનુસરતી પ્રવૃત્તિ નિવૃત્તિ તુરત કરે છે એમ સમજવુ નહિ; પણ આત્મામાં કના ક્ષયાપમ થાય ત્યારે જ આ ક્રિયા બને છે. જે જ્ઞાનાચાર, દનાચાર કે ચરિત્રાચારની ક્રિયાએ અજાણપણે બને છે, તેમાં પણ ક્ષયાપશમ કામ કરે છે, એટલે ક્ષયાપશમને અનુસરતા ભાગ્યાય કામ કરે છે. આપણે ઘેર અજાણ્યું. છેકરા જન્મ્યા છતાં ભાગ્યાય હતા, તા અહીં જન્મ્યા. ભાગ્યે.ઢય હાય તા અજાણ્યાને પણ જલદી રસ્તા સુઝે. અહી જે પહેલા ભવના પૂરા ભાગ્યશાળી હાય તે, જ્ઞાનાચાર, દનાચાર ને ચરિત્રાચારની પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ આ ચારમાં ચઢી જાય.
કહેા કે પહેલા ભત્રમાં ક્ષાયેાપશમિક ભાવમાં ક્રિયા કરી છે, ત્યારે જ ત્યાં જવાનું મન થાય છે. જેને જાણતા ન હોઇએ, છતાં
Page #298
--------------------------------------------------------------------------
________________
ર૬૯
જ્ઞાન અને ક્રિયા આ ફલાણે હતું અને મારે તેની સાથે વૈર હતું. જેને દેખી કોધ ધમધમે, નેહ થયે હોય તે ઘટવા માંડે છે તેથી સમજવું કે તે પૂર્વ ભવને વૈરાનુસંબંધ છે, જેને દેખી નેહ વધે છે, અને કે ઘટે છે તે તે પહેલા ભવને મારે મિત્ર છે તેમ સમજવું. તેવી રીતે પહેલા ભવમાં જ્ઞાનદર્શનચારિત્રનું આરાધન કર્યું હોય તેના પ્રભાવે આ ભવમાં જ્ઞાનાદિક તરફ આરાધના કરવાનું મન થાય છે.
આયુષ્ય બંધ
જવ મહાઆરંભ કરે, મહાપારિગ્રહ રાખે, પંચેન્દ્રિય પ્રાણીને વધ કરે (જીવહિંસા) તથા માંસને આહાર કરે તે નરકમાં જાય છે..
માયા કરે, ખોટું બોલે, ખોટાં ત્રાજવાં રાખે, ખોટું તેલી દે તે એવાં કૃત્યથી તિર્યંચગતિમાં જીવ જાય છે.
સ્વભાવથી વિનયવાન હય, દયાવાળે હેય, અદેખાઈ વગરને હોય, તે જીવ મનુષ્યનું આયુ બાંધે છે.
અકામનિર્જરા, અજ્ઞાનથી કષ્ટ કરવું, (તપ આદિ) સરાગસંયમ, ને સંયમસંયમથી જીવ દેવગતિમાં જાય છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
કI90
વૈરાગ્યનો વિવેક
ક
| [આ સંસારમાં જીવ સદા પ્રવૃત્તિ કર્યા કરે છે પણ જે આત્મ પિતાની શક્તિ, સ્થિતિ અને સંજોગોને જેઈ ઉદ્યમ કરે છે તે આત્મા કાર્ય સિદ્ધ કરી | શકે છે. સંસારમાં કરેલી બધી પ્રવૃત્તિ પદ્ગલિક સુખ આપે છે. આત્માને
પુદ્ગલને સ્વભાવ સમજાય કે તૂ તેણે તે પદ્ગલિક સુખને ત્યાગ કરે જોઈએ. કર્મરાજા સંસારમાં એકલું દુઃખ દેખાડતો નથી પણ મ્યુનિસિપાલિટી કુતરાને જેમ વિષબ્રિમિત લાડવા આપે છે, તેમ સુખની સાથે મિશ્રિત દુ:ખ આપે છે. એકલું દુઃખ આપે તે દુઃખગર્ભિત વૈરાગ્ય થાય. દુઃખગર્ભિત વૈરાગ્યને અર્થ બરાબર સમજ્યા વિના દીક્ષામાં દુઃખગર્ભિત વૈરાગ્યને જોડનારાઓએ પૂરી કાળજી રાખવી જોઈએ.
ચેડા મહારાજા અને સનસ્કુમારને થયેલા વૈરાગ્યને પણ શા દુઃખગર્ભિત વૈરાગ કહેતાં નથી તે પછી દીક્ષામાં જ્યાં ત્યાં દુઃખગર્ભિત વૈરાગ્ય કેમ લગાડાય ? મેગર્ભિત વૈરાગ્યને પણ તેને સાચા અર્થમાં સમજવાની જરૂર છે. સુસાધુત્વને સમર્પનારી ભાગવતી દીક્ષા જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ છે.
માર્ગમાં પડેલાની પૂર્વભવની કે પૂર્વઅવસ્થાની સ્થિતિ જોવામાં આવતી નથી પણ વિદ્યમાન અવસ્થા જ જોવામાં આવે છે.]
૧. પ્રવૃત્તિ અને ફળ
ઉન્નતિને કેણું તરી શકે? શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન્ યશવિજયજી મહારાજા શ્રી ભવ્ય જીના ઉપકાર માટે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથ રચી ગયા છે. પ્રસ્તુત ગ્રંથમાં શ્રીમાન જણાવી ગયા છે કે આ સંસારમાં જેઓ આત્મકલ્યાણની ઇચ્છા રાખે છે, જેઓ આ સંસારમાં ધર્માથી તરીકે જવવા માગે છે, જેઓ આત્માના ગુણે પ્રકટ કરવા માગે છે અથવા
Page #300
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યને વિવેક
૨૭૧ તે જેઓએ ગુણોને અવ્યાબાધ રીતે રાખવા માગે છે તે બધાએ એક વસ્તુ જરૂર વિચારવાની છે કે હું તેના સંગમાં છું.
જગતમાં જે માણસ પોતાની સ્થિતિ અને સંગનું ભાન રાખે છે તે જ ભવિષ્યની ઉન્નતિને નોતરી શકે છે અને એ જ રીતે જે દુર્ભાગી આત્માએ પિતાની સ્થિતિ અને સંગનું ભાન નથી રાખતા, તેઓ અવશ્ય અવનતિને જ નોતરે છે. મનુષ્ય જે પોતે મનુષ્ય તરીકે જીવવા માગતા હોય તે તેણે પોતે અવનતિને નેતરવી છે કે ઉન્નતિને નેતરવી છે તે સંબંધીને વિચાર કરી લેવું જોઈએ.
આ જગતમાં કાર્યસિદ્ધિ કેણ કરી શકે એ પ્રશ્ન વિચારીએ તે સ્પષ્ટપણે માલુમ પડશે કે જે કઈ જીવાત્મા પોતાની શક્તિ, સ્થિતિ અને સંયોગે જઈને તે પ્રમાણે ઉદ્યોગ કરે છે, તે જ આત્મા આ સંસારમાં ઉન્નતિ મેળવી શકે છે અને કાર્ય સિદ્ધ કરી શકે છે. જે આત્મા પોતાની શક્તિ, સ્થિતિ અને સંગોને તપાસતે નથી અને કાર્ય કરે છે તે કાર્ય તેણે વાપરેલા બળના પ્રમાણમાં થતું જ નથી. કહ્યું છે કેઃ “યથાવસ્ટમામ નિવાને સારસંઘા” “જે કઈ કાર્ય પિતાના બળાબળને જોયા વિના આરંભાય છે તે કાર્ય સિદ્ધિને ન લાવતાં કાર્ય કરનારના ક્ષયને જ લઈ આવે છે. સંસારમાં આપણે ચારે બાજુએ દષ્ટિ નાખીશું તો એ જ એક વાત જોવામાં આવશે કે સંસારના પ્રત્યેક જીવો દરેક ક્ષણે, દરેક પળે, અરે ! સમયના ઓછામાં ઓછા પરિમાણે પણ કાર્ય કર્યા જ કરે છે. એવો કોઈ પણ સમય નથી કે જે વેળાએ આ સંસારના છ પ્રવૃત્તિશૂન્ય હાય !!
| પ્રવૃત્તિ વિનાને સમય જ નથી. સદા સર્વદા આ સંસારનો પ્રત્યેક જીવ કાર્ય કર્યા જ કરે છે. તે સતત પ્રવૃત્તિમાં જોડાએલે જ રહે છે. જીવાત્માની આ સતત પ્રવૃત્તિ જોઈને એક શિષ્ય પોતાના ગુરૂને પ્રશ્ન કર્યો કે : “આ સંસારમાં સંસારી જેને માટે પ્રવૃત્તિ વિનાને સમય ?” ગુરુએ શિષ્યને જવાબ આપ્યો કે સંસારી જી માટે પ્રવૃત્તિ વિનાને એ એક પણ સમય છે જ નહિ !” કેવળી ભગવાને કે જેએ આ જગતને
Page #301
--------------------------------------------------------------------------
________________
ર૭ર
- આનંદ પ્રવચન દર્શન આધારભૂત છે, આપણું બહુમાનને પાત્ર છે, અનંતાજ્ઞાનના સ્વામી છે, પરંતુ તેઓ સુદ્ધાં એક ક્ષણ માટે પણ પ્રવૃત્તિ વિનાના નથી જ,
બધા ગુણસ્થાનકમાં ચૌદમું ગુણસ્થાનક એ જ એક એવી દશાવાળું છે કે જ્યાં પ્રવૃત્તિને અભાવ છે, પરંતુ એ ગુણસ્થાનકની હસ્તી કેટલી -કેટલા સમયની છે તેને વિચાર કરજે. મધ્યમ સ્વરે પાંચ હસ્વાક્ષ બેલતાં જેટલું સભ્ય પસાર થઈ જાય તેટલા જ સમયને માટે આ ગુણસ્થાનક છે. એથી વધારે સમય પૂરતું ચૌદમું ગુણસ્થાનક નથી. અ, ઈ, ઉ, ઝ, લે એ પાંચ હવસ્વરો છે. એ પાંચ સ્વરે મધ્યમ વરે એટલે હસ્વ તરીકે બેલતાં જેટલો સમય જાય છે તેટલો જ સમય ચૌદમાં ગુણસ્થાનકને છે. જે દીઘા સ્વર તરીકે અથવા ઉદ્દાત્તપણે એ પાંચ સ્વર બેલીએ તે તે તે બોલતાં જેટલો સમય લાગે છે, તે સમય. ચૌદમાં ગુણસ્થાનકના સમયથી વધી જ જાય છે.
અનુદાત્ત સ્વરે બોલીએ તે પણ તે કાલ ચૌદમાં ગુણસ્થાનકને સાચે કાળ બતાવી શકતું નથી. માત્ર મધ્યમ સ્વરે આ પાંચ હસ્વાક્ષરો બેલીએ અને તે બોલતાં જેટલો સમય જાય એટલે જ સમય ચૌદમાં ગુણસ્થાનકને સમજવાનું છે. આ પાંચ હસ્વાક્ષરો મધ્યમ સ્વરે બોલતાં એટલે સમય જાય તેટલો જ સમય ચૌદમા ગુણસ્થાનકને હાઈ એટલે જ કાળ આ જીવ પ્રવૃત્તિ વિનાને હોય છે! આપણો આ જીવ આ સંસારમાં અનાદિ કાળથી ભટકે છે. પરંતુ તેને પ્રવૃત્તિ વિનાને સમય નાદિ કાળથી આજ સુધીમાં કદી પણ પ્રાપ્ત થયો જ નથી.
આ જીવ આ સંસારમાં પાંચ-પંદર જિંદગીઓથી જ રખડતા નથી, તે હજારો વરસેથી રખડે છે એમ પણ નથી, પરંતુ તે અનાદિ કાળથી ભવભ્રમણ પર રહે છે. આ સઘળા ભવભ્રમણમાં તેને માટે એક પણ ક્ષણ એવી આવી ગઈ નથી કે જે ક્ષણમાં તે પ્રવૃત્તિ વિનાને રહ્યો હોય! આથી જ શ્રીમાનું શાસ્ત્રકાર મહારાજાએ સ્પષ્ટ રીતિએ એવું કહી ગયા છે કે આ જીવની પ્રવૃત્તિ પરિણામ નિપજાવ્યા વિનાની શૂન્ય હેય તેમ સ્વને પણ માનશો જ નહિ! આ જીવાત્મા સ્થળમાં,
Page #302
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યનો વિવેક
૨૭૬ જળમાં, હવામાં ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે સ્થિતિમાં અને ગમે તે સંગમાં હંમેશાં પ્રવૃત્તિવાળે જ છે, માત્ર અગિગુણસ્થાનમાં
જ્યારે તે પ્રવેશે છે ત્યારે જ તે કર્મ પ્રવૃત્તિથી શૂન્ય બને છે, પરંતુ ઉપર જણાવી દીધું છે તેમ એ ગુણસ્થાનક માત્ર પાંચ હસ્વાક્ષરો મધ્યમ સ્વરે બોલી શકાય એટલા જ સમય માટેનું છે. બીજાં બધાં ગુણરથાનકમાં અને ખુદ તેરમા ગુણસ્થાનકમાં પણ જીવ કર્મ પ્રવૃત્તિમાં જોડાએલો જ રહે છે.
બધી જ ક્રિયાઓ ફળ આપે છેવળી બીજી એક ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ જીવાત્માની આ સઘળી પ્રવૃત્તિઓ એવી છે કે તે હંમેશાં ફળ આપે છે. નિષ્ફળ જાય એવી આ જીવાત્માની એક પણ પ્રવૃત્તિ એક પણ કાળને માટે હોય એવું નથી બનતું. જીવાત્માની પ્રવૃત્તિ અનાદિકાળથી જ છે અને અનાદિકાળથી જ તેની એ પ્રવૃત્તિ ફળ દેવાવાળી છે. જીવની અનાદિકાળથી પ્રવર્તતી સઘળી કિયાએ ફળ આપવાવાળી. છે અને તે નિયમિત ફળ આપે જાય છે. તે ઉપરથી જ એ. સિદ્ધાંત ૨૫ષ્ટ થાય છે કે “યા યા ક્રિયા સા સા ફલવતીઃ”—જે જે કિયાએ આ જીવાત્માને હાથે ઘડાય છે તે સઘળી ક્રિયાઓ-સઘળી પ્રવૃત્તિઓ ફળ આપવાવાળી હોય છે.
આ સઘળી ચર્ચા ઉપરથી હવે આપણે શું નિષ્કર્ષ નીકળે છે. તે જોઈએ. આપણે કિયાને માન્ય રાખીએ છીએ. બીજી વાત એ છે. કે હમેશાં જીવાત્મા કિયા કર્યા જ કરે છે તે વાત આપણે સ્વીકારીએ છીએ અને ત્રીજી વાત આપણે એ પણ સ્વીકારી છે કે ચૌદમાં ગુણસ્થાનક સિવાય હંમેશ માટે આ જીવાત્મા સતત પ્રવૃત્તિવાળે છે; ઠીક, વિચારવાની જે મુખ્ય વાત છે. તે હજી હવે આવે છે, તેને. વિચાર કરીએ. આ જીવાત્મા અનાદિકાળથી ક્રિયા કર્યા જ કરે છે, તે ક્રિયા વિના રહી શકતું જ નથી અને તેની આ સઘળી કિયાએ ફળદાયી છે. તે મુખ્ય પ્રશ્ન એ છે કે એ સઘળી ક્રિયાઓના પરિણામ રૂપ ફળ મળે છે તે ફળો ઈષ્ટ છે કે અનિષ્ટ છે ? ફળો બે
૧૮
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૪
.
આનંદ પ્રવચન દર્શન
પ્રકારનાં છે : ઈષ્ટફળ અને અનિષ્ટફળ. જો દરેક કિયા માત્રનું ફળ ઈષ્ટ જ હેત તે તે પછી કાંઈ જેવાનું જ ના રહેત ! કારણ કે આત્મા અનાદિથી ક્રિયાશીલ છે અને ક્રિયા માત્રનાં ફળ ઈષ્ટ હોય તે તે પછી આપણે આત્માને ધન્યવાદ આપી આપણે આપણાં અહોભાગ્ય જ માનવાં પડે ! પરંતુ ખરી વસ્તુસ્થિતિ એ પ્રમાણેની નથી. ફળ બે પ્રકારનાં છેઃ ઈષ્ટફળ અને અનિષ્ટફળ અથવા તે શુભ ફળ અને અશુભ ફળ. દરેક કિયામાત્રનાં આપણે બે ફળ કબુલ કરી દીધાં. આપણે એ પણ વાત માની લીધી છે કે યિા પણ અનાદિની છે. ઠીક હવે આગળ વધીએ. ૨. પીલિક સુખ.
માગ્યાં તે મેતી મળે. ક્રિયા અનાદિકાળથી થતી આવી છે એ માન્ય રાખીએ અને તે બે પ્રકારનાં ફળ આપે છે એ વાત પણ સ્વીકારીએ, પછી એ પ્રશ્ન સહજ ઉદ્દભવે છે કે અનાદિકાળથી અવ્યાહતપણે જે કિયા ચાલી આવી છે તે ક્રિયા શુભ છે કે અશુભ છે અર્થાત્ એ ફળે ઈષ્ટ છે કે અનિષ્ટ છે ? અનાદિથી કિયા થાય છે, એ કિયા ફળ આપે છે, પરંતુ એ ફળ શુભ છે કે અશુભ છે તે ખાસ વિચારી જોવાની જરૂર છે.
કહેવત છે કે માગ્યાં તે મેતી મળે, પણ ભીખને માથે, તેમ એ મેતી પણ ભીખ દ્વારા મંગાયેલા હોવાથી તે મેતી ત્યજવા ગ્ય છે. તે જ પ્રમાણે અહીં પણ સમજવાનું છે. અનાદિકાળથી આ માર્ગ ભૂલ્યા રખડેલ આત્મારામભાઈ જે ભાંગફેડ કર્યા કરે છે અર્થાત જે પ્રવૃત્તિ કર્યું જ જાય છે અને તેથી જે કાંઈ ફળ સુખમાં પરિણમે એવુ મળતું હોય, તે પણ યાદ રાખવાનું છે કે એ સુખ કાયાનું છે-શરીરનું છે, પુદ્દગલનું છે, પરંતુ આત્માનું પિતાનું એ સુખ તે છે જ નહિ !
આત્મા અને પુદ્ગલેને સંયોગ. આત્મા અનાદિકાળથી જે પ્રવૃત્તિ કર્યા કરે છે, તે દ્વારા તે જે ફળ મેળવે છે તે બઘાં ફળેથી આત્માને એવું સુખ નથી મળતું
Page #304
--------------------------------------------------------------------------
________________
વરાગ્યને વિવેક
૨૭૫ કે જે સુખને આપણે આત્માનું પોતાનું સુખ કહી શકીએ. આત્માને આ આખાય ભવમાં આત્મસ્વભાવનું જે સાચું સુખ છે તે સુખ ભેગવવાને કદી વખત જ મળતું નથી. ચૌદમું ગુણસ્થાનક કે જે ગુણસ્થાનક સૌથી છેલ્લામાં છેલ્લું છે, ત્યાં અગીકેવલીપણામાં જ માત્ર કમ પ્રવૃત્તિ નથી. આ સિવાય સંસારમાં સર્વત્ર કર્મપ્રવૃત્તિ ભરેલી છે અને એ કર્મ પ્રવૃત્તિ ફળ તે પૌદ્ગલિક સુખ છે. અનાદિકાળથી જીવની જે ક્રિયાઓ થયા કરે છે તે સઘળી કિયાએ આ રીતે પૌગલિક સુખ આપે છે.
ગલિક સુખ એટલે જીવાત્માન અને પુદગલેને સંબંધ ! આત્માનો અને પુદ્ગલેને સંગ થાય છે ત્યારે તેનાથી આત્માને સુખ મળે છે. એ પુદ્ગલે જે શુભ હોય તે આત્મા સુખ અનુભવે છે પરંતુ તે સુખ અનુભવતાં છતાં ધ્યાનમાં રાખવાનું છે કે એ સુખ તે માત્ર પદગલિક સુખ છે. બધા જ પગલે સુખના જ મળ્યા કરે, દુઃખનું નામનિશાન પણ ન હોય અને જીવાત્મા સુખી દેખાતો હોય તે પણ તેનું એ સુખ તે આત્માનું સુખ નથી જ. આત્માના સ્વભાવનું સુખ તે એને આ માગે કદી મળતું જ નથી. જે આત્મા, આત્માના સુખને પસંદ કરે છે, તે આત્મા સંસારનાં આવાં સુખેને કદી ઈચ્છ નથી, પરંતુ તેને તે ધિકકાર જ આપે છે.
ગુલામી દશામાં જે શેઠ બહુ શ્રીમંત મળી ગયો હોય તે સેવકને પણ નિત્યના મેવા-મીઠાઈ અને માલપુડા ઉપર જ હાથ મારવાનું મળે છે, પરંતુ આ મેવા-મીઠાઈને પણ સજ્જનો પસંદ કરતા નથી. જેમને કૂતરાની માફક ગુલામીમાં જ પડ્યા રહેવાની ટેવ છે તેમને જ ગુલામીના મેવા-મીઠાઈ પસંદ પડે છે, જેને ગુલામીની આદત નથી, જેના સ્વભાવમાં ગુલામી પચી ગઈ નથી, જેના હૃદયમાં ગુલામી ઉપર જ હાર ભરાયા નથી તેવા આત્માઓ તે સ્વપ્નામાં પણ ગુલામીની મીઠાઈ ચાટવાને માટે તૈયાર થવાના નથી એ નિશ્ચય છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૭૬
આનંદ પ્રવચન દર્શન
ખાંડના લાડવામાં ઝેર. આ જીવ અનાદિકાળથી કર્મપ્રવૃત્તિમાં જોડાએલે છે, તેથી તે પૌગલિક સુખ મેળવે છે અને એ સુખમાં રાચતે તે આનંદ પામે છે, પરંતુ જ્યારે આત્માને પુગલને સ્વભાવ ખબર પડી આવે કે તુ તે જ ક્ષણે આત્માએ પણ મ્યુનિસિપાલિટીના ઝેરના લાડુ સમજીને એ સુખને ત્યાગ કરવો ઘટે છે. મ્યુનિસિપાલિટીવાળાઓ. કૂતરાને ઝેર આપીને મારે છે, પરંતુ તેઓ ચખું ઝેર આપતા નથી. ખાંડના લાડવામાં ઝેર ભેળવીને તેઓ કૂતરાને ખવડાવે છે. કૂતરે પ્રથમ તે એ ઝેરને પારખી શકતું નથી. તે એને મીઠે લાડુ જ માની લે છે, તેની મીઠાશ ઉપર મોહ પામે છે, તેને ખાદ્ય સમજે છે. લાડ ખાવા યોગ્ય છે એમ માને છે અને તે લાડ ખાવાની. પ્રવૃત્તિમાં જોડાય છે, પરંતુ જે તેને ખબર પડી જાય કે એ ખાંડને લાડ તે અંદરખાને હળાહળ ઝેરથી ભરેલો છે, તે પછી ખાવાના પદાર્થોને ગુલામ બનેલ એને એ જ કૂતરે એ લાડવાની સામે પણ જેવાને ઇચ્છતું નથી.
કૂતરાને મીઠાઈને સ્વાદની ખબર છે, મીઠાઈ મીઠી છે એમ તે જાણે છે, સાકરના લાડવાની મીઠાશ તેના ખ્યાલની બહાર નથી જ છતાં તે સમજે છે કે આ મીઠે લાડવે મહાભયાનક ઝેરથી ભરેલ. છે અને તેથી જ તે એ મીઠા લાડવા માટે હવે આગળ ધપતે અટકી જ જાય છે. જેમ મીઠો લાડે એ કૂતરાને માટે ખરેખર મીઠે નથી અને તેમાં મીઠાશ અને પ્રાણહારકતા બંને રહેલાં છે તે જ પ્રમાણે સંસારમાં મળતાં પગલિક સુખ એ પણ મ્યુનિસિપાલિટીએ તૈયાર કરેલા ઝેરના લાડુ જેવા જ છે. કૂતરાઓ એકલું ઝેર ખાતા જ નથી. એકલા ઝેરને જોઈને તેઓ સો ગાઉ દૂર ભાગે છે, તેથી જ મ્યુનિસિપાલિટી તેમને માટે ખાંડ અને ઝેર એ બંનેના ભેગા લાડુ બનાવે છે તે જ પ્રમાણેની અપ-ટુ-ડેટ ગોઠવણ જીવાત્માએને માટે કર્મરાજા પણ કરી રાખે છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યના વિવેક
૧૭૭
કૅરાજાના કપટયાશ
કરાજા જાણે છે કે જો તે એકલું દુઃખ જ આપ્યા કરશે તા આ સ'સાર ચાલશે નહિ. સસારમાં સત્ર એકલું દુઃખ જ ભરેલુ હશે તે ત્યાંથી બધા જ ભાગી જશે. આ સ્થિતિ ન ઊભી થાય તે માટે કરાજા પણ સુખ અને દુઃખ બંને ભેગાં કરી આપે છે ! કતરાને હણવા માટે જેમ મ્યુનિસિપાલિટી ખાંડ અને ઝેરના ભેગા લાડવા બનાવે છે, તે જ રીતે માણુસાને કબંધમાં નાખવા માટે કર્મરાજા પણ માણસાને દુઃખમિશ્રિત સુખેા જ આપે જાય છે. કરાજા સારી રીતે જાણે છે કે જગતરૂપી ચાક છે. એ જગતરૂપી ચોકમાં વિવરૂપ કૂતરાઓ ભરેલા છે. એ કૂતરાઓને જો દુઃખરૂપી ઝેર એકલુ' જ આપ્યું જઈશ તા તેઓ એ ઝેર ખાવાના નથી, માટે મારે એ ઝેર પણ ખરીરૂપી સુખ સાથે ભેળવીને જ આપવાની જરૂર છે. આવા જ આશયથી તે કરાજા આત્માઓને નિર્ભેળ દુ:ખા ન આપતાં સુખની સાથે જ દુઃખેા આપે છે.
સુખને પરિણામે દુઃખ. જેમ મેહ પામેલા કૂતરા ઝેરથી મિશ્રિત એવા ખાંડના લાડુ આનંદથી ખાય છે અને મીઠાઈ આનંઢથી ખાઈ ગયા પછી તેને મને કે કમને કડવાશ પણ પચાવવી જ પડે છે. તે જ પ્રમાણે સુખથી મેાહ પામેલે! જીવ પણ દુઃખમિશ્રિત સુખને ગ્રહણ કરી લે છે, તે આનંદથી સુખ પચાવી લે છે, પરંતુ જ્યાં તેણે આનંદથી સુખ પચાવી લીધું કે ત્યાર પછી તુ તેને ત્યાં દુ:ખ પણ ભાગવવું જ પડે છે ! મ્યુનિસિપાલિટી કૂતરાને માટે મોટા ખર્ચે માણસા રાકે છે, તેમની પાસે લાડવાએ તૈયાર કરાવે છે અને તે લાડવા જ્યાં જ્યાં કૂતરાઓ હોય ત્યાં ત્યાં પેાતાના માણસા દ્વારા જાતે પહેાંચડાવે પણ છે. મ્યુનિસિપાલિટી આટલા બધા પરિશ્રમ લઈને કૂતરાને લાડવા પડેાંચડાવે છે, પરંતુ તેમાં મ્યુનિસિપાલિટીના આશય કનરાએને મીઠાઈ ખવડાવવાના તા છે જ નહિ, કૂતરાઓને ઝેર ખવાડવું એ જ તેમનેા આશય છે; પરંતુ કૂતરાઓ એકલું ઝેર નથી ખાતા,
ܘ
Page #307
--------------------------------------------------------------------------
________________
ર૭૮
\
\/\/\/\/\/\ \ /\/\/\/\_/
/
-
~
આનંદ પ્રવચન દર્શન તેથી જ તેઓ ખાંડના લાડવાની સાથે જ ઝેર ખવડાવવાને પ્રબંધ જે છે. ૩. દુઃખગર્ભિત વૈરાગ્ય.
દુઃખગર્ભિત વૈરાગ્ય યો? મ્યુનિસિપાલિટીને ઉદ્દેશ તે ઝેર ખવડાવવાને લગતે છે, પરંતુ તે ઉદ્દેશ પાર પાડે તે માટે કતરાને લેભાવવા તે બરણી અથવા ખાંડ વાપરે છે, એ જ પ્રમાણે કર્મરાજા પણ સમજે કે જે, હું એકલું ઝેરરૂપી દુઃખ આપીશ તે તેનું પરિણામ તો એ જ આવશે કે જગત દુ:ખગર્ભિત વૈરાગ્યમાં જ ચાલ્યું જશે. અહીં દુખગર્ભિત વિરાગ્યને સાચા અર્થ સમજવાની કાળજી રાખજે. અત્યારે તે આપણી
એ સ્થિતિ છે કે આપણે મોટેભાગે દુ:ખગર્ભિત શબ્દનો દુરુપયોગ કરીએ છીએ. આ સંબંધમાં એક બાબત જનતાએ ધ્યાનમાં રાખવા જેવી એ છે કે શાસન પ્રેમી જેનીઓ પણ આ વિષય પર એક મિથ્યાત્વનું વાક્ય બેલે છે. કોઈ માણસ રળતે કમોતે ન હોય અને દીક્ષા લે, તો તરત તમે કહી દે છે કે એ દુઃખગર્ભિત વૈરાગ્ય છે. કેઈને વ્યાપારાદિ વ્યવસાયમાં હાનિ થાય એને તે દીક્ષા લે, તે પણ તમે કહી નાંખે છે કે એ પણ દુઃખગર્ભિત વૈરાગ્ય જ છે!
માથું કાપીને પાઘડી બાંધી. એ જ પ્રમાણે પુત્ર અથવા પુત્રીને માતાપિતા ઠપકો આપે અને તેઓ વૈરાગ્ય ધારણ કરે તે પણ તમે કહી દો છે કે એ પણ દુખગર્ભિત વૈરાગ્ય છે. આ રીતનાં તમે જે જે વાક્યો બોલે છે તે ખરેખર કાંઈ પણ સંશય વિના મિથ્યાત્વથી ભરેલાં જ હોય છે, આવા સઘળા પ્રકારોને તમે દુઃખગર્ભિત વૈરાગ્યનું નામ આપીને તમે વૈરાગ્યની એટલે સાધુપણાની કિંમત ઉડાવી દે છે. તમે સાધુપણાની કિંમત માન્ય રાખે છે, તેની મહત્તાને સ્વીકારો છો, પરંતુ એ વૈરાગ્યને દુઃખગર્ભિત વૈરાગ્યનું નામ આપીને તે તમે માથું કાપી
Page #308
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યને વિવેક નાખીને પછી પાઘડી બાંધે છે. આ સઘળી દીક્ષાઓને જેઓ દુઃખગર્ભિત વૈરાગ્ય કહે છે, તેઓ સઘળા વૈરાગ્યનું માથું કાપી નાખીને જ પછી તેને પાઘડી બંધનારા છે.
સાધુપણુને તે તમે સારું માને છ-સાધુપણું ખરાબ છે એમ તમે માનતા નથી જ. પરંતુ આ રીતે તમે એ સાધુપણાની કિંમત હલકી જ પાડે છે એ વાત તમારે ખૂબ ખૂબ સમજી લેવાની જરૂર છે. તમને, પહેલાં તે અમુક વૈરાગ્યને દુખગર્ભિત કહેવાની સત્તા છે કે નહિ તે જ વિચારી જોવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે ચોથી ચોપડી ભણનાર છોકરે મેટ્રિક્યુલેશનની પરીક્ષા લઈને મેટ્રિક(એસ.એસ.સી.)ના વિદ્યાર્થીઓને પાસ કરી શકતા નથી. તે જ પ્રમાણે, અમુક વૈરાગ્યને દુ:ખગર્ભિત વૈરાગ્ય પણ તે જ કહી શકે છે કે જેને વૈરાગ્ય સંબંધીનું પૂરેપૂરું જ્ઞાન છે. મેટ્રિક્યુલેશનનાં પેપર તપાસવાને માટે યુનિવર્સિટી મેટ્રિક પાસ થયેલાઓને રેકતી નથી. અર્થાત્ મેટ્રિક પાસ થયેલાઓને પણ મેટ્રિકના વિદ્યાર્થીઓને પાસ નાપાસ કરવાને
અધિકાર યુનિવર્સિટી માન્ય રાખતી નથી, પરંતુ એ કાર્યને માટે નિષ્ણાત ગ્રેજ્યુએટોને જ તે પસંદ કરે છે. એ જ પ્રમાણે વૈરાગ્યની પણ પરીક્ષા કરવાનો અધિકાર છે તેવા જ પુરુષને છે કે જેઓ એ સબંધમાં પૂરેપૂરા નિષ્ણાત થયેલા છે. વૈરાગ્યથી સર્વથા અનભિન્ન માણસ વેરાગ્ય ઉપર પિતાને અભિપ્રાય પ્રગટ કરે છે તે આંધળો. સૂર્યનું વર્ણન કરે, અને વળી સૂર્યનું એ જ વર્ણન સાચામાં સારું છે એવું કહે તેના જેવું છે.
ઢગ લાંબો વખત ન ચાલે. કોઈ માણસ ફારસી ભાષા ન જાણતું હોય તેવાને કઈ વ્યક્તિ ફારસીમાં લખાયેલે કાગળ લઈને આપે અને કહે કે “ભાઈ આ કાગળ વાંચી આપ તે? હવે પેલો ફારસી ભાષાથી અજાણ્યા માણસ મઢા સામે કાગળ ધરી રાખે, તેને આમતેમ ઉથલાવે અને પછી. કલ્પિત સમાચાર ગઠવી કાઢીને કહી દે કે ‘મિસ્ટર, તમારો કાકો મરી ગયા છે. તો આ માણસને તમે કે કહેશે વારૂ? પણ એ જ કાગળ
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૦
_/\/
આનઃ પ્રવચન દુનિ તમે ફારસી વાંચનારાની પાસે વંચાવા અને તે માણસ તમાને એ કાગળ વાંચીને એમ કહી દે કે “તમારી વહુને પિયરમાં છે!કરા આવ્યા છે !” તે હવે ફારસી જાણનારાએ કાગળ વાંચીને કહેલા આ સમાચારમાં તમે જરાય શંકા લાવશે. ખરા ? આવા સ`યેગમાં જેણે ફારસી ભાષા જાણ્યા વિના જ તમેમાને કાગળ વાંચવાના ડેળ કરીને જે સમાચાર કહ્યા હતા તે સમાચાર કહેનારને તમે જૂઠે જ કહેશે કે બીજુ કાંઇ ? જે માણસ પાતે ફારસી જાણતા નથી છતાં ફારસી કાગળ વાંચીને તમારા કાકા મરી ગયા' એવું કહેનારાને તમે જાડે! અથવા ગપ્પીદાસ કહે! છે તે જ પ્રમાણે વરાગ્યને પણ જાણ્યા વિના જે વરાગ્યનુ સર્ટિફીકેટ આપી દે છે કે આ તા દુઃખગર્ભિત વૈરાગ્ય છે તે પણ જૂઠો અથવા ગપ્પીદાસ જ છે એમ કોઈ કહી દે તે! તેમ અતિશયાક્તિ જેવુ છે ખરુ કે ?
વરાગ્ય માટે હવે તા વરસે થયાં વાતે અને ચર્ચા ચાલ્યા જ કરે છે, છતાં દિલગીરીની વાત છે કે દુ:ખગર્ભિત વેરાગ્ય કેાને કહેવા તે સંબંધમાં પણ તમે કાંઈ જાણવાની તસ્દી જ લીધી નથી ! દુ:ખ િતનુ લક્ષણ તમે પાતે જ સમજી શકથા નથી, પરંતુ તમેએ દુઃખલિત એવું વાકથ સાંભળ્યું છે એટલે અચરે અચરે રામ”ની માફક તમે તે વાકય યાદ કરી રાખ્યું છે અને પ્રસંગ આવે છે એટલે એ પારકે શબ્દ તમે ચણી નાણાની પેઠે વાપરે જાઓ છે. આવી રીતના ચલણી નાણાને વાપરતાં પહેલાં એ સિક્કો સાચા છે કે બનાવટી છે તે જોવાની પણ તમે દરકાર રાખતા નથી.
દુ:ખભિ તપણાની છાપ કયારે ? દુ:ખગર્ભિત વૈરાગ્યના તમે તે એવે જ અર્થ કરી રાખ્યો છે કે જે કોઈ દુ:ખી થઈ ને સાધુપણાને ગ્રહણ કરે છે તે દુ:ખભિત વૈરાગ્ય છે. શાસ્ત્ર વેરાગ્યની તમારી આ વ્યાખ્યા સ્વીકારવાની ઘસીને ના પાડે છે ! એક સંબધી ખીજા સંબધીના ત્યાગ કરે, વેપારધંધામાં ભારે ખેાટ આવે, પૈસા ચાલ્યા જાય, નાકરી ચાલી જાય, સગાસંબધીના મરણુ નીપજે એવા ઘણા પ્રસંગે અથવા તે તેમના કોઇ એક
Page #310
--------------------------------------------------------------------------
________________
ધર.ગ્યને વિવેક
૨૮૨ પ્રસંગથી પ્રેરાઈને જે કઈ જગતને ત્યાગ કરવા માગે અગર દરિયામાં કે કૂવામાં ભૂકે મારીને આત્મહત્યા કરે તે ત્યાં તેને દુઃખગર્ભિત વેરાગ્ય છે.
હવે તમે વિચાર કરો કે આવા સ્થાન પર તમે કદી દુ:ખગર્ભિત વૈરાગ્ય એ શબ્દ વાપર્યો છે ખરો ? દુનિયા ત્યાગના આવા કાર્ય પર તમે સ્વપ્ન પણ દુ:ખગર્ભિત એ શબ્દ વાપરતા નથી. ઠીક, હવે દુનિયાત્યાગની વાત જવા દઈને જગતના ક્ષેત્રમાં પ્રવેશ કરો અને દુનિયાદારીમાં દુ:ખગર્ભિત વરાગ્ય કેવો હોઈ શકે છે તેને વિચાર કરો.
અહીં દુઃખગર્ભિતપણું છે. ધારો કે એક ત્રીસ પાંત્રીસ વર્ષની વિધવાકુલીન સ્ત્રી છે. આ સ્ત્રીને -અઢાર વર્ષને એક જ છોકરે છે. બાઈ છેકરાના ધામધૂમથી લગ્ન કરે છે અને પુત્રવધૂ લઈ આવે છે, અકસ્માત કર્મવશાત્ એવું બને છે કે આ બાઈને પેલો છોકરો મરણ પામે છે. પુત્રવધૂ વિધવા બને છે! આ ભયાનક સંકટથી શેક અને ચિંતા પામીને તે બાઈ સાદાં વસ્ત્રો પહેરવાનાં છોડી દે, કાળાં વસ્ત્રો પહેરવા માંડે, ન્યાતજાતમાં જવાઆવવાનું બંધ કરે, મિષ્ટાન્ન ઉપરથી તેને રાગ ઊતરી જાય, ઘરેણાં તેને અપ્રિય લાગે. આ સઘળી સ્થિતિનું કારણ શું છે તે વિચારે. પુત્રનું મૃત્યુ અને નવપરણિતા પુત્રવધૂની વિધવાવસ્થા. એ સઘળું પેલી બાઈના ત્યાગનું કારણ છે માટે એ પણ દુઃખગર્ભિત વૈરાગ્ય છે. કદાપિ એમ થાય કે પિતાની માતા મરણ પામે, પિતા બીજી સ્ત્રી લાવે, ઓરમાન માની સાથે ફાવટ ન આવે અને તેથી તેને દીકરો જુદું ઘર કરે, પિતાના ઘરનો ત્યાગ કરે અને સ્વતંત્ર થાય એનું નામ પણ દુઃખગર્ભિત વેરાગ્ય છે.
આ પ્રસંગની મહત્તા સમજે. કેાઈ સગાસંબંધીનું મૃત્યુ થાય છે ત્યારે ઘણા માણસો અમુક સમય સુધી મીઠાઈ ન ખાવાની, મેળાવડા મિજલસમાં ન જવાની અને આનંદ-ઉપભોગમાં સામેલ ન થવાની પ્રવૃત્તિ સ્વીકારે છે, કારણ કે નેહીના મરણને લીધે તેમને જીવ આનંદ ઉપરથી ઊઠી ગયેલ હોય
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૨
આનંદ પ્રવચન દર્શન છે એ પણ દુઃખગર્ભિત વૈરાગ્ય છે. આ સઘળા રંગનું બહુ જ સૂકમપણે અવલોકન કરે. અને તેમાંથી એ વસ્તુ શેધી કાઢો કે આ દુખગર્ભિત વૈરાગ્યવાળાને સાંસારિક વસ્તુઓ ઉપરથી મોહ દૂર થયો છે કે નહિ? બાપ પાસે લાખ રૂપિયાની પૂજી હોય. બાપ નવી બાયડી પરણી લાવે અને તે બાયડીને છોકરો થાય. હવે બાપ બે ભાઈઓ વચ્ચે પોતાની પૂંજી વહેંચતાં નવીને છોકરાને પણ લાખ આપે અને જૂનીના છોકરાને પ લાખ આપે આ વખતે પિતાના આ કાર્યથી કોરકત બનેલે જૂનીને દીકરો બધા જ પૈસાને ત્યાગ કરીને એક પણ પૈસે લીધા વિના ઘર ત્યાગીને ચાલ્યો જાય, એ પ્રસંગની મહત્તા વિચારે.
ઇચ્છા છતાં ત્યાગ કરવો પડે છે. આ પ્રસંગમાં એ છોકરાને શું લક્ષ્મી ઉપર તિરસ્કાર આવ્યો છે એમ તમે કહેશે? નહિ જ ! જે કઈ સારો માણસ વચ્ચે પડે અને એના બાપને સમજાવીને એ મિલકતને સમાન રીતે વહેંચાવે તે પછી એ છેકરે પૈસા લેવાની ના પાડે ખરો કે નહિ જ. પિતાનો. યુવાન પુત્ર મરણ પામે અને યુવાન વધૂ વિધવા થાય એ સયાગેમાં માતા મિષ્ટાન્ન ત્યાગી દે છે પરંતુ ધારો કે દેવ સાક્ષાત્ થઈને પેલા છોકરાને સજીવન કરી આપે તો પછી પેલી માતા મિષ્ટાન્નને ત્યાગ કરે ખરી કે? ' કહેવાનો અર્થ એ છે કે આ છોકરાને તથા એ માતાને લક્ષ્મી કે મિષ્ટાન્ન ઉપર તે ત્યાગ આવેલ જ નથી, તેઓ મિષ્ટાન્ન અથવા લક્ષમી તે ઝંખે છે જ, પરંતુ સંસારના પ્રતિકૂળ સંગોની છાયાને લીધે જ એ પદાર્થોની તેમને ઈચ્છા છતાં તેમને એ પદાર્થોથી દૂર રહેવું પડે છે–એક રીતે કહીએ તે નિરૂપાયવશતાથી જ બળાત્કારે તેમને દૂર રહેવું પડે છે. આવી સ્થિતિમાં જ માત્ર દુઃખગર્ભિત વૈરાગ્ય કામ કરે છે.
દુઃખગર્ભિતપણું કયારે ઊઠી જાય અમુક પદાર્થ અથવા અમુક સ્થિતિ પ્રત્યે પ્યાર છે. પરંતુ એ.
Page #312
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યને વિવેક
૨૮૩ પદાર્થ અથવા એ સ્થિતિ અશકય છે એટલે તેને ત્યાગની પ્રતિજ્ઞા થતી નથી અને તેના ત્યાગની પ્રતિજ્ઞા કરીને તે પ્રમાણે પ્રવર્તાતું નથી એ સ્થિતિમાં ઈષ્ટ પદાર્થોથી દૂર રહેવું એ દુઃખગર્ભિત વૈરાગ્ય છે. પરંતુ.
જ્યાં એ પદાર્થોના ત્યાગની પ્રતિજ્ઞા કરવામાં આવે છે અને તે પ્રતિજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ પણ થાય છે એટલે ત્યાંથી દુઃખગર્ભિતપણું ઊડી જાય. છે. પછી વૈરાગ્યને માર્ગે જે પ્રવૃત્તિ થાય, સાધુત્વને માગે જે પ્રવૃત્તિ થાય તે પ્રવૃત્તિ અથવા તે સાધુતાને આપણે કઈપણ રીતે દુઃખગર્ભિત વૈરાગ્ય કહી શકતા નથી.
કેણિક અને ચેડા મહારાજા મગધનરેશ શ્રેણિક મહારાજ અને ચેડા મહારાજાને પ્રસંગ અહીં વિચારવાની ખાસ જરૂર છે. ચેડા મહારાજને ઘણું પુત્રીઓ હતી, તેમાં ચલણું અત્યંત સ્વરૂપવતી હતી. શ્રેણિક મહારાજ પોતાના પુત્ર અભયકુમારની સહાયતાથી ચેલણને પરણી શક્યા હતા. શ્રેણિક મહારાજને ચેલણથી હલ્લ, વિહલ અને કેણિક એવા ત્રણ પુત્રો જમ્યા હતા. મહારાજા શ્રેણિકને રાજમુકુટ શ્રેણિક પછી કેણિકને માથે મુકાયો હતો અને શ્રેણિકની એક દેવી મેતીની માળા તથા એક દૈવી સિંચાણે હાથી રાજકુમાર હલ્લ–વિહલ્લને મળ્યા હતા. એ માળા પહેરવાની એક વખતે કેણિકની પત્નીને ઈચ્છા થઈ! હલ્લ– વિહલ્લ પાસે હાર માગ્યું. પણ તેમણે આપવાની ના પાડી દીધી અને તેથી હલ્લ–વિહલ્લને મહારાજા કેણિક સાથે વેર બંધાયું. કણિકના ભયથી હલ્લ–વિહલ્લ પોતાના માતામહ ચેડા મહારાજને ત્યાં પહોંચી ગયા. કેણિકને ખબર પડી કે હલ્લ–વિહલ્લને મહારાજા ચેડાએ આશ્રય આપે છે એટલે તે જ ક્ષણે મહારાજા કોણિ કે ચેડા મહારાજને હલ્લવિહલ્લને પિતાને સોંપી દેવાનું ફરમાન કર્યું પરંતુ ચેડા મહારાજે આ ફરમાન સ્વીકારવાની ના પાડી અને તેમણે શરણે આવેલા હલ્લ-વિહલ્લને સોંપી દેવાની કેણિકને ના પાડી દીધી.
- ભયંકર વિશ્વયુદ્ધ : કેણિકને આ વાતની માહિતી થતાં જ તેણે સૈન્ય લઈને ચેડા
મિક દેવી કામક વખતે તેમાં આર ધારું
Page #313
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન મહારાજ ઉપર ચઢાઈ કરી. જૈન ઇતિહાસકારે કહે છે કે કેણિક અને ચેડા મહારાજ વચ્ચે થયેલી આ લડાઈ એવી ભયંકર હતી કે જેની ભયંકરતા જગતનું કઈ પણ પ્રાચીન અર્વાચીન મહાયુદ્ધ તેડી શકયું નથી ! અને એ યુદ્ધમાં જેટલો જનસંહાર થયે હતું એટલે બીજા કોઈ પણ સંગ્રામમાં થવા પામ્યું નથી. આ યુદ્ધમાં ચેડા મહારાજ પરાજિત થયા હતા. વિજેતા થયેલા કેણિકને જય મળ્યું હતું. પરંતુ તે જે દેવી હાથી તથા દેવી હાર લેવા માંગતે હતો તે તે લઈ શકે નહિ, કારણ કે યુદ્ધમાં હાથી મરણ પામ્યા હતા અને હાર દેવેએ લઈ લીધું હતું. ક્રોધે ભરાયેલા કેણિકે ચેડા મહારાજની રાજધાની વિશાલા નગરી (વિદ્યમાન અધ્યા)ને નાશ કરી નાંખ્યો.
આ સમયે ચેડા મહારાજના અઢાર મિત્રરાજાઓ પણ કેણિકના બળથી ભય પામી નાસી ગયા હતા અને કેણિ કે ખંડિયેર કરેલી અધ્યા ઉપર પોતાનું વેર વાળવા હળે ગધેડાં જેડીને તે વડે આખી વિશાલાનગરી ખેરાવી નાખી હતી! એક રાજને માટે આ પ્રસંગ કાંઈ ઓછા સંકટને ન હતે. ચેડા મહારાજ આ દુઃખથી જ ગળે શિલા બાંધી ડૂબી મરવા માટે કૂવામાં પડયા હતા. અને આ પ્રચંડ સંકટ એક રાજાને માટે કાંઈ ઓછું ન હતું. આવા મહાસંકટમાં આવી પડેલા ચેડા મહારાજે જ્યારે જગત્ની નશ્વરતા જાણીને શ્રીમતી ભાગવતી દીક્ષા અંગીકાર કર્યો ત્યારે શાસ્ત્રકારોએ તે દીક્ષાને અને વૈરાગ્યને અનુમોદન જ આપ્યું હતું. આવા દુ:ખી પ્રસંગે થયેલી દીક્ષાને પણ શાસ્ત્રકારોએ દુ:ખગર્ભિત વૈરાગ્યની કટિમાં દાખલ કરી દીધી ન હતી !
આ દુઃખગર્ભિત વૈરાગ્ય નથી. ચેડા મહારાજાનું આ કૃત્ય કેવું છે તેને ફરી ફરી ખૂબ વિચાર કરો. છતાં આ વૈરાગ્યને પણ શ્રીમાન શાસ્ત્રકાર મહારાજાઓ દુઃખગર્ભિત વૈરાગ્ય કહેતા નથી. ચેડા મહારાજાને તે દૈવી સહાય હતી. તેમનું એક પણ બાણ ખાલી ન જાય એવું તેમને દેએ વરદાન આપ્યું હતું. આમ છતાં તેમને અતિભયંકર સંકટો વેઠવાં પડ્યાં હતાં
Page #314
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યનો વિવેક
૨૮પ અને તેને પરિણામે જ તેમણે દીક્ષા લીધી હતી. છતાં શાસ્ત્રકારો તેને દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાને તૈયાર થયા નથી અને આજના બહોલાઓ મોટા છાપામાસ્તર થઈ ગયા છે. તેઓ તરત કહી દે છે. કે “અમથાચંદે તે તે મરી ગયે એટલે દીક્ષા લીધી છે ને ? એ તો દુઃખગર્ભિત વૈરાગ્ય છે.” જુઓ આ આજના પંડિતની પ્રખર પંડિતાઈ?"
હવે અહીં વિચારે કે શાસ્ત્રકારોએ આ સ્થિતિમાં પણ ચેડા મહારાજના વૈરાગ્યને દુઃખગર્ભિત વૈરાગ્ય કેમ નથી કહ્યો? શ્રીમાન. ચેડા મહારાજાના આ કાર્યને દુઃખગર્ભિત વૈરાગ્ય એવું નામ શાસ્ત્રકાર, મહારાજાએ શા માટે નથી આપતા તેના મર્મને જરા વિચાર કરો.
ત્યાં ધમને નિશ્ચય હતો. શ્રીમાન્ ચેડા મહારાજ ગળે શીલા બાંધીને મરણને માટે પડયા. એ વાત તે સાચી છે. પરંતુ એમ કરતાં પહેલાં તેમણે વ્રત પચ્ચકખાણ કીધાં હતાં, પાપ સરાવવાનું કર્યું હતું. તેથી જ તેમણે કરેલા. કાર્યને ધર્મતત્વને જાણનારા શાસ્ત્રકાર મહારાજાઓએ દુ:ખગર્ભિત વૈરાગ્ય કહ્યો નથી ! હવે તમે વિચાર કરે કે અહીં આત્મઘાતમાં. અને ચેડા મહારાજની સ્થિતિમાં શું તફાવત છે? તફાવત માત્ર એટલે. જ છે કે ચેડા મહારાજ એમ ને એમ કુવામાં પડયા ન હતા, પરંતુ ત્રત પચ્ચકખાણ, આલેચન, નિંદન, ગહન એ સઘળું કરી તત્પશ્ચાત. જ તેમણે પૃપાપાત કર્યો હતે. વ્રતપશ્ચકખાણની જે પ્રવૃત્તિ ચેડા મહારાજે કરી હતી તે જ કારણથી તેમને વૈરાગ્ય દુખગર્ભિત ગણાય, ન હતે ! અર્થાત્ આ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે વ્રત પરચખાણાદિની સપ્રવૃત્તિ એ દુખગર્ભિતપણાને ટાળનારી જ છે.
આજે જેઓ દુ:ખગર્ભિતતાની વાત કરે છે તેવાની મનાસ્થિતિને તમારે ખ્યાલ કરવાની જરૂર છે. કોઈ માણસ ત્રતપચ્ચક્ખાણમાં આવે છે એટલે તરત જ આજના ટીકાકારો ચાંદલે ચેડી દેવા તૈયાર જ છે! સામાન્ય અવસ્થા હોય, રાજવૈભવ તે દૂર રહ્ય પણ સાધારણ દશા હેય, ખાધેપીધે સુખ હોય, બીજી કાંઈ દુરાવસ્થા ન હોય અને તે વિરતિ લે તે પણ આપણે બટકબાલા ટીકાકાર તરત તેને કપાળે.
Page #315
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન ચાંદલો કરી દેવા તૈયાર જ છે કે, અરે ! આ તો દુ:ખગર્ભિત વૈરાગ્ય છે ! આ આજના ટીકાકારોના હાથમાં બિચારાઓની પાસે અંગુઠે કંક તે છે જ નહિ ? તેમની પાસે મેંશ તૈયાર છે. મેંશ અંગુઠે ભરેલી તૈયાર રાખે છે અને જ્યાં જરા કેઈનું કપાળ દેખાયું કે આ ટીકાકારો તેને કાળે ચાંદલો કરી દેવાને તે બિચારા તૈયાર થઈને ઊભેલા જ હોય છે ! આવા ટીકાકારોએ ચાંદલો કરવાનું પોતાના ભલા માટે છોડી દે એમાં જ તેઓનું કલ્યાણ છે. પરંતુ ટીકાને જ જીવન માનનાર તેમને કોણ સમજાવી શકે ?
- તમારે ચાંદલા નકામે છે. જેઓ ધર્મનિષ્ઠ છે, જેઓ ધર્મની આસ્થાવાળા છે, જેઓ ધમપ્રિય છે, તેવાના કપાળમાં પણ આવા ટીકાકારે મેંશને ચાંદલે લગાવી દે છે, ત્યારે હવે દુખગર્ભિત વૈરાગ્ય કોને કહે તે સમજી
. જે કઈ દુનિયાદારીના કારણસર કંટાળ્યા છે, એ કંટાળાના દુ:ખમાં પણ તેઓ દુનિયાદારીનું સુખ માની રહ્યા છે. છતાં એ સુખ પણ હિસાબમાં રહે નહિ, એટલે એ સુખથી દૂર રહેવાની પ્રવૃત્તિ આદરે એનું નામ તે દુઃખગર્ભિત વૈરાગ્ય છે. દુઃખમાં પણ જે આત્મહિતબુદ્ધિને ધારણ કરે છે. તપશ્ચક્ખાણની પ્રતિજ્ઞા કરે છે અને જિંદગીને અંત લાવે છે તેવા પ્રસંગેને શાસ્ત્રકારો કદી પણ દુઃખગર્ભિત વૈરાગ્ય કહેતા જ નથી.
ચેડા મહારાજનું દષ્ટાંત અહીં ફરી વિચારજે. તેનું રાજ્ય જાય છે. સામ્રાજ્ય નષ્ટ થાય છે, અઢાર માંડલિક રાજાઓ ચાલ્યા જાય છે, પિતાની નગરી નષ્ટ થઈ ત્યાં ખેતર થાય છે અને તેથી તે પૃપાપાત કરે છે છતાં ત્યાં વ્રત પચ્ચખાણની પ્રવૃત્તિ થાય છે. એટલા જ કારણથી શ્રીમાન ચેડા મહારાજા દુઃખગર્ભિત વૈરાગ્યની કાળી ટીલીમાંથી બચી જાય છે.
ત્યાં દુ:ખગભિત શબ્દ વાપર્યો છે કે ? શ્રીમાન ચેડા મહારાજે મરવાનું શા માટે યોગ્ય માન્યું હતું તે વિચારે. દુ:ખમય કારણથી બચવાને માટે જ તેમણે મરવાનું
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૮૭
વૈરાગ્યને વિવેક પસંદ કર્યું હતું. એ મરવાની વૃત્તિને આખું જગત ફિટકારી જ કાઢે અને તેમણે આપઘાત કર્યો હતે એમ જ કહેત! પરંતુ તેમ જ માથા ઉપરની કાળી ટીલીને બચાવી લીધી હોય તો તે એક માત્ર તેમણે કરેલી વ્રતપચ્ચખાણાદિ પ્રવૃત્તિએ ! આપણે ચેડા મહારાજના કૃત્યને સારું ગણીએ છીએ તેનું કારણ એ જ છે કે તેમણે ધાર્મિક પ્રવૃત્તિઓ આદરી હતી, ત્યારે આજે તે આપણે સાધુપણું લેનારને કપાળે જ ટીલું તાણવાને માટે તૈયાર બની જઈએ છીએ. આવા ટીકાકારને પૂછી તે જુઓ કે ભાઈઓ; કોઈ છોકરો નાપાસ થઈને કુવામાં કે દરિયામાં પડ્યો હોય તેમને તમે કદી દુ:ખગર્ભિત વૈરાગ્ય કહ્યો છે ખરે? કદી નહિ !!
તમારા જેવા બધા નથી. સ્ત્રીઓ ખૂણે પાળે છે, ન્યાતજાતમાં જવાઆવવાનું છોડી દે છે અને મિષ્ટાન્ન આદિનો ત્યાગ કરે છે તેને તમે દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાને તૈયાર નથી પરંતુ જે કેઈએ વ્રત લીધું કે કેઈએ સાધુતા ધારણ કરી તો તરત જ તેના કપાળમાં દુખગર્ભિતતાનું ટીલું કરવાને માટે આપણું અંગુઠે મેંશ તૈયાર હોય જ! કઈ વ્રત ન લે તે તેને તમારે મેંશને ચાંદલે કરવો નથી. કેઈ સ્ત્રી પણ સાથે લડીને કૂવામાં પડે તેને તમે દુઃખગર્ભિત કહેતા નથી પરંતુ જે કેઈએ વ્રતપચ્ચક્ખાણની પ્રવૃત્તિ હાથ ધરી કે ટીકાકારોને ડાઘિયો હાથ કાળી ટીલી કરવાને તૈયાર જ છે! તમારે તે પ્રયોજન જ ન હોય તે પણ દુ:ખગર્ભિતની કાળી ટીલી કરવી છે ત્યારે શાસ્ત્રકારો તે વિવેકવૃત્તિ રાખીને પણ એ કાળી ટીલીમાંથી બચાવી લે છે
- ચેકબું મિથ્યાત્વ. ચેડા મહારાજાને જે સંકટ પડયું તેવું સંકટ તમારા તે ખ્યાલમાં પણ આવી શકે તેવું નથી. તમારી કલ્પનામાં પણ એ વાત આવી શકવાની નથી કે એમને પડેલું સંકટ અને એમનું થયેલું અપમાન કેવું ગંભીર હતું અને આવા પ્રચંડ સંકટથી પ્રેરાઈને જ ચેડા મહારાજ આત્મત્યાગ કરવા પ્રેરાયા હતા! છતાં તેમણે વ્રતપચ્ચકખાણાદિમાં
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૮૮
- આનંદ પ્રવચન દર્શન
પ્રવૃત્તિ કરી હતી એટલે જ તેમનું કાર્ય દુખગર્ભિતપણાની કેટીમાંથી બહાર નીકળી ગયું હતું.
હવે અહીં ખૂબ વિચારજે કે સંકટથી પ્રેરાઈને આત્મવિસર્જનને માટે પ્રેરાયા હતા છતાં જેમણે વ્રત પચ્ચકખાણાદિની પ્રવૃત્તિ કરી હતી તે દુઃખગર્ભિતાવસ્થામાંથી બચી ગયા હતા, તે પછી સંસારી સંકટના લીધે જ જે ચોથું વ્રત લે અર્થાત્ બ્રહ્મચર્યવ્રત લે, પૌષધ કરે, સામાયિક કરે અને સાધુતા ગ્રહણ કરે તેને તમે કેવી રીતે દુઃખગર્ભિત વૈરાગ્ય કહી શકે ? અને જો તમે આવાં વચને કહી જ દો તે એ તમારું મિથ્યાત્વ જ છે કે બીજું કાંઈ?
મહારાજા સનસ્કુમાર, ફારસી ભાષા ન જાણકારે ફારસી ભાષાને કાગળ વાંચવાને ઢોંગ કરે તે તેવાં ઢોંગીને તમે દંભી કે પાગલ કહી દો તે પછી. આપણે પણ દીક્ષા અને વૈરાગ્યરૂપી પરભાષારૂપ પરમધર્મોને સમજ્યા. વિના તેના ઉપર પણ છાપ મારી આપીએ તો એમાં પણ આપણે મૂર્ખાઈ અને દંભશીલતા જ વિદ્યમાન રહેલી છે, એમ કહી શકાય કે બીજું કાંઈ? હવે એ જ માર્ગે આગળ વધીને સનકુમાર મહારાજાનું આખ્યાન તપાસ.
ઈંદ્ર મહારાજા પિતાની સભામાં મનુષ્યલકમાં રહેલ સનસ્કુમાર ચકીનું રૂપ વખાણે છે. તેમાં શ્રદ્ધા ન રાખનારા કેઈક દેવતા તેનું રૂપ પ્રત્યક્ષ જેવા આવે છે. આ વખતે સનકુમાર ચકી નાખવા માટે તૈયારી કરે છે, લૂગડાં તથા આભૂષણ ધારણ ન કર્યા હોવા છતાં ઇંદ્ર મહારાજાએ જેવું વર્ણન કર્યું હતું તેથી પણ અધિક રૂપ તે દેએ નિહાળ્યું. સનકુમાર ચકીએ દેને પૂછ્યું કે “કેમ અવાગમન થયું છે ?’ જવાબ મળ્યો કે, “આપનું રૂપ મનહર સાંભળી તે જોવા માટે આવ્યા છીએ.” ત્યારે સનસ્કુમાર ચકીએ કહ્યું: “જે વખતે રાજ્યસન ઉપર મુકુટ, આભૂષણ અને વસ્ત્ર પહેરીને બેસું ત્યારે જોવા આવે તે બરાબર રૂપની ખાત્રી થશે.” ત્યાર પછી દેવતાઓ રાજસભામાં જેવા આવ્યા. ચકી ત્યાં પાન ખાઈને બેઠા હતા. ચકીએ પાનની
Page #318
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યના વિવેક
૧૮
પીચકારી કરી તેમાં ઘણાં જ જંતુ દેવતાના જોવામાં આવ્યાં. તે જોઈ દેવતાઓનાં માં ફરી ગયાં. ચક્રીએ પૂછ્યું: કેમ ?' પછી દેવતાઓએ સાચી હકીકત કહી. આ રીતે પેાતાના શરીરમાં જતુએ થયાં છે તે જાણી, શરીરાદિકની અસારતા જાણી વૈરાગ્યવાળા થયા અને રાજ્ય, રાણી, ઋદ્ધિ, વગેરે છેાડી છ ખંડના સ્વામીએ રાગી અવસ્થામાં ચારિત્ર ગ્રહણ કર્યું.
આવી દીક્ષા પણ માન્ય રહી છે.
એ સનત્કુમાર મહારાજા જ્યારે રાગી અવસ્થાને પામ્યા અને શરીરે કીડા પડયા, ત્યારે તેમણે રાજપાટના ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. સનત્કુમાર મહારાજાએ રાગીપણામાં દીક્ષા લીધી હતી તે ઉપરથી એવી શંકા આવશે કે રાગી અવસ્થામાં દીક્ષા ન આપવી એવા શાસ્રના નિર્ધાર છે અને સનત્કુમાર મહારાજાએ તે રાગીપણામાં દીક્ષા લીધી હતી તેા પછી એ દ્વીક્ષા અયેાગ્ય દીક્ષા કહી શકાય ખરી કે નહિ ? મહાત્મા સનત્કુમારને માત્ર સાદો તાવ કે ઉધરસ ન હતી. તેને સાધારણ રાગ ન હતા પર ંતુ કુષ્ઠ જેવા મહાભય’કર રોગ લાગુ પડેલે હતા, રામેરામે કીડા પડેલા હતા અને કીડા ખદબદત! હતા, પાસે ઊભા રહેનારને પણ તેના શરીરમાંથી દુર્ગ ંધી પસરતી જણાતી હતી. આના કરતાં તે વળી બીજો મહાભયાનક રાગ કેવા હેાય ? આવા મહાભયંકર રાગીએ દીક્ષા લીધી તેા પણ શાસ્ત્રકારાએ તે ઢીક્ષાના વિરાધ નથી જ કર્યાં. સનકુમારને દેવલેાકવાસ.
તમે એ વાત તા સારી રીતે જાણા છે કે ચક્રવતી મરણ પામે છે એટલે તે નરકે જ જાય છે, એ જ પ્રમાણે સનત્કુમાર પણ ચક્રવતી હતા એટલે તે મરીને સ્વર્ગે નહિ પર ંતુ નરકે જ જવા જોઇએ, છતાં સનકુમારના સંબંધમાં તેવુ બનતુ હોય એમ આપણે જોયું નથી. જ્યારે સનત્કુમારે કાળ કર્યાં ત્યારે તે નરકે નથી ગયા, પરંતુ દેવલાક પામ્યા છે. હવે જો તેમણે અંગીકાર કરેલી દીક્ષા એ અપેાગ્ય દીક્ષા જ હાત અને તે પાપસ્વરૂપ જ હાત તે તેનું એ જ પરિણામ આવત કે સનત્કુમાર મહારાજા નરકમાં જ ગયા હાત ! સમારે
૧૯
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૦
આનંદ પ્રવચન દર્શન લીધેલી દીક્ષાને અગ્ય દીક્ષા માનીએ તો તેમણે ગ્રહણ કરેલું સાધુપણું એ પણ અસાધુતારૂપ જ કરે છે, અને તેમણે લીધેલી સાધુતા એ સાધુતા જ ન હોય તે તેઓ ચકવતી તરીકે કાયમ છે એને જયાં તેઓ ચક્રવત તરીકે જ કાયમ છે એટલે તેઓ કાળ કરીને નરકમાં જ જવા જોઈએ. એવું સ્પષ્ટ અને સાધારણ બુદ્ધિથી સમજી શકાય એવું છે.
વસ્તુ અને વિરતિ, હવે સનસ્કુમારને સંબંધમાં શાસ્ત્ર શું કહે છે તે જુઓ. શાસ્ત્ર કહે છે કે તેઓ કાળ કરીને નરકે ગયા ન હતા પરંતુ દેવકને પામ્યા હતા ! સનતકુમારના આ દષ્ટાંત ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિરતિની અગ્યતા અને વસ્તુની અગ્યતા એ બંને ભિન્ન વસ્તુ છે, અને જેઓ વિરતિ અને વસ્તુની ભિન્ન સ્વરૂપે નથી સમજી શકતા તેવા અણસમજુઓ વિરતિની અગ્યતાને વસ્તુની અગ્યતામાં લઈ જાય છે !
આ વસ્તુ સ્પષ્ટપણે સમજવાને માટે આપણે એક ઉદાહરણ લઈએ. શાંતિલાલભાઈને હાથમાં મહાર છે. તેમના હાથમાંથી એ બીજે કોઈ માણસ ઝુંટવી લે છે અને નાસવા માંડે છે. આથી શાંતિલાલ પણ તેની પાછળ પડે છે અને તે પેલા માણસને પકડી પાડીને તેના હાથમાંથી મહાર ઝુંટવી લે છે. હવે આ ઉદાહરણને બહુ જ સ્થિરચિત્તે અને તકે પૂર્વક વિચાર કરો.
વસ્તુ અને વિરતિને જુદા રાખે શાંતિલાલ અને કાંતિલાલ બન્નેય એકબીજાના હાથમાંથી મહેર ઝુંટવી લઈને નાસે છે. બન્નેય જણ મહેર ઝુંટવી લે છે માટે તે બંનેય મહેર ઝુંટવી લેનાર ચેર છે એવું આપણે આ ઉદાહરણમાં કદી પણ કહી શકવાના નથી. શાંતિલાલ પણ મહોર ઝુંટવી લે છે એ વાત સાચી છે. પરંતુ તે પોતે મહોરને માલિક હોવાથી તેને માથે આપણે ચેરીને આરોપ મૂકી શકતાં નથી.
Page #320
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યને વિવેક
૨૯૧ આ જ દષ્ટિએ વિરતિ માટેની અગ્યતાને શાસે વસ્તુની અગ્યતા માની લીધી જ નથી. એ જ દષ્ટિએ શાસ્ત્રકારે આ ઉદાહરણની પણ વિચારણા કરેલી છે.
દીક્ષા એ શાસશુદ્ધ છે. સનસ્કુમાર રોગી હતા, ભયંકર રેગી હતા, રુંવાટે રૂંવાટે તેને રોગ હતો, આખું શરીર રોગથી ખદબદી ગયેલું હતું. છતાં તેમણે દીક્ષા લીધી છે. તે શાસ્ત્રકારોએ ખુલ્લી રીતે અને કેઈપણ જાતના અપવાદ વિના જ માન્ય રાખી છે. સનસ્કુમારની આ દીક્ષાને આપણે જે સાચી દીક્ષા ન માનીએ તે તેમનું સાધુપણું પણ મિથ્યા છે, અને તેમ થાય તે પરિણામ એ જ આવે કે કુદરત તેમને દેવલોકે જવા જ ન દે ! પરંતુ કુદરત તેને દેવકે જવા દે છે. એટલા જ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેમનું સાધુપણું એ કુદરતે જ માન્ય રાખેલું છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિરતિ અને વસ્તુ એ બને જુદા જ પડે છે. હવે આ વાત બાજુ પર રાખે અને આપણી વિચારણા આગળ ચલાવે, કે સનસ્કુમારે શરીરમાં ભયંકર રોગો થવાથી, કીડાથી આખું શરીર ખદબદી ઊઠેલું હોવાથી, રેમે રેમે તેને કીડા પડેલા હોવાથી તેમણે વૈરાગ્ય લીધેલો, તો પછી તેને આ વૈરાગ્ય તે દુખગર્ભિત વૈરાગ્ય ખરો કે નહિ?
ધર્મબુદ્ધિ હોય ત્યાં શુદ્ધતા છે. તમારી આ શંકાને જવાબ શાસ્ત્રકારે સ્પષ્ટ નકારમાં જ આપી દે છે. તેઓ સાફ સાફ જણાવી દે છે કે આ દુઃખગર્ભિત વૈરાગ્ય નથી. તમે દુઃખગર્ભિતની છાપ મારવા માટે તમારી પાસે મેંશને દાબડે તૈયાર રાખી જ મૂક્યો છે. પરંતુ શાસ્ત્રકારોની પ્રચંડ શક્તિ આગળ અહીં તમારી મેંશ ઓગળી જાય છે. શાસ્ત્ર તો આ સંગમાં પુકારી પુકારીને સ્પષ્ટપણે કહે છે કે દુઃખગર્ભિતપણું તેનું
જ નામ છે કે જ્યાં ધર્મની બુદ્ધિ એક અંશ પણ હેતી નથી. એ સિવાય જ્યાં ધર્મબુદ્ધિ છે, ત્યાં પણ જો તમે છાપ મારવા જાઓ, તે તમારી એ છાપ મિથ્યા ઠરે છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૨
આનંદ પ્રવચન દર્શન જેમાં કર્મથી બચવાને સંસ્કાર જ નથી, જેમાં ત્રત પરચખાણદિનું અસ્તિત્વપણું જ નથી, જેમાં ધર્મની લેશમાત્ર પણ બુદ્ધિ નથી. તેવી જ વસ્તુને દુઃખગર્ભિતનું નામ આપી શકાય છે. સઘળે સ્થળે આપણે દુખગતિનું નામ આપવા જઈએ તો તે કેઈપણ રીતે ગ્ય ઠરવા પામતું જ નથી. પરંતુ એવી પ્રવૃત્તિ મિથ્યાત્વમાં જ પરિણમે છે.
તમારો સિક્કો બેટે છે. હવે એ પ્રશ્ન સહેજે ઉદભવે છે કે આવા સંગમાં દીક્ષા લઈ સાધુપણું લેનારને પણ જે દુખગર્ભિત વૈરાગ્યની કેટીમાં આપણે નથી મૂકી શકતા, તે પછી ક્યા સાધુને આપણે દુખ ગર્ભિત વૈરાગ્યની કક્ષામાં દાખલ કરી શકીએ છીએ? જે સાધુ ત્રત પચફખાણ આદિમાં કાંઈ જ સમજતે ન હોય, જે સાધુ આત્મકલ્યાણમાં કાંઈ પણ ન સમજતે હોય, જેનામાં ધર્મબુદ્ધિ જ ન હોય તેવા સાધુને વૈરાગ્ય તે જ મા દુખગર્ભિત વેરાગ્ય કહી શકાય છે. આ સઘળી ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે કે-જેમાં ધર્મ, ધર્મબુદ્ધિ અને વ્રત પરચખાણાદિનું અસ્તિત્વ જ નથી, તેવા વૈરાગ્ય એ દુઃખગર્ભિત વૈરાગ્ય છે અને જ્યાં કર્મપાશમાંથી છૂટવાની, વ્રત પચ્ચકખાણના આચરણની અથવા તે ધર્મની વૃત્તિ રહેલી છે, તે દુઃખગતિ વૈરાગ્ય નથી. આ વસ્તુને આપણે સમજતા નથી. પરંતુ આપણે તે એક સિક્કો બનાવી રાખે છે અને તે જ જ્યાં ત્યાં મારતા જઈએ છીએ. ૪. મહગર્ભિત વૈરાગ્ય.
મેહગર્ભિતની છાપ પણ બેટી છે. કતરી હોય કે કાળોતરી હોય, પરંતુ તે કશાને ભેદ જોયા વિના અજ્ઞાન ટપાલી જેમ કાળો સિકકો બધે જ મારતે જાય છે, તે જ પ્રમાણે તમે પણ આ દુખગર્ભિતપણાને સિક્કો વગર જાણે દીધે રાખે છે !! જેમ દુઃખગર્ભિત વૈરાગ્ય એ છેટે પ્રયોગ આપણે વારંવાર થતે સાંભળીએ છીએ, તે જ પ્રમાણે મેહગર્ભિત
Page #322
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યનો વિવેક
૨૩.
વૈરાગ્ય એ શબ્દને પ્રવેગ પણ વારંવાર બેટી રીતે તે આપણે જોઈએ છીએ. મોટો ભાઈ ધર્મની પ્રબળ આકાંક્ષાથી દીક્ષા લે અથવા તે બાપ ધર્મની પ્રબળ વૃત્તિથી દીક્ષા અંગીકાર કરે, અને તેનું જોઈને તેને નાને ભાઈ અથવા તે દીકરે દિક્ષા લે, તે તરત જગત તેને કહી દેશે કે “એ તે મોહગતિ વૈરાગ્ય છે !” આ પ્રમાણે આપણે સિક્કાઓને બહુ સસ્તા બનાવી રાખ્યા છે અને જ્યાં કાંઈક આપણે વિચારપૂર્વક ન કરી શકીએ એવી ભવ્ય વસ્તુ જોઈ કે આપણી નિર્બળતા છુપાવવા આપણે તૈયાર કરી રાખેલો સિકકો ત્યાં મારી દઈએ છીએ.
- - છાપનો દુરૂપયોગ. હવે મોહગર્ભિત વૈરાગ્ય કે હઈ શકે તે સમજે. જ્યાં મિથ્યાત્વ પ્રસરેલું છે જ્યાં મિથ્યાત્વની જ કિયા સદા સર્વદા ચાલે છે, તેના જ સંસ્કાર અને કિયાને યોગે મિથ્યાવની માન્યતાએ સંસ્કારથી જે છૂટવું તેનું જ નામ મેહગર્ભિત છે. મેહ એટલે શું ? તેને અર્થ પહેલે સમજે. એક ગૃહસ્થ સામાયિક કરવા બેઠા હોય, તેને સામાયિક કરવા બેઠેલા જોઇને તે ગૃહસ્થની પત્નીને અથવા તે તેના નાનાભાઈને સામાયિક કરવાની વૃત્તિ થાય અને તેઓ સામાયિક કરવા બેસી જાય, એ મેહગર્ભિતપણું નથી જ ! મેહને અર્થ તે મિથ્યાવ એ થાય છે. એ મિથ્યાત્વની પરંપરાના યા દેખાદેખીના સંસ્કાર દ્વારા પંચાગ્નિ તપ આદિ જે કરવામાં આવે છે તેનું નામ મેહગર્ભિતતા છે. મેહગર્ભિતતા અને દુઃખગર્ભિતતાના સિક્કા આપણે કેટલા બધા બેદરકારીથી અને બેટી રીતે વાપરી રહ્યા છીએ, તે આ ઉપરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે. ૫. જ્ઞાનગર્ભિત વિરાગ્ય
અત્યા? રજવર ત્યારે હવે સહજ એ પ્રશ્ન થશે કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કેને કહેવો જોઈએ? આત્મા આ સંસારમાં શા માટે રખડે છે એને વિચાર કરે. આત્મા આ સંસારમાં રખડે છે તેનું કારણ કર્મ
Page #323
--------------------------------------------------------------------------
________________
૧૯૪
આનંદ પ્રવચન દુનિ
છે, આત્મા કર્મ કરીને આ ગતમાં રખડવા જ કરે છે, આત્માના એ રખડપાટ બંધ પાડવા માટે કર્મોના ક્ષય કરવાની જરૂર છે' આવી ભાવનાપૂર્ણાંકના જે વૈરાગ્ય છે તે જ એક માત્ર જ્ઞાનગતિ વૈરાગ્ય છે. જ્ઞાનગભિત વરાગ્યમાં એક તે જીવની શ્રદ્ધા હાવી જોઇએ. ખીજું કમ અને કર્મબંધન જ આત્માને આ સ'સારમાં રખડાવે છે ઇત્યાદિ સઘળી વસ્તુએ સહિત કની શ્રદ્ધા હાવી જોઇએ. ત્રીજું કર્મીને લીધે આત્મા આ સસારમાં રખડે છે, એ રખડપટ્ટી ટાળવાના માર્ગ તે વિરતિ અને તપશ્ચર્યા છે, માટે વિરતિ અને તપસ્યા કરવાં જોઇએ એટલી બુદ્ધિ અને માન્યતા આ સઘળી વસ્તુએ જ્યાં હાય, તેવા સઘળા વૈરાગ્યા જ્ઞાનગર્ભિત વૈરાગ્યની કેટીમાં આવી જાય છે. વિચિત્ર મનેવૃત્તિ. આજની આ જગતની પ્રવૃત્તિ તા એવી જ દેખાઈ આવે છે કે આપણે માત, દુ:ખગભિર્થાત ઇત્યાદિ શબ્દો રળે સ્થળે વાપરીએ છીએ, પરંતુ જ્ઞાનગર્ભિત શબ્દ વાપરતાં લેાકેાનાં માથાં ફરી જાય છે ! જેમણે પૌદ્ગલિક સુખાથી લેાછલ ભરેલા આ જગતને મિથ્યા ગણુ, જેણે આત્માને વૈભવ એને જ સારા માન્યા અને એ વૈભવની ખાતર જ જેમણે સ'સારના પરિત્યાગ કરી પરમપ્રતાપી શીતલશાન્તિકર એવા વૈરાગ્ય ધારણ કર્યા, તેવા સાધુઓના વૈરાગ્યને માટે જ્ઞાનગર્ભિત શબ્દ વાપરતાં પણ આપણું માથું દુ:ખે છે. સંસારના પાર સાધવા વ્યવહારના ત્યાગ કરીને સાધુ થયા તેમને માટે જ્ઞાનગર્ભિત વિશેષણ ખેલી શકાતું નથી, પરંતુ પળે પળે જેનાથી અપમાન થતુ હોય, છતાં તેની પાસેથી પણ કાંઈ ઝરતુ હાય અગર કાંઈ દ્રવ્ય ઝરતું ન હોય, તો તેવાને માટે આપણે ઝપાટાબંધ ખેલી દઈએ છીએ કે : મહેરખાન સાહેબ !' જનતાની આ ભયાનક મનાવૃત્ત કેવી વિચિત્ર છે? તેના જરા ખ્યાલ કરી.
સુસાધુતા માટે શું જરૂરી છે? રાજાને ત્યાં જે પુત્ર અવતરે છે, તે પુત્ર રાજપુત્ર થવાને યાગ્ય છે કે કેમ તે આપણે તપાસતા નથી. રાજાને ત્યાં અવતરેલા પુત્ર
Page #324
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યને વિવેક
૨૯૫ ભૂતકાળમાં – ગયા જન્મમાં પાપ કરવાવાળો હતો કે પુણ્ય કરવાવાળા હતો તે આપણે જોતા નથી. તેની પાસે આગલા જન્મમાં પૈસા-ટકા હતા કે તે ભિખારી હતો તે કઈ તપાસતું નથી. તેના આગલા ભવના માબાપ કુળશીલ હતા કે નીચ હતા તે કોઈ જોતું નથી, એ જ પ્રમાણે તે રાજગાદીએ બેસીને ભવિષ્યમાં રાજાના ગુણેને યેગ્ય નીવડશે. કે કેમ તે પણ આપણે જતા નથી. વર્તમાનમાં પણ તેના શરીરમાં ખોડખાંપણ હોય તો તેને પણ આપણે દયાનમાં લેતા નથી, પરંતુ તે રાજાને ત્યાં ચાવતરે છે એટલા ઉપરથી જ આપણે તેને રાજકુમાર કહીએ છીએ અને તેને વર્તમાન, ભૂત કે ભવિષ્યકાળ આપણે જેતા નથી. જેમ રાજાને ત્યાં જન્મ એ જ રાજપુત્રત્વ માટેની યોગ્યતા છે, તે જ પ્રમાણે વ્રત પચ્ચફખાણ આદિની ક્રિયા એ જ સુસાધુતા માટેની યોગ્યતા છે.
આ ધર્મભાવના છે, ત્યાં શુદ્ધ સાધુત્વ છે. રાજાને ત્યાં જે જન્મે છે તે રાજકુમાર છે, પછી તે ભૂતકાળમાં ગમે તે હોય, તે જ પ્રમાણે જેનામાં ધર્મની ભાવના છે, જે કમરૂપી ઘેરશત્રુના પાશમાંથી છૂટવાને માટે જ ત્યાગી થયે છે અને જે વ્રત પચ્ચખાણ આદિમાં જોડાએલે છે તે પણ પૂર્વાશ્રમમાં દુ:ખી હતો કે સુખી, તેને બાપ કે બાયડી મરી ગયાં હતાં કે નહિ અથવા તે. તેણે વેપારમાં ખોટ ખાધી હતી કે નફે કર્યો હતો અને તેમાંના કયા કારણથી પ્રેરાઈને તેણે સાધુવ ગ્રડણ કર્યું હતું એ બધું આપણે જોવાનું નથી જ. જેનામાં સાધુત્વવસ્થામાં વ્રત પચ્ચકખાણાદિ રહેલાં છે, જેનામાં ધર્મબુદ્ધિ છે અને કર્મ પાશથી છૂટવાની આશાએ જેમણે સાધુતા ગ્રહણ કરેલી છે, એવા સઘળા પ્રસંગો દ્વારાએ દશ્યમાન થતું સાધુત્વ એ સુસાધુત્વ જ છે અને એવા સાધુત્વને સમર્પાયેલી શ્રીમતી ભાગવતી દીક્ષા એ સુગ્ય દીક્ષા હેઈ, તેની ભૂમિકા રૂપે પ્રવર્તતે વરાગ્ય એ અવશ્યમેવ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ છે.
અહીં પૂર્વાશ્રમ ન જોવાય ! જે આત્મા વ્રત પચ્ચકખાણ આદિમાં ઊતર્યો છે તે આત્મા.
Page #325
--------------------------------------------------------------------------
________________
ટ
**
૨૯૬
આનંદ પ્રવચન દર્શન પૂર્વાશ્રમમાં પૈસાવાળો હતો કે ગરીબ હતો એ જોવાની જરૂર જ રહેતી નથી. તમે જુઓ છો કે એ તદ્દન દરિદ્ર એ ભિખારી હોય અને તે દીક્ષા ગ્રહણ કરે તો ચકવતાં સુદ્ધાં તેને નમે છે. અહીં જે પૂર્વાશ્રમની રિદ્ધિ એ જ શાસ્ત્રીયતા અને વ્યવહાર હોય તો ભિખારી સાધુને ચકવતી કદાપિ વંદન ન જ કરત! પરંતુ આપણે જોઈએ છીએ કે વ્યવહાર તે નથી. એટલા પરથી એ સિદ્ધ થાય છે કે પૂર્વાશ્રમની રિદ્ધિ અથવા દરિદ્રતા જેવાની જરૂર જ નથી ! પહેલા ભવમાં ભિખારી હોય, અરે ! પહેલા ભવની વાત દૂર રહી, પરંતુ ગેવાળિયાને રાજા દત્તક પુત્ર ઠરાવીને રાજપુત્ર તરીકે સ્વીકારી લે એટલે પછી આપણે તેની પૂર્વાશ્રમની રિદ્ધિ ન જોતાં તેને સલામે જ ભરવા માંડીએ છીએ.
સાચો માર્ગ, જેમ રાજપુત્ર તરીકે દત્તક આવેલે પહેલા રિદ્ધિવાળા હોય કે નહિ તે આપણે જોતા નથી, તે જ પ્રમાણે ધર્મ ક્ષેત્રમાં પણ પહેલાંની અવસ્થા જેડેને કશે જ સંબંધ નથી. જેને ધર્મ પ્રિય છે, જેની ધર્મમાં વૃત્તિ છે અને ધર્મમાં જ જે કલ્યાણ માને છે તેને તે એ જોવાની જરૂર જ નથી કે આ સાધુ થએલે મહાત્મા સાધુ થયા પહેલાં ઝવેરી બજારમાં બેસીને હીરા વેચતે હતો કે માથે ડબો મૂકીને ઘાસલેટની ફેરી કરતો હતો. તે તો તેની વિદામાન જ્ઞાનપ્રિય એવી સાધુ અવસ્થાને જ નિહાળે છે અને એ જ્ઞાનરુચિને જોઈ તેના પરમ પ્રતાપી વિજયી વૈરાગ્યને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય તરીકે જ કબૂલ રાખે છે. આ જ કારણથી ધર્મશાસ્ત્રવેત્તા એવા મહાત્માએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એને જ મેક્ષને માર્ગ કહ્યો છે. પરંતુ ઋદ્ધિ, યશ અને પરિવાર એને મેક્ષમાર્ગ કહી દીધો નથી. શું શાસ્ત્રકારનાં વચનેની આ ગૃઢતા તમે કદી વિચારી છે?
તરવાર લઈને ઊભેલા પ્રભવસ્વામી. જેમ વ્યવહારમાં આ ભવની દશા જોવામાં આવે છે અને તેના પહેલાંના ભવે જોવામાં આવતા નથી, તે જ પ્રમાણે ધર્મના ક્ષેત્રમાં પણ વિદ્યમાન અવસ્થા જ જોવામાં આવે છે, આગલી પાછલી અવરથાઓ,
Page #326
--------------------------------------------------------------------------
________________
ચરાગ્ય વિવેક
૨૯૭
જોવામાં આવતી નથી. આ વસ્તુ તમે બરાબર સમજે, પ્રભવસ્વામી પૂર્વાવસ્થામાં કેવા હતા ? પાછળથી આખા સંઘની દોરી તેમને કેમ સાંપાઈ તે તમારા ખ્યાલમાં સારી રીતે આવી હશે.
ચરમ કેવળ જ ધ્રૂસ્વામી ગૃહસ્થપણામાં શ્રેષ્ઠ પુત્ર હતા. તેમના દીક્ષા લેવાના નિર્ધાર થર્યાં, એટલે તે નિર્ધાર તેમણે માતાપિતાને જણાવ્યા. માતાપિતાએ જબૃસ્વામીને દીક્ષા લેવાને માટે મહામુસીબતે મજૂરી આપી. આ વખતે જ ખૂસ્વામીની ભાવિ આઠ પત્નીઓને એ વાતની ખબર પડી, પતિ લગ્ન પછી બીજે જ દિવસે દીક્ષા લેશે એ જોખમ વેઠીને પણ તેમની આઠેય પત્ની તેમની સાથે પરણી, પરણ્યા પછીની પહેલી રાતે એક એરડામાં જંબૂસ્વામી બેઠા હતા. અને તેમની આઠેય પત્ની તેની સામે બેઠી હતી. એ આઠેય પત્નીઆ જ સ્પૃસ્વામીને સંસારાસક્ત થવાના ઉપદેશ આપતી હતી અને જ ધ્રૂસ્વામી તેમને દીક્ષાના પ્રતિબેાધ આપતા હતા. એ વાત જે એરડામાં ચાલતી હતી તેની સમીપના જ એરડામાં પ્રભવ નામના ૫૦૦ ચેારને સ્વામી તરવાર લઈને ઊભા હતા અને તેમના સાથીએ ત્યાંની માલ-મિલકતનાં પેાટલાં બાંધી રહ્યા હતા. ! પેલા એરડામાં જ મ્રૂસ્વામી પેાતાની પત્નીઓને ત્યાગના જે ઉપદેશ આપી રહ્યા હતા, તેના શબ્દો પ્રભવને સંભળાતા હતા અને જેમ જેમ એ શબ્દો પ્રભવ ચાર સાંભળતા ગયે તેમ તેમ તેનું હૈયુ ત્યાગને માર્ગે ઢળ્યુ !
જ્યાં પેલા ચારી રહ્ના વગેરે બાંધીને બહાર જવા લાગ્યા કે તેમના ચરણા જ જાણે ત્યાં થંભી ગયા !! પ્રભવનું હૃદય જ ખૂસ્વામીનેા ઉપદેશામૃતથી દ્રવી ઊઠયું અને પ્રભવ ચેર વિચાર કરવા લાગ્યા કે જે ધન રાવિસ ઉજાગરા કરી જીવ કે જાનની પણ હું દરકાર કરતા નથી તેવું ધન તથા આવી સુંદર સ્ત્રીએ તેા આ મહાત્મા પાસે છે, છતાં તે સવ છેાડી દે છે, તે મારે આવું ધન ચારીને શું કામ છે? તરત જ તેમણે જ ધ્રૂસ્વામીની પાસે જઇ પેાતાના મનેાભાવ જણાવી દીધા કે ‘મહારાજ ! હું પણ આપની સાથે ચારિત્ર લેવા માગું છું” અને તે જ ક્ષણે જ ખૂસ્વામી, પ્રભવસ્વામી, તેમના
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૯૮
- આનંદ પ્રવચન દર્શન પાંચસો સાથીઓ, જંબુસ્વામીની આઠ પત્ની અને તે સઘળાનાં માતાપિતાઓ એ બધાંએ મળીને તે જ ક્ષણે પાંચસે સત્તાવીશ માણસોએ દીક્ષા લીધી !
પૂર્વાશ્રમ આડે ન આવ્યો. એ પ્રભવસ્વામી તે પૂર્વાશ્રમના મહાન તસ્કર ! અરે ! મેટામાં મેટા ધાડપાડુ અને જબરા લુંટારા ! નગરના કે ઘરના દરવાજા બંધ કર્યા હોય તે પણ પોતાની તાલઘાટિની વિદ્યાના પ્રભાવથી તેઓ બંધ દરવાજા ખોલી નાંખી શકતા હતા અને નગરમાં તથા રાજભવનમાં પ્રવેશ કરી શકતા હતા. વળી પિતે રાજસભામાં પ્રવેશ કરે અને એ રાજસભા જાગી હોય તે આખી રાજસભાને તે જાગતી હોવા છતાંય તેને અવસ્થાપિની નિદ્રાથી બેભાન બનાવી દેતા હતા અને જબરા રાજરસૈનિકોથી રક્ષાએલા સ્થાનમાંથી પણ એ રીતે ચેરી કરીને પ્રભવસ્વામી ચાલ્યા જતા હતા ! પ્રભવવામીની આ કર્મની ઘેરતામાં શું કાંઈ પણ ખામી છે ખરી? પ્રભવસ્વામી એ મહાન તસ્કર ખરા કે નહિ ? પરંતુ તે છતાં તેમણે દીક્ષા અંગીકારવાની ઈરછા કરી ત્યારે તું તે પૂર્વાશ્રમને ચેર હતું, તને દીક્ષા ન અપાય એવું કહીને આચાર્યોએ તેને પાછો ઠેલ્યા નથી પરંતુ ધર્મની સૂમગતિને પણ જાણનાર એવા ધર્માચાર્યોએ તેમને દીક્ષા આપી છે તથા એ દીક્ષાને ગ્ય માની છે.
રીતિ અને વસ્તુ જુદાં છે. શ્રીમાન પ્રભવસ્વામીએ દીક્ષા ધારણ કરી તે પછી તેઓશ્રી પિતાના શુભદયે અને ચારિત્રબળ યુગપ્રધાનાચાર્ય થઈ શક્યા અને શાસ્ત્રકાર મહારાજાઓએ પણ તેમણે યુગપ્રધાનાચાર્ય તરીકે કબૂલ રાખ્યા. આ સઘળું એક વાત સ્પષ્ટ બતાવવાને માટે પૂરતું છે કે વિરતિ અને વસ્તુ બંને જુદાં છે અને તે સર્વથા સ્વતંત્ર છે. શાસ્ત્રકાર મહારાજાઓ રીતિ અને વસ્તુ બંનેની ગ્યાયેગ્યતા સમજતા. હતા તેથી જ તેમણે એ બંનેની ગ્યાયોગ્યતાને સેળભેળ કરી નાખી નથી અને એ ઉપરથી તેમણે ગમે તેવાં કુત્સિત અનુમાને પણ
Page #328
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યને વિવેક તારવી કાઢ્યાં નથી. રીતિની અયોગ્યતાને શાસે વસ્તુની અયોગ્યતા માની લીધી નથી. પરંતુ તમે તે રીતિની અમૃત વસ્તુને લગાડે છે અને વસ્તુને પણ અગ્ય માને છે. આ તમારી ચેષ્ટા બાલકબુદ્ધિની છે એટલું જ નહિ પરંતુ તે ખરેખર અજ્ઞાનમૂલક તથા મહામિથ્યાત્વથી ભરેલી હાઈ એ ચેટા તમારે ત્યાગવા ગ્ય જ છે.
જરા શાસ્ત્રમાં જેવાની તસ્દી લે. જેઓ અજ્ઞાની છે, જેઓ ધર્મતત્વને પિતે જાણતા નથી અને જ્ઞાનીઓ ધર્મતત્વને દેખાડે છે તે પણ જેઓ મિથ્યાહથીમિથ્યાત્વરૂપ અજ્ઞાનથી–પ્રેરાઈને એ ધર્મતત્વને જાણવા નથી ઈચ્છતા તેઓ જ રીતિની અયોગ્યતાને વસ્તુની અગ્યતા માની લે છે અને તેઓ રીતિની અગ્યતા-રીતિની અગ્યતાને લીધે વસ્તુને પણ અગ્ય કહે છે. જેઓ અજ્ઞાની છે તે રીતિની અગ્યતાને વસ્તુની અગ્યતા બનાવી “આ તે મેહગર્ભિત વૈરાગ્ય છે, આ તે કષ્ટગર્ભિત વૈરાગ્ય છે એવી મેંશની છાપ મારતા ફરે છે પરંતુ શાસ્ત્રકાર મહારાજાઓ એવી છાપને સ્વીકારતા નથી. જેનશાસ્ત્રો જરા ઉઘાડીને જુઓ તો ખરા કે ક્યા કારણેથી વૈરાગ્ય નથી પામ્યાનાં ઉદાહરણ ત્યાં છે? દશાર્ણભદ્ર ચારિત્ર્ય અંગીકાર કેમ કર્યું તે વિચારો. તેણે ઇંદ્રની રિદ્ધિથી પોતાની રિદ્ધિને ઓછી દેખી આથી તેને દુઃખ થયું અને એ દુઃખથી પ્રેરાઈને તત્કાળ તેણે ચારિત્રને જ રસ્તે લીધો. ઊંચા દેખાવાનો રસતે માત્ર ચારિત્ર જ છે.
જમાલિની દીક્ષા શાલિભદ્રનું પણ એમ જ છે. અને એવાં તે બીજા જૈનશાસ્ત્રોમાં અસંખ્ય ઉદાહરણ મળી આવે છે કે જેમાં કંઈક દુઃખને કારણે દીક્ષા લેવાઈ છે પરંતુ તેથી જૈનશાસને એ દીક્ષાને અગ્ય દીક્ષા માની નથી અને એ સાધુતાને અયોગ્ય સાધુતા માની નથી અથવા તે તેમના સંબંધમાં શાસ્ત્રોમાં કઈટીકા પણ કરવામાં આવી નથી. જેઓ રીતિ અને વસ્તુ બેના વિભાગો કરી શકે છે તે રીતિની
Page #329
--------------------------------------------------------------------------
________________
હoo
- આનંદ પ્રવચન દર્શન છાયાને વસ્તુ સાથે ભેળવી દેતા નથી, કારણ કે તેઓ જાણે છે કે એ મૂર્ખાઈ જ છે.
જમાલિની દિક્ષાને વિચાર કરે. જમાલિ એ વિશાળ દેશના રાજાને પુત્ર હતું તેની છાયા બીજા પાંચ રાજકુમાર ઉપર પડતી હતી. આ જમાલિ રાજકુમારે દીક્ષા લીધી એટલે તેની સાથે પાંચ મિત્ર રાજકુમારો પણ દીક્ષિત થયા હતા.
જમાલિ મેટા કે મહાવીર ? હવે રિલેકનાથ ભગવાન્ મહાવીર સ્વામીની દીક્ષાની વાતને વિચાર કરે. ભગવાન શ્રી મહાવીર સ્વામીની સાથે કેટલાય રાજકુમાર હતા. આ રાજકુમારેએ અઠ્ઠાવીસ વર્ષ સુધી મહાવીરસ્વામીની સેવા કરી હતી, પરંતુ જ્યાં ભગવાન દીક્ષા લેવાને માટે તૈયાર થયા કે તેમની એ તૈયારી સાંભળીને પેલા સેવામાં પહેલા શ્રેણિકાદિ રાજપુત્રો અઠ્ઠાવીસ વર્ષને નેહ છોડીને ભાગી ગયા ! ભગવાન શ્રી મહાવીર દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે તેમની સાથેના રાજકુમારો ભાગી જાય છે, પરંતુ રાજકુમાર જમાલિ દીક્ષા લે છે ત્યારે તે તેની સાથે - પાંચસે રાજકુમાર દિક્ષા લેવાને તૈયાર છે તે હવે આપણે કેને
મેટા ગણવા? ભગવાન શ્રી મહાવીરને કે રાજકુમાર જમાલિને ? . શાસ્ત્રકારોએ જમાલિને મોટા ગણ્યા નથી, પરંતુ ભગવાન્ શ્રીમાન મહાવીરદેવને જ મોટા ગણ્યા છે એનું કારણ એ છે કે વિદ્યમાન દશા એ જ માત્ર ધ્યાનમાં લેવાતી હેઈ આગલી દશા અથવા - અવસ્થાઓ ધ્યાનમાં લેવાની જ નથી.
વિદ્યમાન અવસ્થા જ જેવાની છે. જમાલિએ તે માત્ર દીક્ષા જ લીધી અને તેઓ એક સમર્થ - સાધુ-આચાર્ય થઈ શક્યા પરંતુ ભગવાન્ શ્રી મહાવીરદેવે તે માત્ર
દીક્ષા જ લીધી એટલું જ નહિ પરંતુ મેક્ષમાર્ગના દર્શક થઈ . તીર્થંકરપણું મેળવ્યું. હવે જે ધર્મક્ષેત્રમાં પણ પૂર્વગતિ જ સ્મરણમાં લેવામાં આવતી હતી તે ભગવાન મહાવીર સાથે એક પણ રાજકુમાર દીક્ષા લેવા તૈયાર થયું ન હતું જ્યારે રાજકુમાર જમાલિ સાથે
Page #330
--------------------------------------------------------------------------
________________
VV
V
V
V
W
Y'
V
V '.-
V\/\/\
\/\ ', \/\/\/\/\
/
વૈરાગ્યને વિવેક
૩૦૧ પાંચસો રાજકુમારોએ દીક્ષા લીધી હતી એટલે ભગવાન શ્રી મહાવીર કરતાં જમાલિ જ શ્રેષ્ઠ ગણાયા હતા પરંતુ શાસ્ત્રકારોએ તેમ કર્યું નથી. ભગવાન શ્રી મહાવીરદેવનું તીર્થકરત્વ જ કબૂલ રખાયું છે અને શાસ્ત્રકારોએ ભગવાનને જ મેટા ગણ્યા છે એ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે ધર્મના માર્ગમાં પહેલાંની, પૂર્વ ભવની યા પૂર્વાશ્રમની સ્થિતિ જોવામાં આવતી નથી પરંતુ વિદ્યમાનાવસ્થા જ જેવામાં આવે. છે. શાસ્ત્રકારની અને તમારી દષ્ટિમાં જે ભેદ છે તે તમારા અજ્ઞાનને.. જ આભારી છે.
જ્યાં ધમે છે ત્યાં દુ:ખ કે મેહ નથી. શાસ્ત્રકારો દુનિયાદારીને મેટી ચીજ નથી ગણતા. તેણે વ્રતપરચકખાણ ઈત્યાદિને જ મોટી ચીજ ગણે છે અને પૂર્વાશ્રમ વિસારી મૂકે છે ત્યારે તમે પૂર્વાશ્રમને મેટી ચીજ ગણે છે અને વ્રત પચ્ચકખાણ આદિને વિસારી મૂકે છે ! તમારે આ દષ્ટિભેદ બેટ છે. તમે કહેશો કે અમારો દૃષ્ટિભેદ જ નથી તે પછી તમને એ પ્રશ્ન સહજ પૂછી . શકાય એમ છે કે તમે પૂર્વાશ્રમને શા માટે આગળ લાવે છે અને વર્તમાન જીવનને શા માટે વિસારી મૂકે છે ? આ બધા ઉપરથી કહેવાની વાત એ છે કે જે વૈરાગ્યમાં ધર્મ છે, જેમાં આત્મહિતની ભાવના છે, જ્યાં વ્રત પચ્ચકખાણાદિ છે ત્યાં દુઃખગર્ભિત વૈરાગ્ય . અથવા તે મેહગર્ભિત વૈરાગ્ય નથી પરંતુ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ રહે છે. હવે એ સઘળાં દુઃખો જે માણસને ભોગવવા પડે છે તે. કર્મરાજા શા હિસાબે ? કઈ આકાંક્ષાથી? કયા હેતુથી પ્રેરાઈને આપે. છે તે મૂળ વાત આપણે જેવાની છે તે હવે જોઈએ.
કર્મરાજની પ્રપંચલીલા. કર્મરાજા આપણને જે સુખે આપે છે તે સુખ આપવામાં તેને એ હેતુ તે છે જ નહિ કે આ મારા લાડકવાયાઓ છે અને તેમને હું ખુશખુશ કરી નાંખુ ! તેનો હેતુ તે મ્યુનિસિપાલિટી. કૂતરાઓને જેમ ઝેર આપવા જ ઈચ્છે છે તેમ માણસને દુઃખ આપવાને. જ છે, પરંતુ એકલું ઝેર જેમ કૂતરાએ ચાટી જતા નથી તે માટે:
Page #331
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દુનિ
મ્યુનિસિપાલિટીને પ્રપ`ચ કરવા પડે છે અને ઝેર સાથે તેને ખાંડના લાડુ ભેળવવા પડે છે તે જ પ્રમાણે કમ રાજાની ઇચ્છા પ્રમાણે માણસને માત્ર દુઃખ આપવાની હોવા છતાં માણસ એકલા દુઃખથી ચાંકી જઈ આઘા ન ભાગે તે માટે તે સુખમિશ્રિત દુઃખ આપે છે.
૩૦૨
સંસારનાં સુખા એ મધનાં બિંદુએ જેવાં છે. મધનુ બિંદુ આ જગતમાં શું શું દુઃખ અપાવે છે તે જુએ. મધની આશામાં લાભાઇને માખીએ ફૂલ ઉપર બેસે છે, એવામાં ઝાડ પરનાં જીવડાંએ કેટલીય વાર એ માખીઓને ગળી જાય છે ! વળી એ જ મધની પાછળ રહેલા માહ માણસાના હૈયાને પણ ડોલાવી નાખે છે અને તેને મહાભયાનક સ’કેટ તરફ પ્રેરે છે,
મધનાં ટીપાંની આશા. મધપુડા લેવાની આશામાં વાઘરી આગળ ધસે છે. તે બિચારા પહાડ પ ́ત ટેકરા ચડે છે. ભય`કર અરણ્યમાં જતાં સાપ અને અજગરના પ્રચંડ ભયને સહન કરી લે છે. અનેક માખીઓના ડ’ખ પણ તે વેઠે છે! આ સઘળું માથુસ શાથી સહન કરે છે તેના વિચાર કરશે તેા માલૂમ પડશે કે માત્ર મધનાં ટીપાંની આશા જ તેમને આવા ભયાનક પંથે દોરી જાય છે. આ જગતનાં સુખે પણ એવાં મધનાં ટીપાં જેવાં જ છે. જો મધનાં ટીપાંમાં મીઠાશ ન હાત તા કોઈ પણ મખ એ ટીપાંને શેાધતે ટીપાંની લાલચે અરણ્યમાં ન જ ગયેા હાત. મધની મીઠાશ વિના માણસ અરણ્યનાં સકટો વેઠી મધ લેવા જતા નથી. લાડવાની મીઠાશ વિના કૂતરા મ્યુનિસિપાલિટીના એકલા ઝેરને ખાતા નથી. તે જ પ્રમાણે આત્મા પણ એકલા દુઃખને ચાહતા નથી જ, એકલા દુ:ખને આત્મા ચાહતા નથી એટલા જ માટે સુખરૂપ મધનાં બિંદુએ તેણે ચાટવાનુ ચાલુ રાખ્યું છે.
દુઃખ આપનારું' સંસારિક સુખ, કૂતરા અજ્ઞાન છે, તે માહમાં ઘેરાએલા છે અને તેથી જ તે ઝેરવાળા લાડુ વહેલા વહેલા પૂછડી પટપટાવતા ચાટી જાય છે ! જે આત્મા દુનિયાનાં સુખા રૂપી સાકરવાળા દુઃખરૂપ ઝેરના લાડુથી દૂર
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૦૩
વેરાગ્યને વિવેક રહેતો નથી તે આવા કૂતરાના જેવો જ છે ! જે આત્મા જગતના સુખમાં જ મચી રહેલ છે તેની કિંમત આ રીતે કૂતરાના કરતાં જરા પણ વધારે નથી. કૂતરો સાકરને લાડે કે બરફીની મીઠાશમાં મોહ પામે છે અને તે તેના મધ્યમાં રહેલા ઝેરને પણ ચાટી જાય છે, પછી જ્યારે એ ઝેરની અસર તેને થાય છે ત્યારે તેને ટાંટિયા ઘસવા પડે છે ! અને મેં ફાડીને પહોળા થઈને પડવાની તેને દશા પ્રાપ્ત થાય છે. મનુષ્યની દશા પણ બરાબર આ પ્રમાણે છે. પુણ્યના યેગે મેળવી અપાએલા શરીરથી આપણે સુખ ભેગવ્યા જઈએ છીએ અને કર્મો બાંધતા જઈએ છીએ, પરંતુ જ્યારે એ કર્મોને ભેગવવાને સમય આવે છે ત્યારે આપણે પેલા ડાઘિયા કૂતરાની માફક રંગ, શોક અને થાકથી ઢીલાઢબ બની જઈએ છીએ.
છેલ્લી વાત આ સુખને વળગેલો જીવ જ્યાં સુધી સંસારમાં રહે છે ત્યાં સુધી તેની હલનચલન ક્રિયા ચાલુ ને ચાલુ જ રહે છે. જ્યાં સુધી જીવને પુદ્ગલેને સંબંધ છે, ત્યાં સુધી ક્રિયા છે અને જ્યાં સુધી અવિરત કર્મબંધન પણ રહેલું છે. એ કર્મબંધન શુભ કહો કે અશુભ હો, પરંતુ તે એક સેનાની બેડરૂપ ગુલામી જ છે અને તે સઘળાં શુભાશુભ કર્મબંધને ગુલામીમાં સડાવનારાં જ છે. આ સઘળું જ્ઞાન સમજવું, તેને સમજીને અમલમાં મૂકવું. અમલમાં મૂકવાની પોતાની અશક્તિ હોય તે બીજા જેઓ એ જ્ઞાનને અમલમાં મૂકવા તૈયાર થયેલા હોય તેમને અભિનંદન આપવું અને પોતે પણ છેવટે પ્રત્યક્ષ એ જ્ઞાન અમલમાં ન મૂકી શકાતું હોય તે કયારે શુભ સમય આવે છે ને આપણે એ પવિત્ર પંથે પગલાં માંડીએ છીએ એવી ભાવના તે નિરંતર સેવ્યા જ કરવી, એ પ્રત્યેક મનુષ્યને ધર્મ છે. આ સઘળું જીવાત્મા ત્યારે જ સમજી શકે છે કે જ્યારે તે પિતાની સ્થિતિ, સ્વરૂપ અને સંગે સમજે છે. આ ત્રણ વસ્તુ – સ્થિતિ, સ્વરૂપ અને સંગ સમજે છે, તે જ બધી ઉપલી સઘળી ઘટના પણ સમજી શકે છે, અને આ સ્થિતિ, સ્વરૂપ અને સંગ સમજવાનું જ્ઞાન તે પેલી આગળ કહી છે તે ત્રિવિધ ગળથુથી આપે છે. આટલી વાત દરેકે સમજી લેવી ચગ્ય છે..
Page #333
--------------------------------------------------------------------------
________________
20
માતાપિતાની જવાબદારી
સાધુ જગતની બધી ચિંતા કરે છે તે સાધુ રહેતું નથી પણ છે પંચાતિયા બની ય છે. વિષય અને ઇન્દ્રિયોની અપેક્ષાએ જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે સઘળી પ્રવૃત્તિઓ એ લૌકિક માર્ગ છે અને આત્માની અપેક્ષાએ જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે લેકેત્તર માર્ગ છે.
જીવ અનાદિને છે, ભવ અનાદિને છે, કર્મ સંગ અનાદિને છે. | આ ત્રણ બાબતની શુદ્ધ સમજણ શ્રાવકકુળમાં ગળથુથીથી મળવી જોઈએ. દેવો પણ જૈનકુળની માગણી કરે છે તે ધર્મપ્રાપ્તિને લઈને છે. જૈનકુળમાં પણ તે બાળકને સંસ્કાર આપનાર તે માતા છે. માતાને પક્ષ તેને જાતિ કહે છે. આવી ઉત્તમજાતિ મળવી તે પણ અત્યંત દુર્લભ છે.
જાતિ સંબંધમાં સુભદ્રાનું દષ્ટાન્ત તથા આર્ય રક્ષિતની માતાનાં દૃષ્ટાન્ત ખૂબ મનનીય છે.]
|
આ તે સાધુ કે પંચાતિય ? આજના જગતને પૂછીએ કે ભાઈ ! સાધુ કેને કહે ? તે જવાબ મળશે કે જે પ્રજાનું કલ્યાણ ચિંતવે-કલ્યાણ ચિંતવે તે આત્માના હિતરૂપ કલ્યાણ નહિ, પણ દ્રવ્યાદિની વૃદ્ધિથી યુક્ત એવું કલ્યાણ. દેશમાં ઉદ્યોગ, હુનર કેમ વધે, સ્ત્રીઓ અને પુરુષ બળવાન થઈને સારી સંતતિ કેમ ઉત્પન્ન કરે એ સઘળાને જ જે સદાકાળ વિચાર કર્યા કરે છે તે સાધુ છે. મહાનુભાવે ! જે સાધુને આવા જ વિચાર કરવાના હોય તે પછી એ સાધુને “સાધુ” ન કહેતાં તેને “પંચાતિયો” કહેવો એ વધારે વારતવિક છે. સાધુએ પિતના ઘરની. સમૃદ્ધિ છેડી છે, તેણે પિસા-ટકા છોડ્યા છે, સ્ત્રીપુત્રો છેડયા છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
માતાપિતાની જવાબદારી
૩૦૫. હવે એ સાધુ પિતાની માલમિલકત અને સ્ત્રીપુત્રોને છેડીને પારકાની માલમિલકત અને સ્ત્રીપુત્રોની પંચાત કરવા નીકળી પડે, તે પછી. એણે સાધુતા લીધી શા માટે હશે તેનો વિચાર કરો. જે સાધુને પારકાનાં જ સ્ત્રી-છોકરાંની સંભાળ લેવી હતી તે પછી તે પિતાનાં. બરી-છોકરાંને શા માટે છોડી દેત વારૂ? હોય તેને ત્યાગ કર. એને અર્થ એ છે કે વમન કરવું કિંવા ઊલટી કરવી.
સાધુ પૈસે-ટકે, સત્તાસમૃદ્ધિ, સ્ત્રીપુત્રો એ બધાં છેડી દીધાં. છે. તેને અર્થ એ છે કે તેની પાસે જે કાંઈ હતું તે બધાંનું તેણે વમન કરી નાંખ્યું છે. હવે જે સાધુ કંચન અને કામિનીને ત્યાગ કર્યા પછી તે વળી પાછો કંચન અને કામિનીના જ વિચારોને લઈ બેસે, તે તેનો અર્થ એ થાય છે કે તે એકલું–વમન કરેલું ત્યાગેલું ખાવાવાળો છે!
પંચાતિયે એટલે પાપ સાધુદેશ તરફની ફરજ વધારે કિંમતી છે, પરંતુ દેશ તરફની ફરજ કરતાં પોતાના પ્રાંત પરત્વેની ફરજ વધારે મહત્વવાળી છે, તેના કરતાં ગામ પ્રત્યેની ફરજનું મહત્વ વધારે છે, તેના કરતાં ઘર પ્રત્યેની. ફરજ મોટી છે અને એ જ ન્યાયે આખા ઘર કરતાંએ પોતાના બેરીછોકરાં તરફની ફરજ વધારે મહત્ત્વની માની લીધેલી છે, હવે. જે સાધુએ પિતાની એ ઘર તરફની ફરજને ત્યાગ કર્યો છે તે સાધુ પાછો આખા દેશની પૌગલિક વિચારણાઓને જ ચિંતવવા માંડે. તે તેની સ્થિતિ વમેલાનું પ્રશન કરવા જેવી છે, અને જે એવી પગલિક વિચારણાઓમાં જ સાધુ થઈને પણ ચકચૂર છે તેને . મહાન શાસન ખૂલ્લેખૂલ્લી રીતે “ring) કહે છે.
“ખરેખરી મમતા પોતાના ઘર અને પોતાના બાયડી છેકરા ઉપર હેય છે, માટે તેને ત્યાગ કરી પારકાના સંસારને સાધુઓએ વિચાર કરો એથી મમતાદેષ લાગતું નથી!” એ અર્થવાદ કદી જૈનશાસને કબૂલ રાખ્યો જ નથી વીજળીના તારને ભાવપૂર્વક અડકે, માધ્યસ્થ ભાવે અડકે કે દ્વેષપૂર્વક અડકે, પરંતુ તે છતાં તેને સ્પર્શ માત્ર પ્રાણહારક
२०
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૦૬
આનંદ પ્રવચન દર્શન નીવડે છે, તે જ પ્રમાણે પગલિક વિચારોને પણ સ્પર્શનારો – પછી તે ગમે તે ભાવપૂર્વક એને સ્પર્શતે હોય તે પણ તે એમાં બંધન પામે છે. એટલા જ માટે દેશ, સમાજ, શહેર કે ગામને નામે પૌગલિક પ્રવૃત્તિ આદરના હોય એને જૈનશાસન પા૫સાધુ કહે છે.
. લૌકિક અને લેકેત્તર માર્ગ, હવે વિચાર કરે કે છ ગુણસ્થાનકે પ્રવર્તનારે મન અને વિચારોથી રહિત હોતું નથી. તે વિચારોથી યુક્ત છે. આમ છતાં તે પૌગલિક વિચારેનું સેવન કરી શકતું નથી. બીજી બાજુએ મન વિચારથી શૂન્ય રહી જ શકતું નથી તે હવે વિચાર કરો કે મુનિ શું ચિંતવતા હશે?
આ જટિલ પ્રશ્નનો જવાબ જૈનશાસન કહે છે કે મુનિ એ લોકોત્તર માર્ગનું ચિંતવન કરનારો હોય છે. હવે લૌકિક અને લોકોત્તર માર્ગને તફાવત ધ્યાનમાં લેવાની જરૂર છે. તમારે અમદાવાદ જવું હોય તે અમદાવાદને માર્ગ તમારે જાણો રહ્યો અને મુંબઈ જવું હોય તે મુંબઈને માર્ગ તમારે જાણ રહ્યો. જે તમે માર્ગ જ ન જાણતા છે તે તમારી દશા એવી થશે કે તમે ઉધના જવાને બદલે કતારગામ જઈ પહોંચશે !! એ જ પ્રમાણે લૌકિક અને લોકેત્તર માર્ગ પણ તમારે જાણવા જ રહ્યા. લૌકિક અને લકત્તર માગ તમારે જાણવો નથી, એટલું પણ જ્ઞાન તમારે મેળવવું નથી અને મોટી મોટી વાત કરવી છે એ કદી બની શકવાનું નથી. “સાધુ શા માટે કોલેજની હોસ્ટેલને વગર પગારને ગૃહપતિ ન થાય, અને સાધ્વી શા માટે સુવાવડખાનાની પરિચારિક ન બને ? એવા પ્રશ્નો કરનારા શઠાનંદની પહેલી ફરજ એ છે કે તેમણે લૌકિક અને લકત્તર માર્ગ એને ભેદ જાણવું જોઈએ.
લોકોત્તર માગ શી રીતે ગ્રહણ થાય? વિ અને ઈન્દ્રિય વગેરેની અપેક્ષાએ જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે સઘળી પ્રવૃત્તિઓ એ લૌકિક માર્ગ છે અને એવા લૌકિક માર્ગથી પગલિક વિષય, કષાય, આરંભ, પરિગ્રહ આદિને
Page #336
--------------------------------------------------------------------------
________________
માતાપિતાની જવાબદારી
૩૦૭ પિષણ મળે છે. આત્માની અપેક્ષાએ જે પ્રવૃત્તિઓ આદરવામાં આવે છે તે લોકોત્તર માર્ગ છે અને એથી સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર એનું પોષણ થવા પામે છે. સાધુ એ મેક્ષમાર્ગને અભિલાષી છે. તેની સઘળી પ્રવૃત્તિ મેક્ષપ્રાપ્તિની દષ્ટિએ થાય છે, તેથી સાધુએ મોક્ષમાર્ગના સમીપમાં જવાને માટે આ લકત્તર માગ જ ગ્રહણ કરવું આવશ્યક છે. સંસામાં એટલે આવા લૌકિક માર્ગમાં કે જેના વડે પૌગલિક વસ્તુઓનું પોષણ થાય છે તેમાં મુનિએ મેં ઘાલવું એ સર્વથા શાસ્ત્ર અને જૈનશાસનની વિરુદ્ધ છે. લેકોત્તર સંજ્ઞામાં એટલે કેત્તર માર્ગમાં આરૂઢ રહેવું એ જ સાધુને ધર્મ હાઈ સાધુએ એ લકત્તર માર્ગનું જ સદા સર્વદા ચિંતન કરવું જોઈએ.
આ લકત્તર માર્ગ ગ્રહણ કરવાની જડ કઈ છે તે તપાસીએ. ચિત્રકાર પિતાનું ચિત્ર તૈયાર કરે છે તે પહેલાં તે પોતે જે ભૂમિ ઉપર ચિત્ર કાઢવાને હેય છે તે ભીંતને સ્વચ્છ કરે છે. જે તે ભીંત સ્વચ્છ ન કરે અને ભીંત ઉપર પિપડા બાઝેલા રહેવા દઈ તેના ઉપર જ પિતાનાં સુરેખ ચિત્ર અંકિત કર્યો જાય તેનું પરિણામ એ જ આવવા પામે છે કે વરસાદની ધારાઓ તૂટી પડતાં જ એ પોપડા નીચે ઉખડી પડે છે અને ચિત્રો પાછળ ચિત્રકારે જેટલી મહેનત લીધી હોય તે સઘળી બરબાદ જાય છે.
ત્રણ વસ્તુ યાદ રાખે. ચિત્રકાર પિતે પિતાનાં ચિત્રો તૈયાર કરતાં પહેલાં ભીંતને સ્વચ્છ કરે છે અને તે પછી જ પિતાનાં ચિત્રો ત્યાં અંક્તિ કરે છે. તે જ પ્રમાણે શાસનરસિકતારૂપી સુરેખ ચિત્રો તૈયાર કરતાં પહેલાં આપણે પણ ભીંત સ્વચ્છ કરવાની જરૂર છે. અહીં જૈનશાસનમાં ભીંતને સ્થાને કઈ વસ્તુ રહેલી છે તે તપાસે. જેમ પેલે ચિત્રકાર ભીંત સાફ કર્યા વિના ચિત્રો દોરે છે તે નિષ્ફળ જવાના છે તે જ પ્રમાણેને લૌકિક માર્ગ છે છઠ્ઠા ગુણસ્થાનકે પ્રવેશીને જે ભયંકર પ્રર્વત સમાન આ ભવને ગણે છે એ લોકેત્તર માગ હેઈ તે ચિત્રામણ સ્વચ્છ ભીંત
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૦૮
આનંદ પ્રવચન ન
ઉપર દ્વારાવુ જોઇએ. જૈનશાસનમાં ભીંતને સ્થાને કઈ વસ્તુ છે તેના પ્રતિઉત્તર એ છે કે (૧) જીવ અનાદિના છે, (૨) ભવ અનાદિના છે અને (૩) કર્માંસ'યાગ પણ અનાદિના છે. એને અહીં ભીંત સ્વરૂપ ગણવામાં આવે છે. આ ત્રણ બાબતનું જ્ઞાન, આ ત્રણ બાબતની શુદ્ધ સમજણુ એ આ જૈનશાસનની ભીત છે. આ જ્ઞાન દરેકે દરેક જૈનમાળકને ગળથીમાં જ પાવાની જરૂર છે. શ્રાવકકુળમાં અને ખીજા આય અથવા અનાય કુળામાં વ્યાવહારિક દૃષ્ટિએ તમે જોશેા તા કશા જ ફેરફાર નથી. શ્રાવકના ઘરમાં ધર્મ પત્નીને પાંચ મહિનામાં સપૂર્ણ ખાળક અવતરતું નથી. જે ગર્ભની વેદનાએ મુસલમાન કિવા ખ્રિસ્તીને ભાગવવી પડે છે તે જ સઘળી વેદનાએ શ્રાવકકુળમાં પણ જન્મ લેનારાને ભાગવવી જ પડે છે. ત્યારે વિચાર કરો કે શ્રાવકકુળની મહત્તા શાને અંગે વિદ્યમાન છે ?
(૨)
જૈનકુળ દુ”ભ કેમ ? દેવલે!કમાં જે જીવ રહેલા છે અથવા ઈન્દ્રપણું જે જીવ પામેલા છે તે જીવ પણ નિરંતર એવા વિચાર કરે છે કે ચક્રવતપણું ન મળે તેા ભલે પરંતુ જૈનકુળ તા મળવુ જ જોઈએ, જૈનકુળ મળ્યા વિના ચક્રવતિ પણું મળતું હેાય તે તે સુમાગી જીવ તે ચક્રવતિપણાને ઇચ્છતા નથી, પરંતુ જો સૉંપત્તિહીન બનીને પણ જૈનકુળ મળતુ હોય તેા જીવ તેના સ્વીકાર કરે છે. ત્યારે વિચાર કરો કે જીવ જૈનકુળને સદાસદા શા માટે ચ્હાય છે વારૂ ? ઇન્દ્ર જેવા પણ એવી ઇચ્છા કરે છે કે, શ્રાવકના ઘરમાં નેકર થઈને પણ છેવટે હું અવતરું તા મારા ધનભાગ્ય છે. જે ધર્મિષ્ઠ અને ભાવિક છે તે જૈનત્વ વિનાના ચક્રવર્તિ પણાને લાત મારે છે. જીવના આવા વિચારા એ સામાન્ય રીતે કહીએ તેા ગયા ભવના વિચારો ગણાય છે.
જીવના જન્મ ધારણ કરવાના પહેલાંના આ સુંદર વિચારોને વિચાર કરીએ છીએ ત્યારે આપણુને શ્રાવકકુળની મહત્તા કેવી મહાન હેવી જોઈએ તેના ખ્યાલ થાય છે. જીવ ચક્રવર્તિ પણાને લાત મારે
Page #338
--------------------------------------------------------------------------
________________
માતાપિતાની જવાખદારી
૩૦૯
છે, બીજા સઘળા સુખવભવાને લાત મારે છે અને તે મહાપવિત્ર એવુ જૈનકુળ સ્વીકારે છે. ત્યારે હવે આપણે પુખ્તપણે જીવની આ વિચારણાનુ રહસ્ય તપાસે કે જીવ કઈ આશાએ ચક્રતિ પણાને ભાગે જૈનકુળ ઇચ્છે છે, જૈનેતર કુળમાં પણ જન્મમરણાદિના જે દુ:ખા પડે છે તે સઘળાં જ જૈનકુળમાં પણ વિદ્યમાન છે; તેા પછી જૈનત્વની મહત્તા શુ હશે તે વિચારા. જૈનત્વની મહત્તા એ છે કે અન્યત્ર ગળથૂથીમાંથી જ જીવને પૌલિકતાનુ ઝેર મળે છે જ્યારે જૈનકુળમાં ગળથૂથીમાંથી જ ધર્મામૃતની પ્રાપ્તિ થાય છે.
પૌદ્ગલિક પ્રવૃત્તિ પરત્વે ધિક્કાર. શ્રાવક કુળના અને અન્ય કુળાના તફાવત તમે અહી સૂક્ષ્મપણે ધ્યાનમાં લેશે. તેા જ તમેા શ્રાવક કુળની મહત્તાને સારી પેઠે સમજી શકશે. તેમ કર્યા વિના જૈનત્વની મહત્તા તમારા ખ્યાલમાં સારી રીતે આવવાની નથી. સાધારણ રીતે બહારથી જોશેા તા જૈન અને જૈનેતર કુળમાં તમાને કશા પણ ભેદ નહિ જણાય ! અજના પણ ધંધારાજગાર, વ્યાપાર કરે છે અને તેની જ કેળવણી પેાતાનાં બચ્ચાં કરાંને આપે છે અને જના પણ પૌદ્ગલિક તત્ત્વાને પોષતા ઉદ્યમવ્યવસાય જૈનબાળકાને શીખવે છે અને છતાં જ્યારે આપણે જૈન અને જૈનેતર કુળામાં તફાવત માનીએ છીએ તેા તે તફાવત શું હશે તે ધ્યાનમાં લેવુ જ જોઇએ.
એ તફાવત એટલા જ છે કે જૈનેતર કુળમાં સાંસારિક વ્યવહાર કરવા ચે!ગ્ય છે એમ માનીને કરવામાં આવે છે ત્યારે જૈન કુળમાં પૌદ્ગલિક વ્યવહારો કરવા ચેાગ્ય તા- ની જ પણ તે નિરૂપાયે કરવા પડે છે એમ માનીને કરવામાં આવે છે. સુધારકામાં અને ધી વર્ગમાં પણ જે તફાવત નજરે પડે છે તે અહીં જ છે. જગતની સઘળી પ્રવૃત્તિઓને સુધારકા આદરણીય માનીને આદરે છે અને તે કરવી પડે છે માટે ધમી વર્ગ કરે છે અર્થાત્ પૌદ્ગલિક પ્રવૃત્તિ એ જ એકનુ ધ્યેય છે ત્યારે ખીજાને પૌદ્ગલિક પ્રવૃત્તિએ પરત્વે ધિક્કાર છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૦
આનંદ પ્રવચન દર્શન
વાણિયાભાઈ ગયા તાજિયામાં આ વસ્તુ પૂરી રીતે સમજવા માટે એક રમૂ9 દષ્ટાંત લઈએ. કેઈ એક કસ્બાનું ગામ હતું. ગામમાં મીયાભાઈની વસતિ વધારે હતી અને ત્રણ-ચાર હિન્દુઓનાં ઘર હતાં. એક દિવસ તાજિયા નીકળ્યા. તાજિયાનું સરઘસ ચાલતું હતું. તેના ઉપાસકે પાછળ રોકકળ અને હાયપીટ કરતા ચાલતા હતા. એટલામાં એક વાણિયો તે રસ્તે આવી પહોંચ્યા. પેલા મુસલમાનોમાંથી એકે હાથ પકડીને વાણિયાને પણ સરઘસમાં ખેંચી લીધો! વાણિયે પણ સરઘસમાં ભરાઈને મુસલમાન સાથે રોકકળ કરવાનો ઢોંગ કરીને કૂટવા લાગે. મુસલમાને તે કૂટતા જાય અને મોઢેથી મોટા મોટા સૂરમાં “યા હસેન યા હુસેન !” એમ બોલતા જાય, ત્યારે આ વાણિયાભાઈ “આવી ભરાયા રે ભાઈ આવી ભરાયા !” એમ બેલીને કૂટતા જાય! મુસલમાની રોકકળમાં તેમના માન્યપુરુષ પરત્વેની લાગણી હતી ત્યારે પેલો વાણિયે માત્ર માથા ઉપરની વેઠ ઉતારી રહ્યો હતે !
શ્રાવક કુળમાં પૌદ્ધગલિક પ્રવૃત્તિનું પોષણ થાય છે. તે આવી ભાવનાથી થાય છે, જે ભાવનાથી પેલે વાણિયો પિતાના મુસલમાન મિત્રો સાથે કૂટતે હવે તે જ ભાવનાથી શ્રાવક કુળમાં શ્રદ્ગલિક પ્રવૃત્તિઓ પિોષાય છે, શ્રાવક કુળમાં તે પ્રવૃત્તિને ધ્યેય કે ઉદ્દેશ તરીકે રાખવામાં આવતી નથી. જે કઈ પોતે પિતાની શ્રાવક કુળ તરીકેની મહત્તા જાળવી રાખવા માગે છે, તેણે શ્રાવક કુળને આ મુખ્ય આચાર દઢપણે પાળવાને જ છે. આ આચારમાં કઈ પણ રીતે ભેદ કે અપવાદ રહે એ જૈનશાસન ચલાવી લેવા માગતું નથી. આ રીતિથી ઊલટી રીતે વર્તનારાઓ પોતાના બાળકોને ગળથુથીમાં જ પગલિક પિષણનાં તો પાનારાઓ ખરી રીતે જૈનશાસન સમજેલા નથી.
શ્રાવકના આચાર પાળે તે શ્રાવક જે કઈ પિતાને શ્રાવક કહેવડાવે છે તેણે શ્રાવક કુળના કુલાચારને પાળે જ છૂટકો છે. જે શ્રાવક કહેવડાવનારે પોતે લૌકિક રિથતિને વિધેય તરીકે અથવા આદરવા યોગ્ય પ્રવૃત્તિ તરીકે બતાવે
Page #340
--------------------------------------------------------------------------
________________
માતાપિતાની જવાબદારી
૩૧૧
છે તેને શ્રાવક તરીકે પણ સ્વીકારવાની શાસ્ત્રોમાં સ્પષ્ટ ના છે. શ્રાવકપણાની પરિણતિનું જ્યાં કાંઇ પણ સ્થાન ન હોય અને પૌદ્ગલિક પાષણની જ જ્યાં ગળથૂથી દેવાતી હોય તેણે વિચાર કરવાના છે કે પેાતાના સુભાગ્યને ચેાગે મળેલા યાગ તે મિથ્યા કરે છે. જગતમાં અનેક ચેનિ છે તેમાં મનુષ્યયેાનિ શ્રેષ્ઠ છે. મનુષ્યયેાનિમાં આય ક્ષેત્રમાં પણ જૈનકુળ શ્રેષ્ઠ છે. હવે જૈનકુળમાં આવ્યા છતાં પણ ધર્મામૃતની ગળથૂથી મળે છે. કે પૌલિકતાનુ વિષ દેવાય છે તે કાંઈ નક્કી નથી. આથી જ શાસ્ત્રકાર મહર્ષિ એ મનુષ્યભવને “ દેશ દૃષ્ટાંતે દુર્લાભ ” કહે છે.
ચાર્યાસી લાખ જીવાની યાનિ છે. તેમાં ગથકી જન્મની પ્રાપ્તિ થાય છે એવી ચેાનિ બહુ જ થાડી છે. અને તેમાંએ આ કુળ અને જૈનકુળ મહા દુર્લભ છે અર્થાત્ સંસાર એ જીવાત્માને માટે તા જેમાં લાખા માર્ગે હાય એવી પ્રચ ́ડ ભૂલાભૂલામણી જ છે.. દુનિયાના કારીગરોએ પાંચ સાત માર્ગોની ભૂલભૂલામણી બનાવી હાય તા પણ મનુષ્ય તેમાં ભૂલા પડી જાય છે અને ચક્કરે ચઢે છે તા. પછી જે ભૂલભૂલામણીમાં લાખા માગેર્યાં છે તેવી પ્રચંડ ભૂલભૂલામણી માટે કહેવાનું જ શું હાય ?
ત્યાગવા લાયક છું? માગવા લાયક છુ વળી બીજી એક ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે તે સમજો.. ભૂલભૂલામણીમાં ફરનારા માણસ તા પેાતાની આંખાને ખૂલ્લી રાખીને ચાલનારા હાય છે, તે છતાં પણ તે ભૂલા પડે છે ત્યારે કોઈ આંધળા આ ભૂલભૂલામણીમાં જઈ ચડયા હાય તા તેની શી દશા થાય તેની તે માત્ર તમે કલ્પના જ કરી લેા. નજરે જોઈને. ચાલનારા પાંચ રસ્તામાં ભૂલા પડી જાય છે ત્યારે અહી તેા લાખા રસ્તા છે અને તે રસ્તે ચાલનારા જીવાત્માની દશા આંધળા જેવી છે. આવા પ્રચંડ મેાહ માના જ્યાં વિસ્તાર છે તેવા સૌંસારમાં જૈનકુળ સિવાય અન્ય કુળની પ્રાપ્તિ થાય તે તેને માટે જીવાત્માને કેટલા ખેઢ થવા જોઇએ તેના વિચાર કરો. આદ્રકુમાર ચારિત્ર
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧ર
આનંદ પ્રવચન દર્શન વિરાધનાના પાપથી અનાર્ય ક્ષેત્રમાં જન્મ્યા હતા. પરંતુ તેને તેને શેક એટલો બધે થયો હતો કે છેવટે તે માતા, પિતા સઘળાને ઠગીને, ઘર તજીને નીકળી ગયા. લક્ષ્મીને લાત મારી અને રાજગૃહીના મહારાજા શ્રીણિકના પુત્ર અભયકુમાર સાથે મિત્રતા કરી અને છેવટે દીક્ષા લીધી.
અનાર્ય કુળમાં ઉપજ્યાને ભવ્ય આત્માને કેટલે શોક થાય છે તે જુઓ ! જે સદા સર્વદા ધર્મને ચાહક છે એ જીવ શ્રાવક કુળ સિવાય અન્ય કુળમાં જન્મ લેતું નથી. શ્રીમંતાવસ્થા, ધનવૈભવ અને છેવટે ચકવતી પણું પણ ત્યાગવા લાયક કહ્યું છે તે શ્રાવક કુળને અંગે ત્યાગવા લાયક કહેલું છે; આ કથનને મર્મ સ્પષ્ટ રીતિએ એટલે જ છે કે આત્માને હિતની દષ્ટિએ જેનું ગાજવું ઘડાએલું છે તેને ત્રાજવામાં એક તરફ શ્રાવક કુળ મૂકે અને બીજી બાજુએ ધન, વૈભવ, સંપત્તિ, સંતતિ અને છેવટે ચક્રવતી પણું મૂકે તે પણ એ ત્રાજવાનું શ્રાવક કુળવાળું પલું જ નીચે નમી ગયા વગર રહેશે નહિ.
ભયંકર ભૂલભૂલામણી. શ્રાવક કુળની શાસ્ત્રકારોએ આ રીતે મહત્તા બતાવી છે. બીજી અસંખ્ય યોનિઓ કહી છે. આ સઘળી નિમાંથી પસાર થઈને મનુષ્યનિમાં આવવું તે પ્રચંડ ભૂલભૂલામણીઓમાંથી પસાર થવા -બરાબર છે. તમારા લક્ષ્યમાં આ વસ્તુ યથાર્થ પણે આવવાની જરૂર છે અને તે માટે તમારે એક પછી એક યુનિઓ જીવાત્મા કેવી રીતે મેળવે છે તે વસ્તુ સમજવી આવશ્યક છે. જીવાત્મા સૂક્ષ્મનિગોદમાંથી આદરનિગોદમાં, તેમાંથી પૃથ્વીકાયમાં, વનસ્પતિકાયમાં અને તે પછી જલ, તેજ, વાયુમાં પ્રવેશ કરે છે, ત્યાંથી બે ઇન્દ્રિયવાળી નિમાં જીવાત્મા જાય છે અને ત્યાંથી પણ તેને ભિન્ન ભિન્ન યુનિઓ મળ્યા કરે છે. આ દરેક નિયામાં પણ આવી જ પ્રરાંડ ભૂલભૂલામણીઓ રહેલી છે. આ સઘળી યોનિઓમાંથી પસાર થઈને જીવાત્માને મનુષ્યનિમાં આવવું પડે છે.
શાસ્ત્રકારોએ ચોર્યાસી લાખ યોનિઓ કહી છે, પરંતુ તેમાંથી
Page #342
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
માતાપિતાની જવાબદારી
૩૧૩ એક પણ નિ એવી નથી કે જે યોનિમાંથી નીકળેલા ગર્ભજ આત્મા સીધો મનુષ્યયોનિમાં જ આવી શકે. આટલા માટે આ ચેર્યાસી લાખ યુનિએ એને શાસ્ત્ર આત્મા માટેની ભૂલભૂલામણ કહી છે. નિઓને વિષે જે ભૂલભૂલામણ રહેલી છે તેના કરતાં અર્યક્ષેત્રને વિષે વધારે ગંભીર પ્રકારની ભૂલભૂલામણીઓ રહેલી છે તેને પણ તમારે ખ્યાલ કરી લેવાનું છે.
* શ્રાવકત્વ મુક્તવ્યને આધીન છે. નવયક, આઠ દેવલોક સિવાયના તેનાથી ઉપરના ચાર દેવલોક તથા અનુત્તર, આ, સઘળા સ્થાને એથી જે જીવાત્મા યા દેવ
વે છે તે સીધે આર્યક્ષેત્રને જ પ્રાપ્ત કરે છે, પરંતુ આર્યક્ષેત્ર એ કાંઈ સુલભ વસ્તુ નથી. આખા ભરતખંડમાં ૩૨ હજાર દેશો છે છે અને તે બત્રીસ હજાર દેશમાં માત્ર ભરતદ્વીપની અંદર ફક્ત ૨પા આર્યદેશે છે. ૩૨ હજાર દેશમાં ૨પા દેશે તે સમસ્ત જગતને કેટલા ભાગ થયે તે વિચારીએ છીએ ત્યારે આર્યક્ષેત્રનો મહાન મહિમા ખ્યાલમાં આવવા પામે છે.
આર્યક્ષેત્ર પણ અનેક કુળથી અને અનેક જાતિઓથી ભરેલું છે. આર્યક્ષેત્રમાં પણ ભીલ, કળી, કાછીઓ, કુંભાર, સુથાર, ઇત્યાદિ અનેક કુળોને અવકાશ છે અને તે સઘળામાંથી શ્રાવક કુળ શોધવાનું છે એને અર્થ એ છે કે ક્ષેત્રને વિષે જેવી પ્રચંડ ભૂલભૂલામણ છે, તેવી જ ભૂલભૂલામણ કુળને વિષે પણ રહેલી છે. હવે આવી મહાન ભૂલભૂલામણીમાંથી છવ શ્રાવક કુળ કેવી રીતે મેળવી શકે છે, તેને વિચાર કરે. જે રીતિએ બીજી ગતિએનાં કર્મો કરતાં મનુષ્યપણાનું સારું કર્મ બાંધ્યું હોય ત્યારે આભા અનુષ્યપણામાં જન્મે તે જ પ્રમાણે બીજાં કુળો કરતાં શ્રાવકપણના કુળનું સારું કર્મ બાંધ્યું હોય ત્યારે અન્ય કુળો રહી જઈને જીવાત્માને શ્રાવક કુળ મળે છે.
શ્રાવકુળ પણ સુકર્મોને આધીન છે. શ્રાવક કુળ ઉત્તમ છે, એ સર્વશ્રેષ્ઠ છે, પરંતુ જીવાત્મા ગમે તેવાં પાપકર્મો કરતા રહે અને શ્રાવક કુળની ભાવના રાખે તે તેથી જીવાત્મા શ્રાવકકુળને શેલાવી
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૪
આનંદ પ્રવચન દર્શન શકતું નથી. ગત જન્મમાં જેણે શુભ ક્રિયાઓ કરી હશે અને તેને યેગે જે તેણે સારા કર્મો બાંધ્યાં હશે, તે જ તેને શ્રાવક કુળની પ્રાપ્તિ થાય છે.
માતુગતજાતિનું મહત્ત્વઆ રીતે પુનઃ જરા પહેલાંથી આપણે વિચારેલા કમને તપાસી. જોઈએ. સંસારસાગરમાં ચોર્યાસી લાખ યોનિ છે. ચેર્યાસી લાખ
નિમાં ગર્ભજનાં સ્થાન બહુ ડાં છે. તે સઘળામાં મનુષ્યભવ દુર્લભ છે, મનુષ્યભવની પ્રાપ્તિ થાય તે પણ આર્યક્ષેત્ર મળવું એ મહાદુર્લભ છે, આર્યક્ષેત્રમાં પણ આર્યકુળ દુર્લભ છે અને તેમાંએ શ્રાવક કુળ એ તે અતિદુર્લભ વસ્તુ છે. હવે તમે શ્રાવક કુળ ઉપર આવી પહોંચ્યા છે. પરંતુ તે છતાં પણ જાતિને વિચાર અહીં શાસ્ત્રકારોએ કર્તવ્ય તરીકે માનેલ છે.
બાપ-પિતાના ઉપરથી કુળ ગણાય છે, પરંતુ જાતિ તે માતા ઉપરથી જ સિદ્ધ થાય છે. પિતાને જે પક્ષ હોય તે કુળ કહેવાય છે અને માતાને જે પક્ષ હોય તે જાતિ કહેવાય છે. પિતા સારા હોય, કુળવાન હોય, ધર્મશ્રદ્ધાવાળા હોય છતાં પણ સુજાતિ મેળવવી એ શ્રાવક કુળ મેળવ્યા પછી પણ મહાદુર્લભ છે, અને એવી સારી જાતિ પણ શુભ કિયાઓ દ્વારા સારા કર્મો બાંધ્યાં હોય તે જ તેથી પ્રાપ્ત થનારી છે, અન્યથા નહિ! પિતા કરતાં બાળકને ઘાર્મિક સંસ્કાર પાડવામાં માતાનું મહત્વ વધારે છે. પિતા ચુસ્ત શ્રાવક હોવા છતાં માતા મિથ્યાત્વીના કુળની હોય તે કઈ પણ જાતના સંશય વિના પણ આપણે એમ કહી શકીશું કે બાળકનો જન્મ બગડયા વિના. રહેવાને નથી જ !
સુભદ્રાનું મહત્વ માતાની જાતિનું મહત્ત્વ કેટલું છે તે આપણે સુભદ્રાસતીના દૃષ્ટાંત ઉપરથી સારી રીતે સમજી શકીએ છીએ. સુભદ્રા એક ચુસ્ત જૈન ગૃહસ્થની પુત્રી હતી. તેનું સૌંદર્ય એટલું બધું આકર્ષક હતું
Page #344
--------------------------------------------------------------------------
________________
માતાપિતાની જવાબદારી
૩૧૫ .
કે અનેક પુરુષો તેને વરવાની ઇચ્છા કરતા હતા. છેવટે એક અજૈન બૌદ્ધ એવા વિચાર કર્યા કે હું અજૈન છુ' એટલે સુભદ્રાના પિતા સુભદ્રા - મને આપવાના નથી. આથી તે નામધારી જૈન બન્યા અને સુભદ્રાને પરણ્યા. પેલેા બૌદ્ધ સસરાના કહેવાથી પાતે જુદો રહ્યો છે, જેથી પેાતાની જૈનપુત્રીમાં બૌદ્ધના સંસ્કાર ન પડે. પરણ્યા પછી પેાતાને પરણનારે કેવા પ્રપ`ચ કર્યાં છે તે વાત સુભદ્રાના સમજવામાં આવી ગઇ. સુભદ્રાએ પોતાના ભાગ્યમાં જે લખ્યુ હશે તે થયુ` છે. એમ માનીને તેણે સ ંતાષ માન્યા અને તે પોતાના જૈનાચાર ખરાખર રીતે પાળવા લાગી. સુભદ્રાના સાસુ-સસરા અજૈન હતા, તેમને સુભદ્રાના જૈનાચાર શલ્યની માફક ખૂંચવા લાગ્યા.
66
હવે એવું બન્યું કે એક દિવસ સુભદ્રા ખારણે ઊભી હતી એવામાં એક તપસ્વી જૈન સાધુ ત્યાંથી પસાર થતા હતા. સાધુના નેત્રમાં રસ્તામાં ચાલતાં કાંઈક ઘાસનું તણખલું પડયું હતુ. અને તેથી તેમની આંખ લાલચાળ બની તેમાંથી પાણી ઝરી રહ્યું હતું. સુભદ્રાએ સાધુને જોઇને તેમને કહ્યુ : મહારાજ ! આપના નેત્રમાં કાંઇક તરણું પડયું છે માટે જો આપ ઊભા રહે। તા તમારી આંખમાંનું તરણું હું કાઢી નાંખું !” સાધુ અનુગ્રહ કરીને ઊભા રહ્યા એટલે સુભદ્રાએ પેાતાની જીભ તેમની આંખમાં ફેરવી, જેથી જીભના કરકરા અગ્રભાગને ચાંટીને પેલું તણખલું નીકળી ગયું. સુભદ્રાએ પેાતાની જીભ સાધુની આંખમાં ફેરવી તે સમયે તેના કપાળે કેસરના ચાંદલા કરેલા હતા, આ ચાંદલે ; લીલેા હોવાથી ચાંદલાની છાપ સાધુના
કપાળમાં ચાંટી ગઈ.
કુળમિનીએની પરીક્ષા.
હવે એવું થયું કે સાધુ નીકળીને જ્યાં બહાર જાય છે ત્યાં સુભદ્રાની સાસુ આવી પહેાંચી. તેણે સાધુના કપાળમાં કેસરના તિલકની છાપ જોઈ અને તેથી તેણે સુભદ્રાને દુરાચારિણી માની લઇ તેના ઉપર વ્યભિચારનું પાતક મૂકયું. સાસુસસરા વગેરેએ તેના તિરસ્કાર કર્યા. ખિન્ન થએલી સુભદ્રા આથી શાસનદેવતા પાસે ગઇ
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૧૬
-
આનંદ પ્રવચન દર્શન
અને ત્યાં કાઉસગ કરીને તેણે ઘર પ્રતિજ્ઞા કરી કેઃ “હે શાસનદેવતા! મારા ઉપર જે મહાભયાનક આળ ચઢયું છે તે આળ જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી મારે અન્નજળને ત્યાગ છે.” સુભદ્રાએ આવી પ્રતિજ્ઞા કરી કે તરત જ આકાશવાણી થઈ કેઃ “હે સુભદ્રા ! તારા ઉપર ચઢેલું આળ આવતી કાલે ઊતરી જશે !”
બીજે દિવસે દૈવીશક્તિથી નગરના કિલ્લાનાં બારણું બંધ થઈ ગયાં. બાર એવાં બંધ થઈ ગયાં કે તે ગમે તે પ્રકારે ઊઘડે નહિ. બારણા પર હડા મારે તે હથોડા ઉછાળીને પાછા પડે. છેવટે આકાશવાણી થઈ કે “જે કઈ સાચી સતી હશે અને તે મહિલા જે કાચા સુતરના તાંતણાથી ચાળણી વડે કૂવામાંથી પાણી કાઢી તે પાણી બારણા પર છાંટશે, ત્યારે જ આ કિલ્લાનાં બારણાં ઊઘડી જશે !” આકાશવાણી સાંભળી ચંપાપુરીના રાજાએ તે ઢહેરે પીટાવ્યું. રાજાએ જાણ્યું કે મારા અંતઃપુરમાં જે નારીએ છે તે તે સતીઓ છે જ, એટલે આ કામ અવશ્ય પાર પડશે. આમ ધારી રાજાએ રાણીઓને પાણી ભરવા મકલી, પરંતુ તેઓ કાચા સુતરથી - જ્યાં ચારણું બાંધીને કૂવામાં મૂકે છે કે ત્યાં જ સુતરને તાંતણે -તૂટી ગયે. મન, વચન અને કાયાએ યુક્ત એવું સતીત્વ કેટલી રમણીઓ પાળે છે તે જાહેર થયું અને હજારો કુળકામિનીઓની બેઆબરૂ થઈ.
સતી પરીક્ષામાં પસાર હવે સુભદ્રાએ આ કાર્ય કરવા સાસુની રજા માંગી સાસુએ જવાબ આપ્યો : “બસ ! બસ ! તારું સતીત્વ કેવું છે તે તે હું જાણું છું ” સુભદ્રા સસરા પાસે ગઈ. ત્યાંથી પણ એ જ જવાબ મળે. પતિ પાસે રજા લેવા ગઈ ત્યારે પતિએ કહ્યું કે “મારી માતા તે તારા ઉપર આવું આળ મૂકે છે, પરંતુ મારો તારા ઉપર પ્રેમ છે, માટે જે તારી મરજી હેય તે હું તને આ કાર્યમાં પ્રવૃત્ત થવાની રજા આપું છું.'
Page #346
--------------------------------------------------------------------------
________________
માતાપિતાની જવાબદારી
૩૧૭* સુભદ્રા કૂવા પાસે ગઈ અને તેણે સર્વ દેવ, યક્ષો આદિની. સાન્નિધ્યતામાં કહ્યું કે, “હે દેવ, યક્ષે ! અને શાસનદેવતાઓ ! જે.. મેં મન, વચન અને કાયાથી શીલવ્રત પાળ્યું હોય તે આ કાર્ય મારે હસ્તે પૂર્ણ થજે !” પ્રતિજ્ઞા કરીને સુભદ્રાએ ચાળણું કાચા. તાંતણુએ બાંધીને કૂવામાં મૂકી કે તરત જ સડસડાટ કરતી ચાળણું. નીચે ઊતરી ગઈ, પાણીથી ભરાઈ બહાર આવી અને તેના પાણીથી ભરેલી અંજલિ સુભદ્રા જ્યાં બારણું પર છાંટે છે કે તુ બારણ. ઊઘડી ગયાં. સુભદ્રાએ ત્રણ બારણું ખોલી નાખ્યાં અને એક બારણું : બીજી સતીઓને તેમને પ્રભાવ દર્શાવવાને માટે બંધ રહેવા દીધું. આજે પણ ચંપાપરીમાં હજી એ ત્રણ દરવાજા ખૂલ્લા છે અને ચોથો. દરવાજો બંધ છે, સુભદ્રાના દિવ્ય જીવનની સાક્ષી પૂરતા ઊભા છે. માતૃગત ઉત્તમ જાતિનું મહત્ત્વ કેટલું છે તે આ કથાનક ઉપરથી સ્પષ્ટ થાય છે.
માતાની મહત્તાબાપ સંતતિને અન્ન આપે છે, તેનું પાલનપોષણ કરે છે, તેને તે સંરક્ષક છે, એની કેઈથી ના પાડી શકાવાની જ નથી. પરંતુ.. બાળક ઉપર વધારે પ્રભાવ તે માતાને જ પડે છે. માતા જેવી. ક્રિયા કરે છે, જેવું ધર્માચરણ કરે છે અને જે રીતિએ વર્તન કરે. છે, તેવી જ છાપ બાળક ઉપર પડે છે. માતાના વર્તનનું જ બાળક અનુકરણ કરે છે. માતા કીડી, મંકેડી, માંકડ ઈત્યાદિને મારવા લાગશે. તે બાળક પણ તે જોઈને તેવું જ કરવાને પ્રેરાશે. અને માતા જે. રોગી, અપંગ અને લંગડા-લૂલાને દાન આપનારી હશે તે બાળક પણ તેવું જ વર્તન કરવાને લલચાશે. શ્રાવકકુળની જે ગળથુથી પાવાની છે તે પણ માતાને હાથે જ બાળકને પીવામાં આવે છે.
માતા શ્રાવિકાના ધર્મોને સમજનારી અને તે પ્રમાણે વર્તનારી હશે તે તેની છાપ પણ બાળકની ઉપર જરૂર પડવાની જ અને તે બાળક કદી પણ ધર્મહીન થવાને નહિ. પિતા ધર્મને પામેલે નહિ. હોય છતાં માતા જે શ્રાવિકાનાં શુભ લક્ષણેથી યુક્ત હશે તે તે:
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૧૮
આનંદ પ્રવચન દર્શન
માતા પોતાના બાળકને સાચો શ્રાવક બનાવી શકશે. ત્યારે પિતા : સારા સંરકારવાળે હશે તે બાળકને નિરંતર ધાર્મિક સંસ્કારો પાડતે એ જ રહેશે પરંતુ તે છતાં માતાના સંસ્કારે જે સારા નહિ હોય તે
પિતાના પાડેલા સંસ્કારે નકામા જશે અને માતાના વર્તનની છાપ - જ બાળક ઉપર દઢ થશે, એટલા જ માટે શ્રાવક કુળમાં માતૃગત - જતિનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે.
માતાની મહત્તા પણ ધમને અંગે. માતાની આટલી મહત્તા કહેવામાં આવી છે તે સર્વથા સાચી છે. પરંતુ તે ઉપરથી એમ સમજવાનું નથી કે પિતાની ફરજ બાળકને ધર્મને પથે જોડવાની નથી. બાળકમાં ધાર્મિક સંસ્કાર રાખવા એ ફરજ જેટલે અંશે માતાની છે, તેટલે જ અંશે પિતાની પણ છે જ. પરંતુ પિતા જે ધાર્મિક સંસ્કારે નાખે છે તે ટકવા અને તેનું પોષણ થવું એ માતા પર જ અવલંબે છે, આથી જ જૈનકુળમાં માતૃગતજાતિનું મહત્ત્વ કબૂલ રાખવામાં આવ્યું છે. જે ઘરમાં માતા શ્રાવિકાના રંગમાં રંગાએલી ન હોય તે ઘરમાં બાપ બાળકમાં ઘાર્મિક સંસ્કારો નાંખશે તે પણ તેની અભિવૃદ્ધિ થવાનું મુશ્કેલ બની જશે. - જ્યારે માતા જ જે ધર્મના રંગમાં રંગાએલી હશે, તે સેંકડે નેવું બનાવમાં તે તેની માતાનાં સંતાનો કદાપિ પણ ધર્મવિમુખ - નહિ જ થાય એ ખુલ્લું જ છે. માતાની મહત્તા કેટલી છે? જે તે ધારે તે પોતાના સંતાનને કે ધર્મનિષ્ઠ બનાવી શકે છે તે માટે જૈન સાહિત્યમાં આચાર્ય શ્રી આર્ય રક્ષિતસૂરીશ્વરજી મહારાજનું - ઉદાહરણ સ્પષ્ટ છે. આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજના પિતા જાતે બ્રાહ્મણ અને ધર્મે વૈદિકધમી હતા. બ્રાહ્મણ જાતિમાં તેમના તત્વજ્ઞાન અને લેકવ્યવહારના નિયમ પ્રમાણે ગર્ભથી આઠમું વર્ષ બેસે છે, ત્યારે જઈ દેવામાં આવે છે અને પછી તે બાળકને વિદ્યાભ્યાસ આરંભાય છે, પરંતુ જે બાળકને પિતા પોતાના બાળકને વેદનું જ્ઞાન આપવા માગતા હોય તે પિતા ગર્ભથી પાંચમું વર્ષ ગણીને
Page #348
--------------------------------------------------------------------------
________________
માતાપિતાની જવાબદારી
૩૧૯
પાંચમે વર્ષે સતાનને જનોઇ આપી શકે છે. આ પ્રમાણે આ રક્ષિતના પિતાએ પુત્રને જનાઈ આપી દીધી હતી અને પછી ગુરુ પાસે વૈવિદ્યાવિશારદ થવા તેમને માકલી આપ્યા હતા.
ઉન્માર્ગે થયેલી ઉન્નતિનું પરિણામ.
આરક્ષિત ગુરુને ત્યાં રહીને ખૂબ વિદ્યા ભણ્યા. ચૌદ વિદ્યામાં પારંગત થયા અને પેાતાની જન્મભૂમિમાં પાછા આવ્યા. આ વખતે તેમના થયેલા અપૂર્વ સન્માનના વિચાર કરા. આ રક્ષિતે મેળવેલા અપૂર્વ જ્ઞાન માટે રાજાએ તેમને માન આપતા હતા, તેમની સેવામાં તત્પર રહેતા હતા. લેાકેાએ તેઓશ્રીને મહાજ્ઞાની માનીને વધાવી લીધા હતા. અને તેમણે મેળવેલા જ્ઞાનના મહિમાથી પેાતાના કુટુંબ પરિવારમાં પણ તેમનું સ્થાન પહેલું હતું.
આવા જીવ પૌદ્ગલિક રિદ્ધિ-સિદ્ધિમાં ડૂબી જાય અને તેને ભયકર રીતિએ નાશ થાય તો પણ તેમાં આશ્રય શુ હાય વારૂ ? ઉન્માર્ગે જેની ઉન્નતિ થાય છે તે આત્મા આ ભયંકર ભવસાગરમાં મહાભયાનકપણે ડૂબી મરે છે. હવે જો આ સ્થાને આય રક્ષિતજીની માતા જૈનત્વથી વાસિત હૃદયવાળી ન હેાત તા ભગવાન્ આય રક્ષિતસૂરિજી કે જેઓ જૈનશાસનનું એક રત્ન છે, તેઓ પ્રકાશમાં ન આવ્યા હૈાત અને મિથ્યાત્વના પ્રલયકારી પંકમાં ડૂબી જ ગયા હૈાત !
હવે આ સંયેાગમાં માતા વિચાર કરે છે કે મારા પુત્ર ચૌક વિદ્યા ભણ્યા છે, રાજા-મહારાજાએ તેને અપૂર્વ માન આપે છે, પ્રજા તેને વધાવી લે છે, પરંતુ તેની સઘળી સમૃદ્ધિ તેને મહાભયાનક રીતિએ નરકે લઈ જનારી છે. આવા પ્રસંગમાં માતા તરીકે મારી ફરજ છે કે મારા પુત્રના આત્માનું હિત થાય એવે જ માગે તેને પ્રેરવા જોઇએ.
ખીચડી પણ નહિ મળે. વિચાર કરે છે તે અજ્ઞાન નથી.
આ રક્ષિતજીની માતા આવા તે જાણે છે કે હું મારા પુત્રને જે આત્માનું કલ્યાણ કરનારા છે, પરંતુ એ માગે પેાતાના સતાનને
મા
દર્શાવવા માગુ` છું તે માર્ગ
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૦
આનંદ પ્રવચન દર્શન વાળતાં તેને મળનારા રાજા-મહારાજાઓના માન-સન્માનને અંત આવશે. તત્પશ્ચાતું તેનું વડીલ તરીકે પણ પરિવારમાં સ્થાન રહેશે નહિ. આટલું છતાં માતા પિતાના સંતાનનું હિત કરવા તત્પર થાય છે અને તેને આર્ય રક્ષિતને મળેલ આ વૈભવ અને વિદ્યાથી કશે જ આનંદ આવતું નથી માતા શાક કરે છે કે હિંસાથી પ્રેરિત એવાં શાસ્ત્રો માટે સંતાન ભણ્ય છે. તેને યોગે ભવમાં ભટકવાપણું તેના ભાગ્યમાં આલેખાયેલું છે અને એવા સંગમાં મને આનંદ કયાંથી થાય?
હવે આર્ય રક્ષિતની માતાની આ મનોદશા જોડે આજની આપણી મને દશા સરખાવીએ તે માલૂમ પડે છે કે તેમનામાં રહેલા ધર્મના ભવ્ય સંસ્કારોને સેમે ભાગ પણ આજે આપણામાં નથી ! તમારો છોકરા બી. એએલએલ.બી.ની પરીક્ષાઓ પસાર કરે છે તે તમને તેથી અતિઆનંદ આવે છે. હજી તે જે કે એ પરીક્ષાથી તેને કશે. જ લાભ થયો નથી. બી. એ. કિંવા એલએલ. બી.ને એકે અક્ષર કણિયે વેચાતે લઈને સવાશેર ખીચડી પણ જોખી આપવાને નથી. છતાં જ્યાં પરીક્ષા પાસ થવાની વાત સાંભળો છે કે પેંડા વહે ચે. છે ! પદગલિક સંપત્તિ મેળવવાના દ્વારો તમારો પુત્ર ઉઘાડે છે તેથી. પિતાને આનંદ ન થતું હોય એવાં માબાપ આજે જગતમાં કેટલાં છે તે વિચારો.
આત્માના કલ્યાણ માટે શું તમારા છોકરાએ પરીક્ષા પસાર કરી છે એ વાત તમે. સાંભળે છે ત્યારે તમને કદી એવો વિચાર આવ્યું છે ખરો કેર
મારા પુત્રે આ પરીક્ષા પસાર કરી છે, એમાં મારો કે એને શે દહાડા વળવાને હતે ?” કદી નહિ !! પૌગલિક સંપત્તિને માગે વળવાની જાહેરાત એટલે જ પરીક્ષા પસાર કરવાપણું છે. છતાં ત્યાં તમને કદીએ દિલગીરી થતી નથી ! હવે આર્ય રક્ષિતજીની માતાના હદયને અહીં વિચાર કરો. આર્ય રક્ષિતજીની માતાજી એમ માને છે કે પુત્રે ચૌદ વિદ્યાઓની પ્રાપ્તિ કરી છે, પરંતુ એ ચૌદ વિદ્યાઓ હિંસા, પરિગ્રહ, વિષય-કષાય ઈત્યાદિને પોષનારી છે અને એ સઘળાનું
Page #350
--------------------------------------------------------------------------
________________
માતાપિતાની જવાબદારી
૩૧૧
પરિણામ દુર્ગતિ છે. હવે એ વિદ્યા દ્વારા મારા પુત્ર દુર્ગતિને પથે જાય તેા પછી મારે તેમાં આનંદ શા માટે માનવા જોઈએ ? આવા વિચારે આ રક્ષિતજીની માતા પુત્રને મળતી સ'પત્તિ, માન, વૈભવ એ સઘળાને લાત મારવા તૈયાર થાય છે, આ રક્ષિતજીને મળેલી વિદ્યાએને માતા નરકે લઈ જનાર માને છે અને તેથી એ સઘળાને ભાગે તે આ રક્ષિતજીને સુમાગે વાળે છે.
આમ કરવામાં આરક્ષિતજીની માતાના એક માત્ર હેતુ એટલા જ છે કે ગમે તેમ કરીને પુત્રના આત્માને અને તેના ભવને સુધારવા છે. પુત્રના આત્માના કલ્યાણુ ખાતર—સાચા કલ્યાણ ખાતર માતા પુત્રને મળેલા સઘળા વૈભવ, માન, કીતિને લાત મારે છે અને તેને આત્મકલ્યાણને માગે વાળે છે. આનું નામ તે શ્રાવિકા તરીકેની ફરજ ઉપરની પ્રીતિ છે.
શ્રાવક કુળની બલિહારી. મહાનુભાવા ! હવે વિચાર કરો કે આજના સંસારમાં એવી શ્રાવિકાઓ કેટલી છે કે જે આરક્ષિતજી જેવા ભણેલાગણેલા પુત્રને ધને માર્ગે વાળવાને તૈયાર બને! જવાબ એ જ આવશે કે એક પણ નહિ, કિવા અત્યંત ઘેાડી જ ! આય રક્ષિતજી માતાની સ્થિતિ એ જ શ્રાવક કુળની સાચી બલિહારી છે. શ્રાવક કુળ અને માતૃગત જાતિનું મહત્ત્વ એ અહીં જ રહેલું છે તે અન્યત્ર નથી જ. પુત્રને ચઢતી ગ્રેડ મળે છે તે એક પરીક્ષા વધારે પાસ કરે છે એટલે આપણે રાજી થઈ જઈએ છીએ, પરંતુ આપણને એ વાતના તેા ખ્યાલ જ નથી આવતા કે પાસ થએલા છેાકરાએ દુગતિનાં ખાતાં વધારે ખેાલવાની આજથી જાહેરાત કરી છે ! ઠીક !
પોતાના પુત્ર ચૌદ વિદ્યા ભણેલા છે, તે વેદાંતપારગામી થયેલે છે, પરંતુ માતાને તેથી સાષ થતા નથી, માતા સિવાય આખુ નગર સ્વાગત કરે છે. પુત્ર પછી માતા પાસે જાય છે. માતા પુત્રને કહે છે કે તું જે વિદ્યા ભણ્યા છે તે સઘળી મિથ્યાત્વાદિ અવગુણૈાથી ભરેલી છે. તારો અભ્યાસ હિંસક શાસ્ત્રોના છે એટલે તેનાથી મારે
૨૧
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૨
આનંદ પ્રવચન દર્શન રાજી થવાપણું રહેતું જ નથી. તું દષ્ટિવાદ ભણે તે જ રાજી થાઉં, તારે તારા આત્માનું કલ્યાણ કરવાની જરૂર છે અને તે જરૂરિયાત દૃષ્ટિવાદ ભણવાથી પૂર્ણ થાય એમ છે, માટે દષ્ટિવાદ ભણુને તેમાં પારંગત થઈ આવશે, ત્યારે જ મારો પુત્ર સાચી વિદ્યા ભણ્યો છે એને મને આનંદ થશે. -
વિચાર કરો કે આર્ય રક્ષિતની માતાએ પોતાના પુત્ર ઉપર આ કે મહાન ઉપકાર કર્યો છે. આજની કેટલી માતા પિતાની સંતતિને આવે શુભ માર્ગે વાળવા તૈયાર છે તેને વિચાર કરો.
નાટકારની દષ્ટિ કયાં ? આર્ય રક્ષિતજીની માતા પણ જે આજની માફક જ દુનિયાદારીની સ્થિતિમાં ફસેલી હતી તે તેને હાથે આર્યરક્ષિતજીની કેવી દશા થવા પામત તેને વિચાર કરી લે. આજની તમારી સ્થિતિ તે એ છે કે ગમે તે થાય તે પણ તમારા પુત્ર દુનિયાદારીની કક્ષામાંથી બહાર ન જવો જોઈએ. છોકરાને ધર્મને માગે તમે વાળે છે, તેને ઉપાશ્રયે મેકલે છે, તેની પાસે કિયાઓ કરાવે છે એ બધું ખરું, પરંતુ તે માત્ર એક ખેલની માફક ! નાટક્કારે નાટક કરે છે. રાજારાણીના પાઠ ભજવે છે, રાજનું પરોપકારીપણું દર્શાવવા પરોપકારીપણાને અભિનય કરે છે. પરંતુ તેની દષ્ટિ તે માત્ર પૈસા ઉપર જ છે. અન્યત્ર તેની નજર નથી ! પ્રમાણે તમારી સ્થિતિ પણ એ જ છે કે તમારાં બાળકોને તમે ધર્મમાં પ્રેરો છો ખરા, પરંતુ તે તમારા સાંસારિક સર્કલમાં તે રહેવા જ જોઈએ. જે એ સર્કલમાંથી કોઈ બહાર જવાની તૈયારી કરે છે કે ત્યાં તરત તમારે વિરોધ ખડે જ છે ! જેનકુળની મહત્તા કેવી છે તેનું સુંદરમ સુંદર દસ્કૃત આર્ય રક્ષિતજીનું જીવન પૂરું પાડે છે. માતા પુત્રને આત્મકલ્યાણને માર્ગે પ્રેરે છે. પુત્ર પણ માતાને એ આદેશ યથાર્થ રીતિએ ઝીલી લે છે અને દષ્ટિવાદ ભણવાને માટે આચાર્યદેવની પાસે રવાના થાય છે.
આર્યરક્ષિતજી ઉપાશ્રયમાં માતા પિતાની સગાઈને ઉપગ કે કરે છે તે પણ અહીં
Page #352
--------------------------------------------------------------------------
________________
૧
૧
/
૧
માતાપિતાની જવાબદારી
૩ર૩ ખાસ ધ્યાન રાખીને જોવા જેવું છે. આર્ય રક્ષિતજીની માતાના ભાઈ એટલે આરક્ષિતજીના મામા શ્રીમાન તેરસલપુત્ર મોટા આચાર્ય છે. માતા પિતાની એ સગાઈને ઉપગ દીકરાને સાધુપણું અપાવવામાં કરે છે ! આર્યરક્ષિતજીની માતાના હૃદયમાં એવા વિચારોને વાસ જ નથી કે મામા તે મસાલું કરવાને માટે જરૂરી છે. ધર્મના પવિત્ર કાર્યને અર્થે તે પોતાની સગાઈને ઉપયોગ કરે છે અને એ સગાઈને ઉપયોગ કરીને પોતાના વિદ્વાન, રાજામહારાજાએથી પ્રશંસા પામેલા અને પંડિત પુત્રને (પૂર્વાશ્રમી) મામાની પાસે મોકલે છે.
આર્ય રક્ષિતજી વેદાંત પારગામી છે, ચૌદ વિદ્યાઓ ભણેલા છે, જાતજાતના સઘળા વ્યવહારમાં તેઓ કુશળ છે, પરંતુ જૈન આચારવિચારમાં તેઓ અજ્ઞાન છે. આવા અજ્ઞાન છોકરાને માતા ગુરુની પાસે મેકલે છે. આર્ય રક્ષિતજી ઉપાશ્રયને દ્વારે પહોંચે છે. પરંતુ ઉપાશ્રયમાં કેમ પેસવું, ગુરુને કેવી દીસે વંદના કરવી, તેમાંનું કાંઈ જાણતા નથી. બીજા શ્રાવકે આવે છે તેઓ નિત્યના સ્વભાવ પ્રમાણે નિસિહી' અર્થાત્ કે, “હું સંસારના સઘળા વ્યાપારને તજી દઉં છું” એવા ઉચ્ચારપૂર્વક વંદન કરે છે. તેનું જોઈને આર્ય રક્ષિતજી પણ નિસિહી પણ હજુ જેને આવડતી નથી તે નિસિહનું અનુકરણ કરીને ઉપાશ્રયમાં દાખલ થાય છે અને જેમ બીજાએ આચાર્યશ્રીને વંદન કરતા હતા તેમ આર્ય રક્ષિતજી પણ આચાર્યશ્રીને વંદન કરે છે. બીજા શ્રાવકને નિરિસહી, ઈર્યાવહી વગેરે કરતા દેખીને આર્યરક્ષિતજીએ પણ તેમ કરી લીધું હતું અર્થાત્ તેઓશ્રી પહેલાં શ્રાવકે દ્વારા ધર્મ પામે છે, તે પછી તેઓશ્રી આગળ વધે છે અને આચાર્યશ્રી તેસલીપુત્રને વંદન કરે છે. -
સાધુ પણ સિવાય સૂવાભ્યાસ નહિ. આચાર્યશ્રી આર્ય રક્ષિતને પૂછે છે કે “મહાનુભાવ ! શા માટે આવ્યું છે ?”
આરક્ષિત ઉત્તર આપે છે કે મારી માતાએ મને આપ શ્રીમાનની પાસે દષ્ટિવાદ શીખવા મોકલ્યો છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
હ૪
આનંદ પ્રવચન દર્શન
- આચાર્યશ્રી ઉત્તર આપે છે કે “સાધુપણું મેળવ્યા સિવાય દષ્ટિવાદ ભણવે શક્ય જ નથી !”
હવે અહીં આર્ય રક્ષિતજી જે ઉત્તર આપે છે તે બરાબર ધ્યાનમાં ત્યે ! આજે તે એવું કહેનારા પણ સંખ્યાબંધ માણસે નીકળ્યા છે કે “સૂત્રો શા માટે એકલા સાધુઓને જ ભણાવવામાં આવે છે, શું અમારી બુદ્ધિ કાંઈ થોડી છે કે અમને સૂત્રો ભણાવવામાં આવતા નથી!” આવું બેલનારાઓને ધર્મના વિષયમાં ગડમથલ કરવી છે, પરંતુ તેમને સમાજને પ્રત્યક્ષ વ્યવહાર કેવી રીતે ચાલે છે તેટલું પણ જેવું નથી. જગતના સામાન્ય શિક્ષણ તરફ તમે ધ્યાન આપશો તે એ તમને જણાઈ આવશે કે ચોક્કસ જ્ઞાન અધિકાર પરત્વે જ પ્રાપ્ત કરી શકાય છે, અન્ય રીતે નહિ.
મેડિકલ કોલેજનાં સઘળાં પુસ્તક વાંચી નાખે, પરીક્ષા માટે ઠરાવેલી સઘળી પડીઓ પૂરી કરે અને તેની પરીક્ષામાં પણ કઈ વિદ્યાર્થી પાસ થાય, તે પણ તેને આ જ્ઞાનથી તેને દાક્તરી જ્ઞાનની ડીપ્લેમા આપવામાં આવતી નથી. કિંવા એવી રીતે પુસ્તકિયા જ્ઞાન મળવનારાઓને પરીક્ષામાં સ્થાન પામવાને માટે પણ ગ્ય લેખવામાં આવતું નથી. જે વિદ્યાર્થી પરીક્ષા પહેલાં ઠરાવેલા દિવસે કેલેજમાં દાખલ થાય છે, તેને જ એ પરીક્ષાને માટે અધિકારી લેખવામાં આવે છે, એ જ રીતે જ્ઞાનને માટે પણ અધિકાર જ આવશ્યક રહ્યો છે.
સાધુત્વની યાચના. હવે આર્યરક્ષિતજીના સંસ્કાર જુઓ. આર્ય રક્ષિતજીના સંસ્કાર જઈએ છીએ ત્યારે તેમના ઉપર પડેલા માતાના સંસ્કારની છાપ કેવી ભવ્ય હશે તે માલુમ પડે છે. આર્યરક્ષિતજી એવી દલીલ નથી કરતા કે “શા માટે મને દષ્ટિવાદ શીખવવામાં આવતું નથી?” ગુરુ સાધને જ દષ્ટિવાદ શીખવી શકાય છે એમ કહે છે એટલે આર્ય રક્ષિતજી પિતાને સાધુવની દીક્ષા આપવાની ગુરુદેવને વિનંતી કરે છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
માતાપિતાની જવાબદારી
૩૨૫ ગુરુદેવ કહે છે કે-દષ્ટિવાદ એ એ વિષય નથી કે જે એકદમ શીખવી શકાય. એ તે અનુક્રમે ભણશે ! આર્ય રક્ષિત છે તે પણ કબુલ કરે છે.
મહાનુભાવો ! આર્ય રક્ષિતજીના સંસ્કાર કેવા છે તે તપાસે. આર્યરક્ષિતજીના મનમાં એવી સહજ પણ શંકા નથી આવતી કે શું મારી માતા અને દૃષ્ટિવાદ ભણવાનું કહે છે તેમાં મારું કલ્યાણ હશે ખરું ? મારે દષ્ટિવાદ શા માટે ભણવે જોઈએ અને શા માટે આ ધન અને માન વગેરેની સરળતાથી પ્રાપ્તિ થાય છે તેને તજી દેવાં જોઈએ? આર્ય રક્ષિતજીના હૃદયમાં એવા કેઈપણ વિચારો આવતા નથી !
માતાનું વચન છે એટલે તે મારું પોતાનું કલ્યાણ સાધનારું જ છે એવું દૃઢપણે માનનારા આરક્ષિતજી તે જ ક્ષણે સાધુ થાય છે અને માતાના વચનથી તેમના મિથ્યાત્વને અંત આવે છે. પછી તે આર્ય રક્ષિતજીની ધાર્મિક ઉન્નતિ થયા જ કરે છે અને તે છેવટે એવી પરમકક્ષાએ પહોંચી જાય છે કે તેઓ જૈનશાસનના એક મહાનું રત્ન અને યાવત્ પૂર્વધર બને છે !!
ગળથુથીમાં શું આપશે ? આર્ય રક્ષિતજીની આ ઈતિહાસપ્રસિદ્ધ કીતિ છે અને તે કીતિ જૈનશાસનને દેદીપ્યમાન રાખે છે, પરંતુ આપણે જોઈએ તે માલુમ પડે છે કે એ સઘળે પ્રતાપ આર્ય રક્ષિતજીની ભાગ્યવતી માતાને જ છે. પિતાના સંતાનને પીગલિક સુખ સૌભાગ્યમાંથી ઉગારીને જે માતા ધર્મને માર્ગે પ્રેરે છે, જે માતા પિતાના બાળકને સાચે ધાર્મિક સંસ્કાર પાડે છે અને જે માતા પિતાના બાળકોના આત્માના હિતની ચિંતા રાખીને પિતાનાં સંતાનનું આત્મહિત સધાતાં જ રાજી થાય છે તે જ માતા અને તેવા જ પિતા જેના માતાપિતા છે. જૈનકુળનું આ મહત્વ છે અને એ મહત્તામાં પણ માતૃગતજાતિની સુંદરતા, કેટલી આદરણીય છે તે વસ્તુ આર્ય રક્ષિતજીની માતા પૂરી પાડે છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૨૬
આનંદ પ્રવચન દર્શન
મહાનુભા! જૈનકુળનું આવું મહત્વ હેવાથી જ શાસ્ત્રકાર મહારાજાઓ એમ કહે છે કે ચોર્યાસી લાખ નિમાં ગર્ભજ-નિ દુર્લભ છે, તેમાં મનુષ્યપણું દુર્લભ છે. તે થકી પણ આર્યક્ષેત્ર દુર્લભ છે. આર્યક્ષેત્રમાં પણ જૈનકુળ દુર્લભ છે અને જૈનકુળમાં પણ માતૃગતજાતિ તે વળી એથીય વિશેષ દુર્લભ છે. આવી દુર્લભ માતૃગતજાતિ અને જૈનકુળ પ્રાપ્ત થયા પછી પણ ગળથુથીમાં ત્રણ મહાન વસ્તુઓ તે અપાવી જ જોઈએ. એ ત્રણ વસ્તુ જે ગળથુથીમાં ન અપાઈ તે આ સઘળે મળેલ સુગ પણ નિષ્ફળ જવાને સંભવ આવી પહોંચે છે.
જીવ અનાદિ છે, કર્મ અનાદિ છે અને કર્મ સંગ પણ અનાદિને છે.
એ વસ્તુ જૈનત્વની ગળથુથી છે. હવે એ ગળથુથી મિથ્યાત્વને નાશ કેવી રીતે કરે છે તે જોઈએ.
તમારી ફરજ પૂરી ક્યારે થાય ? નાનપણમાં બાળકને જે સંસ્કાર પડે છે તે સંસ્કાર તેના શરીર ઉપર અને મન ઉપર બહુ જ અસર કરે છે, અને તે સંસ્કારો કદી નાશ પામતા નથી, એટલા માટે જ બાળકના માનસમાં નાનપણથી જ જે આ સંસ્કારો નાખ્યા હોય તે પછી વિપરીત પરિસ્થિતિ ઉપસ્થિત થતાં તે બાળક ચળી શક્તિ નથી અથવા મિથ્યાત્વ તરફ ઢળી શકતા નથી, પરંતુ સ્વધર્મના વિચારોમાં દઢ રહે છે. તમે આજે પણ વ્યવહારમાં જુએ છે કે બાળકપણામાં ધાર્મિક વ્યાખ્યાને વખતે અથવા રાસા ઈત્યાદિ ધર્મગ્રંથનું વાચન થાય ત્યારે તેમાંથી જે વાર્તાઓ, ચરિત્રે બાળકે સાંભળે છે તે તેઓ મરણપર્યત યાદ રાખી શકે છે. પરંતુ મેટપણે શાળાઓ વગેરે સ્થળે શીખેલે ઈતિહાસ તેઓ શાળા છોડે છે કે તરત જ ભૂલી જાય છે !
Page #356
--------------------------------------------------------------------------
________________
માતાપિતાની જવાબદારી
૩ર૭ આથી તમારી ખાતરી થશે કે બાળકપણાના સંસ્કાર અત્યંત દઢ છે. હવે જે મનુષ્યજાતિ, આર્યક્ષેત્ર, જૈનકુળ અને ઉત્તમ માતૃગત જાતિની પ્રાપ્તિ થયા છતાં પણ બાળકમાં આ ત્રણ સંસ્કાર ન નાખીએ તે ઉપરની સઘળી ઋદ્ધિ બાળકને સુભાગ્યે મળેલી હોય તેને આપણે મિથ્યા બનાવીએ છીએ. આ રીતે જે માબાપ બાળકમાં આ ત્રણ સંસ્કાર નથી નાખતા તે માબાપ અજાણપણે પિતાના બાળકના શત્રુનું જ કામ કરે છે. જૈન માબાપની એ ફરજ છે કે મિથ્યાત્વના સંસ્કારે હૃદય ઉપર દઢ થતા અટકાવવા માટે આ ગળથુથી દરેક બાળકને તેમણે આપવી જ જોઈએ. જે માબાપે પોતાની આ ફરજ બજાવે છે તે જ સાચા જૈન માતાપિતા હેઈ, એમ માનવું યોગ્ય છે કે તેમણે પોતાનાં સંતાનો પ્રત્યેની અનેક ફરજોમાંની એક ફરજ બજાવી છે.
8. * ભવિતવ્યતા જે પરિપકવ કરવી હોય તે તથાવિધ વર્ષોલ્લાસાદિની
વૃદ્ધિ માટે ઉદ્યમ આદરો. * આસ્તિક ગણાતા સવ મને દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ તો
માન્યા વિના છૂટકે જ નથી. જ આત્માએ પરમાત્મા બનવું હોય તે સ્વ-સ્વરૂપમાં રમણતા કરવી. * ગુણરાગ એ પ્રશસ્ત રાગ છે. પ્રશસ્ત રાગ જ કર્મ નિજાવે છે
અને કર્મક્ષય થયા બાદ એ આપઅપ પલાયન થાય છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
+
*
*
હું કોણ ?
[આ મહાભયંકર સંસારરૂપી સાગરમાં માનવભવ એ રત્ન બરાબર છે. [] માનવભવ મેળવવાને માટે કઈ મૂડીની જરૂર પડે છે? કાર્ય અને કારણોને
સંબંધ ? કારણ હોય તે કાર્ય થવું જ જોઈએ. માનવભવની મૂડી કેટલી ? જુવાની આવતાં સુધી કેટલી મૂડ ખરચવા પામે છે. આપણી દશા કસ્તુરી મૃગ જેવી જ છે. દ્રવ્યયા અને ભાવદયાને ભેદ, ૫૦૦ બચાવી ૧૫૦૦ આપનાર ૫૦૦ બચાવો નથી પરંતુ પંદરસો ગુમાવે છે.]
સંસારસાગર. શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય યશવિજ્યજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે સૂચવી ગયા છે કે આ ભયંકર ભવસાગર એ એક સાગર-સમુદ્ર જ છે. સમુદ્ર જે વિશાળ છે તેવો જ આ સંસાર પણ વિશાળ છે. સમુદ્ર જે ભયંકર છે તેવો જ આ સંસાર પણ ભયંકર છે. સમુદ્રમાં જેમ પ્રચંડ મચ્છકચ્છની વસ્તી હોય છે તે જ પ્રમાણે કામ, ક્રોધ, મદ, મેહ, લેભ આદિ મચ્છકર૭પોને આ સંસારસાગરમાં પણ વિસ્તાર છે. જેમ સમુદ્રમાં લુંટારા, ચાંચીયા ઈત્યાદિ હોય છે. તેવા જ સગાસ્નેહી રૂપ લુંટારા, ચાંચીયા આ સંસારમાં પણ વિદ્યમાન હોય છે, અને જેમ એ સમુદ્રમાં પડેલી વસ્તુ પડયા પછી તે હાથે ચડવી દુર્લભ છે તે જ પ્રમાણે જે માનવભવરૂપી રત્નને આપણે આ સંસાર સાગરમાં બેઈ નાંખીએ તે તે ફરી પામવું અતિ મુશ્કેલ છે. હવે અહીં તમારે મુખ્ય એ વાત સમજવાની જરૂર છે કે બેઈ નાખેલે માનવભવ પુનઃ મેળવવું એ શાસ્ત્રકારોએ મહામુશ્કેલ વાત છે એમ શા માટે અને શા આધારે
Page #358
--------------------------------------------------------------------------
________________
હું કોણ ?
૩૨૯
માનવદેહની મડી.
માનવભવ મળ્યા છે, એ વાત તમે બધા જાણા છે. માનવભવ મળે છે એ જોઈને તમે ખુશ થાએ છે. પરંતુ એ માનવભવ કેમ મળ્યા છે? એ વાત તમે કઢી વિચારતા નથી. મનુષ્યદેહ એ ખરેખર ભાગ્યના ઉયથી મેળવી શકાય છે. જ્યારે પ્રકૃતિએ પાતળા કષાયેાવાળા થયા હાય, દાનરૂચિ અને મધ્યમગુણાવાળા થયા હાય તેવા જ આત્માએ માનવદેહને પામી શકે છે. ઇચ્છા રાખ્યાથી જ કાઈને આ માનવદેહ મળી શકતા નથી. ઇચ્છા રાખવાથી જ જો ધારેલી ચીજ મેળવી શકાતી હાત તે આ જગતમાં કોઈ પણ માણસ ગરીબડા રહેવા જ ન પામ્યા હાત.
બધા જ માણસે એમ ઈચ્છા રાખે છે કે હુ' યૌવનવાન, ધનવાન, અને શક્તિમાન થઈ જાઉં! અને જો ઇચ્છ!માત્રથી જ એમ બનતુ હાત તા તા ખધા જ તેવા થઈ જાત! આપણે વરસાદ પડે અને ખેતરની પાળ ઉપર જઇને એવી ઇચ્છા કર્યા કરીએ કે આ ખેતરમાં ઢાળ, ચાખા ને ઘઉં પાકે” “આ ખેતરમાં ઢાળ ચાખા ને ઘઉં' પાકા !”’ તા એથી વણ વાવે, વણ ખેડે તેમાં કાંઈ જ પાકવાનુ નથી !! સસારને સિદ્ધાંત શુ?
ખેતરમાં જો તમે ઘઉંના દાણા વાગ્યે હશે તે તમે ઈચ્છા રાખશેા તે પણ એ દાણા ઊગી જ નીકળવાના છે, અને તમે ઈચ્છા ન રાખા તે પણુ એ દાણા ઊગી જ નીકળવાના છે. અને કદાચ દાણા વાવ્યા પછી તમે એવી ઈચ્છા કર્યાં કરો કે “આ દાણા ન ઊગે તા ઠીક ! આ દાણા ન ઊગે તે ઠીક !” તા પશુ એ દાણા તેા ઊગી જ નીકળવાના છે ! ઈચ્છા હો અથવ! તે ન હેા પણ જો કારા મળે તા કાય થવાનું જ એ આ જગતના સનાતન સિદ્ધાંત છે. આ જગતમાં એવું કાઈ પણ માણસ નથી, અરે માણસ તે શું પણ પશુપક્ષીએ પણ નથી કે જે દુઃખ, રોગ અને આપત્તિને ઇચ્છતા હોય ! આમ છતાં જગતમાં સેકડા જીવને દુઃખ, પાપ અને દુગતિથી આપણે ઘેરાએલા જોઇએ છીએ.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૦
- આનંદ પ્રવચન દર્શન.
એ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે જેને કઈ માંગતું નથી, જેને કઈ ઈચ્છતું નથી અને જેને કેઈને સ્વપ્ન પણ ખ્યાલ હતો. નથી તેવી ચીજ પણ કાર્યકારણભાવથી જીવને આ જગતમાં આવી મળે છે ! દરેક આત્માને એવી જ ઇચ્છા હોય છે કે હું નીરોગી રહું તે સારું, મને રાગ ન આવે તે ગંગા નાહ્યા! આમ રોગને કઈ નથી ઈચ્છતું છતાં રોગ થાય છે. એના ઉપરથી એવું એક જ અનુમાન ગમે તેવી સામાન્ય બુદ્ધિને માણસ હોય તે પણ તારવી શકે છે કે જેવાં કારણે બને છે તેને અનુસરતું કાર્ય થાય છે.
કારણે હેય તે કાર્ય થવાનું જ, તમેને રોગની ઈચ્છા ન હોય છતાં જે રોગનાં કારણે મળે તે જરૂર રેગ થવાને જ ! તમારા શરીરમાં નીરોગીપણુનાં કારણે ભેગાં થયાં હોય તે તમારો શત્રુ તમારું ગમે તેવું ભૂંડું તાક્યા કરે તે પણ તમે નીરોગી જ થવાના ! એ જ પ્રમાણે આ જગતમાં બધાને સુખની જ ઈચ્છા છે, કેઈને દુખની ઇચ્છા નથી. સઘળાને સદ્દગતિની જ ઈચ્છા છે, કોઈને દુર્ગતિની ઈચ્છા જ નથી. છતાં જે. સુખનાં અને સદગતિનાં કારણે ન મેળવીએ સુખ અને સદગતિ ન જ મળે, અને દુઃખ અને દુર્ગતિની ઈચ્છાનાં જ જે કારણે મેળવ્યાં હોય તે જરૂર દુખ અને દુર્ગતિ જ મળ્યાં કરવાનાં !
આ સંસારમાં અસંખ્ય જીવે છે. કીડી, મંકેડી, કાગડા, કબૂતર, પિપટ, મેના, શિયાળ, ગધેડા, ઘોડા, પાડા, ફળ, ફૂલ ઈત્યાદિ ઘણા જીવે છે, એ સઘળા છે આપણે સાથે જ માણસ તરીકે કેમ ન અવતર્યા એ પ્રશ્ન કદી કેઈએ વિચારી જ જે નથી. તમે જ્યારે આ પ્રશ્નને વિચારી લેશો, ત્યારે જ તમને તમારા માનવભવની મહત્તાને સાચે ખ્યાલ આવશે.
- મનુષ્યભવનાં કર્મો. આપણને આર્યક્ષેત્ર મળ્યું છે, આર્યદેશ મળે છે, ઉત્તમ કુળ મળ્યું છે અને માનવજાતિ પણ મળેલી છે, ત્યારે બીજી તરફ અનેક ઇને એવી કશી જ સગવડ મળી નથી. કોઈ પશુની નિમાં છે,
Page #360
--------------------------------------------------------------------------
________________
હું કેણ?
૩૩ તે કઈ પક્ષીની નિમાં છે, કોઈ વૃક્ષાદિની યોનિમાં છે ઈત્યાદિ જીવનમાં અનેક સ્થાને છે. અન્ય જીને સારી નિ નથી મળી, જ્યારે આપણને સારી યોનિ મળી છે. એ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે આપણે આ મનુષ્યભવ મેળવવાને લાયકનાં કર્મો બાંધ્યાં હતાં. તેથી આપણને મનુષ્યભવ મળ્યો છે, જ્યારે વૃક્ષાદિએ તેવા કર્મો ન બાંધવાથી તેઓ માનવભવને પ્રાપ્ત કરી શકયા નથી. મનુષ્યપણુરૂપી પેઢી આપણા આત્માએ ઊભી કરી છે. હવે દરેક વખતે દરેક સ્થાને પેઢી ઊભી કરવાને માટે કોઈપણ સિલક હોવી જ જોઈએ. એ જે નિયમ છે તે જ પ્રમાણે આ માનવભવરૂપી પેઢીને માટે આત્માને કઈ મૂડી રોકવી પડી છે ? આત્માની કઈ મૂડી ઉપર આ માનવભવની પેઢી ઊભી કરવામાં આવી છે તે જુઓ. મનુષ્યપણાની ગતિ, આયુષ્ય અને પંચેન્દ્રિયપણું એ જ્યારે ઊભાં થયાં ત્યારે આ પેઢીની સ્થાપના થઈ અને ત્યારથી આ પેઢીની જાહેરાતને આરંભ થયો.
માનવભવનું કર્મ શી રીતે મળે? પહેલાં સ્થિતિ એ હતી કે આપણે મા-બાપને ઓળખતા ન હતા, માબાપ આપણને ઓળખતાં ન હતાં. જે જગ્યાએ આપણે જન્મ થયો છે ત્યાં એવું નથી બન્યું કે માબાપે આપણને પસંદ કરીને લીધા છે, અથવા તે આપણે મા-બાપને પસંદ કર્યા છે ! પરંતુ મનુષ્યપણાનું આયુષ્ય બાંધ્યું હતું તેને યેગે માતાની કુક્ષિમાં આપણે અવતર્યા છીએ. આ સઘળાનું કારણ બીજું કાંઈ જ નથી પરંતુ કર્મ જ છે. આપણું કર્મો એ રીતનાં હતાં, એટલે જ આપણે માતાની કુક્ષિમાં અવતર્યા હતા. આ સઘળો પ્રભાવ કર્મનો જ છે, પરંતુ આપણે એ કર્મને કેવી રીતે નાશ કરી શકીએ એ વાત ન વિચારીએ ત્યાં સુધી તેથી કાંઈ લાભ થવાને નથી. કર્મ શું છે એ પહેલાં જાણવાની જરૂર છે. કર્મ એવી ચીજ નથી કે જેને પકડી લઈએ અથવા તે ધક્કો મારીને કાઢી મૂકીએ, મનુષ્યપણાનું કર્મ કે જેને લીધે આપણે માનવભવ પામ્યા છીએ તે કર્મ પણ લાવેલું આવવા પામતું નથી, અથવા તેને ધક્કો મારી કાઢી મૂકવાનું વિચારીએ
Page #361
--------------------------------------------------------------------------
________________
V\/\/\/ _/\/\/\/\/
૩૭ર
- આનંદ પ્રવચન દર્શન તે પણ તેને ધક્કો મારી કાઢી મૂકી શકાતું નથી ! ત્યારે વિચાર કરે કે એ કર્મ કેવી રીતે પ્રાપ્ત થાય છે અને તેને કેવી રીતે નાશ થાય છે.
- જે વડે અંધારું આપોઆપ દૂર થઈ જાય છે ને અજવાળું આવી શકે છે. તે જ પ્રમાણે આપણે પુણ્ય અથવા પાપને પણ લાવી અથવા તે કાઢી શકતા નથી, પરંતુ એવાં કારણે ઊભાં કરી શિકીએ છીએ કે જેથી પુણ્ય અને પાપને એની મેળે અનુક્રમે વિકાસ અને વિનાશ થાય! પુણ્ય આવે અને પાપ ચાલ્યું જાય !! પુણ્ય અને પાપને આપણે લાવી શકતા નથી, અથવા તે ખસેડી શક્તા નથી, પરંતુ આપણે તેનાં કારણે ઊભાં કરી શકીએ છીએ. હવે એ કારણે શી રીતે ઊભાં થાય છે તે જુઓ.
રોકડ કેટલી છે તે ગણે! અહીં એક વાત યાદ રાખી લે કે પુણ્ય અને પાપનાં કારણેને આપણે લાવી શકીએ છીએ અને તેને ટાળી પણ શકીએ છીએ. હવે આ વાતને વિચાર કરો કે જે કારણે ઉપસ્થિત કરવાથી આ માનવભવ જ મળ્યા તે કારણે ક્યાં કયાં છે? આપણે આ માનવભવની પેઢી માંડી છે.
આ જીવરાજ શેઠની પાસે ૩૬૦૦૦ મૂડી છે! વધારેમાં વધારે છત્રીસ હજારની મૂડીથી આ વેપાર શરૂ થયે છે. એ મૂડી તે રોકડા રૂપીઆ સમજવાના નથી, પણ એ છત્રીસ હજાર દિવસ છે ! એ છત્રીસ હજારની ઉપર તમને રાતી પાઈ પણ મળે એવી નથી. આ છત્રીસ હજાર રૂપીઆમાંથી ૭૨૦૦ રૂપીઆ તે જોતજોતામાં વપરાઈ - જાય છે! વીસ વરસે માણસને શાનપૂર્વક સાચી સમજણ આવે છે.
અર્થાત્ સમજણે થતાં જ વીસ વર્ષ વહી જાય છે, એ વીસ વર્ષના .૭૨૦૦ રૂપિયા તે ગયા ! હવે બાકી રહ્યા તેની વાત કરો.
હું માનવભવનું કર્મ લઈને આવ્યો છું અને એથી જ મને આ માનવભવ મળે છે એવી સમજણ આવતાં વીસ વરસ ગયા પછી -પડયા ઘરસંસારની ઘાણીમાં ! આ ઘાણ એવી જબરી છે કે વાત
Page #362
--------------------------------------------------------------------------
________________
હું કોણ ?
૩૩૩૪
ન પૂછે. આ ઘાણીમાં ખસેા પાંચસેાની રાકાણુ તા ચાલતી જ નથી,. પરંતુ એક વાર એમાં પડયા એટલે પૂરેપૂરી ૧૦૮૦૦ની રાકાણુ તા જાણે-અજાણે થઈ જાય છે! જે આત્મા સંસારમાં પડયા તેમાંથી. કોઇક જ સુભાગી દ્વીક્ષા લઈ ને છટકી શકે છે, બાકીના તે ઘાંચીની ઘાણીએ ચઢી બેઠા પછી ત્યાંથી ઊતરવાની વાત જ શેના કરે ? આમ નેઆમ પચાસ વર્ષ તા વહી જાય છે ! વીસ વર્ષ બાળક દશાના અને ત્રીસ વર્ષ ગૃહસ'સારના ! ત્રીસ વર્ષ એટલે જ ૧૦૮૦૦ દિવસ !
હવે બાકી કાઢા !! આટલી મૂડી ગુમાવ્યા પછી ઘણાની તા મૂડી જ બાકી રહેતી નથી. ઘણાની ૩૬૦૦ની જ મૂડી બાકી રહે છે, અને એનાથી વધારે મૂડી તા ભાગ્યે જ કેાઇ લાગવી શકે છે. હવે એ ૩૬૦૦ની મૂડીમાં ધ ખાતું ખાલવાનું મન થાય છે, પરંતુ એ ખાતુ' ખેાલવું એ કાંઈ સહેલું નથી ! ધરમખાતું ખાલવું એટલે ધાર્મિક જ્ઞાન લેવુ: અને તેને આચરવું. પણ આચરવાનુ તા દૂર રહ્યું, પણ એનુ જ્ઞાનલેવાનું જ પહેલુ તા મુશ્કેલ છે! જગતનું વ્યાવહારિક જ્ઞાન પણ જો બાલ્યાવસ્થામાં આવી ગયું તે આવી ગયું અને નહિ તાખલાસ! એ જ્ઞાન મેળવવાનું પણ રહી જાય છે અને એને માટે પણ આવતા જન્મને ભરાસે રહેવું પડે છે. દુનિયાદારીના જ્ઞાનની પ્રાપ્તિની આટલી મુશ્કેલી છે તેા પછી ધાર્મિક જ્ઞાનની મુશ્કેલીનુ' તા પૂછ્યું જ શુ' ? દુનિયાદારીના જ્ઞાનમાં તમે રીઢા થએલા છે, તમે ઘડાએલા છે, તમે અનેક પર’પરાએ એ સ’સ્કારે મેળવ્યા છે, છતાં પચાસ વર્ષ પછી એ જ્ઞાનમાં પણ તમે નથી ફાવી શકતા, તે પછી પચાસ વર્ષ પછી ધાર્મિક જ્ઞાન લેવાની જે વાત કરે છે તેમની બુદ્ધિને માટે તા કહેવું જ શું?
બાકી રહ્યા ૧૦-૨૦ કે ૩૦.
પચાસ ગયા પછી બહુ બહુ તો ૧૦-૨૦ કે ૩૦ વર્ષાં રહ્યાં ! એ વરસાના વિચાર કરો. એટલું સમજી લેા કે એક દહાડે કોઈ એદહાડાનું આયુષ્ય આ જગતમાં ભાગવી શકતુ નથી. એક દિવસનુ
Page #363
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન આયુષ્ય ભેગવીએ ત્યારે બીજે દિવસ મળે છે. પાંચમાનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે જ છાનું આયુષ્ય મળે છે. એટલે એકને ખર્ચ કરીએ છીએ ત્યાર પછી બીજ આવે છે. આ પ્રમાણે વહેતા પાણીની માફક આખી જિંદગી ચાલી જાય છે. જેમ એકાદ દારૂડિયે દારૂ પીને પડે છે અને તેને જગતનું ભાન હેતું નથી. પોતાના હિતાહિતનું ભાન હેતું નથી. પોતાની કીર્તિ, પ્રતિષ્ઠાનું ભાન હતું નથી, અને સમય પસાર થઈ જાય છે, તે જ પ્રમાણે આ જીવાત્માને પણ તેને હિતાહિતનું ભાન હેતું નથી. અને જીવાત્મા કાળ પસાર કરીને કર્મોમાં બંધાતે જાય છે. આત્માને પણ એ વાતનું ભાન રહેતું નથી કે હું કોણ છું ? કયાંથી આવ્યો છું? કયાં જવાનો છું? અને મારી શી ગતિ થવાની છે ! આ જીવ પિતે એમ પણ નથી વિચારતે કે મારું સ્થાન ક્યાં છે? અને હું અહીં કયાંથી અને કેવી રીતે આવ્યો છું ?
શરીરનું રત્ન કયું? માણસ જેમ દારૂ પીએ છે અને પછી મસ્ત થઈને રસ્તામાં પડે છે તેમ આ આત્મા મેહમદિરા પીને મસ્ત બન્યો છે, અને તે : જગતમાં પડે છે ! તેને પિતાના સ્વાર્થને પણ ખ્યાલ નથી, અને પિતાની ચીજને પણ ખ્યાલ નથી. તમે શરીરના રત્નને આંખ ગણે છે, આંખના જે શરીરને બીજે કઈ પણ અવયવ તમે કિંમતી માનતા નથી. એ આંખને લોકે રત્ન કહે છે, રત્નને આ જગત જુએ છે. આપણી આંખ તે આ દુનિયાને જુએ છે. બધી વસ્તુનું અવલોકન કરે છે, અને તેનું આપણને જ્ઞાન થાય છે, છતાં એ આંખમાં પણ એક મોટી ખેડ એ છે કે તે આખા જગતને જુએ છે, પરંતુ પોતાને જ તે જોઈ શકતી નથી !!
આ જીવ શરીર ધારણ કરે છે એટલે પહેલવહેલે તે માતાને અને તેના સ્તનને જુએ છે, અને તે જ આખી દુનિયા છે એમ સમજે છે! મેટ થયે એટલે રમતમાં પડે. ત્યાં બાલમિત્રોને જ ઝિંખે છે અને તે મળ્યા એટલે બધું મળ્યું એમ માને છે. નિશાળે
Page #364
--------------------------------------------------------------------------
________________
હું કોણ?
૩૩૫ ભણવા મોકલે એટલે વિદ્યા અને વિદ્યાર્થીને જ ઝંખે છે, અને પિતાના ભાઈબંધો અને મેજમજાહ મળી એટલે તેમાં જ દુનિયા પૂરી થઈ છે એમ સમજે છે. હવે પરણે છે. પરણ્યા પછી સ્ત્રીપુત્રાદિની ઉપાધિવાળે થયો એટલે તેને જ ઝંખે છે, અને આખરે મૃત્યુશય્યાએ પડે છે, ત્યાં પણ આ શરીરજીવનને જ ઝંખે છે. માંદા પડે છે તે આરોગ્યને ઝંખે છે : આરોગ્ય મળ્યું તે વિષયોને ઝંખે છે. વિષયે મળ્યા છે તેથી મળતા પગલિક લાભને ઝંખે છે ? એક લાભ મળે તે બીજે લાભ વિચારે છે પરંતુ –
આ આતમા આખી જિંદગીમાં એક પણ પી એવી મેળવતે નથી કે જે સમયે તેણે પિતે પિતાને ઝંખીને એમ વિચાર્યું હોય કે હું કોણ છું ?
પિતાને વિચાર કર્યો ? આ આત્માએ આખી જિંદગીભર જીવન ધારણ કરીને સમયે સમયે પિસા–ટકાને, સ્ત્રીપુત્રાદિને, માલમિલકતને અને ધંધાપાણીને જ વિચાર કર્યા કર્યો છે. પરંતુ તેણે એક પણ વખતે પિતાને ઝંખે નથી. તેણે એ વિચાર કદી પણ કર્યો નથી કે હું કોણ છું? અને મારું આ જગતમાં શું થવાનું છે! તેણે એવો સ્વને પણ ખ્યાલ કર્યો નથી કે હું આ સંસારમાં શું લઈને આવ્યું હતું? અને શું મેળવ્યું છે? અને શું ગુમાવ્યું છે! જે આત્મા પોતે પિતાના જ વિચાર વિનાને છે તે બેદરકાર શેઠની માફક અધોગતિએ જ જાય છે ઉડાઉ માણસ-જુગારીઓ હમેશાં પોતાની કોથળી સામે જેતો નથી. પરંતુ કેટલે ખરચે કરવાનું છે તે જ વાત તપાસે છે, પરંતુ તેની એ રીતભાતનું પરિણામ એ આવે છે કે છેવટે તે દેવાળું જ કાઢે છે! આત્મા પણ આ ઉડાઉ અને દેવાળિયે જ છે. તે પિતાનું આયુષ્ય રોજ રોજ ધર્મારાધન કર્યા વિના ભેગવ્યે જાય છે, પરંતુ “હવે પછી શું” એવો પ્રશ્ન કદી તેના અંતરમાં ઊઠતે જ નથી !! હવે આ દેવાળિયે લાહા-નાદારી લે તેમાં તેને દોષ કે બીજાને દોષ? -
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૩૬
આનંદ પ્રવચન દર્શન
આવક થઈ કે ખોટ તમે તમારું આયુષ્ય રેજનું રોજ ભેગવ્યે જાઓ છો. છેલછબીલાપણું કરે છે અને કેથળી ખાલી કરે છે, પરંતુ તમને કદી પણ એ વિચાર નથી આવતું કે ભાઈ! આ કેથળી ખલાસ થઈ ગયા પછી મારી દશા ટાંટીયા ઘસવાની થવાની છે, અને અત્યારે જે છેલબટાઉપણું ભેગવી રહ્યો છું તે અવળું નીકળી જવાનું છે ! આપણે જીવ મનુષ્યગતિ પામીને માનવ આયુષ્ય ભોગવ્યે જ જાય છે, પરંતુ તે કદી એ વિચાર તો કરેત જ નથી કે હું આ માનવભવની પેઢી ખેલી બેઠો છું તેમાં મેં આવક કરી છે કે બેટ મેળવી છે?! આ તે ભયંકર બેદરકારી કહેવાય કે તદ્દન મૂર્ખાઈ કહેવાય તે વિચારે. જે માણસ જગતમાં માત્ર ખરચા કરવાની જ વાતે કર્યા કરે છે અને આવક સામે જોતું નથી અથવા તે આવકનાં સાધને ઊભાં કરવા પ્રયત્ન કરતું નથી તે કેવળ છેલબટાઉ જ છે એ નક્કી માનજો. એ જ પ્રમાણે આ આત્મા ચોવીસે કલાક આયુષ્ય ભેગવે છે, ત્રપણું, પંચેન્દ્રિયપણું આદિ બધું ભગવે છે, પણ આવકને રસ્તે કરવાનું એ ચસકેલ જીવડાને કદી ભાન આવવા પામતું નથી !
છેલછબીલા ફેકટલાલ છેલછબીલા થઈને ફરનારા ફેકટલાલઓ આવક થાય તે તે ફેંકી દેતા નથી. એ આવક તેઓ ગૂપચૂપ ખીસામાં ભેળી કરી દે છે, પણ આવક થવાનું ઇચ્છવા માત્રથી આવક થતી નથી, આવક તે ત્યારે જ થાય છે કે જ્યારે આવકનાં સાધને સૂઝે છે ! એ જ પ્રમાણે આ આત્માનું તારણ પણ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે આમા પુણ્યના માર્ગો વિચારે છે ! મેલ અથવા પુણ્ય એ ચકડોળને. ઘડો નથી કે પાઈ આપી એટલે ચઢી બેઠા ! છેલબટાઉ માણસ પેસે. ઈચ્છે તેની માફક આત્મા પણ પુણ્યને ઝંખે તે અવશ્ય મળે છે જ, પણ ઝંખવા માત્રથી પુણ્યની પ્રાપ્તિ થતી જ નથી. પુણ્યની પ્રાપ્તિ
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૩૭
તે ત્યારે જ થાય કે જ્યારે આત્મા પુણ્યના માર્ગો વિચારે છે. આત્માને પુણ્યના રસ્તા વિચારવા માટે આઘે જવાની જરૂર નથી ! એ રસ્તા એના હાથમાં જ છે.
કસ્તુરી મૃગની મહદશા આત્માને પુણ્યપ્રાપ્તિના રસ્તા માટે બહાર જોવાની જરૂર નથી. તે રસ્તા તેના આત્મામાં જ સમાએલા છે પરંતુ પેલા કસ્તુરી મૃગની માફક એ રસ્તા મેળવવા માટે દૂર દૂર જ ભાગે છે ! મનુષ્યત્વની પુણ્ય પદ્ધતિ બાંધવાની તાકાત બીજા કેઈનામાં નથી, પરંતુ આત્મામાં– પોતાનામાં જ રહેલી છે. તે બીજા પાસેથી લાવવાની નથી.
આપણું માનસ કેવું છે? આ જીવને સદાચાર તરફ સ્વાભાવિક વલણ નથી, પરંતુ દુરાચાર તરફ સહજ વલણ છે, દુરાચાર આદરવા માટે તમને નેતરું આપવાની જરૂર જ પડતી નથી ! અને સદાચાર આદરવા માટે નોતરું મળે તે પણ તમારી ત્યાં જવાની પ્રવૃત્તિ સહેજે હતી નથી. અપલક્ષણ તરફ આત્માને ચાહ સ્વાભાવિકપણે જ રહે. છે. કેવળ માણસોની જ વાત નથી, પશુઓમાં પણ એ જ વાત છે. તમે ઘેડાને ઘાસ નાંખી બારણે બાંધ્યું હોય અને તેની પાસે જ તમે ઘાસ નાખીને બીજો ઘેડો બાંધશે તે દરેક જણ, પિતાના મેં આગળનો ઢગલે કાયમ હોવા છતાં એક બીજાને ઢગલો જોઈને જીભ લપલપાવશે, અર્થાત્ આત્મા આરંભ, પરિગ્રહ, વિષય, કષાય તરફ તૈયાર જ છે, કાંટામાં પડવું અર્થાત્ નરકે જવું અને તેના માર્ગભૂત વિષયાદિ સેવવાં એ બાજુએ આ જીવ ઉપદેશ વિના જ ગકી પડે છે, જ્યારે બીજી બાજુએ તમે જુએ છે કે સદાચારે તે વાળેલો પણ વળ નથી !
કેદખાનાં, દવાખાનાં અને મંદિરો. કઈ એવી દલીલ કરતે આવશે કે જીવનું સ્વાભાવિક વલણ તે પાપ કરવાનું જ નથી, તે તેની એ દલીલ ટકી શકવાની જ નથી. આ જૈનેતર જગતમાં કેદખાનાં અને દવાખાનાં વધારે છે પણ
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૩૮
આનંદ પ્રવચન દર્શન
નામધારી સાધુઓને રહેવાના મઠો-મંદિરે કે ઉપાશ્રયે ચેડા છે, તે પછી સાચા સાધુઓને માટે તે કેટલા હશે એની કલ્પના કરવી જ બસ છે ! આપણે સમાજમાં પણ જુએ છે કે ઉપાશ્રયે ગણ્યાગાંઠયા છે, પરંતુ ગૃહસ્થનાં ઘરે તે અગણિત છે. આથી સિદ્ધ થાય છે, કે આત્માની સ્વાભાવિકતા પતનની છે, ઉથાનની નથી. આ જીવને ખાવું, પીવું, લે, દેવું, ઘાલમેલ, ધમાલ, ઈત્યાદિ ગમે છે અને તેમાં જ રાચી રહેલ છે. આ જીવને એ વિચાર કદી આવ નથી કે હું કોણ છું ? કયાંથી આવ્યો છું? મારી શી દશા હતી ? શી દશા છે ? અને શી દશા થવાની છે ? મારું મૂળસ્વરૂપ મને શી રીતે મળી શકે એમ છે અને મારા એ સ્વરૂપની પ્રાપ્તિમાં મને કયાં વિધ્રો નડે છે ! અને એ મારાં વિઠ્ઠો હું કેવી રીતે ટાળી શકું એમ છું ?
દયા અને તેના પ્રકાર આ આત્મા જ્યારે આ વિચાર કરે છે ત્યારે જ તે ભાવદયાની સ્થિતિને પામે છે. દ્રવ્યદયા સમજુ અને અણસમજુ બંને આચરી શકે છે. ક્રમાં ક્રૂર માણસને પણ સામા માણસને મરતે. દેખીને દયા આવે છે, પરંતુ તેમની એ દયા ભાવદયા નથી, પરંતુ દ્રવ્યદયા છે, પરંતુ આ દ્રવ્યદયાવાળાએ બારણું ઉઘાડાં રાખીને ખાળે ડૂચા મારે છે ! એક અન્ય આત્મા મરવા પડે હોય તેથી તેઓ કંટાળે છે, એની તેને દયા આવે છે, પરંતુ પોતાને જ આત્મા સેંકડે જન્મ અને સેંકડે મરણ પામે છે, પામે છે અને પામશે, તેનું ભાન નથી અને એ અસંખ્ય જન્મમરણનાં કારણેને તે દૂર કરવા માગતા નથી ! મરણથી આખું જગત ડરે છે, આખી દુનિયા - જીવવા ઈચ્છે છે, પરંતુ જગતને એ ડર માત્ર ચાલુ મરણને અંગે જ છે, અને તેથી પ્રત્યેક જીવ-અનેક છે અનેક મરણેની સામગ્રી પ્રતિક્ષણ તૈયાર જ કરે જાય છે, તેથી કોઈને ડર કે ક્ષોભ થતો નથી ! આત્મા સિત્તર કડાકોડી સાગરોપમની મેહની સ્થિતિ બાંધે છે, એ કર્મ ભોગવવાને કેટલાં વરસ જોઈએ ? જગતમાં તેત્રીસ
Page #368
--------------------------------------------------------------------------
________________
હું કોણ ?
૩૩૯ સાગરેપમે એક મરણ તે ચોક્કસ જ છે. આ આત્માને સિત્તર કડાકડી સાગરોપમ સુધી થવાવાળા અસંખ્ય જન્મમરણને તો ખ્યાલ જ નથી. પરંતુ તેને માત્ર એક જ આ ભવના મરણને ડર લાગે છે.
જગત મિથ્યા ત્યારે સત્ય શું ? આ જગતમાં બધું મિથ્યા છે અને માત્ર ભગવાનશ્રી જિનેશ્વરદેના વચને, દેવ, ગુરુ અને ધર્મ એ જ સત્ય છે. એ વિચાર આ આત્મા સદાએ પોતાના અંતરમાં ઘુંટયા કરે અને તે સિવાય તેને બીજે વિચાર સરખે પણ ન આવે ત્યારે જ તે સિત્તેર કેડાછેડી સાગરોપમને મરથી ડરનારો બને છે. જે આમા સિત્તેર કેડાછેડી સાગરોપમના જન્મમરણથી ડરે છે, તે આત્મા કદાપિ પણ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ સિવાય બીજી વાત પિતાના હૃદયમાં લાવી શકતું નથી. આ આત્માઓ બિચારા જ્ઞાનાવરણીય આદિ કર્મના ઝપાટામાં પડયા છે. તેમાંથી તે બિચારાઓને કેમ બચાવી લેવા એનો જે વિચાર આવે તે એ જ એક ભાવદયા છે એમ સમજજે, પરંતુ અહીં યાદ રાખવાનું છે કે જે પોતાની સ્થિતિને જેતે નથી તે કદી પારકાની સ્થિતિ જોઈ શકતા નથી જે પોતાનું શરીર ન દેખે તે પારકાનું શરીર શી રીતે દેખવાને હતે ? અર્થાત પરની ભાવદયા સ્વદયા વિના આવવી એ ઘણી મુશ્કેલ છે.
એક મરણની બીક છે પણ જ્યાં સુધી આ ભાવદયા ન આવે ત્યાં સુધી તે તમારે એમ જ સમજી લેવાનું છે કે ખાળે ડૂચા છે ને બારણાં ઉઘાડાં છે બધા આત્માઓ એક આ ભવના મરણથી ડરે છે, પરંતુ તેઓ બીજા થનારા અનતા મરણથી કદી ડરતા નથી. આ સંબંધીને આત્માને હજી વિચાર જ આવ્યો નથી ! અને જયાં એ સંબંધીને વિચાર જ નથી આવ્યું ત્યાં એ સંબંધીની પ્રવૃત્તિ તો હોય જ શાની! પ્રસ્તુત વિચાર આ જીવને નથી છતાં તે વિચાર આત્મામાં જાગૃત કરનારી જે કઈ પણ વસ્તુ હોય તે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસન સિવાય આ વિચાર બીજ
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૦
-
આનંદ પ્રવચન દર્શન
કેઈથી કઈપણ રીતે આવો શકય નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવનું વચન તમે જાણતા હૈ યા ન જાણતા હો તે પણ તમે સંસારની પાપપ્રવૃત્તિ છે તેમાં ધસી રહ્યા છે અને એ વ્યવહાર તમારે હાથે ઘડાયે જ જાય છે. એ વ્યવહારમાંથી તમને ચેતાવીને સાવચેત કરનારું છે કે ઈપણ શાસ્ત્ર હોય તે તે શ્રીમાન જિનેશ્વરદેવનું શાસન છે.
મોટામાં મેટે ઉપકાર ભગવાન જિનેશ્વરદેવને જે આપણા પર કેઈ મોટામાં મોટે ઉપકાર હોય તે તે એ છે કે તેમણે આપણને સદગતિના અને દુર્ગતિના રસ્તા બતાવ્યા છે; સંસારગતિ કેવી રીતે ટાળી શકાય, મક્ષ કેવી રીતે મેળવી શકાય, કર્મ આવવાનાં કારણે કેવી રીતે રોકી શકાય, કર્મ કેવી રીતે બાંધી શકાય એ સઘળી વાતે શ્રીમાન જિનેશ્વર દેવેએ પોતાના જ્ઞાનથી જાણીને આપણી આગળ પ્રત્યક્ષ કરી છે. અને તે શ્રીમાન્ જિનેશ્વરદેવને આપણું ઉપરને ભવ્ય ઉપકાર છે.
આપણે શ્રીમાનું જિનેન્દ્રદેવને પૂજીએ છીએ, તેમને આરાધીએ છીએ, તેમનું ગુણગૌરવ કરીએ છીએ, તે સઘળાનું કારણ આ એક જ છે. તમે દવામાં તેલ પૂરો અને દીવે સળગાવો છે એ દવે તમારો રે જમેળ લખી આપતું નથી, તે તમારા હીરા પારખી આપતું નથી, તમારા ઘરને કચરો સાફ કરી આપતું નથી, પરંતુ દીવાનું જે અજવાળું છે તે તમે એના તેજથી તમારાં સઘળાં કામ કરી શકે . કેઈ એમ કહેશે કે દવા વિના પણ માણસ પોતે પિતાના અનુભવ અને અનુમાનને આધારે કામ કરી શકે છે અને તેને પ્રકાશની જરૂર પડતી નથી, તે પછી પ્રકાશ આવશ્યક છે એમ, શા માટે માની લેવું જોઈએ?
અંધકાર અને પ્રકાશ આ વાત સાચી નથી. તમે અનુભવ અને અનુમાનને આધારે કામ કરો છે એ વાત સાચી છે. પરંતુ તમેને અનુભવ અને અનુમાનની પ્રાપ્તિ પણ ત્યારે જ થાય છે કે જ્યારે તમે પહેલાં એ. બાબતની ટ્રેનિંગ લે છે. વારંવાર તમે પ્રકાશમાં વાળ્યું હોય તે.
Page #370
--------------------------------------------------------------------------
________________
હું કાણુ ?
૩૪૧
પછી તમે અંધકારમાં પણ વાળી શકે છે, પરંતુ જમીન કેવી છે ? તેના ઉપર કચરા રૂપે શી વસ્તુઓ પડે છે? અને તે કેવી રીતે ઉલેચાય છે ? એ સઘળુ' તમે પ્રથમ દીવાના પ્રકાશમાં જાણી લેા છે. અને પછી જ્યારે તમારો સ્વભાવ જ એવ! થઇ જાય છે ત્યારે તમે તે પ્રમાણે વગર પ્રકાશે કરી શકેા છે. કાઈને તમે જન્મતાંવાર જ અંધારામાં પૂરી રાખેા અને તેને જગતના સંસ્કારાથી પણ દૂર રાખેા, તે તે માણસ કદી અંધકારમાં વાળી શકવાના નથી જ. જે દીવા ચા પ્રકાશ જ ન હેાય તા તમે હીરા કે માતી, જર કે ઝવેરાત; સાનું કે રૂપું કશું જ પારખી શકવાના નથી. દીવાને જો પ્રકાશ ન હાય તા કલ્ચર મેાતી અને સાચાં મેાતી એ બંનેની વચ્ચે કશે! જ ફરક આપણે જોઈ શકતા નથી. આથી સ્પષ્ટ છે કે સત્યાસત્યને નિ ય કરવા માટે દીવા કે પ્રકાશ છે તેા જ આપણે સત્યાસત્યના નિર્ણય કરી શકીએ છીએ.
જો પ્રકાશ ન હોય તે ? ભગવાન શ્રી જિનેશ્વર મહારાજના ઉપદેશ જો આપણા અંતરમાં ન વસ્યા હોય તે આપણને બધું જ સરખું છે. દીવાને પ્રકાશ ન હાય તા આપણને હીરા અને કાચ બંને સમાન છે. તે જ પ્રમાણે ભગવાન શ્રી જિનેશ્વરદેવાના ઉપદેશ પણ જો આપણા હૃદયમાં ન પચે તા કર્માંધનનાં કારણા, સસારનાં કારણેા, મેાક્ષના રસ્તા, એ બધુ આપણને સરખું જ છે. આપણી આવી હીનદશા ન થાય તેટલા જ માટે આપણે ભક્તિ રૂપી દીવે જાગૃત રાખવા પડે છે. એ દીવા જાજ્વલ્યમાન રાખવાને માટે જ શાસ્ત્રકાર મહારાજાઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેવાની ભિકત કરવાની કહી છે. આ સઘળામાં મુખ્ય વાત સમજવાની એ છે કે આપણે જે પ્રમાણે કમ કર્યાં... હાય તે જ પ્રમાણે આપણને ગતિ પણ મળે છે. આપણે કર્માં ખરાબ કર્યા' હોય તા સારી ગતિએ ઈશ્વર આપણને મેકલી આપે એવી ઈશ્વર પાસે મુદ્દલ તાકાત નથી અથવા તા આપણાં કર્મો જ સારાં હોય તે! આપણી સદ્ગતિ ટાળીને આપણને દુર્ગાંતિમાં નાંખવાની પણ ઈશ્વરની પાસે પૈસા ભારની તાકાત નથી !
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૨
આનંદ પ્રવચન દર્શન
માનવભવની થાપણ શી? આ બધા ઉપરથી સમજવાનું એ છે કે આપણી સદ્ગતિને આધાર જે કંઈપણ ચીજ ઉપર હોય તે તે આપણું કર્મો ઉપર છે, પરંતુ બીજા કશાના ઉપર નથી. હવે આપણે જે આ પેઢી છેલી છે તેને આધારે તપાસે. આપણી આ માનવભવની પેઢીમાં ત્રણ રકમ. જમા કરેલી છે?
૧. પાતળા કષાય, ૨. દાનરૂચિપણું અને ૩. સદગુણપણું.
વિભાવે પાતળા કષાય હાય અર્થાત્ ઘરબારને અંગે થતા કષાયે પાતળા હોય તે તે આ મનુષ્યપણાની પેઢીની એક થાપણ છે. હવે કઈ એમ કહેશે કે થાપણથી જ મનુષ્યપણાની પ્રાપ્તિ થાય છે તો એ થાપણ તે બધા જ એકેન્દ્રિોમાં પણ ષ્ટિએ પડે છે. તે પછી બધા જ એ કેન્દ્રિય માનવનિમાં જ આવતા હોવા જોઈએ.
આનો જવાબ એ છે કે પાતળા કષાયો સાથે બીજી થાપણ. તે દાનરૂચિ છે, પણ અહીં યાદ રાખજો કે સનરૂચિ અને દેવું એમાં આસમાન-જમીનને ફેર છે. કેઈ એક ખઈ દાનમાં આપે એથી તેનામાં દાનરૂચિપણું નથી એમ સમજવાનું નક્કી, અથવા કઈ લાખ રૂપિયાનું દાન કરે તે તેનામાં દારૂચિપણું છે એમ પણ માની લેવાનું નથી.
૫૦૦ બચ્યા કે ૧૫૦૦ ગયા? ધારો કે એક શ્રીમંત શેઠ છે. તેની આગળ દાનની ટીપ આવે છે. કોઈએ એ દાનની ટીપમાં બે હજાર ભર્યા હોય તે એ શેઠિય. પણ એ આંકડાને જ વળગી પડે છે ! ફલાણા ભાઈએ બે હજાર મૂક્યા તેમાં શું થયું? અરે ! એ તે કરોડપતિ છે, લાખ આપે તોય. ઓછા છે, અમે તે ફલાણાની સામે કલંડલિયા ગણાઈએ. આ વરસે વળી વેપારમાં ખોટ છે, રૂના બજાર ઠંડા છે, જે ૧૫૦૧ લઈ જાઓ. એવે એ લવારે કરીને આ શેઠ રૂ. ૧૫૦૧ ભરી આપી. ટીપવાળાને વિદાય કરે છે. અને ટીપવાળે વિદાય થાય કે શેઠ મનમાં ખુશ.
Page #372
--------------------------------------------------------------------------
________________
હું કોણ?
૩૪૩ થાય છે કે ચાલ, રૂ. બે હજાર ભરવા પડે એમ હતું, પણ પંદરસમાં પીડા મટી, આ રીતે જે ૫૦૦ બચાવે છે તે પાંચસે બચાવતું નથી, પરંતુ ખરી રીતે તે ૧૫૦૧ ગુમાવે છે.
૧૫૦૧નું દાન થયું પણ તેમાં દાનરૂચિ ન હતી, એ તે મારા ખાઈને મુસલમાન બન્યું હતું, એટલે એના પંદરસે એળે જાય છે. આ દષ્ટિએ જે દાન કરે છે તેનામાં દાનરૂચિને અભાવ ગણાય અને એ દાન માનવભવનું કારણ બનવા પામતું નથી! ફલાણા એ ગમે એટલા ભર્યા હોય, પણ મારે તે મારી શકિત પ્રમાણે આટલા ભરવા જ જોઈએ, આ સંસારરૂપી હોળી છે અને જે કાંઈ અહીં પડયું રહે છે તે સઘળું ભસ્મીભૂત થઈ જાય છે, ઊલટું એમાંથી બચાવીને ધર્મને માગે આપ્યા છે તે જ બચ્યા છે. એવી જ્યાં સમજણ છે તે જ સ્થાને દાનરૂચિ છે.
- ત્રીજું શું જોઈએ? હવે ત્રીજી વાત વિચારે. સ્વભાવે પાતળા કષાયે હોય અને દાનરૂચિપણું હોય, છતાં જે દુર્ગણેથી યુક્ત હેય, લુચ્ચે, નિંઢાર, નિર્લજજ અને નીતિહીન હોય, તે આત્મા પણ માનવભવ ન જ બાંધી શકે. જેનામાં સ્વભાવે પાતળા કષાય હેય; જેનામાં દાનરૂચિપણું હોય, લજજાળુ, દાક્ષિણ્ય આદિ સદ્દગુણ હોય છે તેવા જ ગુણવાળે. માનવભવ બાંધી શકે છે. તમે આ મહાપવિત્ર એવું ભગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા છે, તે છતાં આ ત્રણ વસ્તુ તમારે મેળવવી કેટલી મુશ્કેલ છે? તે પછી જે આત્મા અજ્ઞાન છે, જેનામાં જ્ઞાનને ઉદ્દભવ થયે જ નથી, તેને એ વસ્તુ મેળવવી કેટલી મુશ્કેલ હોય? તેને વિચાર કરે. આટલા જ માટે કારણ દ્વારા માનવભવ કે મુકેલ છે તે જણાવવામાં આવ્યું છે. -
માનવતાવ આટલે દુર્લભ છે તેને મેળવવા માટે આપણે આત્માને કોઈ દિવસ પૂછયું છે કે મારામાં આ ત્રણ ગુણે છે કે નહિ ? અને આ ત્રણ ગુણે જે નહિ હોય તે ફરી માનવભવ મળી શકે નહિ. તેમજ હું કેણ છું ? કયાંથી આવ્યું છે ? કયાં જવાને છું? તે વિચાર હરહંમેશ કરશે તે આપોઆપ પાતળા કષાય વગેરે ગુણોને કેળવવા મન થશે અને પરિણામે વિસ્તાર પામશે.
Page #373
--------------------------------------------------------------------------
________________
જય જિનેક અને પ્રણામ
IIIIIE
giluminimulumi n iuuuuuuuuuuuuuuuuurina
[જીવ-અછવાદિ સ્વીકારે તે આસ્તિક, જીવાદિને ન સ્વીકારે તે નાસ્તિક આમ છતાં નાસ્તિકને પૂરી આદિ પદાર્થોને સ્વીકારવા તે પડે છે જ, જેની એનું કર્તવ્ય આશ્રવને ત્યાગ અને સંવરના આદરવામાં હોય છે. જેને એ અન્યદર્શનીની સાથેના પત્રવ્યવહારમાં જય જિનેન્દ્ર લખવું. જ્ય જિનેન્દ્ર એ જોવાનું પ્રતીક છે. જેનોએ પરસ્પર સાધમિકને પત્ર લખતાં પ્રણામ લખવું, પ્રમાણ એટલા માટે કે જૈનધર્મ પાળેલ સી કેાઈ પ્રણામ ને છે.] uuuuuuuuuu uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
જગતમાં પ્રવર્તેલા દર્શને પૈકી કોઈપણ દર્શન એવી સ્થિતિવાળું નથી કે જે દર્શનમાં કઈપણ પક્ષ કે વસ્તુને અંગીકાર કરવાનું હોય નહિ. એટલે દરેક દર્શન અને દરેક મતને અંગે કોઈપણ પ્રકારે અંગીકાર કરવાનું તે હોય જ છે. દરેક આસ્તિક દર્શનમાં તે મોક્ષઆત્મા-દેવ-ગુરુ-ધર્મ-અધર્મ અને પુદગલ(જડ) પદાર્થનું અંગીકાર કરવાનું હોય જ છે, પરંતુ નાસ્તિકમત કે જેને પરલેકાદિ નથી તેથી જ બોલવા માટે નાસ્તિક શબ્દ બોલ પડે છે અને જેને લીધે તે પિતાને નાસ્તિક તરીકે ઓળખાવે છે અને જગત પણ તેને નાસ્તિક તરીકે ઓળખે છે, તેવા નાસ્તિક મતવાળાને પણ પૃથ્વી આદિ ચાર કે પાંચ ભૂતેનું સત્વ છે એમ તે પિતાના પક્ષ તરીકે અંગીકાર કરવું જ પડે છે. એટલે કે ઈ પણ દર્શન કે મત અંગીકાર વસ્તુથી શૂન્ય હેતું નથી અને છે નહિ. એટલું જ નહિ, પરંતુ પરલેકાદિકના સત્ત્વને માનવાને લીધે, અસ્તિ અસ્તિ એમ બોલવાને લીધે, પિતાને આસ્તિક કહેવડાવે છે, અને જગત પણ તેઓને આસ્તિક તરીકે જ માને છે. તે તે સર્વ આસ્તિકો પોતપોતાની અપેક્ષાએ દેવ, ગુરુ, ધર્મ અને તત્વ એ ચાર વિષયમાં અમ્મલિત-માન્યતાવાળા હોય છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
· જય જિનેન્દ્ર
૩૪૫
આસ્તિક દનાના મેાટો ભાગ દેવ, ગુરુ અને ધર્મની આરાધનામાં તથા તવાની માન્યતામાં પેાતાના જીવનનું સાફલ્ય ગણે છે. અને ભવિષ્યની જિંદગીઓની સુદરતા યાવત્ મેાક્ષપદની પ્રાપ્તિ પણ તે આરાધના અને માન્યતાને આધારે જ થવાનું માને છે. પરન્તુ ત્રિકાલાબાધિત નિષ્કલક અવ્યુચ્છિન્ન પ્રભાવશાળી શ્રી જૈનશાસનના પ્રણેતા ભગવાન્ જિનેશ્વરા તથા તેમના ઉપદેશને જ અમલમાં મૂકતાં અને તેમણે જણાવેલા સાધ્યને જ સાધવામાં તથા સધાવવામાં તત્પર બનેલા નિન્થ ગુરુમહારાજાએ તથા હિંસાદિકે અઢારે પાપનાં સ્થાનોથી પાછા હઠવારૂપ અને પાંચ મુખ્ય આશ્રવેાની પ્રતિજ્ઞારૂપ ધર્મોને માનનારો વગ જ પેાતાને જૈન તરીકે એળખાવી શકે છે, એટલું જ નહિ પરન્તુ જગના પદાર્થોનું પૃથક્કરણ અન્યમતવાળાઓએ જ્યારે પ્રકૃતિપુરુષાક્રિકરૂપે, દ્રવ્યગુણાદિરૂપે, પ્રમાણપ્રમેયાદ્વિરૂપે, આય સત્યાદિરૂપે કરેલું છે, ત્યારે ફકત જેન તરીકે જાહેર થયેલા વર્ગ જ તે જગના પદાર્થોના પૃથક્કરણમાં પણ આત્માના કલ્યાણનું લક્ષ્ય રાખીને તથા મેાક્ષનું ધ્યેય આગળ કરીને સામાન્ય રીતે પટ્ટાના જીવ અને અજીવ તરીકે વિભાગ માન્યા છતાં, તે એ વિભાગને તત્ત્વ તરીકે ન ગણતાં, જીવ અજીવની સાથે ક બંધનનાં કારણેા, કર્માનુ બંધાવવું, આવતાં કર્મોનું રોકાવવુ, આવેલાં કર્મીના નાશ થવા અને યાવત્ સર્વ કાળને માટે જેએનુ કર્મબંધ આદિથી મુકત થવું—એવાં સાત તત્ત્વાને અને સાથે સાથે કર્મના શુભાશુભ વિભાગ તરીકે બેતાલીસ શુભકર્મો અને ખ્યાશી અશુભ કર્મોના વિભાગ પણ આત્માની શુભાશુભ પ્રવૃત્તિ નિવૃત્તિના ચિહ્ન તરીકે માનીને જેએ જીવાદિક નવે પદાર્થાને તત્ત્વ તરીકે માને, તેએ જ પેાતાને વાસ્તવિક રીતિએ જન તરીકે કહેવડાવી શકે. અને આ જ કારણથી ભગવાન્ ઉમાસ્વાતિવાચકજી મહારાજ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્માંના સ્વીકારને કે શુદ્ધ તત્ત્વ સ્વીકારવાવાળા આત્માના શુભ પરિણામને સમ્યફૂત્વ તરીકે ગણાવવાનુ` મુલતવી રાખીને જગના પદાર્થોમાં જીવાદિક તરીકે વિભાગ અને તે જીવાદિક વિભાગાને તત્ત્વ તરીકે માનવું. તેને જ સમ્યક્દન તરીકે એટલે ઓછામાં માછા શ્રાવક તરીકે ગણાવે છે.
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૪૬
આનંદ પ્રવચન દર્શન - જો કે કોઈપણ આસ્તિક દર્શન જીવ-અવ–પુણ્ય-પાપ-કર્મ આવવાનાં સાધન-કર્મોનું બંધાવવું–કર્મોનું રેકાવવું, કર્મોનું તૂટવું અને મેક્ષ એ નવ પદાર્થોને નથી માનતા એમ તે નથી જ અર્થાત્ સર્વ આસ્તિક દર્શનકારોને એ જીવાદિક નવ પદાર્થોને માનવાનું થાય જ છે અને તે માનવાની ફરજ તેના દર્શનકારે તેને પાડે છે, પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજના શાસનને અનુસારનારા મહાનુભાવો સિવાય કેઈપણ દર્શન કે મતવાળે તોની વ્યવસ્થામાં એ જીવાદિક નવ પદાર્થોને તત્વ તરીકે માનતે કે જણાવતે જ નથી. અને તેથી જ એમ કહી શકાય કે અન્ય દર્શનકારો છવાદિ નવે પદાર્થોને માનવાવાળા છતાં પણ તેઓ તે જીવાદિક નવ પદાર્થોને તત્વ તરીકે તે માનતા જ નથી. તે જીવાદિક નવ પાર્થોને તત્વ તરીકે માનનારે જે કઈ પણ વર્ગ હોય તે તે કેવળ ભગવાન જિનેશ્વર મહારાજના શાસનને અનુસરનારો જ વર્ગ છે.
જેનીઓનું કર્તવ્ય પૂર્વે જણાવ્યા પ્રમાણે માત્ર જીવાદિક નવ પદાર્થોને સ્વીકારવા માત્રથી પૂર્ણ થાય છે એમ કોઈપણ પ્રકારે માની શકાય નહિ, પરંતુ જૈન ધર્મને અનુસરનારાઓનું લક્ષ્યબિન્દુ અથવઆદિનો ત્યાગ અને સંવર આદિના આદરને માટે જ અહર્નિશ હોય છે. અને તેથી જ તે જેનો પિતાના રૂંવાડે રૂંવાડામાં ફrafથે gવો અ ઘર સે ન અર્થાત્ આ નિર્ચન્જ પ્રવચન જ અર્થ છે. પરમાર્થ છે અને તે સિવાય જગની જે કોઈપણ ચીજ કે પ્રવચને તે ભયંકરમાં ભયંકર અનર્થકારક છે.
એકલી આવી વાસનાને પોતે ધારણ કરનારા હોય તે જ જૈન કહેવાય છે એમ નથી, પરંતુ જગના કેઈપણ અન્ય દર્શન કે મતવાળે તેની સન્મુખ હાજર થાય ત્યારે એ જ રૂપે ન વળે
જે ન સંસ્કારે રેડવાને માટે જ કટિબદ્ધ થાય. એટલે અન્ય દર્શનકારની આગળ આવી રીતે જનમતની સત્યતા જાહેર કરવાના પરિણામે જ જનધમીએથી અન્યધમી એની સાથે પત્રવ્યવહારમાં જય જિનેન્દ્ર લખવાને વ્યવહાર રાખી શકાય. યાદ રાખવું કે
Page #376
--------------------------------------------------------------------------
________________
જય જિનેન્દ્ર
૩૪૭
ભગવાન્ જિનેશ્વર મહારાજના મતને અનુસરનારાઓને તે મુખ્ય ધર્મ એ છે કે ભગવાન જિનેશ્વર મહારાજના મતને અનુસરનારા જે હોય તે સર્વને પ્રણામ કર્યા કે લખ્યા સિવાય રહી શકે જ નહિ, અર્થાત્ તેઓ પરપર સાધર્મિકપણું હોવા છતાં પત્રમાં જય જિનેન્દ્ર લખવાની ટેવ રાખે છે. તેઓ ખરેખર જૈનદર્શનને અનુસરનારાની કે જૈનદર્શનની કિંમતને સમજનારા નથી. તત્ત્વ એટલું જ કે જનદર્શનને અનુસરનારાઓને પ્રણામ જ લખવા અને અન્ય દશનકારાના પત્રમાં જ જય જિનેન્દ્રનું વાક્ય કે જે સામેવ નિરાશે નું એક કેડ વાકય તરીકે છે. માટે જિનદર્શનને અનુસરનારાઓએ લખવા બેલવામાં અંગીકારની સુંદરતાને સૂચવનાર: શબ્દોને તથા ધમીના બહુમાનને ખ્યાલ રાખીને પ્રવર્તવું જોઈએ.
PODOUDOIDO.
FG
UI)
ધર્મવૃક્ષ પ્રભુ શ્રી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ ધર્મ એ વૃક્ષ છે, સમ્યકત્વથી ! એ એનું મૂળ છે, સિદ્ધાન્તો એ એનું થડ છે, વ્રતે (દેશવિરતિ કે સર્વવિરતિ) એ એની ડાળીઓ છે, અઢાર હજાર શીલનાં અંગે એ પાંદડાં છે, દેવની ઋદ્ધિ, મનુષ્યની ઋદ્ધિ, એ પુષ્પો છો એ ધર્મવૃક્ષ, જિનેશ્વર ભગવંતનાં વચનોરૂપી પાણીની નીકથી નિરંતર સીંચાય છે, અને પ્રાન્ત એમાંથી નિર્વાણુ–મેક્ષરૂપી ફળ મળે છે, આવા વૃક્ષને હમેશાં આદર, સેવ, અનંતા સાધુ વગેરેએ આ વૃક્ષ આદરી સેવી. િિનર્વાણ ફળને મેળવ્યું છે.
VODAVODAVODA
Page #377
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન
ભાગ-૨
- જ્ઞાનપ્રવૃત્તિ
કર
Bangla
पीयुषमसमुद्रोत्थं रसायनमनीषधम् ।
अनन्यापेक्षमैश्वर्यं ज्ञानमाहुर्मनीषिणः ॥१॥ speection
cupuncocon મનુષ્યને પોતાની પ્રવૃત્તિને ઉપયોગી થાય તો તે સાર્થક જ્ઞાન. પ્રવૃત્તિને B ઉપયોગી ન થાય તો તે જ્ઞાન ખુલ્લી આંખે ખાડામાં પાડે. જ્યાં સુધી
જીવને જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તે ધર્મ કરી શકતો નથી. માટે B દરેકે જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરવાની ખાસ જરૂર છે.
dings pagged
possession
હિંસા વગેરે ખરાબ છે તે અંતઃકરણ કહે છે, પણ કેટલીક વસ્તુમાં અંત:કરણ ઉપરાંત
જ્ઞાનીનાં વચનની જરૂર રહે છે. મહોપાધ્યાય ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે આ સંસારમાં જ્યાં સુધી જીવને જ્ઞાનની પ્રાપ્તિ નથી, ત્યાં સુધી તે ધર્મ પ્રાપ્ત કરી શકતા નથી. જે શાસ્ત્ર સંબંધી બે વચન જાણે, સમજે તે જ ધર્મને અધિકારી બને છે. જ્યાં સુધી જ્ઞાનીનાં વચનથી આ આત્મા નસીબદાર થઈને તત્વ મેળવવા તૈયાર થતો નથી ત્યાં સુધી ધર્મને માટે તે અધિકારી થતું નથી. નિષ્પાપ સ્થિતિ સાંભળવાથી જ માલૂમ પડે છે. અર્થાત્ નિષ્પાપ સ્થિતિ સાંભળ્યા વિના માલૂમ પડતી નથી. દુનિયાના વહેવારો સાંભળ્યા વિના થેડા જ ખ્યાલમાં આવે છે?
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૪૯
જ્ઞાનપ્રવૃત્તિ મારવું એ ખેટું છે. બીજાને મારતાં જુએ કે મને તે નહિ મારેને! પહેલાંથી મારવાનું છેટું સમજે છે અને ઉદ્યમ કરે છે. ખોટું ન સમજતો હોય તે તેની પાસે સાધન છે કે નહિ તે શું કામ તપાસે ? મારવું ખોટું એ દરેક કબૂલ કરે છે. હિંસા કરનારે પણ હિંસા કરવી બેટી છે, એમ માની લીધું છે. નહિ તે પિતે પિતાને બચાવ કેમ. ધાર્યો? બોલે એની પહેલાં જ અંદર બડબડાટ થાય, આમ બેલું તે તે જાણી તે નહિ જાયને? કેઈની વસ્તુ ઉઠાવવા પહેલાં રખેને તે દેખશે. તે નહિ, એમ મનમાં થાય.
“હિંસા એ ખરાબ ચીજ છે” એમ અંતઃકરણ કહી આપે છે. કેટલીક એવી પ્રવૃત્તિઓ છે કે જેમાં અંતઃકરણની પ્રવૃત્તિ એને લાવી જુએ છે. પણ અંતઃકરણ અરૂપીને લાવી જેવાવાળું નથી. જે વસ્તુને મારું અંતઃકરણ કહે તેને જ ધર્મ માન. જેને માનવાનું ના કહે તેને ધર્મ માનવે નહિ. પણ ધર્મનું લક્ષણ મારું અંતઃકરણ કહે તે અર્થ માનવે તે બરાબર નથી. એને માટે નિયમ છે કે સમગ્ર પાપથી વિરમવું. પાપ રહિત સ્થિતિને પિછાણવી એ તમારા અનુભવનું કામ, નથી. રેગરહિત દશા એ ડેકટરના કહ્યાથી માલુમ પડે. આપણી કલ્પનાઓ કામ નથી લાગતું. જે એ બાબતના જાણકાર હોય તેનું કહેવું કામ લાગે. ડોકટર કહે તે જ કામ લાગે.
આપણે શરીરના માલિક છીએ. ક્ષયથી પીડાતા હોઈએ, ક્ષય, નથી થયા એમ કહીએ તેથી ક્ષય વગરના થઈએ ખરા કે? તેથી ક્ષય મટી ગયો કે ? કેન્સર થાય તેની ખબર મેટા મેટા ડોકટરોને પડતી નથી. કેઈ કહે કેન્સર નથી, તેથી દરદ મટી ગયું ? દર્દીને જાણવાવાળા સર્જન હોય તે કહે કે “કેસર નથી ” તેથી જણાય છે કે “કેન્સર નથી. આથી કેન્સર છે તે પણ મોટા ડેકટરના કહેવાથી માનવાનું. આપણા મનમાં લાગ્યું કે “નથી,” તેથી કેન્સર ઊંડી જવાનું નથી. દર્દીની બાબતમાં સંપૂર્ણ જાણકાર જે હોય તે પુરુષના નિર્ણય ઉપર નકકી થાય. ત્યાં તારા મનની ગણતરી શી ? તારા, શરીરમાં તે ગણતરી કર. “આત્મા અરૂપી ચીજ છે, આ તે બધું,
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫૦
- આનંદ પ્રવચન દર્શન
રૂપી છે.” રૂપીની તે પૂરી તપાસ કરી લે. આંતરડાં કયાં છે? ક્યાં સડ્યાં છે, તે તે લગીર તપાસ? આ ચામડાની ઝૂંપડી માટે સર્જને
જોઈએ તો પછી અરૂપી, અવ્યાબાધ એ જે આત્મા તેની સ્થિતિ - જાણવા માટે હું જાણું એ જ ધર્મ, એ કઈ સ્થિતિ સમજવી ?
પાપ શી ચીજ છે? પાપથી નિવૃત્ત કેમ થવાય છે? તેનાથી શું ફળ થાય છે? તેની ખબર જિનેશ્વરનાં રચેલાં શાસ્ત્રથી (વચનથી) માલુમ પડે છે, ડેકટર ન આવ્યો હોય તે રોગ માલુમ ન પડે, પણ તાવ તે માલુમ પડે કે નહિ? તાવની દવા માલુમ ન પડે, તાવ આવે તે તે માલુમ પડે ને? ડોકટર આવીને કહે તે જ માનવું તે પણ એકાંતે બરાબર નથી. નીરોગીપણું ડોકટરના કહેવાથી ભલે માનીએ પણ રોગીપણું ડોકટરના આવ્યા પહેલાં પણ જાણીએ. પાપથી વિરમવાવાળાનું કલ્યાણ થાય તે શાસ્ત્રકાર કહે તેથી માનીએ. પાપ અને અધર્મ જાણવા માટે ઉપદેશની જરૂર નહિ ને? આત્માને અંગે પણ પાપ છોડવાં, પાપની નિવૃત્તિ કરવી તેથી થતા ફાયદા, પાપ છોડવાથી ઉચ્ચ દશા ખુદ પાપ એ પાપપણે ત્યારે જ જણાય કે સદપુરુષને ઉપદેશ હોય ત્યારે.
આંખ કાંટા વવે એટલું નહિ, પણ કાંટાને દેખાડે પણ - આંખ વર્જવાનું અને જોવાનું આંખથી બને છે. આત્મા પિતે પાપને ઓળખી લેતે હોય તે પાપને છોડી દીધું હોય. હીરો જોવા માટે આંખનું સામર્થ્ય છે. પથરો જોવાનું સામર્થ્ય પણ આંખનું છે. પાપની નિવૃત્તિ પાપનાં નુકસાને સાંભળવાથી માલુમ પડે છે. આ પાપપુણ્યનું સ્વરૂપ સાંભળ્યા વિના માલુમ ન પડે. તે પછી આત્માનું કલ્યાણ શી રીતે થાય, તે તે માલુમ પડે જ ક્યાંથી? પાપની નિવૃત્તિરૂપ કલ્યાણ તે સાંભળવાથી માલુમ પડે. એક એક કામ બને, બે ભેગાં ન બને.
એક વખત મિથ્યાત્વી લોકે એકઠા થયા. રાત્રે ચેરામાં બેઠા. કેઈએ કહ્યું : “નવી વાત કરે.” ચારને કેટવાળના ખુંખારાને ડર, તેવી રીતે જૈન લોકોથી આ બીજા લે કે હંમેશાં ડરના રહે.
Page #380
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપ્રવૃત્તિ
૩૫૧ એમને પુરાણે ચલાવવાં હોય, એથી તેણે કહ્યું : “અહીં શ્રાવક ન હોય તે એક વાત કરું.” તેણે આમતેમ નજર કરીને વાત કરવા માંડી. “ કેટલાક લે કે તીર્થની જાત્રા કરવા ગયા હતા. એ તીર્થને એવો પ્રભાવ કે પાણીમાં પાંદડું પડે કે તે માછલું થાય અને પાંદડું જમીન પર પડે કે તે તૃત ખીસકેલી થઈ જાય. એવામાં શ્રાવકકુળને છોકરો હશે, તે રખડતે રખડતો ત્યાં આવી ચડ્યો. તેણે પૂછ્યું :
પાંદડું અડધું પાણીમાં ને અડધું જમીન પર પડે તે શું થાય ? ખીસકોલી થશે કે મા છલું થશે ?”
વચનમાં વસ્તુને વિચાર કરે, કહેવાથી ન માને, તે શ્રાવકની ગળથુથીમાં હોય છે. તેમ અહીં જે પાપથી નિવૃત્તિ કરવી એ સાંભળવાથી માલુમ પડે. પાપની સ્થિતિ સાંભળવાથી માલુમ પડે. થોડા પાપની નિવૃત્તિ કરે, થોડું પાપ પ્રવર્તાવે તેનું શું થાય ? સર્વથા બંધ ન કરે, કેટલુંક બંધ ને કેટલુંક છૂટું. દેશવિરતિ એમને સ્થળ ની વિરતિ, ને સૂમની છૂટી, એનું શું થાય? સમર્થ દેશવિરતિ સાંભળવાથી માલુમ પડે છે. પાપથી સર્વથા વિરતિ સાંભળવાથી માલુમ પડે. તેથી શું કરવાનું જાણ્યું એટલું જ.
ભરૂજ રાજ્ય હતું. સમાચાર આવ્યા કે ફલાણે લશ્કર લઈને આવે છે. “સાંભળ્યું
ત્યાંથી લશ્કર નીકળ્યું. તે કહેઃ “જાણ્યું.” સીમાડા પાસે આવ્યું તે કહે: “બને” કિલ્લામાં પેઠું તો કહેઃ “હશે એમ પણ હેય” કિલ્લો લીધે તે કહેઃ “એમ થાય.”
આ બધી ખબર પડે પણ તેમાં વળે શું ? જાસુસેએ ખબર તે દીધી પણ વળ્યું શું? પાપથી સર્વથા વિરતિ અને પાપદેશવિરતિ -જાણવાથી માલુમ પડે તેથી શું ?
મનુષ્યને જાણ્યા પછી પોતાની પ્રવૃત્તિને ઉપયોગી જ્ઞાન થાય તે તે સાર્થક જ્ઞાન ગણાય. પ્રવૃત્તિને ઉપયોગી ન થાય, તે ખુલ્લી આંખે રિઆમાં (ખાડામાં પડે. થિરીઓ જુએ તેમાં વળ્યું શું?
Page #381
--------------------------------------------------------------------------
________________
ઉપર
આનંદ પ્રવચન દિન ન દેખે હેત તે તે દયાને પાત્ર રહેત પણ ખુલ્લી આખે દિવસે પડે તે તે બેવકૂફ ગણાય, નિંદાને પાત્ર કહેવાય.
મળેલું સાધન ઉપયોગમાં ન લેવાય તે તે નિંદાને પાત્ર થાય. સર્વથા પાપની નિવૃત્તિ, દેશવિરતિ, જાણ્યા છતાં કલ્યાણકારી રસ્તે આદરવામાં ન આવે તો તે દેખતે છતાં શેરીઓમાં પડશે. જે શ્રેયકર છે તેને આદરવું. ત્યારે આ ઉપરથી પાપની વિરતિને આદરવી. દેશવિરતિ આદરવાનું જ્ઞાનને અંગે માનવાનું ? પણ તે જ્ઞાન કોઈ ઝાડ છે કે તેનાં ફળ ખેરવી લેવા ? જ્ઞાન કયાંથી લાવવું ? જ્ઞાન હોય તે ધર્મ થવાને. પાપનું સ્વરૂપ જણાવાનું.
જ્ઞાન તો આત્માને સ્વભાવ છે. તે લાવવાની ચીજ કયાં છે? પણ હોંશિયારી પણ ક્યાં છે ? તરવું એ પણ આલંબન સિવાય બનતું નથી. જ્ઞાન એ આત્માને સ્વભાવ છે, છતાં તે આઉંબનથી પ્રગટ થાય છે. આલંબન ન મળે તે તે પ્રગટ થતું નથી ?
તે પછી આટલી બધી ભાંજગડ શી? મળ્યું તેય શું? અને ન મળ્યું તેય શું? જ્ઞાન વગર દેશવિરતિ વગેરે જાણી ન શકીએ, તે પછી કલ્યાણકારી હોય તે આદરી કયાંથી શકીએ ?
મેક્ષપ્રાપ્તિને અંગે જ્ઞાનની પહેલી જરૂર છે, એ જ્ઞાન શીખતાં મનુષ્યને બહુ મુશ્કેલી પડે છે. જીવવિચારઃ નવતત્ત્વ ભણવાવાળા કેટલા નીકળશે ? એકે નહિ. લક્ષ્ય એ તરફ નથી. જેવું દુનિયાદારી તરફ લક્ષ્ય છે તેવું અહીં નથી. અહીં નથી શીખાતું. પેલું હજાર ગાઉ દર જઈને શીખાય છે. જ્ઞાન એવી ચીજ છે કે એના તરફ લક્ષ્ય કર્યા વિના છૂટકે નથી. અનંતા રખડશે તો પણ જ્ઞાનની દરકાર કર્યા વિના છૂટકે નથી. જ્ઞાન મેળવવું પડશે. જ્ઞાન ન મળે ત્યાં સુધી આત્મકલ્યાણ છેટું છે. જગતમાં સારા પદાર્થની દરકાર બધાને થાય છે. ભય વસ્તુમાં અમૃત કહી દીધું. પણ અમૃત ચીજ શી ? દરિયે. ડહેતાં નીકળેલી તે ચીજ. દેવોએ દરિયે ડહોળ્યો ત્યારે તેમાંથી નીકળેલી ચીજ તે અમૃત છે. આત્મામાં રહેલું જ્ઞાન એ અમૃત તે છે. એમાં રવે કરવો પડયો નથી. આત્માને સ્વભાવ જ્ઞાન છે. એ
Page #382
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપ્રવૃત્તિ
૩૫૩ જ્ઞાનરૂપી અમૃત માટે દરિયે ડહોળવો પડે તેમ નથી. અમૃત તે દેવતાની વાતમાં ગયું. અમારી વાતમાં અમૃતને અવકાશ નથી. પહેલાં ડગલે ને પગલે દેવતાઓ આવતા હતા, તે વખતે અમૃતની વાત હતી. જે કાળમાં દેવતાનાં દર્શન દુર્લભ ત્યાં દરિયો ડહાજો, એ વાત તત્ત્વવાળી ન ગણાય. આજકાલ રસાયણ તે માને છે ને? તે આવેલા ઘડપણને નાશ કરી જુવાની લાવી દે, ગમે તેવા ભયંકર રોગોને ટાળી દે પણ આત્માના રોગોને તે તે ઊલટા વધારે છે વિષય, કષાય, અભિમાનને વધારે છે. જ્ઞાન આત્માની અંદર રહેલા અજ્ઞાનરૂપી દો, અવિરતિરૂપી દોષ, ક્રોધ, માન વગેરે દોષોને જડમૂળથી કાઢી નાંખે. કાષ્ટક ઔષધિ તે વખતે દોષ કાઢી નાખે પછી દદ જાણે. રસાયણ જડમૂળથી દર્દ કાઢી નાંખે તેવી રીતે અહી આત્મામાં રહેલ અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ કષારૂપી. દર્દીને જડમૂળથી કાઢી નાંખે તે રસાયણ જ્ઞાન છે. આ તે વાત ખરી પણ તાવ મટાડવાની ઈરછા કેને હોય? તાવ આવ્યો હોય તેને મટવાની મોજ હોય ? દરદમાં લેવાયા હોય તેને જ્ઞાન રસાયણ તરીકે લાગે. શાથી? દરદી બનીએ ત્યારે ફાયદો કરે ને ? વ્યવહારની અપેક્ષાએ ભલે આપણે અજ્ઞાની હાઈએ પણ નિશ્ચયની અપેક્ષાએ આપણે અજ્ઞાની, અવિરતિ નથી. - જ્ઞાન એ આત્માની ઠકુરાઈ છે. ઠકુરાઈની કિંમત સ્વાભાવિક છે. દરિદ્રતાને અંગે તે નથી. આત્માને અવિરતિ વગેરે ન માન, આત્માનાં સ્વભાવ અધર્યને તે માનીશને ? જગતના ઐશ્વર્યમાં પારકું મળે તે પરમેશ્વર થાય. લાખ મેળવે તે લક્ષાધિપતિ કહેવાય. જ્યારે અહીં આગળ આત્માનું ખરું અધર્યજ્ઞાન છે. બીજી કશી ચીજની
જ્યાં દરકાર નથી. આત્માના સ્વરૂપ રૂપ હોવાને લીધે બીજાની દર. કાર વિના, રૂપ અરૂપીની દરકાર વિના આત્માનું ઐશ્વર્ય હોય તે તે જ્ઞાન છે. જે બુદ્ધિશાળીઓ છે તે બધા જ્ઞાનની આ સ્થિતિ કહે છે. આ અતિશયોક્તિ નથી. માટે દરેક આત્માએ આવા જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરવાની જરૂર છે.
૨૩
Page #383
--------------------------------------------------------------------------
________________
ક
',
મૂર્તિપૂજાનું રહસ્ય
IfIl
CHESTIEREN TOENEETILISATION
Iraniul Isimilalitana | [ ધર્મની પ્રસિદ્ધિ દેવના નામે હોય છે. શિવને માનનારા શિવ અને જિનેરને માનનારા જૈન કહેવાય છે.
ધર્મ અને ગુરુને આધાર દેવત્વ ઉપર છે. આથી દેવતત્વ શુદ્ધ હોવું જોઈએ.
મુર્તિ આનંબન છે. આ આલંબનથી વિચારધારા પ્રગટે છે. જેવી મૂર્તિ તેરી વિચારધારા જાગે. આથી જિનમતિ શાંત હોય છે ત્યાં બૈરાં, કે કરશે કે હથિયાર હેય નહિ.
જિનેશ્વર ભગવાનની મૂર્તિ વિદ્ધાવસ્થાની પ્રાતિ વખતે તીર્થકર ભગવાનની જે સ્થિતિ હોય તે સ્થિતિ બનાવવામાં આવે છે, આથી જ ભગવાનની મૂર્તિ કાઉસ્સગ્ન અવસ્થાની અને પર્યકાસનની બે જ મળે છે.
તીર્થકર ભગવાનના પર્યકાસને કાઉસ્સગ કરે કે છબી પડાવવી એ આશાતના છે. આપણી મૂર્તિ ભગવાનની સાકાર અવસ્થાની છે. નિરાકાર અવસ્થાની મૂર્તિ બનાવી ન શકાય.
દો પદાર્થ દર્શાવે છે, પણ તે પદાર્થ સર્જી શકતો નથી, તેમ તીર્થંકર ભગવાન અને તેની પ્રતિમા ધર્મ બતાવે છે. ધર્મમાં કોઈ પરિવર્તન ન હોય. ધર્મ તે સદાકાળે એક જ રહે છે. આગ વલભીપુરમાં લખાયાં તેમાં દેશકાળ ન વિચાર્યો પરંતુ જ્ઞાનીઓનાં વચને જેમને જે રીતે યાદ હતાં તે રીતે ઉતાર્યા.
આ મૂર્તિ એ ધર્મમાર્ગને બતાવનાર છે. ] igouminiuminum
પ્રસિદ્ધિ દેવના નામે થાય છે. સકલ સંસારમાં ધર્મની પ્રસિદ્ધિ નથી તે થતી ગુરુને નામે કિવા નથી તે થતી ધર્મને નામે. ધર્મ, મત કે સંપ્રદાય એ પ્રસિદ્ધિ માત્ર દેવને નામે જ થાય છે અને એટલા જ માટે વિષ્ણુને માનનારાઓ તે વૈષ્ણ, શિવને માનનારાઓ શૈવ અને જિનેશ્વરને માનનારાઓ જેને કહેવાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શાસન,
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
i૨ છે. ]
Page #384
--------------------------------------------------------------------------
________________
મૂર્તિપૂજાનું રહસ્ય
૩૫૫ સંપ્રદાય, મન કે પંથેના નામે દેવતાઓ ઉપરથી જ પ્રવર્તે છે. આ જ કારણથી સૌથી પકેલો દેવતાને નિશ્ચપ થવાની ખાસ જરૂર છે.
શુદ્ધ દેવ નહિ તે શુદ્ધ ગુરુ પણ નહિ, જે તમે દેવનો નિશ્ચય ન કરી શકે અને શુદ્ધ દેવતાને ન મેળવી શકે, તે તમે શુદ્ધ ગુરુને પણ મેળવી શકવાના જ નથી કારણ કે શુદ્ધ દેવતાઓ જે આચાર કહી ગયા છે તે જ આચારને શુદ્ધ ગુરુએ પાળે છે અને તે જ શુદ્ધ ગુરુ કહેવાય કે જે ગુરુઓ શુદ્ધ દેવે કહેલા આચારોને જ પાળે છે.
હવે શુદ્ધ ધર્મ કેને કહે તેને વિચાર કરી લઈએ. શુદ્ધ દેવાએ જે આચર કહ્યો છે તેને જ આપણે શુદ્ધ ધર્મ કહીએ છીએ. આ સઘળા ઉપરથી તમે સહેજે જાણી શકશે કે શુદ્વ દેવ એ શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મને સ્વરૂપનું અસ્તિત્વ છે. ગુરુ અને ધર્મ એ બંને તોને આધાર જોઈએ તે તે દેવતત્વ ઉપર જ અવલબેલે છે.
હવે તમે સહેલાઈથી સમજી શકશે કે જે ધર્મ અને ગુરુ એ બંનેનો આધાર દેવતત્ત્વ ઉપર જ છે, તે તે દેવતવ જ શુદ્ધ શોધવું જોઈએ અને સૌથી પહેલો નિશ્ચય દેવતત્વને જ થવે એ વાસ્તવિક અને જરૂરી છે.
મી સારું છે તે ફળ સારું ! તમે જાણે છે કે જે વૃક્ષનાં મૂળિયાં સશકત અને યોગ્ય છે તે જ વૃક્ષનાં ફળ પણ સારાં નીપજે છે. જે મૂળિયાં સડી ગયેલાં હેય તે તે વૃક્ષ અને તેનાં ફળો પણ નકામાં જ થાય છે. એ જ ન્યાયે ધર્મ અને ગુરુને જેના ઉપર આધાર છે એવાં દેવતવે ને પહેલે નિર્ણય થ એ જરૂરી વસ્તુ ઠરે છે..-જે દેવ અવ્યવસ્થિત હોય અને અર્થહીન હોય તો તેને પરિણામે ગુરુ અને ધર્મ એ બંને મત પણ તેવાં જ અવ્યવસ્થિત અને મિથ્યાત્વથી ભરેલાં જ રહેબવાનાં. ગુરુ અને ધર્મ તત્ત્વની શુદ્ધતા દેવતત્વ ઉપર જ અવલંબેવી છે અને તેથી જ સૌથી પહેલાં શુદ્ધ દેવતત્ત્વને નિશ્ચય કરે એને જ શાસ્ત્રકાર મહારાજાઓએ ગ્ય માન્ય છે. ગુરુદેવને આધ ૨
Page #385
--------------------------------------------------------------------------
________________
૩પ૬
આનંદ પ્રવચન દર્શન દેવ ઉપર જ છે અને ગુરુએ દેને જ આદર્શ તરીકે બતાવે છે. દેવનું જે વરૂપ છે, તે આદર્શ છે. એ આદર્શ દર્શાવીને તે સ્વરૂપને પહોંચવાને માટે સુધર્મ રૂપ રસ્તે પ્રયાણ કરવાની ઉત્તેજના અને સહાયતા આપવી એ જ ગુરુઓનું કર્તવ્ય છે.
મૂર્તિપૂજા યોગ્ય છે કે અગ્ય?” તીર્થકર ભગવાનની સ્તુતિ કરતાં મૂર્તિી ઝિનgવા મવતુ છેતરી નામ્ આવા શબ્દો મૂકવામાં આવ્યા છે. ભગવાન તીર્થ. કર દેવની સ્તુતિ કરતાં આ શબ્દો શા માટે મૂકવામાં આવ્યા છે તેને હવે વિચાર કરે. અહીં કહેવાનો આશય મૂળ એ છે કે આત્માના સાધ્ય તરીકે અને આત્માને પ્રાપ્ત કરવાની વસ્તુ તરીકે એ જ વસ્તુ છે કે જે વસ્તુ ભગવાન શ્રી તીર્થંકરદેવોએ પ્રાપ્ત કરી છે. ભગવાન તીર્થકર મહારાજ જેમ આત્માનું કલ્યાણ કરી શક્યા છે, તે જ પ્રમાણે આપણે પણ જે એ જ માર્ગે જઈએ તો આપણે પણ આપણા આત્માનું કલ્યાણ અવશ્ય સાધી શકીએ. આ દષ્ટિએ જનશાસનની મૂર્તિપૂજા વૈજ્ઞાનિક અને વાસ્તવિક ઠરે છે. જેને મૂર્તિ પૂજા કરે છે તે આ રીતે વ્યાવહારિક, વાસ્તવિક અને વિજ્ઞાન તથા માનસશાસ્ત્રના નિયમને અનુસરતી છે. પરંતુ જૈનની મૂર્તિપૂજા જેઈને બીજાઓ પણ મૂર્તિપૂજાને વાસ્તવિક ઠરાવવા મંડી જાય છે.
અહીં ધ્યાનમાં રાખવાનું છે કે અન્યદર્શનીઓ જે મૂર્તિપૂજા કરે છે તે કઈપણ રીતે વ્ય કિવા વાસ્તવિક નથી. બેરી-છોકરાંવાળા ભગવાન એ આદર્શ નથી. ભગવાન શ્રીજિનેશ્વરદેવોની સૌમ્ય અને શાંત પ્રતિમા હોય છે. તેને આપણે જોઈએ કે તુ આપણા આત્મામાં પણ એવા સૌમ્ય ભાવના જાગે છે કે “અહા ! શું આ ભગવાનના મેઢા પર શતતા અને સૌમ્યતા પથરાએલી છે! ખરેખર, મારે આત્મા આવી દશા કયારે પામશે ?” આપણા અંતરમાં જ્યાં આવે વિચાર પ્રવર્તે છે કે ત્યાં આપણી મૂર્તિપૂજા સફળ થાય છે.
હવે ધારો કે એ જ આપણું તીર્થકર ભગવાનને રાણી સાથે ઊભા રાખીએ, તેમના હાથમાં હથિયારે આપીએ અથવા તેમને
Page #386
--------------------------------------------------------------------------
________________
મૃતિપૂજાનું રહસ્ય
૩૫૩ ઊંટ, ઘોડા કે હાથી ઉપર ચઢી બેઠેલા ચીતરીએ, તે એ પ્રતિમાઓ દેખીને આપણા અંતરમાં કે વિચારો આવવા પામશે? ભગવાન શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા અને સ્ત્રી, છોકરાં અને શસ્ત્રો સાથેની દેવની પ્રતિમા એ બંને પ્રતિમાઓમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા તે જ આદર્શ તરીકે વધારે વાસ્તવિક ઠરે છે. સ્ત્રી, છોકરાં કે હથિયારો સાથેની પ્રતિમા રાખવી એને કશે અર્થ નથી અને એ પ્રતિમાઓ આદર્શ પણ થઈ શકતી જ નથી.
તમે એ વાત તો સહેલાઈથી માન્ય રાખશે કે આદર્શ હંમેશાં ચાલુ સ્થિતિથી વધારે શ્રેષ્ઠ અને ઊંચા પ્રકાર હોય છે. સ્ત્રી, છોકરાં અને શસ્ત્રરૂપ અર્થ મેળવવાનાં સાધને એ સઘળું તે તમારી પિતાની પાસે પણ વિદ્યમાન છે જ, તે પછી જે વસ્તુ તમારી પાસે છે તે જ વસ્તુઓની પાછળ ભગવાન પણ ભટકતા હોય. બૈરીની પાછળ ગાંડાતુર થઈને દોડતા હેય અને હથિયારના ખણખણાટથી જ જે શત્રુઓને જીતી લેતા હોય, તેવા આત્માઓ તમારાથી કઈ રીતે શ્રેષ્ઠ કરે છે કે જેને તમે તમારો આદર્શ કરાવી શકે? કદાચ કેઈએમ કહે કે આપણી સમૃદ્ધિ અ૯પ છે અને બૈરી-છોકરાંવાળા શસ્ત્રધારી ભગવાનની સ્ત્રીઓ સંપૂર્ણ રૂપવતી છે, તેમને ધનકોષ પૂરો ભરેલે છે અને શસ્ત્રસંચાલનમાં તેઓ પરિપૂર્ણ કુશળ છે, માટે તેઓ આપણે આદર્શ છે. તે આ જવાબ પૂર્ણ છે એમ આપણે કદાપિ માની શકતા નથી, કેમ કે હંમેશાં આદર્શ તો તે જ હોવો જોઈએ કે જે અવિચળ હોઈ શકે.
કલ્યાણુમાર્ગનું સ્મરણ ક્યારે થાય? - ધન, પુત્ર, વૈભવ ઈત્યાદિ સઘળું એવું છે કે જે સનાતન અથવા અવિચળ નથી, પરંતુ તે સઘળું ચલિત છે. જે એ સઘળી વસ્તુઓ ચલિત છે તે એ સઘળી વસ્તુઓથી યુક્ત એવા ભગવાન પણ આદર્શ થવાને માટે અયોગ્ય જ છે, એ વાત સ્પષ્ટ થાય છે. મેળવેલી વસ્તુઓને ત્યાગ એ જ છેલી સ્થિતિ હેવાથીએ ત્યાગથી પરિપૂર્ણ એવા ત્યાગી ભગવાન એ જ આદર્શ તરીકે વાસ્તવિક છે, એ વાત તદ્દન સ્પષ્ટ
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૫૮
- આનંદ પ્રવચન દર્શન છે. ભગવાનની સૌમ્ય અને શાંત મુદ્રાને જોઈએ છીએ એટલે જ કલ્યાણના રસ્તાનું સ્મરણ થાય છે. અને એ પવિત્ર મૂર્તિનાં દર્શન કરીને આપણે આપણી ન્યૂનતાને પણ વિચાર કરી શકીએ છીએ. - ભગવાન શ્રી જિનેશ્વર મહારાજા વિરપરમાત્માની સાથે યશોદાની પ્રતિમા હોય અથવા ભગવાન ઋષભદેવજીની સાથે સુમંગલાની પ્રતિમા. હોય તે એ પ્રતિમાઓ જેવાથી સ્વાભાવિક રીતે જ તમારો ત્યાગને આદર્શ ભૂલાઈ-ભૂંસાઈ જશે. અને તમેને પણ એવી જ સુંદર સ્ત્રીઓ અને ભોગે પગે મેળવવાની જ ઈચ્છા થશે; જાગશે. જ્યાં તમારા હૃદયમાં ભેગેપભેગની ભાવના જન્મે ત્યાં તમે તમારી ન્યૂનતા પણ, જોઈ શકવાના નથી. અને તમારું સાચાપણું ત્યાં શુદ્ધ રહી શકવાનું નથી. વસ્તુસ્થિતિ આવી હોવાથી જ જે દેવે સ્ત્રીપુત્રાદિ ઉપાધિવાળા અને શસ્ત્રોથી સજજ છે તે દેને આપણે કુદેવ કહીએ છીએ. અને જે સૌમ્ય શાંત અને દોષરહિત હોય તેને સુદેવે કહીએ છીએ.
ત્યાગ પછીની અવસ્થા અનુકરણીય હવે કદાચ તમે એ પ્રશ્ન કરશે કે જે તમે સ્ત્રીએ વાળાને કુદેવ સમજે છે તે પછી શ્રી પાર્શ્વનાથજી વગેરેને તે સ્ત્રીઓ હતી. તે તમે તેને શા માટે દેવતા તરીકે માન્ય રાખે છે ?
આ પ્રશ્નનો જવાબ એ છે કે ભગવાન પાર્શ્વનાથજી ઈત્યાદિને સ્ત્રીઓ હતી એ વસ્તુ સત્ય છેપરંતુ એ સ્ત્રી પરિવારાદિને તેમણે છોટે જ માન્ય હતું. તેને તેમણે તારણનું સાધન માન્યું જ નહોતું, એ ઉપાધિને તેમણે ત્યાગવા જેવી જ માની હતી અને છેલ્લે એ બધી ઉપાધિને તેમણે ત્યાગ જ કર્યો હતો. આથી જ આપણે તેમને ઉત્તમ ગણ્યા છે.
વળી બીજી ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે ભગવાનની એ સ્ત્રીપુત્રાદિવાળી અવસ્થાને પણ સારી માની જ નથી. પરંતુ તેમની ત્યાગ પછીની અવસ્થાને જ આપણે સારી માની છે. ભગવાનની, પણ બધી દશા અનુકરણીય નથી જ. ભગવાને પણ પોતાના ત્યાગ પછીની દશાને જ સારી બનાવી છે. તેમણે ત્યાગ પહેલાંની.
Page #388
--------------------------------------------------------------------------
________________
મૂર્તિ પૂજાનું રહસ્ય
૩૫
દશાને કદી સારી મનાવી જ નથી. ભગવાનનું' ચારિત્ર આદર્શો અને અનુકરણીય છે, પરંતુ તે ત્યાં જ અનુકરણીય છે કે જ્યાં કની ક્ષયેાપશમ દશાના ભાવ હાય. ભગવાનની કર્મેયની દશામાં તેમને હાથે જે કાર્યો થએલાં હાય તે કાર્યો કે તે દશા એને આ શાસને કદી પણ અનુકરણીય માનેલ જ નથી. વન એ જ ધર્મ તે! પછી કથનીની જરૂર શી ? હવે તમાને પ્રશ્ન એ ઊઠશે કે જો આ સ્થિતિ છે તે પછી આવી દશામાં ભગવાનની કથની અને કરણી જુદા પાડી શકાય કે નહિ ? જૈનશાસનમાં અને અન્ય શાસનમાં જે કાંઈ તફાવત છે, ફક છે તે અહી જ છે. અન્ય શાસનમાં તેમના દેવાની કથની અને કરણી એ બંનેમાં તફાવત છે. અને એ તફાવતથી ઊભા થતા વિધાભાસ ટાળવા જ તેમને કથની તે કરણીના ભિન્નત્વને ભગવાનની લીલાને નામે પડદો નાંખીને ઢાંકી દેવી પડી છે. અને જૈનશાસનમાં કથની અને કરણી બંને એક અને અવિભિન્ન છે.
આ જૈનશાસનમાં કથની અને કરણી એક છે, એ જાણ્યા પછી વળી તમાને એક પ્રશ્ન ઊઠશે કે જો આ શાસનમાં કથની અને કરણી એક છે તેા પછી કથનીને જુદી શા માટે પાડવામાં આવે છે ? જે કથની અને કરણી અને એક જ છે તે તેા પછી ભગવાન માત્ર કરણી કરીને જ બેસી રહે તેટલું જ પૂરતું છે, કારણ કે ભગવાનની કરણી જગત જુએ છે અને તેને જ તે અનુસરે એટલે ખસ છે. પછી વળી ભગવાનને પાછું કથન શા માટે કરવું પડે છે ? ભગવાનનું વર્તન તે જ ધર્મ છે. અને એ ધર્મ પ્રત્યક્ષ હાવાથી જ ભગવાનની કથનીને પછી અવકાશ રહેવા પામતે નથી.
હવે આ વિચારમાં તમે કેવી ભ્રમણામાં લુટાવ છે તે જોઇએ ! ભગવાનનું જે વન છે તે તેા ધર્મ છે જ. ભગવાને જે ક્ષયે પશમને અંગે કે ક્ષાયિકભાવને અંગે કર્યું છે, તે સઘળું ધરૂપ છે જ. પર`તુ તેથી ભગવાનને ધમ કથનની જરૂર જ નથી, એવું કઈ રીતે સાબિત થઈ શકતું જ નથી. તમે જાણા છે! કે હંસ જે રીતે ચાલી
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૬૦
આનંદ પ્રવચન દર્શન
શકે છે તે રીતે કાગડાભાઈ ચાલી શકતા નથી. આ પ્રસંગે હસન ધર્મ છે કે તેણે કાગડાને માટે પણ ચાલવાને માર્ગ દર્શાવે જ રહ્યો. ભગવાન શ્રી જિનેશ્વરને માર્ગ એ હંસને માર્ગ છે. એ હંસને માર્ગ આપણે પ્રત્યેક જણ કદાપિ ગ્રહણ કરી શકતા જ નથી. તેથી જ ભગવાનને આપણને ગ્ય એવું ધર્મ કથન કરવાની પણ જરૂર પડી છે. અને આપણે એ માર્ગે જ ધીમેધીમે અનુસરવાનું છે. ભગવાન શ્રી જિનેશ્વઢે એ એટલા ઉત્કૃષ્ટ ભાવમાં આવેલા છે છે કે તેઓ જે પ્રમાણે વર્તે છે, તેઓ જેવી કરણી રાખે છે તેવી કરણી દરેક જ છે કદાપિ રાખી શક્યા નથી, રાખી શકતા નથી. અને રાખી શકવાના પણ નથી, એટલા જ માટે ભગવાનને બાલ
ના ઉદ્ધારને માટે ધર્મ કથન કરવું પડયું છે. ભગવાનનું અનુકરણ કરવાની જ જે વાત આવે અને બધા બાળજી પણ અનુકરણ કરવા જ મંડી જાય તે તેમની શી દશા થાય? તે જુએ.
ભગવાન પલાંઠી વાળીને બેઠા ક્યારે ? ભગવાનનું છદ્મસ્થપણું ૧રા વર્ષ પર્યતનું હતું. આ સાડાબાર વર્ષમાં નિદ્રાનો કાળ માત્ર બે ઘડી જેટલું જ હતું. જે ભગવાનના સઘળાં કર્મોનું પૂરેપૂરું અનુકરણ એને જ ધર્મ માનશે અને ધર્મ આચરનારને જ ધમી ગણશે તે ક એવો બાળજીવ છે કે જે માત્ર સાડાબાર વર્ષમાં માત્ર બે ઘડી જેટલો જ કાળ નિદ્રા ભોગવી શકશે? આ સાડાબાર વર્ષના કાળમાં ભગવાન શ્રી મહાવીરદેવ કદી પણ પલાંઠી વાળીને બેઠા નથી. તેમણે જ્યારે સતત્ તપશ્ચર્યાથી કેવળ– જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી, ત્યારે જ તેઓ પલાંઠી વાળીને બેઠા હતા.
હવે જે ભગવાનની કરણી જ ધર્મ હોય તે તમારે પણ છવાસ્થ અવસ્થામાં પલાંઠી વાળીને બેસવાને અવકાશ નહિ રહેવા પામશે અને છતાં જો તમે છદ્મસ્થ અવસ્થામાં પલાંઠી વાળીને બેસશો તે તમે ભગવાન શ્રી તીર્થંકરદેવના શાસનની અંદરના તેમના અનુયાયી ગણી શકાશે જ નહિ. આથી જ સહજ થાય છે કે ભગવાને જે
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૬૧
મૂર્તિ પૂજાનું રહસ્ય કર્મોદયથી કાર્યવાહી કરી હતી તે કાર્યવાહી એ ધર્મ નથી. તે જ પ્રમાણે એવા વર્તનના અનુકરણમાં ધર્મ આરાધન પણ નથી.
બાળજીને આધાર શાના ઉપર ? ભગવાનનાં જે કાર્યો કર્મોના ઉદયથી થવા પામ્યાં છે તે કાર્યનું અનુકરણ કદાપિ પણ હોઈ શકતું જ નથી. ભગવાનના હસ્તે થયેલાં આરંભસમારંભે એ પણ ધર્મ અથવા ધર્મનું અનુસરણ હોઈ શકે નહિ. ભગવાનના ક્ષપશમભાવવાળું જે કર્તવ્ય છે, તે જ બેશક અનુકરણીય છે, બીજું નહિ. પરંતુ તેનું અનુકરણ ભાગ્યશાળી જીવે વિના બીજોઓને માટે અસહ્ય છે. આથી જ બાળજીવોને માટે ભગવાનને ધર્મકથનરૂપ ધર્માજ્ઞાઓ આપવી પડી છે. અને એ ધર્મજ્ઞા ઉપર જ બાળજીવોનો આધાર છે. તમે જ્યારે ક્ષયપશમભાવને પામે અને સંપૂર્ણ શક્તિવાળા થાઓ ત્યારે બેશક તમારે ભગવાનનું આચરણ કરવાનું છે. પરંતુ જ્યાં સુધી તમારામાં એવી સંપૂર્ણતા ન આવે ત્યાં સુધી તમારે ભગવાનની આજ્ઞા ઉપર જ આધાર રાખવાનો છે. શ્રીમાન શાસ્ત્રકાર મહારાજાઓએ અઢી પહાર સૂવાની આજ્ઞા આપી છે. પરંતુ ધારો કે કોઈ શક્તિશાળી મનુષ્ય અઢી પર પણ નિદ્રા ન લે, તે તેથી શું એમ કહી શકાશે ખરું કે તેવા ગૃહસ્થોએ શાસ્ત્રાજ્ઞાને લેપ કર્યો છે?
નિદ્રા લેવાનું કારણ શું ? શ્રીમાન શાસ્ત્રકાર મહારાજાએ અઢી પર સૂવાની આજ્ઞા આપી છે, પરંતુ તે શા કારણથી આપવામાં આવી છે તે વિચારવાની જરૂર છે. નિદ્રાને સર્વથા પરિત્યાગ કરવામાં તમારી શક્તિ પહોંચતી નથી. તેટલા જ માટે તમારે નિદ્રા-અઢી પહેરની નિદ્રા લેવાને માર્ગે ચાલવાનું છે. જો તમે અશકત રહ્યા છતાં પણ એ માગે ન ચાલશો તે તેનું પરિણામ એ આવશે કે તમે ઊંચે ચઢી શકશો જ નહીં. અર્થાત અશકતોને શક્તિ મેળવવાને જે રસ્તે છે તે જ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની કથની છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની કથની અને કરણીનું આ રહસ્ય છે. છતાં યાદ રાખવાનું છે કે કથની અને કરણીમાં
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૬૨
આનઃ પ્રવચન દન મુદ્દાના ભેદ સંભવી શકે નહી. જે મુદ્દાએ જૈનશાસનમાં રજુ થયા છે તેનાથી ઊલટી જ વાતા કથનીમાં સંભવી શકતી જ નથી. તમે હિ'સા કરો, જૂઠ્ઠું બોલજો, ચે!રી કરો, સ્રગમન કરTM, પરિગ્રહ રાખજો, ક્રોધાદિક કરજો ઇત્યાદિ આજ્ઞાએ કથનીમાં કદી પણ આવી શકે જ નહિ. હવે એ પ્રશ્ન મૂકીને આપણે મૂળ પ્રશ્ન, જે દેવનુ સ્વરૂપ કેવું હાવુ' જોઇએ ’ તે પ્રશ્ન ઉપર આવીએ.
6
વીતરાગપણે મૂતિ કેમ ?
શ્રીમાન જિનેશ્વરદેવાને આપણે વીતરાગ સ્વરૂપે દેખીએ છીએ. શ્રીમાન જ્ઞાનીમહારાજાએ એ અનતા ખળના સ્વામી છે. ગોવાળિયાએ આવીને ખીલા મારી જાય છે તેા પણ તેઓ એ સઘળું શાંતિથી સહન કરી લે છે. ભગવાને આવા ઘાર ઉપસર્ગા વેળાએ પણ ભવ્ય શાંતિ રાખી હતી અને આપણાથી એ શાંતિ નથી રખાતી એનું શુ કારણ છે ?
આ બધા વિચાર આપણને દેવતાએના સ્વરૂપ ઉપર દોરી જાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ'માં તમે ધ્યાન દઈને નેશે તે માલુમ પડશે કે બધું કલ્યાણનુ જ લક્ષણ રાખવામાં આવ્યુ છે. અન્ય લક્ષણાને પ્રતિમાએમાં સ્થાન આપવામાં આવતું જ નથી. ભગવાન શ્રી મહાવીરદેવની જે પ્રતિમા છે, તે ઉપર ભગવાનની જ્ઞાનીદશાનાં લક્ષણા છે. બીજા લક્ષણા નથી. એ મુદ્દો ખડુ સમજવા જેવા છે. જો ભગવાનના જેવા આકાર અને રંગ હતો, તેવા રંગ અને આકારવાળી મૂર્તિ બનાવી દેવી એટલેા જ જો ઉદ્દેશ હાત તે તા ભગવાને માતાનુ સ્તનપાન કર્યુ હશે તે વખતની ભગવાનની મુદ્રા સ્હેજે આનંદિત જ હશે. તેા પછી શા માટે માતા સાથે સ્તનપાન કરતી ભગવાનની પ્રતિમાઓ કરવામાં આવી નથી ?
આ સઘળાનુ કારણ એટલું જ છે કે આ બધામાં ધ્યેય શુ છે તે તરફ ધ્યાન આપીને તેને જ અનુકૂળ બધી વસ્તુની રચના કરી છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવ વીતરાગ સ્વરૂપે છે. આથી જ વીતરાગપણાની મૂર્તિ હોવાથી એ મૂર્તિ દ્વારા આપણે વીતરાગતાના
Page #392
--------------------------------------------------------------------------
________________
મૂર્તિ પૂજાનું રહસ્ય
૩૬૩, યેયમાં દઢ થઈ શકીએ છીએ. અને વીતરાગપણાની મૂર્તિ આપણને વીતરાગતાના ધ્યેયમાં દઢ કરે છે. જે ભગવાનની મૂર્તિને આપણે વીતરાગપણે ન રાખી હોત તે આપણી દશા પણ બીજાઓના જેવી જ થાત. ઈશ્વર અને અવતાર એ બંને વસ્તુ તે આપણે માનીએ છીએ. તે જ પ્રમાણે બીજાઓ પણ માને છે. પરંતુ તેમની અને આપણી માન્યતામાં એક મહત્ત્વને તફાવત છે.
એ તફાવત શું છે તે વિચારીએ. જ્યારે આપણે અવતાર અને . ઈશ્વર બંને માનવા છતાં અવતારમાંથી ઈશ્વર માનીએ છીએ, જ્યારે અન્ય અવતાર અને ઈશ્વર બંને માનવાપૂર્વક ઈશ્વરમાંથી અવતાર માને છે. હવે ઈશ્વરમાંથી અવતાર માનતા વધે છે આવે છે અને વિરોધ કયાં ઊભે થાય છે તે જોઈએ એટલે આપણી અને અન્યની માન્યતામાં કોની માન્યતા સાચી છે તેને નિકાલ થઈ જશે.
આદર્શ કે જોઈએ? ઈશ્વરમાંથી અવતાર માન અને અર્થ એ છે કે નિર્મળમાંથી મલિનતા માનવી અને અવતારમાંથી ઈશ્વર માનો એને અર્થ એ છે કે મલિનતામાંથી નિર્મળતા માનવી. આપણે ભગવાનને જન્મ વખતે મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન ઈત્યાદિ જ્ઞાને હતાં અને તેઓ વીતરાગરૂપ હતા તેમ હરગિજ માનતા નથી, પરંતુ આપણે તે સ્પષ્ટ રીતે એમ માનીએ છીએ કે તીર્થકર ભગવાને જમ્યા ત્યારે તેમને કેવળજ્ઞાન નહતું, પરંતુ ભગવાને જમ્યા પછી સાધુત્વને અંગીકાર કર્યો અને તત્પશ્ચાત્ તેમણે મને પર્યાવજ્ઞાન મેળવી ઘાતકમને ક્ષય કર્યો હતો એટલે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી તેમ માનીએ છીએ.
આપણી આ માન્યતાને અર્થ એ છે કે મલિનતા પહેલી હતી અને નિર્મળતા પછી પ્રાપ્ત થવા પામી હતી. અર્થાત્ અજ્ઞાન પહેલાં હતું અને જ્ઞાનની તિ તે પછીથી પ્રકટ થવા પામી હતી.
હવે જેઓ ઈશ્વરમાંથી અવતાર માને છે તેઓ કેવા પ્રકારના ભ્રમમાં કુટાય છે તે જોઈએ. ઈશ્વરમાંથી અવતાર માનવે એનો અર્થ તો એ જ થાય કે પહેલાં ઈશ્વરત્વ-એટલે શુદ્ધતા અને પછી મનુષ્યત્વ
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૬૪
આનંદ પ્રવચન દર્શન એટલે મલીનતા. એને અર્થ એ થયે કે એમને આદર્શ શુદ્ધતા નિર્મળતાને નહિ, પરંતુ મલિનતાને જ ઠરે છે. અન્યો પોતાના ઈશ્વરને નિરંજન, નિરાકાર, શુદ્ધ, બુદ્ધ અને તિ રૂપ તે માને છે, તે પછી - સવાલ એ થાય છે કે એની મૂર્તિ કઈ અને શી રીતે હોઈ શકે ?
હવે બીજી તરફ કેઈ આપણને પણ એવો જ પ્રશ્ન પૂછી શકે છે કે આપણે પણ સિદ્ધ મહારાજાઓને તે નિરંજન, નિરાકાર, શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને જ્ઞાનસ્વરૂપ માનીએ જ છીએ, તે પછી એવા નિરંજન, . નિરાકાર ભગવાનની પ્રતિમા આપણે શા માટે બનાવીએ છીએ?
આ પ્રશ્નનો જવાબ એ છે કે આપણે જે પ્રતિમાઓ બનાવીએ " છીએ તે પ્રતિમાઓ મુક્ત એવા સિદ્ધ ભગવાનની સિદ્ધાવસ્થાની હતી નથીપરંતુ સિદ્ધ જે દેહમાં સિદ્ધ થાય છે તે દેહની–તે મનુષ્યપણાની
જ પ્રતિમા આપણે બનાવીએ છીએ અને તેથી જ આપણી પ્રતિમાની - કલ્પના એ વાસ્તવિક છે.
મતિ કઈ અવસ્થાની હોય? જૈનશાસન જે તીર્થકરોની મૂર્તિને માને છે તે મૂર્તિના સંબંધમાં પણ યાદ રાખવાની જરૂર છે કે એ મૂર્તિઓ તીર્થકરપણાની અથવા તે બીજી અવસ્થાની મૂર્તિઓ નથી, અરિહંત મહારાજાઓની પણ અરિહંતાવસ્થા, કેવળી અવસ્થા અથવા તે તીર્થંકરપણાની મૂતિ બનાવવામાં આવતી જ નથી, પરંતુ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ વખતે તીર્થકર ભગવાનની જે સ્થિતિ હોય તે જ સ્થિતિની મતિએ બનાવવામાં આવે છે, ભગવાન શ્રી તીર્થંકરદેવ જ્યારે કેવળીપણામાં હોય છે, ત્યારે ઊભા રહે છે, બેસે છે, દેવદામાં તેઓ - શરીર પણ લાંબું કરે છે, વળી તીર્થકર ભગવાને સિંહાસન પર બેસે
છે ત્યારે પગ પાદપીઠ પર રાખે છે. વળી તેઓ શ્રી સમવસરણમાં બિરાજે છે, ત્યારે તે પર્યકાસને નથી બેસતા પણ ખુરસી ઉપર બેસીએ અને પગ નીચે મૂકીએ તે વખતે જેવું આસન હોય તેવું આસન શ્રીમાન તીર્થકર દેવેનું સમવસરણમાં હોય છે. તે વખતે તેઓ પાદપીઠ પર પગ થાપીને બેસે છે. ભગવાન શ્રી તીર્થંકરદેવના શરીર
Page #394
--------------------------------------------------------------------------
________________
મૂર્તિપૂજાનું રહસ્ય
૩૬૫ આ રીતે જુદે જુદે સમયે જુદી જુદી દશા ધારણ કરે, છતાં ભગવાનની જે પ્રતિમા બનાવવામાં આવે છે તે દેશનાની મૂર્તિ, દેવદાની મૂર્તિ કે વિહાર વખતની મૂર્તિ હોતી નથી. ભગવાનની જે મૂર્તિઓ જૈનશાસનમાં છે, તે સઘળી તીર્થકર ભગવાને સિદ્ધ થવાના હોય તે વખતની અવસ્થાની મૂર્તિઓ હોય છે. આપણી મૂતિઓમાં માત્ર બે જ પ્રકાર છે : એક કાયોત્સર્ગને અને બીજો પર્યકાસનને.
આ સંસારમાં મેક્ષે ગએલા આત્માઓ અસંખ્ય હોય છે. અતીતકાળે અસંખ્ય આત્માઓ મેક્ષે ગયા છે, વર્તમાનકાળે અસંખ્ય આત્માઓ મહાવિદેહ ક્ષેત્રમાં મેક્ષે જાય છે અને અનાગત કાળમાં પણ અનંતા આત્માઓ મોક્ષે જશે સિદ્ધો કેઈપણ આકારે મેક્ષે જાય છે. જ્યારે સઘળા તીર્થંકર ભગવાને મેશે કાર્યોત્સર્ગ અને પર્યકાસન બે જ આકારે જવાના હોય છે. આ જ કારણથી ભગવાન તીર્થંકરદેવેની મૂતિ બે જ આકારવાળી હોય છે. અને તે બે સિવાય ત્રીજો આકાર, સંભવત નથી.
- હવે આજકાલના કેટલાક ડેળઘાલ સાધુઓ ડોળ કરે છે અને એ તીર્થકરની રીતે બેસે છે, તેમણે વિચારવાની જરૂર છે કે એ આકાર કેનો છે? અને ક્યા વખતને છે? સાધુઓએ બેસીને કાઉસ્સગ કરવો એવું કયા ગ્રંથમાં અથવા કયાં લખેલું છે ? વર્તમાન સાધુએ બેસીને કાઉસ્સગ કરે એ તેમને ખૂલ્લેખૂલે પ્રમાદ છે. અને તે પ્રમાદ ન કરવાની સ્પષ્ટ શાસ્ત્રજ્ઞા છે. કેવળ ડેળ કરવા તીર્થકરના રૂપક લેવાં એમાં કઈ પુણ્ય તે નથી જ, પરંતુ ઊલટું મહાપાપ છે. શ્રાવકે પણ જેઓ વતવાળા છે, તેમણે પણ ડાબા હાથમાં મુહપત્તિ અને જમણા હાથમાં ચરવળે રાખવા સિવાય કાઉસ્સગ્ન કરવાનું વિધાન કેઈપણ શાસ્ત્રમાં લખવામાં આવ્યું નથી.
- હવે એ બધાને સ્થાને આજે કેવી મૂર્ખાઈ ચાલી રહી છે તે જરા ધ્યાન દઈને જુઓ.
આજે તે શ્રાવક અને સાધુઓને તીર્થકર ભગવાનના આકારે કાઉસગ્ગ કરે છે અને તેવી છબીઓ પડાવી ખુશ થવું છે. વિચાર,
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૬૬
આનંદ પ્રવચન દર્શને કરે કે આપણે દશા શી થશે ? તીર્થકરની મૂર્તિ બનાવાય છે તેમાં - ભગવાન શ્રી તીર્થકર ભગવાન મેક્ષે ગયા હોય તે વખતના આકારે
જ લેવાય છે, બીજા નહીં, અર્થાત્ ભગવાનની જે ઊંચામાં ઊંચી અને છેલામાં છેલ્લી દશા જે અનુકરણીય છે, તે જ દશા, તે જ આકાર - ભગવાન શ્રી તીર્થંકરદેવની મૂર્તિમાં લેવાને છે. ભગવાન શ્રી તીર્થકરદેવની મૂર્તિમાં આકાર લેવાય છે અને તે કઈ વખતનો આકાર લેવાય છે અને તે જ આકાર પ્રતિમાજીને માટે શા માટે માન્ય ૨. ખવામાં આવ્યો છે એ વાત ઉપરના વિવેચનથી સ્પષ્ટ સમજી શકાય છે.
ભગવાન શ્રી તીર્થંકરદે બે જ આકારે મેક્ષે જાય છે અને તેથી જ તેમની પ્રતિમા માત્ર બે જ પ્રકારની હોય છે.
જેઓ સિદ્ધ થાય છે તેવા આત્માઓની બાબતમાં આસનને નિયમ જ નથી. સિદ્ધો અનેક પ્રકારે મોક્ષે જાય છે. સિદ્ધ સ્વરૂપમાં - આત્મા રહ્યો તે સિદ્ધપણુની મૂર્તિને કોઈપણ સ્થળે સ્થાન જ નથી. સિદ્ધો કે અરિહંત ભગવાને જે સમયે માનવદેહમાં હતા, તે જ સમયની તેમની સાકારાવસ્થાની જ મૂર્તિ બનાવવામાં આવી છે. આપણી મૂર્તિઓ એ નિરંજન નિરાકારની મૂર્તિ નથી, પરંતુ સાકારાવસ્થાની જ મૂર્તિ છે.
આપણે એવું સહેલાઈથી કહી શકીએ છીએ કે જેઓ પરમેધરને નિરાકાર માને છે, તેવાઓને ઈશ્વરની મતિ બનાવવાને અધિકાર નથી. સાકારાવસ્થામાં મલિનતા સિવાય બીજા કશાનું અસ્તિત્વ જ નથી.
અનુકરણ કેવું જોઈએ ? અજૈન શાસનેએ મૂતિ કરી પરંતુ તે એવી બનાવી દીધી કે - આત્માને અનુરાગીઓને તે જોવાને પણ લાયક ન રહી. ઈશ્વરની મૂર્તિ બનાવી તે સાથે સ્ત્રી પણ ગઠવી. હવે નીતિશાસ્ત્ર તે સાફ કહે છે કે જેને બ્રહ્મચર્ય પાળવું છે અથવા જેને સંન્યાસ પાળવો છે, તેવા સન્યાસ અને બ્રહ્મચારી બંનેને સ્ત્રીની પ્રતિમા નિહાળવી - હરામ છે. આ રીતે સંન્યાસી કે બ્રહ્મચારી માટે તે પ્રતિમાપૂજા અરે! પ્રતિમાદર્શન કરવું એ જ હરામ ઠરે !
Page #396
--------------------------------------------------------------------------
________________
સૂતિ પૂજાનું રહસ્ય
૩૬૭ હવે પ્રશ્ન ઉપસ્થિત થશે કે જૈનશાસન આટલું પવિત્ર છે અને યુક્તિયુક્ત છે તે પછી એ જૈનશાસનના અનુયાયીઓ મુકીભર કેમ છે?
ઠીક. તમે લડાઈમાં જવા માટે જાતે તૈયાર થઈ જતા નથી, પરંતુ તમારા દેશને સંરક્ષણને માટે તમારા દેશની સેના લડી રહી હોય તે તેને તમે વખાણે છે. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મહાન કામને સમજનારા બહુ ડા હોય છે. અને તેવા કામને સમજીને તેને અમલમાં મૂકનારા તેનાથી પણ અતિ ઘણા ઓછા જ હોય છે, એ જ પ્રમાણે જનનું ધ્યેય ત્યાગવતનનું છે. જેનિઝમનું દયેય જ માત્ર ત્યાગનું હોય અને વર્તન મઝા ઉડાવવાનું હેત તે જુદી વાત હતી, પરંતુ અહીં તે ધ્યેય અને વર્તન બને ત્યાગના છે. આથી આવા ઉગ્ર ધર્મના પાલકે ચેડા હોય તે સ્વાભાવિક છે. મરજી પ્રમાણે ફાવે તે રીતે વર્તવાની છૂટ હોય તે તે કુળાચારે ધર્મ થયો તે તેવા અજ્ઞાન તરફ ઝકનારા લાખો હોય છે. શાનદશા એ સ્વાભાવિક નથી. પરંતુ અજ્ઞાનદશા એ સ્વાભાવિક છે. જગત અજ્ઞાનમય છે અને તે અજ્ઞાન તરફ વહેલી તકે ખૂકે છે અને ત્યાગ તરફ સ્વાભાવિક રીતે જ ઓછા ઝૂકે છે. દા. ત., ધારો કે એક સ્થળે ઉપધાનવહનની ક્રિયા છે. એ ઉપધાનવહનની ક્રિયામાં ભાગ લેવા સેંકડો માણસે ભેગા થાય છે. પરંતુ તેમાં જે સ્થળે ઉપધાન થતા હોય તે જ સ્થળના માણસોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. નિર્વિકારી ત્યાગમાર્ગને ન અનુસરાય અને ખલન થઈ જાય તે બને, પણ ખલનનો માર્ગ તે જ સત્ય છે એવું તે કદી પ્રતિપાદી શકાય નહિ, બીજે ધર્મના કાર્યોમાં છૂટછાટ મૂકવાને મુદ્દો એક જ છે કે જેમ બને તેમ સંખ્યા વધારવી અને પોતાના ટેળામાં વધારે માણસને ખેંચી લાવવા. પણ જે ધર્મને આત્મકલ્યાણનો જ રાતે માને, મનાવે છે તે સિદ્ધાંતમાં છૂટછાટ મૂકી શકે જ કેમ? અલબત્ત, સંપૂર્ણ ત્યાગને ન અનુસરાય તે બને પણ ધ્યેય તે સંપૂર્ણ ત્યાગનું જ જોઈએ.
| તીર્થંકર સ્વરૂપ બતાવનાર દી પદાર્થ દર્શાવે છે, પરંતુ તે દીવો કઈ પદાર્થ સજી શકતો
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૬૮
આનઃ પ્રવચન દર્શન.
નથી. તે જ પ્રમાણે તીર્થંકર ભગવાન પણ ધર્મ દર્શાવે છે. તે કાંઈ ધરૂપી પઢાર્થીનું સર્જન કરી શકતા નથી. આંધળા દેખી શકતે નથી અને આંખવાળા દેખી શકે છે. એ એના સ્વભાવના કાઈ સર્જનારા હાઈ શકેજ નહિ. એ બંને વસ્તુ સ્વાભાવિકપણે જ છે. પ્રકાશ ધાળા રંગને લીધેા અથવા લીલા રંગને ધેાળા દેખાડી શકતા નથી, પરંતુ ધાળા રંગને ધાળા અને લીલા રંગને લીલા દેખાડવામાં પ્રકાશ મદદરૂપ થાય છે. એ જ પ્રમાણે જે જે કારણેાથી કનિર્જરા થતી હતી, અથવા જે જે કારણેા બંધન આપનારાં હતાં, તે તે કારણેા જ તીર્થંકરેએ મતાવ્યાં છે. એના અર્થ એ છે કે તીર્થંકર ભગવાના ધર્મના દેશક છે, ધર્મના પ્રરૂપક છે, ધર્મને પ્રકાશિત કરનારા છે, પરતુ તેઓ ધર્મને સનારા નથી. જ્યાં ધર્મની આવી સનાતન સ્થિતિને દર્શાવવાનું જ કાર્ય કરે છે, ત્યાં ધર્મમાં પદ્મા હોય એ શકય જ નથી. તેમાં છૂટછાટ હાય એ પણ સંભવતું જ નથી અને તેથી જ ધર્મોમાં કાળની પરાવૃત્તિએ પરાવર્તન હોય એ પણ અશકય જ છે. શ્રીમાન્ તી ́કર ભગવાનાએ કેવળજ્ઞાનથી લે!કાલેાક જાણીને પદ્મા કહ્યા છે, એ કથનને પુસ્તકની કે બીજા કશાની જરૂર જ નથી. જે આત્મા વસ્તુને દેખે છે તેને પુસ્તક સાથે સંબંધ રાખવાની જરૂર જ રહેતી નથી. પુસ્તકની જરૂર એક માત્ર તેને જ છે કે જે તે પ્રત્યક્ષ જોઈ શકવાને માટે અસમર્થ છે. જે પે!તે જ્ઞાનથી સમથ નથી. જે પાતે જ્ઞાનસ્વરૂપ નથી તેવાઓને જ્ઞાનીનાં વચનાની જરૂર પડે છે. આંધળાને કાઈ વાત બીજાને કહેવી હાય તા દેખનારે તે સબધમાં જેવુ' જોયુ હોય અને જેવુ' કહ્યું હેાય તેવુ જ તે ખીજાને કડી શકે. કારણ કે પાતે વસ્તુ જોવાને માટે અશકત છે. એ જ પ્રમાણે જૈન ગમે જે લખાયાં છે તે ભગવાન કેવળી મહારાજાએએ જેમ ખ્યુ છે, તે જ પ્રમાણે લખાયાં છે. ભગવાન કેવળીઓને કહ્યું છે. તે જ આગમકારાએઆગમાએ લખ્યું છે. ભગવાન શ્રી કેવળી મહારાજાઓએ જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે ભગવાન શ્રી ગણધરદેવાએ ધાયું. હતુ. તે
Page #398
--------------------------------------------------------------------------
________________
મૂતિ પૂજાનું રહસ્ય જ પ્રમાણે તેમના શિષ્યએ અનુક્રમે ધાર્યું હતું, એ જ પ્રમાણે પરંપરા ચાલુ રહી હતી, પરંતુ પાછળથી સ્મરણશક્તિ ઘટી ત્યારે ક્ષમાશ્રમણ દેવદ્ધિગણિએ વલભીપુરમાં લખવાનું શરૂ કર્યું હતું. ભગવાન શ્રી સર્વજ્ઞદેવોએ જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે આગમકારોએ લખ્યું હતું એટલે અહીં કેઈપણ પ્રકારની આપત્તિ યા તે શંકાને સ્થાન જ નથી. જ્યારે વલ્લભીપુર ખાતે આગમ લખાયાં ત્યારે મુમતે ઓછા ન હતા. કુમતવાદીઓની હસ્તી ખુદ વલભીપુરમાં જ હતી. એ શત્રુઓની વચમાં જ જિનાગમ રૂપી દસ્તાવેજ તૈયાર થયા હતા. .
હવે વિચાર કરો કે જે દસ્તાવેજ શત્રુઓની વચ્ચે તૈયાર થયે છે તે દસ્તાવેજની સત્યતામાં તે શી ખામી હોઈ શકે ! આપણા સઘળા જૈન આગમે એ વલભીપુરમાં લખાયાં હતાં, છતાં બધા આગમોમાં જોઈ લે કે કોઈપણ સ્થળે સેરઠી છાયા એ આગમ ગ્રંથમાં ઊતરવા પામી નથી. દેવદ્ધિ ગણિની પિતાની તેઓશ્રીના ગુરુની વાત પણ કોઈ સ્થળે તેમાં અંકિત કરવામાં આવી નથી. શ્રીમાન્ દેવદ્ધિગણિને જે પ્રમાણે યાદ હતું તે પ્રમાણે તેઓ લખતા હતા.
જે સિદ્ધાંતે એ પ્રસંગે લખાયા હતા તેમાં જે દેવદ્ધિગણિએ ફેરફાર કર્યો હોત તે તેમના અહંતત્ત્વની છાયા તેમાં જરૂર આવી જ હેત ! બીજું કાંઈ નહીં તે તેમણે પોતાના ગુરુનું ગૌરવ વધારવાનું, તે તેમાં જરૂર કાંઈ પણ લખ્યું હોત, પરંતુ તેઓએ કશો જ કોઈ સ્થળે ઉલ્લેખ કર્યો નથી. આજકાલ ગુરુ પરત્વેની ભક્તિ ઓછી થઈ છે, તે પણ જેઓ ધાર્મિક પુસ્તકનું પ્રકાશન કરે છે તેઓ પુસ્તકમાં પિતાના ગુરુઓની ઢગલાબંધ છબીઓ લે છે, પણ ભગવાન દેવદ્ધિગણિએ એવું એક પણ કાર્ય કરેલું અદ્યાપિ પર્યત કોઈ સંશોધકે શોધી આપ્યું નથી. ભગવાન દેવદ્ધિગણિએ તે ફક્ત પોતાને જે વસ્તુ
સ્મરણમાં હતી તે જ સાવંત લખવાની હતી, તેમાં કાઢવા-ઘુસાડવાની વસ્તુ તેમને કાંઈ કરવાની ન હતી. - જે સમયે વલ્લભીપુરમાં આગ લખવાનું કાર્ય ચાલતું હતું તે સમયે ભગવાન શ્રી દેવદ્ધિગણિએ ખૂણામાં બેસીને ગૂપચૂપ એ
૨૪
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૦
આનંદ પ્રવચન દર્શન આગમે ઘસડી કાઢ્યાં ન હતાં. વલભીપુર ખાતે જૈનશ્રમની મહાસભા મળી હતી અને મહાસભામાં પ૮૦ શ્રમણ મહારાજે વિદ્યમાન હતા. આ પાંચસે ને એંસી શ્રમણમહારાજેએ જે વિચારે માન્ય રાખ્યા હતા તે જ વિચારો આગમાં લખવામાં આવ્યા હતા. લખવું ત્યાં પણ અમુક જ લખવું અને અમુક પ્રકારે જ લખવું એ જ્યાં કટ્ટર નિયમ હેય ત્યાં કેટલાકે એમ માને છે કે અમુક સ્થળે પાઠાંતર જોઇએ. ઇત્યાદિ શબ્દ કહેવા એ મહામૂર્ખાઈ જ છે. સર્વજ્ઞ મહારાજાઓએ જે સિદ્ધાંતની ઝાંખી કરી હતી અને જે સિદ્ધાંત સંસારને દર્શાવ્યા હતા તે જ સિદ્ધાંતે આજનાં પુસ્તકે માં પણ ચાલ્યા આવે છે.
આત્માના પ્રદેશે જેમાં પહેલાંના માનીએ છીએ તે જ પ્રમાણે હજુપણ માનીએ છીએ. તે પછી શંકાકારોને આપણે પૂછી શકીએ. છીએ કે તમે શાસ્ત્રોમાં એ તે કર્યો ફેરફાર દેખ્યો છે કે જેથી તમને શંકા થઈ જવાનું કારણ મળ્યું છે? “શાસ્ત્રમાં આમ હોવું જોઈએ” એવી શંકા ઉઠાવવાને પણ તમને કેવી રીતે અવકાશ મળે છે તે તમારે સાબિત કરી આપવાનું છે. ધરતીકંપને સંભવ સરખે, પણ જ્યાં ધરતીકંપ નથી છતાં ત્યાં કઈ એમ ધારે કે આ બેઠક તટી પડશે તે ? આવી શંકા કરનારાઓને તે બેસવાનું પણ સ્થાન ન જ હોઈ શકે.
એ કર્યો જબરજસ્ત પુરાવે તમને મળે છે કે જે વડે તમે એમ કહી શકે કે શાસ્ત્રમાં આમ હોવું જોઈએ? જેની શ્રદ્ધામાં ફેરફાર ન હોય તેવાઓની ક્રિયામાં ફેરફાર હોઈ શકતે જ નથી. ધ્યેય ખસવું ન જોઈએ. ધ્યેય ન ખસે તે પછી કેઈપણ જાતની પંચાત જ નથી. જેને ધ્યેય ખસે છે તેને જ શંકાઓ થવા લાગે છે. ધ્યેય અને શ્રદ્ધા બંને સલામત હોય ત્યાં એક અંશ પણ વિચારમાં કે ક્રિયામાં ફેરફાર સંભવી શકતું જ નથી.
કેટલાક મૂર્તિ અને દેહરાને આશ્રવ ગણે છે. આપણે તે બંનેને નિર્જળનું કારણ માનીએ છીએ. અહીં આપણી અને તેમની તાવિક
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૭૧
મૂર્તિપૂજાનું રહસ્ય માન્યતામાં જ ફરક છે અને જ્યાં તાવિક માન્યતામાં ફેર હોય ત્યાં સમતિ નહિ. જે રૂપે તત્વ હોય તે રૂપે જ તત્વને માને ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે અને તવદર્શન શ્રદ્ધા વગર સંભવતું નથી.
જે તીર્થકર ભગવાને થયા છે, તેમણે નવો ધર્મ બનાવ્યો છે અથવા તે ન ધર્મ પેદા કર્યો છે એમ નથી. તીર્થકર ભગવાનેએ તે વસ્તુ માત્ર કે જે જગતમાં એક યા બીજે રૂપે દષ્ટિમાન હતી યા તે અદશ્ય હતી તેને સ્વભાવ જ તેમણે તે બતાવ્યું છે.
એ ઉપરથી એમ નથી સમજવાનું કે તીર્થકર ભગવાનની હસ્તી પહેલાં આ સંસારમાં કોઈને પુણ્ય યા પાપ લાગતું જ ન હતું. તીર્થકર ભગવાનના થવા પહેલાં પણ મંદ કષાયવાળાઓ પુણ્ય બાંધતા હતા. કષાયથી જે પાપ થતાં, તે સર્વકાળને વિષે થતાં જ રહ્યા હતાં, માત્ર તીર્થકર ભગવાને તે જે પાપપુણ્ય થતાં હતાં તે પાપપુણ્ય અને તે થવાનું કારણ એટલું જ માત્ર બતાવી આપ્યું હતું. પ્રકાશનું ઉદાહરણ તમારે બરાબર લાગુ પાડવાનું છે. મનુષ્ય આંખે ઉઘાડે છે, ત્યારે તે પ્રકાશને દેખે છે. પરંતુ તેને અર્થ એ નથી કે તે આંખ નથી ઉઘાડતે તે પહેલાં પ્રકાશ હેતું નથી. યા તે પહેલાં પ્રકાશ, પ્રકાશનું કામ જ કરતા નથી. પ્રકાશનું કાર્ય જેમ સંસારને વસ્તુઓ દેખાડવાનું છે, તે જ પ્રમાણે તીર્થંકરદેવેનું કામ આ સંસારમાં પાપપુણ્ય અને તે થવાનાં કારણેને દર્શાવવાનું જ છે.
આ જ કારણથી ધર્મ, દેશ કે તીર્થને પ્રવર્તાવનાર તરીકે તીર્થકર ભગવાનને ગણ્યા છે, પરંતુ તેમને ઉત્પાદક તરીકે ગણ્યા નથી. ધર્મ એ જગતને સ્વભાવ છે. જૈન ધર્મ એ જેડી કાઢેલી નવલકથા નથી, પરંતુ જેમ દર્પણમાં પદાર્થ જે હોય તે જ દેખાય છે, તે જ પ્રમાણે જગતને જે સ્વભાવ છે તે જ સ્પષ્ટ રીતે જિનશાસનમાં પડેલે છે. ધર્મ એ જગતને સ્વભાવ જ હોવાથી એ સ્વભાવમાં તીર્થકર ભગવાનેથી પણ ફેરફાર થઈ શકતું નથી.
આપણે દ્રવ્યાદિને આશ્રયીને ફેરફાર કરી શકીએ છીએ, પરંતુ ત્યાં પણ ધર્મ બતાવાને માટે, પલટાવવાને માટે નહિ. ભગવાન મહાવીરે
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૭૨
આનંદ પ્રવચન દૃન
ચાર ત્રતાનાં પાંચ મહાવ્રતા કર્યાં. તેમાં શબ્દછળથી બ્રહ્મચર્યના ભંગના કોઈ ખાટો લાભ ન લે તે માટે કર્યાં. ભગવાન મહાવીરના સુધારા આશ્રવ અને બંધને રોકવાનો હતા. બાળલગ્ન રોકવા એ સુધારા છે, પણ પુનર્લગ્નની છૂટ આપવી એ સુધારા નથી પણ બ્રહ્મચર્યના પલટા છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને ફેરફાર થાય તેમાં ના નથી, પણ આ ફેરફાર મૂળ ધ્યેયને કાયમ રાખીને થવા જોઇએ, પરંતુ મૂળ ધ્યેયની કાયાપલટ ન થવી જોઇએ.
હવે મૂળ વાતમાં આવીએ. આપણે તીથ કર ભગવાનની મૂર્તિઆને માનીએ છીએ તે પરમ આદશ રૂપે માનીએ છીએ. આ આદશ દેવમાં અવશ્ય હોવા જોઇએ. જે દેવ પેાતાની પાસે સ્ત્રીને રાખે તે તે ધર્મોના પ્રવક ગુરુ બ્રહ્મચય ને જીવનમાં કઈ રીતે ઉતારી શકે? જૈનેતરાએ પ્રતિમા પૂજનમાં જૈનાની નકલ કરી પણ તે આકાર કે ભાવ બન્નેમાંથી એકે તેમની પ્રતિમામાં લાવી શકયા નથી.
ગુણાના પ્રકાર કેટલા ? ‘એ’
શ્રીમાન્ તીથંકરદેવાના આકાર મનુષ્યના ધ્યેયનું ચિહ્ન હોવુ જોઈએ. દેવતત્ત્વમાં અનુકરણીયત્વ હાય તે તે પ્રકૃતિ છે. દેવામાં અનુકરણીય ગુણા હોવા જ જોઇએ. જો તેનામાં અનુકરણીય ગુ હાય, તેા જ તેના શિષ્યા એ માગે જાય અને એ માર્ગોને ધ ગણી શકે. અર્થાત્ ધર્મ અને ધર્મની પ્રવૃત્તિઓ એ સઘળાંના મુખ્ય આધાર દૈવ ઉપર જ છે. એટલા જ કારણથી મહાદેવનુ અષ્ટક પહેલુ ગણવામાં આવ્યુ છે. એમાં ગુણે બે પ્રકારના હોય છે: એક સાધક દશા અને બીજી સિદ્ધ દશા. નેપેલિયન ખાનાપાટના કાઈ ખેલ ભજવે તા તે નેપોલિયને કરેલી દેશસેવાનું નાટક ભજવી શકે અને તેવા અનુકરણીય ગુણાની નકલ પણ કરે, પરંતુ ભવાયા પણ નેપાલિયનના શરીરની ગંદી ક્રિયાઓનુ` કાંઈ અનુકરણ અથવા નકલ કરવા બેસતા નથી. નેપાલિયન જ્યારે રાજદ્વારી જીવનમાં બહાર પડયા
Page #402
--------------------------------------------------------------------------
________________
મૂર્તિપૂજાનું રહસ્ય
૩૭૩ ત્યારે તેને સાધક દશાની પ્રાપ્તિ થઈ. એ જ પ્રમાણે શ્રીમાનું તીર્થકર દે પણ જ્યારે સાધુ થયા ત્યારે તેઓ સાધક દશ્યમાં પ્રવેશ્યા હતા.
એ જ પ્રમાણે સિદ્ધ દશાનું વિચારવાનું છે. તીર્થકરનું જ્યારે દેવત્વ સિદ્ધ થયું ત્યારે તેઓ કેવા હતા એ સઘળું વિગતવાર જાણવાને માટે સાધક, તથા સિદ્ધ દશાના ગુણે બતાવવા જોઈએ.
' હવે કઈ એવી શંકા કરશે કે તીર્થકર મહારાજાઓમાં દેવપણાનું સિદ્ધપણું આવ્યું એ તે ઠીક છે, પરંતુ જે એ સિદ્ધપણું અને ઉપકાર કરનારૂં ન હોય તે એ દેવપણું સાથે આપણે શા માટે સંબંધ રાખવું જોઈએ? અને એ દેવાપણને આપણે શા માટે વંદન પણ કરવું જોઈએ?
તીર્થકર ભગવાનનું દેવત્વ એ જે સંસારને માટે ઉપકારક ન હોત તે જનશાસન એ દેવત્વના કદી પણ વખાણ ન જ કરત, પરંતુ એ દેવત્વ આપણને અનેક રીતિએ ઉપકારક છે જ અને તેથી જ એ દેવત્વને આપણે વંદન કરવાનું છે.
ரரரரரரரர
ரரரரரரரர * * અનંત ઉપકારીઓએ વસ્તુતઃ ધર્મ અને મોક્ષ એ બે જ પુરુષાર્થ કે માન્યા છે, અર્થ તથા કામને પુરુષાર્થ માનેલ નથી. * દ્રવ્યદયા કરતાં ભાવદયા અતિવિશિષ્ટ છે. દ્રવ્યદયાના ભોગે પણ આ
ભાવદયાનું સંરક્ષણ પરમ આવશ્યક છે. ભાવદયાની ભેગે દ્રવ્યદયાની
વકીલાત એ ઘોર મિથ્યાત્વ છે. பேரரரரரரரரரரரரரரரரரரரர்
GEEEEEE
Page #403
--------------------------------------------------------------------------
________________
“ આજનું કપરું ચારિત્રપાલન ક
gpscooooooooooo
ooooooooooooooooo
agonsoonoon
generousseing
opposuccessions ચોથા આરામાં જ્ઞાનીઓ વિદ્યમાન હતા, દેવતાઓ પ્રત્યક્ષ દેખાતા હતા. અમુક ધર્મ કરવાથી અમુક દેવ થયે એમ ખુલાસા મળતા હતા. તે B વખતે ધર્મની આચરણું થાય તે સહજ છે, પણ આજ જ્ઞાનીની ગેરહાજરીમાં
ચારિત્ર લેવાય અગર ધર્મ આચરણ થાય તે જરૂર કિંમતી છે. તેમાં 8 કલ્યાણબુદ્ધિને ઘણે સંભવ છે. Booooooooooon
પરિણતિજ્ઞાનપૂર્વકના ઘા મુહપત્તિ
આઠ વખતથી વધારે વાર ન થાય. શાસ્ત્રકાર મહારાજા પરિણતિભેદે જ્ઞાનના ત્રણ ભેદ જણાવે છે. સ્વરૂપ ભેદે પાંચ ભેદ છતાં અહીં પરિણતિભેદે ત્રણ ભેદ કહે છે. પરિણતિ સમજાવવાની હોય ત્યાં તે જ કહેવાય ? સ્વરૂપ વખતે તે સ્વરૂપ કહેવાય. આત્માનું સ્વરૂપ જણાવવું હોય ત્યારે તેનાં સ્વરૂપનાં ભેદ જણાવાય. જીવ અને અજીવ બે તત્વમાં બધાં તવ સમાઈ જાય છે, છતાં સાત કે નવ તત્વ કહેવાં પડે છે. આથવસંવાદિ ત. જીવ–અજીવમાં સમાય છે, તે જીવ–અજીવને અંગે જ છે. છતાં બીજા ત જણાવવાને હેતુ છે કે આશ્રવ તથા બંધને અજીવન પ્રાધાન્યવાળા જીવ જાણે તે તે તેનાથી ખસે. તથા સંવર, નિર્જરા અને મેક્ષ તેઓને જીવન પ્રાધાન્યવાળા જાણે તે જીવ ત્યાં ખેંચાય. જીવ હેય તથા ઉપાદેયને જાણે તેમ જ તેને છાંડી કે આદરી શકે, જીવાજીવને પણ ઉપદેશ એકલા રેય તરીકે નથી, પણ હેય તથા ઉપાદેયમાં પણ ઉપયોગી થાય તે માટે જણાવ્યું છે.
શ્રુતજ્ઞાનમાં અક્ષરજ્ઞાન, પર્યાયશ્રુત, પદધૃતાદિ ભેદ વગેરે જાણવાથી આત્માને કૃતાર્થ માની લેવાય તેમ નથી, અર્થાત્ વગરનાણા આદિ
Page #404
--------------------------------------------------------------------------
________________
આજનું કપરું ચારિત્રપાલન
૩૭૨
જાણવાથી આત્માને કૃતા માનવાના નથી. આત્મા જ્યારે વિષય પ્રતિભાસ જ્ઞાનમાંથી પરિણિત જ્ઞાનમાં આવે અને તેમાંથી પ્રવૃત્તિજ્ઞાનમાં આવે. તા . તે જ્ઞાન મેળવ્યું સફળ ગણાય. પરિણતિ કે પ્રવૃત્તિમાં આવ્યા વગરનું જ્ઞાન શુષ્ક છે, નિરર્થક છે, ફળ વગરનું છે. અનતી વખત આ જીવ. શ્રુતજ્ઞાનને ધારણ કરનાર થયા, શ્રુતજ્ઞાન દ્રવ્યથી અન`તી વખત આવી ગયું, પણ તે વિષય પ્રતિભાસરૂપે હતું માટે જ ફળ્યું નહિ,
:
આજકાલ કેટલાક કહેવાતા અધ્યાત્મવાદીઓ પણ ક્રિયાના ઉત્થાપકા હાઈ ભવ્યજીવાને ક્રિયાથી ચલિત કરવા માટે તેમને કહે. છે કે “ મેરૂ જેટલા આધા મુહપત્તિ કર્યાં : તેમાં શું વળ્યું ? ” વાત ખરી, પણુ પરિણિત જ્ઞાનવાળા આઘા મુહપત્તિનું ગ્રહણ થયુ નથી, એ જ ન વળવાનુ કારણ છે. પરિણતિજ્ઞાનપૂર્વકના આઘા મુહપત્તિ આઠ વખતથી વધારે વાર ન જ થાય. કલ્યાણની બુદ્ધિથી ગ્રહણ કરવામાં આવેલા ચારિત્રના ભવ આઠથી વધારે હાતા નથી. એવુ ચારિત્ર આખા ભવચક્રમાં આઠ વખત જ હાય. તેથી વધારે વખત ન જ હાય. વધારેમાં વધારે આઠ વખત હાય.
શ્રી ગૌતમસ્વામીને હાથે ખેડૂતને બાધ. શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરદેવે પેલા ખેડૂતને શ્રી ગૌતમસ્વામીજી પાસે ચારિત્ર અપાવ્યું. એ ખેડૂત ભગવાનના પૂર્વભવના દ્વેષી હતા, તેથી તે ખેડૂતના જીવ પાતાથી તા કોઈ પણ પ્રકારે બેાધિબીજ પામે તેમ નહેાતુ, તેથી જ તેા શ્રી ગૌતમસ્વામીજી પાસે તે પમાડયું. ઉપદ્રવ કરનારનું પણ કલ્યાણ કરવુ. એ એક જ ધ્યેય. ભગવાનનુ` હતુ`. ભક્તિ કરનાર તા પેાતાના આત્માથી ભક્તિ દ્વારા ફળ પામવાના છે, ભક્તિના જોરથી ફળ મેળવવાના છે, પણ ભગવાન્ વિચારે છે કે કલ્યાણુના દેશક હું, ઉપદ્રવ કરનારને કે પ્રતિકૂળને તારું તા જ તારકપણું ખરું ગણાય.”
ચંદનને કાપનારી કરવત, છેદનારી છીણી, ખાળનારા અગ્નિ છે છતાં એ ત્રણે સુગ'ધી થાય છે જ. તેમાં ચંદનનું જ ગૌરવ છે, ભકતા તા ભક્તિથી તરે છે, પણ તરવા તૈયાર ન હોય. ડૂબવા જતા હાય,
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૭૬
અાનંદ પ્રવચન દર્શન ‘અર્થાત્ તારક એવા પિતાનાથી પ્રતિકૂળ હોય તેવાને પણ તારનાર તે વાસ્તવિક તારક છે. એથી જ ભવાંતરથી દેવી એવા ખેડૂતને પ્રતિબંધ કરવા શ્રી ગૌતમસ્વામીજીને શ્રી મહાવીરભગવાને મેકલ્યા. શ્રી ગૌતમસ્વામીજીએ જઈને શું કર્યું? ખેડૂતને બોલાવીને પૂછયું તથા આ રીતે સમજાવ્યું–
શ્રી ગૌતમસ્વામીજીઃ “મહાનુભાવ ! આ તું શું કરે છે?” ખેડૂત ખેતી !” શ્રી ગૌતમસ્વામીજીઃ “શા માટે ?” ખેડૂતઃ “મારા પેટ માટે તથા મારા કુટુંબ માટે ! ”
શ્રી ગૌતમસ્વામીજીઃ ખેતીમાં હિંસા થાય છે, તે હિંસાનું તને કેવું ફળ મળશે? યાદ રાખ કે તે તારે એકલાએ ભેગવવું પડશે. ખાવામાં જગલ અને કૂટવામાં ભગલે.....! ખાય પેલા અને પાપ તારે બાંધવું? પરભવે પેલા ભેગવવા આવશે કે તારે ભેગવવું પડશે? શાક ખાવાનું તે ઘરવાળા બધાને છે, પણ સમારનારની આંગળી કપાય તે વેદના તેને એકલાને જ થાય છે. ચોરી કરવા જનાર કુટુંબાદિ માટે તે બધું કરે છે, પણ ચેરી કરતાં પકડાય તે સજા તેને પોતાને જ થાય છે પણ કુટુંબને થતી નથી, પૈસા માટે કોઈનું ખૂન કોઈ કરે તે માલમાં બધાયે ભાગીદાર થાય, પણ ફાંસી તે એકલા ખૂનીને જ થાય! આ બધું તો આ લેકમાં પ્રત્યક્ષ છે ને? તે પછી પરસેવે કેવું ભાગીદાર થવા આવશે? કુટુંબીઓ અહીં માલ ખાવાના ! માર ખાવાના નહીં ”
“અહીં જ પાપનાં ફળ ભોગવતી વખતે કુટુંબીઓ જ્યારે અલગ થઈ જાય છે, ત્યારે બીજા ભવમાં શું તેઓ કુટુંબી થવા આવશે? અને પેટ ! પેટ એકલું પાપથી જ ભરાય છે એમ કોણે કહ્યું? વગર પાપે પણ પેટ ભરાય છે. રાંધ્યા વિના પણ માધુકરીવૃત્તિથી ભિક્ષા માગી લાવી પેટ ભરી શકાય છે. કાચા પાણીને અડવાનું નહિ, અગ્નિને અડવાનું નહિ. પરિગ્રહ પાપનું મૂળ છે તેથી તે રાખવાને નહીં. હિંસા કરવાની નહીં, અસત્ય બોલવાનું નહીં,
Page #406
--------------------------------------------------------------------------
________________
આજનુ પરુ· ચારિત્રપાલન
૩૭૭
ચારી કરવાની નહી, વિષયસેવન જ સંસારમાં રખડાવનાર છે તેથી તેના ત્યાગ કરવા. પણ આ બધુ... દીક્ષાથી જ સુસાધ્ય છે, માટે સયમ ગ્રહણ કર !”
ખેડૂતે વિચાયુ ́: એહે!! આ તે સારું! પેટ પણ ભરાય અને પાપ પણ ન બંધાય ! '” તેના આત્મામાં ઝણઝણાટી આવી. રોમાંચ ઊભાં થયાં. અપૂર્વ આનંદ તેણે અનુભવ્યા અને પછી હાથ જોડીને શ્રી ગૌતમસ્વામીજીને વિનંતી કરી કે “ભગવાન્ ! જો એમ જ છે તા મને દીક્ષા આપીને તારા !” શ્રી ગૌતમસ્વામીજીએ ત્યાં તેને સંયમ આપ્યું ! પછી શ્રી ગૌતમસ્વામીએ ખેડૂતને કહ્યું કે ચાલ, હવે મારા ગુરુને વંદન કરવા !”
ખેડૂત તેા આભા બની ગયા! આશ્ચર્યમાં ગરક થઈ ગયા ! તેને એમ થયું કે ‘આવા મહાન્ આચાર્ય મહાત્માના પણ ગુરુ ! અહા! તે કેવાય હશે !' તે ખાલી ઊઠયે!: ‘ચાલેા ભગવાન્ !' પછી ગુરુ શિષ્ય ખ'ને ભગવાન્ની પાસે આવી રહ્યા છે.
માર્ગોમાં શ્રી ગૌતમસ્વામીજી મહારાજા ભગવાન શ્રી મહાવીર દેવ કેવા છે તેનું વર્ણન કરે છે. તેવામાં સમવસરણુ આવ્યુ', શ્રી ગૌતમસ્વામીજીએ ખેડૂતને ભગવાન્ બતાવ્યા કે ‘આ આપણા ગુરુદેવ !’ ભગવાને જોતાં જ ખેડૂતને પૂર્વભવને દ્વેષ ઉયમાં આવ્યા-ઉછન્યા અને તે તરત એમ ખેલ્યા કે આ જ્યારે તમારા ગુરુદેવ ! ત્યારે આ તમારું સાધુપણું પાછું લ્યેા !' એમ કહી સાધુવેષ પડતા મૂકીને તે ચાલ્યા ગયા. ખેડૂત ખેતરમાંથી સમવસરણમાં આબ્યા તેટલી વાર તેણે સાધુપણું ધારણ કર્યુ.
શ્રી ગૌતમસ્વામીજી ચાર જ્ઞાનના માલિક હતા. વળી તેમને ખેડૂતને દીક્ષા દેવા પણ સ્વયં ભગવાને માકલ્યા હતા. ખેડૂતને ખેાધિખીજ પમાડવું હતું. કલ્યાણની બુદ્ધિવાળું ચારિત્ર આખા ભવચક્રમાં આઠ વખત આવે છે. તે માટે ખેડૂતને ચારિત્ર આપ્યું. સમ્યક્ત્વમાં આઠ ભવના નિયમ નહીં. ક્ષાયેાપશિમક સમ્યક્ત્વના અસંખ્યાતા ભવા થાય. કલ્યાણની બુદ્ધિ વિનાના મેરૂ જેટલા આધા મુહપત્તિ કર્યા છતાં
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૭૮
આન પ્રવચન દઈન
કલ્યાણ ન થયું તેમાં ખાટુ નથી. તેમાં જો કલ્યાણની બુદ્ધિ હાત તા જરૂર કામ થઈ જાત. બીડની જમીનમાં હજારા વરસ સુધી એકલ ઘાસ ઊગ્યું હતુ', કેમ કે ત્યાં અનાજ વાળ્યું નહાતું, જો વાવ્યુ' નહી તા અનાજ ઊગે કયાંથી ? પણ જો ત્યાં વવાય તા અનાજ ઊગવામાં વાંધા નથી જ. અનતી વખત એઘામાં કલ્યાણની બુદ્ધિ થઈ જ નહાતી અને તેથી અત્યારે પણ તે બુદ્ધિ નથી એમ કેમ કહેવાય ? અગર સમ્યક્ત્વાદિ આચારોમાં અત્યારે પણ કલ્યાણબુદ્ધિ નથી, એમ કયા
આધારે મેલાય ?
સચમમાં કે ધર્મકરણીમાં આજે કયું પ્રલેાલન છે ? બજારમાં માલ આવે છે તેા શેરીવાળા લેવા દોડે છે. શ્રી તીર્થંકર મહારાજાના વખતમાં ચકી, વાસુદેવા, રાજા-મહારાજાએ બધા ધર્મ માટે તેમની પાસે દોડયા દોડયા આવતા હતા, તેા તે વખતે તે પૂજા-સત્કારની ઇચ્છાએ પણ સાધુપણું લેવાય એમ સંભવ છે. તે વખતે દેવતાઓ આવતા હતા, પ્રત્યક્ષ દેખાતા હતા, અમુક મનુષ્ય ચારિત્ર લેવાથી દેવતાપણું મેળવ્યું. તે આ છે એમ સ્પષ્ટ દેખાતુ' હતું.
જેએ દેવ, ગુરૂ કે ધર્મીની ભક્તિ કરતા હતા અને કાળ કરી દેવલાકમાં ઉત્પન્ન થતાં જ પાતાને દેવપણું શાથી મળ્યું ?
તે પ્રશ્ન થતાં પેાતાના જ્ઞાનથી કે સામાનિકેાના વચનથી નિય કરી જેના ચાગે તે મળ્યુ તેની ભકિત કરવા તેએ અહીં દોડી આવતા હતા. તેવા વખતમાં ચારિત્ર લેવાનાં કારણેા સહજ છે, પણ અત્યારે તો એવુ' એક પણ કયું કારણ છે કે જેનાથી કાઈને ચારિત્રની ઇચ્છા થાય ? અત્યારે તો દેવનાં દર્શનનાં જ સાંસાં છે, અમુક ધમ કરવાથી અમુક જીવ રાજા થયા તેવા દાખલા જાણવાના પણ અવકાશ નથી, જ્ઞાની મહારાજા વિદ્યમાન હતા ત્યારે એ બધુ` સ`ભવિત હતું. અત્યારનાં જીવન જ એવાં ઢંગધડા વગરનાં છે કે જેને સદાચારનુ` ભાન સરખુ′ નથી તે ત્યાં ચારિત્ર સુધીની ભાવના તેને કે તેના દાખલાથી ખીજાને થાય જ કયાંથી?
Page #408
--------------------------------------------------------------------------
________________
આજનું કપરું ચારિત્રપાલન
૩se તાત્પર્ય કે આજના ચારિત્રમાં આવાં બાહ્ય ઈચ્છાને લલચાવનારાં કારણેને અભાવ હોવાથી કલ્યાણબુદ્ધિ જ મુખ્યત્વે હવાને સંભવ ગણાય. આજે કલ્યાણબુદ્ધિ નથી એમ કેમ કહી શકાય ? આજે ઘરબાર વગેરેને સદંતર ત્યાગ કઈ લાલચે થાય છે ? કિયાના ઉત્થાપકે આજના ચારિત્રને ઉડાવવા ઈચ્છે છે એ જ છે, બાકી અત્યારના ચારિત્રમાં કલ્યાણબુદ્ધિ રહી હોય એમ સહજ માની શકાય તેમ છે. વળી દુકાને શેઠની હાજરીમાં મુનિમ વફાદારી રાખે તેમાં કાંઈ નવાઈ નથી. હાજરીમાં તે વફાદારી ન છૂટકે પણ રાખવી પડે છે, શેઠની ગેરહાજરીમાં રખાયેલી વફાદારી તે ખરેખર સારી વફાદારી છે.
ચેથા આરામાં તે જ્ઞાનીઓ વિદ્યમાન હતા, દેવતાઓ પ્રત્યક્ષ દેખાતા હતા. અમુક ધર્મ કરવાથી અમુક દેવ થયો તે આ, અમુક ધર્મ કરવાથી અમુક રાજા થયો તે આ, તથા અમુક પાપથી અમુક જીવ નરકે ઉત્પન્ન થયે કે ખાળમાં ઉત્પન્ન થયે કે મૃત્યુલોકે ભયંકર વ્યાધિગ્રસ્ત થયું હતું તે આ–એમ પણ ખુલાસા મળતા હતા. મન:પર્યવજ્ઞાની તથા અવધિજ્ઞાની દ્વારા પણ જાણી શકાતું હતું ? ધર્મનો લાભ, પાપની શિક્ષા જ્યારે નજરે દેખાય તે વખતે તે ધર્મ પ્રત્યે વફાદારી રહે તેમાં નવાઈ નથી. તે વખતે તે ધર્મની આચરણ થાય તે સહજ છે પણ આજે જ્ઞાનીની ગેરહાજરીમાં, પ્રત્યક્ષ દાખલાઓ જેવા જાણવાના અભાવમાં વફાદારી સચવાય તે ખરે જ કિંમતી છે. આજે ચારિત્ર લેવાય અગર ધર્મ આચરણ કરાય તે જરૂર કિંમતી. છે તથા તેમાં કલ્યાણની બુદ્ધિને ઘણું જ સંભવ છે.
વળી પ્રાચીનકાળમાં ભોગની સામગ્રી સામાન્ય જનતા માટે મુશ્કેલ હતી, અને ઘણી ઓછી હતી, જ્યારે આજે સામાન્ય જનતા પણ તમામ મોજશોખ જોગવી શકે છે, વળી તે વખતે તે કઈ રાજા-મહારાજા અમુક નાટક કરાવે તેમાં અમુકને જ નેતરું ! નાટકે જે તે મનુષ્ય જોઈ શકતા નહોતા. આજ તો બે ચાર રૂપિયા ખર્ચના અફલાતુન નાટક અને સિનેમાદિ જોઈ શકે છે. તે વખતે નાટક, પોષાક, અલંકારાદિ ઉપર રાજ્ય તરફથી તથા નાતજાત તરફથી પણ અંકુશ
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૦
આનઃ પ્રવચન દઈન
હતા, તેથી આજના જેટલ ભાગોમાં તે વખતે રંગાવાનુ` નહેાતુ. તે વખતે મર્યાદા તથા અંકુશ એટલા બધા હતા કે જુવાનીમાં સવાશેર દારૂના કેફ ગણાય તે આ અંકુશાથી ઢાખી દેવામાં આવતા હતા પણુ અત્યારે તે તે કેફ ઘાડિયામાંથી છે અને અંકુશ મુદ્દલ નથી.
આજે પાંચમા આરામાં આવા સચોગામાં ત્યાગની ભાવના થવી સહેલી નથી. જે વખતે આર્મી દુનિયા ભાગમાં રગદોળાઈ ગઈ છે, જ્ઞાતિ તથા કુટુંબનાં બંધારણ! એવાં ઢીલાં છે કે કોઇ કોઇને રોકી શકતું નથી, તેવે વખતે ત્યાગના વિચાર પણ કોઈ ભાગ્યશાળીને જ થાય છે. ત્યાગ કરે કે ન કરે તે વાત જૂદી, પણ ત્યાગ સારે છે આટલી ભાવના થવામાં પણ પુણ્યાય છે. તે વખતે ત્યાગમાં વિઘ્ના કરનારા કાઇ નહેાતા ઃ આજે તેા શેરીનુ કૂતરુ' પણ ત્યાગની આડે આવે છે.
દીક્ષા વખતે ક્લેશ થાય તે નડતર લાગે છે. દુનિયાદારીમાં થતા ફ્લેશને વધાવવામાં આવે છે. લગ્ન વખતે એ વેવાઈ ચાર ખારેક કે ચાર સેાપારી ઓછી પડે તેમાં ચડભડે છે પણ તેથી સબંધ તૂટતા નથી, વધે છે. ચેારીમાં લગ્ન થયા પછી તા એક વેવાઈ બીજા વેવાઈની આબરૂ બચાવવા થેલીનાં માં ખૂલ્લાં મૂકી દે છે, પછી પણ જમાઇ ને માં માગ્યું આપવા સસરા તૈયાર જ હોય છે. કામ પડે તેા વેવાઇ, વેવાણુ, નણંદ, જમાઈ બધા માટે તમામ આપવામાં આવે છે, કેમ કે આ બધા ભાગ જતે દિવસે સ્નેહમાં પરિણમવાના છે તેમ તે જાણે છે. માંડવાની ગાળા ગાળા નથી ગણાતી. માટે તે તેને ફટાણાં' કહેવામાં આવ્યાં.
દીક્ષા લેનાર પાસે પણ તે કુટુમ્બી ફરી આવશે ત્યારે તેની જ પાસે ધર્માંકરણી કરવાના અપૂર્વ લાભ છે, પણ જેએ ધર્મ કરે છે, તેને માટે આ બધી વાત છે, પણ જેએને કાંઈ કરવુ' નથી તેવા હોળીના ઘેરૈયા જેવા ફોગટ ધૂળ ઉડાડનારા છે. તેઓ પછી શુ કરવાના છે? તેથી તે ધર્મમાં આડી ધમાલ કરે છે. પૂજા, મહાત્સવ દીક્ષા પાછળ તેઓ શુ કરે છે ? અરે ! અહીં જ જે દીક્ષા થઈ તે દીક્ષિતને વંદના કરવ! કે સુખશાતા પૂછવા આવા વર્ગના કાઈ ગયા ? દીક્ષા લેનારની બાયડી માટે લડનારાઓએ ઉપકાર થાય તે માટે કાંઇ કર્યુ? તે બાયડીની રકમનુ વ્યાજ સાતને ખલે આઠ આના
Page #410
--------------------------------------------------------------------------
________________
આજનું કપરું ચારિત્રપાલન
૩૮. આપવા જેટલું પણ કર્યું છે ? દીક્ષિતને અંગે કુટુંબના કલેશમાં પણ ધર્મનું બીજ છે. સમજી શકાય તે સમજાય તેવું છે. પાણીમાં તણાયેલું અને દટાયેલું ધન કઈ દિવસ પણ હાથમાં આવે, પણ બળી ગયેલું કાંઈ હાથ આવશે નહીં. જેના હૃદયમાંથી ધર્મનું બીજ બળી ગયું છે તેવા વગર સંબંધના, ભાડૂતી તથા ભાડુ પણ ન મળે તેવા ઘેરૈયા બની. ગાંઠની ખીચડી ખાઈ વચ્ચે માથું મારનાર લેકે દીક્ષા તથા ધર્મના દરેક અનુષ્ઠાનની આડે આવે છે, અને બકવાદ તથા ધમાલ કરે છે.
અત્યારે ભેગની સામગ્રી જબરજસ્ત છે. પહેલાં આટલી નહોતી. અત્યારે ધર્મની બુદ્ધિ સિવાય ધર્મ કરવાનું થાય શાથી? અત્યારના એવા મુહપત્તિ દેવકાદિની ઇચ્છાવાળાની નહિ, પણ કલ્યાણની બુદ્ધિવાળાના ગણવાને વધારે સંભવ છે. જો એ.માં પરિણતિજ્ઞાન સાથે પ્રવૃત્તિ હોય અર્થાત્ મેક્ષની બુદ્ધિવાળું સંયમ હોય તે આઠથી વધારે ભવ થાય નહિ. વળી મેરૂ જેટલા ઘા લીધા તેમને પણ ફળ સારું મળ્યું કે ખે? તે એવા લેનારા દેવલોકે જ ગયા છે, પણ નરકે ગયા નથી.
હવે એ વિચારો કે ઘા વધારે લીધા ? કે સંસારીપણે વધારે. રહ્યા?એઘા લીધા તેના કરતાં અનંતગુણી વખત માતાપિતાદિ કર્યા છે તેનું ફળ શું મળ્યું? જેના સંયેગથી નરક-તિર્યંચગતિ મળે છે તે સંસારીપણું છોડાતું નથી અને જેનાથી દેવલેક મળે છે તે દીક્ષાને આદર થતું નથી તે ગતિ શી ?
શુષ્કજ્ઞાનથી કાંઈ વળવાનું નથી માટે પરિણતિમાં આવવાની. પ્રથમ જરૂર છે. આદરવું કાંઈ નથી, ન કરવું સામાયિક, ન કરવી પૂજા, ન કરવું પ્રતિકમણ, ન કરો પિસહ, ન કરવા ચેવિહાર, ન કરવા વતપચ્ચક્ખાણ અને ખૂમે માર્યા કરવી કે જ્ઞાનનો જમાનો છે. એનો અર્થ શું ? આરીસામાં આખું પ્રતિબિંબ પડયું, પણ આરીસો કેઈને ઓળખે નહીં તેમ શાસ્ત્રોનાં શાસ્ત્રો વાંચી જવાયઃ ભણી જવાય. પણ આત્માને કલ્યાણને રસ્તે લાવવાને તેમાંનું એક પણ વાક્ય ઉપયોગી થાય નહીં તે તે શુષ્કજ્ઞાન છે, વિષયપ્રતિભાસ જ્ઞાન છે, એવું તે અનંતીવાર મળ્યું અને ગયું પણ ફળ્યું નહીં, અને ફળે પણ નહીં
KIA 1
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૮૨
આનંદ પ્રવચન દર્શન પરિણતિજ્ઞાનની આવશ્યકતા છે. શ્રીજિનેશ્વરદેવ પ્રત્યે શ્રદ્ધા હોય, તેમના સર્વરૂપણની પ્રતીતિ હેય, તેમના શાસનને શિરસાવંઘ માનતે. હોય, તેવાને જે જ્ઞાન તે પરિણતિરૂપ ગણાય છે. તમારા કેઈની પાસે લાખ રૂપિયા લેણુ છે, પતતા નથી, કેર્ટમાં દા માંડયે, હુકમનામું થયું, ત્યારે કેટલે આનંદ થાય છે? હુકમનામું થતાં કાંઈ પૈસા હાથમાં આવ્યા નથી. પૈસા હાથમાં આવવાને હજી વાર છેઃ હુકમનામું બજાવશે અને મળશે ત્યારે પૈસા હાથમાં આવશે, પણ આનંદ તે હુકમનામું થતાં જ થાય છે. તે રીતે પરિણતિજ્ઞાનથી પણ આનંદ થઈ જાય. પિતામાં કેવળજ્ઞાન છે એવું ભાન થાય ત્યારે જ કેવળજ્ઞાનને નડતાં આવરણે દૂર કરવાની ભાવના જાગે, એ પરિણતિજ્ઞાન છે. ડૂબતે મનુષ્ય બધું ભૂલી જાય છે, સંસારીને બાયડી-છોકરાં વગર બીજું કાંઈ નજરે દેખાતું નથીઃ ડૂબતે વ્યર્થ બાચકાં ભરે છે. પરિણતિજ્ઞાનવાળાને કેવભજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે છે. છ ખંડના માલિક ચકવતીઓએ રાણીઓને, વહાલા કુંવરને, કુંવરીઓને, કુટુંબીઓને શી રીતે દીક્ષા અપાવી હશે? એ મેહ કેમ તૂટ હશે ? પિતે શી રીતે સંયમ લીધું હશે? તે વિચારે ! એ બધે પરિણતિ- જ્ઞાનને પ્રભાવ છે
તીર્થ કર, કેવલી, ગણધર અને વિશિષ્ટ જ્ઞાનીના વિરહકાળમાં વિરવચન આલંબનભૂત છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રચક્ષુ पापामयौषधं शास्त्रं ॥
oooooooooo
#goodoorsed
wonderson
#soooooooooopan.
soormandirinding કર્મની સત્તાને એક કાયદે નિશ્ચિત થઈ ગયું છે કે આત્માએ કાયા સાથે જોડાવું અને વખત ભરાઈ જાય એટલે ચાલી નીકળવું.
કર્મની મજૂરી કરીએ એમ માલૂમ પડે છતાં એના એ જ. એનું કારણ કે આપણે આંખ ખોલી નથી. અને જે આંખ ખેલે નહીં તેને માટે મધ્યાહ તથા અંધારી રાત એ બેમાં કશે ફેર નથી.
આપણુ ચર્મચક્ષુ છે. આ ચર્મચક્ષુથી જેટલું જોઈએ એટલું જ માનીએ તે આત્મા, પરભવ વગેરે માનવાનું સ્થાન નહિ રહે. આથી આ બધું સમજવા શાસ્ત્રની જરૂર છે. તે શાસ્ત્રચક્ષુ આપણને સમજાવે છે કે જૂઠું એ પાપ છે. સાચું એ સત્ય છે.
આથી જ શાઍ કહ્યું છે કે શાસ્ત્રને ન માને તે આંધળા. આંધળાને કિઈ વસ્તુ સૂઝતી નથી તેમ શાસ્ત્રવિનાનાને સાચી બેટી વસ્તુની સમજ પડતી નથી.
agggggggggggggggg8 દરેક ભવે આત્માએ મજૂરી કરી છે. શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં કુરમાવે છે કે અનાદિકાળથી આ જીવ ભયંકર ભવાટવીમાં રખડી રહ્યો છે. આ સંસારમાં બાહ્ય પદાર્થને આગળ કરીને દરેક ભવમાં દરેક જીવ પ્રયત્ન કરી રહ્યો છે. કેઈ પણ જીવ, કઈ પણ ભવમાં, કેઈ પણ ચીજને આગળ કરીને પ્રયત્ન કર્યા વગરને હેતે જ નથી. ખોરાક, શરીર, ઈન્દ્રિયે, તેના વિષયે અને વિષયોનાં સાધનો, આ પાંચ સિવાય કશાય માટે પ્રયત્ન કર્યો અને એમને એમ ચાલે તે બીજે પ્રયત્ન થાય તેમ પણ છે? બહુ તે છઠો પ્રયત્ન આબરૂ માટે કરે તે વાત જુદી ! આ પાંચમાં તો શું તિય ચ કે શું મનુષ્ય ? શું બાલક,
soosinging is
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૮૪
-
આનંદ પ્રવચન દર્શન
જુવાન કે વૃદ્ધ ? બધા જ લીન છે. મનુષ્યમાં જરા મેટે કહો કે ઊંચે કહો તે વર્ગ આબરૂ ઉમેરે છે. નાના કે હલકાવર્ગને આબરૂ હતી કયારે કે જવાની છે? આ ચીજોને સથવારો કયાં સુધી ?'
જે જ્ઞાતિમાં લગ્ન એ પવિત્ર ગાંઠ ગણાય છે, બંધનકારક ગણાય છે, તે જ્ઞાતિમાં સ્ત્રીને ભરોસે રાખી શકાય છે, તેને ઘરેણું. સંપી શકાય છે. કબાટ કે તીજોરીની કુંચી પણ તેને ભળાવી શકાય છે. જીવનમરણને સંબંધ સંધાય છે એમ જાણે છે માટે વિશ્વાસ રાખવામાં આવે છે. પણ મનસ્વી લગ્ન હોય તે ? ભાડૂતી લગ્ન હેય. તે તે વિશ્વાસ રખાય નહીં, ભાડૂતી મકાનના જેવા ભાડૂતી લગ્નમાં પણ મરજી હોય ત્યાં સુધી સંબંધ હોય છે. મોટા મેટા યુરેપીઅોમાં પણ મિસ્ટર અને મિસીસનું ખાતું જુદું હોય છે. એનું કારણ એક જ છે કે તે લગ્ન મરજિયાત સંબંધનું છે. જ્યાં લગ્ન તેવું હોય છે, ત્યાં મૂડીને તથા જીવનને ભરોસો રાખી શકાતું નથી.
આપણી કેમમાં જીવન સુધીના ફરજિયાત સંબંધવાળું લગ્ન. છે. મરજિયાત સંબંધવાળી લગ્નની ગાંઠ ઉપર ભરોસે રખાય નહિ. ત્યાં તે ઘડીમાં રાગ, ઘડીમાં ઠેષ ! એમ ન થાય, તેથી જ ઊંચી જ્ઞાતિવાળાઓએ લગ્નની તેવી મરજિયાત વ્યવસ્થા રાખી નથી. આ આત્માએ કાયાની સાથે લગ્ન કર્યા છે. આ આત્મા કાયાની આહારાદિ. પાંચ ચીજ અગર આબરૂ સાથે છ ચીજને વર્યો છે. આ પાંચ કે છ વસ્તુ આત્માને અધવચમાં રખડાવનાર છે. આત્મા આહારદિને મૂકવા. માગતું નથી, તે પણ તેણે તેને મૂકીને ચાલી નીકળવું પડે છે.
કર્મની સત્તાને એ કાયદો નિશ્ચિત થઈ ગયો છે કે આત્માએ કાયા સાથે જોડાવું અને વખત ભરાઈ જાય એટલે ચાલી નીકળવુંછૂટા પડવું. આ કાયદામાં કેટલી વખત રેસાયા? દરેક વખત કાયદાની કરવતમાં કપાયા. દરેક ભવમાં આહાર લીધે, શરીર બાંધ્યું, ઈન્દ્રિયે તૈયાર કરી, વિષયે મેળવ્યા, તેનાં સાધને મેળવ્યાં અને. વખત ખલાસ થયે એટલે તરત ખસ્યા !
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૮૫
શાશ્ત્રચક્ષુ
કેટલાક દેશમાં કામ વખતે મજૂરોને ખેલાવવામાં આવે છે અને કામ પત્યા પછી તગડી મૂકે છે, તેમ કરાજા આત્મા પાસે મજૂરનું કામ કરાવે છે. આહારાદિ મેળવવામાં, તૈયાર કરવામાં હિસ્સા જીવને છતાં કર્મરાજા જીવને તગડી મૂકે છે. કર્મ એક જાતના ચ'ડાળ તરીકેનું કામ કરે છે. હીરા-મેાતી તૈયાર કર્યાં, મેળવ્યાં પણ મૂકીને મરી ગયા એટલે શું? દરેક ભવમાં ભેગુ કરવાનું ? મજૂરપણું કરી કરીને આત્માને ચાલી નીકળવાનુ જ ને ? એક પણ ભવ મજૂરપણું કર્યા સિવાયના ગયા છે ? દુનિયામાં મજૂરના પ્રશ્નમાં તે એક બે સંસ્થાનાની વાત હાય, પણ અહીં તા ભવાભવની આ સ્થિતિ છે. આફ્રિકાના મજૂરા જેવી દશા છે, ત્યાં વસ્તુ તૈયાર થયા પછી મજૂરીને કાઢી મુકાય છે તેમ અહીં જીવને કાઢી મુકાય છે. દેખતાં છતાં આંધળા. દુનિયાદારીમાં એક વખત ધપ્પા ખાઓ તેા ખીજી વખત અક્કલ આવે મીજી વખત ધા ખાઓ તા ત્રીજી વખત અક્કલ આવે. પણ અહીં તા અનતી વખત ધપ્પા ખાવા છતાં તમાને અક્કલ કેમ નથી આવતી ? આપણું કાળજી કયાં ? પેલા મગરને તા વાંદરાએ કાળનું ઝાડે સૂકવ્યુ છે એમ કહીને છેતર્યાં હતેા, વાંદરા ઝાડે ચઢી ગયા અને મગર વલખાં મારવા લાગ્યા. વાંદરાનું કાળજી ઠેકાણે હતુ. તેથી તે ખચી ગયા, ઝાડે કાળજી સૂકવ્યાની વાત બનાવટી હતી. તે વિચારવા મગરને કાળજીં નહાતુ માટે તે બની ગયા. આપણે કર્માંની મજૂરી ભવાભવ કરી પશુ કાળજા વગરના હાવાથી ફરી ફરી મજૂરી કરવા તૈયાર થઈ એ છીએ.
:
આપણું કાળજું શાથી ખવાઈ ગયું છે ? વિષયની આસક્તિ, કષાયના વેગે, આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ...આ ચારથી આપણુ કાળજું ખવાઈ ગયુ છે. કર્મની મજૂરી કરીએ એમ માલુમ પડે, છતાં એના એ જ, કારણ કે આંખ ખેાલી નથી. જે આંખ ખાલે નહીં' તેને માટે મધ્યાહ્ન તથા અધારી રાત એ એમાં કશેા ફેર નથી. અહીં પણ જેને આ સ્થિતિ જોવાને ચક્ષુ નથી, તેઆને ભવભવ
૨૫
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૮૬
આનંદ પ્રવચન દુનિ
મજૂરી કરવાની તથા રખડવાનુ... હાય તેમાં નવાઈ નથી. છતી આંખે આંખ મીંચીને ચાલે તેનામાં અને આંધળામાં ક્રૂર કા ? શાસ્ત્ર એ ચેાથી ચલુ છે.
કની મજૂરી જાણીએ, સાંભળીએ, માનીએ, તાપણ આત્માને એની દરકાર સરખી ન રહે, વિચાર સરખે ન આવે, તે પછી જાણનારા-માનનારામાં અને ન જાણનારા, ન માનનારામાં ફેર કયા ? ચામડાની આંખ (ચર્મચક્ષુ) કાને નથી? મનુષ્ય હા, કે જનાવર હા, ચ ચક્ષુ તા બધા ધરાવે છે. દેવતાએ અધિજ્ઞાન રૂપી ચક્ષુવાળા છે, તે ચમ ચક્ષુવાળાથી વધારે જોઈ શકે છે. વૈમાનિક દેવા પોતાનાં અવધિજ્ઞાનથી સાતમી નરક સુધી જુએ છે. સર્વા સિદ્ધના દેવા પેાતાના અવધિજ્ઞાનથી નીચે અલેાક લગભગ સુધી, અને ઉપર સિદ્ધશિલા લગભગ સુધી જુએ છે. ચમ ચક્ષુવાળા નજીકનુ દેખે છે, અવધિજ્ઞાનવાળા દૂરનુ' દેખે છે, પણ એય રૂપી દેખે છે.
પેાતાના આત્માને, ખીજાના આત્માને, ધર્માસ્તિકાયાદિ અરૂપીને બતાવનાર કાણુ ? એ દેખાડનાર તા કેવળ કેવળજ્ઞાન જ છે. જે કેવળીઆની ચક્ષુ છે (સિદ્ધ શબ્દથી ક ક્ષય કરી મુક્તિએ ગયા, અને જેને શરીર તથા મન નથી, તેવા સિદ્ધ માત્ર અહી લેવાના નથી, પણ જેઓ કેળજ્ઞાનવાળા હેાય તે ભલે તેરમે ગુણસ્થાનકે હોય કે ભલે ચૌદમે ગુણસ્થાનકે હાય કે મેક્ષે ગયા હોય તે બધા સિદ્ધો લેવા. (સિદ્ધની આવી વ્યાખ્યા અનુયાગદ્વારમાં સ્પષ્ટપણે જ છે.) આથી જગતની ચર્મચક્ષુ, શ્વેતતાની અવધિચક્ષુ અને કેવળીની કેવળચક્ષુ છે, ઘાતીકના પ્રાબલ્યને લીધે આપણે અવધ આદિ ચક્ષુવાળા નથી. ચમ ચક્ષુથી જેટલુ જોઇએ એટલું જ માનીએ તેા આત્મા; પરભવ વગેરે માનવાનું સ્થાન નથી.
ચેાથી ચક્ષુ કઈ? શાસ્ત્ર એ ચેાથી ચતુ. સાચય: શાસ્ત્રદુષ: અહીં સાધુ શબ્દથી “મેાક્ષ સાધે તે સાધુ ” એમ સમજવુ, જેએ શાસ્ત્રરૂપી ચક્ષુથી દેખતા હાય તે સાધુ તથા સજ્જન. કાઈ જીવને
Page #416
--------------------------------------------------------------------------
________________
શાસૂચ
૩૮૭
મારવાથી થતું પાપ, કેઈને પરેપકાર કરવાથી થતે ધર્મ તે કઈ ચક્ષુથી જોયું? શાસ્ત્રની ચક્ષુથીને ?
એક જ ડું છે . એક સાચું છે . જો હું બેલનારને પાપી કહ્યો, સાચું બોલનારને ધમી કહ્યો તે શાથી? શાસ્ત્રની ચક્ષુથી.
દયામાં ધર્મ તથા હિંસામાં પાપ, સાચામાં ધર્મ અને જૂઠામાં પાપ, શાહુકારીમાં ધર્મ અને ચેરીમાં પાપ, બ્રહ્મચર્યમાં ધર્મ અને રંડીબાજીમાં (વ્યભિચારમાં) પાપ, આ બધું માનવામાં આવે છે, તે શાથી? ચર્મચક્ષુથી એ નથી મનાતું પણ કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી એ જણાય અને તેવાળાના વચનથી મનાય છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી દેખાવાનું છે.
કેવળજ્ઞાન સર્વવ્યાપક છે. પણ એ લખાણ વગરનો સેદો છે. લખાણ વગરના સોદાની બીજાને શી માલૂમ પડે ? કેટે લખાણને સદો મંજૂર કરે છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી કાલેક બધું માલુમ પડે પણ શાસ્ત્રરૂપી લખાણ ન થાય ત્યાં સુધી જગતરૂપી કેટે મંજુર કરે નહિ.
ચાર જ્ઞાન મૂંગા છે. તેમને પ્રકાશક કેણુ? હીરાનું તેજ ત છે, તે હોય ત્યાં ઝળકે છે. ત ન હોય તે કિંમતી હીરા અને પથરામાં ફરક નથી. આ બધું શ્રુતજ્ઞાન દ્વારા એ પ્રકાશમાં ન આવે તે કેવળજ્ઞાન સુધીના જ્ઞાન પામેલામાં અને અજ્ઞાન જીવમાં ફરક પડતું નથી. જેઓને સજ્જનમાં ગણાવું હોય તેવાને શાસ્ત્રરૂપી આંખ ખૂલ્લી રાખી તે દ્વારા જેવું પડશે. શાસ્ત્ર વગર પુણ્ય-પાપ કેણ બતાવશે? જીવાજીવાદિ તો કેણ સમજાશે ? જેને શાસ્ત્ર જૂનું હેવાથી ખરાબ લાગે તેણે પોતાના મેના આકાર ફેરવવા પડશે. જેને પચીસ વર્ષનાં વચનમાં શરમ આવે છે તેઓ લાખે, કરડે વર્ષોનાં મેં આદિના આકાર કેમ એના એ જ માને છે ? શાસ્ત્ર ન માનનારથી પાપ, પુષ્ય, ધર્મ, અધમ કંઈ બેલી નહિ શકાય. જે લોકેને નાસ્તિક બનાવવા હોય તે જ શાસ્ત્રને ખસેડી નાંખવાં : અર્થાત શાસ્ત્રને ખસેડવાથી લેકે નાસ્તિક બને છે. ધૂળ ઉછળાવવી હોય તે પહેરેલું કાઢી નાખવું. પહેરેલું કાઢી નાંખે તે લોકે આપોઆપ ધૂળ ઉછાળશે.
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૮૮
આનંદ પ્રવચન દર્શન જે શાસ્ત્રરૂપી ચક્ષુથી જુએ, તે સજ્જન છે, તે સાધુ છે. સાધુ કે સજજન દરેક ચીજ શાસ્ત્રરૂપી ચક્ષુથી જુએ છે. સુખી. શાથી થયા કે સુખી શાથી થવાય? દુઃખી શાથી થયા કે દુઃખી શાથી થવાય ? એ બધું શાસ્ત્ર બતાવ્યું છે. શાસ્ત્રને ન માને તેના જેવા આંધળા કયા?આંધળો શબ્દ સાંભળી દુઃખ તે થશે, પણ શાસ્ત્ર ન માનનાર માટે બીજે શબ્દ નથી. પાપરૂપી રોગ ટાળવાને માટે ઔષધ શાસ્ત્ર છે. દુર્ગતિથી ડરનારે શાસ્ત્રને અનુસરીને જ વર્તવું. શાસ્ત્રને માનનાર તથા તદનુસાર વર્તનાર મેક્ષના શાશ્વત સુખમાં વિરાજમાન થશે.
સવને સુખ વહાલું છે, દુઃખ અપ્રિય છે. ___ आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये
જેવો તારા આત્માને સમજે, તેવા જગતના બધા આત્માને સમજ ! તારા આત્માને સુખ વહાલું છે, અને દુઃખ અળખામણું છે, તેમ પ્રાણીમાત્રને સુખ વહાલું છે અને દુ:ખ અળખામણું છે. માટે કેઈને સુખમાં અંતરાય કરે નહીં તથા કેઈને દુ:ખ દેનાર થવું નહિ. અન્યજીવોની હિંસા કરવી નહીં ! જગતના જીવે તરફથી હિંસાની દષ્ટિ દૂર કર! આ રીતે આત્માને સારા રસ્તે યોજવામાં આવશે તે જરૂર તે મોક્ષને પામશે.
Page #418
--------------------------------------------------------------------------
________________
ધર્મલાભ
કર
ટ્રસ્ટડીડમાં જે રકમ જે રૂપે લખાઈ હોય તેમાં ફેરફાર કરવાની લેશમાત્ર પણ ટ્રસ્ટીઓને સત્તા નથી. ટ્રસ્ટીઓ માત્ર ટ્રસ્ટડીડમાં લખ્યા છે મુજબ વહીવટ કરી શકે છે, તેમ મુનિરાજ વહરતાં “ધર્મલાભ” બોલીને વહેરે છે. આથી વહેરેલ તે વસ્તુ તેને કેાઈને આપવાનો અધિકાર નથી.
સાધુની ગોચરી એ માધુકરીવૃત્તિ છે. તેને મહિમા અપૂર્વ છે. મુનિઓ ! I માધુકરીવૃત્તિવાળા છે.
ત્યાગ જ ધર્મ છે અને તેથી જ કલ્યાણ છે. એવું સ્પષ્ટપણે કહેનાર I ઈ હોય તે ગુરુ મહારાજે જ છે.
ટ્રસ્ટડીડની રકમને બીજી રીતે ઉપગ ન થાય.
જે ધર્મમાર્ગે ચાલે છે તેવા ગુરૂને ગુરૂ માનવામાં આવે છે. અધમેં પ્રવર્તનારને ગુરૂ તરીકે માનવામાં આવતા નથી. કેમ કે
महाव्रतधराधीरा, भैक्ष्यमात्रोपजीविनः જેઓ મહાવ્રતને ધારણ કરનારા હોય, એ મહાવ્રતના પાલનમાં ધીર હેય, ભિક્ષામાત્રના વ્યવહારથી જીવનનિર્વાહ કરતા હોય અને સદૈવ સામાયિકમાં શિસ્ત હોય, અને ધર્મનો જ માત્ર ઉપદેશ કરનારા હોય, એમને જ ગુરૂ તરીકે ગણવામાં આવ્યા છે. પંચમહાગ્રત ધર્મ છે, માટે જ ગુરૂનું માહાભ્ય છે. ધર્ય સમ્યકત્વને અંગે આવશ્યક છે. શુદ્ધબુદ્ધિ કિંમતી ત્યારે જ ગણાય કે જ્યારે સમ્યફવ તથા ધર્મની કિંમત હોય. આ બે વસ્તુની કિંમત ન હોય તે ગુરૂની પણ કિંમત શી છે ? તેવી રીતે ગુરુ જીવનનિર્વાહ પણ ભિક્ષા માત્રથી જ કરે છે. જનાવરો કે પંખીઓ ખાવા માટે શું સંચય કરે છે કે રાખે છે? નહીં કુવરંવા સાધુનું ભાતું કેવળ કયાં? તે હેય કુખમાં ! અર્થાત્ અસંનિધિ તો જનાવરમાં છે પણ નિર્દોષ ભિક્ષાનું ઉપજીવન
Page #419
--------------------------------------------------------------------------
________________
vv
૩૨૦
આનંદ પ્રવચન દર્શન નથી. નિર્દોષ ભિક્ષાનું ઉપજીવન તે સાધુમાં જ છે. તેઓ વચ્ચે આહાર પરઠવી દે પણ રાખી નહીં મૂકે.
અહીં પણ સહજ પ્રશ્ન થશે કે આજે લઈને બીજે દિવસે ખાય તે રાત્રિભેજન કહેવાય, તેથી સાધુ સંચય ન કરે પણ વધેલા આહાર. ગરીબને કે જનાવરને દે તે અડચણ શી?
ઉત્તરમાં જાણવાનું કે દુનિયાદારીના અનુભવી હોવાથી તમને એ તો સારી રીતે માલુમ હશે કે ટ્રસ્ટડીડમાં જે રકમ જે રૂપે લખાઈ હોય તેમાં ફેરફાર કરવાની લેશમાત્ર પણ ટ્રસ્ટીઓને સત્તા નથી. ટ્રસ્ટીઓ માત્ર ટ્રસ્ટડીડમાં લખ્યા મુજબ વહીવટ કરી શકે છે. વિદ્યાભ્યાસ માટે લખવામાં આવેલી રકમને જરૂર હોય તે પણ વસ્ત્ર કે દવા માટે વાપરવાની ટ્રસ્ટીની સત્તા નથી.
એ જ રીતે મુનિમહારાજાઓ વહરતી વખતે કઈ કબૂલાત આપે છે? એ કબૂલાત જેવી તેવી નથી! ધર્મલાભ ! ! !
ધર્મલાભ એટલે ? મેળ ઢામ ઘર્મઢામ કેઈની પાસેથી ચીજ લેવાને કેઈને હકક નથી. કેઈની પણ ચીજ પિતાને મળે તે ઠીક આવું ધારવા, વિચારવાને પણ હકક કેઈને નથી. અંતરાયકર્મ બાંધવાની. જડ જ આવા વિચારે છે. “અન્યની ચીજ પિતાને મળે તો ઠીક, પિતાની થાય તો ઠીક,” આ વિચાર કરે એ જ અંતરાયકર્મ બાંધવાને રસ્તે છે.
ત્યારે સાધુ પારકી ચીજ કઈ રીતે લઈ શકે? ઘન ગ્રામ એ શરતે લઈ શકે.
પિતે નિષ્કિચન છે, નિરારંભી ધમી છે, મહાવ્રતધારી છે, સંયમરૂપ ધર્મના પાલનના સાધન તરીકે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, દાંડા, પાનાં, પુસ્તક, પોથી આદિ ઉપકરણની આવશ્યકતા છે માટે તે લે છે તેમજ ધર્માદ ઢામ એટલે જે વસ્તુ લેવામાં આવે તેને ઉપગ પણ ફક્ત ધર્મને જ માટે કરવાને. એ પણ કબૂલાત છે જ.
વળી તેમાં પણ પ્રશ્ન થાય કે પોતાના ક્ષાયોપથમિક જ્ઞાન લાભાદિક માટે તેને ઉપયોગ થાય તે તે ઠીક, પણ શિષ્ય, આચાર્ય,
Page #420
--------------------------------------------------------------------------
________________
ધર્મલાભ
૩૯
ઉપાધ્યાય, તપસ્વી, બાળ, ગ્લાન, અને વૃદ્ધાદિ મુનિને માટે આહારાદિ કેમ લેવાય છે? " એ આહારાદિ ધર્મને આશ્રીને લેવાય છે. સર્વ મુનિવરોની વૈયાવચ્ચ પણ આત્મધર્મ છે. અને તેથી જ આહારાદિ લેતી વખતે પદાર્થની પરિણતિમાં ફેરફાર થાય તો દોષ લાગે. શ્રીમંતને કે ગરીબને અપાતા ધર્મોપદેશના
સ્વરૂપમાં ફરક નથી. કેઈ આબરૂદાર કે મોભાદાર ગૃહસ્થ પાછળથી આવે અને તમે તેને આગળ બેસાડે તે તેમાં તમારી અને તેની બંનેની શોભા છે. પોતાની મેળે એ આગળ આવીને બેસી જાય તો તેને પણ શોભા રૂપ નથી અને તમને પણ શેભા રૂપ નથી. તમે કદી એમ ધારો કે પાછળ બેસી જાય તો ઠીક.” વ્યાખ્યાનમાં વળી નાના-મોટા શા? ભગવાનના સમવસરણમાં વળી નાના-મેટાને ભેદ છે? આવું વિચારનારાઓ શાસ્ત્રને સમજ્યા જ નથી. સમવસરણમાં પણ શ્રેણિકરાજા અને ઋદ્ધિવાળા વગેરેને આગળ આવીને બેસવાનું હતું કે નહિ? પ્રતિકમણની મંડળીમાં આચાર્ય મેડા આવે ત્યાં સુધી બીજાઓ કાઉસ્સગ્નમાં ઊભા રહે છે. ઋદ્ધિમાન કે રાજા વગેરે કઈ વાર આવેલ હોય તો તેને ધર્મોપદેશ આપવાને માટે આચાર્ય મહારાજ ખોટી થાય છે.
કદાચ શંકા થાય કે પૂર્ણ એટલે ચક્રવર્તી આદિ તેઓને પૂર્ણ એટલે જેવી રીતે ધર્મ કહે તેવી રીતે તુચ્છ એટલે દરિદ્રી આદિને કહેવાને છે. ધર્મ કહેવાની બેય માટે સરખાવટ છે. શ્રીઆચારાંગસૂત્રકાર ગણધર ભગવાને ધર્મકથન માટે બેય માટે સરખે નિયમ રાખ્યો તે પછી પ્રતિકમણનો વખત વીતી જાય છતાં રાજદિકને ધર્મ સંભળાવવા. આચાર્ય બેટી શા માટે થાય ?"
એ પણ પ્રશ્ન છે કે ઉદ્ભવશે, પણ જેઓને આગળ-પાછળ વિચાર ન હય, માત્ર શબ્દને જ વળગે, રહસ્ય ન સમજે તેઓને જ આ પ્રશ્ન થાય, તેવાઓ આને ભૂલ ગણવા પણ તૈયાર થાય. કેટલીક વખત જમાઈ અને દીકરાનું નામ એક હેય અને દેવદત્ત
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૮ર
આનંદ પ્રવચન દર્શન
ગાંડે છે,” એમ દીકરાને કહ્યું, પણ બીજો સાંભળનાર તે સ્થળે, જમાઈને ગોઠવી દે તો તે બોલનાર સાસુ-સસરાની કિંમત ઘટાડે છે. “ના પુureત રથ તદા તૃછા થા' અર્થાત્ જેવી રીતે ચકવતિને ધર્મ કહે કે ઋદ્ધિમાનને ધર્મ કહે તેવી જ રીતે દરિદ્રીને ધર્મ કહે.” એમ સ્પષ્ટ છે તો પછી પ્રતિક્રમણ વખતે ખોટી થઈને પણ આચાર્યે દ્ધિમાનને જ કેમ ધર્મોપદેશ દેવો ? અહીં ધર્મના પ્રકારની સરખાવટ છે. વાક્ય, વખત, વિસ્તાર, બેસવું, વગેરેની સરખાવટ નથી. હિંસા વિરમણાદિ સંવર ધર્મ, દાન–શીલાદિ પ્રવૃત્તિરૂપી ધર્મ ઋદ્ધિમાનને કહે તે જ દરિદ્રીને કહે. રાજા અને ગરીબને દાનશીલને ધર્મ સમજાવ. બંનેને હિંસા વિરમણને ધર્મ સમજાવે. બંનેને હિંસા આદિમાં અડચણ સમજાવવી. દરેકને અપાતા ઉપદેશમાં, સ્વરૂપથી લેશ પણ ફરક નથી. મહાવ્રત, અણુવ્રત, સમ્યક્ત્વ, દાનધર્મ, શીલધર્મ, તપધર્મ, ભાવધર્મ આ તમામનું સ્વરૂપ જેવું દરિદ્રીને કહેવાય, તેવું જ શ્રીમંતને કહેવાય. ધર્મના સ્વરૂપની અપેક્ષાએ આ વાત છે. ધર્મના પરિશ્રમ આદિ માટે એ વાક્ય નથી. હવે આચાર્યો રેકાવું તે તો ધર્મના કાળની (સમયની અપેક્ષાએ છે. પણ રીતિમાં ફેરફાર નથી. એકને ધર્મ દેતાં એટલે ધર્મદેશના દેતાં અનેક આત્માઓ ધમી થાય, ધર્મ પ્રત્યે ખેંચાય, તેવું જઈ ત્યાં આગળ આચાર્ય બેટી થાય ત્યાં બાધ નથી. આવા પ્રસંગે ટાઈમને કેરફાર કરી શકાય.
દેવ બોલે નહીં પણ દેવની આશાતના બાળી નાંખે
“જૈનધર્મમાં ફક્ત ભાવને સ્થાન છે દ્રવ્યને સ્થાન નથી” એવું બેલી કેટલાકે પિતે ભળતું જ કહેવા માગે છે. જેમકે એક વ્યકિતને પહેલી પૂજા કરવી છે અને ઘી બેલિવું નથી ત્યારે તે ઉપર મુજબ બોલે છે, પણ ખરી વાત એ છે કે દેવદ્રવ્યમાં જતું દ્રવ્ય તેઓને પોતાના ખરચમાં ન આવવાથી ખટકે છે.
કેટલાક સાધુઓની સ્થિતિ એ થઈ છે કે તેમના પરચૂરણ ખર્ચ એટલા વધ્યા છે કે શ્રાવકે પાસે માગતાં મેં દુઃખી જાય છે. એટલે
Page #422
--------------------------------------------------------------------------
________________
ધર્મલાભ
૩૩ એવાઓમાંથી પણ કેટલાકની નજર આ દેવદ્રવ્ય ઉપર ગઈ કે જેથી શ્રાવકોને છેડવા ન પડે. દેવને અંગે આવતી આવકે ધારીએ ત્યાં લઈ જવાય એવું ધારી આ નવું તૂત ઊભું કર્યું. એ આવક સાધારણમાં લઈ જવાય પછી શ્રાવકને કહેવું ન પડે. શ્રાવકો પણ સમજ્યા કે
આ તે ઠીક છે, આપણે પણ સે–પચાસ ખર્ચવા પડે છે તે બચશે ! પરબારું ને પાણીબાર !!!
દેવદ્રવ્યને ધકકો મારીને આ સ્થિતિ કરવામાં આવે તેની ગતિ શી !
દેવદ્રવ્યની આવક ભાંગનારાએ ભવાંતરમાં બુદ્ધિહીન થવાના, ધર્મપ્રાપ્તિ તેઓ માટે મુશ્કેલ થવાની અને પરિણામે દુર્ગતિમાં ૨ખડવાના.
ભાવપ્રધાનધર્મ” એમ કહેવાનો આશય વિશુદ્ધ હેત તે ઠીક, પણ ઉપર પ્રમાણે વિપરિત છે. દેવદ્રવ્યની લાગણીને અંગે લેકે જે બેલીથી બેલે છે તે લેવું છે અને કામ પિતાનું કાઢવું છે. એમાં કઈ દાનત છે? સંઘ દેવદ્રવ્યને માલિક નથી; ટ્રસ્ટી છે. ટ્રસ્ટીને ફેરફાર કરવાનો કશે હકક નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “શ્રી જિનપ્રસાદ -દેવદ્રવ્યને વેડફી નાંખવાની આશાતના થાય તેમાં દેવ બોલે નહિ, પણ દેવની આશાતના બાળી નાંખે !
ભક્તિધર્મમાં દ્રવ્યની પ્રધાનતા પૂજા વગેરેમાં ઘી બેલાય છે તેને અંગે જે એમ બોલે છે કે જૈનદર્શનમાં દ્રવ્યને સ્થાન નથી: દ્રવ્યવાન લાભ લઈ શકે એ ક્રમ શા માટે ?”
તે વચન વ્યર્થ પ્રલાપરૂપ છે. અરે ! શ્રી જિનેશ્વરદેવને અભિષેક પણ ઇંદ્રો જ કરે છે ને ? તેમાં પણ કમ-તે છે ને ? પહેલાં બારમા ' દેવકને ઇંદ્ર અભિષેક કરે, પછી દેશમાં દેવકના ઈંદ્ર કરે, પછી આઠમાને કરે. એમ કેમ તે એ વખતે પણ છે. શ્રી ઋષભદેવજીની ચિતામાંથી અંગોપાંગ દેવતાઓ લઈ ગયા, દાઢાઓ પણ દે લઈ
ગયા : વ્રતધારી શ્રાવકને રાખ પણ મુશ્કેલીથી મળી, જેઓ એમ બિલે છે કે–ઋદ્ધિમત્તાને અંગે ધર્મમાં ફરક નથી.” તેઓના હૃદયથી
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૦૪
આનંદ પ્રવચન દર્શન ઋદ્ધિમાનનું સન્માન ખમાતું નથી, માટે તેઓ એમ બેલે છે. શ્રીદશવૈકાલિકમાં રે કહ્યું તે પણ ઋદ્ધિમાનને અંગે જ છે. પ્રતિક્રમણવસરે રાજામહારાજાને કે ઋદ્ધિમાનને આચાર્ય ઘર્મોપદેશ દેવા બેટી થાય અને તેથી આખી મંડળીને મેંડું થાય તે કાળની (સમયની) અપેક્ષાએ છે. ધર્મના કથનના સ્વરૂપમાં કે રીતિમાં ફરક નથી. ગરીબને તપમાં લાભ બતાવવામાં આવે અને પૈસાવાળાને ખાવામાં લાભ બતાવવામાં આવે છે એમ નથી. સમ્યગ્દર્શનાદિ ધર્મનું સ્વરૂપ તો શ્રીમંત કે રંક તમામ માટે સમાન છે. ધર્મના બેધ. સંબંધી પરિશ્રમમાં ફરક પડે ત્યાં શાસ્ત્રને બાધ નથી.
મૂળ મુદ્દા પર આવીએ. ઘર્માત સ્ટામ: સાધુ જે લે છે તે હકક તરીકે નહિ. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, કાન, બાળ, વૃદ્ધાદિની. વૈયાવચ્ચરૂ૫ ધર્મને અંગે લાભની અપેક્ષાથી સાધુ અન્નાદિ ગ્રહણ કરે છે, દેનારને ઘમરા ઢામ છે. દેનાર, સાધુને સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્રમાં સહાયાથે દે છે માટે તેને પણ ધર્મની પ્રાપ્તિરૂ૫ લાભ છે.
આવી પ્રતિજ્ઞાપૂર્વક વિરતિયુકત સાધુએ ગ્રહણ કરેલી ચીજ સમ્યગ્દર્શનાદિ વગરના જીવને આપે તે પિતાની પ્રતિજ્ઞા તૂટે છે. સાધુએ વહેરેલી વસ્તુ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યકુચારિત્રરૂપ ધર્મ જ્યાં વૃદ્ધિ પામતું હોય ત્યાં જ વાપરી શકાય.
કેઈને એમ પણ થાય કે સમ્યફચારિત્રમાં રહીને લીધેલ પદાર્થ રાખમાં પરઠવવામાં ધર્મ ક્યાંથી ?
તેને માટે કહેવું જોઈએ કે જેને પિતાના ધર્મનું જ્ઞાન પણ પૂરું જાણવું નથી ત્યાં શું થાય? અષ્ટપ્રવચનમાતામાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ છે. પારિષ્ઠાપનિકા સમિતિ પણ પાંચ સમિતિમાંની એક છે. પરઠવવું તે પણ એક સમિતિ છે. સમિતિ તે માતા છે. સમિતિ ચારિત્રની ઉત્પાદક છે, પિષક છે, ભકિત સાથે વિવેક રહે એ વાત જુદી છે. પરઠવવું તે સમિતિ છે. ચારિત્રને અંશ છે. માત્રોની વિનઃ આ રીતિએ સાધુઓ જે મળે તેથી વૃદ્ધાદિની વૈયાવચ્ચ અને પિતાને નિભાવ કરનારા હોય છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
ધર્મલાભ
૩૫. જિનશાસનમાં સ્પેશ્યાસ્પૃશ્યને વિભાગ નથી એમ નથી. ભિક્ષાને જે ધર્મ ન માનીએ અને અધમ માનીએ
તે ગુરૂને ગુરૂ કેમ મનાય ? કંઈ પણ બદલે આપ્યા વગર લેવું તે લેકેમાં હરામનું લીધું કહેવાય છે. “સાધુઓ વસ્ત્રપત્રાદિ લે છે તેને કયે બદલે આપે છે? એમ કઈ કહે તે ? જો આ માધુકરીવૃત્તિનો મહિમા હરામનું ગણાય તો ભિક્ષા માત્રથી નિર્વાહ કરનારા ઉત્તમ છે એમ મગજમાં આવે ખરૂં ? વૃક્ષે પરનાં પુષ્પમાંથી જેમ ભમરો થોડું
ડું લઈને પિતાને નિભાવ કરે છે, તેમ સાધુએ ગેચરી લે છે, તેથી તે તેને “માધુકરીવૃત્તિ” કહેવામાં આવે છે.
અન્ય મતમાં પણ પાર મુદત વગેરે ઋતિકારોએ પણ કહ્યું છે. ભમરાની માફક નિર્વાહની વૃત્તિ મુનિએ ગ્રહણ કરવી જોઈએ.
સ્મૃતિ કહે છે કે ઉત્તમ કુળથી ન મળે તે હેચ્છકુળથી પણ લેવું. પણ માધુકરીવૃત્તિથી જ લેવું. એક ઘરથી તમામ રસેઈ લેવીનહીં. દેવોને ગુરૂ જે બૃહસ્પતિ તેના સરખાને ત્યાંથી પણ તમામ રાઈ મુનિએ લેવી કપે નહીં. કેટલાકે ભાવાર્થ સમજ્યા વગર અર્થનો અનર્થ પણ કરે છે. માત્ર શબ્દને વળગનાર મનુષ્ય વસ્તુથી– રહસ્યથી વેગળા જાય છે. “માધુકરીવૃત્તિથી સ્લેરછકુળથી પણ મુનિએ ગોચરી લેવી, પણ એક ઘેરથી તમામ રસેઈ લેવી નહીં.”
આ ઉપરથી સ્મૃતિશાસ્ત્રમાં ઊંચનીચનો ભેદ નથી અને જૈનશાસ્ત્રમાં તે ઉચ્ચનીચને ભેદ હેય જ કયાંથી? એમ કહેનારાએ ભૂલે છે અને બીજાને અવળે મા લઈ જાય છે. આમ કહેનાર છે. મુનિ હોય તે તેને પૂછો કે “તું નીચકુળમાં ગોચરી જઈ આવ્યો ? અત્યાર સુધી તું ઢેડ-વાઘરીને ત્યાં ગોચરી ન ગયે ? તે એમને.. ટાળ્યા તે તે ગુને કને!” અજુગુપ્સનીય, અગહિત કુળોમાં. ગોચરી જવાનું વિધાન શાસ્ત્રકારનું છે. આચારાંગમાં મૂળમાં ગોચરી માટે કુળો જણાવ્યાં છે. જુગુપ્સનીય તથા ગહણીય કુળે વર્યા છે..
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૯૬
આનંદ પ્રવચન દર્શન
મેક્ષના સ્તંભરૂપ સમ્મચારિત્ર છે છતાં તેને અંગે પણ અઢાર દેષવાળાને દીક્ષા ન દેવાય તે વાત જાહેર થઈ ચૂકી છે. આ ચૂર્ણિકાર લખે છે કે અસ્પૃશ્ય લેકને દીક્ષા આપવી નહીં. ચારિત્ર માટે પણ તે અધમ કુળવાળાને અગ્ય ગણ્યા છે. જૈનશાસનમાં સ્પૃશ્યાસ્પૃશ્યને વિભાગ નથી એમ કહી શકાય તેમ નથી, તમે ગમે તેમ વર્તે તેની સાથે શાસ્ત્રની આજ્ઞાને સંબંધ નથી. દેવતાઈ પ્રાગમાં તે ઉપાય નથી છતાં પાપના ત્યાગમાં અડચણ નથી. તેમને માંડલીને નિષેધ છે. વસ્તીપત્રકમાં એવાઓએ કેઈએ પોતાને જૈન લખાવ્યા નથી, તે જેઓ પોતે પોતાને જૈન કહેવડાવવા માગતા નથી, તેઓને તમે શી રીતે જૈન કહી શક્વાના હતા ?
નદી વહેતી હોય ત્યાં બ્રાહ્મણ તથા ચંડાલની આભડછેટ ગણવામાં આવતી નથી. નદીના પ્રવાહને પવિત્ર ગણવામાં આવ્યો છે, તે પછી જ્યાં કોડકોડ દેવતાઓ હોય ત્યાં સમવસરણમાં અપવિત્રપણું ન મનાય તેમાં અડચણ શી ? તે વખતે અપવિત્રતાને વ્યવહાર નહેત? જે મેતાર્યજીનું દૃષ્ટાંત આગળ કરવામાં આવે છે, તેમને જન્મ માત્ર અંત્યજ કુળમાં થયે હતે. દુધ પણ ત્યાનું નથી પીધું, કે અનાજ પણ ત્યાંનું નથી ખાધું. જન્મતાં જ તેને શેઠને ઘેર લાવવામાં આવેલ છે. શેઠને ત્યાં જ તે ઉછરેલ છે. આઠ શેઠીઆઓની કન્યાઓ સાથે સંબંધ પણ થાય છે પરણવા જાય છે, પણ જ્યારે પેલા દેવતાની ખટપટથી એ ચંડાળ છે એમ માલુમ પડે છે ત્યારે કેવી ફજેતી થાય છે? આઠે કન્યા પાછી જાય છે કે નહિ ? જો પૃથ્યાપૃશ્ય વિભાગ નહોતે તે. આ કેમ બન્યું? ફરી દેવતાએ બાજી પલટી છે.
કહેવાનું તાત્પર્ય એ પ્રાચીનકાળમાં કે જૈનશાસ્ત્રમાં પૃથ્યાસ્પૃશ્યને વિભાગ નથી એમ નથી. અહીં પણ દુર્ગછનીય કુળ વર્જવામાં આવ્યાં છે. કહે છે કે કેટલાક ક્રિશ્ચિયન થાય છે. ક્રિશ્ચિયન નિભાવ માટે થાય છે જેમને તેવાં સાધન ન હોય અને મળે છે તે ક્રિશ્ચિયન થાય છે. મતલબ કે ધર્મને એ વાત સાથે સંબંધ નથી. પૃથ્યાપૃશ્યના વિભાગમાં કાંઈ તેઓ પ્રત્યે તિરસ્કાર કરવો એમ નથી, ધર્મ કરવાની
Page #426
--------------------------------------------------------------------------
________________
ધર્મલાભ
૩૭! પણ તેમને મનાઈ નથી : મનાઈ વ્યવહારની છે. તેમને કેવળજ્ઞાન થાય તે માનવામાં અડચણ નથી.
નીચતા બે પ્રકારની છે જાતિથી તથા કર્મથી. જંગલી કબૂતરનું, ઇંડું ગામમાં આવે, એમાંથી કબૂતર થાય તે પણ તેનું જંગલીપણું ન છૂટે, અનુચિત કર્મ તે હલકાં કર્મ છે. જાતિ ઉત્તમ હોય તે કદાચ. અધમ કર્મ કરે, તેમાં અને જાતિથી અધમ કર્મના સંસ્કારવાળા હોય તેમાં ફરક છે. કપડા પર કાચો રંગ તથા પાક ઉગ થાય છતાં એ. બે રંગમાં ફરક છે. પાકા રંગ જ નથી. પરંપરાના કુળજન્ય. સંસ્કારો પાકા રંગની માફક જતા નથી. “જાત એવી ભાત એ નથી. માનતા ? કન્યાના પિસા લેનાર બાપને સમજાવી શકાશે તે સહેલાઈથી સમજી શકશે, કેમ કે વ્યવહાર કુળાચારથી ઉત્તમ છતાં આ સ્થિતિમાં તે મુકાય છે માટે તે લે છે. પરંપરાથી નીચ ગોત્રવાળા સીંગમાંથી સડેલા જેવા ગણાય. કેટલાક ક્રિશ્ચિયન થયા, કેટલાક બીજા થયા. તે પલટે શાથી? એવાઓએ તે સ્વાર્થની બાજી મારી છે. જ્યાં. સ્વાર્થ દેખે ત્યાં દોડે અને હાથ જોડે !
| સ્વાર્થમય પ્રવૃત્તિમાં અને સ્વાભાવિક પ્રવૃત્તિમાં ફરક છે. “શ્લેષ્ઠ કુળથી માધુકરી વૃત્તિ લેવી તેને અર્થ સ્લેચ્છકુળથી ગોચરી લેવી તે નથી. “ઘ” “પણ” શબ્દ વચ્ચે શા માટે કહેવો પડે ? સ્વેચ્છકુળમાં ગોચરી લેવા લાયક નથી એમ “' શબ્દ જ પુરવાર કરે છે. પ્લેચ્છકુળની ગોચરી લેવી તે દોષ છે, પણ માધુકરીની પવિત્રતા
એવી અને એટલી જબ્બર છે કે જેની આગળ પેલો દોષ કાંઈ વિસાતમાં નથી. માધુકરીવૃત્તિનો મહિમા જણાવવામાં આવ્યો છે. કેઈ શાસ્ત્રકાર એમ કહે કે–પ્રતિજ્ઞાના ભંગને પ્રસંગે મરી જવું, પણ ભંગ તે ન જ કરે” એને અર્થ મરવું સારું ગણ્યું છે એમ તે નથી જ. પણ મરણ કરતાં પ્રતિજ્ઞાભંગ વધારે ખરાબ ગણે છે. મરણ ખરાબ જ છે, અતીવ દુઃખદાયી છે, જેની કલ્પના પણ ભયંકર છે અને કેઈને તે રુચતું નથી, છતાં પ્રતિજ્ઞાભંગનું દુ:ખ એનાથીયે ભયંકર છે, એટલું જ જણાવવાની મતલબ છે. એમ ન હોય તે. પ્રતિજ્ઞાભંગ વખતે મારી નાંખવામાં લાભ ગણાઈ જાય.
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૯૮
આનંદ પ્રવચન દર્શન mannannnn
એ જ મુજબ માધુકરીવૃત્તિમાં એ મહાન ગુણ છે કે જેથી સ્વેચ્છકુળથી ગેચરીને નિષેધ છતાં તે પાપ પેલા માધુકરીના લાભની પાસે કાંઈ ગણતરીમાં નથી. આથી સ્વેચ્છકુળની ગોચરીમાં શાસ્ત્રદષ્ટિએ વાંધો નથી એવો અર્થ કરનાર અનર્થ કરે છે. આખા ગામને, દેશને પવિત્ર કરનાર દેવ છે એમ ગણીએ છીએ : એવા દેવતાના ગુરૂની પવિત્રતામાં પૂછવું જ શું. ઉત્તમના પગની રજ (ધૂળ)ને પણ પવિત્ર ગણવામાં આવે છે, તે પછી આવા દેવતાના ગુરૂને ત્યાંથી પણ તમામ રસોઈ લેવાની મનાઈ શા માટે છે ? માધુકરીવૃત્તિને ભંગ ન થાય તેટલા જ માને ? માધુકરીવૃત્તિને ભંગ થતો હોય તે દેવતાઓના ગુરૂની પવિત્રતાની પણ ગણના નથી. જેમ અહીં મ્લેચ્છકુળની ગોચરીની છૂટ નથી, તેમજ પવિત્ર સ્થળેથી મળતી વસ્તુ લેવી જ એમ પણ નથી. દોષ બને પક્ષે એકાન્તમાં છે. સાધુઓ ભિક્ષામાત્રથી નિર્વાહ કરનારા છે.
જેઓ કહે છે કે “સાધુઓ મફતનું લે છેઃ બદલે આપતા નથી,” તેઓ ભિક્ષા ધર્મના સ્વરૂપને સમજ્યા જ નથી. ભિક્ષા જે હરામખેરી હોય, લૂંટ હોય, ધાડ હોય, મફતિયા માલરૂપે મનાતી હોય, હરામનું અન્ન છે એમ મનાતું હોય તે ભિક્ષાવૃત્તિને ધર્મ ગણે શી રીતે ? અને જે તે ધર્મરૂપ ન હોય તે પછી એવી ભિક્ષામાત્રથી જ નિર્વાહ કરનારા ગુરૂને ગુરૂ પણ શી રીતે ગણાશે ? સાધુ થતા પહેલાં તેઓ છતી ઋદ્ધિસિદ્ધિને ત્યાગ કરે છે, સ્ત્રીપુત્રાદિ પરિવારના મોહને મર્દન કરીને આવે છે, અને ભિક્ષાવૃત્તિ કરે છે, એ ભિક્ષાવૃત્તિને ધર્મ માનીએ તે જ સાધુની ઉત્તમતા ગણી શકાય તેમ છે. સમ્યફવમાં ધૈર્ય અને ભિક્ષાવૃત્તિમાં ધર્મ મનાય તે જ સાધુની શ્રેષ્ઠતા મનાય તેમ છે. તેમને તે દુનિયાદારીને પક્ષ ખેંચે તે સારો લાગે. પણ સાધુઓએ દુનિયાદારીને તે પહેલેથી જ વિવિધ ત્રિવિધથી દફનાવી દીધી છે.
ભજ કલદારની ભાવના ભૂલશે,
તો જ સાચા ગુરૂને ઓળખી શકશે. શ્રેણિક મહારાજ રાજ્યથી ભ્રષ્ટ થયા, ચેડા મહારાજા સરખા
Page #428
--------------------------------------------------------------------------
________________
ધર્મલાભ
૩૯૯ વાવડીમાં પડી મરી ગયા, તે બદલ ભગવાન મહાવીરદેવને કે તેમના સાધુને દિલગીરી નથી, તેમજ કેણિકને રાજ્ય મળ્યું તેમાં સાધુને, આનંદ કે સંતેષ નથી. તે દુનિયાદારી સાથે સંબંધ રાખત તો તે પૂજાત ખરા ? કેઈપણ ધમ આંગણેય ઊભા રહેવા દેત નહીં! સાધુઓ દુનિયાની ઋદ્ધિસમૃદ્ધિમાં મદદગાર થાય નહીં. દુનિયાદારીના વિષયની અનુકૂળતા એને પ્રતિકૂળતાની અપેક્ષાએ ગુરૂને ઉપદેશ નથી. એ વિષયે તે ગળાને ફાંસે છે. કાશીનું કરવતઃ બેય તરફ જતાં આવતાં શહેરે અને કાપે ! દુનિયાદારીના રાગ અને દ્વેષ બનેને કરવત જેવાં સમજાશે ત્યારે જ એને ત્યાગ કરનાર ગુરૂની પૂજ્યતા ખ્યાલમાં તેમને આવશે. સામાયિકને ધમ માને, કલ્યાણને માર્ગ માનો, તે જ ગુરૂને ગુરૂ માની શકે. ત્યાગ એ જ આત્મકલ્યાણનું કારણ છે એમ ન મનાય ત્યાં સુધી ગુરૂને ગુરૂ તરીકે માની શકાય તેમ નથી.
તમે તે ચોવીસે કલાક બસ એક જ “ભજ કલદાર! ભજ કલદાર !” ને જાપ જપી રહ્યા છે ! એટલે “પૈસે, ઋદ્ધિ-સમૃદ્ધિ ડૂબાડનાર છે? એમ કહેનાર તમને સારા કયાંથી લાગે ? આ સ્થિતિમાં ધર્મની ઉત્તમતા વસવી જ મુશ્કેલ છે. ત્યાં ત્યાગને ઉપદેશ કે ત્યાગી ઉપદેશક પ્રત્યે ભાવ કયાંથી જાગે ? તમને તે ગુરૂ સારા લાગશે, તેમના પ્રત્યે ભાવ જાગશે, કે જે તમને જૂદી જૂદી ચીજોના થનારા ભાવ બતાવશે, તિજીમંદીના ગાળા આપશે, પણ એ ચાળા લારા કરનારા છે.
આ મમતા જ કારણ છે કે જેથી “તમે ગળે સુધી ડૂબી રહ્યા છે” એવું સાચું કહેનાર તમને સારા નથી લાગતા. તમારા અવળા ધ્યેયના કારણે તમે ત્યાગને ધર્મ નથી ગણુતા, ત્યાગીને ગુરૂ નથી ગણતા અને ગુરૂ ન ગણે તે પછી તરણતારણપણે તે ગણે જ શાના? ત્યાગ જ ધર્મ છે, ધર્મ ત્યાગમય જ છે, એ વાત જ્યારે હદયમાં ઊતરશે, જચશે, સશે ત્યારે જ સમજાશે કે મારે આત્મા ફસાયે છે, એવું સ્પષ્ટ કહેનાર ત્રણ જગતમાં બીજે કઈ નહિ મળે, એ તે નિઃસ્પૃહી સાધુઓ જ કહી શકે.
Page #429
--------------------------------------------------------------------------
________________
જેન કોણ?
ક્ર
minuninn
i
innan
guilluminium will illuminum IIIIIIIIII IIIIIIIIII willllllllllllls
દરેક સંપ્રદાય યા ધર્મને દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્વ માનવાં પડ્યાં છે. આ ત્રણ તત્ત્વમાં પણ દેવતત્વ મુખ્ય છે તેના ઉપર જ બીજી # બે તને આધાર છે.
જિનેશ્વર ભગવાન સર્વ દેવ છે, કેમ કે જયારે કોઈ જાતું ન હતું, ત્યારે ? પણ તેમણે પૃથ્વી-અપ-ઉ-વાયુ-વનસ્પતિ વગેરે જીવ તરીકે જણાવ્યા હતા, E આજનું સાયન્સ અત્યારે બે વાયુના મિશ્રણથી પાણી બને છે તેમ કહે છે તે વાત જિનેશ્વરોએ આગમમાં વાયુનિ જળ છે તેમ જણાવ્યું હતું. શબ્દ એ આકાશને ગુણ છે એમ બીજા મતવાળા પિકારી બેલતા હતા, ત્યારે શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય છે તે વાત જિનેશ્વર ભગવંતોએ કહી હતી, આ બધું સર્વજ્ઞતા વિના ન જ બની શકે. કેમકે આજના સાયન્સનાં સાધન ઉપયોગ વિના તેમણે તે જણાવ્યું હતું.
જિનેશ્વર ભગવંતને દેવ માનવા એટલે છકાય જીવને માનવા અને ૨ છકાય જીવને માનનાર જ જિનેશ્વર ભગવતને દેવ માની શકે તેમ છે. છએ વ કાયના જીવો આપણા જેવા છે એ જાણવું અને તે પ્રમાણે વર્તવું બહુ
મુશ્કેલ છે, પરંતુ તે વર્તવામાં જ જેનપણની સૌરભ છે. EMM ATI AURIIIIII BREDDEN HELBILERII!!!!!!IIIIII IMRAES
દેવતા આ સંસારના દરેક આસ્તિકોએ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ ત માન્ય રાખ્યાં છે. કેઈપણ આસ્તિક સંપ્રદાય એ નથી કે જે સંપ્રદાય થી મત આ ત્રણ તત્ત્વોમાંથી એક તત્વને જરી પણ અસ્વીકાર કરી શકે. આ ત્રણ તત્ત્વ દરેક સંપ્રદાયને માન્ય કરવા જ પડયાં છે, પરંતુ તેમાંય દેવતત્વ જ એ સઘળા તની જડ તરીકે રહેલું છે. દેવતત્વનો ત્યાગ કરીને બાકીનાં બે તને આપણે કદાપિ પણ સ્થાન આપી શકતા નથી. જે દેવતત્વની સુંદરતા હોય
mi
Page #430
--------------------------------------------------------------------------
________________
જેન કોણ?
૪૦ તે જ ગુરુતત્ત્વમાં પણ સુંદરતા આવી શકે છે અને દેવતત્વની સુંદરતા એ જ ધર્મતત્ત્વમાં પણ સુંદરતા લાવે છે. આથી જ દેવતત્વને પહેલું કહેવાની શ્રીમાન શાસ્ત્રકાર મહારાજાઓએ જરૂર માની છે.
દેવતને આગળ કરવાનું બીજું એક કારણ છે. તે કારણ એ છે કે આ જગતને ધર્મને માર્ગે વાળનાર જે કઈ પણ તત્ત્વ હોય તે તે દેવતત્ત્વ જ છે. આ સંસાર અનાદિકાળથી રાગદ્વેષાદિ વિકારોમાં દોરાયેલું હતું. કેઈપણ ધર્મ યા સંપ્રદાયે આ સંસારને એવો ઉપદેશ આપ્યું નથી કે તમે વિષયવિલાસમાં દોરવાઈ જાઓ, તમે વ્યભિચારાદિમાં પ્રવૃત્ત થાઓ અથવા બીજી કષાયપોષક પ્રવૃત્તિઓ ચલાવે. પરંતુ તે છતાં પણ આ સંસાર વિના કહે એવા માગે દોરાઈ ગયેા હતો. કડવી વસ્તુ ખરાબ લાગે છે એ વાત કેઈને શીખવવી પડતી નથી, મીઠાશ સારી છે એ વાત કેઈને કહેવી પડતી નથી, છતાં સંસાર મીઠાશને રહાતું બન્યું છે.
પિતાને જે વસ્તુ અનુકૂળ હોય તે તેને સારી લાગે છે અને પિતાને જે વસ્તુ પ્રતિકૂળ હોય તે ખરાબ લાગે છે. આત્માની આ પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલી આવેલી છે. આ પ્રવૃત્તિ માટે આત્માને બાધ આપવો પડતો નથી અથવા તે તેને શીખવવું પડતું નથી. પરંતુ એ જ્ઞાન તેને સ્વાભાવિકપણે જ રહેલું છે. ઈન્દ્રિયાને અંગે અનુકૂળતામાં સુખ અને તે જ ઇન્દ્રિયને અંગે પ્રતિકૂળતામાં દુઃખ, એ વાત જીવન વિષે સ્વાભાવિકપણે જ રહેલી છે. એ જ્ઞાન બાળકપણમાં મળ્યું નથી, પરંતુ ગર્ભમાંથી જ તેને તે જ્ઞાન થએલું હોય છે.
એક સ્થળે એકવાર એ બનાવ બન્યું કે એક બાઈ ગર્ભવતી હતી. આ ગર્ભ આઠ માસને થે. એવામાં અચાનક કેઈ કારણથી ગર્ભમાંથી બાળકને હાથ બહાર નીકળી આવ્યું. નિમાંથી ગર્ભને નીકળેલો હાથ પાછો અંદર જાય તે માટે ગર્ભવતી બાઈએ બહુ પ્રયત્ન કર્યા પણ કાંઈ પત્તો લાગ્યું નહિ. કેટલાયે ડોકટરો આવી ગયા, કેટલાય વૈદ્યો આવી ગયા પણ ગર્ભને હાથ બહારને બહાર તે કેમે કરી અંદર જાય જ નહિ! એવામાં એવું બન્યું કે એક ૨૬
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૦૨
આનંદ પ્રવચન દર્શન માણસે ગર્ભમાંથી બહાર નીકળેલા એ હાથ પાસે દીવાસળી સળગાવીને તેની ઉષ્ણુતા પેલા હાથને લગાડી એટલે તે જ ક્ષણે પેલા ગર્ભે હાથે અંદર ખેંચી લીધો.
હવે વિચાર કરે કે અવિન બાળનાર છે એ વાત ગર્ભમાં પેલા બાળકને કેણ શીખવવા ગયું હતું વારુ? કઈ નહિ. છતાં પણ એ વાતનું પેલા ગર્ભને પણ જ્ઞાન હતું. વિષયથી સુખ અને દુઃખ માનવું એ જીવને રવાભાવિક સ્વભાવ છે. અનુકૂળ વિષયમાં સુખ માનવું અને પ્રતિકૂળમાં દુઃખ માનવું એ તે જીવને સ્વભાવ છે. એટલા જ માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રજી મહારાજાએ
“રમવત્ સર્વભૂતેષુ થ: વતિ રવિ એ કોકમનો અડધ લેક ફેરવી નાંખ્યો હતો અને તે લેકને ___“आत्मवत् सर्वभूतेषु-सुखदुःखे प्रियाप्रिये" આ પ્રમાણે ગોઠવ્યો હતો.
સાચે દ્રષ્ટા કાણુ થઈ શકે? તમે જે તમારા પિતાના આત્માને દેખે છે તે જ પ્રમાણે સર્વજના સમુદાયને દેખે.” તમે એ પ્રમાણે જ્યારે જોતાં શીખશે ત્યારે જ તમે સાચા દેખનારા ગણી શકશો. એ વાકય બલવામાં ઘણું સુંદર છે પણ તત્ત્વતઃ એ એટલું સુંદર નથી. આપણે કારણ ત્યાં જ માનીએ છીએ કે જ્યાં કાર્ય થતું દેખીએ છીએ, તે જ પ્રમાણે આખું જગત આંખેવાળું હોઈ તે આખું જગત દેખે છે; પરંતુ ખરેખરા દેખીરા તેઓ જ છે કે જેઓ સઘળા જ જેની અંદર પિતાના આત્માના જેવો જ આત્મા દેખે છે.
જે પિતાને આત્મા તે પર આત્મા, અને જે પર આત્મા તે જ પોતાને આત્મા. આ વાત જેઓ જાણે છે અને જેમણે એ વાત વિચાર, વાણી ને વર્તનમાં ઉતારી છે તે જ સાચા દ્રષ્ટા છે, આ વાત બોલવામાં કેવળ સારી લાગે છે, તેના શબ્દો સુંદર છે પરંતુ જ્યારે અંદર ઊતરીને જોઈએ છીએ ત્યારે માલૂમ પડે છે કે તેનું હાર્દ એવું સુંદર નથી.
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૦૩
જેન કેણ?
ઉપરના શબ્દો બોલવા બધા તૈયાર છે, પરંતુ તેનો મર્મ વિચારવા કેઈપણ તૈયાર નથી. આ જગત કેવળ પિતાના આત્માને માટે જ આસ્તિક છે, પરંતુ સંસાર પારકા આત્માને માટે આસ્તિક નથી. જે સંસાર સઘળા જ આત્માને માટે આસ્તિક હોય તે પહેલાં તે એ જ વાત વિચારવાની છે કે આત્મા ક્યાં છે? મુસલમાનો અને ખ્રિીએ આ સંસારમાં સર્વત્ર આત્મા માનતા નથી. તેઓ માત્ર માણસોમાં જ આત્મા છે એમ માને છે જ્યારે હિંદુઓ માણસ, કીડી, મંકોડા, પશુ, પક્ષી, ઈત્યાદિ સર્વમાં આત્મા રહેલો છે એમ માને છે. માત્ર જૈનશાસન એ એકલું જ એવું છે કે જે માણસ,
રો, પાણી. કીડી, મંકેડી, વનસ્પતિ, પાણી, પવન અને પૃથ્વીમાં પણ આમા છે એમ માને છે. જૈનત્વ કયાં છે અને વિચાર કરો ! જાનવરો, કીડી, કેડી ઈત્યાદિમાં તે આત્માને માન જ રહ્યો. પરંતુ પૃથ્વી, અપ, તેલ, વાઉ અને વનસ્પતિ એ પાંચે સ્થાવરોમાં પણ આત્મ માનવે એમાં જ જનત્વ રહેલું છે અને એ માન્યતામાં જ જૈનત્વ બીજા સઘળાં સંપ્રદાયોથી ભિન્ન છે.
જિનેશ્વરને દેવ માનવામાં અધિક્તા કઈ? હવે કોઈ એવી શંકા કરશે કે જનત્વની વ્યાખ્યા કરતાં આપણે એકવાર એવું સ્પષ્ટ કહી ગયા છીએ કે જે જિનેશ્વરોને દેવતા માને છે તે જૈન છે. અહીં આપણે એમ કહીએ છીએ કે જે છએ કાયમાં આત્મા રહેલો માને છે તે જૈન છે. તે પછી શ્રી જિનેશ્વરદેવોમાં અધિકતા શી રહેવા પામે છે ? આપણે શ્રી જિનેશ્વરને જ દેવ માનીએ છીએ ને બીજાને દેવ નથી માનતા તેનું કારણ શું? આંખ, કાન, નાક, હાથ ઇત્યાદિ બધાને છે. તે જ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવાનોને પણ હતું તે પછી શ્રીમાન જિનેશ્વરમાં અધિકતા શી હતી કે જેથી આપણે તેમને દેવ માનીએ છીએ અને બીજાઓમાં એવી શી ન્યૂનતા હતી કે જેથી આપણે તેને દેવ માનતા નથી ?
શરીરની અપેક્ષાએ જિનેશ્વરમાં કે બીજા દેવામાં કશી ન્યૂનતા કે શ્રેષ્ઠતા તે છે જ નહીં. બીજા દેમાં અને જિનેશ્વરમાં જે
Page #433
--------------------------------------------------------------------------
________________
४०४
આનંદ પ્રવચન દર્શન ફેરફાર છે તે તેમના જ્ઞાન અને તેમની વિદ્વત્તાને લઈને છે, બીજા કશામાં નથી. બીજા દેવોએ પશુ, પક્ષી, કીડી, મંકડીમાં જ જીવ માન્યો છે ત્યારે શ્રીમાનું જિનેશ્વર ભગવાને એ વનસ્પતિ સુદ્ધાંમાં જીવ માને છે. પ્રોફેસર જગદીશચંદ્ર બેઝે હજારો રૂપીઆ ખર્યા, સેંકડો પ્રયોગ કર્યા, જબરી માથાફેડ કરી ત્યારે તેમણે શોધ કરી. કે વનસ્પતિમાં પણ જીવ છે. હવે તમે એમ કહે છે કે વનસ્પતિમાં જીવ છે એ શેાધ શ્રીમાન બેઝે કરી. પણ જિનશાસનનાં પુસ્તકો ઉઘાડી લેશે તે માલુમ પડશે કે શ્રીમાનું જિનેશ્વરદેવોએ તે હજાર વર્ષ ઉપર એ વાત જ્ઞાનથી જોઈને તે જગતની સામે જાહેર કરેલી છે. શ્રીમાન જિનેશ્વરદેવોએ પુદ્ગલના ગુણધર્મને અનુસરીને શબ્દ એ પુદગલરૂપ છે એમ જગતને જણાવ્યું હતું ત્યારે એ શબ્દને પુદગલરૂપે નિયાયિક, વૈશેષિક, વૈદિક કે વેદાંતિક, એકે મતવાળાએ માન્ય રાખ્યું ન હતું. તેમજ શબ્દને પદાર્થ તરીકે કે દ્રવ્ય તરીકે પણ માનેલ ન હતું. તે સર્વજ્ઞોએ શબ્દને પુદગલરૂપે પહેલેથી જાહેર કરેલ છે. અર્થાત્ શાસ્ત્રોમાં કહેલા શબ્દનું દ્રવ્યપણું તીર્થકરેએ જ્ઞાનથી જેઈને પહેલેથી જ જણાવ્યું હતું. ભગવાન શ્રી તીર્થકરદે પાસે નહોતી કેઈ લેબોરેટરી કે પ્રયોગશાળા, કે નહોતા કોઈ સંશોધનના નવાં નવાં મશીને. તેઓ તે દિગંબર દેવતા હતા. એમણે જે સત્યે સંસારની સામે ધર્યા છે તે પ્રયોગથી યા અખતરાથી નથી કહ્યાં. પરંતુ જ્ઞાનથી કહ્યાં છે. શબ્દાદિ વિષયનું જ્ઞાન આજે જે સત્ય મનાય છે. એ જ્ઞાન તેમને પહેલેથી જ હતું. નૈયાયિક અને વૈશેષિકોએ પાણીને વતંત્ર તત્ત્વ માન્યું હતું. એ જ સમયે શ્રી મહાવીરદેવે તે
સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે પાણી એ પવનને વિકાર છે અર્થાત વાયુના મિશ્રણથી પાણી બને છે. ભગવાનના એ શબ્દો તે કાળે કેઈએ સાચા માન્યા ન હતા.
આજે ૨૫૦૦ વર્ષો પછી, હજારો રૂપિયાના ખર્ચે, હજારો માઇલ દર રહેલા ગોરાઓએ પ્રયોગ કરીને એ વાત જાહેર કરી.
Page #434
--------------------------------------------------------------------------
________________
જૈન કેણ?
૪૦૫ છે કે બે જાતના વાયુ ભેગા થાય છે એટલે પાણી બને છે. ત્યારે હવે આ વાત આખા સંસારે કાન પકડીને માન્ય રાખી લીધી છે.
વિચાર કરો કે પાણીનું પૃથક્કરણ કરવાને માટે ભગવાનની પાસે ક્યાં જારે હતાં? તેમણે ક્યાં ઓજારોથી પાણીમાંથી હાઈડ્રોજન અને એફસિજન વાયુ જુદા પાડયા હતા? મારીને ઘડે કર હોય તે ઘડારૂપી કાર્ય માટે માટીરૂપ ઉપાદાન કાર્યની જરૂર છે. " ઘડારૂપ કાર્યમાં માટી એ ઉપાદાને કારણે છે. જ્યારે ચકદંડ ઈત્યાદિ નિમિત્ત કારણ છે. ઘડારૂપે જે કોઈ વસ્તુ પરિણામ પામતી હોય તે તે માટી જ છે. માટે માટી એ ઉપાદાન કારણ છે અને માટી એ ચક્રદંડ ઈત્યાદિની મદદથી ઘડારૂપે પરિણામ પામે છે માટે તે ચક્રદંડ ઇત્યાદિ નિમિત્ત કારણ છે. તે જ પ્રમાણે પાણીમાં ઉપાદાન કારણ વાયુ છે અને નિમિત્ત કારણ પણ વાયુ જ છે.
હવે જે તમે એમ કહે કે ભગવાને જ્ઞાન વિના જ આ સઘળી - વાત કહી છે તે તમારે જવાબ આપવાનું રહ્યું કે કયાં ઓજારો - વડે અને કયાં મશીન વડે ભગવાને આ વસ્તુની શોધ કરી હતી? તમે એ પ્રશ્નનો જવાબ આપી શકશે નહિ અને આથી તમારે માનવું જ પડશે કે ભગવાને આ સઘળાં વિશુદ્ધ સત્યે પોતાના - જ્ઞાનથી જ જોયાં અને જાણ્યાં હતાં અને તે સર્વ જગતને જણાવ્યાં હતાં. પાણીમાં ઉપાદાન કારણ પણ વાયુ છે અને નિમિત્ત કારણ પણ વાયુ જ છે એ વાત આજથી અઢી હજાર વર્ષો પહેલાં ભગવાન શ્રી જિનેશ્વરદેએ સંસારને જાહેર કરી હતી. જે વાત આજે અઢી હજાર - વર્ષ પછી અણીશુદ્ધ સાબિત થઈ છે અને એ સત્ય આપણે આજે અનુભવી રહ્યા છીએ. હાઈડ્રોજન અને એફસિજન નામના બે વાયુઓને ભેગા કરીને તેનું પાણી બનાવવું એ તે આજે કેલેજને વિદ્યાથી પણ બનાવી શકે છે. તે જ પ્રમાણે તે સહેલાઈથી મશીનમાં નાંખીને પાણીનું પૃથક્કરણ કરીને બંને વાયુઓને જુદા પણ પાડી શકે છે.
બીજા શાસનવાળાઓએ શબ્દને ગુણ માન્ય છે અને તે જ - પ્રમાણે પાણીના પરમાણુ હોવાનું માન્યું છે. એ માન્યતાઓ કેવી
Page #435
--------------------------------------------------------------------------
________________
*
આનંદ પ્રવચન દાન.
જૂરી છે તે સાબિત કરવાની હવે આજે કાંઈ જરૂર નથી રહી. આજે અ!ખા જગતે એ વાત માન્ય રાખી છે કે શબ્દ એ ગુણુ નથી પશુ શબ્દ એ પદાર્થ છે અને તે જ પ્રમાણે એ વાત પશુ સિદ્ધ થઇ સૂકી છે અને તે જગતે સ્વીકારી લીધી છે કે પાણી એ સ્વતંત્ર તત્ત્વ નથી અને પાણીના સૂક્ષ્મ પરમાણુ પણ થઈ શકત્તા જ નથી પરંતુ પાણી એ બે પદાર્થનું રાસાયણિક કુદરતી રીતે જ થયેલુ સયાજન છે. છ કાચની સમજગ્.
હવે કદાચ કોઇ એવી શકા કરશે કે આપણે છ કાય જીવા બતાવ્યા છે, તેમાં અકાય જીવે તે! જુદા જ બતાવ્યા છે ને? આ શંકાને જરૂર સ્થાન છે એ શંક! સમજતાં પહેલાં અપ્કાય, પણ વાઉકાય, તેઉકાય, ઇત્યાદિ જીવા એટલે શું તે સમજવાની ખાસ જરૂર છે. જેની પૃથ્વી એ જ કાયા છે એવા જીવાને આપણે પૃથ્વીકાય જીવા કહીએ છીએ. પાણી એ જ જે જીવાની કાયા છે તે જીવા પાણીકાય જીવ કહેવાય છે. વાચુ જ જેની કાય! છે તેને વાયુકાય વા કહે છે, વનસ્પતિ એ જ જેની કાયા છે તે જીવને વનસ્પતિ કાય કહે છે, જૈનશાસને કાયાને અંગે જે ભેદો પાડેલા છે તે ભે તેમાં ઉત્પન્ન થયેલા જીવાને અગે છે, એમની કાયા તરીકેના ભે પરમાણુ તરીકે પાડયા છે એમ કોઈ એ સમજવાનું નથી.
આ માનવકેંહતું. પૃથક્કરણ કરશે તે તમેને તરત જ જણાઇ આવશે કે દેહમાં પાણી, પૃથ્વી, વનસ્પતિ, તેજ અને વાયુ એ બધાને સચેગ છે. માનવદેહ પવન, પાણી, પૃથ્વી બધાના પરમાણુઓથી પરણમ્યા છે, પણ તે પરિણમવનારે માજીસ છે. આથી જ એ દેહને માનવદેહ નામ આપેલ છે. મનુષ્યના દેહમાં પૃથ્વી, પાણી, વાયુ એ સઘળાના યાગ છે. પરંતુ તેથી તે માનવદેહને આપણે પૃથ્વીકાય યા તે વનસ્પતિકાય કહી શકતા નથી, કારણ એ છે કે મ!નવદેહમાં સ્ત્રીજા બધા અંશેને લે!પ કરીને આત્માએ તેને નવા સ્વરૂપમાં પરિણમવી છે. માટે જ એ દેહને માનવદેહ કહેવાય છે. આત્માએ વનસ્પતિકાય ઇત્યાદિને પલટાવી નાખ્યા અને તેને નવા સ્વરૂપમાં પિરમાવેલ છે
Page #436
--------------------------------------------------------------------------
________________
જન કોણ ?
yog
માટે જ તે માનવદેહ કહેવાય છે એ જ પ્રમાણે વાયુનું સ્વરૂપ પલટાવીને જે જે આત્માએ તેને પાણી રૂપે સજ્જુ' છે-પલટયુ' છે તેને અસૂકાય કહીએ તે તે કેવળ વાસ્તવિક છે. જેઓ પાણીને જ તત્ત્વ માની રહ્યા છે અને પાણીના પણ ન પૃથક્કરણ કરી શકાય તેવા પરમાણુઓ હાવાનું જ માને છે તેએ સ્પષ્ટ રીતે અજ્ઞાનને જ સેવી રહ્યા છે કે ખીજું કાંઈ ?
નાયિકા અને વૈશેષિકેાએ પરમાણુની કેવા પ્રકારની વ્યાખ્યા કરી છે તે હવે વિચારે. નૈયાયિકા કહે છે કે જે સૂક્ષ્મ રજના છઠ્ઠો ભાગ છે તે જ પરમાણુ છે અને મીમાંસકા કહે છે સૂક્ષ્મ રજના જે ત્રીસમેા ભાગ છે તે પરમાણુ છે. એ પરમાણુઓના નાના પરમાણુએ અશકય છે. હવે આગળ વાત કરી. હાલના વિજ્ઞાન પ્રમાણે એક નાનામાં નાના સૂક્ષ્મ કણના બે કરોડ અને ૬૯ લાખ કણિયા યાને બારીક પરમાણુ થાય છે. બાહ્ય શેાધને આધારે નીકળેલું આ પ્રમાણ છે અને તે પ્રમાણે પ્રત્યક્ષ વિજ્ઞાને સાબિત કર્યુ છે. તે! હવે વિચાર કરજો કે નયાયિકા અને વૈશેષિકાને સાચા માનવા કે તેમને કલ્પનાના ઘેાડા દોડાવનારા માનવા ?
યુરાપનું વિજ્ઞાન હજી વધારે દૂર જઈ શકયું નથી. તે દૃશ્ય વસ્તુએ સુધી જ જઇ શકયું છે, પરંતુ વૈજ્ઞાનિક શોધખેાળથી પણ જૈન વિજ્ઞાન આગળ વધેલુ છે. જૈન શાસ્ત્રકારેએ અનંતા ક્રમ પરમાણુ માન્યા છે. અને એવા અનંતા સૂક્ષ્મ પરમાણુરૂપે એકઠા થાય ત્યારે એક વ્યવહાર પરમાણુ અને એમ જણાવ્યું છે. આવા અસંખ્ય વ્યવહાર પરમાણુ એકડા થાય ત્યારે નજરે દેખી શકાતા કણ અને છે. પરમાણુના સ્વરૂપને જ જેએ પ્રતિપાઢતા હતા તેમનું જ્ઞાન કેવું મિથ્યા હતુ. તે વાત આજે ખૂલ્લી પડી જાય છે. સમય સરખી કાળની બારીકી અને આકાશ સરખી પ્રદેશની બારીકી જે તીર્થંકરભગવાને જણાવેલી તે જ આજે સારાયે સંસારને માનવી જ પડે છે. આથી સ્પષ્ટ થાય છે કે આ સૌંસારમાં કેઈ સર્વજ્ઞ હાય તા તે માત્ર તીર્થંકર ભગવાના છે.
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૦૮
આનંદ પ્રવચન દર્શન
છએ કાયના જીવને કબૂલ કરનાર જિનેશ્વરને માની શકે. સમયનું જ્ઞાન આપે, પ્રદેશનું વર્ણન કરે, શબ્દના સ્વરૂપને જણાવે એવા આ જગતમાં ખીજો કાઈપણ જ્ઞાનવાળા નથી. માત્ર તી''કરભગવાના જ એવા જ્ઞાનના દૃષ્ટા છે-ધણી છે. આટલા ખાતર શ્રી જિનેશ્વરને આપણે દેવતા માનીએ છીએ. અને એ જિનેશ્વર ભગવાન જેના દેવતા છે, તે આપણે જૈન કહેવાઈએ છીએ. શ્રી જિનેશ્વરને દેવ માનીએ છીએ તે બીજા કેાઈની અપેક્ષાએ માનતા નથી, પરંતુ તેમના જ્ઞાનની અપેક્ષાએ જ તેમને દેવતા માનીએ છીએ. હવે ભગવાન શ્રી જિનેશ્વરાએ કહેલા છએ કાય વા માનવા તેના અથ શ્રી જિનેશ્વરાને માન્યા એવા છે.
અર્થાત્ શ્રીમાન જિનેશ્વરદેવાને દેવ માનવા અને છકાય જીવા માન્ય રાખવા એ બન્ને એકબીજાના પર્યાય હાઇ તેમાંથી એક માન્યતાને માન્ય રાખનારાને બન્ને માન્યતા માન્ય હાવી જ જોઇએ અને તેથી એ બેમાંથી ગમે તે એક માન્યતાને કબૂલ રાખવાથી અને માન્યતા માન્ય રહે છે. શ્રી જિનેશ્વરેશને દેવ માનવા અને એ કાયના જીવા કબૂલ ન રાખવા એ અને એવું જ નથી. છએ કાયના જીવાને કબૂલ ન રાખવા એના અથ જિનેશ્વરને દેવ તરીકે માનવાની ના પાડવી એટલા જ છે.
ઇન્દ્રિયાની આછાશે આત્મામાં ફેર હાતા નથી.
આ સંસારમાં કોઈ આંધળા હાય, કાઈ બહેરા હાય, કોઈ ખાખડા હાય, લૂલા, લંગડા હોય તેટલા માત્રથી તેના મનુષ્યપણામાં કંઈ ખામી આવતી નથી, અથવા પાંચેન્દ્રિયમાંથી એકાદ ઇન્દ્રિયની ખાડ હાય તેથી તે કાંઈ મનુષ્ય મટી જતા નથી. એ જ પ્રમાણે જીવની એકતા પણ સમજવાની છે. દીવા પર તમારે ફાવે તેવી ચીમની લગાડો. જોઈએ તા લાલ, લીલા ગ્લાખ નાંખા, જોઇએ તા સામાન્ય ગ્વામ નાંખા યા તે જોઇએ તા દ્રાક્ષના ઝૂમખા જેવા ચા બીજા ફેશનેબલ ગ્લેખ આવે છે તેવા ગ્લાખ નાંખા પણ તેથી અંદરના દીવામાં જરા પણ ફેરફાર થતા જ નથી, તે જ પ્રમાણે ચાર ઇન્દ્રિયાવાળા દેહ હોય
Page #438
--------------------------------------------------------------------------
________________
૪૦૨
જેન કેણ? પાંચ ઈન્દ્રિયવાળો દેહ હો યા તે એક યા બે–ત્રણ ઇન્દ્રિયેવાળ દેહ હો, તેથી જીવાત્મા ફેરફારવાળે હોતે નથી. આથી સ્પષ્ટ થાય છે કે જેઓ શ્રીમાનું જિનેશ્વરભગવાનને માને છે, તેમની પહેલી પહેલી ફરજ એ છે કે તેમણે એ કાયના જીવને માનવા જ જોઈએ.
આપણી સ્થિતિ ખરી રીતે જુઓ તે ચૌટાના ચોકસી જેવી છે. એક સાર્થવાહ હતું. આ સાથે વાહ બહારગામ જવા નીકળ્યો. બહારગામ જતાં રસ્તામાં તેની પાસે પૈસા ખૂટ્યા. તેણે વિચાર કર્યો કે પાસે કંઠી, કંદોરે, વીંટી વગેરે ઘણએ ચીજ છે. તે હાલમાં એક વટાવી લઈશું, પછી આગળ નવી કરાવી લેવાશે એવો નિશ્ચય કરી તે સાર્થવાહ એક ચેકસીની પાસે ગયે. ચોકસીને કડું આપ્યું. ચોકસીએ કડું લીધું. કટીપર ચઢાવી તપાસી જોયું. તેનું ચોકખું માલુમ પડયું એટલે પેલા ચોકસીએ તે સાર્થવાહના હાથમાં દસ પૈસા મૂક્યા ! સાર્થવાહ તે ચમ ! તેણે ચેકસીને પૂછ્યું : “કેમ ભાઈ ! આ પિત્તળ છે કે શું ? સેનાને શે ભાવ છે ?”
પેલા ચોકસીએ કહ્યું : “સેનાને ભાવ પૈસે તે છે માટે તમને આ દાગીનાના દસ પૈસા મળશે.'
સાર્થવાહે વિચાર કર્યો; “આ સારો લાગે છે, ચાલોને, અહીંથી સેએક તોલા સેનું જ ખરીદી લઈએ.” સાર્થવાહે કહ્યું, “ભાઈ, મને એક પચીસ પૈસાનું પચીસ તોલા સેનું આપો”. ચેકસી કહેઃ “તે નહિ બને. મારા સેનાની કિંમત રૂ. ૨૫)ને તેલે છે.”
દલાલણ માટે અસંખ્ય જીવને સંહાર, આ ચેકસી પારકું તેનું પૈસે તેલના ભાવે લેતે હતું, પરંતુ પિતાનું સેનું પચીસ રૂપિયે તેલાના ભાવે આપતા હતા, તેવી જ સ્થિતિ આપણી પણ છે. પૃથ્વીકાય જીવોવાળું આપણે ચપટી મીઠું લઈએ, પાછું લઈએ, વાયુ લઈએ, એ બધામાં કેટલા જીવને સંહાર થાય છે? અસંખ્યાત છે .
એ રીતે આપણે સંહાર કરીએ છીએ. પણ આપણે આ સંખ્યાબંધ જેની કિંમત કેટલી ગણીએ છીએ? જીભલડીને સંતોષવા
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૧૦
આનંદ પ્રવચન દર્શન પૂરતી જ, તેથી વધારે નહિ.” પેટરૂપી વેપારી એવો છે કે કેઈપણ તેને માલ આપ, તેને તેને વાંધો નથી મગ આપ કે ચણા આપે ?' કાચા આપો કે પલાળેલા આપા ! તે તે પિતાને જોઈએ તેટલું લે છે અને તેની ઈચ્છા પ્રમાણે જ તેને જે માલ આપે, તે તે વેપારી એ બધો માલ પચાવી પણ શકે છે. પરંતુ જે વધે છે તે માત્ર ચાર આંગળની જીભડી રૂપ આ દલાલણનો? એ ચાર આંગળની દલાલણને મઝા કરાવવા માટે મીઠું, મરચું, ખારૂં, ખાટું, તીખું બધું જોઈએ. છે. એ દલાલણના લાડ પૂરા કરવાની પાછળ કેટલાય જીવને સંહાર થઈ જાય છે, તે આપણે જતા નથી.
હવે જે તમે એમ જ માનતા હો કે બધા આત્મા સમાન છે. તે પછી તમે મરચાંના જીવાત્માઓને નિર્દય બનીને ઘાત કરી શકે ખરા કે? અહીં કેઈએ સવાલ કરશે કે શું કરે? આ સઘળી જીવે છે એ જાણ્યા છતાં પણ માણસને સ્વરક્ષા અર્થે આ છે ને. ઘાત કરે પડે છે, કારણ કે જે તે એવું ન કરે તે જીવે શી રીતે ? એ પ્રશ્નને જવાબ એ છે કે “તમારે અનશન કરવું જોઈએ પણ ધર્મમાં તમે ફેરફાર કરી શકે નહિ.” ઘર્મ સર્વ કાળને માટે એક સરખો છે અને એક જ સરખા સ્વરૂપવાળા પણ છે. તે તમારી આંખના જેવો અચળ છે. આંખે ઉપર માલિકી તમારી પોતાની છે, છતાં આંખે તમારી સગવડ ખાતર આગળને બદલે પાછળ આવી જતી નથી. જેમ તમારી આંખો પણ તમારી અગવડ–સગવડને સંભાળતી નથી, તે જ પ્રમાણે અમે પણ તમારી અગવડ-સગવડને સંભાળવા તૈયાર હોતો નથી. અનાદિકાળથી જે ધર્મ એક જ સ્વરૂપે રહેલું છે, તે ધર્મ તમારી સગવડતા ખાતર ફેરવાઈ જવાને નથી જો તમે તમારા જીવ જે જ બીજાને જીવ ગણતા હો તે દાળ, ભાત, શાક તમે ખાઈ શકે કે કેમ એ તમારે વિચારવાનું છે. જે માણસ પોતાના પૈસાના ભલાને ખાતર બીજાનું હજાર રૂપિયાનું નુકસાન કરે છે તે માણસને તમે કેવા ગણે છે ? તે પછી પોતાના ક્ષણિક સંતોષની ખાતર જે બીજા અસંખ્ય જીવોને સંહાર કરે છે તે માણસને પણ તમે કે શેતાન માનશો ?
Page #440
--------------------------------------------------------------------------
________________
જૈન કોણ ?
લાખની કોથળી આદિ કરતાં જીવ વહાલો કેમ?
આપણું આ વર્તન ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણી દશા ચૌટાના ચેકસી જેવી જ છે. મારું એનું પચીસ રૂપિયે તોલે, પણ તારૂ નું પેસે તોલો ! દશામાં જ આપણે છીએ. મરતા મનુષ્યને તમે એક લાખ રૂપિયાની સેનાની કોથળી અને એક વર્ષની જિંદગી આપીને એ બેમાંથી ગમે તે એક ચીજ લેવાનું કહેશે તે તે કદી પણ સોનાની કોથળીને પસંદ નહિ કરે, પરંતુ એક વર્ષની જિંદગીને જ પસંદ કરશે. સૌધર્મ કેવકને ઈદ્ધિ હોય યા તે હળાહળ નકને કીડે હોય, પરંતુ તે બને જિંદગીને જ પસંદ કરે છે.
તુર્કસ્તાનના સુલતાને પોતાની રાજગાદીનું રાજીનામું આપી દીધું હતું. ઇરાનના શાહે પણ ગાઢીને ત્યાગ કર્યો હતે, રશિયાના ઝારે. પણ ગાદી છોડી હતી, જર્મન કેસરે પણ સિંહાસનનો ત્યાગ કર્યો હતે. અને પેનના રાજાએ પણ રાજગાદીનો ત્યાગ કરીને પણ પિતાની જિંદગી બચાવી હતી. જિંદગી રાખીને પણ તેમણે રાજગાદીને લાત મારી હતી. પરંતુ તેમાંથી પણ કઈ એ નીકળે ન હતો કે જેણે રાજગાદીને. ખાતર જીવ આપ્યો હોય !
આપણે આપણી વર્તમાન જિંદગીમાં આપણી બધાની સ્થિતિ જોઈએ છીએ કે આપણે જીવ બચાવવા ખાતર આપણે કોઈપણ ભેગ આપવા તૈયાર થઈએ છીએ. જે એમ ન હોત તો આ બધાએ રાજગાદીનાં રાજીનામાં ન આપ્યાં હોત અને જીવને બચાવ્યો હોત. પિતાને પોતાનો જીવ દેશના આખા રાજ્ય કરતાં વધારે મૂલ્યવાન માલુમ પડે છે, તે વિચાર કરો કે આપણને બીજાનો જીવ આપણું જીવના જેવો કયે દિવસે વહાલું લાગ્યું હતો? દરેકને જીવનું મૂલ્ય ચૌદ રાજલક કરતાં અધિક લાગે છે, પરંતુ એ કિંમત દરેકને પિતાના આત્મા માટે લાગે છે. બીજાને આત્માની એવી મહામૂલ્યવાન કિંમત કેઈપણ જીવને માલુમ પડતી નથી ?
આપણે આપણા જીવમાં અને બીજાના જીવમાં ફરક ન જ માન્ય .
Page #441
--------------------------------------------------------------------------
________________
- ૪૧ર
આનંદ પ્રવચન દર્શન ,
હોત તે આપણે કદાપિ પણ આપણી જીભડીની મઝા માટે હજાર વનસ્પતિકાયને ભેગ લીધે ન હોત.
જે આપણને સઘળા જેની કિંમત આપણા જીવાત્મા જેટલી જ મૂલ્યવાન લાગતી હોય તે આપણે શા માટે આપણું જીભના સ્વાદની ખાતર વનસ્પતિકાથ ઇત્યાદિ હજારો અને બેરટ કાઢી નાંખીએ છીએ?
તમે કહેશે કે એ તે જગતને વ્યવહાર છે અને તે માટે વનસ્પતિકાયનો ભોગ લેવો પડે છે. પરંતુ તમારા વ્યવહારની ખાતર કાંઈ જીવાત્માની વિચારણાને આપણે દર મૂકી શકતા નથી. ધર્મની પ્રવૃત્તિ તમારો વ્યવહાર ધ્યાનમાં રાખીને થતી નથી.
નદી પોતાના રસ્તા ઉપરથી ચાલી જાય છે, તે એ વિચાર કરતી નથી કે ફલાણે રસ્તે મગનભાઈ તરસ્યા બેડા છે માટે તેને માટે - હુ આડે રસ્તે થઈને જાઉં ? પણ નદી વહેતી હોય ત્યાં જઈને તમે પાણી પી આવે તેની સામે નદીને વાંધો નથી હોતું. ચરો એમ કહે કે “અમને બીજો રસ્તો સૂઝને નથી તેથી તેઓ કાંઈ ચેરી કરવાને પાત્ર ઠરતા નથી. અથવા તેમને ચેરી કરવાની છૂટ મળતી નથી.
પિતાના સરખા બીજા છાને માનવા મુશ્કેલ છે.
મહાવ્રતની એવી સ્થિતિ છે કે “તમે ખમે કે ન ખમે પણ એ તે પાળવું જ પડશે.” ઉપસર્ગ પરિસહ સહન કરવામાં તમે તમારી - શક્તિ પ્રમાણે કરે તે ચાલે. પરંતુ પાંચ મહાવ્રતમાં ન્યૂનતા હોય તે ન ચાલે. પાંચ મહાવ્રત, રાત્રિભેજન ઈત્યાદિમાં ખમત અખમતને સવાલ નથી. આહારને અંગે જ્ઞાન, દર્શન, ચારિત્રને વધારી શકે તે જ અસૂઝતા આહારની છૂટ હોઈ શકે.
મૂળ વસ્તુ એ છે કે એ કાયના જીવોને આપણા જેવા જાણવા - એ કેટલું મુશ્કેલ છે? પહેલી વાત તે એ જ છે કે આપણને જીએ કાયના જીની શ્રદ્ધા જ નથી. જે છએ કાયને જેની આપણામાં શ્રદ્ધા હોત તે આપણે પૃથ્વી યા વનસ્પતિ કાયાદિની જે વખત વિરાધના કરીએ છીએ. તે સમયે આપણા અંતરમાં ભયંકર ચમકારે
Page #442
--------------------------------------------------------------------------
________________
જૈન કેણુ?
૪૧૩; થવો જોઈએ. પરંતુ શું એ ચમકારો આપણા હૈયામાં કદી થાય છે? જે વખતે તમે દીવાસળી સળગાવો છો, તે વખતે અસંખ્યાત તે ઉકાયના છની વિરાધના થાય છે અને તમારા હૃદયમાં કદી ખ્યાલ આવે છે? પિતાના એક પૈસાના લાભને ખાતર બીજાના હજાર રૂપિયાનું નુકસાન કરનારને તમે અધમ કહો છે, તે પિતાની ચાર આંગળની જીભ માટે બીજા હજારે જીવની હાનિ કરનારને, અરે ! પિતાની એક ઇન્દ્રિયની મઝાને પોષવાને માટે હજારોની એક યા બેઈન્દ્રિયોને સર્વનાશ વાળનારાને તમે કે કહેશો ?
સાધુ જે સમયે તમને ઉપદેશ આપે છે, તે સમયે તમને ટાઢિયે (તાવ) આવે છે અને તમે ગરજી ઊઠે છે કે આ સાધુ અમને આવું કહે છે. આવી રીતે ગુસ્સે થતી વખતે તમે તમારા આત્માનું કેવી રીતે સત્યાનાશ વાળે છે તે તે વિચારે. તમે કોઈ કામ ન કરી શકો તે વાત જુદી છે, પરંતુ તે વાતને વિષે તમારી શ્રદ્ધા તો હોવી જ જોઈએને! તમારાથી કાંઈ ન બને તે ભલે, પરંતુ એટલું તે તમારા મનમાં રહેવું જ જોઈએ કે અમારા કાર્યથી છાએ કાયની વિરાધના થાય છે અને અનેક આત્માઓને પારાવાર નુકસાન થાય છે. આટલું પણ જો તમે તમારા મનમાં ધારણ કરી શકે તે પણ તમે માર્ગમાં છે એમ કહી શકાય.
સમ્યગૃષ્ટિ જીવ પાપબંધ ઓછું કરે! કોર્ટમાં આપી દયા માંગી શકે છે, પરંતુ તે પોતાની આંખ કેર્ટની સામે રાતી કરીને નહિ. અહીં તમે વિરાધના રૂ૫ ગુને કરે છો, ગુરુ તમેને આરંભ–પરિગ્રહના દોષ સમજાવે છે, ત્યારે તમે તેના પર આંખો કાઢે છે. એ તમારી બુદ્ધિને શું કહેવું તે તમે જ વિચારી લે. તમારું આજે આવું જ વર્તન છે. તે વિચાર કરો કે કર્મરૂપી કોર્ટમાં તમારી શી દશા થવાની છે ? ગુને કરો, છતાં કોર્ટમાં દીલગીરી દર્શાવે તે તમારી સજા ઓછી થવાનો સંભવ છે, પરંતુ ગુને કરે અને વળી પાછા ન્યાયાધીશને ગાળો દે, તે તમારા
Page #443
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન ઉપર બે ગુના થવાના અને સજા પણ બેવડી થવાની જ. આ જ વિચારસરણીએ વંદિતાસૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે
सम्मदिट्ठो जीवो० અર્થાત્ સમ્ય દષ્ટિ છ મુખ્યતાએ પાપ કરે જ નહીં અને કદાચ પાપ આદરે તે પણ અસમ્યગદષ્ટિ જીવ કરતાં તેમને બંધ ઓછા જ થાય. આ વાત તમારી બુદ્ધિ કબૂલ ન રાખવી હોય તે ભલે, પણ લાંબે વિચાર કરશો તે તમે આ વસ્તુનું રસત્ય સમજી શકશે. દા. ત. એક છોકરે પહેલી જ વાર હીરાની વીંટી ચોરી લાવે અને કોર્ટમાં હાજર થઈ માફી માંગે અને બીજો છોકરે ચોરી કર્યા પછી કેર્ટમાં હાજર થઈને જજને ગાળ દે તે પહેલા અને બીજા છોકરાનો ગુને સર જ હેવા છતાં પહેલે આરોપી ઓછી સજા પામે, કદાચ જજ તેને ચેતવણી આપીને છેડી પણ દે, જ્યારે બીજો આરોપી બરાબર ટીપાઈ જાય.
એ જ પ્રમાણે મિથ્યાદષ્ટિ પાપ કરે અને પાપ કરીને પાછો ખુશી થાય એટલે તેને સજારૂપી બંધ વધારે જ થાય જ્યારે સમ્યગદષ્ટિ - આત્મા પાપ કરે, પરંતુ તેને પશ્ચાત્તાપ પણ કરે છે એટલે તેને એને બંધ ઓ છે જ થાય છે. તમે શ્રી ભગવાન મહાવીરદેવના અનુયાયી છે, તમે શ્રી ગણધરદેવોને માને છે, અરે ! તમે જન છે, તેથી જ તમોને બંધ ઓછો થાય છે, એમ માની લેશે નહિ. પરંતુ તમે પા૫માં બેદરકાર નથી, પાપ કરતાં તમારું હૃદય ડંખે છે, માટે તેટલા જ પૂરતે તમને એ છો બંધ છે. ગુનો કરતાં થઈ જાય પણ ગુનેગાર પશ્ચાત્તાપ કરીને દિલગીરી દર્શાવે તે તેને ઓછી સજા થાય. તે જ પ્રમાણે અહીં પણ છે. કોર્ટમાં માફી માગતા ગુનેગાર પ્રમાણે તમે ભૂલથી બીજા ને કૂટી મારે પણ તેને પશ્ચાત્તાપ કરે છે તેથી - તમોને બંધ પણ ઓછા જ થવાનો સમ્યક્ત્વને અંગે ખાટાપણું જતું નથી, માટે જ કર્મના ઉદયે પ્રવૃત્તિ કરે છે અને સમ્યક્ત્વ ઉદયને -અંગે માફી માંગે છે.
આ બધા ઉપરથી મૂળ સમજવાની વાત એ છે કે એ કાયના
Page #444
--------------------------------------------------------------------------
________________
જેન કોણ? જેને અંગે વિરાધના કર્યા પછી જે કઈપણ પાપસ્થાનકને આદર્યા પછી અગર તેને આદરતી વખતે આ કરવા જેવું તો નથી, પરંતુ દિલગીરી પૂર્વક ન છૂટકે કરવું પડે છે, એવો હૃદયમાં વિચાર રાખે તે તમેને બંધ ઓછો જ થવાને. આ જ કારણથી સમ્યગદષ્ટિને જે કામ માટે બંધ ઓછો છે, ત્યારે મિથ્યાષ્ટિને તે જ કામ માટે બંધ વધારે છે.
હવે કોઈ એવો પ્રશ્ન કરશે કે ત્યારે પુપરૂપી વનસ્પતિકાય વડે દેવતાઓની પૂજા કરીએ તે એ પૂજાથી દોષ લાગે ખરે કે નહિ ? આ પ્રશ્નને વિચારીએ.
બંધ-પરિણામના આધારે. ઉપલા પ્રશ્નનો જવાબ બહુ જ કાળજીપૂર્વક વિચારવાનો છે. પહેલી તે તમને એવી જ શંકા થશે કે પ્રક્ષાલ કરતાં પૂજામાં પાણી વપરાય છે તેમાં અસંખ્ય જીવે છે. બીજી વાત એ છે કે ભગવાન શ્રી તીર્થંકરદેવોના જન્મ વખતે ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતા. દેવકુરુ અને ઉત્તરકુરુના પદ્મસરોવરમાંથી ફૂલો લાવીને તેમને ચઢાવવામાં આવ્યાં હતાં. તો આ સઘળા કાર્યથી વનસ્પતિકાયની વિરાધના થાય છે ખરી કે નહિ ?
ઉપરના ઉદાહરણમાં શાસ્ત્રકારો દોષ હોવાની સાફ ના પાડે છે કારણ કે એ કાર્યોમાં પરિણામ ભક્તિના હોવાથી ત્યાં દોષ માનવામાં આવ્યો નથી. જે અહીં પરિણામ ભક્તિના છે, તો પછી ભગવાનને પ્રક્ષાલ કરીએ છીએ તેમાં પણ પરિણામ ભક્તિના જ છે. તે જે પ્રથમ કાર્યમાં દેષ નથી તે બીજા કાર્યમાં દોષ નથી જ એ સ્વાભાવિક છે.
હવે કોઈ એવી શંકા કરશે કે તો તે ભગવાનનો ધર્મ “મેરી તે લાપસી આર પરાઈક કુશ્કી” એ ગણી શકાય ખરે કે નહીં? નહીં.
ભગવાનની પૂજા ત્યાગ મેળવવા માટે છે. ભગવાનને માટે શંકાકારે એવું કહી શકે કે “ભગવાન છકાય જીવો માનતા હતા અને તેની વિરાધના કરવામાં પાપ માનતા હતા,
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૧૬
આનંદ પ્રવચન દર્શન
તે પછી આખા જગતને માટે અહિંસાનો ઉપદેશ આપનારા ભગવાને પિતાના અથે વનસ્પતિકાયની વિરાધના થઈ તે અંગે લક્ષ્ય કેમ ન આપ્યું? તે આખા જગતે દયા પાળવી પણ મારે માટે દયાનું નામ ન લેવું એ તેમને અભિપ્રાય હતે ?”
આ શંકા બરાબર થી ભગવાને પોતાનું માન, સન્માન વધારવા માટે કદાપિ પણ પોતાની ફૂલો લઈને પૂજા કરવાનું તેને કહ્યું જ નથી.
તે પછી ભગવાનની પૂજા શા માટે કરવાની છે ?
ભગવાનની પૂજા આપણે કરીએ છીએ તેનું કારણ એટલું જ છે કે આપણે તેમના ત્યાગને અંગે પૂજા કરીએ છીએ. ભગવાનને ત્યાગ આપણે રૂંવાડે રૂંવાડે વસે તે માટે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ. તમારે પણ એ જ ત્યાગને અપનાવી લેવાને છે. પરંતુ તમે એ ત્યાગને ન અપનાવી લે, ત્યાં સુધી એ ત્યાગમાં તન્મય. થવાને માટે ભગવાનની પૂજા એ સાધન છે. તમે સર્વવિરતિ આકરે, તેના પરિણામે પામે તે જ માટે ભગવાનની પૂજા કરવાની છે. ચૌદ. રાજકમાં અભય પડહ બજાવવા માટે ભગવાનની ભક્તિ કરવાની છે. દલાલી તરીકે અપાતે પૈસે પણ વસ્તુના મૂલ્યને અંગે હાય છે.
જેની કિંમત વધારે તેની દલાલી પણ વધારે હોય છે. તે જ પ્રમાણે ત્યાગના સંસ્કાર આપણા આત્મામાં જમાવવા માટે, ત્યાગની ભકિત કરીએ, ત્યાગનું સ્વરૂપ આપણામાં ઉતારવા માટે આપણે ભગવાનની ભક્તિ અને ભગવાનનું પૂજન કરીએ છીએ. સાધુઓ વગર દલાલીએ વેપાર કરનારા છે, એમને દલાલીની જરૂર નથી, પરંતુ સાધુઓ જેટલી શક્તિ ગૃહસ્થોએ મેળવી નથી જેથી તેઓ થોડી દલાલી દઈને વેપાર ખેડે છે અર્થાત્ એઓ પૂજારૂપ દલાલી આપીને. ત્યાગ દઢ કરે છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
અંતરાત્મા
ப்யய்யய்யய்
#IIIIIIIII
IIIIIIIIIIIIIIIIIIII
[પ્રાણી માત્રને અનેક અભિરુચિઓ હેય છે, છતાં તે બધાના મૂળમાં સુખની અભિરુચિ હોય છે, આ સુખ મેળવવા આવે અનાદિકાળથી મહેનત કરી છતાં સુખ મળવું નહિ તેનું કારણ સુખનાં વાસ્તવિક કારણોની પાછળ તેણે પ્રયત્ન કર્યો નથી. જીવે અનાદિકાળથી પ્રયત્ન કર્યો પણ તે પ્રયત્ન પુદ્ગલ સુખ માટે કર્યો છે. પુલ સુખ માટે કરેલા પ્રયત્ન આત્મિક સુખ કઈ રીતે આપે ? પુલ સુખ માટે પ્રયત્ન તે બહિરાતમ છે. જે જીવ પગલે એ જ પંડ માને અને તેના આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે તે અંતરાત્મા જે જીવ પુદ્દગલ અને આત્માને ભિન્ન માને અને આત્માના સુખ માટે સર્વ ભગવંતના વચન પ્રમાણે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે તે અંતરાત્મા અને આ અંતરાત્મભાવ કેળવી ભવ્ય જીવ કલ્યાણ પામે છે.]. uuuuuuuuu
જીવ માત્રની ઈચ્છા સુખ મેળવવાની છે. આ સંસારનાં જીવોની ધારણાઓ ભિન્ન ભિન્ન હોય છે, દરેક જીવની રુચિ-વૃત્તિ જુદી હોય છે, તેથી કહેવાય છે કે મુજે મુજે મતિર્મિો ! જેટલા જીવ એટલી અભિરુચિ એટલા મતભેદો. જીવોમાં આ સ્થિતિ છે. તેમાં મનુષ્યમાં વિશેષતા એ પરિસ્થિતિ છે. આટલું છતાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. નોંધવા જેવી છે કે જેમ વૃક્ષને પાંદડાં, શાખાઓ, ડાળીઓ તમામ અનેક પ્રકારે ભિન્ન ભિન્ન છે છતાં એ તમામનું મૂળ એક જ છે તેમ ભિન્ન ભિન્ન અભિરુચિઓનું પણ મૂળ તે એક જ છે, એ મૂળ કયું? સુખની ઇચ્છા અને દુઃખ પર દ્વેષ, અનિચ્છા.
જ જીવમાત્રની ઈચ્છા સુખ મેળવવાની છે નારકીને જીવ હોય, દેવતાનો જીવ હોય, (નારકી હોય કે દેવતા હોય) એકેન્દ્રિયને જીવ - ૨૭
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૧૮
આનંદ પ્રવચન દર્શન હોય, પંચેન્દ્રિયને જીવ હય, જ ચારે ગતિમાંથી કઈ પણ ગતિમાંને જીવ હય, ચાહે તે પાંચ જાતિમાંથી ગમે તે જાતિને જીવ હેય કે ચૌદ ભેદમાંથી કેઈપણ ભેદમાંને જીવ હોય તે ગતિ, જાતિ કે ભેદને કઈ પણ પ્રકારની ઈચ્છા હોય પણ તેને મૂળમાં તે ઈચ્છા સુખ મેળવવાની તથા દુઃખના નાશની જ છે. આવી ઈચ્છા જીવ માત્રને છે. અનાદિકાળથી છે અને તેથી અનાદિકાળથી તેની મહેનત સુખ મેળવવાની તથા દુ:ખ દૂર કરવાની હતી અને છે.
આ વાતમાં કોઈ પણ મતવાળાને મતભેદ નથી. સંસારને અનાદિ ન માનનારા એટલે કે ઈશ્વરકૃત માનનારા દર્શને (દર્શનકારે) પણ જીવને તો અનાદિથી જ માને છે. જીવ અનાદિ છે માટે સુખ પ્રાપ્ત કરવાની તથા દુઃખ માર્ગને સદંતર નાબૂદ કરવાની તેની મહેનત પણ અનાદિની છે. જે આમ છે તે સહેજે પ્રશ્ન થશે કે, તે પછી જીવની ઇચ્છા ફળીભૂત કેમ ન થઈ ? અનાદિની ચાલુ મહેનત છતાં સુખ કેમ ન મળ્યું તથા દુખ કેમ ન ટળ્યું? સુખ પ્રાપ્ત કરવાને તથા દુઃખને દફે કરવાને જીવને પ્રયત્ન કાંઈ પાંચ પચીસ વર્ષને નથી, બસો પાંચ વર્ષથી નથી; યુગોથી નથી, પપમેથી નથી કે સાગરેપમેથી નથી પણ અનાદિથી છે અને તે પણ ચાલુ છે.
આ જીવ પ્રયત્ન વગર તે કદી રહ્યો જ નથી, રહેતું જ નથી, ક્ષણ પણ, ક્ષણ તે અધિક ગણાય, શાસ્ત્રકારની ભાષામાં કહીએ તે સમય માત્ર પણ આ જીવ પ્રવૃત્તિ વગર રહ્યો નથી. મન, વચન, કાયાની પ્રવૃત્તિ કાયમ ચાલુ જ હોય છે. અનાદિથી મહેનત છતાં સુખની સિદ્ધિ કેમ ન થઈ તથા દુઃખનું નિવારણ કેમ ન થયું ? સમય અને પ્રયત્નથી સુખ મળતું હેત
તો આ પ્રશ્ન જ ન રહેત. આના જવાબમાં અનાદિકાળથી જીવને પ્રયત્ન છતાં ઈચ્છા બર કેમ ન આવી? કહો કે પ્રયત્ન માત્રથી કે સમયના પ્રમાણ માત્રથી ઇચ્છા સિદ્ધિ થતી નથી. અને જો એમ થતું હેત તે આજે આ પ્રશ્ન હેત જ નહીં. અને બધાએ સુખ મેળવી લીધું હોત. અને
Page #448
--------------------------------------------------------------------------
________________
અંતરાત્મા
૪૧૯
જીવ માત્રના દુઃખને સર્વથા નાશ થઈ ગયો હોત. શાસ્ત્રમાં યોગ્ય કારણે માનવાની આવશ્યક્તા સ્વીકારી છે તે આથી જ છે. સેંકડે કે હજાર વર્ષ સુધી કોઈ પાણી લેવ્યા જ કરે તે ઘી નીકળે ખરૂં? નહિ જ. વર્ષોનાં વર્ષો ભલેને ધૂળને, નદીની રેતને ઘાણીમાં પીલવામાં આવે. આ પીલે તે કણ બારીક થાય પણ કાંઈ તેમાંથી તેલ નીકળે ખરૂં? નહીં.
તેમ સુખની ઈરછામાં મહેનત તથા સંયમની સફળતાને આધાર યોગ્ય કારણે પર અવલંબે છે. મહેનત મહેનત માત્રથી સફળ થતી નથી. વખત, વખતના વીતવા માત્રથી સફળ થતું નથી. એમ નથી કહેવાનું કે ઉદ્યમ કે કાળ નકામાં છે પણ ચગ્ય કારણે મળે તે જ ઉદ્યમ અને સમય કાર્યસાધક બને. ઉદ્યમની જરૂર ખરી? દૂધમાંથી એમને એમ કદી માખણ નીકળવાનું નથી, તલમાંથી પણ પીલવાના ઉદ્યમ વિના તેલ પોતાની મેળે, જાતે ઊભરાવાનું નથી. ઉદ્યમ કરવો જ જોઈએ અને ઉદ્યમ ફળવાને સમય પણ જોઈએ જ. નિષ્ણાત વૈદ્ય આપેલી અકસીર દવા પણ ગળા નીચે ઊતરતાં જ અસર કરતી નથી. શરીરમાં લેહી વગેરેમાં ઔષધ પરિણમ્યા પછી જ તેની અસર થાય છે.
કાર્યની સિદ્ધિ માટે સાચી મહેનત જોઈએ. કારણમાં થયેલી મહેનત સફળતા પામે છે અને સમય પણ ત્યાં જ સફળતાસાધક થાય છે. આ જીવ અનાદિકાળથી સુખ મેળવવા તથા દુઃખ દૂર કરવા ઇચ્છે છે. તે માટે તેણે મહેનત નથી કરી તેમ નથી. (વિના પ્રયને ગમે તેટલો સમય ચાલ્યા જાય તો પણ શું વળે ? એક પગલું ન માંડે તો સો વર્ષ પણ એક ગાઉ જવાય ખરૂં ? ન જ જવાય. ત્યાંના ત્યાં જ) આ જીવ મન, વચન તથા કાયાની મહેનત વિના ક્ષણ પણ રહ્યો નથી, અને રહેતું નથી. ક્ષણને સમય તે અધિક છે પણ શાસ્ત્રકારની ભાષામાં કહ્યું કે એક સમય પણ એ નથી કે
જ્યારે જીવ, કાયા, વચન તથા મન દ્વારા મહેનત ન કરતે હોય. સગી કેવળી એ જ ભેદ છે ને ?
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૨૦
આનંદ પ્રવચન દર્શન ગ એટલે મન, વચન તથા કાયાને પુદ્ગલેના આધારે પ્રવૃત્તિ. તે પ્રવૃત્તિ તે દરેક ક્ષણે દરેક સંસારી જીવને રહેલી જ છે. સાધ્ય છતાં, પ્રવૃત્તિ છતાં કાર્ય કેમ ન થયું એ પ્રશ્ન રહેજે થાય? કાર્ય થાય તે કાળે જ થાય, કાળ પરિપકવ થાય ત્યારે જ થાય. ચૂલામાં અગ્નિ છે, તપેલીમાં ચેખા ચૂલે મૂક્યા છે, પણ તરત રંધાઈ ન જાય. રંધાવામાં સમય જોઈએ. પ્રવૃત્તિ, સમય તથા કારણે જોઈએ. એ યાદ રાખે કે વિના કારણે–વિના કારણ મળે, પ્રવૃત્તિ તથા સમયવહન માત્રથી જેમ કાર્યસિદ્ધિ નથી થતી તેમ કારણે મળવા માત્રથી પણ વિના પ્રવૃત્તિએ કે સમય વિના કાર્યસિદ્ધિ થતી નથી. કોઠામાં દવા જતાં વેંત અસર ન કરે.
પ્રશ્ન થશે કે સમયની વાત સાચી પણ અનાદિકાળને સમય તે ગયે પછી હવે કેટલાક સમય જોઈએ? અનાદિકાળથી ચાલુ મહેનત છતાં ન તે સુખની સિદ્ધિ થઈ, ન તે દુઃખનું નિવારણ થયું. આનું કારણ શું? એનું કારણ મહેનત જે અવળચંડી બાઈ જેવી વિપરીત હોય તે શી રીતે કાર્યસિદ્ધિ થાય?
અવળચંડાઈનું પરિણામ એક અવળચંડી બાઈ હતી. કહેવામાં આવે એનાથી અવળું કરવું એ જ એને સ્વભાવ હતે. એક વખત ઘર આગળ લગ્ન પ્રસંગ આવ્યું ત્યારે ઘરવાળાએ વિચાર કર્યો કે લગ્ન જેવા શુભ પ્રસંગે અવળચંડી બાઈનાં પગલાં ટળે તે સારૂં? એ કાંઈ જાઓ” કહેવાથી જાય તેમ ન હતી.
આથી ઘરવાળાએ કહ્યું. “જુઓ ! આપણું ઘેર લગ્નનું ટાણું છે માટે તમારે પિયર જવાનું નામ લેવું નહીં” બસ!
અવળચંડી કહે કે, “તે પિયર જવાની!” બાઈ ચાલી,
ઘરવાળાએ કહ્યું : “બળદ અહી કામ લાગે માટે તે લઈ ન જવાય.”
અવળચંડી કહેઃ “હું તે બળદ લઈ જવાની.”
Page #450
--------------------------------------------------------------------------
________________
અંતરાત્મા
૪૨૧ અવળચંડી બાઈ બળદ લઈને ચાલી. પણ તેને મૂકવા ગયે. માર્ગમાં નદી આવી. નદીમાં બને જણ ઊતર્યા. પુરૂષે કહ્યું, “પૂછડું ન પકડીશ, બળદ ભડકશે.” એટલે એણે તે પૂછડું પકડયું. નદીના મધ્ય ભાગમાં પ્રવાહમાં આવ્યા એટલે પુરૂષે કહ્યું “પૂછડું છોડીશ નહીં.” અવળચંડી કહે “આ છોડ્યું.” ખરેખર તેણુએ પૂછડું છોડયું અને નદીના પ્રવાહમાં તે તણાઈ ગઈ.
ભૂંસવાની નીતિ જ ભ્રષ્ટ કરે છે. શાસ્ત્રકારો કહે તેથી ઊલટું જ કરવાની અવળચંડાઈવાળે આજે એક વર્ગ છે. “શાસ્ત્રકારો કહે તેમ કરવામાં તે તેમની કિંમત નથી એમ માની અમારી શી કિંમત ?” એમ કહીને પોતાની કિંમત માટે તેઓને નવું કરવું છે.
આત્માની મહેનત અનાદિકાળથી ચાલુ છે. એ વાત ખરી, પણ તે મહેનત અસ્થાને કરી છે, વિપરીત દશામાં કરી છે. ભૂલો પડેલો, બેબાકળો બની જેરમાં ચાલે તે ઊંડા જગલમાં જાય. વેગથી ચાલવું
ટું નથી પણ માર્ગે ચાલવું જોઈએ. વિપરીત માગે–આડા માગે ચાલનારે ઈષ્ટ સ્થળે પહોંચતું નથી, માર્ગે ચાલે તે ઈષ્ટ સ્થળે પહોંચી શકે. આ જીવે અનાદિકાળથી પ્રયત્ન તે કર્યા પણ તે ઊલટા માગે કર્યા. એ પ્રયત્ન ઇન્દ્રિય સુખના માટે કર્યા, પૌગલિક–સિદ્ધિ માટે કર્યા. આ રીતે કરાયેલે પ્રયત્ન આત્મિક સુખ શી રીતે આપે ?
લેાહી હાડકાનું કે તાળવાનું? પૌગલિક સુખની ઇચ્છા કેવી છે? કેટલીક શેરીઓમાં વિપરીત સ્વભાવવાળા શ્વાન વસે છે. અને એવી ટેવ કે ખાટકીવાડે જઈને હાડકું ખેંચી લાવે. પછી એક ખૂણામાં બેસીને ચાટે. કૂતરાના દાંત કરતાં હાડકું મજબૂત હોય છે. ચાવતાં ચાવતાં હાડકાંને છેડે તાળવામાં વાગે છે, લેહી નીકળે છે. તે લેહી હાડકાના કકડા ઉપર પડે છે, એથી શ્વાન એમ માને છે કે હાડકામાંથી લેહી નીકળે છે અને તે ખુશી થતે થતું ચાટે છે, આ દષ્ટાંત કેઈએ સીધું માથે લેવું નહિ. માત્ર વસ્તુસ્થિતિને વિચાર કરવા માટે છે.
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૨૨
આનંદ પ્રવચન દર્શન
અંતરાત્મા કોને કહેવાય? આ જીવ પણ પુદગલરાગી હોય છે ત્યાં સુધી હાડકાના કકડા તરીકે જગતના પુદ્ગલેને ગ્રહણ કરે છે. અને તેમાં સુખ માને છે. પણ એને ભાન નથી કે એ સુખ શાતા વેદનીય પુણ્ય પ્રકૃતિનું છે. જે પુદ્ગલે લોહી પેદા કરે છે, તે પુદગલે અજીર્ણાદિ પણ કરે છે, જ્યારે શાતા વેદનીયને ઉદય હોય ત્યારે એ જ પુદ્ગલે ખાધું પચાવે અને શરીરમાં લોહી ભરે પણ અશાતા વેદનીયને ઉદય હોય ત્યારે એ જ પુદ્ગલે તાવ વગેરે લાવી લેહીને બગાડે અને કમી કરે, તેમજ શક્તિને હણી નાખે.
આ જીવે અનાદિકાળથી મહેનત કરી તે વાત ખરી પણ તે પુદ્ગલ માટે કરી છે. પોતાના આત્મા માટે નહીં. શાસ્ત્રકાર આટલા જ માટે કહે છે કે, “હે જીવ! તું બહિરાત્મા ન બન, અંતરાત્મા બન.” “શાસ્ત્રકાર દિશા બદલવા સૂચન કરે છે.
જે જીવ પુદગલ એ જ પંડ માને, તેના આધારે પ્રવૃત્તિનિવૃત્તિ કરે તે બહિરાભા.
અને પુદ્ગલ તથા આત્માને ભિન્ન માને, સુખ દુઃખના કતરૂપે શાતા, અશાતાના ઉદયને, તથાવિધ પુગલેને માને તથા સર્વજ્ઞનાં કહેલાં વચન પ્રમાણે પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે તે અંતરાત્મા.
આબરૂ કેવી? દુનિયાનું દષ્ટાંત, રોજ વ્યવહારમાં નજરે તરતું દષ્ટાંત વિચારે તે વસ્તુ તરત સમજાય. આઠ દશ વર્ષના છોકરાને પૂછે કે આબરૂ, ધળી, કાળી, પીળી, ભારે કે હલકી? એના તરફથી કયે જવાબ મળશે? સારા જવાબની આશા રાખવી નિરર્થક છે કેમ કે તે બિચારે માત્ર ખાવા પીવામાં, પહેરવા, ઓઢવામાં, નાચવા-કૂદવામાં, રમતગમતમાં જ સમજે છે. “આબરૂ' એ ચીજ શું છે એનું એને જ્ઞાન નથી, તે ભાન તે હોય જ કયાંથી ? “આબરૂ' એ વસ્તુ બાળક માટે સમજણના વિષયની બહાર છે. આબરૂ રહી તેયે શું અને ગઈ તેયે શું? એમ બાળક તે માને કેમ કે આબરૂને ઓળખતે જ
Page #452
--------------------------------------------------------------------------
________________
અંતરાત્મા
૪૨૩
નથી. આબરૂની કિંમત ન હોવાથી તેને આબરૂ રહ્યાને હર્ષ નથી કે ગયાને શોક નથી–અફસેસ નથી.
જેમ આબરૂ એટલે વ્યવહારના આધારરૂપ ચીજ છતાં, મૂળરૂપ છતાં બાળકને તેનું ભાન નથી તેમ બાહ્યાત્માને, મિથ્યાદષ્ટિને સર્વસના વચનનું જ્ઞાન નથી, માટે તે વચનાનુસાર વર્તનથી લાભ અને વિરુદ્ધ વર્તનથી હાનિનું તેને ભાન નથી. ઈન્દ્રિયરામી જીવ મિથ્યાદષ્ટિ બિચારે શ્રી સર્વ દેવના વચનને જાણતો જ નથી પછી તેના લાભને પિછાને ક્યાંથી? દુનિયાદારીને વ્યવહારને સારી રીતે સમજનારો જ જાણે અને માને કે આબરૂ વધે તેવું જ કામ કરવું, પણ આબરૂ ઘટે તેવું તે પ્રાણાન્ત પણ ન કરવું, કેમ કે આબરૂ ગયા પછી ઊભા. રહેવાનું સ્થાન જ ક્યાં છે ?
બાળકની બુદ્ધિ માત્ર ખાવાપીવામાં એટલે એ તે ઊલટું એમ કહી દે કે આબરૂના કેટલા કેળિયા થાય, કેટલા ઘુંટડા થાય ? તે જ રીતે પુદ્દગલાનંદીની બુદ્ધિ વિષયકષાયમાં જ પ્રવર્તેલી હોય છે એટલે વિષયનું શોષણ થાય તેવી પ્રવૃત્તિ તે ન કરે પણ પિષણ થાય. તેવી પ્રવૃત્તિ તે કરે. આ પ્રવૃત્તિ સમજુને શોભે?ન શેભે. પણ “નાક તે કટ્ટા પણ ઘી તે ચટ્ટા !” એમ કેણ માને ? અસમજુ. એ રીતે. નકટા થઈને ઘી ચાટવામાં આનન્દ માનનારા અસમજુને કેવા કહેવા ? જે આત્મસ્વરૂપ સમજ્યા હોય તે બીજું કશું ન તપાસે, તે તે માત્ર એટલું જ તપાસે કે શ્રી સર્વાના વચનાનુસાર વર્તન થાય છે કે નહીં. આવું તપાસે તે અંતરાત્મા. બહિરાત્મા માત્ર પુદ્ગલના આનંદને તપાસે.
શરીરના નિષ્ણાતને શરીર સૈપાય તો. આત્માના નિષ્ણાતને આત્મા કેમ ન સોંપાય ? શ્રીમતે, રાજામહારાજાએ શરીરને અંગે વૈદ્ય, ડોકટરને કેટલા આધીન રહે છે ? “આ ન ખાવું, આ ન પીવું તે તરત તેને અમલ.. તેઓ પોતાની અમલદારી બંધ કરી ડેકટરના હુકમને તાબે થાય છે. ને? અમુક સ્થળે રહેવા જાઓ, હવા ફેરકરે, તે તરત ત્યાં દોડી જવામાં આવે છે; કડવાં ઔષધો ગળે ઉતારાય છે, પરહેજ પાડવામાં
Page #453
--------------------------------------------------------------------------
________________
૪ર૪
આનંદ પ્રવચન દર્શન આવે છે, શરીરમાં સોયા ભેંકાવાય છે, આ તમામ શાથી? શરીરનું સમર્પણ શરીરના અભ્યાસને થાય છે. તે પછી આત્મહિત કરવું હોય તેણે આત્માને ઓળખી, આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવનાર, આત્માને ઓળખાવનાર શ્રી જિનેશ્વરદેવના વચન પ્રમાણે જ વર્તવું જોઈએ.
શરીર માટે ડોકટર કહે તેમ વર્તવામાં ગુલામી નથી માનતા, તે અહીં ગુલામી શાથી માને છે ? જેઓ કર્મબંધનના કારણે જણાવે, કર્મ રોકવાનાં તથા નિર્જરાના ઉપાય બતાવે અને તેમ કરવામાં આવે તે આત્માની દશા સુધરે. તેને શરણે જઈ આ ત્મા સુધારવામાં વિલંબ કેમ થાય છે? કે વિપરીતતા કેમ છે? વૈદ્ય, હકીમ કે ડોકટરને કથનથી વિપરીત ચાલનાર મતને નોતરે છે. વૈદ્ય તેલ-મરચું ખાવાની ના કહે છતાં વ્યાધિગ્રત મનુષ્ય તે ખાય તો તેથી નુકસાન થાય, તેમ જ્ઞાનીના વચન પ્રમાણે ન કરવામાં આવે તે નુકસાન જ થાય.
બુદ્ધિ તો સંસ્કારની ગુલામડી છે. જમાના મુજબ ફેરફાર થાય છે કે નહીં. જમાનાની સાથે બધી વસ્તુ પલટાય છે એમ નથી. અનાજને બદલે ધૂળ ખાઓ છે ? તીર્થકરોએ ધર્મ બતાવ્યો છે, બનાવ્યો નથી. એ ખ્યાલમાં રાખે. સાધન ફરે, સાધ્ય ન ફરે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે એકને નડતા હોય તે બધાને નડવા જોઈએ ને? | (સભામાંથી) જમાને બુદ્ધિવાદને છે. બુદ્ધિ એ સંસ્કારની તે ગુલામડી છે. હીટલરની નજીકમાં બોમ્બ ફાટયે, તે બચી ગયો, તે શું કહે છે? “પરમેશ્વરે જ મને બચાવે.” જે કરી રહ્યો છું તે પરમેશ્વરને જરૂર ગમે છે અને તેથી જ તેણે મને બચાવ્યા. બીજી પ્રજા ઉપર રાજ્ય કરનારાઓ પણ કહે છે: “ઈશ્વરે જ અમને બીજી પ્રજા ઉપર રાજ્ય કરવા સર્યા છે.”
હવે એવું કહેનારાએ બુદ્ધિમાનું નથી એમ તે નથીને ? એમનું આ કથન સ્વીકાર્ય લાગે છે? તે માનવું છે?
ત્યારે તાત્પર્ય એ છે કે ગમે તે બુદ્ધિમાન મનુષ્ય પણ વચને તે સંસ્કાર મુજબનાં જ કાઢે છે ને? શુદ્ધ માર્ગ પણ સારા સંસ્કાર
Page #454
--------------------------------------------------------------------------
________________
અંતરાત્મા
૪૫
માટે છે. સંસ્કારનું પ્રાધાન્ય છે, બુદ્ધિનુ નથી. ભગવાનને (ગમે) ગમ્યું... તે ખરૂ? એવું કાઈના મરણના કાગળમાં તમે લખા છે, તા શુ ભગવાનને એવુ ગમે છે ? ત્યારે આવુ કાણુ લખાવે છે ? કહેા કે તેવા સ`સ્કાર? જો બુદ્ધિવાદ સ્વતંત્ર કાર્ય કર હાત તા એકય કયારનુંય થઈ ગયું હાત.
લીંબડાને કોઈ મીઠા નથી કહેતું, સાકરને કાઈ કડવી નથી કહેતું, કેમ કે એ સંસ્કાર રૂઢ થઈ ગયા છે. કહેવાની મતલબ એ છે કે બુદ્ધિ તા બિચારી સસ્કારની ગુલામડી છે. મૂળ મુદ્દા ઉપર આવીએ. શારીરિક જ્ઞાન ન ધરાવનાર તેા શુ, પણ તેવુ' જ્ઞાન ધરાવનાર પણ બિમારી વખતે પણુ શરીર વિજ્ઞાનના નિષ્ણાતાને આધીન થાય છે ! તે જ રીતે કમ થી વિમુક્ત થવા માટે આત્માએ સજ્ઞના કૅથન મુજબ ચાલવુ જ જોઇએ.
મસાણે કાને જવુ પડે ? વૈદ્ય પાસેથી તામ્રભસ્મ લીધી, તે વાપરી પણ તેલ, મરચું ન છેડવામાં આવે તે મસાણે કૈાને જવું પડે ? લાકડા ભેગું કાણુ થાય ? વૈદ્ય કે દરદી ? અંતરઆત્માને પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર ચીજ માત્ર શાસ્ત્ર જ છે. આગમના આધારે પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરવામાં ધર્મ રહ્યો છે. આગમના આધારે પ્રવર્તે તથા નિવર્તે તે અ ંતરાત્મા. તેમ ન કરે તે, અને તેથી વિપરીત કરે તે આદ્યાત્મા, જડાત્મા, જડભારથી. દુનિયામાં વૈદ્યના કથનથી વિપરીત ચાલનારને જડભારથી કહેવામાં આવે છે ને ? આ વચના સકાળને જાણનાર સજ્ઞનાં છે. ‘જમાના જમાના’ પોકારનારાએ જાણવું જોઈ એ કે આ વચના ત્રણે કાળ જાણનાર શ્રી સર્વજ્ઞે કહેલાં છે. અજ્ઞાનને નથી માનતા, જેને જ્ઞાનની ખબર ન પડે તેવાને નથી માનતા. આપણે તે ત્રણેય કાળનુ જ્ઞાન ધરાવનાર શ્રી સજ્ઞદેવનાં વચને માનીએ છીએ.
આ રીતે સમજીને જેઓ અંતરાત્માપણું કેળવશે તેઓ અનુક્રમે આત્મસ્વરૂપને વિકસાવી શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરશે. વાસ્તવિક, સુખમય, શાશ્વત્ સુખ સ્વરૂપ સંપાદન કરશે.
Page #455
--------------------------------------------------------------------------
________________
જન્મકલ્યાણક
કા
============
============= [ જન્મકલ્યાણકને દિવસે દાન, તપ વગેરે કરવાં જોઈએ. કાલે કરેલા વસ્તુ જ ફળદાયક નીવડે છે. જિનેશ્વર ભગવાન પોતે જિન છે અને આપણને જિન બનાવે છે. બીજા દેવ પિતાની જ મહત્વતા સૂચવે છે. આપણે ભગવાન મહાવીર કે ઋષભદેવને પૂજીએ છીએ તે જિનપણને લઈને પૂજીએ છીએ. જિનની પાછળ જૈન ધર્મને ઇતિહાસ છે.]
કલ્યાણકને દિવસે તપ, જપ, દાન કરવું જોઈએ.
મહાનુભાવો ! આજને પવિત્ર દિવસ ભગવાન મહાવીર મહારાજના કલ્યાણકને છે. ૩૬૦ દિવસ સૂર્યોદય થાય છે. દિવસમાત્રને પવિત્ર ગણે કે અપવિત્ર પણ તેને ઉદય તે હોય છે.
આજના દિવસને પવિત્ર શાથી?
ભગવાન મહાવીરના જન્મને આ દિવસ છે, તેથી તેને પવિત્ર ગણવામાં આવે છે. જેમના જન્મકલ્યાણકને દિવસ, હજારો વર્ષ ગયા છતાં મનાઈ રહ્યો છે. આ જગતમાં સારૂં સર્વને ગમ્યું છે. આ સિદ્ધાંત નિરાબાધ છે. એ સિદ્ધાંતમાં અપવાદને સ્થાન નથી. સારૂં સર્વેને ગમે તે પછી જન્મને લીધે હજાર વર્ષો ગયાં, છતાં જન્મ દિવસની પવિત્રતા ચાલી છે અને ચાલશે. વિચાર કરો કે આની પવિત્રતા કેટલી ? ભગવાન હરિભદ્રસૂરિને જણાવવું પડ્યું કે “જિનેશ્વરના પાંચે કલ્યાણકેને દિવસે દાન, તપસ્યા, અમારિ પડો ન કરે તે તે તરવાને લાયક બનતું નથી. જે મનુષ્ય મહાવીર સ્વામીના કલ્યાણકના દિવસે દાન વગેરે ન કરે અને બીજા દહાડે કરે છે તે કલ્યાણ પામે નહીં” હરિભદ્રસૂરિ આ એક પક્ષે બોલી રહ્યા છે તેમ ન માનશે. રથજાત્રા કરે તે ભક્તિ, તપસ્યા કરે તે આત્માની નિર્મળતા છે. દાન કરે છે તે આત્માની ઉદારતા, અમારિ પડહોમાં જીવોનું રક્ષણ છે તેમ
Page #456
--------------------------------------------------------------------------
________________
જન્મકલ્યાણુક
૪ર૭*
પછી તે ગમે ત્યારે કરે એને માટે જણાવ્યું કે એગ્ય પાત્રના વખતે દાન ન દે અને અગ્ય પાત્ર આવ્યું ત્યારે દાન દે, તેમાં આપણે ફરક માનીએ કે નહિ, તેમ જગતમાં સ્વાતિ નક્ષત્રનું છીપલીમાં પડેલું પાણી મેતી કરે છે. બાકીના વખતમાં કાંઈ નહિ. પાણી વરસાદનું નથી એમ નહિ, પણ વરસાદનું છે. પોતે સંસારસમુદ્રથી તરનારા, આખા જગતને ઉદ્ધાર કરવા માટે ભવાંતરથી તૈયાર થએલા. તેમને ઉપકાર માનનારા જે ન થઈએ તે, તે પછી આપણું કલ્યાણ થાય કઈ રીતે ? હરિભદ્રસૂરિજીએ પક્ષથી નહિ પણ ભગવાનના ગુણેની અપેક્ષાએ આ વસ્તુ કહી. જે પોતાની શક્તિ હોય તે ભક્તિ તે દહાડે કરવી જોઈએ, ન કરે તો તે ફળને પામી શકતું નથી. ભગવાન જિનેશ્વર પિતે જિન બને છે અને
આપણને બનાવે છે. પિતાની જન્મગાંઠ, ગમે તેની જન્મગાંઠ તેને આનંદ માનનારા, અને ભગવાનના જન્મદિવસે આનંદ ન ઉજવનારા તે કેવા ગણાય ? ભગવાનના જન્મદિવસને આટલી બધી મહત્વતા આપવાનું કારણ શું? જગતમાં બધા જન્મ પામે છે, એમના માતાપિતાને જન્મદિવસ નહિ. પણ ભગવાનને જન્મદિવસ પ્રેમીએ ઉજવે છે. અમેરિકાને ઉદ્ધાર કરનાર વૈશિંગ્ટનને થયે કેટલાંય વર્ષો થઈ ગયાં, પરંતુ એક દેશના ઉદ્ધારકને અંગે તેને દેશના પ્રેમીઓ તન, મન, ધનથી ઇરછે છે, માન આપે છે તે પછી આપણે જેને આપણું જેનપણું શાથી? અન્ય મતે, શિવમતવાળા શિવથી, વિષ્ણુમતવાળા વિષ્ણુથી ચાલ્યા.
જૈન શાસનમાં જિન નામના કેઈ તીર્થકર છે ?
તે તે નામના કેઈ તીર્થકર નથી. જિન એ કઈ વ્યક્તિનું નામ નથી. ઋષભદેવ, મહાવીર સ્વામી તે વ્યક્તિનું નામ છે અને જિન તે ક્રિયાવાચક નામ છે.
રાગદ્વેષ અને મેહને જીતનારા તે જિન. જિનને માનનારા તે જૈન.
તે પછી તેને માનનાર કોઈ પણ હોય તે અમારે વાંધો નથી. રિખવદેવને માનીએ કે મહાવીર ભગવાનને માનીએ તે જિનપણાને
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૨૮
આનંદ પ્રવચન દઈન
લીધે માનીએ. મહાવીર ભગવાનના જન્મદિવસને પવિત્ર ગણવાનુ કાઈ કારણુ હાય તા તેમનુ જિનેશ્વરપણું છે, તે પણ એવું કે રજિસ્ટર નહિ. માર્કો રજિસ્ટર થાય તે ખીજાથી ન થાય; તેમ જિનેશ્વરાએ પેાતાને ત્યાં જિનેશ્વરપણું રજિસ્ટર કરેલુ` નથી. તે લ્હાણી કરવાવાળા અને પ્રેરણા કરવાવાળા છે. ‘હું જિનેશ્વર થયે! એમ નહિ પણ તમે જિનેશ્વર બના, થાઓ,' આવે! ઉપદેશ દેનારા, છે. જૈન ને અજૈનની વચ્ચે આટલે ફરક છે. પણ તે ન' ને ત’માં ફરક છે.
જૈના જિનેશ્વરને બનાવનાર માને, અજ્રના પરમેશ્વરપણું માત્ર પેાતાનું બતાવે પણ બનાવે નહિ. જૈના પરમેશ્વર પશુ બનાવવા માટે જિનેશ્વર ભગવાનને માને, કુંભાર માટી લઈ ને ઘડે બનાવે છે તેવી રીતે દેશના દ્વારાએ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી જણાવે છે કે તમને ઉત્તમતાના માર્ગે, ટોચે લાવનાર કેાઈ હાય તા મહાવીર મહારાજની દેશના–ભગવાન મહાવીર મહારાજાની વાણી જેને આપણે શાસ્ત્રો આદિ કહીએ છીએ તે જ વાણી છે. તમારા આત્માને બચાવનાર કાઈ ચીજ હાય તે! તે મહાવીર મહારાજની દેશના.
દેશના–વાણીમાં કઈ તાકાત કે છે જે અમારૂં રક્ષણ કરશે ? દુનિયામાં રહેલા જાણે છે કે જમાવટ કરવામાં મુખ્ય કારણ શું?
અસમર્થતાની છાયા વ્યાપી જાય છે તે.
ન્યાયને અંગે જખરા શૂરવીર, ન્યાયી, તે કયા આધારે ? તા ઇતિહાસના આધારે. જે દેશના ઇતિહાસ ધાવાઈ ગયે તે દેશ પણ ધાવાઈ જવાને, તેવી રીતે જિનેશ્વર ભગવાના ઇતિહાસની પરાવૃત્તિ કરે છે. તમારા આત્મામાં જે પુદ્ગલની છાયા છે કે પુદ્ગલથી સુખ આવે તે ન્યાલ અને તે જાય તે નુકસાન તેને ભૂંસી નાંખવા. તમારા મેલા ધાઇને તમારા અંતઃકરણને શુદ્ધ કરવું તે જ મહાવીર મહારાજાની વાણીનું કામ, ભવ્ય જીવેાના અંતરને વિષય; કષાયને મહત્ત્વ આપી રહ્યો છે, તેને સમજાવવુ જોઇએ કે આ પાષાક નહિ, પણ શેષણ કરના૨ છે. આ સમજાય કયારે કે અંતરના મેલ દૂર થાય ત્યારે. ભવ્ય જીવાના અંતરના મેલ ધોઈ નાખવા માટે જો કોઈ કામ લાગતું હોય તે ભગવાનની દેશના છે તે દેશના ભગવાનના જન્મદિવસે આપણે પામીએ છીએ તે તે દહાડે આરાધના કરવી અને તેથી તે પવિત્ર છે, અને કલ્યાણ કરનાર છે.
Page #458
--------------------------------------------------------------------------
________________
ઉપાધિ કેમ છૂટે?
E
[ આ જીવની સ્થિતિ હરહંમેશ પલટાની છે. ધન, સ્ત્રી, કુટુંબ અને શરીર તેને સુખ મેળવવાના થાંભલા છે પણ તે બધા થાંભલા ભૂખરી માટી છે જેવા છે, કેમ કે જીવ મરે ત્યારે તે ચારમાંથી એક સાથે આવતું નથી.
ધન ત્યાં જ પડી રહે છે, સ્ત્રી ઘરની ડેલી સુધી અને કુટુંબ સ્મશાન સુધી અને શરીર ચિતા સુધી આવે છે.
એ ઉપાધિને લઈને જગતમાં દુઃખ છે. આત્માનું સાચું સ્વરૂપ સમજાય તે ઉપાધિ આપે આપ ટળે, આપણે બધું જોવા પ્રયત્ન કરીએ છીએ, પણ
આંખ જેમ પિતાને જોતી નથી, તેમ આપણે આપણા આત્માને જેવા T મુદ્દલ પ્રયત્ન કરતા નથી અને આ પ્રયત્ન નહિ કરવાથી જ આપણે અનંત
સંસાર રખડીએ છીએ. તિર્યંચ વગેરે ગતિમાં તે આત્મા ને ઓળખવાનું નથી બનતું પણ જે મનુષ્યભવ છે તેમાં ગત અને પૂર્વભવને વિચાર કરવાનું I. બળ છે ત્યાં પણ પિતાનો વિચાર ન કરવામાં ન આવે તે અભિાની શી છે સ્થિતિ થાય ? માટે આત્માને ઓળખી ઉપાધિ ટાળવી એ જ કર્તવ્ય છે.] I.
આત્માની સાચી ઓળખ વિના જીવન પલટાતા રંગ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ ભગવાન ત્રિષષ્ઠિ શલાકામાં કહે છે કે “આ સંસારમાં અનંતા જીવો છે, દરેક જીની પરિણતિ અને સાધ્ય જુદાં છે. છતાં જે વર્ગીકરણ કરવામાં આવે છે, કાળા રંગ વગેરે અનેક પ્રકારના છતાં વગીકણું કરીએ તો પાંચ રંગ કહીએ. “જેમ રંગને અંગે અનેક ભેદ છતાં વગીકરણ કરીએ ત્યારે ભેદે કહીએ છીએ તેમ દરેક જીવની જુદી જુદી ઈચ્છાઓ છે, છતાં વગીકરણ ત્યારે બે જ ઇચ્છા છે. બે સિવાય ત્રીજી ઈચ્છા નથી, ચાહે તે એકેન્દ્રિય, પંચેન્દ્રિય નારકી કે દેવતાનો વિચાર કરીએ તોપણ ખરેખર ઈચ્છા બે જ છે. ઈચ્છા છે તે દુઃખ દૂર કરવું અને સુખ
Page #459
--------------------------------------------------------------------------
________________
હુ છે કે
૪૦.
આનંદ પ્રવચન દર્શન પ્રાપ્ત કરવું. બીજી બધી બહેકાવટ છે. દુનિયાના સંજોગે નવાં નવાં કારણે ઉત્પન્ન થાય, ત્યારે બહેકાવટ થાય છે. દુનિયાએ ચાંદી, સેનાને કિંમતી ન ગણ્યાં હોત તો કાંઈ ન હતું. જેવી રીતે દુનિયાની બહેકાવટે કિમતીપણું લાગે પણ તે બધી ઈચ્છાઓ કૃત્રિમ છે.
જન્મે ત્યારે બે જ ઈચ્છા હોય છેઃ “સુખને મેળવવું ને દુઃખને દૂર કરવું.” અર્થાત્ દુખથી દૂર થવું અને સુખ મેળવવું એ જીવનને સ્વભાવ છે. સુખ એવું માગે છે કે ભોજન કરવા બેસે તે લાડવા પિરસ્યા હોય, થોડું ખાવ એટલે બીજા રસની ઇચ્છા થાય. પણ સુખ ભોગવતા કેઈ દહાડે દુઃખની ઈચ્છા થતી નથી. પપ સુધી સુખ ભેગવીએ પણ થોડું દુઃખ ભેગવીએ એમ થતું નથી. વચમાં શાક તરીકે પણ દુઃખ જોઈતું નથી. સહેજે કઈ ચીજ માગીએ તે પાંચ વર્ષ મળે તે બસ, બાર માસનું સાધન મળે તે બસ એમ થતું નથી. સુખ જોઈએ પણ તે દુખવાળું ન હોય, આગળ જે ખસવાનું ન હોય, જે સુખમાં આગળ દુઃખ આવતું હોય તે તે દુઃખરૂપ છે. ઝાડ નીચે બેસે તે સુખ મળે, પણ તડકે વધારે થાય ત્યારે ત્યાં બેસતા નથી. ઝાડ નીચે બેસીએ તો પરિણામે વધારે તાપ, ભૂખ, તરસ લાગે તે ત્યાં બેસવાની મૂર્ખાઈ કરી કહેવાય. કલાક ગુમાવી દીધે, ઝાડ નીચે બેસવાથી વધારે તાપ થયે, ત્યાં આગળ બેસી બધે ટાઈમ બગાડે. એક બે વાગે મહેમાન તરીકે કેઈને ત્યાં જાઓ. તે ત્યાં શું મળે ? બાર લગી જાઓ તે ઠીક, પછી તે બધામાંથી રખડવું પડે. ઝાડ નીચે શાંતિ હતી, છતાં ત્યાં બેસવામાં મૂર્ખાઈ કેમ ગણે છે ? આગળ જેનાથી દુ:ખ થાય, વર્તમાનમાં સખ હોય પણ પછી, દુખ હોય તો તે દુ:ખ જ ગણાય,
આપણને બધી વાતે સુખ જોઈએ છે. દુખ વગરનું, હંમેશાં રહેવાનું અને સંપૂર્ણ આવું સુખ જીવ માગે છે. હવે માગ્યા છતાં, મનમાં મેતીના ચોક પૂરીએ તેથી તેની કિંમત ન ઊપજે, પણ તેનાં કારણે મેળવીએ ત્યારે કિંમત મળે. કુંભાર માટી લાવે ત્યારે ઘડે મેળવે, સાળવીને લુગડું વણવું હોય તે તેણે સુતર લાવવું જોઈએ. કારણ કે લુગડાંનું કારણ સુતર છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
ઉપાધિ કેમ છૂટે?
૪૩૧ હવે એવું સુખ માગ્યા છતાં તમે એનાં કારણે મેળવ્યાં ? જે કારણે નથી મેળવ્યાં, તો કઈ પણ રીતે ટકવાવાળું સુખ નથી. પહેલાં તો આ પણે ગબડવાવાળા છીએ, આપણું ઠેકાણું નથી, જ્યાં જન્મ્યા, ત્યાં માતાપિતાએ પાલન કરવા માંડયું. તે ખાવા માટે બાળકને નીચે મૂકે તે તે રાડ પાડે છે, એ જોઈએ તે લાગે કે આ જિંદગીમાં માતાથી તે છૂટ નહિ થાય.” “માને કેઈ દહાડે ન છોડું' એમ થાય. ગિઠિયાઓ મળ્યા, ત્યારે મા તે કેણ? મા ખોળવા જાય ત્યારે છોકરાને ખેળીને લઈ આવે. હવે ગેઠિયામાં હળે, એટલે મા કે ને બાપ કેણુ? કઈ નહિ. તત્વમાં ગઠિયા, પછી નિશાળે ગયો, અભ્યાસમાં જોડાયે, પછી ભણતર અને માસ્તર. પછી ભણી રહ્યો, બે પૈસા કમાવાની સ્થિતિમાં આવ્યો. પછી કુટુંબકબીલામાં ભળે, પછી વૃદ્ધાવસ્થા આવી, ખાધેલું પચે નહીં. એટલે છેડી કુટુંબની ચિંતા. પછી તે પોતાની વ્યાધિ, જિંદગીમાં સ્થિરપણું કઈ ઠેકાણે નથી, ગોળા તરીકે ગબડતે આ જીવ રહ્યો છે. એ ગબડતાં સુખ મેળવવા માટે મથે છે.
સેનાને કળશ બનાવવો હોય ત્યાં કચરે મેળવ્યું થાય શું? પૂરેપૂરું સુખ, કેઈ દિવસ ખસે નહીં તેવું સુખ જોઈએ છે. તે માટે કંચન, કાયા, કુટુંબ, કામિની ચાર મેળવે છે. જગતને વ્યવહાર આ ચાર ઉપર છે. આ ચાર સિવાય પાંચમે થાંભલે નથી. એ બધાં ભૂખરી માટીનાં થાંભલા જેવાં છે; શરદીની હવા લાગે તે માટીના થાંભલા ખસી પડે. આ ચાર થાંભલા જેની ઉપર જગત નાચી રહ્યું છે તે ભૂખરી માટીના થાંભલા જેવાં છે. કોડ રૂપિયા મેળવ્યા, રાજ મેળવ્યું પણ જગત છોડી જીવ ચાલવા માંડશે, ત્યારે કોડમાંથી કેડી પણ જોડે આવવાની નથી. છોકરાં છોકરાં કરે છે, પણ આજના કાયદાને વિચારો તે તેઓ કહે છે કે અમારે હકક છે, ત્યાં તમારી મરજી ન ચાલે. પહેલાંના સમયમાં તમે કટિબધ્વજ છે, અને એક કેડી ન આપે તે ત્યારે ચાલતું પણ આજે આવા હક્ક તરીકે લેવાવાળા છે તેને માટે જિંદગી એવી? તારે પુત્ર બાહેશ અને ભાગ્યશાળી
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૩ર
આનંદ પ્રવચન દર્શના છે, તે તું ધન એકઠું કરે તે તેની તેને કિંમત નથી. પુત્ર કપૂત હોય તે પાંચને બદલે દસ લાખ ભેગા કરી આપી જાવ તે પણ તે સાફ.
આ સ્થિતિ છતાં પણ પુત્ર જે હકકના માટે હડકાયે થાય, તેના માટે જહેમત ઉઠાવીએ છીએ. જુદા પડે ત્યારે ચાહે તેવો દુર્જન વળાવવા આવે, પણ આ ધન કોડ રૂપિયા ભેગા કરીએ તે એક ડગલું પણ ન આવે. એ ત્યાં ને ત્યાં જ રહે, કેમકે તે જડ છે, ચેતન નથી, સ્ત્રી ચેતન ખરી પણ તે ચોક સુધી આવે. સ્ત્રીને અંગે રામચંદ્ર સરખાએ યુદ્ધો કર્યા; પદ્માવતીને રાજી કરવા અંગે કરડેને. ઘાણ નીકળી ગયો. એવી સ્ત્રી પણ કયાં સુધી આવે? ચાક સુધી. ધનને થાંભલે તિજોરીમાં રહ્યો, સ્ત્રીને થાંભલો ચેક સુધી, એ. કરેલી સગાઈ છે. બાપ બેટાને અંગે સગાઈ નવી કરેલી કહેતા નથી, અંતે સગાઈ કરેલી તે ખરીને? જન્મની સગાઈ તે નહી ને?” જન્મની સગાઈ હોય તે તે કામ લાગે. “આંગળીથી નખ વેગળા, એટલા વેગળા, સ્ત્રી ચોક સુધી અને કુટુંબ સ્મશાન સુધી આવ્યું ત્યાં તે પણ હાથ જોડીને બેસી જવાનું. કુટુંબને થાંભલે ધ. રમશાને; એ બધા ખાવા પીવાના, “હું” “મારું કહેવડાવવાના. ભાગીદાર સુખના, પણ દુઃખના ભાગીદાર નથી. સુખદુઃખની ભાગીદારી શરીર, સાથે છે. શરીરના સુખે આત્માને સુખ થાય. સુખદુ:ખને ભાગીદાર હત તે દેહ બળી ગયે પછી તારી જોડે કેણ?
આ સંસારમાં સાધન તરીકે જે વસ્તુ મેળવીએ છીએ તે આ ચાર છે. એ ચાર સાધન ભૂખરી માટીના થાંભલા જેવાં છે. આગળ શું થશે તેને તેને વિચાર આવે નહિ, સરવાળે શૂન્ય છે. મેળવ્યું તે મૂકવાને માટે છે. આ જગતમાં જે કાંઈ મેળવીએ મૂકવાને માટે છે. નથી તે ધન, સ્ત્રી, શરીર કે કુટુંબ કામ આવવાનું.
આત્માને પિતાને જોવાની ફુરસદ નથી. હું કેણ? મારી શી સ્થિતિ થશે? મારી કઈ સ્થિતિ હતી? એ જોવાને ટાઈમ ન મળે, આંખ જે તરફ ગઈ તે તરફ જુએ. આત્માની સ્થિતિ એવી વિચિત્ર છે કે ખરેખર આંખ જેવી નિભંગી
Page #462
--------------------------------------------------------------------------
________________
ઉપાધિ કેમ છૂટે?
૪૩૩
છે, આંખ દોઢ ડાહી છે. તે બધી વસ્તુને જુએ, બાજોઠ, કમાડને જુએ છે પણ પોતે પિતાને ન જુએ. આખા જગતને આંખ જુએ. દૂરના ડુંગરાને જુએ પણ પાસેની કણીને ન જુએ. પિતાને ન જુએ, માત્ર પરને જુએ. એ આંખની કુટેવ છે. આત્માની પણ આ કુટેવ છે. જન્મથી માંડીને મરણ સુધી બીજી–ત્રીજી પંચાતમાં પડે છે. ખાવું પીવું, કુટુંબકબીલો વગેરેની પંચાતમાં પડે છે, પણ પોતે કોણ છે? એ જોવાને તે તૈયાર નથી. તે જોવાય શી રીતે ? આંખ આંખને જોઈ ન શકે, પણ સામે આરિએ ધરીએ તે આંખ આંખનું સ્વરૂપ જાણે. આત્મા જગતની પંચાતમાં પડે, એમાં આત્મા આત્માને જોઈ શકતું નથી. ઘેર બેઠા હોય તે સ્ત્રી–ઘરેણની વાત ચાલે, ગામમાં બેઠા હોય તે ગામની વાત ચાલે. આપણે આપણને ઓળખીએ એ વાત કોઈ જગ્યાએ ચાલતી નથી. આ જીવ જન્મે ત્યારથી માર્યો ત્યાં સુધી તેને આત્માને જેવા, જાણવાની ફુરસદ નથી. જીવ પુણ્ય બોલે છે કે પાપ લે છે એ માટે વિચાર નહી.
આંખ આરિસાની સામે આવે ત્યારે આરિસે આંખનું સ્વરૂપ દેખાડે. તેમ આ આત્મા મહાપુરૂષની પાસે આવે, ત્યારે આત્માને જેવાને વખત આવે. આ જીવનની કોડે પૂર્વેની જિંદગી હોય, તે પણ ધન, કામિનીને જ તે જોયા કરે, પિતાને જોવાનો વખત આવે નહિ, પુરૂષના સમાગમમાં આવીએ, ત્યારે જોવાને વખત મળે. ધન માલિક નથી, સ્ત્રી માલિક નથી. બધાનો માલિક આત્મા છે; તેને વિચાર નથી. કાજીની કૂતરીની કિંમત છે, પણ કાજીની કિંમત નથી. કૂતરી મરી ગઈ ત્યારે ગામ આભડવા આવ્યું, કાજી મરી ગયો ત્યારે કેઈ આવ્યું નહીં. મારું શું એ વિચાર કેઈને આવ્યા નથી. કાજીની કૂતરીની કિંમત છે. સમજુ મનુષ્ય તે કાજીની કિંમત કરવાની. પૂરા મહાપુણ્યના સંજોગે મનુષ્ય ભવ, આર્ય ક્ષેત્ર વગેરે પામ્યા. જ્યારે આત્માને ન સુધારીએ તે કઈ જિંદગીમાં સુધારીશું. જાનવર ચરી. આવે, દૂધ આપે, અને તે જિંદગી પૂરી કરે, મરે ત્યાં ઢેડ ઘસડી જાય. એ જિંદગીમાં આત્માને વિચાર નથી. આપણે મનુષ્યપણામાં ૨૮
ની કતરન બધાને માલિ
ત્તિરી મરી
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૩૪
- VVVVVVVVVVVVVV
આનંદ પ્રવચન દર્શન આવતી (ભવિષ્યની) અને ગઈ (ભૂતકાળની) જિંદગીને વિચાર કરી શકીએ છીએ. મનુષ્ય ભવ, આર્ય ક્ષેત્ર વગેરે મહ્યું છે તેનું ફળ શું?
મનુષ્યપણમાં વધારે એ છે કે પોતે પિતાને જાણે. પિતાને નહિ જાણવાથી અનાદિકાળથી જવ રખડે એમાં નવાઈ નથી. આ ભવમાં આત્માને પોતે જે નથી, જાણ્યું નથી તે બીજા ભવેમાં આત્માને દેખનારે ક્યાંથી થાય? આત્માને જણાવનારા મહાપુરૂષો મળે ક્યાંથી ? તેવી રીતે આ જીવે અનાદિથી આત્માને જાણે નહીં, તેથી અનંત ભો પૂરા કર્યા, જન્મે ત્યારથી રાક લે, ખેરાક લઈને શરીર મેળવે અને જગતમાંથી જાય ત્યારે શરીરને મૂકો જાય. આ આત્માને નહેતે જાણે ત્યાં સુધી જિંદગીની મહેનત આમ જ કર્યા કરી છે. અનાદિ કાળથી સંસારમાં જન્મમરણનાં દુઃખ વેઠવાં પડયાં છે.
હીરાની કિંમત ખરી, પણ હીરાને જેનારી આંખની કિંમત નહીં. તેવી રીતે અહીં ઉપાધિની કિંમત, પણ એને મેળવનાર આત્માની કિંમત નહીં, આત્માનું જ્ઞાન નથી. આત્માને અજ્ઞાનથી દુઃખ થયેલું છે. હવે જાગ્યા ત્યારથી સવાર” હવે ચેતીને દુઃખ દૂર કરો, ઠંડી લાગી હોય, હાથ અકડાઈ ગયા હોય ત્યારે અગ્નિનું સેવન, આત્માનું અજ્ઞાન ન હતું તે દુઃખથી ઘેરાત નહીં. આત્માનું જ્ઞાન કરવું જોઈએ. જે લેભ, માન, માયા થાય છે, તે વિકારે છે.
સિદ્ધને આત્મા અને આપણે આત્મા એ બેમાં લગીરે ફરક નથી. એ શુદ્ધ થયેલા છે અને આપણે મલિન છીએ. મલિનતા ટાળી દઈએ તે સિદ્ધ સમાન છીએ. જેવું મકાન ચણાવવું હોય તે.
પ્લાન કરવું જોઈએ. કડીયે ઈંટ મૂકે તે પ્લાન ઉપર જ નજર રાખે તેમ આત્માએ સિદ્ધિ મેળવવી હોય તે જે સિદ્ધિ પામ્યા હોય તેને નકશે મેળવ, તે નજર સામે રાખ. પ્લાન ધ્યાનમાં લે તે જ મકાન તે પ્રમાણે તૈયાર થાય, તેમ સિદ્ધ મહારાજ કેવી રીતે થાય તે ઉપર આપણે પણ ધ્યાન રાખવાનું, આત્મજ્ઞાન-આત્માનું સ્વરૂપ વિચારો.
Page #464
--------------------------------------------------------------------------
________________
ઉપાધિ કેમ છૂટે ?
૪૩૫
સેાનાની કિંમત જાણનારા તે લાઢાને તિએ તાળવા ન જાય. લેાઢાને તેા શેરથી તેાળશે. તેમ આત્માનું સ્વરૂપ જાણવામાં આવશે ત્યારે ઉપાધિને પર સ્વરૂપે, અને આત્માના ગુણાને સ્વસ્વરૂપે જાણશે. આત્માનું ભાન થાય તેા ઉપાધિ રહિત થઈ જવાશે. ઉપાધિ સ્ત્રીની જાત છે, રીસામણી છે. તે દેખે કે મારી ઉપર આદર છે' ત્યાં સુધી તે સાથે રહે, અનાદર દેખે તે પરણેલી પિયરે ભાગી જાય. ઉપાધિ ડૂબાડનારી છે, ઉપાધિના અનાદર થાય તા તે આપેાઆપ ખસે.
આત્માનું જ્ઞાન થાય ત્યારે ઉપાધિ ખસે, તપસ્યા એ જ કનાશ કરવાને સમર્થ છે..
આત્માનુ' સ્વરૂપ સમજ્યા વિના તા આ જગત્ની કરેલી મહેનત મીટ્ટીમાં મળવાની. આત્માના ભાનને માટે જે મહેનત કરે તે સ કાયમને માટે રહેવાની. કેવળજ્ઞાન અને મેાક્ષ મેળવ્યુ. એ હમેશાં રહેવાનુ. જિંદગીમાં એક એવી વસ્તુ મેળવીએ કે તે કેાઈ દિવસ ન જાય, તેને માટે મહેનત કરવી. આ જગતની અંદર જિંદગી સુધી મહેનત કરે છે છતાં સરવાળા શૂન્ય. ઉપાધિને તે જ છેડી શકે કે જે આત્મામાં લીન રહે. માટે આત્મામાં લીન રહી ઉપાધિને છેડવી એ જ શ્રેયસ્કર છે.
આત્મીયદષ્ટિએ દેવતાના ભવ પણ આત્મોયશકિતના આવિર્ભાવને વધારવા માટે અધાપા સમાન છે.
Page #465
--------------------------------------------------------------------------
________________
100
મુનિ આહિંસક કે ચિન?
[છદ્મસ્થપણામાં વિચાર છે. કેવળીને વિચાર નથી. જીવ જન્મે ત્યારથી આહારના વિચાર કરે છે. ‘ખા... ખાઉં ને ખાઉ' તેણે એટલું ખાધું કે હારા મણની કોઠીએ ખાલી થઈ ગઈ. પણ તેનું સવાશેરનું પેટ ન ભરાયું. આહારસ ના એકેન્દ્રિયથી માંડી બધાને છે. તિય ચ પચે દ્રિયમાં આહાર તા હતા, છતાં તેમાં કુટુંબની ચિંતા વધી. તે પેાતાના બચ્ચા માટે બળવાન સામે પણ થાય. મનુષ્યમાં તેથી પણ વધુ બે ચિંતા દાખલ થઈ; સ્થાનની અને પૈસાની તે ચિંતા એવી કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે.” પૈસાના માહે અનેક પાપ કરાવ્યા આટલા માટે તે શાસ્ત્રકારાએ સાધુને અહિંસક ન કહેતાં અકિંચન કહ્યા, કિચન અવસ્થા જ ગુગનુ કારણ છે. આમ ઉત્તરાત્તર વિચારશક્તિ વધી તેમ કર્માં વધ્યા.]
જીવ માત્રને આહાર સંજ્ઞા છે.
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમદ્ યોાવિજયજી ઉપાધ્યાયજી ભવ્ય જીવેાના ઉપકારને માટે ‘જ્ઞાનસાર’ રચતાં જણાવે છે કે “સંસારમાં જ્યા લગી છદ્મસ્થપણું છે ત્યાં લગી સ`કલ્પ વિકલ્પ વગરની અવસ્થા કાઇ દિવસ હાતી નથી, અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારપછી વિચારની જરૂર નથી. અર્થાત્ કેવળીઆને વિચાર હોતા નથી. કારણ કે જ્યાં લગી સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ વગેરેનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી જ વિચારા હોય છે. જ્ઞાન થયા પછી, વિચારની જરૂર હાતી નથી, કેવળજ્ઞાન થયા પછી ક્રિયાના કારણેાના નિશ્ચય હાય છે. તેથી વિચારની જરૂર હાતી નથી. જે માતૃભાષા હોય, તેને શબ્દ વાંચીએ ને બાલીએ તેમાં કાંઇપણ વિચારવાની જરૂર હોતી નથી; કારણ કે તેનું જ્ઞાન આપણને છે. સર્વ જીવા સજ્ઞા વગરના નથી,
Page #466
--------------------------------------------------------------------------
________________
મુનિ અહિંસક કે અકિંચન?
४३७ આહાર સંજ્ઞા તમામ જીવે છે. કારણ કે આહાર ન હોય તો શરીર પણ ન હોય, અને શરીર જે ન હોય તે ઈન્દ્રિયો પણ ન હોય.
માને કે આહાર સંજ્ઞા ન હોય, માત્ર એકલો આહાર હોય. પણ એ આહાર લીધે થાય છે કે, વગર લીધે થાય છે. તૈજસ્ નામકર્મને લીધે તેજસૂ શરીર બંધાય, એ તૈજસ્ શરીરને લીધે સુધા ઉત્પન્ન થાય અને આહારની ઈચ્છા થાય, અને આહાર મળે એટલે પછી સંતોષ થાય અને તે ન મળે તે અસંતોષ થાય. જ્યારે ભૂખ લાગે ત્યારે બચ્ચાઓ રોવા માંડે છે. શાથી? કહેવું જ પડશે કે સુધાએ વેદના ઉત્પન્ન કરી, આહારની ઈચ્છા કરી, પણ તે ન મળે એટલે રોવા માંડયો અને આહાર મળ્યો એટલે તે રીતે બંધ થઈ જાય. આહાર મળ્યા પછી કંઈ વિચાર ન થાય એટલે રેવું બંધ થઈ જાય. એમ માને છે, તેથી કેઈ બચ્ચાને રેવું શીખવવું પડતું નથી. બલવાનું ચાલવાનું શીખવવું પડે છે. રોવાનું આપોઆપ તે શીખી જાય છે. આ રીતે એ આહારની સંજ્ઞા દરેક જીવને છે.
આહાર સંજ્ઞાથી છૂટવા તપસ્યા કરે. આ જીવ અનાદિ કાળથી આહારને અંગે પ્રયત્ન કરતો આવ્યો છે. એ ખાવાની સંજ્ઞામાં આપણે અનાદિથી રખડયાં છીએ. ચાહે જેવો કે ઠાર જેમાં હજાર મણ સમાતું હોય તે ભરાઈ જાય છતાં પણ સવા શેરની આ કાણું કઠી કેઈ દી' ભરાતી નથી. આ જ હિસાબે શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જે પાણી પીધાં છે, અને અનાજ ખાધાં છે, તેના ઢગલા કરવામાં આવે તે તે જગતમાં ન માય. કેવળ માતાનું દૂધ જ જે ભવ પીધું છે તે બધું એકઠું કરીએ તે સ્વયંભૂ રમણ સમુદ્ર-છેલ્લે સમુદ્ર પણ માના દૂધ આગળ ખાચિયા જેટલે લાગે !
અનાદિ કાળની અપેક્ષાએ કેટલી માતાનાં દૂધ પીધાં છે ? એક એક માતાનું એક એક રૂપિયાભાર દૂધ લઈએ, તેપણ તે વધી જાય, કારણ કે સ્વયંભૂ રમણ સમુદ્રનું પાણી અનંત રૂપિયા ભાર નથી. તેમ છતાં સવા શેરની આ પેટની કાણું કેઠી ભરાય નહીં ? જે એ
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૩૮
આનંદ પ્રવચન ન
ન ભરાય તા ઈચ્છા તા શાની ભરાય ? પૂરણ ગર્તા એટલે જેમ પૂરીએ તેમ ખાડા ને ખાડા રહે, એવું દુનિયામાં સદા ચાલે છે. કૂવાને અંગે જેમ ચણનારા નીચે ઊતરે તેમ ઇચ્છા, સ’કલ્પ વિકલ્પ એવી ચીજ છે કે જેમ મળે તેમ ખાડા વધે.’ એક રૂપિયા જેની પાસે છે, તેને પૂછીએ કેટલા રૂપિયા જોઈએ છે ? તા તે કહેશે કે ૧૦૦. ખાડા ૯૯ ના, ૧૦૦ વાળાને ૧૦૦૦, ૧૦૦૦ વાળાને ૧૦૦૦૦ જોઈએ, પછી લાખ જોઈએ. વેપાર કરે તેા ખાડા પુરાય, પણ સકલ્પમાં તે વેપાર કર્યો કે તે ખાડા વચ્ચેા !
એવી રીતે આહારના સકલ્પ–વિકલ્પમાં જઈએ. એકેન્દ્રિયમાં આહાર કેટલા હતા ? એઇન્દ્રિયમાં તેનાથી વધ્યા, તેઇન્દ્રિયમાં ચોરીઇન્દ્રિયમાં વગેરેમાં વતા ને વધતા જાય છે, અને પચેન્દ્રિયમાં પણ તેથી અધિક વધે છે. આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે ધ્યાનમાં આવશે કે શાસ્ત્રકારોએ તપસ્યા પર જૂર શા માટે દીધુ` હશે ? આહાર સંજ્ઞાથી છૂટવું હાય તા આહારમાં ઉતારતા ચાલેા.
એક મનુષ્યના આપણા ઉપર અત્યંત પ્યાર હોય, ગળે તે વળગતા હોય, તેમાંથી છૂટવું હોય ત્યારે ધીમે ધીમે છૂટીએ છીએ, એવી રીતે આહાર અનાદિથી વળગેલા છે, એને સર્વથા છેાડવા છે. માક્ષમાં ગયા પછી આહાર કરવાના નથી. આહાર છેડયા વગર માક્ષ મળતું નથી.
કેટલાક મહાનુભવા કહે છે કે તપસ્યા એટલે લાંઘણુ ખેંચવી. જ્ઞાનીઓને શ્વાસેાશ્વાસમાં કર્મક્ષય થાય તા તેણે તપસ્યા શું કામ કરવી ? હજી આવું કહેનારા સાચે રસ્તે આવ્યા નથી. આપણે જ્ઞાની ખનવુ છે ? શાને માટે ? ખાવાની છૂટ લેવા ! અજ્ઞના માટે તપસ્યા કરવાનું શા માટે ? તીર્થકર મહારાજા ચાર જ્ઞાનવાળા છતાં તેમણે તપસ્યા કરી. તમારી દૃષ્ટિએ તમે તેમને જ્ઞાની માના તા તેવા જ્ઞાનીએ પણ તપસ્યા કરી છે, માટે જ્ઞાનીએ ચાક્કસ તપસ્યા કરવાની જરૂર છે. અજ્ઞાની શરીરનુ દુ:ખ સહન ન કરી શકે.
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૩
મુનિ અહિંસક કે અકિંચન?
જ્ઞાની કોને કહીએ?
અંતરાત્માને. બહિરાત્માને જ્ઞાની નથી કહેતા. જ્યારે પોતે અંતરાત્મા છે તે શરીરના નુકસાનથી એને શું ! એને તે શરીર બેડી રૂ૫ છે. બેડી નબળી પડે તે અંતરાત્મા આનંદ માને. બનવું છે જ્ઞાની. અને તપસ્યાથી ત્રાસ પામ છે! અંતરાત્માને આ વિચાર–નિશ્ચય. હોવું જોઈએ, કે આહાર છેડીશ ત્યારે જ મેક્ષ મળવાને છે. વાત ધ્યાનમાં લઈશું તો માલુમ પડશે કે, આત્મા આજ સુધી ૨ખડો કેમ ? તે તેને હંમેશાં ખાવું ખાવું ને ખાવું તેથી તેરખડો. પંખીને સ્વભાવ રાતે ખાવાનું નથી. રાત્રે પિતાના માળામાં સ્થિર રહે છે. રાત્રે ચરવા નીકળે તે હેર, રાત્રે ખાનારને જગતમાં પંખીની ઉપમા નથી દેવાતી. ઢોરની ઉપમા કોને દેવાય? દહાડે કે રાત્રિના ખાવાને જ વિચાર હોય તેને ઢાર કહેવાય છે, સમજુ હોય તે રાતના ન. ખાય. પણ જીવ તે આ દિવસ ને રાત ખાઉં ખાઉં કરી રહે છે..
જેમ આ જન્મમાં છે, તેમ અનંતા જન્મમાં આની આ જ દશા છે. ખાવું, શરીર ધરવું અને શરીર છોડવું. દરેક ભવની વાત વિચારો. આહારને વિચાર આ જીવને હંમેશન છે. ફક્ત એકલા એકેન્દ્રિયપણામાં નથી, પણ દરેક ભવમાં આહારનો વિચાર છે. યાવત્ સંજ્ઞી પંચેન્દ્રિયમાં પાંચે ઈન્દ્રિયેના વિકારે આહાર સંજ્ઞાના પરિણામે આપણને વળગ્યા. સંજ્ઞી પંચેન્દ્રિયમાં એનું સાધક કુટુંબ વળગ્યું.. ગાય ને વાછરડાના સંકઃ વિચારે. જાનવરોને પણ કુટુંબ પર બહુ પ્રેમ હોય છે. બચ્ચાના મોહને લીધે નવી વીયાણી ગાય મારકણું. કૂદ છે, હરિણી પણ વાઘની સામે થાય છે. આ બધું બચ્ચાના સ્નેહને લીધે બને છે. બચ્ચા પણ માને લીધે દોડે છે, એ શાને લીધે ? કુટુંબના મેહને લીધે તે દોડે છે. કુટુંબપણાના સંકલ્પમાં તિર્યચપણું ભેગવીએ છીએ. વિવેકરહિતપણાથી બાળકને ધવડાવ્યું, પાળ્યું, બચ્ચાને બચાવવા ખાતર લાકડીઓ ખાધી પણ તેનું ફળ શું? કૂતરી બચ્ચાને પાળે તેથી કૂતરીને લાભ શું ? આ વિચાર કોને
Page #469
--------------------------------------------------------------------------
________________
४४०
આનંદ પ્રવચન દર્શન હોય? તિર્યંચમાં વિવેકપણું હેય ક્યાંથી? એવી રીતે નિવિવેકી મનુષ્ય પણ નિષ્ફળ કાર્યો કરે. પરિણામ વિચારીને કાર્ય કોણ કરે? તે કે વિવેકી કરે. એ જ તિર્યંચના સંકલ્પો હજુ પણ મનુષ્યપણામાં આવ્યા છે. કુટુંબને પાળવા પિષવા વગેરેનું ફળ શું તે વિચાર્યું. હજારે પાપ, હજારે અધર્મો કરીએ, દેવ પ્રત્યે બેદરકારી દાખવીએ અને ગુરૂની અવજ્ઞા કરીએ તે તેનું ફળ શું? પણ જીવને ગળે તે પ્રાણ હોય તે પણ કુટુંબની જ ચિંતા થયા કરે છે.
મનુષ્યમાં કુટુંબચિંતા સાથે પૈસાને મેહ વળગ્યો.
વિવેકશૂન્યપણાનું લક્ષણ હજુ મનુષ્યપણામાં એમનું એમ જ રહ્યું છે. વહુઓને ઘેર આવ્યા પછી સાસુઓની શી દશા થાય છે તે છતાં બીજાને પરણાવ હોય ત્યારે એવી ને એવી રીતે સાસુ ઘેલી થઈ જાય છે.
દેવગતિમાં પણ એ જ સ્થિતિ હોય છે. દેવતામાં સગાને કઈ જાતને સંબંધ નથી. મનુષ્યમાં એક માતાના જણેલા બે ભાઈ હોય તેમ દેવમાં નવ મહિના નથી રાખવાનું ગર્ભમાં કે નથી પાળવાનું, છતાં મેહથી દેવતા ગાંડા એટલા બધા થઈ જાય છે કે તેને પારનથી. એક દેવી ચાવી તો દેવતા ગાંડા થઈ ગયા. દેવતાપણામાં કુટુંબપણને મેહ એમ ને એમ ચાલે છે.
* મનુષ્યપણુમાં બધા કરતાં પૈસાની નવી સ્થિતિ ઊભી થઈ, અત્યાર સુધી પાંચ ઈન્દ્રિયોની જ હતી. પણ કુટુંબપણાની ઊભી થઈ, પછી સ્થાનની-મકાનની અને પછી આ પૈસાની લાલચ ઊભી થઈ! હવે પિસા આગળ આગળની છયે ગૌણ થઈ જાય છે. ઈન્દ્રિયોના વિષયો છોડવા પડે તે કબૂલ. કુટુંબને દુઃખ થાય છે તે પણ તે કબૂલ. તે પેલી સાત કરતાં આ આઠમી સ્થિતિ તે દુનિયાના વિષયોને પણ ભૂલાવે છે. પૈસાને અંગે જ પરમેશ્વરપણાની બુદ્ધિ થાય એ મનુષ્ય પંચેન્દ્રિયપણમાં જ છે. સાધુઓ તેથી જ કહે છે કે “અકિંચન બને.” સાધુનું નામ અહિંસક નથી રાખ્યું, સત્યવાદી નથી રાખ્યું પણ અકિંચન નામ રાખ્યું. સાધુમાં ગુણ ઘણુ બધા છે પણ નામ
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૪૧
મુનિ અહિસંક કે અકિંચન? તે “અકિંચન રાખ્યું, ગુણે હેય તે પણ તે ગુણ જે પરિગ્રહમાં લેવાયે. તે બધા ગુણે નાશ પામવાના, અને જે પરિગ્રહથી વિરમ્ય તે ગુણે નહીં હોય તેનામાં તે પણ તે આવવાના નામથી “અકિંચન કહેવાય.” પણ સ્વરૂપમાં જઈએ ત્યારે બે બાબત કહેવાય છે. કંચન-કામિની રહિતપણાના અડ્ડા તરીકે કંચન અને પ્રવૃત્તિના મૂળ તરીકે કામિની હેવાથી બેય રહિતપણું તે જ સાધુપણું. ઘેરથી નીકળે, એ જ સાધુપણું. ઘરત્યાગ એ પ્રત્રજ્યાનો શબ્દ છે, સર્વથા પ્રકારે ઘરથી નીકળી જવું એનું નામ જ પ્રવજ્યા. શબ્દાર્થથી વિચારીએ તઘરથી સર્વથા નીકળવું. અત્યારે શું કહીએ છીએ. વૈરાગ્ય આવ્યે હોય તો છેડી દો ઘર. શું વિષય કે કષાયે નથી છેડવા ? જે કંચન ને કામિની બે છૂટયા તે પહેલાના બધા વિષયે આપોઆપ છૂટશે. પંતગિયાનું મેત તેની આંખ લાવે છે. તેવી રીતે આપણું મેત આ આઠમી ચીજ જ લાવે છે. જેમ વિચારશક્તિ વધી, તેમ કર્મ વધ્યાં. પણ આ આહાર, કુટુંબમેહ અને પૈસાની પરમેશ્વરબુદ્ધિ ટળે તે મનુષ્યપણુમાં જ બધું પમાય.
વકતાના ગુણ (૧) વચનશક્તિવાળે, (૨) વિસ્તાર અને સંક્ષેપને જ્ઞાતા, (૩) પ્રિય કહેનાર, (૪) અવસરચિતને જાણનાર, (૫) સત્યવાદી, (૬) સંદેહનો છેઠનાર, (૭) સઘળાં શાસ્ત્રોમાં નિપુણ, (૮) વસ્તુના પૂરતા અને આવશ્યક વર્ણનમાં વિલંબ નહિ કરનારો, (૯) સપૂર્ણ અંગવાળે અથવા વ્યંગ્ય રીતે-આડકતરી રીતે નહિ કહેનારો, (૧૦) લેકેને રંજન કરનાર, (૧૧) સભાને જીતનાર, (૧૨) અહંકાર વિનાને, (૧૩) ધર્મનું આચરણ કરનાર અને (૧૪) સંતેષી હે જોઈએ. .
5252525252525250
REFERE
Page #471
--------------------------------------------------------------------------
________________
1 - પાતળા કપાયથી મનુષ્યપણું ક
iiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIII
જીવ માત્રને કષાય વળગેલ છે. પગ અડે તે સાપે ડંખ દે. આમાં અપરાધ કેટલે અને સજા કેટલી ? આ મોટી સજા કષાયની ઉગ્રતાથી થાય
છે. જ્યારે જીવમાં કષાય પાતળા થાય ત્યારે મનુષ્યપણું મળે છે. = આ પાતળે કષાય સ્વાભાવિક જોઈએ, ગરજ હોય ત્યારે ક્રોધને, માનને,
માયાને અને લેભને ગળી જઈએ તે પાતળા નહિ, પણ સ્વાભાવિક થાય તે તે પાતળા. આથી જ શાસ્ત્રકારોએ “ક્ષમા વીથ મૂષ' કહ્યું છે. a
“જીવું અને બીજાને જીવાડું ” આ મધ્યમ વૃત્તિએ મનુષ્યપણું મળે છે. CASTILLO |||||||IIETUSREITINIEN
iwiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii મનુષ્ય અને પશુ બધા વિષયના વેગ પાછળ ઘસડાય છે.
પૂ. આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી ધર્મોપદેશ આપતાં જણાવે છે કે “હે મહાનુભાવે ! આ જીવ ઈન્દ્રિયોના વિષયે, અને માનસિક વિકાર-આ બે તરફ અનાદિ કાળથી ઝકી રહ્યો છે. ઈન્દ્રિચેના વિષય માટે કેઈને ઉપદેશ આપવાની જરૂર નથી પડતી. જાનવરો પણ ટાઢ વાય તે તડકે જાય ને તાપ લાગે તે છાંયડે જાય છે. મનુષ્ય કે જાનવરમાં એ બાબત સ્વાભાવિક જોઈએ છીએ કે તકે લાગે તે છાંયડે ને ટાઢ વાય તે તડકે જાય; તેમાં કઈને કાંઈ કહેવું પડતું નથી. માનસિક વિચારે અને ગુસ્સે જાનવરમાં પણ હોય છે. પારેવા જેવી જાત બિલાડી ઉપર ગુસ્સે થાય, મનુષ્ય પણ માનસિક વિચારોમાં રાચી રહેલ છે.
એક સાર્થવાહ કેઈ સ્થળે ગયે છે; ચાલતાં ચાલતાં તેને પૈસાની જરૂર પડી, તેથી એક શેઠ પાસે ગયે અને તેને કહ્યું કે “શેઠ, મારે દશ હજાર જોઈએ છે.”
Page #472
--------------------------------------------------------------------------
________________
પાતળા કપાયથી મનુષ્યપણું
૪૪૩: શેઠે કહ્યું કે “અમને શું વાંધો છે? ઘરેણું મૂકી જાવ અને રૂપિયા લઈ જાવ.” બેંક પણ તેમ તે ઉધાર આપે છે. સાર્થવાહની પાસે સેનું હોય તે આપીને લે ને ! તેની પાસે સેનું નથી ને પેલે પૈસા આપતું નથી. છેવટે કૂતરાને ઘરાણે મૂકીને દશ હજાર રૂપિયા લીધા. હવે શેઠના ઘેર ઘેર આવ્યા, ચોરી કરતાં કૂતરે રડેરાડ પાડી પણ શેઠે ગણુકાયું નહિ. ચોરે માલ લઈને ગયા ત્યારે કૂતરો બંધન તેડીને એની પાછળ ગયે. ચેરેએ માલ દાટ તે સ્થાન જેઈને કૂતરા પિતાના સ્થાને પાછા આવ્યા. સવારે ચેરી થયાની ખબર પડી. હેહા થઈ, કૂતરે શેઠના ધેતિયાને છેડે પકડીને ખેંચવા માંડે, ત્યારે શાણા શેઠે કહ્યું કે “આ ડેળ કરતે નથી પણ આપણને બોલાવે છે.” શેઠ તે છેડાને આધારે ગયે, માલ. જાનવરે ખોદીને આપે. માલ આપ્યો એટલે શેઠને તે બદલ વળ્યો, કૂતરાને ગળે ચિઠ્ઠી બાંધીને શેઠે તેને રવાના કર્યો ને લખ્યું કે તમારા તરાએ અમને વધારે ફાયદો કર્યો છે માટે મેં તેને છોડી મૂકે છે.'
એક વખતે સાર્થવાહ દશ હજાર પાછા આપવા આવે છે. આવતાં રસ્તામાં પહાડ આવે તે પહાડ ઉપરથી કૂતરાને ને, ને સાર્થવાહને પિત્તે ગયે, કૂતરાને કહ્યું? નિમકહરામ, બદમાશ, મારી આબરૂ ઉપર પાણી રેડયું ? જ્યાં કૂતરો નજીકમાં આવ્યો ત્યારે વણઝારાએ કહ્યું કે “તને ધિક્કાર છે.” આ સાંભળતાં કૂતરો તે ચકરી ખાઈ પડે ને મરી ગયે, વણઝારે જ્યાં કૂતરે પડે છે ત્યાં પાસે આવી ને વણઝારો જુએ છે ત્યાં ખબર પડી કે કૂતરાને ગળે ચીઠ્ઠી બાંધેલી છે. ચિઠ્ઠી જેઈને તેમાં વાંચ્યું ત્યારે સાચી ખબર પડી. પછી તેણે બહુજ પશ્ચાત્તાપ કર્યો અને શેઠના- ૧૦,૦૦૦ અને પિતાના બીજા તેટલા ઉમેરીને કૂતરાની યાદગીરીમાં ત્યાં તળાવ બંધાવ્યું. મનના ગુમાનને, ગુસ્સાનો અને પ્રપંચને વેગ મનુષ્ય અને જાનવર બંનેમાં રહેલો છે. મનુષ્ય મનુષ્યના હિસાબની અને જાનવર જાનવરના હિસાબની ચાલબાજી કરે છે. લોભ તે પ્રત્યક્ષ બધામાં જોઈએ છીએ, મનુષ્ય અને જાનવર બને વિષયના વેગ પાછળ ઘસડાઈ રહેલો છે.
Page #473
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન જેઓ ઈન્દ્રિયના વિષયે પાછળ દેડી રહ્યા છે તેને
ધર્મની કિંમત નથી. નાના બાળકને આબરૂને કે કિંમતને ખ્યાલ હોતો નથી. તમે શાસ્ત્રો માટે બોલે કે ધર્મ ફાકડા મરવા; પીવા, ઓઢવા કે પહેરવા માટે કામ લાગે છે?” નાનો છોકરો પણ તેમ બોલે છે કે આબરૂ ફાકડા મારવા, પીવા, પહેરવા કે ઓઢવામાં કામ લાગે છે? નાનું બાળક ખાવામાં ને પીવામાં સમસ્યું છે. ફાકવાન સંસ્કાર એટલે બધે પડે છે કે નાના છોકરાને ચાટવું બતાવે છે તે પણ ચાટવા જાય છે. તેવી રીતે વસ્ત્ર વગેરે ગમે તે ચીજ બતાવે તેને પણ તે ચાટવાની મહેનત કરે છે. એને લત જ ખાવાની પડી છે; ફાકવાવાળાને અને પીવાવાળાને આબરૂની કિંમત ન લાગે. તેમ ધર્મ પહેરવાઓઢવાના કામને નથી. તે પછી તે શા કામનો ?
જેઓ ઈન્દ્રિયોના વિષે અને મનના વિચારો અંગે દોડી રહ્યાં છે તેને ધર્મની કિંમત નથી. વિષયના વિકારો અને મનના વેગથી જે દોરાયેલા નથી તે સમજે છે કે આ જિંદગીને આધાર હોય તે તે ધર્મ છે. તે સિવાય બીજું કંઈ નથી. પહેલાં આપણું જન્મ પર વિચાર કરો. આ જન્મ કોની પસંદગીને ? માતાની ઇચ્છા, પિતાની પ્રાર્થનાને, કે છોકરાની ઈચ્છાને? તે કહેવું પડે કે એકેના વિચારને નહિ. માતાપિતાએ રખડત જે ને “આ જીવને કુખે કે કુળમાં લઉં, તેમ છેકરે પણ “આ માતાપિતા સારા છે માટે તેના ઘેર જન્મ લઉં? કેઈની ઈચ્છાને નથી. પણ જન્મ કેના લીધે થયે ? પંચેન્દ્રિયનું અખંડપણું તે કોની ઈચ્છાનું છે? જેની નસીબદારી, તે જ મનુષ્યપણું પામે છે.
મનુષ્યપણું મળ્યું છે પાતળા કક્ષાયથી. જગત તરફ દષ્ટિ કરીએ. બાદશાહ અને બીરબલ ઝરૂખે બેઠા છે. ત્યાંથી કેઈ દુબળો નીકળે છે.
બાદશાહ બીરબલને પૂછે કે બીરબલ! યે કબલા દૂબેલા કયું હૈ.” ત્યારે બીરબલે કહ્યું કે “સાહેબ! ખાવાનું નથી મળતું.'
Page #474
--------------------------------------------------------------------------
________________
પાતળા કષાયથી મનુષ્યપણું
૪૪૫
ત્યારે બાદશાહે કહ્યું કે “બેવકુફ ! ખાને કા ના મીલે તે ખાજે કા ભૂકા ખાય. ભૂખ્યા કયું રહે ?”
બાદશાહના ભાણામાં ખાજા આખા મૂકે પણ તે ભાગ્યા વિના. ન રહે, કારણ કે તે ભૂકે ન ખાય. બાદશાહી કુળમાં જન્મે, ઉછર્યો, તેને લીધે ખાજાને ભૂકે નકામે લાગે છે, ત્યારે એમ કહે છે. જે તે જગત આખાને નજરમાં લે ત્યારે માલુમ પડે કે મકાઈની ઘેંસ કેટલી મુશ્કેલ છે ?
તેવી રીતે આપણે પણ મનુષ્યપણું પામીને સમજણા થયા છીએ. આ મનુષ્યપણું બાદશાહી ખાજાના ભૂકકા સમાન છે. કેઈ દિવસ એ. વિચાર કર્યો કે આ મનુષ્યપણું કેમ મળ્યું ? આપણે જ મનુષ્ય થયા તેનું કોઈ કારણ? આ વિચારને આખી જિંદગીમાં અવકાશ મળતું નથી, અનાદિ ક્રોધાદિ વિકારોને અવકાશ છે જ, મનુષ્ય કેમ બને તે વિચારને જ અવકાશ નથી. આપણે ઈન્દ્રિયોના વિષયે. તરફ ને મનના વિકારે તરફ એટલા બધા ખેંચાયેલા છીએ કે મનુષ્ય કેમ બન્યા તે જાણવાને સમજવાનો અવકાશ જ ન મળે. આ મનુષ્ય પણ રૂપી પેઢીમાં થાપણ મૂકી તે કેટલી ઘટી, કેટલી વધી, તેને કાંઈ વિચાર કર્યો? કઈ પુરાંત ઉપર આ પેઢી ખુલ્લી મૂકાઈ હતી. તેનો વિચાર કર્યો ? જે અમે નથી ભણ્યા એ નિશાળને જ બોયકોટ છે એમ તે નથીને ?
સાચી નિશાળ એ કે જેનું નામ ધમ છે. ધર્મ એક જ માટીની. પેઢીની મિલકત બતાવનાર છે. જેને અફીણની ટેવ પડી છે તેને પાંચ પકવાન આપે પણ કસુંબે ન આપે તો તે ફીક્કા. લાગો પણ કસુંબો આપીને મીઠાની ઘેંસ પાઈ દો તે પણ તે તેને મીઠી લાગે છે. વ્યસન લાગેલું હોય તે તે મળ્યા પછી બીજી ગમે તેવી ખરાબ ચીજ મળે તે પણ તે સારી લાગે. જેને ક્રોધ પર કાબૂ નહિ તે કયાં સારો રહેવાને ? સાપને એક છોકરો અડે તેમાં તેને નુકસાન કેટલું થયું ? પણ તેણે સજા કેટલી કરી તે વિચારે ! મોતની સજા કરી. શાને લીધે ? ક્રોધ પર કાબૂ નહિ તેને લીધે. .
Page #475
--------------------------------------------------------------------------
________________
આનંદ પ્રવચન દર્શન
ઘાંચીએ કહ્યું હતું કે “મારો બળદ ન્યાય નથી ભણ્યો, તે
સારૂં છે.”
એક નૈયાયિક ભણીને નીકળ્યા. રસ્તામાં ગામ આવ્યું ત્યાં માંગવા નીકળે. ત્યાં તે એક ઘાંચીને ઘેર આવ્યા. ઘાંચી લેટ આપવા આવ્યા ત્યાં સુધી પંડિતજીને ધ્યાનમાં જોયા. ત્યારે ઘાંચી કહે છે કે હું લેટ આપવા આવ્યો છું, અત્યાર સુધી શા વિચારમાં પડયા છે?”
પંડિતજીએ પૂછયું કે “આ ઘંટડી કેણ વગાડે છે ? ઘાંચીએ કહ્યું, “મારો બળદ.”
- ત્યારે પંડિત કહે કે “કારણ વગર તે ન બને.” ઘાંચીએ કહ્યું? , હું બહાર ગયો હોઉં ત્યારે ઘંટડી વાગે તેથી મને માલુમ પડે કે
બળદ ફરે છે.”
ત્યારે પંડિતે કહ્યું કે “તે બેઠે બેઠે માથું હલાવે ને ઘંટડી વાગે એમ ન બને ?”
ત્યારે ઘાંચીએ કહ્યું કે “મારે બળદ ન્યાયની લુચ્ચાઈ નથી
ભણ્યો.”
આપણે વિચાર કરે કે નુકશાન કેટલું થયું ને કેટલું કર્યું? અને કેટલું તે ન્યાયથી કર્યું? જે આવે તેને ઉપયોગ કરી દે. આપણે પણ પહેલા ભવમાં કોધ પર કાબૂ વગરના હેત તે અહી ન હેત. તે કયાં હેત ? - જે કસુબે કે તેને ત્યાં જ અફીણીએ પિટલું મૂકે, બીજે ન
કે. શાસ્ત્રકાર કહે છે કે કોધાદિ ચાર જેના પાતળા હોય, કત્રિમ રીતે તે પાતળા બધાને કરવા પડે છે. સામે કલેકટર મ હોય અને તે ચકચૂર હોય અને તમને તેનું માથું વાગ્યું હોય તે પણ તમે કહે કે “સાહેબ માફ કરશે. કારણ કે તે અમલદાર છે, તે ઊંધું કરવાનું જાણે છે. અહીં તમારો કોઈ કેટલે પાતળે ?
ભીલ કાપડ લેવા આવ્યા. તે કંગાળ છે. શેઠે કાપડ કાવ્યું અને તેને ભાવ કર્યો ત્યારે પેલાએ કહ્યું કે “શેઠ, સાચું બેલે.”
Page #476
--------------------------------------------------------------------------
________________
પાતળા કષાયથી મનુષ્યપણું
૪૪૭ એટલે પહેલાં બોલ્યા તે જૂઠું થયું ને? તેથી તમને જૂઠ્ઠા કહ્યા છતાં તમને ગુમાન ન આવ્યું. કેમ કે ગુમાન કરે તે કથળીમાં કાણું પડી જાય; કષાય એવા પાતળા કરવાથી મનુષ્યપણું નથી મળતું, પણ તે સ્વભાવથી મળે છે. પ્રપંચમાં તમે સમજતા હો કે આ પ્રપંચ ગળે પડશે તે તમે શું કરે ?
અકકલવાનની આગળ પ્રપંચની વાત ન કરો, પણ સીધી વાત કરો. કારણ આપણે જાણીએ છીએ કે ત્યાં ભાંડે ફૂટી જશે. સ્વભાવે ક્રોધાદિ પાતળા જોઈએ. “દુર્બલના ગુનાને સહન કરે તેનું નામ પાતળા કષાય.
ક્ષમા વીરસ્થ મૂષણમ સામર્થ્ય છતાં પણ અપકારનો બદલો ન લેવો પણ ત્યાં ક્ષમા આપવી. તમે હલકા કુળમાં જન્મ્યા ને બીજા હલકા શબ્દો કહે તે તો તમે સહન કરો, તેમાં નવાઈ નહિ. તેવી રીતે પ્રપંચમાં ને લેભમાં પણ પાતળાપણું સ્વભાવે હોય તે જ તે મનુષ્યપણાની મિલકત મેળવી આપે.
- જ્યારે આ ચાર માંચડા થાય ત્યારે મનુષ્યના આયુષ્યને દર થાય. જ્યારે સ્વભાવે કષાયનું પાતળાપણું થયું જાણપણે કે અજાણ પણે, ત્યારે મનુષ્યપણું મળે. જાણે-અજાણે ખૂન કરે તે સજા થાય, તેવી રીતે મનુષ્યજીવન કેણ મેળવે ? તે ચાર કષાય પાતળા હોય તે મેળવે. મનુષ્યજીવન એ ગુલામી જીવન છે. પરદેશી સત્તાની રૂએ ગુલામી જીવન નહીં પણ દુનિયાદારીની અપેક્ષાએ ગુલામી જીવન.
પૃથ્વી વગર તમે જીવી શકે છે ? પાણી, હવા, અગ્નિ ને વનસ્પતિ વગેરેને છેડી દો અને પછી જ જોઈએ ? તે એક ઘડી પણ તમે જીવી શકે નહિ. આ જીવનમાં પૃથ્વી—વગેરેની દરમિયાનગીરી વગર આપણાથી કંઈ થાય જ નહીં. તેના અસહકારને સહન કરો તે કહેવું પડશે કે તે બની શકે તેમ નથી, પેલા ભવમાં દુખીઓનાં દુખે જેને દયા આવી ને તેને લીધે જે વસાવ્યું, તેને લીધે આ બધાને સહકાર મળે.
મનુષ્યનું જીવન મળ્યું, પણ વ્યક્તિત્વ કયાં રહે? તે વ્યક્તિત્વ
Page #477
--------------------------------------------------------------------------
________________
४४८
આનંદ પ્રવચન દર્શન તેના ગુણેમાં રહેલું છે. બીજાને ભેગે પોતે જીવે. આ વિચારે તે કીડી થયે, કારણ કે ત્યારે બીજાના જીવનના ભેગે પણ હું જીવું તેમ હતા. દુનિયામાં જ્યાં સુધી વિવેક નથી હોતે ત્યાં સુધી જીવનના ભેગે છવું. ગુણે કેમ આવે છે તે ઉપર ધ્યાન દેવાનું. જીવનના ભેગે જીવવાની જગ્યાએ જીવું ને જીવાડુ.
આથી આગળ વધે. મારા જીવનના ભેગે બીજાને જીવાડું. બીજાના જીવનને ભેગે હું જીવું તે અધમ. પણ મારા જીવનના ભેગે હું બીજાને જીવાડું તે ઉત્તમ. અને ૧. હું જીવું ને બીજાને જીવાડું આ ગુણ મધ્યમને હેય તે
જ મનુષ્યપણું આવી શકે. ૨. મારા જીવનના ભેગે જીવાડું તે દેવતાને લાયક. ૩. બીજાના ભેગે જવું તે નરક અને તિર્યંચને લાયક અને ૪. હું જીવું ને બીજાને જીવાડું તે મનુષ્યપણને લાયક.
સ્વભાવે પાતળા કષાયવાળ, દાનરૂચિવાળો ને મધ્યમગુણવાળો હોય તે મનુષ્યપણું મેળવી શકે. આ માટીની મિલકત લઈને પેઢી માંડી છે. પણ માટીની દુકાનને વિચાર કયારે ? આપણે ઈન્દ્રિયના વિષયને વિચાર કરીએ છીએ પણ આપણી મિલકતને વિચાર કરતા નથી. તે વિચાર કેણ કરાવે છે ? તે તે એક ધર્મ જ કરાવે. છે. પરંતુ ઘર્મ દરેક આસ્તિકોએ માન્યા છતાં તેના ભેદોનો પાર નથી. ને તેથી કેવી રીતે ઓળખવે ? બાવાજી નાવા ગયા. પાસે હતી લેટી. ત્યારે ત્યાં આગળ રેતમાં તે દાટી. નાહીને આવે ત્યારે દાટેલ લેટીની જગ્યાની ખબર પડે તેથી ત્યાં રેતીની ઢગલી કરી. તેવી રીતે જેટલા નાહવા આવ્યા, તે દરેકે ત્યાં ઢગલી કરી. હવે બાવાજી નાહીને આવ્યા, ત્યારે મારી ઢગલી કઈ તે સમજવી મુશ્કેલ થઈ. ધર્મની ઢગલીઓ બધાએ કરી પણ તત્ત્વવાળી ઢગલી કઈ? આ ધમની પરીક્ષા કષ, છેદ અને તાપથી થાય છે. આથી કષ, છેદ અને તાપથી ધર્મની પરીક્ષા કરીને ઘર્ષ કરવો જોઈએ.
Page #478
--------------------------------------------------------------------------
________________
12
શરીર એટલે દરબારી જમીન *
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
આપણે સુખ શાશ્વતાં અને દુઃખ વિનાનાં જોઈએ છે. સુખ શાશ્વતાં 8 અને દુઃખ વિનાનાં જોઈએ તો ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી જોઈએ તે 3
વિના શાશ્વત સુખ મળતાં નથી. inviIIIIIIIIIIIIIuuuuudIn
દુઃખની છાંટ વિનાનું સુખ જોઈએ. શાસ્ત્રકાર શ્રી યશોવિજયજી મહારાજ “જ્ઞાનસારમાં ઇદ્રિયજયાષ્ટક કરતાં સૂચવે છે કે આ સંસારમાં જે જીવ દેખીએ તે એકે ઈદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય ચૌરિન્દ્રિય, નારકી, દેવતા, તિર્યંચ કે મનુષ્ય હોય બધાની એક જ ઈચ્છા હોય છે. ઈચ્છામાં ભેદ કેઈને નથી. એક જ ઈચ્છા સુખની હોય છે. દરિયે એક જ. નદી કઈ ગમે ત્યાંથી જાય, પણ દરિયો એક. બધી નદીઓ જવાની ત્યાં દરિયામાં. રસ્તામાં વચ્ચે વ્યવહારમાર્ગ ભલે આવે. તેમ જીવને સુખ મેળવવું. ગમે તે હોય (નારકી આદિ), પણ બધા માગે સુખ. આ જોઈએ, પેલું જોઈએ, પણ બધું સુખ. સાઘને ભલે જુદાં હોય, કેઈ મકાન, ક્ષેત્ર, મહેલ, પુત્ર, સ્ત્રી દ્વારા સુખ ઈરછે. દ્વાર ગમે તેટલાં ય પણ ઈચ્છા એક જ સુખની. ડુંગરાની નદી લો તે છેડો દરિયામાં. તેવી રીતે અહીં પણ કેઈની પણ ઈચ્છા લે તે છેડે સુખ. જે સુખ કરનારી વસ્તુ તે. સંઘરીએ. તે જ વસ્તુ કાલે દુઃખ કરનારી થાય તે તેને ફેંકી દઈએ.
પહેલાં કલ્યાણ કરનારી મા છે. એમ ધારી “મા, મા કરે. મોટો થયે ત્યાં મા પ્રત્યે રાગ ઘટી ગયે, સુખની શ્ચિત માલૂમ પડે ત્યાં સુધી મા. પછી તેને છોડી દે છે. શરીર સારું હોય ત્યારે ને સડે. ત્યારે કેમ? સગાસંબંધી, ધન, શરીરાદિ સુખ કારણ માટે હેય ત્યાં સુધી તેમને સચવાય, ને તેઓ દુઃખનું કારણ જણાય, તે તેને २४
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૫૦
આનંદ પ્રવચન દર્શન
છેાડીએ. દુનિયાને ચીજની સગાઇ નથી. તે તે સુખની ઈચ્છાથી તેને વળગે છે ને દુઃખનુ કારણ માલૂમ પડે ત્યારે તે ફેંકી દે છે.
વિચારીશું તા માલૂમ પડશે કે બધાનું ધ્યેય એક જ કે સુખ મેળવવું. દરેક કેવું સુખ મેળવવા માગે છે ?
કદર સારી હાય તેના કટાળા હાય છે. લાડવા સાર! પણ -શાક, અથાણા વગર પીરસેા તા ખાનાર કેટલા ખાય ? ચાર ખાતા હાય તા બે ખાય ને અથાણું શાક આપે! તેા બધા ખાઇ જાય. દુનિયામાં સુખ છે. પણ સુખને અંગે કોઈ ક'ટાળતા નથી. છતાંય એ સુખથી કોઈ દિવસ તે કંટાળે છે ? ગળ્યું ખાતાં કંટાળ્યા તેમ સુખ ભાગવતાં કંટાળ્યા ? ના. કેમ ? કેવું જોઇએ છે સુખ ? ચન્ન જુલેન Áમિશ્ર દુઃખની છાપ પણ ન પડેલી હોય, તેવુ' સુખ દરેક ઈચ્છે છે. સ્વપ્ને પણ એમ ન હેાય કે આટલું દુઃખ આવે તા ઠીક. છેકરાના શણગારમાં આ ડાઘ ન જ જોઈએ, ન લાગવા જોઇએ. તેમ તમારે પણ સુખમાં દુ:ખના ડાઘ ન જોઇએ.
શરીર એ તેા રાવળી જમીન છે. શરીર છેડા એટલે તેનાં સુખ મૂકવાં પડે. એમાંય વળી કેટલીક ચીજ આપણી જિંદગી સુધી ચાલે, પછી કોણ જાણે ? પાંચ ઇન્દ્રિયાના કરાર આપણી જાણ ખહાર છે? તમા ખસેા ત્યારે શરીર તમારૂં નહિ; તમે શરીરના નહીં; તમે ઇન્દ્રિયાના નહી અને ઇન્દ્રિયા તમારી નહીં. આ કરારથી આયુષ્ય પણ જિંદગીના કરારથી છે પણ આપણે સુખ કાઈ કરારથી લેવા માંગતા નથી. કોઈપણ દિવસ એમ નથી થતું કે ૨૦-૨૫ વર્ષ સુખ આવા પછી દુઃખ ભલે આવે. આ પણ મનમાં ન થાય કે આ જિંઢંગી સુખથી પસાર થાય અને આવતી જિંદગી આવે તેમાં ભલે દુઃખ આવેા. આ શરીર-ઇન્દ્રિયની શરત જિ ંદગીને છેડે પૂરી થાય તેની ચિંતા નહીં, પણ દુઃખ ન થાય એની ચિંતા ખરી. આ શરીરાદિ મળેલાં છે પણ તે મળેલાં કેવાં ?
રાજ્યમાં મોટા શેઠ હાય, તેની જમીન રાવળી રહે છે, માલિકીની નહિ. તેની પેઠે આ સુખ છે. રહેા ત્યાં સુધી માજ માણા.
Page #480
--------------------------------------------------------------------------
________________
શરીર એટલે દરબારી જમીન
૫૧ ચાર વિઘા લે કે ચૌદ વીઘા લે પણ હદ છેડીને એક ગાઉ જાય, તે મૂળ જમીન સાથે લેવા દેવા નહિ, ચાર હાથ પગ નહિ. જ્યાં સુધી અહીં રહે ત્યાં સુધી કૂદાકૂદ કરી લે પણ ત્યાંથી નીકળ્યા પછી કંઈ ન વળે. તે અહીં ને અહીં ઉજજડ વેરાન પડી રહે એ કબૂલ પણ રાવળી જમીન બહાર જાય, અને એને ન મળે. અહીંના હોય તેને જ મળે.
તેમ શરીરમાંથી નીકળ્યા પછી, રાખડા થાય, તેને કૂતરા ખાય, શિયાળ ખાય પણ ત્યાં તમારે હકક નહીં. આને અંગે જાણીએ છીએ કે આ શરતી છે, શરત વગરનું નથી. આગાઢ નથી કે જ્યાં રહે ત્યાં પણ માલિકી જાય. શરીર આગાઢ નથી. આવી જમીનમાં આપણે રહીએ છીએ અને રહ્યા છતાં રાવળની સ્થિતિ તપાસતા નથી.
રાયના કયાં ખરચાય? આગાઢ જમીન ઉપર બેરડું હોય ત્યાં. એટલે રાવળી જગા ઉપર રાયળા ન ખરચાય. શરીરરૂપ જગ્યા તીર્થ કરે અને ગણધરાદિને પણ આગાઢ વેચાણ નથી મળી તે પછી તું કઈ સ્થિતિને કે તને આગાઢ મળવાની? કેઈને મળી નથી, મળતી નથી ને મળશે પણ નહીં. પછી ત્યાં હેરાનગતિ માટે તેટલા જ રાયના ખરચાય. રહીએ ત્યારે માનથી રહીએ. ખરચતાં વિચાર કરવો પડે તે જ વાત. અહીં આ રાવળી જમીન, તેને અંગે પુણ્ય ખરચે પણ પુણ્ય ભેગવીએ તે વખતે વિચાર કરે કે શું કરીએ છીએ ? પાપ બાંધે ત્યારે વિચારી લે કે શું થશે? જન્મથી મરણ સુધી દરેક ક્ષણે બાંધેલી પુણ્યપ્રકૃતિ તેડીએ છીએ. રાવળી જમીન માટે રાયના ખરચાય તે વિચારો છે ? ને તેમાં દેવું એ તે ગાંડે જ કરે? કઈ ત્યાં
રડું બાંધી દે, નહિતર બધું ખલાસ. બીજી જગ્યામાં જવાય, દેવાં કરાય પણ અહીં ન પાલવે, આ રાવળી જમીનમાં રાચી પુણ્યરૂપી રાયળ ખરચે અને પાપનું દેવું કરે છે. આવું કર્યા છતાં મનમાં શું હોય કે આવતી ગતિમાં દુખ ન મળો. સુખ કોઈ કાળે ખસે નહિ. આમ જીવ ઈચ્છે સુખ દુઃખ વગરનું અને કઈ દિવસ ખસે નહિ તેવું
Page #481
--------------------------------------------------------------------------
________________
૫૨
આનંદ પ્રવચન દર્શન તે પણ સંપૂર્ણ અધુરૂં નહીં. બીજી ચીજ અધુરી પાલવે. તળાવ પાણીથી આખું ભરેલું હોય પણ લેટા બે લેટાથી સંતોષ થાય.
ધમ મનેમન સાક્ષીએ એ બધા માટે નહિ હીરા પેટીમાં નાખે, ખીસ્સામાં નાખે, પણ લે કાચના કકડા. બધી ધારણા પ્રવૃત્તિ હીરાની, પણ વસ્તુમાં વધે શું ?
તેથી કાચ હીરે થાય ખરે? ના.
ધાયું બધું પણ થાય નહીં. આપણે કહીએ કે મને મન સાક્ષી. અરે ! આપણે મને મન સાક્ષી હોય? તે તે ચિત્તવાળાને જ હેય. આપણે એવું સુખ ધાર્યું પણ તેથી કામ નથી થતું. વસ્તુ જોઈએ. આપણે કહીએ ક્રિયા કર્મ અને પરિણામ બંધ એ બધે નહીં. આકસ્મિક પલ્ટ હોય ત્યાં, નહિ તે મુસલમાન, બ્રાહ્મણ, ધાગાપંથી બધા આ. માને છે, પણ ધારે છે શું? ધર્મ બધા માને છે તેથી ધર્મ બધાને થઈ જવાને. કિયા ભલે થાય પણ પરિણામે ધર્મ છે ને? જ્યાં શાસ્ત્રાધારે શાસ્ત્ર સમજી, શાસ્ત્રને આધારે પરિણામ ધારી, શાસ્ત્રથી, ક્રિયા શરૂ કરી ત્યાં પટ થઈ જાય. ત્યાં પરિણામે ધર્મ.
પાણીમાં માખી પડી, બચાવવા પ્રવૃત્તિ કરી, પણ જીવ મરી ગયે પછી હિંસા લાગી કે દયાનું ફળ થયું ? વિચારો, લાભ બચાવવાને ને કિયા કઈ થઈ? મેત છતાં પરિણતિ બચાવવાની હતી, તેથી લાભ કહ્યો. હિંસા કરવા માટે પ્રવર્તે છટકી ગયે, હિંસા ન થઈ, તે તેનું ફળ શું? હિંસા છતાં અહિંસાનું અને અહિંસા છતાં હિંસાનું ફળ.
કુદેવ, કુગુરુ, કુધર્મ માને છે પણ સારા ધારીને માને છે ને? આથી આપણું સુખની ઈરછા સર્વકાળને માટે, સંપૂર્ણ માટે છતાં ફળીભૂત કયારે થાય? તેવાં કારણે જેડીએ ત્યારે સંપૂર્ણ સુખ જોઈએ. તે એવું સ્થાન શોધો કે જેમાંથી મળેલ સુખ નાશ ન પામે. પાત્ર શે. તે પાત્ર એવું હોય કે જ્યાં અગાઢ વેચાણવાળી, ઓછીવત્તી ન થાય તેવી જગ્યા તે મેક્ષ જે ચૌદ રાજલકમાં સ્વાધીન, અગાઢ વેચાણની માફક હોય ખરચેલ છે. રાયળ ત્યાં નકામા જતા નથી. શરીરાદિ રાવળી જમીન, દરબારી જમીન અગાઢ વેચાણવાળી હેય.
Page #482
--------------------------------------------------------------------------
________________
શરીર એટલે દરબારી જમીન
૪૫૩
તા ત્યાં માક્ષ છે. જ્યાં કુલ સત્તા જ આત્માની હૈાય, પુદ્ગલની નહીં. તેથી સર્વ પ્રકારે અસંખ્યાતા પ્રદેશેાએ દરેક સમયે આત્મા વ્યાપુત થાય છે. દેવામાં ડૂબેલા રાજ્યને છેડાવવા રાજવીઓએ કરકસર ઉપર કેડ બાંધવી જોઈએ, ન ખાંધે તા જમીનદારીને છેાડી શકે નહિ. તમે કરકસર ઉપર કેડ બાંધેા. રાજવી શોખ એછા કરે તા કેડ બાંધી શકે, નહિતર નહિ. તેમ દેવામાંથી તારે મુક્ત થવુ હોય તા તમારે કેડ બાંધવાની જરૂર છે. તે કયારે થાય કે ઇન્દ્રિયાને કાબૂમાં રાખવા માટે તૈયાર થાય. ત્યારે પાકાર કરવાથી દેવું છૂટે નહિ. પણ દેવું છેડવાનુ' લક્ષ્ય રાખવું. તેમ તમારે પણ જેટલી તાકાત, સામર્થ્ય કે શકિત હાય તે બધી ફારવવી. આ કેડ ખાંધી રાજા રાજ્યને દેવામાંથી છેડવે, તેમ તું કેડ બાંધી, ઇન્દ્રિય જીતી શકીશ અને ત્તુથી જ સંસારથી છૂટીશ અને મેક્ષ મેળવીશ.
90]
ભાવધ્યાનાં નિર્ઝરી ઝરાવવા માટે જૈન દર્શન જગતમાં જન્મ્યું છે.
જ્યાં સુધી ભાવયાનું તત્ત્વ નિહાળનારા નહિ થા ત્યાં સુધી પ્રભુમાની બધી કાર્યવાહી સાધ્યની સિદ્ધિ કરી શકશે નહિ.
~~
*
*
DOS
Page #483
--------------------------------------------------------------------------
________________
3
જીવજીવન અને જડજીવન ન
[ જ્યાં છદ્મસ્થપણું છે ત્યાં વિચાર છે. આ વિચાર જીવજીવન અને જડજીવન એમ બે પ્રકાર છે. જ્યાં સુધી વિરતિ ન આવે ત્યાં સુધી જડ જીવન અને વિરતિ આવે એટલે જીવજીવન, જીવજીવન છઠ્ઠા ગુણઠાણ પછીથી જ થાય છે. અને તે જ પરમ ઉપકારક છે ].
જીવન બે પ્રકારનાં : જીવજીવન અને જડજીવન શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન શ્રી યશોવિજયજી. મહારાજ ભવ્ય જીવોને ઉપકાર માટે ૨૩મા “લોકસંજ્ઞા અષ્ટકમાં જણાવે છે કે સંસારમાં કેઈપણ જીવ છદ્મસ્થ છે. સંપૂર્ણ જ્ઞાન પામ્ય નથી ત્યાં સુધી સંજ્ઞા વગરને હેય નહીં. જે જે જીવે કેવળી હોય. નહીં તે બધા સંજ્ઞાવાળા હોય. અને તેથી જ જ્ઞાનમાં અપૂર્ણ છે. કિયાનાં કારણેની નિશ્ચિતતા નથી. વિચારો બે પ્રકારના છે. જીવા વિચાર અને જડ વિચાર. આ બે પ્રકારના જ પદાર્થો છે. હંમેશાં વિચાર પદાર્થોના થાય. જે પદાર્થ રૂપે હોય તેના જ વિચાર થાય. કેઈએ સ્વપ્નામાં પણ આકાશના ફૂલને વિચાર કર્યો નથી. આકાશનું ફૂલ મને મળે એ વિચાર સ્વપ્નમાં પણ આ ખરે? તે જ વિચાર સ્વપ્નમાં આવે છે, જે દુનિયામાં હયાત હેય. જગતમાં પદાર્થ જ બે જીવ અને જડ, બે જાતના પદાર્થ હોવાથી ત્રીજાને વિચાર ન હોય. આ વાત શાસ્ત્રકારોને પણ માન્ય છે.
જીવ અને જડ જણાવીએ એમાં સાંભળનારનું શું વળ્યું ? અમારે જ્ઞાન એ જ લેવાનું કે જેનાથી કોઈ પણ ફાયદો થાય. જેઓ જ્ઞાનને સાધ્ય તરીકે ગણતા હોય, ફળ તરીકે ગણાતા હોય તેઓને
Page #484
--------------------------------------------------------------------------
________________
જીવજીવન અને જડજીવન
૪૫૫
પૂછીએ કે, તમારા ઈષ્ટમાં તેલ કેટલું ? કયા કેટલા ? તે તપાસ્યું છે? પછી પૂછે એમાં ફાયદો શું? જે જ્ઞાન એ જ ફળ હોય તે રસ્તામાં જેટલી ચીજો દેખવામાં આવે તે બધાનું જ્ઞાન મેળવતા જાવ, પણ એમાં ફાયદો નથી. એ તમે કબૂલ કર્યું ગણશે, માનશે એ જ તમારો ફાયદો.
સર્વજ્ઞની સિદ્ધિ ફાયદો કોને ગણે? હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ થાય એ જ જ્ઞાનને ફાયદો કરવાવાળું ગણવામાં આવે છે. જેમાં હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ થાય. તેમાં જ ફાયદો માનવામાં આવે છે. બધી વસ્તુને જુઓ અગર ન જુઓ એની અમારે જરૂર નથી. અમારે જે ઈષ્ટ હોય તેને જોવાની જરૂર છે તમારા સર્વજ્ઞને દરમાં રહેલી કીકીઓની સંખ્યા માલૂમ પડી એને અમારે ઉપગ શે ? એક છાણાના ઢગલામાં થએલા કીડાની ગણતરી સર્વજ્ઞએ જાણું એમાં અમારે ફાયદો શું? અને ન જાણ્યું તે નુકસાન શું? માટે આ બધું નિષ્ફળ જ્ઞાન હોવાથી અમારે સર્વજ્ઞા સાથે કોઈ સંબંધ નથી.
દેવ કેશુ? અરિહંત પરમાત્મા.
આપણા હિસાબે ફળવાળું જ્ઞાન જરૂર માનીએ, ત્યાં સર્વપણાની. જરૂર નથી.
હવે આપણે શું કરવું ? તમે સર્વજ્ઞાપણું માને નહીં. ઈષ્ટ, જાણે તે દેવ, સર્વજ્ઞ છે કે નહીં તેની જરૂર નથી પણ મહાનુભાવો ! સઘળગં રમત્ત સમ્યકત્વ એ કયાં રહેલું છે. સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય એની અંદર સમ્યકત્વ રહેલું છે. શ્રદ્ધા લાયક દ્રવ્ય અને પદાર્થો બધા થયા માટે સર્વજ્ઞાનની જરૂર છે. કેઈપણ પદાર્થ બીજાના અભાવ વગરનો હોતો નથી, આ પેઢી જગતના તમામ પદાર્થોના અભાવરૂપ છે. આ પેઢીને પેઢી કહેશો, ઘડિયાળ, પાનું અને બીજું કાંઈ કેમ નથી કહેતા ? આ પેઢી જગતના બીજા પદાર્થોના અભાવ રૂ૫ છે.
માટે હવે આમાં અભાવ કેટલા આવ્યા?
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૫૬
આનંદ પ્રવચન દર્શન
આખા જગતના બધા અભાવ આવ્યા.
આ પાનું નહીં એવું કોણ બોલી શકે? આને પણ ઓળખે અને પોતાને પણ ઓળખે એ જ બેલી શકે. આ પદાર્થને જાણવા માટે એના અભાવે પણ જાણવા જોઈએ. એ કયારે જણય? જ્યારે તેના મૂળ જણાય ત્યારે અભાવ પર્યાયને સીધે શબ્દ પરપર્યાય. સ્વપર્યાયને જાણી શકે નહીં તે પરપર્યાયને જાણે, તેથી ત્યાં સુધી ફરી જણાઈ કહેવાય નહીં. માટે જગતના પદાર્થો જાણે, ત્યારે જ અભાવ જાણે અને અભાવ જાણે, ત્યારે બધું જાણે, માટે સર્વજ્ઞની જરૂર છે.
આ ઉપરથી સર્વાપણું સાબિત કર્યું, કાલેકના જ્ઞાનને શાસ્ત્રમાં સ્થાન છે તે પછી તે શું લાભ કરવાનું ? વગર પ્રસંગનું સર્વજ્ઞપણું સાબિત થયું. તમારો પ્રસંગ–જે વગર ફાયદાનું જ્ઞાન તે નકામું છે. તેનું અમારા શાસનમાં સ્થાન નથી. શાસ્ત્રથી તે ફાયદો ઊડી ગયે, કારણ કે કાલકના જ્ઞાનની જરૂર શી છે? અને તે જ્ઞાનથી ફળ શું છે? છતાં શાસે તે જ્ઞાનને જરૂરી જણાવ્યું છે. રાગી દેશને જેતે નથી, તેમ શાસ્ત્રમાં જણાવેલ
ફાયદે આપણને સૂઝતું નથી. પસે અનર્થની ખાણ હોય તે દુનિયાદારીમાં “વસુ વગરના નર પશુ, એ વાત કેમ કહેવામાં આવે છે? દુનિયામાં નિર્ગુણીને પણ એક પૈસાદાર હોવાથી મારે માનવે પડે છે. આ મનુષ્યની મહેરબાની જેઈએ. “વસુ વગરને પશુ,” એ કહેવતથી ખરાબ માણસને સારો ગણ પડે. મતના સાટે જેને જન્મ આપ્યો. હેરાન હેરાન થઈ જેમણે જન્મ આપ્યો. તેને માટે કર્યો એ જ છોકરો જે પૈસા ઉડાવી દે તે “મારે પરભવને વેરી એમ કહેવાય છે. એક પૈસાની ખાતર વૈરી કહીને ઊભા રહે છે, ગમે તેવું તમારે વૈર હેય પણ જે એની તરફથી ૫૦૦ની આવક થવા લાગે તે કાળજાને ઘા હોય તે પણ રૂઝાઈ જાય, બુરામાં બુરું કામ કર્યું હોય, તે પણ ઢંકાઈ જાય. ધમી મનુષ્યને વ્યવહારની રીતિઓ પૈસા આપ્યા હોય, તે જરા દબાયો
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૫૭
જીવજીવન અને જડજીવન હોય તે તેને ઢાંગી, લુચ્ચે કહી દઈએ છીએ ! જમાઈ હોય તે તેને કહો છે, “બે દહાડા જમી જજે પણ પૈસા બૈસાની વાત ન કરશે.”
વિચારશે તે જણાશે કે શાસ્ત્ર આને અનર્થની જડ કહે છે. રાગી દેષને દેખતા નથી. તમને પિતા તરફ એવી વિચિત્ર રાગ-દષ્ટિ થએલી છે કે પૈસા માટે મા સાથે, બાપ સાથે, બાયડી સાથે લડવા અને દરિયામાં ડૂબકી ખાવા તૈયાર છે. આટલી રાગ દષ્ટિ જેને પૈસા ઉપર છે, એ મનુષ્યને પૈસા અનર્થનું મૂળ છે, એ કેમ ધ્યાનમાં આવે? - રતિ ની રોજા, જે પૈસાને પરમેશ્વર તરીકે માનનારા છે તેણે દેરાસરના પરમેશ્વરને આઘા મૂક્યા છે. અંતઃકરણના પરમેશ્વરને કંઈ પણ બાધ આવે એ ન પાલવે. એ વખતે દેરાસરના પરમેશ્વર પર પ્રીતિ રહે છે? કયા પરમેશ્વર પર પ્રીતિ રહે છે? અહીં સમ્યક્ત્વનું સ્વરૂપ વિચારો. સાર અને અસારના મુકાબલામાં સારને ગ્રહણ કરે. અહીં શ્રદ્ધાની ખબર પડે.
જેના ઘરમાં ચોરો પિટલા બાંધે છે. છતાં જેનું એકપણ રૂંવાડું ઊંચું થતું નથી. આ ધારણાઓ શી રીતે રહી શકે? એક જ હતું તેમને પેલા દેરાસરના પરમેશ્વર હતા.
સુલતાની પાસે દેવ આવ્યો. જે વખતે ૧૪૦૦ નવ દીક્ષિત -ભગવાન મહાવીર સ્વામીને હતા. ગૌતમસ્વામિને ૫૦૦૦ હતા. આજ તે પાંચસે સાધુઓ છે. તે વખતે અશન, પાન, ખાન વગેરેની મંત્રણને વિધિ કર્યો. બે સાધુ લક્ષપાક તેલ લેવા સુલસાને ત્યાં આવ્યા. સાધુએ ગૃહસ્થને ત્યાં વગર જેએલી વસ્તુ ન માગવી. છતાં
ઔષધ ભેષજ હતું તેથી લક્ષપાક તેલ માગ્યું. એક લાખ રૂપિયાનું તે લક્ષપાક તેલ છે. સુલસા એક સીસે લાવે, એટલે દેવતા ફેડી નાખે. આ વખતે મનને પૂછી જોઈએ. અકમી દૂધ લેવા જાય તે -ભેંસ મરી જાય એવા સાધુ છે કે તેમને તેલ આપવા જતાં આખો શીશો ફૂટી જાય, અને એક જ વિચાર થાય છે, ઢળાઈ ગયું” પણ બીજે વિચાર થતું નથી. આ શુદ્ધ પાત્ર, શુદ્ધ બીજ, શુદ્ધ વસ્તુ છતાં મને લાભ ન મળે. આવા મનના મેતીના ચેક તે પૂરી જાઓ.
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૫૮
આનંદ પ્રવચન દશન
જેઓ દેવ, ગુરૂ, ધર્મને અંગે લાખ ખરચનારાઓની મનની કલ્પના કરતાં પ્રજી જાય છે. ધન્ય ભાગ્ય મારાં કે મારી પાસે બીજું છે. બીજો લાખને શીશે લાવે છે. હવે અસૂઝતું થયું. હવે બીજો. શીશે લવાય કેમ ? છર્દિત દોષ ઢળાતું વહરાવે તો દોષ લાગે, તેલ ઢળી ગયું. આ બધા વિચાર સાધુને કરવાને, એ સાધુને લાનને હેતુ હોવાથી તે તેલ લઈ શકે. બીજે પણ ફાડી નાખે છે. જગતમાં દીધા લાખ ખમાય પણ નુકશાન કેડીનું પણ નથી ખમાતું પણ અહી આગળ તે કહે છે કે “દેવ ગુરૂ ધર્મની લાગણું દીધા એવાં નથી. નુકશાનને અંગે પણ ભાવને પલટે ના થાય તેમાં છે. બીજો શીશો ફૂટયા. જોતજોતામાં બે લાખનું નુકશાન,
મેં પહેલા ભવમાં દાન દેતાં અંતરાય કર્યો હશે જેથી ચિત્ત, વિત્ત અને પાત્રને સંગ હોવા છતાં હું દાન આપી ન શકી. સાસુ સસરો શું કહેશે ? એની બીક નથી. શું આ સુલસા જગલી રીંછણી હતી એમ તે નહીં ને? એને બધું કુટુંબ હતું. પરિવાર હતું, દાનની તક મળી છતાં નિષ્ફળ કેમ ગઈ. ત્રીજે લાવે છે. તે પણ દેવ રેડી નાંખે છે. હવે ચોથો શીશે નથી. મેં નિકાચિત દાનાંતરાય બાંધેલું છે, કારણ કે સંપૂર્ણ સામગ્રી છતાં સંપૂર્ણ પાત્ર છતાં મારાથી આ દાન ન બન્યું. મારા દાનાંતરાયનું કેટલું ગાઢ અંતરાય આ સાધુ નિર્ભાગી નહિ, નિર્ભાગી હું, એને મળશે નહીં તે તે અશાતવેદીને નિર્જરા કરશે. પણ મારી શી વલે? મને તે જે લાભ મળવાને હતે. તે ન જ મળ્યો.
આ દષ્ટિએ વિચાર કરે ત્યારે સમ્યકત્વને થાંભલો ગણાય, સુલસા. આવી દઢ હતી તેથી જ મહાવીરે તેને ધર્મ લાભ કહેવડાવ્યો હતે. આપણને વગર આબે કેરીએ જઈએ છીએ. કારતક મહિને કણબી ડાહ્યો શું કામ? જેઠ મહિને જે જેર ન દે, એ કારતક મહિને ડાહ્યો થઈને શું કરવાને ? જેઠ મહિને જે કરવું નથી. અને કારતક મહિને ગાડા લઈને જવું છે. આ
ડાહ્યો થા ? જે મારી જોઈએ છીએ.
Page #488
--------------------------------------------------------------------------
________________
જીવજીવન અને જડજીવન
૪૫૯ ધનાશાલિની ઋદ્ધિ હેજે એમ લખો છે શી રીતે ? સહી આગળ પ૦૦૦૦ હજારને પરિગ્રહ છે અને ધન્નાશાલિની ઋદ્ધિ હો કહો તે આને અર્થ શું? આપણે નિયમને પણ ધ્યાનમાં રાખ્યા વગર મેંઢું ફાડીને બેઠા છીએ.
ધન્નાશાલિ માફક દાનની પરિણતિ હશે એવું ચેપડામાં લખ્યું, પણ સાધુની ભકિત હો, દાનની પરિણતિ હેજે, સ્થૂલિભદ્રજીનું શિયળ હો, જબુસ્વામીજી જેવી શિયળની દઢતા હોજો. એવું કઈ દિવસ દિવાળીના ચેપડામાં લખ્યું ખરું? ગૌતમરવામિની લબ્ધિ હોજે, અભયકુમારની બુદ્ધિ હોજો વગેરે લખ્યું, પણ તે મહાપુરુષોએ જે કર્યું, તે કરવા માટે તૈયાર નથી. આંબા વગરની કેરીઓ છોકરાને રમવાની હોય. આંચળ વગરની ગાય છોકરાને ખેલવાની, તે દૂધના કામની નહીં. આપણે ફળને માટે મેંઢું ફાડીએ, પણ એનાં કારણે જાણવા માટે બિલકુલ તૈયાર નથી, તમે તો ઝાડ વગરની કેરીઓ ખાવાવાળા છો. પણ ધ્યાન રાખજો કે તે દાંત તેડી નાખશે. સુલસાનું દૃષ્ટાંત દેવાવાળાએ ભાવ ઉપર વિચારવું અને સંસ્કારો ઉપર ધ્યાન પહોંચાડવું, જે ધ્યાન પહોંચાડે તે ઘરને પરમેશ્વર હંમેશાં મેટે નહિ બની જાય.
જેમાં જ્ઞાનની ન્યૂનતા હોય, કારણની અનિશ્ચિતતા હોય ત્યાં. વિચાર કરવો પડે. કેવળીને કારણેની સંદિગ્ધતા નથી, તેથી તેમને વિચારની જરૂર નથી. જ્યાં સુધી છદ્મસ્થતા રહેલી છે, ત્યાં સુધી. કિયાને નિશ્ચય નથી, ફળને નિશ્ચય નથી, એટલે ત્યાં વિચારની જરૂર છે.
બે પ્રકારના વિચાર: જડ વિચાર અને જીવ વિચાર
જડ વિચાર કયાં સુધી હું ગુણઠાણું પ્રાપ્ત થાય ત્યાં સુધી ત્યાંથી કેવળ જીવ વિચાર.
જડના વિચારની સત્તા કયાં સુધી ? જ્યાં સુધી હું ગુણઠાણું ન બને ત્યાં સુધી. છઠ્ઠી ગુણઠાણ સુધી પાપની નિવૃત્તિ કેવી રીતે માને? તે નિર્વાહ થાય ત્યાં સુધી પાપ ન કરે, પણ નિર્વાહ બંધ.
Page #489
--------------------------------------------------------------------------
________________
: ૪૬૦
આનંદ પ્રવચન દઈન
થાય તા પાપ કરવામાં પાછે પડતા નથી. સમિકતી થવાનુ` બધાને ઘણું ગમે છે.
દુનિયા સારા શબ્દોની ઇચ્છાવાળી છે. શાહુકારી બધાને ગમે છે, પણ શાહુકારી રાખવી નથી ગમતી, માઢ લવી અને દાખવવી એ તેા બધાને ગમે છે, ચાર પણ ચારપણે જાહેર થવા માગતા નથી. માગ માં આવવાવાળાને સમ્યક્ત્વ જ ગમે છે. કોઈપણ જીવ મિથ્યાત્વી થવા માગતા નથી, તમામ સમિતી બનવા તૈયાર છે. વિચાર કરવા જોઇએ કે સમકિતપણું કર્યાં છે ?
યાદ રાખો કે અનડતી વખતે આપણે સમિતપણાની કરણી કરી છે. તીથંકર ભગવાનની પૂજા મોટા આડંબરોથી કરી છે, મદિરા હજારા લાખા વખત બંધાવ્યાં છે, મદિરાની સંભાળ હજારે લાખા વખત કરી છે, મૂર્તિએ પણ ભરાવી છે. આ બધુ કર્યુ.. ગુરૂને અંગે હજારા દીક્ષાએ અપાવી, હજારેા મહોત્સવ કર્યાં હજારા દ્વીક્ષિતાની કરણીમાં મદદગાર થયા, પૌષધ, સામાયિક, પ્રભાવના અનતીવાર કરી. આરંભ–સમારંભ છેાડીને કુટુંબ કકળતા છતાં અન તીવાર સાધુપણુ આપણે લીધું. કાઈપણ કાળે રોકકળાટ થયા વગર દીક્ષા થઈ નથી. જે દીક્ષા લે અને કુટુંબ છેડે તેને તે ગમ્યું હાય, પણ દુનિયામાં જે રહ્યા હાય તેને ક્યાંથી ગમે ? તમે તમારા ફાયદા માટે કરા પણુ તેના સ્વાર્થીમાં ધેાકેા પહેાંચે, તે તેમને કયાંથી સારૂ લાગે ?
એ તા એમ જ સમજે કે એક મરી જાય. અને એક ઢીક્ષા લે’ એમાંથી ઘરમાં ક્ક કા પડયા ? દીક્ષા લેનારને ભલે ફરક હાય, પર`તુ કુટુંબને કા ફરક લાગે ? કુટુંબવાળાને બંને સરખા. કામકાજ રાજગાર વેપાર વગેરેમાં કુટુંબને ફરક શું ? કશે। નહીં. દીક્ષા લેવાવાળા એને કામ લાગવાના નથી. મારા કુટુંબમાંથી કાઈ દીક્ષિત થયું નથી એવા વિચાર કોઈ દિવસ આવે છે? ધર્મિષ્ઠ કલેશ નહી કરે, પણુ દૂર બેસી રહેશે. અન તીવાર કુટુંબના મરણથી શેક કરીએ છીએ, તેવી રીતે કુટુંબના કોઈપણ દીક્ષા લે ત્યારે શાક જ કરે છે !
Page #490
--------------------------------------------------------------------------
________________
જીવજીવન અને જડજીવન છોકરો દીક્ષા લેવાનું છે તેવું સાંભળે ત્યારે છાતી અને મેટું બરાબર અવલોક, ભલે કશું ન બેલે; પણ અંતઃકરણમાં આનંદ થતું નથી.
જે સન્માર્ગ તરીકેની પવિત્રમાં પવિત્ર કાર્ય તરીકેની છાયા હજુ હૃદયમાં પડી નથી, ત્યાં હર્ષને કૃત્રિમ ઉત્પન્ન કરવો પડે છે. સ્વાભાવિક હર્ષ ઉત્પન્ન થતું નથી. તે તમને એમ તે કયાંથી જ થાય કે દુનિયામાં આટલું બચ્યું? આવો વિચાર કયારેય પણ આવ્યો કે જે નીકળે એ જ બચ્યા. બચ્યા તરીકેની બુદ્ધિ કઈ દિવસ આવે છે? આશ્રવમાં રહે ને બળતામાંથી સંવરમાં જાય એ તર્યો. મારાથી એક બ, તર્યો તે ધન્યભાગ્ય, એ તરીકેનું અંતઃકરણ કયારેય થયું? અને એ તરીકેનું અંતઃકરણ થયું હોય તે તો પોતે બચે કેમ એ વિચાર હોય, અને બચ્ચે સાંભળે તે તે આનંદ પામે, એ દશા કયાં છે? :
હવે અહીં વિચારે. આ સ્થિતિએ આખી દુનિયા તરે. એને તર્યાની બુદ્ધિ નહીં. આ મારા પલે લાગેલા તેમાંથી કેટલાને બચાવ્યા. નદીના પ્રવાહમાં તણાઈ જતા હેય ને ખલાસી પડે છે, તેની જોડેના ડૂબતાને બચાવવાની તેની પહેલી ફરજ છે. સંસારસમુદ્રમાં બધા ડૂબી રહ્યા છે. તેમાં આપણી જોડે રહેલા તે જરૂર તરવા જોઈએ. ૯ના બચાવ્યાનો જે આનંદ થાય. તે કરતાં ૧ ડૂબેલાને શેક વધારે. થાય. પોતાને આશરે આવેલ ડૂબી જાય તેમાં વધારે શોક કરે. આપણને વળગેલામાંથી એક પણ ડૂબે તેમાં આપણું નાશી જ. કહેવાય. મગજમાં આવા પ્રકારની સ્થિતિ કયારે આવે ? જ્યારે આપણે દઢ સમતિવાળા હોઈએ અને દઢ સમકિતીપણું હોય ત્યારે. જ આપણી ધર્મક્રિયા સફળ થાય છે. --
Page #491
--------------------------------------------------------------------------
________________
અનર્થનું મૂળ
માન્યતાને ફરક એ અનર્થનું મૂળ છે. નાના છોકરાને કાચના કકડા અને હીરામાં ફેર લાગતું નથી, કેમકે તેને તેની કિંમત સમજાઈ નથી. તેમ આત્માનું સ્વરૂપ સમજાય નહિ, ત્યાં સુધી જીવને કર્મબંધનનાં કારણે મીઠાં લાગે છે. આત્માનું સ્વરૂપ જીવ સમજે એટલે તેને ચક્રવતીની ઋદ્ધિ કે દેવની અદ્ધિ કચરા જેવી લાગે છે. આ ઋદ્ધિની પાછળ રાચતા જીવો તેને પામર લાગે છે અને તેને થાય છે કે “આ બિચારાનું શું થશે ?
માન્યતા પલટાણી એટલે બધું પલટાય છે.
III0
જગતમાં માન્યતાને ફરક તે અનર્થનું મૂળ છે. જ્યાં માન્યતા ઊલટી હોય, ત્યાં જ્ઞાન ઊલટું થાય અને જ્ઞાન ઊલટું હોય ત્યાં માન્યના ઊલટી થાય. જે છોકરાએ કાચના કટકામાં હીરાની માન્યતા કરી, તે છેક હાથમાં સાચે હીરે મેળવી શકે, તે પણ તેને મેળવવાના સાધને મેળવવા ન માગે. કાચના કટકારૂપી જે હીરો છે, તેનાં સાધને તપાસશે, અને તેથી તેને કાચના કટકાઓ મળશે, ત્યારે તે ખુશ થશે. મહેનત કાચના કટકા માટે કરશે. સાચા હીરા કે તેનાં સાધને જાણવા માટે કે તેને મેળવવા માટે પ્રયત્ન કરતા બાળકને આપણે જોઈ શક્તા નથી.
| નાના બાળકનું દષ્ટાંત બાળકને પ્રયત્ન કાચના કટકા કેમ મેળવવા ? તે મેળવવા માટે શું કરવું? વગેરે માટે હોય છે. તે મળે ત્યારે કૃતાર્થ ! આ દશા બાળકની છે. આપણે આત્માને તેના સ્વાભાવિક સ્વરૂપે માન્ય નથી, જાણે નથી, અને તેના તરફ ઉદ્યમ કર્યો નથી, તેની વાત આવે તે ન ગમે. નાના છોકરાને મેટા ઝવેરીના ચેપડા વગેરે ન ગમે. તેને તે કાચને કટકે પેટીમાં પડે એટલે તે દઢ ગજ દે,
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૩
અનર્થનું મૂળ જે પર (જડ)માં રમી રહ્યા, તેમણે સ્વ (આત્મા)ને માન્ય નહિ, જાણે, નહિ, તેના ઉપર લક્ષ્ય દીધું નહિ, નાના છોકરાને મન ઝવેરાતને વેપાર છેડવા લાયક. લાગે તેને ઝવેરીની દુકાને બેસવું પડે, ચવના હિસાબ જાણવા પડે તે તેને મેત જેવું લાગે.
તેમ આપણે અનાદિથી આત્માના સ્વરૂપની વાત તરફ અરુચિવાળા હોવાથી તે ગમે નહિ, તેથી ઊંઘ આવેપ્રમાદ થાય, ને ભૂલી જવાય, જેમ ચવના હિસાબ કરે ભૂલે, પણ કાચના કટકાના હિસાબ તેના ધ્યાનમાં રહે. મારા સાત કાચ હતા, તેમાંથી કેણે લીધા? ૬ કેમ? દાગીના છેવાઈ જાય તેની શોધ માબાપ કરે. છોકરાને તેનું કાંઈ નહિ, પણ કાચના કટકાની ગવેષણ પોતે કરે. જેવી રીતે એ નાના બચ્ચાની માન્યતા, સમજણ અને વર્તનમાં કાચના કટકા પર તત્વ હતું, સાચા હીરાને માટે કાંઈ ન હતું, તેવી રીતે આ પણ જીવ અનાદિથી એ સ્થિતિમાં છે કે પૌગલિક સુખ અને તેને જ હિસાબ, અને પ્રયત્ન પણ એ જ. તે મળે તેમાં રાઇ, થાય તે જાય તેમાં નારાજી થાય.
આ જીવને કર્મબંધનનાં કારણે મીઠાં લાગે છે. જીવ આત્માનું સ્વરૂપ નથી જાણવા કે માનવા તૈયાર, તેમ નથી તેને ઉપાયે મેળવાવા તૈયાર. આ વાત વિચારશે તે અનંતી વખત આ જીવ જિનેશ્વરના શાસનને પાયે, સાંભળ્યું, છતાં તેની દશા એવી ને એવી જ રહી. કેઈ પણ પ્રકારે જેમ નાના બચ્ચાની દશા સાચા હીરા તરફ આવતી નથી, હીરાની વીંટી એના હાથે ઘાલી દો, સાચા માણેકથી મઢી દો પણ તેને તે તેને ઊલટે ભાર લાગે, તેમાં રસ નહિ, તે રસ શામાં? કાચના કટકામાં. તેમ આ જીવને દુનિયામાં કડવામાં કડવી ચીજ હોય તે ધર્મ અને મીઠામાં મીઠી ચીજ હોય તે કર્મ
કર્મબંધનાં કારણે મીઠામાં મીઠાં. મેંઢથી શબ્દ બોલે નહિ. નાનું બાળક “હીરે નકામે છે તેમ બેલ નથી, છતાં સાચે હીર કર્યો છે ઓળખવા તે તૈયાર નથી. સાચા હીરા માટે પ્રયત્ન કરવા, કે તે મળી જાય તે રાજી થવા બાળક તૈયાર નથી, પણ કાચના
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૬૪
આન પ્રવચન દેન
કટકાને ઓળખવા અને મેળવવા તે તૈયાર છે. મળે તેા કૂદવા લાગે અને તે જાય તા રાવા તૈયાર ! આ જીવ પૌલિક પદાર્થાને સુખનાં સાધના માનવા તૈયાર થયા છે, સુખ માનવા તૈયાર છે. ‘હીરા ’ શબ્દ નાના બાળક કાચના કટકામાં લગાડે છે, તેમ આ જીવ પૌલિક વસ્તુમાં સુખ લગાડવા તૈયાર છે. પણ આત્માના સ્વરૂપમાં સુખ શબ્દ લગાડવા તૈયાર નથી.
નાનુ છેરું હીરાની કિંમત કાચથી કરે.
સિદ્ધમાં શું? ખાવું નહિ, પીવું નહિ અને એઢવું નહિ. સિદ્ધની તુલના લૂગડાંથી કરી ! નાનું છેાકરુ` હીરાની કિંમત કાચથી કરે. કાચના કટકાના હિસામમાં સાચા હીરે! હાય તા લેવા તૈયાર પણ ત્યાં કઈ બુદ્ધિ છે? તુલના કાચના કટકાની સાથે!
સિદ્ધિનું સુખ, સિદ્ધપણું અને સિદ્ધની સ્થિતિ માનવા તૈયાર છીએ, પણ પૌલિક સુખની તુલનાએ તે સિવાય નહીં, ત્યાં ખાવા– પીવાનું નહિ એ સવાલ કયારે થાય ? નાના છેકરે કાચમાં પાંચ રંગ દેખે, પણ હીરામાં પાંચ રંગ દેખાય નહિ ત્યારે કહે, “આને શુ કરે? આમાં પાંચ રંગ દેખાતા નથી.” બિચારા એ અજ્ઞાન બાળક પાંચ ર'ગના દેખાવ પર સાચા હીરાની કિંમત કરવા જાય, તેથી જેમ. તે જરૂર સાચા હીરાને લેનારા થઈ શકે નહિ, તેમ આ જીવ સિદ્ધિની સ્થિતિ કે સુખ પૌલિક સુખની અપેક્ષાએ તપાસે. ખાવાપીવાનુ મળતું હોય કે હરાફરવાનુ` મળે તેા સિદ્ધપણુ જોઇએ. તે સિવાય નહીં.
આમ સિદ્ધિ લેવા જાય તે! બાળક જેમ પાંચ રંગના હિસાબે સાચા હીરાને લઈ શકે નહિ, તેમ તે સિદ્ધિ લઈ શકે નહિ પણ નહિ પણ ઠગાય. પુદ્દગલને જીવન માન્યું તે અપેક્ષાએ તુલના કરવા
જાય. જેમ એકલા કાચના કટકાથી રચેલા બાળકને સાચા હીરાની સ્વપ્નમાં પણ સવડ નથી, તેવી રીતે આત્માના શુદ્ધ સ્વરૂપને અનાદિથી રખડયા છતાં સ્વપ્ને પણ સભાચુ નહિ તેથી અનાદિથી આ જીવ મિથ્યાત્વમાહનીયમાં મશગુલ છે.
Page #494
--------------------------------------------------------------------------
________________
અનનુ મૂળ
૪૬૫.
આત્માની ઓળખાણ કયારે આવે?
નાનુ` બચ્ચું' સાચા હીરાને પામે કયાં ? તેમ આ જીવ આત્માનું સ્વરૂપ સમજે કયાં ? સ્થિતિ સુખ સમજે કયાં ? ઝવેરીના હિસાબ એ પણ જકડી નાંખે ત્યારે આવડે. એ હિસાબે સહેજે નથી આવડતા. આંતરડાં ઊંચાં લાવા, ત્યારે આત્માની ઓળખાણ આવે. સાચા અવેરાતના મોટા વેપારી કાચના ટુકડાના પ્રયત્નને કઈ સ્થિતિએ દેખે ? કાચથી ભરેલી આખી પેટી છે, તા પણ સાચા હીરાના જાણકારને તેની કિમત કેટલી ? જેને આત્માનુ' સુખ ખ્યાલમાં આવ્યુ તેને મન ચક્રવતી તા કાચના કટકાથી પેટી ભરનારા બાળક જ જેવા છે. અધિક કટકા એકઠા કરે તે તેને વધારે વહાલા લાગે, તેમ અહી' પણ જે આત્મા તરફ દૃષ્ટિ કરનારા, આત્માના સ્વરૂપ, સાધનને સમજનારા, સ્થિતિને લક્ષમાં લઈને તે પ્રમાણે વનારા છે, તેમને દેવેન્દ્ર કે ચક્રવર્તી સરખા પણુ વહાલા લાગે. સમકિતી જીવને એ આખી ચારે ગતિના સંસાર, ને ઇંદ્રની કે સામાનિકની સ્થિતિ હોય તે પણુ અંધુ કંટાળાભર્યું લાગે. ઝવેરાતની પરીક્ષા થઈ ગઈ કે કાચના કટકાની પેટી કરૂણા ઉપજાવે. અરર ! આની દશા શી ! કાચના કટકા ભેળા કરનારા આ બાળક માત્ર માને છે! પણ ઝવેરીના જિગરમાં ઝેર રેડાય છે. શાથી ? આ બિચારાની આ દશા ?
તેવી રીતે સમકિતવાળા જીવ ચારે ગતિના કાઈ જીવને દેખે ત્યારે તેનામાં તે દયાના ઝરા પ્રગટે, મિથ્યાત્વને અંગે ઝેર વરસે, તેને થાય : આની દશા શી થવાની ?”
માન્યતાના પલટાને અંગે આ બધું છે. નાના ખાળકે હીરાની માન્યતા કાચના કટકામાં કરી. તે મેળવવા શું માંગે ? કાચના કટકા. કાચના કટકા મળતા હોય તેવાં સ્થાના તે ખાળે. નાના ખાળક ઝવેરીબજારમાં ન પેસે. કાચવાળાની દુકાન હોય ત્યાં જ દોડે છે. તેવી રીતે આ જીવ જ્યાં પૌદ્ગલિક સ્થિતિ હોય ત્યાં જ દોડવા તૈયાર. જિનેશ્વરના શાસનમાં ઝવેરી બજારમાં જવા ને જોવા પણ
૩૦
Page #495
--------------------------------------------------------------------------
________________
૪
આનંદ પ્રવચન ન
તૈયાર નથી. ઝુમ્મરના કાચને હીરા માનીને બેઠેલા છેાકરા ઝવેરી બજારને જોવા તૈયાર નથી. પણ ફર્નિચરવાળાને ત્યાં ફેરા-આંટા ખાવા તૈયાર! તેમ આ જીવ પૌલિક સુખની દુકાનમાં ફેરા ખાઈ રહ્યો છે. નાનું બાળક કાચના કટકાથી કૂદે છે, તેવી રીતે આ જીવ જ્યાં પૌદ્ગલિક સાધન મળી ગયું ત્યાં હĆઘેલા થવાને તૈયાર ! વાર્યા કે હાર્યા રહે નહિ
આવી દશા જગતના જીવાની જોવામાં આવે તે વખતે ગણધરનું અંતઃકરણ શુ કરે ? અન'તા વાર્યા નહિ રહેવાના, હાર્યાં તા રહ્યા જ નથી. નાના બાળકને હીરાને કાચ માનતા હાર્યાં રહેતા દેખશે. ? સિતારા પાધરા હાય ને સમજણુ પડે તેા રહે, બાકી નાના છેકરા કાચના કટકાથી હાર્યાં કે વાર્યાં રહેવાના નથી. આ જીવ પૌદ્ગલિક પદાર્થોને સુખનાં સાધના માનતા હાર્યાં રહ્યો નહિ અને વાર્યો પણ રહે તેમ નથી. પૌદ્ગલિક પદાર્થાના સુખને લીધે હાર્યાં રહ્યો હોય તા અન ́તી વખત નિગેાદમાં ગયા હતા, ત્યાંથી તે ચેતી જાત, જેમ નાના બાળક કાચના કટકાને હીરા માનતા હાર્યાં રહેતા નથી, તેમ જીવ પૌલિક પદાર્થ ને સુખસાધન માનતા હાર્યાં રહેતા નથી. હાર્પી ત્યારે હડકાયા થાય છે. વારે ત્યારે વલખાં મારે છે, હવે એને સુધારવાના રસ્તા કયા ?
પૌદ્ગલિક ચીજ નાશ પામી તેા, એ બાપરે! મારું. આમ થયુ... !' એમ બેાલી હડકાયા થયા.
અરે મહાનુભાવ ! તારુ' કાંઈ નથી. એ જડ, ને તું ચેતન. તારે ને એને સંબંધ શા કે જેથી વલખાં મારે છે હવે સુધરે કયારે? કાચના હીરા તૂટી જાય તા નાનુ ખાળક પોક મૂકે. માબાપ કાચ ખસેડી લે તે તે રીસાઈ જાય. તે હાર્યાં, વર્યાં રહેતા નથી, તેમ આ જીવ અનાદિથી પુદ્ગલને સુખ માની બેઠા તેથી, તેને લીધે નથી હાર્યા રહેતા કે નથી વાર્યા રહેતા.
રહેવાના રસ્તા એક જ–સમજણુ. સમજણું થાય તા કાચના કટકામાં વારે કે હારે તા એ રહે. જે કાચના કટકા માટે રીસાતા કે
Page #496
--------------------------------------------------------------------------
________________
અનનુ મૂળ
૪૬૭
કલેશ કરતા હતા, તે જ છેાકરેા સમજે તે વખત પેાતાની પેટી પાતે ખાલી કરી કાચને ફ્રેંકી દે છે. તેમ આ જીવ આત્માનું સ્વરૂપ, સુખ, સ્વાભાવિક દશા સમજે તે વખતે ચૌદ રાજલેાકનું ઈંદ્રપણું મળ્યું હાય તા તે બધું ફૂંકવાલાયક તે ગણે. પૈસાને ખાતર પેશાવર જઇએ છીએ, તેા ચક્રવતી' એ છ ખંડ, નવ નિધાન, ચૌદ રત્ન કેમ છેડયાં હશે? એક લાખ ખાણું હજાર સ્ત્રી ત્યજે તે સમજી મનીને. શાણા બનેલા એ ફેકેલા હીરા ખીજા અણુસમજી તે તેને લૂંટની મિલકત જાણે. કાચના કટકાથી પેટી ભરનારા ચક્રવતી સરખા છ ખડ વગેરે ત્યજે તે વખતે બીજા કાને આશ્રય લાગે ? જે પુદ્દગલના પરાણા થઈને પોષાતા હોય તેને આશ્રય લાગે, પશુ આત્મારામના અતિથિઓને તા તે સ્વાભાવિક લાગે.
નાના છેકરા નાના કાચથી ભરેલી પેટી જોઈ ને ખુશ થાય, પણુ ઝવેરીને તા તેથી કાંઈ નહિ, આત્મારામના અતિથિને તા ચક્રવતી છ ખંડ વગેરે ત્યજે કે ઋદ્ધિ-સમૃદ્ધિ ત્યજી દે તેવું કાંઇ નહિ. ત્યારે માલૂમ પડશે કે આ જીવ કાચના કટકામાં કેટલેા કાળ અટવાયા ?
ખધા કાળ, અનંતા પુદ્ગલપરાવર્ત્ત.
આ કાળ કાચના કટકાની કેળવણીમાં કાઢયા, આ દશા ગણધરના દેખવામાં સમજવામાં આવી, તેથી યા ઉત્પન્ન થઈ. કાચના કટકાને હીરા માનનારા હાર્યો કે વાર્યાં ન રહે. પુદ્દગલની ખાજી કાચના કટકાને હીરા બનાવીને બેઠી છે. તેમ આ જીવ શુદ્ધ માર્ગોમાં ન આવ્યા, ત્યાં સુધી પૌદ્ગલિક વૃદ્ધિમાં હઘેલા થાય ને હાનિમાં હડકાયા થાય. કાચના કટકાના કચરા સમજણથી જ સરકાવાય, તેમ નહી” પણ જીવ પૌદ્ગલિક પદાર્થાને સુખરૂપ, સાધનરૂપ માની બેઠા છે તે હાર્યાં કે વા↑ રસ્તે આવે તેમ નથી. તે સમજણુમાં આવે તા પૌદ્ગલિક પદાર્થાને સરકાવી દે છે, એક એકને ઊંચાનીચા ગણે નહિ. એ કાચના કટકાની કિંમત ન હેાવાથી આખી પેટી કે અધી પેટી છેડે તેની તેને કિંમત નથી. સમજણા થયા ને છેડે તેની કિંમત છે,
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૬૮
આન પ્રવચન દર્શન
સાચું સ્વરૂપ સમજવામાં આવ્યું, ત્યાં કાચના કટકા કેટલા છેાડયા તેની કિંમત નહિ. સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે વખતે ચક્રવતી, શ્રીમંત માંડલિક પાતે હતા તેની કિમત હવે રહેતી નથી. કાચના કેટલા કટકા છેાડવા તેની સમજણ વખતે તેની કિમત નથી.
તેમ સમ્યક્ત્વ-સામાયિક આવે, ત્યાં ચક્રવતી કે દરિદ્રી અધા સર્વ સાવદ્યના ત્યાગી હોય; તેમાં કેાઇ જાતના ફરક નથી. તેનુ તેનું કારણ ? અજ્ઞાન દશામાં વધારે ટાંટિયા ભાંગ્યા.’ તેવી રીતે અહી સમતાભાવમાં જીવ આવે તે વખત લાગે કે આ તો બધા કાંટા વધાર્યો હતા. કાઈ પડે એક કાંટા પર, કાઈ પડે આખી ડાળી ઉપર, કોઈ પડે આખા ભારા ઉપર. આ પૌદ્ગલિક પદાર્થોની જે અધિક સંખ્યાના તે ભારે છે. આ તો કાંટાના ઉપાડા, ભારે છે. શાસ્ત્રકારોએ નિષેધ કરેલા છતાં પણ કેટલાક સાધુને એ ઉપાડાને! સજ્જડ ડર લાગે છે કે જેથી તેને લીધે નિયાણું કરનારા થાય કે આવતે ભવે મને ઋદ્ધિ બુદ્ધિ કે કુટુંબકબીલા ન મળજો.'
એવુ' નિયાણુ' કરનાર ચારિત્ર પામે પણ કેવળજ્ઞાન ન પામે, નિયાણું કરવાના નિષેધ કેમ ?
જીવતો જાઉં છું પણ સામા મનુષ્ય ન આવજો એમ શૂરવીર ન મેલે. રૂસા–જાપાનીઝ વારની વખતે રશિયન સ્ટીમર તળિયે પહેોંચી ગઈ. જર્મન ચાન્સેલરને કહેવડાવ્યું, કાઢા બહાર !' રશિયન સ્ટીમર છે. ત્યાં આનાકાની કરેતો તે કામ ન આવે. ‘કાં તો બહાર કાઢો, કાં તા લડાઇમાં ઊતરે !' જે ઊતરી પડે તેની સામા લડવુ છે. તેમ આત્મા એવી રીતે કેળવાવા જોઇએ કે ગમે તેટલી ઋદ્ધિ, સમૃદ્ધિ હોય, તેને તાડી નાંખવાને હું તાકાતવાન્ છું.' રશિયા એકલું ઊતરો કે જમાઁન સાથે ઊતરી. તેમ આ આત્મા મેાક્ષમાર્ગે પ્રયાણ કરે તે વખતે કાણુ આડું આવશે તેની દરકાર નહિ કરે.
ચક્રરત્ન ઉપર જેને ભરાંસા છે તે કાણુ શત્રુ હશે ? કાણુ આગળ આવશે? તેની ચિંતા કરે નહિ. જેણે કર્માંદલના સામાયિકરૂપી
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૬૯
અનનુ મૂળ
શત્રુ હાથમાં લીધેા છે, તેને આખી દુનિયા શત્રુ હાય તાય તેને હઠાવવા તૈયાર. ચક્રરત્નમાં એક અપલક્ષણુ કયુ છે ? ઘરના તે પક્ષપાત કરે, ગેાત્રના મનુષ્ય વિરાધી હાય, આજ્ઞા ન માને તાય ત્યાં ચકરત ચૂપ રહે, પણ સામાયિકરૂપી ચકરન પુદ્ગલા પર આત્મા આળખાય તા તેની ઉપર પણ જય મેળવે. સામાયિક આત્માને અવળા ન થવા દે, કુટુંબ અવળું થાય તેા ચક્રરત્ન ચૂપ. ભરત, બાહુબલજી ખાર વર્ષ સુધી લડયા. લાહીની નીક વહેવડાવી. આવા વેરની વખતે ચક્રરત્ન ચૂપ રહ્યું.
જ્યારે આ સમતા-સામાયિકરૂપી ચક્રરત્ન પરને અને સ્વને પણ પેાતાનું પરાક્રમ દેખાડે. આ સામર્થ્ય ઉપર જેને ભરેાંસા ન હોય તે શત્રુ સામે ન આવે, પણ સામાયિક તે સારુ એમ કહે. જેને ભાંસા હાય તેને ગમે તેટલા શત્રુ હાય તા પણ એક પંડ અસ છે. સનત્કુમારની કથામાં યક્ષેા, રાક્ષસા લડાઈમાં ઊતરી પડયા. ત્યાં એકલા ચક્રવર્તીએ ખાડા કાઢી નાંખ્યો છે. પંડ ઉપર સલામત. જાત મહેનત 'દામાદ. તે સૈન્યની સજાવટ ન ગણે, પ'ડનુ' જ પરાક્રમ ગણે. તેમ અહી સામાયિકવાળા આત્મા. પંડના પરાક્રમવાળા હોય, તેથી ગમે તેટલું સૈન્ય આવે છતાં તેના પરાભવ કરવા તે સમ છે. નિયાણાના નિષેધ કર્યાં, છતાં કેટલાક સાધુએ આ સંસારથી ત્રાસ પામી ગયા હાય તે ખાલે કે “મારે મારા માર્ગે જવુ તેમાં આ માથાફ્ટે શી ? માટે આ માથાકૂટ આવતે ભવે જોઇએ નહિ.” આવુ નિયાણું કરનાર ચારિત્ર પામે, પણ કેવળજ્ઞાન ન પામે.
સામાયિકરૂપી ચક્રરત્નના ભરાંસા ન રહ્યો, તેથી કેવળજ્ઞાન ન પામે. વધારે કાચ ભેગા કરનારા સમજે ત્યારે વધારે દુઃખી થાય. તેમ આ જીવ, તત્ત્વનું સ્વરૂપ સમજે, આત્માનું અવ્યાખાધ સુખ પામવાની લાયકાત સમજે ત્યારે પ્રપ ́ચા કર્યાં હાય તેને અંગે રાજુ આવે તÆ મતે પરિક્રમામિ૰ અાળ' વાણિજ્ઞમિ' એ તે કાચને હીરારૂપે ગણ્યા હતા, તેના કકળાટ કઢાય છે. જેમ સમજુ થયેલાને પહેલાંની દશા શરમાવનાર થાય, તેમ સામાયિકમાં ચઢેલા આત્મા,
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૭૦
- - "
આનંદ પ્રવચન દર્શન
સમ્યકત્વના સૌધના શિખરે ચઢેલે આત્મા પદગલિક સુખને અંગે આંસુ ઢાળે. સમજણમાં આવે ત્યારે તેની માન્યતા સુધરે. સાચા પદાર્થો સમજે તે જ તે માટે તે મહેનત કરે. સાચા પદાર્થો જણાવવા, મનાવવા બધામાં સમજણ રસ્તે છે. એ વાત ધ્યાનમાં લઈ સુધર્મા સ્વામીજી પ્રતિબંધ પામ્યા, પ્રત્રજ્યા લીધી તે વખતે આ જગતને. સમજુ કેમ બનાવું” એમ થયું.
આત્માનું સ્વરૂપ સમજાય તે આપોઆપ સાચી માન્યતા આવે અને તે આવે એટલે એની મેળે પુદ્ગલ સુખ ઉપરથી રાગ ઊતરે અને કલ્યાણ થાય.
ભાવદીક્ષાના અથઓને પણ દ્રવ્યદીક્ષા તે ગ્રહણ કરવાની ખાસ આવશ્યકતા જ છે.
ચૌદ રાજલકમાં સર્વ કાળ માટે અભયદાન દેનારી તે દીક્ષા જ છે.
Page #500
--------------------------------------------------------------------------
________________
મમતા
IIIIII
[બધા અનર્થનું કારણ મમતા છે, વસ્તુ નથી. પિતાને છોકરે બીજાને દત્તક અપીએ એટલે તેમાંથી મારાપણું છૂટયું. છોકરો અને છોકરી ને પોતાના સંતાન છતાં છોકરી માટે માન્યું કે પારકા ઘરની એટલે તેને લાગભાગ ન હોય આ દુનિયાના બધા અનર્થે મમતાને 8 લઈને છે.'
III
#iiiiiiiiiiiiiiiiiiiiii
શાસ્ત્રકાર મહારાજા કહે છે : “બધા અનર્થનું મૂળ કારણ પદાર્થ નહિ, પણ મમતા છે.”
દરિદ્રીને રાત્રે અંધારામાં કઈ રાજા કે અમીર કોડની મિલકતનું કહીને છેટું કાગળિયું આપે તો અજવાળામાં સવારે તે ન જુએ, ને તે બેટું ન જાણે, ત્યાં સુધી તેને કેટલે આનંદ થાય છે? નથી. ક્રોડ હાથમાં આવ્યા, તેમજ વાસ્તવિક રીતે નથી મળવાના, છતાં પણ તે વખતે તે “મને કોડ મળ્યા આવા મમત્વભાવથી સુખ અને આનંદ તે વેદે છે, અનુભવે છે. કોટિવજને કઈ ખોટી ખબર આપે કે રાજાએ તમારી લાખની મિલકત લૂંટી લીધી ! ભલે રાજાએ ના લૂંટી હોય, પણ તે કેટિવજના હૃદયને કેટલે આઘાત થાય છે ? આ આઘાત થવાનું કારણ પણ દ્રવ્ય તરફને મમત્વભાવ છે.
બલદેવના મરણની ખોટી ખબર સાંભળી વાસુદેવના પ્રાણ કેમ. ચાલ્યા જાય ? જે વસ્તુના નાશને અંગે જ પ્રાણ જતા હોય તે બલદેવના મરણના સમાચાર બેટા હોવાથી પ્રાણ જવા ન જોઈએ. ત્યારે કહે કે “વાસુદેવના પ્રાણનો નાશ પણ બલદેવ પ્રત્યેના મમત્વને. આભારી થાય.” વસ્તુ મળવાના જૂઠ્ઠા સંક૯પથી પણ આનંદ, તથા
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૯૨
આનંદ પ્રવચન દર્શન
જવાના જ ડ્રા સમાચારથી પણ શેક એ કેવળ મમત્વભાવને લઈને જ થાય છે.
એક કોડની મિલકતનું મકાન વેચનારે વેચું, લેનારે લીધું. બીજે દિવસે તે મકાનને નાશ થયેઃ આગથી અગર અન્ય આફતથી મકાન જમીનદોસ્ત થયું. આથી વેચનારને પારાવાર આનંદ, લેનારને શેકની પરાકાષ્ઠા ! તેનું કારણ શું? મમતા ! મમતા !! મમતા !!! પહેલે દિવસે તેમ થયું હોત તે વેચનારને શક હતું, કેમ કે તે બેલત કે “વેચવા વખત ન આવે, લેનારને આનંદ હતું કે “મિલકત નથી વસાવી તે સારું કર્યું, બચી ગયા. બીજે દિવસે ઊલટો જ મામલે ! આ પલટ કેણે કરાવ્યો ? મારા પણાના ભાવે! મમતાએ !!
ત્યારે એ સિદ્ધ થાય છે કે વસ્તુના નાશને શોક કોઈને નથી. જે શક કે ખેદ છે તે “અમારું ગયું, મારી ચીજને નાશ થયો” આ ભાવનાને અંગે છે. જ્યાં મારા૫ણુની સ્થાપના ત્યાં આનંદ, મારાપણાને નાશ ત્યાં આઘાત! આથી મમતાભાવ એ જ મારનારે પદાર્થ છે. માટે મમત્વભાવને, મારાપણાને નાશ કરવો જોઈએ.
- શોક વસ્તુના નાશને લીધે નથી થતું, પણ તેને અંગે થયેલા પિતાપણના નાશને લીધે થાય છે.
એક રાજા હતા. તેની ઉંમર સાઠ વર્ષની થઈ અચાનક તેને એકને એક પચીશ વર્ષને કુંવર સંતાન વગરને મરી ગયે. રાજ્યને વારસ કુંવર ગયે, તથા તે સંતાન વગરને ગયે, માટે રાજ્ય નાવારસ રહ્યું ઃ આ હાલતમાં રાજાના કલ્પાંતને કંઈ પાર હોય ખરો ?
સંસારની માયામાં મૂઝાયેલા, મમત્વભાવમાં મગ્ન બનેલા, આત્માની ઓળખાણ વગરના જીની આવા પ્રસંગે ખરેખર કરૂણદશા થાય છે. દુનિયા એ પંખીને મેળે છે” આટલું ધ્યાનમાં લેવામાં આવે તે કાંઈ વાંધે છે? પણ એ જાણવું, સમજવું, માનવું તે ઘણું મુશ્કેલ છે.
Page #502
--------------------------------------------------------------------------
________________
મમતા
૪૭૩
રાજા અતિ શાકાકુલ થયે. રાજા પણ વૃદ્ધ હતું એટલે કે એને પણ જીવનને છેડે જ માનતા હતા. પરંતુ રાજા જે આત્મદષ્ટિથી વિચારે તે હતું શું અને ગયું શું ? એને તે વળી અફસેસ શાને ? પુદ્ગલપ્રેમીઓની દશા પાગલ જેવી હોય છે. આ દિશામાં રાજાના કલ્પાંતમાં શી ઊણપ હોય? ભારદરિયામાં પડેલો, તરવાના સાધન વગરને ડૂબી જાય તેમાં આશ્ચર્ય નથી. તેમ આત્માને તથા ધર્મને નહીં ઓળખનારાઓ તેવા સંયેગવશાત્ સંસારસાગરમાં ડૂબી જાય, તળીએ જઈ બેસે તેમાં નવાઈ નથી. રાજાના શોકને પાર નથી !
આ વખતે પ્રધાને વિચાર કર્યો કે “આવા પ્રસંગે શોક કે ક૯પાંતથી બચાવનારું સાધન આત્મા તથા ધર્મને ઓળખાવનાર ગુરૂ જ માત્ર છે. જગતની જૂ ફી બાજીને તેના ખરા સ્વરૂપથી સમજાવનાર ગુરુ વિના બીજું કઈ નથી. માટે કઈ મુનિ મહારાજ પાસે રાજાને લઈ જવામાં આવે તે જરૂર શોકનું નિવારણ થાય.” વાત પણ ખરી ! પ્રધાનને ઉપદેશ કામ ન લાગે, કેમ કે આખરે એ પણ જગતની માયાના પૂતળાઓમાંનું એક છે. વળી એ રાજાને એ સેવક છે. સ્વામીના મગજ ઉપર આવા વખતે સેવકને કાબુ હોઈ શકે નહીં.
મહાત્માઓ કેઈના સેવક નથી, સ્વામી છે. એટલે તેઓ જ સત્ય ઉપદેશથી દુનિયાને શોક નિવારણ કરી શકે. “રાજા એટલે ભવાટવીમાં ભમતે ભૂત ! એને ઠેકાણે લાવવા માંત્રિક જેવા મુનિની ) જ જરૂર છે, આમ વિચારી નગરની પાસે ઉદ્યાનમાં બિરાજમાન ગુરૂ પાસે રાજાને પ્રધાન લઈ ગયા. ગુરૂમહારાજે રાજાને સંસારની અનિત્યતા સમજાવી. મોટે ભાગે મેહાંધ ઉપદેશ વ્યર્થ નીવડે છે, છતાં ગુરુમહારાજે ઉપદેશ આપવા માંડયે :
મહાનુભાવ ! સંસાર અનિત્ય છે. કેઈ ઝવેરી હીરો ખરીદવામાં ઠગાય અને કાચના ટુકડાને હીરો માની લઈ લે, તેના કરોડ રૂપીઆ આપી દે. એ હીરે સાચવવા તિજોરી વસાવે, રક્ષણ કરવા આરબે રાખે, પણ જ્યારે માલુમ પડે કે “એ તે કાચના ટુકડે છે, ત્યારે
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૭૪
આનંદ પ્રવચન દશ ન
કાચ મળ્યા અને જે જાહેરમાં રૂએ તા એવ તા કાઠીમાં મ્હાં રાખીને રાવાની જ થાયને ! કેમ કે ભૂલ કાચની નથી, ભૂલ પાતાની છે. કાચના ટુકડાને વિશ્વાસઘાતી ન કહેવાય.
તેની કઈ દશા ? ક્રોડ ગયા, હીરાને બદલે બને! એની હાલત
રાજન! તેમ તે. પણુ કાચ ટુકડાને હીરા માનવાની ભૂલ કરી
હતી.
આશ્ચર્ય છે કે જગતના જીવા પેાતાની ભૂલને રાતા નથી, પેાતાના મિથ્યામતને રાતા નથી અને કાચના કકળાટ કરે છે! પ્રથમ તા હીરાની બુદ્ધિએ કાચ હાથમાં લીધા તે મૂર્ખાઇ ! અને પછી રાવા બેઠા તે બીજી મૂર્ખાઈ !! આવી મૂર્ખાઇએ પેાતે કરવી અને ઉપરથી પાણીમાં બાચકાં ભરવાં!!! એથી હાથમાં શું આવે ?
જગતના તમામ પદાર્થો કાચ જેવા અસાર અને ક્ષણભંગુર છે, મૂખ એવા ઝવેરી હીરાની બુદ્ધિએ કાચ લેવાની ભૂલ કરે, પછી કાચ તે કાચ તરીકે માલૂમ પડે ત્યારે માથું ફાડે, અરે ! રાતુ' કાઢે તેથી કાચ કાંઈ કાચ મટી હીરા થઈ જાય ખરે ? એ જ રીતે કાચ જેવી સ`સારની માયાને હીરા ગણવામાં આવે તેથી તે કાચ જેવી માયા હીરા રૂપ શી રીતે બને ?
રાજન્! તેં કુંવરને તારા માનવામાં ભૂલ કરી છે. તારા બાલાવવાથી એ આવ્યા નહેાતા. તેમજ તે કાંઈ એને જવાનુ` કહ્યું નથી ! આયુષ્યાનુસાર જીવન ભેાગવી, લેણદેણના હિસાબ પતી જતાં એને જવુ પડયું! તારા હાત તા જાત શા માટે ? અફ્સાસ છે.. દુનિયા અજબ છે.
દુનિયાના વ્યવહાર પણ તેવા જ છે. કોઈ મરી જાય ત્યારે પાડાશીએ પ્રથમ સાથે રાવા માંડે છે અને પછી હાથ પકડી છાના રાખવાનુ કામ પણ તેઓ જ કરે છે, છાના રાખનારા પણ પોતાને ઘેર પ્રસંગ આવે, ત્યારે રોકકળ કર્યા વિના નથી જ રહેતા. ખીજાને છાના રાખવાનું સમજાવનારાની સમજણુ તે વખતે કયાં જાય છે
Page #504
--------------------------------------------------------------------------
________________
મમતા
૭૫
= ૧
.
" '
1
- 5
જે જાણે છે તે પિતાના ઘેર પ્રસંગ આવ્યું ત્યારે સેંકડો કેમ તાણે છે ? પિક કેમ મૂકે છે? નારી તથા કૂટનારીએ બીજાના ઘેર ઉપદેશ આપે છે કે “કેણ અમરપટો લખાવી લાવ્યું છે ? કર્મ પાસે કેનું ચાલે છે? જમ આગળ કેઈનું જોર નથી.” પણ એમ બેલનારીને ત્યાં એટલે પિતાને ત્યાં પ્રસંગ આવે છે ત્યારે છાજીયા લે છે અને રાજીયાં ગાય છે, તેનું શું કારણ?
એ જ રીતે દુનિયાદારીથી રંગાયેલાઓ જાણીને આત્માને. એલામાં નાંખે છે. આવી અજબ દુનિયાદારી છે. અજબ દુનિયાની ગજબ ભરેલી માયાથી રાજન્ ! તારા આત્માને બચાવી લે! તારે તે એક કુંવર ગયા છે. પણ સગરચકવર્તીને સાઠ હજાર કુંવર-(પુત્રો) એકીસાથે મરણ પામ્યા હતા, ત્યાં છ ખંડના માલિકનું પણ શું ચાલ્યું ?
- રાજન્ ! દુનિયા તરફ જોયે પત્તો લાગે તેમ નથી. કેઈને સહેજે વેરાગ્યનું મન થાય તે દુનિયા તે તરત તેને દુઃખગર્ભિત વૈરાગ્ય કહી દે છે. એવું કહેનારા પિતે વૈરાગ્યનું સ્વરૂપ તે સમજતા નથી, કલાઈને ચાંદી કહેનારા તે છેકરાઓ મળશે, પણ ચાંદીને કલાઈ કહેવાની ભૂલ કરનારે તે છોકરો ય મળવો મુશ્કેલ છે.
જ્યારે ઉત્તમ એવા વૈરાગ્યને પણ “દુ:ખગર્ભિત” કહી હલકી કટિમાં મૂકી દે છે. હલકાને ઉત્તમ કહેવાની વાતે દૂર રહે ઉત્તમ પદાર્થને હલકે કહી દે છે!
સંસારમાં કઈ ધનવગરને દીક્ષિત થાય એટલે તરત “દુઃખગર્ભિત વૈરાગ્ય”ની છાપ આપે! દુનિયામાં પાણીસેળ આની દિશા હોય કે તરત જૂઠ્ઠી છાપ ! જૂઠ્ઠી છાપ મારનારને સરકાર કે ગણે? તે સર્વજ્ઞનાં તમાં જૂફી છાપ લગાવનારની શી વલે ?
દુઃખગર્ભિત વૈરાગ્ય કોનું નામ?
ધણ મરી જાય ત્યારે તેને શોકને લીધે ઘરેણુ–ગાંઠો કે સારાં વસ્ત્રો પહેરવાને ત્યાગ થાય, શરીરની શોભા ન કરાય, એનું નામ દુઃખગર્ભિત વૈરાગ્ય !
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૭૬
- આનંદ પ્રવચન દર્શન શકને લીધે કે દુન્યવી દુઃખના લીધે, ઘરમાં વહુ, બેટી કે બહેન રડેલી હોય તેથી જમણમાં ન જવાય તથા આનંદ પ્રસંગમાં ભાગ ન લેવાય, આ તમામ દુઃખગર્ભિત વૈરાગ્યમાં સમાય છે.
શેકના કારણે સાંસારિક પદાર્થો પરથી રાગ ન ઊઠયા છતાં વ્યવહારથી પ્રવૃત્તિની ઈચ્છા ઊઠી જવી, વિષય પરથી મન હઠી જવું તે દુખગર્ભિત વૈરાગ્ય.
શાકને લીધે રાતદિવસ ઉચાટ રહે, વિખવાદ માટે જ નહીં, શેકનું પ્રમાણ એટલું બધું વધી જાય કે આત્મહત્યા પણ કરી નાંખે આટલી હદે શોકનાં કારણેથી સંસારના પદાર્થોથી મન પાછું હઠી જાય તેનું નામ દુઃખગર્ભિત વૈરાગ્ય !
દુનિયા મેહગર્ભિત વૈરાગ્ય કોને કહે છે?
બાપની પછી છોકરે કે છોકરા પછી બાપ દિક્ષા લે ત્યારે જગત તેને મેહગર્ભિત વૈરાગ્ય કહી દે છે!
જેને શ્રીજિનેશ્વવનાં વચને ધ્યાનમાં ન હોય તે જ આવું બોલે. સંસારમાં ચારે ગતિમાં હેરાન પરેશાન થવું પડે છે એવો ખ્યાલ ન હોય, કર્મક્ષય કરી શાશ્વત્ સુખ મેળવવા માટે મેક્ષે જવું જોઈએ, એ વિચાર ન હોય. માત્ર લીલાને માનનાર, લીલાવાલા દેવગુરૂને માનનારા મિથ્યાત્વીએ અને પંચાગ્નિ તપ કરનારાઓને વૈરાગ્ય તે મહગર્ભિત વૈરાગ્ય છે.
બાહુબળજીએ દીક્ષા લીધી, વડાઈમાં ન આતાવાના કારણે કે? શું તે દુઃખગર્ભિત? સાઠ હજાર પુત્રો મરી ગયાથી સગરચકવર્તીએ દીક્ષા લીધી તે માટે શું કેહગર્ભિત
રાગરહિતપણું તે વૈરાગ્ય છે. સાંસારિક દુઃખને લીધે સાંસારિક વિષયે કે પદાર્થો ઉપરથી મન ન હડી જાય પણ દુષ્ટ દુખેથી હેરાન થતે રોકાય તે દુઃખગર્ભિત વૈરાગ્ય તથા મિથ્યાત્વ વાસિત એવાને જે વૈરાગ્ય તે મેહગર્ભિત વૈરાગ્ય છે.
Page #506
--------------------------------------------------------------------------
________________
મમતા
૪૭૭ તાપસે પંચાગ્નિ તપ કરે છે તેમાં સાચી કલ્યાણબુદ્ધિ નથી, માટે તે મેહગર્ભિત વૈરાગ્ય છે.
ગમે તે નિમિત્ત મળતાં જે જીવને સંસાર અસાર લાગે હોય. અને જે મેક્ષ મેળવવા તૈયાર થયો હોય, તેને વૈરાગ્ય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છેઃ અભાગીને આ વૈરાગ્ય નથી.
જે વૈરાગ્ય સંસારથી પાર ઉતારનાર છે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. છે. માટે આવા વૈરાગ્યથી આત્માને વાસિત કરી શકને ટાળવે જોઈએ. કેમકે સંગ ત્યાં વિરોગ નિશ્ચિત છે.
ઉપદેશને અમલ કરવામાં એદી હેય તે
ઉલટો ઉપદેશકનો વાંક કાઢે છે! મુનિએ આ રીતે રાજાને સંસારની સ્થિતિ જણાવી ઉપદેશ દીધે. પણ નદીના પાણીને ધંધબંધ પ્રવાહ પથ્થર પર ચાલ્યા જાય પણ પણ સુતરવા જેટલું પણ ભાગ તેની અંદર ભી ન થાય, તેમ શેકમાં ડૂબેલ રાજાને મુનિના ઉપદેશની અસર થઈ નહિ.
મેહમદિરાથી છાકટાપણું આવ્યું હોય ત્યાં ઢોલ–વાજાં વગાડે તે પણ કાંઈ હિસાબમાં નથી. મેહમદિરાને એ પ્રભાવ છે કે તેના ભકતે–તેનું પાન કરનારાઓ ઉલટા ઉપદેશકને વાંક કાઢે છે.
એક બોરડીના ઝાડ તળે એક એદી સૂતો હતો. પાકેલું એક બેર તેનાથી એક હાથ છેટે પડયું હતું. બાર જોઈને તેને મોમાં. પાણી છૂટતું હતું, પણ તે એ એદી હતો કે ઊઠવું કે હાથ લાંબે. કરવો તે તેનાથી બને તેમ નહોતું. ત્યાંથી કંઈક દૂર એક ઊંટવાળે ઊંટ પર સવાર થઈને જતે હતો, તેને એદી કહે છે-“ઓ ઊંટવાળા !. જરા નીચે ઊતરીને આ બેર મારા મોંમાં મૂકને !”
કહો કે એદી !!!
તેમ આપણે પણ સંસારના મેહમાં એવા લીન થયા છીએ, અને માયાની મૂંઝવણથી એટલા બધા દીન બન્યા છીએ કે શ્રી જિનેશ્વરદેવનાં વચને હૃદયમાં ઊતરતાં જ નથી, અને તેથી પોતાના પ્રમોદને શું આપણે વાંક કાઢીએ છીએ? નહિ. વાંક ગુરુને.
Page #507
--------------------------------------------------------------------------
________________
આનઃ પ્રવચન દર્શાન
દુનિયા કેટલી દોર`ગી છે? જો કાઇ સરલ આત્માને ગુરુના ઉપદેશ લાગે તેા કહેશે કે–સાધુએ ભુરકી નાંખી !' અને ડાઈ મારતાં કહેશે સાધુ ગમે તેટલા ઉપદેશ આપે, પણ આપણને તેવું વન પાલવે નહિ. અહી પોતાની દીનતા કબૂલવી તે દૂર રહી, પણ પણ ઊલટી ખડાઈ !
૪૭૮
કેટલાક તા એમ પણ ખાલે છે કે વૈરાગ્ય શાના લાગે ? વૈરાગ્ય લગાડવામાં તા વળી એમ પણ ખકે કે ઉપદેશકના સમર્થ ત્યાગ જોઇએ !” આ માહમદિરાનુ છાકટાપણું બધા ખકવાટ કરાવે છે. પેલા મહાત્મા મુનિએ સ'સારની અસારતા, આયુષ્યનુ` ક્ષણભંગુરપણું, વૈરાગ્યનાં સ્વરૂપે!, દુનિયાની અજાયબ હાલત વગેરે વિસ્તારથી કહી રાજાને શાક શમનાથે ઉપદેશ તા આપ્યા પણ તે રાજા ! રાજા તા રાજા જ હતા ! એને ઉપદેશ લાગે તેા તે રાજા શાને!
દીકરા તથા દીકરી પ્રત્યે ભાવનામાં ફરક શાથી
હવે પેલા મરનારા કુંવર સારી વેશ્યાથી દેવતા થયા હતા. તે ત્યાં આવે છે, મુનિને વંદનાદિ કરી, કલેશનુ સ્વરૂપ જાણી રાજાને પાતાની હાલત જણાવી પૂછે છે કે–“રાજન્ ! તમને પુત્રના જીવથી રાગ છે કે શરીરથી ? જે જીવથી રાગ હાય તા હું મર્યાં નથી, પરંતુ તે જ જીવ હું દેવતા થયા છેં. અને જો પુદ્ગલથી રાગ હાય તા આ શખને સાચવી રાખેા !” રાજા મૂઝાયા! હવે શું કહેવું ? રાગ હતા મારાપણાના સંસ્કારના ! રાજાએ સ'સાર છેડી દીધા.
ખુદ્દ પેાતાના દીકરાને કોઈ ને દત્તક દીધા પછી તેના પર પેાતાના હ રાગ કેટલા ? મારાપણુ' મૂકી દીધુ' એટલે ખલાસ ? દીકરા તથા દીકરી બન્ને એક જ ઘેર અને એક રીતે જ જન્મ્યાં છે. છતાં ઘરની મિલકતમાં પુત્રીના હક્ક કેટલા રાખ્યા ? કેમ કે ભાવના છે કે પુત્રી મારી નથી : ખીજે ઘેર જવાની છે. મારા-મારી મારાપણાની ભાવનાની છે. આ બધામાં મમત્વ જ કારણ છે.
Page #508
--------------------------------------------------------------------------
________________
મમતા
જેમ દુન્યવી સુખ માટે કામ પદાર્થ તથા તેના સાધનને અર્થ પદાર્થ ગણુએ છીએ, તેમ આત્માનું સુખ મેક્ષ છે અને તે મેળવવાનું સાધન ધર્મ છે.
અર્થ એટલે અહીં એકલું દ્રવ્ય નહીં, પણ વિષયનાં તમામ | સાધને તે અર્થે અને વિષય સુખ તે કામ. એ જ રીતિએ શાસ્ત્રના ઉપદેશ પ્રમાણે આચરણ થાય તે ધર્મ અને તે દ્વારા મળતું શાશ્વત સુખનું સ્થાન તે મેક્ષ છે. અર્થ અને કામ, બે પુરૂષાર્થો લૌકિક છે. ધર્મ અને મેક્ષ બે પુરૂષાર્થો લોકોત્તર છે. લૌકિકમાં મૂંઝાએલા પ્રથમ તે અર્થ તરફ ઝૂકી રહ્યા છે.
અર્થના મમત્વને લીધે ગુરૂના વેષમાં આવેલાની પણ વિચિત્ર દશા થાય છે અને ભગવાનના માર્ગને ઉઠાવનારા છે એ અર્થ કરે છે. એ દૃષ્ટાંત ધ્યાનમાં લેવા જેવું છે કે કેઈક પરિગ્રહધારી ઉપદેશ દેવા પાટ ઉપર બેઠા. હાથમાં વીંટીઓ અને વેઢ પહેરેલાં છે. ભુજાએ કડાં વગેરે પણ પહેરેલાં છે. હવે તેમને શ્રી ઉપદેશમાળાની રાવણ એ ગાથાની વ્યાખ્યાને પ્રસંગ આવ્યો. પરિગ્રહની મમતાને લીધે અર્થ શબ્દથી છવાદિ પદાર્થ લઈને વ્યાખ્યા કરી.
તે સભામાં એક શ્રાવક તત્ત્વને જાણકાર, સમજુ, ઠરેલ, વિવેકી તથા અનુભવી હતે, ભક્તિવાળો પણ હતા. તેણે તે અર્થ માનવાની ના કહી. પછી નવાણું જૂદા જૂદા અર્થ કરવામાં આવ્યા, પણ ઉપદેશમાળા ભણેલે તે શ્રાવક તે કબૂલ કરતું નથી, ત્યારે રત્નાકરસૂરિ સમજી ગયા. (અહીં કેઈ સેમપ્રભસૂરિ કહે છે.) શ્રાવકને કહી દીધું કે કાલે બરાબર અર્થ સમજાવીશ. સૂરિ સમજી ગયા કે આને વિટી કડાં વગેરે ખટકે છે. પિતાના પરિગ્રહનાં કિંમતી એવાં મોતી મંગાવી, વટાવી, તેને ચૂરે કર્યો.
જતિનું દ્રવ્ય દહેરામાં ન ક૯પે ! મહાવ્રતને મલિન કરીને મેળવેલા દ્રવ્યને સંઘ પણ ન અડકે ! ઘોર પાપ લાગે!
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૮૦
આનંદ પ્રવચન દેશન
ખીજે દિવસે તે સાચા ત્યાગી બન્યા અને અર્થ જણાવ્યા કે પૈસા એ જ અનનુ` મૂળ છે! અથ એટલે દ્રવ્ય તેમજ તેનાથી વિષયા. એ અર્થાદિ આવે, રહે કે જાય : તા પણ મગજ ભમાવે છે. માટે પૈસા અનનુ મૂળ છે. પ્રથમ તમામ મુનિએએ પૈસાને ત્યજેલા છે, નરકે લઇ જનારા છે. સ્મણ શેઠ નરકે ગયા તે આરંભ પરિગ્રહને લીધે જ. જો અને રાખવા હોય તા તપ વગેરેના આડંબર શા માટે ?” નવ્વાણું અને ન માનનાર શ્રાવક આ અથથી તરત માની ગયા.
આ અ વખતે મમતા ગઇ એટલે સાચું ભાન થયું, દુનિયામાં જીવ માત્ર વસ્તુની મારામારીથી નહિ, પણ મારાપણાની મારામારીથી હેરાન થાય છે અને રખડે છે. આ ભાવ મટયેા એટલે બધી ઉપાધિ છૂટી.
Deceecas
20
ગુણે! પ્રાપ્ત થયા પછી જ ગુણી પ્રત્યે મહુમાન પ્રેમ અને સાચી સેવા સંપાદન થાય છે, માટે ગુણના ગ્રાહક બને.
ગુણીજના પ્રત્યે બહુમાન અને આદરભાવ વિના આત્મભાવની સન્મુખ જવુ એ પણ મહુ મુશ્કેલ છે.
Page #510
--------------------------------------------------------------------------
________________ શ્રી આગમાદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું નિવેદન પૂ. આગને દ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રી એ જીવનભર સતત પરિશ્રમ કરી આગમ ગ્રન્થોને બહાર પાડીને અને આગની ચાવીઓ સમાન–તક અને દલીલોથી ભરપુર સાત્ત્વિક પ્રવચને આ પી સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે અને તરવે જિજ્ઞાસુઓને સંતાપ્યા છે. એવા તેમનાં પ્રવચનાનાં અનેક પુસ્તકા હોવા છતાં ઘણાં ખરાં અપ્રાપ્ય છે તેથી તત્ત્વજિજ્ઞાસુઓની નિરાશા દૂર કરવા પ. પૂ. શાસન પ્રભાવક આ, દેવશ્રી દતસાગર સુરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીના અંતેવાસી શિષ્ય સંગઠ્ઠનપ્રેમી ગણિવર્ય શ્રી નિત્યેાદય સામ રજી મ. ની પ્રેરણાથી પૂજ્યશ્રીનું પ્રગટ-અપ્રગટ સર્વ સાહિત્ય ક્રમસર પ્રકાશમાં લાવવા શ્રી આગ દ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના કરવામાં આવી છે અને સર્વ શ્રેયસ્કરી આગમિક સેવા લાભ લેવા. નીચે મુજબૂ ચેાજના રજૂ કરવામાં આવી છે. રૂ. 5001) અપનાર શ્રતસમુદ્ધા૨ક કહેવાશે ને ફેટો છાપવામાં આવશે ને સંસ્થાના સર્વ પ્રકાશન ભેટ મળશે. રૂ.) 2 501) આપનાર શ્રત ભકત કહેવાશે અને તેમને સર્વ પ્રકાશન મળશે. રૂ.) 1001) આપનાર આજીવન સભ્ય કહેવાશે ને સંસ્થા તરફથી બહાર પડેલ સર્વ પ્રકાશન ભેટ મળશે. (રૂ.) 50 1 ) આપનાર શ્રત સહાયક કહેવાશે ને સંસ્થા તરફથી બહાર પડેલ પુસ્તક ભેટ મળો. આ મહાન કાર્ય શ્રી સંઘે અને દાનવી રેની સહાયથી જ થઈ શકે તેથી આપના તથા શ્રી સંધના જ્ઞાનખાતામાંથી અધિક રકમ મોકલી લાભ લેવા દરેકને વિનંતી છે. શ્રી આગમાદ્ધારક પ્રકાશન સમિતિ” આ નામના રાકટ અથવા ચેક નીચેના નામે મોકલી શકાશે. (શીરનામાં અંદર “વિનંતી’’માં છે) શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ શ્રી અનુભાઈ ચીમનલાલ, અમદાવાદ. શ્રી શાન્તિલાલ છગનલાલ ઝવેરી, સુરત શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત, અમદાવાદ શ્રી પુછપસેન પાનચંદ ઝવેરી, મુંબઈ શ્રી નિરંજન ગુલાબચંદ ચોકસી, મુંબઈ - શ્રી ફૂલચંદ જે, વખારીયા, સુરત. આવરણ નટવર અમૃતિ પ્રિન્ટર્સ અમદાવાદ-૧ ફોન : 361434