________________
આનંદ પ્રવચન દર્શન
ઘાંચીએ કહ્યું હતું કે “મારો બળદ ન્યાય નથી ભણ્યો, તે
સારૂં છે.”
એક નૈયાયિક ભણીને નીકળ્યા. રસ્તામાં ગામ આવ્યું ત્યાં માંગવા નીકળે. ત્યાં તે એક ઘાંચીને ઘેર આવ્યા. ઘાંચી લેટ આપવા આવ્યા ત્યાં સુધી પંડિતજીને ધ્યાનમાં જોયા. ત્યારે ઘાંચી કહે છે કે હું લેટ આપવા આવ્યો છું, અત્યાર સુધી શા વિચારમાં પડયા છે?”
પંડિતજીએ પૂછયું કે “આ ઘંટડી કેણ વગાડે છે ? ઘાંચીએ કહ્યું, “મારો બળદ.”
- ત્યારે પંડિત કહે કે “કારણ વગર તે ન બને.” ઘાંચીએ કહ્યું? , હું બહાર ગયો હોઉં ત્યારે ઘંટડી વાગે તેથી મને માલુમ પડે કે
બળદ ફરે છે.”
ત્યારે પંડિતે કહ્યું કે “તે બેઠે બેઠે માથું હલાવે ને ઘંટડી વાગે એમ ન બને ?”
ત્યારે ઘાંચીએ કહ્યું કે “મારે બળદ ન્યાયની લુચ્ચાઈ નથી
ભણ્યો.”
આપણે વિચાર કરે કે નુકશાન કેટલું થયું ને કેટલું કર્યું? અને કેટલું તે ન્યાયથી કર્યું? જે આવે તેને ઉપયોગ કરી દે. આપણે પણ પહેલા ભવમાં કોધ પર કાબૂ વગરના હેત તે અહી ન હેત. તે કયાં હેત ? - જે કસુબે કે તેને ત્યાં જ અફીણીએ પિટલું મૂકે, બીજે ન
કે. શાસ્ત્રકાર કહે છે કે કોધાદિ ચાર જેના પાતળા હોય, કત્રિમ રીતે તે પાતળા બધાને કરવા પડે છે. સામે કલેકટર મ હોય અને તે ચકચૂર હોય અને તમને તેનું માથું વાગ્યું હોય તે પણ તમે કહે કે “સાહેબ માફ કરશે. કારણ કે તે અમલદાર છે, તે ઊંધું કરવાનું જાણે છે. અહીં તમારો કોઈ કેટલે પાતળે ?
ભીલ કાપડ લેવા આવ્યા. તે કંગાળ છે. શેઠે કાપડ કાવ્યું અને તેને ભાવ કર્યો ત્યારે પેલાએ કહ્યું કે “શેઠ, સાચું બેલે.”