________________
ગુણ અવશ્ય પ્રગટે છે. પ્રથમ આત્મશાંતિ–આત્મા આત્માકારે પરિણમે ત્યારે અદ્દભૂત આનંદ પ્રગટે છે. ૧. મનને સંતેષ-આસક્તિ વિનાનું મન થાય છે. યા વિષયાદિમાં આસક્તિ ઓછી થતાં મન દોડાદોડી કરવાનું કામ બહુજ ઓછું કરતું હોવાથી મનની શાંતિ ટકી રહે છે. અથવા કર્મના સિદ્ધાંતને જાણતા હોવાથી જે થાય છે તે ગ્ય થાય છે તેમ સમજી બહુ ઉત્પાત કે હાયવોય ન કરતાં મધ્યસ્થ-તટસ્થ રહે છે તેથી શાંતિ મળે છે. ૨
ત્રીજે ગુણ–તેને કર્મોની આવક ઓછી થાય છે કર્મની મોટી સ્થિતિ તે બાંધતા ન હોવાથી હલકો બેજે થવાને લીધે મન કુતિવાળું સાત્વિક બને છે. ૩
ચોથે ગુણ-સંસાર પરિભ્રમણનો ભય ઓછો થાય છે. પિતાનાં તાત્વિક જ્ઞાન અને વર્તનથી તેને સંતોષ થાય છે, તેનું મન કબૂલ કરે છે કે હવે મારે વધારે ભવભ્રમણ કરવું પડશે નહિ. ૪
માટે હાલ ગૃહિધર્મને તેની સ્ત્રી સાથે જવા દે, પાછળથી જરૂર પડતાં આપણે બધા ત્યાં પહોંચી જશું.'
પ્રધાનની સલાહ બહુ યેાગ્ય લાગવાથી ચારિત્રધર્મ તે બન્નેને જવાની રજા આપી, કર્મપરિણામ અનુકૂળ હતા તેમણે અનુમોદન આપ્યું, એટલે તેઓ જેવા સંસારીજીવ ગુણધારણ કુમાર પાસે આવ્યા કે તેણે રાજી થઈને તેને બાર પુરૂષ સાથે-બાર વ્રતને સ્વીકાર કર્યો. કુમારની સાથે