________________
૧૨૦
આનંદ પ્રવચન દર્શન
જે કાંઈ પૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કરતા હતા તે ખંધ કર્યુ” છે, એકલે પુણ્ય કરવાનુ, તમે બંધ કર્યુ છે, અને આરંભ, સમારંભ કરતા રહીને તમે પાપને પંથે આગળ વધી રહ્યા છે. હવે તમારી આ ખાટની પેઢી કયાં જઈ અટકશે તેના વિચાર કરજો. પાપનાં પરિણામે ભેાગવવાં જ પડે છે.
ચારી અથવા તેા ધાડપાડુઓ તમારે ત્યાં ધાડ પાડવા આવે છે, ત્યારે પહેલાં તેઓ તમેાને પૂરી દેવાના ઘાટ ગેટવે છે ! તમા તેની જેલમાં પૂરાઈ જાએ તા તેમને તેમનું કાર્ય કરવામાં સરળતા થઇ પડે છે ! એ જ પ્રમાણે પાપની પણ કાર્યાવાહી છે. પાપ તમારા પુણ્યના દરવાજો પહેલા બંધ કરે છે. પાપના ઉદય થાય છે એટલે તમે રાગાદિમાં સપડાઓ છે અને પુણ્યનું કાર્ય કરતાં બંધ થા છે! ધાડપાડુએ તમાને પહેલાં કેદ કરે છે એટલે તમે બચવાને માટે ગમે એટલી ખૂમ મારો, ગમે એટલા ખરાડી, પરતુ પાલિસ તમારી બૂમ સાંભળી શકે જ નહિ અને તમેાને મદ પણ કરી શકે નહિ. આ સ્થિતિમાં ધાડપાડુઓને તમારે ત્યાં ધાડ પાડવાની-ઘર ફાડવાની મઝા આવે તેમાં શી નવાઈ ?
એ જ પ્રમાણે પાપ તમારા પુણ્યને પહેલાં અટકાવે છે. અર્થાત્ તમે કેાટડીમાં પૂરવાની સ્થિતિને પ્રાપ્ત થાઓ છે. બહારથી મદદ મળતી બંધ થાય છે અને પાપના પરિણામે તે તમારે ભાગવવાં પડે જ છે! શુ. આ સ્થિતિની છે! શું આ સ્થિતિની ભય કરતા તમે કરી વિચારી છે ખરી ?
બરફી અને ત્રીજી તરફ આપણી શી દશા છે તે હોય ત્યારે તે મિઠાઇના ટોપલા લઇને તેના વાને તૈયાર થાય છે. વીટી સેાનાની ચકચકતી પરંતુ તે છતાં તે બાળક મિઠાઈની લાલચે એ વીંટી આપી દેશે, કારણ કે તેને વીંટીનું શું મહત્ત્વ છે અને મિઠાઈનુ શુ લઘુત્વ છે
વીટીમાં શ્રેષ્ઠ શુ? વિચારા. નાના બાળક બદલામાં વીટી આપરત્નેથી મઢેલી હશે,