________________
મૂર્તિપૂજાનું રહસ્ય
૩૭૩ ત્યારે તેને સાધક દશાની પ્રાપ્તિ થઈ. એ જ પ્રમાણે શ્રીમાનું તીર્થકર દે પણ જ્યારે સાધુ થયા ત્યારે તેઓ સાધક દશ્યમાં પ્રવેશ્યા હતા.
એ જ પ્રમાણે સિદ્ધ દશાનું વિચારવાનું છે. તીર્થકરનું જ્યારે દેવત્વ સિદ્ધ થયું ત્યારે તેઓ કેવા હતા એ સઘળું વિગતવાર જાણવાને માટે સાધક, તથા સિદ્ધ દશાના ગુણે બતાવવા જોઈએ.
' હવે કઈ એવી શંકા કરશે કે તીર્થકર મહારાજાઓમાં દેવપણાનું સિદ્ધપણું આવ્યું એ તે ઠીક છે, પરંતુ જે એ સિદ્ધપણું અને ઉપકાર કરનારૂં ન હોય તે એ દેવપણું સાથે આપણે શા માટે સંબંધ રાખવું જોઈએ? અને એ દેવાપણને આપણે શા માટે વંદન પણ કરવું જોઈએ?
તીર્થકર ભગવાનનું દેવત્વ એ જે સંસારને માટે ઉપકારક ન હોત તે જનશાસન એ દેવત્વના કદી પણ વખાણ ન જ કરત, પરંતુ એ દેવત્વ આપણને અનેક રીતિએ ઉપકારક છે જ અને તેથી જ એ દેવત્વને આપણે વંદન કરવાનું છે.
ரரரரரரரர
ரரரரரரரர * * અનંત ઉપકારીઓએ વસ્તુતઃ ધર્મ અને મોક્ષ એ બે જ પુરુષાર્થ કે માન્યા છે, અર્થ તથા કામને પુરુષાર્થ માનેલ નથી. * દ્રવ્યદયા કરતાં ભાવદયા અતિવિશિષ્ટ છે. દ્રવ્યદયાના ભોગે પણ આ
ભાવદયાનું સંરક્ષણ પરમ આવશ્યક છે. ભાવદયાની ભેગે દ્રવ્યદયાની
વકીલાત એ ઘોર મિથ્યાત્વ છે. பேரரரரரரரரரரரரரரரரரரரர்
GEEEEEE