________________
૩૪૯
જ્ઞાનપ્રવૃત્તિ મારવું એ ખેટું છે. બીજાને મારતાં જુએ કે મને તે નહિ મારેને! પહેલાંથી મારવાનું છેટું સમજે છે અને ઉદ્યમ કરે છે. ખોટું ન સમજતો હોય તે તેની પાસે સાધન છે કે નહિ તે શું કામ તપાસે ? મારવું ખોટું એ દરેક કબૂલ કરે છે. હિંસા કરનારે પણ હિંસા કરવી બેટી છે, એમ માની લીધું છે. નહિ તે પિતે પિતાને બચાવ કેમ. ધાર્યો? બોલે એની પહેલાં જ અંદર બડબડાટ થાય, આમ બેલું તે તે જાણી તે નહિ જાયને? કેઈની વસ્તુ ઉઠાવવા પહેલાં રખેને તે દેખશે. તે નહિ, એમ મનમાં થાય.
“હિંસા એ ખરાબ ચીજ છે” એમ અંતઃકરણ કહી આપે છે. કેટલીક એવી પ્રવૃત્તિઓ છે કે જેમાં અંતઃકરણની પ્રવૃત્તિ એને લાવી જુએ છે. પણ અંતઃકરણ અરૂપીને લાવી જેવાવાળું નથી. જે વસ્તુને મારું અંતઃકરણ કહે તેને જ ધર્મ માન. જેને માનવાનું ના કહે તેને ધર્મ માનવે નહિ. પણ ધર્મનું લક્ષણ મારું અંતઃકરણ કહે તે અર્થ માનવે તે બરાબર નથી. એને માટે નિયમ છે કે સમગ્ર પાપથી વિરમવું. પાપ રહિત સ્થિતિને પિછાણવી એ તમારા અનુભવનું કામ, નથી. રેગરહિત દશા એ ડેકટરના કહ્યાથી માલુમ પડે. આપણી કલ્પનાઓ કામ નથી લાગતું. જે એ બાબતના જાણકાર હોય તેનું કહેવું કામ લાગે. ડોકટર કહે તે જ કામ લાગે.
આપણે શરીરના માલિક છીએ. ક્ષયથી પીડાતા હોઈએ, ક્ષય, નથી થયા એમ કહીએ તેથી ક્ષય વગરના થઈએ ખરા કે? તેથી ક્ષય મટી ગયો કે ? કેન્સર થાય તેની ખબર મેટા મેટા ડોકટરોને પડતી નથી. કેઈ કહે કેન્સર નથી, તેથી દરદ મટી ગયું ? દર્દીને જાણવાવાળા સર્જન હોય તે કહે કે “કેસર નથી ” તેથી જણાય છે કે “કેન્સર નથી. આથી કેન્સર છે તે પણ મોટા ડેકટરના કહેવાથી માનવાનું. આપણા મનમાં લાગ્યું કે “નથી,” તેથી કેન્સર ઊંડી જવાનું નથી. દર્દીની બાબતમાં સંપૂર્ણ જાણકાર જે હોય તે પુરુષના નિર્ણય ઉપર નકકી થાય. ત્યાં તારા મનની ગણતરી શી ? તારા, શરીરમાં તે ગણતરી કર. “આત્મા અરૂપી ચીજ છે, આ તે બધું,