________________
100
મુનિ આહિંસક કે ચિન?
[છદ્મસ્થપણામાં વિચાર છે. કેવળીને વિચાર નથી. જીવ જન્મે ત્યારથી આહારના વિચાર કરે છે. ‘ખા... ખાઉં ને ખાઉ' તેણે એટલું ખાધું કે હારા મણની કોઠીએ ખાલી થઈ ગઈ. પણ તેનું સવાશેરનું પેટ ન ભરાયું. આહારસ ના એકેન્દ્રિયથી માંડી બધાને છે. તિય ચ પચે દ્રિયમાં આહાર તા હતા, છતાં તેમાં કુટુંબની ચિંતા વધી. તે પેાતાના બચ્ચા માટે બળવાન સામે પણ થાય. મનુષ્યમાં તેથી પણ વધુ બે ચિંતા દાખલ થઈ; સ્થાનની અને પૈસાની તે ચિંતા એવી કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે.” પૈસાના માહે અનેક પાપ કરાવ્યા આટલા માટે તે શાસ્ત્રકારાએ સાધુને અહિંસક ન કહેતાં અકિંચન કહ્યા, કિચન અવસ્થા જ ગુગનુ કારણ છે. આમ ઉત્તરાત્તર વિચારશક્તિ વધી તેમ કર્માં વધ્યા.]
જીવ માત્રને આહાર સંજ્ઞા છે.
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમદ્ યોાવિજયજી ઉપાધ્યાયજી ભવ્ય જીવેાના ઉપકારને માટે ‘જ્ઞાનસાર’ રચતાં જણાવે છે કે “સંસારમાં જ્યા લગી છદ્મસ્થપણું છે ત્યાં લગી સ`કલ્પ વિકલ્પ વગરની અવસ્થા કાઇ દિવસ હાતી નથી, અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારપછી વિચારની જરૂર નથી. અર્થાત્ કેવળીઆને વિચાર હોતા નથી. કારણ કે જ્યાં લગી સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ વગેરેનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી જ વિચારા હોય છે. જ્ઞાન થયા પછી, વિચારની જરૂર હાતી નથી, કેવળજ્ઞાન થયા પછી ક્રિયાના કારણેાના નિશ્ચય હાય છે. તેથી વિચારની જરૂર હાતી નથી. જે માતૃભાષા હોય, તેને શબ્દ વાંચીએ ને બાલીએ તેમાં કાંઇપણ વિચારવાની જરૂર હોતી નથી; કારણ કે તેનું જ્ઞાન આપણને છે. સર્વ જીવા સજ્ઞા વગરના નથી,