________________
Ve
અનુકૂળ બનાવતાં શીખેા. અને અનુકૂળ સંચાગોના વિના વિલંબે લાભ લેતા થાઓ, કેમકે કાલે આજની અનુકૂળતા પ્રતિકૂળતાના રૂપમાં બદલાઈ પણ જાય. ૧૦
હું' ધારૂ તેવે થઈ શકું છું. આવી દૃઢ આત્મ શ્રદ્ધા તમારામાં બધા ગુણ્ણાને લાવી શકે તેવા મળવાળી છે. માનસિક શક્તિવાળા, આધ્યત્મિક બળવાળા, અને સત્યને સમજનારા વિવેકી મનુષ્યા પણ જો આગળ વધી શકતા ન હોય તો તેનું મુખ્ય કારણ આત્મશ્રદ્ધા સાથે પુરુષાર્થીની ખામી છે. તે ખામીઓ દૂર કરવામાં આવે તે વસ્તુમાંથી તેનું સાચું સ્વરૂપ પ્રગટ થયા વિના રહેતું નથી. ૧૧
મનુષ્ય પુરુષાર્થ કરવા છતાં કાઇ બાબતમાં નિષ્ફળ નિવડે છે ત્યારે વસ્તુની સિદ્ધિમાં અડચણરૂપે થનારી વસ્તુને શેાધી કાઢે છે. કાંતા પુરતાં સાધન ન હોય, કાંતા પેાતાની નિ`ળતા હાય, પુરુષાર્થીની ખામી હાય, તે શેાધી કહાડીને પ્રતિકૂળ સંચાગેા સામે ફરી પુરુષાર્થ કરી તેના ઉપર વિજય મેળવે છે. ૧૨
બીજાની મદદ ઉપર આધાર રાખનારા કરતાં પેાતા કાર્ય સિદ્ધ કરે છે તે સૌથી ખહારની વસ્તુ નથી એટલે સાધના ઉપર તે ઘણા માટે જ આત્મા પાતે કરે છે. ૧૩
'
ઉપર આધાર રાખી જેએ અળવાન ગણાય છે. આત્મા અહારની વસ્તુ ઉપર કે બહારનાં આછે . આધાર રાખે છે, એટલા પેાતાને પેતાવડે પેાતામાંથી પ્રગટ