SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અને ક્રિયા ૨૬૭* પ્રવૃત્તિને અને નિવૃત્તિને ક્રમ ? આથી જ્ઞાનાચારમાં પ્રવૃત્તિરૂપ આચારા પહેલાં અને તે પછી જ નિવૃત્તિરૂપ આચારા જણાવ્યા છે, દનાચારમાં નિવૃત્તિ-પ્રવૃત્તિને ક્રમ જણાવ્યા છે. ચારિત્રમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ છે. તેમાં સમિતિ પછી ગુપ્તિ લીધી, આથી સમિતિ એ પ્રવૃત્તિરૂપ છે અને ગુપ્તિએ એ નિવૃત્તિરૂપ મનાય છે. પહેલાં ગુપ્તિ કેમ ન લીધી ? ગુપ્તિમાં ન ટકાય તો પછી પ્રવૃત્તિ કરવી તેમ રાખવુ હતુ ? આવા પ્રશ્ન કરનારે સમજવું જોઇએ કે સમિતિ એ અપવાદ માર્ગ નથી; નહિતર તીર્થંકરની દેશના પણ અપવાદરૂપ થઈ જાય. મુખ્યતાએ તે સાધુઓને સમિતિની પ્રવૃત્તિ કરવાની છે, અને સમિતિ સિવાયના વખતમાં ગુપ્તિમાં રહેવાનું છે, આટલા માટે ‘આવસહિ નિસ્સિહી’ એ પણ સમાચારી છે. દશ પ્રકારના સમાચારી ધમ માં મકાનમાંથી નીકળતાં આવસહિ, અને મકાનમાં પેસતાં નિસીહી કહેવી. તે પણ તે સમાચારીમાંથી આવસહિ એ પ્રવૃત્તિરૂપ છે; અને નિસીહી નિવૃત્તિરૂપ છે. ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ અને નિવૃત્તિરૂપ અને ક્રિયા માગી. પ્રવૃત્તિના અને નિવૃત્તિના કરનાર આત્મા. આથી જ્ઞાન–દર્શન અને ચારિત્રને અંગે ક્ષાયેાપમિક ભાવની પ્રવૃત્તિ, અને આ ત્રણેની પ્રવૃત્તિને જે અંશ છે, તેને અંગે જણાવે છે કે આ પ્રવૃત્તિ શાથી બને છે? તે! કહે છે કે ઇન-જ્ઞાન-ચારિત્રને લીધે પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ ક્રિયા છે. આથી એકલી ક્રિયા છે તે ચારિત્રરૂપ નહિ, પણ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સાધારણ ક્રિયા લેવી. આમાં જે ક્રિયા ધાયુ· ફળ મેળવી દે, તેમાં જ પ્રવર્તાવુ વ્યાજબી છે. પશુ ફળ મળ્યા પહેલાં નાશ પામે તેવી ક્રિયાને શું કરવું ? ક્ષાયેાપમિક ભાવથી જ્ઞાન, દર્શન-કે ચારિત્ર થાય, પણ છેવટે મી’ડુ છે. રાજ ત્રિકાળ પૂજન કરનાર; બે ટાઇમ પડિક્કમણા કરનાર, રાજ વ્યાખ્યાન સાંભળનારા, તિથિએ પેાસહ કરનારા, આટલી સ્થિતિ છતાં અંત અવસ્થાએ વિચારીએ તે પૂજા સામાયિક પડિક્કમણા પૌષધ વગેરે કંઈક થતું નથી. અંદરની અવસ્થાએ દેખીએ તેા ઉત્પન્ન
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy