Book Title: Aatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Author(s): Vijaykesharsuri
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 472
________________ ૫ ઇન્દ્રિચાના વિકારાનુ` મૂળ મનમાં છે. મનને જ જો કાઇપણ શુભ વિચાર, પવિત્ર જાપ કે કેઇપણ સદ્ગુણુના આધારે પરિણમાવી દેવામાં આવે અને તે અભ્યાસ નિરંતર ઉત્સાહપૂર્વક લાંખા કાળ સુધી કરવામાં આવે તે આ સ અપવિત્રતા કે અશુદ્ધિને પવિત્રતાના રૂપમાં બદલાવી શકાય તેમ છે. ૮ આમ શુભ વિચારે મનમાં મુખ ભરવામાં આવે તે પછી અશુભ વિચારોના નવા ઉમેરા થતા અટકે છે, નવુ' પાષણ તેને મળતુ નથી અને પૂના સ`સ્કારા નાશ પામે છે કે શુભમાં પરાવર્તન પામી-ખદલાઇ જાય છે. ૯ અહી વિશેષ સાવચેતી એ રાખવાની છે કે આ ખાખતમાં હલકી સે।ખત અને વિપરીત સચેાગેથી જીવે બહુ જ દૂર રહેવુ જોઇએ. એક માણસ કામવાસનાના દુર્ગાણુ ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરે છે, તે જાણે છે કે હવે તેવા વિચારા ઉઠતા નથી એટલે વાસના મરી ગઇ-નાશ પામી હશે, પણ તેવા એકાંત વાસમાં તેવા વિપરીત સચાગામાં રહેવામાં આવતાં તે વાસનાની વૃત્તિએ જાગૃત થઇ આવે છે, મન ઉપર સંયમ રહેતા નથી. ૧૦ આ વખતે તેને એમજ લાગે છે કે આ શે! ગજબ! આજ સુધીની મહેનત ઉપર પાણી ફરી વળ્યું ! મને જરા પણ ફાયદે થયેા નથી. વાત પણ ખરી છે કે અગ્નિના એક તણખા પણ જ્યાં સુધી અગ્નિના દાહક ગુણને ધરાવતા પાયે હાય છે, ત્યાં સુધી તેમાંથી ગામના ગામેાના નાશ કરવા

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532