________________
૫૨
આનંદ પ્રવચન દર્શન તે પણ સંપૂર્ણ અધુરૂં નહીં. બીજી ચીજ અધુરી પાલવે. તળાવ પાણીથી આખું ભરેલું હોય પણ લેટા બે લેટાથી સંતોષ થાય.
ધમ મનેમન સાક્ષીએ એ બધા માટે નહિ હીરા પેટીમાં નાખે, ખીસ્સામાં નાખે, પણ લે કાચના કકડા. બધી ધારણા પ્રવૃત્તિ હીરાની, પણ વસ્તુમાં વધે શું ?
તેથી કાચ હીરે થાય ખરે? ના.
ધાયું બધું પણ થાય નહીં. આપણે કહીએ કે મને મન સાક્ષી. અરે ! આપણે મને મન સાક્ષી હોય? તે તે ચિત્તવાળાને જ હેય. આપણે એવું સુખ ધાર્યું પણ તેથી કામ નથી થતું. વસ્તુ જોઈએ. આપણે કહીએ ક્રિયા કર્મ અને પરિણામ બંધ એ બધે નહીં. આકસ્મિક પલ્ટ હોય ત્યાં, નહિ તે મુસલમાન, બ્રાહ્મણ, ધાગાપંથી બધા આ. માને છે, પણ ધારે છે શું? ધર્મ બધા માને છે તેથી ધર્મ બધાને થઈ જવાને. કિયા ભલે થાય પણ પરિણામે ધર્મ છે ને? જ્યાં શાસ્ત્રાધારે શાસ્ત્ર સમજી, શાસ્ત્રને આધારે પરિણામ ધારી, શાસ્ત્રથી, ક્રિયા શરૂ કરી ત્યાં પટ થઈ જાય. ત્યાં પરિણામે ધર્મ.
પાણીમાં માખી પડી, બચાવવા પ્રવૃત્તિ કરી, પણ જીવ મરી ગયે પછી હિંસા લાગી કે દયાનું ફળ થયું ? વિચારો, લાભ બચાવવાને ને કિયા કઈ થઈ? મેત છતાં પરિણતિ બચાવવાની હતી, તેથી લાભ કહ્યો. હિંસા કરવા માટે પ્રવર્તે છટકી ગયે, હિંસા ન થઈ, તે તેનું ફળ શું? હિંસા છતાં અહિંસાનું અને અહિંસા છતાં હિંસાનું ફળ.
કુદેવ, કુગુરુ, કુધર્મ માને છે પણ સારા ધારીને માને છે ને? આથી આપણું સુખની ઈરછા સર્વકાળને માટે, સંપૂર્ણ માટે છતાં ફળીભૂત કયારે થાય? તેવાં કારણે જેડીએ ત્યારે સંપૂર્ણ સુખ જોઈએ. તે એવું સ્થાન શોધો કે જેમાંથી મળેલ સુખ નાશ ન પામે. પાત્ર શે. તે પાત્ર એવું હોય કે જ્યાં અગાઢ વેચાણવાળી, ઓછીવત્તી ન થાય તેવી જગ્યા તે મેક્ષ જે ચૌદ રાજલકમાં સ્વાધીન, અગાઢ વેચાણની માફક હોય ખરચેલ છે. રાયળ ત્યાં નકામા જતા નથી. શરીરાદિ રાવળી જમીન, દરબારી જમીન અગાઢ વેચાણવાળી હેય.