________________
૩૮૦
આનઃ પ્રવચન દઈન
હતા, તેથી આજના જેટલ ભાગોમાં તે વખતે રંગાવાનુ` નહેાતુ. તે વખતે મર્યાદા તથા અંકુશ એટલા બધા હતા કે જુવાનીમાં સવાશેર દારૂના કેફ ગણાય તે આ અંકુશાથી ઢાખી દેવામાં આવતા હતા પણુ અત્યારે તે તે કેફ ઘાડિયામાંથી છે અને અંકુશ મુદ્દલ નથી.
આજે પાંચમા આરામાં આવા સચોગામાં ત્યાગની ભાવના થવી સહેલી નથી. જે વખતે આર્મી દુનિયા ભાગમાં રગદોળાઈ ગઈ છે, જ્ઞાતિ તથા કુટુંબનાં બંધારણ! એવાં ઢીલાં છે કે કોઇ કોઇને રોકી શકતું નથી, તેવે વખતે ત્યાગના વિચાર પણ કોઈ ભાગ્યશાળીને જ થાય છે. ત્યાગ કરે કે ન કરે તે વાત જૂદી, પણ ત્યાગ સારે છે આટલી ભાવના થવામાં પણ પુણ્યાય છે. તે વખતે ત્યાગમાં વિઘ્ના કરનારા કાઇ નહેાતા ઃ આજે તેા શેરીનુ કૂતરુ' પણ ત્યાગની આડે આવે છે.
દીક્ષા વખતે ક્લેશ થાય તે નડતર લાગે છે. દુનિયાદારીમાં થતા ફ્લેશને વધાવવામાં આવે છે. લગ્ન વખતે એ વેવાઈ ચાર ખારેક કે ચાર સેાપારી ઓછી પડે તેમાં ચડભડે છે પણ તેથી સબંધ તૂટતા નથી, વધે છે. ચેારીમાં લગ્ન થયા પછી તા એક વેવાઈ બીજા વેવાઈની આબરૂ બચાવવા થેલીનાં માં ખૂલ્લાં મૂકી દે છે, પછી પણ જમાઇ ને માં માગ્યું આપવા સસરા તૈયાર જ હોય છે. કામ પડે તેા વેવાઇ, વેવાણુ, નણંદ, જમાઈ બધા માટે તમામ આપવામાં આવે છે, કેમ કે આ બધા ભાગ જતે દિવસે સ્નેહમાં પરિણમવાના છે તેમ તે જાણે છે. માંડવાની ગાળા ગાળા નથી ગણાતી. માટે તે તેને ફટાણાં' કહેવામાં આવ્યાં.
દીક્ષા લેનાર પાસે પણ તે કુટુમ્બી ફરી આવશે ત્યારે તેની જ પાસે ધર્માંકરણી કરવાના અપૂર્વ લાભ છે, પણ જેએ ધર્મ કરે છે, તેને માટે આ બધી વાત છે, પણ જેએને કાંઈ કરવુ' નથી તેવા હોળીના ઘેરૈયા જેવા ફોગટ ધૂળ ઉડાડનારા છે. તેઓ પછી શુ કરવાના છે? તેથી તે ધર્મમાં આડી ધમાલ કરે છે. પૂજા, મહાત્સવ દીક્ષા પાછળ તેઓ શુ કરે છે ? અરે ! અહીં જ જે દીક્ષા થઈ તે દીક્ષિતને વંદના કરવ! કે સુખશાતા પૂછવા આવા વર્ગના કાઈ ગયા ? દીક્ષા લેનારની બાયડી માટે લડનારાઓએ ઉપકાર થાય તે માટે કાંઇ કર્યુ? તે બાયડીની રકમનુ વ્યાજ સાતને ખલે આઠ આના