________________
૩૭૨
આનંદ પ્રવચન દૃન
ચાર ત્રતાનાં પાંચ મહાવ્રતા કર્યાં. તેમાં શબ્દછળથી બ્રહ્મચર્યના ભંગના કોઈ ખાટો લાભ ન લે તે માટે કર્યાં. ભગવાન મહાવીરના સુધારા આશ્રવ અને બંધને રોકવાનો હતા. બાળલગ્ન રોકવા એ સુધારા છે, પણ પુનર્લગ્નની છૂટ આપવી એ સુધારા નથી પણ બ્રહ્મચર્યના પલટા છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને ફેરફાર થાય તેમાં ના નથી, પણ આ ફેરફાર મૂળ ધ્યેયને કાયમ રાખીને થવા જોઇએ, પરંતુ મૂળ ધ્યેયની કાયાપલટ ન થવી જોઇએ.
હવે મૂળ વાતમાં આવીએ. આપણે તીથ કર ભગવાનની મૂર્તિઆને માનીએ છીએ તે પરમ આદશ રૂપે માનીએ છીએ. આ આદશ દેવમાં અવશ્ય હોવા જોઇએ. જે દેવ પેાતાની પાસે સ્ત્રીને રાખે તે તે ધર્મોના પ્રવક ગુરુ બ્રહ્મચય ને જીવનમાં કઈ રીતે ઉતારી શકે? જૈનેતરાએ પ્રતિમા પૂજનમાં જૈનાની નકલ કરી પણ તે આકાર કે ભાવ બન્નેમાંથી એકે તેમની પ્રતિમામાં લાવી શકયા નથી.
ગુણાના પ્રકાર કેટલા ? ‘એ’
શ્રીમાન્ તીથંકરદેવાના આકાર મનુષ્યના ધ્યેયનું ચિહ્ન હોવુ જોઈએ. દેવતત્ત્વમાં અનુકરણીયત્વ હાય તે તે પ્રકૃતિ છે. દેવામાં અનુકરણીય ગુણા હોવા જ જોઇએ. જો તેનામાં અનુકરણીય ગુ હાય, તેા જ તેના શિષ્યા એ માગે જાય અને એ માર્ગોને ધ ગણી શકે. અર્થાત્ ધર્મ અને ધર્મની પ્રવૃત્તિઓ એ સઘળાંના મુખ્ય આધાર દૈવ ઉપર જ છે. એટલા જ કારણથી મહાદેવનુ અષ્ટક પહેલુ ગણવામાં આવ્યુ છે. એમાં ગુણે બે પ્રકારના હોય છે: એક સાધક દશા અને બીજી સિદ્ધ દશા. નેપેલિયન ખાનાપાટના કાઈ ખેલ ભજવે તા તે નેપોલિયને કરેલી દેશસેવાનું નાટક ભજવી શકે અને તેવા અનુકરણીય ગુણાની નકલ પણ કરે, પરંતુ ભવાયા પણ નેપાલિયનના શરીરની ગંદી ક્રિયાઓનુ` કાંઈ અનુકરણ અથવા નકલ કરવા બેસતા નથી. નેપાલિયન જ્યારે રાજદ્વારી જીવનમાં બહાર પડયા