________________
૧૩૪
આનઃ પ્રવચન ન
હજી માત્ર તમારા હાથ વડે એટલું લખવાનું જ છે કે ‘સુખ તે દુઃખ અને દુઃખ તે સુખ,' પર`તુ તે છતાં તમારું કાળજુ થરથરે છે અને તમારા પગ પ્રજે છે !
જ્યાં પાશેરામાં પહેલી પૂણીમાં જ તમારી આ દશા છે તે પછી સુખ તે દુ:ખ અને દુઃખ તે સુખ એમ માનીને તમે તે પ્રમાણે વન તે કયાંથી જ કરી શકવાના હતા ? એ પ્રમાણે ધારવામાં અને માનવામાં તમેાને નવનેજા પાણી જ નીચે ઊતરવાનુ` છે! જો તમે સુખના સ્થાને દુઃખ અને જે દુઃખ તેને સુખ એમ માની શકવાના નથી તેા પછી તમે એ રીતના વિચાર પણ કરી શકવાના નથી. અને જો એ રીતના તમે વિચાર પણ કરી શકવાના નથી તેા પછી એ પ્રમાણેનું વન પણ તમારાથી થવાનું નથી.
(૫)
માન્યતામાંયે વાંધો આવે છે.
આપણે જે માન્યતા રાખવાની છે તે માન્યતા ઉપર જ આપણે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે માનવાનાં છે. આપણે દેવ, ગુરુ અને ધ એમને કઇ ભૂમિકાથી માન્યા છે તેના વિચાર કરેા. સૌથી પહેલાં તા આપણી પહેલી ચાપડીનું પહેલું પાનુ` જ આપણે તપાસવાનુ છે. તીર્થંકર કાણુ હાય છે તે વિચારો. એકેએક તીથંકર રાજકુળમાં જન્મેલા હાય છે અને રાજકુળમાં ન હેાય તે સહરણ કરીને તીર્થંકર ઉત્તમકુળ મેળવી શકે છે. હવે જે તીર્થંકર ભગવાના રાજકુળમાં જન્મ્યા છતાં ત્યાગી થઈને નીકળ્યા હતા, તેઓ શું એમ માનતા હતા કે ગરીબાઇ અને સાધુત્વ એ દુઃખ છે અને આપણે દુઃખ જોઇએ છે માટે આપણે સસાર છેડીને ત્યાગી થઈએ છીએ ? નહિ ! તીથકર ભગવાના દરિદ્રતાને દુ:ખ માનીને નીકળ્યા હતા કે સુખ માનીને ? પરિષહ, ઉપસગ એ બધાને તેઓ દુ:ખ માનીને ત્યાગને માગે દોડયા હતા કે સુખ માનીને ત્યાગને માર્ગે દોડયા હતા ? આ વાતના તમે વિચાર કરશે। ત્યારે તમે જૈનત્વની પહેલી ચાપડીનુ પહેલ' પાનું સમજી શકશે. લાભનુ સર્વોત્તમ પગથિયુ... કયું ? તીથકર ભગવાનાએ ત્યાગ સ્વીકાર્યાં હતા તે સ્પષ્ટ રીતે એ