________________
દેવની આરાધના
૧૮૯
સમાધાન-છે।કરી સેકડા વખત લીટા કરે તે નકામા માના છે! પણ એકડા કરે તે વખતે સેા લીટા લાભરૂપ ગણાશે. આ દ્રવ્ય ક્રિયાઓ કરતાં કરતાં ભાવ ક્રિયારૂપ દોષટ્ટાહ જરૂર થશે. અભવ્યના પરિણામના હાર.
અરે! તમે વ્યાખ્યાન સાંભળવાનુ રાખેા છે, અને આવ્યા છે। તા દોષદાહ અંગે સાંભળશેા. તે સાંભળતાં સાંભળતાં કાઈ વખતે દોષદાહ થશે, લીટા પણ એકડાનું કારણ છે તે શકાય જ નહિ !!! છોકરા લીટા કરે છે છતાં તમે પાટી ખેંચી ખરી કે નહિ ? લીટા એકડા લાવશે એ તમારા મનમાં નક્કી થયું છે. તેથી પાટી ખેંચતા નથી. પ્રશ્ન-એ ફળવાળી થશે ત્યારે સફળ માનશું. તેવી રીતે દોષદાહવાની પ્રવૃત્તિ થશે ત્યારે સફળ માનશું તે સિવાય નિષ્ફળ માનવામાં વાંધા શે ?
સમાધાન-૧૦૦ પગથીઆવાળી નિસરણીમાં એક-એ-પાંચ-દશએમ એ'શી અને નેવુંમા પગથીએ પહેાંચીએ છતાં માળ દેખાય નહિં, દેખાવાની અપેક્ષાએ બધી જગ્યાએ સરખું છે, તેવું સુધી ચઢવાની ક્રિયા કરી ન હાત તા આગળ શી રીતે વધત ! આથી દ્રશ્યચારિત્રરૂપ લીટાએ તે ભાવચારિત્રના એકડા માટે છે.
અભવ્યાએ અનતા દ્રવ્યચારિત્ર કર્યાં, આંધળાએ દશ વરસ લીટા કર્યાં. આંધળાથી એકડા ન આવ્યા તેથી દેખતાએ લીટા કરવા જ નહિ એવા સિદ્ધાંત ન થાય. દેખતા એવા ભબ્યાને દ્રવ્યચારિત્ર લેતાં રોકી શકાય નહિ. વાંઝણીના સ’સાર નકામા જાય. વાંઝણી હતી તેથી નકામે ગયા. તેવી રીતે અભવ્યના પ્રયત્ન અફળ જાય તે મેક્ષ અપેક્ષા એ. વાંઝણી હાયપીટ કરે પણ સાહાગણ સ્ત્રી હાયપીટ ન કરે.
મારાં દ્રવ્યચારિત્ર નકામાં જાય છે, તે વાંઝણીના ઉદ્ગારા છે. અભવ્ય સિવાય ખીજા કાઈનાં દ્રવ્યચારિત્ર નકામાં જતાં નથી. ભવ્યનાં દ્રવ્યચરિત્ર નકામાં જ નથી તે પછી મારું ચારિત્ર નકામુ એમ નહિ ગણા. શ્રાવકની કરણી, સાધુની કરણી દ્રવ્યચારિત્ર રૂપ હોય