Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 464
________________ ઉપાધિ કેમ છૂટે ? ૪૩૫ સેાનાની કિંમત જાણનારા તે લાઢાને તિએ તાળવા ન જાય. લેાઢાને તેા શેરથી તેાળશે. તેમ આત્માનું સ્વરૂપ જાણવામાં આવશે ત્યારે ઉપાધિને પર સ્વરૂપે, અને આત્માના ગુણાને સ્વસ્વરૂપે જાણશે. આત્માનું ભાન થાય તેા ઉપાધિ રહિત થઈ જવાશે. ઉપાધિ સ્ત્રીની જાત છે, રીસામણી છે. તે દેખે કે મારી ઉપર આદર છે' ત્યાં સુધી તે સાથે રહે, અનાદર દેખે તે પરણેલી પિયરે ભાગી જાય. ઉપાધિ ડૂબાડનારી છે, ઉપાધિના અનાદર થાય તા તે આપેાઆપ ખસે. આત્માનું જ્ઞાન થાય ત્યારે ઉપાધિ ખસે, તપસ્યા એ જ કનાશ કરવાને સમર્થ છે.. આત્માનુ' સ્વરૂપ સમજ્યા વિના તા આ જગત્ની કરેલી મહેનત મીટ્ટીમાં મળવાની. આત્માના ભાનને માટે જે મહેનત કરે તે સ કાયમને માટે રહેવાની. કેવળજ્ઞાન અને મેાક્ષ મેળવ્યુ. એ હમેશાં રહેવાનુ. જિંદગીમાં એક એવી વસ્તુ મેળવીએ કે તે કેાઈ દિવસ ન જાય, તેને માટે મહેનત કરવી. આ જગતની અંદર જિંદગી સુધી મહેનત કરે છે છતાં સરવાળા શૂન્ય. ઉપાધિને તે જ છેડી શકે કે જે આત્મામાં લીન રહે. માટે આત્મામાં લીન રહી ઉપાધિને છેડવી એ જ શ્રેયસ્કર છે. આત્મીયદષ્ટિએ દેવતાના ભવ પણ આત્મોયશકિતના આવિર્ભાવને વધારવા માટે અધાપા સમાન છે.

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510