Book Title: Aatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Author(s): Vijaykesharsuri
Publisher: Kantilal Manilal Khadkhad
Catalog link: https://jainqq.org/explore/022937/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આખાનો વિકાસક્રમ અને મહામોહનો પરાજય. - તે છે! પ્રભુના પંથે નાનના પ્રકાશ. કરે છે ભ લેખક અને સંગ્રાહે કર ન ને . નો સ્વ. આચાર્ય શ્રીમદ્ વિજય કેશારસૂરીશ્વરજી કે ? કિ એન રૂા. ૨- પં તો Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અ નમઃ .. श्रीमद् विजयकमलसूरीश्वर गुरुभ्यो नमः આત્માનો વિકાસક્રમ અને મહામહને પરાજય તથા પ્રભુને પંથે જ્ઞાનનો પ્રકાશ ઉપમિતિભવ પ્રપંચ ઉપરથી રચયિતા શ્રીમદ્ આચાર્યશ્રી વિજ્યકેશરસૂરીશ્વરજી-મ-સા પ્રાજક પ્રશાન્તમૂર્તિ સાધ્વીજી જ્ઞાનશ્રીજી-મહારાજ સાહેબ પ્રાપ્તિસ્થાન ચંપકલાલ હીરાલાલ પરીબ કાન્તીલાલ મણુલાલ ખડખડ છે. ૬૫. વાલ્વેશ્વરરોડ ઝવેરીવાડ વાઘણપોળ - સાગર મહાલ બ્લેક-નં–જી-૨ ખડખડની ખડકી ગ્રાઉન્ડ ફલેર મુંબઈ–૬ અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : કાતીલાલ મણીલાલ ખડખડ ઠે. ૨૮૯૩, રતનપોળ, વાઘણુળ અમદાવાદ–૧ (આવૃત્તિ બીજી) કિંમત રૂ. ૨-૮-૭ (પ્રત ૨૦૦૦) વિક્રમ સં. ૨૦૨૫ કાન્તિલાલ ડાહ્યાભાઈ પટેલ મંગલ મુદ્રણાલય રતનપાળ, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ સહાયકેની શુભ નામાવલી ગામ લીંબડી ૪૫૦ મુંબઈ લીંબડી મુંબઈ ૨૫૦ રૂપીઆ શુભનામ ૫૦૧ સમરતબેન તે મણીલાલ નાગરદાસ વોરાના માતુશ્રીના સ્મરણાર્થે. આગલા પુસ્તકો છપાવતાં વધેલા ૫૦૦ દલપતલાલ ચીમનલાલ પરીખ ૫૦૧ ડૉ. મણીલાલ નાગરદાસ વોરા ૫૦૦ સેવંતીલાલ ચીમનલાલ પરીખ જ્ઞાન ખાતાના ૨૧૦ પ. પૂ. જ્ઞાનશ્રીજી મ. ને સદુપદેશથી ૨૦૦ તારાબહેન મણીલાલ કોઠારી ૧૫૧ અરવિંદભાઈ ચીમનલાલ પરીખ કીર્તિલાલ ડાહ્યાભાઈ પરીખ ૧૦૦ પ. પૂ. સ્વયંપ્રવિજ્યજી-ગણિના સદુપદેશથી સા. વિનયપ્રભાશ્રીજીના સદુપદેશથી ૧૦૦ વિઠ્ઠલદાસ એ ધડભાઈ સુભદ્રાબહેન મહેતા મંગળાબહેન લહેરચંદભાઈ પરીખ મુંબઈ ૧૫૦ ૧૦૦ પાલીયાદ ૩ - મુંબઈ ૨૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાંજલિ જેઓ જૈન સંસ્કૃતિના શણગાર હતા, ત્યાગ, તપ, જપ ધ્યાન, યોગ, સાહિત્ય વિગેરે સદ્દગુણ પરિમલથી જેમનું જીવનપુષ્પ મહેકતું હતું, જેમના નયન યુગ્મમાંથી નિતાઃ કરુણાની પીયૂષ ધારા વહેતી હતી, જેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ નિરખી આબાળ વૃદ્ધજનોના મસ્તક ઝુકી પડતા હતા, જેમની સતત ઉપદેશ ધારાથી અનેક સદ્ભાગી આત્માઓ સાચા વીતરાગ પત્થના રાહી બન્યા હતા, જેમના મનપ્રદેશમાં સતત સોહમનું રટણ તથા વ્યાખ્યાન વાર્તાલાપમાં તત્વજ્ઞાનનું મનન હતું, જેઓ નિર્દોષતામાં શિશુ, જ્ઞાનમાં યુવાન અને અનુભવમાં વૃદ્ધ હતા, તેવા પરમ તારક પૂજ્ય પ્રવર ગનિષ્ઠ ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજ્યકેશરસૂરીશ્વરજી મહારાજના મારા ઉપરના અગણિત ઉપકારની સ્મૃતિમાં ઉપરોક્ત શ્રદ્ધાંજલિ સહ તેઓશ્રીને કરકમળમાં મહામહ ઉપર વિજ્ય મેળવી આત્મપુષ્પને સંપૂર્ણ વિકાશી બનવામાં સહાયભૂત આ પુસ્તક સમપી કૃતાર્થ થાઉ છું. લિ. આપની કૃપાકાંક્ષી જ્ઞાનશ્રી Page #6 -------------------------------------------------------------------------- ________________ श्रीमदाचार्य महाराज श्री विजयकेशर सूरीश्वरजी, योगशास्त्र, ध्यानदीपिका, सम्यकूदर्शन, गृहस्थधर्म, मलयसुंदरी, आनंद अने प्रभु महावीर, महावीर तत्त्वप्रकाश, आत्मविशुद्धि इत्यादिना कर्ता. जन्म सं. १९३३, दीक्षा १९५० पं. पद १९६३ आचार्य पद १९८३ Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના કુદરતની દરેક વસ્તુઓ પિતાના જીવનમાં વિવિધ પ્રકારના ફેરફાર કરીને આગળ વધવા અને પૂર્ણતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહી હોય તેમ વિચાર કરનારને માલુમ પડ્યા વિના રહેશે નહિ. આગળ પ્રગતિ કરનારને પુરત પરિશ્રમ કરવો પડે છે અને તે સાથે ચાલુ સ્થિતિ કે આકૃતિનો પણ ભોગ આપવો પડે છે. બાળપણના સંબંધ અને સંબંધીઓને પલટાવીને નવા સંબંધો અને સંબંધીઓ મેળવવા પડે છે. અને ત્યારે જ તે ચાલુ સ્થિતિમાંથી આગળ વધી શકે છે. એક બીજનો પૂર્ણ વિકાશ કેટલા પરિશ્રમે અને કેટલી સ્થિતિ પલટાવવા પછી થાય છે તે એક જંગલમાં કે ખેતરમાં ઉગેલા છોડવાને બારીકાઈથી નિહાળવાથી સમજી શકાય તેમ છે. પ્રથમ બીજ માટીમાં દબાય છે, જમીનની ગરમી અને પાણીની મદદથી તે પિચું પડે છે, પછી તે ફૂલે છે, ફાટે છે, અને તેમાંથી અંકુર ફૂટી બહાર આવે છે. ત્યારબાદ પાંદડાં નીકળી ઉંચું વધે છે. આ વખતે બહારની હવા, ગરમી, ટાઢ કે વાયરાના ઝપાટા વિગેરેમાંથી પિતાને બચાવ કરવા તેને તેઓની સામે ટક્કર ઝીલવી પડે છે. વળી તેમાં કોઈ પશુ કે મનુષ્ય આવીને ખાઈ જાય કે ખેંચી કાઢે તે આ વિકાશ અહીંજ અટકી પડે છે, આમ અનેક વિનો વચ્ચે માર્ગ પસાર કરતાં તે છોડવો મટે થાય છે. પછી તેને ફુલ અને ફળ આવે છે. આ પ્રમાણે પોતાના વિકાસક્રમની પ્રવૃત્તિની પૂર્ણાહુતિ કરે છે. આ પ્રમાણે આત્માનો વિકાસ પણ આવી અનેક સ્થિતિ અને વિનેને ઓળંગીને થઈ શકે છે. મૂળમાં જે બીજ હતું તે જેમ ટોચે પ્રગટ થતાં તેને વિકાશ થય ગણાય છે, તેમ સત્તામાં આ. વિ. ૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ રહેલા આત્માના અવ્યક્ત સ્વરૂપને વ્યક્ત એટલે પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવું તેજ આત્માને વિકાસ થયો ગણાય છે. વિશ્વને નિયમ એટલે કુદરત મનુષ્યોને ટકેર મારીને પોકારીને એમજ કહે છે કે તમે તમારા ઉન્નતિક્રમમાં આગળ વધો અને વધવા માટે પ્રબળ પુરૂષાર્થ કરે, આવી પડતાં વિ અને કષ્ટોને સહન કરવાને બૈર્યવાન થાઓ, જેમ ગાડીમાં જડેલા ઘડાનું કામ ગાડી ખેંચીને આગળ વધવાનું છે, તેમાં તે અટકી પડે તો તેને ચાબુકને પ્રહાર ખમવો પડે છે. તેમાં વ્યક્તિઓ, જાતિઓ, અને ધાર્મિક સમાજની પણ આવી જ દશા થાય છે. જે વ્યકિત, જાતિ, કે સમાજ, પિતાના વિચારે અને વર્તનને બદલાવવાની કે આગળ વધવાની ના પાડે છે, તેને પ્રકૃતિને નિયમ ફટકા મારે છે. અને ચાલવાને બદલે અનિચ્છાએ દોડવાની ફરજ પાડે છે, આ નિયમ અટળ છે. આથી એમ સમજાય છે કે પોતાની હલકી સ્થિતિ બદલાવવાની ના પાડવી એજ જડતા છે, અજ્ઞાન છે અને પિતાનું નિર્માલ્યપણું છે. કાળચક્ર ચક્કર લગાવેજ જાય છે. તેની સાથે પિતાના વિકાસક્રમને અનુસંધાન સાથે દેડનાર જ સહીસલામતીથી બચી શકે તેમ છે. નહિતર તેની સાથે દબાઈને અવનતિએ પહોંચવું કે મરવું જ પડશે. * જેમ ગાડી પાટાને મુકીને આમ તેમ જઈ શકતી નથી. તેમ જીવનું નિશ્ચિત થયેલું ભાગ્ય પણ છવને તે પ્રમાણે દોરે છે. છતાં જેમ ગાડી ચાલવામાં સ્વતંત્ર છે. તેમ જીવ પણ પુરુષાર્થ કરવામાં સ્વતંત્ર છે. આ ભાગ્યના પાટા જીવના આગળના પુરુષાર્થ અનુસાર બનાવવામાં આવ્યા છે. એટલે તે પાટા ઉપર દોડવાનો પ્રયત્ન છે પિતાના ભાવિ પુરુષાર્થ સાથે કરવાનો છે. આ પ્રયત્નથી જ આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપ પર્યંતનો વિકાસ કરી શકે છે : , વિશ્વ અનંત જીવોથી ભરપુર છે. તેમાંથી ઓછામાં ઓછી વિકાશવાળી ભૂમિકાવાળા એક જીવ પુરુષાર્થ બળથી આગળ વધતાં Page #10 -------------------------------------------------------------------------- ________________ આત્માના પૂર્ણ વિકાશ લગભગની ભૂમિકાએ કેવી રીતે આગળ વધે છે અને આગળ વધવામાં વિઘ્નરૂપ મહામાહાદિના સમુદાય સાથે વારંવાર યુદ્ધમાં ઉતરવું પડે છે જેમાં કાઈ વખત પેાતાની હાર તા કાઈ વખતે મહામેાહના પરિવારની હાર થયા કરે છે અને પરિણામે સદાગમ, સધ્યેાધ, સમ્યગૂદન, અને ચારિત્રધરાજની મદદથી મહામેાહના પરિવારને નાશ કરી પેાતાના સત્ય સ્વરૂપને અનુભવ કરે છે. તે હકીકત આ પુસ્તકમાં આવતી હાવાથી આ પુસ્તકનું નામ આત્માના વિકાશક્રમ અને મહામાહુના પરાજ્ય એ રાખવામાં આવ્યું છે. મનની અંદર ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી વૃત્તિએ આત્માને હિતકારી છે કે અહિતકારી છે ? ચારિત્રધમના ઘરની છે કે મહામેહના પરિવારમાંની છે ? તેને નિશ્ચય કરીને મહામેાહાદિ સંબંધી વૃત્તિઓને નાશ કરવા, અને ચારિત્રધમ તરફની વૃત્તિએને પાષણ આપવું, અને તેમ કરીને મનને ચંદ્રની માફક નિળ બનાવવું અને એ નિળ થયેલા મનદ્વારા આત્માએ પેાતાનેા પૂર્ણ વિકાશ કરવા તે પુસ્તક લખવાને ઉદ્દેશ છે. આ પુસ્તકમાં મુખ્ય પાત્ર સંસારી જીવ છે. કપરિણામ તે જીવની શુભાશુભ પ્રવૃત્તિનું પરિણામ છે. આ શુભાશુભ પ્રવૃત્તિનુ ફળ એ ભાગમાં વ્હેંચાય છે. શુભ પ્રવૃત્તિનું ફળ ચારિત્રધમ અને તેના પરિવારને પોષણ આપે છે. તથા અશુળ પ્રવૃત્તિનું ફળ મહામેાહ અને તેના પરિવારને પાષણ આપે છે. આ બન્ને એક બીજાના પ્રતિસ્પધી –વિરેાધીએ છે. પ્રકાશ અને અંધકારની માફક તેઓના વનમાં સ્વાભાવિક અંતર રહેલુ` છે. ચારિત્રધમ વને સુખ શાંતિ આપે છે. ત્યારે મહામેાહ તેને દુઃખ અને અશાંતિ તરફ હડસેલે છે. આ બન્નેનાં સ્થાને સાંસારી જીવની ચિત્તવૃત્તિની અંદર આવેલાં છે. જમણા ભાગ તરફ ચારિત્રધમનાં શહેરા, ગામા, પહાડા, અને Page #11 -------------------------------------------------------------------------- ________________ તેને અધેા પરિવાર રહેલા છે. ત્યારે ડાબા ભાગ તરફ મહામેાહ, તેને પરિવાર, તેનાં શહેરા, નદીએ, અને સ્થાને આવેલાં છે. સંસારી જીવ આ બેમાંથી જેના તરફ પેાતાને પક્ષપાત કરે છે, સારી લાગણી ધરાવે છે, તેના બળને પાષણ મળે છે. અને બીજો દુળ બની પરાજય પામે છે. અનેકવાર તે બન્ને વચ્ચે ચિત્તવૃત્તિ અટવીમાં યુદ્ધ થાય છે. કોઈ વખતે કાઈની હાર તે કોઈની જીત, આમ અનાદિ કાળથી ચાલ્યા કરે છે. અને તેના પરિણામે તે સંસારી જીવને અનેક સુખ દુઃખનેા મીઠા કડવા અનુભવ કરવા પડે છે. સત્પુરુષાના સમાગમથી અને તેમના તરફથી મળેલા સદ્ભાધ વાળા તાત્ત્વિજ્ઞાનથી સંસારીજીવ જ્યારે પોતાના સત્ય સ્વરૂપને અને તાત્ત્વિક વ્યને સમજે છે, ત્યારે ચારિત્રધમ તરફ પક્ષપાત કરીને તેના પિરવારને—સગુણાને પાણુ આપે છે અને મહામેાહના પરિવારને—દુગુ ણાને નાશ કરે છે. અને તેમ કરીને અનેક જન્મેાના અંતે તે પેાતાનું સત્યસ્વરૂપ અનુભવે છે—પ્રગટ કરે છે. આ સર્વાં આ પુસ્તકના વિષય છે. પેાતાનું કલ્યાણ ઇચ્છનારા, અને તાત્ત્વિકજ્ઞાન મેળવવાની ઈચ્છાવાળા સત્ય શાધક જીવાત્માએ આ પુસ્તક વાંચીને પેાતાના વિકાશ કરી શકે તેમ છે. આ પુસ્તકને માટે ભાગ ઉપમિતભવપ્રપંચ ઉપરથી લેવામાં આવ્યા છે. અને જમાનાને અનુસરીને જીવાતે ખેાધ થાય તેવી રીતે લખવા પ્રયત્ન કર્યાં છે. જેને નેવેલ રૂપે કહેવામાં આવે તે વાંધા જેવું નથી. આ પુસ્તકમાં કલ્પેલાં બધાં પાત્રા વાના સમજવામાં આવે તેવાં અંતરંગ અનુભવવાળાં છે. જીવાની શુભાશુભ પ્રવૃત્તિ અને વિચારણામાં વારંવાર તેને અનુભવ થયા કરે છે. છતાં ચારિત્રધમનાં પાત્રા છે કે મેહનાં પાત્રા છે ? હિત કરનાર છે કે અહિત કરનાર છે, તે સમજવામાં જીવા બેદરકાર રહે છે, એટલે જીવાને મહામેાહના Page #12 -------------------------------------------------------------------------- ________________ સકંજામાં સપડાવાનો અને તે તરફ ઘસડાઈ જવાને પ્રસંગ આવે છે. આ બાબત બરાબર સમજવામાં આવે તે માટે મહામહનાં દરેક પાત્રો અને તેમનાં કર્તવ્ય, તથા ચારિત્રધર્મનાં પાત્રો અને તેઓના સદ્ગુણોનું જુદું જુદું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તે કોઈ પણ જીવાત્માને વિચાર પૂર્વક વાંચવાથી સહજ સમજી શકાશે. આજકાલ ગુજરાતી ભાષામાં કથા સાથે આત્મભાન જાગ્રત કરાવી શકે તેવાં પુસ્તકે ભાગ્યેજ પ્રસિદ્ધ થયેલાં દેખાય છે. આ પુસ્તક તેવા કોઈ પણ પુસ્તકની ગરજ સારી શકે તેમ છે, એટલું જ નહિ પણ જેમાં મનની વૃત્તિઓનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે તેવાં પુસ્તક પિકી આ પુસ્તક પ્રથમજ છે. એમ મારું માનવું છે. - આ પુસ્તકને મોટે ભાગ જેના ઉપરથી લેવામાં આવ્યો છે. તે પુસ્તકના લેખક શ્રીમાન સિદ્ધષિગણિ દસમા સૈકામાં થયેલા છે. તેઓશ્રીએ તે પુસ્તક સંવત ૯૬ર માં ભિલ્લમાળ નગરે સંસ્કૃત ભાષામાં તૈયાર કરી અનેક જીવાત્માના ભાવી કલ્યાણ માટે પ્રસિદ્ધ કરેલ છે. તે માટે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે. આ પુસ્તકમાં મતમતાંતરોનું ખંડન મંડન ન હોવા સાથે સર્વ ધર્મવાળાઓને માન્ય થઈ શકે તે આત્મકલ્યાણને–પરમ વિશદ્ધિનો માર્ગ બતાવવામાં આવેલું છે. એટલે તે સર્વ દર્શનવાળાઓને ઉપયોગી થઈ શકે તેમ છે, એમ મારું માનવું છે. આશા રાખું છું કે કઈ પણ જીવાત્મા તે વાંચી વિચારી પોતાના જીવનને સન્માર્ગે દોરવવા અને પિતાનું ભાવી કલ્યાણ કરવા ભાગ્યશાળી થશે, તેજ આ પુસ્તકના લેખકને પરિશ્રમ સફળ થયો ગણાશે. લી. આચાર્યશ્રી વિજયકેશરસૂરી ૧૯૫૮ ના શ્રાવણ વદ ૮ વડાલી. Page #13 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકરણ પહેલું. આત્માને વિકાશક્રમ ૧ નિગોદસ્થાન કર્મપરિણામ રાજાને ખાનગી દરબાર ... ... ... ૮ પ્રકરણ બીજું. ઉન્નતિમાં વિન .. .. ૧૯ ચિત્તસૌંદર્યનગર ... ૨૪ મહામહના સૈન્યમાં જાગૃતિ ૨૯ હિંસાનાં પરાક્રમ ... ૩૩ ત્રણ કુટુંબ ... ૩૫ શ્રદ્ધા અને કર્તવ્ય ... છઠી નરકે પ્રકરણ ત્રીજું રિપુદારણ ... ૪૫ મૃષાવાદની ઉત્પત્તિ ... ૫૦ માયાની ઉત્પત્તિ અને રિપુ દારણ સાથે લગ્ન .. પર નરસુંદરીનાં લગ્ન ... ૫૩ મૃદુતા અને સત્યકુમારી ૫૮ પ્રકરણ શું. વામદેવ .. ... ૬૩ સરલતા અને અચૌર્યતાની ઉત્પત્તિ ... ... ૭૬ પ્રકરણ પાંચમું. સદાગમને ઝાંખો વિજય ૭૯ પ્રકરણ છઠ્ઠ સાગર અને વિષયાભિલાષ ૯૨ બ્રહ્મરતિ અને મુક્તતા... ૧૦૪ પ્રકરણ સાતમું. મહાન યુદ્ધ ... ... ૧૦૭ પ્રિયબંધુ ... ... ૧૦૯ પ્રમત્તતા નદીના કિનારા ઉપર ૧૨૧ દૂતનો પરાભવ, યુદ્ધની તૈયારી ૧૨૨ મહાન યુદ્ધ, ચારિત્રધર્મને પરાજય ... ... ૧૨૩ પ્રકરણ આઠમું. ધનવાહન .. ... ૧૨૬ ઘેરામાં સપડાયેલા ચારિત્રધ મંદિ ... ... ... ૧૨૭ જ્ઞાનાવરણની નાશભાગ ૧૩૦ મહામહની સદાગમ ઉપર ચડાઈ. . ૧૩૨ માનસીક પરિવર્તનના વખતની લાગણીઓ... ... ૧૩૩ સદાગમનો પરાજય - ૧૩૫ આચાર્ય સાથે અકલંક મુનિનું આગમન .. ૧૩૬ | Page #14 -------------------------------------------------------------------------- ________________ પાછો હતો ત્યાં ને ત્યાં ૧૩૮ | પ્રકરણ અગીયારમું. શેકનું આગમન રાણીનુંમરણ૧૩૯ | કર્મપરિણામ રાજા ... ૧૮૦ અકલંકમુનિએ ફરી રાજાને તે રાજાનો સ્વભાવ અને જાગૃત કર્યો . ૧૪૦ પ્રબળતા ... . ૮૧ પરિગ્રહની મદદે લેભ, માયા કર્મ પરિણામ તથા મહામહઅને કૃપણતા . ૧૪૨ નો સંબંધ ... ... ૧૮૨ ધનવાહનને બોધ આપવા મહામોહની શક્તિ ... ૧૮૫ જવાની ગુરૂની મનાઈ..૧૪૫ ચિત્તવૃત્તિ અટવી . પ્રમત્તતા નદી વિદ્યાકુમારી અને નિરીહતા. . ૧૯૦ તવિલસિત પુલિન દેવી ... ... ૧૪૬ ચિત્તવિક્ષેપ મં૫ . ૧૯૨ ગુરુએ કરેલી ઉપેક્ષાનું ભયંકર તૃષ્ણાવેદિક ... ૧૯૩ પરિણામ ... ૧૪૮ તૃષ્ણાદિકાનો પ્રભાવ . ૧૯૪ પ્રકરણ નવમું. વિપર્યાસ સિંહાસન . ૧૯૪ ચડતી પડતી સ્થિતિ ૧૫૦ વિપર્યાસ સિંહાસનનો પ્રતાપ ૧૯૫ નિંદા ... ... ૧૬૧ પ્રકરણ બારમું. પ્રકરણ દસમું, મહાહનું શરીર અને તેનો ઉન્નતિને પંથે ... ... ૧૬૨ પરિવાર ... ... ૧૯૬ મહામહની દુર્બળતા ૧૬૪ રાણી મહામૂઢતા ... ૧૯૭ ગૃહી ધમકુમાર-બાર તે ૧૬૭ મિથ્યાદર્શન સેનાપતિ ૧૯૭ નિર્મળાચાર્ય કેવલી . ૧૬૯ અદેવમાં દેવબુદ્ધિ , ૧૯૮ સ્વપ્નને ખુલાસો ... ૧૭૦ દેવમાં અદેવબુદ્ધિ .. દુઃખનું કારણ પાપદય ૧૭૨ અધર્મમાં ધર્મબુદ્ધિ ધર્મમાં અધમ બુદ્ધિ ... બીજું કારણ આત્માની આ અતત્ત્વમાં તત્વબુદ્ધિ ... ૨૦૦ રાધકતા અને વિરાધકતા ૧૭૫ તત્વમાં અતત્ત્વબુદ્ધિ . ૨૦૦ સુસ્થિત પ્રભુની આજ્ઞા ૧૭૬ | ગુસ્તત્વમાં પણ વિપરિતતા ૨૦૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ २०७ ગુરુમાં અગુપણાની માન્યતાર૦૧ જ્ઞાનાવરણ રાજા ... ૨૨૩ મિથ્યાદર્શનને પ્રતાપ ૨૦૩ દર્શનાવરણ રાજા. ... ૨૨૪ વિપર્યાસ સિંહાસનનો પ્રતાપ ૨૦૪ વેદનીય, આયુષ્ય, નામકર્મ ૨૨૫ કુદૃષ્ટિ ... ... ૨૦૪ ગેત્રકર્મ, અંતરાય રાજા ૨૨૬ રાગ કેશરી .. . ૨૫ - પ્રકરણ તેરમું. રાગ કેશરીના ત્રણ મિત્રો ૨૦૬ મહામહનાં અંતરંગ નગરો દૃષ્ટિરાગ સ્નેહ રાગ. રાજસચિત્ત નગર ... ૨૨૭ વિષયરાગ .. રૌદ્રચિત્તનગર ... ૨૨૮ મૂઢતા ... २०७ તામસચિત્તનગર ... ૨૩૦ ઠેષ ગજેન્દ્ર ... ભવચક્રનગરના ચાર વિભાગ. અવિક્તિા . માનવાવાસ • ૨૩૦ મકરધ્વજ ૨૧૦ વિબુધાલય ૨૩૧ મકરધ્વજનાં ત્રણ માણસો ૨૧૧ પશુસંસ્થાન. ... ૨૩૩ મકરધ્વજની સ્ત્રી રતિ ૨૧૨ પાપી પિંજર .૨૩૩ હાસ્યાદિપાંચ-અરતિ, ભય ૨૧૨ કર્મ પરિણામાદિની મુશ્કેલી તેની સ્ત્રી હીનસ, શોક રાક્ષસીઓ જરા ... ૨૩૫ ભવસ્થા ... ... ૨૧૩ રાગ .. ••• ૨૩૬ શોક જુગુ દેસા ... ... ૨૧૬ મૃતિ ... ... ૨૩૮ મહામહના પુત્રના પુત્રો અને ખલતા-દુર્જનતા .. નંતાનુબંધી આદિ સોળ બાળકે કુરૂપતા ... ૨૪૨ ૨૧૬-૨૧૯ દરિદ્રતા ... ... ૨૪૩ વિષયાભિલાષ મંત્રી ભેગ તૃષ્ણ સ્ત્રી ... ૨૨૦-૨૨૧ દુર્ભાગતા ... ... ૨૪૫ દુષ્ટાભિસધિ ... ૨૨૧ લેશ્યા ... ... ૨૪૭ નિષ્કરૂણતા. હિંસા પુત્રી ૨૨૨ પ્રકરણ ચૌદમું. મહામહના મિત્ર રાજાઓ ચારિત્રધર્મને અંતરંગપ્રદેશ. અને તેને રહેવાનાં શહેરો..૨૨૩ ! ચિત્તવૃત્તિ ... ... ૨૫૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ સાવિક માનસપુર . ૨૫૩ ] વિવેક પર્વત ... ૨૫૫ | અપ્રમત્તતા શિખર ... જૈનપુર ... ... જૈનપુરના લેકે ... પ્રશસ્ત મહામહ ... ૨૬૧ ચિત્ત સમાધાન મંડપ ... નિસ્પૃહતા વેદિકા .. જીવવીર્ય સિંહાસન ... ૨૬૫ ચારિત્રધર્મરાજા .. ચારમુખ અને તેની શકિત દાન, શીયળ, ૨૬૮ તપ, ભાવના २१८ પ્રકરણ પન્નરમું. ચારિત્રધર્મને પરિવાર ... ૨૭૪ પાંચ રાજકુમાર મિત્રો .. ર૭૪ યતિધર્મકુમાર અને તેનો પરિવાર .. ... ૨૭૬ સદ્ભાવસારતા યુવરાજ પત્ની ... ૨૮૦ અધ્યવસાય શુદ્ધિ કુમારીઓ ૨૦૧ ગૃહિધર્મ કુમાર ૨૮૩ સદગુણ રકતતા .. ૨૮૪ સમ્યગદર્શન સેનાપતિ.... ૨૮૫ સુદષ્ટિ સધ મંત્રિ ... ૨૮૮ ' અવગતિસ્ત્રી ... ૨૮૯ સાધના પાંચ મિત્ર. ૨૮૯ સંતોષ તંત્રપાળ ... ૨૯૧ નિષ્પિપાસા ... .. ૨૯૩ ચારિત્રધર્મનું ચતુરંગબળ ૨૯૪ પ્રકરણ સેળયું. જ્ઞાનાવરણનો પરાજય . ૨૯૮ વિદ્યાદેવી સાથે લગ્ન .. ૨૯૮ દશ કન્યાઓની ઉત્પત્તિ ૨૯૯ દશ કન્યાઓની પ્રાપ્તિ માટે સદ્ગુણોનો અભ્યાસ ... ૩૦૨ વિદ્યાકન્યા સાથે લગ્ન .. ૩૧૦ ભાવના બળે સાધન વિજય... ... ૩૧૪ પ્રકરણ સત્તરમું. અપ્રમત્તશિખર ઉપર શેષક– ન્યાઓનાં લગ્ન ... ૩૧૭ મહામહના સૈન્યમાં ઉત્પાત ૩૨૦ ભવિતવ્યતાની સલાહ.. ૩૨૧ વિચારની ડામાડોળ ... ૩૨૩ સર્બોધની શિક્ષા .. ૩૨૩ જીવનું બળ ... ... ૩૨૫ આંતર લગ્ન સમારંભ આઠ માતૃની સ્થાપના. ૩૨૬ ભાવદીક્ષા પછી દ્રવ્ય દીક્ષા ૩૨૯ • ૨૮૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રકરણ અઢારમું. | વેગ માર્ગ .. ... ૩૩૧ | આત્મિક રાજ્ય પ્રાપ્તિનો ઉપાય૩૩૨ યમ અને નિયમને ઉપદેશ ૩૩૨ અભ્યાસ અને વૈરાગ્ય ... ૩૩૪ ચિત્તવૃતિની શુદ્ધિ ... ૩૩૪ ચિત્તવૃતિમાં પૂર્વકારે પ્રવેશ ૩૩૫ ઉદાસીનતાનો માર્ગ .. ૩૩૬ અધ્યવસાય શુદ્ધ કરનાર દેવીઓ ... ... ૩ ધારણા નદી... ... ૩૩૮ ધર્મધ્યાન પગકેડો ... ૩૩૮ શુકલધ્યાન ... .. ૩૩૯ પ્રકરણ ઓગણીસમું. જ્ઞાનનું અજીણું ... ૩૪૦ લડાઈને મોખરે શિલરાજ ૩૪૩ શૈલરાજનું પરાક્રમ ... ૩૪૪ પ્રમત્તતા નદીના પ્રવાહમાં ૩૪૬ રસગૌરવ ... ... ૩૪૭ સાતાગૌરવ ... ... ૩૪૭ આર્તધ્યાન .. .. . . ૩૪૮ ચારિત્રધર્માદિની નાશ ભાગ ૩૪૮ પ્રકરણ વીસમું સર્વાર્થસિદ્ધ ... ... ૩૫૦ મહામોહના તાબામાં ... ૩૫૧ અનુંસુંદરનું અપરાધિજીવન ૩૫૩ કેવલજ્ઞાનિમંતભદ્રસૂરિ ૩૫૪ સાધ્વીજી મહાભદ્રાનો ઉપદેશ ૩૫૬ જાગૃત થયેલ ચક્રવતી ૩૫૮ અનુંસુંદરને ગુરુશ્રીનું દર્શન ૩૬૦ પાછલી હકીકત અને મહાભદ્રા સાધ્વી આદિની ઓળખાણ ૩૬ ૧ અનુંસુંદરની ચિત્તવૃત્તિ. ૩ ૬૩ રાજ્યને ત્યાગ ••• ૩૬૫ સુલલિતાને જાગૃત કરવાનો પ્રયત્ન ૩૬૫ પુંડરિકને જાતિસ્મરણ ૩ ૬૬ સુલલિતાનો પશ્ચાતાપ ... ૩૬૭ સુલલિતાને જાતિસ્મરણ ૩ ૬૯ ચક્રવતી આદિની દીક્ષા ૩૭૧ ર્વાર્થસિદ્ધ વિમાને ... ૩૭૨ પ્રકરણ એકવીસમું. વિશ્વવ્યાપક જૈન દર્શન... ૩૩ ચિત્તવૃતિના લેકેનું શું થયું? ૩૭૪ આગમનો સાર શું છે?.... ૩૭૬ આગમનો સાર ધ્યાન યોગ ૩૭૬ ધ્યાન માટે મનની શુદ્ધિ ૩૭૭ આરંભાદિ મળની ત્યાગ ૩૯૮ અનુષ્ઠાનની વ્યાપકતા... ૩૭૮ ધ્યાનની વ્યાપકતા ... ૩૭૯ આત્માને પરિણમનધમ ૩૮૦ ધ્યેયની વ્યાપકતા ... ૩૮૧ વિશ્વમાં પરમાત્મા એક છે ૩૮૨ વિશ્વમાં એકજ ધર્મ છે ૩૮૪ મોક્ષને માર્ગ એકજ છે ૩૮૫ સાધન એકતા.. .. ૩૮૬ મોક્ષની એક્તા... ... ૩૮૬ ગ્રંથનું રહસ્ય ... ... ૩૮૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ પાનુ ૩ સફેદ તે તી ૩૪ ૩૮ ४७ ૫૬ ૫૯ ૬૦ ૬૧ 1 ૬૧ ૬૩ ૬૩ ૬૪ x x x ૬૪ ૬૮ ૭૧ પક્તિ ૧૯ ૧ ૨૨ ,૧૧ ૨૦ ૯ ૫ ૧૦ ૧૩ ૧૬ ૨૧ ૧૨ ૫ 6 ૭ ૨૪ ८ ૧૭ ૧૧ ૨૨ ૧૪ १४ શુદ્ધિપત્રક અશુદ્ધ મહેનતા તે સાપત સજ્જનેનુ પરિણામ સુધરેશે વચ્ચે આત્માભાન સન્યયમાં થિતિ ચિંતથી અદિને રરાજ્યેા પ્રે સ્થિતિ પત્પન્ન વિશેષ ઉત્પન્ન મયાએ આપેલા અડાઅવળા શુદ્ધ મહેનતને તે સાખત સજ્જનાનુ પરિણામની સુધરશે વચ્ચે આત્મભાન. સૈન્યમાં સ્થિતિ ચિંતાથી આદિને કરાવ્યે પ્રેર સ્થિતિમાં ઉત્પન્ન વિષે-વિશેષ ઉત્પન્ન માયાએ આવેલા આડાઅવળા Page #19 -------------------------------------------------------------------------- ________________ પા ૭૮ ८० Z .८० રા ૯૧ ૧૦૩ ૧૦૪ ૧૦૪ ૧૦ ૧૦૯ ૧૧૩ ૧૨૫ ૧૨૭ ૧૩૧ ૧૩૬ ૧૪૨ ૧૪૩ ૧૪૬ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૪ ૧૬૯ ૧૭ ૧૭૬ પંક્તિ ७ ૩ ૧૩ ૧૦ ७ ૧૯ ८ ૧૨ ૧૭ ૫ ૩ ૧ ૧૩ ૨૧ ૫ ૩ ૨૦ . ૧૬ ૪ ૧૧ ૧૦ ૧૨ ૧૬ અશુદ્ર જન્મે તે સન્ય એમ ઉ કર્યું. પત્નિને પ્રેયેલા શુભચિત્તપગરના દેવદત્તવિણકની ચારિનધની પ્રકાનશને તેન કદનારા વિચારતા મહામેાહને ગણ લગ્ન સમાન્ય તત્ત્વિક હુની સમ્યગ્ન સુણ .સ્વઃ ररिपुबुध्या शुद्ध જન્મા છે સૈન્ય એક ઉદ્દેશ કર્યું”. પત્નીએ પ્રેરાયેલા શુભચિત્તનગરના દેવદત્તણુકની ચારિત્રધમ ની પ્રકાશને તેના કરનારા વિચરતા મહામે હ પણ લગ્ન સામાન્ય તાત્ત્વિક હાનિ સમ્યગ્રદશન સુવર્ણ વા रिपुबुद्धया Page #20 -------------------------------------------------------------------------- ________________ પાનું પંક્તિ ૧૭૬ ૧૪ અશુદ્ધ જુથ રાહિત ... યુદ્ધમાં રહિત ૧૭૭ ૧૮૨ ૧૯૦ પ્રમત્તતા ૫મત્તતા શ્યરૂપ ૨૦૦. શૂન્યરૂ૫ २०४ લેષમ શ્લેમ ક્રોધ ૨૦૯ ક્રોધ ૨૧૦ જે જ ર » ૩ - ર + જ = ૮ જ ૨૧૫ ભૂલી જીવોમાં ૨૨૫ ૨૩૬ ૨૪૦ ૧૦ ૧૫ ૨૪૧ 1. ૨૫૪ લાવતા લાવણ્યતા ભલી, અટલે એટલે ભમાં વરંવાર વારંવાર ઉદયમાંથી ઉદયમાંથી સાર સારા સાત્વિમાનસપુરાદિ સાત્વિકમાનસપુરાદિ તામાસિક તામસિક કરતા કરાતા ભગવાની ભગવાનની આ મનમાં મનમાં આ સન્યમાં સૈન્યમાં સનમાન સમાન છપ્રસ્થાપન છેદપ્રસ્થાપન ૨૫૫ ૨૬૧ २६४ ૨૬૬ આ જ ર ર ર ર ર ર ર = ૨૭૫ २७८ २८० ૨૮૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧ પંક્તિ શુદ્ધ અશુદ્ધ મસ્થભાવ નિમિત્ત છે કે ક મધ્યસ્થભાવ નિમિત્તે ૨૮૩ ૨25 ૨૯૦ છે ૨૯૩ ૨૯ ર ર છે જે એક જ જે ૩૦૧ ૩૦૨ ૩૧૦ શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાન પ્રાપ તા૫ પર પાર સન્યનો સૈન્યનો શ્રેષ્ટતા શ્રેષ્ઠતા શ્રેષ્ઠતમતા શ્રેષ્ઠતમતા ફરવા કરવા વિચારમાં નિદ્રા આવીને વિચારમાંને વિચારમાં ગઈ વિચારમાં નિદ્રા આવી ગઈ તરાં તારાં બ્રહ્મ જીવન ૩૨૩ ૩૨૩ ૩૨૭ જીવને ૩૩૦ રા રાજા ૩૪૦ રે જ્યારે મારે ૩૪ મો જ » અ રે જ છે જે જ 2 2 1 2 ૩૪૩ માદ માન ૩૪૩ મન મદ તેન તેના ૩૫૫ પ્રશ્ન ૩૫૭ કેટમાં પ્રશ્ન કુંડમાં ગયા ३६४ ગયે Page #22 -------------------------------------------------------------------------- ________________ نعم પાનું પંક્તિ ३६४ ه ૩૬૮ અશુદ્ધ બધુઓને ઉદ્દેશીને સુલલિતા અનુસંદર હોવાથી નુષ્યના ૩૭૨ ૩૭૪ શુદ્ધ બંધુઓને ઉદેશીને સુલલિતાની અનુસુંદર હોવાથી ...नुष्ठानाद् • નાનાત કલ્લોલ સંસ્કારો કરવાના તથા ૩૭૯ ૩૩૯ ૩૮૦ ~ R S ; ૩૮૫ કિલ્લે સંસકારો કરવના ત્યા ૩૮૬ ૩૮૬ 6 Page #23 --------------------------------------------------------------------------  Page #24 -------------------------------------------------------------------------- ________________ अर्कै नम : આત્માનો વિકાશક્રમ અને મહામેાહના પરાજય. પ્રકરણ પહેલ આત્માના વિકાશક્રમ. આત્મા અનાદિ છે. વિશ્વઅનાદિ છે. કાળ અનાદિ છે. આત્મા અને કના સંબંધ અનાદ્વિ છે. પ્રથમ આ અને પછી આ’ એમ આ બાબતમાં કઈ રીતે કહી શકાતુ નથી આ કેયડા ઉકેલવા વિશ્વના અનેક ધર્માએ-યના નાયકે એ પ્રયત્ન કરેલા જણાય છે. પણ છેવટે તે બાબતમાં અમુક વસ્તુએ અનાદિ છે; આજ નિણૅય ઉપર તેમને આવવું પડયુ` છે. આત્મા અને કના સબંધ અનાદિ માનવા છતાં પુરૂષ પ્રયત્નથી તે બન્ને જુદાં પડી શકે છે, અને આત્મા પરમશાંતિમાં મગ્ન થાય છે, આ વક્તવ્ય ઉપર આ પુસ્તકનેા અને વિશ્વનાં ધર્મના પાયેા રચાયેલેા છે. આત્મા અને કના સંબંધ જ એવા પ્રકારના હાવાથી તેમાં આ. વિ. ૧ > - Page #25 -------------------------------------------------------------------------- ________________ પુરૂષાર્થને અવકાશ રહે છે. આ વસ્તુ સ્થીતિ સિદ્ધ કરવા અનેક સાધને વાપરવામાં આવે છે, છેવટે આત્મા એ જ પરમાત્મ સ્વરૂપ થઈ રહે એટલે ઈતિ કર્તવ્યતા પુરી થાય છે, અને તેજ બધા પ્રયત્નનું છેવટનું ફળ છે. દરેક ધર્મના પ્રણેતાઓને આત્મા અને તે સિવાય બીજું કાંઈ છે, એ ગમે તેવા રૂપાંતરે પણ માન્યા વિના ચાલતું નથી. પછી કેઈ તેને માયા કહે, કે કોઈ તેને પ્રકૃતિ કહે કોઈ તેને જડ વસ્તુ કહે, કે કઈ તેને બ્રાંતિ કહે પણ આત્મા સિવાય બીજી વસ્તુની હૈયાતિ માનવી પડે છે. જે બીજી વસ્તુ ન હોય તો એકલા શુદ્ધ આત્માથી આ વિવિધતાઓ સંભવી શકે જ નહિં. વિદ્વાનો તેનાં નામ ભલે જુદાં જુદાં આપે છતાં નામાંતરે પણ તેમને બીજી વસ્તુ માનવાની અપેક્ષા રાખ્યા વિના ચાલતું નથી. જુઓ કે છેવટે જે આત્મા શિવાયની બીજી વસ્તુ છે તેને ત્યાગ કરવો પડે છે, તેનાથી જુદા થવું પડે છે, ત્યારે જ ખરી શાંતિ મળે છે અને ત્યારે જ ખરા અભેદમાં પ્રવેશ કરાય છે. જ્યારે આત્મા, આત્મા સિવાયની અન્ય વસ્તુમાં પિતાના ઉપગરૂપ કરણદ્વારા પરિણમે છે, ત્યારે આત્મા પિતાના અભેદ સ્વરૂપમાં રહેતા નથી. પણ ભેદસ્વરૂપે થઈ રહે છે. પછી તે પ્રાણુમાં, વચનમા, ઈન્દ્રિયામાં મનમાં કે કઈ વસ્તુમાં પરિણમેલ હોય છે, ત્યારે તે ભેદભાવમાં રાગદ્વેષ કરી નવીન બંધન ઉત્પન્ન કરે છે, તે જ આત્મા: જ્યારે તે તે વસ્તુઓમાં પરિણમવારૂપ પરિણામથી "પાછો Page #26 -------------------------------------------------------------------------- ________________ હઠી પેાતાનાં કિરણેા અંદર ખેંચી લઈ, પાતે પેાતાના સ્વભાવમાં-સ્વરૂપમાં સ્વરૂપાકાર થઈ રહે છે ત્યારે તે અભેદમાં પરિણમ્યા-અભેદ્યસ્વરૂપ થયા કહેવાય છે. આ અભેદ સ્થીતિમાં આત્મા નવીન ધન પામતા નથી અને પૂનાં બંધનાને નાશ કરી તેનાથી છુટા થઈ સદાને માટે અભેદ્યસ્વરૂપ–સ્વસ્વરૂપ-આનંદ સ્વરૂપ થઈ રહે છે. આ પ્રમાણે ભેદ્ય અભેદની વ્યાખ્યા ધ્યાનમાં રાખી સ્વસ્વરૂપે પરિણમવાની ટેવ પાડવી તે આત્માને લાભકારી છે. માકી વિશ્વની સાથે માયા સાથે અભેદ થવાનુ નથી અને થવા પ્રયત્ન કરતાં આત્માને લાભને બદલે નુકશાન વેઠવાનું પ્રાપ્ત થાય છે. વિશ્વમાં આત્માએ અનંત છે. જીવ એ આત્માના પર્યાય વાચક શબ્દ છે. જીવ એ જ શીવ થાય છે. આત્મા એ જ પરમાત્મા થઇ રહે છે. તે જીવયા આત્મા કથી મુક્ત આત્મા તે પરમાત્મા થાય છે. કથી બધાયેલા થતાં તે જ જીવ યા દરેક જીવેા પેાતાના હિતને માટે પેાતાની ઉન્નતિને માટે પેાતાના ઉદ્ધારને માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્નના પ્રમાણમાં તેને ફાયદા મળ્યા વિના રહેતા નથી. એકની કરેલી મહેનતે બદલા ખીજને મળતા નથી એ જ મનુઅને પેાતાની જુદી હૈયાતિને અને પેાતાના કરેલા પુરૂપાના ફળનેા પુરાવેા આપે છે. સ્વરૂપની અપેક્ષાએ બધા આત્મા સરખા છે. જેમ Page #27 -------------------------------------------------------------------------- ________________ જાતિની અપેક્ષાએ અનેક જુદી જાતનાં વૃક્ષે પણ વૃક્ષ કહેવાય છે. જુદી જાતિના મનુષ્ય પણ મનુષ્યની અપેક્ષાએ એક મનુષ્ય ગણાય છે. તેમ આત્મા અનંત હોવા છતાં સત્તા સ્વરૂપે બધા સરખા હોવાથી આત્માની જાતિની અપેક્ષાએ કેઈ આત્માને એક કહે તો તે ઠીક છે. તેમાં વાદવિવાદ કરવાનું કાંઈ કારણ નથી. બાકી તે જે પુરૂષાર્થ કરશે તે તેનું ફળ પામશે. એક અનેકનો વાદ તેમાં આડે આવી વગર પુરૂષાર્થે ફળ આપશે નહિ. ઉન્નતિકમમાં આગળ વધી અનુસુંદર ચકવત્તિના જીવે પિતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા પર્વતની નજીકની ભૂમિકા કે ક્રમે પ્રાપ્ત કરી, તેમાં તેણે કેવાં સાધન સદુપયોગ કર્યો, કયાં કયાં ભૂલ કરી અને તેનાં કડવાં વિપાકરૂપ બદલે કે મા વિગેરે બાબતો આ ગ્રંથમાં કહેવામાં આવશે. ઉન્નતિક્રમમાં આગળ વધનાર જીવને તેમાંથી ઘણું જાણવાનું, ત્યાગ કરવાનું અને ગ્રહણ કરવાનું મળશે. નિદસ્થાન-જીવની ઓછામાં ઓછી વિકાશવાળી શક્તિ નિગોદના જીવોમાં છે. જીવનની ઉન્નતિ અહીંથી આગળ ચાલતાં થાય છે. ઘણો જ ઓછો વિકાશ આ સ્થાનમાં હોય છે. આ જીનાં શરીરે એટલાં સૂક્ષ્મ હોય છે કે શસ્ત્ર તે જીવોના શરીરને છેદી શકતાં નથી, અગ્નિ તેને બાળી શકતો નથી. વાયુ શોષી શકતું નથી અને Page #28 -------------------------------------------------------------------------- ________________ પાણી તેને પલાળી શકતું નથી. કેમ કે શસ્ત્ર અને અગ્નિઆદિના વિષયથી પણ તે નિગોદમાં રહેલા એના શરીરે વધારે સૂક્ષમ હોય છે. અહીં તે જીવેમાં જ્ઞાન ઘણું જ અવ્યક્ત હોય છે–અપ્રગટ હોય છે. બીજા દર્શનકાર આવી સ્થીતિને અવ્યક્ત બ્રહ્મ કહે છે. તેમાં એક કુરણ થયું અને તેમાંથી આગળ વિકાશ માને છે. લગભગ આ વાતને આ સ્થીતિ મળતી આવે છે. આ જીવને અવ્યવહાર રાશીના જીવ પણ કહે છે. આ એક સૂક્ષ્મ વનસ્પતિની જાતિ ગણાય છે. તેને સૂક્ષ્મ નિગદ પણ કહેવામાં આવે છે. આ જાતિમાં અનંત જીવે હોય છે. જીવ આ નિગોદમાંથી ઉન્નતિકમમાં આગળ વધે છે. આ જીવમાં આ વખતે અત્યંત અજ્ઞાન હોય છે. નીચલી કેટિના જીવમાં આ છે સર્વથી નીચલે પગથીએ રહેલા ગણાય છે. તે જીવમાં અવ્યક્ત તીવ્રમેહને ઉદય પણ સાથે જ હોય છે. અજ્ઞાન અને તીવ્રમેહના ઉદયને લઈને જીવ આ સ્થાનકે ઘણા લાંબા વખત સુધી રહે છે. તેઓ કોઈ પણ લેક વ્યવહાર જેવા કે “જવું, આવવું. હાલવું, ચાલવું કરતા ન હોવાથી અસંવ્યવહારી કહેવાય છે. આ જીવની રાશીમાંથી એક જીવને ઉરતિકમ આ ઠેકાણે કહેવામાં આવે છે. એવી જ રીતે બીજા જીવની પણ ઉન્નતિ કેટલાક ફેરફાર સાથે જુદી જુદી રીતે થયા કરે છે. બધાની એક સરખી એકજ રીતે ઉન્નતિ થતી નથી. આ Page #29 -------------------------------------------------------------------------- ________________ બધામાં કર્મ પરિણામ મુખ્ય ભાગ ભજવે છે. અજ્ઞાન અને તીવ્રમેહદય પણ આ કર્મ પરિણામના જ રૂપાંતરો છે. આ સ્થળે મહામહ અને ચારિત્રધર્મ આ બન્નેને વિધી તરિકે બતાવવાના હોવાથી બન્નેને જુદાં જુદાં કુટુંબના અધિપતિ માની, તેના પેટા વિભાગનાં જુદાં જુદાં પાત્રો કલ્પવામાં આવે છે. તે બને પાત્રોમાં શુભાશુભ પ્રકૃતિ સિવાય બીજી વિશેષતા નથી છતાં એક પ્રકૃતિ આત્મમાર્ગમાં જીવની ઉન્નતિમાં મદદગાર છે. ત્યારે બીજી જીવની ઉન્નતિમાં અપેક્ષાએ વિદન ઉત્પન્ન કરે છે. આ સ્થળે કર્મ પરિણામ રાજા છે. કાળપરિણતિ રાણું છે. અજ્ઞાન તેને સેનાપતિ છેઃ તીવ્રમોહદય કર્મપરિણામને નાનો ભાઈ હોવાથી તે રાજ્યમાં મોટો અધિકારી છે. તબ્રિગ દૂત છે. લેકસ્થિતિ કર્મ પરિણામની મોટી બહેન છે. ભવિતવ્યતા ઉન્નતિક્રમમાં આગળ વધતા સંસારી જીવની સ્ત્રી છે. આટલાં પાત્રો આ સંસારી જીવન ઉદય અસ્તમાં સહાયક છે. આશય એ છે કે, કર્મનાં જે પરિણામ તે કર્મ પરિણામ રાજા, આ પરિણામે સારાં પણ હોય છે અને ખરાબ પણ હોય છે. સુખદાઈ તેમજ દુઃખદાઈ પણ હોય છે. જે આશયથી જીવ કર્મ કરે છે તેવાં ફળ અવશ્ય જીવને ભેગવવા પડે છે. તેથી એક સત્તાધિશ રાજાની ઉપમા કર્મ પરિણામને આપી છે. તેનું રાજ્ય આવિશ્વના મોટા ભાગ ઉપર છે. મતલબ Page #30 -------------------------------------------------------------------------- ________________ કે દેવ, મનુષ્ય, તિર્યચ, અને નારકીના સર્વ જી આ કર્મપરિણામના નચાવ્યા નાચે છે, તેથી તે કર્મ પરિણામ મોટે મહારાજા છે, કમેં અમુક કાળે પરિપકવ થઈ ફળ આપે છે એટલે કાળની પરિણતિ-કાળનું પરિણમવું થવાની જરૂર છે. તે થતાં જીવ કર્મને ઉપગ કરે છે. એ અપેક્ષાએ કાળપરિણતિને કર્મ પરિણામની પટ્ટરાણ કહેવામાં આવી છે. આ કર્મની ઉત્પત્તિ અજ્ઞાનતાને આભારી છે. જીવ જ્યારે પિતાના ભાનમાં જાગૃત થાય છે ત્યારે નવીન કર્મ કરતો અટકે છે. એટલે જ્ઞાનના અભાવે અજ્ઞાન ભાવમાં અને વિશેષે કરી તીવ્ર અજ્ઞાન ભાવમાં વિશેષ કર્મ બંધન ઉત્પન્ન થાય છે. આ કારણથી તીવ્ર અજ્ઞાનને સેનાપતિની ઉપમા અહીં આપી છે. તેના દોરવવા પ્રમાણે જીવ ચેષ્ટા કરે છે. તીવ્રમેહદયના દેષને લઈ જીવ ઈષ્ટ અનિષ્ટ પદાર્થમાં રાગ દ્વેષ કરે છે, આત્મભાન ભૂલે છે, ન કરવાનાં ક્ત કરે છે; વિષમાં આશક્ત થાય છે, તેથી આ તીવ્ર મહોદયને એક રાજ્યના મેટા અધિકારીની ઉપમા આપી છે. જીવ તીવ્ર મહોદયમાં ફસાય છે. સ્વતંત્ર છુટે થઈ શકતા નથી. અજ્ઞાન અને તીવ મેહદય આ બન્ને આ નિગોદ સ્થાનના પાલક છે-રક્ષક છે. તીવ્રઅજ્ઞાન અને તીવ્રમેહદય Page #31 -------------------------------------------------------------------------- ________________ હાય ત્યાં સુધી જીવ નીકળી શકતા નથી. ૮ આ નિગેદના સ્થાનથી બહાર તન્નિયાગ—એટલે ક અને કાળ પરિણતિના સંબંધ કરાવી આપી જીવને તે તે ચેાગ્ય સ્થાનપર લઇ આવવાનુ કામ કરનાર નાકર, તેને અહીં દૂત તરિકે માનવામાં આવ્યા છે. લોકસ્થિતિ એટલે વિશ્વમાં અમુક કાર્યાં અમુક ચાકસ નિયમાનુસાર થાય છે તે અનિવાય નિયમને લેકસ્થિતિ કહે છે. ભવિતવ્યતા—એટલે અમુક કાર્ય અમુક જીવના સંબંધમાં કયારે કરવું, કેટલા વખત સુધી કરવું, કયા સ્થાનપર કરવુ, કાને સંબંધમાં રાખીને કરવુ અને કેવી રીતે કરવું. આ સ ખાખત ભવિતવ્યતાના હાથમાં છે. તેને કોઈ અટકાવી શકતું નથી. ‘ભવિતવ્યતા અનુકુળછે એમ સાંભળતાં પ્રત્યેક જીવા ખુશી થાય છે. તે અવશ્ય ભાવી કાનુ રૂપક ભવિતવ્યતા શબ્દ છે. ક પરિણામ રાજાને ખાનગી દરબાર ઃ ક પરિણામ મહારાજા સિ'હાસન પર બીરાજ્યા છે. તેની ડાબી બાજુમાં કાળ પરિણિત દેવી બેઠાં છે. જમણી બાજુએ લાકસ્થિતિ નામની મહારાજાની માટી વ્હેન બીરાજ્યાં છે. તન્નિયેાગ દૂત દ્વાર આગળ ઉભા છે. ક પરિણામ મહારાજા કહે છે. માટી મ્હેન ! અને મહા દેવી આજે મને કેટલીક ચિંતાનુ કારણ ઉભું થયું છે. તમને Page #32 -------------------------------------------------------------------------- ________________ ખબર હશે કે સદાગમ નામને આપણે વિરોધી બળવાન શત્રુ છે. તે ચારિત્રધર્મ રાજાને માટે અધિકારી છે. આપણું ભગવટા વાળા મનુષ્ય નગરમાંથી તેણે અનેક જીવોને આત્મભાન જાગૃત કરાવી આપણી વિરૂદ્ધ ઉશ્કેર્યા છે. કેટલાક તો આપણી આજ્ઞા માનતા નથી અને કેટલાકને તો તેણે નિવૃત્તિ નગરીમાં મોકલી દીધા છે. કે જ્યાં આપણું જરા પણ જેર ચાલતું નથી. દેવી! જે આમ જ લાંબે કાળ.ચાલ્યા કરશે તો આપણું સત્તા નબળી પડવા સાથે આપણા શહેરે ઉજજડ થઈ જશે. સદાગમની સાથે અત્યારે વિરોધ કરે પાલવે તેમ નથી તે કઈ ઉપાય કરે જોઈએ. તે માટે જ આ ખાનગી વિચારણા કરવા તમને બતાવ્યાં છે. ભવસ્થિતિએ બોલતાં જણાવ્યું કે ભાઈ! આવી નજીવી બાબતમાં ગભરાવાની કાંઈ જરૂર નથી. એ બધા જીવે ઉપર ઉપરીપણું તે મારું જ છે ને ? વળી તે એટલા બધા જીવો છે કે સદારામ જેટલાને નિવૃત્તિ નગરીમાં મોકલશે તેટલાને આપણુ નિગોદ નગરમાંથી–અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં લાવવામાં આવે છે, માટે તમે જગત્ ખાલી થવાની જરા પણ શંકા કરશો નહિં. કાલપરિણતિએ તે વાતને પુષ્ટિ આપતાં જણાવ્યું. આર્ય પુત્ર ! મેટાં બહેન જે કહે છે તે ચગ્ય છે. હમણાંજ આપ આપણે તબ્રિગ સેવકની સાથે નિમેદનગરના મુખ્ય અધિકારી તીવ્રમહામહ અને તીવ્રબોધને ખબર આપ કે Page #33 -------------------------------------------------------------------------- ________________ १० સદાગમે જેટલા જીવેાને નિવૃત્તિ નગરીમાં માકલ્યા છે, તેટલા જીવેાને સમ નિગેદમાંથી માહાર કાઢીને આ સ્થળ વ્યવહારવાળી દુનિયામાં તમારે માકલાવવા તેમ થવાથી આપણી ભાગવટાવાળી નગરી ખાલી થવાની શ'કા દૂર થશે. કમ પરિણામ મહારાજાને આ વાત રૂચિ અને તન્નિચેાગ દૂતને ત્યાં મેકલવામાં આવ્યા, તે આવીને ખાનગી દરબારમાં અનેલી હકીકત અધિકારી તથા સેનાપતિને નિવેદિત કરી. મહારાજાના આદેશથી બન્ને ખુશી થયા, અને આ નિગેદમાંથી વ્યવહાર રાશીમાં કેને મેાકલાવવા તે માટે તે સર્વે નિગેાદના સ્થાનમાં ગયા. તીવ્રમે હાય કહે છે. ભાઈ તન્નિયેાગ ! જો આ નિગેાદના ગેાળાએ. એક એક ગેાળામાં અસખ્ય નિગેાદ હોય છે, અને એક એક નિગેાદમાં અનંત જીવા હાય છે, તેવા આ અસંખ્ય ગેાળાએ આલાકમાં છે. તે જોઈ તન્નિયેાગ ઘણા ખુશી થયા અને સદાગમની મૂર્ખાઈ ઉપર તથા ૪ પરિણામની ચિંતા ઉપર હસવા લાગ્યા કે, સદાગમ આટલાકાળથી મહેનત કરે છે છતાં આજ સુધીમાં એક નિગેાદના અન તમે ભાગજ તે જીવોને નિવૃત્તિ નગરીમાં લઇ જઇ શકચે છે. એટલે સદામની મહેનત આ બધા જીવાને મેલ્લે લઇ જવાની એક પ્રકારની ખેાટી હઠ જ છે. કેમકે અન’તકાળ થા છતાં હજી એક ખુણાના ભાગ પણ તે ખાલી કરી શકયા નથી. તેમજ ક પરિણામ મહારાજાની ચિંતા પણ નકામી છે, કેમકે સદાગમ જીવાને મેક્ષમાં મેકલે છે, તેટ Page #34 -------------------------------------------------------------------------- ________________ લાથી લોકમાં જીવેની સંખ્યામાં ઘટાડો થવા સંભવ નથી. છતાં લેકસ્થિતિની આજ્ઞા છે તે આ છમાથી વ્યવહાર રાશીમાં જીવેને મેકલવા જોઈએ. હવે આટલા બધા જીવોમાંથી ક્યા જીને મેકલવા. તે સંબંધી વિચાર કરતાં તે બંને અધિકારીઓ એવા નિર્ણય ઉપર આવ્યા કે ભવિતવ્યતા નામની આ સંસારી જીવની સ્ત્રી છે તેની સલાહ લઈએ કેમકે આ માંથી કેણ મોકલવા ગ્ય છે તે વાત તે સારી રીતે જાણે છે. તરત એક નોકરને મેકલી ભવિતવ્યતાને લાવવામાં આવી. ભવિતવ્યતા તરત આવી પહોંચી અને પિતાને શા માટે યાદ કરી તે વિષે પ્રશ્ન કર્યો. અને અધિકારીએ તેનું સ્વાગત કરી ઉત્તરમાં કર્મ પરિણામ અને લેકસ્થિતિ આદિ તરફથી આવેલા દૂત સંબંધી હકીક્ત જણાવી. આ હકીક્ત સાંભળી ભવિતવ્યતાને હસવું આવ્યું. હસવાનું કારણ પૂછતાં તેણીએ જણાવ્યું કે આ બાબતમાં મારે પ્રયત્ન ચાલુજ છે. અને તકાળમાં થયેલા અને થનારા બનાવે હું જાણું છું, તે પછી આ વર્તમાનકાળની વાત મારાથી અજાણી કેમ હશે ? માટે મને બોલાવવાની કોઈ જરૂર નથી. ભાઈ! તારા અજ્ઞાન ઉપર મને હસવું આવ્યું છે ! અત્યંત અબોધે પિતાનું અજ્ઞાન કબુલ કર્યું અને જણાવ્યું કે દેવી! આપને યોગ્ય લાગે તે જીવને ત્યાં મેકલે. ભવિતવ્યતાએ જણાવ્યું. આ મારે પતિ સંસારી જીવ Page #35 -------------------------------------------------------------------------- ________________ આ સમુદાયમાં છે તેને મેકલ ગ્ય છે અને બીજાઓ પણ મેકલવા છે તેને મેકલાવીશ. ચાલુ વિષયનો નાયક એ સંસારી જીવ છે તેથી તેને અહીં પતિ તરિકે જણાવેલ છે. નહિતર બધા સંસારી જીની ભવિતવ્યતાને પત્નિ કહેવામાં હરકત નથી. નિગદના અને એક સ્પર્શ ઇન્દ્રિય હોય છે. અનંતજીવોને ધારણ કરનારા શરીરમાં તે જીવ રહે છે. સૂક્ષ્મજીવો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એમ પાંચ જાતના હોય છે. તેમાં અનંતનિગદ જે કહેવામાં આવેલ છે તે તો સૂક્ષ્મવનસ્પતિકાયજ હોય છે. આ સ્થાનમાં રહેલા અનંતજીમાંથી ઉન્નતિકમમાં આગળ વધવાને લાયક જીવને, તે જીવની ભવિતવ્યતા ત્યાંથી ઉપાડી ને વ્યવહાર રાશીવાળા એકેંદ્રિય જીવમાં લાવી મૂકે છે. આ સ્થાન પ્રથમ નિગોદસ્થાનને પ્રાચે મળતું છે. વિશેષ એટલે છે કે ત્યાંના જ ત્યાંજ જન્મ મરણ કરતા હોય છે ત્યારે આ સ્થાનમાં આવેલા છેઆ સ્થાનથી બીજે સ્થાને ઉત્પન્ન થવા રૂપ વ્યવહારને લાયક થયા હોવાથી વ્યવહાર રાશીમાં ગણાય છે. આ સ્થાને પણ તેના ઉપર ચકી રાખનાર અત્યંત અધ અને તીવ્રમેહદય સાથે ભવિતવ્યતા રહેલ છે કેમકે અજ્ઞાન અને મેહની આ સ્થાનમાં મુખ્યતા છે અને ભવિતવ્યતા જે તે બનેમાંથી ઉત્પન્ન થયેલી સ્થિતિ, તે સ્થાનાંતરમાં લઈ જવા માટે સાથે રહે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આ સ્થાનમાં તે જીવને ભવિતવ્યતાએ અનંતકાળ રાખે તેટલા વખતમાં તે જીવ જાણે ભરનિદ્રામાં પડે હાય, દારૂ પિધેલ જેમ ઘેનમાં પડે હોય મૂછ પામેલે કે મરી ગયા જેવો હોય તેમ અનંત જાની સાથે એક મેક મળે, સાથે જ શ્વાસોશ્વાસ લેતે અને મૂકતે, અને સાથેજ આહાર નિહાર કરતે રહે છે. ત્યાર પછી કર્મપરિણામના હુકમ પ્રમાણે તેને તે સ્થાનમાંથી ભવિતવ્યતાઓ પ્રત્યેક વનસ્પતિના સ્થાનમાં મેકત્યે. અહીં દરેક જીવોનાં શરીર જુદાં જુદાં હોય છે. ફળને, કુલ, છાલને, થડને, મૂળને, પત્રને અને બીજને એમ દરેક જી વનસ્પતિમાં જુદા જુદા હોય છે, તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. આ દરેક સ્થાનમાં ફેરવતાં પહેલાં કર્મ પરિણામ, લેકસ્થિતિ, કાળપરિણતિ, નિયતિ, સ્વભાવ અને ભવિતવ્યતાની મદદથી તેવા તેવા પરમાણુનું બનાવેલું આયુષ્ય આ જીવની સાથે આપવામાં આવે છે. તે પ્રમાણે આ જીવને તે ભવમાં તે ટકાવી રાખે છે અને આયુષ્ય પુરૂં થયે બીજા ભવ માટેનું આયુષ્ય તેવીજ રીતે તૈયાર કરાવીને તેને બીજા ભવમાં મેકલવામાં આવે છે. તે - આ સ્થાનમાં તે જીવને અનેક રૂપ અને સંસ્થાને આકૃતિઓ ધારણ કરવી પડી. કેઈ વખતે સૂક્ષ્મ તો કંઈ વખતે સ્થળ રૂપને દેખાવ લેવું પડશેપ્રત્યેક વનસ્પતિમાં Page #37 -------------------------------------------------------------------------- ________________ અંકુરાપણે, મૂળપણે, છાલપણે, થડપણે, શાખાપણે, પાંદડાંપણે, કુલપણે, ફળપણે, બીજપણે, ગુચ્છાપણે, વેલડીપણે તે જીવ ઉત્પન્ન થયે, ત્યાં બીજા લોકે તેને છેદતા, ભેદતા દળતા, વાટતા. મરડતા, તેડતા, વિંધતા બાળતા ઈત્યાદિ અનેક પ્રકારે પીડા આપતા હતા. ભવિતવ્યતા પાસે હોવા છતાં તે જીવ તરફ તેના કર્મ પ્રમાણે અત્યારે તે બેદરકારી પણે વર્તતી હતી. - આવાં દુઃખ સહન કરવામાં ઘણે કાળ ગમે ત્યારે ભવિતવ્યતાએ તે સંસારી જીવને તે સ્થાનમાંથી ઉપાડી પૃથ્વીકાય નામની એકેન્દ્રિય જાતિના શરીરમાં જન્મ લેવડાવ્યા. અહીં પણ કાળ, ધોળાં, રાતાં, પીળા, લીલાં વિગેરે વિવિધ રૂપો અને વિવિધ આકૃતિઓ ધારણ કરવી પડી, ત્યાં પણ છેદન, ભેદન, દાન, ચરણાદિ કરવા વડે અન્ય જીવોએ તેને ભયંકર દુઃખ આપ્યાં. ત્યાંથી કાળાંતરે ભવિતવ્યતા તે જીવને પાણીની જાતિના એકેન્દ્રિયવાળા શરીરમાં લઈ ગઈ. અહીં વિવિધ પ્રકારની પાણીની જાતિ અને આકૃતિમાં વિવિધ રૂપ ધારણ કરાવ્યાં અને ગરમી, ઠંડી, ક્ષાર આદિ વિવિધ વિરોધી શિવડે દુઃખ અનુભવાવીને ભવિતવ્યતા તેને અગ્નિજાતિના એકેન્દ્રિવાળા શરીરમાં લઈ ગઈ. અહીં તેના શરીરને સ્પર્શ ગરમ, અને શરીર દાહરૂપ બનાવવામાં આવ્યું. અગ્નિની વિવિધ આકૃતિઓમાં અનેક જન્મ લેવરાવ્યા. અને વિરેધીશવડે તેને વારંવાર બુઝાવવાનો પ્રયત્ન કરનારા જીએ વિવિધ પ્રકારે દુઃખ આપ્યાં. Page #38 -------------------------------------------------------------------------- ________________ છેવટે એકેન્દ્રિય જાતિના છેલ્લા પાંચમા વિભાગવાળા વાયુ નામના શરીરમાં ભવિતવ્યતાએ જન્મ લેવરાવ્યા. અહીં પણ વિવિધ આકૃતિવાળા દેહ ધારણ કરાવ્યા, લેકે એ પિતાના મજશેખને ખાતર અનેક રીતે તેને નાશ કર્યો. આમ અસંખ્યાતા કાળ સુધી આ સ્થાનમાં તીવ્રઅજ્ઞાન અને તીવ્રમહ તથા ભવિતવ્યતાએ મળી સંસારી જીવને રેકી રાખે. કપરિણામની આજ્ઞા થતાં પૂર્વે અનુભવેલાવ્યવહાર રાશીના સ્થાનમાં તે સંસારી જીવને અનેકવાર રબડાવવામાં આવ્યો છેવટે અકામનિર્જરા–ઈચ્છા વિના દુઃખ અનુભવે કરતાં જે કર્મ એાછાં થાય તેના બળવડે તે સંસારી જીવને વિકસેન્દ્રિય જાતિમાં આગળ વધારવામાં આવ્યું. પ્રથમ અત્યાર સુધી એકેન્દ્રિયવાળું શરીર મળતું હતું, હવે આ સ્થાને તે જીવને રહેવા માટે બે ઈન્દ્રિવાળું શરીર આપવામાં આવ્યું. સ્પર્શ ઇન્દ્રિય ઉપરાંત અહીં રસના–જીભઈન્દ્રિયની પ્રાપ્તિ થઈ. તેથી એકેન્દ્રિયમાં જે મૂછિંત કે નિદ્રિત થયેલા જેવી તે જીવની સ્થિતિ હતી તે દૂર થઈ અને કાંઇક વિશેષ ચૈતન્યનો વિકાશ થયે. છતાં આ સ્થીતિ શાંતિ વાળી તે નજ હતી. આ ભવમાં મૂત્રમાં, આંતરડામાં અને રૂધિરાદિથી ભરેલા મનુષ્ય તથા પશુઓના શરીરમાં તે જીવને રહેવાનું થયું. પુરૂષના વીર્યમાં સ્ત્રીના રૂધિરમાં, વિષ્ટામાં, કુતરા પ્રમુખ ખને પડેલા ચાંદાની અંદર કૃમીપણે વારંવાર ઉત્પન્ન થઈ. ત્યાં પણ ઘર્ષણાદિ વડે મરણ પામે. કેઈ વખતે જળેપણે, કેઈ વખત શંખ, કેડા ઈત્યાદિપણે પણ ઉત્પન્ન થયે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આ જાતિમાં વિવિધ આકાર અને દુ:ખને અનુભવ કરતાં ને જીવના અસખ્યાતા કાળ ગયેા. ઉન્નતિક્રમમાં આગળ વધતાં ભવિતવ્યતા તેને વિકલાક્ષના બીજા ભાગમાં લઇ ગઈ. અહી તે જીવને રહેવાને ત્રણ ઇન્દ્રિયવાળું શરીર મળ્યું. એક નાસિકાના એધ વચ્ચે; પણુ જીવન તે પરાધિનજ હતુ. જી, માકડ, મકાડા, કુંથુ કીડિ વિગેરેના શરીર ધારણ કરી, અહીંથી તહી ભટકતા, ભુખ્યા તરસ્યેા ખાળકાદિથી ચંપાતા ખળાતા, નવાં નવાં રૂપ ધારણ કરતાં અસંખ્યવાર આમતેમ રખડવામાં જીવન પુરૂં કરી, કમ પિરણામની મહેરખાનીથી ભવિતવ્યતા તેને વિકલેન્દ્રિયના ત્રીજા ભાગરૂપ ચાર ઇન્દ્રિયવાળા શરીરમાં લઈ ગઈ. અહીં ચક્ષુ ઇન્દ્રિયના વિકાશ થયા. તેટલું જ્ઞાન વધ્યું. પતંગીયુ’, માખી, ડાંસ, ભમરા, વીંછી, તીડ આદિના અનેક શરીર તેણે ધારણ કર્યાં, અને ત્યાં લેાકાએ અનેક રીતે તે જીવને પેાતાના સુખને અર્થે નાશ ‘કર્યાં. આમ વિવિધ શરીરા ધારણ કરતાં આ જાતિમાં હજારા વ પત ભવિતવ્યતાએ જીવને રખડાવ્યે. આમ એક પછી એક ભવા એળગતા જીવ અનુક્રમે પાંચ ઇન્દ્રિયવાળા પશુસ્થાનમાં આવી પહેોંચ્યા. આ પશુસ્થાનમાં, પાણીમાં ચાલનારા, જમીન ઉપર ફરનારા, આકાશમાં ઉડનારા સર્વ જીવેશને સમાવેશ થાય છે. તેમાં પણ માતાપિતાના સચેાગથી ગમાં ઉત્પન્ન થનારા તે ગર્ભ અને વિના ir. Page #40 -------------------------------------------------------------------------- ________________ સંયોગે ઉત્પન્ન થનારા તે સમૂચ્છિમ. આવી અનેક જાતિઓ છે. કોઈ વખતે દેડકાપણે, માછલાપણે, સસલાપણે, ડુક્કરપણે હરણપણે. સાપ પણે, નેળીયાપણે, કાગડા, ઘુવડ, ગાય, ભેંસ, હાથી, ઘોડા ઇત્યાદિ વિવિધરૂપો ભવિતવ્યતાએ ધારણ કરાવ્યાં, તેમાં કઈ વખતે જાળમાં, તો કઈ વખતે પાશમાં કોઈ વખતે ગેળીથી, તો કઈ વખતે તીર ભાલાદિથી એમ અનેકવાર મનુષ્યએ તેને નાશ કર્યો, તે નિમિત્તે વિવિધ દુખ સહન કરતાં તે જીવે અનેકવાર વિટંબના સહન કરી. એક વખત તે સંસારી જીવ હાથીપણે ઉત્પન્ન થયે. માટે થતાં અનેક હાથણીઓને માલીક બન્યું. વૃક્ષેના નિકું જેમાં હાથણીઓનાં ટોળાં સાથે ફરતો આનંદસાગરમાં મગ્ન થતા હતા. ઈચ્છાનુસાર વનમાં ફરતાં ભયંકર દાવાનળ તેની નજરે પડે. દાવાનળ નજીક આવતો હતો, તેથી મરણને ભય ઉત્પન્ન થયે. તેની શક્તિ અને પુરૂષાર્થ ઉડી ગયાં અનેક હાથણીઓને હું માલીક છું તે માલિકપણુને અહંકાર દૂર નાઠે. હાથી હાથણીઓના ટેળાને છોડી એક દિશા તરફ નાશવા લો. નાચતાં નાચતાં ઘાસથી છવાયેલે પુરાણે કુવો આડે આવ્ય, અજાણતાં હાથી તેમાં પડે, શરીરના બજાથી હાડકાં ભાગ્યાં. મૂછ આવી. ચેતના આવતાં વિચાર કરતાં બહાર નીકળી શકે તેમ ન હતું. હાથીને પશ્ચાત્તાપ થયે. અરે ! મારી સેવા કરનારા, લાંબા વખતના પરિચય વાળા, મારા ઉપકારી, મારામાં અનુરક્ત, મારી આજ્ઞાનુસ રનારા પરિવારને, આપત્તિમાં આવી પડેલી સ્થતિમાં મૂકીને, આ. વિ. ૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ કૃતHપણે પિતાને બચાવ કરવા ખાતર જેઓ નાશી છુટે છે, તેના આવા હવાલ થવા જ જોઈએ. કેવી મારી નિર્લજજતા ! હવે તે કર્યા કર્મ ભેગવવાં જ. ખેદ કરવાથી શે લાભ છે? આવી ભાવના વાળા વિચારોથી મનમાં મધ્યસ્થતા પ્રાપ્ત થઈ હાથીને જરા શાંતિવળી, તે વેદના સહન કરતાં સાત રાત્રી પસાર કરી. સંસારી જીવન આ કર્તવ્યથી ભવિતવ્યતા પ્રસન્ન થઈ, કર્મ પરિણામ રાજા ખુશી થયે. ભવિતવ્યતા જીવને કહે છે કે નાથ ! તમને સાબાસી આપું છું. ધન્ય છે તમને ! તમે આવા સારા અધ્યયસાય આજે કર્યા છે તેથી, તથા ઘણું દુઃખ સહન કર્યું છે, બીજાને દેષ ન કાઢતાં તમે તમારી ભૂલ સમજ્યા અને સમભાવે દુઃખ સહન કર્યું, તેથી આ પુદય નામને સુંદર પુરૂષ તમને આજથી મદદમાં સપું છું, તમારે તેની સાથે જવું, તે તમને અનેક પ્રકારે મદદગાર થશે. ગુપ્ત રીતે તે તમારી સાથે રહેશે, જરૂર પડતાં તે પ્રગટ થશે અને એક વહાલાભાઈ કે ઈષ્ટ મિત્રની માફક તમને સહાયક થશે. - આશય એ છે કે જીવ જ્યારે પિતાની ભૂલ જોવે છે, ભૂલને પશ્ચાત્તાપ કરે છે, બીજાને વાંક ન કાઢતાં, પિતાની ભૂલ સમજી સમભાવે ભૂલનાં પરિણામને સહન કરે છે ત્યારે તે ઘણું પુન્ય ઉપાર્જન કરે છે. જે પુન્ય ઉન્નતિ માર્ગમાં મદદગાર થઈ ઉત્તરોત્તર વિશેષ પુન્યનાં કાર્ય કરાવી, છેવટે આત્મભાન જાગૃત કરાવવામાં પણ મદદગાર થાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પ્રકરણ બીજું. ઉન્નતિમાં વિન. હાથીના ભાવમાં સંસારી છે જે મધ્યસ્થ ભાવ રાખી, પોતાની ફરજ ન બજાવવા માટે પશ્ચાત્તાપ કર્યો હતે અને સમભાવે વેદના સહન કરી હતી, તેનાથી મનુષ્ય જન્મનું આયુષ્ય બાંધ્યું. પુદય સાથે હોવાથી આ ભરતક્ષેત્રમાં આવેલા જયસ્થળ નગરના પદ્મ રાજાની નંદા નામની રાણીના ઉદરમાં આવી પૂર્ણ માસે પુત્રપણે જન્મ પામ્યું. રાજાએ સહર્ષ મહત્સવ કરવા પૂર્વક નંદિવર્ધન નામ આપ્યું. ધાવમાતાથી લાલન પાલન કરાવે તે અનુક્રમે વૃદ્ધિ પામ્યા. અસંવ્યવહાર સ્થાનથી સંસારીજીવ આગળ વધવા માંડે, ત્યારથી બાહ્ય અને આંતર્ એમ બે પ્રકારનાં કુટુંબને પરિવાર તેની સંગાથે થયે. અંતરંગ પરિવારમાં અવિક્તિા મુખ્ય હતી. પશુ જીવનમાંથી મનુષ્ય જીવનમાં આવતાં પૂર્વના સંસ્કારવાળી અવિવેકિતા હોય છે. અવિવેકિતામાંથી ક્રોધનો જન્મ થાય છે. નંદિવર્ધનના જન્મ થવાની સાથે અવિવેકતા અને ક્રોધ તેનાં સહચારી થયાં. આ ફોધ કે જેનું બીજું નામ વેશ્વાનર છે. તેનું સ્વરૂપ એવું છે કે વૈર, કલેશ, ચેરી, દ્વેષ, અશાંતિ, ચાડીયાપણું. અન્યના મર્મ ઉઘાડવા, હૃદયેદાહ, ગૃહસ્થને ન છાજે તેવું બેલવું, ક્રોધી પ્રકૃતિ, કેઈનું બોલેલું સહન ન કરવાપણું, કુરસ્વભાવ, રૌદ્ર પરિણામ, અગ્ય આચરણ, અન્યને પીડા Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉત્પન્ન કરવી. ઇત્યાદિ પ્રકૃતિવાળો સ્વભાવ હોવાથી તે આત્મવિકાશમાં વિનરૂપ છે, છતાં સત્તાગત અજ્ઞાન તથા પ્રબળ મેહ રહેલા હેવાથી નંદિવર્ધનને તે સ્વભાવ અનુકુળ લાગે. પરમાર્થથી એ શત્રુની માફક અહિતકારી છે છતાં અજ્ઞાનતાને લીધે જીવ તેને હિતકારી માને છે. જેમ જેમ કોને આવિર્ભાવ થતો ગયો તેમ તેમ તેની સાથે આવેલ પુદય નારાજ થવા લાગે. પુદયને વિચાર થયો કે પરમાર્થથી દુશ્મન જેવા આ વૈશ્વાનરની સાથે નંદિવર્ધન કેમ મિત્રાઈ કરે છે? અથવા ખરી વાત છે કે અજ્ઞાની–મૂર્ખ પ્રાણીઓ પાપ મિત્રના સ્વરૂપને જાણતા નથી, તેનું ભાવી પરિણામ સમજતા નથી, તેને ઉપદેશ આપનારનું કહેવું તે માનતા નથી, સખત માર પડયા વિના આવા છો પાછા વળતા નથી. હું તેને શીખામણ આપીશ તો તે માનશે નહિં ભવિતવ્યતાએ મને તેની સાથે રહેવાની આજ્ઞા કરી છે, હાથીના ભવમાં તેણે સમતા રાખી મધ્યસ્થ ભાવે રહેતાં પિતા તરફ મને ખેંચેલ છે. હાલ તે ખરાબ મિત્રની સોબતમાં પડે છે છતાં મારે તેને તજી દે ગ્ય નથી, એમ વિચારી અંદરખાને ગુસ્સે થવા છતાં નંદિવર્ધનની નજીક તે રહેવા લાગ્યા. મતલબકે પુદયને લીધે તેના ક્રોધી સ્વભાવ માટે લોકોને તેના તરફ વિશેષ અભાવ થયે નહિ. - આ વૈશ્વાનર સિવાય બહિરંગ તેને ઘણા મિત્રો હતા. ૧ બહારના વ્યવહારને લગતા રાજકુમારાદિ, Page #44 -------------------------------------------------------------------------- ________________ તેની સાથે કિડા કરતાં તે મોટો થયો ઉમરમાં મોટા અને વધારે પરાક્રમવાળા છેકરાઓ પણ આ ક્રોધી સ્વભાવથી ડરવા લાગ્યા, પણ નંદિવર્ધન તે એમજ માનવા લાગ્યું કે આ લેકે ડરે છે તેનું કારણ મારો મિત્ર ક્રોધ જ છે. પણ તેનું ખરું કારણ તો તેની સાથે ગુપ્તપણે રહેલે પુદય જ હતા, તેની તેને ખબર ન હતી. આઠ વર્ષની ઉમરે પદ્મ રાજાએ સારા મુહૂર્ત આદર પૂર્વક ભણવા માટે કળાચાર્યને સેં. કળાગ્રહણ કરવાનાં સાધને, પિતાજીને પ્રબળ ઉત્સાહ, કળાચાર્યની લાગણી, નિશ્ચિતપણું અને પુદય આ સર્વ સાધને તથા ભવિતવ્યતાની અનુકૂળતાને લઈને થોડા વખતમાં તે સર્વ કળામાં લગભગ પારગામી થયે. આ અભ્યાસના પ્રસંગમાં પણ વૈશ્વાનર આંતરે આંતરે તેને ભેટી જતા હતા. આ ક્રોધ આવતો ત્યારે કળાચાર્યને ઉપદેશ ભૂલાતો હતો. શરીર પરસેવાથી ભીંજાતું હતું, આંખો લાલ થતી. ભ્રકુટી ચડાવીને બાળક સાથે કજીયા કરતે, હાથમાં કઈ લાકડી પ્રમુખ આવે તે તે પણ લગાવી દેત; છોકરાએ ત્રાસ પામી અનુકુળ બેલતા, ખુશામત કરતા અને તેને પગે પડતા છતાં તેના ભયથી કલાચાર્યને આ હકકીત કહી શકતા ન હતા. કળાચાર્યે તેની આવી પ્રવૃત્તિ ગુપ્તપણે જાણી છતાં છોકરાંઓની સ્થીતિ જે થતી હતી તેવી કદાચ પિતાની થાય તેમ જાણી તે કાંઈ કહેતા નહિ. કદાચ કહે છે તે તેના સામે થઈ જતે. ધીમે ધીમે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કળાચાચે તેની ઉપેક્ષા કરી અને કહેવાનુ તથા ભણાવવાનું -અધ કર્યું . ક્રોધનું જોર દિવસે દિવસે વધવા માંડયું, છેવટે તેના હૃદયમાં ક્રુરતાએ નિવાસ કર્યાં. ચિત્તની ક્રુરતાએ તેને પરાધિન કરી દીધા, તેને લઈ ને હવે કેાઈ ને ઘાત કરવા કે સેજસાજની બાબતમાં હથીયાર વાપરવાનું કામ સ્વભાવિક થઈ પડયું. પદ્મ રાજાએ પેાતાના અંગત વિદુર નામના માણસને એલાવીને કહ્યું કે વિદુર ! નંદિવન કુમારને જ્યારે કળાચાને સોંપવામાં આવ્યે ત્યારે મે તેને અભ્યાસ કરવા ઉપર જ ધ્યાન આપવા કહ્યું છે અને મને પણ મળવા ન આવવું એવી સૂચના કરી છે, કેમકે તેથી તેને કલાગ્રહણમાં વિઘ્ન થાય. માટે હમણાં તું કુમાર જ્યાં કળાભ્યાસ કરે છે ત્યાં જા. કુમારના અભ્યાસ તથા તેના શરીરની આરાગ્યતા વિગેરેની તપાસ કરી મને ખબર આપ. આજ્ઞા માન્ય કરી વિદુર કુમાર પાસે ગયેા, ખારિક તપાસ કરતાં અભ્યાસ કરનાર રાજકુમારેોની હેરાનગતિ, કળાચાર્યની અવગણના, ક્રોધની પ્રચંડતા વિગેરે નજરે જોયુ, અને પદ્મ રાજાને બધી હકીક્ત નિવેદિત કરી. પ્રથમ તે! આ વાત રાજાના માનવામાં ન આવી. એટલે કળાચાય ને ખેલાવી બધી હકીક્ત પૂછવાને નિશ્ચય કર્યાં. કળાચા રાજા સમક્ષ આવ્યેા, રાજાએ તેના સારા સત્કાર કરી ન Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કુમારનેા કળા સંબંધી અભ્યાસ પૂછ્યા. કળાચાયે જણાવ્યું. કુમારકળામાં પ્રવીણ થયા છે. રાજા બહુ ખુશી થયેા અને આ બધા પ્રતાપ કળાચાયના છે એમ કહી તેની સ્તુતિ કરી, એટલે કલાચાયે જણાવ્યું. મહારાજા ! એ સર્વપ્રતાપ આપના છે. રાજાએ કહ્યું, વિવેક કરવાની જરૂર નથી. કળાચાર્યે કહ્યું, જો એમજ છે તે મારે આપને ઠગવા ન જોઈ એ, પણ ખરી વાત કહેવા પહેલાં મારે આપની ક્ષમા માગવી જોઇએ. રાજાએ કહ્યુ` ભાઈ! ક્ષમાની જરૂર ખરી વાત કહેવામાં હેાય જ નહિ'. ત્યારે મહારાજા ! સાંભળેા. નવિન કુમાર કળાગ્રહણ કરવાને લાયક છે છતાં તેને વૈશ્વાનર ક્રાયના જે સહવાસ થયા છે. તે તેના જીવનને કલંક રૂપ છે. તેને લઈને તેની સર્વાં કળા નિષ્ફળ જેવી થઈ છે. તે તેના દુશ્મન છે છતાં મિત્રરૂપગણી ઘડીપણ તેને છેડતા નથી. કુમારનું શાંતિમય જીવન તેણે નાશ કર્યું છે. આ હકીક્ત સાંભળી રાજાને બહુ દુઃખ થયું. રાજા મૂર્છા ખાઈ જમીન ઉપર પડયા. વિદુરે પવનાદિ પ્રયાગથી જાગૃત કર્યાં. રાજાએ તે ઉપચાર બંધ કરાવી કુમારને મેલાવીલાવવાની આજ્ઞા આપી કે તે આવવાથી પાપી મિત્રની સબતને ત્યાગ કરવાની શીખામણ આપું. વિદુરે જણાવ્યું. પ્રભુ ! આપ પાપી મિત્રની સેાબત છેડાવવા માંગેા છે પણ લાંબા વખતના પરિચયથી મેં જાણી લીધું છે કે, વૈશ્વાનર તેના જીવજાન મિત્ર થઈ ગયા છે, તેની સેાપત છેડાવવાને કેાઈ સમર્થ નથી તેના વિના કુમાર ઘડીભર પણ રહી શકે Page #47 -------------------------------------------------------------------------- ________________ તેમ નથી. આપ તેને કાંઈ કહેશે તો તે સામો થશે, આપઘાત કરશે કે કોઈ બીજે ઉત્પાત કરશે, માટે તે સંબંધી કાંઈ પણ કહેવું તે અત્યારે અસ્થાને છે. કળાચાર્યે કહ્યું. મહારાજા ! વિદુરનું કહેવું યેચ છે. મેં કઈ પણ પ્રસંગે શીખામણ દીધી હતી ત્યારે મારી સ્થીતિ લગભગ ગંભીર થઈ હતી. ત્યારે હવે શું ઉપાય કરવો? કળાચાચે જણાવ્યું. તેને કેઈ ઉપાય મને સુજતો નથી. - વિદુરે જણાવ્યું. પ્રભુ! આપણા શહેરમાં જનમતને જ્ઞાતા એક નિમિત્તિઓ આવ્યું છે તે ઉપાય બતાવશે એમ મને લાગે છે. રાજાએ કહ્યું, ત્યારે તમે તેને અહીં બોલાવે. જેવી આપની આજ્ઞા, એમ કહી વિદુર જાય છે. થોડા જ વખતમાં નિમિતિને લઈ વિદુર આવે છે. રાજાએ તેને સારો સત્કાર કર્યો, બેસવા આસન આપ્યું. તેની આકૃતિ ઉપરથી રાજાને સંતોષ થયે. એટલે નંદિવર્ધન કુમારને પાપ મિત્ર વૈશ્વાનરને સંબંધ થયો છે તે હકીકત સંભળાવી તેના પાશમાંથી કુમાર કેમ છુટે તેને ઉપાય પૂછયે. બધી હકીક્ત ધ્યાનમાં લઈ નિમિતિએ જણાવ્યું. મહારાજા ! ચિત્ત સૌંદર્યનગર. ચિત્ત સૌદર્ય નામનું નગર છે તે સર્વ ઉપદ્રવથી રહિત છે, કેમકે રાગાદિ ચારે ત્યાંના લોકોને કઈ રીતે Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પીડા કરતા નથી. તે નગર સર્વ ગુણોના સ્થાન રૂપ છે. કેમકે ત્યાંના લેકે ઉદાર, ગંભીર, ધીર અને ઉદ્યોગી છે, તે નગર કલ્યાણ પરંપરાનું કારણ છે, કેમકે ત્યાંના લેકે ઉત્તરેત્તર વિશેષ સુખ પ્રાપ્ત થાય તેવાં સાધનોને સંગ્રહ કરે છે. મંદભાગ્યવાળા જીવેને તે નગરની પ્રાપ્તિ દુર્લભ છે, કેમકે તેમાં બધા પુન્યશાળી જ વસેલા છે. તે નગરમાં શુભ પરિણુમ રાજા રાજ્ય કરે છે. આ રાજા સર્વ લેકોનું હિત કરનાર છે, કેમકે ત્યાંના લેકેના ચિત્તમાં ઉત્પન્ન થતા બધા સંતાપને રાજા શાંત કરે છે અને સારી ક્રિયામાં પ્રવૃત્તિ કરાવે છે. તે રાજા દુષ્ટોને દાબી દે છે અને સજ્જનેનું પાલન કરે છે. રાગ, દ્વેષ, મેહ, કેપ, લેભ, ઈર્ષા, કામ, શેક આ દુઃખ આપનાર ભાવેને જડમૂળથી ઉખેડી નાખે છે અને જ્ઞાન, વૈરાગ્ય, સંતોષ, દાન, સજ્જનતા વિગેરે ગુણોનું પિષણ કરે છે, તેમજ બુદ્ધિ, ધીરજ, સંવેગ, સમતાદિ રત્નના ભરેલા ભંડારવાળે છે. દાન, શીયળ તપ, ભાવ આદિ ચતુરંગ સેના ધારણ કરે છે. તે રાજાને નિષ્પકંપતા નામની પટ્ટરાણી છે. તે શુભ પરિણામ રાજાની સેવામાં મેરૂની માફક સ્થિર-નિશ્ચળ છે. તેના વિચારોની દઢતા કોઈપણ પ્રકારે ફરે નહિ તેવી મક્કમ છે. તે મહારાણી અને શુભ પરિણમ રાજાથી ક્ષાન્તિ નામની એક પુત્રી ઉત્પન્ન થયેલી છે. તે પુત્રી બહુ જ સુંદર છે. આશ્ચર્યની ભૂમિકા છે. ગુણ રત્નની પેટી છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ આ સ્ત્રીને મેળવનાર રાજાઓને પણ રાજા થાય છે. સમતાવાન જીવ પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટાવી શકે છે તેથી તીર્થકર કે કેળજ્ઞાની થઈ શકે છે જ્ઞાન, પરાકમ, સત્ય, શક્તિ, ઐશ્વર્ય વિગેરે રત્ન જેવા કિંમતિ ગુણોના પણ આ સમાજ આધારભૂત ગણાય છે. આ સમતામાં સર્વ ગુણનો સમાવેશ થતું હોવાથી મહાત્માઓનાં મન પણ તે કુમારી પિતા તરફ ખેંચવાને સમર્થ છે. જે મનુષ્યની આ કન્યા તરફ લાગણી ખેંચાય છે તેનું નસીબ બદલાઈ જાય છે અને તે પુરુષ કન્યાના જે ગુણવાન બને છે. ગુણોને લઈને આ કન્યા સર્વને હાલી લાગે છે. કુમારના મિત્ર કોને આ કન્યા સાથે બનતું નથી. સ્વભાવિકજ પરસ્પર શત્રુભાવતે બન્નેને છે, ક્રોધ આ કન્યાથી ડરે છે. તેને દેખતાં જ તે દૂર દૂર ભાગતો ફરે છે. ક્ષમા બરફના જેવી ઠંડી છે ત્યારે આ વિશ્વાનર અગ્નિના જે ઉષ્ણ છે. કુમાર આ ભાગ્યશાળી કન્યાને પરણે તે તેના પાપી મિત્ર સાથેની મિત્રતા છુટી જશે. ઉપર જણાવ્યા પ્રમાણે નિમિતિઓના કહેવાનો આશય ચતુર વિદુર સમજી ગયે. તે વિચારવા લાગ્યું કે “ચિત્તની સુંદરતામાંથી શુભ પરિણામ પ્રગટે છે તે શુભ પરિણામ રાજા અને તે શુભ પરિણામ જે સ્થિરતા તે નિપ્રકંપતારાણી. તે બનેમાંથી ક્ષમા પ્રગટે છે તે ક્ષમા આ નંદિવર્ધન કુમારમાં જે ક્રોધની ઉત્કટતા છે તેને દૂર કરી શકે. ક્રોધને દૂર કરવાને બીજે કઈ ઉપાય નથી.” Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઉપરની હકીકત સાંભળી પદ્મરાજાએ મતિધન પ્રધાન સન્મુખ જોયુ. પ્રધાને જણાવ્યું. નાથ ! આપની શી આજ્ઞા છે? રાજા કહે છે કે નવિન કુમારમાં મેટા માણસને લાયક ઘણા ગુણા છે, ફક્ત એક વૈશ્વાનરના સંબંધથી દૂષિત થાય છે, માટે આપણા અમલદારાને ચિત્તસૌંદય નગરે શુભ પરિણામ રાજાની પાસે તેની ક્ષાંતિ કુમારીનુ` કુમાર માટે માંગુ કરવા મેકલે. પ્રધાન વિચક્ષણ હતા છતાં ‘ હજુર જેવી આપની .આજ્ઞા આમ કહી તૈયારી કરવા લાગ્યુંા. તેટલામાં નિમિતિઓએ જણાવ્યું. મહારાજા ! એ ચિત્તૌ દ નગરે એવી રીતે જઈ શકાય તેમ નથી. રાજા કહે છે કેમ ન જઇ શકાય ? જીનમતજ્ઞ કહે છે કે નગર, રાજા રાણી, પુત્ર, મિત્રાદિ સર્વ વસ્તુએ બે પ્રકારની છે. એક અંતર'ગ, બીજી અહિરંગ. જે વસ્તુએ બહિરંગ છે તે માટે તમારા હુક્મથી જવું આવવુ. સભવે છે. તમે જઇ શકે, ખીજાને પણ આજ્ઞા આપી શકે છે, પણ અંતરંગ વસ્તુએના સંબંધમાં તેમ ખનતું નથી. મેં જે કુટુંબની વાત કરી છે તે અંતરંગ છે. તેથી ત્યાં તમારે દૂત જઈ શકે નહિ. અને તમારા હુકમ પણ ન ચાલે. રાજા – ત્યારે ત્યાં કણ જઈ શકે અને કેને હુકમ ચાલે ? , જીનમતજ્ઞ – અંતરંગરાજા હાય તેજ તેમ કરવાને સમર્થ છે. રાજા – તે રાજા કાણુ ? નિમિતિએ કહ્યું તે રાજાનુ Page #51 -------------------------------------------------------------------------- ________________ નામ કમપરીણામ છે. કર્મ પરિણામ રાજાએ શુભ પરિણામ રાજાને ચિત્તસૌંદર્ય નગર બક્ષીસ તરીકે આપેલ છે એટલે તે શુભ પરિણામ પણ કર્મપરિણામને વશ હોય તેમ વર્તે છે. વળી કર્મપરિણામ કેઈ દિવસ કોઈની પ્રાર્થના સાંભળતા નથી. પિતાનું ધાર્યું જ કરનાર છે. તે રાજા પ્રાર્થનાની, વિવેક ભર્યા શબ્દોની, સામાની અગવડતાની, કે દુખીઓની દયાની જરા પણ દરકાર કરતા નથી. જ્યારે તેને કોઈ કામ કરવાનું હોય ત્યારે તે લેકસ્થિતિની સલાહ લે છે. કાળપરિણતિ સાથે વિચારણા કરે છે અને પિતાના સ્વભાવની સાથે તેના સંબંધમાં વાત ચીત કરે છે. અને છેવટે ઘણા કાળથી નંદિવર્ધનની સાથે રહેલી તેની સ્ત્રી ભવિતવ્યતા જેમ કહે તેમ વર્તે છે. આશય એ છે કે જીવે કરેલા શુભાશુભ કર્મનુંપરિણામ આવવાનું હોય ત્યારે વિશ્વમાં જે કાર્ય જે નિયમને અનુસરીને ચાલે છે તે લોક સ્થિતિ. તે કાર્ય થવાનો નિયતકાળ તે કાળપરિણતિ. તે કમને સ્વર્ભાવ; સુખરૂપ કે દુઃખરૂપ તે સ્વભાવ. અને તે બધા નિશ્ચયરૂપ ભવિત વ્યતા તે જે કરે છે તે પ્રમાણે કાર્ય બને છે. આ કર્મ પરિણામ પણ આ જીવની શક્તિથી ડરતો રહે છે, કેમકે સ્વભાનમાં આત્મા જાગૃત હોય તે કર્મપરિ. ણામાદિ બધાને નાશ કરી આત્મા પિતે સ્વતંત્ર થાય છે. કર્મ પરિણામ આ પ્રમાણે આંતરની વ્યવસ્થા પ્રમાણે જ વર્તે છે. પછી તે વ્યવસ્થામાં કઈ ડખલ કરવા આવે Page #52 -------------------------------------------------------------------------- ________________ કે કઈ રડે તે પણ તે તેની દરકાર કરતો નથી. આથી જ કર્મને કાયદો તેના નિયમો અટળ છે. એટલે તેની આગળ. ક્ષમા કુમારીની પ્રાર્થના કરવી તે અસ્થાને છે. પરંતુ જ્યારે તેને એગ્ય લાગશે, નંદિવર્ધનનાં કર્મો તે કન્યાને ગ્ય હશે ત્યારે તે કર્મ પરિણામજ શુભ પરિણામને હુકમ કરી તે કન્યા તમારા કુંવરને પરણવશે. રાજા કહે છે કે જે તેમ હોય તે અમારું દુર્ભાગ્ય! કર્મપરિણામના • મનમાં કયારે આવશે અને કુંવર કયારે સુધરેશે ? અરે ! અત્યારે તે અમે જીવતાજ મુવા જેવા છીએ. જનમતજ્ઞ કહે છે મહારાજ ! આ બાબતમાં શેક કરે નકામે છે. કર્મપરિણામને અકાળે કેઈ એલંધી શકતું નથી. જે કાળે જે થવાનું છે તે થશે. છતાં આપને કાંઈક શાંતિ મળે તેવું એક કારણ છે તે જણાવું છું, આ કુમારને પુણ્યદય નામને એક મિત્ર હાલ તેની પાસે છે તે જ્યાં સુધી કુમારની મદદમાં રહેશે ત્યાં સુધી આ વૈશ્વાનર જેટલા અનર્થ કરશે તે ઊલટા કુમારના લાભમાં જ થશે. રાજાને તેથી કાંઈક આશ્વાસન મળ્યું અને શાંતિમાં દિવસે પસાર કરવા લાગ્યો. મહામહના સૈન્યમાં જાગૃતિ મહામહરાજા ચિત્તવૃત્તિ અટવીના ચિત્તવિક્ષેપ નામના મનt Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મંડપમાં આવેલી તૃષ્ણા વેદિકાની ઉપર વિપર્યાસ નામના સિ`હાસન પર બેઠા હતા અને આજુબાજુ તેને પિરવાર ગાઠવાયેા હતા. વિષયાભિલાષ મંત્રી અને મિથ્યાદાન સેનાપતિ આદિની ત્યાં ખરાખર હાજરી દેખી, મહામેાહ રાજાએ સ'સારી જીવને ઉદ્દેશીને પ્રધાનને જણાવ્યુ, પ્રધાન ! તમને ખબર હશે કે હમણાં સંસારી જીવ. પેાતાની ઉન્નતિ કરતા કરતા પશુ જીવન આદિ ગતિ તથા જાતિઓને આલધીને મનુષ્ય જીવનમાં આવેલા છે. પદ્મ રાજાને ઘેર નવિન નામના કુંવરપણે વૃદ્ધિ પામી યુવાવસ્થા લગભગ પામ્યા છે. આપણે આ સ્થળે ગફલતમાં રહેવા જેવું નથી. તમે જાણેા છે કે આગળ ઉપર આપણા વિરે ધી સદાગમે અનેક ભવ જંતુઓને આપણા હાથથી છેાડાવીને તેને પુરતી મદદ આપીને નિવૃત્તિ નગરીમાં મેાકલ્યા છે. મનુષ્યજીવનમાં તે સદાગમને પરિચય ભવ જંતુને થવાના ઘણા સંભવ છે. ભવજ તુનેા ખરા વિકાશ મનુષ્ય જીવનમાં જ થાય છે. અને આપણે જ્યારે જ્યારે તેના હાથે માર ખાધેા છે-પરાજય પામ્યા છીએ તે પણ મનુષ્યજીવનમાં જ બનેલુ છે. જુઓ કે હમણાં જ મને સમાચાર મળ્યા છે કે જિનમતજ્ઞ સદામૈપદ્મ રાજાને ભલામણ કરી છે કે આ કુંવર નંદિવર્ધનને ક્ષમા નામની કન્યા પરણાવવી. જેથી તે વૈશ્વાનરને નાશ કરી શકશે. તે ભવ જંતુને આધિન રાખવા આપણા તરફથી મારા વ્હાલા પુત્ર દ્વેષ ગજેન્દ્રના પુત્ર ધને તેની પાસે મેાકલ્યા છે, તેના જરૂર તે ક્ષમા કન્યા નાશ કરશે. આથી Page #54 -------------------------------------------------------------------------- ________________ મને ભય લાગે છે કે આપણે અત્યારથી તૈયારી કરી રાખવી, અને જરાપણ ગફલતમાં ન રહેવું. અગ્નિ શત્રુ અને વિષ વૃક્ષ ઉગતાં જ છેદવા જોઈએ; નહિંતર તેની વૃદ્ધિ થવા પછી તે કામ અશક્ય અને દુર્ગમ્ય થઈ પડે છે. વિષયાભિલાષ મંત્રીએ જણાવ્યું, મહારાજા ! આપની દીર્ઘ દ્રષ્ટિ પ્રશંસવા લાયક છે. આપે જે વિચાર કર્યો છે કે તે ગ્ય છે, છતાં મારે કહેવું જોઈએ કે અત્યારે તે કુંવરથી એટલું બધું ડરવાનું કોઈ કારણ નથી, કારણકે નંદિવર્ધનને આગળ વધવાનો માર્ગ આપના પૌત્ર રાજકુમાર વિશ્વાનરે બંધ કરી દઈ તેને પોતાના કાબુમાં લીધેલ છે. તેને એટલે સુધી બંધનમાં જકડેલે છે કે તેની અસર તે કુમારના હાડ મીજાઓમાં પણ પ્રસરી ગઈ છે, તે આપણું રાજકુમારથી જરા પણ વેગળે થવા ઈચ્છતો જ નથી. તેમજ કર્મ પરિણામ રાજા તેને અત્યારે અનુકુળ નથી, કે તેને સદાગમને સમાગમ મળી જાય. તેમજ શુભ પરિણામ રાજા તેને પિતાની કન્યા અત્યારે પરણાવે તેમ નથી છતાં આપણે અત્યારથી તેની ઉપેક્ષા કરવી તે યોગ્ય નથી જ. હિંસા સાથે લગ્ન. સેનાપતિ મિથ્યાદર્શને જણાવ્યું, મહારાજા ! તે નંદીવર્ધનકુમાર જુએ કે આપણે આધિન છે છતાં હવે તે ચિત્તવૃત્તિ અટવીમાં જવાને માટે લાયક તે થયેલેજ છે. કદાચ તે ચિત્રવૃત્તિમાં જઈ ચઢે અને ત્યાં છુપાઈ રહેલા પેલા ચારિત્ર ધર્મના સિન્યને આશ્રય લે તે તે દુશ્મન આપણે નાશ કરવાની અનેક યુક્તિઓ Page #55 -------------------------------------------------------------------------- ________________ જાણે છે. તે તેને બતાવ્યા વિના ન રહે અને તેમ થાય તે આપણને થોડા જ વખતમાં તેની સાથે યુદ્ધમાં ઉતરવું પડે અને વિના કારણે આપણું માણસેને તેમાં નાશ થાય, માટે મને એક ઉપાય અગમચેતીને એ સમજાય છે કે આપણા રૌદ્રચિતનગરના દુષ્ટાભિસંધિ રાજાની નિકરૂણદેવી નામનની રાણી છે, તેણે એક હિંસા નામની પુત્રીને જન્મ આપે છે. તે હિંસાનાં જે આ નંદિવર્ધનની સાથે લગ્ન કરવામાં આવે તો આપણે સદાને માટે નિશ્ચિત થઈ શકીએ, કેમકે તે હિંસાનો જ્યારથી જન્મ થયે છે ત્યારથી આપણું કુટુંબમાં વૃદ્ધિ થવા લાગી છે. રાજા તથા રાણીને તેના જન્મ પછીથી ઘણું સુખ મળ્યું છે. તે કન્યા પોતાના નામ માત્રથી દરેક જીવોને ત્રાસ ઉત્પન્ન કરે છે. ભલ ભલા રાજા મહારાજાના મહાન પુન્યનો નાશ કરાવી તેણે નરકમાં મોકલી દીધા છે. કેમકે સંસારી જીવના પુન્યનો નાશ હિંસાથીજ વિશેષ થાય છે. કોઈ શીકારને બહાને, કેઈ જીવ્હાઈન્દ્રિયને માંસાદીથી સંતોષવા માટે તો કઈ રમત ગમતને ખાતર નિરપરાધી હજારો જીવોનો નાશ કરે છે. કેઈ પરસ્ત્રી હરણ કરવાના ન્હાના નીચે, તે કઈ પોતાનું અપમાન કરવાના બહાને, કઈ પોતાની જમીન દબાવી પાડવાના બહાને, તે કઈ પિતાની પ્રજાને હેરાન કરવાના બહાને, કેઈ જુનાં વેર લેવાના બહાને, તે કેાઈ પોતાના વ્યાપારના રક્ષણ કરવાના હાંના નીચે લડાઈ લડી તેમાં હજારો લાખો અને કરે છેને નાશ કરે છે. આ સર્વેમાં આપણે પુત્રી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૩ હિંસાજ મુખ્યપણે ભાગ ભજવે છે, તેની ઈચ્છાથીજ તેઓ તેમ કરવા પ્રેરાય છે. ક્રોધ તે નંદિવર્ધનની પાસે છે અને જે હિંસા તેની પાસે હોય તો પછી તેની ચિત્ત વૃત્તિ સદાને માટે અંધકારમય થઈ રહેશે, તેમ થતાં આપણા દુશ્મને તે અટવીના એક ભાગમાં છુપાઈ પડેલા છે તેને દેખવાને પ્રસંગ પ્રકાશ વિના નંદિવર્ધનને નહિ મળે અને તેમ થાય તો પછી તે નંદિવર્ધન ભવજતુથી આપણને જરાપણ ભય રાખવાનું કારણ ન રહે, માટે આપણા ઉદયને માટે તે ભવજતુને હિંસા કન્યા પરણાવવી અને પછી પાપી પિંજરમાં હડસેલી દઈ આપણે સદાને માટે નિર્ભય થઈ રહીએ. સેનાપતિની આ યુક્તિ બધાને પસંદ પડી અને નંદિવર્ધનને તે હિંસા કન્યા સાથે પાણું ગ્રહણ કરાવ્યું. હિંસા સાથે લગ્ન થતાં જ નંદિવર્ધન વધારે હિંસક બન્ય, અગ્નિ તે તેની પાસે હતો અને પવનને ઝપાટો જેમ મદદગાર થાય તેમ કહી તે તે હતો અને હિંસા તેને મદદગાર થઈ. હિંસાનાં પરાક્રમ-યુવાવસ્થા પામેલા નંદિવર્ધન કુમારને પદ્મ રાજાએ યુવરાજ પદે સ્થાપવાનો નિશ્ચય કર્યો. એ અવસરે શાર્દૂલપુરના અરિદમન રાજાને દૂત રાજસભામાં આવ્યા અને અરિદમન રાજાની મદનમંજુષા કુવરીનું નંદિવર્ધનની સાથે વેવીશાળ કરવાનું આમંત્રણ સ્વિકારવાની આ. વિ. ૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ , વિન'તી કરી. પ્રધાનની સલાહથી રાજાએ તે વિનતિ માન્ય કરી. એટલામાં નવિન કુમારને અને તે સ્ફુટવચન દૂતને જયસ્થળ અને શાર્દૂલપુર વચ્ચેની લખાઈ વિષે વાતચિત શરૂ થઇ. દૂત કહે છે કુમાર સાહેબ ! તે એ દેશે। વચ્ચે અઢીસે ચેાજનનુ' આંતરૂ' છે. નવિને કહ્યું કે એક ગાઉ આછું છે. દૂતે કહ્યુ અરેાખર અહીસા ચેાજન આંતરૂ' છે જરાપણ ઓછું કે વધુ નહિ. આ વચનથી કુમારે પેાતાનું અપમાન થયેલું માનીને એક તરવારના ઘાથી ત્યાંજ દૂતનું મસ્તક ઉડાવી દીધુ, એ વખતે તેનો પુન્યાદય રીસાઈ ને ચાહ્યા ગયા હતા અને ક્રોધની અસર રામે રામમાં થઈ હતી. દૂતના ઉપર ઘા કરતો જાણીને તેના પિતા વચમાં આવ્યા એટલે એ જ તલવારથી પિતાની નાશ કર્યાં, પેાતાના પતિને બચાવવા રાણી વચમાં આડે આવતાં તેને પણુ મારી નાખી. છેવટે પેાતાની રાણી કનકમજરી કાંઈ કહેવા લાગી કે તેનુ' ખૂન કર્યું. આમ એક પછી એક એમ અનેક ખુન ત્યાં થયાં. રાજ્યાભિષેક'રાજ્યાભિષેકને ઠેકાણે રહ્યો. લાકે એ તેને પકડી બંધને આંધી કેદખાનામાં નાખ્યા ત્યાં એક મહીના સુધી ભુખ્યા તરસ્યા પડી રહ્યા. આખરે રાત્રિમાં તેનાં ખધનો ઉંદરાએ કાપી નાખ્યાં. તેથી રાત્રીના વખતે તે છુટા થયા લેાકેા અને ચાકીદ્વારા નિદ્રામાં પડયા હતા, તે વખતે તેણે બહાર નીકળીને આખા ગામને જ્યાં ત્યાં આગ લગાડી, આમ ક્રોધની મદદથી પેાતાનુ વેર વાળ્યું એમ માની ખુશ થતા, ગામના લેાકોના કાલાહલ અને આક ને સાંભળતા તે ત્યાંથી નાશી ગચેા. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૫ રસ્તામાં અનેક સ્થાનકે તેના સમધીએએ આવી સ્થીતિ થવાનું કારણ પૂછતાં તેએનાં પણ ખુન કર્યાં. ત્યાંથી નાસતાં વીરસેન નામના પલ્લીપતિ તેના આળખીતા મન્યેા. તેણે પણ આવી સ્થીતિ થવાનુ કારણ પૂછ્યું એટલે ક્રેાધને લઈને તેને પણ મારવા દોડયા. તેનાં માણસાએ તેને મજબુત બાંધી લીધા અને શાલપુર શહેરની બહાર મૂકીને તેઓ ચાલ્યા ગયા. એ અવસરે તે શહેરના અલવિલય ઉદ્યાનમાં વિવેકાચા નામના કેવળજ્ઞાની પધાર્યા હતા. ત્યાંના અરિદમન રાજા પેાતાના પરિવાર સાથે ગુરૂશ્રીને વંદન કરવા અને ધર્મ શ્રવણુ કરવા આવ્યેા હતેા. ધર્મ શ્રવણુ કર્યા પછી તેણે જ્ઞાની ગુરૂને પ્રશ્ન કર્યાં કે પ્રભુ ! જયસ્થળપુરે મે' મારા નૂતને મારી પુત્રી ત્યાંના રાજાના પુત્ર ન ંદિવન કુમારને આપવા માટે મેકલ્યેા હતેા તે કૃત પાછે આન્ગેા નથી, તેમજ તપાસ કરાવતાં તે શહેર પણ ત્યાં નથી તેનું શુ કારણ ? ગુરૂશ્રીએ જણાવ્યું કે આ વૃક્ષની નીચે બધાયેલી સ્થિતિમાં જે માણસ પડયો છે તેજ નંદિવન છે. તેણે તમારા તને તથા રાજા રાણી આઢિ અનેકને મારી નાખી શહેરને આગ લગાડી તેના નાશ કર્યાં છે. પ્રજા ખીજે સ્થળે ચાલી ગઈ છે અને શહેર બળીને ખાખ થઈ ગયુ છે વિગેરે અધી હકીકત કહી બતાવી. ત્રણ કુટુંબ. આમ થવાનું કારણ અરિદમન રાજાએ પૂછત ગુરૂશ્રીએ જણાવ્યું કે રાજન ! આ નંદિવર્ધન Page #59 -------------------------------------------------------------------------- ________________ પાસે ક્રોધ અને હિંસા એ બે મહામહ રાજાના પરિવારના માણસે છે, તેને લઈને તેણે તે પ્રમાણે કર્યું છે. એ બન્નેને સ્વભાવ જ એવે છે અને તેને લઈ તે બને જેની પાસે હાય તેના હાથથી ઘણે ભાગે આવાજ કાર્યો બને છે. આગળ તેની પાસે પુદય હતા તે તેને આવાં કાર્ય કરતાં અટકાવતા હતા, અને છતાં તેવાં કાર્યો કરતા હતા તે તે પ્રસિદ્ધિમાં આવતાં ન હતાં, હવે તેને પુન્યદય ચાલ્યો ગયો. છે એટલે તેનાં કરેલાં ઘર કર્મોની વાત લોકોના જાણવામાં આવી છે. રાજા-પ્રભુ! આ બે જ મહામહનાં માણસે છે કે તેથી વધારે પણ છે? કેવળજ્ઞાની–રાજન! મહામહનું આખું કુટુંબ છે તેમાં અનેક માણસો છે. અવસર જોઈ તેઓ પણ જીવને હેરાન કરવા વારાફરતી આવે છે. રાજા-પ્રભુ! શું જીવની પાસે બીજું પણ કુટુંબ છે? કેવળજ્ઞાની–હા રાજન ! દરેક જીવની પાસે ત્રણ કુટુંબો છે. - રાજા-પ્રભુ ! કૃપા કરીને ત્રણ કુટુંબ અને તેની ઉપયોગિતા વિષે આપ સમજણ આપશે ? કેવળજ્ઞાની–હા રાજન ! આ વાત તમોને ઘણી ઉપયોગી છે, માટે સાવધાન થઈને સાંભળશે. દરેક પ્રાણિને ત્રણ ત્રણ કુટુંબે હોય છે. પ્રથમ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૭ કુટુંબ ક્ષમા, નમ્રતા, સરલતા, લેાભત્યાગ, જ્ઞાન, દર્શન, વી, સુખ, સત્ય, શૌચ, તપ, સતાષાદિ, આ બધાં અંગત માણસા છે તે પહેલ' કુટુંમ છે. ખીજા કુટુ ખમાં ક્રાધ, માન માયા, લાભ, રાગ, દ્વેષ, અજ્ઞાન, શેાક, ભય, અવિરતિ, આદિ આ અંગત માણસે છે. ત્રીજા કુટુંખમાં આ શરીરને ઉત્પન્ન કરનાર માતા, પિતા, ભાઈ, હેન, પુત્ર, પુત્રી, સ્ત્રી આદિ માણસે છે. આ ત્રણમાં જે પ્રથમ કુટુંબ છે તે જીવેાનુ' સ્વભાવિક કુટુંબ છે, અનાદિ કાળથી જીવની સાથે રહેલુ છે અને જીવેાનુ' હિત કરવામાં તે નિરંતર તત્પર રહે છે. તે કાઈ વખતે પ્રગટ થાય છે તે કોઈ વખતે અંદર છુપાયેલુ રહે છે એવા તેના અમુક નિયમેાને આધિન સ્વભાવ છે. વળી મેાક્ષની પ્રાપ્તિમાં મદદગાર થઈ શકે તેવી તેનામાં શક્તિ છે, 1 બીજું ક્રધાઢિ કુટુંબ તે સ્વભાવિક નથી છતાં વસ્તુતત્ત્વને નહિ સમજનારા લેાકેા તેને પેાતાનુ' અંગત કુટુંબ હાય તેવું માને છે, અને તેના તરફ પ્રેમ રાખે છે. આ કુટુંબ પ્રાણિઓનુ અહિત કરતાર છે, તેમજ જો વસ્તુતત્ત્વને સમજીને પુરૂષાર્થ કરવામાં આવે તે તે જીવથી અલગ થઇ શકે તેવું પણ છે. આ કુટુંબ પણ કોઈ વખતે પ્રગટ તા કોઈ પ્રસંગે ગુપ્તપણે સત્તામાં છુપાઈ રહે છે. સંસારની વૃદ્ધિ કરવી અને જીવાને દુ:ખ દેવુ... એ તેના સ્વભાવ છે. ત્રીજી કુટુંબ તે થાડા વખતથી જ પ્રાપ્ત થયેલુ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ છે તે વાત બધાના જાણવામાં જ છે. આ દેહમાં જન્મ પામ્યા ત્યારથી જ તેને સંબંધ થયેલ છે અને થોડા વર્ષો બાદ તેને વિગ થવાને છે, તેને સંબંધ કોઈ પણ રીતે સ્થીર કે કાયમી છે જ નહિ. આ કુટુંબ કઈ વખતે નિર્વાણના માર્ગમાં મદદગાર થાય છે તે કઈ વખતે તે માર્ગમાં વિદન કરનાર પણ બને છે. આ કુટુંબ કોધમાન માયાદિ કુટુંબને વિશેષ પ્રકારે પિષણ કરવામાં મદદગાર થાય છે અને તેને લઈને સંસાર વૃદ્ધિનું કારણ છે. કેમકે તે કુટુંબ માટે ગોપભેગાદિ સામગ્રી મેળવવા અર્થે કોધ, માનાદિને ઉપગ કરવો પડે છે. કેઈ આત્માભાનમાં જાગૃતીવાળું કુટુંબ હોય તે મોક્ષમાર્ગમાં મદદગાર પણ થાય છે. આ પ્રમાણે કે, હિસાદિ, સંસારી જીવના મિત્ર થઈને રહે છે અને પછી તે જીવની આગળ હિંસામય પ્રવૃતિ કરાવી આ માયાવી કુટુંબ તેને દુર્ગતિ તરફ લઈ જાય છે. અરિદમન–પ્રભુ! ક્ષમાદિ કુટુંબ જીવનું સ્વભાવિક કુટુંબ છે, હિતકારી છે, એક્ષે લઈ જનાર છે, તે જીવે શા માટે તેને આદર નહિ કરતા હોય? વળી કામ, ક્રોધાદિ કુટુંબ જીવને એકાંત અહિતકારી, સંસાર વૃદ્ધિનું કારણ અને અસ્વભાવિક છે તે જ શા માટે લાગણીથી તેનું પોષણ કરતા હશે ? વિવેકાચાર્ય–રાજન્ ! ક્ષમાદિ પ્રથમ કુટુંબ અને Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ક્રોધાદિ બીજા કુટુંબ વચ્ચે અનાદિ કાળથી વેરભાવ ચાલ્યું આવે છે. વળી આ બન્ને કુટુંબ અંતરંગ મનોરાજ્યમાં આવી રહેલાં છે. તથા આ સારૂં કુટુંબ આત્મા જાગૃત ન થાય ત્યાં સુધી નઠારા કુટુંબથી સદા હારેલું જ રહે છે, તે દબાઈ ગયેલી અવસ્થામાં રહેતું હોવાથી કામક્રોધાદિની માફક પ્રગટપણે તે ઘણી વખત દેખાતું નથી, એટલે જીવને કામ ક્રોધાદિ સાથે પ્રગટ સંબંધ લાંબા કાળને હોવાથી તે વધારે પ્રિય થઈ પડેલું છે. વળી ક્ષમાદિ કુટુંબના ગુણે ઘણાજ થેડા જીના જાણવામાં હોય છે, કે અમારા જેવા તેના ગુણોની ઉત્તમતા બતાવે છે તો વ્યવહારમાં આશક્ત થયેલા કોઈકજ છે તેના ઉપર વિશ્વાસ રાખી તે પ્રમાણે વર્તે છે. ત્યારે આ અધમ કુટુંબ તરફ લાંબા વખતના પરિચયથી તેમાં દેષ છતાં, ગુણે માની છે તેના તરફ પ્રીતિ ધરાવે છે, તેને આદર કરે છે. અરિદમન–પ્રભુ! આ ક્ષમાદિ કુટુંબમાં તથા ક્રોધાદિ કુટુંબમાં જે તફાવત રહેલ છે તે બધા લેકે જાણે તે કેવું સારું થાય ! વિવેકાચાર્ય-રાજન ! એના જે બીજે ઉત્તમ લાભ કેઈ નથી. પિતાના કલ્યાણની ઇચ્છાવાળાએ બન્નેના ગુણ દોષ જાણવા જોઈએ. અમે પણ ધર્મ કથામાં જવાની આગળ આજ વાત કહીએ છીએ. જુદી જુદી રીતે પણ આ બને કુટુંબને જ ઓળખે એજ અમારા ઉપદેશનો સાર છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ * અરિદમન–પ્રભુ ! આપની કૃપાથી આ બને કુટુંબ બનું જ્ઞાન અમને થયું છે તેથી અમે તે આજે કૃતાર્થ થયા છીએ. વિવેકાચાર્ય-રાજન ! એ કુટુંબના એકલા જ્ઞાનથી મનુષ્યનું કર્તવ્ય પૂર્ણ થતું નથી. અરિદમન–પ્રભુ! તે શું બીજું પણ કરવાનું કંઈ બાકી રહે છે? અને જે રહેતું હોય તે આપ તે પણ બતાવવા કૃપા કરશે. શ્રદ્ધા અને કર્તવ્ય, વિવેકાચાર્ય–જ્ઞાન પછી શ્રદ્ધા અને વર્તન એ બે બાબતે બાકી રહે છે. તમારામાં તે વાત ઉપર શ્રદ્ધા તો છે જ કે, “આ વાત સાચી છે પણ જ્યાં સુધી તે પ્રમાણે વર્તન કરવામાં ન આવે ત્યાં સુધી તેને ખરે લાભ મળ–અનુભવાતે નથી. જેમ પદાર્થોના ગુણ દોષ જાણ્યા છતાં તેને ખાધા સિવાય ભુખ ભાંગતી નથી કે ગુણ થતો નથી, તેમ વર્તન કર્યા સિવાય એકલા જ્ઞાન કે શ્રદ્ધાથી અનુભવ થતો નથી. નિર્વાણના માર્ગમાં ચાલનારા દરેક જીવ આ મહામહિને પિષણ આપનારા ત્રીજા કુટુંબને ત્યાગ કરી, ક્ષમાદિ કુટુંબનું પિષણ કરી ક્રોધાદિ કુટુંબને નાશ કરે છે. રાજન! તમારે પણ જે આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવવું હોય તે આ પ્રમાણે કરવાની જરૂર છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૧ અરિદમન—પ્રભુ ! આ ત્રીજી કુટુ ંબ તા ભવેાભવમાં જીવ જયાં જાય છે ત્યાં તેને તે નવુ' નવું મળી આવે છે. આ ભવના કુટુંબના ત્યાગ કરે છે તેા ખીજા ભવમાં પાછું નવું કુટુંબ ગ્રહણ કરે છે. જીવે આવાં અનંત કુટુંબના આજ સુધી ગ્રહણ અને ત્યાગ કર્યાં છે. વિશ્વના સર્વ જીવા મુસાફાની માફક પેાતાનાં સ્થાનેા બદલાવતાજ રહે છે, તેના ઉપર મેાહ કરવા, સ્નેહ જોડવા તે તે અજ્ઞાનતા છે. વિવેકાચાય —હા. રાજન ! તમારૂં કહેવુ યથા છે અને તમે મુદ્દાની વાત બરાબર સમજ્યા છે. અરિદમન—પ્રભુ ! માનેા કે આ ત્રીજા કુટુ ખવાળા માતાપિતા, સ્ત્રી પુત્રાદિના ત્યાગ તા કર્યાં, પણ પેાતાની નખળાઈના લીધે આ બીજા કામ ક્રોધાદ્ઘિ કુટુંબનેા નાશ તે ન કરી શકે તેા ત્રીજા કુટુંબના ત્યાગ કરવાથી કાંઈ લાભ થાય ખરા કે ? વિવેકાચાય —રાજન ! ત્રીજા કુટુંખરૂપ માતાપિતાક્રિને ત્યાગ કરીને બીજા કામ ક્રોધાદિ અધમ કુટુ અને જે નાશ કરી શકતા નથી તેને માતાપિતાદિ બાહ્ય કુટું અનો ત્યાગ તે કેવળ આત્મવિડંબના માત્રજ છે. અર્થાત્ તેને ત્યાગ નિષ્ફળ છે. તે મનુષ્ય ઉભય ભ્રષ્ટ થાય છે. ત્રીજા બાહ્ય કુટુંબને ત્યાગ એ બીજા કુટુંબના નાશ માટે જ છે. જે મનુષ્યા આ ખાહ્ય કુટુંબને ત્યાગ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કરીને મહામે હાદિને નાશ કરે છે. તેનો જ ત્યાગ સફળ. છે, એ વાત બરાબર ધ્યાનમાં રાખવા જેવી છે. અરિદમન–પ્રભુ ! આ તત્વ જેણે જાણ્યું ન હોય તે પ્રભુના માર્ગમાં આગળ વધી શકે ખરા કે ? વિવેકાચાર્ય–નહિ રાજન ! બીલકુલ આગળ વધી શકે જ નહિ. અરિદમન રાજા વિચાર કરવા લાગ્યું કે ગુરૂશ્રી પાસેથી તત્વ જાણ્યું છે, તેના ઉપર શ્રદ્ધા થઈ છે પણ હું જ્યાં સુધી તે પ્રમાણે વર્તન ન કરૂં ત્યાં સુધી મને લાભ ન જ થાય. આ વાતને વિચાર કરતાં રાજાના પરિણામમાં સારે સુધારે વધારે થશે. છેવટે તે દૃઢ નિશ્ચય પર આવ્યું કે મારે આ માર્ગે ચાલવું જ જોઈએ. રાજાએ પિતાને અભિપ્રાય પ્રધાનને જણાવ્યું. પ્રધાને રાજાના વિચારને સંમતિ આપી, રાણી વિગેરેએ પણ પિતાને અભિપ્રાય દીક્ષા માટેને જણાવ્યું. શ્રીધર કુમારને રાજ્ય સેપી રાજા, પ્રધાન, રાણી વિગેરેએ તે કેવળજ્ઞાની ગુરૂ પાસે દીક્ષા લીધી. - છઠી નરકે આ સર્વ બનાવ દૂર પડે પડો સંસારી જીવ નંદિવર્ધન જેતે અને સાંભળતો હતો પણ તેના મન ઉપર તેની જરા પણ સારી અસર ન થઈ. ઉલટો તે વિચાર કરવા લાગ્યો કે; આ સાધુ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૩ એ મને આટલા માણસે વચ્ચે વગેાબ્યા, માટે મારે અહી' થેાડીવાર પણ રહેવું ન જોઈ એ. અરિદમન રાજાએ દીક્ષા ગ્રહણ કરવાના પ્રસ`ગમાં. ઘણા કેદીઓને છેડી મૂકાવ્યા, તે અવસરે આ નંદિવધનનાં અંધનેા પણ કાપી નાખી તેને છુટા કર્યાં. છૂટા થયેા કે તરતજ તે ત્યાંથી જીવ લઈ ને નાઠા. રસ્તામાં તેના જેવાજ સ્વભાવવાળા ધરાધર નામને દેશપાર થયેલા કુમાર સામે મળ્યા, તેને ન ંદિવ ને વિજયપુરનો મા પૂછ્યા. તેના સાંભળવામાં ન આવવાથી તેણે જવામ ન આપ્યા, ન ંદૅિવને જાણ્યું જે આ મારું અપમાન કરે છે, એટલામા વૈશ્વાનર અને હિંસા અને તેની આગળ પ્રગટ થયાં. તેની પ્રેરણાથી કેડમાંની છરી કાઢી એકદમ તેના શરીરપર ધસ્યા, તે ધરાધરે પણ પેાતાનું હથીયાર તેના તરફ વાપર્યું,. પરિણામે બન્ને જણા ઘાયલ થઈ ને મરણ પામ્યા. નંદિવન મરણ પામીને છઠ્ઠી નરકે નારકીપણે ઉત્પન્ન થયે. નરકમાં તેને લઈ જનાર ક્રય અને હિંસા અને હતાં. આ અન્ને મહામે હરાજાના પરિવારનાં માણસેા હતાં, એક ભૂલ અનેક ભલેા કરાવે છે. ત્યાં નરકમાં ક્રાધ અને હિ'સા તેના સેાખતી બન્યાં. ત્યાંથી બહાર નીકળી હિં’સક અને પ્રચંડ ક્રાધવાળી સિંહની પશુ જાતિમાં તે જન્મ પામ્યા, ત્યાંથી ફ્રી નરકે ગયેા, ત્યાંથી પાછા સર્પ પણે ઉત્પન્ન થયા, અહીં પણ ક્રાધ તેના સાથી બન્યા અને નિરપરાધી અનેક જીવાના સંહાર તેના લીધે તેણે કર્યાં. આમ અનેક Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ', પશુ અને નરકના જન્મને અંતે વિવિધ દુઃખનો અનુભવ કરી અકામને રાએ મનુષ્ય જન્મમાં ભરવાડને ઘેર જન્મ પામ્યા. અહીં તેને પુન્યાદય સહાયક થયેા, તેને લઈ ને ક્રાધ તેનાથી અલગ થયા, ક્રધને લીધે તેને બહુ બહુ સહન કરવું પડ્યું હતું. જીએ કે તેનુ સ્પષ્ટ ભાન તેને ન હતું, છતાં આઘસ જ્ઞાએ પણ જાણે તેનાથી કટાળ્યા હાય તેમ તેના શાંત સ્વભાવ દેખી ક્રાધ દૂર રહ્યો હતા. અહી' તેને કેટલાક સાધુ પુરૂષના સમાગમ થયેા, તેને લઈ ને તે દ્રિક પરિણામી થયા, દાન ધર્મ તરફ પ્રેમ પ્રગટો, પેાતાને મળેલા ધનનેા લાયક પાત્રમાં તેણે ઉપચાગ કર્યાં. તેના ભદ્રિક અને દાનના પરિણામને લઇને મહામેાડુ તેના ઉપર વધુ આક્રમણ કરી ન શકયેા. એઘ સ'જ્ઞાએ પણ આરાધેલ ધર્મ તેને મદદગાર થયા. આવા શુભ પરિણામના ચેાગે તે ભવજ ંતુની સાથે રહેલ ક્રોધ છુપાઈ ગયેા. તે ભવમાં શીયળાદિ ઉત્તમ કમામાં તે પ્રવેશ તેા ન કરી શકચેા, પણ મધ્યમ ગુણવાળા તે થયા. આ પ્રમાણે તેને સુધરેલા દેખી ભવિતવ્યતા પ્રસન્ન થઈ, તેણે પુન્યાયને પાછે તેના તરફ જાગૃત કર્યાં અને ભવજંતુને જણાવ્યું કે આ પુત્ર ! તમે સિદ્ધા નગરમાં જાઓ, ત્યાં આનંદમાં રહેજો. આ પુનયાય તમારી સાથે આવી તમારા સેવક તરિકે કામ કરશે. • Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પ્રકરણ ત્રીજું. રિપુદારણ સિદ્ધાર્થનગરના નરવાહન રાજાની વિમલમાલતી રાણીની કુખમાં તે સંસારી જીવ પુત્રપણે અવતર્યો. રિપદારણ તેનું નામ આપવામાં આવ્યું. અનુક્રમે યુવાવસ્થા પામ્યા. ભવજંતુની આવી શાંત જીવનવાળી સ્થિતિ મહામહાદિના મનમાં ખુંચવા લાગી. તેમની બીજી સભા ચિત્તવિક્ષેપ મંડપમાં ફરી વાર મળી, અને અન્ય અન્ય વિચારોની આપ લે કરવા લાગ્યા. વિષયાભિલાષ મંત્રિએ મહામહની સભાને જાગ્રતા કરતાં જણાવ્યું કે મહાનુભાવો ! તમને ખબર હશે કે સંસારી જીવ-ભવજતુ હમણાં નરવાહન રાજાને ઘેર રિપુદારણ કુમારપણે આવેલો છે, તેની સાથે પદય પણ મદદમાં આવેલ છે. આ પદય એ જો કે કર્મ પરિણામ રાજાએ મેકલેલે છે, તે પણ તેને વિશ્વાસ આપણે કરવું ન જોઈએ, કેમકે કર્મ પરિણામ રાજા વખત જોઈને ચારિત્ર ધર્મને પણ મદદ કરે છે. હવે જે આ પુદય, ભવજતુને સદાગમ જે આપણે દુશ્મન છે તેને મેળાપ કરાવી આપે છે, આપણું જ્ઞાનાવરણ મિત્ર રાજાનો નાશજ થયે સમજ. અને તે બળવાન મિત્ર રાજાને નાશ થતાંજ ચિત્તવૃત્તિ અટવીમાં પ્રકાશ Page #69 -------------------------------------------------------------------------- ________________ થઈ રહેવાનો. અત્યારે ચિત્તવૃત્તિમાં આપણા મિત્રરાજા જ્ઞાનાવરણેજ અંધકાર છાઈ રાખી તેની અંદર જમણી બાજુના પ્રદેશમાં પડાવ નાખી ગુપ્ત પડેલા-છુપાયેલા ચારિત્રધર્મને પરિચય કે દર્શન ભવજતુને તેણે કરવા દીધેલ નથી. હવે જે તે રાજા મરાય તે ચારિત્રધર્મનું બધું સૈન્ય અને શક્તિ આ રિપુદારણ જાણે જાય, અને તેને આશ્રય લઈ. આપણી સામે લડાઈ જાહેર કરે, તે આપણું સૈન્યને ઘાણ નીકળી જાય. માટે મહારાજા ! આ વખતે આ રિપુદારણની ઉપેક્ષા કરવાની નથી પ્રથમ નંદિવર્ધનના ભવમાં હજી તે નવે નવેજ મનુષ્ય જીવનમાં આવ્યો હતો અને આપણા રાજકુમાર વૈશ્વાનરે તથા રાજકુમારી હિંસાદેવીએ તેને ચિત્તવૃત્તિની બહાર જ ટકાવી રાખી અંદર પ્રવેશ કરવા દીધું ન હતું, તેને લઈને આપણે ફાવ્યા હતા અને નંદિવર્ધનને પાપીપિંજરમાં મોકલવા અને ચારિત્રધર્મના પરિવારથી અજાણ–અજ્ઞાત રાખવાને આપણે સમર્થ થયા હતા. પણ તે ભવજંતુએ આપણા કુમાર અને કુમારીની સહાયથી ઘણું દુઃખ અનુભવ્યું છે, તેથી મારું માનવું છે કે સર્વથા નહિ તો થોડે દરજજે પણ તે ભવજંતુ આપણને ઓળખી શકે છે, કે કોઈ તથા હિંસા મારા મિત્ર નથી પણ દુઃખ દેનાર દુશ્મને છે. જુઓ કે તેનું સ્પષ્ટ જ્ઞાન તે તેને નથી પણ તેનો સ્વભાવ શાંત થઈ રહ્યું છે એટલે દરજજે આપણા કુમાર વિશ્વાનર તથા કુમારી હિંસાને પણ જાણે આઘાત થયે હોય તેમ તે પણ ઉદાસીન થઈ ગયાં હોય એમ જણાય Page #70 -------------------------------------------------------------------------- ________________ છે. અથવા બીજા શબ્દમાં કહો તો તે અનેક જન્મમાં તેના સહચારીપણે રહેવાથી કંટાળી કે થાકી ગયાં જણાય છે, તે આ વખતે આપણે કોઈ બહાદુર કુમાર અને કુમારીની જના કરવી જોઈએ અને તેના બળથી નિર્વાણની ભૂમિકા તરફ આગળ વધતા તે ભવજતુને અટકાવવું જોઈએ. આપણા દુશ્મનો તેવા સારા વખતની રાહ જોઈ રહ્યા છે કે, જ્યારે આ ભવજતુ બળવાન થઈ આપણી મદદથી પિતાનું ચિત્તવૃત્તિનું રાજ્ય સંભાળે. માટે મહારાજા! તેઓના પહેલા આપણે બધી તૈયારી કરી રાખવી જોઈએ. આટલું કહી વિષયાભિલાષ મંત્રી શાંત રહ્યો. તેની વાતને મિથ્યાદર્શન સેનાપતિ એ કે આપ્યો એટલે મહામહ રાજાએ પિતાની સભા તરફ નજર કરી કે મારા સન્યયમાં કઈ બહાદુર સુભટ છે કે જે રિપુદારણ કુમારને આગળ વધતું અટકાવે ? હુકમની રાહ જોયા વિના શ્રેષગજેન્દ્રને બાળકુમાર શૈલરાજ ઊભે થયે અને મહામહરાજાને નમન કરી આ પ્રમાણે કહેવા લાગ્યું. પિતામહ ! આપની આજ્ઞા હોય તે રિપુદારણને વિદારણ કરવાને માટે હું તૈયાર છું. તેને આગળ વધવા ન દઉં એટલું જ નહિં પણ છે ત્યાંથી પાછો પાપીપિંજરમાં ઘસડીને ફેંકી દેવા પણ તૈયાર છું. મહામોહરાજાએ સાબાસી આપતાં જણાવ્યું કે બરાબર છે મારા બહાદુર પત્ર! ખરેખર તારામા એ તાકાત છે, છતાં તને એકલાને ત્યાં મોકલવે ઠીક નથી, પણ તારી મદદમાં આ Page #71 -------------------------------------------------------------------------- ________________ ४८ પણ બળવાન દ્ધા દુષ્ટાશયના પુત્ર મૃષાવાદને તથા રાગકેશરી રાજાની બળવાન પુત્રી માયાને મેકલવાની હું જરૂરીયાત ધારું છું. હમણું તે તું એકલે જા, પણ તારી પાછળ વખત જોઈને તારી મદદમાં તેઓ આવી પહોંચશે. રાજકુમાર શૈલરાજે પિતામહને નમન કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરવા વખત જોઈને સિદ્ધાર્થનગરનો રસ્તો લીધે; અને ડીવાર માંજ રિપુદારણ કુમારની ચિત્તવૃત્તિમાં તેણે અદશ્ય રીતે કરવા પ્રવેશ કર્યો. પ્રવેશ થતાની સાથે જ રિપુદારણકુમાર ઉપર તેની અસર થવા લાગી. તેનામાં સ્તબ્ધતા વધી, મિથ્યાભિમાન હૃદયમાં કુરવા લાગ્યું, વિચારે અભિમાનના આવવા લાગ્યા અને વર્તન પણ તેને અનુસારે તેનું થવા લાગ્યું. તેના પિતા નરવાહને બાળક જાણી ઉપેક્ષા કરી, કોઈ પ્રસંગે કુમારનું મન ન દુભાય તેટલા ખાતર અભિમાનનું પિષણ પણ કર્યું. માણસને હુકમ કર્યો કે કુમારનું વચન કેઈએ ઉલ્લંઘવું નહિ, તેથી અભિમાનમાં વધારો થા. તેના મનમાં વિચારો આવવા લાગ્યા કે મારી ક્ષત્રિયની જાતિ સર્વથી ઉત્તમ છે, બીજા બધા કરતાં મારું કુળ ઉંચુ છે, મારા બળની ખ્યાતિ વિશ્વમાં ફેલાઈ રહિ છે, મારા રૂપ જેવું દુનિયા ઉપર ભાગ્યે જ કેઈ નું રૂપ હશે, મારૂં સૌભાગ્ય સર્વને આનંદ પમાડે તેમ છે, મારૂં એશ્વર્ય સર્વથી અધિક છે, જ્ઞાન તે પૂર્વજન્મની તૈયારીને લીધે સરસ્વતિને પણ શરમાવે તેવું છે, લાભ પ્રાપ્ત કરવાની શક્તિ તે મારી એટલી બધી છે કે એક્વાર ઈન્દ્રને એમ Page #72 -------------------------------------------------------------------------- ________________ કહું કે તારૂં પદ મને આપ, તે તરતજ લાગણીપૂર્વક તે પદ મને સેંપી દે તેમ છે, પણ મને કયાં તેની જરૂર છે? વીર્ય, ધીરજ અને સત્ત્વાદિ ગુણે મારા જીવનમાં ઘર કરીને રહેલા છે. આવા આવા મિથ્યાભિમાનને લીધે પિતાની થોડી શક્તિને વધારે અને બીજાની વધારે શક્તિને ઓછી માનવા લાગ્યો. તેને લઈને એમ પણ નિશ્ચય કર્યો કે વિશ્વના બધા જ મને નમસ્કાર કરવાને લાયક છે. મારે ગુરૂની શી જરૂર છે? અરે! વિશ્વમાં એ કોઈ દેવ પણ નથી કે જે મારા કરતાં અધિક ગુણ ધરાવતો હોય ! આ વિચારેને લઈ તે કોઈને નમસ્કાર કરતો ન હતો, પણ પથ્થરના થાંભલાની માફક અક્કડજ રહેવા લાગ્યું. છેવટે માતાપિતાને પણ નમસ્કાર કરવાનું બંધ કર્યું. કેમકે તે એમ માનવા લાગ્યો કે મારા કરતાં તેમનામાં કાંઈ વિશેષ ગુણ નથી. માતાપિતા પણ તેને કંઈ કહી શકતાં નહતાં, તેથી એમ તેણે માન્યું કે આ બધો પ્રતાપ મારા મિત્ર શૈલરાજનેજ છે. જુઓ કે ખરી રીતે યુદય અનુકુળ હોવાથી તેઓ મનમાં રિપુદારણના અભિમાનીપણાને સમજતાં હતાં છતાં કાંઈ કહી શકતાં નહતાં. આટલી હદ સુધી રિપુદારણ અભિમાનના પાશમાં સપડા. તે અભિમાન દુશ્મનરૂપ હતો છતાં તેને મિત્રતુલ્ય માનવા લાગ્યા. ખરી વિદ્યા કે તાત્વિકજ્ઞાન આ અભિમાને તેને લેવા ન દીધું. પિતાના કળાચાર્યની પણ તે અવગણના કરવા લાગ્યું. આ વખત જોઈને મહામહના સન્યમાંથી આ. વિ. ૪ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મૃષાવાદ રિપુદારણપાસે આવવા નીકળે. તેણે વિચાર કર્યો કે શલરાજે રિપુદારણ ઉપર ઘણી સારી અસર કરી છે, તેના આગળ વધવાના માર્ગો દેવ, ગુરૂ, ધમદિને દૂર કર્યા છે, તેના અભિમાનને લઈને કેઈ પણ સારી શીખામણ આપવા આવી શકે તેવી સ્થિતિ તેણે રહેવા દીધી નથી, માટે આવા અવસરે તે રિપુદારણને પાછો પાડી પાપીપિંજરમાં મેકલવા માટે મારી ખાસ જરૂર છે. અવસર વિનાની મહેનત નકામી છે. આ અવસર એગ્ય છે એમ ધારીને તે મૃષાવાદ-અસત્ય–જુઠું બોલવું તે પોતાના માતાપિતાની રજા લઈને નીકળ્યો. મૃષાવાદની ઉત્પત્તિ. આ મૃષાવાદ કિલષ્ટમાનસપુરના દુષ્ટાશય રાજાની જઘન્યતા નામની રાણીથી ઉત્પન્ન થયેલે પુત્ર છે. જ્યાં કિલષ્ટ આશયવાળું મન હોય ત્યાં દુષ્ટ આશયનું જ રાજ્ય હોય છે. આવા રાજાને તુચ્છ સ્વભાવવાળી રાણી હોય તેમાં નવાઈ નથી. અને આવા દુષ્ટ આશય તથા હલકા સ્વભાવમાંથી મૃષાવાદ–અસત્ય બોલાવવાની ઉત્પત્તિ-જન્મ થાય તે વાત સંભવિત છે. આ મૃષાવાદ સાથે રિપુદારણને મિત્રતા બંધાણી. આ મિત્રતાના પરિણામે રિપદારણના જીવનમાં ઘણું ફેરફાર થયા. અત્યાર સુધી તે અભિમાની જ હતો પણ હવે તે અસત્ય બેલનારો પણ થયા. તે ખોટી વાતને સાચી કરવા લાગ્યું. પિતે ગુન્હો કરીને બીજા પર ઢળી દેવા માંડે. ગુરૂના અવર્ણવાદ બોલવા શરૂ કર્યા. ગુરૂના Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૧ આસનપર ચઢી બેસવાનુ શરૂ કર્યું.... જ્યારે ગુરૂ પૂછે ત્યારે જવાબમાં વાતજ કોણ જાણે છે ! ગુરૂએ પેાતાના આસનપર એસતાં નજરે જોચા, છતાં ગુરૂને પક્ષપાતિ કહી જુઠું' ખેલનારા છે. તેમ જવાબ આપ્યું. કલાચા ગુરૂએ વિદ્યાકલા આપવાનું બંધ કરી. ઉપેક્ષા કરી અભ્યાસ માટે પિતાએ સમજાવ્યેા, ત્યારે આખા દિવસ બહાર ભટકે અને હુ’ અભ્યાસ કરૂ છું તેવી અસત્ય વાતા ફેલાવવા લાગ્યા. અસત્યનું માન વધ્યું. અસત્યથી તેના વિજય થતા તેણે જોયેા. ખરી રીતે તે પુન્યાય તેની સાથે હતા તેને લઈ ને આ તેને દોષ પ્રગટ એ થતા અને લેાકેા તેનુ કહેવુ સાચું માનતા, પણ તે વાતની તેને ખબર ન પડી. મૃષાવાદે આવી અસર નીપજાવેલી જાણતાં જ માયાએ વિચાર કર્યાં કે હવે મારે રિપુઠ્ઠારણ પાસે જવાના વખત આવી પહોંચ્યા છે, કેમકે મારાભાઈ મૃષાવાદે તેના ઉપર ઘણી સારી અસર કરી પેાતાના સ્વાધિનમાં તેને લીધેા છે, એટલે થાડી મહેનતે હવે હુ ઘણુ કામ કરી શકીશઃ એમ નિષ્ણુય કરીને તે રિઢારણ પાસે આવવાને નીકળી. આ તરફ પેાતાના કળાચાય સાથે કુમારને વધારે ખટપટ થઈ, કુમાર ત્યાંથી નીકળી પિતા પાસે આબ્યા. પિતાએ કળાભ્યાસ સંબંધી પ્રશ્ન કર્યાં. જવાખમાં મૃષાવાદની મદદથી તેણે જણાવ્યું, પિતાજી ! એવી એક પણ કળા નથી કે જેમાં મારી પ્રાણુતા ન હેાય. શૈલરાજે પણ તેની સાથે મળી જઈ રાજાને જણાવ્યું કે પિતાજી ! મારી સાથે Page #75 -------------------------------------------------------------------------- ________________ પર કળામાં રિફાઈ કરે તેવા એક પણ માણસ વિશ્વમાં મારા જોવામાં કે જાણવામાં નથી. ઈત્યાદિ વાર્તાલાપથી પિતાએ અહુ ખુશી થઇ કુંવરને સામાસી આપી વાંસે થાબડચે. કુમાર આ પ્રમાણે રાજાને સમજાવી તેમની પાસેથી ખાહાર નીકળ્યા, અને એકાંતમાં પેાતાની ચિત્તવૃત્તિમાં રહેલા મિત્ર મૃષાવાદ સાથે વાતેા કરવા લાગ્યા કે, મિત્ર ! તું મારેશ બહુ ઉપકારી છે, તારી મદદથી પિતાજીને આડું અવળુ સમજાવી ખાટા આનંદ મેં ઉત્પન્ન કર્યાં, પણ મિત્ર હું તને પુછુ છુ કે આટલી બધી હાંશીયારી તે' કયાં મેળવી ? માયાની ઉત્પતિ અને રિપુદારણ સાથે લગ્ન મૃષાવાદે જણાવ્યુ` મિત્ર ! રાજસ ચિત્તનગરમાં રાગ કેશરી રાજા રાજ્ય કરે છે, તેને મૂઢતા નામની પટરાણી છે, તેને માયા નામની કુંવરી છે તે મારી મેાટી વ્હેન છે. પેાતાના પ્રાણથી અધિક તેને મારાપર પ્રેમ છે, તેને લઈને હું જ્યાં જાઉં ત્યાં ત્યાં મારા પ્રેમને લીધે ગુપ્તપણે તે મારી પાસે આવે છે અને રહે છે. તેનામાં ઘણી જ અક્કલ તથા હોંશિયારી છે. હું આ બધી હાંશિયારી તેની પાસેથી શીખ્યા છે. રિપુદારણે જણાવ્યું કે મિત્ર ! તેની સાથે મારે મેળાપ જરૂર કરાવજે. વિશેષમાં મારી સાથે તેનાં લગ્ન થાય તા તા પછી મારા ડહાપણમાં કાઈ એરજ વધારો થાય. મૃષાવાદે જણાવ્યું. મિત્ર ! તમારાથી અધિક મારે બીજી કોઈ નથી. મારી મ્હેન કુંવારીજ છે અને તેને આપની સાથે પરણાવવામાં કોઈ જાતના વાંધા નથી. વળી હું આપની Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૩ સાથે છું એટલે તેને તે બહુજ ગમશે, કેમકે તે મારાથી બહુ જુદી રહેતી નથી, જ્યાં જાઉં ત્યાં તે અવશ્ય પાછળ આવે છે. આમ વાત કરે છે તેટલામાં માયા-કપટ આવી પહોંચે છે. પિતાના ભાઈના કહેવાથી કુમાર રિપદારણની સાથે સ્નેહલગ્નથી જોડાઈને તેના હૃદયમાં પિતાનું સ્થાન તેણીએ જમાવ્યું. મતલબ કે અભિમાનની પાછળ અસત્યને આવ્યા વિના છુટકે નથી અને અસત્ય જ્યાં હોય ત્યાં માયા-છળ કપટને પણ આવ્યા વિના ચાલતું નથી. એટલે આમ ત્રણેની જોડીએ મળીને રિપુદારણના બાહ્ય આંતર જીવનને ઘેરી લીધું, પરાધિન કરી દીધું, તેને શાંતિનો માર્ગ શેકી લીધે, અને એટલે બધો અભિમાનમાં અસત્ય બોલવામાં અને કપટ કરવામાં તે પ્રવીણ થયે કે ચારિત્રધર્મ રાજા કે તેના પરિવારને આ માનવ જીવન જેવા ઉત્તમ જીવન મેળવ્યા છતાં તેમાં તેઓને મળવાને પ્રસંગ પણ તેને ન મળ્યો. એક એક દોષ પણ પવિત્ર જીવનને નાશ કરવાને સમર્થ છેતે પછી આ ત્રણ દેશે એકઠા થયા, પછી તે જીવન અધઃપતને માટે પુછવું જ શું ? ત્યાર પછી આ ત્રણે મિત્રની ઈચ્છા પૂર્ણ થાય તેવાં જુગારખાનાં, વેશ્યાનાં ગૃહે અને તેવાંજ બીજા દુષ્ટ સ્થાનમાં તે ફરવા લાગ્યું. નર સુંદરીનાં લગ્ન શેખરપુરના રાજા નરકેશરીની વસુંધરા રાણીને નર Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સુંદરી નામની સર્વકળામાં પ્રવીણ કુંવરી હતી. રીપદારણ કુમારની સર્વ કળામાં કુશળતાવાળી પ્રશંસા તેને સાંભળવામાં આવી. તેના ઉપર આધાર રાખી કુંવરીને સાથે લઈ નરકેશરી રાજા સિદ્ધાર્થ પુરે આવ્યા અને નરવાહન રાજાને જણાવ્યું કે તમારે કુમાર પિતાની કળાએ બતાવે, તેમાં નિપૂણ નિવડે તે કુંવરીની પ્રતિજ્ઞા છે કે તેની સાથે લગ્ન કરવું. રાજાને ખાત્રી હતી કે કુમાર બધી કળામાં પ્રવીણ છે. તેથી તેમણે હા કહી. મહાન મેળાવડા સમક્ષ કુંવરને પિતાની કળા બતાવવા જણાવ્યું. કુમારને કળાનાં નામો પણ આવડતા નહતાં તેથી તે ગભરાયે, ક્ષેભ પામ્યો. કળાચાર્યને પૂછતાં બાર વરસથી મારી પાસે તે ભણતા જ નથી તેમ ઉત્તર મળે. આથી કુમારને ફજેતે થયે. તેને શ્વાસ રૂંધાવા લાગે અને મૂછ આવી ગઈ. સભા બીજા દિવસ ઉપર રાખવામાં આવી. નરસુંદરીને પિતા ખરી હકીકત સમજી ગયે તેણે પાછા જવાને વિચાર કર્યો. આ વખતે પુણ્યદય ડે ઘણે હતું તેને શરમ આવી કે હું પાસે હોવા છતાં રિપુદારણને કન્યા ન મળે તે ઠીક ન કહેવાય. તેણે નરકેશરી રાજાના હૃદયમાં પ્રવેશ કરીને સમજાવ્યું કે તમે કન્યા આપ્યા વિના પાછા જશે તે બન્ને પક્ષને શરમાવાનું થશે, માટે પરિક્ષા કરવાનું મૂકી દઈ કુંવરને કન્યા પરણ. છેવટે અનિચ્છાએ પણ તેના પિતાએ રિપુદારણ સાથે નરસુંદરીના લગ્ન કરી આપ્યાં અને તે રાજા પિતાને સ્થાને Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પાછો ફર્યો. નરસુંદરી સાથે રિપુદારણને વિલાસ કરતો દેખી શૈલરાજ તથા મૃષાવાદ મિત્રે અદેખાઈ થી તેના પ્રેમમાં ભેદ પાડવાનો નિશ્ચય કર્યો. આ બાજુ જેને લઈને કન્યા મળી હતી તે પુદયને પિષણ મળતું નહાવાથી દિનપર દિન તે દુર્બળ થતે ચાલે આ ભવજતુ રિપુદારણને ખબર ન હતી કે નરસુંદરીને અપાવનાર પુદય હતું, તે તે મહામહના આ બાળકની જ કૃપા સમજતા હતા. - એક વખત નરસુંદરીએ રાજસભામાં લેક સમક્ષ ક્ષોભ થવાનું કારણ રિપદારણને પૂછ્યું. તેણે મૃષાવાદની મદદ લઈને આડાઅવળાં કારણે આપ્યાં. નરસુંદરીએ તે કળાઓની હકીકત ફરી અહીં કહેવા આગ્રહ કર્યો, તે સમજી ગઈ હતી કે આ ખોટું બેલે છે. તે ઉપરથી રિપુદારણના કાનમાં પેસી શૈલરાજે તેને ઊશ્કેર્યો, અર્થાત અભિમાનના આવેશમાં તે બે, તું વિદ્વાન છે હું મૂર્ખ છું. પતિનું અપમાન કરનારી સ્ત્રીને મારે ખપ નથી, એમ કહી તિરસ્કાર કરી પિતાની પાસેથી ચાલી જવાની આજ્ઞા કરી. નરસુંદરીએ પતે ફરી તેમ ન કરવાનું કહી આજીજી કરી પણ શૈલરાજ પડખે ચઢેલ હોવાથી તેના પરિણામમાં ફેરફાર ન થે. બાઈ તેની સાસુ પાસે આવી અને પિતાના કલહનું કારણ સમજાવ્યું. તેની માએ કુમારને સમજાવ્યો. પણ તે સમયે નહિ. તેટલામાં શૈલરાજની મદદે મહામેહના સૈન્યમાંથી વૈશ્વાનર–કોધ આવી પહોંચે અને કુમારના શરીરમાં તેણે પ્રવેશ કર્યો, ઘણું વખતના પરિચિત Page #79 -------------------------------------------------------------------------- ________________ ક્રોધે તરત જ પિતાની અસર કુમાર પર કરી, એટલે કુમારે તેની માતાને પગની લાત મારી કાઢી મૂકી. પાછી નરસુંદરી પતિને સમજાવવા આવી. તેણે કુમારને ઘણી પ્રાર્થના કરી તેને લઈને કુમારનું હૃદય જરા પ્રેમને લીધે પીગળ્યું, ત્યાં તો શૈલરાજે અંદરથી કુમારને જણાવ્યું કે ભલા માણસ ! તારું અપમાન કરનારી સ્ત્રીને તારે ફરીથી બોલાવાય કેમ? કુમાર પાછા અભિમાનથી ઘેરાયે, આવેશમાં આવીને એવા કઠેર શબ્દ નરસુંદરીને તેણે કહ્યા કે તેનાથી તે સહન ન થયા, જુના ઘરમાં ફાંસો ખાઈ નરસુંદરીએ આપઘાત કર્યો. નરસુંદરીની પાછળ તેની સાસુ વિમળમાલતી ગઈ અને જુવે છે તે નરસુંદરી ગળે ફાંસે ખાઈ મરી ગઈ હતી. આ દુઃખ કે દશ્ય જોઈ ન શકવાથી વિમલમાલતીએ પણ ત્યાંજ દેહને લટક્ત મૂકી આત્મઘાત કર્યો. વિમલમાલતીની શોધ કરવા એક કુંદનિકા નામની દાસી ત્યાં આવી અને એટલામાં રિપુદારણ પણ ત્યાં આવ્યું. માની તથા સ્ત્રીની આવી સ્થિતિ જોવા છતાં તેના હદયમાં જરા પણ પશ્ચાત્તાપ ન થા. - દાસીએ રૂદન કરતાં રાજાને ખબર આપી. રિપુદારણને ફજેતો થયે, લોકેએ તિરસ્કાર કર્યો, રાજાએ તેને રાજગઢમાંથી કાઢી મૂકો. ત્યાર પછી કેનાં અપમાન સહન કરતાં તેનાં કેટલાંક વર્ષો ગયાં. એક વખત નરવાહન રાજા બાહાર ફરવા નીકળ્યા હતા ત્યાં ઉદ્યાનમાં આચાર્ય મહારાજ તેમના જેવામાં Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૭ આવ્યા. રાજાએ ગુરૂ પાસે જઈ નમન કરી ધર્મોપદેશ સાંભ . ધર્મોપદેશ સાંભળી રાજાને વૈરાગ્ય થશે. આ વખતે રિપુદારણ કુમાર ફરતે ફરતે ત્યાં આવી ચઢયો હતો અને રાજાએ ધર્મ સાંભળે તેટલે વખત તે પણ ત્યજ રહ્યો અને તે ધર્મ તેણે પણ સાંભળે. છતાં તેની તેના મન ઉપર જરા પણ અસર ન થઈ, કેમકે તેની પાસે હવે મહા મહિને પરિવાર ઘણે ભેગા થયા હતા, તથા તેઓએ કુમારને બરાબર કબજામાં લીધું હતું, તેથી આ ઉપદેશની જરાપણ અસર તેના મન ઉપર ન થઈ. આચાર્યશ્રી એક પ્રબળ સદાગમ હતા, તેના બેધના બળથી રાજાનું જ્ઞાનાવરણ આછું પાતળું પડયું. ચિત્તવૃત્તિમાં પ્રકાશ પડે. તેને લઈને વિશ્વની ખરી સ્થીતિ, નિર્વાણના માર્ગમાં આવતાં વિનો, મહામહ અને તેના પરિવારની શત્રુતા, ચારિત્રધર્મની સજજનતા, તેની મદદથી મળતી શાંતિ, આત્માની અનંત શક્તિ અને તેનો વિકાસ કરવાનાં સાધને, આ બધું નરવાહન રાજાના હૃદયમાં સારી રીતે સમજાયું અને પરિણમ્યું. આ બાજુ રિપુદારણના હૃદય આડે જ્ઞાનાવરણે પ્રબળ અંધકાર ફેલાવેલો હોવાથી તેને આ બોધ પરિણમે નહિ, તેના હૃદયમાં જ્ઞાનને પ્રકાશ ન પડે, મહામોહને દુશ્મન તરિકે ઓળખી ન શકે, તેના બાળકેએ તેને ઘેરી લઈ સુખથી વંચિત રાખે છે તે તેને ન સમજાયું, તે પછી ચારિત્રધર્મને તે તે ઓળખી શકે જ કયાંથી? આત્માની શક્તિનું ભાન ન Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫. થવાથી આવા ઉત્તમ આચાર્યશ્રીને ચેાગ અને ઉપદેશ તે જીવને નિરર્થક નિવડયેા. ખરેખર લાયકાત આવ્યા વિના જીવા, ઉત્તમ જીવેાને ઓળખી શકતા નથી, તે પછી તેના કહેવા પ્રમાણે વર્તન કરવાની આશા તા કયાંથી જ રાખી શકાય ? રાજાના વરાગ્ય વૃદ્ધિ પામ્યા, હૃદય દીક્ષા લેવાને તલપી રહ્યું, પુત્રના સામે નજર કરતાં ખેદ્ય થા. છેવટે પુત્રને રાજ્ય આપી પાતે પેતાનું કલ્યાણ કરી લેવાના નિશ્ચય કર્યાં. પુત્રને રાજ્ય સોંપવાના સંબંધમાં વિચારો અવ્યા. તે ઉપરથી રાજાએ આચાર્યશ્રીને વિન ંતિ કરી કે પ્રભુ ! રિપુઢારણુ કુમારના આ શૈલલરાજ અને મૃષાવાદના દોષો કેવી રીતે દૂર થઇ શકશે ? મૃદુતા અને સત્યકુમારી—ગુરૂશ્રીએ જણાવ્યુ મહારાજા ! આ અને દાષા મહાન્ અન કરવાવાળા છે. તેનાં પ્રત્યક્ષ ફળે। આ કુમારે ભાગવ્યાં છે છતાં હજી તેના ઉપર કુમારની પ્રીતિ છે, તેના મનમાં જરા પણ પશ્ચાત્તાપ થતે નથી. માણસે ભૂલ કરે છે પણ તેનાં પ્રત્યક્ષ દુઃખરૂપ કળે જાણ્યા પછી તેને માટે પશ્ચાત્તાપ કરે છે અને તેને દુશ્મન તુલ્ય સમજે છે તેવાને સુધરવાનો માર્ગ મળે છે, પણ આટલું દુઃખ અનુભવ્યા છતાં આ કુમારના હૃદયમાં જરા પણ તેના તરફ અભાવ થતા નથી, તેજ જણાવી આપે છે કે તેના સંબંધ એકદમ તેનાથી ત્રુટી શકશે નહિ. લાંખે કાળે તેનાં કારણેા મળી આવશે ત્યારે જરૂર વિસેગ થશે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૯ તે કારણેા એવાં છે કે, શુભમાનસ નગરમા શુદ્ધાભિસન્ધિ રાજા છે, તે મહાત્મા પુરૂષામાં પ્રસિદ્ધપાત્ર છે. તે રાજાને એ રાણીઓ છે. એકનું નામ વરતા એને બીજીનુ નામ વતા છે. તે પ્રત્યેક રાણીને એકએક પુત્રી થયેલી છે. એકનું નામ મૃદુતા અને ખીજીનું નામ સત્યતા છે. આ અને કન્યાએ બહુ સુંદર છે, વિશ્વને આનંદ આપનારી છે. સંસારી જીવાને તેની પ્રાપ્તિ મહાન્ પુન્યના ઉદયે જ થાય છે. તમારા પુત્રને જો આ કન્યા મળે અને તેની સાથે તેનાં લગ્ન થાય તા તેના સહવાસથી આ શૈલરાજ અને મૃષાવાદ સાથેના સંબંધ તુટી જાય તેમ છે. તેનું કારણ એ છે કે તે અન્ને કન્યાએ મહાન ગુણવાન છે, તેવાજ આ કુમારના મિત્ર શૈલરાજ તથા મૃષાવાદ એ દોષના ઢગલા સમાન છે. તેથી આ પાપી મિત્રો તે ગુણવાન કન્યાઓની સાથે ટકી શકશે નહિ. સ્વભાવથી જ તે કન્યાએ અને આ બન્ને મિત્રોને વિરેાધભાવ ચાલ્યા આવે છે. આ બે કન્યાએના લગ્નો કાણ કરશે ? કયારે કરશે વિગેરે તેની ચિંતા કરનાર તેા ક પરિણામ રાજા અને કાળપરિણતિ છે,. એમાં તમારા વિચારા કામ લાગે તેમ નથી. માટે અત્યારે આપને આપના કલ્યાણ માટે જે કરવું હાય તે કરી લ્યે. ગુરૂદેવનાં વચન સાંભળી જેમાં પેાતાની સત્તા કે શક્તિ કામ કરે તેમ નથી તેની ચિંતથી કાંઈ લાભ નથી એમ વિચાર કરી નરવાહન રાજાએ રિપુદારણ કુમારને રાજ્યાભિષેક કર્યાં અને પેતે આચાર્ય શ્રી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પ્રત્યક્ષ સદ્યાગમના સમાગમ અને પિતાની દીક્ષા આ અધું નજરે જોવા છતાં તે ભવ તુ રિપુઢારણના મન ઉપર ઘેાડી પણ તેની સારી અસર અભિમાને તથા અસત્યે થવા ન દીધી. અહા ! પ્રત્યક્ષ સદ્ગુરૂ પણ આ જીવની તૈયારી નથી હાતી ત્યારે કાંઈ પણ કરી શકતા નથી. તે માટેની તૈયારી તે આ જીવેજ કરવી જોઇએ. રિપુદારણને રાજ્ય મળવાથી ગૈલરાજ અને મૃષાવાદ ખુબ ખુશી થયા, તેમણે નિશ્ચય કર્યાં કે હવેજ રિપુદારણના મુરા હાલ કરવાના પ્રસંગ આવ્યો છે. તેને એવી સ્થિતિમાં મૂકી દેવેા કે ફરીને માનવ આવાસમાં આવતાં ઘણા કાળ નીકળી જાય અને અમારા દુશ્મન સદાગમ, સ ંતાષ, ચારિત્રધ અદિને તે મળીને અમારે નાશ ન કરી શકે. રાજ્ય મળ્યા પછી રિપુદારણન જગને તરણા સમાને લેખવા લાગ્યા. જુઠ્ઠું ખેલવું તેતે। સામાન્ય વાત થઈ પડી. અભિમાન અને અસત્યનુ` સામ્રાજ્ય તેના હૃદયમાં છવાઈ રહ્યું. છતાં પુન્યાદય ક્ષીણ થતા થતા પણ ઘેાડા ટકી રહ્યો હતા એટલે તરતમાં કોઈ તેના સામુ થઈ ન શકયું. જ્યાં પુણ્યાય ક્ષીણ થઈ મરવાની તૈયારી પર હતા તેટલા માં તે દેશના તપન નામના ચક્રવર્તિ રાજા દેશમાં ફરવા માટે નીકળ્યા, અને ફરતા ફરતા પુદારણ્ યાં રાજ્ય કરતા હતા ત્યાં આવ્યા. રિપુદારણ તેને ડિયા રાજા હતા, મત્રિએ તેને સમજાવ્યે કે ચક્રવતિની સામે જઈ, ભેટણું ધરી તેને રાજ્યમાં પધરાવવે જોઇએ; તેનુ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ભારે સન્માન કરવુ' જોઇએ. આજ વખતે શૈલરાજે હૃદયમાં પ્રવેશ કરી જણાવ્યું કે, રિપુદારણ ! તારે માથે તે વળી કાઇ રાજા હાય કે ? તું કયાં નમળેા છે ? તું બીજાને નમસ્કાર કરે તેમ અને ખરૂ કે ? આ નિશ્ચય તેને રોલરાજે રરાજ્યેા. એટલે તેણે પ્રધાનને ચાકખી ના પાડી કે હું તેને સત્કાર કરનાર નથી. છેવટે બહુ આગ્રહ કર્યો, ભાવી પરિ ણામ ખરાખ આવશે તેમ સમજાવ્યું, ત્યારે મૃષાવાદની પ્રેણાથી તેણે જવામ આપ્યા કે તમે જાઓ, તેનેા સત્કાર કરે, તમારી પછળ હું આવું છું. ચક્રવર્તિના છુપા માણસોએ આ હકીકતથી ચક્રવતિને વાકેફ કર્યાં. પ્રધાને ગભરાયા; રિપુદારને ખેલાવવા માણસા મેકલ્યાં પણ તે ગયેા જ નહિ. ચક્રવર્તિ એ પેાતાના ચેાગેશ્વર નામના તંત્રવાદીને ખેલાવી રિપુદારણુ આગળ મેાકલ્યેા. તેણે રિપુદારજીના મસ્તક પર એક એવુ' ચૂર્ણ નાખ્યું કે તરત જ તેના આખા શરીરે બળતરા ચાલી, ચક્રવૃત્તિ પાસે લાવી તેને પગે પડાવ્યેા, બધા માણુસા વચ્ચે ફજેત મેળવ્યો, હલકા માણસેાને પગે પડાવીને તેની આગળ નૃત્ય અને ગાયન કરાવ્યું, નગ્ન કરાવી ફૅટકા મરાવ્યા, આ વખતે પુન્યાય ખલાસ થઈ ગયેા હતા, તેના જવાથી રિપુઢારણ ગરીબરાંક જેવા થઈ ગયા, પેાતાનુ’ કન્ય સમાપ્ત કરીને શૈલરાજ અને મૃષાવાદ માયા સાથે પાતના સન્યમાં ગયા અને મહામહાદિને વધામણી આપી કે પિતામહ ! આપે બતાવેલ કાર્ય ખરેખર પાર ઉતાર્યું છે અને હમણાં ઘણાં વર્ષોં પંત તે ભવજંતુ ઉંચા ન આવે તેવી સ્થિતિ અમે તેને લાવી મૂકયા છે, Page #85 -------------------------------------------------------------------------- ________________ તે બધે આપનેજ પ્રતાપ છે. મહામેહ રાજાએ ખુશી થઈ પિતાના હૃદય સાથે ત્રણેને ચાંપી સારો સત્કાર કર્યો. આ બાજુ તપન ચક્રવતિએ રિપુદારણના નાનાભાઈ કુલ ભૂષણને રાજ્યાભિષેક કર્યો અને રિપદારણે તેને પડેલા મારની અસરથી મરણ પામીને સાતમી નરકે નારકી પણે ઉત્પન્ન થયે. આ દુઃખના સાગરમાં ઘણાં વર્ષો સુધી તે હેરાન થયો. છેવટે દુઃખ ભેગવી અકામ નિર્જરાએ કર્મ ઓછું થયું એટલે ત્યાંથી નીકળી પશુ સ્થાનમાં જન્મ લીધો. અભિમાનને લઈને કર્મ પરિણામ રાજાએ તેને વારંવાર નીચ હલકા કુળમાં–સ્થાનમાં જન્મ લેવરાવ્યા. જે જેનું અભિમાન કરે છે તેને તે જાતની હલકી ની સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અનેક ઉંચા નીચા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની પશુ જાતિમાં જન્મ પામીને છેવટે લાંબેકાળે ઘસંજ્ઞાએ કાંઈ પણ સુકૃત કરવાથી ભવિતવ્યતા તેના પર પ્રસન્ન થઈ અને તેને વર્ધમાનપુરમાં મોકલવામાં આવ્યા. આ આખા જીવનમાં અભિમાન, એસત્ય અને માયા કપટને લીધે જીવને કેવાં કેવાં દુઃખો ભેગવવા પડે છે તે બતાવવામાં આવ્યું છે. અનેક અનુભવને અંતે આ જીવ તેવા દોનો ત્યાગ કરે છે ત્યારે જ સુખી થાય છે. કર્મ પરિણામ પણ તેના કર્મ પ્રમાણે જન્મ લેવરાવે છે. આત્મા પિતે પિતાને સમજે છે ત્યાર પછી જ તેને પુરૂષાર્થ ઉપયોગી-સફલ નિવડે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૩ પ્રકરણ ચેાથું, વામદેવ વમાનપુરમાં ધવળરાજ રાજા રાજ્ય કરતા હતા, તેને કમળસુ દરી નામની ગુણવાન રૂપવાન અને વિદ્યાવાન રાણી હતી તે રાણીથી વિમળકુમાર નામને! સરળ સ્વભાવી પુન્યાત્મા પુત્ર ઉત્પન્ન થયા હતા. તેજ નગરમાં સેામદેવ નામને ગૃહસ્થ શેઠ રહેતા હતા, તેને કનકસુ ંદરી નામની સ્ત્રી હતી, તે ભવજંતુ સંસારીજીવ અનેક જન્મા સુધી દુઃખના અનુભવ કરીને નક્રસુંદરીના ઉદરથી વામદેવ નામના પુત્રપણે પત્ત્પન્ન થયે. આ વખતે પણ પૂર્વની માફક પુન્યાય નામના મિત્રને સાથે લઈ ને જ તે જન્મ્યા હતા. આ બાજુ જેને સાચા સત્સંગ કહી શકાય તેવા પવિત્ર આત્મા વિમલકુમારની સાથે ખાલ્યાવસ્થાથી વામદેવને મિત્રાઈ થઇ હતી. વિમળકુમારના સાચા અને નિઃસ્પૃહતા વાળે! પ્રેમ વામદેવ ઉપર હતા, ત્યારે વામદેવના વમળકુમાર પ્રત્યેના સ્નેહ સ્વાર્થી અને બનાવટી હતા. પહેલાના કરતાં આ વખતે મહામે હાદિના મનમાં ભવજ'તુના વિશેષ ભય ઉત્પન્ન થયા હતા, તેમને ચિત્તવૃત્તિ અટવીના ચિત્ત વિશેષ મ'ડપમાં પેાતાની સભા ભરી અને અધા ચેાદ્ધાઓને આમંત્રણ આપ્યુ હતુ. આમંત્રણને માન આપી તેએએ ત્યાં સારા પ્રમાણમાં હાજરી આપી હતી. Page #87 -------------------------------------------------------------------------- ________________ વિષડ્યાભિલાસ મંત્રીએ સભા બોલાવવાનું કારણ બતાવતાં જણાવ્યું કે, મારા સુરા સરદારે અને રાજા મહારાજાઓ ! આપને ખબર હશે જ કે, આગળ અનેક ભવજતુને ભમાવીને આપણા ચારિત્રધર્મ દુશ્મનના પ્રધાને તથા કેટવાળે ઘણું જેને નિવૃત્તિ નગરીમાં-મેક્ષમાં મોકલી દીધા છે કે, જ્યાં આપણી આજ્ઞા કે બળ બીલકુલ ચાલતું નથી. તે પ્રમાણે કાયમ થવા ન પામે એટલા ખાતર આપણે આગળથી તૈયારી કરવી પડે છે કે, રખેને કોઈ પણ ભવજંતુને તેઓ ભમાવીને આપણી આજ્ઞા બહાર લઈ જઈ ન શકે. આ વખતે મને ભય એટલા માટે લાગે છે કે, તે ભવજંતુ પાછે વર્ધમાનપુરમાં વામદેવ પણે ઉત્યન્ન થે છે, અને તેને પવિત્રાત્મા વિમળકુમારની સાથે સબત થઈ છે. આ વિમળકુમારની સેબતથી જે ભવજતુ આપણને ઓળખી જશે તો તે સદાને આપણે શત્રુ થઈ બેસશે અને દુશ્મનની મદદ લઈને તે આપણી સામે લડશે. વિમળકુમાર ના તેવા સંજોગો છે કે સદાગમમંત્રી, સંતાપ કોટવાળ અને ચારિત્રધર્મ આદિની સાબતમાં તે આવશે. તેને આપણું હાથથી ગચે છે પણ આ વામદેવને પણ આપણું હાથમાંથી ખુંચવી લેશે, તે માટે આ સભા ભરવામાં–બેલાવામાં આવી છે કે, ગયા વખતે જેમ શૈલરાજ અને મૃષાવાદે બહાદુરી વાપરી તે ભવજતુ ને આગળ વધતો અટકાવ્યું છે. અને શત્રુને સમાગમ પણ થવા દીધું નથી. મયાએ બહુ થોડું કામ ત્યાં કર્યું હતું એટલે ત્રણે જણાએ મળી તેને સંસારમાં બાંધી રાખ્યું હતું. આ વખતના સંગો તેથી Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૫ વિશેષ ખરાબ મને લાગે છે તેા આ વખતે તેને આગળ વધતા અટકાવવા આપણા રસૈન્યમાંથી કાણુ કાણુ જવાને તૈયાર છે તે પેાતાની મેળેજ બહાર આવશે તે પછી ખીજાને કહેવાની કે હુકમ કરવાની જરૂર રહેશે નહિ. આ પ્રમાણે કહી પ્રધાન પેાતાના સ્થાનપર બેસી ગયેા અને કાણ બહાદુર ચેાદ્ધી બહાર આવે છે તે જોવા લાગ્યા. પ્રધાનનાં વચને સાંભળી માયાકુમારી ઉભી થઈ. મહામેાદિને નમન કરી તેણીએ જણાળ્યું. પૂજ્ય દાદાશ્રી અને આપ્ત વગેર્ગા! હું ગયે વખતે મારા ભાઈ મૃષાવાદની પાછળ ગઈ હતી પણ ત્યાં મને કામ કરવાને વખત ઘણા થાડા મળ્યા હતા, કેમકે મારા બન્ને બંધુએ શૈલરાજ અને મૃષાવાદ એવા બળવાન હતા કે મારે મારૂ' જોર વાપરવનુ એકાદ બે વખતજસુભાગ્ય પ્રાત્પ થયું હતું, તેા આ વખતે મનેજ આદેશ મળવેા જાઈ એ કે, આપના સૈન્યની અંદર એક ખાઈ પણ કેટલી મળવાન છે તેની શત્રુ ને ખખ્ખર પડે. અને એક બાઈ જ્યારે આવી બહાદુરીનાં કામ કરે ત્યારે આપ સર્વેને પણ ગવ લેવા જેવુ છે. કેમકે હું પણ આપણા સૈન્યમાંની જ એક છું, માટે વામદેવને આગળ વધતા અટકાવવા મને જ આદેશ મળવા જોઇએ. “વિમળકુમારને તે મિત્ર છે, વિમળકુમારને એવા ઘણાં સંચેગા મળવાના છે કે, જેથી તે વામદેવ પણ શત્રુના સૈન્યને અને પેાતાના મળને ઓળખવાના પ્રયત્ન કરે, એમ પ્રધાન જણાવે છે પણ આપ તે વિષે જરા પણ ગભ 97 આ. વિ. ૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ રાશ કે શંકા પણ કરશે નહિ. સદાગમને કે સંતોષને સમાગમ તેને થાય તો પણ હું તેના હૃદયમાં એવી લાગણી ઉત્પન કરીશ કે તે શું કહે છે તે સાંભળવા શુદ્ધાંની ઈચ્છા તેના હૃદયમાં પ્રગટ થવા નહિ દઉં, અને તેને સત્સંગને લાભ થવાને બદલે ઉલટ તે નિમિતે હું વધારે બંધનમાં બાંધી નીચે હડસેલી દઈશ. મહામહે જણાવ્યું. બેટા ! આ વખતનું કામ કઠણ છે. દેશની કેટડીમાં પેસવું અને ડાગ લાગવા ન દે તેવી મુશ્કેલી ભરેલું આ કામ છે. સદાગમનો પરિચય, અને સત્સંગની સદાની સબત હોવા છતાં તે ભવજંતુના હદય ઉપર તેની થોડી અસર થવા ન દેવી એ તે બહુજ બહાદરીનું કામ છે. છતાં બહેન ! તારા બળમાં મને વિશ્વાસ છે કે તું જ્યાં હો ત્યાં સત્સંગાદિની અસર નહિ થાય. છતાં મારે તને એકલીને ત્યાં મેલવી તે ઠીક લાગતું નથી, માટે ભલે તું હમણું જા. છતાં તારી પાછળ તારા ભાઈ તેય કુમારને ચોરીને અમે તરતજ રવાના કરીશું. બાઈ ! “તારો માર્ગ નિર્વિદન થાઓ.” આ પ્રમાણે વૃદ્ધ મહામહે આશીર્વાદ આપ્યું તે લઈને માયાકુમારી -કપટ ત્યાંથી વિદાય થઈને વામદેવની પાસે આવી પહોંચી, અને તેના હૃદયમાં પ્રવેશ કરીને ત્યાં ગુપ્તપણે રહેવા લાગી. થોડા વખત પછી તેયકુમાર પણ આવી પહોંચે અને તે પણ ગુપ્તપણે તેના હૃદયમાં રહ્યો. માયા કપટ ઠગાઈ એ એવી વસ્તુ છે કે તે સત્પ Page #90 -------------------------------------------------------------------------- ________________ રૂષને પણ ઠગવા ઈચ્છે છે, તે પછી તે પુરૂષોની અસર તેના ઉપર કેવી રીતે થઈ શકે? માટે માયાનું કહેવું સાચું છે કે હું જ્યાં હાઈશ ત્યાં સત્સંગની જરા પણ અસર થવા નહિ દઉં” માયા અને તેને પરિચય થતાં જ તેના મનમાં એવા વિચારે આવવા લાગ્યા કે જાણે અનેક પ્રકારના પ્રપંચે કરીને આખી દુનિયાને છેતરૂં, બધાને ભેળવી નાખ્યું અને તેમ કરીને તેનું ધન હું એરી લઉં, તથા કેઈને ખબર ન પડે તેમ છુપાવી રાખ્યું. તે વિચારેને તેઓની મદદથી તેણે થોડા જ વખતમાં વર્તનમાં મૂકી દીધા. લેકને તે ગમે તે પ્રકારે છેતરવા માંડે અને પારકું ધન ચારવા લાગે. લેકોને આ વાતની ખબર પડતાં તેને તૃણની માફક તિરસ્કાર કરવા લાગ્યા. વિમળકુમારની માતા કમલસુંદરી અને વામદેવની માતા કનકસુંદરી તે બન્ને બહેનપણીઓ હવાથી વામદેવને સાથે લઈને વારંવાર રાજભુવનમાં જતાં તે બને કુમારની મિત્રતા થઈ હતી, અને યુવાવસ્થા પ્રાપ્ત થતાં તેમાં વધારો થા. એક વખત બને કુમારે ફરતાં ફરતાં કીડાનંદન વન તરફ જતા હતા ત્યાં દૂરથી કેાઈ સ્ત્રી પુરૂષને અવાજ તેમને સંભળાવે. એટલે બંને જણ તે શબ્દ તરફ સુરતા રાખીને ત્યાં ગયા, તે ગીચ ઝાડીમાં સ્ત્રી પુરૂષને જોયા. વિમળે જણાવ્યું ભાઈ ! આ ઉત્તમ સ્ત્રીપુરૂષ છે તેના શરીર પર ઘણાં સારાં લક્ષણે જણાય છે. આમ વાત કરતા હતા તેવામાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ઉઘાડી તલવાર સાથે બે પુરૂષો તે સ્ત્રીપુરૂષ તરફ ધસી આવતા જણાયા.લતાગૃહમાં રહેલા પુરૂષ તેની સન્મુખ પેાતાનાં શસ્ત્રો લઈ ને દોડયા, આકાશમાં તેમનું યુદ્ધ થયું, તે બેમાંથી એક પુરૂષ આકાશમાંથી નીચે ઉતરી તે સ્ત્રીને ઉપાડી જવા પ્રયત્ન કરવા લાગ્યું. આઇ એ ગભરાઇને વિમળકુમારને પેાતાને બચાવવા માટે પ્રાર્થના કરી. વિમળકુમારે ધીરજ આપવા સાથે તે ખાઇને પેાતાના આશ્રયે રાખી. વિમળકુમારના પુન્યપ્રતાપથી વનદેવીએ તે પુરૂષને થંભી લીધા. ઘેાડીવારે તેના પતિ વિજય મેળવીને પાછે આશે. એટલે થંભેલા પુરૂષને વનદેવીએ છેાડી મૂકયા. તે બન્ને પુરૂષી હાર ખાઇ પાછા ચાલ્યા ગયા. આ બાજુ પેાતાની સ્ત્રીનું રક્ષણ કરવા બદલ તે વિદ્યાધરે વિમળકુમારને આભાર માન્યા આ વિદ્યાધર તે વૈતાઢય પર્વત પર આપેલા ગગનશેખર નગરના મણિપ્રભરાજાની પુત્રી રત્ન શિખાના પુત્ર હતા તેના પિતાનું નામ મેઘનાદ હતું અને તેનું નામ રત્નડ હતું, તે વિદ્યાધર હશે. તેની સ્ત્રીનુ નામ ચુતમાંજરી છે. લડવા આવેલા તેની માસીના પુત્રો હતા. તેમના વેરનું કારણ તેના મામાએ પેાતાની પુત્રી આ બે ભાઈ એમાંથી એકને પણ ન આપતાં ધર્મિષ્ટ રત્નચુડને આપી તે કારણે તેએ વેર લેવા આવ્યા હતા. આ હકીકત રત્નચુડે વિમળકુમારને કહી અને તેણે કરેલા ઉપકારના બદલામાં અમુલ્ય રત્ન આપવા માંડયું. વિમળકુમાર નિઃસ્પૃહી હતા, તેણે લેવાને નાજ પાડી અને જણાવ્યુ કે ઉત્તમ પુરૂષ! મે' એવું તે મહત્ત્વનું શું કાર્ય કર્યુ” Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૯ છે કે તમે રત્ન આપવા માટે આગ્રહ કરા છે ? છેવટે તેની ઇચ્છા વિના પણ પરાણે તે ચિંતામણિરત્ન વિમળકુમરના વસ્ત્રને છેડે તેણે ખાંધ્યું. તેની નિઃસ્પૃહતા જોઈ રત્નચુડને આશ્ચય થયું, અને તેણે કરેલા ઉપકારને બદલે ધ પ્રાપ્તિ કરાવીને વાળવાના વિચાર કરવા લાગ્યા. રત્નચુડને વિચાર અને તપાસ કરતાં જણાયું કે વિમળકુમારે કોઇ ધર્મ સ્વીકારેલા નથી. એ ઉપરથી ક્રીડાનંદન વનમાં આવેલા રિષભદેવ ભગવાનના મંદિરમાં દન કરવાના આગ્રહ કરીને તેડી ગયા. પ્રભુદર્શનથી વીય ઉલ્લાસ થતાં વિમળકુમારને પૂર્વજન્મનું જાતિસ્મરણ જ્ઞાન થયું. વિમળકુમારે અંતઃકરણથી રત્નચુડના ઉપકાર માન્યા અને ધમાં ચેાજનાર ગુરૂ તરીકે તેને નમન કર્યુ તે પછી વિમળકુમારની ભાવનામાં વધારા થતા ચાલ્યેા આ વામદેવ તેની પાસે હતા પણ તેના હૃદયમાં પેઠેલા ચારી અને માયા મિત્રોએ તેની જરા પણ અસર થવા ન દીધી. પ્રેમથી પ્રભુનાં દર્શન પણ તેણે ન કર્યાં. મિત્રની લજ્જાથી મદિરમાં ગયે। પણ તે વખતે પ્રમેાદ, આનંદ કે તેવી લાગણી તેના હૃદયમાં ન પ્રગટી. બધા વખતમાં પૂર્વ જન્મનું જ્ઞાન પ્રાપ્ત થવા ખાદ સ`સારપરથી વિમળકુમારને વૈરાગ્ય પ્રાપ્ત થયા. રત્નચુડને વિમળકુમારે પ્રેમથી જણાવ્યું, આત્મ ભાન જાગૃત કરાવનાર મારા વ્હાલા મિત્ર ! ગુરૂની માફક મને તમે ધમાં જાગૃત કર્યો તેમ મારા માતાપિતાને જાગૃતિ મળે તેવે। કાંઈ ઊપાય Page #93 -------------------------------------------------------------------------- ________________ Co કરે તો સારું. કેમકે મારા ત્યાગમાર્ગમાં તેમને પ્રેમ વિM રૂપ થશે, પણ જે તેઓ ધર્મ પામશે તે જરૂર મને મદદગાર થશે. રત્નચુડે જણાવ્યું, એક વિવિધ શક્તિસંપન્ન લબ્ધિવાન બુધાચાર્ય નામના ગુરૂ છે, તેઓ મને મળશે તે જરૂર તેમને અહીં બેલાવી લાવીશ, અને તમારા માતાપિતાને ધર્મમાં જીશ. કુમારે તેને ઉપકાર માન્ય અને બન્ને જુદા પડયા. વામદેવ—ભવજતુ જેણે આ બધી વાત સાંભળી હતી, જાતિસ્મરણના બનાવની બાબત નજરે જોઈ હતી છતાં તેનું ધ્યાન તેમાં ન હતું. તેના મનમાં તે વિદ્યારે વિમળકુમારના વસ્ત્રને છેડે જે ચિંતામણિરત્ન બાંધ્યું હતું તે પિતાનું કેમ કરી લેવું, તેના જ વિચારે ચાલતા હતા. વિમળકુમારે જણાવ્યું. ભાઈ! આ રત્ન સાથે લઈ જવાથી રાજ્યમાં કે ઈ ઠેકાણે તણાઈ જશે માટે કઈ ખરે અવસરે ઉપયોગી થાય તેટલા ખાતર તેને કેઈ સ્થળે જમીનમાં દાટી રાખીએ. વામદેવને તેજ જોઈતું હતું એટલે તેણે સંમતિ આપી. પછી એક ગુપ્ત સ્થળે તે રત્ન દાટીને બંને જણાએ ઘર તરફ જવાને છુટા પડ્યા. વામદેવને તે રત્ન કાઢી લેવાના વિચારમાં ને વિચારમાં રાત્રીએ નિદ્રા પણ ન આવી. તેય મિત્રે પ્રેરણા કરી કે ભલા માણસ ! આ વખત ફરી ક્યારે મળશે? ચિંતામણિરત્ન તે તારે હાથ કરવું જ જોઈએ ! આવા અનેક વિકલ્પ પછી તે ઘેરથી નીકળી જે ઉદ્યાનમાં તે રત્ન છુપાવ્યું હતું ત્યાં ગયે. તે Page #94 -------------------------------------------------------------------------- ________________ રત્ન ત્યાંથી કાઢી બીજી જગ્યાએ તેણે દાટયું અને અસલ સ્થાને કપડામાં એક તેટલા જ વજનને પથરે વીંટી ત્યાં દાટીને પાછો ઘેર આવ્ય, છતાં ઉંઘ ન આવી. તેય તેને કાનમાં કહે છે કે ભલા માણસ! આ તો ભૂલ કરી, ત્યાં રાખવા કરતાં તે રત્ન ઘેર લાવવાની જરૂર હતી. વળી પ્રભાતે ઉઠી તે રન લેવા કીડાનંદન વન તરફ ગયે, આ બાજુ કાંઈ કાર્ય પ્રસંગને લઈ વિમળકુમાર વામદેવને તેડવા તેને ઘેર આવ્ય, ઘેરથી ખબર મળી કે તે બહાર ગયે છે. તપાસ કરતાં વનમાં તેની પાછળ કુમાર ગયે. કદાચ કઈ આવશે ! તે કોઈ મને દેખી જશે તો ! આવા આવા વિકલ્પના ગભરાટમાં અસલ સ્થાને જે પથરો વમાં વિંટથી હતું તે રત્નને બદલે લઈને પાછો વળે છે ત્યાં તેણે વિમળકુમારને આવતો જે, વિમળે પૂછયું ભાઈ! કેમ અત્યારમાં અહીં આવ્યો હતો? જવાબમાં અડાઅવળા જવાબ માયાદેવી તથા અસત્યની મદદથી આપ્યા. વામદેવે જાણ્યું કે જરૂર વિમળ કુમાર મને દેખી ગ છે પણ હવે તેના હાથમાંથી નાસવું કેવી રીતે તે વિચારમાં પડ્યો. નજીકમાં જ ભગવાનનું મંદિર હોવાથી બન્ને જણા દર્શનકરવા ગયા. વિમળકુમાર અંદર મંદિરમાં ગયે કે વખત જોઈ વામદેવે ઉજડ રસ્તે નાસવા માંડયું. ખરેખર આ વખતે કાંઈ પુન્ય બાંધવાનો પ્રસંગ મા હતો પણ મહામેહના સૈન્યમાંથી આવેલા તેના સ્તન-ચાર મિત્રે તેનો લાભ લેવા ન દીધે. અને આવા ઉત્તમ પ્રસગમાંથી પણ તેને નીચે પાડવાને પ્રસંગ મેળવી આપે. વિમળકુમાર પ્રવિત્રાત્મા Page #95 -------------------------------------------------------------------------- ________________ ભવ્યજીવ હતું, તેણે મંદિરમાં જઈને આદિનાથ પ્રભુની ખરા જીગરથી સ્તુતિ કરી, અને પાછો બહાર આવીને તપાસ કરે છે તો વામદેવ જેવામાં ન આવ્યું. આ ઉદાર દિલના રાજકુમારે પોતાના માણસો મેકલી ત્રણ દિવસ સુધી તેની શેધ કરાવી અને તે માણસ સાથે તેને પાછો લાવવામાં આવ્યો. સરલ હૃદયના કુમારે “કયાં ગયો હતો વિગેરે જણાવવા વામદેવને પ્રશ્નો કર્યા. ” જવાબમાં તદ્દન બનાવટી વાત કરી કે એક વિદ્યાધરી બહુજ રૂપવાન હતી તેણે મંદિરમાં પેસતાં જ મને દીઠો અને વિષયસુખ માટે તે મને ઉપાડી ગઈ. સ્વર્ગમાં બીજી વિદ્યાધરી મળી, તે મારા ઉપર આશક્ત થઈ એટલે બન્ને વિદ્યાધરીઓ વચ્ચે યુદ્ધ જામ્યું અને તે પ્રસંગને લાભ લઈ મિત્ર ! તમને મળવા માટે હું ત્યાંથી નાશી છુટ. રસ્તામાંજ મને તમારા માણસો મળ્યાં અને હું અહિં આવ્યા. ભવજતુને આગળ વધતું અટકાવવાને માયાકુમારી આવી હતી તેની સેબતથી આ બધું બનાવટી જેડી કાઢી કુમારના મનને આનંદ આપે. ત્યારે ખરેખરી વાત તે એ હતી કે કુંવર મને દેખી ગયું છે, એને રત્નની તપાસ કરે તેથી તે નાઠે હતા, ઘણે દૂર જવા પછી તે વસ છોડતાં રત્નને બદલે પથરો નીકળ્યો. ઉતાવળમાં પિતે કરેલી ભૂલ સમજાણી, હવે નાશી જવાથી કંઈ લાભ નથી એમ સમજી પાછા રત્ન લેવા આવતે હતો, ત્યાં તે વિમળકુમારના માણસે તેને મળ્યાં અને તેઓ તેને અહીં Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૩ તેડી લાવ્યા હતા. આવા સરલ અને નિર્દોષ હૃદયના કુમારને ઠગતે જાણીને વનદેવીએ કહેા કે તેના દુષ્ક એ, તેનાહૃદયમાં શૂળ ઉત્પન્ન કર્યું. તે ખરાડા પાડવા લાગ્યા, તેને સારૂ કરવા કુમાર તે રત્ન લેવા ગયેા પણ તે સ્થાને રત્ન ન નીકળ્યું; તેટલામાં દેવીએ પ્રગટ થઈ સાચી હકીકતથી વિમળકુમારને વાકેફ કર્યાં. છતાં હળવાકી મેાક્ષગામી જીવેાની ઉદારતા પણ અજાયબી ઉત્પન્ન કરે તેવી હાય છે. આવા મહાન ગુન્હા બદલે તેને કાંઇપણુ શિક્ષા ન કરતાં તેણે ક્ષમા કરી, અને પ્રભુનાં દર્શોન કરવા માટે પાછા મંદિરમાં તેને તેડી ગયેા. જીવને આગળ વધવાના આવા અનેક પ્રસંગેા મળે છે છતાં તેનાં કમ પરિણામ તેને આવાં પાત્રોની હાજરીમાંથી આગળ વધવા દેવાને બદલે પાછે હડસેલે છે. વિમળકુમારનુ હૃદય શુદ્ધ પ્રેમથી ભરેલું હાવાથી ઉંડાણની લાગણીથી પ્રભુ સ્તુતિ કરતા હતા તેટલામાં રહ્નચુડ વિધાધર આવી પહોંચ્યા. તેની સ્તુતિ ચાલુ હાવાથી પેાતાના પિરવારને શાંત ચિત્તે સાંભળવાની સૂચના કરી. હૃદયના ઉંડાણુની લાગણીભરી સ્તુતિથી વિધાધરની આંખમાં પ્રેમનાં અશ્રુ આવ્યાં પણ અનેક દોષથી ભરેલા પથ્થરજેવા વામદેવના હૃદયને જરા પણ અસર ન થઈ. છેવટે પ્રભુ દન અને સ્તુતિ કરી બધાં મંદિરની બહાર આવ્યા. કુમાર પેાતાના ઉપકારી વિદ્યાધરના ચરણમાં નમી પડશે. પ્રેમથી તેને તેમ કરતાં અટકાવી પેાતાને વખત લાગવાનું કારણ જણાવ્યુ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કે, તે વિદ્યાધરના ચક્રવર્તિ રાજા થયા હતા અને રાજ્યા ભિષેક આદ્ધિ કાય અને રાજ્યવ્યવસ્થા કરતાં વખત ઘણા નીકળી ગયા. છતાં હું ખુધાચા ને મળ્યા છું અને તેઓશ્રી તમારાપર કૃપા કરીને અહીં પધારશે વિગેરે કિકત જણાવી બધા છૂટા પયા. નિપરદ્વિન વધતા વિમળકુમારને વૈરાગ્ય ચાલ્યા. મુધાચાય ત્યાં પધાર્યાં, પેાતાની વિવિધ પ્રકારની લબ્ધિ અને શકિતના ચેાગે તેમણે રાજાને તથા પ્રજાને ખુબ જાગ્રત કરી, સંસારનું સ્વરૂપ બતાવ્યું, આત્માની અન ંત શકિત સમજાવી, ત્યાગ માગમાં શાંતિ જણાવી, મૈત્રી, પ્રમેાદ, કરૂણા મધ્યસ્થતાદિ ભાવનાને આત્મશુદ્ધિનાં કારણરૂપે બતાવ્યાં, આવું ઉત્તમ જ્ઞાન અને સુખ શાંતિ પ્રયત્નથી મળી શકે છે, છતાં લેાકેા મહામેહને વશ પડીને, વસ્તુતત્ત્વને વિચાર કરતાં ન હેાવાથી, સાચી સમજણના અભાવે, તેઓ મનુષ્ય જીંદગીમાંથી કાંઈ પણ મેળવ્યા વિના; ખાલી હાથે આવ્યા તેમ ચાલ્યા જાય છે. વિગેરે ઘણા એધ આપ્યા. જે સાંભળીને રાજા અને લેાક વૈરાગ્ય રસમાં ઝીલવા લાગ્યાં. સંસારથી ઉદાસીન બન્યા. ધવળરાજા દ્વીક્ષા લેવાને તૈયાર થયા, વિમળકુમાર તેા જાતિસ્મરણ જ્ઞાન થયું ત્યારથીજ વિરકત થયેલા હતા, તેથી કમળકુમારને રાજ્યાભિષેક કરી બધા ઢીક્ષા લેવાને તૈયાર થયા. મહાત્માઓના અમેઘ ઉપદેશ, સત્તામાં સુતી પડેલી આત્માની અનંત શક્તિને જાગૃત કરે છે, છતાં સૂના Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૫ વિશ્વપ્રકાશી પ્રકાશ ઘુવડને તે અંધકારમાંથી બહાર કાઢી શકતા નથી. કેમકે તે પ્રસંગે ઘુવડ આંખા બંધ રાખે છે. તેમ વામદેવને આ સાંભળવાને પ્રસગ મળ્યે પણ તે વખતે આંતર્ના દ્વારા તેનાં અ'ધ હેવાથી-કપટ અને ચારી એ મહામેાહના બે બાળકેાએ તેના હૃદયના દ્વારા બંધ કર્યાં. હેાવાથી, કાન ઉઘાડા હેાવા છતાં તે ગુરૂદેવના શબ્દો તેના હૃદયમાં પ્રવેશ કરીને તેની સુતી પડેલી આત્મશક્તિને જાગ્રત કરી ન શકયા. અહા ! મહામેાહને અનેક રીતે આધિન અનેલા આ જીવે, આવા આવા ઉત્તમ સચેાગેા અનેકવાર મળ્યા છતાં તેને લાભ લીધા વિના ગુમાવ્યા છે. કેટલે ખેદને વિષય છે કે નજીવી ખાખતામાં નિર્માલ્ય દુઃખદાઈ વિષયામાં આશક્ત થયેલ આ જીવ પાતેજ પેાતાના દુશ્મન અન્યેા છે. વામદેવ જરા પણ ન સુધર્યાં પણ ઉલટા તેના મનમાં વિચાર આવવા લાગ્યા કે, વિમળકુમાર પેાતે દીક્ષા લેવા તૈયાર થયેા છે તેા જરૂર મને ખેંચ કરીને પરાણે દીક્ષા અપાવશે, એમ સમજીને કાઈ ન જાણે તેમ તે ત્યાંથી દૂર નાશી ગયા. વિમળકુમારે તેને આ ધાર્મિક માર્ગોમાં ચેાજવા માટે ઘણી તપાસ કરી પણ તેનેા પત્તા નજ લાગ્યા. સંત પુરૂષાની દયા અપાર હાય છે, તેએ વિશ્વને પેાતા સમાન કરવા તત્પર હાય છે છતાં નિર્ભાગી જીવા તેને લાભ લઈ શકતા નથી. દયાળુ પરેાપકારી કુમારે પેાતાના ગુરૂદેવ આચાર્યશ્રીને વિનંતિ કરી કે પ્રભુ ! વામદેવ કયાં ગયા ? ગુરૂદેવે જણાવ્યું કે તું દીક્ષા અપાવીશ એવા ભયથી તે નાશી ગયા છે. વિમળકુમારે પૂછ્યું કે પ્રભુ ! તે ભવ્ય Page #99 -------------------------------------------------------------------------- ________________ છે કે અભવ્ય જીવ છે? ગુરૂશ્રીએ જણાવ્યું કે તે ભવ્ય જીવ છે પ્રભુ! તે ભવ્ય જીવ છે તો પછી આ બહલીકા-માયા અને તેય–ચારીથી તેને ક્યારે છુટકારે થશે? ગુરૂશ્રીએ જણાવ્યું કે અત્યારે તો તેના હૃદયમાં અને વ્યાપીને રહેલાં છે. તેને લઈને તે અમને ધૂર્ત સમજે છે, ઈદ્રજાળીયાપણે માને છે, ઉપદેશમાં વાચાળતા કપે છે, જેમ કમળાના રોગવાળો બધું પીળું દેખે છે તેમ તે માયાવી બીજાને પણ માયાવી અને લુચ્ચા સમજે છે. આ સરલતા અને અચૌર્યતાની ઉત્પત્તિ. વિશદમાનસ નગરના શુભાભિ સન્ધિ રાજાની નિર્મળ આચારવાળી શુદ્ધતા અને પાપભીરુતા નામની બે રાણીઓ છે. તેઓએ બે કન્યાઓને જન્મ આપેલ છે. એકનું નામ જુતાસરલતા છે અને બીજીનું નામ અચૌર્યતા છે. તેની સાથે તે વામદેવનો જીવ લગ્ન કરશે ત્યારે આ બન્ને માયા અને તેય સાથે સંબંધ છુટી જશે. • પ્રથમ ત્રાજુતા કન્યા અત્યંત સરળ સ્વભાવની છે, સાધુ જીવન ગાળનારી છે અને સર્વ જીવોને સુખ આપનારી છે. સત્ પુરૂષે તેને સારી રીતે ઓળખે છે. બીજી કન્યા અચૌર્યતા છે તેને કેઈ પણ પ્રકારની સ્પૃહા નથી, સારા પુરૂષને તે હાલી લાગે છે, સર્વ પ્રકારે સુંદર અને નિર્ભય છે. ચેરી ન કરનાર સદા નિર્ભય હોય છે. જ્યારે તમારા મિત્ર વામદેવ આ ભાગ્યશાળી કન્યાઓ સાથે લગ્ન કરશે તેને પિતાના હૃદયમાં સ્થાપન કરશે ત્યારે આ કપટ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૭ કે ચેારીનું કાઇ પણ પ્રકારે તેના ઉપર જોર ચાલી શકશે. નહિ. કેમકે તે આપસમાં વિરોધી સ્વભાવનાં હાવાથી એક સ્થાને અને સાથે રહી શકતાંજ નથી. એકના આવવાથી મીજાને ત્યાંથી ચાલ્યા જવુંજ પડે છે. અત્યારે ધર્મ પ્રાપ્તિ માટે વામદેવમાં જરા પણ ચાગ્યતા નથી, માટે તમારે હાલ તેની ઉપેક્ષા કરવી તે ચેાગ્ય છે, કેમકે આ માયા અને ચારી તેને ધર્મ સન્મુખ થવા દેશે નહિ. ગુરૂશ્રીના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધાળુ વિમળકુમારે તેની ઉપેક્ષા કરી અને પેાતે મહામાના નાશ કરવાના ઉદ્યમ કરવા લાગ્યું. આ ખાજુ વામદેવ ત્યાંથી નાસીને કાંચનપુર તરફ ગયે. ત્યાં એક સરલ શેડને મળ્યા. તેણે તેને પુત્ર તરીકે પેતાને ઘેર રાખ્યા. પેાતાના અને મિત્રો ચારી અને કપટ સાથે હાવાથી ત્યાંથી ચારી કરવાના વિચારમાં લાગ શેાધવા લાગ્યા. એક દિવસ શેઠને બીજાને ઘેર જમવાનું આમત્રણ આવવાથી વામદેવને ઘર હાટ ભળાવીને ત્યાં ગયા. પાછળ વામદેવે ઘરમાં જે ઝવેરાત વિગેરે હતું તે ત્યાંથી લઈને ખીજે સ્થાને દાટયુ, પણ ચાકીદારે તેને તેમ કરતાં દીઠે। આગળ શુ' બને છે તે માટે તેના ઉપર કોટવાળે દેખરેખ રાખી. શેઠ ખીજે દિવસે ઘેર આવ્યા ત્યારે ખાતર પાડવાના અને ઝવેરાત ચારવાના સમાચાર આપ્યા, શેઠે કેટવાળને ખબર આપી. કોટવાળે વામદેવે આ પ્રમાણે કરેલ છે વિગેરે જણાવી માલ કાઢી આપ્યા. આ વાતથી રાજાએ Page #101 -------------------------------------------------------------------------- ________________ s૮ વામદેવને મારી નાખવાને હુકમ કર્યો, દયાળુ શેઠે રાજા પાસે કરગરીને છેડા, પણ રાજાએ તેને પિતાના કબજામાં લીધે, એક વખત કોઈ વિદ્યાસિદ્ધપુરૂષે રાજાને ભંડાર તે, રાજાને વામદેવ ઉપર શક જવાથી તેને ફાંસીએ ચડાવી મારી નાખ્યા. ત્યાંથી મરીને પશુસ્થાનમાં અનેકવાર રખડો. માયા-કપટ કરનાર સ્ત્રીને અવતાર પામે છે, તે ન્યાચે અનેકવાર તેને સ્ત્રીના જન્મ લેવા પડયા. આ પ્રમાણે ભવજતુને સદાગમ અને સત્સંગને સમાગમ મળે પણ ઋતુ વિના વૃક્ષને જેમ ફળ ન બેસે તેમ એગ્ય તૈયારી વિના તેને લાભ તેને ન મળે. ન મળવાનું કારણ મહામહિના બાળકે કપટ અને ચેરીની સોબતજ હતી. વાચકેએ માયા-કપટ અને ચોરીના દુર્ગુણારૂપ બંને શત્રુઓથી સાવચેત રહેવા પ્રયત્ન કરવો. . વિવિધ દુખનો અનુભવ કરી, અકામ નિરાએ. કાંઈક કર્મો ઓછાં કરી, કાંઈક પુન્ય બળ મેળવી અનેક જન્મને અંતે , કર્મ પરિણામ રાજાની આજ્ઞાથી, ભવિતવ્ય તાએ ભવજતુને પુદયની સાથે વિશાળ નગરીમાં મનુષ્ય જીવનમાં મોકલ્યો. Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું. સદાગમને ઝખ વિજય. સંસારી જીવ અનેક જન્મના અનુભવે સાથે લેતે લેત જન્મોજન્મમાં ભટકતાં વિશાળા નગરીમાં શ્રેષ્ટિની સુનંદા સ્ત્રીની કક્ષામાં પુત્રપણે આવ્યા. પુત્ર જન્મની વધામણું મળવાથી શેઠે મોટો ઓચ્છવ કરી પુત્રનું ધનાનંદ નામ પાડ્યું. પણ મોટો થતાં તેના ગુણ પ્રમાણે લેકમાં ભેજનાનંદ નામથી પ્રસિદ્ધ થયે. ભવજંતુ જ્યારે જ્યારે મનુષ્ય જીવનમાં આવતા ત્યારે ત્યારે મહામે હાદિ તેના તરફ બહુ કાળજી ભરી નજર રાખતા, કેમકે તેઓ જાણતા હતા કે ભવજંતુને આગળ વધવાનો માર્ગ મનુષ્ય જીવન સિવાય બીજો નથી. એટલે મનુષ્ય જન્મમાં આવ્યું જાણુતાંજ કઈને કઈ પિતાના સમુદાયના માણસને તેઓ તેની સાથે જોડી દેતા હતા અને તે દેષને લીધે તેને આગળ વધવાને માર્ગ બંધ થઈ જતો હતો. આ વખતે મહામહે સભામાં જણાવ્યું કે આ ધનાનંદને આપણા દુશ્મનોથી અજાણ રાખવાને અને આગળ વધતાં અટકાવવાને કેને મોકલવાની જરૂર છે? વિષયાભિલાષ મંત્રીએ જણાવ્યું કે મહારાજા ! આપણે એક એક બાળક, સુભટ જે બળવાન છે તેથી આ એક સંસારી જીવને તે શું ! પણ આખા વિશ્વને વશ કરવાને સમર્થ Page #103 -------------------------------------------------------------------------- ________________ છે. તે માટે ફક્ત આપની આજ્ઞા થવી જોઈએ. આપ આજ્ઞા કરે તે તેને અટકાવવાને સમર્થ બને છે, કેમકે તેની પાછળ આપણું આખા સૈન્યનું બળ હોય છે. અને તે દેખીતે એક હોય છે પણ પાછળ પ્રસંગે તેની મદદમાં સેંકડે સુભટો પિતાની ઈચ્છાથી ત્યાં દોડી જઈ ગુપ્તપણે મદદ કરી આપણે વિજય કરાવે છે. આપ આજ્ઞા કરે તે મારી એક બાળકી રસનકુમારીને તેની પાસે મોકલી આપે. તે ઉંમરમાં તો નાની છે છતાં વિશ્વને વશ કરવા સમર્થ છે. પ્રધાન જ્યાં આ પ્રમાણે વાત કરે છે ત્યાં તે હર્ષમાં આવી ગયેલી રસનાકુમારી ઉભી થઈ મહામહને પગે પડી અને પિતાને ભવજંતુની પાસે મોકલવા પ્રાર્થના કરવા લાગી. આવી આવી ઉત્સાહી બાળીકાએ પિતાના સન્યમાં વસે છે તે જાણી મહાહને બહુજ હર્ષ થશે. તેને વાંસે થાબડી પ્રેમથી ચુંબન કરી જવાની આજ્ઞા આપી. રસનાકુમારી પણ પિતાની સાથે લલતા નામની દાસીને લઈ ભવજતુને વશ કરવા નીકળી પડી અને ધનાનંદના મુખ કોટરમાં જઈને ત્યાં સદાનું નિવાસ સ્થાન કરીને રહી. ધનાનંદ બુદ્ધિશાળી હતા, તેમ ધનાઢયના ઘેર જન્મ પામ્યો હતો, માતાપિતાને વલ્લભ હતા, તેથી સ્વાભાવિક રીતેજ ખાવા પીવાની તેને પુરતી સગવડ હતી. તેવામાં લતા સાથે રસનાએ અંદરખાનેથી પ્રેરણા કરી કે “નાથ! જુવે છે શું? ખાવા પીવામાં આ ધનનો ઉપયોગ યુવા Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૧ વસ્થામાં નહિ કરે તેા પછી ધન શા કામનુ' છે ? માટે સારાં સારાં સ્વાદિષ્ટ પકવાન ખુબ ખાઓ. પાચન કરવા માટે સાથે ચેડા થાડા દારૂ લેતાં જાએ-તેમજ ઉત્તમ પાચક દવાઓ, ધાતુઓ અને રસાયણને પણ ઉપયાગ કરતા રહેજો, તેથી શરીર પુષ્ટ થવા સાથે ખરી યુવાની ખીલશે, રૂપ અને બળ વધશે, અને તેમ થવાથી વિવિધ પ્રકારના ભાગે ભાગવતાં છતાં શરીરમાં યુવાવસ્થા ખની રહેશે, વૃદ્ધાવસ્થા તેા નજીક પણ નહિ આવે” ધનાન દે રસાસ્વાદની આશક્તિમાં પેાતાની બુદ્ધિના ઉપયેગ ન કર્યાં અને રસના તથા લેાલતા જે જે વસ્તુની સૂચના અને માંગણી કરતાં ગયાં તે તે વસ્તુને તે પેટલાદ પુરીમાં-પેટમાં નાખવા લાગ્યા. પરિણામે અજીણું વધ્યું, તાવ લાગુ પડયે . વાત પિત્તના પ્રકાપ થયા, કની જમાવટ શરીરમાં થવા લાગી. આ સ્થિતિ થવાની તૈયારી પહેલાંજ મહામેાહના પરિવારમાંથી રૂજા–રાગ નામની રાક્ષસી ત્યાં આવી પહાંચી, તેણે ધનાન૬ને પેાતાના કબજામાં લીધેા. ધર્માનંદ નામે એક અનુભવી જૈન વિદ્વાન મનુષ્ય તે નગરમાં રહેતા હતા, તે ધનાન'દના પિતાના મિત્ર હતા. તેના પિતાએ તેને ખેલાવી ધનાન ંદની સ્થિતિ જણાવી કે તે ખાવાપીવામાં બહુજ અનિયમિત રહે છે. રાતદિવસ સારા સારા પદાર્થાં ખાયા કરે છે, અજીણુ થાય છે પણ ખાવાનુ છોડતા નથી, હવે તેના શરીરમાં રાગે ઘર કર્યુ” છે માટે તમે તેને સમજાવેા તે ઠીક. તેના આગ્રહથી ધર્માં આ. વિ. ૬ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧ નંદ ધનાનંદની પાસે આવ્યેા. આવા મનુષ્ય જીવનને કાંઇ પણ સદ્ઉપયોગ કર્યાં વિના ખાવાને ખાતર નાશ થતા જોઈ તેને બહુ લાગી આવ્યું, તેણે ઘણા પ્રેમથી મીઠા શબ્દોમાં શીખામણ આપતાં જણાવ્યું કે ભાઈ ! પેટ તેા દરેક જીવની સાથે વળગેલું છે, પણ તેને આમ નાશ ન કરાય, ખારાક એટલા ખાતર લેવા જોઈ એ કે તેની મદદથી શરીર ખરેાખર કામ કરી શકે, જીવવા ખાતર ખાવાની જરૂર છે પણ ખાવા ખાતર જીવવાનું નથી. જે સાનું કાન તેડે તે સાનુ` કાને વળગાડવાથી શે! લાભ છે? જે ખારાકથી આપણા જીવનનેા નાશ થાય તે ખારાક લેવાની કાંઈ જરૂર નથી. સરેાવરમાંથી જેમ પાણીના પ્રવાહે વહન થઈ ક્ષેત્રાદિને પેાષણ આપે છે, તેમ પેટમાં પડેલા આહારથી ઇન્દ્રિયાને બળ મળે છે. આહારની અધિકતાથી પાચન ઓછુ થતાં પેટમાં સડો પેદા થાય છે, તેથી ઇન્દ્રિયા ઉલટી બગડે છે. જેએ હદ ઉપરાંત ખારાક ખાનારા છે તેની બુદ્ધિ જડ થઈ જાય છે, શરીરમાં પણ જડતા આવે છે, ઉંઘમાં વધારા થાય છે. સૂક્ષ્મ વિચારશક્તિ નષ્ટ થાય છે. આહારનેા સયમ કરવા તે ઉત્તમ પુરૂષાનુ લક્ષણ છે. જે મનુષ્યમાં આહાર અને નિદ્રા અધિક હાય છે તે પરમાત્માથી વિમુખ થાય છે. આળસ, રાગ, નિદ્રા, પ્રમાદ અને જડતાથી તે પ્રભુસ્મરણ પણ કરી શકતા નથી. વધારે વરસાદ પડવાથી જેમ ખેતિનો નાશ થાય છે, વાવેલાં ખીજ સડી જાય છે, તેમ અધિક આહારથી હૃદય ઉપયેગી કામ કરતુ 'ધ પડે છે, માટે જરૂરિયાતથી પણ ઓછા આહાર Page #106 -------------------------------------------------------------------------- ________________ લે તે સુખદાયક છે. અધિક આહાર કરનારમાં તૃષ્ણા વધે છે અને બુદ્ધિ મલિન થાય છે. અજીર્ણ વધતાં બેટી ભૂખ લાગ્યાની બ્રાંતિ થાય છે, તેમાં વિશેષ આહાર નાખવાથી જઠરાગ્નિ બુઝાય છે. શરીરને તે જેમ ઓછો ખોરાક અને સામાન્ય રીતે વસ્ત્રથી ઢાંકવામાં આવે તેમ સૂક્ષ્મ ઉપયોગ વધે છે. ઉપયોગની તીવ્રતા થાય છે. શરીરને ઓછે ખોરાક આપવાથી મનની ચપળતા ઓછી થાય છે. આ હોજરીને દાબી દાબીને ભરવાથી જેટલાં મરણ નીપજે છે તેથી ભુખ્યા રહેતાં કે ઓછું ખાવાથી માણસો અલ્પ પ્રમાણમાં મરે છે. અમુક પ્રમાણમાં ભુખ્યા રહેવાથી, ઓછું ખાવાથી અને અપમાનના દુઃખથી ઘણું છે આગળ વધેલા છે, પણ પેટ ભરીને રાતદિવસ પશુની માફક ખાનારાઓ આગળ વધી શકતા નથી. આહાર ઉપર યે મેળવવાથી હૃદય શુદ્ધ અને ઉજવળ બને છે. અધિક આહારથી હદયમાં અંધકાર છવાય છે અને વિચારો જડ થઈ જતા હોવાથી કઈ પણ વખત તે દઢ નિશ્ચય પર આવી શકતો નથી. વળી નકામા વિચારોનાં ટેળેટોળાં તેના તરફ ધસી આવે છે. આહાર ઉપર સંયમ રાખનારને કાંઈને કાંઈ નવીન યુક્તિઓ અને અનુભવો પ્રગટ થાય છે. પ્રભુ ભજન કરનારને અલ્પ આહાર ભક્તિનું ખરૂં રહસ્ય પ્રગટ કરવામાં મદદગાર થાય છે. અધિક આહારથી ક્ય કઠોર બને છે, તેથી પ્રભુભજનમાં તેને આનંદ મળતો Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૪ નથી. આહારને સંયમ કરનારમાં મળતા અને નમ્રતા વધે છે. અધિક આહાર કરનારમાં પ્રમાદ વધે છે. ભૂખ્યો માણસ બીજાની મુશ્કેલી સમજી શકે છે, બીજા ઉપર દયાળુ બને છે, પણ અધિક ખાનાર ગરીબોને વિસરી જાય છે. આહારના સંયમથી મન વશ થાય છે. મને નિગ્રહ એ સર્વ ગુણોનું મૂળ છે. નિદ્રા ઓછી આવે છે તેથી પ્રભુસ્મરણ શાંતિથી થાય છે. પેટ ભરી ખાનાર મૃતકની માફક નિદ્રામાં ઘેરાય છે, અધિક નિદ્રાથી આયુષ્ય ઘટે છે, કામની પ્રબળતા વધે છે અને તેથી મન તથા શરીર અને મલિન થાય છે.? - ઓછું ખાનારનો સમય ઘણે બચે છે, વ્યવહારના વિક્ષેપ ઘટે છે, ખાવાને લાલચું જીવે તે માટે સામગ્રી મેળવવામાં આયુષ્યને કિંમતી ભાગ ગુમાવે છે. અધિક આહાર કરનારને ભજનમાં આનંદ મળતો નથી, સ્મૃતિ બહુ ઓછી થાય છે, આળસ વધે છે, દયા ઘટે છે. વિષયેની પ્રબળતા થાય છે, અને મળત્યાગાદિ અનેક વાર કરે પડતાં વિક્ષેપ વધે છે. ઓછા આહારથી આરોગ્યતા વધે છે, વૈદ્ય આદિની જરૂર રહેતી નથી, પૈસાનો અને વખતને બચાવ થાય છે. જેમ જરૂરીયાત એછી તેમ પૈસા કમાવાની પ્રવૃત્તિ વધારે કરવી પડતી નથી, અધિક તૃષ્ણાથી મુક્ત થવાય છે. હૃદય ઉદાર બને છે, વધારે ખાનાર ઉદરંભરી સ્વાર્થિ હેય છે. આહાર એકદમ ઓછો ન કરી નાખે પણ ધીમે ધીમે ઓછો કરે, તેથી શરીર સુખી રહે છે અને કર્મ માર્ગમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ ૫ મુશ્કેલીઓ નડતી નથી, પણ સ્મ્રુતિ વધે છે. આહારના સયમથી મન કે।મળ અને સયમી અને છે, વિચારે સારા આવે છે. ઈત્યાદિ હિતશિખામણ ધર્માનંદ પ`ડિતની સાંભળી ધનાનઢના વિચારમાં પલટા થવાના વખત જોઈ સ તાષ કાટવાળ ત્યાં હાજર થયેા. સતાષને જોતાં જ રસના લ'પટતા ત્યાંથી જીવ લઈ ને નાહી. આમ પડિતજીના વચનથી આહાર ઉપર વિજય મેળવવા ધનાન ભાગ્યશાળી થયા તેને સ તાષ આવ્યેા. સતાષને સ્થાન આપવાથી લેાલતા ત્યાંથી નાશી ગઇ. મહામેાહની સેનાના એક પ્રબળ યાદ્વાના સંતાષથી પરાજય થયે. ધીમે ધીમે આહાર પર કાબુ મેળવવાથી તેના રાગે શાંત થયા એટલે રૂજાપણુ ચાલી ગઈ. આ બાજુ રસનાલ પટાતાના પરાજય થવાથી મહામેહના સૈન્યમાં ખળભળાટ થા, તેમણે ભવજંતુ ધનાનઢને સપડાવવાને બીજો ઉપાય અજમાવવાની તૈયારી કરી. મહામે હનુ` કુટુંબ બહુ માયાવી-કપટી છે, તેમજ હિંમતવાન અને ધીરજવાન છે. રસનાની લાલુપતા સંતેષ આવવાથી ધનાનદ પાસેથી દૂર તેા થઇ, પણ તેણે તે તેનાથી દૂર જઇને બીજું રૂપ ધારણ કર્યું. આ માયાવી જાત વિવિધ પ્રકારનાં સ્વરૂપે। ધારણ કરીને એક રીતે નહિ તેા બીજી રીતે પણ તેના ખરા સ્વરૂપને નહિ' જાણનારને ઠગે છે—સાવે છે. રસનાએ પેાતાના ખાવાનેપ્રમાણથી અધિક ખાવાના સ્વભાવ પલટીને પેાતાને સ્થાને રહીને જ તેણે બહુ ખેલવાનું સ્વરૂપ ધારણ કર્યું .. હાંસી, Page #109 -------------------------------------------------------------------------- ________________ મશ્કરી, વાચાળતા, વગર કારણે બેલબલ કરવું વિગેરે શરૂ કરીને ધીમે ધીમે ધનાનંદને ફસાવવા માંડે. હાંસી, મશ્કરી ને નજીવી બાબતો સમજે છે પણ તેમાંથી યા તેની પાછળ કેવા કેવા દુર્ગુણો પ્રગટે છે તેની લોકે તે વખતે ભાગ્યેજ કલ્પના કરે છે. આ વખતે રસનાને મદદ કરવાને તેના ભાઈઓ દેડી આવ્યા. પ્રથમ તે અસત્યમૃષાવાદ આવી પહોંચે. તેણે હાંસી મશ્કરીમાં તેને જુઠું બોલવાનું શરૂ કરાવ્યું. તેની પાછળ નિંદા આવી પહોંચી તેણે ધનાનંદની પાસે એક બીજાની સાચી જીરું વાતો કરાવવાનું શરૂ કરાવ્યું. નિંદા કાંઈ જેવી તેવી સ્ત્રી નથી. તેમ તે અનેક રૂપ ધારણ કરી શકવાની શક્તિવાળી હોવાથી તેણે પ્રથમ પિતાની પ્રવૃત્તિ, સ્ત્રીસંબંધી વિકથાથી શરૂ કરી. અમુક સ્ત્રીપુરૂષ સારા અને અમુક સ્ત્રી પુરૂષ નઠારા પછી ધીમે રહીને દેશની વાતો કહાડવા માંડી અમુક દેશ સારે અને અમુક દેશ ખરાબ છે. પછી રાજ્યની વાતો કહાડવા માંડી. અમુક રાજા આવે છે અને અમુકના રાજ્યમાં આવી પોલચાલે છે. અમુક રાજા દુર્ગુણ છે, અમુક સ્ત્રીલંપટ છે, અમુક રાજા ઉડાઉ છે વિગેરે. ત્યાર પછી તેણે ભેજન સંબંધી વાતો પાંચ મનુષ્ય ભેગાં થયાં હોય ત્યાં કરવા માંડી. અમુક વસ્તુ સારી, અમુક નઠારી, અમુકને ત્યાં જમણ હતું, તેમાં ઘી જ ખરૂં હતું, તેલ પણ ઘણા દિવસનું, ખાવામાં એકલી ખાંડજ, ભાત કાચ અને દાળ દુણાઈ ગયેલી, મરચું એટલું બધું કે તું જ બળી જાય, અને મીઠું થોડું આ પ્રમાણે વાચાળતાથી આવી Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૭ આવી અનેક વાતે તે કરવા લાગ્યા, તેમ તેમ મહામેાહના સુભટા જુદે જુદે પ્રસંગે રસનાની મદદમાં આવતા ગયા. ધનાનંદને આ જાતની ખબર ન પડી કે, મને સપડાવવા માટે જીવ્ડાએ પેાતાનુ રૂપ બદલાવ્યુ' છે અને ખીજી રીતે તેણે મારા પર રસાસ્વાદની માફક અધિકાર જમાવ્યેા છે, આ વાતની તેના પિતાને ખબર પડી, લેાકેા તરફથી એળભા આવવા લાગ્યા કે તમારા પુત્ર એક બીજાની સાચી ખેાટી નિ'ઢા કર્યા કરે છે. આ નિંદ્યાના પરિણામે તેના ઘણા માણસા વિધી થયાં, કેમકે બીજાની વાતા કરવી લેાકેાને સારી લાગે છે, કેટલાક ને ખીજાની વાતે સાંભળવી સારી લાગે છે પણ જ્યારે તેની પેાતાની કે તેના કુટુંબની વાતા કેઇ કરતા હેાય ત્યારે તેને ખરામ લાગે છે. જેણે પેાતાની જીભને છૂટી મૂકી છે તેને શું એલવુ કે શુ` ન ખેલવુ’ અને કેાનું એાલવું કે કેતુ' ન ખેલવું, તેને વિવેક રહેતા નથી, આથી તેના અનેક નવા દુશ્મનેા ઉભા થયા. આ હકીકતથી નારાજ થઈ તેના પિતાએ તેને કોઈની નિદા ન કરવા અને ઘેાડું ખેલવા સમજાવ્યેા. પણ તે તે તેમને એમજ કહેતા હતા કે, સાચી હકીકત કહેવી તેમાં નિંદા શાની? હું જીટુ' કયાં કહુ છું કે નિંદા ગણાય ! આવી વાતે તે શાસ્ત્રામાં પણ આવે છે કે અમુકે ખરાબ કામ કર્યું' અને અમુકે સારૂ' કામ કર્યું! જો આ વાત કરવી તે ખરાબ હાય તે શાસ્ત્રાજ પહેલા સુધારવાં જોઇએ. વિગેરે જવાબ આપી પિતાને નિરૂત્તર કર્યાં. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ' ' પિતાએ પુત્રને સુધારવા માટે એમ ધર્મિષ્ટ જૈન મહાત્મા પુરૂષને પ્રાર્થના કરી કે મારા પુત્રને શીખામણ દઈને સુધારે તે ઠીક. તે માહાત્મા પાસે તેના પિતાએ ધનાનંદને મોકલ્યા. મહાત્માએ પાસે બેસાડી શિખામણ દેવા માંડી કે ભાઈ ! જીભથી બીજાના ગુણે બેલવા એ ઉત્તમ છે, પણ બીજાના દેશે બોલવાથી હૃદય મલિન થાય છે, ત્યારે ગુણો બેલવાથી હૃદય સાત્વિક બને છે. વચનશુદ્ધિ વિના હૃદયશુદ્ધિ થતી નથી, હદયશુદ્ધિ વિના ધર્મની પ્રાપ્તિ નથી થતી. બોલવામાં ઘણા દોષે છે. બને ત્યાં સુધી મૌન રહેવું અને જરૂર પડતાં બેલવું પડે તે મધુર, પ્રિય, સત્ય, કેઈને નુકશાન ન થાય તેમ બોલવું. કાર્ય સિવાય કાંઈ ન બોલવું તે શ્રેષ્ઠ છે. અધિક બોલવામાં કોઈ સાર નથી. હા. પરને ઉપકાર થાય તેમ હોય તો બોલવું સારું છે. આપણું વચનથી બીજાને ફાયદો ન થાય તો નુકશાન તે ન જ કરવું. અધિક બેલનારનું હૃદય કઠેર બને છે. નકામી વાત કરવામાં સ્વભાવિક જીવને રસ પડે છે, છતાં મૌન રહેવામાં કોઈ કષ્ટ પડતું નથી, તેથી મન પણ પ્રસન્ન રહે છે. ઘણું બેલવા માટે જીવને ઘણીવાર પશ્ચાત્તાપ થાય છે. ત્યારે ન બોલવા બદલ ભાગ્યે જ નુકશાન થાય છે. મૌન રહે વાથી નવા કલેશે ઉત્પન્ન થતા અટકે છે, એકાગ્રતા વધે છે તેથી ભજનમાં સ્થિરતા થાય છે. જેમાં પિતાને કાંઈ પણ સ્વાર્થ નથી તેવી, નકામી બાબતમાં માથું મારવું કે બેલિવું એ ખરાબ છે. જેનાથી Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯ વ્યવહાર કે પરમાર્થ સિદ્ધ થતા નથી તેવુ' ન ખેલવુ. તેમ કરવાથી સત્ત્વગુણની હાની થાય છે. એછુ' મેાલનાર કે સ થા ન ખેલનાર વાદવિવાદ કરવામાંથી બચે છે. ધનની કોથળી ખેાલવી પણ જીવ્હાના બંધ ન ખાલવા તે ઉત્તમ છે, કજીયા કંકાસ કરવા, દુરાચારાદિ સંબંધી વાતે કરવી તે નીચતા પ્રગટ કરે છે, કઠાર વચન કાઇને કહેવાથી વેર વિરાધ વધે છે, જે આજે ખીજાના દુર્ગુણા ખેલે છે તે કાલે પેાતાના માતા પિતા અને પૂજય ગુરૂ વના ૬ ણપણ એલતાં અચકાશે નહિ. રૂપ, શણુગાર, રાજ્ય, દેશ, સ્ત્રી, ભેાજન આદિની વાતા કરનારમાં સત્ય ભેગુ' અસત્ય ભેળવાઈ જાય છે. સાંભળનારની વૃત્તિ ચંચળ બનાવાય છે, આવી નકામી કુથલીએમાં આયુષ્ય વિતાવવા કરતાં ધર્મ પરાયણ થવું તે વધારે ચેાગ્ય છે. કેાઈનાં છિદ્રો જોઈ હસનાર, આજ ભવમાં ઘણીવાર તેજ દોષને ભાગી મનવાનાં અનેક દૃષ્ટાંતા મળી આવે છે. વ્યભિચારી માણસ પશ્ચાત્તાપ કરવાથી મુક્ત થાય છે. પણ નિંદા કરનાર તેા તેણે જેની નિંદા કરી હોય તેની ક્ષમા માગે ત્યારેજ છુટે છે. ભાઈ! કાણાને કાણા કહેવાથી પણ તેનું હૃદય દુઃખાય છે તેા પછી જેઓ નિર્દોષ છે તેની ટીકા કે નિ’દા કરવાથી તેના હૃદયને કેવુ' દુઃખ થતુ' હશે ? નિંદા કરનાર અને નિંદા સાંભળનાર અને પાપના ભાગી થાય છે, જેમ બીજા મનુષ્યમાં અમુક અવગુણ છે તેમ, જો વિચાર કરો તે તમારામાં પણ તે કે, તેના જેવા બીજો કોઈ પણ અવગુણ રહેલા તે હેાય જ છે. જેમ તે તમારે અવગુણ પ્રગટ કરે તે તમને દુઃખ થાય છે તે તમે તેને અવગુણુ - Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કરે છે તે તેને કેમ દુઃખ નહિ થતું હોય? નિદા કરવાથી સુકૃત નાશ પામે છે. કેટલાક જી કોધના આવેશમાં બીજાની નિંદા કરે છે, કેઈ બીજાને પ્રસન્ન રાખવા ખાતર નિંદા કરે છે, કઈ પિતામાં રહેલા દોષ બીજા ઉપર ઓઢાડવા અથવા પોતાના દે ઢાંકવા. પરની નિંદા કરે છે. પિતાના અવગુણ છુપાવવા અને બીજાના અવગુણ વર્ણવવા એ કેવળ મૂર્ખતા છે. કેટલાક પિતાની સ્તુતિ કરાવવા બીજાની નિંદા કરે છે. કેટલાએક ઈર્ષ્યાથી બીજાની નિંદા કરે છે, કોઈ બીજાનું અધિક ધન કે થતું માન દેખી ન ખમવાથી તેને અવગુણ શોધે છે. પણ તેને ખબર નથી કે આ ઈષની અગ્નિમાં તેિજ બળી મરે છે. કેઈ હાંસીના સ્વભાવથી પણ નિંદા કરે છે, કોઈ અવગુણ દેખી નિંદા કરે છે. પણ ભલા માણસ! ભેંસના સીંગડાં ભેંસને ભારે, તેના અવગુણને જવાબદાર તું નથી પણ તે છે. તેને બદલે તેને જ ભેગવવો પડવાને છે; કર્મના કાયદામાંથી તે કે તમે છૂટી શકવાના નથી. ઈર્ષા અગ્નિ કરતાં પણ ઝડપથી મનુષ્યને અને તેના પુન્યને બાળ નારી છે. નિર્દોષને દોષિત કરે તેના જેવું કંઈ પાપ નથી. નિદક મિત્રોને પણ તજી દેવા જોઈએ. કોઈના છિદ્રો જોવાની ટેવ રાખવી તેના કરતાં પિતાના દેશે જેવાથી મનુષ્ય જલદી સુધરી શકે છે. નિંદા કરનાર ત્રણ પાપ બાંધે છે. એક તે જેની આગળ તે વાત કરે છે કે અમુક તમારી આવી વાત. કરતા હતા, તે સાંભળીને તેના હૃદયમાં ક્રોધ ઉત્પન્ન કરાવે Page #114 -------------------------------------------------------------------------- ________________ છે. બીજું તેના શાંત જીવનમાં વિક્ષેપ પેદા કરાવે છે અને ત્રીજું નિંદા કરનાર કર્મ બાંધે છે. ઈત્યાદિ અનેક પ્રકારે તે મહાત્માએ બોધ આપી. ધનાનંદને સમજાવ્યો કે ભાઈ! શાસ્ત્રોમાં અમુક દેષ કવાથી ગેરફાયદો થાય છે અને અમુક ગુણથી ફાયદો થાય છે, તેનાં દષ્ટાંતો આપવામાં આવે છે તેથી તેમને તે માણસને હલકો પાડવાને કે નિંદવાનો ઉદ્દેશ હોતો નથી પણ મનુષ્યોને તેવા અકાર્યથી પાછો વાળવાનેજ ઉદ્દેશ. હોય છે અને તે પણ કોઈ જાતના સ્વાર્થ વિના કેવળ. તેના ભલા ખાતરજ હોવાથી તે નિંદા નથી. આ સર્વ ઉપદેશ ચાલતો હતો તે પ્રસંગે અવસર જોઈ સદાગમ તેની પાસે આવ્યો અને ચારિત્રધર્મના સૈન્યમાંથી વિવેક ને પણ સાથે લાવ્યા હતા, તેની સાથે સદ્દબુદ્ધિ પણ આવેલી હતી. જુઓ કે આ સર્વ તેના ખરા રૂપમાં તો પ્રગટ થયા નહતાં પણ કંઈક ઝાંખી રૂપે હતાં, છતાં તેને પ્રતાપ રસના–વાણીની ઉછુંખલતા, નિંદા, વિકથા, અસત્ય, વિગેરે મહામહના પરિવારવાળાં સહન ન કરી શક્યા.. તેના તેજથી અંજાઈ જઈને તરત બધાં તેની પાસેથી અદશ્ય થઈ ગયાં. આ સમુદાય તે ધનાનંદની પાસેથી દૂર થતાં જ તેને તે મહાત્માના વચને રૂટ્યાં, સાચા ખેટાને. વિવેક થયો. બુદ્ધિએ “આ સત્ય છે અને આ સત્ય નથી” તેને નિશ્ચય કરાવી આપો એટલે વચન ઉપર કાબુ રાખ. વાનો અને કોઈની નિંદા ન કરવાને તે મહાત્મા પાસે, ધન Page #115 -------------------------------------------------------------------------- ________________ વંદે દૃઢ નિશ્ચય કર્યો. તેમ થતાંજ મહામોહના પરિવારની હાર થઈ અને સદાગમને ઝાંખે પણ વિજય થે. મહાત્મા પિતાને સ્થાને પધાર્યા. ધનાનંદ ધમ પુરૂષેની સેબતમાં રહેવા લાગ્યો. માર્ગાનુસારીપણાના કાંઈક ગુણ મેળવ્યા અને તેને લઈને તેને પુણ્યદય પણ વિશેષ પુષ્ટ-બળવાન છે. આવા મધ્યમ પરિણામમાં આયુષ્ય પૂર્ણ કરીને તે બીજા જન્મમાં ફરીને મનુષ્ય થયા. પ્રકરણ છછું. સાગર અને વિષયાભિલાષ. આનંદપુર નગરમાં કેશરી રાજા રાજ્ય કરતા હતા, તેને સુંદરી નામની રાણી હતી. તેજ શહેરમાં દાનેશ્વરી અને રાજાને વલ્લભ હરિશેખર નામે શ્રેષ્ઠ વસતે હતો, તેને પતિવ્રતા બંધુમતી નામની સ્ત્રી હતી. તે સંસારી જીવ બંધુમતીના ઉદરમાં પુત્રપણે આ. શ્રેષ્ટિએ જન્મોત્સવ કરવા પૂર્વક ધનશેખર નામ આપ્યું. અનુક્રમે વિવિધકળામાં પ્રવીણ થઈ યુવાવસ્થા સન્મુખ થયે. આ વખતે ચિત્તવૃત્તિ અટવીમાં મહામહની સત્તા બરાબર જામેલી હતી, ભવજતુને મનુષ્ય જન્મમાં આવેલ જાણ, ગયા જન્મમાં પોતાના પરિવારને પરાભવ થયેલ હોવાથી ચિત્તવિક્ષેપ મંડપમાં ખાસ તેમના તરફથી સભા બેલાવવામાં Page #116 -------------------------------------------------------------------------- ________________ આવી. પ્રધાન, સામંત અને પેઢાઓ તથા મહામહને પરિવાર બધે ત્યાં એકઠે મળે. એ અવસરે વિષયાભિલાષ મંત્રીએ ઉભા થઈ પોતાને સભા બોલાવવાનો અભિપ્રાય જાહેર કરતાં જણાવ્યું કે, રાજા. મહારાજાઓ! અને વિજયી દ્ધાઓ! આપને ખબર હશે કે પેલે ભવજતુ દિનપરદિન હવે બળવાન થતો જાય છે. ગયા જન્મમાં મારી બળવાન બાળીકા રસનાકુમારીને તેણે સંતોષ અને સદાગમના બળથી હરાવીને અનેક પ્રહારો તેના શરીર પર કર્યા હતા. તે કુમારી ઘણી હોંશીયાર હેવાથી, ભવજ તેને ઠગવા રસનાને બદલે વચન વ્યાપારમાં તેનો નાશ કરવાની બીજી બાજુ તેણીએ રચી હતી અને તેની મદદે મૃષાવાદ, ઈ, વિકથા. નિંદા વિગેરે પણ ગ્યા હતા, છતાં પ્રથમ તો આપણને વિજય મળ્યા હતા પણ પાછળથી ત્યાં પણ સદાગમ તેની મદદે દોડી આવ્યો અને તેથી તેઓને પરાજય થયો હતો આ પરાજય મને મારા હૃદયમાં બહુ સાલે છે, કેમકે મારાં બાળકે વિશ્વવિજયી હોવા છતાં, પેલા પાપી ચારિત્રધર્મના સૈનિકો તે ભવજતુને મદદ આપતા હોવાથી ત્ય આપણું જોર ચાલતું નથી. આ વખતે મારે નમ્ર. વિચાર એ છે કે, હવે ભવજંતુની સામે સામાન્ય દ્ધાનું કામ નથી, કેમકે તે ભવભવના સંસ્કાર–અનુભવો સાથે લેતે આવે છે. વળી નહોય ત્યાંથી ચારિત્રધર્મના સેવકે તેની મદદે દોડી આવે છે, એટલે આ વખતે હું આપ સર્વને સાવધાન રહેવાની ભલામણ સાથે બળવાન દ્ધાઓની. Page #117 -------------------------------------------------------------------------- ________________ ચિજના કરવા વિનંતી કરું છું આ પ્રમાણે કહી પ્રધાને પિતાનું આસન લીધું. સભા બધી શાંત જણાતી હતી, તેવામાં રાગકેશરી યુવરાજને પુત્ર સાગર ઊભું થયે અને પ્રધાનને ઉદેશીને બેલ્યો. મારા અનુભવી પ્રધાન ! તમે જે હકીકત નિવેદન કરી તે એગ્ય છે પણ એકાદ વખત તે સદાગમ કે સંતોષ ફાવી ગયે તો શું થયું ! અમે હજી જીવતા બેઠા છીએ. આ વખતે મને એકલાને રજા આપવી જોઈએ. આપ મારૂં બળ અહીં બેઠાજ જોયા કરજે. જે ભવજતુને નાશ કરીને ન આવું તે મારું નામ સાગર નહિ મતલબ કે આગળ વધવાને બદલે ભવજતુને પાછો હઠાવીને જ હું આવીશ. મને સદાગમ કે સંતોષના બાપની પણ બીક નથી. અને મારી મદદે બીજાને આવવાની પણ જરૂર નથી. માટે પિતામહ! મને આજ્ઞા આપશે એવી હું આશા રાખું છું. આ પ્રમાણે કહી સાગર મહામહ સામું જોઈ રહ્યો. મહામહે ઉભા થઈ જણાવ્યું. મારા વ્હાલા પૌત્ર ! તે જે એકલા જવાને જણાવ્યું તે બળ તારામાં છે, તેને અમને પુરતે વિશ્વાસ છે. તે આખા વિશ્વને વશ કરી લીધું. છે, તારી આજ્ઞા કેઈ ઈન્દ્રાદિ દેવે શુદ્ધાં બંધી -શક્તા નથી, ત્યાગીઓને પણ તે રૂપાંતરે તારા કબજામાં લીધા છે. એવી તારી વિવિધ રૂપ પલટાવવાની શકિત પણ મારાથી અજાણ નથી. તારા ઉપર તો મારા પિતાનો મોટો આધાર છે, છતાં શત્રુ બહુ બળવાન થતો આવે છે અને Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૧ તેને મદદ કરવા અંધકારમાં પડેલા આપણા દુશ્મને પણ તૈયાર છે. ગમે તે ભેગે તે આપણા ઘેરામાંથી છૂટવા માંગે છે. માટે તને એકલા મેાકલવા તે મને ઠીક લાગતુ નથી, છતાં હમણાં ભલે તુ' એક્લા જા, પણ અવસર જોઈ ને તારી પાછળ વિષયાભિલાષ પ્રધાનને અને પછી જેની જેની તે પ્રસંગે જરૂરિયાત હશે તેને તેને ત્યાં મેકલવામાં આવશે. આ પ્રમાણે કહીને મહામેહે પોતાને હાથે સપ્રેમ પાનનું બીડું આપી તેને વિદાય કર્યાં. સાગર કે તેનું ખીજું નામ લેાભ છે, તે સારાં શુકન જોઇને ત્યાંથી નીકળ્યેા અને ભવતુ જે ધનશેખર તેના હૃદયમાં ચેાગળે અદૃશ્ય થઇને રહ્યો. સાગરની પધરામણી હૃદયમાં થતાંજ ધનશેખરના મનમાં ધન મેળવવાના અનેક સંકલ્પો ઉડવા લાગ્યા. જુએકે તેના પિતાના ઘરમાં દ્રવ્યને પાર નહતા તે પણ પોતાની જાત મહેનતથી ધન ઉપાર્જન કર્યા વિના પિતાનું ઉત્પન્ન કરેલું ધન મારે ખપે નહિ, એવે। દૃઢ નિશ્ચય કરી પરદેશ જવા માટે તેણે માતા પિતાની આજ્ઞા માંગ, પિતા માતાએ તેને ઘણુ' સમજાવ્યે પણ સાગરની પ્રેરણાથી એકજ નિશ્ચય હઠ લઈને બેઠો કે મારે જાતેજ ધન ઉપાર્જન કરવુ જોઈ એ. છેવટે નાઇલાજે અનેક પ્રકારની સાવચેતી વાળી શિખામણેા આપીને પુત્રને પરદેશ જવાની રજા આપી. તેના પિતાએ સાથે ધન લઈ જવાનુ` કહેવા છતાં, પહેરેલાં વસ્ત્રો સિવાય કાંઈ પણ ધન સાથે લીધા વિના પરદેશ તરફ રવાના થયું. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૬ અનુક્રમે જયપુર નગરમાં આવી પહેાંચે. વિવિધ કળાઓમાં તે હાંશીયાર હતા ધાતુવાદમાં નિપુણ હતા. ભૂમિના શાસ્ત્રમાં પ્રવીણ હેાવાથી કેશુડાના વૃક્ષ ઉપરના ભાગમાં અકુરે નીકળેલે જોઈ તેણે ત્યાં ખાદ્ય અને તે નીચેથી એક હજાર સેાના મહેાર તેને મળી, તે લઈ ને શહેરમાં બકુલ નામને એક વેપારી હતા તેને મળ્યા. તે શેઠને પુત્ર નહતા પણ કમલિની નામની એક પુત્રી હતી. થાડા વખતના સમાગમે સાહસિક, યુવાન અને સરખાકુળને તે જણાવાથી શેઠે તેને પેાતાની પુત્રી પરણાવી અને તે ત્યાં રહેવા લાગ્યા. શેઠ પ્રમાણિક વ્યાપાર કરતા હતા અને પેાતાના વારસ પણ ધનશેખરને કરવાની ઈચ્છા ધરાવતા હતા, પણ મહામેહના પૌત્ર સાગરને તે ગમ્યું' નહિ. પ્રમાણિક વેપાર કરવાથી તે તેને આગળ પડતા અટકાવી શકાય નહિ, મારે તેા તેને નીચે પછાડવા છે, અને ગયા જન્મનું વેર વાળવું છે, એવી ધારણાથી તેને, સાસરાથી જુદો રહી વ્યાપાર કરવાની અને ગમે તેવા પાપના, અન્યાયના વ્યાપારે કરવાની તેણે સૂચના કરી. ધનશેખરની મદદમાં અત્યારે સંતાષ કે સત્તાગમ અથવા સત્બુદ્ધિ ન હોવાથી તે વાત તેણે સ્વીકારી અને જુદા વ્યાપાર શરૂ કર્યાં. ધન મેળવવા માટે અનેક તર્કવિતર્કો શરૂ થયા. અનાજના કોઠારા ભર્યાં, કપાશની વખારા ભરી. લાખના, ગળીનેા, લેઢાના, યંત્રોમાં પીલાવવાને, વને કપાવવાને, અને ખાણા ખેાદાવવાદિ વ્યાપાર શરૂ કર્યાં. આ વ્યાપાર કરતી વખતે તેની ધર્મબુદ્ધિ ગળી 1 Page #120 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ગઈ, દયાળુતા દૂર થઇ, સરળતા નાશ પામી, દાક્ષિણ્યતા ખસી ગઈ, સંતાષ અદૃશ્ય થયા. વિશ્વાસુને છેતરવા લાગ્યા. ખાવાપીવાનું એક વખત અને ધનપ્રાપ્તિની આશામાં કડાકાઉપવાસ પણ કરવા લાગ્યા. અરે ! ધનની આશામાં પતિભક્તા કમલિની પણ યાદ ન આવી, તેને પણ વિસારી મૂકી. આ પ્રમાણે એક હજાર સેાનામારમાંથી દશ હજાર થઈ, લાખ થઈ અને છેવટે એક કરોડ સેાનામહેાર ભેગી કરી, પણ લાભ મિત્ર કહે છે કે ભલા માણસ ! જોજે સતાષ કરતા નહિ. જ્યાં સુધી એક કરોડ રત્ન ન થાય ત્યાં સુધી આ દુનિયા ઉપર તારૂં' આવવું નકામુ છે. આ કરેાડ રત્નની ઇચ્છા આ સ્થાને પુરી થઈ શકે તેમ ન હેાવાથી તેણે રત્નદ્વીપે જવાને નિશ્ચય કર્યાં. સસરાએ ના પાડી છતાં કમલિનીને તેના પિતા પાસે મૂકીને પેાતે એકલા વહાણા ભરીને રત્નદ્વીપ તરફ ગયે. ત્યાં તેને સારા ફાયદા થયેા. તેની સાથેના વ્યાપારીએ પાછા ફર્યાં, કેમકે તેમને સંતાષની મદદ મળી હતી. ધનશેખરે ત્યાં રહી રત્ના ખરીદવાનુ કામ શરૂ કર્યું. એક વખત એક વૃદ્ધ ખાઈ ધનશેખરની પાસે આવીને કહેવા લાગી કે ભાઈ! તમે આનંદપુરના રહીશ છે, અને અહી તમારા રાજા કેશરીનુ સાસરૂ થાય છે, તેમના હરિન્કુમાર નામના પુત્ર અહી ખાલપણાથી ઉછરેલા રહે છે, તે કુમાર તમને મળવા ઈચ્છે છે, આ પ્રમાણે કહીને તે વૃદ્ધ માઇ ચાલી ગઇ. આ. વિ. ૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધનશેખર રિકુમારને મળ્યેા. અને એક શહેરના હાવાથી દેશીએ દેશી વચ્ચે પરદેશમાં મિત્રાઈ થઈ. અને જણાંએ આનંદમાં વખત પસાર કરતા હતા. આ રત્નદ્વીપના નીલકંઠે રાજાને મયુરમાંજરી નામની કુમારી યુવાન પુત્રી હતી. રૂપમાં દેવી સમાન હતી. હિરકુમારને તેની સાથે રાગ બંધાયેા. ધનશેખરે વચમાં રહી એક બીજાના મેળાપ કરાવી આપ્યા. રાજાએ હિરકુમાર સાથે મયુરમંજરીને પરણાવી. આ કારણથી ધનશેખર વિશેષ માનીતા થઈ પડયે અને કુમારે કેટલાંક કામકાજ તેને સાંપ્યાં, પણ ધનશેખર તેા ધનને લેાભી હતા. ધાર્યાં પ્રમાણે કુમાર તરફની મેાટી આવક નહતી, એટલે પાછી ધનશેખરે રત્ના મેળવવાની પ્રવૃત્તિ શરૂ કરી. હવે પેાતાના અવસર આવ્યે જાણી કાળપરિણતિએ ધનશેખરની આગળ યૌવનને મેકક્લ્યા, અને તે યૌવનના અહારમાં મહાલવા લાગ્યા. તે દેખીને વખત જોઇ વિષચાભિલાષ મંત્રી ત્યાં આવી પહોંચે. તેણે તેના હૃદયમાં વિષયાની અભિલાષા ઉત્પન્ન કરી. યૌવનદેહમાં આવીને રહ્યો અને વિષયાભિલાષ મનમાં છુપાયેા. આ બંને જણાએ મળી ધનશેખરના ઉપર ખુબ અસર કરી. આ બાજુ સાગરે પણ પાતા તરફ તેનું મન ખેંચવા માંડયું. હવે તેનુ' મન ડામાડાળ થવા લાગ્યુ` કે, ધનઉપાન કરૂ' કે વિષયેા ભાગવુ' ? સાગર કહે છે કે ભલા માણસ ‘પૈસા એકઠા કરને, વિષયભાગમાં પૈસે ખરચીશ તેા કરાડ રત્ન મેળવવાની તારી Page #122 -------------------------------------------------------------------------- ________________ 然 ધારણા પાર નહિ પડે.' છેવટે લાભના વિજય થયા કે ગમે તેમ થાએ પણ પૈસા ખરચીને તેા વિષયવાસના સંતેાષવી નહિ. બીજી બાજુ યૌવન કહેવા લાગ્યા. ‘ધનશેખર ! આ તારી યુવાની ચાલી જવા પછી ધનને તું કયાં ખરચવાના હતા ! અને તે ધનથી શે। લાભ થવાના ? યુવાવસ્થામાં વિષયેા ન ભેાગળ્યા તે વૃદ્ધાવસ્થામાં પછી શું કરવાના હતા ?” આમ અન્ને તરફથી તેની ચિત્તવૃત્તિ અટવીમાં તુમુલ યુદ્ધ મચ્યું, છેલ્ટે યૌવનને પણ નારાજ કરવા તે ઠીક ન લાગ્યું, ત્યારે વગર પૈસે વિષયે મેળવવાના નિશ્ચય કર્યો. ત્યાં મૈથુન-વિષયમેાગ આવી પહોંચ્યુંા, પ્રધાને પેાતાના ચાજ મૈથુનને સોંપી દીધે।. એટલે કાઈ વિધવા, આલર'ડા, કુમારી પતિ પરદેશ ગયેા હાય તેવી સ્ત્રીઓ મેળવી તેની સાથે વિલાસ કરવા લાગ્યા. ગરીબ, ભીખારી, નોકરડી, દાસીએ કામ કરનારીએ વિગેરે જેજે મળે તેની સાથે વિષયામાં આસક્ત થયે. આને લઈને લેાકેામાં તેને તિરસ્કાર થવા લાગ્યા, ફજેતા થયા. છતાં પુન્યાય તેની પાસે હેવાથી તે સ્ત્રીઓના સંબંધીઓએ તેને મારી ન નાંખ્યા અને રાજાએ તેને દંડયા નહિ. આ પ્રમાણે ધનશેખરને મૈથુન તથા લાભ ઉપર પ્રેમ વધતે ચાલ્યેા, તે વિલાસ તથા લાભમાં દુખ્યા. આ બાજુ રિકુમારની પ્રખ્યાતિ તે દેશમાં સારી ફેલાણી હતી લેાકેાની તેના તરફ લાગણી વિશેષ જોઈ તેના એક અપેક્ષાએ મામા, અનેબીજી અપેક્ષાએ સસરાને તે વાત ન ગમી. લેાકલાગણી તેના તરફ હાવાથી કદાચ રાજ્ય Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧oo કાં ન પચાવી પાડે? આ શંકાને લઈને પિતાના સુબુદ્ધિ પ્રધાનને ખાનગી રીતે કુમારને મારી નાખવા માટે આદેશ આખ્ય પ્રધાન બુદ્ધિશાળી હતા તેણે પિતાના ખાનગી માણસને મોકલીને હરિકુમારને આ દ્વીપ છોડી જવાની સલાહ આપી, કુમારે વખત જોઈ તેનું કહેવું માન્ય કર્યું. ધનશેખરને હરિકુમારે સ્વદેશ આવવા માટે કહેવરાવ્યું. તે લેબીને આ વાત પસંદ તે ન પડી પણ છેવટે સાથે જવાને તૈયાર થયા. રત્નનું વહાણ ભરી લીધું, બીજાં પણ વહાણે તેનાં તૈયાર થયાં. હરિકુમાર પણ પોતાની મયુરમંજરી રાણુને સાથે લઈ ગુપ્તપણે વહાણમાં બેસીને ત્યાંથી રવાના થયે. લભ અને મિથુન અને મિત્રો રાતદિવસ ધનશેખરને અંદરથી કહેવા લાગ્યા કે, “આ કુમારના વહાણમાં પુષ્કળ રત્ન છે, અને યુવાન રૂપવાન સ્ત્રી છે, તે તારે હાથ કરવામાં તને શી અડચણ છે? કર પુરૂષાર્થ.” આ વખત મહામેહના સૈન્યમાંથી હિંસા, કુરતા, વિશ્વાસઘાત, મિત્રદ્રોહ, માયા વિગેરે આવી પહોંચ્યાં, તેમણે તેના હૃદયમાં પ્રવેશ કરી રત્ન તથા સ્ત્રીની લાલચ બતાવીને વિશ્વાસુ હરિકુમારને તેની પાસે સમુદ્રમાં ધકેલી દેવરા. હરિકુમારનું પુન્ય બળવાન હતું, સમુદ્રદેવે હરિકુમારને સમુદ્રમાંથી બહાર કાઢી તેના વહાણમાં મૂકી દીધું. આ બાજુ આવાં ભયંકર કર્તવ્ય કરવાને લીધે ધનશેખરના પુન્યદયને ક્ષયરેગ લાગુ પડે, તે દિનપર દિન ક્ષીણ થવા લાગે–પુન્ય ઓછું થવા લાગ્યું. સમુદ્રદેવે ધનશેખરને આકાશમાં ફેક સજજન Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ હિકુમારે તેને બચાવવા વિન`તિ કરી પણ દેવે તેને સમુદ્રમાં ડુબાડી દીધેા. હિરકુમાર પેાતાના નગરે આવી પહોંચ્ચેા, તેને પિતા મરણ પામ્યા હતા એટલે તેને તરતજ પિતાના રાજ્યાસન પર સ્થાપન કરવામાં આવ્યેા. ધનશેખરનાં રત્ના તેના પિતાને સોંપવામાં આવ્યાં. દેવે સમુદ્રમાં ડુબાડી દેવા છતાં, હજી તેનુ આયુબ્ય ખળ હાવાથી તે મરણ તે ન પામ્યા, પણ ઉંડા પાતાળમાં ઉતરી ગયા. તેને મરી ગયા જાણી દેવ ચાલ્યા ગયા. ત્યાર પછી કેટલીકવારે દરિયાની સપાટી ઉપર ધનશેખર પાછે આવ્યેા. પાણીની ભરતીમાં તણાતા પવનના જોરે સમુદ્ર કિનારે બહાર નીકળ્યા. તે વખતે પુન્યેય તે નાશી ગયા હતા; સાત દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહ્યો અને પછી જેવાં તેવાં ફળાદિ મળતાં તે ખાઇને તેણે આગળ ચાલવા માંડયું, અને છેવટે વસંત દેશમાં આવી પહેાંચ્યા. પુણ્યાય જવા પછી પણ તેની સાથે સાગર અને મૈથુન ટકી રહ્યા હતા અને તે એટલા ખાતર કે વધારે પાપ કરી વધારે નીચા જાય તે વારંવાર તેની પાછળ મહેનત કરવી મટે. જુદા જુદા સ્થાને જઇને તેણે અનેક પ્રકારના ધંધા કરવા માંડયા. ખેતીવાડી કરી તે વખતે વરસાદજ ન પડયે એટલે ખીજ પણ નકામું ગયું. સાચા દિલથી નાકરી કરવા માંડી પણ પાપાય તેની પાસે આવી પહેાંચ્યા હેાવાથી, વિના કારણે ગુસ્સે થઇ રાજાએ તેને નોકરીમાંથી રજા દીધી. આ વખતે મહામેાહના સૈન્યમાં દરિદ્રતા રાક્ષસી પાપેાદયની Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પાછળ આવી પહોંચી હતી. તેણે લશ્કરમાં નેકરી શરૂ કરી કે તરતજ લડાઈ શરૂ થઈ હોવાથી તેને લડાઈમાં મોકલ્ય, ત્યાં શરીર પર ઘા લાગવાથી નોકરી છોડી દેવી પડી. પછી બળદ ગાડી કરી ભાર વહન કરવાને ધંધો શરૂ કર્યો, પણ હવે પાપોદય તેની પાછળ પડે હોવાથી બળદમાં રોગ ચાળે ચાલુ થવાથી બળદ મરણ પામ્યા. હવે મહામહના સિન્યમાંથી અંતરાયોદય પતે તેને હેરાન કરવાને બહાર આવ્યો. વેપાર કરતાં ચોરો માલ લુંટી ગયા. વાહાણપરની નોકરી કરતાં વહાણ ભાંગી ગયું તેને હાથ પાટીયું આવવાથી માંડમાંડ બચ્ચે. ખાણ ખોદી, ધાતુવાદ કર્યા, રસસિદ્ધિ આદિના દરેક પ્રોગમાં મહેનત સિવાય કાંઈ ફળ ન મળ્યું. કામધંધે છોડી બેઠે ત્યારે તે તેને સતાવવા લાગે કે “કંટાળે છે શા માટે ? ઉદ્યોગ એજ ધન પ્રાપ્તિનું મૂળ છે, માટે ગમે તેવા પાપ કરી ધન ઉપાર્જન કર. ધન હશે તો બધાં સગાં થતાં આવશે. નિર્ધનની બુઝાયેલા કેલસા જેટલી પણ કિંમત નથી વિગેરે.” તેની પ્રેરણાથી ફરી પાછો તેણે ઉદ્યમ શરૂ કર્યો પણ એક કેડીની પણ પ્રાપ્તિ ન થઈ. આવી દરિદ્ર અવસ્થામાં મૈથુન મિત્ર સતાવવાને ચુક્ત ન હોતે, છતાં લાચાર કે તે નિર્ધન હોવાથી કોઈ સામાન્ય સ્ત્રી પણ તેના સામું જોતી ન હતી. સ્ત્રીઓને દેખીને રાતદિવસ તેનું મન બન્યા કરે, છતાં આ બાજુ અંતરાય ઉદયે પણ તેના ઉપર પિતાને સપાટે ચલાવ્યો હતે, હવે તે કેવળ મનમાં કલ્પનાઓ કરી કરીને તેણે કર્મબંધનમાં મેટે વધારો કરવા માંડે. “જે મનુષ્ય Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પિતાના સુખને માટે બીજાના સુખને નાશ કરવામાં પાછું વાળીને જોતા નથી, તેને સુખને આવી રીતે નાશ થાય તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. કર્મને એજ કાયદે છે કે બીજાને નિર્ધન અને વ્હાલાના વિયેગી બનાવનારે દરિદ્ર અને હાલાના વિયેગી થવું જ જોઈએ.” હરિકુમાર આનંદનગરનો રાજા થયે. રાણી મયૂરમજરી સાથે ઈન્દ્રિયજન્ય સુખ ભોગવતાં કેટલેક વખત નીકળી ગયે. એક વખત ઉત્તમસૂરિ નામના જૈનાચાર્ય ત્યાં પધાર્યા. તેમની સાથે સાધુઓને મોટો સમુદાય હતો, તે જ્ઞાની મહાત્મા શહેરની બહાર બગીચામાં ઉતર્યા હતા. હરિકુમાર રાજાને જ્ઞાની ગુરૂ પધારવાના ખબર મળતાં તેના આનંદનો પાર ન રહ્યો. રાણીને તથા પ્રજામંડળને સાથે લઈને રાજા ગુરૂદેવને નમન કરવા અને ધર્મ સાંભળવા વનમાં ગયે. ગુરૂને નમન કરી શુદ્ધ જમીન ઉપર રાજા રાણી અને પ્રજાવર્ગ બેઠા. ગુરૂશ્રીએ સંસારથી નિર્વેદ કરવાવાળી અને આત્મ ભાન જગાડનારી દેશના આપી, રાજા તે સાંભળીને ઘણે ખુશી થયે. આ વખતે તેને ધનશેખર યાદ આવ્યું. તેણે શા માટે મને સમુદ્રમાં નાંખ્યું હશે? તે મારે અંગત મિત્ર હતો, મેં તેને કોઈ નુકશાન કર્યું નહતું, દેવે તેને સમુદ્રમાં પછાડ, પછી તેનું શું થયું હશે ? આવા અનેક વિચારે તેના મનમાં આવવા લાગ્યા. તેના અંગત વિચારે જ્ઞાનથી જાણું ગુરૂદેવે તેને ઉત્તર આપતાં જણાવ્યું કે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ હરિકુમાર ! તમારા મિત્ર તમારા ઉપર પ્રેમાળ હેાવા છતાં સમુદ્રમાં શા માટે તમને ફેંકી દ્વીધા ? આવા તમને વિચારે આવે છે તેના ઉત્તર એ છે કે ધનશેખરના મિત્રો મૈથુન અને સાગર હતા, તેની પ્રેરણાથી તેણે આ કામ કર્યું હતું. સત્તાગતે તેના આત્મા તેા પવિત્ર છે, પણ આ પાપી મિત્રોએ તેના વિચારાને ઉલટાવી નાખી, આવુ' ઘાર કામ તેની પાસે કરાવ્યું છે. પેલા લુચ્ચા મૈથુન મિત્રે તમારી પત્નિને પેાતાની કરી લેવા માટેની ઇચ્છિા તેના મનમાં ઉત્પન્ન કરી અને સાગર મિત્રે રત્નનુ' ભરેલું વહાણ પડાવી લેવાની ઇચ્છા ઉત્પન્ન કરી. તે ઇચ્છાને લઇને તેણે આ પ્રમાણે કર્યુ હતું. આવા તેના અધમ કર્ત્તવ્યથી તમારા પુન્યથી પ્રેરચેલા સમુદ્રના દેવે તેને સમુદ્રમાં નાખ્યા અને તમારૂં રક્ષણ કર્યુ. એ ધનશેખર મરી ગયેા નથી પણ તેના મિત્રો હજી તેને રખડાવે છે. હરિકુમારે ગુરૂશ્રીને પ્રશ્ન કર્યાં કે પ્રભુ ! તે મારે મિત્ર ધનશેખર તે પાપી મિત્રોથી કયારે છુટા અને સુખી થશે ? અક્ષરતિ અને મુક્તતા. ઉત્તમસૂરિએ જણાવ્યુ કે શુભ્ર ચિત્તનગરમાં વિશ્વને આનંદ આપનાર સદાશય રાજા છે, તેને વરેણ્યતા નામની મહારાણી છે. તેનાથી બે પુત્રીઓ ઉત્પન્ન થઈ છે, એકનુ નામ બ્રહ્મરતિ છે અને બીજીનું મુક્તતા છે. અન્ને પુત્રીઓ ગુણુના ભડારરૂપ છે, પ્રથમ પુત્રી બ્રહ્મરતિ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ એવી પ્રતાપી છે કે તે બાઈ જેના સામે પ્રેમથી જીવે છે તે જીવ ઘણે પવિત્ર કહેવાય છે. તે કન્યા સ્થળ આનંદથી –વિષયોથી દૂર રહેનારી છે. મોટા યોગીએ પણ તેને નમસ્કાર કરે છે. તે કન્યા અનંતશક્તિને આપનારી છે. ધનશેખરને જે હાલ મિત્ર થઈને રહે છે અને જેને મિથુન નામથી ઓળખવામાં આવે છે તેની તે દુશ્મન છે અને તેને નાશ તેના હાથેજ થઈ શકે તેમ છે. બ્રહ્મરતિ અને મૈથુનને સ્વાભાવિક જ શત્રુતા છે. જ્યાં બ્રહ્મરતિ હોય ત્યાં તે મૈથુન ટકી કે જીવી શક્તા જ નથી. બીજી મુક્તતા કન્યા છે તે પણ સર્વ ગુણનું મંદિર છે, અને દોષનો નાશ કરનારી હેવાથી સાગરની સાથે સ્વાભાવિકજ શત્રુતા ધરાવે છે. જ્યાં આ કન્યાને તે સાગર જુવે છે ત્યાંથી તે એકદમ જીવ લઈને નાશી જ જાય છે. આ બન્ને કન્યાએ જ્યારે ધનશેખર સાથે લગ્ન કરશે ત્યારે તે તેનાથી–પાપી મિત્રોથી છુટ થશે. કેમકે જ્યાં બ્રહ્મચર્ય અને સર્વસ્વ ત્યાગ હોય ત્યાં મૈથુન અને પરિ ગ્રહ ટકી શકે જ નહિ. હરિકુમારે ફરી પૂછ્યું પ્રભુ! આ કન્યાઓ ધનશેખર કેવી રીતે મેળવી શકશે? ગુરૂશ્રીએ જણાવ્યું. કર્મ પરિણામ રાજા અને કાલપરિણતિ દેવી, તેઓ બને ભવિષ્યમાં તેને પ્રસન્ન થશે ત્યારે તેના હાથ નીચેના Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શુભચિત્તપગરના સદાશય રાજાને કહીને કન્યા અપાવશે ત્યારે તે સુખી થશે. તે કન્યા પ્રાપ્ત કરવાને બીજે કોઈ ઉપાય નથી. મતલબ કે કર્મ પરિણામ સારાં થાય; કાળપરિણતિ પરિપકવ થાય ત્યારે શુભ–ઉજવલ ચિત્ત થાય, તેમ થતાં સદ્ આશય-સારા પરિણામ થવાં તે રૂ૫ રાજા તરફથી બ્રહ્મચર્ય અને સર્વસ્વ ત્યાગની ઈચ્છા થાય-પ્રાપ્તિ થાય, તેમ થતાં વિષયવાસના અને ધનતૃષ્ણા નાશ પામે આ અંતરંગ કુટુંબની વાત છે. તે અંતરંગ કુટુંબને અનુકુળ કરવાની જરૂર છે. ગુરૂશ્રીએ અંતરંગ કુટુંબની હકીક્ત હરિકુમારને બરબર સમજાવી, તે ઉપરથી તેને પોતાના આત્માને વિકાશ કરવાની ઈચ્છા થઈ. કર્મ પરિણામ અનુકુળ હોવાથી મહામહ તેને વિક્ત કરી ન શક્યો. તેણે શાર્દુલકુમારને રાજ્યાભિષેક કરીને ગુરૂશ્રી પાસે વીતરાગ સંબંધી દિક્ષા ગ્રહણ કરી. અને તેમની સાથે પૃથ્વીતળ પર વિચારવા લાગ્યું. આ બાજુ ધનશેખર સાગર અને મૈથુનના પાશમાં પડીને નીચે ઉતરતો ગયો, ધર્મકર્મથી વિમુખ બની ધન અને વિષયવાસનાની તૃપ્તિ માટે વિશ્વમાં ફરવા લાગ્યો. એક વખત એક બીલીના ઝાડ નીચે ધન છે એમ જાણીને તે દવા લાગે, તે ખેદતાં એક રત્નને ઘડો તેને મળી આવ્યું પણ તે સ્થાન અને ધનનો અધિષ્ઠાતા દેવ કે પાયમાન અને તેણે તેને મારી નાખે. ધન અને વિષયની તૃષ્ણામાં મરણ પામી સાતમી નરકે પાપી પિંજરમાં દાખલ થયા. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ પ્રકરણ સાતમું મહાનયુ રાજસપુરના રાગકેશરી રાજાએ એક વખત પેાતાના વિષયાભિલાષ મ`ત્રીને લાવીને જણાવ્યું” કે મંત્રીરાજ ! મારે વિચાર આ વિશ્વના તમામ જીવે! ઉપર રાજ્ય કરવાના છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં અખંડ મારૂ રાજ્ય થાય, લાકોં મારી આજ્ઞા માનનારા કિંકર જેવા અને, તેવા ઉપાય તમે શોધી કાઢો. વિષયાભિલાષ મ`ત્રીએ હાથ જોડી આસા શિરસાવદ્ય કરી, તે સંબંધી ખુમ વિચાર કરીને જણાવ્યું કે, પ્રભુ! ત્રણે લેાકમાં વિષયાનુ જોર વધારે માલમ પડે છે. પાંચ ઇન્દ્રિયોના વિષચેાની ઇચ્છા વિશ્વના તમામ જીવામાં એછી કે વધારે પણ અમુક પ્રમાણમાં હાય છેજ, માટે આપની ધારણા વિશ્વવિજેતા થવાની પારપડવામાં વાંધો નથી. કેમકે પાંચ ઇન્દ્રિચેાના વિકારરૂપ આપણા પાંચ માણસે છે, તેએ વિશ્વને ઘણી હેલાઈથી સાધી શકે તેમ છે. તે પાંચ જણાએ યુદ્ધના પ્રસંગમાં અનેકવાર પેાતાનું પરાક્રમ અતાવી આપણને વિજય અપાવ્યેા છે, દેવા તથા મનુષ્યેાને પણ પાતા તરફ આપણા તરફ આકર્ષવાની યુક્તિએ તેએ સારી રીતે જાણે છે, તેએ વીરપુરૂષોને પણ નિળ બનાવી ઢે છે, મેટા મેટા ચેાગીએ મહાત્માએ અને અવતારી પુરૂષોને પણ ઠગવામાં કુશળ છે. વળી તેઓ સાહસીક Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ હોવાથી મોટા ગણાતા પુરૂષની પાસે પણ જઈ ચઢે છે અને તેમના ઉપર પિતાને પ્રભાવ નાખી છેવટે રાવણ જેવા પ્રબળ પ્રતાપી રાજાઓને પણ પિતાના પગ આગળ નમતા કરી દે છે. મંત્રીની હકીકત સાંભળીને રાગકેશરી ઘણે ખુશી થશે અને તેમને તરત જ પિતાની પાસે બોલાવ્યાં, તે પચે સેવામાં હાજર થયાં. મંત્રીએ મહારાજાની આજ્ઞા તેમને સંભળાવી અને વિશ્વને વશ કરવા માટે પ્રેરણા કરી. વિષયાભિલાષ મંત્રીના અંગભૂત તે પાંચે જણાએ તેમની આજ્ઞા માથે ચઢાવી, જુદા જુદા વેશ ધારણ કરી, વિશ્વને વશ કરવા માટે વિશ્વ તરફ પ્રયાણ કર્યું. ના સ્વભાવને જાણનારા તેઓએ મોટા મોટા રાજા, મહારાજા, દેવ, દાન, ઈન્દ્રી, પશુ અને પક્ષીઓ સુધી પોતાના શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ શોને મારે ચલાવ્ય, તેમાં કેઈને રૂપમાં તે કેઈ ને રસમાં કોઈને સ્પર્શમાં તો કોઈ બીજાને બીજી રીતે પણ વિશ્વમાં મેહિત કરી, આસક્ત બનાવીને રાગકેશરી રાજાની આજ્ઞા મનાવી. એટલું જ નહિ પણ પિતાના નેકરેની માફક ઈચ્છાનુસાર તેઓને નચાવ્યા. વિશ્વના ની આવી દુર્દશા જોઈને, ચારિત્રધર્મ રાજાના એક મહાન શુરવીર સુભટ, સતિષ કેટવાળને બહુ લાગી આવ્યું, તે પિતાના બધા જોરથી તેની સામે થયો. સદાગમે ને સત્ય વસ્તુનું ભાન કરાવ્યું અને સંતોષ ઇન્દ્રિયેના વિષમાંથી વિરક્ત બનાવી ને તે મહામહાદિના Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ પરિવારની આજ્ઞામાંથી ઘણા જીવાને છેડાવ્યા, તેમાંથી કેટલાક જીવાને તે રાગ અને વિષયે। જ્યાં પહેાંચી શકતા નથી તેવી નિવૃત્તિ નગરીમાં-નિર્વાણુ ભૂમિમાં મેકલાવી દીધા. આ સમાચાર રાગકેશરીને મળતાં તે ઘણે! જ કાપાયમાન થયા, તે સાથે તેના હૃદય ઉપર મેાટે આઘાત થયા, તેની આંખ લાલ થઈ ગઈ, શરીરે પરસેવા છુટચે, છેવટે તેણે ચારિત્રધર્મની પાસેથી ગમે તે રીતે પણ તે વેરના બદલેા લેવામે નિશ્ચય કર્યું. પેાતાના માણસાને તૈયાર કરીને ચારિત્રધર્મરાજાના શહેરની આજુબાજુ છુટાં છવાયાં મેાકલી આપ્યાં, અને હાલ તરતમાં તે દુશ્મનનાં કોઈપણ માણસ આપણા હાથમાં આવે તે ગમે તે રીતે તેને મારવાં અને પેાતાની આજ્ઞા મનાવવાની ભલામણુ કરી. પ્રિયભ—આ માજી સંસારી જીવ ધનશેખર પાપીપિંજરમાંથી આયુષ્ય પૂર્ણ થતાં બહાર નીકળી અનેક ભવેામાં સુખ દુઃખના અનુભવ કરતાં ધરાપુર નગરમાં દેવદત્તવિણકની સુદ નાસ્ત્રીની કુખથી પ્રિયબંધુ નામે પુત્રપણે જન્મ પામ્યા અને અનુક્રમે યુવાવસ્થાએ પહેાંચે. આલ્યાવસ્થામાં તેને તેના માતા પિતાના વિચાગ થયા. ધનસંપત્તિ નાશ પામી, કુટુંબમાં કલેશ થયા, કેઈ પણ રીતે તેને સંસારમાં સુખ ન મળ્યુ. ભાવીકાળમાં સુખી થઈશ કે કેમ ? તેની કાંઈ પણ આશા ન દુઃખી જીવનના પ્રસંગમાં તેના કુટુંબીઓ બંધાણી. તેના કાઈપણ તેને Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સહાયક ન થયાં, આવુ દુઃખી નિરાધાર જીવન જીવવા કરતાં આજીવનના કોઈ પણ બીજી રીતે ઉપયોગ કરવા તે તેને ઠીક લાગ્યા. આવા દુ:ખગર્ભિત વૈરાગ્યથી તેના વિચારે સંસાર ઉપરથી ઉડી ગયા, કાંઈ પણ સુખનેા મા શોધવે તે વિચારમાં ફરતા ફરતા તે એક સુંદર નામના સાધુના સમુદાય પાસે જઈ ચઢયા. તેના દુ:ખી જીવનની તે મુનિને દયા આવી, તેમણે તેને ધર્મને બેધ આપ્યા. ભાઈ! સસાર વિવિધ દુઃખથી ભરપુર છે, ધ સિવાય તેમાં બીજો કેાઈ ખરે। આધાર નથી, જન્મની પાછળ મરણ અવસ્ય છેજ, શરીરમાં વિવિધ રેગે લાગુ પડે છે, યુવાવસ્થાને છેડે વૃદ્ધાવસ્થા આવે છે, તેમાં જીવન વિશેષ પરાધિન બને છે, જ્યાં સ`ચેાગ છે ત્યાં વિયેાગ અવશ્ય થાય છે, સ`પત્તિ પણ કેટલીકવાર વિપત્તિનું કારણ અને છે. વિષયામાં આસક્ત થયેલા જીવે, શરીર, યુવાવસ્થા, ધન અને સ્ત્રીની કિ'મત વધારે આંકે છે છતાં પણ છેવટે તે બધી વસ્તુઓ તેને સાચી શાંતિ આપતી નથી. પામના—ખસના રેગીને જેમ ખરજ ખણતી વેળાએ મીઠાશ લાગે છે, છતાં પરિણામે તેમાંથી વધારે દુઃખ ઉત્પન્ન કરે છે તેમ તે ધનાદિથી ભાગવેલા વિષયેાનુ પરિણામ ભાવીકાળમાં વિશેષ દુઃખ માટે થાય છે. અરે! વિશ્વમાં એવી કોઈ વસ્તુ નથી કે જે એકાંત હિતકારી હાય ! આમ હેાવાથી તે જડ પદાર્થોમાંથી સુખી થવાની આશા કરવી તેતેા ઝાંઝવાના જળમાંથી પાણીની આશા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧ રાખવાની માફક નકામી છે, માટે આત્માની સન્મુખ થઈ સર્વસંગને ત્યાગ કરી, કર્મને ક્ષય કરી, આત્માનું શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવું એજ જીવોનું કર્તવ્ય છે અને સાચું સુખ તેમાંથી જ પ્રગટે છે. તે સુંદર મુનિનો ધાર્મિક બેધ સાંભળી પ્રિયબંધુએ ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી સાધુ માર્ગ સ્વીકાર્યો. પ્રિયાબંધુ સાધુ તો થયે પણ તેની સંસારની વાસના નાશ પામી ન હતી. તે દ્રવ્યથી સાધુ થયે હતો પણ સાચું સાધુપણું તેના હૃદયમાં પરિણમ્યું ન હતું. તેનું મન કઈ કઈ પ્રસંગે વિષયેનું સ્મરણ કરતું હતું. આ પ્રસંગે ચારિત્રધર્મરાજાના માણસોને ઉપદ્રવ કરવા, મારવા અને રાગકેશરીની આજ્ઞા મનાવવા માટે નીકળેલા મહામહ અને રાગકેશરીના સુભટની નજર આ પ્રિયધર્મ સાધુના ઉપર પડી. આ સાધુ અત્યારે એકલે હતો, તે કઈ કારણસર સમુદાયથી બહાર ગયે હતું, ત્યાં તેના જેવામાં એક સુંદર સ્ત્રી આવી, તેનું મન તેના તરફ ખેંચાયું, તેને વિચારો બદલાયા. આ અવસરે તેની સહાયમાં ચારિત્રધર્મનો કેઈ બળવાન સુભટ ન હતું, તે લાગ જોઈને તેજ અવસરે વિષયાભિલાષે તેના હૃદયમાં પેસીને તેના બ્રહ્મચર્ય નામના અંગ ઉપર-ગુણ ઉપર સખત ફટકો માર્યો, જ્ઞાનાવરણે આવીને તેના મન ઉપર અંધકાર ફેલાવ્યું. હવે તે મુનિ ખુબ ગભરા, કયાં જવું! શું કરવું ! તેનું તેને ભાન ન રહ્યું. તેની ચિત્તવૃત્તિમાં જે શાંતિનું રાજ્ય જોઈએ ત્યાં તે ચિત્તમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વિક્ષેપને લઈને અશાંતિ વ્યાપી રહી હતી. તેમાં પરિગ્રહની ઈચ્છાઓ ઉઠવા લાગી એટલે લોભે આવીને તેના હૃદયને કબજામાં લીધું. તેની ચિત્તવૃત્તિ એટલી બધી મલીન થઈ હતી કે તેમાંથી આશા, તૃષ્ણા, વાસના, કામના ના ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. આ પ્રસંગે બીજા સાધુઓ તે તરફ બહાર જવા નીકળ્યા હતા તેણે પ્રિયબંધને જે તેઓ તરતજ તેની પાસે આવ્યા, અને તેને સ્થિર-સ્તબ્ધ થયેલે જઈ વિચારમાં પડ્યા કે આને શું થયું છે? તપાસ કરતાં તેની આકૃતિ ઉપરથી તે જ્ઞાની મુનિઓએ નિશ્ચય કર્યો કે જરૂર આના ઉપર મહામહિના માણસોએ ઘા કરેલા છે. તરતજ તેઓએ પ્રિયાબંધુને જાગૃત કર્યો, તેના સ્વરૂપનું તેને ભાન કરાવ્યું, સ્વરૂપનું ભાન થતાંજ મહામહના માણસો જીવ લઈને નાશી ગયા. સામાન્ય ભાન આવ્યું હતું પણ ઉંડાણમાં તપાસ કરતાં તેના સંયમ શરીર ઉપર ઘણા ઉંડા ઘા લાગ્યા હતા અને તે તરતમાં રૂઝાય તેવા ન હતા. આ સ્થિતિમાં તેને ત્યાં રાખવો તે ઠીક ન લાગવાથી તે મુનિઓ તેને વિવેક પર્વત ઉપરના, ચિત્તસમાધાન મંડપમાં આવેલી. નિસ્પૃહતા નામની વેદિકા ઉપર માંડેલા, જીવવીર્ય નામના સિંહાસન પર બેઠેલા, ચારિત્રધર્મ મહારાજાની પાસે ઉપાડીને લઈ આવ્યા. અને મહામહના માણસેએ આપણા આ સંયમસુભટને ખુબ પ્રહાર કરીને જર્જરીત બનાવી દીધે છે વિગેરે હકીકતથી માહીતગાર કર્યા. ચારિત્રધર્મ રાજાએ તેની સારી સાર સંભાળ કરી, તેમજ આ સંયમના પ્રિયબંધુના સગાંવહાલાં અહીં ઘણાં હતાં. કેમકે જીવનું આંતરિક Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ કુટુંબ બધું આ સ્થાને જ હોય છે. માર પડવાનું કારણ અને મારનારની હકીકત જાણીને તેઓએ તેની યોગ્ય સવિચારેદ્વારા માવજત કરવાનું શરૂ કર્યું. આ સંયમ-પ્રિયાબંધુ સખત ઘવાયે હતું, તેને જોઈને ચારિનધર્મની આખી સભામાં ખળભળાટ થઈ રહ્યો. ધીમે ધીમે તેમનો બધો પરિવાર ત્યાં એકઠો થયે. આવેશમાં આવેલા સુભટો કેઈ હાથ પછાડે છે, કોઈ પગ પછાડે છે, કે મોટે શબ્દ મારે, હઠાં, પકડે એવી બુમ પાડવા લાગ્યા. ધરતિ કંપવા લાગી. સમુદ્રના ક્ષેભની માફક બધા સભાસદેના મનમાં તાત્ત્વિક ક્ષેભ થયે. આખી સભામાં આવેશ, કેળાહળ અને ક્ષેભ થયેલે દેખી સધ પ્રધાને ઉભા થઈને ચારિત્રધર્મ મહારાજાને વિનંતિ કરી કે મહારાજા ! અકાળે વાદળાંની ગર્જના જે આ ખળભળાટ કરે એગ્ય નથી, આપ આ સભાને શાંત કરો. તેમજ આપના અને તેમના વિચારો તથા અભિપ્રાય મેળવે. પ્રધાનની સૂચનાથી ચારિત્રધર્મરાજે સભા તરફ નજર કરી કે તરતજ સભામાં શાંતિ ફેલાણી. ચારિત્રધર્મરાજે સભાજને ઉદ્દેશીને કહ્યું કે સભાસદો! જે હકીકત બની છે તે તમારા જાણવામાં આવી છે. આ સંબંધી આપણે શું કરવું તે સંબંધી હું તમારો અભિપ્રાય જાણવા માગું છું. ' આ. વિ. ૮ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આ હકીકત જાણીને સત્ય, શૌચ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય વિગેરે રાજાઓ, રાજકુમાર વિગેરેના મનમાં યુદ્ધને ઉત્સાહ વૃદ્ધિ પામે તેઓ બધાએ એક વિચારપર આવીને જણાવ્યું કે, “પ્રભુ ! મહામે હાદિના માણસોએ સંયમસુભટની આવી કદર્થના કરી તે અમારાથી જોઈ કે ખમી શકાય તેમ નથી, અમે તેની જરાપણ ઉપેક્ષા કરવા ઇચ્છતા નથી. તેને શિક્ષા કરવામાં જરાપણ વિલંબ થવા ન જોઈએ; તે ચોરટાઓને જડમૂળમાંથી ઉખેડી નાખવા જોઈએ, આપને એક એક સુભટ અને સેનાપતિ એટલા બળવાન છે કે દુશ્મન નની આખી સેનાને નાશ કરી શકે.” મહામહની સામે યુદ્ધ કરવાની હેશવાળા પિતાના પરિવારને જોઈને ચારિત્રધર્મરાજા, સદ્ધ પ્રધાન અને સમ્યગદર્શન સેનાપતિ ત્રણે વિચારણા કરવા એક ઓરડામાં ગયા. - આ બાજુ સધ પ્રધાનની સી અવગતિ આ બધું નજરે જોઈ રહી હતી, તે એક બાજુ બેસી મનમાં વિચાર કરવા લાગી કે, “સંયમસુભટને વેશધારણ કરનાર આ પ્રિયબંધુને માર શા માટે પડ? સંયમ તે વળી માર ખાય ખરે કે? વિચાર કરતાં તેને જણાવ્યું કે જેની પાસે સદ્દબોધ-તાત્વિકજ્ઞાન નથી, જેની પાસે સમ્યક્દર્શન–ધિ બીજરૂપ તાત્વિક વસ્તુ કે માર્ગ પર શ્રદ્ધાન નથી અને જેની આગળ મહાન વૈરાગ બળને પોષણ આપનાર સંતેષ નથી; તે દ્રવ્યકિયાવાન, લાયકાત વિના સંયમનો વેશ ધારણ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧પ કરનાર પ્રિયબંધુ, મહામહ અને તેના માણસો તરફને માર ખાય તેમાં નવાઈ નથી. આ સત્ય, શૌર્ય તપ ત્યાગ બ્રહ્માશ્ચર્યાદિબાહ્ય ગુણે રાજકુમારે કે રાજાએ ગમે તેટલા ધમપછાડા કરે પણ મહાન બુદ્ધિશાળી અને બળ કરતાં કળથી કામ લેનારા સબેધ, બધિબીજ અને સંતેષાદિ વિના એકલા કાંઈ કામ કરી શકવાના નથી. લડાઈ કરીને વિજય મેળવી શકવાના નથી એટલું જ નહિં પણ ઉલટા પાછા પાડવાના છે. ઈત્યાદિ અનેક વિચાર કરીને અવગતિ હમણાં મૌનપણે રહેવાનો નિશ્ચય કરે છે, અને ખાનગી એારડામાં મળેલા ત્રણ નાયકેના વિચારે ગુપ્તપણે સાંભળવાનો નિશ્ચય કરી તેણીએ પિતાના પતિ પ્રધાનના હૃદયમાં પ્રવેશ કર્યો. આ વખતે સમ્યગ્રદર્શન સેનાપતિએ ચારિત્રધર્મ મહારાજાને ઉદ્દેશીને બેલતાં જણાવ્યું કે, દેવ! આપના બહાદુર લડવૈયાઓએ યુદ્ધ કરવાને જે અભિપ્રાય આપે છે તે અમલમાં મૂકવે મને ઉચિત લાગે છે, કેમકે જેને સ્વમાનની ઘેાડી પણ લાગણી હોય તેઓ દુશ્મનના કરેલા આવા અપરાધની ઉપેક્ષા કરીને બેસી ન રહે. શત્રુ તરફનો પરાભવ સહન કરવા કરતાં બળી મરવું કે મરી જવું એ હું વધારે પસંદ કરું છું માટે શત્રુઓને નાશ કરીને આપણે આપણું રાજ્ય નિષ્કટેક બનાવવું જોઈએ, એ મારો નમ્ર અભિપ્રાય છે. ચારિત્રધર્મ રાજાએ સદુધ પ્રધાન તરફ નજર કરી તેને અભિપ્રાય માંગે. મહાકુશળ બુદ્ધિવાળો પ્રધાન Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ વસ્તુતત્વ શું છે! અને અત્યારે શું કાર્ય કરવું યોગ્ય છે એ વિષેને ઉંડો વિચાર કરી બોલ્યો કે, મહારાજા! સ... યગદર્શન સેનાપતિએ ઘણી સારી હકીકત કહી છે, તેથી આ બાબતમાં મારે વિરૂદ્ધ બોલવું એ ઠીક નથી લાગતું. છતાં આપને મારા તરફ બહુમાન છે, પ્રસંગોપાત મારી સલાહ માંગે છે તેથી કાંઈક બેલવાની ઈચ્છા કરું છું. સમ્યગદર્શનને ઉદ્દેશીને પ્રધાને જણાવ્યું. ભાઈ સેના પતિ! તમારું પ્રબળ તેજ, વાણું ઉપરને મજબુત કાબુ અને સ્વામિ તરફ પ્રશંસવા ગ્ય ભક્તિ એ સર્વ વખાણવા લાયક છે, ખરી લાગણુંવાળે શત્રુ તરફને પરાભવ સહન ન કરી શકે તે ચોગ્ય છે. વળી મહામે હાદિ ઘણું દુષ્ટ છે, તેને નાશ અવશ્ય કરેજ જોઈએ, એમાં જરા પણ શંકા જેવું નથી. આપણુ મહારાજાના સેવકે પરાક્રમી છે એટલું જ નહિ પણ આપણા પરિવારમાં સ્ત્રીઓ પણ યુદ્ધમાં ઉતરી દુશ્મનને નાશ કરે તેવી છે. આ સર્વ હકીક્ત છતાં ડાહ્યો માણસ વખત વિના કોઈપણ કાર્યને આરંભ કરતા નથી, કેમકે નીતિ અને પુરૂષાર્થ ખરા અવસરે જ કાર્ય સાધી શકે છે, અવસર વિના કરાચેલે પ્રયત્ન નિષ્ફળ નિવડે છે. - આપ તથા મહારાજા બને નીતિના જાણકાર છે, છતાં મુદ્દાની થેડી વાત મારે આપને જણાવવી જોઈએ તેમ ધારીને કહું છું કે, માણસ ગમે તેવા શાસ્ત્રને જાણકાર હોય છતાં પિતાની અવસ્થા બરાબર જાણતું ન હોય તે આંધળાની આગળ આરિસે ધરવાની માફક તેને પ્રયાસ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ નિષ્ફળ નિવડે છે. વખત વિના જે વસ્તુ અસાધ્ય જેવી લાગતી હેાય તે મેળવવા પ્રયત્ન કરનાર વિશ્વમાં હાંસી પાત્ર થાય છે અને તે સાથે તેના તથા તેના આશ્રિતાના સર્વથા નાશ થાય છે. સેનાપતિજી ! તમે જે કામ આદરવા ધારેા છે તેનાં મૂળ તે પ્રથમથીજ નાશ પામેલાં છે, એટલે તમારે યુદ્ધ કરી દુશ્મનને જીતવાનેા ગમે તેટલા ઉત્સાહ હશે તે પણ તે કામે લાગવાના નથી. આપને ખખરજ હશે કે આ આખુ ભવચક્ર, આપણે અને પેલા બળવાન મહામાહાદિ શત્રુએ તથા ક પરિણામ મહારાજા એ સ` પેલા સંસારી જીવ પ્રિયમ –મહાત્માના તાબામાં છીએ, તેના ઉપર આધાર રાખનારા છીએ, આ આખી ચિત્તવૃત્તિ અટવી તે સ’સારી જીવના તાબામાં છે. તે સંસારી જીવ ખીચારા અત્યારે મારા તમારા જેવા મદદગારના નામે પણ જાણત નથી, મહામાહાદિ દુશ્મનાને પેાતાના વ્હાલા સંબંધીએ માને છે, જો તેમ ન હેાય તે તે વિષયાભિલાષ તરફ લાગણી ધરાવે ખરા કે તેને પેાતાના મનમાં યાદ કરે કે? સ્થાન આપે ખરા કે? નહિ'જ. મહામેાહ તથા આપણા બન્ને પક્ષમાં જે પક્ષ તરફ આ સ`સારી જીવના પક્ષપાત-લાગણી હાય છે તે પક્ષના લશ્કરને વિજય થાય છે, તેમાં જરા પણ શંકા જેવું નથી. કેમકે દરેક બાબતમાં મૂલ નાયક-વરરાજા તરીકે તે તેજ છે. આપણે તે વળાવીયા કે જાનૈયા જેવા છીએ. જો આમજ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ છે તે આપણું સિન્ય ઉત્તમ છે, હિતકારી છે અને સંબંધ કરવા લાયક છે એમ જ્યાં સુધી તે સંસારી જીવ-પ્રિયબંધુ જાણે નહિ અને આપણું પક્ષમાં તે ઉભો રહે નહિ ત્યાં સુધી લડાઈની તૈયારી કે દુશ્મન તરફ પ્રયાણ કરવું એ ફેગટ છે, રાજનીતિ તે આ પ્રમાણે કહે છે. આવા વખતે શામ નીતિને આશ્રય કરે, આપણે પિતાના સ્થાનમાં બેસી રહેવું અને શત્રુની ઉપેક્ષા કરવી તેજ ચગ્ય છે. ચક્કસ કાર્ય કરવા માટે કોઈવાર સંકોચ પણ કરે પડે છે. હાથીને મારવા માટે સિંહ પ્રથમ પાછો હઠી–સંકેચાઈને પછી ફાળ મારે છે, એ ન્યાયે કદાચ આપણે પાછું ફરવું પડે છે તે સમજણ પૂર્વક હોવાથી પુરૂષાર્થને નાશ કરનાર નથી. લડવા તૈયાર થયેલો ઘેટે જરા પાછા હઠીજે એકઠું કરી પછી માથું મારે છે તેમ અત્યારે આપણે કરવાની જરૂર છે. સેનાપતિએ જવાબ આપે. પ્રધાનજી ! સંસારી જીવ આપણને ઓળખી શકશે કે કેમ તેની શી ખબર પડે? શત્રુ આપણને ત્રાસ આપે છે હેરાન કરે છે તે તમે જુઓ છે ને ? આજે તેણે સંયમને હેરાન કર્યો, કાલે આપણે વારે આવશે તે શું એમને એમ બેસી રહેવું? સંસારી જીવનું તે કાંઈ ઠેકાણું નથી. પ્રધાને જણાવ્યું. સેનાપતિજી ! આ વાતમાં ઉતાવળ કરવા જેવું કે ગભરાવા જેવું કાંઈ નથી. વહેલું કે મેડે પણ સંસારી જીવ આપણને આપણા ખરા સ્વરૂપમાં જરૂર Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જાણશે-ઓળખશે. કર્મ પરિણામ રાજા આપણા તેમજ મહામોહના લશ્કરમાં રહે છે, તે લગભગ બન્ને બાજુ સરખે પક્ષ કરનાર છે. આ સંસારી જીવ પણ કર્મ પરિણામ રાજા જેમ કહે તેમ કર્યા વિના રહેતા નથી, તેના હુકમમાં અત્યારે તે વર્તે છે, માટે વખત જોઈને કર્મ પરિણામ આપણી ઓળખાણ જરૂર કરાવશે, તેમજ આપણે તેના કેટલા અને કેવા હિતકારી છીએ તે પણ જણાવશે. એ વખતે આપણને બરાબર હિતસ્વી રૂપે ઓળખીને તે સંસારી જીવ આપણા પક્ષમાં ભળશે, ત્યાર પછીજ આપણે દુશ્મનને હઠાવવાને -જીતવાને સમર્થ થઈશું. સેનાપતિજી! કર્મપરિણામરાજા અવસર જોઈને-જીવની ગ્યતા તપાસીને વિચારીને પછી મોટી બહેન લેક સ્થિતિને અભિપ્રાય મેળવશે, પછી પિતાની સ્ત્રી કાળપરિણતિને પૂછશે, પછી સ્વભાવ, નિયતિ આદિને તેની હકીક્ત સંભળાવીને સંસારી જીવની સ્ત્રી ભવિતવ્યતાને અનુકુળ કરી લેશે, ત્યારે આપણી હકીકતથી કર્મ પરિણામ રાજા સંસારી જીવને માહીતગાર કરશે. તે વખતે કોઈપણ પ્રકારના પ્રતિબંધના –વિદન કરનાર કારણે ન હોવાથી તે વાત સંસારી જીવને ગ્ય લાગશે અને પછી તે આપણા તરફ નિર્મળ ભાવથી– પ્રેમ બુદ્ધિથી જોશે, આપણી હકીકત સમજશે અને આપણને હિતસ્વી મિત્રપણે સ્વીકારશે. સેનાપતિ ! સાહેબ આ પ્રમાણે બનશે ત્યારે જ આપણે આપણા દુશ્મનને હરાવી દેવા શક્તિમાન થઈશું. આ બાબતમાં હાલ તરત Page #143 -------------------------------------------------------------------------- ________________ વખત લંબાવી અવસર આવ્યે લડાઈ કરવાની તૈયારી કરી કાર્ય સિદ્ધ કરવું એ મારે નમ્ર અભિપ્રાય છે. મંત્રીશ્વર! તમે કહે છે તે વાત એગ્ય લાગે છે, તે હમણું આપણા તરફથી એક દૂત દુશ્મનો તરફ મેકલે. તે દૂત તેમને બે વચને કહે અને તેથી તેઓ આપણા માણસને ત્રાસ ન આપે, તેમજ તેઓ પોતાની હદ ઓલંઘે નહિ, આટલું તે જરૂર કરવું તે મને ઠીક લાગે છે. - પ્રધાને જણાવ્યું, સેનાપતિજી! મારા વિચાર પ્રમાણે તે દૂતને મોકલવાની હાલમાં કાંઈ જરૂર નથી, તેથી કાંઈ કાર્ય સિદ્ધ થશે નહિ, માટે હાલ તો ગુપચુપ શાંત બેસી રહેવાની જરૂર છે, તેજ અત્યારે ચગ્ય છે. પ્રધાનજી! પણ તેમાં બીક રાખવાનું કાંઈ કારણ નથી. તેઓ કદાચ દૂતના વચનેથી ગુસ્સે થાય તો પણ આપણા જેવાને તેઓ શું કરવાના છે? વળી દૂતે લડાઈ કરવાની ધમકી ન આપવી, પણ સમજાવટથી સંધિ કરવાની હકીક્ત જણાવવી, તેમાં તે કાંઈ વાંધો નથી ને? પ્રધાને જણાવ્યું, સેનાપતિજી! સામે પક્ષે કપાયમાન થયા હોય તે વખતે શામનીતિ કામ ન આવે, ઉલટ કલેશ વધશે, તપેલા ઘીમાં પાણી નાખવાથી કરવાને બદલે ભડકે થશે; એમાં જરાપણ શંકા ન રાખશે, પરિણામ વિપરિત આવશે, છતાં તમારી ઈચ્છા હોય તે દૂત મેકલીને ખાત્રી કરે. તેથી દુશમનને આશય સમજાશે, એટલે પ્રસંગનુસાર જે એગ્ય લાગશે તે આપણે કરીશું. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ સાધની વાતને ચારિત્રધર્મરાજાએ અનુમેદન આપ્યુ. એટલે સત્ય નામના દૂતને સમજાવીને મહામાહ તરફ વિદાય કરવામાં આવ્યો. પ્રમત્તતાનદીનાકિનારાઉપર—આ વખતે પ્રમત્તતા નદીના કિનારા ઉપર ચિત્તવિક્ષેપ મડપમાં આવેલા સભાસ્થાનમાં મહામાહુરાજા પેાતાના પિરવાર સાથે બેઠા હતા, ત્યાં સત્યકૃત આવી પહોંચે. મહામેાહની આજ્ઞાથી ધૃત સભામાં દાખલ થયા, સહજ પ્રણામ કરીને તેમણે આપેલા આસન પર તે બેઠો. ક્ષેમકુશળના સમાચાર પૂછીને તે પેાતાની ઉદારનીતિ વાપરીને શાંતિ થાય તેમ પેાતાનું કા નિવેન્દ્રિત કર્યું". મહારાજા ! આ ચિત્તવૃત્તિ અટવીમાં આપે હમણાં જ્યાં સભા સ્થાન જમાવ્યું છે તેના ખરા માલિક-અધિષ્ઠાતા સ’સારી જીવ છે. આ અંતર'ગ અમે અને તમે સરાજાઓને, ગામે તથા નગરીને, સાચા માલિકતા તે જ છે એ વાત ચાક્કસ છે- આમ હાવાથી અમે તમે અનેક પરિણામ મહારાજાઢિ સ અંતરંગ રાજાએ તે સંસારી જીવના નાકરી છીએ, આમ હકીકત હાવાથી આ રાજ્ય એકજ છે અને સંસારી જીવ આપણા સઘળાને એકજ સ્વામી છે, તે પછી આપણે માંહેામાંહે કલેશ શા માટે કરવા જોઇએ ? પેાતાના સ્વામી તરફ ભક્તિવાળા અને શક્તિશાળીજે સેવકે હાય છે તેઆ તા પરસ્પર મળીને કામકાજ કરે છે, સેવકો એ ભાઈ એ જ છે. જે સેવકો પેાતાના માલિકનું શ્રેય ઇચ્છતા હોય Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તેમણે પેાતાના પક્ષના ક્ષય થાય તેમ પરસ્પર લડવું ન જોઈ એ, મારામારી કરવી ન જોઈએ અને સુલેહ શાંતિથી રહેવુ' જોઈ એ. મહારાજા ! પ્રીતિ અને આનંદમાં આપણે વધારે થાય અને જરૂર પડતાં આપણે એક બીજાની મદદમાં ઉભા રહીએ તેમ કરવાની આપણને જરૂર છે, તેમ થતાં આપણા સ્વામી સ`સારી જીવની આપણે સાચી સેવા બજાવી ગણાશે. આ પ્રમાણે કહીને સત્યત તેના જવાખની રાહ જોતા તેના સામી દૃષ્ટિ રાખી ઉભો રહ્યો. દુતના પરાભવ, યુદ્ધની તૈયારી—સત્યનૂતનાં આ વચન સાંભળી ક્રોધ અને મઢના આવેશવાળી મહામે હની સભામાં માટે ખળભળાટ મચી રહ્યો. હાજર રહેલા રાજાએ, સેનાપતિ અને સભાસદે રાતાપીળા થઈ પગ પછાડવા લાગ્યા. કેાઈ હાઠ કરડવા લાગ્યા. એકદર વિચારતાં આખી સભા ક્રોધાંધ થઇ ગઈ. દૂતનાં વચને તેમને રૂમ્યાં નહિં તેથી એક અવાજે તે ખેલી ઉડયા. આ દુષ્ટદૂત! આ તને કેણે શીખવ્યું? તું શું બેન્ચેા ? સ’સારી જીવ અમારા સ્વામી છે અને અમે તેના સખ`ધી છીએ ! આ તારા મીઠા શબ્દોથી અમે ઠગાઈ એ તેવા નથી. તુ' અને તારા પક્ષવાળા તને મેાકલનારા યાદ રાખો કે; તમે પાતાળમાં પેસી જશે! તે પણ અમે તમને છેાડવાના નથી. શુ' સંસારી જીવ અમારે સ્વામી! અને તમે હમારા સંબંધી છે ? તમે શું સમજો છે ? Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ સંબંધ તે ઠીક જોડી કાઢ! હવે તમે અહીંથી જલદી. પધારે. અને તમારી શાંતિ માટે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરતા તૈયાર થઈ રહે. આ તારી પાછળ જ અમે યુદ્ધ, કરવાને માટે આવ્યાજ સમજજે. આ પ્રમાણે એક બીજા હસતા, તાળીઓ પાડતા, હલકાં વચને બેલી દૂતને ત્રાસ દેવા લાગ્યા. બીજી બાજુ શરીરપર બખતર પહેરી હાથમાં શો લઈને, મહામહને આગળ કરી બધા રણશુરા સુભટ ચારિત્રધર્મ સાથે યુદ્ધ કરવાને નીકળી પડયા. આવું ભયંકર પરિણામ આ વાતનું આવશે, એવી સ્વને પણ આશા ન રાખનાર સત્યધૂત આ સ્થિતિ જોઈને ત્યાં વધારે વખત ન રેકાતાં જેમ બને તેમ ઉતાવળે પાછો ફરી, ચારિત્રધર્મ રાજાદિને શત્રુ ગુસ્સે થઈ મારી પાછળ જ યુદ્ધ કરવા માટે આવે છે તે સર્વ સમાચાર આપ્યા. મહામેહ રાજાનું લશ્કર નજીક આવતું જાણીને મંત્રીની સંમતિ વિના પણ પ્રસંગને આધિન થઈને ચારિત્રધર્મ રાજાએ લશ્કરને તૈયાર થવાની આજ્ઞા આપી. લશ્કર તરતજ તૈયાર થઈ ગયું. મહાયુદ્ધ, ચારિત્રધર્મને પરાજ્ય-ચિત્તવૃત્તિ અટવીના છેડા ઉપરના એક રમણીય પ્રદેશમાં બને સૈન્ય સામસામા આવી લાગ્યાં અને તે અટવીમાં જ યુદ્ધ શરૂ થયું. ચારિત્ર ધર્મને અનુસરનારા રાજાઓને મોટો સમુદાય પોતાના સૈન્ય Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સાથે રણાંગણમાં ઉતર્યાં, શસ્ત્રોના ચળકાટથી ચિત્તવૃત્તિ અટવીમાં પ્રકાશ જેવા ભાસ થવા લાગ્યા. આ તરફ જ્ઞાનાસંવરણ તથા દુષ્ટાભિસ ંધિ વિગેરે મહામેાહના અનેક રાજાઓએ રણશીગા વગાડતા, પેાતાના શરીરની કાળી છાયા વડે સ’સારીજીવની ચિત્તવૃત્તિને અધકારમય બનાવી દીધી. સÒાધમત્રીએ જ્ઞાનના પ્રકાશવર્ડ જીવની ચિત્તવૃત્તિમાં પ્રકાશ નાખવા માંડયે, તે સામે જ્ઞાનાસંવરણે તથા દુષ્ટાભિસંધિએ વિવિધ વિકલ્પાના માડાના ગેટ ગેાટા જીવની ચિત્તવૃત્તિમાં ઉત્પન્ન કર્યા, તેને લઈને જ્ઞાનના પ્રકાશ આચ્છાતિ થઈ ગયા. જ્ઞાન દેખાઈ જતાં પ્રિયમ'ની ચિત્તવૃત્તિમાં અંધકાર વ્યાપી રહ્યા. શુ કરવું તે કાંઈ તેને સુજયું નહિ. મહામહના સુભટા તા અંધકારમાં રહેવા અને ઘા કરવાને ટેવાયા હતા, આ અંધકારને જીવની અજ્ઞાનતાના લાભ લઈને તેએએ ચારિત્રધર્માંના સૈન્યના જીવના સદ્ગુણ્ણાનેા ઘાણ કાઢી નાખ્યા. કાયરા કપી ઉઠયા અને નાશ ભાગ કરવા લાગ્યા. જીવને સાધ મંત્રી ઘવાયા, તેના અભાવે શૂરવીર છતાં ચારિત્રવના સુભટો, તપ, અકિંચન, બ્રહ્મચર્ય, સષ્ક્રિયાદિ નિષ્ફળ નિવડયા. સાધ વિનાના સંતાષ બહુ ઉપયાગી ન થયા. ચારિત્રધર્મ, અને યતિકુમારાદિની શક્તિ કુંઠિત થઈ ગઈ. મહામહાદિના શસ્ત્રના પ્રહારથી જર્જરીત થઈ સૈનિકે સદ્ગુણા ટપાટપ રણમાં પડવા લાગ્યા, જેમજેમ ચારિત્રધર્મીના સુભટા પાછા હઠવા લાગ્યા, તેમ તેમ મહામેાહના સુભટો આગળ ધસવા લાગ્યા. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ આ ભયંકર યુદ્ધમાં સંસારી જીવની લાગણીઓ, વાસના વિગેરે કામનાથી ભરેલી હોવાથી, તથા જ્ઞાનના પ્રકાશને અભાવ હોવાથી, જ્ઞાન અને શુદ્ધવર્તનના અભાવે આત્માને બદલે માયા તરફ પ્રવૃત્તિ હોવાને કારણે, ચારિત્રધર્મના સુભટોએ હાર ખાધી, તેમણે ઘણે માર પડે, દુશ્મનોની ભયંકર ગર્જનાઓથી આખું લશ્કર ધ્રુજી ઉઠ્યું. આમ ચારિત્રધર્મ રાજા ઉપર બળવાન મહામે હે વિજ્ય મેળવ્યું. તેમના સૈન્યમાં ભંગાણ પડ્યું એટલે તેઓ ભાગીને પિતાના સ્થાનમાં ભરાઈ બેઠા. મહામહને સેનાપતિ ગરવા કરતા તેની પાછળ પડયો, અને તે ચારિત્રધર્માદિને તેના સૈન્ય સાથે ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યા. છેવટે મહામેહનું રાજ્ય વિશ્વમાં જીવની ચિત્તવૃત્તિમાં ફેલાયું અને ચારિત્રધર્મનું બધું સૈન્ય ચિત્તવૃત્તિ અટવીની અંદર ઘેરામાં સપડાઈ ગયું. પ્રિયબંધુ–સંસારી જીવ આમ દ્રવ્યથી સાધુ થયે પણ તાત્વિકજ્ઞાન, આત્માનું શુદ્ધ લક્ષ અને વાસના વિનાનું જીવન એ વિગેરે સાધને તેની પાસે ન હોવાથી તેનું બાહ્યજીવન અને વ્યવહારિક ક્રિયાઓ મહામહના સૈન્યની સામે ટક્કર ઝીલી ન શકી. આમ તારિવજ્ઞાન જે સધ રૂપે છે તે અને નિર્મોહી જીવનના અભાવે દ્રવ્ય ચારિત્રવાળું જીવન પુરૂં કરીને પ્રિયબંધુ વ્યંતરની જાતિમાં હલકા દેવ પણે ઉત્પન્ન થયે. " Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પ્રકરણ આઠમું. ઘનવાહન વિવિધ જન્મના વિવિધ અનુભવ સાથે સંસારી જીવ, આલ્હાદન નગરના જીમૂતરાજાની લીલાદેવી રાણીના ઉદરથી પુત્રપણે જન્મે. તેનું ઘનવાહન નામ રાખવામાં આવ્યું. તે રાજાના નાના ભાઈ નીરદને ત્યાં પણ એક અલંક નામના ભાગ્યવાન પુત્રને જન્મ થયે. આ કુમાર કુશળ કર્મ કરવામાં તત્પર જૈન ધર્મ પરાયણ હતા, બાલ્યાવસ્થાથી જ બને ભાઈઓ વચ્ચે મિત્રતા બંધાણી. તે કુમાર ઘણે ગુણવાન ધર્માત્મા હતા. ભવજતુ ઘનવાહનને આગળ વધવામાં સત્સંગનું તે ઉત્તમ સાધન હતું. બને કુમારે એક વખત બુધનંદન વનમાં ફરવા ગયા હતા ત્યાં તેમને આત્મભાનમાં જાગૃત થયેલા શાંતઆત્મા મુનિઓનાં દર્શન થયાં. જુદાજુદા મુનિઓ પાસે બેસીને બને ભાઈઓએ તેમને વૈરાગ્ય થવાનાં કારણે પૂછયાં અને તે એવા બેધદાયક તથા સંસારથી નિર્વેદ કરનારા હતાં કે, પવિત્રાત્મા અકલંકકુમાર તે સંસારથી વિરક્ત ભાવ પામ્યા. ઘનવાહન કુમાર–સંસારી જીવ પણ પુણ્યશાળી હતો છતાં આત્માની જાગૃતિવાળી તેવી તૈયારી તેની ન હતી. એટલે તેટલી હદ સુધીનાં પરિણામમાં તેનું પરાવર્તન ન થયું. પણ મુનિઓનાં દર્શન, તેમની રહેણી કહેણી, શાંતિમયજીવન, વૈરાગ્ય અને આત્મભાન જાગૃત કરનાર બોધથી Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ તેની પણ ધર્મ ઉપર સ્વભાવિક પ્રીતિ જાગૃત થઈ તેન. હૃદયમાં નિર્મળતા આવી, તેની ચિત્તવૃત્તિ ઉજવળ થવા લાગી અને તેનાં પરિણામે ભદ્રિક ભાવવાળાં થયાં. ઘેરામાં સપડાયેલા ચારિત્ર ધર્માદિ–આ બાજુ પિતાના બધા લશ્કરને ઘેરાઈ જવાને લીધે દિલગીરીમાં આવી પડેલા ચારિત્રધર્મ રાજાને જોઈને સધ મંત્રિએ જણાવ્યું કે દેવ! આપણને હવે વધારે વખત દિલગીર થવા જેવું નથી, કેમકે આ સમર્થ સંસારી જીવ થડા વખતમાં પિતાનું સ્વરૂપ સમજશે, અને પછી જે આપણને તે ઓળખશે કે તેજ આપણું પરિવારને બળ મદદ આપવાનું શરૂ કરશે તે પછીથી મહાહના આખા સૈન્યને આપણે નાશ કરીશું. પ્રભુ! જુઓ તો ખરા. આ ચિત્તવૃત્તિ અટવી અત્યારે થોડી થોડી ઉજજવળ થવા માંડી છે તે ઉપરથી નિશ્ચય થાય છે કે તે સંસારી જીવ આપણને ઓળખી શકે તેવી સ્થિતિમાં આવતો જાય છે, એની ચિત્તવૃત્તિમાં રહેલા અંધકારમાં આપણે એટલા બધા દબાઈ ગયા છીએ કે તે આપણને અત્યાર સુધીમાં જોઈ શક્ય જ નથી, આ અંધકાર ઓછો થવા સાથે પ્રકાશ વધવા લાગે છે તેથી હું માનું છું કે તે જરૂર આપણને જોશે, માટે આપણે આપણું કર્મ પરિણામ રાજાને પૂછીને કેઈ ચક્કસ માણસને તેની પાસે મિકલ જોઈએ. સંસારીજીવ આપણને અનુકૂળ થાય તેવી પ્રવૃતિ તે માણસ ત્યાં જઈને કરે તો પછી આપણને મળવાની તેને ઈચ્છા જરૂર થશે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રધાનની આ સલાહ ચારિત્રધર્મને પસંદ પડી, તેમણે જણાવ્યું કે, કર્માં પરિણામ પાસે જવાને કાણુ ચેાગ્ય છે ? પ્રધાને જણાવ્યું કે દેવ ! તે કાને માટે સદાગમ લાયક છે, સંસારી જીવને સદાગમની સેાખત થવાથી તેને આપણુ દર્શન-આપણી માન્યતા જાણવાની ઈચ્છા પ્રબળ થશે, તે પછી ક`પરિણામ તેને આપણી એળખાણ કરાવશે. મહારાજા ! આપની ધ્યાનમાં આવ્યું જ હશે કે આપણી જે પ્રથમ હાર થઇ હતી તેમાં તે સ'સારી જીવ પાસે સદાગમનુ –તાત્ત્વિકજ્ઞાનનું જોર ન હતું, એજ કારણ હતું. જો તે જીવને સદાગમની સારી સેાખત થઇ હેાત તે સદાગમ તેના ક`પરિણામનુ' પરિવત્તન કર્યા વિના નજ રહેત. ખરી વાત છે, જ્ઞાની પુરૂષાની સેાખત એને તેની પાસેથી તાત્ત્વિક આત્મજ્ઞાન જાણ્યા વિના જીવાના પરિણામમાં સુધારા થઈ શકતા નથી, અને તેમ થયા વિના અનાદિકાળની પડેલી ભૂલા સુધારી શકાતી નથી.’’ અત્યારે પણ પ્રથમ સદ્યાગમને મેાલવાનું કારણ એજ છે કે તે જઇને જીવના કમ પરિણામમાં ઘણા સારા પલટ કરાવી શકશે, તેથી ક પરિણામ આપણને અનુકૂળ થતાં આપણે મહામહના નાશ કરવાને સમર્થ થઈશું. માટે કપિરણામ પાસે જવાને સદ્યાગમ જેવા બીજો કોઈ લાયક નથી. સાધ મંત્રીની સલાહને માન આપીને ચારિત્રધમ - રાજાએ સદાગમને સ'સારી જીવ પાસે જવાનેા હુકમ કર્યાં. તે સાથે સમ્યગ્દર્શન-સેનાપતિને મેકલવાની ઇચ્છા રાજાએ જણાવી. મંત્રીએ કહ્યું. દેવ ! સેનાપતિ સાથે જાય Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ તે ઉત્તમ છે, કેમકે સદાગમ પણ સમ્યગ્દર્શન સાથે હાય ત્યારે જ ખરે લાભ આપી શકે છે, અને તેમ થાય ત્યારે જ તે જીવ આપણને ખરેાખર એળખી શકે. પણ મહારાજા ! હજી સમ્સગ્રદર્શનને મેાકલવાના વખત આવી પહોંચ્યા નથી, અવસર વિનાને પ્રયત્ન નિષ્ફળ નિવડે છે. 66 ચારિત્રધર્મે જણાવ્યુ કે તેને મેકલવાના અવસર કયારે આવશે ? મંત્રીએ કહ્યું હમણાં સદ્યાગમને સંસારી જીવ પાસે જવાદ્યો . અને’ચેાગ્ય વિચાર। . આપીને તેને અનુકૂળ થવાદ્યો, ત્યારપછી સેનાપતિને મેકલશું. સદાગમની સાથે રહીને તેના વારંવારના પરિચયથી સંસારી જીવ પેાતામાં આત્મવીય આત્મશકિત વધારશે, ત્યારેજ સમ્બૂદન તેની પાસે રહી ટકી શકશે, સદાગ તરફથી મળેલ જ્ઞાનના બળે જીવમાં આત્મ શક્તિને વિકાશ થાય છે, તે આત્મભાન જેટલું વધારે બળવાન –વધારે જાગૃતિવાળુ હાય, રાગદ્વેષાદિના પ્રખળ નિમિત્તો વચ્ચે પણ તે ભાન ન ભૂલાય તેટલું મજબુત હેાય ત્યારે સમ્યગ્રદર્શન પ્રગટે છે અને તે જીવમાં ટકી રહે છે. નહિતર જેમ વાયરાના ઝપાટાથી દીવે! બુઝાઇ જાય છે તેમ રાગદ્વેષાદિનાં પ્રમળ નિમિત્તો મળતાં, આત્મા આત્મ ભાન ભૂલીને તદાકારે પરિણમી મિથ્યાત્વી થઈ જાય છે, માટે પ્રથમ પેાતાનું ભાન—આત્માનું ભાન ટકી રહે તે માટે સદાગમની–જ્ઞાની પુરૂષાના લાંબા સહવાસન જરૂર જીવને છે. ” આ સલાહને માન્ય રાખીને સદાગમને ઘનવાહન-સંસારી જીવ પાસે મેકલ્ચા. આ. વિ. ૯ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જ્ઞાનાવરણની નાશભાગ –આ હકીક્ત બન્યા પહેલાં લાંબા વખતથી મહામહે સંસારી જીવની પાસે જ્ઞાનાવરણ નામના બળવાન રાજાને મેકલી આપેલ હતું. તે રાજાએ આવીને ચારિત્રધર્મરાજાની આખી સેનાને પડદા પાછળ ઢાંકી દીધી હતી, કે જેથી સંસારી જીવ તેને જોઈ જ ન શકે “જ્ઞાનનું આવરણ આવવાથી જીવને સત્ય વસ્તુનું જ્ઞાન થતું નથી.” વળી વારંવાર મહામહના સિન્યને તે પિષણ આપ્યા કરતો હતો, તેથી મહામેહના ભયનાં બધાં કારણે દૂર થયાં હતાં. આ ચરિત્ર ધર્મના ઘેરાયેલા સૈન્ય ફરતી જ્ઞાનાવરણની મજબુત ચુકી હતી, તેના બળથી મહામહિના બધા સૈનિકે નિર્ભય થઈને આનંદમાં રહ્યા હતા. ચારિત્રધર્મના સૈન્યને હઠાવવાનું મુખ્ય માન તો આ જ્ઞાનાવરણને જ સંભવે છે. ચારિત્રધર્મ આદિ પાછા હઠવાથી અથવા ઘેરામાં ઘેરાયેલા હેવાથી, મહામહના બધા માણસો મેજ કરતાં હતાં, તે પ્રસંગે સદાગમ સંસારી જીવ પાસે આવી પહોંચ્યો. તેને જોતાં જ જ્ઞાનાવરણ ત્યાંથી નાશીને બીજી બાજુ છુપાઈ બેઠો. “સદાગમ તેના ખરા તાત્વિકસ્વરૂપમાં પ્રકાશે એટલે જ્ઞાનાવરણ ત્યાં ટકી શકે નહિ.” આ પ્રમાણે પાછી અંતરંગ રાજ્યમાં ઉથલપાથલ થવા લાગી. અંતરંગ રાજ્યમાં આ પ્રમાણે ઉથલપાથલ ચાલતી હતી ત્યારે નજીકમાં ધ્યાનારૂઢ થયેલા તે સર્વ મુનિઓના ગુરૂ કેવિદાચાર્ય પાસે અકલંક અને સંસારી જીવ ઘનવાહન ગયા, અને તેમને નમન કરીને બન્ને જણા તેમની પાસે બેઠા. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ તે વેળાએ સદાગમ ત્યાં આવી પહોંચ્ચા હતા. ‘ગુરૂનાં જે વચને ધર્મોપદેશરૂપે નીકળતાં હતાં તેજ સદાગમ હતા' અર્થાત્ ધ્યાનમુક્ત થઈને આચાર્ય શ્રીએ આ બન્ને ભાઈઓને ઘણા તાત્ત્વિક એધ આપ્યા. અકલંકના આત્મા જાગૃત થયેલા હાવાથી તે સૂક્ષ્મ ખાખતાને સ્હેલાઇથી સમજી શકયા હતા પણ ઘનવાહનને જ્ઞાનનેા ક્ષયેાપશમ તેવે પ્રખળ ન હેાવાથી તેને ઘણી ઓછી સમજ પડતી હતી, તેથી અકલ કે વિશેષ ખુલાસે કરતાં. ઘનવાહનને જણાવ્યું કે, ભાઈ ! “ આ સદાગમ છે, તે આરાધન કરવા ચૈાગ્ય છે, આ સર્વ સાધુઓ પણ આ મહાત્મા જે આજ્ઞા ક્રમાવે છે તે માન્ય કરે છે, દરેક આત્માથી જીવાને સદ્યાગમની આજ્ઞા માન્ય કરવા ચેાગ્ય છે, તેઓશ્રી ધર્મ અધતાત્ત્વિકજ્ઞાન આપતા હાવાથી સંસારી જીવાનુ પણ હિત કદનારા છે, ચેાગ્ય ઉપદેશ મેળવવા માટે તેમની સાથે આળખાણ કરવાની આપણને ખાસ જરૂર છે, વસ્તુતત્ત્વનું સત્ય સ્વરૂપ આ સાગમ પાસેથી જ સમજી શકાય છે, તેમની સાથે સબંધ જોડવાથી શું કરવાથી લાભ અને અને શુ કરવાથી નુકશાન છે તે સમજાય છે, કેાનાથી આપણું હિત થાય તેમ છે અને અહિત કરનાર કાણુ છે તેનું પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે ભાઇ ! આ મહાત્મા સદાગમને આશ્રય લેવાની આપણને ઘણી જરૂર છે. ” એકાંત હિતકારી આ ગુરૂના વચને ઉચર વિશ્વાસ આવવાથી ઘનવાહને તેના આશ્રય કર્યો. તેમના કહેવા પ્રમાણે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તેણે પ્રભુ સ્તુતિ કરવાનું, મુનિઓને દાન આપવાનું, નવકાર મંત્રનું સ્મરણ કરવાનું અંગિકાર કર્યું. અકલંકના પરિણામની ધારા ઘણુજ વિશુદ્ધ થવાથી માતાપિતાની રજા લઈને તેણે તે કેવિદાચાર્ય પાસે દીક્ષા લીધી. સદાગમની સેબતથી સારા સારા કાર્યો કરવાને અને ગુણેને ઘનવાહને પણ સ્વીકાર કર્યો. ત્યારપછી અકલંક મુનિને સાથે લઈ ગુરૂ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. મહામહની સદાગમ ઉપર ચડાઈઃ --આ બાજુ મહામહના સિન્યમાં રહેલા વિષયાભિલાષ મંત્રીના જાણવામાં આવ્યું કે, આપણે જ્ઞાનાવરણ રાજા સદાગમ તરફથી ભયમાં આવી પડે છે. તરતજ તેણે મહામહાદિને ખબર આપી કે મહારાજા ! અત્યાર સુધી જ્ઞાનાસંવરણને કોઈ પ્રકારને ત્રાસ કે ભય ન હતું, તે ઘેરાયેલા દુશ્મનને રોકી રાખવા માટે ચિત્તવૃત્તિ અટવી ઉપર ચોકી કરતો હતો અને તેને લઈને આપણે નિશ્ચિત હતા પણ હમણું સદાગમ સંસારી જીવ પાસે આવી પહોંચે છે, તેના બેધને લઈને જ્ઞાનાવરણ ભયમાં આવી પડે છે. સદાગમ આપણો બળવાન શત્રુ છે તેની ઉપેક્ષા કરવી એ એગ્ય નથી. અત્યારે તે નખથી છેદાય તે છે, આગળ જતાં કુહાડાથી પણ ન છેદાય તે બળવાન થશે માટે તેને હમણાં જ મારી હઠાવવાની જરૂર છે. વિષયાભિલાષના વચનો સાંભળી સદાગમ ઉપર બધાને ક્રોધ આવ્ય, સભામાં મેટો કેળાહળ થઈ રહ્યો. દરેક Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ચિદ્ધાએ સદાગમને નાશ કરવાને તૈયાર થયા. મહામહે જણાવ્યું કે સદગમે જ્ઞાનાવરણનું મોટું અપમાન કર્યું છે. જ્ઞાનાવરણને સંસારી જીવ પાસે મેંજ મેકલ્યા હતા, માટે મારે હાથે જ તેને નાશ થવો જોઈએ. તમે બધા બળવાન છે, છતાં હું તમારા બધાના સમુદાયરૂપ છું, તેથી તેને નાશ હું કરું તે પણ તેનું માન તમને જ છે. તમે બધા તૈયાર થઈ રહેજે, તમારી જરૂર પડતાં તમને ત્યાં બેલાવીશ, હાલ ફક્ત મારી સાથે રાગકેશરીના પુત્ર સાગરના મિત્ર એકલા પરિગ્રહને લઈને જ હું જાઉં છું, એવો બળવાન છે કે એકલે જ સદાગમને નાશ કરશે. મહાહિને આગ્રહ જોઈને મસ્તક નમાવી બધા સિનિકોએ તેમનું વચન માન્ય કર્યું. પ્રબળ ઉત્સાહી મહામહ, પરિગ્રહને સાથે લઈને સંસારી જીવ પાસે આવી પહોંચ્યો. લાંબા વખતના પરિચિત મહામહ અને પરિગ્રહને જોતાં જ તેના ઉપર ઘનવાહનને સ્નેહ ઉછળી આવ્યું. થોડા વખતમાં જમુત રાજા મરણ પામ્યા એટલે ઘનવાહન રાજા થશે. સામંત રાજાઓએ તેની આજ્ઞા માન્ય કરી, વિભૂતિવાળું વિશાળ રાજ્ય પ્રાપ્ત થયું, આજ્ઞાંકિત પરિવાર આવી મળેઆ સર્વનું મુખ્ય કારણ તેને પુણ્યદય હતો પણ તેની તેને ખબર ન પડી. પુદયની કૃપાથી સદાગમની સેબતને મળેલ લાભ પણ ગુમાવવાનાં નિમિત્તે તેને આવી મળ્યાં. માનસિક પરિવર્તનના વખતની લાગણીઓ. -હદય પ્રદેશમાં રહેલ સદાગમ-ગુરૂ તરફથી મળેલ બેધ, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઘનવાહનને કહે છે કે, “ધનવાહન ! આ શરીર, આ વિષચે, વિશાળ રાજ્ય અને વિવિધ વિભૂતિએ એ સ ક્ષણભંગુર છે, નાશ પામનારી છે, દુઃખથી ભરપુર છે, આત્મસ્વરૂપથી વિપરીત છે, વિશ્વમાં પરિભ્રમણ કરાવનારી છે, તેના ઉપર તું આસક્ત ન થા, તે મળ્યાથી તું ખુશી ન થા, તે આત્મભાન ભૂલાવનારી છે, તું આત્મા છે, જ્ઞાનદન ચારિત્ર અને આનંદથી તું ભરપુર છે, આ આનંદ સ્થિર છે, નિર્માંળ છે, સ્વભાવિક છે. એ આત્મા ! તારે તેના તરફ જ લાગણી રાખવી જોઈ એ. તેને લઈ ને આનંદના ઘરરૂપ સદાની શાંતિ તને પ્રાપ્ત થશે.” આ વિચારને પ્રવાહ થે।ડીવાર પ્રકાશ-શાંતિ આપે છે એટલામાં ઉંડાણમાં છુપાઇ બેઠેલા મહામેહ બહાર આવી તેના મનમાં વિકલ્પે ઉત્પન્ન કરે છે કે, “ ઘનવાહન ! જોતા ખરા, આ વિશાળ રાજ્ય તને મળ્યું છે, વિવિધ પ્રકારની સ ́પત્તિએ પ્રાપ્ત થઇ છે, પાંચ ઇન્દ્રિયાના અનુમૂળ વિષસે આવી મળ્યા છે, વળી ભાગાપભાગામાં મદદગાર આ બધી વસ્તુએ એટલી બધી છે કે, કેાઈ કાળે નાશ પામે તેવી નથી. તે સ્થિર છે, સુખથી ભરપુર છે, સુંદર છે, નિ`ળ છે, હિતકરનારી છે અને ઉત્તમ છે. આ દેહમા જીવ છે જ કયાં ? જીવ નથી તેા પુનર્જન્મ કેને થશે ? પુણ્ય પાપ એ મનની કલ્પના છે. સ્વર્ગ અને નરક તે પછી સંભવે જ કયાંથી ! જ્યાંસુધી આ શરીર છે ત્યાંસુધી ખાઇ, પીઇ, ભાગવીને જન્મ સફ્ળ કર. આ પેલે। સદાગમ જે કાંઈ કહે છે તેના પર વિશ્વાસ ન રાખીશ.” Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ' આમ મહામેહ વિકલ્પે। ઉત્પન્ન કરે છે ત્યાં પરિગ્રહ પ્રગટ થઈ ઘનવાહનને સમજાવવા લાગ્યું કે, ધનવાહન ! ધર્માંની ખટપટ પડતી મૂક. રાજ્યના ભંડારમાં સુવણું, રત્નેા, હીરા, માણેક ઇત્યાદિના સંગ્રહ કર, અનાજના કોઠારા ભર, દુકાળના પ્રસ ંગે ઉપયેાગી થઇ પડશે. ભંડાર હશે તા લડાઈના વખતે કામ લાગશે. મહેલા ખંધાવ કે જે છએ ઋતુમાં ઉપયેાગી થઈ શકે. હાલ લશ્કર વધારવાની જરૂર છે. અમુક રાજાની પૃથ્વી-દેશ કબજે કર કે જેથી સદાને માટે તારે નિર્ભય થઈ રહેવાય. પૃથ્વીનું રક્ષણ કર. નવા દેશે। મેળવવા પુરૂષાર્થ કર. આમ સંતેષી થઇને બેસી રહીશ તેા રાજ્ય ટકી કેમ રહેશે ? અને સાચું સુખ કેવી રીતે મળશે ?” સદાગમને પરાય—આ પ્રમાણે સદાગમ, મહામેાહુ અને પરિગ્રહથી ઘેરાયેલે ઘનવાહન વિવિધ પ્રકારના વિચારોના ગેાટાળામાં પડવાથી તેની ચિત્તવૃત્તિ મલિન થવા લાગી, મન ડેાળાવા લાગ્યું, આમાં શુ' કરવું તે તેને સૂજ્યુ' નહિ, એટલામાં મહામેાહની હાજરી થતાં જ જે જ્ઞાનાવરણ દખાઈ રહ્યો હતા તે પાળે પ્રગટ થયેા. પ્રગટ થતાંજ સદાગમનાં કહેલા વચને ઉપર-પ્રકાશ ઉપર તેણે પડદે નાખી દીધા. આત્મપ્રકાશ ઉપર–સદાગમનાં વચને ઉપર પડદો પડતાં જ જ્ઞાનાવરણ નિ યતાથી બહાર આવ્યો, તેને લઈ ને સદાગમનાં કહેલા વચને ઘનવાહન ભૂલી ગયેા. તેના ખરે। ભાવાર્થ તેને સમજાયે નહિ, તેનાં વચને Page #159 -------------------------------------------------------------------------- ________________ 13 ઉપર શ્રદ્ધા ન એડી, તેના ઉપરની રૂચિ-પ્રેમ ઉડી ગયા, પરિગ્રહની કહેલી વાત તેને ગમી–ઢીક લાગી. ધીમે ધીમે જે થેડી ઘણી ધમ ક્રિયા કરતા હતા, પ્રભુ પૂજન કરતા હતા, ગુરૂના સમાગમમાં આવતા હતા અને તપ જપ કરતા હતા તે સ મૂકી દીધાં. ધનની ઈચ્છા વધવા લાગી, તેને લઈ ને પ્રવૃત્તિ મુખ વધી. ઘનવાહનની આ સ્થિતિ જોઈ ને તેની પાસેથી સદાગમ ચાલ્યેા ગયા. જયારે ધન ઉપાર્જન કરવાની કે સંગ્રહ કરવાનો જીવને પ્રમળ ઈચ્છા થાય છે ત્યારે તે ન્યાય અન્યાય, નીતિ અનીતિને કાંઈ પણ વિચાર કરતા નથી. કેવળ ધનની ઇચ્છામાં, તેને લગતા વિચારામાં અને પ્રવૃત્તિમાં એટલેા બધા જીવ આસકત અને વ્યગ્ર થાય છે કે ગુરૂ તરફથી સાંભળેલા એને જ્ઞાનને તે ભૂલી જાય છે. અથવા તે બેને અનાદર કરે છે તે વાતને જણાવવા માટે અહીં કહેવામાં છે આવ્યું છે કે સદાગમ તેની પાસેથી ચાલ્યેા ગયેા. ’ સદાગમ ગયા કે મહામેાહનુ રાજ્ય તેના મનમાં વ્યાપી રહ્યું. આંતર રાજ્યના માલીક થયેલા મહામેાહ અને પરિગ્રહ ખુબ ખુશી થયા. આ પ્રમાણે સદાગમની હાર અને મહામાહનો વિજય થયે. આચાય સાથે અકલક મુનિનું આગમન— અનેક સ્થળે વિચારતા કેાવિદ્યાચાય અકલંક મુનિની સાથે સાલ્હાદન પુરમાં ફરી પધાર્યા, ઘનવાહન પાતાના ભાઈ મુનિની દાક્ષિણ્યતાથી વંદન કરવા ગયે. સમુનિને વંદન Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ કરીને ગુરૂ આગળ બેઠે. ગુરૂશ્રી ત્રિકાળ જ્ઞાની હોવાથી જ્ઞાનબળે તેનું બધું જીવન જાણું લીધું હતું. અકલંકે પણ લેકના મુખથી જાણ્યું હતું કે રાજાની લાગણુ ધર્મ ઉપરથી ઉઠી ગયેલી છે અને મોહમાં ફસાયે છે. અકલંકની પ્રેરણાથી ગુરૂ મહારાજે સદાગમની મહત્ત્વતા અને તેની શક્તિ વિષે ઉપગીતા વિષે ઘનવાહનને સારે બોધ આપ્યો. તે સાથે દુર્જનોની સોબત કરવાના દેષ સમજાવ્યા તથા મહામહ અને પરિગ્રહની આસક્તિનું પરિણામ પણ સમજાવ્યું. ગુરૂશ્રીએ દાખલા દ્રષ્ટાંત સાથે ઘણું બધ આ, પણ ઘનવાહનને તે રૂ પણ નહિ, તો પછી તેની અસર થવાની તો વાત જ શી કરવી! “મેહ અને પરિગ્રહમાં આસક્ત થયેલ કોઈપણ જીવ હોય તેની એવી જ સ્થિતિ હોય છે, આ મહામહ તથા પરિગ્રહના પાશમાં સપડાયેલ જીવ કેઈ તર્યો હોય તે વાત કયાંય પણ સાંભળવા કે દેખવામાં આવતી જ નથી.” મેહાદિના બંધને ઢીલાં થયા વિના આગળ વધી શકાય જ નહિ.” ઉલટ તે ઘનવાહન એમ જ સમજવા લાગે કે અકલંક અને ગુરૂ બને મળીને પરિગ્રહ તથા મેહ સાથેનો સંબંધ છોડાવા માંગે છે અને સદાગમને આદર કરાવવા ઈચ્છે છે. તેના મનમાં વિચારે થવા લાગ્યા કે હવે શું કરવું ? તેને આશય સમજી લઈ અકલકે જણાવ્યું કે કેમ ભાઈ ! ગુરૂજીનું કહેવું સમજાયું છે ને? ઘનવાહને જણાવ્યું. હા. બરાબર સમજાયું છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અકલંકે કહ્યું કે જો સમજાયું હોય તે તે પ્રમાણે વન કરવાનું શરૂ કરે. "" “ જીવેાના પિરણામેાની ગહનગતિ છે. ક્ષણવારમાં તેમાં એટલા બધા સુધારા કે ખગાડો થઈ જાય છે કે, ખીજાઓને આશ્ચય થઇ આવે છે કે આ શું? ક્ષણવારમાં આટલું પરિવર્તન ! ઘનવાહનના સંબંધમાં આ વખતે એવું જ મની આવ્યું. ” આ વખતે અકલંક ઉપરને પ્રેમ અને આચાર્યશ્રીના પવિત્ર વાતાવરણના પ્રભાવથી તેના પિરણામમાં એટલે બધા સુધારા થયા કે કર્માંત્ર થી તાડવાની નજીકની ભૂમિકા સુધી ઘનવાહન આવી પહેાંચ્યા. એટલામાં સદાગમ–આંતર બાધ પણ પાછો જાગૃત થઈ આવ્યો અને તેની નજીક આવી રહ્યો. તેથી અકલ'કનું વચન સ્વીકારીને આગળ જે ધર્મના અભ્યાસ અને પુન્યાદિની પ્રવૃત્તિ શરૂ કરેલી હતી તે પાછી શરૂ કરી. દાનાદ્મિની પ્રવૃત્તિ શરૂ થતાં, મહામાહ તથા પરિગ્રહ વખત જોઈ ને, પેાતાનુ જોર અત્યારે ચાલવાનું નથી એમ જાણીને દૂર જઇને બેઠા. છતાં આ બધી પ્રવૃત્તિ અંદરની પ્રીતિથી તેા થઇ ન હતી. ઉડાણુમાં મહામેાહનાં બધાં બીજ પડેલાં જ હતાં, ઘનવાહનને ધર્મ પરાયણ થયા જાણીને અકલંક મુનિ અને ગુરૂશ્રી ખીજે રથળે વિહાર કરી ગયા. પાછા હતા. ત્યાંનેત્યાં—અકલક મુનિ તથા આચાર્યશ્રીને દૂર ગયા જાણી, ખુશી થતા મહામહ અને પરિગ્રહ પાછા પ્રગટ થયા, તેને ઘનવાહને સારે। આવકાર Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ આપ્યો, એટલે સદાગમ રીસાઈને ત્યાંથી ચાલ્યા ગયા. તેના જવાથી દાનાદિ પ્રવૃત્તિ બંધ કરી દઈ, વિષયસેવન અને ધનસંચયની પ્રવૃત્તિમાં તે જોડાયે. વિષય તૃષ્ણાને લઈને એક હજાર ઉપરાંત સુંદર સ્ત્રીઓ અંતે ઉરમાં એકઠી કરી હશે. આ બાજુ અનેક કર, વેરા નાખી, લેકને દંડીત્રાસ. આપીને સેંકડે ખજાના સેનારૂપાથી ભરી દીધા. એવું એકે પાપ નહિ હોય કે તે તેણે ન કર્યું હોય, છતાં તે જે ઈચ્છા કરતે તે પુદય જાગૃત હેવાથી સિદ્ધ થયા વિના રહેતી નહિ. મેહ અને પરિગ્રહમાં આસક્ત હેવાથી તે વાતનું સાચું ભાન તેને ન થયું કે આ બધું પુદયથી પ્રાપ્ત થાય છે, તેમ તેણે પુન્યને પિષણ પણ ન આપ્યું. આખરે પુન્યદય ક્ષીણ થવા લાગ્યું. શેકનું આગમન. રાણીનું મરણ–ઘનવાહનને પ્રાણ કરતાં પણ વહાલી મદનસુંદરી નામની પટરાણી હતી તે અકસ્માત જૂળના રોગથી મરણ પામી. તેથી તેના હૃદય ઉપર સખત આઘાત થયે. “આવા પ્રસંગે વિશ્વની માયાની અનિત્યતા, સંચાગની વિયોગ શીલતા અને સમર્થ કહેવાતા જીવોની અસમર્થતા પ્રગટ કરવાને ઘણીવાર બની આવે છે પણ અજ્ઞાન અને મહાધિન જીવો તેટલાથી પણ સમજીને જાગૃત થઈ શકતા નથી.” આ પ્રસંગ જોઈને મહામહને શોક નામને બળવાન સેવક ત્યાં આવી પહોંચ્યા. પિતાના સ્વામી મહામહને નમન કરીને ઘનવાહનના શરીરમાં તેણે પ્રવેશ કર્યો. શેકના આવવાથી Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વિšળ અનેલેા ઘનવાહન રાણીને યાદ કરીને રડવા લાગ્યું. માથાં પટકવા-કુટવા લાગ્યા. ટુ'કામાં કહીએ તેા દેહની પણ દરકાર કર્યાં વિના મરવા જેવી સ્થિતિપર આવી પહોંચ્યા. અલક મુનિએ ફરી રાજાને જાગૃત કર્યા— કોઈ માણસે અકલક મુનિને આ વાતની ખબર આપી, તેઓ તેના ઉપર દયા લાવીને જાગૃત કરવા માટે ફ્રી આલ્હાદનપુરમાં આવ્યા. અકલ'ક મુનિએ જાગૃતિ આપતાં જણાવ્યું કે કેમ ભાઈ ! આ તું શું કરે છે? સદ્યાગમના વચને વિસરી ગયે! ? પેલા મહામાહે તને ઠગ્યેા છે. પેલા શોક તારા હૃદયમાં પેસીને તને રડાવે છે. મેહમુંઝાવે છે. સદાગમે તને વિશ્વની અનિત્યતા સમજાવી હતી તે તું ભૂલી ગયા કે ? વિશ્વના તમામ જીવા કાળના મેઢામાં છે, તેઓ આટલું જીવે છે એજ આશ્ચય છે, મરણુ કાઇના પ્રેમ, સંબંધ, વય કે અંધન જોતું જ નથી. ઢગલાઓ, મત્રો કે તંત્રો, વૈદો કે ઔષધીએ એ જીવને અચાવી શકતી નથી. દેવા કે ઇંદ્રાનું પણ જોર મરણ આગળ ચાલતુ નથી. તેએ પણ મરણધમી હોઇ પરાધિન છે. દરેકને આ માર્ગે અવશ્ય જવાનુ છે તેા પછી કાઈ તે માગે જાય તેને માટે ગભરાવાનુ કાંઈ કારણ નથી. ધનના શાકથી દૂર કરવા અકલક મુનિએ ધ દેશનામાં તત્ત્વજ્ઞાનના પ્રવાહ ખુબ વહેવરાવ્યા, પણ ઘનવાહનતે આ વ્હાલી ! એ પતિવત્સલા ! એ પ્રાણ દેવી ! તુ' કયાં ગઈ ? તારા વહે મરૂ' પ્રિયા ! આ છું. એક વાર Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ દર્શન આપ’ વિગેરે શબ્દો બેલી રડયા જ કરતો હતો. મહાત્મા અકલંક મુનિ તો આ સર્વ જોઈને મેહના મહાભ્યને વિચાર કર્યા કરતા હતા. છેવટે તેમણે ફરી બોધ આપવો શરૂ કર્યો કે ઘનવાહન ! તું આ નામર્દાઈ છેડી દે. તારા આત્માને યાદ કર. તારું એકાંત અહિત કરનારા મહામહ અને શોકને મૂકી દે. સદાગમને યાદ કર, તારે દુશ્મન તું થઈને હાથે કરીને કાં નરકમાં પડવા જેવું કરે છે? વિવેક એજ તારે બચાવ કરશે. આ તારા, ધનના ઢગલાઓ તારી સાથે નહિ આવે, માટે કાંઈક વિચાર કર. આ વખતના બોધની તેના મન ઉપર સારી અસર થઈ તે ખરા ભાનમાં આવ્યા. આ વખતે શેક, મહામહની પાસે જઈ કહેવા લાગ્યું. દેવ! “આ અકલંક તો મારી પાછળ જ પડે છે. હું શાંતિથી અહીં રહેવા આવ્યો પણ તે મને ટકવા દેતા નથી.”મહામહે જણાવ્યું. ભાઈ! અકલંક તો બહુ નિર્દય છે. બિચારા ઘનવાહનને તે છેતરે છે. ઉધે રસ્તે દોરે છે. આપણું શું થશે તે સંબંધી મને પણ ચિંતા થઈ પડી છે, માટે તું તો અત્યારે ચાલ્યો જા. આપણે આગળ ભેગા થઈશું. “જેવી આપની આજ્ઞા.” એમ કહી ઘનવાહનના શરીરમાંથી શેકે રજા લીધી. ઘનવાહને અકલંક મુનિનાં વચનનો આદર કર્યો. સદાગમ તરફ પ્રેમ પ્રગટાવ્યા. મહામહના તથા પરિગ્રહના તરફ તિરસ્કાર બતાવ્યું. પૂર્વની તમામ ધાર્મિક ક્રિયાઓ, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ દાન, મહોત્સવ, પૂજન તપ, જપ આદિ ફરીથી શરૂ કર્યા. તેથી અકલંકને પણ સંતોષ થયે કે ઘન વાહનને મેં રસ્તા પર ચડાવ્યું છે. પરિગ્રહની મદદે લેભ માયા અને કૃપણુતા– શોકના જવા પછી મહામહને અને પરિગ્રહ પણ મુશ્કેલીમાં આવી પડયા હતા, કેમકે અકલંક મુનિના ઉપદેશથી વિષયાદિની આસક્તિ ઓછી કરીને દ્રવ્યને પણ ઘનવાહને સારે માર્ગે ખુબ વ્યય કરવા માંડે હતો, એટલે મહામહ અને પરિગ્રહ એ બન્નેને પણ રહેવાનું આ સ્થાને બની શકે તેમ ન હતું. શેકે જઈને આ બધા સમાચાર પરિગ્રહના મિત્ર સાગરને તથા રાગકેશરી કુમારને આપ્યા. તે ઉપરથી તે લેકેની એક મોટી સભા પાછી ચિત્તવૃત્તિમાં બોલાવવામાં આવી અને તેઓ વિચાર કરવા લાગ્યા કે, અકલંક મુનિએ જ આ બધી મુશ્કેલીમાં આપણને ઉતાર્યા છે માટે ગમે તે ભેગે તેને ત્યાંથી વિદાય કરવો જોઈએ. તે માટે ક્યા કયા સુભટો અને આપણી સેનાની સ્ત્રીઓ એગ્યું છે તે સંબંધી ખુબ વિચારણું કરવામાં આવી, તે સાથે ઘન વાહનને પણ સદાગમ સાથેનો સંબંધ છેડાવી આ સ્થિતિમાંથી નીચે પટકવા માટે તૈયારી કરવાનું ભૂલવામાં આવ્યું ન હતું. બહ કેલાહલ ન કરતાં આ સભાએ શાંતિથી વિચાર કરીને ત્યાં મેકલવા માટે બધી બેઠવણ કરી લીધી. રાગકેશરીએ જણાવ્યું કે અત્યારે પરિગ્રહ સુભટની મદદે મહામહના અંગરક્ષક સાગરે જવું. એ વખતે રાગ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ કેશરીની પુત્રી માયાએ જણાવ્યુ` કે પિતાજી! તેની સાથે મને જવાની રજા મળવી જોઈએ, કેમકે મારા વિના તે સાગર-લેાભ ઘડી ગણ રહી શકશે નહિ. રાકેશરીએ જણાવ્યું. બેટા ! તુ પણ ખુશીથી જા. તારી તે ત્યાં પ્રથમ જ જરૂર પડશે. સાથે કૃપણતાને પણ લેતી જા, કેમકે તે સાગરનું જીવન છે, માટે ભલે તે પણ તમારી સાથે આવે. આ પ્રમાણે એક સુભટ અને બે સ્ત્રીઓ ત્યાંથી નીકળીને સિધી ઘનવાહનની પાસે આવી, તેને જોઇ મહામેહુ બહુ ખુશી થયે. કૃપણતાએ તે તરતજ ઘનવાહનના શરીરમાં પ્રવેશ કર્યાં પ્રવેશ થતાની સાથે જ તેના વિચારા અદ્દલાવા લાગ્યા. ઘનવાહન વિચારવા લાગ્યા કે વિશ્વમાં રહેલાં જેટલાં સુખનાં સાધના છે તે સર્વે પૈસાને આધિન છે. ' આ પ્રત્યક્ષ દેખાતાં સુખનાં સાધનને ત્યાગ કરી-ખરચી નાખીને અષ્ટ સુખ-પરલેાકમાં મળવાના સુખને માટે મારે ઈચ્છા કરવી કે આશા રાખવી તે ચેાગ્ય છે કે કેમ ? આ અકલંક મુનિ તે ધન ખરચવા માટે નિત્ય પ્રેરણા કર્યાં કરે છે ને કહેછે કે “ ભાવસ્તવ આત્મિકગુણ પ્રગટ કરવાની ઈચ્છા હાય તે। હાલ તરત તારૂં ધન તું દ્રવ્યસ્તવ કરવામાં–પ્રભુની પૂજા, ઓચ્છવ, તી યાત્રાદિ કરવામાં ખરચ, તેથી તું આગળ વધી શકીશ. તેમના કહેવાથી મેં તે મા'માં આજ સુધી ઘણું દ્રવ્ય ખરચ્યું છે, હવે તે ખજાનેા ખાલી થઈ જશે. આ તે મેટી મુશ્કેલી આવી. આવા વિચારે તેને કરતા જોઈ ને કૃપણતા આનંદમાં આવીને તેને ભેટી પડી, તેની સાથે માયાએ પણ પુષ જોરથી આલિંગન કર્યું.... Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તેમ થતાંજ તેના મનમાં અનેક કુવિક થવા લાગ્યા કે, આ મારૂં દ્રવ્ય ખરચી નંખાવવાનું કારણ જ આ અકલંક મુનિ છે, માટે ગમે તે રીતે તેને હવે અહીંથી વિદાય કરવા જોઈએ, જેથી પૈસાને નિરર્થક ખરચ થતો અટકે. આવા વિચારો કરી રાજા ઘનવાહન અકલંક મુનિ પાસે આવીને માયાની પ્રેરણાથી-કપટથી કહેવા લાગે કે પ્રભુ! આપ મારા બહુ ઉપકારી છે, આપે મારા ઉપર બહુ કૃપા કરી અને મને શેકમાંથી બચાવ્યું છે. આપના નિયમ પ્રમાણે માસકલ્પ પુરે થયે છે. કદાચ મારી પાસે વધારે રોકાવાથી આપને આપના ગુરૂ શ્રી તરફથી ઠપકો મળશે, માટે આપ વળી કઈ પ્રસંગે દર્શનને લાભ આપશે, અને હું આપના કહેવા પ્રમાણે હવેથી વર્તત કરીશ. આપ ચિંતા ન કરશે. ઈત્યાદિ સમજાવીને અકલંક મુનિને ત્યાંથી વિહાર કરાવ્યું, એટલે તેઓ ત્યાંથી નીકળીને પિતાના ગુરૂશ્રી પાસે આવ્યા. અકલંક મુનિના જવા પછી પરિગ્રહમાં વિશેષ આસક્ત થઈ ઘનવાહને ધર્મમાગે ધન ખરચવાનું બંધ કરી દીધું. આત્મિક ગુણે પ્રગટાવવા તે દૂર રહ્યા પણ પુન્યને પિષવાને માર્ગ પણ બંધ કર્યો. મહામહ, પરિગ્રહ, લાભ, માયા અને કૃપણતા તેથી ખુશી થયાં. પરિગ્રહ લેભને કહે છે “ભાઈ ! તું ન આવ્યા હતા તે હું તે મરવા જ પડે હતો. તારાથી પણ બહેન કૃપતાએ મને વધારે જીવન આપ્યું છે, કેમકે તેની મહેનતથી જ ઘનવાહને ધર્મ માર્ગે વપરાતું ધન બંધ કરેલ છે અને માયાને પણ જે Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ તેવા ઉપકાર મારા પર નથી, કેમકે આ બધી મુશ્કેલી તા મારા દુશ્મન અકલકેજ ઉભી કરી હતી, તેને માયાએ યુક્તિ કરીને–સમજાવીને ઠીક અહીંથી વિદ્યાય કરી દેવરાન્ચે છે. ” મહામેાહે જણાવ્યુ` કે “ સાગર-લાભ મારા જીવનરૂપ છે, મારા લશ્કરમાં તે બહુ બહાદુર ચેઢો છે, અને આપણી સાચી સેવા કરનારમાં તે મુખ્ય છે. ” મહામેહે કરેલી સ્તુતિથી ઉત્તેજન પામીને લેાલે ઘનવાહનના ઉપર મજબુત જાળ આંધવા માંડી. આશા, તૃષ્ણા અને ઈચ્છામાં હવે તે બળવાન બનવા માંડયેા. છેવટે અકલ`ક મુનિ મળ્યા પહેલાં ઘનવાહન જેવા હતા તે સ્થિતિમાં તેને પાછા લાવી મૂકયા. ઘનવાહનને બેધ આપવા જવાની ગુરૂની મનાઈ— કેટલાએક લાગણીવાળા માણસાએ આ સર્વ હકીકતની અકલંક મુનિને ખબર આપી, તે દયાળુ મહાત્માએ ફરી ઘનવાહનને સુધારવા આવવા અર્થે ગુરૂશ્રીની અનુમતિ માંગી. જ્ઞાની ગુરૂશ્રીએ જણાવ્યું. મુનિ અકલક ! તમારે પ્રયત્ન આ ઘનવાહનને સુધારવાના તદ્ન નિષ્ફલ છે. તેની પાસે જ્યાં સુધી મહામાહ અને પરિગ્રહ છે ત્યાં સુધી તે કાંઈ પણ સત્કર્મ કરી શકવાના નથી. તેઓ પેાતાનું મજબુત થાણુ નાખીને ત્યાં પડયા છે અને તેએની મદદમાં મહામેાહના સૈન્યમાંથી એક પછી એક સૌનિકા આવ્યા જ કરે છે. જયાં સુધી પ્રાણી આ બન્નેને વશ થયેલેા હેાય છે ત્યાં સુધી તેને ધર્મના ઉપદેશ કેવા ? અને ધર્મ પણ કયાંથી મળે ? સદાગમ સાથે મેળાપ પણ ક્યાંથી થાય ? એવા આ. વિ. ૧૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ - ૧૪૬ તે વધારેને વધારે નીચા ઉતરતા જાય છે. આંધળા આગળ આરસી અને હેરા આગળ ગીત ગાવાની માફક તેની આગળ ઉપદેશ આપવાનું પરિણામ આવે છે, માટે તમે તમારા ધર્મ ધ્યાનમાં વિદન આવવા ન દે. તેની પાસે જવામાં લાભ કરતાં હાની વધારે છે. અકલંક મુનિએ નમ્રતાથી જણાવ્યું, ગુરૂદેવ ! આપનું કહેવું છે. આટલી પ્રેરણા કરી માર્ગે ચઢાવનાર મળતા છતાં વારંવાર તેને તે દુરૂપયેાગ કરે છે અને મહામહ તથા પરિગ્રહના પાશમાં સપડાય છે, તે પછી પિતાની મેળે જાગૃત થવાની વાત તો દૂર જ રહે છે. પ્રભુ ! ઘનવાહન આ બન્ને મહામહ તથા પરિગ્રહના પાશમાંથી કયારે છુટી શકશે? વિદ્યાકુમારી અને નિરીહતાદેવી કેવિદાચાર્યું જણાવ્યું કે, અકલંક મુનિ! સમ્યગદર્શન સેનાપતિએ ચારિત્રધર્મરાજાની પ્રેરણાથી પિતાની શક્તિ વડે એક વિદ્યા આત્મવિદ્યા નામની કન્યા ઉત્પન્ન કરી છે, તે કન્યા જગતને આનંદ ઉત્પન્ન કરનારી છે, વસ્તુતત્વના રહસ્યને સમજનારી છે, સર્વ આત્મિક સંપત્તિઓનું મૂળ છે, કલેશને નાશ કરનારી છે, અને મુનિઓને પણ વલ્લભ છે. એ કન્યા સાથે ઘનવાહન-સંસારી જીવ લગ્ન કરશે ત્યારે તેને મહામેહના પાશમાંથી છુટકારો થશે. આત્મવિદ્યા પ્રાપ્ત થયા વિના મહામહના પાશમાંથી જીવને છુટકારો કઈ રીતે થઈ શકતે નથી એ કહેવાને આશયગુરૂશ્રીને છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૭ બીજી ચારિત્રધર્મરાજાની નિરીહતાદેવી –ઈચ્છા ત્યાગ નામની ભદ્રિક કન્યા છે, તે વિરતિ દેવીની કુક્ષીમાંથી ઉત્પન્ન થયેલી છે, સમ્યગ્ગદર્શનને તે બહુ હાલી છે, સદબધ મંત્રીને ચારે હાથ તેના ઉપર છે, સંતોષે તેને ઉછેરીને મોટી કરી છે, તેની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થયેલી હોવાથી વિશ્વની માયાવી કોઈ પણ ચીજની તે ઈચ્છા કરતી જ નથી, ધનથી કે વિવિધ ભોગોથી તેને લલચાવી શકાય તેવી નથી, ત્રણે લેકના જીવને તે નમન કરવા ગ્ય છે. વિશ્વનાં સર્વ દુઃખ દૂર કરનારી છે, તે કન્યા જ્યારે ઘનવાહન પરણશે ત્યારે પેલો પરિગ્રહ તેનાથી છુટો પડશે. “ નિરીહતા એટલે સર્વ ઈચ્છાને ત્યાગ કર્યા વિના કોઈ પણ રીતે પરિગ્રહની તૃષ્ણા છુટી શકતી નથી. તે છુટવામાં ચારિત્ર પાળવું, વ્રત પચ્ચખાણ કરવાં, આત્મભાન જાગૃત રાખવું અને સંતષિત થવું. એમ એ ચારની મદદથી સર્વ ઈછાઓ છુટી શકે છે.” એ બતાવવાનો ગુરૂશ્રીનો આશય છે. આ કન્યાનાં લગ્ન કરાવી આપવાનો અધિકાર કર્મપરિણામ રાજાને છે. સારાં કર્મ કરવાથી કર્મનું પરિણામ સારૂં આવે છે, જીવ જ્યારે સારાકર્મ કરે છે ત્યારે કર્મપરિણામ જીવને નિસ્પૃહ ઈચ્છાઓ રહિત બનાવે છે. તેને અહીં નિરીહતા કન્યાનું રૂપક આપેલ છે, તેથી જીવ પરિગ્રહના કબજામાંથી છુટો થાય છે. તે કન્યાને લાયક ઘનવાહન થશે ત્યારે તે આપશે, એમાં વચ્ચે કેાઈનું ડહાપણ કામ લાગે તેમ નથી. માટે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અકલંકમુનિ! તમે તમારૂં સાધન કરો અને હાલ તેની ઉપેક્ષા કરે. ગુરૂએ કરેલી ઉપેક્ષાનું ભયંકર પરિણામ અકલંક મુનિએ ઘનવાહનની ઉપેક્ષા કરી, તે પછી મહામહે તેને ઘણી બુરી દશામાં લાવી મૂકો. મહામહની સેનાના દરેક સેનાનીએ વારાફરતી તેની પાસે આવવા લાગ્યા અને દરેકે તેને પિતની શક્તિ બતાવી બન્યું એટલે હેરાન કર્યો. મહામહની સ્ત્રી મહામૂઢતાએ તેને તેની ચાલુ દશામાં ખુબ આસક્ત બનાવ્યા. મિથ્યાદર્શન સેનાપતિએ ખુબ તેને સદાગમથી દૂર રાખે. તેની સ્ત્રી કુદષ્ટિએ તેની પાસે ખુબ પાપ કરાવ્યાં. રાગકેશરીએ પાંચ ઇન્દ્રિયોના વિષામાં પ્રીતિ ઉત્પન્ન કરાવી તેનામાં માનસિક નિર્બળતા દાખલ કરી તેની સ્ત્રી મૂઢતાએ સત્ય જાણવા ન દીધું. શ્રેષગજેન્દ્ર જ્યાં ત્યાં અપ્રીતિ ઉત્પન્ન કરાવી સંતાપને અગ્નિ સળગાવ્યા. તેની સ્ત્રી અવકિતા એ સારાસારના વિવેકને નાશ કર્યો. વિષયાભિલાષ મંત્રીએ પાંચ ઇન્દ્રિઓના વિષયમાં આસક્ત કર્યો. તેની સ્ત્રી ભેગતૃષ્ણએ પિતાની માફક ઈષ્ટ વિષયમાં ફસાવ્ય. હાસ્ય હસાવ્યું. રતિએ સ્ત્રીઓના શરીર સાથે રમાડ, અરતિએ ઉદ્વેગ આપે. ભયે તેની પાસેથી માયાવી વસ્તુઓ લઈ લેવાને ભય આપે. શેકે રડાવ્યું. જુગુપ્સાએ દુર્ગછા આપી. કોધે તપા. માને અહંકારી–ગર્વિષ્ટ કર્યો. માયાએ કપટ કરાવ્યું. લેભે ખુબ સંગ્રહ કરવા પ્રેર્યો. જ્ઞાનાવરણે સત્યજ્ઞાન આગળ ભીંત ઉભી Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ કરી. દર્શનાવરણે ઉઘાડ, વસ્તુ સ્થિતિનું દર્શન અટકાવ્યું. વેદનીએ સુખ અને દુઃખ વચ્ચે ઝુલાવ્ય. આયુષ્ય ઘનવાહનના શરીરમાં ઘણા વર્ષ રેકી રાખે. નામ કમેં વિવિધરૂપ ધારણ કરાવ્યાં. અંતરાયે અનેક અગવડો ઉભી કરી સાચી શક્તિ પ્રગટ કરવા ન દીધી. અકલંક મુનિએ ઘનવાહનનો ત્યાગ કર્યો છે—-ઉપેક્ષા કરી છે, તે વાતની આ મહામેહના આશ્રિતોને ખબર પડવાથી, તેઓએ એક પછી એકે તેની પાસે આવીને ખુબ હેરાન કર્યો. છેવટે દુષ્ટાભિસંધિએ તે આવીને કાળો કેર વરતા. ઘનવાહનની પાસે સદેષ અને નિર્દોષ અનેક જેને સંહાર કરવા સંબંધી રદ્રધ્યાન ઉત્પન્ન કરાવ્યું, ચંદ્રની માફક ઉજવળ અકલંક મુનિના ઉપદેશની આજુબાજુ કાળાં ઘનઘોર વાદળ ઉત્પન્ન કર્યા. તેને લઈને રાતદિવસ વિષયવાસનામાં આસક્ત બની અંતે ઉરમાં રહેવા લાગે. કેઈ પણ રૂપવાન સ્ત્રી દીઠી કે તેને જમાનામાં દાખલ કરી જ છે. ગમે તેની બહેન દીકરીની લાજ લુંટવા લાગે. આ અત્યાચારે આખા રાજ્યમાં અસંતોષ ઉત્પન્ન કર્યો. પ્રધાને, સામંતો અને સંબંધીઓ વિરક્ત બન્યા. પરિણામે તે સર્વ રાજયમંડળે એકઠા થઈ નિરદવાહન નામના તેના નાના ભાઈને સમજાવીને રાજા બનાવ્યું. અને ઘનવાહનને પકડીને કેદ કરવામાં આવ્યા. આ વખતે તેને પુદય દુર્બળ બનતો અનતે ખલાસ થઈ ગયે હતું, તેને લઈને પાદિયાદિ જેરમાં આવ્યા હતા. તેમણે રાજયથી પદભ્રષ્ટ કરી ઘનવા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ હનને કેદમાં નખાવ્યા, તેના કપરિણામે પણ કેદ કરવાની સમ્મતિ આપી. કેદખાનામાં નરક જેવાં દુઃખા ભાગવી, ધર્મરૂપ ધન વિનાના રૌદ્રધ્યાનમાં મરણ પામી તે સાતમી નરકે ગયા. પ્રજાને લુટીને મેળવેલા ધનના ઢગલાઓ, અંતેઉરમાં એકઠી કરેલી હજારા રાણીએ અને સમાન્ય સ્ત્રીઓ, વિશાળ રાજ્ય અને તેના પરિવાર બધા અહી જ પડયે રહ્યો. અહા ! શક્તિના તથા વખતના કેવા દુરૂપયોગ !અને ગુરૂના ઉપદેશની ઉપેક્ષાનું કેવું ભય'કર પિરણામ ? પ્રકરણ નવમુ. ચઢતીપડતી સ્થિતિ. સત્યસ્વરૂપના ભાન વિના સ*સારી જીપ ઇન્દ્રિયાના વિષયમાં સાચું સુખ માની બેઠા, તેને મેળવવા તેણે કેઈ વખતે ક્રોધના ઉપયેાગ કર્યાં, પુન્યના ઉચે વિષયા પ્રાપ્ત થતાં અભિમાનમાં ફસાયે। નવાં સાધના મેળવવા અને મેળવેલાં ટકાવી રાખવા કપટ અને લેાસના ઉપયેાગ કર્યાં. અજ્ઞાનતાના કારણે અનેક જીવેાના વધ કર્યાં, અસત્ય એલ્યે, ચારી કરી, પરસ્ત્રીમાં લેાભાયા, વિવિધ સાધનાના સંગ્રહ કર્યાં. પુન્ય પુરૂ થતાં સ્વપ્નની માફક બધી સમૃદ્ધિ વિખરાઈ ગઈ, પ્રવૃત્તિ કરતાં પાછી ન મળી. તે નિમિત્તે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫ લડાઈએ કરી રૌદ્ર ધ્યાને નરકાવાસમાં ગયો, ત્યાંથી પશુઓમાં આવ્ય, વિવિધ જાતિઓમાં રખડે, પાછે મનુષ્ય થ, દેવ થયે પાછે મનુષ્ય થયે આમ અનેક જન્મજન્માંત્તરે કરતાં વિષયમાં ફસાયે, રસાસ્વાદમાં લેભાગે સુગંધી પદાર્થો તરફ આકર્ષાયે, સુંદર રૂપમાં મુંઝાયે, મધુર શબ્દોમાં મેહ્મો, એ બધું મળ્યું અને ગયું પણ સાચા સદગુરૂનો સમાગમ ન થે, થયે તો તેને ઓળખ્યા નહિ ઓળખ્યા તે તેમના કહેવા પ્રમાણે ચાલ્યા નહિં. ત વિક વિરતિ ન મળી, તેના અભાવે સત્ય સુખથી તે વંચિત જ રહ્યો. કઈ ભવમાં દ્રવ્યથી શ્રાવક થયે, કેઈ વખતે મુનિ થ, પણ તાત્વિક બેધના અભાવે વ્યંતરમાં. તિષિમાં કે ભુવનપતિમાં ગયો અને તે દ્રવ્ય ક્રિયાનું પુન્ય પુરૂં થતાં પાછો નીચે આવ્યું. આમ અનેક જન્મના અંતે જનમદિર નગરમાં આનંદ નામના ગૃહસ્થની નંદિની સ્ત્રીના ઉદરથી વિરેચન નામના પુત્રપણે જ. યુવાવસ્થા પામ્યા બાદ એક વખત નગરની બહાર આવેલા ચિત્તનંદન વનમાં ફરવા ગયે, ત્યાં ધર્મશેષ નામના આચાર્ય તેના જેવામાં આવ્યા. આ વખતે તેના કર્મની સ્થિતિ ઘણી પાતળી પડી હતી, તેને લઈને મહામહાદિ ભાવશત્રુઓનું જોર ઓછું થયું હતું, તેથી ગુરૂને દેખીને તેને આનંદ થયે. તેમને નમન કરીને સન્મુખ બેઠે. ભદ્રિક પરિણામ જાણીને ગુરૂશ્રીએ ધર્મને બોધ આપે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉપર વિશ્વના-પદાર્થોની અનિત્યતા, સંબંધની અનિયમિતતા, વિવિધ સ્થાનમાં જીવને જન્મવાપણું, સુખદુઃખ એકલાને ભેગવવાનું, ધર્મ વિના જીવની અનાથતા-અશરણુતા, દેહ આત્માની ભિન્નતા ઈત્યાદિની ઘણી સારી સમજ આચાર્ય શ્રીએ આપી. તે સાંભળીને તે સંસારીજીવના આનંદને પાર ન રહ્ય, તેનાં મમ ખડાં થવા લાગ્યાં, ગુરૂનાં વચન મેરેમે પરિણમ્યાં, અંતરની રૂચિ જાગૃત થઈ. આ વખતે સંસારી જીવ વિરોચનને સદાગમને ફરી સમાગમ થયે. તેણે ગુરૂદેવને ફરી વિનંતી કરી, હે પ્રભુ! મારૂ કર્તવ્ય શું છે તે મને સમજાવે. ગુરૂશ્રીએ કહ્યું કે વિરોચન ! તમારે આ ભવનાટક કરવાનું બંધ કરવું, વીતરાગ પરમાત્માની આરાધના કરવી, તે પ્રભુના માર્ગે ચાલનારા સાધુઓની સેવા ભક્તિ કરવી. તત્વજ્ઞાન મેળવવું. તમે શરીર નથી પણ આત્મા છે. જે આ દેખાય છે તે શરીર, આત્માથી જુદું છે. શરીર વૃદ્ધિ હની પામે છે પણ તે બન્ને વૃદ્ધિ હાનીને જેનારે જાણનારે આત્મા તેનાથી જુદો છે. ઇદ્રિ તથા મન પણ આત્માથી જુદાં છે. ઈન્દ્રિયોથી જોયેલા કે સાંભળેલા અનુભવેનું જ્ઞાન ઈન્દ્રિયેના નાશ પામવા પછી પણ સાંભરે છે, તે જેને સાંભરે છે તે આત્મા છે. મન કેટલીક વખત અશાંત હોય છે–વિકલપ કરે છે, કેઈવખતે આનંદમાં હોય છે, આ બને મનની અવસ્થાને જાણનાર આત્મા તે મનથી જુદે છે. આત્માને જ્ઞાતા દૃષ્ટા ગુણ છે, Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ત્યારે દેહાદિના શબ્દ, રૂપ, રસ, ગંધ સ્પર્ધાદિ ગુણ જડ છે. આ જડ–પુદ્ગલિક પદાર્થમાં આત્મભાન ભૂલી જીવ રાગ દ્વેષ કરે છે, તેથી શુભાશુભ કર્મનું આવવું થાય છે, તેને લઈને આત્મા કર્મોથી બંધાય છે, બંધાવાથી પિતાની સ્વતંત્રતા જીવ ગુમાવી બેસે છે. આ કર્મોને આત્મભાનમાં આત્મઉપગે સ્થિર થવાથી અટકાવી શકાય છે. આવતાં કર્મ અટકાવવાનું વિશેષ વખત ચાલુ રહેતાં આત્મા નિર્મળ થાય છે અને પૂર્વનાં. બંધન ઢીલાં પડી જઈ આત્મ પ્રદેશથી છુટાં પડે છે. બધાં કર્મો આત્મપ્રદેશથી છુટાં પડી જાય તેને મેક્ષ કહે છે. આ તત્વજ્ઞાન દઢ કરવા માટે જ્ઞાની પુરૂષોને સમાગમ કરે બહુજ હિતકારી છે. વારંવાર તેમને ઉપદેશ સાંભળ, પુન્યનાં કાર્યો કરવાનું ચાલુ રાખવું. કેમકે પુન્ય આત્માને આગળ વધવામાં મદદગાર વળાવા જેવું ઉપાગી સાધન છે. અંતઃકરણને ખુબ નિર્મળ કરવું વચન ઉપર કાબુ રાખી વાપૂજાળને ત્યાગ કરે. રાગદ્વેષ મેહના સમુદાયને ઓળખો, દુર્જનને સંગ ન કરે. મહાન પુરૂષોના જીવન સાથે તમારા જીવનને સરખાવી તેમના જેવા થવા પ્રયત્ન કરવો. આ તમારૂં કર્તવ્ય છે. ગુરૂશ્રીને ઉપદેશ વિરેચનના હૃદયમાં ઠર્યો ગુરૂ ઉપર પ્રેમ વધે. આ સદાગમની બતથી જ્ઞાનના અભ્યાસથી તેના પરિણામ નિર્મળ થયા, સંસારી જીવ વિરોચનની ચિત્તવૃત્તિ તેથી નિર્મળ થઈ પ્રકાશવા લાગી. આ તરફ સમ્યગદર્શનાદિ ચારિત્રધર્મના સેનાનીઓ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સંસારી જીવની તપાસ રાખ્યા કરતા હતા અને અવસર આવે કે મહામાના નાશ કરવા તે વિચારમાં જ હતા.. તેમને માલુમ પડયું કે સંસારી જીવની ચિત્તવૃત્તિ હમણાં નિર્મળ થઈ છે કે તરતજ અવસર જોઇ સેનાપતિ સભ્યગૂરન સંસારી જીવ પાસે આવવાને તૈયાર થયેા. પ્રથમ સદએધ મ`ત્રીની સલાહ લેવાનુ ચેાગ્ય ધારીને તેની પાસે આવીને કહેવા લાગ્યા. સદધ મત્રી! આપે આગળ કહ્યું હતું કે આપણે હમણાં મહામેાહ સાથે યુદ્ધ ન કરતાં અવસરની રાહ જોવી. મને લાગે છે કે તે માટેનેા વખત આવી લાગ્યા. છે. તેા આપને તેવા અનુકુળ અવસર જણાતા હાય તે આપણા મહારાજાને કહીને મહામેાહને વશ કરવાની મને આજ્ઞા અપાવે. સ’સારી જીવની ચિત્તવૃત્તિઅટવી અત્યારે ઉજ્જવળ થઇ છે. તેા સ`સારી જીવ જરૂર અત્યારે આપણે અધિન થશે. સદ્ગુપે જણાવ્યુ, તમારૂ કહેવું સત્ય છે. અવસર આવ્યેા છે તે ગુમાવવા જેવે નથી. એમ કહી તેને સાથે લઇ, પ્રધાન ચારિત્રધમ રાજા પાસે આન્ગે; અને બધી હકીકતથી રાજાને વાકેફ કર્યાં કે, મહારાજા ! સદાગમની મદદથી સ`સારી જીવ આપણા તરફ લાગણી ધરાવતા થયા છે, ચિત્તવૃત્તિ અટવી જીવની અત્યાર સુધી જે મલીન હતી તે ઉજ્જવળ થવા લાગી છે, તે સેનાપતિ સમ્યગ્દનને મેકલીને સંસારી જીવને આપણા આશ્રયમાં લેવે ચેાગ્ય છે. અત્યાર સુધી તે મહામેાહના આશ્રય નીચે હતા. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પણ સદાગમની મહેનતથી હમણાં તે આપણા તરફ લાગણી ધરાવતા થયા છે, માટે મહારાજા ! આ અવસર ચુકવા જેવે નથી. આ હકીકત સાંભળી ચરિત્રધર્માં રાજા પ્રધાનના વિચારને અનુકૂળ થયા અને સંસારી જીવને પેાતાના તાબામાં લેવા સેનાપતિને રજા આપી. સેનાપતિએ પ્રધાનને જણાવ્યું કે આપની આજ્ઞા હોય તે। આપની વિદ્યા-અધ્યાત્મજ્ઞાન નામની પુત્રીને સ'સારી જીવને ભેટ આપવા માટે સાથે લેતેા જાઉ', તેથી સંસારી જીવ સાષ પામશે અને તેનુ' આપણા તરફ સારૂ ખેચાણ થશે. સોષે જણાવ્યું. સેનાપતિજી ! અત્યારે વિદ્યાને સાથે લઈ જવાને કે તેને આપવામાં લાભ નથી. સંસારી જીવ હજી ભાળેા છે, દૃઢ નિશ્ચયવાળા નથી તેથી તે તેને બરાબર એળખી શકશે નહિ. સમ્યગૂદન ખરાખર પરિણમ્યા વિના આત્મખેાધઆત્મવિદ્યા-સૂક્ષ્મબાધ જીવને ઉપયેગી થતા નથી. એટલે સોય પ્રધાન તેના ઉત્તમ જ્ઞાન માટે આ સંસારી જીવની લાયકાત અત્યારે નથી તેમ જણાવે છે. પ્રધાન કહે છે કે સંસારી જીવ જ્યાં સુધી તમારૂં -સમ્યગ્દર્શનનું તાત્ત્વિક સ્વરૂપ સમજીને બરાબર ધારણ ન કરે ત્યાં સુધી તેને વિદ્યા કન્યા ન અપાય. જે ઉતાવળ કે મૂર્ખાઈ કરીને વિદ્યા કન્યા તેને આપશે તે તેની તે અવજ્ઞા કરશે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તેની ખરી કિમત નહિ સમજવાથી તે તેને પરાભવ કરશેઅપમાન કરશે. નવી કે નિર્માલ્ય સમજીને તેને ખરા લાભ તે તેનાથી મેળવી શકશે નહિ. ચેાગ્ય વખત આવતાં તે તમારા તાત્ત્વિક સ્વરૂપને ઓળખશે, તે પછી તેને લઈ ને હું તમારી પાછળ આવીશ. આત્મવિદ્યા અનધિકારી જીવને ન આપવાની પ્રધાનની સલાહ ચૈાગ્ય છે. જ્યાં સુધી જીવે આ વિશ્વના માયિક પદાર્થાને તેના ખરા સ્વભાવ સાથે જાણ્યા ન હેાય, જાણીને આંતર્લીંગણીથી તેનાથી વિરક્ત થયા ન હેાય ત્યાં સુધી આત્મવિદ્યાને તે અધિકારી થતા નથી એવા પ્રધાનના આશય છે.” સાધ કહે છે કે સેનાપતિજી ! અત્યારે સ`સારી જીવને સદાગમની મદદ મળી છે, મહામેષ્ઠિ તેનાથી દૂર હડયા છે, ચારિત્ર ધર્મના દનની કાંઇક ઇચ્છા તેને પ્રગટી છે, તેથી વિદ્યા કન્યા વિના તમે જશે તે પણ‘તમને લાભ થશે માટે અત્યારે તમે એકલા જાએ. વિરાચન આચાય ની પાસે ધબાધ સાંભળતા હતા ત્યાં સમ્યગ્દર્શન આવી પહેાંચ્યા. ગુરૂશ્રીના ખેાધથી તેની અંદર રહેલી ભેદ્ય રાગદ્વેષની ગ્રંથી હતી, તેના સંસારી જીવે ભેદ કર્યાં તે રાગદ્વેષની ગાંઠ તેાડી નાખી. તે જ વખતે સમ્યગ્રંદન સેનાપતિએ તેના હૃદયમાં પ્રવેશ કર્યાં, તેમ થતાં તે ગુરૂને આપેલા બેધ તે જીવને રૂચ્ચા કે, આ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ આત્મશ્રદ્ધા–જડ ચેતનના વિવેક તે ખરેખર મને હિતકારી છે. આગળ વધવામાં અતુલ્ય સહાયક છે એમ સમજીને સમ્યગ્દર્શનના તેણે સ્વિકાર કર્યાં.–તેના ઉપર વિશ્વાસ બેઠા, ધર્મ ઉપર શ્રદ્ધા થઈ, છતાં હજી તેની પાસે વિશેષ જ્ઞાન નહતું તેથી આઘસના વિશેષ હતી, એટલે ગુરૂ જે કહે છે, તે મારા હિતના માટે કહે છે, સારૂં કહે છે, તેથી મારૂ' કલ્યાણ થશે, એવી એઘ સંજ્ઞા હતી. પણ પેાતાની બુદ્ધિ વડે કસેટી કરીને નિશ્ચય થવા જોઈએ. તે ખાધ તેની પાસે તેની પાસે નહતે. વિચારણા કરવાનું ખળ ન હતું, સદાગમ ધીમે ધીમે તેને જ્ઞાન ખતાવતા હતા,. તેટલું તે જાણતા હતા પણ વસ્તુ તત્ત્વના ઉંડા બેધ તેને નહતા. ગુરૂ ઘણા લાગણીવાળા હતા પણ સંસારી જીવની ચેાગ્યતા વિના સૂક્ષ્મજ્ઞાનમાં તેને પ્રવેશ ન થયેા. શ્રદ્ધા અને જ્ઞાનનું ખરૂ કારણ જીવની ચેાગ્યતા છે, ગુરૂ તે નિમિત્ત કારણ છે. આ જીવને આગળ અનેકવાર સદાગમને-ગુરૂને સમાગમ થયેા હતેા છતાં પણ તેની વાત તે સાચી માનતા નહતા, માનતા તે નિમિત્ત મળતાં પલટાઈ જતાં વાર લાગતી નહતી. જ્ઞાની કરતાં મેહાકિના કાચને તે અધિક માન આપતા હતા એ ઉપરથી નિશ્ચય થાય છે કે જ્ઞાની પુરૂષોના સમાગમ થવા છતાં પણ જીવમાં જેટલી ચેાગ્યતા હાય તેટલેાજ ગુણ થાય છે. રાગદ્વેષની ગ્રંથી ભેદ્યા પછી નિળતાને લીધે, સ'સારી જીવ વિરોચને કની વિશેષ સ્થિતિ આછી કરી. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ એટલે ચારિત્રધર્મરાજા નો બીજો પુત્ર ગૃહસ્થધર્મકુમાર તેની પાસે આવી પહોંચ્યા. કાર્યકારણના નિયમ સાથે વિરોચને તેની સાથે બરાબર ઓળખાણ કરી, સામાન્ય રીતે ગૃહસ્થ ધર્મનાં બાર વ્રતો લીધાં અને શ્રદ્ધા પૂર્વક પાન્યાં. તેને લઈને વિરેચન સંસારી જીવ સૌધર્મનામના પહેલા દેવલેકે દેવ થયે. સદાગમ, સમ્યગદર્શન અને ગૃહસ્થમ કુમાર એ ત્રણેની પ્રાપ્તિથી-મદદથી દેવપણું પ્રાપ્ત થયું. વિરેચનના ભવમાં ગૃહસ્થ ધર્મકુમારની મદદથી સંસારી જીવે સારૂં પુન્ય પેદા કર્યું હતું તેને લઈને પહેલા દેવલોકમાં તે દેવ થયે અહીં સાતેદય-સાતવેદનીય નામના કર્મપરિણામ રાજાના ખંડીયા રાજાએ તેને ઘણી સારી સગવડ કરી આપી. આ સાતેદય જુઓ કે મહામહિના સૈન્યમને એક નાને રાજા હતો, પણ તેને એક સ્વભાવ ન્યાયી હેવાથી તે જીવના સત્કર્મના બળથી મદદગાર થયે. તાત્વિક રીતે તેણે પણ સંસારી જીવ આત્મિકભાન ભૂલે તે બંધનકારક પાશ જ માંડે હતે. પુદય અહીં બબર સાહાયક હતા. દેવભૂમિમાં ઉત્પન્ન થયા પછી તેને વિચાર થયો કે હું કયા કારણને લઈને અહીં જન્મ પામે છું ? જ્ઞાનને ઉપગ મૂકતાં તેને પાછલા જન્મમાં ગૃહસ્થ ધર્મનું પાલન કરેલ વિગેરે બધું યાદ આવ્યું. તે વખતે સમ્યગદર્શન અને સદાગમ તેની પાસે આવી પહોંચ્યા. તેને જોઈને તેને ઘણો આનંદ થયે. સુંદર દેવશય્યા, મોહક શરીર, મનહર દેવભૂમિ, Page #182 -------------------------------------------------------------------------- ________________ પુરવાળી દેલક્રીડા પુરી પહેરવાનાં ઉત્તમ વસ્ત્ર, મુગટ, કુંડલ, હાર, બાજુબંધાદિ અલંકારે, સુગંધી વિલેપન, ન કરમાય તેવી કલ્પવૃક્ષના પુષ્પોની માળાઓ, અનુકુળ દેવાંગનાઓ અદ્દભૂત રૂપના સૌંદર્યવાળી દેવીઓ, વિહાર માટેનાં સુંદર ઉપવનો, કલ્પવૃક્ષની પંક્તિઓ, જલક્રીડા કરવાની મનહર વા, વિનીત પરિવાર, આ સર્વ સાતેદય અને પદયે ત્યાં હાજર કર્યું. આત્મભાન ભૂલવા માટે અને મેહમાં ફસાવવા માટે આ બધું પુરતું હતું, છતાં સદાગમ અને સમ્યગદર્શન તેની પાસે હોવાથી મહામહ તેને વિશેષ હેરાન ન કરી શકે. દેવની શક્તિ અગાધ હોય છે, તેમ જ પિતાનો વિકાસ કરવાનાં તથા પતિત થવાનાં અનુકૂળ તથા પ્રતિકૂળ સાધને પણ અહીં ઘણાં હોય છે. તે ધારે તે તીર્થકર દેવની પાસે મનુષ્ય ક્ષેત્રમાં આવીને ધર્મ સાંભળી શકે છે. ગ્ય ધર્મિષ્ટ જીવને સહાય પણ કરી શકે છે. તીર્થકર દેવેન જન્મકલ્યાણક, દિક્ષાકલ્યાણક, કેવલજ્ઞાન અને નિર્વાણના પ્રસંગે જઈને અનેક પ્રકારે સેવાભક્તિ કરી શકે છે. તેમનું પૂજન, સ્મરણ અને ગુણગાન કરીને તેઓ દેવભૂમિમાં પણ આગળ વધવાની તૈયારી કરી શકે છે, પણ એવી લાગણી તો ઘણા જ નિકટ ભવી જીવને જ હોય છે, બાકી તે નંદન જેવાં વનમાં દેવાંગનાઓ સાથે વિહાર, નિર્મળ સરોવરમાં જલક્રીડા, દેવીઓ સાથેના અનંગ વિલાસ અને તેવા જ પ્રમાદમાં પુન્ય ધન હારીને–ભેગવીને પાછા હતા તેવા થઈને પૃથ્વી ઉપર પાછા ફરે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬o સંસારી જીવ ધીમે ધીમે આ ભેગવિલાસમાં ભાન ભૂલ્ય, અને છેવટે આગળ વધવાના સંગમાં પણ પાછો હો. દેવજીવન આમ પુરણ કરીને પાછા મનુષ્યજીવનમાં આવ્યો અને એક ભરવાડને ઘેર જન્મ પામ્યો. પૂર્વના ધાર્મિક સંસ્કારો દઢ ન હતા, દેવભવમાં તેને વધારે પિષણ ન મળ્યું, તેના પરિણામે અહીં પ્રતિકૂળ સંયોગોમાં આત્મિક જીવનને પિષણ ન મળે તેવા સ્થાને જન્મ મળે. પરિણામે સદાગમ અને સમ્યગુદર્શનનો સમાગમ અહીંના થયે, ગૃહસ્થ ધર્મ પણ ભૂલા, કેમકે તે ગૃહસ્થ ધર્મ, સદાગમ અને સમ્યગ્રદર્શનના સહવાસ વિના એકલે રહેતે જ નથી. કેવળ ભદ્રિક પરિણામ તેની પાસે હોવાથી કિલષ્ટ પાપકર્મ તેણે ન બાંધ્યું. ભદ્રિક પરિણામમાં એવો ગુણ છે કે તે પાપથી સદા ડરતો રહે છે. આવી સ્થિતિમાં તેનું આયુષ્ય પુરૂં થયું, ત્યાંથી તિષ્ક દેવેમાં દેવ થયે, વિવિધ ભાગો ભેગવી ઈન્દ્રિાને તૃપ્ત કરી. અહીં મહામહ અને તેના પરિવારને વારંવાર પરિચય થયા કરતું હતું, તેમની સાથે તેને સારો સંબંધ બંધાયો. સદાગમ અને સમ્યગ્ગદર્શનને તે ત્યાં ભૂલી જ ગયે. તેના અભાવે આર્તધ્યાને મરણ પામી પશુજાતિમાં આવ્યું. ત્યાંથી ફરી મનુષ્ય થયો, ત્યાં ગુરૂને સમાગમ થયે. સદાગમ અને સમ્યગદર્શન ત્યાં ફરી મળ્યા, તેનાથી સારો લાભ થશે. મરીને બીજે દેવલોકે દેવ થશે. તે દેવલોકના આનંદમાં પાછું ભાન ભૂલાયું. ત્યાંથી ચવીને કાંચનપુરમાં મનુષ્ય થયે. આવા અસંખ્ય ભવો થયા. કેઈ સ્થળે સદાગમને મેળાપ થતા, પાછો તેને Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ વિસરી જતે. ગૃહીધર્મકુમારને પણ અનેકવાર મેળાપ થશે પણ સાચી વિરતિ તેને ન આવી. વ્રતો ધારણ કરતા તે તે કેઈને રાજી રાખવા, અનુકૂળ વ્યવહાર ચલાવવા કે કન્યા પ્રમુખના લાભને ખાતર ધર્મિષ્ટ થતા. લેકે ધર્મિષ્ટ ગણતા પણ ખરા, છતાં તેનું અંતઃકરણ અંદરથી કેરું ધાકર હતું. જ્યારે સમ્યગુદર્શન પાસે આવતો ત્યારે પુદય તેના પણ સાથે રહેતો અને તેના પ્રતાપથી અનેક પ્રકારની અદ્ધિ પ્રાપ્ત થતી. પણ પાછો વિષયમાં ફસાતે મહાદિને આધીન થતો, આમ ઉંચે ચઢતાં અને પાછો નીચે પડતાં અસંખ્ય કાળ ગયો. નિંદા–આ પ્રમાણે ફરતાં ફરતાં એપારપુરમાં શાલિભદ્ર શેઠની કનકપ્રભા સ્ત્રીની કુક્ષિથી વિભૂષણ નામના પુત્રપણે જન્મ પામ્યા. યુવાવસ્થા પ્રાપ્ત થઈ. એક વખત ઉદ્યાનમાં ફરવા ગયે. ત્યાં સુધાકુપ નામના આચાર્યને સમાગમ થયે, તે સ્થાને પાછો સદારામ અને સેનાપતિ સમ્યગ્રદર્શનને મેળાપ થયો. તત્વશ્રદ્ધાન થયું અને છેવટે સાધુ થશે. પણ સાધુઓના સમુદાયમાં રહેવા છતાં સાધુનાં કર્તવ્ય ભૂલી આડે રસ્તે ચઢ. આ સ્થિતિને લાભ લઈને મહામે હાદિ જેરમાં આવ્યા. તેઓ આવા અવસરની રાહ જોતા હતા. મહામે હાદિ આવ્યા કે સદાગમ, સમ્યગૂદર્શન વિગેરે તેની પાસેથી એક બાજુ ખસી ગયા. વિભૂષણ વિભાવમાં પડે. મહામહના સન્યમાંથી નિંદા નામની એક કરી તેની જીભ ઉપર આવીને ચઢી બેઠી. તેને આ. વિ. ૧૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨ લઈ અન્યના અવણું વાદ્ય ખેલવાનું, નિંદા કરવાનું અને આક્ષેપ કરવાનું તેણે શરૂ કર્યુ.. તપસ્વીઓની, સારા ચારિત્ર વાળાની, અને ક્રિયારૂચિ જીવાની નિદા કરવાના ધંધા શરૂ કર્યાં. અવસર જોઈ ને નિદાની પાછળ ઈર્ષા વિગેરે આવી પહોંચ્યા. તેને લઈને કોઈના ઉત્કષ તેનાથી સહન ન થતા, વળી જ્યાં દાષા ન હતા ત્યાં દોષો દેખાવા લાગ્યા, ઘેાડા હતા ત્યાં વધારે દેખાતા, લેાકેા-સાધુએ બધા દંભી છે—કપટી છે, મનાવા પૂજાવા અને પેટ ભરવાના ધા લઈ બેઠા છે, સારા સાધુ કોઈ દેખાતા નથી વિગેરે જ્ઞાનીઆની, જ્ઞાનની, ગણુધરેાની અને તીથંકરા સુધીની નિંદા કરવાનું પણ તેણે ન છેડ્યુ. કમળાવાળા મધે પીળું જ દેખે છે, સાધુના વેષ લીધે। હતા છતાં ઈર્ષ્યા અને દ્વેષવાળા પરિણામને લીધે તે મિથ્યાત્વી થયા. નિવિડક થી બંધાયેા, તેને લઈને વિશ્વમાં ખુબ ભમ્યા. ચાર ગતિમાં ભમતાં એવાં કોઈ દુ:ખે ખાકી ન હતાં કે જે તેને ભેાગવવાં ન પડયાં હોય. આમ અજ્ઞાનદોર્ષ, પારકી નિંદા કરીને પાતે સદ્ગુણથી ભ્રષ્ટ થઇને, મહામહને આધીન થઈ ખુખ દુઃખ સહન કર્યાં. પ્રકરણ દશમુ ઉન્નતિને પંથે વિવિધ સુખદુઃખને અનુભવ કરતા સંસારી જીવ ફાઈ વિશેષ પુન્યાયને સાથે લઇને સમસાદ, નગરના Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ મધુવારણ રાજાની સુમાલિની રાણીના ઉદરમાં આગ્યે. સારા સંચેાગેામાં જન્મ થયેા, આખા રાજ્યમાં શાંતિ અને આનંદ ફેલાયા, કુમારનુ ગુણધારણ નામ રાખવામાં આવ્યું. મધુવારણ રાજાને એક ગેાત્રીય વિશાલાક્ષ રાજા હતા તેને ઘેર પણ કુલધર નામના કુમારના જન્મ થયે હતા. આ બન્ને કુમારાને બાલ્યાવસ્થાથી જ મિત્રતા થઈ. આ કુમાર પણ ગુણવાન હતા, અનુક્રમે બન્ને યુવાવસ્થા પામ્યા. વૈતાઢય પર્યંત ઉપર ગધસમૃદ્ધ નગરમાં કનકાદર નામને વિદ્યાધરને ચક્રવતી રાજા રાજ્ય કરતા હતા, તેની કામલતા નામની રાણીથી ઉત્પન્ન થયેલી મદનમાંજરી નામની કન્યા સાથે ગુણધર કુમારનુ લગ્ન થયું. એક વખત આલ્હાદન નામના વનમાં કુમાર પેાતાની નવાઢા મદનમજી રાણી અને કુલધર મિત્રની સાથે ફરવા ગયા હતા, ત્યાં કંઢે નામના મુનિ તેમના જોવામાં આવ્યા. તે સાધુ મહાન્ તેજસ્વી પ્રતાપી હતા, તેને જોતાં જ વિનયથી નમ્ર બનીને બધાએ નમન કર્યુ, તથા ધમ સાંભળવાને તેમની સન્મુખ બેઠા. મુનિએ આપેલી ધ દેશના આનંદપૂર્ણાંક સાંભળી તે જ વખતે પૂના પરિચિત સદાગમ અને સમ્યગ્દર્શન સેનાપતિ ત્યાં હાજર થયા. કુમારે ઘણા હુથી તેને સત્કાર કર્યાં અને પેાતાના હૃદયમાં બન્નેને સ્થાન આપ્યું. તે વખતે સાતાવેદનીય જે મહામેાહના સાતમે સુભટ રાજા હતા તે વિશેષ પ્રકારે પ્રગટ થઈ પાસે Page #187 -------------------------------------------------------------------------- ________________ રહેવા લાગ્યું. તેને લઈને વ્યવહારિક સુખ પ્રાપ્ત કરવાની તેની ચોગ્યતામાં ઘણું વધારે થે. આ વખતે રાણું મદનમંજરીએ તથા મિત્ર કુલધરે પણ સદાગમ તથા સમ્યગ્રદર્શનને સ્વીકાર કર્યો. આ પ્રમાણે ત્રણે જણને ધર્મની વિશેષ રુચિ થયેલી જાણીને તે મુનિએ ધર્મને આદર કરાવવા વિશેષ પ્રકારે ધર્મદેશના આપવા માંડી. મહામેતાદિની દુર્બળતા–આ વખતે ચિત્તવૃત્તિ અટવીમાં જે ઘેરો ઘાલીને-થાણું જમાવીને મહામહાદિ રહ્યા હતા તેઓ એકદમ દુર્બળ-પાતળા પડવા લાગ્યા, નરમ થયા અને પ્રજતા ધ્રુજતા તે સ્થાનને છેડી દઈ ઘેરે ઉઠાવીને દૂર જઈ બેઠા. આ તરફ ચારિત્રધર્મરાજદિ પણ સાવધાન હતા. આવી સ્થિતિથી સંતોષ પામી ચારિત્રધર્મરાજાએ પ્રધાનને જણાવ્યું કે સાધ! આ દુર્લભ પ્રસંગ સભાગ્યે પ્રાપ્ત થયો છે, આ અનુકૂળતાને લાભ લઈ તમે વિદ્યાપુત્રીને સાથે લઈ સંસારી જીવ ગુણધારણ કુમાર જે કંદમુનિની પાસે ધર્મ સાંભળે છે ત્યાં પહોંચી જાઓ.–કેમકે ચિત્તવૃત્તિ અટવી અત્યારે ઉજવળ થઈ છે, દુમને ઘેરે ઉપાડી દૂર ગયા છે તે કર્મ પરિણામ રાજાને પૂછીને તેઓ રજા આપે તે જરૂર તે વિદ્યાકન્યાને સ્વીકાર કરશે. બુદ્ધિમાન પ્રધાને આ વાત ઉપર ખુબ વિચાર કરી Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ જણાવ્યું, પ્રભુ ! હજી થોડે વખત પસાર કરવાની જરૂર છે, કારણ કે તેના પાસે તેના બે મિત્રો એક પુદય અને બીજો સાતોદય હજી વધારે વખત રહેવાના છે. તેઓ તેના ઉપર બહુજ પ્રીતિ ધરાવે છે તેથી સંસારી જીવને ભેગ ફળ તે બહુ આપશે. પદયને લીધે શબ્દાદિ વિષ તેને ઘણુ ભેગવવાના છે, તેથી તે બને તેને ગૃહસ્થાશ્રમને ત્યાગ કરવા નહિદે તેમજ સંસારી જીવ શબ્દાદિ સ્થળ વિષને સુખનાં કારણે સમજે છે તેથી વિદ્યા કન્યા તેને હાલ ઉપગી નથી. છતાં પુદય તેને અનુકૂળ હોવાથી અને સદાગમ અને સેનાપતિ પાસે હોવાથી સાતોદય તેને વિષમાં આસક્ત કરી શકશે નહિ, માટે હાલ તરતમાં ગૃહિધર્મ કુમારને તેની સદગુણરક્તતા રાણીની સાથે મોકલી આપો એગ્ય છે. કેમકે અત્યારનો વખત તેને જ ત્યાં કામ કરવા માટે લાયક છે, અને સંસારી જીવ તેને તરત સ્વીકાર કરશે. ગૃહી ધર્મ કુમારના તથા સદ્ગુણરક્તતાના ત્યાં જવાથી મહામહાદિ વિશેષ પાતળા પડશે, તે લેકેને ત્રાસ થશે, ચિત્તવૃત્તિ અટવી વધારે ઉજવળ બનશે, ગૃહિધર્મકુમાર તે સંસારી જીવ ને આપણા તરફ લાગણીવાળે અને દર્શનની ઈચ્છાવાળ બનાવશે. તેનાં કર્મો પાતળાં પડશે તેથી તેને વધારે સંતોષ અને શાંતિ મળશે. સંસાર પરિભ્રમણનો ભય પણ તેને ઓછો થશે. - ભાવથી ગૃહિધર્મ જેને પ્રાપ્ત થાય છે તેનામાં ચાર Page #189 -------------------------------------------------------------------------- ________________ ગુણ અવશ્ય પ્રગટે છે. પ્રથમ આત્મશાંતિ–આત્મા આત્માકારે પરિણમે ત્યારે અદ્દભૂત આનંદ પ્રગટે છે. ૧. મનને સંતેષ-આસક્તિ વિનાનું મન થાય છે. યા વિષયાદિમાં આસક્તિ ઓછી થતાં મન દોડાદોડી કરવાનું કામ બહુજ ઓછું કરતું હોવાથી મનની શાંતિ ટકી રહે છે. અથવા કર્મના સિદ્ધાંતને જાણતા હોવાથી જે થાય છે તે ગ્ય થાય છે તેમ સમજી બહુ ઉત્પાત કે હાયવોય ન કરતાં મધ્યસ્થ-તટસ્થ રહે છે તેથી શાંતિ મળે છે. ૨ ત્રીજે ગુણ–તેને કર્મોની આવક ઓછી થાય છે કર્મની મોટી સ્થિતિ તે બાંધતા ન હોવાથી હલકો બેજે થવાને લીધે મન કુતિવાળું સાત્વિક બને છે. ૩ ચોથે ગુણ-સંસાર પરિભ્રમણનો ભય ઓછો થાય છે. પિતાનાં તાત્વિક જ્ઞાન અને વર્તનથી તેને સંતોષ થાય છે, તેનું મન કબૂલ કરે છે કે હવે મારે વધારે ભવભ્રમણ કરવું પડશે નહિ. ૪ માટે હાલ ગૃહિધર્મને તેની સ્ત્રી સાથે જવા દે, પાછળથી જરૂર પડતાં આપણે બધા ત્યાં પહોંચી જશું.' પ્રધાનની સલાહ બહુ યેાગ્ય લાગવાથી ચારિત્રધર્મ તે બન્નેને જવાની રજા આપી, કર્મપરિણામ અનુકૂળ હતા તેમણે અનુમોદન આપ્યું, એટલે તેઓ જેવા સંસારીજીવ ગુણધારણ કુમાર પાસે આવ્યા કે તેણે રાજી થઈને તેને બાર પુરૂષ સાથે-બાર વ્રતને સ્વીકાર કર્યો. કુમારની સાથે Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ તેની પત્નિ મદનમંજરીએ તથા મિત્ર કુલ ધરે પણ માર ગૃહસ્થનાં વ્રત અંગીકાર કર્યાં, બાર તા—પહેલ' વ્રત અહિંસા. હાલે ચાલે તેવા મેાટા ત્રસજીવા જે નિરપરાધી છે તેને જાણી જોઇને ઇરાદાપૂર્વક મારીશ નહિ. ૧ ખીજુ` સત્ય વ્રત–કાઈ ને નુકશાન થાય તેવું અસત્ય જુઠ્ઠું' ખેાલીશ નહિ. ર ત્રીજી અચૌય વ્રત–જીલમ કરીને, અન્યાય કરીને, પ્રજાને પીડીને ધનાદિ ગ્રહણ નહિ કરૂ. ૩ ચેાથું પરસ્ત્રી ત્યાગ ત–વિવાહિત પેાતાની સ્ત્રી સિવાય મૈથુનને ત્યાગ. ૪ પાંચમુ' પરિગ્રહ પરિમાણ વ્રત–પેાતાનું રાજ્ય અને તેને અંગે રહેલી મીલ્કત સિવાય બાકી સર્વોને! ત્યાગ. ૫ છ ુ' (દવિરમણવ્રત-ધર્મનેા નાશ થાય તેવા દેશાદિમાં પરિભ્રમણ ન કરવું. ૬ સાતમું ભાગેાપભાગ ત-દારૂ, માંસાર્દિના ત્યાગ અને ધન ઉત્પન્ન કરવાનાં મહાન્ આરંભા એછા કરવા યા ન કરવા. ૭ આઠમું' અનČદ વિરમણ—વિના કારણે યુદ્ધ ન કરવું. ખાટી સલાહેા તથા પાષના ઉપદેશા કેઇને ન આપવા વિગેરે. ૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ નવમું સામાયિક વ્રત –સમભાવમાં–આત્મભાવમાંઆત્માકાર વૃત્તિ કરીને નિત્ય બે ઘડી સુધી ધ્યાન કરવું. ૯ | દશમું દેશાવગાસિક ત્રત-મહિનામાં અમુક દિવસે દશ સામાયિક કરવાં–અથવા એકથી વધારે સામાયિકના વખત સુધી શાંતિમાં એક સ્થળે રહેવું. ૧૦ - અગીયારમું પૌષધ વ્રત-બાર કે વીશ કલાક સુધી આત્મભાવમાં રહેવાને, મહિનામાં અમુક દિવસને નિશ્ચય કરે. ૧૧ : બારમું અતિથિસંવિભાગ વત-અતિથિ-સાધુ, મુનિ વિગેરેને દાન-ભજન વસ, પાત્ર, સ્થાન આપવું. ૧૨ આ બાર વતે ગ્રહણ કર્યા પછી ગુણધારણ કુમારે તે કંદમુનિને પ્રશ્ન કર્યો કે પ્રભુ! મારા મિત્રને તથા સસરાને એક સ્વપ્ન આવેલ છે તેમાં એકને ચાર પુરૂષે સ્વપ્નમાં મળ્યા. બીજાને પાંચ પુરૂષે મળ્યા. તેમણે જણાવ્યું કે ગુણધારણ કુમારનું અમે હિત કરનાર છીએ, અને તેને બધી સારી અનુકૂળ સગવડ અમે કરી આપી છે, અને કરી આપીએ છીએ. આ ચાર કર્યું અને પાંચ કે? અને તે મને કેવી રીતે હિત કરનારાં છે તેનું આપ સમાધાન કરશે? કંદમુનિએ જણાવ્યું, મારા ગુરૂ નિર્મળસૂરી કેવળ જ્ઞાની છે. તેઓશ્રી અત્યારે દૂર પ્રદેશમાં વિચરે છે. હું તેઓશ્રીને અહીં આવવા પ્રાર્થના કરીશ, તેઓશ્રી તમારા પ્રશ્નને બરાબર ખુલાસે કરશે. હાલ તમેએ જે વ્રતે લીધાં છે Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ તેને બરાબર આદર કરજો. ગુણધારણ કુમાર વિગેરે ખુશી થતા ગુરૂને વંદન કરી રાજભુવનમાં ગયા. મુનિશ્રીએ વિહાર કર્યો. થોડા વખતમાં મધુવારણ રાજાએ સમાધિ મરણે દેહ છે. સામંત પ્રધાનાદિએ મળીને ગુણધારણ કુમારને રાજ્યને અભિષેક કરી રાજા બનાવ્યો. નિર્મળાચાર્ય કેવલી એક દિવસ આલ્હાદમંદિર ઉદ્યાનમાં કેવલજ્ઞાની ગુરૂ પધાર્યા. સેવકે વધામણી આપી, ગુણધારણ રાજાને બહુ આનંદ થયે. પિતાના પરિવારને સાથે લઈ તેને વંદન કરવા ગયે. અનેક મુનિઓ, દેવ, અને વિદ્યાધરેથી પરિવરેલા, સુર્વણ કમળપર બેઠેલા ગુરૂ મહારાજને દેખીને રાજાના રોમેરોમમાં આનંદ ઉલ. વંદન કરીને સર્વે ધર્મોપદેશ સાંભળવા સન્મુખ બેઠા. ગુરૂ મહારાજે સાંસારિક સુખની અનિત્યતા બતાવતાં જણાવ્યું કે, સાચું સુખ ગ્રહણ કરવામાં નથી પણ ત્યાગમાં છે. ધન્ય છે તેઓને કે, જેઓ સર્વસ્વ ત્યાગ કરીને આત્માની સન્મુખ થયા છે. સંસારના કેઈ પણ પદાર્થ ઉપર જેને પૃહા રહી નથી તેઓ સાચા સંતેષી હોવાથી સદા સુખી છે. જેઓ નિરંતર આત્માના ધ્યાનમાં મસ્ત રહે છે, સમતારૂપ અમૃતનું પાન કરે છે, સર્વ સંગથી અલગ અને અલિપ્ત રહે છે, જેમને અહંભાવ નાશ પામે છે, અને અંતઃકરણ નિર્મળ બન્યું છે, તેવા સાધુ પુરૂષ દેહમાં રહેવા છતાં પણ સુખી છે. બાકી કોઈ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તાત્ત્વિક રીતે સુખી નથી. સર્વ જીવા સુખની ઇચ્છિા કરે છે પણ નિસ્પૃહતાની દશાવાળા સાધુઓ સિવાય કોઈ સ્થળે સુખ નથી. જ્યાં સુખ નથી ત્યાં મનુષ્યે સુખની શેાધ કરે છે, એટલે લાંબા કાળે પણ તેમના પ્રયત્ન સફળ થતા નથી. માટે હે શૂરવીર મનુષ્યા ! તમે વિચાર કરે તેા જણાશે કે ત્યાગ માગ વિના ખરૂં સુખ કે શાંતિ મળતી નથી. જો આ વાતની તમને પ્રતીતિ થતી હાય તા માર્ગે ચાલીને આત્માની અંદર ખરી સાધુતા પ્રગટ કરે. કેવળજ્ઞાની ગુરૂની દેશના સાંભળતાં ગુણુધારણ રાજા, જે સંસારી જીવ છે તેનાં કમે પાતળાં પડવા લાગ્યાં, પ્રભુનાં વચના ઉપર પ્રતીતિ થઇ અને તેને દીક્ષા લેવાનુ` મન થયું'. તે વાત મનમાં રાખીને પેાતાને સ્વપ્ત સમધી જે શંસય હતા તેને ખુલાસે પૂછ્યું. સ્વમના ખુલાસા—ગુરૂ મહારાજે જણાવ્યુ કે ભાઇ ! એ હકીકત ઘણી મેાટી છે. એમ કહી સૂક્ષ્મ નિગેદથી માંડી અત્યાર સુધીનું તેનું જીવન ટુંકામાં જણાવ્યુ', અને પછી વિશેષ ખુલાસે કરતાં કહ્યું કે તમારા સસરાએ જે કે ચાર મનુષ્યા સ્વપ્રમાં જોયા અને તેમને મનમ જરીના વરની ચિંતા ન કરવાનુ` કહ્યું, તથા અમે તેમનું રક્ષણ કરીએ છીએ વિગેરે જણાવ્યું, તે કમ પરિણામ, કાળપરિણતિ, સ્વભાવ અને ભવિતવ્યતા આ ચાર હતાં. આ ખખર આપનાર પુન્યાય હતા. તે બહુ વિશાળ હૃદયવાળા હૈાવાથી પાતે જ બધા સુખનુ કારણ હાવા છતાં ગુણધારણ કુમારને અને કાળપ .. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ રિણામ અને કાળપરિણતિ અદિ ચારે સુખી કરનાર છે વિગેરે જણાવ્યું. આ વાતની કર્મ પરિણામને ખબર પડવાથી તેણે પદયને કહ્યું કે ભાઈ પુદય ! ગુણ ધારણને સર્વ પ્રકારનું સુખ તે તે કરી આપ્યું છે, છતાં તારી જાતને છુપાવીને કર્તાપણાનું માન અમને શા માટે આપ્યું? પુદકે કહ્યું કે દેવ! આપ એમ ન કહે, હું તે. આપને નેકર છું ખરી રીતે તેને સુખી કરનાર તે આપ જ છે. અને તે જ વાત મેં કનકેદર રાજાને કહી છે. કર્મપરિણામે શાંતિપૂર્વક જણાવ્યું કે તું કહે છે તે વાત સાચી છે, છતાં ગુણધારણને સુખી કરનાર અને મદનમંજરીને મેળવી આપનાર તું જ છે. તારા વગર સારા કાર્ય કરવાનું બળ અને સુખનાં સાધને આપવાને અમે બીલકુલ સમર્થ નથી, માટે તારે પણ હું મદદગાર છું એમ કહેવું જોઈતું હતું. આ ઉપરથી કુલંધરને પુદયે સ્વમમાં પાંચ મદદગાર બતાવ્યા હતા કે, ગુણધારણને જે સુખ અને અનુકૂળતાએ મળે છે તે સર્વ, કર્મપરિણામ, કાળપરિણતિ, સ્વભાવ, ભવિતવ્યતા અને પુદયથી મળે છે. આ પ્રમાણે સ્વમમાં આવેલાં ચાર અને પાંચ મનુષ્યનો ખુલાસો છે. ગુણધારણે કહ્યું, પ્રભુ! ત્યારે આજ નિશ્ચય છે કે અત્યાર સુધી મને જે જે સુખની પ્રાપ્તિ થઈ છે, અને મેં જે ખુબ આનંદ ભેગળે છે તે સર્વે આ કર્મ પરિણામાદિ ચારની પ્રેરણાથી પુદયેજ કર્યું છે? ગુરૂશ્રીએ કહ્યું, રાજન ! એમ જ છે. અત્યાર માટે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર જ નહિ પણ તમારા નિગદથી આગળ વધ્યા પછી જે જે સુખનાં સાધને અનેક જન્મમાં મળ્યાં હતાં તે સર્વનું કારણ પણ પુણ્યદય જ છે. - ગુણધારણ કહે છે, પ્રભુ ! જે પુણ્યદય મારી સાથે આગળ પણ હતું તે મને અનેક જન્મમાં વચમાં દુઃખ શા કારણથી પ્રાપ્ત થયાં? આ દુઃખનું કારણ પાદિય–ગુરૂશ્રીએ જણાવ્યું કે, રાજન ! તમે જ્યારે અસંવ્યવહાર નગરમાં હતા, ત્યારે સંસારી જીવ તમારું નામ આપવામાં આવ્યું હતું. તમારી ચિત્તવૃત્તિમાં અનાદિકાળથી અંતરંગ રાજ્ય ચાલુ જ હતું. તે રાજ્યમાં ચારિત્રધર્મ રાજાનું એક લશ્કર અને બીજું મહામહ રાજાનું હતું. તેઓ એક બીજાથી વિરૂદ્ધ સ્વભાવના હોવાથી પ્રતિપક્ષી તરીકે રહેલા છે. કર્મ પરિણામને મહામહ તરફ વધારે લાગણી છે, કેમકે તે બન્ને એક જ જાતિના છે. છતાં કર્મ પરિણામ તમારી આત્મશક્તિ તરફ ધ્યાન આપ્યા કરે છે, અને પિતાની સમદષ્ટિ બને લશ્કરે તરફ છે એમ દેખાવ કર્યા કરે છે, છતાં જેનું જોર વધારે હોય તે તરફ મદદ આપ્યા કરે છે. તેને બે સેનાપતિ છે એક પુણ્યદય, બીજે પાદિય. જેની હમણાં વાત ચાલતી હતી તે જ પુણ્યોદય છે. બીજે પાદિય સેનાપતિ ભયંકર સ્વભાવને અને તમારા તરફ વિરોધ રાખનારે છે. કર્મપરિણામના લશ્કરને જે એક ભાગ ભયંકર, ક્રૂર અને તમારા તરફ દુશ્મનતા રાખનારે છે Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ તેનો તે ઉપરી છે. કર્મ પરિણામને બીજો ભાગ જે ઘણે. સારે છે, તમારા ઉપર સ્નેહ રાખનાર છે તેને ઉપરી પુણ્યદય છે. અસંવ્યવહાર નગરથી જ તે પાપોદય પ્રગટ દેખાય તેમ તમારી સાથે રહેલે હતે. ભવિતવ્યતાએ પુણ્યદયને ઓળખવાને આજ સુધી ચેકસ પ્રયત્ન તમારા માટે કર્યો જ નથી. આજ સુધી સંસારમાં તમે રખડયા અને દુઃખી થયા તે આ પાપોદયને જ પ્રતાપ છે. હિંસા, લેભ, મહાદિ તમને હિતકારી મનાવ્યા. અને પુણ્યદયા હિત કરનાર છે એ જાણવા ન દેનાર તે પાદિય છે. તમને ચિત્તવૃત્તિમાંથી હાંકી કાઢનાર અને પદભ્રષ્ટ કરનાર આ પાપેદય છે. ચારિત્રધર્મ રાજનું મોટું લશ્કર તમારા અંતરંગ રાજ્યમાં હતું તેને દાબી દઈ–ઢાંકી રાખી જેવા પણ ન દેનાર અને દુઃખદાઈ છતાં મહામેહનું લશ્કર, હિતકારક છે એમ મનાવનાર એ પાપોદય છે. પુણ્યદય તે વખતે નજીક રહેતું હતું પણ તમને પાદિયના પાશમાં પડેલા જોઈ તે તમારું હિત કરી શકતું નહતું. વચ્ચે વચ્ચે તેણે તમને સુખ તે આપ્યું છે છતાં કાયમ સુખ ન આપવામાં પુણ્યદયને દોષ નથી, પણ તે પાપદયને જ દેષ છે. ગુણધારણ કહે છે, પ્રભુ ! પાપેદય અત્યારે કેમ શાંત થઈ બેઠે છે? ગુરૂએ કહ્યું, તે પણ કર્મ પરિણામ, કાળપરિણતિ, સ્વભાવ, ભવિતવ્યતા વિગેરે પર આધાર રાખનારે છે, Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સ્વતંત્ર નથી. તેમણે જ હમણાં તેને તમારાથી દૂર રાખ્યા છે. ક પરિણામાદિની રજા લઈને સદ્યાગમ જ્યારથી તમારી પાસે આવ્યેા છે ત્યારથી તેણે પાપોદયનું જોર નરમ પાડી દીધુ છે. તે નાશ પામ્યા નથી, પણ હમણાં તમારાથી દૂર જઈને બેઠા છે અને પોતાના વખતની રાહ જુવે છે, “હમણાં પુણ્યેયને સારા અવકાશ મળ્યી છે. કપિર ણામાદિના નિણ ય પ્રમાણે સઢાગમના, સમ્યગ્રદર્શીનના તથા ગૃહીધર્મના સમાગમ તમને થયા છે, તેમજ પાપેાયને તમારાથી વધારે દૂર તેમણે જ રાખેલ છે. તમારા ધર્મના પરિણામમાંથી જ કાળનુ પરિણામ સુખદુઃખાદિના સ્વભાવ અને ભાવી બનવાનુ... હાય તે નિશ્ચિત થાય છે. ટુંકમાં સારી અને ખરાબ બધી સ્થિતિએ ક પરિણામાદિમાંથી જ પ્રગટે છે. આ પ્રમાણે પુણ્યેય અને પાપે દયનું રહસ્ય તમારા સમજવામાં આવ્યુ' હશે ? હા. પ્રભુ ! આ વાત તે હું સમજ્યેા પણ મને મીજી શંકા થાય છે કે, આ સુખદુઃખના મને જે અનુભવ થાય છે તે ખાખતમાં શું હું સČથા અસમ યા પરાધીન જ છું. હું કાંઈ કરી શકું તેમ નથી ? સુખદુ:ખનુ કારણ આત્માની યાગ્યતા— ગુરૂશ્રીએ જણાવ્યું. રાજન ! એમ માનવાનું કાંઈ કારણ નથી. આ કપિરણામાદિ તથા સમ્યગ્દર્શનાદિ સ તમારા જ પરિવાર છે, તેમાં મુખ્ય નાયક તા તમે જ છે. કેવળ ક્રમ પરિણામાદિ જીવની–તમારી ચેાગ્યતાની જ અપેક્ષા Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ રાખીને બધા શુભાશુભાદિમાં કારણરૂપે થાય છે. ખરી રીતે તે તમારાં શુભાશુભ પરિણામ એજ સુખદુઃખમાં કારણરૂપ છે, એટલે જીવની યોગ્યતા જ સારી કે નઠારી વસ્તુની પ્રાપ્તિમાં કારણ છે. અનાદિકાળથી જીવમાં કાંઈને કાંઈ ગ્યતા રહેલી જ છે, જેને લઈને આવા પ્રકારનો પ્રપંચ જીવને પ્રાપ્ત થાય છે. જે જીવમાં તેવી સારી કે નઠારી ગ્યતા ન હોય તે ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં કર્મપરિણુમાદિ બીચારા કાંઈ પણ કરી શકતા નથી, માટે જીવને પ્રાપ્ત થનારા સારા કે નઠારા કાર્યમાં આત્મા જ મુખ્ય કારણ રૂપ છે. ગુણધારણુ–સંસારી જીવે ગુરૂશ્રીને પ્રશ્ન કર્યો કે પ્રભુ! મારા શુભાશુભાદિ કાર્યને અંગે બીજા કોઈ કારણે જણાવવાનાં બાકી રહેતાં હોય તે તે જણાવવા કૃપા કરશે. બીજા કારણે આજ્ઞાની આરાધતા અને વિરાધકતા-ગુરૂદેવે જણાવ્યું કે, રાજન! પ્રભુ આજ્ઞાની આરાધકતા તથા વિરાધકતા પણું જીવન સુખદુઃખમાં કારણરૂપ છે, તે વાત જરા વિસ્તારથી સમજાવું છું. આનંદના સમૂહથી પૂર્ણ અને જન્મ, જરા, મરણ રોગશેકાદિ રહિત નિવૃત્તિ–મેક્ષ નામની નગરી છે. ત્યાં અનંતશક્તિવાન, સર્વજ્ઞ, સર્વદશ, આનંદ સ્વરૂપ સુસ્થિત નામના પરમેશ્વર રહે છે. તે વિશ્વના સારાં કે નઠારાં બધાં કાર્યનું કારણ છે, તે અનેક છતાં સ્વરૂપે એકરૂપ, અનંતશક્તિવાન પરમાત્મા કહેવાય છે. તત્ત્વને જાણનાર મહાત્માએ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તેને અનેક નામથી બોલાવે છે. જેનાં કાર્યો ને ઈચ્છાપૂર્વક તે કરતા ન હોવાથી વીતરાગ કહેવાય છે. તેને સિદ્ધ ભગવાન પણ કહે છે. તે નિશ્ચળ છે તેથી તેને સુસ્થિત કહેવામાં આવે છે. તે જીવેનાં શુભાશુભ કાર્ય કેવી રીતે કરે છે તમને હું સમજાવું છું. જે જીવે તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે તે સુખી થાય છે. જેઓ તેમની આજ્ઞાથી વિરૂદ્ધ વરે છે તે દુઃખી થાય છે. માટે તેઓની આજ્ઞા સર્વ જીએ કાયમ પાળવી તે આત્માને હિતકારી છે. તેમની આજ્ઞા આ પ્રમાણે છે. निरंधकारा कर्तव्या, चित्तवृत्तिः प्रभास्वरः गोक्षीरहारनीहार, कुन्देन्दु विशदा सदा ॥ २८१ ॥ गृहीत्वा ररिपुबुध्याच, महामोहादिकं बलम् । अनुक्षणं निहन्तव्यं, घोर संसार कारणम् ॥ २८२ ।। बन्धुबुध्यावधाये दं, पोषणीयं च सर्वदा। चारित्र धर्मराजाद्यं, सैन्यंकल्याण कारणम् ॥ २८३ ॥ इयमेतावती तस्य, सर्वलोक समाश्रया। वर्त्तते नृपते राक्षा, विधातुहितकारिणी ॥ २८४ ॥ - સુસ્થિત પ્રભુની આજ્ઞા–તેઓ કહે છે, હું લેકે! તમે તમારી ચિત્તવૃત્તિને અંધકાર વિનાની, ગાયનું દૂધ હાર બરફ, મચકુન્દનું મુખ્ય અને ચંદ્રની માફક ઉજવળ તેમ જ દેદીપ્યમાન બનાવો. ૧. મહામે હાદિને શત્રુ બુદ્ધિએ ગ્રહણ કરીને, ક્ષણે ક્ષણે તેને નાશ કરે, કેમકે તેજ ઘરસંસારનું કારણ છે. ૨. ચારિત્રધર્મ રાજાના સન્યને Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ • કલ્યાણનું કારણ જાણીને, બુદ્ધિથી ગ્રહણ કરીને તેઓનુ' નિરંતર પેાષણ કરે. વિશ્વના જીવાને આશ્રય કરવા ચેાગ્ય તે સુસ્થિત પ્રભુની આટલીજ આજ્ઞા છે. તે પ્રભુએ જે નિષેધ કરેલ છે. તેનું આચરણ કરનારા બધા જીવેા આજ્ઞાના વિરાધક છે. તે પ્રભુએ કહેલ દ્વાદશાંગીરૂપ સૂત્રના અર્થ આટલી આજ્ઞા આરાધવામાં જ સમાઈ જાય છે. તે આજ્ઞાને જે જીવા જેટલા પ્રમાણમાં આરાધે છે તેટલા પ્રમાણમાં તે સુખી થાય છે. પછી ભલેને તે પ્રભુને તે જાણતા પણ ન હેાય, અને જેએ આ આજ્ઞાને એલ ઘીને વિપરીતપણે વર્તે છે તે પ્રભુના સ્વરૂપને જાણવા છતાં પણ દુઃખી થાય છે. વિશ્વમાં એવું એક અણુમાત્ર પણ શુભ કે અશુભ નથી કે જે તે પ્રભુની આજ્ઞાની અપેક્ષા રાખ્યા વિના અકસ્માત ઉત્પન્ન થતું હેાય. આ અપેક્ષાએ કહેવામાં આવે છે કે તે પ્રભુ ઈચ્છા અને રાગદ્વેષ રાહિત છે અને મેક્ષમાં દૂર રહે છે છતાં શુભાશુભ બધાં કાચનું તે પરમ નિમિત્ત કારણ છે. તે પ્રભુની આજ્ઞા ઉલ્લ ઘવાથી હે રાજન ! તમને દુઃખની પરંપરા પ્રાપ્ત થઈ હતી અને હમણાં તે પ્રભુની આજ્ઞા આરાધવાથી સુખને લેશ-થોડા ભાગ પ્રાપ્ત થા છે. જ્યારે તે પ્રભુની સંપૂર્ણ આજ્ઞાનું આરાધન કરશે આ. વિ. ૧૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ત્યારે તમને સાચા સુખનો અનુભવ થશે. આ પ્રમાણે પરમાર્થ દૃષ્ટિએ કર્મ પરિણામાદિ સર્વે સર્વ કાર્યમાં કોઈ મુખ્યભાવે તે કઈ ગૌણપણે કારણરૂપ છે. એકાદ સાધન અધુરૂં હોય તો કાર્યસિદ્ધિ બરાબર થતી નથી, માટે આ બધાં સાધને–કારણે પરમશાંતિમાં ઉપગી છે. જે યદચ્છા અને નિયતિને ભવિતવ્યતામાં સમાવેશ થાય છે તેમ બાકી કેઈ સાધને રહ્યાં હોય તે તેને આ બતાવેલાં સાધનાની અંદર સમાવેશ થઈ જાય છે. ગુણધારણ રાજાએ બહુ શાંત ચિત્તે આ બધી હકીકત સાંભળી, તેના આનંદનો પાર ન રહ્યો, તે પિતે બરોબર સમજે છે કે નહિ તે જણાવવા ખાતર ગુરૂદેવને કહે છે કે પ્રભુ! આપના કહેવાનો આશય એ છે કે, જ્યારે હું અજ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરું, મેક્ષનગરીના પરમેશ્વર સુસ્થિત મહારાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરૂં, ભાવ અંધકાર વડે મારી ચિત્તવૃત્તિને મલિન બનવું, મહામહાદિના સિન્યને પોષણ આપું, ત્યારે મારું તેવું વર્તન જોઈને કર્મ પરિણામ, કાળપરિણતિ, સ્વભાવ, અને ભવિતવ્યતાદિ મારાથી પ્રતિકૂળ થાય છે, તેના પ્રતિકૂળ થવાથી કર્મ પરિણામને સેનાપતિ પાપોદય મારાથી પ્રતિકૂળ થાય, અને તેથી તે પિતાના સૈન્ય સહિત મારે વિરોધી થઈને, દુઃખદાઈ બાહ્ય અત્યંતર નિમિત્તે ઉભાં કરીને, તે દ્વાર મને અનેક પ્રકારનાં દુઃખ ઉત્પન્ન કરે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જે હું મારા આત્મ ઉપગને લક્ષમાં રાખીને તેજ સુસ્થિત ભગવાનના પ્રસાદ વડે મારા સ્વપને જ્ઞાતા દષ્ટા થાઉં, તે મહારાજાની આજ્ઞા પ્રમાણે વર્તી, ભાવ અંધકારને દૂર કરી ચિત્તવૃત્તિને નિર્મળ બનાવું, ચારિત્રધર્મ રાજાના સૈન્યને પોષણ આપું ત્યારે મારા આ ઉત્તમ –પવિત્ર વર્તનથી કર્મ પરિણામ, કાલપરિણતિ આદિ ચારે અનુકૂળ થાય અને તેથી આ બીજે કર્મ પરિણામ રાજાને સેનાપતિ પુન્યોદય, તે પિતાના સૈન્ય સહિત મને અનુકૂળ થઈને, સુખના કારણરૂપ બાહ્ય અને અધ્યાત્મિક વસ્તુને પ્રેરણું કરીને, તેને સમાગમ મેળવી અપાવીને સુખી કરે છે. આમ આ બધા કારણે મળીને કાર્ય ઉત્પન્ન કરે છે.” ગુરૂશ્રીએ જણાવ્યું રાજન્ ! બરાબર મારે આશય તમે સમજ્યા છે. ગુણધારણ રાજાએ ફરી વિનંતિ કરી કે પ્રભુ! કર્મપરિણામ, મહામહ અને તેનો બધે પરિવાર, તથા ચારિત્રધર્મ અને તેને બધે પરિવાર એ બરાબર જાણ્યા પછી જ એકને નાશ અને બીજાને પોષણ આપવાનું બરોબર બની શકે. માટે આપ મને તે બને અંતરંગ રાજાઓ અને તેના પરિવારનું વર્ણન જરા વિસ્તારથી સમજાવશે? ગુરૂ મહારાજે જણાવ્યું. રાજન! તમારી ઈચ્છા બરાબર છે. તે બનેના પરિવારને જાણવાથી મહામે હાદિથી બચવાનું અને તેને નાશ કરવાનું તથા ચારિત્રધર્માદિને પિષણ આપવાનું સુગમ થઈ પડે છે. એટલે તે બને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અંતરંગ રાજાઓના પરિવારનું વર્ણન તમારી પાસે હું કરું છું તે તમે સાવધાન થઈને સાંભળશે. પ્રથમ તમને કર્મ પરિણામ અને મહામહના પરિવારનું વર્ણન કહી સંભળાવું છું. મકરણ અગીયારમું કર્મ પરિણામ રાજા. રાજન કર્મનાં પરિણામફળ જે ઉદય આવે છે તેને કર્મ પરિણામ કહે છે. કર્મનાં ફળ વિશ્વના સર્વ જેને દેહધારી આત્માઓને ભોગવવા પડે છે. તે કર્મ પરિણામ આ જીવનાં જ ઉત્પન્ન કરેલાં છે. અનુકૂળ કે પ્રતિકૂળ સંગ, જ્ઞાન કે અજ્ઞાન દશા, વિવિધ પ્રકારની ઈચ્છાએ, તે નિમિત્તે થતી વિવિધ પ્રકારની કષાયિત પરિણતિ અને મન, વચન શરીરની પ્રવૃત્તિ, આ નિમિતે જીવ રાગદ્વેષ, હર્ષ શેકાદિ કરીને કર્મ પરિણામ ઉત્પન્ન કરે છે, અને પછી ઈચ્છાઓ કે અનિચ્છાએ તેનાં ફળ જીવને ભેગવવાં પડે છે. શુભાશુભ પરિણામ વડે એકવાર કર્મબંધ બંધાયા પછી તે ભગવ્યા સિવાય તેમાંથી છુટી શકાતું નથી. આ કર્મની શક્તિ સૂક્ષ્મ જંતુથી માંડીને મહાન શક્તિવાળા ઈદ્ર અને ચકવતિ જેવાઓને પણ પરાધીન બનાવે છે. ઉદય આવતા આ કર્મપ્રવાહને અટકાવવાને તેઓ પણ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ અશક્ત નિવડે છે. આ સમર્થ ક પરિણામને મહારાજાની ઉપમા આપી છે. તે રાજાના સ્વભાવ અને પ્રબળતા- —આ રાજા પેાતાના પ્રમળ બળને લીધે વિશ્વનો જીવાને તૃણવત ગણે છે. તેનામાં દયા નથી, ન્યાય તેા છે. જીવાને દુ:ખી થતા જોઈને તેને દયાની લાગણી નથી થતી, છતાં તે એમ તે કહે છે કે જીવા! તમને દુઃખી થવુ' નહેાય, દુઃખ ગમતું ન હાય તે હવેથી ખરામ કર્મો કરતાં અટકી જજો. સખત રીતે અમલ મૂકાતી નથી, નથી. એટલે છે. તે શિક્ષાને આ કપિરણામે કરેલી શિક્ષાને થાય છે, તેમાં મુદ્દત પડતી નથી, છુટછાટ સપારસ ચાલતી નથી, લાંચ રૂશ્વત લેવાતી તે જે શિક્ષા ક્રમાવે છે તે ભાગવવીજ પડે જીવની શક્તિના વિચાર, કે દુ:ખની દરકાર રાખ્યા વિના અમલમાં મૂકવામાં આવે છે. આ શિક્ષાથી જીવો વિવિધ પ્રકારના શરીર ધારણ કરી સુખી કે દુ:ખી થાય છે તે જોવાનું કપિરણામને બહુ ગમે છે, લેાકેાની એવી ઉક્તિ છે કે, કમ પરિણામને વિશ્વનું નાટક જોવાનું ઠીક લાગે છે.' આ વાત સાચી છે. ક પરિણામ અભિમાનપૂર્વક એમ માને છે કે વિશ્વમાં મારે પ્રતિસ્પર્ધિ કોઈ નથી, આ તેનું મિથ્યા અભિમાન છે. તેનેા બળવાન વિધી આત્મા છે—આત્મા વડે આત્માના સન્મુખ કરાતા જીવનેા પ્રયત્ન છે. આ જીવ અનંત મળવાન છે. છતાં અજ્ઞાનતાને લીધે આત્મભાન ભૂલેલા હેાવાથી, અત્યારે કના પ્રખળ ઉદય વખતે કમ પરિણામ રાજા બળવાન ગણાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ક પરિણામને વશ પડેલા જીવ કેઇ વખત ભીખાર અને છે, કર્યાં જેમ નચાવે તેમ નાચે છે. નારકીને વેશશરીર ધારણ કરી વેદનાથી પીડાય છે, પશુઓની જાતિમાં વિવિધ દેહા ધારણ કરી પરાધીન બની દુઃખ સહન કરે છે. મનુષ્ય જાતિમાં વિવિધ રેગેાના ભાગ બને છે. દેવની જાતિમાં સત્યને અનુભવ કરતાં ઈન્દ્રિય જન્ય સુખ ભાગવે છે. આ વિશ્વ એ આ જીવની રંગભૂમિકા છે. જડ પુદ્ ગલેાના વિવિધ પરમાણુના અનેલા સ્કંધા ભાગેામાં સામગ્રી મેળવી આકારે। મનાવી અનેક પાત્ર રૂપે કર્માંના પરિણામાનુસાર તે નાચે છે. ક પરિણામ તથા મહામેાહના સબધ : આ અને ભાઇઓ છે, કપિરણામ મોટા ભાઈ જે. પરમા દૃષ્ટિએ તપાસતાં આ બન્ને વચ્ચે વિષ કે બહુ તફાવત નથી. ચિત્તવૃત્તિ અટવીનુ' રાજ્ય આ મહામેાહને આપવામાં આવેલુ છે. મહામે હુ ચાર જેવી વૃત્તિવાળા, અંધારામાં ઘા કરનારા અને પરિણામે જીવાને દુઃખ આપનારા હેાવાથી તેને આ ચિત્તવૃત્તિ અટવીમાં રાખવામાં આવ્યા છે. આ અટવી કે જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે, તેમાં બીજા પણ રાજા દેખાય છે પણ ખરી રીતે તેએ રાજા નથી પણ આ મહામેાહની સેનાના માણસા છે. ક પરિણામના સ્વભાવ જીવને સુખદાઈ અને દુઃખદાઇ બન્ને પ્રકારના છે–જીવ જેવા કર્મ કરે તેવા સારા કે Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ખાટા અલેા આપવાના છે પણ મહામે હતા જીવાને દુઃખદાઈ, ત્રાસ આપનાર અને હેરાન કરવાના સ્વભાવવાળા છે, જીવે હેરાન થાય તેવાં કામે તે જીવ પાસે કરાવે છે, અને જીવા મહામેાહની પ્રેરણાથી તેવાં કામે કરે છે મહામેાહ જીવના સદ્ગુણે સાથે લડાઇ કરી જીત મેળવવાની ઇચ્છાવાળા છે, પણ ક`પરિણામ તેા નાટક પ્રિય અને ન્યાયાધીશ જેવા કર્મ પ્રમાણે ફળ આપનારે છે. આ કારણથી ખીજા રાજાએ મહામેાહની સેવા કરે છે, છતાં ક પરિણામ એ મેટો રાજા છે, તેના રાજ્યના વિસ્તાર ઘણા છે. તેથી તે બધા રાજાએ ક પરિણામ પાસે નાટક કરીને તથા કરાવીને તેના આનંદમાં વધારો કરી આપે છે. સંસારી જીવાને પાત્ર રૂપે રાખીને મહામેાાદિ રાજાએ જાતે નાટક ભજવે છે, જેમ જ્ઞાનાવરણાદિ રાજાઓનેા ક પરિણામ ઉપરી રાજા છે, તેમ ચારિત્રધર્માદિ અંતરંગ રાજાઓને પણ તે ઉપરી છે. ચારિત્રધર્મ એ પણ એક શુભ ક જ છે, આત્માના શુદ્ધ સ્વભાવ નથી. પણ શુદ્ધ સ્વભાવની નીચલી કેાટિ છે, એટલે તે પણ કર્મોનો એક ઉત્તમ વિભાગ છે. સ્વભાવ રમણતા રૂપ ચારિત્રને આ વાત લાગુ પડતી નથી, તેની નીચલી કૈાટિના ચારિત્રની આ વાત છે. એટલે સારા અને ખરાખ બન્ને રાજાએના ઉપરી ક પરિણામ મહારાજા છે. ત્યારે મહામહ દુષ્ટ સ્વભાવવાળા એક વિભાગના રાજાઓને ઉપરી છે, અને ક પરિણામની આજ્ઞા માનનારા છે. જે જે પુન્ય આદિ અંતરંગ લેાકેા સંસારી જીવનુ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ભલું કરનારા છે તે સર્વને પ્રવર્તાવનાર કર્મપરિણામ રાજા છે. એક નિવૃત્તિ નગરી–મોક્ષને બાદ કરીને અંતરંગ પ્રદેશમાં જૈન પુરાદિ શહેરે આવેલાં છે તેના બાહ્ય ભાગને રાજા કર્મ પરિણામ છે, એમાં જરા પણ શંકા જેવું નથી. આત્માની પૂર્ણ સ્થ સ્વરૂપસ્થ સ્થિતિ નિર્વાણ દિશામાં છે તે સિવાય સર્વ સ્થળે આ કર્મપરિણામનુજ રાજ્ય છે તેની જ મુખ્યતા છે. આ ઉપરથી કર્મપરિણામના રાજ્યને પ્રદેશ કેટલા બહોળા વિસ્તારમાં છે તે વિચાર કરવાથી સમજી શકાય તેમ છે. ચિત્તવૃત્તિ અટવીમાં રહેલા બીજા જ્ઞાનાવરણાદિ રાજાને ઉપરી મહામહ છે, છતાં તે પણ કર્મપરિણામની આજ્ઞાને લઈને જ છે. કર્મ પરિણામની આજ્ઞાને લઈને જ મહામહ રાજ્ય કરી શકે છે. વળી મહામહ જે કર્મરૂપ ધન ઉપાર્જન કરે છે તે સર્વ કર્મ પરિણામને જ અર્પણ કરવું પડે છે, ત્યાર પછી સારી ખેટી, વધારે ઓછી વહેંચણી તે કર્મ પરિણામ બધાને કરી આપે છે. મહામોહ હમેશાં હારજીત વાળી લડાઈ કરવા તત્પર રહે છે અને વખત જોઈ છે ઉપર તે એકદમ હલ્લે કરે છે, કર્મ પરિણામ તો ભેગ ભેગાવવામાં જ આનંદ માની જીવો જે જે વેશ ધારણ કરી, આ વિશ્વરૂપ રંગમંડપમાં નૃત્ય કરે છે તે જોયા કરે છે, મહામોહ સદા કર્મપરિણામની આજ્ઞા પાળવામાં તત્પર રહે છે. કર્મ પરિણામ પણ મહામેહથી પિતાની જરા પણ જુદાઈ માન નથી. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ મહામાહની શક્તિ આ ક`પરિણામને નાને ભાઇ મહામેાહ પેાતાના પક્ષમાં અદ્ભુત કામ કરનારા છે, વિશ્વમાં તેના જેવા બીજો કોઈ શૂરવીર નથી. તે થાડા જ વખતમાં વિશ્વને ચકડાળે ચડાવે છે. ચક્રવતી અને ઈન્દ્ર જેવાએ જેએ જગતના રાજા ગણાય છે તે પણ આ મહામેાહના તે નાકરા જેવા થઈ ને આધીન થઈને રહેલા છે. આ મહામેાહની આગળ તેઓ પેાતાના સત્ય સ્વરૂપનુ ભાન ભૂલીને તેની આજ્ઞા પ્રમાણે માયામાં આસક્ત થઈ રહેલા છે. મેટા મેાટા રાજા મહારાજાએ પેાતાના બળના વિશ્વાસ ઉપર રહીને એક બીજાએની આજ્ઞાઓનુ ઉલ્લંઘન કરી શકતા નથી, કરવાને સમર્થ પણ નથી. જ આકાશની માફક સ્થાવર અને જગમ જગમાં મહામે હ વ્યાપીને રહ્યો છે. મહામેાહના એક અંશમાંથી રાગદ્વેષાદિ વિભૂતિઓ બહાર નીકળીને વિશ્વના જીવાનુ' ભાન ભૂલાવી દઇ, પાછી તેમાં જ લય થઇ જાય છે. પરમાને જાણનારા આત્માની મહાન શક્તિઓના અનુભવ કરનારા પણ ઈન્દ્રિચેાના વિષયેામાં સુખમાં લલચાઇ જાય છે તેા પછી ખીજાની તે વાત જ શી કરવી ? શાસ્ત્રોને જાણનારા, પિડતામાં ખપનારા પણ જાણતાં કે અજાણતાં આ મહામેહમાં સાઈ જાય છે. જીનેશ્વર ભગવાનની આજ્ઞા માનનારા પણ પ્રસંગે કષાયને વશ થઈ જાય છે. તેમાં આ મહામેના જ હાથ અદરખાને હાય છે. ઉત્તમ મનુષ્ય જન્મ, અને વીતરાગ પ્રભુનું શાસન પામીને પણ તત્ત્વને જાણનારા જીવેા ગૃહસ્થાવાસમાં આસક્ત થઈ પડયા રહે છે તે આ મહામેાહને Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જ પ્રતાપ છે. સાધુજીવનમાં મેહનું જોર ઘટવું જોઈએ, છતાં ત્યાં પણ આ બહુરૂપી મહામહે જુદાં જુદાં રૂપાંતરો ધારણ કરીને ધર્મને નામે તેમને પિતાની જાળમાં સપડાવેલા જણાય છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં અખલિતપણે તે પિતાને પ્રતાપ વિસ્તારી રહેલો છે. મોહના જોરથી મિત્રો મિત્રોને ઠગે છે. કુળની, ધર્મની અને જાતિની મર્યાદા મૂકીને પુરૂષ પરસ્ત્રીમાં આસક્ત થાય છે. પ્રેમાળુ પતિને મૂકીને કુળવાન સ્ત્રીઓ પરપુરૂષ સાથે આડે માર્ગે ચાલે છે. જે ગુરૂની કૃપાથી જ્ઞાન ભણીને શિષ્ય હાંશિયાર થયે તે જ ગુરૂને તે વિરોધી બની સામે થાય છે, આ મહિને જ પ્રતાપ છે. રાજાએ પ્રજાને પડે છે, પારકાના ભેગે પિતે આનંદ માને છે, બીજાને નાશ કરીને પિતાનું પોષણ કરે છે, એમાં એ મેહને જ હાથ છે. જીવોની હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, માયાને સંચય, ક્રોધ, અભિમાન, કપટ, લેભ, રાગદ્વેષ, ઈર્ષા, કલહ લડાઈટંટા, પરનિંદા, વેરઝેર આદિ જે જે ભાવે-લાગણીઓ વિશ્વના જેમાં દેખાય છે, તે સર્વે આ મહામહ રાજાની જ શક્તિઓ છે. આ વિશ્વનું તંત્ર મહામહને લીધે જ ચાલે છે. વિશ્વને ચલાવવાનું અને નિભાવવાનું–પાલન કરવાનું કાર્ય આ સમર્થ મહામહને લીધે જ બની શકે છે. ચિતવૃતિ અટવી-રાજન ! આ ચિતવૃત્તિ અટવી મોટા વિસ્તારવાળી છે. વિવિધ પ્રકારના આશ્ચર્યેથી તે ભરેલી છે. આખા વિશ્વસંબંધી જે જે વિચાર કરવા હોય Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ તે બધા અહીં જ કરી શકાય છે. ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, ત્યાગ, વૈરાગ્ય વિનય, વિવેક, શાંતિ, અને વ્યવહારિક જ્ઞાનાદિ સદ્ગુણરૂપ રને આ ચિત્તવૃત્તિમાંથી પ્રગટ થાય છે. તેમ જ વિશ્વને ઉપદ્રવ કરનારી હિંસા અસત્ય, ચેરી મૈથુન, સંગ્રહ, કોધ, માન, કપટ, લેભ, રાગ દ્વેષ, કલેશાદિ મહાન અનર્થોની પરંપરા પણ આ ચિત્તવૃત્તિ અટવીમાંથી જ પ્રગટ થાય છે. ચારિત્રધર્મરાજાદિ તથા મહામે હાદિ રાજાએ, અને તે બન્નેના પરિવારરૂપ અંતરંગ લેકે, તેમને રહેવાનાં શહેર અને ભૂમિ, તે આ ચિત્તવૃત્તિની અંદર જ આવેલાં છે. કેઈ અપેક્ષાએ ક્રોધ, મેહાદિને રહેવાનાં સ્થાને બાહ્ય પૃથ્વી ઉપર વિદ્વાન બતાવે છે, પણ તે ઉપચારિક છે. ખરી રીતે આ અંતરંગ લેનાં સ્થાન ચિત્તવૃત્તિને મૂકીને બહારના કેઈ પણ શહેરાદિમાં નથી એ વાત તમારે બરાબર લક્ષમાં રાખવા જેવી છે. મનમાં ઉઠતી વૃત્તિઓને અહીં ચિત્તવૃત્તિ અટવી કહી છે, એટલે વૃત્તિઓના વિકારરૂપ ક્ષમાદિ અને ક્રોધાદિ તે આ ચિત્તવૃત્તિમાં જ રહેલા છે.” આત્મભાન જાગૃત કરીને પછી જે આ ચિત્તવૃત્તિમાં પ્રવેશ કરવામાં આવે છે, અથવા આત્મભાનપૂર્વક આ મનની વૃત્તિઓ ઉત્પન્ન કરવામાં કે તેને ઉપલેગ કરવામાં આવે તો તે ચિત્તવૃત્તિ અટવી મોક્ષની પ્રાપ્તિમાં કારણરૂપ થાય છે પણ જે આત્મભાન ભૂલીને તે ચિત્તવૃત્તિમાં પ્રવેશ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કરવામાં આવે તે ઘેર સંસારમાં પરિભ્રમણ કરવાના કારણરૂપ તે થાય છે. વિશ્વમાં જે ઈન્દ્રાદિકના વૈભવ અને નરકપર્યન્તના દુખની પ્રાપ્તિ થાય છે તે બધાનું કારણ આ ચિત્તવૃત્તિ અટવી જ છે. આત્મભાન જાગૃતિપૂર્વક પ્રવર્તાવાતી મનની વૃત્તિઓ સુખરૂપ થાય છે. આત્મભાન ભૂલીને વિષયાકાર વૃત્તિઓ વડે પાંચ ઈન્દ્રિયેના વિષચે ભેગવવામાં આવે, વિવિધ પ્રકારની આર્નરૌદ્રધ્યાનવાળી કલ્પનાઓ કરવામાં આવે તે ઘેર સંસાર પરિભ્રમણનું કારણ થાય છે. મનની વૃત્તિઓને આત્મા તરફ વાળવામાં આવે છે તે કર્મને નાશ થાય છે, તે જ મનના પ્રવાહને વિષયો તરફ વહન કરાવવાથી રાગછેષ કરીને વિશ્વમાં પરિભ્રમણ કરાય છે. " આ ચિત્તવૃત્તિ અટવીમાં ચારિત્રધર્મરાજાનું અને મહામહ રાજા એ બન્નેનાં સૈન્ય આવી રહેલાં છે. ડાબી બાજુએ મહામેહના સૈન્યને પડાવ છે ત્યારે જમણી બાજુએ ચારિત્રધર્મરાજાના સૈન્યને પડાવ પડે છે. દરેક પિતાના મોટા પરિવાર સાથે અહીં રહેલા છે. આ ચિત્તવૃત્તિના રાજ્ય ઉપર દરેક પોતપતાને હક સ્થાપવા પ્રયત્ન કરે છે, અને તે નિમિત્તે બન્ને વચ્ચે વારંવાર યુદ્ધ થયા કરે છે. તેમાં કોઈ વખત મહામહને જય તે ચારિત્રધર્મનો પરાજય કોઈ વખતે ચારિત્રધર્મને જય તો મહામે હનો પરાજય થતું રહે છે. - આ રાજ્ય વંશપરંપરાથી આવેલું નથી પણ તે તે Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ મહામેહે એને ખળાત્કારે પચાવી પાડેલું છે. ખરી રીતે આ રાજ્યના માલીક તે સ'સારી જીવ છે. કમ થી આવૃત્ત-ઢંકાએલેા–મધાયેલા સંસારી જીવ બહિરંગ પ્રદેશમાં રખડે છે. ચિત્તવૃત્તિ અટવીમાંથી તેને બહાર કાઢી મૂકી હાલ તે ત્યાં મહામેાડુ રાજ્ય કરે છે. આ રાજ્ય ક્યારે ખુંચવી લીધું તે કહી શકવુ મુશ્કેલ છે, છતાં કપિરણામ રાજા જીવને કાંઈક આપે છે અને ખુચવી પશુ લે છે, આ તેના સ્વભાવ છે. ક પરિણામ એવી લાયકાતવાળા છે કે તેના પ્રભાવથી સ` કા` સિદ્ધ થાય છે તેમ બગડે પણ છે. મહામેાહ તેના સૈન્યનું રક્ષણ કરનાર, સંભાળ લેનાર, સલાહ પ્રમાણે ચાલનાર-કામ કરનાર, ખજાનાની વૃદ્ધિ કરનાર અને આજ્ઞાનેા અમલ કરનાર છે, છતાં પ્રબળ પુરૂષાથી હેાવાથી પેાતાની મરજી પ્રમણે તે રાજ્ય કરે છે. જીવની સવળી ખાજી-આત્મા તરફની પ્રવૃત્તિ તે ચારિત્રધર્મ છે, અને જીવની ડાબી બાજુ—અવળી પ્રવૃત્તિ તે મહામેાહ છે. આત્મભાન ભૂલેલા જીવનેા મન ઉપરના કાણુ ખાવાયેલા હાવાથી તે વારવાર જન્મ મરણુ કરવા રૂપ બાહ્ય પ્રદેશમાં રખડે છે. અને તેના મન ઉપર મહામે હે માલીકી જમાવી દ્વીધી છે. જીવ શુભાશુભ કર્મો કરે છે તેના પ્રમાણુમાં તેને કાંઈક ક ફળ તરીકે સુખદુઃખ મળે છે અને પાછું ખુંચવાઈ જાય છે—ભાગન્યાથી નાશ પામે છે, ક્ષય થાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રમત્તતા નદી—રાજન્ ! આ ચિત્તવૃત્તિ અટવીની નજીકમાં મેાટા વિસ્તારવાળી પમત્તતા નામની નદી વહન થઈ રહી છે. નિદ્રારૂપ તેના ઉંચા કાંઠા-કિનારાઓ છે. કષાયરૂપ પાણીને અગાધ પ્રવાહ તેમાં વહ્યા કરે છે. મદ્યપાન વિવિધ પ્રકારના રસાસ્વાદ અને સ્રીની, દેશની, રાજ્યની, ભાજનની વિકથાએ કરવા રૂપ તે નદીના જુદા જુદા પ્રવાહા ફાંટાઓ વહે છે. વિષયેારૂપ કત્લાલેાની પરપરા ઉછળ્યા કરે છે. વિવિધ વિકલ્પે! કરવા રૂપ જળચર પ્રાણિઓ તેમાં રહેલાં છે. જે બુદ્ધિહીન મનુષ્ય આ પ્રમત્તતા નદીના કિનારા ઉપર ફરે છે તેને આ નદી ત્યાંથી ઉપાડીને પેાતાના પ્રવાહના આવત્તમાં ઘસડી જાય છે. જે અજ્ઞાની જીવા આ નદીના પ્રવાહમાં પડે છે તે આત્મભાવે ક્ષણવાર પણ ભાગ્યેજ જીવતા રહે છે. રાજસૂ ચિત્તનગર અને તામસૢ ચિત્તનગરમાંથી આ નદી નીકળી ને ચિત્તવૃત્તિ અટવીના મધ્યમાં થઇને ઘાર સંસાર સમુદ્રને જઈ મળે છે. સમુદ્રમાં જવાની ઈચ્છાવાળાને આ નદી પ્રિય લાગે છે. પણ જેએ આ ભય'કર સંસાર સમુદ્રથી ઉદ્વેગ પામેલા છે તે નદીથી દૂર ને દૂર તે આ રહે છે. રાજન્ ! પ્રમત્તતા નદીના તાત્ત્વિક અર્થ એ છે કે, મનની વિવિધ પ્રકારની હલકી વૃત્તિઓની પાસે પ્રમાદ રહેલા છે. પ્રમત્ત દશાને નદીની ઉપમા આપી છે. પ્રમાદી જીવ નિદ્રામા ઘેરાયેલેા રહે છે એ તેના કિનારા છે. ક્રોધ પણ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ પ્રમાદ ભાવ છે, એ નદીને પ્રવાહ છે. દારૂ, રસાસ્વાદ અને વિકથાઓ એ પ્રમાદના ભેદે છે, તે જુદાં જુદાં પાનાં વહેણે છે. વિષયરૂપ કલેલો છે. આ પ્રમાદ દશામાં પડનાર જીવ સંસાર સમુદ્રમાં જઈ પડે છે. રાજસૂ અને તામસૂવિષય વાસના અને ક્રોધાદિમાંથી આ પ્રમાદ નદી ઉત્પન્ન થાય છે. સંસાર પરિભ્રમણથી બેદરકાર બનેલા જીવને આ આ પ્રમાદ દશા ગમે છે પણ સંસારના દુઃખોથી કંટાળેલા જીવો પ્રમાદની નજીક પણ જતા નથી. તદવિલસિત પુલિન–ગુણધારણ! પાણી આવી ગયા પછી સુકાયેલા કિનારાની નજીકને પ્રદેશ જે રેતીવાળા હોય છે તેને પુલિન કહે છે. પ્રમત્ત છાના વર્તનને તદુવિલસિત પુલિન કહે છે. આ પ્રમત્તતા નદીને હાસ્ય અને વિષયની ચેષ્ટારૂપ રેતીથી ભરપુર પુલિન વિભાગ છે. પ્રમાદી. મનુષ્ય-આત્મભાન ભૂલેલે મનુષ્ય હાંસી અને વિષયની ચેષ્ટાથી આનંદિત થાય છે. વિવિધ વિલાસ, નૃત્ય અને સંગીત વિગેરે હંસ સારસાદિ પક્ષીઓથી તે કિનારાને પ્રદેશ શેભી રહ્યો છે. નેહપાશ રૂપ ભૂરા આકાશથી ઘેરાયેલે હોવાથી તે પ્રદેશ ઉજવળ દેખાય છે. પ્રમત્ત મનુષ્યો વિલાસ અને સ્નેહ પાશમાં બંધાયેલા હોવાથી આવી માનસિક ભૂમિકા તેમને અંધકાર રૂપ છતાં ઉજવળ લાગે છે. પ્રમત્ત મનુષ્ય ઘસઘસાટ કરતા ઘેર નિદ્રામાં ઘેરાય છે આ નિદ્રા મદિરાપાન જેવી હોવાથી આત્મભાન ભૂલાવી જીવને મૂર્ણિ તની માફક કરી મૂકે છે. આ સ્થાન અજ્ઞાની જીને કીડા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કરવાની રમણીય ભૂમિકા લાગે છે ત્યારે વિશુદ્ધ ચારિત્રવાળા, તત્વના રહસ્યને સમજનારા જ પિતાના રક્ષણ માટેભલાને માટે આવા સ્થાનથી દૂરના દૂર રહે છે. ચિત્તવિક્ષેપ મંડપ–મહારાજા ! આ પ્રમત્તતા નદીના રેતીવાળા પ્રદેશમાં ચિત્તવિક્ષેપ નામને મંડપ નાખવામાં આવેલ છે. પ્રમત્ત જીવોના ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન થયા કરે છે તેને અહીં ચિત્તવિક્ષેપ મંડપ કહેવામાં આવે છે. આ મંડપ સર્વ દોષના સ્થાન રૂપ છે. આ ચિત્તવિક્ષેપ મંડપમાં જીવ પ્રવેશ કરે કે તરત જ તેને આત્મિક ગુણોનું વિસ્મરણ થાય છે, અને તે પાપની પ્રવૃત્તિ તરફ નજર દેડાવે છે. વિધાતાએ આ મંડપ તેવાં કાર્ય કરનારાઓ માટે જ બનાવેલું છે. આ મંડપમાં મહામે હાદિ રાજાઓ બેસે છે. તેમને માટે જ આ મંડપ છે. મતલબ કે મહામહ અને તેવાં કાર્ય કરનાર એ એક અપેક્ષાએ એક જ છે. આવાં કાર્ય કરનારાઓમાં જ મેહ રહેલો હોય છે. મહાધીન થઈને જે કંઈપણ આ બહિરંગ લેક દેહધારી જીવ આ મંડપમાં–ચિત્તની વિક્ષેપવાળી સ્થિતિમાં પ્રવેશ કરે છે તે તરત જ તેનામાં ભ્રાંતિ, સંતાપ, ચિત્તને ઉન્માદ, વ્રતને નાશ વિગેરે મંડપના કારણથી દે પ્રગટે છે. એમાં જરાપણ સંદેહ નથી. આ મંડપમાં આવીને મહાદિ રાજાઓ બહુ ખુશી થાય છે, પણ બહિરંગ લોકોનું-દેહધારી જીનું મન તે અહીં આવ્યાથી બહુ જ ખરાબ થાય છે, પરિણામે તેઓ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ દુઃખના સમુદ્રમાં જઈ પડે છે, કેમકે સુખ દેનારી, શાંતિ આપનારી જે એકાગ્રતા છે તે આ મંડપમાં આવતાં જ નાશ પામે છે. જેઓ આ મંડપના દોષો કે શક્તિને જાણતા નથી તેઓ ફરી ફરીને આ મંડપમાં આવી ચઢે છે. મહાન પુન્ય ગે ગુરૂ કૃપાથી જેમને આ મંડપના દોષોનું ભાન થાય છે તેઓ બીલકુલ આ મંડપમાં પ્રવેશ કરતા નથી, પણ તેઓ પિતાના મનને એકાગ્ર કરીને ચિત્તને શાંત કરવા પૂર્વક આ ભવમાંજ નિત્ય આનંદના ભક્તા બને છે. - તૃષ્ણવેદિકા–રાજન્ ! તે મંડપમાં તૃષ્ણ નામની વેદિકે છે, તે મહામહ રાજાને માટે બનાવેલી છે, તેના કુટુંબના બધા લેકે આ વેદિકા ઉપર બેસે છે. “ચિત્તમાં વિક્ષેપ આવ્યા પછી જીવને વિવિધ પ્રકારની તૃષ્ણ વધે છે. તૃષ્ણા પૂરી કરવાના બધા કાર્યમાં કામ, ક્રોધ, લોભ આદિ મેહરાજાના પરિવારને ઉપગ કરવામાં આવે છે. એટલે તૃષ્ણાની વેદિકા ઉપર બધો મહામોહને જ પરિવાર બેસી શકે છે. એમ કહેવામાં આવ્યું છે” બાકીના જ્ઞાનાવરણાદિ રાજાઓ તે ચિત્તવિક્ષેપ મંડપમાં છુટાછવાયા બેસે છે. કેમકે તેમાં તૃષ્ણના ગુણે ચેડા છે. એટલે ચિત્તવિક્ષેપમાં છુટાછવાયા પથરાયેલા છે. મહામહ અને તેના માણસને આ વેદિકા બહુ વહાલી છે. આ વેદિકા ઉપર બેઠેલો મહામહ ગર્વ પૂર્વક માને છે કે હું કૃતાર્થ થયો છું. કેમકે આ વેદિકા પર બેઠા પછી તે તેના કુટુંબને તૃપ્ત કરે છે, પિષણ આપે છે. આ તૃષ્ણ વેદિકા પિતાના બળવડે અહીં રહીને આખા વિશ્વને ભમાવે છે. આ. વિ. ૧૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ “ તૃષ્ણાવાળા જીવા તૃષ્ણાની ઇચ્છિત વસ્તુ મળતાં પેાતાને કૃતાર્થ માને છે. જીવાને તૃષ્ણા કાયમ ભમાવી રહી છે. મેાહના કુટુંબને તૃષ્ણામાંથી પાષણ અને તૃપ્તિ મળે છે.” તૃષ્ણા વેદિકાના પ્રભાવ—કામની તૃષ્ણાને લઇને લાકે સુંદર સ્ત્રીએ મેળવવા તેવા મ`ત્રાદિને જાપ કરે છે. પામેલા પતિને મેળવવા સ્ત્રીએ જીવતી અગ્નિમાં પ્રવેશ કરે છે. સ્વ`માટે પૈસા માટે,પુત્ર માટે અને સ્ત્રી મેળવવા માટે કેાઈ અગ્નિ હોત્ર કરે છે, કોઇ દાન આપે છે અને કેાઈ તેવા વ્રત તપાદિ કરીને અન્ય જન્મમાં તે વસ્તુની માંગણી કરે છે. મેાક્ષ પ્રાપ્તિની પ્રવૃત્તિ વિના જે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે અન્ય જન્મમાં વિષયેાના ભાગેાપભાગ માટે થાય છે. આ સ` પ્રવૃત્તિનું કારણ તૃષ્ણા વેશ્વિકાજ છે. મૃત્યુ વિપર્યાસ સિંહાસન—રાજન્ ! મેાહનું વિશાળ રાજ્ય અને તેની મહાન્ વિભૂતિ તેનુ કારણુ ફક્ત આ સિ ́હાસન જ છે. તેને વિપર્યાસ નામથી ઓળખવામાં આવેલ છે, તેનુ કારણ એ જ છે કે આના જોરથી જીવને અધું વપરીત જ ભાન થાય છે. જયાં સુધી આ રાજાને આ સિંહાસન છે ત્યાં સુધી જ આ રાય અને વિભૂતિ છે. વાત ખરી છે કે, “ જીવની વિપરીત ભાવનામાંથી જ મેહને પાષણ આપવાવાળી રાજ્યલક્ષ્મી અને વિભૂતિ પ્રાપ્ત થાય છે, તથા જીવા માહને આધીન થઈ રહે છે” જ્યારે આ સિ`હાસન ઉપર રાજા હૈાય છે ત્યારે બધા ચારિત્રધદ્ધિ તેના શત્રુઓને તે ફાવવા દેતા નથી. કોઈ શત્રુ તેને Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ હરાવી શકતું નથી પણ જ્યારે આ સિંહાસનથી મહામહ દૂર હોય છે ત્યારે ચારિત્રધર્મને સામાન્ય સેવક પણ તેને પરાજ્ય કરે છે. આ બાહ્ય દષ્ટિવાળા લેકે સિંહાસનને જુવે છે તો તરતજ તેના મનમાં આર્તા અને રૌદ્ર ધ્યાનની પરંપરા પ્રગટ થાય છે. જ્યાં સુધી જીવ આ સિંહાસનથી દૂર હોય છે ત્યાં સુધી બુદ્ધિ સુંદર રહે છે–શુદ્ધ રહે છે. આ નદી, પુલિન, મંડપ અને વેદિકાનું જે બળ છે તે સર્વ બળ આ એક સિંહાસનમાં જ છે. મતલબ કે બુદ્ધિમાંજ્ઞાનમાં–વસ્તુ તત્ત્વના બોધમાં વિપર્યાસ-વિપરિતપણું જ્યાં હોય ત્યાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની પરંપરા હોય તેમાં નવાઈ જેવું નથી. તેમ જ આ વિપર્યાસથી પ્રમાદ દશાપ્રમાદની પ્રવૃત્તિ. ચિત્તમાં વિક્ષેભ અને તૃષ્ણ પ્રગટ થયા સિવાય રહેતાં નથી. વિપસ સિંહાસનને પ્રતાપ–રાજન ! આ સિંહાસનનો એવો પ્રતાપ છે કે મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા મનમાં હોવા છતાં લેક વિપરીત માર્ગે ચાલે છે, દેવાધિદેવ, સર્વજ્ઞ, સર્વદશી જીનેશ્વરની નિંદા કરે છે, ત્યારે રાગી દ્વિષી દેવની પ્રશંસા કરે છે. દયાધર્મને નિંદે છે અને પશુ સંહારવાળા યજ્ઞયાગાદિ ધર્મને પિોષે છે. જીવા જવાદિ તને લેપે છે, નિદે છે અને શૂન્યતત્વને સ્થાપે છે. શુદ્ધ જ્ઞાન દન ચારિત્રના ઉપાસક વિશુદ્ધ પાત્રની નિંદા કરે છે અને વિવિધ આરંભમાં રાચેલાં પાત્રોને પ્રશંસે છે. પિષે છે. તપ, ક્ષમા, અને ઈચ્છાના ત્યાગને નબળાઈ ગણ દોષ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ રૂપ માને છે, ત્યારે લુચ્ચાઈ, ખરાબ વર્તન, પરસ્ત્રીલંપટતાને ગુણ માને છે. સત્ય-વિશુદ્ધ માર્ગને ધુતારાઓએ ચલાવેલ માને છે, ત્યારે તાંત્રિક જેવા શક્તિમાર્ગને મોક્ષને માર્ગ કહે છે. ગૃહસ્થાશ્રમના ધર્મને બહુમાન આપે છે ત્યારે રાગદ્વેષાદિ વિપરીત ભાવને નાશ કરનાર ત્યાગ માર્ગની નિંદા કરે છે. આ પ્રમાણે મિથ્યાદર્શને બનાવેલા વિપર્યાસ સિંહાસનને પ્રતાપ છે. પ્રકરણ બારમું. મહાહનું શરીર અને તેને પરિવાર, મહામેહનું શરીર અવિદ્યાનું બનેલું છે. તેને લઈને તે મહામહ જ્યાં હોય અગર જેનામાં હોય ત્યાં ત્યાં જીવને અનિત્ય વસ્તુમાં નિત્યતાભાસે છે. અપવિત્ર વસ્તુમાં પવિત્રતા જણાય છે, દુઃખદાઈવસ્તુમાં સુખદાઈતા લાગે છે, અનાત્મા વસ્તુમાં આત્મભાન થાય છે. શરીરાદિ વસ્તુઓ જડ છે, તેમાં મમતા ઉત્પન્ન કરાવી તે પોતે જ છે અથવા તાત્વિક રીતે તે પિતાનાં જ છે તે ભાવ ઉત્પન્ન કરાવે છે. આવી રીતે પર વસ્તુઓમાં પિતાપણાની લાગણી ઉત્પન્ન કરાવી, તેમાં એવી અસક્તિ ઉત્પન્ન કરાવે છે કે પ્રાણીઓ પોતાનું સ્વરૂપ ભૂલીને તે નિમિત્તે અનેક પ્રકારના કલેશે ભેગવે છે. મેહ અનાદિ કાળને જૂને હેવા છતાં તે બહુ પરા Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ક્રમશાળી છે. મોટા મોટા દે, દાન, ઈદ્રો, ચન્દ્ર, વિદ્યાધરે અને તેવા બીજાઓ તેની આજ્ઞા જરાપણ એલંઘી શક્તા નથી. મહામહ પોતાની શક્તિરૂપ દંડ વડે આ જગત્ રૂપ ચાકડાને કુંભારની માફક ફેરવીને જુદાં જુદાં કાર્યો રૂપ વાસણે સહજ વારમાં બનાવી શકે છે. તેને અનાદર કરવાને આત્મભાન ભૂલેલા જેમાંથી કેઈ સમર્થ નથી. રાણું મહામૂકતા-અખંડ સૌભાગ્યવતી મહામેહની આ મહામૂઢતા નામની પટરાણી છે. જેમ ચંદ્રથી ચંદ્રિકા અને સૂર્યથી તેની પ્રભા જુદી નથી, તેમ મહામહ સાથે શરીરના અભેદભાવે આ રહેલી છે, તેથી મહામેહમાં પૂર્વે જે ગુણે વર્ણવ્યા છે તે બધા ગુણે આ રાણુની અંદર પણ છે. એટલે તેના જીવનને વધારે વિસ્તાર કરવાની જરૂર નથી. “મૂઢતા એ અજ્ઞાન દશા સૂચક શબ્દ છે. આત્માને સ્વરૂપને વિવેક જ્યાં ન હોય ત્યાં સારા સદ્ગુણોની આશા કયાંથી રાખી શકાય”? મિથ્યાદર્શન સેનાપતિ–કાળા રંગવાળો અને ભયંકર આકૃતિવાળો મિથ્યાદર્શન નામને મહામહને મોટો સેનાપતિ છે. તેને માટે પ્રધાન પણ કહેવામાં આવે છે, એટલે બે હોદાઓ તે સંભાળે છે. વિશ્વ ઉપર જેમ મહામેહ રાજ્ય ચલાવે છે તેમ તે રાજ્યને બધે કારભાર આ સેનાપતિ ચલાવે છે. આ મહામેહના રાજ્યના બીજા રાજાઓને તે બધી સામગ્રી-બળ પુરું પાડે છે. તે આ ચિત્તવૃત્તિ અટવીના અંતરંગ પ્રદેશમાં રહે છે છતાં પિતાની શક્તિથી Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ બાહ્ય પ્રદેશના જીવાને, પરમાત્મપણું ન હોય તેનામાં પરમાત્માપણાની બુદ્ધિ ઉત્પન્ન કરાવે છે. અધર્મીમાં ધર્માંની માન્યતા કરાવે છે અને અતત્ત્વમાં તત્ત્વની માન્યતા કરાવે છે. અપાત્રમાં પાત્રતા અને અવગુણમાં ગુણ મનાવવાનુ' કામ તે કરે છે. સંસારની વૃદ્ધિના કારણેામાં મેાક્ષના કારણની ભ્રાંતિ ઉત્પન્ન કરાવે છે. દેવબુદ્ધિ—જે અદેવમાં દેવબુદ્ધિ—જેએ સામાન્ય મનુષ્યની માફક ગાય છે, હસે છે, નાચે છે, ચાળા કરે છે, સ્ત્રીઓના કટાક્ષથી પરાધીન અને છે, કામાંધતાને લઇ સ્ત્રીઆને પેાતાની પાસે રાખે છે, જે પરસ્ત્રીમાં આસક્ત છે, ક્રોધથી ભરપુર છે, વેર લેવા હથીયાર આંધી લડે છે, દેખાવમાં ભયંકર, શત્રુના સંહાર કરવામાં તત્પર, શ્રાપ અને આશીર્વાદ સહજ બાબતમાં દેનારા એવા દેવતત્ત્વ ને દેવપણે મનાવે છે. દેવમાં રાગદ્વેષ રહિત અને સર્વૈજ્ઞ છે, ક`મળના નાશ કરી શાશ્વત શાંતિ પામેલા છે, પ્રપંચ અને આડખર રહિત છે, શાંત અને જ્ઞાની છે, સ્ત્રી કે હથીયાર જે રાગદ્વેષનાં ચિન્હ છે તે જેની પાસે નથી, શ્રાપ કે અનુગ્રહ ન કરતાં જીવાને પરમ શાંતિના મામાં મદદ કરનારા છે, જેઓ સાપદેશ આપી જવાનાં અજ્ઞાન દર કરાવે છે, જેવા અને ચેાગીઓને પણ ધ્યાન કરવા જેએનુ શુદ્ધ નિર્મળ સ્વરૂપ પ્રગટ થયેલુ છે, સત્ય માના સંબંધમાં તેમની આજ્ઞાનુસાર ચાલવુ' એજ જેની આરાધના છે, અને તેથી સદાન દમય ફળની પ્રાપ્તિ કરાવનારા Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ જે ખરેખર દેવાધિદેવપણાને લાયક છે તેને આ મિથ્યાદન સેનાપતિ આળખવા પણ દેતા નથી. આવા વિશ્વમાં કાણુ છે તેની જરૂરીઆતવાળા જીવા શેાધ કરી શકે છે. અધમ માં ધ બુદ્ધિ આ મિથ્યાદર્શન, જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ મનાવે છે. જેમકે સેાનાનું, ગાયાનું અને પૃથ્વીનુ દાન કરેા, વારંવાર સ્નાન કરે, ધુમ્રપાન કરો, પંચાગ્નિ તપેા, ચંડિકાનું તર્પણ કરા, તી ઉપર જઈ ભૈરવપાત કરી,-ઝ પાપાત કરીને મરે. ગાએ, વાજીંત્રા વગાડે, નાચા, કુદો, પશુઓને યજ્ઞમાં હામેા, દેવીઓને ભેગ આપે, આવાં પ્રાણિએના વિઘાતક આ મિથ્યાદાન વિશ્વમાં અનેક ધર્મો પ્રવર્તાવે છે. જેમાં ધમ નથી છતાં તેમાં ધર્મ મનાવે છે, સત્યશેાધકે વિચાર કરવેા કે આમાં આત્મધમ દેખાય છે કે કેમ ? ધમાં અધમ બુદ્ધિ.—જેઓને એ ઉપદેશ છે કે મનુષ્યા ? ક્ષમા કરેા, નમ્ર પવિત્રતા ધારણ કરેા, સંતેાષી થાએ, સરલ અને, લાભના ત્યાગ કરો, તપ કરેા, તથા ઇન્દ્રિએને સયમમાં રાખેા સત્ય એલા, પ્રમાણિક પણે વર્યાં. શાન્તિ જાળવા, બ્રહ્મચય દૃઢ કરો, જીવાના વધ ન કરેા, તેમને દુ:ખ ન આપેા, ચારી ન કરા, સનું ભલું કરે, સંસાર પર વિરાગ રાખી શુદ્ધ ધ્યાન કરા, દેવગુરૂને એળખી તેની આજ્ઞા માન્ય કરો, ભક્તિ કરા, પ્રમાદ ન કરે, આત્માને ઓળખે, એકાગ્રતામાં વધારો કરા, અપ્રમત્ત બનેા અને પરામાત્મ ભાવમાં લીન થાઓ. ઈત્યાદિ જીવાને સુખદાઈ, Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શુદ્ધ ઉપદેશ વડે જંગના જીવાને આનંદ આપનારાસ'સારને પર પમાડનારા ધર્મને આ મિથ્યાદર્શન ખાવી દે છે. પેાતાના પ્રભાવથી તે ધમને લેાકાની જાણમાં આવવા દેતા નથી અને અધર્મને ધરૂપે મનાવે છે. સત્ય શેાધકે અરાબર વિચારવું કે આ ધર્મ આત્માને શાંતિ આપનાર છે કે કેમ ? અન્તવમાં તત્ત્વ બુદ્ધિ—મિથ્યાદર્શન ખરી હકીકત જીવાને જાણવા ન દેતાં, જીવાને મનાવે છે કે આત્મા ખ’ટીના કે ચેાખાના દાણા જેવડે છે. વિશ્વમાં એકજ આત્મા છે. નિત્ય જ છે. વિશ્વવ્યાપક છે. ક્ષણ સંતાનરૂપે છે. કપાળમાં રહે છે, હૃદયમાં રહે છે, જ્ઞાન માત્ર છે, આ બધું ચરાચર શૂયરૂપ છે, આત્મા પાંચભૂતમાંથી ઉત્પન્ન થાય છે, બ્રહ્માથી આત્મા ઉત્પન્ન થાય છે, દેવતાએ રચેલ છે, મહેશ્વર બનાવે છે. આત્માને માટે આવા આવા અનેક વિકલ્પે – ખાટી માન્યતાએ તેણે મનુષ્યેામાં ફેલાવી છે. તાત્ત્વિક રીતે વિચાર કરતાં ઉપરની આત્મા સબધે જે જે માન્યતાઓ મનાય છે તેમાં ચાક્કસ ગેરસમજુતી દેખાઇ આવે છે. એમ અતત્ત્વાને વિષે આવી માન્યતા મિથ્યાદને મનાવી છે. તત્ત્વમાં અતત્ત્વબુદ્ધિ.—જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, ખંધ, નિર્જરા અને મેક્ષ, આ નવતત્ત્વા છે. ચેતના લક્ષણ જેમાં છે તે જીવ છે. આત્મા તેનું બીજુ નામ છે. જીવથી વિલક્ષણ અચેતન જડ સ્વભાવવાળા અજીવ છે સત્કર્મનાં પુદ્ગલા તે પુન્ય છે, અસત્કર્મીનાં પુદ્ગલે તે પાપ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ છે. તે બન્નેનુ' આવવું તેને આશ્રવ કહે છે. લેતું અને અગ્નિ જેમ એકમેક થઇ રહે છે તેમ આત્મપ્રદેશ સાથે શુભાશુભ કનાં અણુએ મળી રહે તેને અધ કહે છે. આવતાં કાંને અટકાવવાં તે સંવર છે. આવેલાં કર્મોને આત્મ પ્રદેશથી દૂરકરવાં તે નિજ રા તત્ત્વ છે. આત્મપ્રદેશથી સદાને માટે કમ પુદ્ગલેા દૂર થવાં તે મેાક્ષ છે. આત્મા સ્વસ્વરૂપે સદા બન્યા રહે તે નિર્વાણુ યાને મેક્ષ છે. આ નવ તત્ત્વે પ્રતીતિથી સિદ્ધ થાય તેમ છે, પ્રમાણુની સેાટીમાંથી પસાર થાય તેવાં સત્ય સ્વરૂપ છે, છતાં મિથ્યાદર્શીન સેનાપતિ પેાતાને આધીન થયેલા જીવાને આ સત્ય તત્ત્વા ઉપર શ્રદ્ધા કરવા દેતા નથી. સત્ય શેાધકે આ તત્ત્વા સબંધી ખુબ જ્ઞાન મેળવવું જોઇએ. ગુરુતત્ત્વમાં પણ વિપરિતતા.—જેએ ત્યાગીને વેશ ધારવા છતાં ગૃહસ્થના જેવાં કવ્ય કરતા હોય, તથા પ્રાણિઓના ઘાત કરતા હાય, વિષયેામાં આસકત હાય, અસત્ય ખેલતા હૈાય, તથા પ્રતિજ્ઞાના ભંગ કરનારા, માયામાં રાચીમાચી રહેલા, મદીરાપાન કરનારા, પરસ્ત્રી સેવનારા ધર્માંના માને દૂષિત કરનારા, તપેલા ગાળાની માફક જ્યાં જાય ત્યાં જીવાને ઉપદ્રવ-દાહ કરનારા, આવા આવા અધર્માં ચરણ કરનારાઓને તે મિથ્યાદર્શન ગુરુ તરીકે મનાવે છે, તેમને સન્માન અપાવે છે, અને જીવાને તેમના ઉપદેશ સ'ભળાવે છે. ગુરુમાં અગુરુપણાની માન્યતા.—સત્ય તત્ત્વજ્ઞાનને જાણનારા અને ઉપદેશ કરનારા, વિશુદ્ધ આત્મધ્યાનમાં Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આસક્ત રહેનારા, પવિત્ર ચારિત્રને પાળનારા, તપ તપનારા, શકિતના સન્માર્ગે ઉપયેાગ કરનારા, ગુણરૂપી રત્નેને ધર નારા, શાંત, ધૈ વાન, ચાલતા કલ્પવૃક્ષની માફ્ક શાંતિ આપનારા, ધર્મ મા અતાવનારા, સ'સારના પાર પમાડનારા, આવા નિર્મળ હૃદયવાળા મહાન્ ગુરુએ ઉપર મિથ્યાદન અપાત્ર બુદ્ધિ કરાવે છે. મહામહના તેના ઉપર પૂર્ણ વિશ્વાસ હોવાથી તે પણ હમેશાં તેના હિત માટે પ્રવૃત્તિ કરી રહ્યો છે. ચિત્તવિક્ષેપ નામને મંડપ તેણે તૈયાર કર્યાં છે. તેની અંદર તૃષ્ણા નામની વેદિકા બનાવીને તેના ઉપર વિપર્યાસ નામનું સિંહાસન ગે।ઠવ્યું છે. જે લેાકેા આ ચિત્તવિક્ષેપ મંડપની છાયામાં આવે છે તેએ તેના મળથી અનેક પ્રકારની નિરૂપયાગી—ભાવી દુઃખરૂપ પ્રવૃત્તિ કરીને, પોતે અધ કરવા છતાં ધર્મ કરે છે એમ માને છે. ધબુદ્ધિથી કેટલાક જીવે। પર્યંત ઉપરથી પડતુ મૂકી મરે છે, હિમાલયમાં જઈ ને ગળે છે, શિયાળામાં શીતળ પાણીમાં પ્રવેશ કરીને ટાઢે મરે છે, પંચાગ્નિ તપે છે, ગાય અને પિપળા જેવા પરાધીન જીવા આગળ ધ બુદ્ધિએ મસ્તક નમાવે છે. વિષય, કષાય અને અજ્ઞાનમાં આસક્ત જીવેાને ધનાદિકનું દાન આપીને પેાતાને શ્રદ્ધાળુ અને પવિત્રમાનીને અનેક દુઃખ સહન કરે છે. પાણીને તીમાની તેમાં સ્નાન કરવા તીર્ઘામાં રખડે છે. પિતૃ તર્પણુ કે દેવારાધન નિમિતે પશુઓની હિંસા કરે છે. પશુએના Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ યજ્ઞો કરે છે. આરંભ અને પરિગ્રહમાં આસક્ત જેને પાત્ર તરીકે કપીને તેને માંસ ખવડાવી, દારૂ પાઈ ધન આપી, ભોજન કરાવી ખુશી કરે છે અને પોતે ખુશી થાય છે કે મેં ધર્મ કર્યો છે. પણ તેઓ પ્રાણિઓને નાશ કરી તથા પૈસાને ખોટો વ્યય કરીને પિતાનું ભવિષ્ય બગાડે છે તે તેના લક્ષમાં આવતું નથી. તત્ત્વમાર્ગથી દૂર રહી આત્માની આવી રીતે વિશુદ્ધિ કરવા મથે છે. આ સર્વ પ્રતાપ ચિત્તવિક્ષેપ મંડપને અને તેને બનાવનાર મિથ્યાદર્શનને છે. મિથ્યાદર્શનને પ્રતાપ-ગુણધારણ! વૃદ્ધ મનુષ્ય મસ્તક પર કતવાળ, ટાલ અને શરીર પર વળીયાં પડયાં હોય છતાં કામ વિકારમાં એ રસ લેતા થાય છે કે કઈ તેવાઓને વૃદ્ધ કહીને બોલાવે છે તે શરમાય છે, અથવા તેને ખરાબ લાગે છે. કેઈ તેને કેટલાં વર્ષ થયાં? એમ પૂછે તે જાણે પતે યુવાન હાય-લે કે યુવાન સમજે તેટલાં વર્ષો બતાવે છે. જોળા વાળને કાળા કરે છે. શરીરપર, વિવિધ પ્રકારનાં તેલ લગાડી ચામડીને કેમળ બનાવે છે. ગાલ પરની લાલી ટકી રહેલી જણાવવા ગાલને રંગે છે. ચાલવામાં યુવાનીને ડેળ કરે છે. યુવાની ટકાવી રાખવા રસાયણે ખાય છે. શરીરની શોભા માટે વિવિધ ઉપાધિઓ રાજીખુશીથી સહન કરે છે. સુંદર સ્ત્રીએ બાપા કહીને લાવે ત્યારે દાદા થવાને લાયક હોવા છતાં કામ વિકારની નજરથી તેના તરફ જોવે છે, અને તેને ફસાવવા પ્રયત્ન Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કરે છે. બીજાની મશ્કરી કરી પેાતે મશ્કરીને લાયક અને છે. જીવાને આ બધી વિડ ંબનાએ મિથ્યાદ ન કરે છે. અર્થાત્ જેના મનમાં મિથ્યાદર્શીન રહેલા હાય છે તેવા જીવેનુ આ પ્રમાણેનું વન હેાય છે. વિપર્યાસ સિહાસનના પ્રતાપ—મળ, મૂત્ર, વિષ્ટા, શ્લેષમ, આંતરડાં અને ચરખી વિગેરે કચરાથી ભરપુર શરીરમાં આસક્ત રહી જીવેા દુઃખી થાય છે, નિજ મની ધ મા મૂકી દુભ મનુષ્ય જન્મ નિરર્થક ગુમાવે છે, દેહુ આત્માને ભેદ સમજતા નથી, ભવિષ્યને વિચાર ન કરતાં, ખાવા પીવા ઉંઘવા અને કામ ભાગમાં પશુની માફક જીવન પુરૂ' કરે છે. જેમાં શાંતિ છે, સુખ છે તેમાં વિષયાધીન જીવે। દુઃખ માને છે અને દુઃખથી ભરપુર વિષયેામાં સુખ માની બેઠા છે. આ સર્વ મિથ્યાદને બનાવેલા વિપર્યાસ સિહાસનના પ્રતાપ છે. જે જીવેાના જીવનમાં આવે વિપર્યાસ હાય છે, ત્યાં વિપર્યાસ સિંહાસન રહેલુ છે તે ચાક્કસ માનવાનું છે. કુદૃષ્ટિ—રાજન ! આ મિથ્યાદર્શન સેનાપતિને કુદૃષ્ટિ નામની સ્ત્રી છે. તે તેની સાથે અરધા આસનપર બેસનારી છે. આ વિશ્વમાં વિવિધ પ્રકારના આત્માથી વિમુખ પ્રવૃત્તિ કરાવનાર જે જે મત ૫થા ઉત્પન્ન થયેલા છે તે બધાનું કારણ આ કુદૃષ્ટિ છે. આ કુદૃષ્ટિની પ્રમળતા જેનામાં હાય છે તે આ શુદ્ધ ધર્મીના મેધ વિનાના, ધર્માંના મા`થી દૂર રહેલા, સંસારમાં આડાઅવળા આમતેમ અથડાયા કરે Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ છે. તત્વમાને જાણ્યા વિના નકામી ચર્ચારૂપ ધમાલ કરી રહ્યા હોય છે, વાદવિવાદ કરે છે, અને તત્વને નિર્ણય ન કરતાં નવી તકરારે, મત, પંથ અને વાડાઓ વધાર્યા કરે છે. તેઓ પિતાના માનેલા, કે કરેલા નિશ્ચયમાં એટલા દઢ હોય છે કે સત્ય સમજવામાં આવે તે પણ કઈ રીતે પિતાને આગ્રહ મૂકતા નથી. કેઈ તેના હિતની બાબત સમજાવે તે ઉલટા ગુસ્સે થાય છે. આ પ્રમાણે આ કુદષ્ટિ, મિથ્યાદર્શનની સ્ત્રી હોવાથી તેનાં કાર્યને પિષણ આપે છે. રાગકેશરી–રાજન ! મહામહે રાગકેશરી નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરેલ છે. તે જ આ વિપર્યાસ નામના સિંહાસન ઉપર બેસે છે. બધું રાજ્ય તેને સેંપાયેલું છે છતાં વિનયવાન રાગકેશરી પિતાના પિતાની બધી મર્યાદા બરોબર સાચવે છે, પિતાને ચગ્ય માન આપે છે, ઉપયોગી બાબતમાં તેની સલાહ લે છે. મહામહ પણ બીજા પાસે આ પુત્રનાં ખુબ વખાણ કરે છે, અને આ વિશ્વના રાજ્યને તેજ માલીક છે એમ પણ કહે છે. વાત પણ ખરી છે કે “મેહમાંથી રાગની ઉત્પત્તિ થાય છે એટલે તે બનેનો પિતા પુત્ર સંબંધ છે. તેમજ વિશ્વનું રાજ્ય મુખ્ય રીતે રાગને લીધે ચાલે છે એટલે રાજ્યને અધિકારી તે છે.” આ પ્રમાણે પુત્રને વિનય અને પિતાની કદરદાની તથા વાત્સલ્ય ભાવને લીધે બને જણાએ સ્નેહથી સદા બંધાયેલા રહે છે. આવા સંબંધને લીધે વિશ્વને વશ કરવાની તેઓ શક્તિ ધરાવે છે, જ્યાં સુધી આ રાગકેશરીને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રતાપ વિશ્વ ઉપર તપે છે ત્યાં સુધી આત્માના સત્ય સુખની ઝાંખી પણ આ વિશ્વના ને કયાંથી થઈ શકે ! કેમકે આ રાજા વિશ્વના જીવેને જડ પદાર્થ ઉપર બહુજ આસક્તિ ઉત્પન્ન કરાવે છે. તેને લઈને પુન્યથી ઉત્પન્ન થયેલા છતાં સ્વભાવે કલેશ દેવાવાળા અને ભવિષ્યમાં કલેશ ઉત્પન્ન કરનારા પદાર્થો સાથે જ મજબુત નેહ, બંધનથી સદા જોડાયેલા રહે છે. આગળ વધવા ઈચ્છનારે રાગને સ્વભાવ બરાબર ઓળખ અને પિતાનામાં તે છે કે કેમ તે તપાસતા રહેવું. રાગકેશરીના ત્રણ મિત્રો. દષિરાગ–ગુણધારણ! રાગકેશરીની સદી પાસે રહેનારા તેના ત્રણ મિત્રો છે. તેઓને વર્ણ લાલ અને શરીર સ્નિગ્ધ છે. શગની સાથે તેઓ અભેદરૂપે રહે છે. પ્રભુના પંથે ચાલનારાઓએ તેને બરાબર એાળખવા જોઈએ. પહેલા મિત્રનું નામ અતત્કાનિવેશ છે. એને ભાવાર્થ એ છે કે, જે તત્વરૂપે વસ્તુ ન હોય તેમાં તત્ત્વપણને આગ્રહ રાખવે. જ્ઞાનીએ તેને પણ દષ્ટિરાગના બીજા નામથી ઓળખે છે. જુદા જુદા સંપ્રદાયવાળાએ પિતપતાના મતને બહુજ આગ્રહ રાખે છે તે પ્રતાપ આ દષ્ટિરાગને છે. આ આગ્રહ એટલે બધા પ્રબળ હોય છે કે એકવાર તેનું જેર જામ્યા પછી તે છુટ-જીવથી અલગ થવો એ કામ મુશ્કેલી ભર્યું થઈ પડે છે. આ દષ્ટિરાગમાંથી ધમધપણું પ્રગટે છે. તેથી પોતે જે માને છે તે સાચું અને બીજાની માન્યતા બુદ્ધિગમ્ય થઈ શકે તેવી તથા યુક્તિની Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ કસેાટીમાંથી પસાર થઇ શકે તેવી હેાય છતાં તે ખાટી માને છે. આથી આગળ વધીને ખીજાના તાત્ત્વિક વચના ઉપર વિચાર કરવાની પણ તે ના પાડે છે. સ્નેહરાગ—આ ખીજા મિત્રનું નામ ભવપાત છે. જ્ઞાનીએ તેને સ્નેહરાગ પણ કહે છે. આ રાગ કેશરીના મિત્રના સ્વભાવ ધન, સ્ત્રી, પુત્ર, પુત્રી સગાં સબંધી, પિરવાર અને બીજી અન્ય વસ્તુઓ ઉપર જીવને અત્યંત રાગ–ગાઢ આસક્તિ કરાવવાનો છે. તે જીવની એવી સ્થિતિ કરી મૂકે છે, તેના વિના ઘડી પણ રહી શકતા નથી, આત્મભાન ભૂલીને આ ક્ષણિક વસ્તુઆમાં આસક્ત થઇ રહે છે. વિષયરાગ–ત્રીજા મિત્રનુ' નામ વિષચરાગ છે. તે વિશ્વમાં વિવિધ પ્રકારની લીલાના અનુભવ કરતે નિરંતર ફરતે ફરે છે. જીવને શબ્દમાં, રૂપમાં, રસમાં, ગધમાં અને સ્પર્શીવાળા વિષયામાં લલચાવીને સાવવાનું કામ કરે છે. આ ત્રણ મિત્રોની મદદથી રાગકેશરીએ આખા જગતને જીતી લીધુ છે. તેથી આગળ વધીને કહું તેા વિશ્વને પેાતાના ચરણમાં નમતું કર્યુ` છે. પેાતાના પગ નીચે રગદોળાતું અનાવ્યુ છે તેમાં આ ત્રણ મિત્રોની તેને પુરતી મદદ છે. આ એક મિત્રમાં એવી શકિત છે કે વિશ્વને સન્મા`થી ભ્રષ્ટ કરીને પેાતાના આજ્ઞાંકિત સેવક અનાવે છે. પ્રભુના પથમાં ચાલવા ઇચ્છતા જીવાએ આ ત્રણ મિત્રો પેાતાની પાસે રહેલા છે કે નહિ તેની તપાસ કરવી. મૂઢત!—રાજન્ ! રાગકેશરીમાં મૂઢતા નામની રાણી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ છે. પટરાણી પણ તેજ છે. રાગકેશરીમાં જે જે ગુણો રહેલા છે તે તે સર્વ ગુણે આ રાજપત્નીમાં પણ છે. રાગકેશરી આ મૂઢતા રાણીને પિતાના શરીરમાં જ રાખે છે. સરખા ગુણવાળાં તે બન્ને એકમેક થઈને રહે છે. “જ્યાં રાગહાય ત્યાં સત્યાસત્યને વિવેક ન હોવાથી મૂઢતા અજ્ઞાનતા જ હોય છે. તેને લઈને રાગીને કર્તવ્ય અકર્તવ્યનું ભાન હેતું નથી. તેથી તેને ગમ્યું તે સાચું એ દષ્ટિરાગ. ઈષ્ટ વસ્તુઓમાં રાગ તે સ્નેહ રાગ અને વિષમાં આસક્તિ તે કામ રાગ.” એમ આ મિત્રમંડળ પણ તેની સાથે જ રહે છે. દ્વેષ ગજેન્દ્ર-રાજન ! મહામહના બીજા પુત્રનું નામ ષ ગજેન્દ્ર છે. તે રાગકેશરીને નાનો ભાઈ છે. મહામહને આ પુત્ર બહુ પ્રિય છે, તેને જોઈ તેનાં નેત્રી ઠરે છે. કેમકે ઉંમરમાં માને છતાં પરાક્રમમાં રાગથી ચડી જાય તે છે. લકે પણ રાગ કરતાં શ્રેષથી બહુ ડરે છે. તેને દેખતાંજ લેક થર થરી ઉઠે છે. રાગને દેખીને તે ડર લાગતું નથી. જ્યાં સુધી ચિત્તવૃત્તિ અટવીમાં આ શ્રેષ ગજે. ન્દ્ર ફરતે હેાય છે-કામ કરતો હોય છે, ત્યાં સુધી પિતાને ડું પણ સુખ મળે તેવી આશા લોકો રાખતા જ નથી. મિત્ર કે સ્નેહ ભાવથી જોડાયેલા સ્ત્રી પુરૂષને તે પિતાને જાતિ સ્વભાવથી જુદાં પાડી દે છે. ભેદભાવ પડાવી આપસમાં દુશમનાવટ ઉભી કરાવે છે. જ્યારે જ્યારે ચિત્તવૃત્તિ અટવીમાં તે પિતાની પ્રવૃત્તિ શરૂ કરે છે ત્યારે ત્યારે લેકે Page #232 -------------------------------------------------------------------------- ________________ રન્ટ દુ;ખી દુઃખી થઈ જાય છે છેવટે પિતાની માન્યતાને માટે દુરાગ્રહી બનીને, લડીને, મારામારી કરીને, આપસમાં વેરભાવ ધારણ કરીને, અબલા લઈને, કિલષ્ટ કર્મ ઉપાર્જન કરીને મહાન દુઃખથી ભરેલા નરકમાં જઈ પડે છે. પણ પિતાનું વેર વસુલ કરવાનું ભૂલતા નથી. નામ પ્રમાણેજ દ્વેષ ગજેન્દ્રમાં ગુણ છે. આના ડરથી વિવેક પ્રમુખ સદ્ગુણે નજીક પણ આવતા નથી, અંદર હોય તો પણ તે સ્થાને મૂકીને ચાલ્યા જાય છે. આ ષ ગજેન્દ્રને અવિવેદિતા નામની રાણી છે. અને વૈશ્વાનર કીધ નામને પુત્ર છે. શૈલરાજ નામને બીજો પુત્ર પણ છે. અવિવેકતા–રાજન ! દ્વેષ ગજેન્દ્રની રાણી અવિવેકિતા છે. તે પિતાની શક્તિથી ત્રણ ભુવનને મુંઝાવી રહી છે. મહામહ તેને સસરે થાય તેની આજ્ઞા બરાબર અમલમાં મૂકે છે, તેમ તેના તરફ પ્રેમભાવ પણ વિશેષ રાખે છે. તેમજ પિતાની જેઠાણું રાગકેશરીની પત્ની મૂઢતાના કહેવા પ્રમાણે તે બરાબર ચાલે છે. તે બન્ને બેનપણીઓ છે. તેના પતિ દ્વેષ ગજેન્દ્ર તરફ પણ તે બહુ પ્રેમાળ હેઈ તેમાં સદા આસક્ત રહેનારી છે. “અવિવેકિતા પિતાના અવિવેક ગુણને લઈ વિશ્વને મુંઝાવે અને મહામહની આજ્ઞા પ્રેમથી અમલમાં મૂકે, રાગ અને મૂઢતા તેમાં મદદગાર હોય એટલે અવિવેકિતાના બળ માટે પૂછવું જ શું? વિનય ગુણને નાશ, અને તેને લઈ ક્રોધ અને અભિમાનની તેનાથી ઉત્પત્તિ થાય એ સર્વ બાબત સમજવા જેવી છે.” : આ. વિ. ૧૪ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ - મકરધ્વજ–રાજન ! આ મકરધ્વજ એક રાજા જે છે. તેની પાસે ત્રણ માણસો છે. મકરધ્વજને રંગ લાલ છે. આંખો ચપળ છે, તેના શરીર ઉપર વિલાસના ચિન્હો પ્રગટ દેખાય છે. પીઠ ઉપર બાણ રાખવાને ભાથે બાંધેલ છે. હાથમાં ધનુષ્ય છે. પાસે પાંચ બાણ છે. વિલાસવાળી અને લાવતાથી ભરપુર સુંદર સ્ત્રી, મધુર ગાયન કરતી વિદ કરાવી રહી છે. તે આલિંગન અને ચુંબન કરવાની લાલસાવાળે છે. આ મકરવજ બહુ પરાક્રમી છે, તેના જેવો કાર્ય કરનાર વિશ્વમાં ભાગ્યે જ બીજે મળી શકે તેમ છે; આ મકરધ્વજે દેવે અને મનુષ્યની વચમાં પાર્વતીના લગ્ન પ્રસંગે બ્રહ્મા જેવા સમર્થ આત્માને બે આબરૂ બનાવ્યા હતા. ઈન્દ્રનું ઈન્દ્રાસન લેવા તપ કરતા બ્રહ્માને તપથી ભ્રષ્ટ કરવા ઈ મેનકાને મોકલી હતી, તેના રૂપ અને ગાયનમાં મકરવજે બ્રહ્માને મેહીત કરી દીધા. મેનકાએ જુદી જુદી દિશાઓમાં રહી ગાયન અને નૃત્ય કરવા માંડ્યું. તેને જોવા માટે બ્રહ્માએ જુદાં જુદાં મસ્તકે બનાવ્યાં, છેવટે મેનકાએ આકાશમાં અદ્ધર રહી ગાયન કરવા અને નૃત્ય કરવા માંડ્યું, તે જોવાને બ્રહ્માએ ઉપર પાંચમું મુખ બનાવ્યું. આ પ્રમાણે બ્રહ્મા જેવા વૃદ્ધ તપસ્વીની પણ મકરધ્વજે વિડંબના કરી હતી શ્રી કૃષ્ણ પાસે ગેપીઓના વસ્ત્રો ચોરાવવાનું કામ કરાવનાર પણ આ દેખીતે મીઠે મકરવજજ છે. પાર્વતીજીના વિરહ શિવજીને પણ મુશ્કેલી ઉભી કરનાર આજ છે. આ સિવાય દેવ, દાન અને ઋષિ મુનિઓને તેણે વશ કરી નોકર જેવા બનાવ્યા છે. મકરધ્વજ પાસે એવા બળ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વાન નેકરો પણ છે કે તેના બળથી મકરધ્વજની આજ્ઞા ઉલ્લંઘવાને કોઈ પણ ભાગ્યે જ સમર્થ થાય છે. મકરધ્વજના ત્રણ માણસ-મહારાજા? એ મકરધ્વજની પાસે ત્રણ માણસો છે, એ ત્રણમાંથી પ્રથમનું નામ પુવેદ છે. તે ઘણી મોટી પ્રસિદ્ધિ પામેલ છે. એના બળથી બહિરંગનગરમાં-ભૂમિ ઉપર રહેલા છે પરસ્ત્રીમાં આસક્ત થાય છે અને પિતાના કુળને કલંક લગાડે છે. તેના પ્રતાપથી પુરૂષોમાં કામવિકાર ઉત્પન્ન થઈ સ્ત્રીઓની અભિલાષા થાય છે તેને પુરૂષ વેદ કહે છે. આ પુરૂષવેદ, પુરૂષોને પામર-રાંક બનાવીને નચાવે છે. બીજા માણસનું નામ સ્ત્રીવેદ છે. જેના બળથી સ્ત્રીઓને પુરૂષ સાથે સંબંધ જોડવાની પ્રબળ ઈચ્છા થાય છે. તેનામાં પુરૂષોને આકર્ષણ કરવાની અજાયબ પમાડે તેવી શક્તિ રહેલી છે. તે તેજસ્વી છે. નામ અબળા છતાં ભલા ભલા બળવાનને હંફાવે છે, તેને તીવ્ર ઉદયને લીધે સ્ત્રીઓ લાજ મર્યાદા મૂકીને પરપુરૂષોમાં પણ આસક્ત થાય છે. ત્રીજા માણસનું નામ નપુંસદ છે. તે પણ પિતાના બળથી બહિરંગ લોકેને ત્રાસ પમાડે છે. તેના તીવ્રઉદયથી જીવને પુરૂષ તથા સ્ત્રી બન્નેની કામના પ્રગટે છે. લોકોમાં તેને લીધે જ નિંદાપાત્ર બને છે. આ ત્રણે મનુ ને આગળ કરીને મકરધ્વજ અને વિશ્વમાં વિવિધ વિલાસ કરાવે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ મકરધ્વજની સ્ત્રી રતિ–રાજ! મકરધ્વજની સ્ત્રીનું નામ રતિ છે. એનાં પહ્મ જેવાં નેત્રો છે. તે રૂપાભાગનું મંદિર, અને સૌંદર્યતાની મૂર્તિ છે. મકરવજ પિતાના બળથી જે જે જીવને જીતે છે, તેના મનમાં આ રતિ પ્રથમ પ્રવેશ કરીને વિષયભેગમાં સુખ-મયતાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. રતિ જીવોના હૃદયમાં પ્રવેશ કરીને કહે છે કે, “જુઓ! આ મકરધ્વજ, તમને આનંદ આપનાર છે. ખરો હિતસ્વી હોય તે વિશ્વમાં તે જ છે. કામદેવના આશ્રય વિના વિશ્વમાં બીજુ ઉત્તમ સુખ છેજ કયાં!” આવી વાતેથી લેકના મન મકરધ્વજ અને તેનાં માણસે તરફ ખેંચાય છે, પછી તે જોવાનું જ શું! સ્ત્રીઓ પુરૂષનાં અને પુરૂષે સ્ત્રીઓનાં મન પિતા તરફ આકર્ષાય એટલા માટે સારાં વા, સુંદર અલંકારે, કટાક્ષ ભર્યા નેત્રોનું અર્ધ નિરીક્ષણ, હાથ પગના ચાળા, અને પોતાની સર્વ મિલકત પણ વગર માગ્યે આપી દે છે, તેની પાછળ બરબાદ કરે છે. છેવટે યૌવન ચાલ્યું જવા પછી થતા અપમાન, તિરસ્કાર, વિડંબના ઈષ ઇત્યાદિ અનુભવતાં દુઃખ સાગરમાં સ્ત્રી પુરૂષે બધાં ડુબે છે. આ પ્રમાણે આ મકરધ્વજ અને તેની સ્ત્રી આદિના પ્રતાપથી છે આત્મભાન ભૂલીને વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે છે. હાસ્યાદિપાંચ-હાસ્ય-૧–રાજન્ ! મેહના પરિવારમાં હાસ્યાદિ પાંચ મનુષ્ય બળવાન છે. હાસ્યને વર્ણવેત છે. સંસારિક જીવોને પિતાની શક્તિથી કારણે અને કારણ સિવાય પણ તે વાચાળ બનાવે છે. ભૂત આવેલાની Page #236 -------------------------------------------------------------------------- ________________ ra માફક હાસ્યના આવેશથી જીવા ખડખડાટ હસ્યા કરે છે. જીવાને અહુ હસાવીને લેાકમાં નિંદાપાત્ર બનાવે છે, શ‘કાનુ` કારણ કરે છે, હાંસીમાંથી વેરભાવ પણ પ્રગટાવે છે. હસવામાંથી ખસવું થતાં વાર નથી લાગતી. હસવાના ટીખળી સ્વભાવને લીધે ગરીબ પ્રાણિઓને મુશ્કેલીમાં ઉતારે છે. આ હાસ્યને તુચ્છતા નામની સ્ત્રી છે. ગ'ભીરતાને અભાવ એ તુચ્છતા છે. હાસ્યની સાથે આ સ્ત્રી જોડાએલી જ રહે છે. મહુ હસનારાએ હૅલકા સ્વભાવના, ગંભીરતા વિનાના અને લેાકેામાં જેને ભારમાજ—વજન ન પડે તેવા હાય છે, એટલે હાસ્યની સ્ત્રી તુચ્છતા એ પતિના સ્વભાવને મળતા સ્વભાવની જ છે. હલકા લેાકેામાં આ તુછતા આદર યામેલી છે. અતિ—આ અતિ નામની સ્ત્રીના શરીરના વણુ શ્યામ છે. તેના દેખાવ બહુ જ ખરામ છે. આ સ્ત્રી પેાતાના સ્વભાવ અને શક્તિને લીધે વિશ્વના બહિર ગજવામાં સહન ન થઈ શકે તેવાં માનસિક દુઃખ ઉત્પન્ન કરે છે, એનું વન અને જીવનજ સ કાઇને દુઃખ આપવુ' એજ છે. જીવાને દુઃખ આપવાના કાર્ય માટે આ અતિને ચેાજવામાં આવે છે. ભય—૩ આ ભયનું શરીર ધ્રૂજ્યા કરે છે. જયારે ચિત્તવૃત્તિ અટવીમાં આ પ્રવેશ કરે છે, ત્યારે સહજ વારમાં વિશ્વના જીવો બીકણ અની જાય છે. બીજાને દેખીને ત્રાસ પામે છે. સિ'હુ સર્પ વ્યાધ્રાદિ પશુઓને જોતાંજ જીવા Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કંપી ઉઠે છે. ચાર, લુંટારા, ધાડ પાડુ કે તેવા બળવાન કે નિય મનુષ્ચાને દેખીને નાસવા લાગે છે, પૈસા જતાં હિંમત હારી જાય છે. પાણી, અગ્નિ, ધરતીકંપ, પ્રચ’ડ પવનાદિનાં તાક઼ાન જોતાં કે સાંભળતાં હાજા ગગડી જાય છે. મરણથી તા અધા લેાકેા બહુ ભય પામે છે. મરણ આવ્યા પહેલાં તેનું નામ સાંભળીને જ જીવો મરવા પડે છે. હાય ! અમારૂ શુ' થશે! અમે શું ખાશું! લેાકેામાં અમારી લાજ ગઈ! હવે શુ થશે ! પરલેાકમાં અમારૂ કાણુ ! ઈત્યાદિ સાત પુરૂષાના પિરવાર વાળા આ ભય લેાકેાને ખાયલા બનાવી મૂકે છે. ભય આવતાંજ જીવે રણક્ષેત્રમાંથી નાશી જાય છે, દીનતા ખતાવે છે, શત્રુને પગે પડે છે. જેના હૃદયમાં આ ભય પ્રવેશ કરે છે તે ગમે તેવા બળવાન હાય છતાં અંધારી રાત્રીએ સેજ ખડખડાટ થતાં ધ્રુજી ઉઠે છે. હિંમત હારી જાય છે. કાયર બની ઘરમાં છુપાઈ રહે છે. પણ વેગળી હીનસત્ત્વા—આ ભયને હીનસત્ત્વતા નામની સ્ત્રી છે. તે ભયના બધા પરિવારનુ' પોષણ કરે છે. ભય પણ આ હીનસત્ત્વા સ્ત્રીને પેાતાની પાસેથી જરા કરતા નથી. જો આ સ્ત્રી તેની પાસે ન હેય તે જ મરી જાય છે. હીનસત્ત્વા મનુષ્યેામાં ભય છે. સત્ત્વ બળવાન હેાય તેા ભય નાશી જાય છે. પત્ની બન્ને જીવાને હતાશ, નિરાશ, નિર્માલ્ય કાયર, અને હીજડા જેવા બનાવવામાં માહના સૈન્યમાં મદદગાર થાય છે. આ પતિ આયલા ભય તરત પ્રવેશ કરે Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ વ્હાલાને આ શેક લેવા મનમાં એમ માને શાક—આ શાક પણ મેહરાજાના લશ્કરના એક બહાદુર ચેાદ્ધો છે. વિશ્વના જીવામાં તે દીનતા ઉત્પન્ન કરે છે, રડાવે છે. આક કરાવે છે, છે, અનિષ્ટને સયાગ કરાવે છે. નથી પણ દુશ્મન છે. છતાં લેાકેા તેને હાવાથી દુઃખના પ્રસંગે તેની સહાય આમંત્રણ કરે છે, પેાકેા મૂકીને રડે છે, છે કે આમ કરવાથી શાકની આવી રીતે મદદ લેવાથી તે અમારૂ દુઃખ આછું કરશે. પરંતુ તેમનુ દુઃખ ઘટવાને બદલે ઉલટુ વધે છે. વ્હાલાના વિયાગ વખતે જીવા સારૂ ખાતા નથી. ધરાઈને ખાતા નથી. સારાં વચ્ચેા ભાજન, તાંબુલ, ગીતાનિા ત્યાગ કરે છે એટલું જ નહિ પણ કેટલાંક અણુસમજી જીવો થેડુ ઘણુ' ધર્મધ્યાન કરતા હાય ગુર્વાદિપાસે જ્ઞાન સાંભળતા હાય, દેવદર્શન કરતા હાય, તેને પણ ત્યાગ કરે છે, છતાં શાક આછે નથી થતા પણ ઉલટા વધે છે. આ શાક પણ આ બ્હાનેજીવાના દુઃખમાં વધારા કરી મૂકે આ છે. કેમકે જીવા ધર્મ રાજાને શરણે જાય તે તે શેાકને મરવું પડે છે-શેક મરી જાય છે. એટલે જીવા પેાતાનું ભાન ભલી આમ શાકાતુર બન્યા રહે તેાજ શાકનુ આયુષ્ય લખય છે. અજ્ઞાની જીવા ને આ તેના રહસ્યની ખબર ન હેાવાથી શેકને વશ થઈ મૂર્છામાં પડે છે, છાતી કુટે છે, વાળ ખેંચે છે, પછાડીએ ખાય છે, અગ્નિમાં પાણીમાં કે ઝેર ખાઈને આત્મઘાત કરે છે, રડે છે, અને ગાંડા થાય છે. આ નિમિતે કર્મ બાંધી આત ધ્યાને દુર્ગતિમાં જાય છે. આ શેકને ભવ # વિયેાગ કરાવે જીવોને મિત્ર આળખતા ન દોડે છે, તેને Page #239 -------------------------------------------------------------------------- ________________ સ્થા નામની સ્ત્રી છે, તે શેકના ઘરની માલિકણી હોવા સાથે ઘરનું પિષણ કરનારી છે. ભાવમાં રહેનાર તે ભવસ્થા કહેવાય છે. જીવ આ ભવમાં ન રહેતે શોકને મરવું પડે છે, એટલે આ ભવસ્થા વિના શક જીવી શકતો નથી. જુગુપ્સા–આ કાળા રંગની, બેસી ગયેલા ચપટા નાકવાળી જુગુપ્સા નામની સ્ત્રી છે. મેહરાજાના હુકમથી તે સંસારીજીમાં વિપરીત ભાવના ઉત્પન્ન કરે છે. અશુચિ અને દુર્ગધવાળા મનુષ્ય, પશુઓ અને પદાર્થોને દેખીને આ જુગુપ્સાની પ્રેરણાથી જ માથું ઘુણાવે છે, નાક ચઢાવે છે, આંખ બંધ કરે છે, નાકે ડુચે દે છે અને ત્યાંથી દૂર નાસે છે. તેવી વસ્તુનો સ્પર્શ થતાં માથાબોળ સ્નાન કરે છે. તેવા ઉપર ગુસ્સો કરે છે અને તેવા લેકે પડછાયે પણ પડતાં ઘેર જઈ સ્નાન કરે છે, જે તત્વનુંપદાર્થનું તેનું શરીર બનેલું છે, તેજ તત્વનું બીજાનું શરીર પણ બનેલું છે છતાં પિતાના શરીરની દુર્ગછનીય સ્થિતિને વિચાર ન કરતાં બીજાની આભડછેટ કરનારા છે આ મહામહના પરિવારની જુગુપ્સા નામની સ્ત્રીને આધીન થઈને નીચ ગેત્ર-હલકા કુળમાં જન્મ પ્રાપ્ત કરે તેવું કર્મ બાંધે છે. મહાહના પુત્રના પુત્રો, અનંતાનુબંધી ચાર બાળકે–રાજન ! મહામેહના પુત્રના પુત્રો, આ સેળ બાળકે છે. તે ચાર ચારના Page #240 -------------------------------------------------------------------------- ________________ સરખા સ્વભાવવાળી ટોળીરૂપે ફર્યા કરે છે. તેનું સામાન્ય નામ તે કષાય છે. વિશેષ નામતો પ્રસંગે વર્ણન કરવામાં આવશે. પ્રથમના ચાર બાળકે વિશ્વના ને મુશ્કેલીમાં ઉતરવા માટે વિશેષ આગળ પડતો ભાગ ભજવે છે. તેમને સ્વભાવ બહુજ દુષ્ટ છે. તેમને અનંતાનુબંધી, કધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનતાનું બંધી લભ એ નામથી ઓળખવામાં આવે છે, પ્રથમના બેન વર્ણ કાંઈક કાળે છે, પાછળના બેનો વર્ણ કાંઈક લાલ છે. મિથ્યાદર્શન સેનાપતિ તેને પિતાના બાળકોની માફક ગણીને પિતેજ તે રૂપ હોય અને તે પિતારૂપ હોય તેમ માને છે. મહામેહના સૈન્યના આ બહાદુર બાળકે બહિરંગ કેને –જીને મિથ્યાદર્શનની આજ્ઞાના આરાધક ભક્તો બનાવી દે છે. આ બાળકે ચિત્તવૃત્તિ અટવીમાં જ્યારે જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ત્યારે મિથ્યાદર્શનના પરમ ભક્ત થઈને બીજા કોઈ પણ સાચી સમજણ આપે તો તે સાંભળવાની જ ના કહે છે. કદાચ સાંભળે છે તો તેના કહેવા તરફ બીલકુલ ધ્યાન આપતા નથી. આ બાળકે જે જેની ચિત્તવૃત્તિ અટવીમાં હોય છે તે જ તેની હયાતિ હોય ત્યાં સુધી તત્વજ્ઞાનના માર્ગને પામી શકતાં નથી. મિથ્યાદર્શનના દેને આગળ બતાવી ગયા છીએ તે દેશે આ બાળકની મદદથી જીવેમાં સહેલાઈથી આવે છે. જ્યાં સુધી જીવે ત્યાં સુધી કોઈ માન માયા લેભને ટકાવી રાખનારને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. આવા પ્રબળ કષાયે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જેએના હૃદયમાં હાય છે તેવાઓને સમ્યગ્દર્શન-એધિ ખીજની પ્રાપ્તિ થતી નથી. અપ્રત્યાખ્યાની ચાર બાળકા—પહેલા ચાર બાળકો કરતાં 'મરમાં અને પ્રભાવમાં શક્તિમાં આ ચાર ખાળકે આછાં છે. તેમનાં નામે અપ્રત્યાખ્યાની ક્રીધ, માન, માયા અને લેભ છે. પેાતાના બળથી જીવેાને પાપનાં કાચમાં આ માળકેા ચાજે છે. જ્યારે આ બાળકો. ચિત્તવૃત્તિ અટવીમાં પ્રવેશ કરે છે ત્યારે બહિરંગ લેાકે તત્ત્વજ્ઞાનના માર્ગ સમજે છે તેા ખરા, તેઓ એધીબીજની પ્રાપ્તિ ને અટકાવી શકતા તેા નથી, પણ સત્યને જાણ્યા પછી આદર કરવા રૂપ પ્રવૃતિને તે તે અટકાવી દે છે. જીવેા પાપના મા`થી નિવૃતિ કરી શકતા નથી તે આ મહામેાહના પૌત્રોના પ્રતાપ છે. પ્રત્યાખ્યાનાવરણીય બાળકા—બીજા ચાર કરતાં ઉંમરમાં અને શક્તિમાં આ બાળક વિશેષ એા છે. તેમને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, લેાભ કહે છે. ચિત્તવૃત્તિ અટવીના મ`ડપના આશ્રય કરીને આ બાળકે જયારે જીવામાં રહે છે ત્યારે જવા આગળ કરતાં ઘણી ઓછી પાપની પ્રવૃતિ કરે છે, છતાં સંપૂર્ણ પણે તે। ત્યાગ કરી શકતા નથી, મતલબ કે ગૃહસ્થાશ્રમને લાયકના ધર્મ તે જીવા પામી શકે છે. પણ સથા પાપની પ્રવૃતિ તેએ મૂકી શકતા નથી. તેને લઈને અમુક પ્રમાણમાં તે ખાળક જીવાને દુઃખનાં કારણરૂપ થાય છે. આશય એવા છે કે જીવા દેશ વિરતિ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ધર્મ-ગૃહસ્થધમ તેા પામે છે પણ સ` વિરતિ-ત્યાગ માગ આના પ્રતાપથી લઇ શકતા નથી. સજ્વલન નામના ચાર બાળકા—ત્રીજા દરજ્જાના ચાર બાળકેા કરતાં આ ચાથા દરજ્જાના ચાર બાળકૈા ઉંમર અને મળમાં એછા છે. એમનું નામ સંજવલન ક્રોધ, માન, લેાભ છે. ઉમરમાં એછા અટલે તેમનું જીવન-આયુષ્ય. પ્રથમના કરતાં ઓછું છે. વધારેમાં વધારે પંદર દિવસનુ છે. થાડા વખત ટકી રહે છે અને મળ આછુ' એટલે ચિત્તવૃત્તિ અટવીમાં ત્રીજાવર્ગના બાળકો જીવાને સ વિરતિ–ત્યાગ માગ માં આવવા દેતા નહતા. ત્યારે આ બાળકા ત્યાગના માર્ગોમાં પ્રવેશ કરનારને અડચણ કરતા નથી, પણ પ્રવેશ કર્યા પછી વીતરાગભાવની દશા પ્રાપ્ત થતાં અટ કાવે છે. એટલે એકંદરે તે જીવને નુકશાન કર્યાં આ ચારે. બાળક છે પણ પ્રથમના કરતાં ઓછું નુકશાન કરે છે. તેમનું. નામજ એવું છે કે થાડુ'ક ખાળવુ', પ્રસંગ લઈને સાધુ જીવન પાળનારાના ચિત્તમાં પણ દેખાવ આપી દેવે. ક્રાય. આવી જવો, અભિમાન પ્રગટવું, કપટ અને લેભ વૃત્તિ આવવી. તેમના આવ્યા પછી થેડીવારમાં આત્મભાનમાં જાગૃત થતાં સાધુએ તેને પેાતાના ચિત્તમાંથી બહાર કહાડી મૂકે છે તે પણ પ્રસંગે દેખાવ આપી જાય છે, તે કારણે આત્માનું પૂર્ણ સ્વરૂપ તેએ પ્રગટ કરી શકતા નથી. આ સેાળ બાળકેામાંથી આઠ બાળકે રાગકેશરી અને તેની રાણી મૂઢતાથી જન્મ પામેલાં છે. અને બીજાં આઠ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦ બાળકે દ્વેષ ગજેન્દ્ર ની અવિવેકિતા રાણીથી ઉત્પન્ન થયેલાં છે. ક્રોધ અને માન ઠેષ ગજેન્દ્રનાં બાળકે છે. માયા અને લેભ રાગકેશરીનાં બાળકો છે. એકંદરે સોળે મહામહના પરિવારના છે. તે બહુ શક્તિવાળા છે, અત્યારે તે જીવોની ચિત્તવૃત્તિ અટવીમાં જબરૂં થાણું નાખીને પડેલા દેખાય છે. વિષયાભિલાષ મંત્રી રાજન ! આ રાગકેશરી રાજા વિષયાભિલાષ મંત્રી છે. આ તેના નામ પ્રમાણે તેનામાં ગુણ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયો ભેગવવામાં તે પ્રવીણ છે. સુંદર સ્ત્રીઓ સાથે વિષય ભંગ કરવા, વિવિધ રસાસ્વાદવાળા પદાર્થો ખાવા, સુગંધી પુષ્પ અને પદાર્થો સુંઘવા, રૂપવાળા પદાર્થો સ્ત્રીઓ આદિ જેવા અને ગીત, ગાયનો અને વાજીંત્રો આદિના શબ્દ સાંભળવા, એજ તેને હૃદયની અભિલાષા છે. જ્યારે જ્યારે ચિત્તવૃત્તિ અટવીમાં આ મંત્રી પ્રવેશ કરે છે ત્યારે ત્યારે સંસારી જીવના, હૃદયમાં ખળભળાટ કરી મૂકે છે. આ પ્રધાનને પાંચ છોકરાઓ છેતેના બળથી આખા વિશ્વને વશ કરવાને તે સમર્થ બનેલ છે. પિતાની માફક સંસારી જીવને વિષયે ભેગવતા કરી મૂકે છે. વિષયાભિલાષની અસર તળે જે જે જીવો આવે છે તે તે બધાએ કઈ સ્પર્શને, કઈ રસને, કઈ ગંધને, કઈ રૂપને અને કેઈ શબ્દને સાંભળવામાં લીન થાય છે. તે એટલે સુધી પરાધીન બને છે, કે તે જે કર્તવ્યાકર્તવ્યનું ભાન ખોઈ બેસે છે, હિતાહિતની વાત ભૂલી જાય છે. ભક્ષ્યાભઢ્યનું જ્ઞાન રહેતું નથી. ધર્માધર્મનો વિચાર ગુમ થઈ જાય છે અને Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ પિતાને મળતા સ્વભાવના અને મદદગાર માણસની સાથે. ફર્યા કરે છે. બીજાને મળતા નથી. કેઈની હિતકારી વાત સાંભળતા નથી. એ વિશાળ બુદ્ધિવાળે પ્રધાન એકલેજ રાગકેશરીનું રાજ્ય સંભાળે છે. જેની પંડિતાઈ, વ્રતની દ્રઢતા, અને લાજ શરમ વિગેરે આ વિષયાભિલાષની નજરે પડ્યા નથી ત્યાં સુધી જ ટકી રહે છે. આ રાગકેશરીની આજ્ઞા માનનાર લોકમાં જે માટે વધારે દેખાય છે તે આ મંત્રી અને તેના પાંચ ઇન્દ્રિય રૂપી બાળકને જ પ્રભાવ છે, પરિણામે તે છે તેની આજ્ઞા માનીને તેના કહેવા પ્રમાણે વર્તન કરીને દુઃખી થાય છે. વિષયાભિલાષ નીતિમાં પ્રવીણ છે, સતત પુરુષાર્થ કરનારે છે, બીજાના મનને ભેદવામાં હોંશિયાર છે. આ મંત્રી છે ત્યાં સુધી જ તે રાજાનું રાજ્ય છે. મંત્રીના મરણ પછી રાગકેશરીનું રાજ્ય સદાને માટે. અસ્ત પામે છે. આ પ્રધાનને ભેગતૃષ્ણ નામની ચળકતાસ્નિગ્ધનેત્રવાળી સ્ત્રી છે. તેને બધે સ્વભાવ તેના પતિને અનુસરત જ છે. ચારિત્ર ધર્મરાજ અને મહામેહના યુદ્ધ પ્રસંગે આ પતિ પત્ની મહાહના સૈન્યને ઘણી મદદ કરે છે. દુષ્ટાભિસધિ-રાજન્ ! આ દુષ્ટાભિસંધિને રૌદ્રચિત્તનગરના રક્ષક તરીકે મૂકવામાં આવેલ છે. તે એક મહામોહ રાજાના સૈન્યને બહાદુર લડે છે. દુષ્ટતાવાળાં Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કર્તવ્ય કરવાં તેજ તેનું નિશાન છે. સારા માણસને તે દુશ્મન છે. નીતિના માર્ગને લેપ કરનાર છે. લુચ્ચાઈ લંપટતા આદિ ચેરેને આશ્રય આપનાર છે. શાંતિ પવિત્રતા, સત્યતા ઈત્યાદિ પુરૂષને તે મૂળથી ઉખેડી નાખે છે. અનેક વર્ષો સુધી ધર્મધ્યાનાદિ કરીને જીવોએ જે શુભ પરિણામ ઉત્પન્ન કર્યા હોય તેને એક ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી દે છે. ચિત્તવૃત્તિમાં આ દુષ્ટાભિસન્ધિ પ્રવેશ કરે છે ત્યારે લેકના શુભ પરિણામ સારી નીતિ અને ધર્મ વિગેરે એકદમ ત્યાંથી નાશી જાય છે. આ સુભટને નિષ્કરૂણતા નામની સ્ત્રી છે. પરની પીડા ન જાણનારી, પાપના રસ્તામાં કુશળ, દુષ્ટ લેકે ઉપર પ્રેમ રાખનારી પિતાના પતિ ઉપર આસક્ત રહેનારી આ સ્ત્રી છે. દુષ્ટાભિસન્ધિ જીવોને વિવિધ કદર્થનાઓ ઉપજાવે છે ત્યારે આ સ્ત્રી તે પીડા પામતા જીને દેખીને દયા લાવવા ને બદલે હસે છે. આંખો ફોડવી, નાક કાન કાપવા, ચામડી ઉતારવી, મસ્તકાદિ છેદવાં, મારવા, પીટવા ઈત્યાદિ પાપનાં કાર્યો આ સ્ત્રીની આજ્ઞાથી જીવો કરે છે. રૌદ્રચિનગરના લેકે ઉપર તે સ્ત્રીને ઘણે પ્રેમ છે. દુષ્ટાભિસન્ધિની પાસેથી જરા પણ તે દૂર થતી નથી, કેમકે દુષ્ટ વિચારમાંથી નિકરૂણતા પ્રગટે છે. અથવા નિષ્કરૂણતામાંથી દુષ્ટ વિચારે પ્રગટે છે. એટલે બને એકમેક છે. જુદાં પડતાં નથી. - હિંસાપુત્રી–રાજન ! આ નિષ્કરૂણાને હિંસા નામની Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ પુત્રી છે. તે રૌદ્રચિત્તનગરની સમૃદ્ધિમાં ખુબ વધારે કરનારી છે. નિષ્કરૂણતાના પરિણામ કે વર્તનમાંથી હિંસા પ્રગટે છે. દ્રચિત્તનગરના લેકની પ્રીતિ તેણે ઘણી સંપાદન કરી છે. માતા પિતા તરફ વિનયવાન છે, છતાં રૂપમાં ભયંકર આકૃતિવાળી છે. સાક્ષાત કાળકુટ કેરમાંથી જ જાણે આ બનાવવામાં કેમ ન આવી હોય, તેમ દરેક જો તેનાથી સાપની માફક ડરે છે. મહામેહના લડવૈયાની ગણતરીવાળી સ્ત્રીઓમાં આને દરજજો ઘણે ઉંચો ગણાય છે. મહામહના મિત્રરાજાઓ અને તેઓને રહેવાના શહેરે. મહારાજા ગુણધારણ! આ મહામહનો બધે પરિવાર તૃષ્ણ નામની વેદિકા ઉપર બેસે છે, ત્યારે ચિત્તવિક્ષેપ મંડપના જુદાજુદા ભાગમાં આ સાત મહામહના મિત્ર રાજાએ પિતાના પરિવાર સાથે બેસે છે. છતાં લડાઈના પ્રસંગે તેઓ મહામહના પડખે રહીને ચારિત્ર ધર્મરાજની સામે લડનારા છે. - જ્ઞાનાવરણ રાજા ૧–બધા રાજાઓમાં આ પ્રથમ રાજા છે. તે પાંચ માણસના પરિવારવાળે છે. તેનું નામ જ્ઞાનાવરણ છે. તે બહુ બળવાન રાજા છે. પિતાની શક્તિથી વિશ્વના માં રહેલા જ્ઞાનના પ્રકાશને દબાવી દે છે. તેને લઈને લોકોની સારી સમજણ વિચાર કરવાની નામનો એક સારી સમજ Page #247 -------------------------------------------------------------------------- ________________ २२४ શક્તિ, ભાવીકાળના નિચા કરવાનું બળ વગેરેની શક્તિ સત્તામાં હાવા છતાં બહાર ઉપયેાગમાં આવતી નથી. જેમ કોઈ મનુષ્યની આંખેા નિર્મળ હાય પણ આંખે પાટા બાંધેલા હાય અને તેને લઈ ને બહારના પદાર્થાને દેખી શકે નહિં, તેમ અનંતજ્ઞાન શક્તિ ધરાવનાર વિશ્વના પ્રકાશક આત્મા, આ જ્ઞાનાવરણ રાજાના બળને લીધે અત્યારે આંધળા જેવા થઈ રહ્યો છે. યુદ્ધના પ્રસંગે મહામેાહના મળને આ રાજા બહુ કિમતિ મદદ આપે છે. ચિત્તવૃત્તિમાં તે એકદમ ઘાર અંધકાર ફેલાવી મૂકે છે, આને લઈ ને જીવાને પેાતાનું ખરૂ કત્તવ્ય સૂઝતુ નથી અને મા` મૂકીને આડે અવળે રસ્તે આથડયા કરે છે. સત્યને । દનાવરણ રાજા ર—આ ખીજો રાજા નવ માણસના પિરવારવાળા છે. તેનું નામ દર્શનાવરણ છે. આત્માની સામાન્ય જેવાની શક્તિને દર્શનશક્તિને તે દખાવી ઢે છે, તે નવમાં પાંચ તા સ્ત્રીએ છે, તે પણ એવી બળવાન છે કે, જીવાને ભર નિદ્રામાં નાંખીને વ્યવહારૂ જીવનમાંથી પારમાર્થિક જીવનમાં જતાં અટકાવે છે. મનુષ્યજીવનના ચેાથા ભાગથી વધારે વખત તે આ પાંચ નિદ્રા દેવીએજ લઈ લે છે. બાકીના ચાર પુરૂષા કાઈ જવાને આંધળા તેા કાઈ ને મ્હેરા મુંગા વિગેરે બનાવીને જીવની આત્મદર્શીનની મર્યાદિત અને સૌંપૂર્ણ ચેાગ્યતાઃ નાશ કરવા પ્રયત્ન કરી રહેલા છે. વેદનીય ૩—આ રાજા બે માસના પરિવાર વાળે Page #248 -------------------------------------------------------------------------- ________________ રેપ છે. તેનું નામ વેદનીય છે. પહેલાનું નામ સાતા વેદનીય છે તે પિતાના પ્રભાવથી દેવ મનુષ્યાદિ જીવમાં જીવને વિવિધ પ્રકારનાં પગલિક-માયિક સુખ આપે છે. ત્યારે બીજાનું નામ અસાતા વેદનીય છે. તે જીવોને વિવિધ પ્રકારનાં દુઃખ આપે છે. જી તેનાથી ત્રાસ પામે છે. તેને જોતાંજ રડવા લાગે છે, વિવિધ પ્રકારના રોગોથી ઘેરાય છે. દેવ અને મનુષ્ય જીવન કરતાં પશુ અને નારકીના જીવનમાં તે વિશેષ પ્રકારે તેનું જ રાજ્ય પ્રવર્તે છે –તેની આજ્ઞા ફેલાયેલી છે. આયુષ્ય ૪–ચાર મનુષ્યના પરિવાર વાળે આ આયુષ્ય નામને રાજા છે. જુઓ કે કેઈ છો તેનાથી કંટાળી તેના પંજામાંથી નાશી છુટવા પ્રયત્ન કરે છે. બાકી વિશ્વના જીવને મોટો ભાગ તે આયુષ્ય પિતાનું જેમ વધારે હોય તેમ આનંદ પામી ખુશી થાય છે. “આયુષ્ય ખુટી ગયું છે” એમ સળળતાં જ જીના હાજા ગગડી જાય છે મોઢા ઉપર લાની છાઈ રહે છે. તે જીવોને આ ભવસ્થાનમાં રેકી રાખનારા છે, છતાં જેને તે વ્યવહારે સુખરૂપ હોવાથી ઘણા છે તેને ઈચ્છે છે. દેવ, મનુષ્ય તિર્યંચ અને નરકનું આયુષ્ય એ અનુકમે ચારેનાં નામે છે. નામ પ–પાંચમા રાજાનું નામ નામકર્મ છે. તેનો બેંતાલીશ મનુષ્યોનો પરિવાર છે. તેના અંતર ભેદવાળાને જુદા પાડીએ તો એકસે ત્રણને પરિવાર કહેવામાં આ. વિ. ૧૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આવે છે. આ રાજા કોઈ સ્થળે જીવીને સુખ આપે છે, તા કાઈ સ્થળે દુઃખ પણ આપે છે. આમ એ સ્વભાવવાળા તે રાજા છે. દેવાદિકની ગતિમાં મેાકલવાનું, ઈન્દ્રિયાક્રિનો જાતિ આપવાનું, વિવિધ શરીર ધારણ કરાવવાનું, શરીર સાથે નવાં પુદ્ગલેાનુ બંધન, સંધાતન, સંધયણ, સંસ્થાન, વિવિધરૂપ, રસ, ગંધ, સ્પર્શ, શરીરનું ભારે હળવાપણું, ઉપઘાત, પરાઘાત, આનુપૂર્વી, આતાપ, ઉદ્યોત, સુંદર અસુદર ચાલ, ત્રસ અને સ્થાવરાદિ અનેક રીતે જીવોને અનુકૂળ તથા પ્રતિકૂળ સ્વરૂપો-આકૃતિએ ધારણ કરાવીને સુખ દુઃખ આપી રહ્યો છે. ગાત્ર ૬—આ છઠ્ઠા રાજાનું નામ ગેાત્ર ક છે. તે એ માણસાના પિરવારવાળા છે. સારા અને નઠારા, ઉચ્ચ અને નીચકુળમાં જન્મ લેવરાવીને જીવોને સુખી અને દુઃખી કરે છે. જીવ ઉચ્ચ કુળમાંજ જન્મ્યા હાય તા પેાતાને સારા ભાગ્યશાળી સમજે છે અને નીચકુળમાં જન્મ્યા હાય તેા તે પેાતાને દુર્ભાગી સમજી દુઃખી થાય છે. આમ આ રાજા પણ એ સ્વભાવના છે. અંતરાય છ—સાતમા રાજાનું નામ અંતરાય છે તે પાંચ માણસેાના પિરવાર વાળા છે. આ પાંચ માણસેથી તે કોઈ રીતે જુદા પડતા નથી. તે પેાતાના પરાક્રમથી જીવાના સ્વભાવને બદલી નાખતા હેાવાથી, શક્તિ હેાવા છતાં દાન દેવાના ઉત્સાહ જીવને હાવા છતાં પેાતાના ભાગેાપભાગમાં જીવ થતા નથી. વસ્તુ પાસે તે વસ્તુ લેતા Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ નથી. શક્તિવાન છતાં પ્રખળ પુરૂષાથી પણ વસ્તુઓ મેળવી શકતા નથી. છતી શક્તિએ જાણવા છતાં સન્માર્ગે પેાતાની શક્તિ ફારવી શકતા નથી. આ સર્વ આ અ'તરાય નામના રાજાના મળથી જીવની શક્તિ કામ કરતી નથી. અને લાચાર ખનેલેા જીવ પેાતાનું જીવન પરાધીન પણે ગુજારે છે. આ સાત સાથે મહામેાહને ભેળવતાં છે, તેને આઠ કંમ પણ કહેવામાં આવે કથી પરાધીન ખનેલેા જીવ પેાતાની ભૂલીને વિશ્વમાં રખડયા કરે છે. આઠ રાજાએ છે. આ આઠ અન'તશક્તિને આ રાજાએ તેજ તેના પરિવાર છે અને પરિવાર તેજ રાજા છે. પિરવારથી રાજા જુદા નથી અને રાજાથી પરિવાર જુદા નથી. સામાન્ય વિશેષરૂપ હાવાથી રાજા એ તેનુ' સામાન્ય સ્વરૂપ છે અને પરિવાર તે તેનું વિશેષ સ્વરૂપ છે. પ્રકરણ તેરમુ મહામાહાદિનાં અંતર`ગ નગરી. રાજસૂચિત્તનગર—રાજન! આ નગર લુટારા જગલી લેાકેાની પલ્લી જેવું છે. તેની ચારે માજી કામાદિ ચાર લેાકા ભરાઈ રહેલા છે. પાપી :લેાકાને રહેવાનુ તે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સ્થાન છે. મિથ્યાભિમાનની ખીણ જેવું છે. અકલ્યાણની પરંપરાનું કારણ છે. ચારે બાજુ અંધકારથી ઘેરાયેલું છે. પ્રકાશનું એક પણ કિરણ તે નગરમાં પ્રવેશ કરી શકતું નથી. અહીં રાગકેશરી રાજા રાજ્ય કરે છે. પાંચ ઈન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરવી તે રાજસ પ્રવૃત્તિ હોવાથી તેને નગરની ઉપમા આપી છે. તેવી પ્રવૃત્તિ કરવી તે આત્મધન ચોરનારી હોવાથી લુંટારાની ઉપમા આપી છે. કામવિષયવાસનાદિ ચેરો છે. અને તે શહેરમાં અને તેની આજુ બાજુ ભરેલા છે. ધર્મધ્યાન આ સ્થળે ન હોવાથી આવી પ્રવૃત્તિ કરનારા પાપી જવીજ આ ભાવનામાં વસે છે. સુખ ન હોવા છતાં સુખની માન્યતા કરી તેમાં આસક્ત થવું તે મિથ્યાભિમાનની ખીણ સમાન છે. પરિણામે અકલ્યાણ-દુઃખની પરંપરા પ્રાપ્ત થાય છે. વિષય વાસનામાં અંધકારજ હૈય, ત્યાં જ્ઞાનને પ્રકાશ–આત્મ ભાનની જાગૃતિ ન હોવાથી અંધકારથી તે નગર ઘેરાયેલું છે. વિશ્વમાં પ્રવૃત્તિ કરનારને તે પ્રસંગે જ્ઞાન ભાન ન હોય એટલે પ્રકાશનું એક પણ કિરણ ત્યાં પ્રવેશ કરતું નથી એમ સૂચવ્યું છે. આવી પાંચ ઈન્દ્રિયેના વિષયવાળી પ્રવૃત્તિવાળા રાજસૂચિત્તનગરને રાજા રાગકેશરી જ હોઈ શકે. કેમકે રાગનું જ ત્યાં સામ્રાજ્ય વ્યાપી રહેલું છે. રૌદ્રચિત્તનગર–-મહારાજા! આ રૌદ્રચિત્તનગર દુષ્ટ લેકેને રહેવાનું સ્થાન છે. અનર્થની જન્મ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ભૂમિ છે. નરકનું દ્વાર છે, વિશ્વને સંતાપનું કારણ છે. જીવને મારવાના, કાપવાના, ચિરવાના, પીલવાના, છુંદવાના આવા આવા પરિણામે લાગણીઓ –ભાવનાઓ અનેક જીને ભયંકર સંતાપ ઉત્પન્ન કરનારી છે. આવા ભાવો એ રૌદ્રચિત્ત નગર છે. આવા ભાવવાળા પ્રાણિઓ જ્યાં સદા વસતા હોય તે દુષ્ટ લેકેને રહેવાનું સ્થાન રૌદ્રચિત્તનગર છે. જ્યારે કલેશની વૃદ્ધિ, પ્રીતિને નાશ, વેરની પરંપરા હૃદયની નિષ્ફરતા, વિગેરે પ્રવૃત્તિ સદાને માટે વગર અટકે થતી હોય તે અનર્થની જન્મભૂમિ એ નગર છે. પાપના બેજાથી તે જીવે છેવટે નરકની ગતિમાં જાય છે એટલે નરકે જવા માટે પ્રથમ આવા રૌદ્ર પરિણામરૂપ નગરમાં થઈને જ તે તરફનો માર્ગ જતો હોવાથી આ નગર તે નરકનું દ્વાર છે. જેને નરકે જવાનું હોય તેઓ આ નગરમાં લાંબા વખત સુધી હાજરી આપે છે. અને અહીંથી સિધા નરકમાં જાય છે, એટલે રૌદ્રચિત્ત એ નરકનું મુખ્ય દ્વાર કહેલું છે. અત્યંત ખરાબ કાર્ય કરનારા જજ આ નગરમાં રહે છે. તેઓ પિતાને હાથે કરીને જ આવી પ્રવૃત્તિ કરીને દુખે વહેરી લે છે, અને તે બીજા પ્રાણિઓને દુઃખી કરવાને જ તેવી પ્રવૃત્તિ કરે છે માટે ત્યાંના લેકે વિશ્વના જેને સંતાપના કારણરૂપ છે. આના જેવું ખરાબ નગર વિશ્વમાં બીજું કોઈ નથી. અહીં દુષ્ટાભિસધિ નામને રાજા રાજ્ય કરે છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ તામચિત્તનગર:–રાજન્ ! રૌદ્રચિત્ત અને તામસૂચિત્તનગર અને લગભગ સરખાં છે, વિશેષ એ છે કે રૌદ્રચિત્ત નગરમાં હિંસાની મુખ્યતા છે ત્યારે તામસૂચિત્ત નગરમાં ક્રીધની મુખ્યતા છે. અહી દ્વેષગજેન્દ્ર મહામહના પુત્ર રાજ્ય કરે છે. તામસ્ પ્રકૃતિવાળામાં દ્વેષ મુખ્ય હાવાથી દ્વેષને અહી'નું રાજ્ય આપવામાં આવેલ છે, અવિવેકિતા તેની રાણી છે અને તેનાથી ક્રોધ નામને પુત્ર ઉત્પન્ન થયેા છે. આ અને આને લગતાં નામનાં મહામેાહુ અને તેના મિત્ર રાજાએને રહેવાનાં અતરંગ નગરા ચિત્તવૃત્તિ અટવીની અંદર આવેલાં છે, તેઓ વારવાર તેની અંદર દેખાવ આપે છે. વ્યવહારે તેઓ ભવચક્ર નગરમાં રહે છે. ભવચક્ર નગરના ચાર વિભાગા માનવાવાસ-ગુણધારણ ! આખા ભવચકે નગરના ચાર વિભાગે। પાડવામાં આવે છે તેમાં આ માનવાવાસ નગરમાં વિવિધ પ્રકારનાં મનુષ્યા વસે છે. મહામેહાર્દિ અંતરંગ લેાકા આ મનુષ્યેમાં વ્યાપીને રહેલા છે. તેને લીધે તે શહેર નિર ંતર પ્રવૃત્તિવાળુ દેખાય છે. આ સ્થળના લેકે વ્હાલાના સમાગમથી આન પામે છે. વિરાધીએના સમાગમથી ખેદ કરે છે. ધનની પ્રાપ્તિથી આનંતિ થાય છે. ધનના નાશથી પશ્ચાતાપ કરે છે. પુત્ર જન્મથી હર્ષ પામી એચ્છવ કરે છે. પુત્રાદિ સંબંધીઓના મરણથી શાક કરતા રડે છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ જમીન અને સ્ત્રી માટે મોટા યુદ્ધ કરી તેમાં લાખો મનુષ્યને સંહાર કરે છે. વ્યાધિ, ગરીબાઈ અને પ્રબળ અશુભ કર્મના ઉદયે જ વિવિધ પ્રકારની પીડા હેરાન ગતિ, અને વિપત્તિ ભગવતા નજરે પડે છે. સુંદર રૂપ, મીષ્ટ રસ, મધુરગધ પ્રિય શબ્દ અને કમળ સ્પર્શીવાળા ઈન્દ્રિયાના સુખથી તૃપ્તિ માની લઈ તે માયાવી સુખમાં આસક્ત થઈ રહેલાં દેખાય છે. આત્મમાર્ગથી દૂર રહી, પાપમાં આસક્ત બની હેરાન થાય છે. ધર્મની બુદ્ધિએ પાપ કરતા નજરે પડે છે. મેહ રાજાના જીવનના બધા અનુભવને આ માન કરી રહ્યા છે. ટૂંકમાં કહું તો આ માનવાવાસ નગરના લેકેને મોટે ભાગ આત્મભાન ભૂલીને જ્યાં ત્યાં જે તે પ્રકારે મેહની આજ્ઞામાં જ પ્રવૃત્તિ કરી રહેલે દેખાય છે. વિબુધાલય-ર–આ વિબુધાલયને દેવભૂમિ કહેવામાં આવે છે. આની અંદર ઉચ્ચ નીચ સર્વ જાતિના દેવ દેવીએને સમાવેશ થાય છે. આ ભૂમિ ઉપર કલ્પવૃક્ષેની સુંદર ઘટાઓ આવી રહેલી છે. ચંદનના વૃક્ષને સુંદર પરિમલ બધી દિશાઓમાં મહમહી રહેલે છે, વિવિધ રંગી કમળો અને પુપિને આમેદ ઘાણ ઈન્દ્રિયને આનંદ આપે છે. દિવ્ય રત્ન, હીરા, મેતી, માણેક, મણિ આદિ પદાર્થોને પ્રકાશ બધી દિશાઓને ત્યાં પ્રકાશીત કરે છે. દિવ્ય આભૂષણ સુગંધી પુષ્પની માળાઓ અને સુગંધદાર પદાર્થોને ત્યાં જરા પણ તોટો નથી. જ્યાં જુઓ ત્યાં વિવિધ ભેગનાં સાધને તૈયાર દેખાય છે. તાલ સુરની ઢબ સાથે દેવદેવીઓના Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર નૃત્ય, વાજી અને ગાયનેનો આનંદ ત્યાંના લેકે માણી રહેલા છે. બધા દેવદેવીઓ સુખમાં મગ્ન હોય તેવાં જણાય છે. ચંદ્ર સૂર્યના તેજને શરમાવે તેવાં તેમનાં દિવ્ય સ્વરૂપો છે. મુગટ, હાર, બાજુબંધ, કુંડલ આદિથી દેહના અવયની શેભામાં વધારો દેખાય છે. ન કરમાય તેવી ગળામાં કલ્પ વૃક્ષના પુછપની માળાઓ હોય છે. વધારે શું કહીએ ! માયાવી આનંદના સમુદ્રમાં કલ્લોલ કરતા દેવ દેવીઓ પિતાનું જીવન પસાર કરે છે. કર્મ પરિણામ રાજાએ સાતા વેદનીય નામના રાજાને આ પ્રદેશ ભગવટા માટે આપેલ વિબુધાલયને ખરો અંતરંગ નાયક તે આ શાતા વેદનીય જ છે અને તેના પ્રતાપથી આ નગરની પ્રજા સુખી જણાય છે, છતાં મહામહની આજ્ઞા અહીં પણ દરેક દેવદેવીઓ ઉપર ચાલે છે. આવા સુખમાં મગ્ન થયેલા દેવદેવીઓને પણ મહામેહનાં માણસો અહીં આવીને પરસ્પર ઈર્ષા, સ્પર્ધા, શેક, ભય, ક્રોધ, લેભ, મેહ, મદ, ભ્રમ વિગેરે ઉત્પન્ન કરાવીને બહુ હેરાન કરે છે. અવસર મળતાં જ તે પિતાની શક્તિ અજમાવે છે. એ ઉપરથી સમજાય છે કે આ નગરમાં પણ મહામહાદિ અંતરંગ રાજાઓનું પુરેપુરું એર ચાલે છે. આમ હેવાથી વિબુધાલયમાં પણ સાચું સુખ તે નથી જ. કેવળ મનની માન્યતાનું માની લીધેલું સુખ છે. પરિણામે તે દુઃખ જ આપનાર છે. વિષય સુખમાં જેઓ સુખનું સર્વસ્વ માનનારા છે, વિષયે જ જીવનનું સાધ્ય છે એમ Page #256 -------------------------------------------------------------------------- ________________ સમજનારા છે, જેને સત્ય સુખનું ભાન નથી, તેવા જીવને જ અહીંની સ્થિતિ સારી લાગે છે. જ્યાં મહામહ પિતાના પરિવાર સાથે રાજ્ય કરતો હોય ત્યાં સાચા સુખની ગંધ પણ કયાંથી હોય? પશુ સંસ્થાન-૩ રાજન ! મહામહને વિકાસ કરવાનું ત્રીજું નગર તે પશુ સંસ્થાન નામનું છે. આમાં એકેન્દ્રિય વાળા થી લઈને પાંચ ઈન્દ્રિયવાળાં બધાં પશુ, પક્ષી અને જળમાં ચાલનાર ને સમાવેશ થાય છે. આ જીવો ઘણી વખત ભૂખથી પીડાય છે. તૃષાથી ટળવળે છે. સંતાપ વેદના, તાપ, શાક, ભય, ઈત્યાદિથી વારંવાર હેરાન થાય છે, મેટા જે નાના જીનું ભક્ષણ કરી જાય છે. આપસમાં મારા મારી કરે છે. પરાધીન જીવન ગુજારે છે. આ સ્થાનમાં રહેલા હંમેશાં દુઃખમાં ડૂખ્યા રહે છે. મહામહાદિ અંતરંગ રાજાઓ તેમને પિતાના તાબામાં રાખી ઈચ્છાનુસાર નચાવે છે, તેને લઈને તે જીવો ગરીબ અનાથ જેવા લાગે છે, તેમને ખરે આશ્રય કે સાચું શરણ કેઈ આપતું નથી. તેમનામાં ધર્મ કે અધર્મને, ફરજ કે જવાબદારીને, ક્તવ્ય કે અકર્તવ્યને જરા પણ વિવેક નથી. તે સર્વ પશુઓની જીંદગી માટે ભાગે કેવળ કલેશમય છે. આ લોકોની અનેક જાતિઓ છે છતાં અજ્ઞાનતાની બાબતમાં લગભગ બધા જ પ્રાયે સરખા છે. અહીં જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, તથા મહામહાદિનું સામ્રાજ્ય વ્યાપી રહેલું છે. પાપીપિંજર-૪ રાજન ! મહાન પાપી છે તેના Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કરેલા પાપની શિક્ષા ભેગવવા આ સ્થાનમાં આવે છે. લેક વ્યવહારમાં તેને નરકાવાસ કહે છે, તે જીવો તે સ્થાનમાં તેમને મળેલા આયુષ્યના અંત સુધી દુઃખજ ભેગવ્યા કરે છે. અશાતા વેદનીય નામના મહામહના મિત્ર રાજાને આ શહેરના ઉપરી તરીકે ભેગવવા તરીકે આપેલું છે. મતલબ કે અહીં અશાતા-દુઃખનું જ સામ્રાજ્ય વર્તે છે. આ જીવને અશાતા વેદનીય, પરમાધામી નામના પુરૂષો દ્વારા બહુ જ કદર્શન કરાવે છે. તેઓ આ પાપીપિંજરમાં રહેલા લેકોને તપાવેલું તાંબુ પાય છે. શરીરના ટુકડા કરી તેનું માંસ ખવરાવે છે, અગ્નિ વડે બાળે છે, શાલ્મલિવૃક્ષના કાંટાવાળા ઝાડ પર ચઢાવીને દારૂણ દુઃખ દે છે. અશુચિવાળી વૈતરણી નદીમાં ચલાવે છે, અસિપત્રના વનમાં ચલાવી તે પત્રો વડે. અંગ છેદાવે છે, ભાલા, બરછી, ગદા, અને ખગાદિ વડે. મારે છે. કુંભમાં રાંધે છે, કરવત વડે વહેરે છે, તપેલી રેતીમાં સેકે છે, ટુંકામાં કહીએ તે આ જીવેને ત્યાં એટલે ત્રાસ આપે છે કે તે સાંભળતાં પણ મન ધ્રુજે છે. આ પાપીપિંજરના મેટા સાત ભાગે છે. તેમાં પ્રથમના ત્રણમાં પરમાધામી દેવ દુઃખ આપે છે. તેમ પરસ્પર વેર વિરોધને લીધે મારામારી કરીને દુઃખી થાય છે, બાકીના ચાર ભાગોમાં પરસ્પર લડીને દુઃખ પામે છે, તે સિવાય ત્યાં સખત ભૂખ, અસહ્ય તૃષા, મહાન ટાઢ, અને ઉગ્ર તાપ વડે. જીવો દુઃખી થઈ જાય છે, એકંદર રીતે આ પાપીપિંજરના લેક એકાંતે દુઃખી છે, ભવચકના આ ચારે વિભાગમાં મહામહાદિનું રાજ્ય પ્રવર્તે છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૩૫ . કર્મપરિણુમાદિની ચૂકેલીરાક્ષસીઓ-રાજન !' આ મનુષ્ય જીવન અનેક વિપત્તિઓથી ઘેરાયેલું જ રહે છે. તેમાં જરા, રોગ, મરણ, ખલતા, કુરૂપતા, દરિદ્રતા અને દુર્ભાગીતાદિ સાત રાક્ષસીઓ કર્મપરિણામાદિતરફથી મોકલાયેલીએ જીવોને નિરંતર વારાફરતી આંતરે આંતરે ઉપદ્રવ કર્યા કરે છે, આ શક્તિઓ વિશ્વના સર્વ પ્રાણિઓ ઉપર થડે કે વિશેષ ભાગે કામ કરી રહેલી છે, જે તેના નામથી ધ્રુજી ઉઠે છે અને તેના ભયંકર દેખાવથી કંપી ઉઠે છે. જરા–૧. કર્મ પરિણામ રાજાની કાળપરિણતી રાણી. તરફથી આ જરા રાક્ષસીને વિશ્વમાં મેકલવામાં આવે છે. કર્મનાં પરિણામે તેની કાળની સ્થિતિને આધીન હોવાથી કાળ આવી પહોંચતાં વૃદ્ધાવસ્થા પ્રગટ થાય છે. એના આવવાથી શરીરમાંથી રૂ૫, વર્ણ, લાવણ્યતા અને બળ. ઘટી જાય છે. મગજ નબળું પડે છે. શરીરમાં કરચલીઓ પડે છે. વાળ ધોળા થાય છે, કે ઉડી જાય છે, કેડ અને છાતી વાંકી વળી જાય છે. અવય શિથિલ થાય છે. અને ધ્રુજવા માંડે છે. શેક, મેડ રાંકતા, ચાલવાની અશક્તિ, દાંતનું પડવું, ઇન્દ્રિયની મંદગતિ. અને સાંધાદિનું અટકી જવા કે રહી જવાપણું આ સર્વ વૃદ્ધાવસ્થાને પરિવાર છે. વૃદ્ધાવસ્થા પિતાના આ પરિવારને સાથે લઈને આવી પહોંચે છે. જીવન શક્તિની મંદતા થતાં વાતપિત્ત કફનું જોર વધે છે. જઠરા મંદ પડે છે. આ જરા મનુષ્ય જીવનના કટ્ટા દુશમનની ગરજ સારે છે. યુવાવસ્થામાં જે બળ, શક્તિ, સુંદરતા, હાસ્ય Page #259 -------------------------------------------------------------------------- ________________ ચેષ્ટા, પ્રવૃત્તિ, ગતિ, અભિમાન, સાહસ, ઉદ્ધતાઈ, કામવાસના અને વિવિધ આવશે હતા તે સર્વને થડે કે ઝાઝે અંશે આ જરા નાશ કરે છે. યૌવન હતપ્રહત થઈને નાશી જતાં તેના સ્થાને આ જરા શરીરમાં નિવાસ કરી રહે છે. આ સ્થિતિમાં જીવને ઉત્સાહ મંદ પડે છે. ગરીબ રાંક - જે બને છે. તેની સ્ત્રીઓ હવે તેને ચાહતી નથી, પ્રસંગે લેક તિરસકાર પણ કરે છે, કુટુંબમાં હવે તેનું ચલણ રહેતું - નથી. તેનું કહેવું કે ભાગ્યે જ માને છે. બાળકે મશ્કરી કરે છે. યુવાન સ્ત્રીઓ અનાદરથી જુવે છે, શ્વાસ ચઢે છે, ઉધરસ વરંવાર આવે છે. ગરમી શરીરમાંથી ઘટતાં મજાગરા - ઢીલા પડે છે, તેને લીધે નાસિકાદિ છિદ્રોમાંથી અનિયમિત રીતે રસને પ્રવાહ ઝરે છે. અનાદર થવાથી પિત્ત ઉછળતાં ક્રોધ વધે છે, શક્તિ મંદ પડતાં કફ જામે છે, છેવટે પેટ- લાદપુરીમાં હડતાલ પડતાં જીવને ઉચાળા ભરી, સદાને માટે આ દેહપુરી ખાલી કરી બીજા દેહમાં જવું પડે છે. રાગ-૨ રાજન! અશાતા વેદનીય રાજાની પ્રેરણાથી આ વ્યાધિ નામની રાક્ષસી પ્રાણિઓના શરીર ઉપર હલે કરે છે. વ્યાધિને આવવાનું આ મુખ્ય કારણ છે, બાકી તે અનેક નિમિત્તોથી તે રોગ પ્રગટ થાય છે. લેક અજીર્ણથી -શરદીમાં ફરવાથી, તાપમાં ચાલવાથી, ઠંડીના પ્રદેશમાં જવાથી મેલેરિયાના જંતુથી. ચેપી રેગવાળાની સારવારથી, વાત પિત્ત કફની વિષમતાથી, વહાલાના વિયેગથી, અંગત ચિંતાથી પૈસા જવાથી, એમ રેગ લાગુ પડવાનાં અનેક કારણ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ બતાવે છે. છતાં તે બધાં નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ: અશાતા વેદનીયના ઉય છે તે બાહ્ય કારણને પ્રેરણા કરે. છે અને રાગ પ્રગટે છે. યોગીની માફક વ્યાધિ પરકાય . પ્રવેશ ઝડપથી કરી શકે છે. પછી શરીરની તંદુરસ્તી અને . સ્વસ્થતાને નાશ કરે છે. વાત, અતિસાર, કાઢ, હરસ, પરમીએ! ખરેાલ, પિત્તપ્રકૈાપ, સંગ્રહણી, શૂળ, હેડકી, શ્વાસ, ક્ષય, વાઇ, વાને ગેળા, હૃદય રોગ, કોઢ, અરૂચિ, ભગંદર કંઠમાળ, જલેાદર, સંનિપાત, આંખ માથા અનેકના રાગ-વિગેરે ઉત્પન્ન થાય છે. આ બધા રૂજા–વ્યાધિને પિરવાર છે. આના ઉપર વિજય મેળવવા હવે મુશ્કેલ થઈ પડે છે. શાતાવેદનીયના સુખના અનુભવ કરતાં શરીરના સુંદર વણુ, મહાન બળ, સૌંદર્યતા, ઉત્તમ બુદ્ધિ, પ્રમળ ધીરજ, સ્મરણ શક્તિ, દરેક કાર્ય માં પ્રવીણતા ઈત્યાદિના જીવ અનુભવ કરે છે. તે સર્વાંના આ રાગ ક્ષણમાત્રમાં નાશ કરી દઈ શરીરમાં પીડા ઉત્પન્ન કરે છે. આ વ્યાધિ રાક્ષસી વળગતાં જ જીવા ચીસો પાડે છે. દીન સ્તરે રડે છે, ઉડા નિશાસા નાખે છે, વિષ્ણુળ થઈ ખરાડા પાડે છે, જમીન. પર આળોટે છે, અચેતનની માફક પથારીમાં પડયે રહે છે. આ માંદગીના પ્રસંગે જીવ દીલગીર થાય છે,. ગભરાય છે, કેાઈ રક્ષણ કરનાર ન હેાવાથી ટ્વીન અને છે.. અને કેટલાક જીવા તે જીવતાં અહીજ નારકીના જેવી. વેદના અનુભવે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આ પ્રમાણે ભવચકના નિરોગીતાને નાશ કરીને આ -રૂજા રાક્ષસી જીવને અનેક પ્રકારે પીડા કરે છે. મૃતિ–૩ રાજન ! આ ત્રીજી રાક્ષસીનું નામ કૃતિ –મરણ છે, તેણે આખા ભવચકને પિતાના પગ તળે કચરી નાંખ્યું છે. એ કેઈ દેહધારી જીવ નથી કે તેના ઉપર આ મરણનું જોર ચાલતું ન હોય ! આયુષ્યકર્મ રાજાના આયુષ્યક્ષય નામના સુભટે તેને વિશ્વમાં મોકલાવેલ છે. આશય એ છે કે આયુષ્ય ક્ષયથી બધા જીવો મરણને શરણ થાય છે કે દેહથી જુદા પડે છે. લેકે કહે છે કે ઝેર ખાવાથી, શસ્ત્રના ઘાથી, અગ્નિથી, પાણીમાં ડુબવાથી, પર્વતપરથી પડવાથી, ભય, વ્યાધિથી તૃષાથી, ઠંડીથી, ગરમીથી, પરિશ્રમથી, સર્પદંશથી, અપચાથી, વહાલાના વિયેગથી પછડાવાથી અને શ્વાસોશ્વાસ રેકાઈ જવાથી અમુક મરણ પામે. પણ આ બધાં નિમિત્ત કારણો છે તેનું ઉપાદાન-મૂલતાત્વિક કારણ તે આયુષ્યનો ક્ષયજ છે અને તેજ આવાં નિમિત્તે મેળવી આપે છે. આ મૃતિ આવતાં વેંત જ શ્વાસ અટકાવી દે છે, બલવાનું બંધ કરે છે. શરીરની ચેષ્ટાઓ શાંત કરે છે. લેહીનું ફરવું બંધ પાડે છે. મુખ અને શરીરમાં વિકૃતિ પિદા કરી લાકડા જેવું બનાવી દે છે. વધારે વખત શરીર પડયું રહે છે તેમાં દુર્ગધ ઉત્પન્ન કરે છે. આમ મૃતિ જીવને આ દેહ માટે તે લાંબી નિદ્રામાં સુવાડી દે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ આજી રાક્ષસીએને પેાતાની સહાયમાં મેાટા પિરવાર હાય છે પણ આ રાક્ષસી તેા બહુ બળવાન છે કે પેાતે એકલીજ આખા વિશ્વમાં ફ્રીવળીને જીવોને દેહથી જુદા પાડી દે છે. આ કૃતિની આગળ ઇન્દ્ર અને ચક્રવતિ જેવા મળવાન જીવે। પણ ત્રાસ પેાકારે છે. ક્ષાત્રતેજવાળા રાણા મહુરાણા રાજા, મહારાજા અને શ્રીમંત ધનાઢયે પણ આ મરણુ આવ્યું” તે સાંભળતાંજ ધ્રુજી ઉઠે છે. આવી ખળવાન મૃતિને પરિવારની શી જરૂર હેાય ? એ સ્મૃતિ મરજી આવે ત્યાં વિચરે છે, તેને કેાઇની દરકાર નથી. તેનામાં દયા નથી. લાંચ, રૂશ્વત કે સપારસ તેની આગળ કામ આવતાં નથી. તે તે રાજા કે રંગ, ચક્રવતી` કે ભીખારી, દેવ કે દાનવ, ચુવાન ખાળ કે વૃદ્ધ, સુખી કે દુઃખી, શુરવીર કે કાયર, દાનેશ્વરી કે લેાભી, તપસ્વી કે ભેગીસના ઉપર તે પેાતાના એક સરખા સપાટા ચલાવે છે. આયુષ્યકમ રાજાની જીવિકા—જીવન નામની સ્રી છે તે જીવા તરફ બહુજ માયાળુપણે વર્તે છે. સર્વ જીવાને વ્હાલી અને આનંદ દેનારી તે છે, તેના પ્રતાપથી જીવે પેાતાના દેહસ્થાનમાં સુખે રહે છે. તે જીવિકાને મારી નાખી અરે ! કેટલીક વાર તેા અકાળે તેનુ ખુન કરી આ ભયંકર સ્મૃતિ રૂપ રાક્ષસી તેના જીવને બીજે ધકેલી મૂકે છે કે તે દેહમાં પાછે ન આવે, અરે ! શેપ્ચા પણ ન જડે ત્યાં મેકલી દે છે. આ સ્મૃતિના આદેશથી ખીજી જગ્યાએ જતાં, તે જીવ પેાતાના માનેલા અને સંગ્રહ કરેલાં ધન, ઘરખાર Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જમીન રાજ્ય, સ્ત્રી પુત્રાદિ સંબંધીઓ બધાં અહીંજ પડતાં મૂકે છે, અને આ જીવનમાં પેદા કરેલ પુન્ય પાપ રૂ૫ બે વસ્તુઓ સાથે લઈ જાય છે જેમાંથી તે જન્મમાં સુખ દુઃખ અનુભવે છે. પાછળ મુકી ગયેલા સંબંધીઓ છેડા વખત માટે રડવા કુટવાની ધમાલ કરી પિતા પિતાને કામે લાગી જાય છે. મરનારની મીલકતના ભાગલા પડી, પિતાના સુખ માટે બીજાને આશ્રય લઈ આનંદ કરવામાં મરનારને ભૂલી જાય છે. ધનાદિસંગ્રહ કરવામાં બાંધેલા પાપને, અનુભવ તે જીવને એકલાને કરવો પડે છે. મરનારના દુઃખમાં, ભાગ લેવા ને ત્યાં કોઈ જતું નથી. આવી ત્રાસદાયક સ્થિતિ મૃતિ નામની ત્રીજી પિશાચિનીની છે. ખલતા-દુર્જનતા-૪. રાજન ! કર્મ પરિણામ રાજાના પાપોદય નામના સેનાપતિની આજ્ઞાથી આ ખેલતા નામની રાક્ષસી વિશ્વના ને હેરાન કરે છે. કેટલાક લોકે દુર્જન મનુષ્યના સંગને દુર્જનતા પ્રાપ્ત થવામાં કારણરૂપ માને છે, પણ તાત્વિક રીતે પાપના ઉદયમાંથ આજતાની ઉત્પત્તિ થાય છે. દુર્જન પુરૂને સંગ પણ પાપના ઉદયથી થાય છે. મનુષ્યના શરીરમાં પ્રવેશ કર્યા પછી દુર્જનતા વિવિધ પ્રકારે પિતાની શક્તિ જીવને બતાવે છે. પાપની ઈચ્છા, તેવાં કાર્ય તરફને પ્રેમ, તે માટે વપરાતી લુચ્ચાઈ ચાડીચુગલી, ખરાબ વર્તન, અપવાદ બલવા, ગુરૂમિત્રાદિનો દ્રોહ કરવો, કૃતનતા, ઉપકારને બદલે અપકાર, નિર્લજજતા, અભિમાન, અદેખાઈ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ પરના મર્મ ઉઘાડવા ધૃષ્ટતા, અને પરને પીડા ઈત્યાદિમાં પ્રવૃત્તિ કરાવે છે. આ બધે દુર્જનતાને પરિવાર છે. આ બધા જીવને વળગી પડી તેની પાસે આવી પ્રવૃત્તિ કરાવે છે. કર્મ પરિણામ રાજાને સદ્ગુણી પદય નામને બીજે સેનાપતિ છે, તેણે વિશ્વના ને શાંતિ પમાડવા સજજનતા નામના પોતાનાં માણસને મોકલેલે છે, તે પોતાની સાથે મહાન શક્તિ, ગંભીરતા, વિનય, નમ્રતા, સ્થિરતા, મધુરવચન, પરોપકાર, ઉદારતા, દાક્ષિણ્યતા, કૃતજ્ઞતા, સરલતા વગેરે પરિવારને લાવીને મનુષ્યના શરીરમાં પ્રવેશ કરીને તેમને સુંદર બનાવે છે. તેને લઈને તે જીવો ધર્મિષ્ટ બને છે. ધર્મ તથા લેકોની મર્યાદા પાળે છે. આચાર વિચાર સારા કરે છે. અને અન્ય મિત્રતા ધરાવે છે, વિશ્વાસુ થઈ નીતિમય જીવન ગુજારે છે, વ્રત, તપ, જપ, જ્ઞાન, ધ્યાન, સંયમ આદિમાં પ્રવૃત્તિ કરે છે, આ પ્રમાણે તે સૌજન્ય જી પાસે સારાં કાર્ય કરાવે છે, છતાં આ ખલતાને તે સૌજન્ય સાથે વેર હોવાથી સૌજન્યતાને નાશ કરીને તેને સ્થાને પોતે રહે છે. આ અમૃતસમાન સુજનતાના જવાથી કાળકુટ વિષ જેવી આ દુર્જનતાપિશાચિની તે જીવને પોતાના કબજામાં લઈને તેની પાસે કપટ કરાવે છે બીજાને ઠગાવે છે, જીવ પણ તેને આધીન થઈને દ્વેષ કરે છે, સ્નેહને . ત્યાગ કરે છે, લુચ્ચાઈ કરે છે, સાર કાર્ય ત્યાગે છે, આપસમાં લડે છે, કુટુંબીઓને પણ વધ કરે છે. બીજાનાં છિદ્રો ઉઘાડાં પાડે છે, અન્યને ઉદ્વેગનું કારણ થાય છે, આ. વિ. ૧૬ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ અમ જ છે સ્થાનમાં વચન વાતાવરણ ઝેરી બનાવે છે, મનમાં વચનમાં અને વર્તનમાં વિપરિતતા કરે છે, સ્વાર્થ ખાતર વિવિધ વર્તન કરે છે. આમ દુજનતા નામની ચેથી રાક્ષસી વિશ્વના જીવોને ભવચક્રમાં વિવિધ પ્રકારે હેરાન કરે છે. કુરૂપતા-પ. ગુણધારણ! નામકર્મનામના પાંચમા રાજાએ ભવચકપુરમાં મોકલેલી આ કુરૂપતા નામની રાક્ષસી છે. આ કુરૂપતાની ઉત્પત્તિ માટે જીવો બહારનાં અનેક કારણે બતાવે છે, જેમકે અનિયમિત ખરાક, ખરાબ હવાપાણી, અતિશત તથા ઉષ્ણ પ્રદેશમાં વિચરવું, એ કારણોને લીધે શરીરમાં કફને પ્રક્ષેપ થતાં પરિણામે કદરૂપાપણું પ્રાપ્ત થાય છે. પણ આ સર્વ નિમિત્ત કારણો છે. તાત્વિક રીતે વિચાર કરતાં આમાં નામકર્મ રાજાની પ્રેરણાજ મુખ્ય કારણ છે. તે મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારથી જીવેનું શરીર આંખને ઉગ લાગે તેવુંબને છે. લુલાં, લંગડાં, ઠીંગણ, આંધળાં, ખોડવાળાં, નબળાં કુબડાં, વામણું, લાંબા, ટુંકા આ સર્વ કુરૂપતાને પરિવાર છે, અને જેને તે તે જાતની સ્થિતિમાં લાવી મુકે છે. નામકર્મ રાજાને સુરૂપતા નામની બીજી દાસી છે, તેને તેણે ભવચકપુરમાં ત્યાંના જીવોને સુખી કરવા માટે મેકલી છે. આ સુરૂપતાની ઉત્પત્તિ માટે લોકે બહારનાં અનેક કારણે માને છે, પણ ખરી રીતે તેનું મૂળ કારણ નામકર્મની શુભ પ્રકૃતિ જ છે. તેને જોતાં મનુષ્યનાં મન કરી જાય છે. પ્રસન્નતા અનુભવે છે. તેઓનાં ગળાકાર મુખ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ કમળ જેવાં નેત્રો, ગૌરવ, દરેક અવયવોની સુંદરતા, હાથી જેવી મલપતિચાલ, દેવકુમાર જેવું સુંદર રૂપ ભવ્ય અને ચળકતું લલાટ ઇત્યાદિવાળું ભવ્ય સ્વરૂપ બનાવીને, જીવોને આન આપી સુરૂપતા કૃતાર્થ થાય છે. પણ આ બન્નેને આપસમાં દુશ્મનાવટ હાવાથી સુરૂપતાને મારીને તેને સ્થાને કુરૂપતા આવી બેસે છે. તેને લઈને શરીર કદરૂપ બને છે અને દેખતાં પણ ખરામ લાગે છે, તેને જોઈ લેાકેાને ઉદ્વેગ થાય છે. તેમનુ આદ્રેય નામક નાશ પામે છે, અને ખીજાઓને હાંસીનુ સ્થાન અને છે. રૂપના ગવ કરનારા માળજીવા તેને દેખીને હસે છે, આ કદરૂપતાવાળા જીવેામાં બીજા પણ ઘણા ઘેાડાજ ગુણા હેાય છે. કેમકે સુંદર આકૃતિમાં ગુણેાને વાસ હોય છે એમ ઘણાનું માનવું છે તે ઘણે ભાગે યેાગ્ય જ છે. આ પ્રમાણે ભવચક્રના લોકોને કુરૂપતા વિડઞના પમાડે છે. છે દરિદ્રતા–૬. રાજન્ ! ક પરિણામ રાજાના પાપાય નામના સેનાપતિએ ભવચક્રપુરમાં દરિદ્રતાને માકલી છે. દરિદ્રતાની સાથે અંતરાય નામના સાતમા રાજા પણ હાય છે. લાકે આ ગરીબાઇનાં અનેક કારણેા માને છે. જેવાં કે અતિવૃષ્ટિ, પાણીને, અગ્નિને, ચારના, લુંટારાના ઉપદ્રવ, રાજાને અન્યાય, સબંધીએની ખાટી દાનત, દારૂ, જુગાર, ઉડાઉપણુ’, વેશ્યા અને પરસ્ત્રીન' વ્યસન વિગેરે. પણ તાત્ત્વિક રીતે પાપને ઉદય અંતરાયકમ નામના રાજાને આગળ કરીને જીવાની આવી સ્થિતિ અનાવે છે. દરિદ્રતા Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રાણિઓને નિર્ધન, ભીખારી, અને રાંક બનાવે છે. આ કાથી ધન મળશે, પેલુ કામ કરવાથી મળશે, આજે મળશે, કાલે મળશે, આવી અનેક આશાના પાશમાં જીવને નાખીને હેરાન હેરાન કરી મુકે છે. આ દરિદ્રતાની સાથે દીનતા, તિરસ્કાર, અનાદર, મૂઢતા ઘા પરિવાર, ઘણી સંતતિ, હ્દયની નબળાઇ, ભિક્ષાવૃત્તિ, લાભને અભાવ, ખાટી ઇચ્છાઓ, ભૂખ, સંતાપ, કુટુબીઓના કળાટ, વેદના-પીડા વિગેરે. તેના આ પરિવારને દરિદ્રતા સાથે લાવે છે. કમ પરિણામ રાજાને પુન્યાદય નામના બીજો સેનાપતિ છે, તેણે વિશ્વને આનંદિત કરવા માટે એશ્વ નામને માણસ માકલેલા છે. એ ઐશ્વર્યની સાથે ભલમનસાઇ, હર્ષી, હૃદયની વિશાળતા, ગૌરવતા, આન'દિતપણું, સુંદરતા અને શુભેચ્છાઓ વિગેરે પરિવાર છે. એ અશ્વય જીવેાને ધનવાન અને સુખી બનાવે છે. મેટાઈ અપાવે છે, લેાકેામાં માન પમાડે છે, અને જીવને બધી જાતની અનુકૂળતાએ આપે છે. દરિદ્રતા જ્યારે આવી પહોંચે છે ત્યારે પ્રથમ અશ્વના નાશ કરે છે, કેમકે પરસ્પર વિરોધી સ્વભાવના અન્ને સાથે રહી શકતા નથી. દરિદ્રતાના ત્રાસથી અશ્વય નાસી જાય છે. ઐશ્વર્યના જવાથી જીવો નિધન બને છે, દુ:ખી થાય છે, મનની સ્વસ્થતા ગુમાવી દૂર ચાલી જાય છે, જીવ નિરાશ અને બેસે છે, શાંતિ હતાશ અને છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ આશાના પાશમાં બંધાયેલે જીવ ધન મેળવવા માટે વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે છતાં પાપોદય તેના સર્વ મનોરથે જડમૂળથી ઉખેડી નાખી તેને બધા પ્રયત્નો નિષ્ફળ કરી મુકે છે. છતાં આ અજ્ઞાની પ્રાણી ધનપ્રાપ્તિના સત્ય કારણરૂપ પુદય છે તે સમજતો નથી, અને તેને માટે પ્રયત્ન પણ કરતું નથી. કુટુંબના પિષણ માટે ચિંતામાં પડી, ન કરવાનાં કાર્યો કરે છે, અને ધર્મથી વેગળે નાસે છે. લોકોમાં તેથી હલકાઈ પામે છે. ઘાસના તૃણથી તેની કિંમત હવે વધારે અંકાતી નથી. પારકું કામ કરવા છતાં પણ પેટ ભરાતું નથી. ભૂખથી દુર્બળ બની હાડપિંજર જેવા થઈ દુઃખમાં પીડિત રહી પ્રત્યક્ષ નારકીના દુઃખ ભેગવત હોય તેવી સ્થિતિમાં જીવન પસાર કરે છે. આ સર્વ પ્રતાપ પાપોદયની સાથે અંતરાય કર્મની મદદથી આવેલી દરિદ્રતાને છે. | દુર્ભગતા-૭. રાજન ! આ સાતમી પિશાચિનીનું નામ દુર્ભાગ્યતા છે. જેના ખરાબ કર્તવ્યથી નારાજ થઈ નામકર્મ નામના રાજાએ તેઓને તેને બદલે આપવા આ દુર્ભગતને ભવચક નગરમાં એકલી છે, દુર્ભાગતા આવવાનાં કારણે લોકો જુદાં બતાવે છે. જેમકે ખરાબરૂપ, ખરાબ સ્વભાવ, ખરાબ કર્મ ખરાબ વચન ઈત્યાદિ કારણે છે બીજાને અપ્રિય થાય છે, પતિ પત્નીને બનતું નથી, એટલે બાઈઓ તથા ભાઈએ દુર્ભાગી બને છે. પણ તાત્વિક દષ્ટિએ વિચાર કરતાં આતે નિમિત્ત કારણ છે. સર્વનું Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઉપાદાન કારણ તા જીવોનું દુર્ભાગ્ય નામ કમ છે, તેથી તે સ્થિતિમાં જીવા મૂકાય છે. આ દુર્ભાગ્યતામાં એવી શક્તિ છે કે તેથી જીવીને તે એકદમ અપ્રિય કરી મૂકે છે. પાસે બેઠા હાય તેપણ તે દૂર જાય તેા ઠીક’ એમ લેાકેા ઈચ્છે છે. ગરીબાઈ, નિજતા, અપમાન, મનની નિ`ળતા, હલકાઇ, ઓછી સમજણ, કામાં મળતી નિષ્ફળતા વિગેરે દુર્ભાગ્યતાને પરિવાર છે. આ દુર્ભાગ્યતા જ્યાં જ્યાં જાય છે અને જેના શરીરમાં નિવાસ કરે છે ત્યાં ત્યાં આ પરિવાર પણ સાથે જાય છે અને જીવાને તેવી તેવી સ્થિતિમાં લાવી મૂકે છે. તે નામકમ રાજાના પિરવારમાં સુભગતા નામની એક સુંદર સ્ત્રી છે. આ સદ્ભાગ્યતાને પણ તે રાજાએ જીવોને શાંતિ માટે ભવચક્રમાં મેકલી છે. જીવનાં સત્કમ થી આ રાજા પ્રસન્ન થાય છે ત્યારે તેની સેવામાં આ સદ્ભાગ્યતાને માકલી દે છે. આ સુભગતા જે જીવની પાસે જાય છે, તેની સાથે શરીરની સુખાકારી, તંદુરસ્તી, મનનેા સંતેાષ, ગ, ગૌરવ, આશાજનક ભવિષ્ય, આદરસત્કાર વિગેરે પેાતાના પરિવારને પણ લેતી જાય છે. જ્યારે તે આ ભવચક્રપુરમાં વિલાસ કરતી હાય છે ત્યારે જીવા આનંદથી ભરપુર, સુખી, આદેય વચનવાળા, લાક વલ્લભ અને ભાગ્યવાન બને છે. જીવોનું સારૂ' નસીબ તે વખતે અળકી ઉઠે છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ આ સુભગતા સાથે દુર્ભાગતાને સ્વાભાવિક વેર હવાથી જ્યારે દુર્ભ ગતા પિતાના પરિવાર સાથે પુરસથી જીવમાં પ્રવેશ કરે છે. ત્યારે હાથણી જેમ વૃક્ષલતાને મૂળથી ઉખેડી નાખે છે તેમ સુભગતાને ઉખેડીને ફેંકી દે છે. તેમ થતાંજ જવો લેકમાં સ્વભાવિકજ અપ્રિય થઈ પડે છે. પછી તે પિતાના શેઠ, માલિક, પતિ કે પત્નીને પણ તે પસંદ પડતા નથી, પિતાને આશ્રય આપનારની પણ તેના ઉપર અપ્રીતિ થાય છે. ઘરની સ્ત્રી અનાદર કરે છે. છેકરાએ કહેવું માનતા નથી. ભાઈ એ તેને જેવાને રાછ હોતા નથી. તે જેને પિતાના માનતો હતો તેને પણ પ્રેમ તેને ઉપર રહેતા નથી. તેઓ જ તેને તિરસ્કાર કરે છે તે બીજા માટે કહેવું જ શું ? તેનું આવું નસીબ જ્યાં જાય ત્યાં બે ડગલાં આગળ દોડે છે. વિરોધીઓથી પરાભવ પામે છે, મિત્રી શત્રુ બને છે. સગાએ તેને તજી દે છે. છેવટે તેઓ પિતાની જાતને નીંદતા, જીવનને બેજારૂપ માનતા, આવા જીવનપર શ્રાપ વરસાવતા, દુઃખમય જીવનગાળે છે. આ સર્વ પ્રતાપ દુર્ભાગ્યતાને છે. જીવો આવું સમજવા છતાં પણ શા માટે ભાગ્ય ઉત્પન્ન કરતા નહિં હોય? લેશ્યા-રાજન ! આ લેશ્યાએ છ છે, તેમાં કૃષ્ણ, નીલા અને કાપતા નામની પ્રથમની ત્રણ છે તે મેહરાજાના સિન્યને પોષણ આપનારી છે. આત્માના શુદ્ધ સ્વભાવ આગળ પડદો નાખી તેને ઢાંકી દેવા પ્રયત્ન કરે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. આ ચાર પ્રકારે આત્મા ઉપર કર્મનું બંધન થાય છે તેમાં પ્રદેશ બંધન રૂપે આ બાઈઓ આત્માને બાંધવા માટે નિત્ય પ્રયત્ન કરી રહેલીઓ છે. આત્મા સફટિક રત્નની માફક સ્વભાવે નિર્મળ છે, છતાં ફટિક જેમ બીજા લાલ, પીળા, કાળાદિ પદાર્થોના સંબંધમાં આવતાં–તે પદાર્થોની પ્રભા સ્ફટિક પર પડતાં, નિર્મળ છતાં લાલ, પીલા, કાળારૂપે સફટિક બહાર દેખાવ આપે છે, તેમ નિર્મળ આત્માની પાસે, મનનાં વચનનાં અને શરીરનાં સક્રિય શુભાશુભ પ્રવૃત્તિવાળાં, તથા પૂર્વના અનુભવોની સ્મૃતિવાળાં પુદ્ગલ દ્રવ્ય આવવાથી, સ્ફટિકની માફક આત્મામાં એક જાતનું પરિણામ ઉત્પન્ન થાય છે, જે પરિણામો વડે આત્મા કર્મની સાથે જોડાય છે, તે પરિણામ એજ લેસ્થાનું સ્વરૂપ છે. આ પરિણામો આત્માને વિવિધ રંગ–વિવિધ સ્વરૂપે ધારણ કરાવે છે. પ્રથમની કૃષ્ણલેશ્યાને રંગ કાળે મેઘ કે અંજન સરખે છે. આવાં દ્રવ્યોની સમીપતાથી આત્મા પિતાના સ્વરૂપમાં રૌદ્રધ્યાનનાં પરિણામે ઉત્પન્ન કરે છે. લોકો તેને લઈને રૌદ્રધ્યાની, નરકે જવાની તૈયારી કરનારા, મહાપાપી, કૂર કમી, ઈત્યાદિ નામથી ઓળખે છે. આ કૃષ્ણાને રસ લીમડાના રસથી પણ વધારે કડવી છે. તેને ગંધ સડી ગયેલાં મડદાંઓથી પણ વિશેષ દુર્ગધતાવાળે છે. તેને સ્પર્શ અતિ ઠંડે અને લખે છે. બીજી નીલેશ્યા રંગે મેરની ડેકના રંગ જેવી છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સ્વાદમાં મરચાં કે પીપરના જેવી તીખી છે. ગંધમાં પ્રથમના કરતાં ઓછી દુર્ગધતાવાળી છે અને સ્પર્શમાં ઠંડા અને રૂક્ષસ્પર્શની છે. ત્રીજી કાપત લેશ્યા રંગે પારેવાના જેવા ધુંસરા. –મલિન રંગવાળી છે. તેને સ્વાદ કાચાં આમળાની માફક તુરાષવાળે છે. ગંધ બીજી કરતાં ઓછી દુર્ગધીવાળે હાય છે. સ્પર્શમાં પણ ઓછો શીત અને ઓછો લુખ હોય છે. ૩. ચોથી તેજે લેશ્યાને રંગ, સંધ્યા સમયે થતાં લાલ વાદળાના રંગ જેવો લાલ છે. તેને સ્વાદ કેરીના રસ જે છે. ગંધમાં સુગંધી પદાર્થ જેવો તેને ગંધ છે. સ્પર્શ ગરમ અને કોમળ હોય છે. આ વેશ્યા ચારિત્રધર્મના સૈન્યને મદદ કરનારી છે. પાછળની ત્રણે લેશ્યાઓ આત્માની આડે પડદારૂપે તે છે, છતાં તે પડદાઓ કમે કમે પારદર્શક જેવા નિર્મળ થતા જાય છે, તેથી આત્માના શુદ્ધ સ્વરૂપને સર્વથા દબાવી શક્તા નથી. ૪. પાંચમી વેશ્યાનું નામ પદ્યલેશ્યા છે. આ તેના કરતાં બધી વાતે ચડીયાતિ છે.–સારી છે. આને વર્ણ સોનાના જે પીળાશ ઉપર છે. તેને સ્વાદ ખજુર કે દ્રાક્ષના જેવી હોય છે, તેને ગંધ વિશેષ સુંગધીવાળો હોય છે, તેને સ્પર્શ સાધારણ ગરમ અને સ્નિગ્ધ છે. પ. છઠ્ઠી વેશ્યાનું નામ શુકલ લેશ્યા છે. આ વેશ્યા સર્વથી ઉત્તમોત્તમ છે. તેને વર્ણ ચંદ્ર જેવો દૂધ જેવો Page #273 -------------------------------------------------------------------------- ________________ ૫o કે તેથી પણ વિશેષ ઉત્તરોત્તર ઉજવળ અને નિર્મળ છે. તેનો રસ ખાંડ, સાકર કે ગળથી પણ વિશેષ મીઠાશવાળો છે; તેને ગંધ અતિશય સુગંધી છે, તેને સ્પર્શ સુખદાઈ સહજ ગરમ અને વિશેષ પ્રકારે સ્નિગ્ધ છે. ૬. આ લેશ્યાઓ એક પછી એક સુધારાવાળા સ્વભાવની છે. દષ્ટાંત તરીકે છ લુંટારાઓ ગામમાં ધાડું પાડવા જતા હતા, પહેલે લુંટારે બહુજ નિર્દય હતું, તેણે પિતાના મિત્રોને જણાવ્યું કે ભાઈઓ! ગામમાં જતાં જે સામું મળે તેને હથીયારોથી ઠાર કરે. પછી તે મનુષ્ય હોય કે પશુ હોય, પણ તેને મારો. આ તેના પરિણામ કૃષ્ણલેશ્યા સાથે સરખાવવા જેવા છે. પિતાને સ્વાર્થ સિદ્ધ કરવા જીવો આટલી હદ સુધી નિર્દય બને છે. • બીજે કહે છે કે ભાઈ! પશુઓને આપણી સાથે કાંઈ વેર નથી, માટે પશુઓને મૂકીને જે માણસ સામે મળે તેને મારે. આ મોણસના પરિણામ નીલ ગ્લેશ્યાના પરિણામ સાથે સરખાવાય તેવા છે. ૨. ત્રીજો માણસ છે. ભાઈ! સ્ત્રીઓએ આપણે શો ગુ કર્યો છે તેમ તે આપણને હેરાન પણ કરતી નથી માટે સ્ત્રીઓને ન મારતાં પુરૂષોને મારવા. આ માણસના પરિણામ ત્રીજી કાપિત લેશ્યાના પરિણામ સાથે બંધ બેસતા થાય છે. ૩ ચોથે માણસ બેલ્યા. ભાઈ! બધા પુરૂષોને મારવાની Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ કાંઈ જરૂર નથી. બધા માણસે કાંઈ આપણી ઇચ્છાની આડે આવનારા નથી. માટે જેની આગળ હથીયાર દેખા તેને મા, બીજાને ન મારવા. આ માણુસના પરિણામ તેજો લેસ્યા સાથે સરખાવાય તેવા છે. ૪ પાંચમા માણસ બેન્ચેા કે ભાઈ! માણસાની પાસે હથીયાર હાય તે કાંઈ બધા આપણા દુશ્મન નથી, માટે જે પુરૂષ આપણી સામે થાય તેને મારવા. બીજાને મારવી નહિ. આ માણુસના વિચારો પદ્મલેશ્યાવાળાના પરિણામ સાથે સરખાવવા ચાગ્ય છે. ૫ છઠ્ઠો માણસ ખેલ્યુ કે ભાઈ ! મારવાનું કે તેની સાથે લડાઇ કરવાનું નથી. આપણે તેા ધન લેવા આવ્યા છીએ તેા તેમ ધન લઈને ચાલ્યા જવું. આપણા કામ સાથે કામ રાખવુ. આ માણુસના પરિણામ શુક્લલેશ્યાવાળા જીવોની સાથે સરખાવવા જેવા છે. દુ માણસને કાંઈ કારણ જેમ અને આ પ્રમાણે પરિણામના અધ્યવસાય સ્થાનકે એક બીજાથી ચડતા ઉતરતા હાવા સાથે સારા ખાટામાં પણ અસંખ્યાતા ભેદ હેાય છે. જ્યાં જ્યાં મન વચન કાયાના ચેાગાની પ્રવૃત્તિ હાય છે ત્યાં ત્યાં આલેશ્યાઓની હયાતિ હોય છે. કેવળજ્ઞાન થયા પછી પણ એક શુક્લ લેશ્યા રહે છે. જ્યારે તેઓ આ દેહને ત્યાગ કરે છે ત્યારે આ લેશ્યાએ સદાને માટે તેમનાથી છૂટી પડે છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પ્રથમની ત્રણ લેશ્યા મહાહના સૈન્ય સંબંધી છે. પાછળની ત્રણ લેશ્યા ચારિત્રધર્મના સૈન્ય સાથે સંબંધ ધરાવનારી છે. મહારાજા ગુણધારણ! આ પ્રમાણે જરા વિસ્તારથી તમને મેં કર્મપરિણામ અને તેનું કુટુંબ, મહામહ અને તેને પરિવાર, તેના સામંત રાજાઓ, તેના અંતરંગ શહેરે, તેને બહાર પ્રગટ થવાના સ્થાન રૂપ ભવચક નગરના ચાર વિભાગો અને જીવોને દુઃખ દેનારી સાત રાક્ષસીઓ તથા લેશ્યાઓ વિગેરેની હકીકત કહી સંભળાવી તે તમારા દયાનમાં બરાબર આવી જ હશે? ગુણધારણે મસ્તક નમાવીને જણાવ્યું કે પ્રભુ! મારા પર આજે મેટે અનુગ્રહ કર્યો છે. જ્ઞાની અનુભવી ગુરુ સિવાય આ બેધ કેણ આપે? આ અંતરંગ લેકેને દુશ્મનને જાણ્યા વિના મનુષ્યને પુરૂષાર્થ શું કામ આવે? પ્રભુ! મારા પર આજે મહાન ઉપકાર આપે કર્યો છે. નાથ ! હવે ચારિત્રધર્મ રાજા અને તેના પરિવારાદિની હકીકત આપ આગળ સંભળાવવા કૃપા કરો. આત્માને હિતકારી તે તેજ કુટુંબ છે. તે સાંભળવાની મારી તીવ્ર ઈચ્છા છે. આચાર્યશ્રીએ જણાવ્યું કે રાજન! તમારી ઈચ્છા પાર પડશે જ. સાવધાન થઈને તમે બધા સાંભળે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ પ્રકરણ ચૌદમુ. ચારિત્રધમ ના અંતરગ પ્રદેશ. ચિત્તવૃત્તિ-રાજન ! ચારિત્રધમ મહારાજાના પરિવાર ચિત્તવૃત્તિ અટવીમાં જમણી ખાજુના ભાગમાં આવેલા છે. આ તરફની ચિત્તવૃત્તિ સર્વ ઉપદ્રવેાથી રહિત છે. ઉજવળ અધ્યવસાયા એજ ચિત્તવૃત્તિના અખુટ ખજાના છે. આ સ્થળે રહેનાર આત્મજ્ઞ જીવે વડે કરાતા શુભ-શુદ્ધ ધ્યાન ચેાગથી તે ચિત્તવૃત્તિ સદા પ્રકાશીત રહે આ સ્થળમાં રહેનારા જીવાના દનથી પણ પાપને નાશ થાય છે. સાત્ત્વિકમાનસપુર-ગુણધારણ ! ચિત્તવૃત્તિ અટવીમાં આવેલું આ સાત્ત્વિકમાનસપુર—ઉત્તમ લેાકોથી ભરપુર છે. તેને વિસ્તાર ઘણા માટે છે. આત્મભાનમાં જાગૃત થયેલા અને તે સિવાયના પણ હૃદયની નિર્મળતાવાળા લાકા આ શહેરમાં વસે છે. આ અતર`ગ નગર છે. નિર્મળ અધ્યવસાય રૂપ ગુણ રત્નાથી ભરપુર ત્યાંના લોકો છે. તેમાં રહેનારા કેટલાક જીવેામાં સમ્યગ્દર્શનરૂપ એધિખીજની પ્રાપ્તિ થયેલી નથી હાતી, છતાં અધ્યવસાયની નિમ ળતા–સાત્ત્વિકભાવનાને લઈ ને તે લેકે દેવભૂમિમાં નિવાસ કરવાની લાયકાતવાળા હોય છે. બીજા સમ્યગ્દર્શનવાળા જીવા માટે તા કહેવુ' જ શું? અર્થાત્ તેઓ નિર્વાણની ભૂમિકા સુધી પણ પહેાંચી શકે છે. અનેક દાષાથી ભરપુર ભવચક્રમાં રહેવા Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ છતાં સ્વરૂપથી તેમને તેના દેશે લાગી શક્તા નથી. આ સાત્વિકમાનસપુરમાં વિવેક નામને પર્વત રહેલ છે. જે નિભંગી જીવે આ ભવચક્રપુરમાં રહેલા છે તેઓ તેના ખરા સ્વરૂપમાં આ સાત્વિકમાનસપુર અને વિવેક પર્વતને જાણ શકતા નથી. જે અંતરંગ ભૂમિમાં નિર્મળચિત્તાદિ નગરે આવેલાં છે તે બધાં આ સાત્વિમાનસપુરાદિ સાથે સંબંધવાળાં કર્મ પરિણામ રાજા મહામે હાદિને આ સાત્વિકમાનસપુર ભેગવવા માટે આપતા નથી શુભાશયાદિ રાજાઓની સાથે કર્મ પરિણામ રાજા પોતે જ આ નગરને ભેગવે છે. અર્થાત્ આ નગર ઉપર તેની આજ્ઞા ચાલે છે. આ નગર વિશ્વમાં સારભૂત છે, તેમજ મહામહાદિના ઉપદ્રવથી રહિત છે, બાહ્ય લેકોને પણ આ નગર મનહર લાગવા સાથે આલ્હાદ ઉત્પન્ન કરનારું લાગે છે. સાત્વિમાનસપુરના મનુષ્ય – જેઓ આ સાત્વિકમાનસપુરમાં રહે છે, તેઓમાં બહારના શૌર્ય વિર્યાદિ ગુણે પણ હોય છે. જે બહિરંગ લેકે આ નગરમાં રહે છે તેઓ આ નગરના મહામ્યથી દેવ ભૂમિમાં જન્મ લે છે, બીજી ગતિમાં જતા નથી. આ નગરની ઘણીજ નજીકમાં વિવેક પર્વત આવેલો છે. અહીં સ્થિતિ કરનારાને તે પર્વત દષ્ટિગોચર થાય છે. જે તેઓ આ પર્વત ઉપર ચડે તો તેઓ ત્યાં રહેલા જૈનપુરને પામીને સુખી થાય છે. આ નગરના પ્રભાવથી જ લેકે સારા બને તે પછી તે પર્વત ઉપર Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ આરૂઢ થાય તે વધારે સારા અને સુખી થાય તેમાં શું આશ્ચર્ય સાત્વિક રાજસિક અને તામાસિક ત્રણ પ્રકારની પ્રકૃતિ -સ્વભાવ છે. તેમાં સાત્વિક પ્રકૃતિ ઉત્તમ છે. આ સ્વભાવવાળા દેવ ભૂમિમાં જાય છે. આ સાત્વિક સ્વભાવની પાસેજ સત્યાસત્યને જચેતનનો વિવેક પ્રાપ્ત થવા રૂપનિશ્ચય કરવારૂપ વિવેક પર્વત છે. અને આ પર્વત પર ચડયા પછી જ વિવેકજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ સાચે જૈન થઈ શકે છે.” એ કહેવાનો આશય છે. જે પાપી જીવે છે તામસી કે રાજસી પ્રકૃતિવાળા છે, જેમાં આ ભવચકમાં રહેલા છે, સંસારમાં રખડનાર છે, તેઓ આ જૈનપુરને જોઈ શક્તા નથી પણ જેઓ સારિવકમાનસપુરમાં–સાત્વિક પ્રકૃતિવાળા છે તેઓ આ નગરને જોઈ શકે છે. માટે જેનું ભાવી કલ્યાણ થવાનું હોય છે તેવા માર્ગાનુસારી–સન્માર્ગે ચાલનારા જ સ્વભાવથી સુંદર આ શહેરમાં સદાનિવાસ કરીને રહે છે. શાંત અને સાત્ત્વિક પ્રકૃતિ સદા ટકાવી રાખે છે.” વિવેકપર્વત-રાજન્ ! ભવચકપુરના રહેવાસી લેકે જ્યાં સુધી આ વિવેકગિરિને દેખતા નથી ત્યાં સુધી દારૂણ દુઃખથી પીડાયા કરે છે. જ્યારે તેઓ આ પર્વતને દેખે છે ત્યારે આ ભવચકપુરમાં તેઓનું મન રતિ પામતું નથી. “સત્ય અસત્યના વિવેક વાળા જીને આ સંસારમાં આસક્તિ રહેતી નથી. તેનું મન આત્માના સાચા સુખ તરફ વળે છે.” તેઓ આ ભવચકનો ત્યાગ કરીને આ મહાન ગિરિ ચા કરે છે. એનું “, આ સંસાર Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ઉપર જ્યારે આરૂઢ થાય છે ત્યારે વિવિધ દુઓને ત્યાગ કરીને મહાન આનંદના ભાગી થાય છે. વિવેક પ્રગટ થતાં કર્મો સારાં કરાય છે તેથી દુઃખ થતું નથી અને આનંદ પ્રગટે છે.” આ નિર્મળ અને ઊંચા પર્વત ઉપર રહેનારા જીવને હથેળીમાં રહેલી વસ્તુની માફક ભવચક દેખાઈ આવે છે. તે પછી તેઓ વિવિધ દુઃખથી ભરેલા ભવચકને દેખતાં જ તેનાથી વિરક્ત અને વિવેકગિરિ તરફ પ્રેમ બંધાતાં ભવચકથી વિરક્ત થાય છે, કેમકે તાવિક રીતે આ ગિરિ ખરેખરા સુખનું કારણ છે, એમ તેને નિશ્ચય થાય છે. “સત્યાસત્ય નિશ્ચય થતાં ભવચકનું ખરૂં સ્વરૂપ તે જીવ સમજી શકે છે. આત્મા તરફ પ્રેમ બંધાતાં ભવનાં દુખેથી વિરક્ત થવાય તે સ્વાભાવિક છે.” ભવચકમાં રહેવા છતાં પણ આ વિવેકગિરિના મહામ્યથી મનુષ્ય નિરંતર સુખી થાય છે. “સત્યના ભાનવાળા છે સંસારમાં રહેવા છતાં નિર્લેપ રહી શાંતિ અનુભવી શકે છે.” અપ્રમત્તતા શિખર–રાજન ! વિવેક પર્વતનું આ અપ્રમતતા શિખર છે. “ધનધાન્યાદિ, શરીર અને કર્મ એ સર્વથી હું જુદું છું. આવી ભેદ બુદ્ધિ તે વિવેકજ્ઞાન છે. વિવેક દષ્ટિ થવાથી ક્રોધાદિ કષાયની નિવૃત્તિ થાય છે. આ દેનું એાછા થવાપણું અને આત્મભાનમાં જાગૃત Page #280 -------------------------------------------------------------------------- ________________ થવાપણું તે અપ્રમત્ત દશાને શિખર કહેવામાં આવે છે.” આ શિખર સર્વ દેના નાશનું કરનારું છે. અંતરંગ મહામે હાદિ દુષ્ટ રાજાઓને ત્રાસનું કારણ છે. કેઈ કઈ વખત મહામે હાદિ આ વિવેક પર્વત પર આરૂઢ થયેલા લોકોને ઉપદ્રવ કરવા આવે છે, તે વખતે વિવેકપર આરૂઢ થયેલા લેકે નિર્દય બનીને આ અપ્રમત શિખર પરથી તેઓને નીચા ફેંકી દે છે. તેમના હાડકાના ચૂરેચૂરા થઈ જાય છે, છેવટે કાયર થઈને શિખરને દૂરથી જોતાં જ નાશી જાય છે. વિવેકાદિ અંતરંગ રાજાઓએ શત્રુઓનો નાશ કરવા માટે આ શિખર બનાવેલું છે વિવેકી થયા પછી જ્યારે તે વિવેકને વર્તનમાં મૂકવારૂપ અપ્રમત્ત આત્મભાનમાં જીવ સ્થિર થાય છે ત્યારે મહામહાદિ શત્રુઓ જે અશુભ પ્રકૃતિને આશ્રયીને રહેલા છે તેઓની સત્તાશકિત વિખરાઈ જાય છે. પછી જ્યારે જ્યારે આ અપ્રમત્ત દશામાં જીવ રહે છે ત્યારે ત્યારે મહામહાદિ તેની નજીક આવતા નથી અને સન્મુખ પણ જોઈ શકતા નથી.” માટે જ કહેવામાં આવેલું છે કે વિવેકાદિ અંતરંગ રાજાએએ આ અપ્રમત્ત શિખર મહામહાદિના નાશ માટે બનાવેલું છે. આ શિખર શુભ્ર–વેત વિશાળ ઊચું અને સર્વ લોકેને સુખકારી હેવાથી બહુજ સુંદર છે “અપ્રમત્તદશા ઉજવળ વિશાળ અને સર્વ કરતાં શ્રેષ્ઠ હોવાથી જીવને સદા સુખદાયી જનપુર-રાજન ! આ જૈનપુર ભવચક્રમાં પુન્ય વિનાના આ. વિ. ૧૭ Page #281 -------------------------------------------------------------------------- ________________ જેવાને માટે દુર્લભ છે. તેને આનંદ અંત વિનાને છે. ભવચકમાં પર્યટન કરતાં કેઇક વખતજ સાત્વિકમાનસપુર પ્રાપ્ત થાય છે. તે પુરમાં સ્થિરતા કરીને આગળ ન વધતાં ત્યાંથી જ કેટલાંક જીવે પાછા ભવચકપુર તરફ વળે છે. વિવેક પર્વતને તેઓ જોઈ શકતાં નથી. કેઈ તે પર્વતને દેખે છે તે તેના ઉપર ચડતા નથી. સાત્ત્વિકમાનસપુરમાં વારંવાર આવવા જવા પછી કઈકજ વખત વિવેક પર્વત જોઈ શકાય છે. પર્વત દેખ્યા છતાં તે ઉપર ન ચડતાં સ્વચ્છાચારી છે તે પિતાના દુશ્મન થઈ પર્વતથી દૂર રહી પાછા ભવચકમાં જાય છે, કેઈક વિવેક પર્વત પર આરૂઢ થાય છે, છતાં અપ્રમત્તતા શિખરને જોઈ શકતા નથી. દેખાવા છતાં તે અપ્રમત્તતા શિખર પર ચડતા નથી. કેઈ ભાગ્યશાળી જીવ જ શિખર પર આરૂઢ થાય છે. ત્યારે તેઓ ત્યાં રહેલા જૈનપુરને જોઈ શકે છે કેમકે જૈનપુરનાં દર્શન થાય તેવી સામગ્રી મળવી ઘણી દુર્લભ છે. “ચતુર્વિધ સંઘ અને દ્વાદશાંગીનું જ્ઞાન-જીનેશ્વર પ્રભુનાં વચનો એને જૈનપુર કહે છે. સાત્વિકવૃતિ થયા પછી તેમાં લાંબા વખત સ્થિરતા થાય ત્યાર પછી વિવેક જ્ઞાન પ્રગટે છે. વિવેકજ્ઞાન થવા પછી અપ્રમત દશા પ્રાપ્ત થાય છે. ઘણું જ સાત્ત્વિકવૃત્તિ એટલે માર્ગાનુસારીની પ્રવૃતિ સુધી આવી અટકી પડે છે. કેટલાંક ત્યાંથી વિકજ્ઞાન સુધી આવી અટકે છે. કેઈ ત્યાંથી પાછા પડે છે. કેઈજી અપ્રમત્તતાના શિખર ઉપર આરૂઢ થાય છે. ત્યારે જ તે વસ્તુતત્વના ખરા ભાનને પ્રાપ્ત કરીને ઉત્તમ. વર્તનરૂપ જૈનસપુરમાં પ્રવેશ કરી શકે છે. ” Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ આ જૈનપુર ગુણ અને વિશુદ્ધ પરિણામરૂપ સર્વ સુખના ઘરતુલ્ય છે. જેનપુરના લોકે–રાજન ! જેનપુરના લેક નિવૃતિમાર્ગને સાધનારા છે. તેમાં પ્રવેશ થતાંજ ઉત્તમ નિર્મળ મનવાળા સાધુઓનાં દર્શન થાય છે. તેમણે પિતાના આત્મઅળથી મહામે હાદિને શક્તિ વિનાના બનાવી દીધાં છે. તે સર્વ જીના પરમબંધુ છે, વિશ્વની સ્ત્રીઓને માતા તુલ્ય માને છે, ધન ધાન્યાદિ બાહ્ય પરિગ્રહ અને કામ ક્રોધાદિ આંતર પરિગ્રહ તેમણે છોડી દીધા હોય છે. પિતાના શરીર ઉપર પણ તેમને મમત્વ હોતું નથી. કમળની માફક કર્મ અને ભેગથી નિલેપ રહે છે. સર્વ કિયાને સાક્ષીભાવે જુવે છે. સત્ય અને હિતકારી પ્રિય વચન તેઓ બોલે છે. તે પણ જરૂર પડતાં વિચાર કરીને ઘણું થોડું બોલે છે, શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવું તે તેમનું નિશાન છે, શરીર ટકાવી રાખવા નિર્દોષ આહાર લે છે. તેમની બધી પ્રવૃતિ મહામહનાં નાશ માટે જ હોય છે. ચિત્તવૃત્તિ મહાટવી મહરાજાના સેવકથી ભરપુર હોય છે ત્યારે આ જૈનપુરીના મહાત્માએ પિતાને આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, તેમની આત્મસ્વરૂપમાં સ્થિરતા થતાંજ મહામહ અને તેને પરિવાર બધા મુઠીઓ વાળીને ત્યાંથી નાશી જાય છે અને કયાં ગયા તેની ખબર પણ પડતી નથી. તે પ્રસંગે પ્રમત્તતા મહાનદી અત્યંત સુકાઈ જાય છે. વિકસીત બેટ પુરાઈ જાય છે. ચિત્તવિક્ષેપ મંડપ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ભાંગી પડે છે, તૃષ્ણાવેદિક ઉખડી જાય છે. વિપર્યાસ નામના સિંહાસનના ચૂરેચૂરા થઈ જાય છે. અવિદ્યા રૂપ મહામેહનું શરીર વિખરાઈ જાય છે. મહામોહ મરી જાય છે. મિથ્યાદર્શન નાશ પામે છે. રાગ કેશરી, ગજેન્દ્ર, મકરધ્વજ, વિષયાભિલાષ, તેની સ્ત્રી મૂઢતા, હાસ્ય, જુગુપ્સા, અરતિ, શાક, દુષ્ટાભિસબ્ધિ, તેનાં બાળકે, અને જ્ઞાનાવરણાદિ ત્રણ રાજાઓ કોણ જાણે કયાં નાસી જાય છે કે પત્તે જ લાગતો નથી. વેદનીયાદિ ચાર રાજાઓ તેમને અનુકૂળ થઈ રહે છે. આ પ્રમાણે મેહ રાજાનું ચતુરંગ બળ નાશ પામે છે, તેમની પ્રવૃત્તિ બંધ પડે છે. ચિત્તવૃત્તિ અટવીમાં પહેલાં જે કાંઈ જોવામાં આવતું હતું અને જે સર્વ પ્રાણિઓને દુઃખદાયી હતુ તે સર્વ આ જૈનપુરમાં રહેલા મહાત્માઓને માટે નાશ પામેલું જ જણાય છે. સાધુઓ વડે કરતા ધ્યાનાદિથી ચિત્તવૃત્તિ સર્વ ઉપદ્રવ રહિત પ્રકાશિત થઈ રહે છે. • આ જૈન સજજનો નિરંતર આનંદમાં રહેનારા છે, તેમને કેઈપણ પ્રકારની પીડા થતી નથી તે સર્વ આ. નગરનો પ્રભાવ છે. ત્યાંના બધા રહેવાસીઓ નિવૃત્તિ નગરીમાં જવાના દઢ નિશ્ચયવાળા છે. કોઈ ધીમું પ્રયાણ કરનારા હશે તે તેઓ વચમાં વિબુધાલયમાં દેવલોકમાં વિસામો લેવા રોકાય છે. બાકી ત્યાંથી પાછા પિતાનું પ્રયાણ શરૂ કરી છેવટે સદા શાંતિવાળી નિવૃત્તિમાં જાય છે. અહીંના Page #284 -------------------------------------------------------------------------- ________________ ૬૧ લેાકેાનું વીય જોઈને-આત્મશક્તિની અધિકતા દેખીને ભયભ્રાંત થયેલા મહામેાદિ શત્રુએ આ જૈન લેાકોને દૂરથી જ ત્યાગ કરે છે. પ્રશસ્તમહામે હ—રાજન્ ! આ મહામેાહના બે વિભાગ છે, એક શત્રુભૂત અપ્રશસ્ત અને બીજો મિત્રતુલ્ય પરમખાંધવા તુલ્ય પ્રશસ્ત મે છે. અપ્રશસ્ત મહામેહ જીવેાને નિર ંતર સંસાર ચક્રમાં રખડાવે છે, બીજા પ્રકારના પ્રશસ્ત મેહ તે જીવને નિર્વાણની ભૂમિકાની નજીકના ભાગ સુધી લઇ જઈ મદદ કરનારો છે. તેને સ્વભાવ જ એવે છે. તેને લઈને ત્યાંનાં લેાકેા દેખીતાં માહુને વશ હાય તેવાં કામેા કરતાં નજરે પડે છે. જેમકે ભગવાની મૂર્તિએ તરફ તેએ પ્રેમરાખે છે. સ્વાધ્યાય કરવામાં આસક્ત બને છે. એક ધર્મ પાળનારા સ્વધી બંધુઓ ઉપર સ્નેહ રાખે છે. સદ્અનુષ્ઠાનમાં પ્રીતિ રાખે છે. ગુરુદનથી સતેષ પામે છે. સન્માની પ્રાપ્તિથી હર્ષિત થાય છે. ત્રતામાં દેષ લાગતાં પોતાના તે અશુભ કર્ત્તવ્ય ઉપર દ્વેષ કરે છે. શુભ પ્રવૃત્તિ રૂપ સમાચારીને લેપ થતાં ક્રોધ કરે છે. પ્રવચનના વિરાધીઓ તરફ રાષ લાવે છે. કની નિર્જરા થતાં ખુશી થાય છે. પ્રતિજ્ઞાને નિર્વાહ કરવામાં અભિમાન ધરાવે છે. પરિષહેા આવી પડતાં અક્કડ-અડગ થાય છે. દેવાકિના ઉપસના પ્રસ`ગે ખુશી થાય છે. પ્રવચનની માલિન્યતા થતી અટકાવે છે. ઇન્દ્રિયાદિ ધૂર્તાને ઠગે છે. તપ કરવાન લેાભ રાખે છે. મહાત્માઓની સેવા કરવામાં આસક્ત રહે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૬ છે. ધ્યાન યેાગમાં લીન થાય છે. પરાપકાર કરવાની તૃષ્ણo રાખે છે. પ્રમાદ રૂપ ચારાને મારે છે. ભવભ્રમણથી ડરે છે. આડે માર્ગે જવામાં શરમાય છે. નિર્વાણના માર્ગમાં ક્રિડા કરે છે. વિષયાદિ સુખની હાંસી કરે છે. શિથીલ આચારથી ઉદ્વેગ પામે છે. પાછલા કાળનાં દુષ્કર્મના શૈાક કરે છે. પેાતાના શીયળાદિમાં દૂષણ લાગતાં તેની આત્મસાક્ષીએ અને ગુરુ સાક્ષીએ નિંદા કરે છે. જીનેશ્વરની આજ્ઞાનુ આરાધન કરે છે. ગ્રહણ આસેવના રૂપ બે પ્રકારની શિક્ષાની સેવના કરે છે. આ બધાં કાય મહામેાહ રાજાનાં છે છતાં તે પ્રશસ્ત મેહ છે. પ્રભુના માર્ગમાં મદદગાર છે. શત્રુભૂત મહામેાહના તે ત્યાગ જ કરે છે, પણ આ અતુલ્ય હાવાથી તેઆથી સદા તેએ વિંટાયેલા રહે છે, અને તેથી તેમને આનંદ મળે છે. નિવૃત્તિમાં જવા અગાઉ–નિવૃત્તિની લગભગ ભૂમિકા સુધી પહેાંચ્યા પછી આ પ્રશસ્ત મેહને પણ તેઓ ત્યાગ કરે છે, પગમાં કાંટા વાગ્યા હાય તે જેમ તે કાંટા કાઢવા માટે પગમાં સેાય આફ્રિ બીજો કાંટા નાખવા પડે છે, પણ કાંટા નીકળ્યા પછી તે અન્ને કાંટાને મૂકી દેવામાં-ત્યાગી દેવામાં આવે છે, તેમ કર્યું નીકળી જવા પછી-આત્મા પેાતાના સત્ય સ્વરૂપે પ્રકાશવા પછી અપ્રશસ્ત મેહની માફક આ પ્રશસ્ત મેહના-તેના સહવ્યને પણ ત્યાગ કરવામાં આવે છે. • ચિત્તસમાધાનમડપ—રાજન્ ! મનમાં ઉત્પન્ન થતા વિષેાને વિચારબળથી શાંત કરવા તે ચિત્તસમાધાન Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ મંડપ છે. તે વિકલ્પેાની અનિત્યતા જાણીને, અસારતા સમજીને, દુઃખરૂપતા અનુભવીને કે ભાવી અકલ્યાણુ રૂપ સમજાયાથી તેના વિરાધી સારા વિચાર ખળ વડે તે વિકપેને મનમાંથી કાઢી નાખવા એ ચિત્તનું સમાધાન છે. આ સમાધાન કોઈના કહેવાથી કે કેાઈના કહેલા વિચાર પ્રમાણે કરવાથી ખરી શાંતિ મળતી નથી, પણ પેાતાના અંતર`ગ વિચારના ખળવડે તેની ખરેખરી દુ:ખમયતા સમજાયાથી જે ચિત્તનું સમાધાન થાય છે તે જીવના વીર્યથી આત્મશક્તિથી સમાધાન થયેલુ' ગણાય છે. આ સમાધાન મહાન્ સુખનું કારણ છે. આ ચિત્તસમાધાન મંડપ, વિશ્વના અધુ તુલ્ય ચારિ ત્રધર્મ મહારાજાને બેસવા માટે વિધાતાએ-કમ પિરણામે અનાવેલા છે. “ ચિત્તની શાંતિ થતાં તેમાં ચારિત્રધમ ને લાયક પરિણામા પ્રગટ થાય છે એટલે જ કહેવામાં આવ્યું છે કે ક પરિણામની નિર્મળતાએ બનાવેલા આ સ્થાન ઉપર ચારિત્રધમ રાજા બેસે છે, ” ,, જીવે જ્યાં સુધી આ ચિત્તસમાધાન મ`ડપને મેળવે નહિ ત્યાં સુધી આ ભવચક્રમાં આત્માના ખરા સુખના થોડા પણ ભાગ તેમને પ્રાપ્ત થતા નથી. અર્થાત્ ગમે તે ભાગે જીવાએ પેાતાના ચિત્તનું સમાધાન–સમપરિણામ-શાંતિ મેળવવી જ જોઈ એ, મેળવ્યા વિના આત્માના પ્રકાશ કઈ પણ વખત તે અનુભવી શકેજ નહિ. નિસ્પૃહતાવેદિકા—રાજન્ ! એ ચિત્તસમાધાન Page #287 -------------------------------------------------------------------------- ________________ મંડપની અંદર નિસ્પૃહતા નામની વેદિકા આવી રહેલી છે. પૌગલિક માયિક વસ્તુ ઉપરથી સુખની આસ્તા દૂર કરીને આત્મામાં જ સાચું સુખ છે એ નિશ્ચય ન થાય ત્યાં સુધી ચિત્તનું સમાધાન થયું ન કહેવાય. આવું ચિત્તનું સમાધાન થયાથી તેના હદયમાં વિશ્વની માયાની પૃહાઈચ્છા રહેતી નથી. આત્મા જ અનંત સુખ અને શક્તિનું ધામ છે, સાચું સુખ-સદાની શાંતિ તેમાંજ છે એ સમજાતાં જ વિશ્વના કોઈપણ માયિક સુખની ઈચ્છા ન રહે તે જ નિઃસ્પૃહતા નામની વેદિકા છે.” જે લેકે આ નિસ્પૃહતા નામની વેદિકાનું નિરંતર સ્મરણ કર્યા કરે , તેઓને સુંદર રૂપે, મધુર શબ્દો, સ્વાદિષ્ટ રસો વિગેરેના ભેગા આનંદ આપતાં નથી. તેમનું ચિત્ત તેમાં જતું નથી. જેમનિઃસ્પૃહતા વધે છે-ઈચ્છાને ત્યાગ થાય છે, આત્માનું સમતલપણું બન્યું રહે છે, તેમ કમને સંચય નાશ પામે છે. અને તેથી ભવચક્રથી વિમુખ થઈ નિવૃત્તિનગરી સન્મુખ પ્રવૃત્તિ કરે છે.” જેઓના આ મનમાં નિઃસ્પૃહા વેદિક વસી રહી છે, તેઓને ખરેખર ધન્ય છે કે, જેઓને ઇન્દ્રો દેવો, રાજામહારાજાઓ, કે ધનાલ્યોનું પણ પ્રજન રહેતું નથી. આ સુંદર વેદિકા શુદ્ધસ્વરૂપને પામેલા ચારિત્રધર્મ રાજાને જ બેસવા માટે વિધાતાએ–તેમના સત્કર્મો વડે બનાવી છે. આવા અધ્યવસાયેવાળા પવિત્રાત્માઓજ આ ભૂમિકાને પ્રાપ્ત થાય છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ તે જીવવી સિંહાસન-ગુણધારણ ! આ વેદિકા ઉપર ચડ્યા પછી જીવનું વીર્ય–આત્માની શક્તિ વિશેષ કુરે છે. તેને અહીં જીવવીય સિંહાસન કહેવામાં આવે છે. કઈ પણ પ્રકારની સ્પૃહા-ઈચ્છા ન રહે તે સ્થિતિમાં વધારે વખત રહેતાં આત્માની શક્તિ એકદમ પ્રગટી નીકળે છે, કોઈ ઉત્તેજક શબ્દો સાંભળવાથી, કેઈએ મહત્વનું કાર્ય કર્યું હોય તેવા પ્રસંગો સાંભળવા કે જેવાથી, કોઈ નિરાધાર કે નબળા માણસને માર પડ્યાનું સાંભળવાથી જેમ મનુષ્યના મનમાં કોઈ અપૂર્વ લાગણી, અપૂર્વ ઉત્સાહ અને આવેશ પ્રગટી આવે છે, આ એક જાતનું જીવનું વીર્ય–ઉંડાણની આત્મશક્તિ છે. તે શક્તિ નિમિત્તોને લઈને વૃદ્ધિ પામે છે. તેમ હાનિ પણ પામે છે. આ પ્રમાણે ચિત્તની સમાધાન અવસ્થા અને વિષયનું નિઃસ્પૃહાપણું પ્રગટ થયા પછીથી જીવના વીર્યમાં અપૂર્વ વધારો થાય છે. આમ કઈ પણ પ્રકારે જેઓના મનમાં આત્માની શક્તિ કુરી રહે છે, તેઓ પરમ સુખી થાય છે. આવી સ્થિતિમાં જીવના પરિણામ ઉત્કૃષ્ટ ભાવવાળાં હોય છે. આવા સિંહાસન ઉપર તે પવિત્ર આત્મા ચારિત્રધર્મ બીરાજે છે. તે પ્રભુ જગના જીવોને પરમ બંધુ છે. નિષ્કારણ ઉપકારી છે. એ ચાર મુખવાળે, તેજસ્વી દેહધારી રાજા, તેને ' ઉજવળ પરિવાર, તેનું વિશાળ રાજ્ય, તેની મહાન વિભૂતિ તેનું પ્રકાશ કરતું ઉત્કટતેજ, એ સર્વમાં-સર્વની પ્રાપ્તિમાં - આ જીવવીય સિંહાસન જ મુખ્ય કારણ છે. આ સાત્વિકપુર Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ત્યાંના લેકે, મહાગિરિ, અપ્રમત્તતાશિખર, જૈનપુર અને તેના લોકો, મ`ડપ, વેદિકા, રાજા, તેના પરિવાર, વિશ્વમાં મહાન ઉત્તમ રાજ્ય, અને જગત્માં શ્રેષ્ઠપણુ' તે સ` આ જીવવી સિહાસનના માહાત્મ્ય વડે જ પ્રગટ થયેલું અને ટકી રહેવુ છે, તથા વૃદ્ધિ પામે છે. આ જીવવી રૂપ આ સિ'હાસન આ રાજાની પાસે ન હેાય તે મહામે હાર્દિ તેને આ સર્વના પરાજય કર્યા વિના ન રહે. આ સિ`હાસન જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી, આ ચિત્તસમાધાન મડપમાં મહામેાહાદ્ધિ પ્રવેશ કરી શકતાં નથી. કોઈ વખત. મહામેાહાદિ આ ચારિત્રધર્મ રાજાને પરાભવ કરે છે. તે જીવવી ના પ્રતાપથી તેના સન્યમાં પાછી શક્તિ પ્રગટ થઈ આવે છે, જ્યાં સુધી આ સિંહાસન અહીં પ્રકાશી રહ્યું છે ત્યાં સુધી રાજા, સૈન્ય, ગિરિ અને શહેર એ બધાં નિય અને સુખરૂપ છે. રાજન ! આ ચારમુખવાળા ચારિત્રધમ રાજા તે ધર્મ છે. ધમના ચારભેદ છે. દાન, શીયળ, તપ અને ભાવ. ધ તેજસ્વી છે. જગના જીવોને તે પરમા`ધુ છે. ધર્મને લઇને આહ્ય અને અભ્યંતર વિભૂતિએ અને તેજ છે. તે સ`માં આત્માનું વીય શક્તિ તેજ મુખ્ય છે. આત્મશક્તિના બળથી જ આ બધુ સુંદર છે. માહપણ આત્મજાગૃતિવાળાને પરાભવ કરી શકતેા નથી. આત્મભાન હેાય ત્યાં સુધી ચિત્તવૃત્તિ અને સમાધાન મંડપમાં મહામે હાદિ પ્રવેશ કરી શકતા નથી. કદાચ આત્મભાન ભૂલાય તેવા પૂર્વ કર્મીના Page #290 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર મેગે આત્મા પિતાની જાગૃતિમાં ન હોય ત્યારે મહામહાદિ, ધર્મને પરાજય કરે છે તે પ્રસંગે તરતજ આત્મભાનમાં જાગૃત થતાં જીવવીર્યના પ્રબળ બળથી નવીન જીવનશક્તિ તેમના પરિવારમાં આવે છે, અને મહામહાદિને નાશી જવું પડે છે. મતલબ કે આત્મવીર્ય જ્યાં સુધી પ્રકાશી રહ્યું છે-કામ કરી રહ્યું છે ત્યાં સુધી ચારિત્રધર્મ અને તેને સર્વ પરિવાર નિર્ભય અને સુખી છે. ચારિત્રધર્મ મહારાજા-રાજન ! આ ચારિત્રધર્મ રાજા અતિ સુંદર છે. લોકમાં પ્રસિદ્ધ છે, અનંત વીર્યવાન છે, અનંત ગુણવાન છે, જગતને હિત કરનાર છે, કેશ અને દંડ વડે સમૃદ્ધિવાન છે અને સર્વ ગુણોની ખાણ સનમાન છે. ચારિત્ર એટલે વર્તન, અને વર્તનમાં આવેલ ધર્મ તે ચારિત્ર ધર્મ છે. ધર્મની વાતો ઘણું સાંભળી હેય પણ વર્તનમાં ન આવે ત્યાં સુધી તેનાં ફળે મળતાં નથી. આઠ. કર્મને સંગ્રહ સત્તામાં થયેલું છે તેને નાશ કરે-સત્તામાંથી તે સંગ્રહ ખાલી કરેનાબુદ કરે તે ચારિત્ર છે. આ પ્રમાણે કર્મને સંચયના જવા પછી આત્મનિર્મળ સ્વરૂપે–સ્વસ્વરૂપે પ્રકાશી રહે છે. એટલે આ ચારિત્રધર્મ અતિ સુંદર છે. આવા આત્માઓ લેકમાં પ્રસિદ્ધ હોય છે. તેમનામાં અનંત શક્તિ, અને અનંત સદ્ગુણ હોય તેમાં નવાઈ નથી. જગતને આ ધર્મજ હિતકારી થઈ શકે છે. તે આત્મધર્મ આત્માની સમૃદ્ધિ વડે પૂર્ણ હોવાથી સર્વ ગુણની ખાણ સમાન હોય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ચારમુખ અને તેની શકિત દાન-રાજન ! દાન, શીયલ, તપ, અને ભાવના આ તે રાજાના ચાર મુખનાં નામ છે. પ્રથમનું મુખ જૈનસત્પવરના લેકને પાત્ર પ્રત્યે દાન અપાવે છે. મોહનો નાશ કરવા અર્થે જ્ઞાનનું દાન અપાવે છે, જગતને પ્રિય અભયદાન અપાવે છે. તેમ તે લોકેને કહે પણ છે કે, ધર્મના આધારભૂત દેહ છે, તેને ટકાવી રાખવા મદદગાર થઈ શકે તેવા આહાર, પાણી, વસ્ત્ર, પાત્રાદિ આપે. રહેવાને સ્થાન આપે. આ મદદથી પાત્રભૂત સાધુઓ આત્મધર્મની વૃદ્ધિ કરશે અને તેને લાભ બીજાઓને તેઓ આપશે. પિતાને મળેલા અનુભવ રૂપ જ્ઞાનનું દાન તેઓ આહારાદિ આપનારને કરશે, તેઓ પોતે સર્વ જી અભય-નિર્ભય રહે તેવી પ્રવૃત્તિ કરે છે, બીજાઓને મરણનો ભય ન આપવા બોધ આપે છે. તેમજ દીન, અંધ, અને ગરીબને દયાળુ લેકે આહારાદિ આપે છે તેને તે મુખ નિષેધ કરતું નથી. પણ ગાયનું, અશ્વનું, ભૂમિનું, સુવર્ણનું અને તેવાંજ બીજા દાન અપાવવાની ઈચ્છા તે બતાવતું નથી. કેમકે તેથી દાન દેનાર અને લેનારને ફાયદો નથી. આ પ્રથમ દાન નામનું મુખ, સારા આશયને વધારનાર, આગ્રહનો નાશ કરનાર અને અનુકંપા તરફ પ્રવૃત્તિ કરાવનાર છે. શીગળ–રાજન ! જે સાધુઓ આ જૈનસપુરમાં રહે Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૯ છે તેઓ જે આ શીયળ નામનું બીજું મુખ કહે છે તે પ્રમાણે વત્તન કરે છે. તે ઉત્તમ મનુષ્યા મન વચન શરીર વડે દઢ બ્રહ્મશ્ચય પાળે છે. શીયળ એ સાધુએનું ભૂષણ છે. સસ્ત્ર ધન છે અને નિવૃત્તિ નગરી તરફ જવામાં ઉત્તમ આલમન છે. જે તેની સંપૂર્ણ આજ્ઞા પ્રમાણે ચાલે છે તેને તે સંપૂર્ણ સુખ આપે છે. તે નગરમાં જેએ ગૃહસ્થ રૂપે રહેલા છે તેએ પણ કાઈ કાઈ તા સથા અને કઈ થેાડે ભાગે પણ શીયળ પાળનારા છે. તપ—રાજન્ ! ચારિત્રધમ રાજાનું આ મનેહર તપ નામનું ત્રીજું સુખ છે, તે અનેક ઇચ્છાઓને ત્યાંના લોકો પાસે ત્યાગ કરાવે છે. ઇચ્છાઓને નિરોધ કરવાથી તે જીવા સુખી થાય છે. ઈચ્છાઓને નિરાધ કરવાથી આવતાં નવાં કર્મોથી તેઓ મચી જાય છે. કેટલીક વખત પૂર્ણાંકના નાશ પણ તેઓ તે તપેા બળથી કરે છે એટલે વિશેષ જ્ઞાન સંવેગ, સમતા, સાતા અને અવ્યાબાધ સુખ આપનાર આ મુખ છે. મહા સત્ત્વવાળા જીવા આ મુખની આરાધના કરીને લીલા માત્રમાં ઇચ્છિત વસ્તુ મેળવે છે. અને નિવૃત્તિને પણ પ્રાપ્ત કરે છે; ભાવના—અનિત્યાદિ બાર ભાવનાએ એ ચારિત્રધમ રાજાનુ' ચેાથું મુખ છે. ત્રુટી ગયેલી ધ્યાનની ધારાને તે સાંધી આપે છે. મુઝાઈ ગયેલા વૈરાગ્ય દીપકને પ્રગટ કરે છે અને વસ્તુતત્ત્વને નિશ્ચય કરવામાં તે જીવને ભારે મદદ કરે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ - પહેલી ભાવનાનું નામ અનિત્યતા છે. તે જીવને વિશ્વના તમામ પદાર્થોની અનિત્યતા સમજાવી, કઈ પણ વસ્તુને એક સ્વરૂપે કાયમ ટકી રહેવાની ના પાડે છે. બીજી અશરણુતા–આ ભાવના જીવને સમજાવે છે કે, વિશ્વના સર્વ જી પરાધીન છે. અશરણ છે. બીજાને બચાવ કરવાને અસમર્થ છે ધર્મ સિવાય બીજું કંઈ જીવનું રક્ષણ કરી શકતું નથી. ત્રીજી સંસાર ભાવના. આ ભાવના કહે છે કે, કમને આધીન થઈને જીવે આ વિશ્વના રંગમંડપમાં વિવિધ વેશ ધારણ કરીને નાટકીઆની માફક નાચે છે. વારંવાર દેહે અને સંબંધો બદલાવે છે, ઘાણીમાં જોડેલા બળદની માફક સંસાર ચકમાં આંટા ફેરા માર્યા કરે છે. ચેથી એકત્વ ભાવના, આ ભાવના જીવને સમજાવે છે કે જીવ એકલેજ જન્મે છે અને મારે છે. પોતાના કરેલાં શુભાશુભકર્મો દેવ લેકમાં કે નરકમાં જીવને એકલાને જ ભોગવવાં પડે છે. તેમાં કઈ ભાગ પડાવી કે લઈ શકતું નથી, માટે જીવે પિતાને જે સારું લાગે તેજ કરવું, પાંચમી અન્યત્વે ભાવના જીવને એમ સમજાવે છે કે, તું દેહથી જુદો છે. તારો ધર્મ જ્ઞાતા દછા છે. જડનેધર્મ મળવું ને વિખરાવું છે. તું અરૂપી છે, જડવતુ રૂપવાળી છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે જડ છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ છઠ્ઠી અશુચિ ભાવના જીવને કહે છે કે આ દેહ લેહી, માંસ, હાડ, ચામડી, મજ્જા, વીર્ય, આંતરડા, કફ, મળ, મૂત્રાદિ અશુચિ પટ્ટાથી ભરેલે છે. જેમાંથી નવ કે અગીયાર દ્વારા નિર'તર અશુચિને બહાર વહેવરાવ્યા કાઢયા કરે છે, તેવા અપવિત્ર દેહ ઉપર મેાહુ કે મમત્ત્વ કરશે નહિ. સાતમી આશ્રવ ભાવના જીવને સમજાવે છે કે, મન, વચન, શરીરની શુભાશુભ પ્રવૃત્તિથી શુભાશુભ કર્મ આવ્યા કરે છે. તે આશ્રવ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ વિષય, મનાદિ ચેાગ, આત્ત અને રૌદ્રધ્યાન એ અશુભ આશ્રવ આવવાનાં કારણેા છે. મૈત્રી, પ્રમેાઢાઢિ ભાવનાથી વાસીત મન, શરીરની ધાર્મિક વ્યાપારમાં પ્રવૃત્તિ અને વચનની શાસ્ત્રાનુસાર સત્ય બેલવામાં પ્રવૃત્તિ તેથી શુભ આશ્રવ—પુન્ય અંધ થાય છે. આશ્રવથી જીવા વારવાર નવીન જન્મ લે છે. ७ આઠમી સવર્ ભાત્રના જીવને કહે છે કે, મિથ્યાત્વાદિથી આવતા કને અટકાવવાં તે સંવર છે, મિથ્યાત્વની સામે સમ્યગ્દર્શન, અવિરતિની સામે વિરતિ–ઇચ્છાને નિરાધ. કષાયની—ક્રોધ, માન, માયા, લેાલની સામે ક્ષમા નમ્રતા, સરલતા, અને સંતોષ. મન, વચન, શરીરની પ્રવૃત્તિ સામે, નિવિચાર, મૌન અને સ્થિરતા. પ્રમાદની સામે અપ્રમાદ, વિષયાની સામે સયમ તથા મનની સ્થિરતા અને શુભપ્રવૃત્તિવાળા ધર્મ ધ્યાનથી આખ્ત રૌદ્ર ધ્યાનમાં જય કરવા,૮ Page #295 -------------------------------------------------------------------------- ________________ નવમી નિર્જર ભાવના જીવને કહે છે, કે તમારે સંસારના બીજરૂપ કર્મો આત્મપ્રદેશથી છુટાં પાડી નાખવાં, જુઓ કે ફળને પાક બે પ્રકારે થાય છે એક સ્વાભાવિક અને બીજો પ્રયત્નથી, તેમ જીવને જે જે કર્મ ઉદય આવે છે તે તે ભેળવીને નિર્જરવામાં આવે તે તે સ્વાભાવિક ગણાય છે. આવી અકામ નિર્જરા સર્વ જે કરે છે પણ તે ભેગવતાં જીવે બીજાં નવાં કર્મ અજ્ઞાન, રાગ, દ્વેષાદિથી બાંધે છે એટલે તે તાત્ત્વિક નિર્જરા નથી, પણ આત્મભાન જાગૃત રાખવા પૂર્વક બાહ્ય અત્યંતર તપની–ધ્યાનાદિની મદદથી-અપૂર્વ ઉત્સાહ અને પ્રબળ પુરૂષાર્થથી જે કર્મ તેડવામાં આવે છે તે સકામ નિર્જરા, જીવનાં બીજભૂત કર્મો નાશ કરવાને બહુ ઉપયોગી છે. ૯ દશમી ધર્મસુઆખ્યાત ભાવના કહે છે કે, વીતરાગ પ્રભુએ દશ પ્રકારને ધર્મ બતાવ્યો છે, તે પૂર્વાપર વિરોધ વિનાનો છે. જેનું કલ્યાણ કરનાર છે, તે ધર્મ આ પ્રમાણે છે. જીવોનું રક્ષણ કરવું ૧ સત્યલવું ૨ ચિરી ન કરવી ૩ બ્રહ્મચર્ય પાળવું, ૪ મમત્વ ન કરવું, ૫ તપ કરવો. ૬ ક્ષમા કરવી ૭ સરલ થવું ૮ અભિમાન ન કરવું ૯નિર્લોભી થવું તૃષ્ણને ત્યાગ કરવો આ ધમ સર્વમાન્ય હોઈ જીવનું ભલું કરનાર છે. ૧૦ લેકસ્વરૂપ અગીયારમી ભાવના જીવને કહે છે કે. જડચેતન વસ્તુઓ જેમાં રહેલી છે. તે લેક બે પગપાળા કરી કેડે હાથ દઈ ઉભેલા પુરૂષની આકૃતિ જેવા આકારનો છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યથી ભરપુર ચૌદ રાજલે પ્રમાણે તે છે. ઉર્ધ્વ, અધ અને તિર્જી એમ ત્રણ વિભાગવાળે છે. ઉર્વ લેકમાં દેવો છે. અધો લેકમાં ભુવનપતિ વ્યંતર નારકી આદિ છે. તિચ્છ લેકમાં મનુષ્ય, પશુપક્ષીઓ પૃથ્વી પણ અગ્નિ વાયુ વનસ્પતિ અને સૂક્ષ્મ જીવો આવી રહેલા છે, આ સર્વ સ્થાનમાં જુદા જુદા રૂપે જીવે જન્મ મરણ કરેલાં છે. વિગેરે વિચાર કરી ભવભ્રમણથી વિરકતતા મેળવવી. બોધિ દર્લભ–બારમી ભાવના જીવને કહે છે કે અકામ નિરાએ કર્મ લઘુતા મેળવી, નિગદથી ઊંચે ચડતાં મનુષ્ય જન્મ, આર્ય દેશ, ઉત્તમકુળ, પંચૅટ્રિયેની ની પૂર્ણતા, દીર્ઘ આયુષ્ય, એ બધું તમે મેળવ્યું. છે. પુદયને લઈને ધર્મોપદેશ આપનાર ગુરુ મળ્યા છે. ધર્મ તમે સાંભળે છે છતાં તત્વનિશ્ચય રૂપ બેષિબીજ સમ્યગદર્શનની પ્રાપ્તિ થવી જીવને દુર્લભ છે. એને વિચાર કરવો. ૧૨ આ ભાવનાઓ વડે મનને નિરંતર વાસિત કરવાથી સર્વ પદાર્થો ઉપરથી મમત્વ ભાવ ઓછો થતાં સમભાવ પાસ થાય છે. ચારિત્રધર્મ મહારાજાની આ આજ્ઞા છે, એ ઉપદેશ છે તેના આ ચારે મુખથી તે રાજા, તે નગરવાસીઓને સર્વ પ્રકારનાં સુખ પ્રાપ્ત કરાવી આપે છે. વિશ્વના સર્વ કોને માટે આ ચારિત્રધર્મ મહારાજા અમૃત સમાન છે. આ. વિ ૧૮ Page #297 -------------------------------------------------------------------------- ________________ અમૃત કોને દુઃખદાઈ હૈય? કેઈને નહિ. તે પણ ભવચકે પુરના કેટલાક પાપી જીવો તે તેમને જાણતા પણ નથી. તેથી આગળ વધીને કેટલાક નિર્ભાગી જવો તે ઉલટા તેની નિંદા કરે છે. પ્રકરણ પંદરમું. ચારિત્રધર્મને પરિવાર, વિરતિદેવી--રાજન શુદ્ધ સ્ફટિકની માફક નિર્મળ અને સર્વાગ સુંદર વિરતિ દેવી તે ચારિત્રધર્મ મહારાજની પટરાણી છે. વિશ્વના સર્વ વિષથી વિરમી-પાછા હઠી આત્મામાં વિશેષ પ્રકારે રતિ-પ્રીતિ કરવી, રમણ કરવું એ તેના નામ પ્રમાણે તેનામાં ગુણે છે. ચારિત્રધર્મ મહારાજમાં જે જે ગુણો છે તે તે સર્વ ગુણ આ મહાદેવીની અંદર છે. તે દેવી મહાન શકિતવાળી છે લેકેને આનંદ ઉત્પન્ન કરનારી છે. તે ચારિત્રધર્મ મહારાજાની સાથે એકરસ–અભેદભાવ પામેલી હોવાથી તેનાથી કોઈ પણ રીતે જુદી જણાતી નથી. - પાંચ રાજકુમાર મિત્રો—આ ચારિત્રધર્મ રાજાને પાંચ અંગભૂત મિત્રો છે. પહેલાનું નામ સામાયિક છે. તે જૈનસત્યપુરને અધિકારી રાજા છે. ત્યાંના સર્વલેકેને તે સર્વસાવદ્ય યોગ એટલે પાપવાળા મન વચન શરીરની પ્રવૃત્તિને ત્યાગ કરાવે છે. ૧. ' Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ છેદો પસ્થાપન—નામના આ બીજો રાજકુમાર છે. પહેલા ના કરતાં આના અધિકાર ઉંચા છે. તે વિશેષ નિર્મળ હાવાથી ત્યાંના લેાકેાને તેના દોષોની શુદ્ધિ કરાવી ઉંચા અધિકાર પર સ્થાપન કરે છે. ર ત્રીજા રાજપુત્રનુ' નામ પરિહારવિદ્ધિ છે, બીજા કરતાં આ બહુ મહેનતુ અને વિશેષ નિ`ળતા ધરાવે છે. પેાતાની પાસે આવનારાને અઢાર મહીના સુધી વિવિધ તપશ્ચર્યા અને દુષ્કર ક્રિયા કરાવીને વિશુદ્ધ બનાવે છે. તેને લઈ ને જીવે। વિશેષ પ્રકારે કિલષ્ટકર્માના નાશ કરી નિર્મળ અને છે. ચોથા કુમારનું નામ સુક્ષ્મસ'પરાય છે. પહેલાના કરતાં વિશેષ નિર્મળ અને ખળવાન હાવાથી તેના આશ્રય કરનારા જીવોની અંદર જે સુક્ષ્મ સૂક્ષ્મ કષાયનાં–ક્રોધાદિનાં અણુએ હાય છે તેને પણ નાશ કરી નિર્વાણુના માર્ગમાં આગળ પહેાંચાડે છે. ૪ આ પાંચમા રાજકુમારનું નામ યથાખ્યાતચારિત્ર છે. તે અત્યંત નિર્માળ છે સર્વ પાપને બાળી નાખીને શુદ્ધ અનેલા છે. બધા કરતાં આ ગુણ અને શક્તિમાં શ્રેષ્ઠ છે. તેની મદદથી ત્યાંના લેાકેા ક રહિત બની નિર્વાણ સ્થાનમાં પહેાંચે છે. આ પાંચ મિત્રોને ચારિત્રધર્માં મહારાજાનું શરીર કહેા; જીવન કહેા કે સર્વીસ્વ કહેા કે ઉત્તમ તત્ત્વ કહે। તે સ એકજ છે. ૫. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ યતિધર્મકુમાર – રાજન ! ચારિત્રધર્મ મહારાજાના રાજ્યને ધારણ કરનાર આ યતિધર્મ નામનો પાટવી કુમાર છે. આ નગરમાં જે મુનિઓ-મહાત્માઓ દેખાય છે તેમને બધાને આ રાજપુત્ર સદાને માટે અત્યંત વલ્લભ છે, તે દશ મનુષ્યના પરિવારવાળે છે. તેઓ દ્વારા તે ઉત્તમ પ્રકારનાં કાર્યો કરે છે. તેના પરિવારમાં કેટલીક સ્ત્રીઓ પણ છે, ક્ષમા–તેના પરિવારમાં મુખ્ય ક્ષમા નામની સ્ત્રી છે. ત્યાગીઓને તે વિશેષ વહાલી છે. તે વિદ્વાન પણ છે ત્યાગ ધર્મમાં રહેલાં બાઈઓ તથા ભાઈઓને તે રોષ ન કરવાને અને કોઈને હઠાવવાનો ઉપદેશ નિરંતર આપ્યા કરે છે. મહામહની લડાઈના પ્રસંગે ક્રોધને નાશ કરવા માટે ચારિત્ર ધર્મ રાજા વારંવાર આ બાઈને જ મોકલે છે. ૧ યતિધર્મના પરિવારની આ બીજી સ્ત્રીનું નામ માર્દવતા છે. તે બહુ બળવાન છે. પિતાની શક્તિવડે સાધુઓને અતિ નમ્રતાવાળા બનાવે છે. મહામહના યુદ્ધ પ્રસંગે અભિમાનને વિજય કરવા માટે આ મૃદુતાને– માર્દવતાને મોકલવામાં આવે છે. આ ત્રીજી સ્ત્રીનું નામ સરલતા છે. તે સાધુ સાધ્વીઓને સર્વત્ર સરલતા રાખવાનું શિક્ષણ આપે છે. યુદ્ધના પ્રસંગે માયા કપટની સામે આ સરલતા ને મોકલવામાં આવે છે, અને તે બાઈ પિતાના બળથી માયાને જીતી લઈને તેને મારી હઠાવે છે. ૩ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ આ ચેાથા યતિધના પરિવારમાં સુકેતતા નામની સ્ત્રી છે. બુદ્ધિશાળી આઈ ત્યાગીઓને સર્વીસ્વ ત્યાગ કરવાના પાઠો શીખવે છે. માહ્ય અને અતરંગ સ`ગથી અસંગ રહેવાના ઉપદેશ આપે છે. ઉછળતા લાભ સાગરના પ્રવાહને આ બાઈ એક તડાકે અટકાવી દઈ શેાષી લે છે. ૪ તપયાગ નામના પાંચમા પવિત્ર પુરૂષ છે, તે પેાતાના અંગત ખાર માણસેાના પિરવાર વાળા છે. તેના પ્રભાવથી જૈન પુરના લોકો નિર્વાણુના માર્ગમાં ઘણા આગળ વધી શકે છે, પહેલા પુરૂષ અનશન નામના છે. તે ત્યાંના લોકોને આહારને ત્યાગ કરાવી તેના ખરા નિરાહારી સ્વરૂપનુ ભાન કરાવી મનુષ્યાને નિઃસ્પૃહ બનાવે છે. બીજો આછું માવાને કહે છે, તેમ કરીને શરીરને નિરોગી રખાવી, નિદ્રા એછી કરાવી, મનુષ્યાને જાગૃત રખાવે છે. મળેલા વખતના સદ્ઉપયોગ કરાવી તેમની શક્તિમાં વૃદ્ધિ કરાવે છે. ત્રીજો વિવિધ પ્રકારના અભિગ્રહા કરાવી તથા વિવિધ પદાર્થો ખાવાની ઈચ્છાઓ ઉપર અંકુશ મૂકી સાતા અને સમતાની વૃદ્ધિ કરે છે. ચેાથે! રસત્યાગ નામના જીહ્વા ઇન્દ્રિય ઉપર વિજય રસાસ્વાદને ત્યાગ કરે છે. પુરૂષ છે. તેના આદેશથી મેળવવા માટે મુનિએ પાંચમા કાયક્લેશ નામના પુરૂષ છે. તેના ઉપદેશથી Page #301 -------------------------------------------------------------------------- ________________ શરીરને પરિશ્રમ પડે છતાં તેવા પણ કાર્યો, ભાવી સુખને માટે પિતાની ઈચ્છાથી જ સહન કરે છે. છઠ્ઠો સલીનતા નામને પુરૂષ છે. તેની પ્રેરણાથી છે કેધાદિ, કષાયની, ઈન્દ્રિના વિષયોની અને મનાદિની પ્રવૃતિની ઓછાશ કરતા રહે છે. સ્ત્રી પશુ નપુંસકદિ રહિત સ્થાનમાં નિરંતર રહે છે, તેને લઈને કષાયની, ઈન્દ્રિયના વિષની અને મનાદિ ચગની મંદતા વિશેષ પ્રકારે ઉપજાવી શકે છે. સાતમા પુરૂષની પ્રેરણાથી ત્યાંના લેકે પિતાના વર્તનમાં દૂષણે લાગ્યા હોય ને તેની વિશુદ્ધિ નિમિત્તે દશ પ્રકારના પ્રાયશ્ચિત કરે છે. આઠમા વિનય નામના પુરૂષના બોધથી ત્યાંના લેકે ચાર પ્રકારને વિનય કરે છે. તે ઉત્તમજીવોની આશાતના ન કરવી, તેમની ભક્તિ કરવી, તેમનું બહુમાન કરવું અને તેમના ગુણોની પ્રશંસા કરવી. આમ ગુણાનુરાગ. પ્રેમ, અને ભકિતઆદિ જ કરે છે. - નવમા પુરૂષના ઉપદેશથી જીવ આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર સાધુ, તપસ્વી, રેગી, નવીનદીક્ષિત, સ્વમીંબંધુ, કુળ, ગણ, અને સંઘ એ દશની ભેજન, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધાદિ લાવી આપી વૈયાવચ્ચ–સેવા કરે છે. દશમા પુરૂષના કહેવાથી ત્યાંના લેક ધાર્મિક પુસ્તકની વાચનાપૃચ્છના, પરાવર્તના, અનુષ્યક્ષા અને ધર્મકથારૂપ Page #302 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારે સ્વાધ્યાય કરે છે. જેને લઈને જીવનું પિતાનું જે સાધ્ય છે તે બરોબર તેના લક્ષમાં રહે અને તે સાધ્યને પુરતી મદદ મળે. અગીયારમે પુરૂષ તે લેકેને ધર્મધ્યાન અને શુકલધ્યાન જે ઉત્તમ ધ્યાન છે તે કરાવે છે, તેને લઈને મનની એકાગ્રતા કરીને તે લેકે આત્મસ્વરૂપમાં સ્થિરતા પામી કિલષ્ટ કર્મોનો નાશ કરી શકે છે. બારમે પુરૂષ ત્યાંના લોકોમાં જે વિશેષ આગળ વધેલા છે અને સ્વતંત્ર રીતે પિતાના સ્વરૂપમાં રહી શકે તેવા તૈયાર થયેલા છે તેમને ગચ્છને, વસ્ત્રાપાત્રાદિ ઉપધિને, આહારને અને શરીરને ત્યાગ કરાવી આત્મસ્વરૂપમાં રમણતા કરાવે છે. રાજન ! યતિધર્મને છ પુરૂષ સંયમ નામનો છે, તે મુનિઓને વિશેષ પ્રકારે વલ્લભ છે. તે સત્તર પુરૂષના પરિવારવાળે છે. જૈનપુરના લેકે પાસે ઉત્તમ ઉત્તમ કાર્યો કરાવે છે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ-વસ્તુ સંચયરૂપ પાપ આશ્રવને મુનિઓ પાસે નિરોધ-ત્યાગ કરાવીને, તેમને શાંત અને વ્યાકુળતા વિનાના બનાવે છે, પાંચ ઇન્દ્રિયને નિરોધ કરાવીને તેમને નિઃસ્પૃહ બનાવે છે. ક્રોધાદિ ચાર કષાયને તાપ શાંત કરાવીને પ્રશમ ચિત્તવડે તેમના હૃદયમાં શાંતિ સ્થાપે છે. અને મને વચન કાયાની Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉત્તમાત્તમ પ્રવૃત્તિ કરાવી મુનીઓને પેાતાની શિત વડે થૈયવાન અનાવે છે. ૬. યતિ ધર્મના પરિવારમાં રહેલા સાતમા પુરૂષનું નામ સત્ય છે, તે અતિ સુંદર છે. તેના ઉપદેશથી મુનિએ હિતકારી, સત્ય, પ્રિય અને તે પણ થાડા અક્ષરાવાળું જરૂરીયાતને વખતે ખેલવાનું શીખે છે. શૌચ નામના આઠમે પુરૂષ છે તે ત્યાંના લેાકેાની દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારની વિશુદ્ધિ કરનારા છે ૮. નવમુ' અકિ`ચન નામનું ખાળક છે. તે મુનિવૃંદને અહુ વલ્રભ છે, તે મુનિઓને બાહ્ય અને અભ્યંતર અને પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરાવી, શુદ્ધ સ્ફટિકની માફક નિર્મળ બનાવવા પ્રયત્ન કરે છે. ૯. દશમે બ્રહ્મચ નામના માણસ તે દિવ્ય અને ઔદારિક એમ બે પ્રકારના વિષયાને, મન વચન શરીરવડે ભાગવવાને, ભાગવરાવવાને અને અનુમેાદન કરવાને મને એની પાસે ત્યાગ કરાવી શુદ્ધ આત્મામાં પ્રીતિ કરવા પ્રેરે છે. ૧૦. આ પ્રમાણે દશ મનુષ્યના પરિવારવાળા યતિધ - માર મહામેાહની સાથેના સમરાંગણમાં મેખરે ઉભા રહી દુશ્મનાને પેાતાના ખળથી ત્રાસ પમાડવાની શકિત ધરાવનારા છે. સદ્ભાવસારતા-યુવરાજ પત્ની.-રાજન ! સભા Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ નવસારતા નામની આ યુવરાજ યતિધર્મની પત્ની છે. તેના નિર્મળ નેત્ર, અને દિવ્યપ્રભાથી પ્રકાશતા શરીરને લઈને ત્યાંના લેકોને વિશેષ પ્રકારે પ્રિય થઈ પડેલી છે. આ યુવરાજ આ સ્ત્રીની અંદર એટલે બધે આસકત છે કે, જે તે જીવતી હિય તે જ તે જીવે છે અને તેનું મરણ થાય તે તે કુમારનું પણ મરણ થાય છે. વધારે શું કર્યું. આવા સ્વાભાવિક સાચાં નેહવાળું પતિ પત્નીનું જોડું કેઈ સ્થળે ભાગ્યેજ દેખાય છે. વાત ખરી છે કે “સદ્ભાવ હોય તેજ યતિધર્મ ટકી શકે છે. સદ્ભાવના ન હોય તે યતિધર્મ રહી શકતા નથી.” અધ્યવસાય શુદ્ધિ કુમારીઓ-રાજન! આ મૈત્રી આદિ ચાર ભાવનાઓ તે ચારિત્ર ધર્મની પુત્રીઓ છું અધ્યવસાયરૂપ કુંડ-પ્રહ જ્યારે મહામહના માણસેએ મલિન કરી દીધા હોય–ડેલી નાંખ્યો હોય ત્યારે આ ચારે ભલી બાઈઓ તેને પોતાની શકિતથી વિશુદ્ધ કરી દે છે. ધ્યાન કરનાર રોગીઓની તુટેલી યાનની સંતતિને-પ્રવાહને પણ આ બાઈએ પિતાની શકિતથી સાંધી દે છે. નિર્વાણના માર્ગમાં આગળ વધતા અને પિતાના અધ્યવસાય રૂ૫ દ્રહ નિર્મળ રાખવા માટે આ બાઈઓને પાસે ને પાસેજ રાખવી પડે છે. પહેલી બાઈનું નામ મૈત્રી ભાવના છે. આ ભાવના જ્યારે જીવની પાસે આવે છે ત્યારે તેના અધ્યવસાય એવા થાય છે કે, આ વિશ્વના તમામ છે મારા મિત્રો છે, મારો કેઈ દુશ્મન નથી, વિશ્વના કોઈ પણ જીવ પાપ નહિ કરે, વિશ્વને કેઈ જીવ દુઃખી ન થાઓ, તમામ જીવે Page #305 -------------------------------------------------------------------------- ________________ કર્મથી મુક્ત થઈ શાંતી પામે. આ શક્તિ મૈત્રી. ભાવનાની છે. ૧ બીજી બાઈનું નામ પ્રમોદ ભાવના છે. આ ભાવના જ્યારે જીવના મનમાં પ્રવેશ કરે છે ત્યારે તેના અધ્યવસાય એવા થાય છે કે તે જ્યાં જ્યાં ગુણ દેખે છે ત્યાં ત્યાં લાગણી ધરાવે છે-ગુણને પક્ષપાત કરે છે. ગુણી જ્ઞાની જીવને દેખીને ખુબ રાજી થાય છે. તેના ગુણો મેઢેથી બીજાઓ પાસે બોલ્યા કરે છે મનથી તે ગુણોની અનુમોદના કરે છે. તે પોતાની જીભને કહે છે કે તું પવિત્રાત્માઓના ઉત્તમ જીવનને ઉચ્ચારવાને તૈયાર થા. હે કાન ! તમે મહાન પુરૂષની સ્તુતિ સાંભળીને પ્રસન્ન થાઓ. હે નેત્રો ! તમે બીજાઓનું સુખ વૈભવ જોઈને આનંદ પામો. આવા જીવના અધ્યવસાય થવાથી ષ ઈર્ષ્યાદિ દૂર થઈ જાય છે. ૨ ત્રીજી બાઈનું નામ કરૂણું ભાવના છે. આ ભાવના જ્યારે જીવના મનમાં પ્રવેશ કરે છે ત્યારે દીન, દયાપાત્ર, આર્તા, તૃષ્ણારૂપ અગ્નિ વડે બળતાં, દુઃખથી પીડાયેલા, વિરીથી દબાયેલા, રેગથી પીડાયેલા, મરણના મુખમાં સપડાયેલા અને તેથી પોતાના રક્ષણ માટે યાચના કરતા, વહાલાના વિયેગી અને અજ્ઞાન દશામાં ડુબેલા જીવને જોઈને તે દુઃખથી મુક્ત કરવા માટે તે હિતકારી ઉપદેશ આપે છે, સારી સલાહ આપે છે. ઉંડાણથી દિલાસ દે છે. જરૂર પડતાં વસ્ત્ર, પત્ર, આશ્રય, ઔષધાદિ આપી ને તેનાં દુઃખ જેમ દૂર થય તેમ કરવા પ્રયત્ન કરે છે. આ પ્રમાણે જેના Page #306 -------------------------------------------------------------------------- ________________ મનમાં કરૂણ આવી વસે છે, તેના હૃદયમાંથી નિષ્ફરતા, નિર્દયતા, કઠેરતા, નિર્વસપરિણામતા. વિગેરે દૂર થાય છે. ૪ ચેથી બાઈનું નામ મધ્યસ્થતા ભાવના છે. આ ભાવના જ્યારે જીવના હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે તેનામાં ઉપેક્ષા કરવાનું બળ બહુ આવે છે. ગમે તેવી અગ્ય પ્રવૃત્તિ કરનારાં, ભક્ષ્યાભઢ્યના ભાન વિનાના, કર્તવ્યાકર્તવ્યના વિવેક વિનાના, દુર કર્મ કરનારા, બીજાની નિંદા કરનારા, પિતાની પ્રશંસા કરનારા, આવા આવા હલકા અને વિપરીત અધમ આચરનારા જેને જોઈને તે તેના ઉપર શ્રેષ કરતા નથી, તેને મુશ્કેલીમાં ઉતારતા નથી પણ પ્રથમ ઉપદેશ આપવારૂપ કરૂણા ભાવનાનો પ્રયોગ અજમાવે છે, તે પ્રગ નિષ્ફળ નિવડતાં ધર્મને અગ્ય સમજીને તેની ઉપેક્ષા કરે. છે, તેના કર્મ તેને ભેગવવા પડશે, તેનાં તેવાં કર્મથી મને કઈ નુકશાન નથી એમ સમજી વિચારીને મસ્થભાવ ધારણ કરે છે, તેની ઉપેક્ષા કરે છે. આમ કરાવીને પણ આ ભાવના આવા નિમિત્ત તે જીવના અધ્યવસાયને મલિન થવા દેતી નથી. આવી મહાન શકિત આ ઉપેક્ષા યા મધ્યસ્થતા. ભાવના ધરાવે છે. ૪ ગૃહિધમકુમાર-રાજન ! ગૃહિધર્મ એ યતિ ધર્મને નાનો ભાઈ છે. અને ચારિત્રધર્મ રાજાનો કુમાર છે. તે બાર મનુબેના પરિવારે જૈનેન્દ્રસપુરમાં પિતાને પ્રભાવ વિસ્તાર છે. તે ત્યાંના લેક પાસે મોટા સ્થળ ની હિંસા ને ત્યાગ કરાવે છે, કાંઈ ન કરતાં હોય તેવા એની Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અપેક્ષાએ તે પણુ સારૂ' કરે છે, ૧ મેટાં ઝુડાં અસત્ય ખેલવાના પ્રતિષધ કરે છે. ૨ સ્થુળ માટી ચારીનેા ત્યાગ કરાવે છે. ૩ ત્યાંના લેાકેાને પરસ્ત્રી સામે ખરાબ દૃષ્ટિ કરતાં પણ અટકાવે છે. ४ નવ જાતના પરિગ્રહને ટુંકામાં સક્ષેપ કરાવી-જરૂર જેટલે રખાવીને આકાશ સમાન વિસ્તારવાળી ઈચ્છાને કાબુમાં લાવવા કહે છે. પ ધર્મના નાશ થાય તેવા પ્રદેશેામાં ધનાદિ મેળવવા નિમિત્ત જવાનેા પ્રતિખ ધ કરાવે છે. ૬ ભાગાપભાગનાં સાધના મેળવવા માટે વિશેષ આર’ભ ન થાય તેવી જીવાને કાળજી રખાવે છે. ૭ વિના પ્રત્યેાજને દડાવાય તેવાં પાપનાં કાર્યાં કરવાની મનાઈ કરે છે. ૮ નિત્ય એ ઘડી સુધી એછામાં ઓછુ સમભાવમાં રહી ધર્મ ધ્યાન કરાવે છે. ૯ આવતાં કને અટકાવવા રૂપ સંવર કરાવે છે. ૧૦ આત્માને યા ધમધ્યાનને પોષણ મળે તેવી પૌષધની ક્રિયા કરાવે છે. ૧૧ અને અતિથિઓને-ત્યાગીઓને ગૃહસ્થા પાસેથી દાન અપાવે છે. ૧૨ આવી આવી પ્રવૃત્તિ ત્યાંના લેાકેાને કરાવી તેમનાં મનને નિળ બનાવવાના તે પ્રયત્ન કરી રહેલ છે. જે મનુષ્ય પેાતાની શક્તિ અનુસારે જેટલા પ્રમાણમાં તેની આજ્ઞા માને છે તેને તેટલા પ્રમાણમાં ફળ મળે છે, તેમાં જરા પણ સંશય નથી. સદ્ગુણરક્તતા—રાજન્ ! સુંદર હૃદયવાળી સદ્ગુણરક્તતા નામની તે ગૃહિધની સ્ત્રી છે. તે જવાને સદ્ગુણુમાં આસકત ખનાવે છે. મતલબ કે “ ગૃહસ્થામાં વિશેષ પ્રકારે ગુણાનુરાગીપણાને ગુણ હેાવા જોઈ એ. ગુણ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ વાન છ ગુણના બળથી આગળ વધે છે, તેવા ગુણે મેળવવા કે પ્રગટ કરવાની જેઓ ઈચ્છાવાળા છે તેઓએ ગુણાનુરાગી થઈને તે ગુણો તરફ પિતાને પ્રેમ-પક્ષપાતા પ્રગટ કરે જ જોઈએ. તે પણ આગળ વધવાનો માર્ગ છે..” સદ્ગુણરક્તતા પિતાના પતિ ગૃહિધર્મની સાથે ને. હથી બંધાયેલી જ રહે છે. ગુર્નાદિકને વિનય કરવામાં સદા ઉજમાળ છે. મુનિ લેકેને પિતે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે માટે તે સદા તત્પર રહે છે. “મત લબ કે ગુણ તરફ લાગણી રાખનારા જી-ગુણવાન જીને પિતે જેમ બને તેમ મદદગાર થઈ શકે તે માટે સાવધાન રહે છે. ગુણાનુરાગી મનુષ્યનું આજ કર્તવ્ય છે કે કઈ પણ રીતે તેમને મદદગાર થવું.” આ બન્ને રાજપુત્રો, પોતે તથા પિતાની પત્નિઓ સાથે સ્વભાવથી જ જૈન, લકને આનંદ કરવાવાળા છે. આ બન્ને કુમારોનું ચારિત્રધર્મ પિતા પણ લાગણીપૂર્વક નિરંતર પાલન પોષણ કરે છે.. સમ્યગ્ગદર્શન સેનાપતિ–રાજન્ ! સમ્યગ્રદર્શન એ ચારિત્ર ધર્મ રાજાની પાસે સદા રહેનાર માટે માણસ છેસેનાપતિ છે. તે ન હોય તે યતિધર્મ અને ગૃહિધર્મ અને કુમારની હયાતિ તાત્વિક રીતે ન જ હોય. મતલબ કે જ્યાં ગૃહસ્થધમ અને ત્યાગ ધર્મ હોય ત્યાં તેની સાથે સમ્યગ્ગદર્શન કાયમ રહે છે. તત્વશ્રદ્ધા એ જ સમ્યગ્ગદર્શન શ્રદ્ધા વિના ચારિત્ર ન હોય. આ સમ્યગ્રદર્શન તે બને કુમારની પાસે રહી અતિ સ્નેહપૂર્વક તે કુમારોના બળમાં વધારો કરે છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આ જૈનસપુરમાં સાત તત્ત્વ રહેલાં છે. આત્મા, અજીવ, આશ્રય, અંધ, સ`વર, નિર્જરા અને મેાક્ષ, આ સાત તત્ત્વ છે. આનું ખરેખર જેવુ છે તેવું સ્વરૂપ જાણવાની તે નગરના બધા લેાકેાને ખાસ જરૂર છે. તે સમ્યગૃદન આ સાતે તત્વાની તેના ખરેખરા સ્વરૂપમાં તેને દૃઢતા કરાવે છે. જાણે શાસ્ત્રોની તાલીમ આપતા હાય તેમ તે અભ્યાસ કરાવે છે. ભવચક્રથી પરાઙમુખ રહેવાને–તેમાં આસકતી ન કરવાને બેધ આપે છે. ઉપશમ, સંવેગ, નિવેદ, અનુકપા અને આસ્તિકતા આ ગુણેાથી તેમને વિભૂષિત કરે છે. અર્થાત્ અપરાધીઓ ઉપર દયા કરવાનું. દેવ અને મનુષ્યાના સુખ કરતાં પણ આત્માનું સુખ ઉત્તમ છે તે મનાવવાનુ` સ’સારને નારકી કે દિખાના સમાન ગણી તેનાથી નીકળવાનેા પ્રયત્ન કરવાનું, દુઃખી જીવાનાં દુઃખો દૂર કરવાનું અને ધમ રહિત હાય તેને ધમ પ્રાપ્ત કરાવવાનુ અને પ્રભુએ જે કહ્યું છે જે માગ ખતાબ્યા છે તે સત્ય છે એવી શ્રદ્ધા કરવાનું શીખવે છે. વળી સ જીવે ઉપર મિત્ર ભાવ રાખવાનું, ગુણવાન જીવેના ગુણા ઉપર પ્રમેદ કરવાનું, દુ:ખી જીવેાની કરૂણા ધરવાનુ અને પાપી જીવા ઉપર ઉપેક્ષા કરવાનુ તે શીખવે છે. આ ચાર ચાગિનીએથી તેમના હૃદયને ભાવિત કરે છે. તથા મેાક્ષગમનની પ્રખળ ઇચ્છા ઉત્પન્ન કરાવી તે તરફ અને ભાઇઓનુ` ગૃહસ્થધમ અને યતિધર્મ કુમારનુ` પ્રયાણ ચાલુ રખાવે છે. આ બધા ગુણા સમ્યગ્દર્શનમાં છે. • Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સુદૃષ્ટિ—રાજન્ ! આ સમ્યગ્દર્શનને સુષ્ટિ નામની શ્વેત વણુ વાળી મનેાહર સ્ત્રી છે. તે પેાતાના ગુણથી વિશ્વમાં પ્રખ્યાત છે. આ સ્ત્રી મહા વીશાળી હેાવાથી, જો તેની વિધિપૂર્વક સેવા કરવામાં આવે તે તે જૈનપુરવાસી લેાકેાના ચિત્તને સન્માર્ગોમાં સ્થિર કરાવે છે. મહામેાહ રાજાને મિથ્યાત્વ નામને મહત્તમ અને તેની કુદૃષ્ટિ નામની વિચિત્ર ચરિત્રવાળી જે સ્ત્રી છે તેના આચાર વિચારથી આ બન્ને પતિ પત્નિના ‘આચાર વિચાર તદ્દન વિરૂદ્ધ વિપક્ષ રૂપ છે. આ બન્ને જગને આનંહૃદાયક અને વિચારપૂર્વક વર્તન કરનારાં હોવાથી સુંદર પરિણામ લાવનારાં છે. મિથ્યાત્વ અને તેની સ્ત્રી કુદૃષ્ટિ પ્રયત્નપૂર્વક મહામેાહના સૈન્યને અળને વ્યવસ્થિત કરીને ચલાવે છે, ત્યારે આ સમ્યગ્રદર્શન અને સુદૃષ્ટિ ચારિત્ર ધર્મ રાજાના ખળને સુંદર રીતે પ્રવતાંવે છે. મિથ્યાદન અને કુદૃષ્ટિ તેમના મહાન શત્રુ છે. આ સમ્યગ્દર્શન કોઈવાર અવસર જોઇને પેાતાનાં ત્રણ રૂપ ધારણ કરે છે. પ્રતિપક્ષીઓના વ્યય કરવાના હોય ત્યારે ક્ષયભાવ નામનું' રૂપ ધારણ કરે છે. પ્રતિપક્ષીએને દખાવવા હાય ત્યારે ઉપશમભાવ નામનું રૂપ ધારણ કરે છે અને કાંઈક દુશ્મનાના ક્ષય અને કાંઇક દખાવવાના પ્રસંગ હૈાય ત્યારે તે યાપશમ નામનું રૂપ ધારણ કરે છે. આ ત્રણ સ્વરૂપે તે કેાઈ વખત સ્વભાવથી જ કરે છે, અથવા સદ્બધ મત્રી તેમને ત્રણ સ્વરૂપ લેવરાવે છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સદ્ધ મંત્રી રાજન! ચારિત્રધર્મ મહારાજાને આ બુદ્ધિશાળી પ્રધાન છે. તે એવો જ્ઞાની છે કે આ વિશ્વની અંદર પુરૂષાર્થથી સિદ્ધ થઈ શકે તેવી કઈ બાબત એવી નથી કે તે ન જાણતા હોય. વિશ્વમાં ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનકાળમાં થતા અને ભવિષ્યમાં થવાવાળા પદાર્થો જે સ્થલ હોય કે સૂક્ષ્મ હોય, નજીક હોય કે દૂર રહેલા હોય તે સર્વ પદાર્થોને જાણવાને તે સમર્થ છે. વધારે શું કહું! આ અનંત દ્રવ્ય પર્યાયવાળા ચરાચર વિશ્વને તે નિર્મળ નેત્રથી જુવે છે. નીતિના માર્ગમાં તે નિપુણ છે. મહારાજાને તે પરમ હિતવી છે. રાજ્યના કાર્યની ચિંતા રાખનારે અને પોતાના બળ ઉપર શ્રદ્ધા રાખનાર છે. સમ્યગદર્શન સેનાપતિને તે બહુ પ્રિય છે; તેને સ્થિર કરવામાં મદદ કરનાર છે. ખરી વાત છે કે જ્ઞાન વિના સમ્યગ્રદર્શનમાં દઢતા થતી નથી. આ વિશ્વમાં તેના જેવી જ્ઞાની કેઈ પ્રધાન નથી. જ્ઞાનાવરણ રાજાનો તે કટ્ટો દુશ્મન છે. આ પ્રધાનની જ્યાં હાજરી હોય છે ત્યાંથી જ્ઞાનાવરણને મુઠીઓ વાળીને નાસવું પડે છે, તે પિશમ અને લાયક એમ બે પ્રકારે તેને નાશ કરે છે. અર્થાત્ ક્ષપશમ નામની શકિતવડે જ્ઞાનાવરણના થોડા ભાગને દબાવે છે અને થોડા ભાગને નાશ કરે છે. અને ક્ષાયિક ભાવની શક્તિ વડે તેને સર્વથા નાશ કરે છે. ક્ષયપશમ ભાવનું જ્ઞાન અને ક્ષાયિક ભાવનું જ્ઞાન એમ બે પ્રકારનાં બળ તે પ્રધાન ધરાવે છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અવગતિસ્ત્રી રાજન! નિર્મળ અંગ, ચળકતાનેત્ર, અને સુંદરમુખવાળી આ સબોધ પ્રધાનને અવગતિ નામની સ્ત્રી છે. અવગતિ એ વસ્તુતત્વના બેધનું નામ લેવાથી, આ સ્ત્રી તે પ્રધાનનું સ્વરૂપ, જીવિત પ્રાણ અને સર્વસ્વ રૂપ છે. આ સ્ત્રી શરીર વિનાની અર્થાત્ અરૂપી છે. જ્ઞાન અરૂપી છે એટલે અવગતિને શરીર વિનાની કહી છે. જેના જીવનમાં તે સત્ય વસ્તુને પ્રકાશ રેડે છે. મહામહના વિવિધ સ્વરૂપેથી દરેક ને તે જાગૃતિ આપે છે–તેમાં ન ફસાવાને ચેતાવે છે. સદ્દબોધના પાંચ મિત્રો–રાજન ! સધ પ્રધાનને અંગભૂત-તેનાથી જુદા ન પાડી શકાય તેવા પાંચ મિત્ર છે. પ્રથમ મિત્રનું નામ આભિનિબોધ છે. તે જૈન સપુરના લોકેને ઇન્દ્રિયેથી અને મનથી જ્ઞાન ઉત્પન્ન કરાવે છે. તેનું બીજું નામ મતિજ્ઞાન પણ કહે છે. બીજા મિત્ર પુરૂષનું નામ સદાગમ છે, તે એટલે બધે બુદ્ધિવાન છે કે તેની આજ્ઞામાં આખુ જૈનસત્પર રહેલું છે, ત્યાંના લોકો સદાગમ ઉપર બહુજ શ્રદ્ધાળુ છે અને દરેક બાબતમાં તેની જે આજ્ઞા હેાય તે પ્રમાણે જ તેઓ વર્તે છે. રાજાનાં બધાં કાર્યોને આજ વિચાર કરે છે. બોલવામાં પણ તે ઘણાજ હોંશીયાર છે. બાકીના ચારે મિત્રોત મુંગા છે. સદાગમની આવી વચન કુશળતા જાણીને તથા સબંધ અને તે બન્ને એક અંગત માણસે છે એમ સમજીને. સદૂધને મુખ્ય મંત્રીપણે સ્થાપન કરેલ છે, છતાં આ વિ. ૧૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ ર આ સદાગમ અંતરંગ સર્વ રાજાઓને, જેનલેકોને અને બહારના લેકેને પ્રવૃત્તિનું મુખ્ય કારણ છે. આ ન હોય તે એના વિના વિશ્વમાં કઇકાળે, આ બળ આ નગર, પિતાના સ્વરૂપે પ્રકાશી શકેજ નહિ, આ સદારામ સર્વકાર્યને ઉપદેષ્ટા છે. આનું બીજું નામ શ્રુતજ્ઞાન છે. શ્રતજ્ઞાન બીજાને બોલીને બેધ આપે છે, આજ્ઞા ફરમાવે છે, બાકીનાં ચાર જ્ઞાન મુંગા છે. તેઓને જ્યારે કાંઈપણ કાર્ય સબંધી કહેવું હોય ત્યારે આ સદાગમની પાસે જ કહેવરાવવું પડે છે, એટલે તેઓ જાણવા છતાં બોલવાનું કરતાં ન હોવાથી તેઓને મુંગા કહેલા છે, “આદેશ, ઉપદેશ કે વસ્તુ તત્ત્વનું સ્વરૂપ તે વચનથી જ પ્રકાશિત કરાય છે માટે તેની બધી પ્રવૃત્તિને પ્રકાશક અને પ્રેરક સદાગમને જ કહે છે. ” - ત્રીજા મિત્રનું નામ અવધિ છે. આ મિત્ર અનેક રૂપને વિસ્તાર કરી શકે છે. કેઈ પ્રસંગે દીર્ધ, કઈ વખત હસ્ત્ર, કોઈ વખત થડે, કેઈ વખત ઘણે, કેઈવખત આવીને ચા જનારો અને કોઈ વખત કાયમ ટકી રહેવાના સ્વભાવવાળે છે. તેનાં નેત્રી વિશેષ નિર્મળ છે. કેઈના કહેવા કરતાં તેિજ વિશ્વના પદાર્થોને અમુક મર્યાદામાં સાક્ષાત્ જોઈ શકે છે. આ અવધિજ્ઞાન ક્ષપશમના પ્રમાણમાં લાંબુ ટુંકું, વધારે, એ આવ્યું જાય અને ન જાય તેવું છે. વિશેષમાં તેના અસંખ્યાતા ભેદ છે. ઈન્દ્રિય કે મનની પણ અપેક્ષાવિના વિશ્વના પદાર્થોને તે અમુક મર્યાદામાં જોઈ શકે છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ સòાધના ચાથા મિત્રનું નામ મનઃપ વ છે. તે પેાતાના આત્મખળવડે બીજા જીવાના મનમાં રહેલા ભાવાને –લાગણીઓને સાક્ષાત્ જાણી શકે છે. મનુષ્ય લેાકમાં એવું કોઈનું મન નથી કે આ બુદ્ધિમાન્ તેને જોઈ શકતા ન હાય ! મનનાં સૂક્ષ્મ આંદોલનને તે જાણી શકે છે. પાંચમા મિત્રનું નામ કેવળ છે, વિશ્વના સૂક્ષ્મ કે સ્થૂળ, નજીકના કે દૂરના ભૂતકાળના, વર્તમાનકાળના કે ભવિષ્યકાળના એવા કેાઈ-પણ પદાર્થો નથી કે જેને આ જાણી શકતા ન હાય. તે બહુજ પવિત્ર છે. જ્ઞાનાવરણુ રાજાના સથાનાશ કરીને તેણે આ પેાતાની બધી વિભૂતિ પ્રગટ કરી છે, જૈનસત્પુરમાંથી જેએ નિવૃત્તિ નગરીમાં જાય છે તેએ બધાના આ સ્વભાવથીજ નાયક છે. મહામા હાદ્દિની ઉત્પત્તિ અને વિનાશનાં બધાં કારણેા તે જાણે છે, અને સદાગમના મુખદ્વારા તે વિશ્વના જીવાના હિત ખાતર પ્રગટ કરી બતાવે છે. આ પાંચ મિત્રોવડે પરિવરેલા સદ્બોધ પ્રધાન સાક્ષાત્ સૂર્ય સમાન પ્રતાપી અને પ્રકાશક છે. સતાષ —રાજન ! આ સ`તેાષ મૂળ રાજા નથી, પણ ચારિત્રધર્મ ને મહાબળવાન સેવક છે. તે શૂરવીર છે. નીતિના જાણકાર છે. બુદ્ધિશાળી છે. સધિ કરવી કે લડાઈ કરવી તે અવસરને ઓળખનાર છે. તેથી રાજાએ તેને દેશના રક્ષક તરીકે–કાટવાળાના પદે નિમેલે છે. વિષયાભિલાષમંત્રીના ઈન્દ્રિય નામના પાંચ બાળકે, વિશ્વને રાગકેશરી રાજાને વશ કરી આપવા પ્રયત્ન કરે છે. તેના પેાતાના મહાત્મ્યવડે Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પરાભવ કરીને, મેહના પાશમાં પડતાં ભવજંતુને તેની પાસેથી છેડાવીને આ કાટવાળ નિવૃત્તિ નગરી સુધી પહાંચાડી દે છે. આ કારણે કેટલીકવાર મહામેાહુ અને ચારિત્રધ વચ્ચે મહાન યુદ્ધ જાગે છે. મહામેાહને જેટલા રાષ આ સંતેાષ કેાટવાળ ઉપર છે તેટલેા ખીજાએ ઉપર નથી, ચિત્તવૃત્તિ અટવીમાં અનેકવાર તેનુ યુદ્ધ થયેલ છે, અને થાય છે, પણ કેાઈને પ્રગટ જય કે પરાજય કાયમને થયે। નથી. કોઈ વખત સતાષ કાટવાળ જીતે છે તેા કેાઈ વખત મહામેાહના વિજય થાય છે. આ પ્રમાણે આ બન્ને સૈન્યને અન્યેાન્ય જીતવાની હરીફાઇમાં કેટલેાએ કાળ ચાલ્યા ગયા છે. • સ’તેષ ચિત્તવૃત્તિના રાજ્યના રક્ષક કેટવાળ છે. મનમાં ઉત્પન્ન થતી ઈચ્છાઓને પેાતાના સ'તેાષી સ્વભાવથી શાંત કરે છે. તે ઈચ્છાની ઉત્પત્તિ ઇન્દ્રિયાના વિષચેાને લઇને તથા મહામેહ અને અજ્ઞાનતાને લઈને થાય છે. સતાષ ઈચ્છાને મારી નાંખે છે. કેટલીક વખત ઇચ્છાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સતેાષ પેાતાની પ્રબળ તૈયારીના અભાવે દખાઇ જતાં તેના વિજય થાય છે અને કેાઈ વખત સતેષ ઉગ્ર અને દઢતા ધારણ કરે છે ત્યારે વિષયાદિની ઈચ્છાએ નાશ પામે છે. આ અન્યાઅન્ય યુદ્ધ મનમાં થાય છે. ઘણા લાંમા કાળથી આ યુદ્ધ ચાલે છે. સ'તેષના બળથી મદદથી જીવ બળવાન થઇ મહામાના નાશ કરી મેક્ષે જાય છે. ત્યારે સ ંતેષના વિજય તે જીવને માટે કાયમનેા થાય છે. આથીજ જણાવ્યું છે કે સ ંતાષ તે જૈનપુર રાજ્યના રક્ષક તત્રપાળ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ છે. પિતાનું ઓછું બળ દેખી કે ઈ વખતે સંતેષ દુશ્મન સાથે સંધિ કરે છે, કોઈ વખતે બળ વધારે હોય તે લડે છે. આમ નીતિમાં નિપુણ, અવસરનો જાણનાર, અને બુદ્ધિમત્તતા વિગેરે ઘણાં ગુણો સંતોષમાં છે. નિપિપાસા–રાજન! પદ્મના જેવા સુંદર નેત્ર અને ગીર મુખવાળી નિપિપાસિતા નામની આ સંતોષની સ્ત્રી છે. કઈ પણ પ્રકારની તૃષ્ણ-ઈચ્છા ન હોવી તે તેના નામ પ્રમાણે ગુણ ધરાવનારી છે. જેનસપુરનાં લેકેનું મન,શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શમાં રાગદ્વેષ વિનાનું તૃષ્ણ વિનાનું બનાવવાનું તે બાઈકામ કરે છે. લાભમાં અલાભમાં, સુખમાં દુઃખમાં, સુંદરતામાં અસુંદરતામાં, તથા આહારાદિના પ્રસંગમાં અને તે ભલીબાઈ અત્યંત સંતેષી બનાવે છે. આથી એ નિશ્ચય થાય છે કે આ રાજ્યમાં ચારિત્રધર્મ રાજા છે. યુવરાજ પદે યતિધર્મ કુમાર છે. ગૃહિધર્મ ના પુત્ર છે. રાજ્યની ચિંતા કરનાર સદ્ધ પ્રધાન છે. સમ્યગદર્શન સેનાપતિ છે અને સંતોષ તંત્રપાળ છે. મહામહાદિ વિશ્વને પ્રાપ કરનારા છે, ત્યારે ચારિત્રધર્માદિ વિશ્વને શાંતિ આપનારા છે; આલંબનરૂપ છે, હિતકારી છે, સાચા બંધુ તુલ્ય છે, સંસારને ૫.૨ પમાડનારા છે અને સુખના કારણ રૂપ છે. માટેજ તેઓ આત્માના અંગભૂત છે. આ સિવાય શુભાશયાદિ બીજાઓ પણ ચારિત્રધર્મના અનેક પદાતિઓ છે. તેઓ સદા સારા કાર્યમાં મનુષ્યોને પ્રેરનાર છે. જે જે મનુષ્ય. સ્ત્રીઓ, બાળકો અને સુખના કારણરૂપે છે તે તે બધાનો આ શુભાશયાદિની અંદર સમાવેશ થાય છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ચારિત્રધર્મનું ચતુરંગબી–રાજન ! આ ચતુરંગ બળમાં ગાંભીર્યતા, ઉદારતા. શૌર્યતા, વિગેરે રથ છે, જેઓ ચાલતી વખત થતા ઘણઘણારાવના શબ્દોથી દિશાઓને ગજાવી, આશય એ છે કે ગંભીરતા ઉદારતા શૂરવીરતાની ગતિ ધીમી પણ મજબુત કાર્ય સાધક કુતિવાળી છે તે માટે તેને રથની ઉપમા આપી છે. ૧ યશકીર્તિ, સૌજન્ય, શ્રેષ્ઠતા, સજનતા, પ્રણય આદિ હાથીઓ વિલાસ કરતા પિતાના ગુલગુલાયમાન શબ્દોથી ભુવનને ભરી મૂકે છે. કીતિ, સજજનતાદિ, વિશ્વમાં ફરી વળના હેવાથી હાથીની ઉપમા આપી છે. ૨ બુદ્ધિની વિશાળતા, વચનની ચતુરતા, અને નિપુણતાદિ આ રાજાના સૈન્યમાં અશ્વો છે. બુદ્ધિઆદિ ઘોડાની માફક આનંદદાયક અવાજ કરનારા હોવાથી ઘોડાની ઉપમા આપી છે. ૩ આ સ્થિરતા, ડહાપણ, દાક્ષિણ્યતાદિ સેનાનીઓ છે. જેઓ પાર વિનાના ગંભીર અને વિસ્તારવાળા શાંત સમુદ્રનીબ્રાતિ ઉત્પન્ન કરે છે. આ ચતુરંગ સન્યને પડાવ ચિત્તવૃત્તિ અટવીમાં જમણી બાજુ પર પડેલ છે. અપ્રમાદયંત્ર–રાજન ! જ્યારે જ્યારે યુદ્ધને પ્રસંગ પડે છે ત્યારે ત્યારે જૈનસપુરના મહાત્માએ આ અપ્રમાદ યંત્ર દુશ્મનોનો નાશ કરવા માટે વાપરે છે. આ Page #318 -------------------------------------------------------------------------- ________________ યંત્રને તેઓ સદા પાસેજ રાખે છે, અને ઘણી લાગણી તથા સાવધાનતાપૂર્વક તેને ઉપગ કરે છે. તે યંત્ર વાપરવાની વિધિ આ પ્રમાણે છે. આત્મભાનમાં સદા જાગૃત રહી જીવન પર્યત કઈ જીવને તે મહાત્માઓ-મુનિઓ પીડા કરતા નથી. અસત્ય બોલતા નથી. માલીકની રજા સિવાય તેઓ કાંઈ પણ વસ્તુ લેતા નથી. બ્રહ્મચર્ય ત્રિકરણ શુદ્ધિ એ પાળે છે. પરિગ્રહ જે ધન ધાન્યાદિ તેને સર્વથા ત્યાગ કરે છે. શરીર તથા ધર્મમાં મદદગાર ઉપકરણે ઉપર મમત્વ ધારણ કરતા નથી. રાત્રીએ આહાર પાણીનો ત્યાગ કરે છે. સંયમની વૃદ્ધિ અને દેહના રક્ષણ અર્થે દિવસે નિર્દોષ આહાર લે છે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ બરાબર પાળે છે, વિવિધ પ્રકારના આત્મ વિકાશમાં મદદગાર અભિગ્રહ લે છે. દુર્જન મિત્રોની સેબત કરતા નથી. સ્વભાવને શાંત રાખે છે. પિતાની સાધુ જીવનની ભૂમિકાનું ઉલ્લંઘન કરતા નથી. લેક વ્યવહાર લેપતા નથી. ગુર્નાદિને માન આપે છે. તેમની આજ્ઞા બરાબર પાળે છે. ભગવાનના સિદ્ધાંતનું શ્રવણ કરે છે. મહાવ્રતની ભાવનાઓ વિચારે છે. આપત્તિને ધીરજથી સહન કરે છે. વિપત્તિની સામે આત્મિકબળ વાપરીને હઠાવે છે. | ગમે તેવા દુઃખની સામે થઈ, તેને ભાવનાના બળથી સહન કરે છે. અનુકૂળ સંગે વખતે રાગ કે અભિમાન ન થાય તે માટે બહુ સાવધાન રહે છે. મનની વૃત્તિઓને પ્રવાહ કઈ દિશા તરફ વહે છે તેની બહુજ સંભાળ રાખે Page #319 -------------------------------------------------------------------------- ________________ છે મનની શક્તિને પ્રભુના માર્ગ તરફ વાળે છે. સર્વ સંગે આશ્રવના કારણ છે એમ સમજી તેનાથી સાવધાન રહે છે, મનને નિર્મળ કર્યા કરે છે, ચોગ માર્ગને અભ્યાસ કરે છે, પરમાત્માને હૃદયમાં સ્થાપન કરી દરેક કાર્ય તેમની હાજરીમાં થતાં હોય તેમ કરે છે હૃદયમાં પરમાત્માની ધારણ કરી તેમનું ધ્યાન કરે છે, બહારની બાબતે મનમાં વિક્ષેપ ન કરે તે માટે કાળજી રાખે છે, પરમાત્માના સ્વરૂપમાં લીન થઈ રહેવાય તેવી મનને તાલીમ આપે છેઅભ્યાસ કરાવે છે નિર્વિકલ્પ ધ્યાનમાં ડૂબે છે–લય પામે છે. મન તથા શરીરાદિથી આત્માને જુદો અનુભવે છે. ઉત્કૃષ્ટ સમાધિ સિદ્ધ કરે છે. આત્માને વિશુદ્ધ બનાવી કૃતાર્થ થાય છે. આ દેહમાં રહીને અહીંજ પરમશાંતિ અનુભવે છે. આનું નામ અપ્રમાદ યંત્ર અને તેમ વર્તવું તે તેને વાપરવાની વિધિ છે, મોક્ષનો માર્ગ મહામહાદિથી - નિષ્ક ટક કરવા માટે તે યંત્ર વાપરવાનું છે. જેમ જેમ આ યંત્રને વધારે ઉપગ કરવામાં આવે છે તેમ તેમ અંતરંગ શત્રુઓ નાશ પામે છે. આ યંત્ર વાપરવાનું કામ કેઈ આગળ કરાવાય નહિ. પિતે જાતે જ તે યંત્ર વાપરવું અને તેને લાભ યંત્ર વાપરનારે લે. રાજન ! આ પ્રમાણે ટુંકામાં કર્મ પરિણામ મહામહ અને ચારિત્રધર્મ રાજાને સ્વભાવ, શક્તિ, ચિત્તવૃત્તિ, શહેર સ્થાને, પરિવાર, મદદગારે, ચતુરંગ બળ; વિગેરે તમને કહી બતાવ્યું. તે કહેવાનો આશય એ છે કે, તમારી Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ચિત્તવૃત્તિને તમારે ઉજ્જવળ બનાવવી, મહામેાહના સૈન્યને આળખીને જ્યાં દેખેા ત્યાં તેને નાશ કરવા પ્રયત્ન કરવેા, અને ચારિત્રધર્મના સૈન્યને પેાષણ આપવુ. આ પ્રમાણે ગુરુશ્રીએ કહેલી હકીકત સાંમળી રાજા ગુણધારણના આનંદના પાર ન રહ્યો. રાણી મદનમંજરી અને મિત્ર કુલ'ધર પણ આ બધું એક ચિત્તથી સાંભળ્યા કરતા હતા. તેમના આ જીવનમાં આવા આધ પ્રથમજ હતા. આ જ્ઞાનથી તેમનાં આંતર નેત્રો ખુલવા માંડ્યાં. પેાતાના ઉપકારી અને અપકારીને તેએ એળખી શક્યા. પેાતાનુ' કર્ત્તવ્ય તેએ બધા સમજ્યા. ખરેખર તત્ત્વજ્ઞાની આત્મભાનમાં જાગૃત થયેલા અનુભવીગુરુ વિના આ મેધ આ જ્ઞાન નજ મળી શકે. રાજા ગુણધારણને તે નિત્ય નવા નવા જ્ઞાન અને અનુભવ સાંભળવાનેા રસ વધવા લાગ્યા. ગુરુ પાસે જ્ઞાન સાંભળી, પેાતાના મુકામે આવીને ફ્રી પાછા એકઠા મળી તે ખેાધને ફરી યાદ કરતા હતા, તેના ઉપર વિચારા, ત વિતર્યાં કરતા અને જે જે વાતને ખુલાસેા પેાતાથી થતા નહતા તે શકાઓનું સમાધાન પાછા ગુરુશ્રી પાસે આવીને કરતા હતા. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રકરણ સોળમું. જ્ઞાનાવરણને પરાજ્ય દશ કન્યાઓ, વિદ્યાદેવી સાથે લગ્ન-શ્રવણ કરેલા બોધનું મન કરતાં ગુણધારણ રાજાને વિચાર આવ્યું કે ગુરુશ્રીએ મને આગળ કહ્યું હતું કે, તને પુદયે અત્યારે સુખને લેશ. થોડું સુખ આપ્યું છે. જે મારી પાસેનું સુખ થોડું કહેવાતું હોય તો પછી સંપૂણ સુખ તે કેવા પ્રકારનું હશે? માટે આ વાતને ખુલાસો મારે ગુરુશ્રી પાસેથી મેળવે આ નિર્ણય કરી રાજા ગુણધારણ ગુરુશ્રીની પાસે આવ્યા. અને વંદન નમન કરીને વિનયપૂર્વક હાથ જોડીને બેલ્યો કે, પ્રભુ! અત્યારે મને જે સુખ મળેલું છે તે મારા. ધારવા પ્રમાણે મને ઘણું લાગે છે, છતાં આપ કહો છો કે તને પુદયે સુખને લેશ આપે છે. તે જેને સંપૂર્ણ સુખ કેવા પ્રકારનું હશે તે સમજાવવા કૃપા કરશે ? નિમળાચાર્ય–રાજન ! સંપૂર્ણ સુખ અનુભવથી જાણી શકાય છે. ગુણધારણ–પ્રભુ ! તેને અનુભવ કેવી રીતે થઈ શકે? નિર્મળાચાર્ય—હે રાજા ! દશ કન્યાઓને પરણ્યા પછી, તેના અનન્ય પ્રેમ અને ગાઢ સંબંધથી તમને તે સુખનો અનુભવ થશે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ગુણધારણ–પ્રભુ ! મારી ઈચ્છાને આ એક મદનમંજરી રાણી કે જેને હું પરણે છું તેનો પણ ત્યાગ. કરી આપની સેવામાં રહેવાની છે. તે આ નવી કન્યાઓ, પરણવાની ખટપટમાં પાછે કેમ પડું? નિર્મળાચાર્ય–ભાઈ આ દશ કન્યા પરણવી જ પડશે. તે પરણીશ તેજ તમને દીક્ષા આપી અમે રાખીશું. દીક્ષાને અને આ કન્યાને વિરોધ નથી. આ કન્યા વિના દીક્ષાજ નકામી છે. તેના વિનાની દીક્ષાનું પરિણામ શુન્ય જેવું છે, તેના વિના આગળ વધાયજ નહિં અને તાત્વિક સુખને અનુભવ પણ નજ થાય. ગુણધારણ આ હકીક્તથી જરા ગુંચવાડામાં પડ એટલે કંદમુનિએ ગુરુશ્રીને નમન કરી જણાવ્યું. પ્રભુ ! જે કન્યાઓ ગુણધારણને પરણવા આપ કહો છે, તેનાં નામ, તે કેની કન્યાઓ છે, હાલ કયાં છે વિગેરે જણાવવા કૃપા કરશે? ગુરુશ્રી કહે છે હા. તે સંબંધી હકીક્ત હું કહું છું તમે બધા એક ચિત્ત થઈને સાંભળે. દશ કન્યાઓની ઉત્પત્તિ. ચિત્તસૌદર્ય નગરનાં શુભ પરિણામ રાજાને નિષ્પક પિતા અને ચારૂતા નામની બે રાણીઓ છે. તેનાથી ક્ષાંતિ અને દયા નામની બે કન્યાઓ અનુક્રમે ઉત્પન્ન થયેલી છે. ૨ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શુભ્રમાનસ નગરના શુભાભિસ`ધિ રાજાને વરતા અને થતા નામની એ રાણીએ છે તેનાથી મૃદુતા અને સત્યતા નામની બે કન્યાએ ઉત્પન્ન થએલી છે. ૪ વિશદમાનસ નગરના શુદ્ધાભિસ ંધિ રાજાની શુદ્ધતા અને પાપભીરૂતા રાણીએથી ઋજુતા અને અચાતા નામની કન્યાએ ઉત્પન્ન થયેલી છે. ૬ શુભ્રચિત્તપુર નગરના સદાશય રાજાની વરેણ્યતા રાણીની બ્રહ્મતિ અને સુતતા આ એ કન્યાએ થયેલી છે. ૮ સમ્યગ્દર્શન સેનાપતિની શક્તિથી માનસી વિદ્યા નામની કન્યા પ્રગટ થઈ છે. ૯ ચારિત્રધમ મહારાજા અને વિરતિ મહાદેવીથી નિરીહતા કુમારી ઉત્પન્ન થયેલી છે. ૧૦ આ પ્રમાણે દશ કન્યાઓના સ્થાન, નામ અને માતા પિતાદિનાં નામ છે. કદમુનિએ ફ્રી વન' તિ કરી કે પ્રભુ ! ગુણુધારણ રાજાને આ કન્યાએ કેવી રીતે મળશે ? નિમ ળાચા —ગુણધારણ રાજાએ સદ્ગુણેના અભ્યાસ વધારવા, અને તે કન્યાઓને લાયક પેાતાના આત્મવિકાશ કરવા. તેથી કમ પિરણામાદિ અનુકૂળ થશે. લાયક વરને તેનાં માબાપેા પણ કન્યા દેવાને આગ્રહ કરશે. તે કન્યાએનાં સ્થાન અને માતા પિતાના યથાર્થ નામે ઉપરથી તે Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ કન્યાઓ કેવી સદગુણી હશે તે સમજી શકાય તેમ છે.. જેમ કે, - ચિત્તની સુંદરતા, પરિણામની શુભતા, તેની નિષ્પકંપતા એટલે દઢતા અને સુંદરતા આમાંથી ક્ષમા અને દયા પ્રગટે છે. મનની ઉજવળતા, શુભતા એજ નિશાન, તેની શ્રેષ્ઠતા અને શ્રેષ્ઠતમતા, તેમાંથી મૃદુતા–નિરભિમાનતા અને સત્યતા પ્રગટે છે. ૪ મનની નિર્મળતા, શુદ્ધતાનું લક્ષ, શુદ્ધતા અને પાપ કરવાની ભીરતામાંથી સરલતા-નિષ્કપટતા અને અચોર્યતા પ્રગટે છે. ચિત્તની શુભ્રતા–વેતતા, પવિત્ર આશય અને ઉત્તમ તામાંથી, બ્રહ્માશ્ચર્ય અને સર્વસ્વત્યાગ પ્રગટે છે. સમ્યગદર્શનની શક્તિમાંથી આત્મવિદ્યા પ્રગટે છે. ચારિત્રધર્મ–પવિત્ર વર્તન અને વિરતિ–અશુભ વર્તનના ત્યાગમાંથી, સર્વ ઈચ્છાનો ત્યાગ–અનિછા ભાવ પ્રગટે છે. આવી પવિત્ર કન્યાએ તેને લાયક ગુણવાળાને જ વરે છે, માટે હે રાજન ! આ કન્યા પરણવા માટે અભ્યાસ કરીને ચગ્યતા મેળવવી જોઈએ. એગ્યતા પ્રાપ્ત થયા પછી. કન્યાઓ મેળવવામાં જરા પણ વિલંબ થવાનું નથી. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦ દશ કન્યાઓની પ્રાપ્તિ માટે સદગુણને અભ્યાસ ક્ષાંતિ કુમાર. ૧ ગુણધારણ–પ્રભુ ! આ કન્યાઓ મેળવવા મારે કયા કયા ગુણો મેળવવા ? નિર્મળાચાર્ય-રાજન! તે બતાવું છું. ધ્યાન આપીને સાંભળશે. ક્ષાંતિ કન્યાની ઈચ્છાવાળાએ સર્વ જી ઉપર મિત્રતા રાખવી. ૧ બીજાએ કરેલે પરાભવ સહન કરે. ૨ તે પરાભવ સહન કરવા દ્વારા–નિમિત્તે સામને સુખ થયું-પ્રીતિ ઉત્પન્ન થઈ તેનું અનુદન કરવું. ૩ સામાને પ્રીતિ સંપાદન કરાવવા વડે પિતાને લાભ થાય છે એમ ચિંતવવું. ૪ અન્યને પરભવ કરવો તે દુર્ગતિનું કારણ છે, તેવા પિતાના અશુભ આત્મભાવની નિંદા કરવી. સિદ્ધ પરમાત્મા–મુક્ત આત્મા, કેઈને ક્રોધના કારણ રૂપ થતા નથી. તેઓને ધન્ય છે ! એવી પ્રશંસા કરવી. ૬ તિરસ્કાર કરનારે, સામાને–પિતાને કર્મની નિર્જરા કરવામાં કારણ રૂપ છે એમ માનવું. ૭ - સંસારની અસારતા દર્શાવનારાને હિતસ્વી સમજી ગુરુ બુદ્ધિએ ગ્રહણ ફરવા. ૮ , અંતઃકરણને સર્વ પ્રકારે અડલ-અડગ કરવું. ૯ Page #326 -------------------------------------------------------------------------- ________________ અને છે. ૩૦૪ આ ગુણાને વનમાં મૂકનાર ક્ષાંતિ કન્યાને લાયક દયાકુમારી. ૨ દયાને પરણવા ઇચ્છનારે નિરંતર થાડા પણુ પરને ઉપતાપ ન કરવા. ૧ સ જીવેા પ્રત્યે ખંધુ ભાવવાળું વન રાખવુ’. ૨ અને એટલા ખીજાઓને ઉપકાર કરવા. ૩ ખીજાને દુઃખમાં પડેલા જોઈ ને તેની ઉપેક્ષા ન કરતાં મદદગાર થવુ’. ૪ વિશ્વના સર્વ જીવાને આન ઉત્પન્ન થાય તેવા સમપરિણામ રાખવાં. ૫ રાજકુમારી મૃદુતા કન્યા. ૩ આ મૃદુતા નમ્રતાને પરણવાની ઈચ્છાવાળાએ, પેાતે ઉત્તમ જાતિનેા છે એવા જાતિના ગવ ન કરવા. ૧ પેાતે સારા કુળમાં જન્મ્યા છે એવુ કુળનુ' અભિમાન ન કરવું. ર પેાતાના મળનુ’–શક્તિનું અભિમાન ન કરવુ. ૩ પેાતે રૂપવાન છે એવા રૂપના ગવ ન કરવા. ૪ પેાતે તપ ખુખ કરી શકતા હાય છતાં હું તપસ્વી છું, એવુ' તપનું અભિમાન ન કરવુ’. પ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પિતે ધનવાન હોય છતાં તે ધનનું અભિમાન ન પોતે પ્રખર વિદ્વાન હોવા છતાં પણ જ્ઞાનને મદદ ન કર. ૭ પિતે જ્યાં જાય ત્યાં બધી જાતની અનુકૂળતા મળી આવતી હોય, જ્યારે જે વસ્તુની ઈચ્છા કરે ત્યારે તે મળતી હેય છતા તે લાભને મદ ન કરે. ૮ - બીજાએ પિતા ઉપર ખુબ લાગણી કે સનેહ ધરાવતા હોય છતાં તેનું અભિમાન ન કરવું અને પિતાના સ્નેહીઓ ઉપરનાં નેહનાં બંધને ઓછાં કરવાં. ૯ નમ્રતા સાથે સર્વ જીવેને વારંવાર વિનય કરવો. ૧૦ માખણના પિંડાની માફક હૃદયને કેમળ બનાવવું. જેથી બીજાઓની મુશ્કેલીની લાગણી સમજી જાણી શકાય. ૧૧ આ સદ્દગુણી આ કન્યાને લાયક પતિ છે. રાજકુમારી સત્યતા કન્યા. ૪ સત્યતા કન્યાની સાથે લગ્ન કરવાની ઈચ્છાવાળાએ નીચેના ગુણ પિતામાં પ્રાપ્ત થયા છે કે કેમ ! તેની સાબીતી કરી આપવી. બીજાના મર્મો ઉઘાડવાની ટેવ છોડી દેવી. ૧ ચાડી ચુગલી કરવાનું બંધ કરવું, અન્યના અવર્ણવાદ ઓલ વાની–નિંદા કરવાની ટેવ સર્વથા એડી દેવી. ૩ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ વાતચિતમાં કે ખેલવાના પ્રસગે વચનમાં કંઠારતા બીલકુલ આવવા ન દેવી. ૪ એકને કહેવુ' અને બીજાને સમજાવવુ, આડું અવળું બેલી ખરી વાત છુપાવવી, ઇત્યાદ્રિ કપટશયવાળી વક્રોક્તિ ન કરવી. પ કેાઈની હાંસી મશ્કરી ન કરવી, ૬ ખાટુ જુઠુ ન ખેલવું ૭. વગર કારણે બહુ બેલવારૂપ વાચાળપણુ ન કરવું ટુંકામ પતે ત્યાં સુધી લાંખી પારાયણ ન ચલાવવી. ૮ અતિશયાક્તિ વિના સાચી વાત કહેવી. ૯ રાજકુમારી ઋજુતા કન્યા ૫ ઋજુતા–સરલતા કન્યા પરણવા માટે નીચેના ગુણ્ણા ખીલવવા. કુટિલતા-કપટતા ન કરવી ૧ સત્ર સ્થળે સરળ આશય-ભાવ રાખવા ર કેાઈ ને ઠગવા છેતરવા નિહ. ૩ મનને મેલ વગરનું નિલ રાખવું ૫ જેવું મનમાં હાય તેવું જ વચનમાં અને વનમાં રાખવું. ૫ પેાતાના વિચારામાં ઉચ્ચભાવને પવિત્ર ભાવને મુખ્ય રથાન આપવું. ૬ પગઢડાની માફક પેાતાના અંત:કરણને સરલ અનાવવું, તેમાં વાંકાશ, ગાંઠ કે 'ચવણી ન રાખવી, ૭ રાજકુમારી અર્હયતા કન્યા. ૬ આ કન્યાની ચેાગ્યતા મેળવવા જીવે, બીજાને પાતા તરફથી કાંઈ પણ પીડા ન થાય તે માટે સાવચેતી રાખવી. ૧ બીજાનું જીરૂં કરવાની લાગણીઓના નાશ કરવે. ૨ પારકું ધન લેવાની ઈચ્છાના ત્યાગ કરવા. ૩ ચારી કરવાથી ઉત્પન્ન થતા આ. વિ. ૨૦ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ દુઃખને વિચાર કરે. ૪ પરધન હરણ કરવાથી દુર્ગતિમાં જવું પડે છે તેને ભય સન્મુખ રાખવો. પ . . આ સદ્ગુણે ખીલવવાથી અનુરાગવાળી આ કન્યા સ્વયંવરા તરીકે આવે છે. રાજકુમારી મુકતતા કન્યા. ૭. આ કન્યા સાથે લગ્ન કરવાના ઉમેદવારે વિવેકને– કર્તવ્યાકર્તવ્યના ભાનને રેમેરામમાં એકરસ કરી દેવે ૧ બાહ્ય અને અત્યંતર ગ્રંથિથી–બાહ્ય ગ્રંથિ, ધન ધાન્યાદિ, અત્યંતર ગ્રંથિ રાગદ્વેષાદિ આ બને ગ્રંથિથી–આત્માને ભિન્ન જોયા કરે. ૨. ધનાદિની તૃષ્ણને શાંત કરવી. ૩ અંતઃકરણ બાહ્ય કે અત્યંતર કઈ પણ પદાર્થ સાથે એકરસ -આસક્ત ન થાય તેમ ધારી રાખવું ૪. કાદવ અને જળથી જેમ કમળ લેપતું નથી, તેમ દરેક પદાર્થથી મનને નિર્લેપ રાખવું. અર્થ અને કામથી નિર્લેપ આત્મભાવ પ્રગટ કરવો. ૫ રાજકુમારી બ્રહ્મરતિ કન્યા. ૮ બ્રહ્મરતિ સાથે લગ્ન કરવાની ઈચ્છાવાળા છાએ, દેવ, મનુષ્ય અને તિર્યંચની બધી સ્ત્રીઓને માતા સમાન ગણવી. ૧ જે સ્થાનમાં તેવી સ્ત્રીઓ રહેતી હોય ત્યાં રહેવું નહિ. ૨. તેઓના સંબંધી રોગવાળી વાતે કે વર્ણન ન કરવાં. ૩ તેઓ જ્યાં બેઠાં હોય ત્યાં તે સ્થાને બે ઘડી પહેલાં ન બેસવું. ૪ તેઓની ઇન્દ્રિએ–શરીરના અવય નિહાળીને જોવા નહિ. ૫ સ્ત્રી પુરુષો જ્યાં રતિ કીડા કરતા Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ હાય તેવી ભીંતના આંતરે પણ રહેવુ' નહિ. ૬ પૂર્વે જે રતિક્રીડા કરેલી હાય તે વાતનું સ્મરણ ન કરવું. છ રસવાળા -ઇન્દ્રિયાને ઉશ્કેરનારા માદક આહારાદિ ખાવા પીવા નહિ. - પ્રમાણથી અધિક આહાર ખાવા નહિ ૯ શરીરની શેશભા ન કરવી. ૧૦ મનમાં વિષચે સંબંધી ઉઠતી વૃત્તિએને વિચાર મળથી ઉખેડી નાખવી. ૧૧ પ્રારતિને વરવાને માટે આવા ગુણવાળે! જીવ લાયક છે. રાજકુમારી વિદ્યા કન્યા, વિદ્યા કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છનારે વિશ્વમાં રહેલા, દેડુ ધનવિષયાદિ તમામ પદાર્થાં અનિત્ય છે, થેાડા વખત રહેનાર છે. અને છેવટે નાશ પામનારા છે, તે અનિત્ય ભાવનાને નિત્ય વિચાર કરવેા. ૧ પૌદ્ગલિક દ્રવ્યેા અપવિત્ર છે—પવિત્ર દેખાતા પદાર્થાં અપવિત્રતાના રૂપમાં બદલાઈ જાય છે. એ અશુિચ ભાવનાના વિચાર કરવેશ. પૌદ્ગલિક વિષયે દુઃખરૂપ છે. સુખરૂપતાના દેખાવ કરીને પણ છેવટે દુઃખરૂપ પરિણામ આપે છે, તે દુઃખમયતાના વિચાર કરવેા. ૩ સત્ર ભુત જાળને તેાડી ફાડીને સદ્વિચારોથી તેને નાશ કરવા. ૪ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ થઈ શરીરની એ ક વિચાર કરવાની સર્વ શરીરની અંદર રહેલા આત્મતત્વને તેનાથી અલગ અનુભવવા માટે મનનપૂર્વક વિચાર કરે. ૫ વિચાર કરીને તે પ્રમાણે અનુભવ કરનારને સમ્યગદર્શન પિતાની વિદ્યા કન્યા પરણાવે છે. ૫ રાજકુમારી નિરીહતા કન્યા ૧૦ નિરીહતા સાથે લગ્ન કરવાની ઈચ્છાવાળાએ આ વિચારોને દઢ કરવા કે, જીવ જે જે ઈચ્છાઓ કરે છે તે તે ઈચછાઓ મનને વધારે સંતાપ આપે છે. ૧ ઇન્દ્રિય જન્ય ભેગેની ઈચ્છા મનને વિશેષ દુઃખદાયી થાય છે. ૨ જન્મ થાય છે તે મરણ માટે છે. જે ઉત્પન્ન થાય છે તેને અવશ્ય નાશ થવાને છે. ૩ પ્રિયવસ્તુ કે મનુષ્યોને સમાગમ વિગ માટે થાય છે. સંગને વિયોગ અવશ્ય છે. ૪ જેમ રેશમના કીડાએ કરેલી રેશમના તંતુની રચના તેનાજ બંધનને માટે થાય છે તેમ જીવને વિવિધ દ્રવ્યની સંગ્રહ કરવાની પ્રવૃત્તિ કેવળ પિતાના બંધનને માટે જ થાય છે. ૫ સર્વ સંગે–સંબંધે કલેશ કરાવનારા અને વધારનારા થાય છે. ૬ પ્રવૃત્તિ દુઃખરૂપ છે. ૭ નિવૃત્તિ એજ સુખદાયી છે. ૮ આ પ્રમાણે નિરંતર ભાવના કરનારના ઉપર નિરીહતા કન્યા બહુજ લાગણીવાળી થાય છે. ૧૦ ગુણધારણ! તમારે દિક્ષા લેવાની તૈયારી કરવા માટે આ દશ કન્યાઓ પરણવાની છે, માટે ઉપર બતાવેલા સદ્ગુણ પ્રાપ્ત કરવાને અભ્યાસ શરૂ કરે. આવી પ્રવૃત્તિ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ લાંખા વખત સુધી કરશે! ત્યારે અવસર આવ્યા જાણીને ક પરિણામ રાજા, ચારિત્ર ધર્મ રાજાનું સૈન્ય અને મળ તમને દેખાડશે અને આપશે. પછી તેના દરેક સુભટને જે જે ગુણા અનુકૂળ છે તે તે ગુણેાના અભ્યાસ તમારે કરવેા પડશે અને તેમ કરીને બધા સુભટાને અનુકૂળ કરવા, તેથી તેએ તમારા તરફ્ અનુકૂળ થઈને મહામેાહના સૈન્ય સામે લડીને તેને દૂર હડાવી દેશે ત્યાર પછી તમને તમારૂ અંતરગ રાજ્ય પ્રાપ્ત થશે. તે અવસરે આ અંતરગ કન્યાએ તરફથી તમને અખંડ આનંદ મળતાં ઘણાજ સુખી થશે. માટે આ અનુષ્ઠાન તમારે અવશ્ય કરવાનું છે. આ અભ્યાસ ખરાખર છ મહીના કરવામાં આવતાં સિદ્ધ થશે. ગુણધારણ—પ્રભુ ! ઉતાવળ કરા, મને તા હમણાંજ દીક્ષા આપે. છ મહિના જેટલા લાંબા વખત સુધી ઢીલ કરવાનું શું કારણ છે ? નમ ળાચા —રાજન્ ! ઉતાવળ કરવાની જરૂર નથી. મેં' જે આ ક્રિયા કરવાનું તમને કહ્યું છે તે સદ્ગુણાને અનુભવ કરવા તેજ તાત્ત્વિક દીક્ષા છે. આ ગુણા વિના તમે આગળ અનેકવાર સાધુ વેશ લીધેા હતેા પણુ તે લાભદાયક થયેા નથી. માટે આ ગુણેાના ખરાખર અમલ કરા તેટલુ' અત્યારે બસ છે. કંદમુનિ—પ્રભુ ! કન્યા તેા દશ છે. તે પ્રથમ કયા ક્રમે કાને પરણવી ? Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૦ નિ ળાચા —ગુણધારણ રાજા મારા કહેવા પ્રમાણેનું વત્તન શરૂ કરશે એટલે સદ્બેધ મંત્રી પ્રથમ વિદ્યાકન્યાને લઈ ને તેની પાસે આવશે, અને તે વિદ્યાના તેની સાથે લગ્ન કરી આપી સાથે જ રહેશે. આ મંત્રી ઘણા કુશળ અનુભવી છે. ભરાંસા મૂકવા લાયક વીર પુરુષ છે. પાસે આવીને રહ્યા પછી તે જેમ કહે તેમ કરવાની જરૂર છે. તે બધા માર્ગ બતાવશે, પછી બીજાના ઉપદેશની જરૂર રહેશે નહિ. ગુણધારણે મસ્તક નમાવી ગુરુશ્રીને કહ્યું પ્રભુ ! મારા પર મેટી કૃપા કરી. ખરેખર આપના આ મેધથી મારા આત્માને હું ધન્ય માનુ છું હવે આપની આજ્ઞાથી તે સદ્ગુણાના અભ્યાસ કરવાનું શરૂ કરું' છું આ પ્રમાણે કહી નમન કરી રાજા પેાતાના પરિવાર સાથે નગરમાં આવ્યે. વિદ્યાકન્યા સાથે લગ્ન—ગુરુ પાસેથી ઉપદેશ સાંભળી ઘેર આવ્યા પછી રાજાના અંતઃકરણમાં હ ઉભરાવા લાગ્યા આખા શરીરમાં રેશમાંચ ખડા થયાં. મગજમાં શાંતિ વ્યાપી રહી. ગુરુશ્રીએ આપેલા ઉપદેશાનુસાર સ’સારી જીવ ગુણધારણ રાજાએ સદ્ગુણાના અભ્યાસ શરૂ કર્યાં. અને ગુરુશ્રીની સેવા ઇત્યાદિ શુભ કાર્યોંમાં દિવસે વિશેષ પ્રકારે પસાર કરવા લાગ્યા. ગુરુશ્રીએ જે ભાવનાઓને વિચાર કરવ નું અને તેથી હૃદયને વાસિત કરવાનું બતાવ્યું હતું તે ભાવનાના વિચારમાં નિદ્રા આવી ને વિચારમાં ગઈ. નિદ્રા તંદ્રામાં પણ આ ભાવના ચાલુ રહી. તે ભાવના Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ સાથે પાછે રાજા જાગૃત થયે. ભાવના વિશેષ વૃદ્ધિ પામી, હર્ષ થયે, ભાવના સાથે તદાકાર થયે, એટલામાં સબંધ મંત્રી વિદ્યાકન્યા સાથે સન્મુખ દેખાયા. વિદ્યાકુમારી બહુજ રૂપવાન હતી તેના મુખ ઉપર શાંતિ છાઈ રહી હતી. તત્ત્વને બેધ અને સંવેગ આ છે તેના ગેળાકારવાળા સ્તન હતા. આસ્તિકતારૂપ લાવણ્યતાથી ભરપુર સુંદર મુખ હતું. પ્રશમ નામના મહર નિતંબ હતા. વિગેરે. વિદ્યા એટલે સજ્ઞાન તે જોતાં આનંદ આપે તેવું છે. તેના મુખ ઉપર આસ્તિકતા છવાઈ રહેલી હોય છે. હૃદય ઉપર તત્વનો બેધ અને સંવેગ-સંસારની અસારતા તરવરી રહેલી હોય છે. તેમ થતાં શરીરના ભાગમાં શાંતિ -પ્રશમ પ્રગટ થઈ રહે છે. જ્ઞાનને આમ વિદ્યાકન્યાનું રૂપક આપેલું છે. આ નિદ્રા તે ભાવના વાસિત તંદ્રા છે. સુતાં સુતાં પણ આવી ભાવનામાં જીવ એકતાર થઈ પોતાને અભ્યાસ લંબાવે છે. સાધ ત્યારે જ પ્રગટે છે અને પાસે જ રહે છે. નિદ્રામાં-શરીર સુવે છે ત્યારે પણ આત્મભાન જાગૃત રાખવાને અભ્યાસ કરવામાં આવે તો તેથી દરેક ક્ષણે ઉપગની જાગૃતિ વધતી ચાલે છે.” - ગુણધારણ એકતાર થઈને આ વિદ્યા કન્યાને ઘણું વખત સુધી જોઈ રહ્યો, તે જ વખતે સદબોધે તેની સાથે તેનાં લગ્ન કર્યા, “ગુરુએ આપેલુ સામે તેને રેમેરામમાં Page #335 -------------------------------------------------------------------------- ________________ ર પરિણમ્યું. જ્ઞાનને સાક્ષાત્કાર અનુભવ થયા. ” સદાંગમ વિગેરેની આ લગ્નમાં હાજરી હતી, તે બધાને આનંદ થયા. રાત્રી આનંદમાં પસાર થઈ. સાધનુ આગમન, જ્ઞાનાવરણને પરાજય— ગુણધારણ રાજા સવારે પેાતાના પરિવાર સાથે ગુરુશ્રી પાસે આન્યા અને વંદન કરીને રાત્રીએ અનેલેા બનાવ તેમને કહી સંભળાવ્યેા. અને પ્રશ્ન કર્યાં કે પ્રભુ ! રાત્રીએ મારી ભાવનામાં ખુબ વધારે। થયા તે બધું કેમ બન્યું ? નિમ ળાચા —રાજન્ ! એ હકીકત બહુ સમજવા લાયક બની છે. એકચિત્ત થઈને સાંભળે. તમારાં સર્કમેાંથી ક પરિણામ રાજા તુષ્ટમાન થયેા હતા, તેણે સદ્બધ અને વિદ્યાને પ્રેરણા કરીકે તમારે ગુણધારણ પાસે જવું. સદ્ના મંત્રી, ચારિત્રધર્મરાજાની આજ્ઞા લઈ ને વિદ્યાની સાથે તમારી પાસે આવવા નીકખ્યું. સાધ, વિદ્યાકુમારીને લઇને સ'સાંરી જીવ પાસે જાય છે, આ વાતની મહામેાહના સૈન્યમાં ખબર મળવાથી ત્યાં મેાટો કાળાહળ મચી રહ્યો. ગભરાટમાં પડેલા તેઓએ પાપેાઢય સેનાપતિની સાથે વિચારણા શરૂ કરી. વિષયાભિલાષ મંત્રીએ જણાવ્યુ કે, ભાઈ આ ! આપણા કટ્ટો દુશ્મન સાધ સંસારીજીવ ગુણધારણ પાસે પહેાંચી ગયા તે આપણે બધા અકાળે મરી ગયા સમજો, Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ તે સબંધ ખટપટી હેવાથી ગુણધારણને આપણા વિરૂદ્ધ 'ઉશ્કેરવાને, માટે તમે બધા તેને માર્ગ રેકી લ્યો અને ગમે તે ભેગે તેના માર્ગમાં વિદન ઉભાં કરી આગળ વધતા અટકાવે. પાદિય સેનાપતિએ કહ્યું મંત્રીજી! આપણે સ્વામી કર્મ પરિણામ જ જ્યારે તેના પક્ષમાં ભળીને મદદગાર થા છે, પછી આપણે શું કરવાના હતા? કર્મ પરિણામ જ્યારે આપણું પક્ષમાં હતા ત્યારે જ આપણે આગળ બળવાન હતા. તે મધ્યસ્થ હોય ત્યારે જ આપણે તે લોકોની સામે જોરથી લડી શકીએ છીએ, પણ અત્યારે તે કર્મ પરિણામ રાજાના હુકમથી જ સબધ સંસારી જીવ પાસે આવે છે, એટલે તે પુરવેગમાં લેવાથી તેને અટકાવ કે તેના માર્ગમાં વિદન નાખવું તે કામ અશકય છે. વળી જ્યારે લડવાનું હોય છે ત્યારે તે મહારાજા તરફથી મને પ્રથમ આજ્ઞા થાય છે, આ વખતે તે કાંઈ પણ હુકમ મને મળ્યું નથી. જ્યારે કોઈને મુશ્કેલી આવવાની હોય ત્યારે પ્રથમ પાપને ઉદય થાય છે, ત્યાર પછી દુઃખની શરૂઆત થાય છે. આ વખતે તેની પાસે પુન્યને ઉદય છે, એટલે પાદિય કહે છે કે, મને આ વખતે કર્મ પરિણામ તરફથી ગુણધારણ પાસે જવાને હુકમ મળે નથી.” માટે સદુધ મંત્રીને જવા દ્યો અને દૂર રહી આપણે અવસરની રાહ જોતાં હાલ તે જે થાય તે જોયા કરો. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પાપોદય સેનાપતિનાં વચને સાંભળી જ્ઞાનાવરણ કોધોધ થઈને બેલવા લાગે અરે ! સબંધ મારે કટ્ટો દુશ્મન છે, તે સંસારી જીવ પાસે નિર્ભય થઈ એકદમ ચાલ્યા જાય અને હું ઉભે ઉભે જોયા કરું તે બની શકે ખરું કે? માટે તમારે આવવું હોય તે આવે, હું તે તેને માર્ગમાં જ અટકાવવા આ ચાલ્યો. ભાવનાનાબળે સદબોધને વિજય–આ પ્રમાણે કહેતાની સાથેજ જ્ઞાનાવરણે તરત જ પ્રયાણ કર્યું, તેને જતે જોઈને અનિચ્છાએ પાપદયાદિ તેની પાછળ મદદે ગયા. સધને આવવાને માર્ગ રેકી લીધે. છતાં તે બધાના મનમાં પિતાના વિજય માટે તે શંકા જ હતી. આ બાજુ સધ મંત્રીની પાછળ ચારિત્રધર્મનું મેટું સૈન્ય આવી પહોંચ્યું, પિત પિતાના વિરોધીઓને દેખીને બને લશ્કરના સૈનિકે એ બુમરાણ મચાવી મૂકયું, અને તરતજ એક બીજાનો ક્ષય કરનારૂં યુદ્ધ શરૂ થયું. એક તરફ નિર્મળ અધ્યવસાયવાળું ચારિત્રધર્મરાજનું ઉજવળ સૈન્ય, અને બીજી બાજુ શ્યામ અધ્યવસાયવાળું મહામેહનું મલિન સૈન્ય લડવા લાગ્યું. આ વખતે કર્મપરિણામ રાજાને સંસારી જીવ ગુણધારણના નિર્મળ અધ્ય વસાય કાયમ રહી શકશે કે કેમ? તે સંબંધમાં શંકા આવવાથી વિચારવા લાગ્યું કે, મારે ખુલ્લી રીતે એક બાજુને પક્ષ કરવો તે એગ્ય નથી. હું બન્ને પક્ષને ગણાઉં છું. અત્યારે જે ચારિત્રધર્મને પક્ષ કરીશ તે Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ મહામહાદિ મારા સંબંધીઓ મારાથી નારાજ થઈ તદ્દન જુદા પડી જશે, તે પ્રસંગ ઉભું થાય તે મારા હિતમાં નુકશાન કર્તા છે. ચારિત્રધર્મનું સૈન્ય મને અત્યારે હાલું છે, કેમકે સંસારી જીવ સદ્ગુણી થયે છે પણ એ સંસારીજીવ ધડા વગરનો છે. કદાચ એ સદ્ગુણોનો ત્યાગ કરી. દેષવાન થશે તે મારે તો આગળની માફક મારા સંબંધીઓ મહામહાદિ ઉપરજ આધાર રાખવો પડવાનો! માટે અત્યારે ચારિત્રધર્મને ગુપ્તપણે મદદ આપવી એ ઠીક. છે, જેથી ભવિષ્યમાં મને મુશ્કેલી ન નડે. ચારિત્રધર્મનું લશ્કર બળવાન છે અને તે સંસારી જીવને મદદ કરનાર છે એટલે વિજય તે અત્યારે તેને જ છે. આ પ્રમાણે વિચાર કરતા કર્મ પરિણામની નજર છે. રાજન! તમારા ઉપર પડી એટલે તમે તરત જ મારી બતાવેલી ઉત્તમ ભાવનાઓને ઉપયોગ કરવાનું વિચારવાનું શરૂ કર્યું. કર્મ પરિણામે ભાવનાનું જોર વધારી મૂકયું. જેમ જેમ તમે ભાવનારૂઢ વધારે થતા ગયા તેમ તેમ સબંધની સાથે આવેલ ચારિત્રધર્મનું સૈન્ય બળવાન, બનતું ગયું. “આનું નામજ કર્મ પરિણામે કરેલી ગુપ્ત મદદ. કેમકે ભાવના મનની અંદર ચાલે છે, તેની બીજાને ખબર પડતી નથી અને જ્ઞાનાવરણાદિ મહામહના સૈન્યને . નાશ થાય છે. ભાવનાની અચિંત્ય શક્તિ છે, મહાન શક્તિવાળી ભાવના જેમ જેમ વૃદ્ધિ પામવા લાગી તેમ તેમ મહામે હાદિ નિર્બળ બનતા ગયા–મહાદિને લગતી Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આસક્તિ એછી થતી ચાલી. છેવટે તેઓની શક્તિ મદ થવાથી તે પરાજય પામી પાછા હઠવા લાગ્યા. તેમ તેમ સદએધ વિગેરે જોરપર આવી લડવા લાગ્યા. જ્ઞાનાવરણ માર ખાઈ પાછા હડચે. પાપેાય દૂર જઈ છુપાઈ બેઠા. ઘેાડી વારમાં આખું લશ્કર જીતાઈ ગયું. જ્ઞાનાવરણને ઘણા માર પડયા, તેના ચુચુરા થઇ ગયા. સદ્મધ અને વિદ્યાદેવીના વિજય થયા, હે ગુણધારણ ! તે તમારી નજીક વધારે આવ્યા, અને તમે તેની નજીક વધારે ગયા. અને છેવટે તમારૂ વિદ્યાદેવી સાથે લગ્ન થયું. એટલે તમને આત્મવિદ્યાનો અનુભવ થયેા. રાત્રીએ ભાવનાને વિચાર કરતાં પ્રથમ તમને જે અવ્યવસ્થિત અને આડા અવળા ખીજા વિચારે। આવતા હતા, તે સદ્ભાષને માર્ગ રોકવા આવેલા જ્ઞાનાવરણુના કરેલા હતા, અર્થાત્ તમને આગળ વધતા-જ્ઞાની થતા અટકાવનારા તે વિચારા હતા, પાપેાયાદ્ઘિના કરેલાં તે વિઘ્ના હતાં, પણ તમારાં સત્કર્માં ઉજવળ હતાં, તેથી ક્રમ પરિણામે તમને મદદ કરી સારા વિચારો કરવા પ્રેર્યાં, ભાવનાનું ખળ વધ્યું, તેને લઈને તમે હલકા વિચારોને હડાવી દીધા-હડી ગયા, તે સ† પ્રભાવ મહિમા સધ અને આધ્યાત્મિક-આત્મિકવિદ્યાના હતા. આ પ્રમાણે નિળાચાય કેવલીએ રાત્રીએ બનેલી ુકીકતને સાર સમજાવી ગુણધારણના પ્રશ્નના જવાબ આપ્યા. ગુણધારણ—પ્રભુ! પાપાદયાદિ હાલ શું કરે છે? Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ કેવલી–રાજન ! યુદ્ધમાં પરાજય પામી તમારી પાસેથી નાશી છુટેલા તે જ્ઞાનાવરણદિ એકાંતમાં–સત્તામાં દિવસે પસાર કરતા વખતની રાહ જુવે છે. મતલબ કે અંદરથી જેટલા બહાર આવ્યા તેટલા તો નાશ પામ્યા છે. પણ જેઓ અંદર સત્તામાં શાંત પડ્યા હતા તેઓ ચિત્તવૃત્તિ અટવીમાં છુપાઈ રહ્યા છે. હજી તેઓના મનમાં દ્વેષ ઘણે છે. વેર લેવા માટે સારા વખતની રાહ જુવે છે. વખત મળી આવતાં એટલે સબંધ, વિદ્યા આદિ તમારાથી દૂર થતાંજ તમારી ચિત્તવૃત્તિ અટવીમાં પાછી લડાઈ જગાડશે. માટે હે રાજન ! તમને ફરી ફરીને ભલામણ કરવામાં આવે છે કે સાધના કહેવા પ્રમાણે તમારે ચાલવું અને ધર્મરાજના દરેક સૈનિકની મદદ લઈને તે પાપદયાદિ દરેકને શેધી શેધીને નાશ કરે. ગુણધારણે હાથ જોડી મસ્તક નમાવી, “જેવી પ્રભુની આજ્ઞા” એમ કહી તેમનું વચન મસ્તકે ચડાવ્યું. ત્યારબાદ માસક૯૫ પુરો થયે હોવાથી ગુરુશ્રી ત્યાંથી સાધુ સમુદાય સાથે બીજે વિહાર કરી ગયા. પ્રકરણ સત્તરમું અપ્રમતશિખર ઉપર શેષકન્યાનાં લગ્ન. ગુરુશ્રીને જવા પછી, વિદ્યા સાથે પરિચય વધે, વિદ્યાની વિદ્વતાને અનુભવ લેવા સાથે ગુશ્રીના ઉપદેશા Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ નુસાર વર્ત્તન પણ શરૂ કર્યું, અંતઃકરણને વધારે નિળ કર્યું' અને શરીરને વ્રત, તપ, જપાદિની કસેટીમાં મૂકયુ તેથી ચિત્તવૃત્તિમાં સòધ અરામર જમાવ કરીને રહી શકચે. અતરંગ . સદ્ગુધિ મંત્રીએ ગુણધારણને બે પુરૂષોને સમાગમ કરાવતાં જણાવ્યું કે, આ શ્વેત વણુ વાળા, મુખની સુ'દરતા ધારણ કરનારા, પરિણામે હિતકારી ધધ્યાન અને શુકલધ્યાન નામના પુરૂષા છે, તેએ તમને તમારા રાજ્યમાં પ્રવેશ કરવામાં બહુ મદદગાર થશે, તે સદ્ગુણી પુરૂષોના ખુબ સત્કાર કરો. ગુણધારણે તેઓ તરફ મસ્તક નમાવ્યું. પછી સત્પ્રેષે ત્રણ સ્રીઓની સાથે એળખાણ કરાવતાં કહ્યુ કે આ ખાઇએનાં નામ પિતા, પદ્મા અને શુક્લા છે. એકના વિજળીના રંગ જેવે, બીજીના કમળના રંગ જેવા, અને ત્રીજીના સ્ફટિક રત્નના જેવા વણુ છે. તેને લેસ્યા પણ કહેવામાં આવે છે, તે આત્માના પરિણામરૂપ હાવાથી ધધ્યાનની તે ત્રણે દાસીઓ છે અને તેને મદદ કરનારી પણ છે. છેલ્લી શુલાખાઈ છે તે એકલીજ શુકલધ્યાનને મ કરનારી છે તેની સાથે તમારે સારી રીતે વવું. તે ઘણી લાયક અને લાભકારી છે. આ ત્રણે તમારી પાસે ન હોય તે આ પરમ ઉપકારી ધર્મ અને શુલ તમારી મદદમાં રો -શકે જ નહિ. અંતરંગ રાજ્ય પ્રાપ્તિના મુખ્ય આધાર આ બે પુરુષા ઉપર છે. માટે આ ત્રણ ખાઇને પાસે Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ રાખીને તેનું તમારે નિત્ય પિષણ કરવું તમારા પરિણામને વધારે નિર્મળ કરવા. - “આ ત્રણે લેશ્યરૂપ બાઈ એ આત્માના ઉત્તરોત્તર ઉજ્વલ અધ્યવસાય રૂપ છે. તે અધ્યવસાય જેમ વધારે ઉજવળ તેમ ધર્મધ્યાન અને શુક્લધ્યાનની પ્રાપ્તિ સુગમ થાય છે. એ બને ધ્યાન આગળ વધતા જીવની ભૂમિકા રૂપ છે. શુકલ લેસ્થાની પરમ ઉજ્વળ દશામાં શુકલધ્યાન હેય છે. તેથી કેવળજ્ઞાનરૂપ આત્માને પરમ વિશુદ્ધ સ્વભાવ પ્રગટે છે, માટે સદ્ધ મંત્રી, ગુણધારણને આ લેસ્થાને અધ્યવસાયને શુદ્ધ રાખવા–પોષવા માટે ભલામણ કરે છે. " ગુણધારણું પણ સાધના કહેવા પ્રમાણે વખત મળતાં ચિત્તવૃત્તિમાં પ્રવેશ કરી વિદ્યા સાથે આનંદ કરવા લાગ્યા. સધ સાથે વિચારણા કરવા અને સદાગમ, ગૃહીધર્મ, સમ્યગ્ગદર્શન તથા સગુણરક્તતાને સન્માન આપવા લાગે. આવી પ્રવૃત્તિમાં પાંચ મહિના જતાં તેના ગુણથી કર્મપરિણામ રાજા ઘણા અનુકૂળ થયા. ગુણધારણ ઉપર પ્રેમ રાખવા સાથે તેની ચિંતા પણ કરવા લાગ્યા. એક વખત કર્મ પરિણામ પિતે ચિત્તસૌંદર્ય, શુભ્ર માનસ, વિશદ માનસ અને શુભચિત્તપુરમાં જઈને ત્યાંના રાજા શુભ પરિણામ, શુભાભિસંધિ, શુદ્ધાભિસંધિ તથા સદાશયને મળીને, તેમની કન્યાઓ ગુણધારણને તેઓ આપે તેમ અનુકૂળ બનાવ્યા. પુદય સેનાપતિને આગળ કરી Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ કાળ પરિણતિને સાથે લઈ પિતાના પરિવાર સાથે કન્યાઓના. વિવાહ માટે, કર્મ પરિણામ રાજાએ ગુણધારણને તેની ચિત્તવૃત્તિમાં પ્રવેશ કરાવ્ય. શુભ પરિણામાદિને ત્યાં બોલાવ્યા. તે સર્વે સાત્વિકમાનસપુરમાં આવેલો વિવેક પર્વતના અપ્રમત્ત શિખર ઉપર રહેલા જૈનસપુરમાં આવ્યા અને લગ્ન માટે ત્યાં બધી તૈયારીઓ કરી. મહાહના સૈન્યમાં ઉતપાત–આ બાજુ ગુણધારણનાં આંતરિક લગ્નની તૈયારી થાય છે, તેવી હકીકત પિતાના ચરપુરૂષ દ્વારા જાણીને મહામહે પિતાના બધા પરિવારની એક મોટી સભા પ્રમત્તતા નદીના ખુલ્લા મેદાનમાં બેલાવી. આજની સભામાં બધા સુભટ તથા બાઈઓની હાજરી પ્રથમની સભાઓ કરતાં મોટા પ્રમાણમાં હતી. સભાના પ્રમુખનું સ્થાન મહામહે પતે જ સ્વીકાર્યું. તેની આજ્ઞાથી વિષયાભિલાષ મંત્રીએ ઉભા થઈને સભા બેલાવવાનું કારણ બતાવતાં જણાવ્યું કે, મારા દેવ ! અને સર્વ સભાસદે ! આપણા ગુપ્તચરે જ ખબર મને આપ્યા છે તે પ્રમાણે જે પેલે સંસારીજીવ ગુણધારણ ક્ષાંતિ આદિ. કન્યાઓ સાથે લગ્ન કરશે તો આપણે બધા જીવતા જ મરી ગયા સમજજે. વખત ગંભીર આવી પહોંચ્યું છે.. જે વખત જાય છે તેમાં આપણું મરણનું નગારૂં વાગી રહેલું સંભળાય છે, માટે ગફલતમાં ન રહેતાં પ્રબળ પુરૂષાર્થ કરવો જોઈએ. હિંમત ન હારતાં સંસારી જીવ ઉપર આપણે બધાએ એકી સાથે હલે કરવો જોઈએ. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ લાંખાલાંમા ભાષણા કરવાના આ વખત નથી. અત્યારે તે જીવન મરણના સવાલ છે. પ્રધાને ટુકામાં ભાષણ પુરૂ કર્યું, તમામ સુભટાએ પ્રધાનના નિશ્ચયને ટેકા આપ્યા, મહામેાહે પણ તે સર્વને અનુમેદન આપી યુદ્ધ કરવાનું જાહેર કર્યુ. ભવિતવ્યતાની સલાહ—આ વખતે યુદ્ધના ઉત્સાહ ખુખ દેખાતા હતા, પણ કપરિણામ રાજા મહામહાદિથી અત્યારે વિરૂદ્ધ હતા એટલે અંદરખાને દરેકના મનમાં ગભરાટ અને સારા પરિણામ માટે સંશય હતા. ધીમે ધીમે આ વાત બહાર આવી એટલે મહામેાહે દેવી ભવિતવ્યતા જે સંસારી જીવ ગુણધારણની અનંત કાળની પત્ની છે તેને ખેલાવી તેની સલાહ લેવાને નિશ્ચય કર્યાં. દેવી ભવિતવ્યતા આવી એટલે તેનુ સન્માન કરીને મહામેાહે તેને પૂછ્યું'. ભગવતી ! અત્યારે આ પ્રસંગમાં અમારે શું કરવું તે નિશ્ચય થતે ન હેાવાથી અમે તમારી સલાહ માંગીએ છીએ. ભવિતવ્યતાએ જણાવ્યું. મહારાજા ! અત્યારે તમારે લડવા જવું તે ચેગ્ય નથી. મારા પિત સસારી જીવ અત્યારે બધી રીતે તૈયાર થયેલ છે. કપરિણામના તેને માટે 'ચે અભિપ્રાય છે. તેથી તે તેના પક્ષમાં અત્યારે છે, તેમજ શુભપરિણામાદ્રિ મેટા રાજાએ પણ સ`સારી જીવના પક્ષમાં મળી ગયા છે. આ બધી મને પરિણામે મારા પતિ સંસારી જીવને પેાતાનુ લશ્કર-પેાતાની શક્તિ તાઆ. વિ. ૨૧ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧ , સવાનાં ઈચ્છા થઈ છે. “ આત્માની અન ત શક્તિ છે. તે ગુણધારણને પ્રગટ કરવાની-અનુભવવાની ઈચ્છા થઈ છે. '' આ બધા સંચાગેા જોતાં મને જણાય છે કે ક પરિણામ રાજા સંસારી જીવ ગુણધારણને તેનુ' બધું લશ્કર બતાવશે અને મારે પતિ તેને પેષણ આપશે, જે મારી સલાહ તમે માનતા હતા યુદ્ધ કરવાનુ અધ રાખે. જો તેમ નહિ કરો તા તમારા દરેકના તે નાશ કરશે. તેની વિશુદ્ધિમાં વધારે થાય તેવા સંચાગા અત્યારે છે. જો તેમ થાય તે જેટલા તેની નજરે ચડયા તે સર્વને સ'હાર થઈ ગયે જ સમજજો. માટે તમે બધા શાંત થાએ. ‘ સત્તામાં છાનામાના પડયા રહા. વખત જતાં આ મામલે શાંત થશે તેવા પ્રસંગે હું તમને ચેતવણી આપીશ. “ ભવિતવ્યતા એટલે જે થવાનું હાય તે થાય છે. આ ખાખતમાં તે વખત જોઈને અને સૌન્ય સાથે જોડાયેલી રહે છે એટલે તે આવી સલાહ મહામેને આપે છે. ” ભવિતવ્યતાની આ સલાહ સાંભળી તે ઉપર વિચાર કરી મહામે હાર્દિકે એ સ’સારીજીવ ગુણધારણ સાથે ખુલ્લી લડાઈ લડવાના ઠરાવ રદ કર્યાં. “ વિષય કષાયમાં જીવને આસક્ત કરી આત્મભાન ભૂલાવવુ તે ખુલ્લી લડાઈ છે. ’ ગુણધારણ અત્યારે વિષય કષાયમાં આસક્ત થાય તેમ ન હતા એટલે તે લડાઈ બધ કરી ગુણધારણની ચિત્તવૃત્તિમાં છુપી રીતે તેઓ ભરાઈ બેઠા. અને ગુપ્તપણે ગુણુધારણ ઉપર પેાતાની શક્તિ ફે કવા લાગ્યા. તેમની આવી શક્તિના પ્રભાવથી ગુણધારણના મનમાં નવા નવા તરગા–વિકલ્પે ઉઠવા લાગ્યા. "" Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ - વિચારોની ડામાડેડી-ગુણધારણ વિચાર કરે છે કે ગુરુશ્રીએ મને જણાવ્યું છે કે “જ્યારે આ ક્ષમાદિ કન્યાઓ સાથે તારાં લગ્ન થશે. ત્યારે જ તને દીક્ષા આપીશું. મતલબ (કે ક્ષમા, નમ્રતા, સરલતા, નિર્લોભતા, દયા, સત્ય બ્રહ્મચર્ય અચૌર્ય, એ વિગેરે ગુણે મારે અનુભવસિદ્ધ કરવા જોઈએ. તેમાં થતાં સર્વસ્વત્યાગ–નિરીડતાવાળી દીક્ષા મને મળશે. પણ અરે આ દીક્ષા તે બહુ દુષ્કર છે ! બે હાથે સમુદ્ર તરવા જેવી છે. સાધુઓની ક્રિયા મરણ પર્યત પાળવાની છે. કાળે અકાળે ટાઢું ઉનું જે મળે તે ખાવું પડે. આ મારું શરીર તો લાલન પાલનમાં ઉછરેલું છે, શરીરમાં રેગ પણ થાય તેને લઈ સંતાપ વધે, એ બધું સહન તે કરવાનું જ ને? વળી મારી પ્રેમાળુ રાણી મદનમંજરી કોમળ છે. તેનું હૃદય પોચું છે, તે વિચગ કેમ સહન કરશે? મારે પણ તેની સાથે સદાનો વિગ તો રહેવાને જ ને? તે ફલેશ કરશે, દુખી થશે અને હું પણ સાથે દુઃખી થઈશ. આવા આવા મનમાં કાલે ઉઠવા લાગ્યા. આ વિકલ્પોને લઈને ગુણધારણના પરિણામ પલટાવા લાગ્યા. તે પાછો હઠ, છેવટે વિચાર કર્યો કે પેલી ક્ષમાદિ કન્યાઓને પરણવાનો વિચાર હાલ બંધ રાખું. હમણાં યુવાનીનો વખત છે. પુદયથી મળેલા આ વૈભવને ઉપભોગ કરું અને છેવટે તે કન્યાઓ સાથે લગ્ન કરી લઈશ.” - આદધની શિક્ષા——આ પ્રમાણે વિચારોના ગોટાળા તેની મનોવૃત્તિમાં વળતા હતા, સધ મંત્રી પાસે Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ન હતા. ગુરુના ઉપદેશની તથા આત્મભાનની જાગૃતિ ન હતી, તેને લઈ ને મનની વૃત્તિએ ડામાડોળ થયા કરતી હતી, તેટલામાં જ તેના સદ્ભાગ્યે સાધ મંત્રી તેની પાસે પ્રગટ થશે. · આપેલા ગુરુના એધનું સ્મરણ થયું.’ ગુણધારણે પેાતાના વિચારે તેને જણાવ્યા, તે સાંભળીને સાધ એટલી ઉચેા: મારા નાથ ! તમે જે આ વિચારા મને કહ્યા અને કર્યાં તે તમને બહુ નુકશાન કરનારા છે, તમારા આત્મહિતની આડે આવનારા છે, અવળે માગે દોરનારા છે, એ અજ્ઞાનતાની-ભાન ભૂલાયેલાની નિશાની છે. પ્રભુ ! હું ખાત્રીથી કહું છું કે આ વિચાર તમારા પેાતાના નથી તેમ સ્વાભાવિક પણ નથી, પણ પેલા દુરાત્મા મહામેહના તે વિચારે છે. તેના આશ્રિત જે ચિત્તવૃત્તિમાં છુપાઈ રહેલા છે તેની પ્રેરણાનું આ પરિણામ છે. કાઈપણ સાધકને જ્યારે કાઈ મહાવિદ્યા સિદ્ધ થવા આવે છે તે વખતે જેમ વેતાળાદ્ધિના ઉપદ્રવ થાય છે તેમ તમારા આ માંગલીક દીક્ષા પ્રાપ્તિ સિદ્ધિના પ્રસ`ગે આ વિઘ્ન છે, તેઓ ચિત્તવૃત્તિમાં રહીને ગુપ્તપણે ઉન્નતિના ખરા વખતમાં વિઘ્ન કરવા તમને પાછા પાડવા પ્રગટ થયા છે માટે તે પાપીઓથી ઢગાશે નિહ. સદ્ગુધની આ વાત ગુણુધારણના મનમાં ઉતરી, તરતજ પરિણામમાં પલટા થયા. તેણે કહ્યું, મંત્રીરાજ ! મારે આ મહામેાદિને કેવી રીતે હઠાવવા ? સાધે કહ્યું તમારા પેાતાના જ મળથી. ગુણધારણે કહ્યું તે મને તે Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ મારૂં બળ બતાવો. સાધે ક ખુશીથી તમારું બળ બતાવવા તૈયાર છું. પણ તેને અધિકાર કર્મ પરિણામ રાજાને છે. આ વખત કર્મ પરિણામ પરિણામને પલટ ત્યાં હાજર જ હેવાથી તેમણે તેમની વાતચિત સાંભળી જવાબ આપે કે સબધ ! તમે મારા હુકમથી તેનું બળ બતાવે તમે બતાવશે તો તે પરમાર્થથી મેં જ બતાવ્યું છે એમ માનવાનું છે. જીવનું બળ–સધ જેવી આપની આજ્ઞા. એમ કહીને ગુણધારણને ચિત્તસમાધાન મંડપમાં પ્રવેશ કરાવ્યું. ચિત્તનું સમાધાન થતાં તેની અંદર રહેલા ચારિત્રધર્મ અને તેનું બધું લશ્કર તેના જેવામાં આવ્યું. સદૂધે દરેકની વિગત વાર માહિતી આપી ઓળખાણ કરાવી તે દરેક સૈનિકે પિતાના માલિક ગુણધારણ સંસારી જીવને મસ્તક નમાવી નમન કર્યું, તેણે પણ તેનું સન્માન કર્યું. તે બઘાં પોતાની સેનાનાં જ માણસો હતાં તે વાત ગુણધારણને બરોબર સમજાણી, એટલે તરત ચતુરંગ સેનને તૈયાર કરી શત્રુને મારી હઠાવવા પ્રયાણ કર્યું. આ બધી તૈયારીઓ અને ગુણધારણનું બળ દેખીને, ભયભીત થઈને મહામહાદિ શત્રુઓ પાપોદય સેનાપતિને આગળ કરીને નાશવાજ લાગ્યા. તેઓને એટલી બધી બીક લાગી હતી કે જે ત્યાં ઉભા રહીશું તે જરૂર માર્યા જશું. - દુશ્મને નાશી ગયા જાણીને ચારિત્રધર્મરાજની સેનાના માણસોએ તેઓને રહેવાના સ્થાને ભાંગી નાખ્યાં, ચિત્ત Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ વૃત્તિઅટવીને શેધાવીને સાફ કરી નખાવી. શત્રુઓની નાશભાગના પરિણામે ચારિત્રધર્મનો વિજય થશે. શત્રુઓ પ્રસંગ જોઈને નાશી ગયા, તેમાંથી થેડાનો નાશ થયો પણ બાકીના શત થઈને-ઉપશમભાવને પામીને ન દેખી શકાય તેમ છુપાઈ બેઠા. ચિત્તવૃત્તિ અટવી અત્યારે પ્રગટપણે તે શત્રુ વિનાની થઈ હતી. એટલે ત્યાંજ લગ્ન સમારંભ કરવાનું શરુ કરવામાં આવ્યું. આંતર લગ્ન સમારંભ. આઠ માતૃઓની સ્થાપના સધ પ્રથમ આઠ માતાનું સ્થાપન તથા પૂજન કરાવી ગુણધારણને તેની શકિત સમજાવી. દરેક દીક્ષા લેનાર ઉમેદવારને પ્રથમ આ આઠ પ્રવચનમાતાનું જ્ઞાન આપવામાં આવે છે. ૧ પ્રથમ માતાનું નામ ઈથ સમિતિ છે. તે દીક્ષા લેનાર ક્ષાંતિઆદિ કન્યાઓ સાથે લગ્ન કરનારનાં જવા આવવાથી– હાલતાં ચાલતાં કેઈ પણ જીવજંતુ પગતળે દબાઈને પીડા ન પામે છે, મરી ન જાય તે માટે, સાડાત્રણ હાથ લંબાય તેટલી જમીન ઉપર દષ્ટિ સ્થાપી આડુંઅવળું ન જોતાં-કઈ તરફ ખેંચાણ ન થાય તેવી રીતે ચાલવાનું જીવને શીખવે છે આ માતા જીવને જવા આવવાથી થતા દેથી રક્ષણ કરે છે. ૧ ૨ બીજી માતા ભાષાસમિતિ છે તે બુદ્ધિથી સત્ય અને પવિત્ર વચન બોલવાનું, સ્વપરને હિતકારી, પ્રિય સત્ય Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ અને જરૂર પડતાં થોડા શબ્દ વિચારપૂર્વક બેલવાનું છવને શીખવે છે. આ માતા જીવને વચનથી થતા દોષમાંથી બચાવી લે છે. ૨ ૩ ત્રીજી માતા એષણસમિતિ છે, તે શરીરના ટકાવને માટે ભેજન, પાણી લેવાં પડે તે નિર્દોષ, સાત્વિક અને જરૂરીયાત જેટલાંજ વખતે લેવાં એવું જીવન શીખવે છે. આ માતા જીવને ભેજન પાણી આદિથી લાગતા દેથી બચાવે છે. • ૪ આદાન સમિતિ–ચેથી માતા કાંઈપણ વસ્તુ-ચીજ લેવી મૂકવી હોય તે દૃષ્ટિથી જોઈને, રાત્રી હોય તો કેમળ ઉન યા મોર પિંછથી જમીન પુંજીને કોઈ જીવને નુકશાન-પીડા ન થાય તેમ લેવા મૂકવાનું જીવને શીખવે છે. આ માતા લેવા મૂકવા નિમિત્તે થતા દેથી જીવને બચાવે છે. ૪ પ પારિષ્ઠોપનિક–આ પાંચમી માતા છે તે સદેષ આહારાદિ તથા પિશાબ, ઝાડ વિગેરે કઈ જીવને નુકશાન–પીડા ન થાય તેવી અચિત જીવ વિનાની ભૂમિ ઉપર ત્યાગવાનું જીવને શીખવે છે. વસ્તુના ત્યાગવા નિમિત્તે થતા દોષથી આ માતા જીવને બચાવે છે. ૫ ૬ મનગુપ્તિ છઠી માતા મનમાં અશુભ વિચારો કે ઈ પણ આવવા ન દેવા, સારા વિચારો કરાવવા અને પ્રસંગે નિર્વિકલ્પસ્થિતિમાં મનને રાખવાનું જીવને શીખવે છે, મનથી થતા દાથી જીવને આ માતા બચાવે છે. હું Page #351 -------------------------------------------------------------------------- ________________ २८ ૭. વચનગુપ્તિ—સાતમી માતા છે, આ માતા લાભનું કારણ ન હેાય તેા, જીવને ખેલવાની મનાઈ કરે છે. વગર કારણે ન ખેલવાનુ અને અને ત્યાં સુધી મૌન રહેવાનુ કામ જીવ પાસે કરાવે છે. આ માતા વચનથી થતા દ્વેષા અટકાવે છે. ૭ ૮ કાયગુપ્તિ-આઝમી માતા છે. આ માતા વગર કારણે જીવને હરવા ફરવાનું બંધ કરાવી, પદ્માસનાદિ કરી સ્થિર રહેવાનુ શીખવે છે. આ માતા શરીરથી થતા દોષા અટકાવવાનું કામ જીવ પાસે કરાવે છે. ૮. આ પ્રમાણે આઠ માતાનું સ્થાપન કરી, લગ્ન નિમિત્તે ચિત્ત સમાધાન નામના મડપ નાખવામાં આન્યા. તે મડપમાં નિ:સ્પૃહતા નામની વેદિકા તૈયાર કરવામાં અવી. ચારિત્રથરાજાએ પેાતાના તેજથી મેટા અગ્નિને કુંડ સળગાવ્યેા તેજસ પદ્મા અને શુક્લા એ ત્રણ માતાએએ આદરપૂક સ્નાનવિલેપન વિગેરે કન્યાઓને કરાવી વસ્ત્ર આભૂષા પહેરાવ્યા. વિવાહની શરૂઆત થઈ. સદ્બેધમંત્રી પુરેાહિત થયા. તેણે કમ નામનાં લાકડાં અગ્નિકુંડમાં નાખવા માંડયા, સદ્ભાવના વડે કુવાસના નામની ડાંગરની અંજલી ભરીને કુંડમાં આહુતી આપી, સદાગમે જોષીરૂપે થઈને વૃષલગ્નના અમુક અ'શમાં ક્ષાંતિ નામની રાજકન્યાનાં ગુણધારણની સાથે લગ્ન કર્યાં, તેથી શુભપરિણામાદિ રાજાઓને તથા નિષ્પક પતાઢિ મહારાણીઓને ખુબ આનંદ થયા. તેજ વખતે શ્રેષલગ્નમાં યા વગેરે ખીજી કન્યાઓના લગ્ન પણ ગુણધાર Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સાથે કરવામાં આવ્યાં, તે પછી જીવવીય નામના સિંહાસનપર આરૂઢ થતાં ચારિત્રધમ આદિ સર્વના આન'ને પાર ન રહ્યો. ભાવ દીક્ષા પછી દ્રવ્ય દીક્ષા-આ ખાજુ ગુણધારણને આ અંતરંગ કન્યાએ-શક્તિઓ પ્રાપ્ત થવાથી મહામાહ નખળે પડી ગયા, પાપેાય તેા પ્રથમથીજ નાશી ગર્ચા હતા. ક્ષાંતિઆઢિ કન્યાઓ, વૈશ્વાનર આદિની વિરાધી શક્તિએ હાવાથી તેએ પણ નાશીને દૂર જઈ બેઠા હતા એકંદરે ચારિત્રધર્મની મદ્દદથી મહામહાદિનું લશ્કર પાછુ હયુ' હતું, પણ તેનેા સથા નાશ થયેા ન હતા. સંસારી જીવ ગુણધારણ હવે આ અંતરંગ શક્તિએરૂપ પ્રિયાએ સાથે આત્માનંદમાં આગળ વધતા હતા. ચારિત્રધર્મના બધા પિરવાર તેની આજુબાજુ વિંટાઈ વળ્યેા હતેા. આ પ્રમાણે અંતર’ગવિલાસની લીલામાં સ્વસ વેદન સુખને અનુભવ કરતાં, ગુરુદેવ જે જે હકીકતેા અભ્યાસ કરવા માટે કહી ગયા હતા તે તે સવ બાબતેને તેણે સાક્ષાત્કાર કર્યાં. ત્યાર પછી શુભ પિરણામ અને નિષ્પ્રક'પતા આદિથી અનેક સદ્ગુણી કન્યાએ ઉત્પન્ન થઇ હતી, તેમાં ધીરજ, શ્રદ્ધા, મેધા, વિવિદિષા, સુખા, મૈત્રી, પ્રમુદિતા, ઉપેક્ષા, વિજ્ઞપ્તિ અને કરુણા આદિ હતી. તે સ કન્યાએ સાથે ગુણધારણને સંબંધ જોડાયેા. તે દરેકે તેના હૃદયમાં સ્થાન લીધું. તેએ તરફથી મળતી શાંતિ અને આનંદને લઈ તે વિચાર કરવા લાગ્યા કે અહા કૃપાળુ ગુરુદેવ !તમે મને જે જે સૂચનાઓ કરી Page #353 -------------------------------------------------------------------------- ________________ 330 હતી, તે તે સ ખરાખર હતી. તેને મને સાક્ષાત્કાર થયેા છે. હવે તે કૃપાળુ ગુરુશ્રી અહી` પધારે તેા દીક્ષા ગ્રહણ કરૂ, આવા તેના મનેરથાને જ્ઞાનથી જાણી ગુરુદેવ ત્યાં પધાર્યાં ગુણુધા. રણુ ત્યાં વંદન કરવા સન્મુખ ગયે, ભિકતવડે તેમના ચરણુમાં મસ્તક નમાવ્યુ' અને દીક્ષાને માટે માગણી કરી. કેવલજ્ઞાની નિ`ળાચાયે જણાવ્યુ' વત્સ ! તમને ભગવાન સ''ધી ભાવ દીક્ષા આપેાઆપ પ્રાપ્ત થઈ ગઈ છે. સાધુપણામાં રહીને જે પ્રાપ્ત કરવાનું છે તે તમે ગૃહસ્થપણામાં મેળવી ચુકયા છે. જ્ઞાન દૃષ્ટિએ તમારી બધી હકીકત મારા જાણવામાં આવી છે, છતાં વ્યવહારનું ઉલ્લંઘન ન કરવુ એટલા ખાતર બાહ્ય સાધુવેષ લેવાની તમારી ઇચ્છા છે તે ખુશીથી ગ્રહણ કરે. ગુરુશ્રીની આજ્ઞા મસ્તકે ચડાવી આઠ દિવસ સુધી અષ્ટાજ્ઞિકામહેાત્સવ પ્રભુના મદિરાએ કરીને મુનિને દાન આપી શ્રાવકને સ ંતેષી, વગેનિ સત્કાર કરી, ગરીબ અનાથેાના ઉદ્ધાર કરી, જનતારણુ કુમારને રાય આપી, પ્રધાનાદિને ભલામણેા કરી પેાતાના મિત્ર કુલધર, રાણી મદન જરી અને પ્રધાનાદિ અનેક પુરુષાની સાથે ગુણધારણ રજાએ ગુરુ પાસે દીક્ષા લીધી. સુનિવેષ ધારણ કર્યાં. મુનિપણામાં સદાગમના સમાગમથી અગીયાર અગનુ જ્ઞાન મેળવ્યું. ગુરુશ્રીએ આચાર્યપદે સ્થાપન કર્યાં, સભ્યગૂદન અને ચારિત્ર ધર્મ ઉપર તે પછી ખુખ પ્રેમ વચ્ચે, તેના લશ્કરને વિશેષ ઓળખી સંયમ અને Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩યા તપગનું ખુબ આરાધન કર્યું. પ્રમત્તતાનદી સુકાવી નાખી ચિત્તવૃત્તિને ચેખી કરી, આ પ્રમાણે સંયમયેગ સાધતાં ગુરુશ્રીની સેવામાં ઘણો કાળ વ્યતીત કર્યો. છેવટે અણુસણ કરી આ દેહનો ત્યાગ કરી વિબુધાલય વિભાગના પ્રથમ પ્રેવેયક નામની કપાતીત ભૂમિમાં દેવપણે ઉત્પન્ન થયું. ત્યાં બાધા પીડા રહિત સુખસાગરમાં શાંતિમય જીવન ગુજારતાં સુખામૃતને ખુબ અનુભવ કર્યો. પ્રકરણ અઢારમું. એગમાર્ગ. તેવીશ સાગરોપમ જેટલા લાંબા દેવઆયુષ્યને અનુભવ કરી સંસારીજીવ ત્યાંથી નીકળી સિંહપુર નગરમાં ક્ષત્રિય મહેન્દ્રસિંહની વીણું નામની પત્નીના ઉદરથી ગંગાસિંહ નામે પુત્ર પણે ઉત્પન્ન થયે. કુમાર ગંગાસિંહ ઘણે પરાક્રમી અને ઉદાર દીલ હતા, આજુબાજુના પ્રદેશમાં તેની સારી ખ્યાતિ હતી. પૂર્વજન્મના ધાર્મિક સંસ્કારને લીધે યુવાવસ્થામાં અમુક નિમિત્ત મળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન–પાછલા જન્મનું જ્ઞાન થઈ આવ્યું. આત્માના આનંદની આગળ ગયા જન્મના દેવભવનો આનંદ તેને તુચ્છ લાગે, તે પછી અત્યારને વૈભવ તેની નજરમાં કયાંથી જ આવે? વૈરાગ્યથી વાસિત થયેલા તેના આત્માને Page #355 -------------------------------------------------------------------------- ________________ વિષય સુખ તરફ નિર્વેદ આવ્યો. તેટલામાં સુષ નામના આચાર્યશ્રીને સમાગમ મળી આવ્યું. આ આચાર્ય આત્મના પરમ અનુભવી હેઈ આત્મભાનમાં બહુ જાગ્રતિવાળા હતા. જીવને જેની જરૂરીયાત હોય તેને તેને સમાગમ મળી આવે છે. માબાપની રજા મેળવી તેણે તેમની પાસે દીક્ષા લીધી. સદાગમ, સમ્યગ્રદર્શન, સદ્ધ, ચારિત્રધર્મ, ઈત્યાદિ પરિવાર અહીં પણ મળી આવ્યું. મહાહનું જોર ઓછું થઈ ગયું હતું એટલે આ જન્મ શાંતિવાળો હતો. પિતાને કેટલુંક જ્ઞાન તે હતું, છતાં આત્માના પૂર્ણ અનુભવી ગુરુશ્રીની સલાહ લેવાનું તેણે એગ્ય ધાર્યું. ગુરુશ્રીને તેણે પ્રશ્ન કર્યો, પ્રભુ! મારું આત્મિક રાજ્ય મને પ્રાપ્ત થાય તે માટે મારે કેવી રીતે વર્તવું જોઈએ? મારૂં બળ મારે કયે સ્થાને કેવી રીતે વાપરવું? - સુઘેષ ગુરુશ્રીએ જણાવ્યું, ગંગાસિંહ!. આત્માનું રાજ્ય તમારી પાસે જ છે પણ તેમાં પ્રવેશ કરવા માટે જ્યાં જ્યાં તમને મુશ્કેલીઓ જણાય ત્યાં ત્યાં તે માર્ગના જ્ઞાતા ગુરુની સલાહ લેવી. તેઓ જે માર્ગ બતાવે તે માર્ગે અપ્રમત્ત થઈ ઉત્સાહપૂર્વક પ્રગતિ કરવી. આત્મિક રાજ્ય પ્રાપ્તિને ઉપાય યમ અને નિયમનો ઉપદેશ–મુનિશ્રી ! આત્મિક -રાજયપ્રાપ્ત કરવા માટે તે માર્ગના પારગામી ગુરુદેવની Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ સેવા કરવી. ધર્મશાસ્ત્રોના રહસ્યના પારગામી થવું, શાસ્ત્રના ઉંડા રહસ્યને વિચાર કરે, તે વડે મનને દઢ બનાવવું, મનશુદ્ધિ માટે કિયા કરવી, આત્મભાન જાગૃત રહે. તે માટે પુરૂષોનો સમાગમ કરે, અસત્સંગ તેમાં વિદનરૂપે છે માટે તેનો ત્યાગ કરવો, રાગદ્વેષ દૂર કરવા. બધા જીવોને પિતા સમાન ગણવા, પિતાની માફક સર્વ છે સુખના ઈછક છે માટે તેનું રક્ષણ કરવું, તેમને જોઈતી શક્તિ અનુસાર મદદ આપવી, વચન ઉપર કાબુ મેળવો, તે માટે પ્રિય, પથ્ય, સત્ય અને મિત-થોડું બેલવાની ટેવ પાડવી, બાહ્ય ધન એ મનુષ્યના પ્રાણ જેવું છે, જેના જવાથી જીવ દેહને પણ ત્યાગ કરે છે તેવા કારણોમાં નિમિત્ત કારણ ન થવાય તે માટે કેઈનું કાંઈ પણ તેની ઈચ્છા સિવાય ન લેવું, સ્ત્રીઓનું સ્મરણ, સંકલ્પન, પ્રાર્થના નિરીક્ષણ અને તેઓ સાથેનું ભાષણ રાગના કારણરૂપ થતું હોવાથી આ માર્ગમાં વજવું. બાહ્ય અને અત્યંતર સંગને–ધનને–વાસનાને ત્યાગ કર, સંયમને ઉપકારી જીવન જીવવું, નિર્દોષ આહાર, પાણી, વસ્ત્ર, સ્થાન, પાત્રાદિ લઈ ધર્મમાગમાં મદદગાર શરીરનું રક્ષણ કરવું. પ્રતિબંધ ન થાય તે માટે નવકલ્પી અપ્રતિબદ્ધ વિહારે વિચરવું નિદ્રા, તંદ્રા આલસ્ય, વિષાદ અને પ્રમાદને અવકાશ ન આપો. મૃદુસ્પર્શવાળી વસ્તુમાં, સ્વાદિષ્ટ રસમાં, સુગંધી પદાર્થોમાં, સુંદરરૂપમાં અને મધુરશબ્દોમાં આસક્ત ન થવું, કર્કશશબ્દથી, દુાંછનીય રૂપથી અમને જ્ઞ સ્વાદથી, ખરાબ ગંધથી અને કઠેર સ્પર્શથી Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઉદ્વેજિત કે દ્રુષિત ન થવું. સદા સતેાષી બનવું, દરક્ષણે વિશુદ્ધપરિણામવડે ક`મેલ ધાયા કરવા. વિવિધ તપશ્ચર્યા કરવી, પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવા, સમિતિ અને ગુપ્તિવાળા પવિત્ર માર્ગીમાં અતઃકરણને ચાજવું, ક્ષુધા તૃષાદ્રિ પિરહે સહન કરવા, ધીરજ બુદ્ધિ અને સ્મૃતિ બળવાન થાય તેવે અભ્યાસ વધારવા, મનને આત્મા તરફે અનુકૂળ અનાવવું અને પરમાત્મ સ્વરૂપમાં એકાગ્રતા વધારવી. આ પ્રમાણે વન કરવાથી આત્મિક રાજ્યમાં પ્રવેશ થઈ શકે છે માટે તમારે તેમ વર્તવુ. અભ્યાસ અને વૈરાગ્ય વૈરાગ્યની મદદથી વિશ્વના તમામ પદાર્થાંમાંથી વિરક્ત થવાય છે. જો વૈરાગ્ય ન હોય તે પેાતાના માર્ગ મૂકીને જીવ કોઈ ને કોઈ સ્થળે પદાર્થોમાં આસક્ત થઈ આગળ વધતા અટકી પડે છે, માટે આત્મરાજ્ય મેળવવામાં વૈરાગ્યની બહુ જરૂર છે. સામાન્ય ભવથી લઈ દેવલાક સુધીના વૈભવ કાગર્વિષ્ટા સમાન લાગવા જોઈ એ. આત્મમા ના પ્રયાણુમાં મદદગાર સાધના સેવવાને સતત, લાંબા કાળ સુધી અને પ્રેમપૂર્ણાંક અભ્યાસ વધારવા જોઇએ. આ અભ્યાસમાં પણ અંતરંગ અભ્યાસ જે મનની વૃત્તિઓને રોકવાને તથા શુદ્ધ કરવાને છે તે અભ્યાસ બહુ ઉપયાગી છે. અભ્યાસ અને વૈરાગ્ય આ મને આત્મરાજ્યમાં પ્રવેશ કરવામાં સહાયક રૂપે ગ્રહણ કરવા. ચિત્તવૃત્તિની શુદ્ધિ-મહામાહાદિના સૈન્યના માણસે Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ચિત્તવૃત્તિમાં આવતાં હોય તેને અટકા, અટકાવે એટલું -જ નહિ પણ જ્યાં દેખે ત્યાં તેને મારો. એ મહામે હની જાત માયાવી છે; અનેક રૂપ તેઓ ધારણ કરે છે, અને કેટલીક વખત તો ધર્મને બહાને પણ જીવનું ભાનભૂલાવીને ફસાવે છે, માટે સૂક્ષ્મદષ્ટિ કરીને જ્યાં હોય ત્યાંથી તેને શોધી કહાઢવા. તેઓ ઘણી વખત મનમાં પ્રગટ થાય છે માટે મનની વૃત્તિઓ તરફ એકાગ્રતાથી જોયા કરવું અને તેમાં મહામે હાદિ દેખાવ આપે કે તરતજ ઉપેક્ષા કરી દેવી, એટલે તે વિખરાઈ જશે. જે જે વાપરે તે તેને દષ્ટારૂપે જોયા કરવું એટલે તે ખલાસ થઈ જશે. તે સ્થિતિમાં દષ્ટા તરીકે ન રહી શકાય તો શસ્ત્રની સામે શસ્ત્ર ફેંકવા રૂપ તે વિચારના વિરોધી વિચારને મનમાં ઉત્પન્ન કરીને તેને તોડી નાખવા, એટલે ચિત્તવૃત્તિ શુદ્ધ-ચેખી થશે. ચિત્તવૃત્તિમાં પૂર્વ દ્વારે પ્રવેશ—ચિત્તવૃત્તિ એ આત્મિક રાજ્યની ભૂમિ છે તેને સ્થિર કરવી. ચારિત્રધર્મનું સૈન્ય પિતા પાસે વધારવું. મિત્રી, પ્રમેહ, કરુણું અને માધ્યસ્થતા આ ચારે દેવીઓને રાજ્ય પ્રવેશના કામમાં સહાયક તરીકે લેવી. આ બધી સામગ્રી સાથે પૂર્વના દ્વારે તે રાજ્યમાં પ્રવેશ કરે. ત્યાં ડાબી દિશાના ભાગ તરફ મહાહના સૈન્યના આધારભૂત ગ્રામ, નગર, આકર, પર્વત અને નદીઓ આદિ રહેલાં છે. જમણ દિશા તરફના ભાગ તરફ ચારિત્રધર્મનાં Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ન્યસંબંધી ગ્રામાદિ આવેલાં છે, એ બધાના આધારભૂત ચિત્તવૃત્તિ મહાટવી છે. તેના છેડે પશ્ચિમ દિશાના ભાગમાં નિવૃત્તિ નામની નગરી છે તે નગરી આ અટવીને ઓળંગી ગયા પછી આવે છે. આ બધી ધમાલ ચિત્તવૃત્તિ એળે ગવા સુધી છે. મોક્ષ નગરી તે મનની વૃત્તિઓની પેલી પાર છે. તે નિવૃત્તિ નગરમાં પહોંચતાં આત્મરાજ્યનું સંપૂર્ણ ફળ ત્યાં પ્રાપ્ત થાય છે. - ચિત્તવૃત્તિના વચમાં ઉદાસીનતાને માર્ગ મુનિ ગંગાસિંહ! તમે ત્યાં જવા માટે જ અહીંથી પ્રસ્થાન કરજે. રસ્તામાં ઘણી શક્તિઓ-સિદ્ધિઓ તમને ફસાવવાને આવશે, પણ ધ્યાનમાં રાખજો કે તે પણ મહામહિના માણસેની એક પ્રકારની ભૂલભૂલામણ છે–પ્રપંચજાળ છે. માટે તેવા કેઈ પણ સ્થળે પ્રતિબંધ ન કરતાં અખંડ પ્રયાણે આગળ વધજો. નિવૃત્તિને મા ચિત્તવૃત્તિ અટવીના મધ્ય ભાગમાં થઈને જાય છે તે અત્યંત સિધે છે. રસ્તામાં મહામહાદિના સૈન્યને સ્પર્શ પણ ન થાય તેની સાવચેતી રાખજે. તે માર્ગનું નામ ઉદાસીનતા છે. આ માર્ગે થઈને નિવૃત્તિ નગરીમાં જવાય છે. ચારિત્રધર્મના સિન્યને આ માર્ગ ઘણો હાલે છે. તેનાં કઈ કઈ માણસે ત્યાં રસ્તામાં ફરતાં તમને મળશે. કેટલાક મુસાફરે નિવૃત્તિ તરફ પ્રયાણ કરનારાં હોય છે તેને પણ ભેટો રસ્તામાં થઈ આવે છે, પણ તે તે સહાયક છે, તેથી ગભરાવું નહિ. Page #360 -------------------------------------------------------------------------- ________________ અધ્યવસાયદ્રિહ આ ચિત્તવૃત્તિમાં પ્રવેશ કરી આગળ વધતાં શરૂઆતમાંજ અધ્યવસાય નામનો મોટો દ્રહ આવે છે, તેમાં થઈને જ રસ્તે ચાલે છે. મહામેહના માણસે આ કહને ડેળીને મલિન કરી નાખે છે, કેમ કે તેથી જ તેના સૈન્યને પિષણ મળે છે, અને ચારિત્રધર્મના માણસને પીડા થાય છે. આ અધ્યવસાય દ્રહ જ્યારે શાંત અને સ્વસ્થ હોય છે ત્યારે ચારિત્રધર્મના સૈન્યને સ્વભાવથી જ વૃદ્ધિ અને પિષણ મળે છે, તથા મહામે હાદિના બળને દુર્બળ બનાવે છે. આ જ કારણથી ચારિત્રધર્મ તેને નિર્મળ રાખવા પ્રયત્ન કરે છે ત્યારે મહામહ તેને મલિન કરવા પ્રયત્ન કરે છે. અધ્યવસાય શુદ્ધકરનાર દેવીઓ-મુનિગંગાસિંહ તમારે તો આ અધ્યવસાય રૂપ મહાદહને નિર્મળ બનાવવા માટે મૈત્રી, પ્રદ, કરુણા, મધ્યસ્થતા નામની ચારે દેવીઓને કામે લગાડી દેવી. “સર્વ જી ઉપર મિત્રતા ધારણ કરવી તેથી અભિમાન જઈ સમતા આવશે. ગુણવાન તથા સુખી જીવી ઉપર ગુણાનુરાગ રાખવે તેથી ઈર્ષા જઈ પ્રેમ વધશે. દુઃખી જીવો ઉપર કરુણ લાવવી તેથી દ્વેષ ઓછો થઈ દયાની લાગણી વધશે. પાપી જીવો ઉપર મધ્યસ્થતા લાવવી, તેથી ક્રોધ ઓછો થઈ નવીન કર્મબંધાતાં અટકશે. આ પ્રમાણે આ ચાર ભાવનાએ જીવના અધ્યવસાયને નિર્મળ બનાવે છે.” આ દેવીઓ અધ્યવસાયરૂપ કહને નિર્મળ કરવામાં બહુજ પ્રવીણ છે, આ. વિ. ૨૨ : * **, Page #361 -------------------------------------------------------------------------- ________________ તેઓ આ દ્રને નિÖળ કરશે એટલે ચારિત્રધર્માદિ અંતરંગ રાજાએ બળવાન થશે, અને મેહાદ નિળ તમને મનતાં ત્યાંથી આગળ વધવાનું સુગમ પડશે. ધારણા નદી——આ મહાન્ ! દ્રહમાંથી ધારણા નામની નદી શરૂ થાય છે. તે નદીને તરીને પાર જવા માટે સ્થિરતાપૂર્વક લાંખે। કાળ બેસી શકાય તે આસન ઉપર એસીને, શ્વાસેાશ્વાસને બંધ કરવા રૂપ કેવળ કુંભકની ઝડ પવાળી ચાલે, ઇન્દ્રિયેાના વ્યાક્ષેપોને ત્યાગ કરીને તેને પાર ઉતરી જવું. આ નદી ઉતરતાં નદીમાં મહામે હાર્દિ શત્રુઓ વિવિધ પ્રકારના વિષેાની કલ્પનાવાળા લૈલા ઉત્પન્ન કરશે. તે કલેાલાને સાવધાન રહીને પૂર્વ કહેલા શ્વાસેાશ્વાસ તદ્ન અધ કરવારૂપ કેવળ કું ભકવડે ભાંગી નાંખો. શ્વાસેાશ્વાસ અધ થતાં વિકલ્પે ઉડવા અધ થશે. ધ ધ્યાન પગડા—ત્યાર પછી ધ ધ્યાન નામને અતિ સરલ કેડે—પંગદા તમારા જોવામાં આવશે, તે માગે તમારે જવુ આગળ ચાલતાં તે ધર્મધ્યાન નામનેા કેડા, સખીજ ચેાગમાગ સખીજ સમાધિ નામના મેાટા માર્ગની અ ંદર જઈને મળી જશે, તે માગે આગળ વધતાં દરેક ક્ષણે મહામેાહિદ શત્રુએ નાશ પામતા જશે, તેમના સંબંધવાળાં મધાં સ્થાને ચલાયમાન થશે, ચારિત્રધર્માદિ પ્રખળ થશે, સમગ્ર રાજ્યભૂમિ નિળ શ્વેતવણું ધારણ કરશે, Page #362 -------------------------------------------------------------------------- ________________ 33% વળ સાત્ત્વિક પ્રકૃતિ થઈ જશે. રાજસ અને તામસૂનું– વિષયવાસના અને ક્રોધાદિ કષાયાનું નામ પણ રહેશે નહિ. શુલધ્યાન-ત્યાર પછી આગળ વધતાં તમને શુકુલઘ્યાન નામના પગઢડા કેડા હાથ લાગશે-દેખાશે, તે માગે આગળ વધતાં વિમળ કેવળજ્ઞાનના પ્રકાશ તમને પ્રાપ્ત થશે. પછી આગળ જતાં તે કેડા નિમીજચાગનિીજ સમાધિ નામના મેોટા માગ માં ભળી જશે, તમારે ત્યાં સ્થિરતા કરવી અને વિષમ શત્રુઓને કમને સરખા કરવા માટે કેવલીસમુદ્દાત નામના પ્રયત્ન કરવેા. ત્યાર પછી શૈલેશી નામની વાટ કેડી-માગ આવશે. મન વચન શરીરની અડાલ સ્થિરતા-કરી ઉત્થાન ન થાય તેવા મનને! નાશ ત્યાં થશે. તે વાટે તમારે જવુ. તેજ વાટ તમને નિવૃત્તિ નગરીએ પહાંચાડી દેશે, તે નગરી સદાકાળ આનંદરૂપ ટકી રહે છે. આ બધી વાત મે' જે તમને જણાવી તેની પ્રાપ્તિ ઉદાસીનતા નામના મેટા રાજમાને ન મૂકશે તે જ પ્રાપ્ત થશે. આ માર્ગે થઈ નિવૃત્તિ નગરી તરફ જતાં રસ્તામાં જ્યારે ખાસ જરૂર પડે ત્યારે સમતા નામની ચાગનાલિકા ગ્રહણ કરી સંયમ કરવા ધારણા ધ્યાન અને સમાધિને એક સ્થળે પ્રચાગ કરવે! તે સયમ છે, તેની અંદર તમારે દૃષ્ટિપાત કરવેા ઉપચેગની સ્થિરતા કરવી. તે નાલિકામાં દૃષ્ટિપાત કરતાં ઉપચેગ સ્થિર કરતાં તમને વસ્તુતત્ત્વનું ચાદન થશે જે વસ્તુતત્ત્વના નિશ્ચય Page #363 -------------------------------------------------------------------------- ________________ કરવા ધારશે તેને યથાર્થ બોધ થશે, તે તમને પ્રત્યક્ષ દેખાશે. પછી તો જ્યારે તમને જરૂર પડે ત્યારે જે કરવાનું હશે તે તમને તેનાથી જણાઈ આવશે, તે તમને બતાવી આપશે. વધારે શું કહેવું? આ નિવૃત્તિ નગરમાં દાખલ થતાંજ નિરંતર આનંદ. રૂપ અંતરંગ રાજ્યના ભક્તારૂપે થઈ રહેશે. બાધા પીડા વિના નિર્ભય આનંદરૂપ થશે. મુનિગંગાસિંહ! મારાં વચને સ્મરણમાં રાખી પ્રભુના માર્ગમાં તમે આગળ વધે. ગુરુશ્રીને આ ઉપદેશ સાંભળ્યા પછી મુનિ ગંગાસિંહે તેમના ચરણમાં મસ્તક નમાવી આનંદના અશ્ર સારતાં ગગ કંઠે તેમની આજ્ઞા મસ્તકપર ચઢાવી, એકાંતમાં જઈ અભ્યાસમાં કેટલેક અંશે સફળ થયે ત્યાં આયુષ્ય કર્મ પુરૂં થયું. અંતે સંલેખનના પૂર્વક અણસણ કરી સમાધિ ભાવે દેહત્યાગ કરી બીજી રૈવેયકમાં આગળ કરતાં અધિક સુખ અને શક્તિવાન દેવ થયે. પ્રકરણ ઓગણીસમું જ્ઞાનનું અજીર્ણ બીજી શૈવેયકથી પાછે મનુષ્ય જન્મમાં આવે, પાછો સાધુ થઈ ત્રીજી ગ્રવયકે ગયે. એમ સંસારી જીવે પાંચ રૈવેયક સુધી અનુક્રમે સાતા સુખને અનુભવ કર્યો. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ છઠ્ઠીવાર ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં આવેલા શ‘ખપુર ગામમાં મહાગિરિ રાજાની ભદ્રારાણીની કુખે સિંહગિરિ નામે પુત્રપણે ઉત્પન્ન થયેા. અનુક્રમે યૌવનવયમાં આળ્યે, તેનું રૂપ સુ ંદર હતું. રાજકુમારને ચેાગ્ય સઘળી સામગ્રી પણ પ્રાપ્ત થઈ હતી. આ પ્રસંગે ધ બંધુ નામના જ્ઞાની મુનિના સમાગમ થા, તેમના ઉપદેશની અસર સારી થઈ. અનેક જન્મના સસ્કારને લીધે વરાગ્યભાવથી દીક્ષા લીધી. સાધુની સક્રિયાઓને અને ક્રમે કરી ચૌઢ પૂના જ્ઞાનના પારગામી થશે. સદાગમ સદા પાસે જ રહેતા હતા. આટલુ જ્ઞાન પહેલા કાઈ ભવમાં તેને પ્રાપ્ત થયું ન હતું'. ગુરુશ્રીએ સંઘ સમક્ષ આચાય પદે સ્થાપન કર્યાં. તે વખતે ગુણાનુરાગ અને ભક્તિના કારણે દેવાનું પણ આગમન થયું હતું આનદદાયક આચ્છવેા થયા, લેાકેાએ ખુખ પ્રશંસા કરી. ગુરુશ્રીએ પણ નાની ઉંમરમાં આટલું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બ્લાષા કરી. ધીમે ધીમે સ`સારીજીવ સિ’હુગિરિની પ્રખ્યાતિ વધી. વિદ્વાન શિષ્યા થયા, રાજા રજવાડામાં ફરવાથી તેઓ તરફનુ પણ સન્માન વધ્યુ. વિદ્વત્તા ભર્યા વ્યાખ્યાના સાંભળી પડિતાએ પણ સત્કાર કર્યાં. સ્વપર શાસ્ત્રોનાં રહસ્યે સંભળાવી વાદીએ ઉપર પણ વિજય મેળળ્યે, સભાઆને રજન કરવાથી તથા વાદમાં જીતવાથી દરેક દિશાઓમાં તેના યશેાવાદ ગવાવા લાગ્યા. વિરાધીઓ પણ અનુકૂળ થઈ પ્રશંસા કરવા લાગ્યા. નામ પ્રમાણે ગુણ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨ ધારણ કરનાર મનુષ્યમાં સિંહું સમાન ગણાતા તે આચાય - સિદ્ધગિરિની અનેક મનુષ્યાએ આજ્ઞા ઉઠાવવા સાથે સેવા કરવી શરૂ કરી. આ સર્વ સ્થિતિ જાણે સહન ન થઇ શકી. હાય તેમ તેની અતરંગ શ્રી ભવિતવ્યતાએ વિચાર કર્યાં કે મહામેાહુરાજા અને તેના લશ્કરીઆએ તે દિવસે મારી સલાહ માન્ય કરી હતી અને લડાઇ ન કરતાં ઘણાં લ લાંખા વખતથી ચારિત્રધર્મના ઘેરામાં છુપાઈ રહેલા છે. તેમને 'મે' વચન આપ્યું છે કે જયારે તમારે વખત આવશે ત્યારે હુ તમને ખબર આપીશ તેએ મારા ભાસે બેઠા છે તે મારે તેને ખખર આપવી કે, મારા પિત સૌંસારી જીવસિદ્ધગિરિ અત્યારે ઉત્કના શિખર પર બેઠા છે, તેને ત્યાંથી પછાડવા તે સહેલી મામત છે. મહાત્માહુના સૌનિકે અત્યારે બળ વાપરશે તે વિજય પામશે. આવે વિચાર કરીને ભવિતવ્યતાઐ મહામેાહના સૈન્યમાંથી પાપેય સેનાપતિ આદિને પેાતાની પાસે મેલાવીને જણાવ્યું કે, ભાઈએ ! તમારે વખત આવી પહોંચ્યા છે. અત્યારે ખળ વાપરવાથી ઘેાડી મહેનતે તરત કામ સિદ્ધ થાય તેમ છે. કેમકે મારા પતિ આચાય સિહગિરિ અત્યારે પ્રમાદી થવાની તૈયારીમાં જ છે. તેને જ્ઞાનનું અને સત્કારનુ અજીણુ થવાનુ મને સમજાય છે. આ પ્રમાણે જણાવીને કમ પરિણામાદિ જે આચાર્ય ને અનુકૂલ હતા તેને પાતાની શક્તિવડે તેણીએ નિ Page #366 -------------------------------------------------------------------------- ________________ બનાવી દીધા. પ્રતિકૂળ સંજોગે કરતાં અનુકૂળ: સંગમાં જીવને પતિત થવાના વધારે પ્રસંગે પ્રાપ્ત થાય છે. જ્ઞાનનું અજીર્ણ અને માદ, સત્કારને મન પ્રથમ પાયદયને પ્રગટ કરે છે. તેને લઈને કર્મ પરિણામ પ્રતિકૂળ થતાં બધી મુશ્કેલીઓ ઉભી થાય છે અને ઉચ્ચ ભૂમિકામાંથી જીવ નીચે પટકાય છે. લડાઈને એ ખરે શૈલરાજ-મહામહ રાજાએ છુટાછવાયા વિખરાઈ ગયેલા પિતાના પરિવારને એકઠો કર્યો, ધીમે ધીમે બધા સૈનિકે આવી પહોંચ્યા. પાપેદયને સિન્યને મોખરે રાખી વ્યુહ રચના કરતાં વિષયાભિલાષ મંત્રીએ જણાવ્યું કે મહારાજ ! આ અવસરે કાર્ય સિદ્ધ કરવા જ્ઞાનાવરણ રાજાએ પિતાની સાથે મિથ્યા દર્શનને લઈને સંસારી જીવ સિંહગિરિ પાસે જવું અને પહેલે ઘા તેણેજ કરે સંસારી જીવ અત્યારે પ્રમાદમાં હોવાથી તેને પહેલે ઘા આબાદ રીતે સમ્યગ્રદર્શનને નાશ કરશે. બીજે ઘા જ્ઞાનાવરણ કરે એટલે તે પણ સાધ મંત્રીને મૂર્શિત કરી દેશે. તરતજ તેની પાછળ શૈલરાજે–અભિમાને પિતા ના ગૌરવ નામના ત્રણ સુભટો સાથે જઈને સંસારી જીવને ઘેરી લેવો. તેની પાછળ આતંરાય અને રૌદ્રરાય નામના સુભટોએ જવું, તેની સાથે કૃષ્ણા, નીલા અને કાપતા નામની બળવાન દાસીઓએ જવું, આટલાઓને હાલ ત્યાં કામ કરવા દેવા અને આપણે બધાએ પ્રમત્તતા નદીને કિનારે પડાવ નાખીને રહેવું. સંસારી જીવે તે નદીને આગળ S Page #367 -------------------------------------------------------------------------- ________________ સુકાવી નાખી છે તેના કિનારા તેાડી ફોડી નાખ્યા છે. ત્યાં રહી આપણે તેનું સમારકામ શરૂ કરીને પાછી નદીને વ્હેતી શરૂ કરી દેવી. ચિત્ત વિક્ષેપ નામનેા મંડપ પણ સ'સારી જીવે તેાડી નાખ્યા છે. તેનું પણ ત્યાં રહીને સમારકામ કરી લેવું. આવી રીતે આપણુ બધુ લશ્કર પ્રમત્તતા નદીને કાંઠે રાખીને પછી જેમ જરૂર પડે તેમ ત્યાંથી સૈન્યને યુદ્ધમાં મેકલતા રહેવું, આ પ્રમાણે મારા અ'ગત અભિપ્રાય છે. - બુદ્ધિશાળી મંત્રીની સલાહ અને વ્યૂહની રચના મહામેાહાદિ સર્વને ઘણી ઉપયેગી લાગી. બધાએ તે વાતને સંમત થયા, પણ શૈલરાજને વાત બ્રેઇએ તેવી અનુકૂળ ન લાગી. તે ખેલી ઉઠયા. દાદાજી ! મિથ્યાદર્શન અને જ્ઞાનાવરણ કરતાં પ્રથમ મારે ત્યાં જવાની જરૂર છે. મારા જવાથી સંસારી જીવ સિંહગિરિસૂરીજી અભિમાનમાં ખૂબ આગળ વધશે. જ્યારે હુ' તેન હૃદયમાં હાડોહાડ પરિણમીશ અને થાણું જમાવીશ ત્યાર પછીથીજ મિથ્યા દન આદિની પ્રવૃત્તિ ફલદાયક થઈ શકશે. શૈલરાજ-અભિમાનની આ વાત પણ અધાને વિ ચારવા જેવી લાગી, અન્યાઅન્ય સમતિ મેળવ્યા બાદ રૌલરાજને સિ'હૅગિરિસૂરી ઉપર પ્રથમ ઘા કરવાની રજા મળી. આદેશ મળવાની સાથેજ ગર્જના કરતા શૈલરાજ સિદ્ધગિરિસરી પાસે આવી પહોંચ્યા. રીલરાજનું પરાક્રમ સિ'ગિસૂિરીજીની પાસે Page #368 -------------------------------------------------------------------------- ________________ શૈલરાજ પુર જેશમાં પ્રગટ થયો, અંતર્ધ્યાન અને પરકાયપ્રવેશવિધા, સિદ્ધની માફક તે જાણતા હોવાથી ઉદર્વ નાડીએ પ્રવેશ કરોને કપાળ તથા ખભા ઉપર તેણે સ્થાન જમાવ્યું. શૈલરાજની પધરામણી થતાં વેંતજ લાકે તરફથી જે બહુ સન્માન થતું હતું તેને લઈને સંસારી જીવ સિંહગિરિસૂરીના મનમાં વિકલ્પો ઉઠવા લાગ્યા. તે વિચાર કરે છે કે અહા ! શું મારૂં તેજ! મારૂં ગૌરવ અને મારી પંડિતતા અલૌકિક જ છે ને ? હું યુગપ્રધાન, સૂરીચક્ર ચુડામણિ, ભૂતકાળમાં મારા જે વિદ્વાન કેઈ આચાર્ય થયે હોય તેમ જાણ્યું નથી. ભાવી કાળમાં થશે કે કેમ તે શંકા છે. વર્તમાન કાળમાં તો કઈ છે જ નહિ. સર્વકળાએ વિદ્યાઓ અને અતિશય બધા મારામાં જ આવી રહ્યા છે. પ્રથમ તો હું રાજા હતા. એટલે ત્યાં જ સર્વમાં શ્રેષ્ઠ તે હતું અને હવે આચાર્ય થશે એટલે સાધુવર્ગમાં શ્રેષ્ઠ છું અહો! મારું કુળ! મારી આત્મલક્ષ્મી ! મારૂં તપ ! મારૂ. જ્ઞાન ! અને મારી અગાધ બુદ્ધિ! ખરેખર મેટાનું તો બધું મોટુંજ આ પ્રમાણે ચિત્ત વિક્ષેપ કરાવી, અહંકારે આત્મભાન ભૂલાવી તેને પ્રમત્તતાની સ્થિતિમાં લાવી મૂકે. જેમ જેમ આ વિકલપની હારે વધવા લાગી તેમ તેમ શિલરાજ હર્ષ પામી ઉછળવા લાગ્યું, અને અનંતાનુબંધીના સ્થાનમાં થઈને બહાર આવ્યા–અર્થાત્ અભિમાને અંનતાનુ બંધીનું સ્થાન લીધું. જ્યાં અનંત રસ પડે, અનંત કર્મપરમાણું બંધાય તેવા રસવાળે અભિમાન પ્રગટે ત્યાંથી તરતજ સમ્યગદર્શનને પલાયન થવું પડે અને તેને સ્થાને Page #369 -------------------------------------------------------------------------- ________________ 'મિથ્યાદર્શનને આવવું પડે. તેમજ બન્યું. અનંતાનુબંધી અભિમાનની સાથે મિથ્યાદર્શન આવ્યું. એટલે તેની પાછળ, જ્ઞાનાવરણ રાજા આવ્યું. તેને જોતાંજ સદાગમ ઢીલું પડી ગયે. સાધ ઝાંખો પડવા માંડે. મિથ્યાદર્શન અને જ્ઞાનાવરણે તેને આચાર્યને ઘેરી લીધે તે બંનેને હાથે કેદ પકડાયે. તેમ થતાં જ તેનું મન નિર્મળ હતું તે મલિન થતુ ચાલ્યું. તેને લઈને શાસ્ત્રોના અર્થો જાણવા છતાં તેના રહસ્યનું ભાન ભૂલવું. છતાં શાના પાઠ વાંચે, બીજાને વ્યાખ્યાન આપે પણ તે બંનેને વશ પડેલા હોવાથી તેને ભાવાર્થ સમજીને પિતાની ભૂલ તે સુધારી ન શકે. જ્ઞાન ઓછું થતાં થતાં તે ચૌદપૂર્વના જ્ઞાનમાંથી તેને સાડાચાર પૂર્વ ઓછાં થયાં. . . મા તેની ધરા મતિ પ્રમત્તતા નદીના પ્રવાહમાં–આ વખતે નદીના કિનારા પર પડાવ નાંખીને પડેલા મહામે હાદિક પ્રમત્તતા. નદીમાં જબરી રેલ-પુર આપ્યું, એટલે ત્રણ ગૌરવ નામના સુભટો તેની સન્મુખ હથિયાર ઉછાળતા આવી પહોચ્યા તેને લઈને આચાર્યની મતિ મુંઝાણું, પ્રથમ ત્રાદ્ધિગૌરવે પ્રવેશ કર્યો તેને લઈને તેને એવા વિચારો આવવા લાગ્યા કે, આહા ! મારે આટલે માટે સાધુઓને પરિવાર? વા પાત્રાદિની જરૂરીયાત અને ઈચ્છા કરતાં લેકેની આપવાની વધુ લાગણીઓ ! લોકે તરફથી ઠેકાણે ઠેકાણે થતાં સામૈયા ! સત્કાર અને પૂજા ! દેવ દાનવોની પણ મારી સેવામાં હાજરી ! રાજા મહારાજાઓનું મારે પગે પડવાપણું વિચાર Page #370 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાવાચસ્પતિ અને સૂરચક ચૂડામણિના ઈલકાબ ! ગનિષ્ઠ અને ગીરાજની પદવી ! અણિમાદિ સિદ્ધિઓ ! આ સર્વ મારામાં બીજા બધાં કરતાં અધિક છે. આ અભિમાન ટકાવી રાખવા માટે વિશેષ સિદ્ધિઓ અને પ્રસિદ્ધિ મેળવવાની તે ઈરછા કરવા લાગ્યું. - રસગૌરવ-એટલામાં બીજો રસ ગૌરવ તેની પાસે આવી પહોંચે, તેને લઈને અત્યાર સુધી ખાવા પીવામાં જે આનંદ આવતું ન હતું, તેમ તેવા વિચારો પણ આવતા ન હતા, તેવા વિચારે આવવા લાગ્યા. સ્વાદિષ્ટ પદાર્થો ખાવા એજ જીવનનું સાફલ્ય માનવા લાગે. રસલુપતા વધી, તે ન મળે તે તેની માંગણી કરવા લાગ્યો. મને આજ જોઈએ, તેજ લાવે, તેના વિના નહિ જ ચાલે, સાધુપણને ધર્મ ભૂલી ભીખ માંગવા લાગ્યો. સાતગૌરવ-ત્યાર પછી ત્રીજા સાતગૌરવે આચાર્યના શરીરમાં પ્રવેશ કર્યો એટલે સુંદર કમળ શય્યાની ઈચ્છા થવા લાગી, તેવું સુવા માટે ન હોય તે ઉંઘજ ન આવે, કમળ અને ભારે શય્યા હોય ત્યારેજ ઉંઘ આવે. સુંદર પિચાં નરમ બેસવાનાં આસને જોઈએ. ઝીણાં રેશમી પહેરવાનાં વસ્ત્રો, જોઈએ. નવીન આહાર, ફળાદિ પદાર્થો ખાવાનું મન થવા લાગ્યું, તે વસ્તુ મળતાં આનંદ થાય એમ સાતા સુખનીલાલુપતા પણ વધી. આ ત્રણે સુભટોએ આચાર્યને કબજામાં લીધે. તેને આધીન થતા ઉગ્ર નવકલ્પી વિહાર કરવાનું માંડી. વાળ્યું. શિથિલતા વધવા લાગી. Page #371 -------------------------------------------------------------------------- ________________ આગ્રાન–આજ વખતે આર્તધ્યાન આવી પહોંચ્યું તેણે તે આવતાં વેંત જ દુષ્ટ વિચારો કરાવવાનું શરૂ કરાવ્યું, સાચા ખોટા ખ્યાલે યાદ કરાવ્યા, નવી નવી કલ્પનાઓ ઉભી કરાવી, કેઈનાં ઉપયોગી કાર્યો તોડી પાડવાના, કેઈને મુશ્કેલીઓમાં ઉતારવાના, અને તેથી આગળ વધીને એટલા હલકા વિચારે કરાવ્યા કે તે સાધુના વેષમાં હતો છતાં રૌદ્રધ્યાનની નજીક જઈ પહોંચ્યા, એટલામાં રૌદ્રધ્યાન પણ આવી પહોંચ્યું, છતાં તે બહુ મંદ હતું તેથી કોઈને જેતે મારી નાખવા કે મારી નખાવવા સુધીના વિચારે કે પ્રવૃત્તિ કરતાં અટકો. અવસર જોઈને કૃણાદિ ત્રણ દાસીએ આવી પહોંચી. તે જીવના અધ્યવસાયને મલિન કરી મૂકનારી હતી. તેને જોતાંજ તેની પાસે તેજે, પદ્મા અને શુકલા દાસીએ સેવામાં હતી તે નાશી ગઈ એટલે તે ત્રણે જણાએ તેના સ્વામી મહામહાદિના કામમાં મદદ કરવા લાગી. જેમ બને તેમ તેણીએ આચાર્ય સિંહગિરિનું વર્તન ખરાબ કરી, અધમ માર્ગમાં ધકેલી દીધે. ચારિત્ર ધમદિની નાશભાગ-આ બાજુ અવસર મળતાંજ મહામહાદિકે ચિત્તવૃત્તિ અટવીમાં ચિત્તવિક્ષેપ મંડપ બાંધી દીધા. તૃષ્ણાવેદિકા સજજ કરી તેના ઉપર વિપર્યાસ સિંહાસન ગોઠવી દીધું. તે જોતાંજ ચારિત્રધર્મ અને તેને બધે પરિવાર પિતાની બાજી સમેટી લઈ નાશભાગ કરતે ચિત્તવૃત્તિમાં છુપાઈ બેઠો. સંસારી જીત સિંહગિરિ વેશ એ Page #372 -------------------------------------------------------------------------- ________________ વખતે સાધુનો જ હતો છતાં ખરી રીતે તે મિથ્યાદષ્ટિના કબજામાં આવી ગયે હતો. ગૌરવ, આર્તધ્યાન. કૃષ્ણાદિલેશ્યાવાળાં પરિણામ, અભિમાન આદિની સોબતથી આચાર્ય સિંહગિરિ ચરિત્રમાં શિથિલ થશે. તેનું ભલું ઇચ્છનારા સદાગમ, સદ્ધ , સમ્યગ્રદર્શન, ચારિત્રધર્મરાજ વિગેરે મિત્રો દૂર ચાલ્યા ગયા. દુમિનેને તે વખતે સારો અવકાશ મળે. તેઓ બળવાન થયા. આ વખતના તે સંસારી જીવના અશુભ વર્તનથી. કર્મ પરિણામ રાજા ઘણુ નારાજ થયા અને મહામહના પક્ષમાં જઈ બેઠા. છેવટે પાપોદય સેનાપતિનું જોર વધ્યું. પુન્યોદય મંદ પડી ગયો. સાધુમાર્ગથી તે ભ્રષ્ટ થયો.. સુખમાં લંપટ થયો. પગલિક રસની આસક્તિમાં માર્ગ ભૂલે. જીવનનાં છેલ્લા ભાગમાં સાધુની ક્રિયાઓ પણ છોડી દીધી. ચેતના પણ મૂઢ જેવી થઈ ગઈ. શરીરે અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થયા. આવી બાહ્ય અને આંતર્વેદનામાં આત્મલક્ષ તે તદ્દન ભૂલાઈ ગયું હતું, એટલે આર્તધ્યાનામાં મરણ પામી એકન્દ્રિયની જાતિમાં વનસ્પતિ પણે ઉત્પન્ન થયે. ત્યાં જુદી જુદી જાતિમાં અનેક શરીર ધારણ કર્યા, પાછા પશુજાતિમાં આવ્યું. ત્યાંથી વ્યંતરમાં ગયે. ત્યાંથી મનુષ્યમાં, પાછો દેવમાં, પાછા પશુમાં, મનુષ્યમાં,-બાર, દેવલેક છે તે માંહીલા આઠ દેવલોકમાં તે વારા ફરતી ગયેલ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ છેવટે નવમી નૈવેયક સુધી પાછો ચડશે. આમ અનેક જન્મ થવાનું કારણ પ્રમાદ દશા–આત્મભાન ભૂલ્યા તેજ હતું સિંહગિરિના ભાવમાં ઘણા અનુકૂળ સંગે હતા પણ અને ભિમાને તેને ફસાવ્યું અને તેને લઈને અનેક જન્મના અંતે પાછો આગળ વ. સાગમ સબેધાદિ પાછા મળ્યા. તેઓની મદદથી દેવભૂમિમાં અનેક વાર ગ, અને છેવટે ચક્રવત પણે ઉત્પન્ન થયે. પ્રકરણ વીશમું. સર્વાર્થસિદ્ધ નવમી વેકની દેવભૂમિમાંથી નીકળીને સંસારી જીવ સેમપુરી નગરીમાં યુગધર રાજાની નલિની નામની પટરાણના ઉદરમાં આવ્યું. રાણુને ચૌદ સ્વપ્ન આવ્યા. તેણીએ સ્વપ્નની હકીક્ત રાજાને સંભળાવી. રાજાએ વિચાર કરીને જણાવ્યું કે, તમને ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થશે. રાણી આદિ સર્વના હર્ષને પાર ન રહ્યો. અનુક્રમે શુભ લગ્ન પુત્રને જન્મ થયો. અનેક ઓચ્છવ કરવા પૂર્વક તેનું અનુસુંદર નામ રાખવામાં આવ્યું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં યુગંધર રાજાએ યુવરાજ પદે સ્થાપન કર્યો. પિતાના મરણ પછી અનુસુંદર રાજા થયે. ચકરત્ન ઉત્પન થયું. છખંડ સાધ્યા અને બધા રાજાઓએ મળીને ચકવર્તીપણાને અભિસેક કર્યો. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩પ૧ આ બાજુ ભવિતવ્યતાએ મહામહાદિને ઉત્સાહ આપતા જણાવ્યું કે, ભાઈએ ! આ અનુસુંદરથી અત્યારે સમ્યગ્ગદર્શનાદિ દૂર છે ત્યાં સુધીમાં તમારો સ્વાર્થ સાધવા જેટલો પ્રયત્ન થાય તેટલે તમે કરી લે. જે એકવાર પણ સમ્યગુદર્શન તેની પાસે આવી પહોંચશે તે તે પિતાના વર્ગનું જોર વધારી આગળની માફક તમારી આડે વિનરૂપ થશે. અત્યારે ઓછી મહેનતે તે અનુસુંદર તમારે વશ થશે, પણ સબોધ વગેરે જે તેને આવી મળ્યા તો પછી તમારા હાથમાં આવેલી બાજી ચાલી જશે. માટે ચિત્તવૃત્તિનું રાજ્ય હમણાંજ કબજે કરી લે. મહામહના તાબામાં–ભવિતવ્યતાની સૂચના બધા રોગ્યે અમલમાં મૂકી દીધી. બાલ્યાવસ્થાથીજ તેઓએ અનુસુંદરને ઘેરી લીધે તેની બુદ્ધિને આત્મિક બાબતમાં ઊંડે વિચાર કરી ન શકે તેવી મેહાંધ બનાવી દીધી. તે મેહના વચમાંજ રહેવા લાગ્યો. પિતાના ખરા હિતસ્વીએ કેણુ છે તેને ઓળખવા તેણે પ્રયત્ન જ ન કર્યો. ઉલટે મેહને આધીન થઈ રહ્યો. મેહના ટેળેટોળાં તેની ચારે બાજુ ફરી વળ્યા. પિતાનું જેર એકઠું કરીને અનુસુંદર ઉપર અજમાવવા માંડયું. એટલે તે અશુભ પ્રવૃત્તિમાં જોડાયે અને વિશેષ પાપ ઉપાર્જન કરવા લાગે. બાલ્યવસ્થાથી જ માંસ ભક્ષણ અને દારૂ પીવા લાગ્યું. પ્રાણીઓને પીડા કરવાની બાબતમાં હોંસથી ભાગ લેવા માંડે. યુવાવસ્થાના મદમાં લેાકાની કન્યાઓ, સ્ત્રીઓ, Page #375 -------------------------------------------------------------------------- ________________ વિધવાઓ અને વેશ્યાઓને સતાવવા લાગ્યા. અને એમ અનેક ગુન્હાએ રાજા થઈને કરવા લાગે. ચકવર્તી પદ મળ્યા પછી તે અનેક પ્રકારના આરંભે કરવાનું શરૂ કર્યું. ખજાને તર કરવા અનેક નિરપરા ધીઓને દંડયા. ખુબ ખજાને એકઠો કર્યો. શિકારને બહાને અનેક નિરપરાધી, મુંગા, અનાથ નિરાધાર પશુઓનો સંહાર કર્યો. આ પ્રમાણે ધનસંપત્તિમાં, ઇન્દ્રિયના વિષયમાં અનેક જીવહિંસામાં જીવનને મોટે ભાગે તેણે બરબાદ કર્યો. આવા વર્તનથી તેણે મહામહના પરિવારનું જ પિષણ કર્યું. દુશ્મનને બંધુ તરીકે માન્યા. મહામહે તેને અનેક વાર હેરાન કર્યો હતો છતાં તે વાત તે તે ભુલી ગયે. આ પ્રમાણે પાપ મિત્રોના પરિચયથી ચિત્તવૃત્તિ મલિન કરી મૂકી. ચારિત્રધર્મના આખા લશ્કરને ઘેરાયેલી સ્થિતિમાં રાખ્યું ક્ષમાદિ રાણીઓને અણમાનીતી કરીને વિસારી મૂકી પાપોદય બળવાન થયે. મહાહનું આખું લશ્કર જેરપર. આવ્યું. તેમણે ચિત્તવૃત્તિ અટવીમાં પિતાનાં નગર ફરી વસાવ્યાં. પ્રમત્તતા નદીમાં પુર લાવી બે કાંઠામાં વહેતી કરી. તવિલસિત બેટને વિસ્તાર વધાર્યો. ચિત્તવિક્ષેપ મંડપને મજબુત કર્યો. તૃષ્ણ નામની વેદિકા ફરી સમરાવી. વિપર્યાસ સિંહાસન સારી રીતે તૈયાર કર્યું. અવિદ્યા નામના શરીરને મેહરાજાએ પુષ્ટ બનાવ્યું. આ પ્રમાણે બધી સામગ્રી સાથે મેહ રાજાનું લશ્કર તૈયાર થઈ રહ્યું. - આ વખતે પિતાના તૈયાર થયેલા લશ્કરની સન્મુખ. Page #376 -------------------------------------------------------------------------- ________________ ઉપર ભાષણ કરતાં વિષયાભિલાષ મ`ત્રીએ જણાવ્યુ કે, મહારા અને મિત્રો ! હું જે આપ સમક્ષ એવું શ્રુતે ઉપર ખુબ વિચાર કરવાના છે. આપણે અનેક વખત સખત હાર ખાધી છે તે આપ સની જાણુ બહાર નહિ જ હાય ! હું આપ સના સન્મુખ ફરીને ચેતવણી આપું છું કે, આગળ આપણે સંસારી જીવની બહુ દરકાર કરી ન હતી, તે ભૂલના પરિણામે લગભગ આપણા નાશ થયા હતા. શત્રુને તમે નિમ ળન ધારો, ભલે અત્યારે તે પ્રમાદમાં પડસે છે અને આપણા સૌન્યના લેાકાના કહેવા પ્રમાણે અનુકૂળ વતે છે, પણ તેની આત્મશક્તિ અંદર ખાનેથી જાગૃત થઇ ગઈ છે, તેથી વખત આવતાં તે આપણા સંહાર કરી નાખશે. તેવા વખત તેને ન મળે તે પહેલાં આપણુ રાય નિષ્કંટક થઈ જાય તેવા પ્રખળ પુરૂષા અત્યારે કરવાના છે, માટે જરાપણ ગફલતમાં ન રહેશે અને મદ આદરવાળા નિરુત્સાહી ન થશે તે વિજય આપણે છે. અવસર ઉચિત પ્રધાનનાં વચના બધાંને ગમ્યાં. તેઓએ જણાવ્યુ. કે આ વખતે અમારે શુ' કરવુ ચેાગ્ય છે તે જણાવો, વિષયાભિલાષે અવસર ઉચિત કરવા ચેાગ્ય કાર્યોની એકંદર સલાહ આપી દીધી. અનુ સુદરનુ' અપરાધી જીવન—અનુસુ ંદરે ચક્રવર્તી થઇને પેાતાના જીવનને ઘણા જ દુરુપયેાગ કર્યો હતા. મહામેાહને આધીન થઇને તેણે ઘણાં લિષ્ટ કર્યાં ઉત્પન્ન કર્યાં હતાં. તે પાપના પેાટલાએ તેના ભાવી માટે જમે થયા હતા. પૂના ઘણા પુન્યને તેણે ભાગવીને નાશ કર્યાં હતા. આ. વિ. ૨૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ખરેખર કર્મ પરિણામ રાજાને તે ગુનેગાર બન્યું હતું. આવી સ્થિતિમાં જે તે મરણ પામે તો સાતમી નરક સિવાય તેને માટે બીજુ કંઈ સારું સ્થાન ન હતું. અત્યાર સુધી તે જાગૃત થયે ન હતું. જાગૃત થવાના નિમિત્તે તેણે મેળવ્યા ન હતા, તેનું આયુષ્ય હવે ઘણું થોડું જ રહ્યું હતું, છતાં સત્તામાં બળવાન કેળવાયેલી પણ વખત-નિમિત્ત વિના વાપર્યા વિનાની સુતી પડેલી અનંત શકિતઓ હતી. તેની તેને ખબર પણ ન હતી. ભરયુવાની, અનુકૂળ વિષયે, રાજ્યઅધિકાર અને નિરંકુશ જીવન એ સર્વ જીવને પતિત થવાનાં પરમ કારણે છે. આવા અનુકૂળ સંયોગમાં સત્સંગ અને આત્મભાનની જાગૃતિ વિના જે કઈ પણ રીતે આગળ વધી શકતા નથી. એક વખત આ ચકવતી, કે જે જીવનના છેલ્લા ભાગ સુધી જાગૃત નહિ થયેલે પિતાના દેશમાં પર્યટન કરવાને દેશે જેવાને મોટા સૈન્ય સાથે નીકળે છે, અને ફરતાં ફરતાં શંખપુર નગરની પાસેના ચિત્તરમાણુ ઉદ્યાનની નજીક આવી પહોંચે છે. કેવલજ્ઞાની સંમંતભદ્રસૂરી—ચકવતી અનુસુંદર રાજા પોતાના સૈન્યનો પડાવ દૂર રાખી, પોતે અનેક રાજકુમારની સાથે વનમાં ફરવા નીકળે છે અને વનની શેભા નિહાળે છે. આ વખતે તેજ ચિત્તરમણ ઉધાનમાં કેવળજ્ઞાની Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ શ્રીસંમત ભદ્રસૂરી પિતાના શિષ્ય પરિવાર સહિત ઉતરેલા હતા. તેમને નગરના લોકો વંદન કરવા આવ્યા હતા. આ વખતે સાધ્વી મહાભદ્રા પ્રવાતની પણ શહેરમાંથી આચાર્ય શ્રીને વંદન કરવા અને ધર્મોપદેશ સાંભળવા આવ્યાં હતાં. તેમની સાથે કુમારી સુલલિતા અને કુમાર પંડરીક પણુ ગુરુશ્રી પાસે આવ્યા હતા. આ બધાં ધર્મોપદેશ શ્રવણ કરતા હતા, તેટલામાં નજીકમાં આવતા ચકવર્તીને સૈન્યના માણસોને મેટ ફેલાહલ થયે. ઘોંઘાટ વધારે થતો જાણીને ગુરુશ્રીના શબ્દો ઓછા સંભળાવાથી, રાજકુમારી સુલલિતાએ મહાભદ્રા સાધ્વીજીને પ્રશ્ન કર્યો કે ભગવતી ! આટલી બધી ગડબડ શાની છે ? પિતાને તે વાતની ખબર ન હોવાથી સાધ્વીજીએ ગુરુ મહારાજના સન્મુખ જોયું, ગુરુશ્રીએ જ્ઞાનથી જાણ્યું કે આ પ્રસંગથી રાજકુમારપુંડરીકને તથા રાજકુમારી સુલલિતાને બંધ થશે. તેથી પોતે જાણતા હતા કે આ ચક્રવતી અહીં આવેલ છે તેના માણસને આ કેલાહલ છે, છતાં પોતે જ્ઞાન દષ્ટિથી અનુસુંદર ચકવતીના અંતરંગ જીવનની અપેક્ષા ધ્યાનમાં લઈને બોલ્યા કે, મહાભદ્ર ! આ મનુષ્યગતિ નગરીમાં સંસારી જીવ એક મેટ ચોર છે. તે આજે ચોરીના માલ સાથે પકડાય છે. દુષ્ટાશય વગેરે સિપાઈઓએ પકડીને કર્મ પરિણામ રાજા આગળ ઊભું કર્યો છે. રાજાએ તેની હકીક્ત સંભાળીને ન્યાય આપવા માટે કાળપરિણતિ, સ્વભાવ વગેરેને પૂછીને તેમની સલાહ પ્રમાણે દેહાંતદંડની સજા કરી ફાંસીએ દેવાને હુકમ કર્યો છે, તેને Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ અજારમાં ફેરવીને, ગામ બહાર પાપી પિંજરામાં ફાંસીએ ચડાવવા લઈ જાય છે તેને આ મધા કાલાહલ સંભળાય છે. આ વિચિત્ર ખુલાસાને ભાવાર્થ રાજકુમારી સુલલિતા વિગેરે સમજ્યાં નહિ પણ મહાભદ્રા તરતજ સમજી ગયાં કે કોઈ પાપ કરનાર જીવ નરકે જવાની તૈયારીવાળે આટલામાં આન્ગેા જણાય છે. તેને લઇને ગુરુશ્રીએ આ હકીકત કહી છે. સાઘ્વીજી મહાભદ્રા બહુજ દયાળુ સ્વભાવનાં હતાં તેઓશ્રી કરુણાથી એટલી ઉઠયાં. ભગવન્ ! તે ચાર કઈ રીતે ખચી શકે ખરા કે ? સંમતભદ્રસૂરી એલ્યા. તમારૂ દન થવાથી અને ત્યારપછી મારી પાસે આવવાથી તેને છુટકારો થઇ શકે તેમ છે. મહાભદ્રાએ કહ્યું, ભગવાન ! જો એમ છે તેા આપ આજ્ઞા આપે. તે હુ તેની પાસે જઉ' આચાર્ય શ્રીએ કહ્યું. ઘણી . ખુશીથી તેની પાસે જાએ, અને તેને જાગૃત કરે. સાધ્વીજી મહાભદ્રાને ઉપદેશ-ગુરુશ્રીની રજા થતાં મહત્તરા સાધ્વીમહાભદ્રા તરતજ જયાં ચક્રવતી' અનુસુદર ઉભેલા હતા ત્યાં તેની સન્મુખ આવીને ઉભાં રહ્યાં. અને ખેલ્યા ! ભદ્રે ! ભગવાન સદાગમનું શરણ લે. “આ સાધ્વીજીને જોતા ચક્રવતીનાં નેત્રો શાંત થઇ સ્થિર બન્યાં તેમના સન્મુખ એકી નજરે તે જોઈ રહ્યો. સાધ્વીજીએ આગળ ચલાવ્યુ કે, ગુરૂશ્રી તમારા સબંધમાં કહે છે કે, આ ચક્રવતી એ નરકે જાય તેવી તૈયારી કરી છે છતાં સદાગમનુ શરણુ લેવાથી તેને ઉદ્ધાર થશે Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ એ ગુરુદેવનું વચન કહેતાં સાધ્વીજી ચક્રવતીની સામી દૃષ્ટિ કરી તે એટલા માટે કે, મારા શબ્દોની તેના ઉપર કેવી અસર થઈ છે ? આ ચક્રવતીના જીવે ચાગળ અનેક વાર મુનિ— પણું લીધું હતું તે પ્રસંગે અનેકવાર સાધુ સાધ્વીજીના પ્રસંગમાં આવતાં બહુમાન કરવાની ટેવ પડેલી, વિનય કરવાને અભ્યાસ પડેલા તેને લઇને તે તેમના તરફ ઉંડી લાગણીથી વિચાર કરવા લાગ્યા કે આ ભગવતી કાણુ હશે ! એને જોતાં મારાં હૃદયને આલ્હાદ થાય છે. નેત્રો શીતળતા પામે છે, જાણે અમૃતના કુંટમાં મગ્ન થયેા હાઉ' તેમ આખા શરીરે-રમેશમે શાંતિ અને આલ્હાદ પ્રગટે છે. “તરતજ ચક્રવતી એ સાધ્વીજીને નમસ્કાર કર્યાં તેમણે આશિર્વાદ આપતાં જણાવ્યુ કે, હું ઉત્તમ પુરુષ ! માક્ષ પ્રાપ્ત કરાવે તેવું મનુષ્યપણુ' પામીને તમે આડે રસ્તે કાં ઉતરી જાએ છે ? તમારે તેા ઉતમ માર્ગે ચાલવુ જોઇએ તમને વધસ્થાનકે લઈ જવામાં આવે છે. હાં ! તમારા શા હાલ થશે ? ઉંડાણમાં ઉતરી વિચાર કરી જુએ. ભાવથી તમે ગુનેગાર છે. ત્યાં તમને બહુ દુખ આપવામાં આવશે. . આતે ખરૂ રાજય કહેવાય કે ! આ વિલાસે, ભેાગે અને વિભૂતિઓ તે સાચી શાંતિ કહેવાય કે ? જેનુ પરિણામ ખરાબ હાય તે સુખ શાનું? જરા વિચાર કરા. આટલુ ખેલતાં અને અનુસુદર ચક્રવર્તીને ધારી ધારીને જોતાં મહાભદ્રા સાધ્વીને વિચાર થઈ આવ્યે તે વિચારના પરિણામે તેમને પાછલા અનેક જન્મોનુ જાતિ સ્મરણ જ્ઞાન થયું. કદમુનિના Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સમયથી આજ સુધીને સંબંધ અને ભવ યાદ આવ્યા. તેમના શુભ અધ્યવસાયમાં વધારો થતો ચાલ્યો તેને લઈને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું. અવધિજ્ઞાનના જોરથી સંસારી જીવ અનુંસુંદરના પૂર્વના ભવો પણ જાણી લીધા, પછી મહાભદ્રા સાધ્વીજીએ ચકવર્તીને કહ્યું કે રાજન ! યાદ કરે, જ્યારે તમે ગુણધારણ હતા તે ભાવમાં મારી પાસેથી તેમજ નિર્મળાચાર્ય ગુરુશ્રી પાસેથી ઉંચા પ્રકારનું ધાર્મિક જ્ઞાન તમે મેળવ્યું હતું. તે શું ભૂલી ગયા ? ક્ષમાદિ દશ કન્યાઓ તથા સદગુણવાળી દીક્ષા તમે મેળવી હતી. છેવટે આત્માનાં ભાવ રાજ્ય ઉપર આરૂઢ થયા હતા, તે યાદ કરો ગુરુદેવે તમને બધે ભવ પ્રપંચ સમજાવ્યો હતો, અને કાર્યસાધક કારણે બતાવ્યાં હતાં તે ભૂલી ગયા કે ? ગ્રેવેયક નામની દેવભૂમિનાં તમને સુખ મળ્યાં હતાં તે સદાગમના શરણનેજ પ્રતાપ હતો. હે રાજા મેહ ન પામ! જાગૃત થા! બેધ પામ બેધ પામ! જાગ્રત થયેલ ચકવર્તી–સાધ્વીજી મહાભદ્રા આ પ્રમાણે છેલ્લા શબ્દો બોલ્યાં કે તરત જ સમ્યગુદર્શનની સાથે સુબોધ મંત્રીએ અનુસુંદરના મનની અંદર પોતાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી. મતલબ કે ચારિત્રધર્મના સૈન્યમાંથી તે બને નાયકે સંસારી જીવ અનુસુંદરની પાસે આવવાને નીકળ્યા તો ખરા, પણ રસ્તામાં મહામહાદિના માણસોએ એટલે અધે અંધકાર ફેલાવ્યો હતો કે તેઓ આવતાં મુંઝાવા લાગ્યા. આ વખતે ભગવતિ મહાભદ્રા સાદવજીના વચને રૂપ સૂર્યના Page #382 -------------------------------------------------------------------------- ________________ ઉપર કિરણોના સમુદાયથી પ્રેરાયેલ જીવવીય નામનુ' સિંહાસન સૂકાંતની માફક પ્રકાશવા લાગ્યું. મતલબ કે સાધ્વીજીના ોધક વચનોથી અનુસુંદરની સત્તામાં છુપી પડેલી આત્મ શક્તિ એકદમ જાગૃત થઇ પ્રકાશવા લાગી. તેથી અનુસુ ંદરની ચિત્તવૃત્તિમાં મહામેહના જ્ઞાનાવરણ સુભટે જે અંધકાર ફેલાવ્યેા હતેા તે અંધકાર તરતજ નાશ પામી ગયા. પછી તે પૂછવું જ શું ? ચારિત્રધર્મ રાજના અને મહામેાહનાં સૈન્ય વચ્ચે ત્યાંજ યુદ્ધ જામ્યુ સોધ અને સમ્યગૂદન તે આ પ્રકાશ થતાંજ દુશ્મને ઉપર જોરથી તુટી પડયા. પેાતાને ઘેરી લેનાર શત્રુને હઠાવી દઈ સંસારી જીવ અનુસુંદર પાસે તે અને આવી પહોંચ્યા તેમને જોતાંજ અનુસુદંરને વિચાર આવ્યો, તર્ક વિતર્કો થવા લાગ્યા કે, ભગવતી સાધ્વીજી શું ખેલ્યાં ? તેના વિચાર કરતાં કરતાં જાતિસ્મરણ જ્ઞાન થઈ આળ્યું. પાછલા જન્મ યાદ આવ્યા. ગુણધારણના ભવની બધી સ્થિતિ દેખાણી -સમજાણી. આ માજી સાધ પ્રધાને તે પેાતાની લડાઇ પાછી શરૂ જ કરી દીધી, તેથી અનુસુ ંદરના મનના અધ્ય વસાચે સારા ઉંચા થવા લાગ્યા, તેને લઇને સòધને પરમમિત્ર અધિજ્ઞાન, પેાતાના દુશ્મનાના નાશ કરીને અધિજ્ઞાનાવર ણને મારીને તેની પાસે આવી પહેોંચ્યા. અર્થાત્ સાધ્વીજીની માફક અનુસુંદર ચક્રવતીને પણ અવધિજ્ઞાન થયું તેના અળથી અસંખ્યાતા દ્વીપ સમુદ્રોની અદંર બનતા અને અનેલા ભવ પ્રપ`ચ તેણે જાચેા. સિદ્ધગિરિ આચાય ના ભવમાં Page #383 -------------------------------------------------------------------------- ________________ ભુલાયેલું ચૌદ પૂર્વનું જ્ઞાન બધું પાછું યાદ આવ્યું. તેનું આવરણ દૂર થતાં જ્ઞાનને અતિશય પ્રકાશ પ્રગટ થયો. નિર્મળાચાચું બતાવેલ બધે ભવ પ્રપંચ સમજાયે. તેની નજર આગળ તરવરવા લાગ્યો. તેને વિચાર કરતાં તેને પિતાની અસંખ્યાતા ભવભ્રમણને વૃત્તાંત યાદ આવ્યો. આ પ્રમાણે ઘણા થેડા જ વખતમાં બધી બાજી પલટાઈ ગઈ. અહા ! સત્સંગને અજાયબી ઉત્પન્ન કરે તે પ્રભાવ છે કયાં નરકે જવાની તૈયારીવાળો ચક્રવતી અને ક્યાં આત્મભાનમાં જાગૃત થયેલ અવધિજ્ઞાની અનુસુંદર ! આમ આ સર્વ થોડા વખતમાંજ બની ગયું. સદજ્ઞાનની બલિહારી છે. આ વિશ્વમાં સદગુરૂઓ જે ઉપકાર કરે છે તે ઉપકાર બીજે કઈ કરી શકતું નથી. એક ખરી અગ્નિને તણખો સેંકડે વર્ષોનાં એકઠાં કરેલાં લાકડાં બાળવાને માટે પુરતો છે. તેમ અનેક જન્મનાં પાપ બાળનાર જ્ઞાન અગ્નિ છે. સદ્દગુરૂની કૃપા વિના આ જ્ઞાન મળી શકતું નથી. આત્મામાં અનંત શક્તિ ભરેલી છે પણ તેને બહાર લાવનાર નિમિત્તોની જરૂર છે, બીજા નિમિત્તે તે ઘણુંએ હતાં પણ દીવાથી જ દવે પ્રગટ થાય. જાગેલેજ જગાડે. અનુસુંદર પાપી ટળીને મહાત્મા થયે. જ્ઞાની બને. અનુસુંદરને ગુરુશ્રીનું દર્શન-સાધ્વીજીમહાભદ્રા સન્મુખ આ બધી બીના બની ગયા પછી અનુસુંદર સાધ્વીજીની પાછળ પાછળ આચાર્ય શ્રીસંમંતભદ્રસૂરિજીની પાસે આવ્યું, અને તેમના ચરણ કમળમાં આળેટી પડે. પિતાના Page #384 -------------------------------------------------------------------------- ________________ “ઉદ્ધાર માટે સાધ્વીજીને મોકલનાર તે ગુરુદેવને જોતાં જ પ્રેમના આસુંની ધાર થઈ. અહો ! ઉપગારી ગુરુ ! ભવ સમુદ્રમાં જહાજ સમાન ! તમારી કૃપા વિના કેણુ તયું છે ? નરકમાં જવાની તૈયારીવાળા મારા આત્માના ઉદ્ધારક ગુરુજી ! હું તમારે શરણે છું. આ પ્રમાણે બોલતાં ચકવતીએ પિતાની શક્તિ વડે ચેરના આકારનું સ્વરૂપ ધારણ કરીને તેમની સન્મુખ ઊભું રહ્યું. “આ આકાર સ્વરૂપ ધારણ કરવાનું ગુરુશ્રીએ પ્રથમ કહ્યું હતું કે આ ચેર છે. વિશ્વમાંથી કર્મ દ્રવ્ય તેણ ખુબ ચેરીને તેને એકઠું કરેલ છે. તે કર્મ પરિણામ રાજાનો ગુનેગાર છે. આ કારણથી તથા આવા નરકગામી જેવા અને ગુરુઓ કેવી રીતે પળવારમાં ઉદ્ધાર કરે છે તે વિશ્વના ને બતાવવા તથા રાજકુમારી સુલલિતા અને રાજકુમાર પંડરીકને એ નિમિત્તે બંધ થશે તેમ જાણીને ચારને આકાર ધારણ કર્યો હતો.” - રાજકુમારી સુલલિતાએ, ચેરને આકાર ધારણ કરનાર અનુસુંદરને પ્રશ્ન કર્યો કે, ભાઈ! તેં સે ગુને કર્યો છે કે આ યમ જેવા રાજપુરુષેએ તને પકડ્યું હતું ? સંસારી જીવ ચેરે જવાબ આપે કે બાઈ ! આ સદાગમ સંમતભદ્રાચાર્ય મારી હકીકત જાણે છે એટલે મારે કહેવાની જરૂર નથી. સદાગમે જણાવ્યું, ભાઈ તારી હકીકત તુંજ કહે. તારા કહેવાથી બીજા ઘણુ જીવેને લાભ થશે. પાછલી હકીકત અને મહાભદ્રા સાથી Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬ર આદિની ઓળખાણ-સંસારી જીવે કહ્યું. જેવી આપની આજ્ઞા, એમ કહી મહાભદ્રા, સુલલિતા પુંડરીક અને ગુરુશ્રી. વિગેરેની સમક્ષ પોતાના જ્ઞાન બળે નિગદથી માંડીને આજપર્યંતની બધી હકીક્ત જણાવી, તેમાં મહાભદ્રા સાધ્વી તે અત્યારે સુકચ્છવિજયના હરિપુર નગરમાં ભીમરથ રાજાની સુભદ્રા રાણીની પુત્રી છે. આ સંમંતભદ્રાચાર્ય તેના સગા ભાઈ છે. આગળ આવી ગયેલ કંદમુનિનો જીવ તે આ મહાભદ્રા સાથ્વી છે. તેણે અમુક પ્રકારનો દંભ કપટ કરવાથી પુરુષ પણ ત્યાગ કરી સ્ત્રી પણું પ્રાપ્ત કરેલું છે. પાછલા ગુણધારણના ભવમાં તે કંદમુનિએ ગુણધારણને બોધ. પમાડ હતું, તેને જોતાં જ આ અનુસુંદરને તેના તરફ પૂજ્યભાવ પ્રગટ થયે હતે. નાની ઉંમરમાં વિધવા થવાથી તેમના ભાઈ સંમંતભદ્રસૂરિએ ધર્મ બોધ આપી સાધી બનાવ્યા હતાં. તે સાધ્વીએ અગિયાર અંગનું જ્ઞાન પ્રાપ્ત. કર્યું હતું અને તેની લાયકાત જોઈને બધા સાધ્વી સમુદાયના ઉપરી તરીકે પ્રવતિની–મહત્તરાપદે સ્થાપન કરેલાં છે. રાજકુમારી સુલલિતા એ રત્નપુર નગરના મગધસેનરાજાની સુમંગલારાણીની પુત્રી છે. સંસારીજીવ ગુણધારણના ભવમાં હતા ત્યારે આ તેની રાણું મદનમંજરી હતી તે. હજી કુંવારી જ છે. તેને બાલ્યાવસ્થાથી જ પુરુષ ઉપર દ્વેષભાવ હતું. આ સાધ્વી મહાભદ્રા ફરતાં ફરતાં રત્નપુરમાં આવ્યા, ત્યાં આ સુલલિતાને મેળાપ થયે હતો. તે સાધ્વીજીને જોઈને પાછલા ભવમાં પોતાના પતિ ગુણધારણની Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ સાથે ગુરુશ્રી પાસે જતાં કદમુનિના જે પરિચય થયેા હતેા તેજ જીવ આ સાધ્વીનેા હતેા, તેથી તેના તરફ સુલલીતાનુ મન આકર્ષાયું અને તે સાધ્વીજી સાથે પિતાની આજ્ઞાથી ગૃહસ્થના વેશમાં સુલલિતા રહેતી હતી. આ રાજકુમારી સુલલિતા છે. રાજકુમાર પુ’ડરીક, આજ શ’ખપુરના શ્રીગર્ભ રાજાની કમલની રાણીના પુત્ર છે. આ ગુણધારણને મિત્ર જે કુળધર હતા, તેનેાજ જીવ તે આ પુંડરીક છે. અવધિજ્ઞાનના અને ચૌદપૂર્વના જ્ઞાન મળથી આ બધા સંધા અનુસુ ંદરે પ્રકટ કર્યાં. તેનુ ખતાવેલું-કહેલું ભવ પ્રપંચનું સ્વરૂપ સાંભળીને તેએ બધા જાગૃત થવા સાથે સ'સારથી ઉદાસીન થયા. અનુસુંદરની ચિત્તવૃત્તિ—આ વખતે પુ'ડરિક કુમારે અનુસુંદરને પ્રશ્નકર્ચા કે તમારી ચિત્તવૃત્તિમાં અત્યારે શુ શું ખનાવેા બની રહેલા છે ? અનુસુ ંદરે જવાબ આપ્યા કે, ભાઈ! અત્યંત સવેગમાં આવીને મે' મારે વૃત્તાંત તમને કહેવા શરૂ કર્યાં. તે પછી પેાતાને પ્રગટ થવાના અવસર જણાવતાં ચારિત્રધર્મ રાજ પેાતાનું અતર`ગ અધુ સૈન્ય લઇને મારી નજીક આવ્યા. આવતા રસ્તામાં પેાતાના બળથી તેમણે સાત્ત્વિક માનસ નગરને આન ંદિત અનાવ્યું. વિવેક પતને ઉજળા કર્યો તેના ઉપર રહેલા અપ્રમત્તતા નામના શિખરને તેજસ્વી બનાવ્યું. તે શિખર ઉપર જૈનપુર: વસાવ્યું–વસ્તીવાળું કર્યું. તે જૈનપુરમાં પ્રથમ ચિત્તસમાધાન Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ મંડપ બાંધ્યો હતો, તે વિખરાઈ ગયો હતો તેને પાછો વ્યવસ્થિત બનાવ્યું. તે મંડપમાં નિઃસ્પૃહતા વેદિકા બરાબર ગોઠવી દીધી. તે વેદિક ઉપર જીવવીર્ય સિંહાસન સ્થાપિત કર્યું એમ આખા સમુદાયને આનંદ ઉપજે તેવી ચારે બાજુ -વ્યવસ્થા કરીને, આખા લશ્કર સાથે કિલ્લાઓ સજજ કરી ચારિત્રધર્મરાજ મારી સન્મુખ આવવાને નીકળ્યા. રસ્તામાં મહામહના લશ્કરને તેમને ભેટે થયે. ચિત્તવૃત્તિનાં છેડા ઉપર બંને લશ્કર વચ્ચે તુમુલ યુદ્ધ થયું તે વખતે સમ્યગૂદર્શન અને સલમંત્રીની સાથે ચારિત્રધર્મરાજને મેં ટેકે આયે, તેમના તરફ ખુબ લાગણી દર્શાવી, તેના પરિણામે ચારિત્રધર્મની જીત થઈ મારા અંતઃકરણમાંથી શત્રુઓને કાઢી મૂકી તેને તેમને કબજે લીધો, અને ત્યાં ચારિત્રધર્મો પિતાનું રાજ્ય સ્થાપન કર્યું. પછી તેઓ મારી પાસે આવ્યા. મહામહ રાજાને બધે માલ લુંટાઈ ગયે છે, છતાં તેઓ જેમ તેમ જીવતા રહીને હજી અંદર છુપાઈ ગયું છે. ભાઈ પુંડરીક ! મારી ચિત્તવૃત્તિમાં અત્યારે આ સ્થિતિ ચાલી રહેલી છે. શત્રુઓ નાશી ગયા છે, મારા હિતકારી બંધુઓ હર્ષમાં આવી ગયા છે. હવે મને એમ થાય છે કે ગુરુશ્રી પાસે સાધુવેષ ગ્રહણ કરીને મારા અંતરંગ બધું એને પોષણ આપું. આમ અનુસુંદરે પોતાની ચિત્તવૃત્તિના અંતરભા બધા બતાવ્યા, સમજાવ્યા, એટલામાં તેનું ચેરનું સ્વરૂપ જે તેણે વૈક્રિય લબ્ધિથી કર્યું હતું તે વિખેરી નાખીને ચક્રવતીનું ખરૂ સ્વરૂપ અને વૈભવ પ્રગટ કર્યા. પ્રધાન સેનાપતિ વિગેરે ત્યાં હાજર થયા. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬પ રાજ્યને ત્યાગ–અનુંસુંદર ચક્રવર્તીના હૃદયમાં હવે આ દુનિયાના કેઈ પદાર્થો ઉપર સ્નેહ રહ્યો ન હતો. હૃદયથી જ રાજ્યાદિને ત્યાગ થઈ ગયું હતું, તેના મનમાં ચારિત્રધર્મરાજની પધરામણ થઈ ચુકી હતી. તેણે પિતાની ઈચ્છા દીક્ષા લેવાની છે તે પિતાના પરિવાર આગળ કહી બતાવ્યું. તે વખતે તેણે પોતાનાં ચક્રવર્તીપણાના ચિહ્નો જે પિતાની પાસે હતાં તે પિતાના પુત્ર પુરંદરરાયને આપી દીધાં. પુરંદરરાયને રાજા તરીકે સ્વીકારવા પ્રધાના. દિને ભલામણ કરી એટલે દરેકે તેમની આજ્ઞા માન્ય કરી.” અલલિતાને જાગૃત કરવાનો પ્રયત્ન–આ અવસરે શ્રી ગર્ભ રાજા પોતાની રાણી સાથે ત્યાં આવી પહોંચ્યા. હતા, અનુસુંદર જે ચકવર્તી રાજ્ય છેડી ચારિત્ર લે છે તે બનાવથી અલલિતાને આશ્ચર્યને પાર ન રહ્યો. પુંડરીકને પણ સંતોષ થયો. દીક્ષા લીધા પહેલાં અનુસુંદરે સુલલિતાને જાગૃત કરવા પાછલા જન્મમાં થયેલી પોતાની વિડંબનાની અને ગુણધારણના ભવમાં, તે તેની સ્ત્રી મંદનમંજરી હતી વિગેરે સારા માઠા પ્રસંગે યાદ કરી આપી વૈરાગ્ય ઉત્પન્ન કરવા ખુબ પ્રયત્ન કર્યો, ઘણું સમજાવી પણ તેનામાં દીક્ષા લેવાને ઉત્સાહ પ્રગટ ન જ થયો. અનુસુંદરે બેસવું બંધ કર્યું, આ અવસરે રાજકુમાર પંડરીક આ બધી હકીકત સાંભળતો હતોતે એકદમ મૂચ્છ ખાઈ જમીન ઉપર પડી ગયો. શ્રી ગર્ભ રાજ પિતાને પુત્રની આ સ્થિતિથી આકુળવ્યાકુળ થઈ ગયા, રાણી Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ કમલિની પ્રજવા લાગી. પુંડરીકને પવન નાખવા માંડે. થોડીવારે કુમાર સાવધાન થશે. પુડરકને જાતિસ્મરણ–તેણે પિતાના પિતાશ્રી ગર્ભ રાજાને ઉદ્દેશીને જણાવ્યું. પિતાજી ! આપ મોડા પધાર્યા, આપના આવ્યા પહેલાં અનુસુંદર ચકવર્તીએ પિતાના અનેક પાછલા ભવની હકીક્ત જણાવી. તેમાં શા કારણે તેમને રખડવું અને દુઃખી થવું પડયું તે બધી હકીકત સાંભળવા છતા મને બેધ નહતે થે. પણ પાછળથી સુલલિતાને ઉદ્દેશીને તેમણે ટુંકમાં જે હકીકત કહી તેથી મારું આત્મિકવીર્ય ઉછળી આવ્યું, મને મૂચ્છ આવી અને તેમાં પૂર્વજન્મનું જ્ઞાન થઈ આવ્યું છે. અનુસુંદરના ગુણધારણપણના ભવમાં તેને મિત્ર હું કુલધર હતો. તે સર્વ વાત મને સાક્ષાત યાદ આવે છે. નિર્મળાચાર્યો ભવ પ્રપંચની હકીકત કહી હતી તે બધી વાત મને યાદ આવે છે. મારું મન સંસાર પરિભ્રમણથી ઉદ્વેગ પામ્યુ છે. પિતાજી ! મને આજ્ઞા આપે. તે હું પણ અનુસુંદરની સાથે દીક્ષા ગ્રહણ કરૂં. આ વાત સાંભળી તેની માતા રૂદન કરવા લાગી. રાજાએ ધીરજ આપતાં કહ્યું. જ્યારે આ પુત્ર ગર્ભમાં આવ્યા ત્યારે તમને જે સ્વપ્ન આવ્યું હતું તે યાદ કરે. એક સુંદર પુરુષે મુખમાં પ્રવેશ કર્યો અને પાછા નીકળી ચાલ્યા ગયે. એ આજ અર્થને સૂચવે છે કે પુત્ર દીક્ષિત થશે. વળી આ બાળક ભેગ ભેગવવાને લાયક છે તેવી Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ "ઉંમરમાં ધર્મ માર્ગ ઈચ્છે છે, આપણને તે ભેગ ભેગવતાં આટલી ઉંમર થઈ ગઈ હવે તે ધર્મ સન્મુખ થવું જ જોઈએ, રાજાની શિખામણ રાણીને યંગ્ય લાગી, પુત્રને દીક્ષાની રજા આપી અને પોતે પણ બંને દીક્ષા લેવાને તૈયાર થયા. સુલલિતાનો પશ્ચાતાપ–આ વખતે કુમારી સુલલિતાના મનમાં અનેક વિકલ્પ ઉઠતાં હતા. તેણે મહાભદ્રા સાધ્વીજીને ઉદ્દેશીને કહ્યું. ભગવતી ! મેં પૂર્વે શું પાપ કર્યું હશે કે મને આમાં કાંઈ સમજણ પડતી નથી. રાજ કુમાર પંડરીક સ્વાભાવિકજ આ હકીકત સાંભળતું હતું, તેને જાતિસ્મરણ થયું અને વૈરાગ્યથી દીક્ષા લેવા તૈયાર થયે છે ત્યારે મને ઉદ્દેશીને મહાશય અનુસુંદરે બધો ભવપ્રપંચ સમજાવ્ય, પ્રસંગોપાત બીજા અનુભવે કહ્યા, છતાં હું કેવી નિર્ભાગી છું કે વાતના રહસ્યને હજી સમજી શકતી નથી. આ પાછળથી આવેલા શ્રી ગર્ભ રાજા તથા રાણી કમલિની પણ બંધ પામ્યાં, છતાં મને વૈરાગ્ય કેમ થતો નથી? પૂજ્યા ! કાંતો તેનું કારણ આપ કહો અગર સદાગમ ગુરુશ્રીને કહો એટલે તે–મને સમજાવે. અનુસુંદરે જણાવ્યું. બાઈ! મહાભદ્રાને તસ્દી શા માટે આપે છે ! તેનું કારણ હું જ તને સમજાવું. મારા ગુણધારણના ભવમાં તું મદનમંજરી હતી. મારી સાથે તેં પણ દીક્ષા લીધી હતી, દરેક વાતે ધર્મપરાયણ હતી પણ ભણવાની બાબતમાં તને કંટાળો આવતો હતો. Page #391 -------------------------------------------------------------------------- ________________ ઓજી કેઇ સાઘ્વી માટે શબ્દે ગેાખે, ભણે કે સ્વાધ્યાય કરે તે તે ગમે નહિ, પૂર્વાંનું ભણેલું યાદ કરવાનું કંટાળીને તે બંધ કર્યું .. અન્ય અન્ય તર્ક વિતર્ક કરી સમાધાન કરવાનું તને ઠીક લાગે નહિ. ધ દેશના સાંભળવાનું કે ખીજાને સંભળાવવાનું તને ગમે નહિ. ઉંઘને સારા આવકાર આપી નિરાંતે ઉંઘ્યા કરે. આ પ્રમાણે જ્ઞાનના સબંધમાં તે આશાતના કરી છે. તે કતુ' આ પરિણામ છે, કે કોઈપણ આમતના ઉંડા રહસ્યને તું સમજી શકતી નથી. પૂના અભ્યાસ પ્રમાણે આ ભવમાં પણ જ્ઞાનની ખાખતમાં તને કંટાળા આવે છે, તેના ખરા સ્વરૂપમાં કહેવાનેા આશય તું સમજી શકતી નથી. સુલલિતાએ કહ્યું આ ! આપનું કહેવું ચાગ્ય છે, છતાં મને દુર્ભાગીને તેની કાંઈ અસર થતી નથી. આમ કહેતાં તેની આંખમાંથી મેતી જેવાં સ્થૂળ આંસુએ ટપકવા લાગ્યા. તે ઘણું રડી, પશ્ચાતાપ કર્યાં, તેના ઉંડાણમાં પેાતાની અજ્ઞાનતાને અંગે તેને ઘણું દુઃખ ઋતુ' હાય તેમ જણાતું હતું. સુલલિતા આવી મનેાદશા જોઇને અનુસુંદરે કહ્યુ. એટા ! દીલગીરી છેડી દે. તારૂ કમ ક્ષીણ થવા આવ્યું છે. આ ભગવાન્ સદાગમની ભકિત કર, અને શરણે જા. ગુરુશ્રીની આરાધના એજ તત્ત્વજ્ઞાન પ્રાપ્તિનું પરમ કારણ અજ્ઞાનરૂપ અંધકારના નાશ કરવામાં તેજ સાચા સૂ છે. એ ભગવાનના ચરણ પાસે તુ આવી શકી છે એજ તારા ભાગ્યેાદયની નિશાની છે. છે. સમાન : હું, જ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ અનુસુંદરના આ વચનથી સુલલિતાના મનમાં તીવ્ર સંવેગના અગ્નિ પ્રગટ થયેા. આ સંમતભદ્રસૂરી એજ સદાગમ છે એમ સમજીને સુલલિતા રાજકુમારી તેમના ચરણ આગળ નમી પડીને લાગણીથી ખેલવા લાગી કે એ જગન્નાથ ! અજ્ઞાનતાના કાદવમાં ખુંચેલી મને કાઢવાને આપજ સથ છે. હું મઢ ભાગી છું આપને શરણે આવી છું. પિતા માતા જે કહેા તે આપ છે. પ્રભુ ! મને ક`મળ વગરની કરો. મારૂ' અજ્ઞાન દૂર હટાવા. સુલલિતાને જાતિ સ્મરણ, ખરા હૃદયને પશ્ચાતાપ, સદાગમનુ' બહુમાન, તીવ્ર સવેગ, હૃદયની સરલતા અને ગુરુ તરફ અનન્ય પ્રેમ, આ સનું પરિણામ એ આવ્યુ કે, તેના કર્મનું જાળું તુટવા માંડયું. ગુરુના ચરણમાં મસ્તક છે, આંખમાંથી અશ્રુ સરી રહ્યા છે, આ સ્થિતિમાંજ તે ભાળી ખાઇને જાતિ સ્મરણ જ્ઞાન થઈ આવ્યું. મનમંજરીના ભવની બધી વાત યાદ આવી. અનુસુંદરે તેને જે વાતા કહી હતી તે સવ પ્રત્યક્ષ જણાણી એટલે ત્યાંથી ઉઠીને તરત જ અનુસુંદરના પગમાં જઇને નમી પડી. અનુસુંદર—સુલલિતા ! આ સુલલિતા—આ ! ભગવાનની કૃપાથી તમારી માફ્ક મને પણ જાતિસ્મરણ થયું છે. હવે મારું મન સંસારથી ઉદાસીન થયું છે. આ દુર્ભાગી ખાળા તથા ગુરુદેવે મહાન ઉપકાર કર્યાં છે. અનુસુંદરબાઈ ! મહાત્મા સદાગમ મકતા ઉપર અનન્ય · · શું? ઉપર આપે આ. વિ.-૨૪ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ઉપકાર કરે છે, એમાં જરા પણ સંદેહ નથી. નરકે જવાને લાયક હું હતું, છતાં શેડા જ વખતમાં મને આવી ઉત્તમ ભૂમિકા ઉપર તેમણેજ લાવી મૂકે છે. ગમે તેવા પાપી પ્રાણીઓ પણ સદાગમની ભકિત કરે તે અવશ્ય પાપથી મુક્ત થાય છે સુલલિતા–આર્ય આપનું કહેવું સાચું છે. આમ વાતે ચાલે છે ત્યાં સુલલિતાના પિતા મગધસેન અને માતા સુમંગલા ત્યાં આવી પહોંચ્યા. આચાર્યશ્રીને વંદન કરી બધાં બેઠા. સુલલિતા પિતાને નમન કરી પોતાની માતા પાસે જઈ બેઠી. માતાએ જણાવ્યું. બેટા ! ઘણા દિવસથી તને જોઈ ન હતી તેથી રાજ્ય છોડીને તને મળવા અમે અહીં આવ્યાં છીએ. તને ન જોઉં તે મારૂં હદય બન્યા કરે છે. તું કેવી કર કે તારી તબિયતના સમાચાર પણ ન મોકલ્યા. ? માતા ! વધારે વાત શું કરું ! તમારા સમેહની હમણાં જ ખબર પડવાની છે. આપની રજા લઈને હું દીક્ષા લેવા ઈચ્છા કરૂં છું. જે મારા પર સ્નેહ હોય અને મારું ભલું ઈચ્છતા હે તે મને આજ્ઞા આપો. મને ખાત્રી છે કે આપને મારા ઉપરને પ્રેમ પ્રગટ કરવાને આ ઉત્તમ અવસર છે. રાજા મગધસેન આ ઉત્તરથી ખુબ ખુશી થયે. પિતાની રાણુને ઉદ્દેશીને કહ્યું દેવી ! પુત્રીએ તે આપણું મોટું Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ બંધ કરી દીધું. આ પુત્રી બહુ ભેળી હતી, કાંઈ વિશેષ સમજતી ન હતી. પણ ભગવતી મહાભદ્રાના લાંબા વખતના પરિચયથી તે ઘણી હુંશીયાર થઈ. સાચે સ્નેહ તેંનું કલ્યાણ થાય તેમાં રહેલે છે. વળી આપણે પણ વૃદ્ધ થયા છીએ તે તેની સાથે દીક્ષા લેવી તે આપણે માટે પણ ઉચિત છે. સુમંગલા–નાથ ! જેવી આપની આજ્ઞા માતા પિતા આટલાં જલદી અનુકૂળ થશે તેવી સ્વપ્ન પણ આશા ન હતી, તે આશા સફળ થયેલી જાણ સુલલિતા પિતાના ચરણમાં નમી પડી અને અનુસુંદર વિગેરેને વૃત્તાંત કહી પિતાને જાતિ સ્મરણ થયું તે આ સશુરૂને પ્રતાપ છે એમ હકીકત કહી સંભળાવી. ચકવર્તી આદિની દીક્ષા. આ તરફ અનુસુંદર ચક્રવતીએ ગુરુશ્રી પાસે દીક્ષા દેવાની યાચના કરી, તે સાથે શ્રીગર્ભ રાજા કમલિની રાણી, પુંડરીક પુત્ર, મગધસેન રાજા સુમંગલા રાણી અને પુત્રી સુલલિતાએ પણ પિત પિતાના રાજ્યની અને બીજી વ્યવસ્થા કરીને દીક્ષા આપવાની માગણી કરી એટલે તેજ મને રમ ઉદ્યાનમાં વિવિધ મહોત્સવ પૂર્વક દે અને અનેક મનુષ્યોની હાજરીમાં આચાર્યશ્રી સંમતભદ્ર સૂરીએ બધાને દીક્ષા આપી. દીક્ષા આપ્યા બાદ ચારિત્રમાં સ્થિર કરવાને બોધ આપે. તે સાંભળીને દેવો તથા મનુષ્ય પિત પિતાને સ્થાને ગયા. બાઈઓને મહાભદ્રા સાધ્વીજીની શિષ્યાઓ તરીકે સોંપવામાં આવ્યાં. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સર્વાસિદ્ધ વિમાને-સૂર્ય અસ્ત થઈ ગયા હતા, આવશ્યક ક્રિયાઓ કરી સાધુએ સ્વાધ્યાય અને ધ્યાન કરવામાં લાગી ગયા હતા. રાત્રિને પહેલા પહેાર પુરા થઈ ગયા હતા. આ વખતે અનુસુ ંદરરાજના મનમાં આનંદના પાર ન હતા. પેાતાના કર્તવ્યનું પૂર્ણ ભાન થવાથી અને કવ્યના માર્ગોમાં પ્રવેશ કર્યાં હાવાથી પેાતાની જાતને, પેાતાના જન્મને સફળ માનતાં રાત્રિએ એકાતમાં તૈયાનારૂઢ થયા હતા. અધ્યવસાયની નિર્મળતા વધતી ચાલી હતી, શ્રેણિએ ચડી ઉપશમ મેહ ગુણસ્થાન ઉપર આરૂઢ થયા હતા, એ અવસરે આચાર્યશ્રીએ બધા સાધુએને જણાવ્યુ કે અનુસ`દર મુનિને મરણ વખત નજીક આવી પહોંચે. છે, માટે બધા તેઓની આજુ ખાજુ બેસી તેમને સમાધિ પ્રાપ્ત થાય તેમ કરે. તરતજ બધા સાધુએ તેમની નજીક શાંત થઇને બેસી ગયા. ધ્યાના રૂઢ આત્માને બીજી જાગૃતિ આપવાની શી હાય ? છતાં શાંત પવિત્ર વાતાવરણના અસરની તેમને જરૂર હતી. સાધુઓએ આજુ બાજુ બેસી પવિત્ર વિચારોથી ઘણુ ઉત્તમ અને શાંત વાતાવરણ ઉત્પન્ન કર્યું. આની પણ ખુબ અસર તે રાજિષને થઇ. ઉપશમ શ્રેણિની ધ્યાનારૂઢ દશામાં આ શરીર પાંજરાને મૂકી તે મહાત્મા તેત્રીશ સાગરોપમ જેટલા મહાન આયુષ્યવાળા સર્વાં સિદ્ધ વિમાને દેવપણે ઉત્પન્ન થયા. પ્રભાતે શ્રીસ'ઘસમુદાય તરફથી મુનિરાજ અનુસ દરરાષિના મૃત શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આ ચે. Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ પ્રકરણ એકવીસમી વિશ્વવ્યાપક જૈનદર્શન વિશુદ્ધ ધર્મને સાચે બોધ આપનાર તે અનુસુંદર મહાપુરૂષ હતા, આમ અચાનક એક જ દિવસમાં તેને સદાને વિયોગ થવાથી નવીન ધર્મ પામેલી સાધ્વી સુલલિતાને વિશેષ ખેદ થયો તે જાણીને, આચાર્ય મહારાજશ્રી સંમતભદ્રસૂરીજીએ તેને શેક દૂર કરવા અને ધર્મમાં સ્થિર કરવા ઉપદેશ આપતાં જણાવ્યું કે આચે ! અનુસુંદર એક વીર પુરુષ હતા વીર પુરુષને છાજે તેમ એકજ દિવસમાં તેણે પિતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે, તેને માટે શેક કરે તે ચોગ્ય નથી, જે મહાપુરૂષે પાપને ઘેઈને આરાધના કરી પંડિત મરણે દેહ ત્યાગ કર્યો છે તેનું જીવન અનુમોદન કરવા યોગ્ય છે. હું તેનું જ્ઞાનદૃષ્ટિથી ભવિષ્ય જાણીને તને કહું છું કે, તે મહાત્મા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે છે, કેવળ સાધુ પુરુષ જેવું ઉત્તમ, શાંત જીવન પૂર્ણ કરી, પુષ્કરવરદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં અધ્યા નગરીના ગાંધારરાજ રાજાની પદ્મિની રાણીના પુત્રપણે ઉત્પન્ન થશે. તેનું અમૃતસાર નામ રાખવામાં આવશે. દેવ જેવી સમૃદ્ધિ પામી મનુષ્યપણામાં દેવ જેવા સુખને અનુભવ કરશે. છેવટે વિપુલાચાર્ય નામના પવિત્ર ગુરુશ્રીના સમાગમથી બેધ પામી પૂર્વની માફક દીક્ષા લેશે. સાધુજીવનમાં તપશ્ચર્યાદિ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ કર્મ વેગથી વિશુદ્ધિ મેળવી છેવટે જ્ઞાનયોગમાં કર્મોને ક્ષય કરી તે કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષે જશે. આ પ્રમાણે ભાવી પણ કલ્યાણરૂપ હોવાથી અનુસુંદર મુનિનું મરણ કઈ રીતે ખેદ કરવા યોગ્ય નથી, એમને આત્મવિકાશ આદર્શ રૂપ છે. તેમના આ જીવન ઉપરથી ઘણું ઘણું જાણવાનું જાગ્રત રહેવાનું અને આગળ વધવાનું મળે તેમ છે. વિગેરે ઉપદેશ આપી સુલલિતાદિને શાંત કર્યા. ચિત્તવૃત્તિના લોકોનું શું થયું ? એ અવસરે નવીન યુવાન બુદ્ધિશાળી પુંડરીક મુનિએ ગુરુશ્રીને વંદન કરી જણાવ્યું કે પ્રભુ! તેની ચિત્તવૃત્તિમાં ચારિત્રધર્માદિ સારાં માણસો તથા મહામહાદિનાં ખરાબ માણસે હતાં તેમનું શું થયું? તેઓ કયાં ગયાં? તે જણાવવા કૃપા કરશે ? ગુરુશ્રીએ જણાવ્યું પુંડરીક! તમે સારો પ્રશ્ન કર્યો છે. અત્યારે તે તે માણસો તેની ચિત્તવૃત્તિમાં છે પણ જયારે તે અમૃતસારપણે મનુષ્ય જન્મમાં ઉત્પન્ન થશે ત્યારે તે સર્વસંગને ત્યાગ કરશે દીક્ષા લેશે, ત્યારે ક્ષાંતિ આદિ અને પ્રતિ આદિ કન્યાએ પ્રગટ થશે. ટુંકમાં કહું તો ચારિત્રધર્મ રાજનું આખું સૈન્ય બહાર પ્રગટ થશે. સબધ સમ્યગ્ગદર્શન અને ચારિત્રધર્મરાજ પિતે તેના ઉત્તમોત્તમ સ્વરૂપમાં પ્રગટ થશે. તેના બળથી મહામહના બધા સૈન્યને નાશ કરી દેશે. ક્ષેપક શ્રેણી આરૂઢ થઈ તેના પુરવેગમાં ઘાતિકર્મ નામના ચાર દુશ્મનને સર્વથા નાશ કરશે કે, જે ફરીને તેની આગળ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ કોઈ દિવસ પ્રગટ થશે જ નહિ. તે વખતે સોય સમ્યગ્રદર્શન અને ચારિત્રધર્મ રાજ પુરખહારમાં સર્વ શક્તિએ સાથે પ્રગટ થશે. તેમને કેવળજ્ઞાન, કેવળજીન ક્ષાયિકચારિત્ર પૂર્ણાંનદ અને અનંતશક્તિ આ ચાર મહાન્ આત્મિક ગુણાની પ્રાપ્તિ થશે આ ચાર ગુણ પ્રગટ થશે ત્યારે જ્ઞાનવરણ, દનાવરણુ, મહામહ ચારિત્રાવર, આ ચાર કમ પરિણામના રાજાએ પેાતાના પરિવાર સાથે મરણ પામશે. અને જ્ઞાનાદિ ચાર આત્મિક ગુણ્ણા તે સંસારી જીવના સ્વરૂપ સાથે એક રસ અભેદરૂપે પરિણમી જશે. આ ચાર આત્મિક ગુણની પ્રાપ્તિથી તે સંસારી જીવ મહારાજા વિશ્વના અનેક જીવને ઉપકાર કરનારા થશે. છેવટે કેવળી સમુઘાત કરી સČમનાદિ ચાગના નિરાધ કરી શૈલેશી નામની ક્રિયા કરશે. તે વખતે ખાકી રહેલા ચાર નામ, ગેાત્ર વેદની આયુષ્ય નામના રાજાએ તેના પરિવાર સાથે મરણ પામશે. તે સાથે ક પરિણામ કે જે આઠ રાજાએના અંગરૂપ હતા, તે પણ મરણ પામશે. તે ક પરિણામને નાશ થતાં, કાળપરિણતિ આદિ સર્જના નાશ થશે. ભવિતવ્યતા તા ઘરની નહિ અને ઘાટની નહિ, તેમ મહામહ અને સંસારી જીવ અન્નેથી ભ્રષ્ટ થઈ તેનાથી સદાને માટે છુટી પડી જશે આ પ્રમાણે જે દુઃખદાયી મહામાહાદિ હતા તેને તે Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ સર્વથા નાશ થઈ જશે. અને જે સુખદાયી અંતરંગ કુટુંબ ચારિત્રધર્માદિનું હતું તેમાં જેઓ જીવને મદદગાર હતા, છતાં તે પ્રશસ્ત મેહના કુટુંબના હતા, તેને પણ નાશ થઈ જશે. બાકી જે અંતરંગ અભેદ સ્વરૂપવાળા, નામકર્માદિ ચાર રાજાઓના મરણથી ચાર આત્મિક ગુણો પ્રગટ થવાના તે આત્માની સાથે અભેદરૂપે પરિણમી રહેશે. આ પ્રમાણે તે આઠે કર્મરૂપ કર્મપરિણામના નાશથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત આત્મિકવિર્ય-શકિત, અનંત સુખ, સાદિ અનંતસ્થિતિ અગુરુલઘુ અને અરૂપી. આ આઠ અભેદ ગુણ પ્રગટ કરી આત્મા, પરમાત્મા સ્વરૂપે થઈ રહેશે. તેના કર્તવ્ય પુરાં થશે. નિવૃત્તિ નગરીસ્થાનમાં તે સદાને માટે શાશ્વત સ્વરૂપ આત્માનંદમાં મગ્ન થશે. આ પ્રમાણે તેના અંગત કુટુંબનું પરિણામ આવશે. ( આ પ્રમાણે સંમંતભદ્રાચાર્ય પાસેથી હકીકત સાંભળીને પુંડરીક મુનિ વગેરે સાધુઓ ઓનંદ પામ્યા. સુલલિતાને શેક દૂર થયે, તેણીએ આત્મસ્વરૂપે પ્રગટ કરવા તે દિવસથી ખુબ પ્રયત્ન કરવાનું શરૂ કર્યું, નિકાચિત કર્મો તોડવા અનેક પ્રકારની તપશ્ચર્યા કરી, જ્ઞાનમાં વધારો કર્યો. તેને લઈને ઘણાં કર્મો ધોઈ નાખી આત્માને ઉજવળ કર્યો. આગમને સાર શું છે! પુંડરિક મુનિએ એક વખત ગુરુશ્રીને પ્રશ્ન કર્યો કે પ્રભુ ! ચૌદ પૂર્વનું જ્ઞાન તે એક સમુદ્ર જેવું છે એને ટુંકમાં સાર મને બતાવશે? | આગમનસાર ધ્યાન –સંમંતભદ્રાચાચે જણા Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ ત્યા જાય છે જે દ્ધાંત સમુદ્ર અને સાર નિમજ વ્યું. પુંડરીક ! આખા જૈન આગમને સારા નિર્મળ ધ્યાન રોગ છે. આખા સિદ્ધાંત સમુદ્રને સાર ફકત આ શબ્દમાં આવી જાય છે. જૈન શાસ્ત્રમાં ગૃહસ્થધર્મને અંગે, તથા ત્યાગી સાધુધર્મને અંગે જે મૂળગુણે અને ઉત્તર ગુણો બતાવ્યા છે. જે જે બાહ્ય ક્રિયાઓ કહી છે તે સર્વ કરીને પણ અંતે ધ્યાનયોગ કરવાનું છે. આ સર્વે પાંચ મહાવ્રત કે બાર વ્રત આદિ ગુણે અને કરાતી તપ, જપ, સેવા, ભક્તિ, દાનાદિ કિયાઓને હેતુ ધ્યાન રોગ સાધવાનો છે. ધ્યાનમાટે મનની શુદ્ધિ–મુકિતને માટે ધ્યાન ગની જરૂર છે, અને ધ્યાનની સિદ્ધિ માટે મનને નિર્મળ કરવાની જરૂર છે. મનને નિર્મળ કરવામાં અહિંસાદિ સાધનો ઉપયોગી છે. આ પ્રમાણે આ બધાં અનુષ્ઠાન-કર્મકાંડ, વ્રત, તપ, જપાદિ કરવામાં આવે છે તે બધાં મનની શુદ્ધિ માટે કરવાનાં છે. આમ આ વ્રત કે અનુષ્ઠાન-કર્મકાંડ કરવાથી જ ઇતિ કર્તવ્યતા કે પૂર્ણતા માની લેવાની નથી. તે તો મણમાં પ્રથમ પુણી છે. ત્યાર પછી ધ્યાનયોગ સિદ્ધ કરીને આત્માનું શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવાનું છે. પુંડરીક મુનિ ! આ પ્રમાણે તમે મારો કહેવાનો ભાવાર્થ સમજ્યા હશે કે આ બધાં કર્મકાંડ, વ્રત, તપ, જપાદિ એક ધ્યાનગ સિદ્ધ કરવા માટે છે. જે આ ધ્યાનાગ સિદ્ધ ન થાય તે આ વ્રત, તપ, જપાદિથી આત્માની શાંતિપૂર્ણતા મળતી નથી, તે તે એક અંગ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ છે. અનેક અંગે એકઠાં થવાથી સ`પૂર્ણ કાર્ય સિદ્ધ થાય છે માટે ધ્યાનયોગ એ સર્વના સાર છે. આર્ભાદિ મળનેા ત્યાગ—આ ધ્યાનયોગ સિદ્ધ કરવા માટે આરભાગ્નિ મળે! પ્રથમ દૂર કરવા જોઇએ. માહ્ય આચાર વિચારની શુદ્ધિ કરવી જોઇએ. સર્વ પ્રકારની ઉપાધિના ત્યાગ કરનાર ધ્યાનચેાગ સારી રીતે સાધી શકે છે. જે કાઈ પ્રાણી ઉપાધિ રહિત થઇને ધ્યાનયેાગ માગે ચડતા જાય છે, તે નિળ આત્મા જૈન હાય કે જૈનેતર હાય પણ તાત્ત્વિક દૃષ્ટિએ તે જીન શાસનમાં વર્તે છે. અને તેએ સંસારના છંદ કરી શકે છે. અનુષ્ઠાનની વ્યાપકતા—જેમ સ રાગનું મૂળ કારણ વાત, પિત્ત, અને કફ છે. હવે જે ઔષધથી વાત, પિત્ત કે કની શાંતિ થાય-આરગ્યતા પ્રાપ્ત થાય તે તેને માટે ઉત્તમ ઔષધ છે. તેમ જે ઉપાયથી રાગદ્વેષ અને મેહરૂપ દોષા-વ્યાધિએ નાશ થાય છે, આત્માને નિળ કરે છે. તે ઉપાચા જૈન દનમાં હાય કે જૈનેતરમાં હાય છતાં તે સજ્ઞના મતને અનુકૂળ- સંમત છે. અને જે અનુષ્ઠાન મનને મલિન કરનારાં–મેાક્ષને અટકાવનારાં છે તે અનુષ્ઠાન કરનાર જૈન મુનિ હાય કે જૈન ગૃહસ્થ હાય પણ તે અનુષ્ઠાનેા જૈન દનથી બહારનાં છે. ચિત્તની નિ`ળતા કરનાર સત્યતત્ત્વનું જ્ઞાન અને વિષ્ણુદ્ધ વન ગમે તે દનમાં હોય તે તેથી મેક્ષ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ પ્રાપ્તિ થાય છે. આત્માના વિકાશ કરવામાં ખાદ્ય વેષને મુખ્ય સ્થાન નથી. પણ નિમ ળતાને રાગદ્વેષની મંદતાને અને આત્મ ઉપયેાગની અખંડ જાગૃતિને મુખ્ય સ્થાન કહ્યું છે. ધ્યાનની વ્યાપકતા सर्वोपाधिविशुद्धेन ततो जीवेन साध्यते । " > ध्यानयोगः परः- श्रेष्टो यः स्यान्मोक्षस्य साधकः ॥१॥ पापहि दुष्ट कल्लोलैः, पुण्यं गृह्णाति सुंदरैः । चित्तैरात्मा तथोभाभ्या, भौदासीन्येन मुच्यते ॥२॥ स्वभाव एव जीवस्य यत्तथा परिणाम भाक् । बध्यते पुण्यपापाभ्यां मध्यस्थान्तुं विमुच्यते ॥३॥ ते चहिंसाद्यनुष्टानाद, भ्रमकालुष्यकारकात् । जायन्ते चितकलोला, यथाऽपथ्याद्गदास्तनौ ||४|| तथाऽहिंसाद्यनुष्टात्, स्थैर्यनैर्मल्यकारकात् । जायन्ते शुभकल्लोलाः पथ्यादिव सुखासिका ॥ ५॥ वित्तजालोपसंहारि, यत्पुनर्ध्यानमीदृशम् । औदासीन्यं मतं तद्धि, निर्जरामात्रकारणम् ॥६॥ तदत्र निरोद्धव्यं, चित्तजालं मुमुक्षुणा । तच्च नानाविधोपायै, रागद्वेषादि सूदनैः ॥७॥ ધ્યાનની વ્યાપકતા—યાનયોગ સથી શ્રેષ્ઠ છે.. મેાક્ષના તે સાધક છે. સ ઉપાધિથી વિશુદ્ધ થયેલા જીવે તેને સાધે છે. ધ્યાનચેાગ કરનાર જીવાએ એકાંત સ્થાને બેસીને Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ પેાતાના ભાવમન વડે ઉપયેાગ વડે જોયા કરવું. મનમાં જો અશુભ વિચાર આવે તેા સમજવુ કે તે વિચારોથી પાપ અધ થાય છે. જો મનમાં શુભ વિચાર આવે તે તેથી પુણ્ય બંધ થાય છે. પણ શુભ કે અશુભ કોઈ પણ વિચારો ન આવે તા તે ઉદાસીનતાવાળી સ્થિતિ કહેવાય છે. આ સ્થિતિમાં વધારે વખત સ્થિરતા કરવાથી આત્મા કમેર્માને તેાડી નાખી મુકત થાય છે. આત્માના પરિણમનધ—સસારી આત્મામાં પરિણમનધમ રહેલા છે. કેઈ ને કઇ આકારે પરિણમવું –તદાકાર થવું એ કર્માંથી બધાયેલા આત્માને ગમે છે અને તે પરિણમન પામીને રાગ દ્વેષ કરે છે. આવેા જીવને સ્વભાવ છે કે સારા યા માઠા પરિણામે પરિણમી આત્મા પુણ્ય પાપથી ખંધાય છે. પણ જ્યારે શુભાશુભ કેઇ પિરણામે આત્મા પિરણમતા નથી ત્યારે તે પેાતાના શુદ્ધ સ્વભાવમાં રહે છે. આ રાગ દ્વેષ વિનાની મધ્યસ્થ દશામાં રહેવાથી આત્મા કમૈમાંથી છુટે છે. હિંસા, અસત્ય, ચારી, વ્યભિચારી. ધનાર્દિને સંચય, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કલેશ,નિંદા ઈત્યાદિમાં મન આદિની પ્રવૃત્તિ કરવી,મનમાં તેને લગતા વિચારે વિકલ્પે કરવા એ બધાથી અશુભ કિલ્લેાલા–વિચાર પ્રગટે છે. જેમ અપથ્ય ભાજન કરતાં રાગની વૃદ્ધિ થાય છે તેમ આ હિંસાદિકની પ્રવૃત્તિવાળા વિચારોથી પાપકની વૃદ્ધિ થાય છે. જેમ પથ્ય લેાજન કરવાથી સુખ અને પુષ્ટિ થાય છે તેમ અહિંસા, સત્ય, અચૌય બ્રહ્મચર્ય, ત્યાગ, ક્ષમા, નમ્રતા, સરલતા, સ ંતાષ, વૈરાગ્ય, પ્રેમ, શાંતિ, પરાપકાર, Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ પ્રભુસ્મરણ, સેવાધર્મ ઈત્યાદિના વિચારે કરવાથી શુભ કલ્લોલ. શુભ વિચારો પ્રગટે છે. આ બંને શુભાશુભ વિચારોવાળા મનમાં ઉત્પન્ન થતાં કલેલે વડે આત્મા પુણ્ય પાપથી બંધાય છે. આ બંને મનની કલપનાવાળા જાળાને મૂકીને, આત્મા ઉદાસીનતા. વાળી મનની શાંત સ્થિતિમાં રહે છે તે ધ્યાન કહેવાય છે. આ ધ્યાનથી કેવળ કર્મની નિર્જરાનાશ થાય છે, કેમકે તેટલા વખત માટે આત્મા પિતાના આત્મામાં પરિણમી રહે છે. આ સ્થાને રાગદ્વેષ ન હોવાથી આવતા કર્મો અટકી જવારૂપ સંવર થાય છે અને પૂર્વના બાંધેલા કને નાશ થવારૂપ નિર્જરા થાય છે. માટે તેવા મુમુક્ષુ જીએ રાગદ્વેષનો નાશ કરનારા વિવિધ ઉપાચ વડે મનની કલ્પનાવાળા જાળાંને તોડી નાખવું જોઈએ. વિકલું બંધ કરી દેવા અને સ્વસ્વરૂપમાં તદાકાર થઈ રહેવું એ ઉત્તમ પ્રકારનું ધ્યાન છે. ચેચની વ્યાપકતા–જે વિવિધ પ્રકારની રુચિવાળા હોય છે. કોઈને કોઈએક પ્રકારે તો કોઈને કોઈ બીજા જ પ્રકારે ચિત્તની શુદ્ધિ થાય છે. માટે ભગવાને અનેક આલંબને બતાવ્યાં છે. છતાં જેવું સામું આલંબન તેવું ચિત્ત થાય છે. સારા આલંબનથી ચિત્ત સારે આકાર ધારણ કરે છે. ખરાબ આલંબનથી ચિત્ત અશુભ આકાર ધોરણ કરે છે. આ વાત તે દરેકને અનુભવ સિદ્ધ છે. ચિત્તની સ્થિરતા માટે જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય, મન શગ Page #405 -------------------------------------------------------------------------- ________________ - ૩૮૨ વિનાનું બને તેવા રાગદ્વેષ રહિત પરમાત્માનું ધ્યાન કરવું તે ઉત્તમ છે. આ ઉત્તમ પ્રકારનું શુભ આલંબન છે તેથી પુણ્યપ્રકૃતિ જીવને બંધાય છે. આ આલંબન દૃઢ થતાં તે આલંબનને પણ ત્યાગ કરીને આત્માએ આત્માકારસ્વસ્વરૂપે પરિણમી રહેવું, તે ઉત્તમોત્તમ ધ્યાન છે. તેથી કર્મોને નાશ થાય છે અને આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે, આ સ્વગતતત્વનું ધ્યાન છે. વીતરાગ પર માત્માદિનું ધ્યાન તે પરગતતત્વ છે. સ્વગતતત્ત્વના ધ્યાનથી કર્મની નિર્જરા થાય છે ત્યારે પરગતતત્ત્વના નામ સ્મરણ, ધ્યાનાદિથી શ્રેષ્ઠ પુણ્ય બંધાય છે. પરંપરાએ તે મેક્ષનું કારણ છે. વિશ્વમાં પરમાત્મા એક છે. ધ્યાન કરવામાટે જેનું આલંબન લેવામાં આવે છે તે પરમાત્મા વિશ્વમાં એકજ છે. તે સર્વ જાણનાર હોવાથી સર્વજ્ઞ છે. સર્વ જેનાર હોવાથી સર્વદશ છે. રાગદ્વેષ રહિત હેવાથી વીતરાગ, વાતદ્વેષ છે. મહામહને તેણે નાશ કરેલ હોવાથી તે નિર્મોહી છે. આવા સ્વરૂપવાળો દેવ જ્યારે દેહધારી હોય છે ત્યારે તેને સકલ–સાકાર કહેવામાં આવે છે. જ્યારે તે મેક્ષમાં પ્રાપ્ત થયેલ હોય છે ત્યારે તેને નિષ્કલ-નિરાકાર કહે છે. આજ દેવ વિશ્વને પ્રભુ થવાને લાયક છે. આવા સ્વરૂપ વાળ હોય તેજ દેવ કહેવાય છે, એ જેણે દેવના સબં ધમાં નિશ્ચય કર્યો છે તેને તે દેવના નામમાં વપરાયેલા વિવિધ શબ્દથી ભેદ બુદ્ધિ-જુદા જુદા દે છે તેવી બુદ્ધિ થતી નથી. તે ગુણવાળા દેવને કેઈ બુદ્ધ કહે, કેઈ બ્રહ્મા Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ કહે, કાઇ વિષ્ણુ કહે, કાઇ મહેશ્વર કહે અને કોઈ જીનેશ્વર કહે તે તેમાં કઈ પણ પ્રકારે અને ભેદ થતા નથી. જો પરમારથ એક છે તે પછી નામમાં ઝગડા કરવાનું કાંઇ કારણ નથી. પૂર્વ કહેલા ગુણવાળા તે પ્રભુને જાણીને જેએ તેને છે તે તેને પ્રભુ છે ભજે અને આ મારા દેવ છે આ તારા દેવ જુદો છે ! એ તેા કેવળ દ્વેષજ છે. જે તેના તરફ પ્રેમ રાખીને તેનુ ધ્યાન ભજન કરે છે તેનું કલ્યાણ થયા વિના રહેતું નથી. જે સવ લેશથી રહિત છે. સ જીવેા ઉપર સમભાવ રાખનાર છે તે દેવ છે. એવે નિશ્ચય કરનારને તેના આરાધનથી અવશ્ય લાભ થાય છે. સંસારી જીવામાં જે વિવિધતા દેખાય છે તે વિવિધતા કર્માંની ઉત્પન્ન કરેલી છે. જ્યારે તે આત્મા કર્મ પ્રપ’ચથી મુક્ત થાય છે ત્યારે તે પરમાત્માથી જુદો ગણી શકાતા નથી, તે પરમાત્મસ્વરૂપજ છે. તે અશરીરી છતાં અનંત શક્તિથી પૂર્ણ છે. તેની આજ્ઞાનું આરાધન કરવાથી એટલે તેના કહેવા પ્રમાણે ચાલવાથી જીવા મુક્ત થાય છે. આવા સ્વરૂપવાળા પરમાત્મા છે એમ જેણે જાણ્યું છે, ભાવથી તેના જેણે સ્વીકાર કર્યાં છે, તેવા નિ ચવાળા જીવાને દેવના સ`ખધમાં કોઈ કારણથી વિવાદ ઉત્પન્ન થતા નથી. અર્થાત્ જુદા જુદા નામેાથી તે વિવાદ કરતા નથી. જેએ પેાતાની અજ્ઞાનતાવડે રાગદ્વેષ અને મેહવાળામાં દેવપણાની કલ્પના કરે છે—માન્યતા રાખે છે તેને તેવા તત્ત્વજ્ઞ પુરુષા કરુણા બુદ્ધિથી મના કરે છે કે તે દેવ ન કહેવાય. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ આ પ્રમાણે પુંડરીક! તને તાત્વિક દેવનું સ્વરૂપ નિવેદિત કર્યું. તે દેવનું સ્વરૂપ પ્રમાણ સિદ્ધ હેવાથી સર્વ ધર્મવાળાને તે એકજ વીતરાગ દેવ છે. વિશ્વમાં એકજ ધર્મ છે.-પુંડરીક! પરમાર્થિક દૃષ્ટિએ વિચારતાં શુદ્ધ ગુણરૂપ કલ્યાણનો કરવાવાળા ધર્મ પણ વિશ્વમાં એકજ છે. તે શુદ્ધ ગુણો દેશ છે. તેમાં સર્વ ધર્મોનો સમાવેશ થઈ જાય છે. પ્રથમ ગુણ ક્ષમાં રાખવીકોઇને નાશ કરે. ૧. બીજો ગુણ નમ્રતા રાખવી–અભિમાનને નાશ કરે. ૨. ત્રીજો ગુણ શૌચ એટલે બાહ્ય શરીરની પવિત્રતા જાળવવી. શરીરથી કોઈને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ ન કરવી. અને અત્યંતર શૌચમાં મનની પવિત્રતા રાખવી ૩. ચોથે ગુણ તપ, બાહ્ય અને અત્યંતર તપ કરે. બાહ્ય તપમાં ઈચ્છાને નિરોધ થાય તેવી પ્રવૃત્તિ કરવી. અત્યંતર કર્મને તપાવે-નાશકરે તેવાં યાનાદિ કરવાં. ૪ સંયમ પાંચમે ગુણ છે. ઇન્દ્રિયને તથા મનને વશ કરવાં તે સંયમ છે. પ મુક્તિ છઠ ગુણ છે. એટલે લેભને ત્યાગ કરવો. સતિષ તપમાં રાખવે. ૬ સાતમે ગુણ સત્ય છે. સત્ય બોલવું પ્રિય બોલવું. હિતકારી બોલવું. ૭ બ્રહ્મચર્ય આઠમો ગુણ છે. મન, વચન શરીર વડે દૃઢ બ્રહ્મચર્ય પાળવું. ૮ આર્જવ-નવ ગુણ છે. સરલતા રાખવી. કપટ ન કરવું. ૯ ત્યાગ દશમ ગુણ છે. સર્વસ્વ ત્યાગ કરી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું. ૧૦ આ દશ પ્રકારને ધર્મ છે. તેનાથી સ્વર્ગ અને મેક્ષની પ્રાપ્તિ થાય છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ આ દશ પ્રકારનો ધર્મ એ વિશ્વમાન્ય હોવાથી, પંડિતે આ ધર્મ સાચો અને આ ધર્મ જુઠો એમ કઈ પ્રકારે વિવાદ કરતા નથી. આ વિશ્વ વ્યાપક ધર્મ વિશ્વને માન્ય છે અને સર્વ ધર્મોનો સમાવેશ તેમાં થાય છે, માટે વિશ્વમાં એકજ ધર્મ છે એમ કહેવામાં કોઈ દોષ નથી. જેઓ હિંસાદિને આ દશ પ્રકારના ધર્મોથી વિરુદ્ધ સ્વભાવવાળા દેને ધર્મ રૂપે માને છે તેને મહાત્માઓ કરુણું દૃષ્ટિથી વારે છે–મના કરે છે કે તે ધર્મ ન કહેવાય. પુંડરીક! આ પ્રમાણે વિચાર કરતાં વિશ્વમાં એકજ ધર્મ છે. . મેક્ષનેમાએકજ છે–પુંડરીક! મેક્ષનો માર્ગ પણ પરમાર્થિક દૃષ્ટિએ એક છે. કોઈ મોક્ષ માર્ગને સત્વ કહે છે, કોઈ લેણ્યા શુદ્ધિ કહે છે. કોઈ શક્તિ કહે છે. કઈ પરમવીર્ય કહે છે, આ સર્વ નામભેદથી જુદા માર્ગો કહેવાય છે, પણ અર્થથી વિચાર કરતાં તે સર્વનું સાધ્ય એકજ છે. આજ પ્રમાણે આચરણમાં પણ શબ્દ જુદા પડે છે, છતાં ભાવાર્થ તે એકજ છે. કેઈ અદૃષ્ટને નાશ કરવાનું કહે છે, કઈ કર્મના સંસકારો નાશ કરવાનું કહે છે, કઈ પુણ્ય પાપને નાશ કરવા કહે છે, કેાઈ શુભાશુભને નાશ કરવા કહે છે. કોઈ ધર્મ અધર્મને અને કઈ પાશને નાશ કરવા કહે છે. આ બધાને ભાવાર્થ વિચારતાં આત્મા સિવાય જે કાંઈ આત્માની સાથે રહેલું છે અને જેનાથી સુખ દુઃખ ભેગવતાં વારંવાર જન્મ મરણ કરે છે તને નાશ કરે તે તત્ત્વને આત્માથી અલગ કરવું. એમજ આ. વિ.-૨૫ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ બધા ધર્મવાળાઓ કહે છે. આ પ્રમાણે કર્તવ્ય ધર્મ પણ આત્માને એકજ છે. સાધન એકતા–આત્માને મેલ વગર તેના નિર્મળ આકારમાં–સ્વરૂપમાં પ્રકટ કરે તે માટે વ્રત, તપ અને ધ્યાનાદિ સાધને બતાવવામાં આવ્યાં છે. આ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રકટ કરવાના સાધનનું જ્ઞાન કરવું તે જ્ઞાન છે. તેના ઉપર શ્રદ્ધા કરવી તે સાચી શ્રદ્ધા છે અને તે જ્ઞાન તથા શ્રદ્ધા પ્રમાણે ક્રિયા કરવી-વર્તન કરવું તે ચારિત્રરૂપ મેક્ષને માર્ગ છે. આ પ્રમાણે જેઓએ તત્ત્વને શુદ્ધ બુદ્ધિથી જાણ્યું છે, તે મેરૂની માફક દઢ-નિશ્ચળ મનવાળાને મોક્ષના માર્ગમાં–સાધનામાં ભ્રાંતિ કયાંથી હોય ? એવા મહાત્માઓ, તત્ત્વ માર્ગથી ભ્રષ્ટ થઈ આમ તેમ ભટકતા ફરનારને કૃપાની લાગણીથી વારે છે મનાઈ કરે છે કે ભાઈ! એ માર્ગ મોક્ષને માર્ગ નથી, એ સાધને આત્માને પ્રગટ કરનારાં નથી, તમે આ રસ્તે આવો. આ વ્યાપક દર્શન છે. સર્વ દર્શનેનો તેમાં સમાવેશ થઈ જાય છે. મેક્ષની એકતા–પુંડરીકમુનિ ! મેક્ષ પણ એકજ છે. પૂર્વોક્ત સાધન વડે જે શુદ્ધસત્વ-પવિત્ર આત્મા પ્રગટ થાય છે તે અવિચળ છે. નિત્ય છે. સિદ્ધ છે. સુંદર છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય, અરૂપ-અમૂત ઈત્યાદિ સ્વભાવવાળા પોતાના સ્વરૂપમાં રહેવું તે મોક્ષનું લક્ષણ છે. અર્થાત્ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીય, અમૂર્ત સ્વરૂપ આત્મા પિતાના સ્વરૂપમાં રહે તે મેક્ષ છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ આ આત્માની સ્થિતિને કોઇ સસિદ્ધ હે, કોઈ નિવૃત્તિ કહે, કેઈ શાંતિ કહે, કેાઈ શિવ કહે, કેઈ અક્ષય કહે, કઈ અવ્યય કહે, કેાઈ અમૃત કહે, કાઈ બ્રહ્મ કહે, અને કેાઈનિર્વાણ કહે એ બધા શબ્દોમાં ભેદ છે, પણ વાત તા એકની એકજ છે. એ સ મેાક્ષનેજ કહેવાવાળા શબ્દો છે. આ હકીકત સાંભળીને પુ ડરીકના મનનું સારૂ સમાધાન થયું. ગુરુશ્રીએ જણાવ્યું કે, આ સ` ખખતાનુ સમાધાન ખારમા દષ્ટિવાદ અંગના અભ્યાસથી મળશે. પુ'ડરીક મુનિએ અનુક્રમે તે દૃષ્ટિવાદના અભ્યાસ કર્યાં. તે ગીતા થયા એટલે ગુરુશ્રીએ આચાય પદે સ્થાપન કર્યાં. આચાર્ય શ્રી સ’મતભદ્રસૂરિ નિર્વાણ પામ્યા. પુંડરીકાચા ને પણ કેવળ જ્ઞાન થયું. સાધ્વી મહાભદ્રા મહત્તરા અને સુલલિતા સાધ્વી પણ છેવટે નિર્વાણુ પામ્યાં. શ્રી ગ મુનિ તથા સુમ'ગલાદિ સાધ્વીએ દેવલેાકમાં ગયાં. ગ્રંથનુ' રહસ્ય. ૧ વિશ્વમાં એવી કાઇ વસ્તુ નથી કે જે પુણ્યવાન જવાને મળવી દુલ ભ હાય. છતાં જેમાં શાંતિનું સામ્રાજ્ય છે તેવુ' સમસુખ મેળવવા પ્રયત્ન કરવા તે ચેાગ્ય છે. ૨ મનુષ્ય ગમે તેટલી મેાટી પદવીએ ચડચેા હાય તા પણ તે અશુભ કર્માનું દુશ્મનપણું ન સમજતાં તેને પાષણ આપ્યા કરતા હેાય તે તે અશુભ ક તેને ભયંકર દુર્ગાંતિમાં ફેકી દ્વીધા સિવાય રહેતું નથી, Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ૩ નરકમાં જઈ શકાય તેવા ભયંકર કમેને સંચય જીવે કર્યો હોય છતાં જે તેને સદાગમ તરફથી બેધ મળે, અને તે ઉપદેશ પ્રમાણે ચાલે તે તેનાં પાપ નાશ પામે છે અને છેવટે નિર્વાણ પામી શકે છે. આ હકીકત જાણીને મનના મેલને દૂર કરવા ખુબ પ્રયત્ન કરો. સદાગમની સેવા કરવા સાથે તે ઉપદેશના આધારે પ્રવૃત્તિ કરો. इतिश्रीतपगच्छीय गच्छाधिपति श्रीमानविजयमुक्ति गणि शिष्य आचार्य श्रीविजयकमलसूरीणामंतेवासिशिष्याणुना आचार्य श्रीविजयकेशरसूरिणा उपमितिभवप्रपंचानुसारेण विरचित आत्मविकाशक्रमोमहामोहपराजय नामकः ग्रंथः विक्रमीय एकोनविंशतिशतपंचाशितितमवर्षे आषाढ शुक्लपंचम्यां इडरराज्यांतरगत वडालीग्रामे समाप्तः Page #412 -------------------------------------------------------------------------- ________________ ॐ अहं नमः श्रीमद् विजयकमलसूरीश्वर गुरुभ्यो नमः પ્રભુના પંથે જ્ઞાનને પ્રકાશ – પ્રકાશક:પ્રશાતમૂર્તિ સાધ્વીજી જ્ઞાનશ્રીજી મહારાજ સાહેબ લેખક અને સંગ્રાહક આચાર્યશ્રી શ્રીમદ્ વિજ્યકેશરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રાપ્તિસ્થાન કાન્તીલાલ મણીલાલ ખડખડ ઝવેરીવાડ વાઘણપોળ ખડખડની ખડકી અમદાવાદ વક્રમ સં. ૨૦૨૫ (આવૃત્તિ ત્રીજી) કિંમત : વાંચન મનન નિદિધ્યાસન -- Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અનમ પ્રભુના પથે જ્ઞાનને પ્રકાશ તેની અનુક્રમણિકા પ્રકરણ પહેલું પ્રેમ. ... ... . પ્રકરણ બીજું જેની શોધ કરશે તે મળશે પ્રકરણ ત્રીજું આત્માની સ્વતંત્રતા .. .. પ્રકરણ ચોથું કાર્યકારણના નિયમો .... પ્રકરણ પાંચમું એકાગ્રતા અને ધ્યાન ... પ્રકરણ છઠ્ઠ કર્મન સત્તા તોડવાનું જ્ઞાન પ્રકરણ સાતમું પુરૂષાર્થ ... પ્રકરણ આઠમું વિચાર અને ઈચ્છાબળનો ઉપયોગ પ્રકરણ નવમું પવિત્રતા .. પ્રકરણ દશમું ત્યાગ પ્રકરણ અગીયારમું દિશા બદલાવો પ્રકરણ બારમું વિચારની શકિત પ્રકરણ તેરમું વિચારની અસર પ્રકરણ ચૌદમું આધ્યાત્મિક જીવન પ્રકરણ પત્તરમું સ્વાશ્રય » પ્રકરણ સોળમું આત્મભાન ... પ્રકરણ સત્તરમું સાધનાની શરૂઆત પ્રકરણ અઢારમું સુખશાંતિ માટે પરમાત્માનું સ્મરણ Page #414 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ પુસ્તકનું નામ “પ્રભુના પંથે જ્ઞાનનો પ્રકાશ” એટલા માટે રાખવામાં આવ્યું છે કે, આ પુસ્તકના જુદા જુદા વિષયો આત્માને જ્ઞાનને પ્રકાશ આપનાર છે, કર્મથી બંધાએલ આત્મામાં અજ્ઞાનની મુખ્યતા હોય છે, અજ્ઞાન એજ સંસારમાં ભૂલાભમતા જીવને અંધકાર છે. જ્ઞાન એ પ્રકાશ છે. પ્રભુના માર્ગે ચાલતાં જ્ઞાનને પ્રકાશ જે સાથે હોય તો તે માણસ આડેઅવળે રસ્તે ને અથડાતાં સીધો ધારેલ સ્થાને પહોંચે છે, તેમ જ્ઞાન માયામાં મુંઝાઈ ગયેલ જીને સીધા પ્રભુના માર્ગના પથિક બનાવે છે. આ પુસ્તકમાં જુદા જુદા અઢાર વિષય છે, છતાં તે બધા એક પ્રભુના માર્ગમાં જુદા જુદા રૂપે મદદગાર છે. કઈ જાણવા રૂપે, કોઈ કરવા રૂપે, અને કઈ ત્યાગ કરવા રૂપે ઉપયોગી છે. યોગ્ય સાધક પિતાને જોઈતી વસ્તુ લાયકાત પ્રમાણે ગ્રહણ કરી લેશે. આ પુસ્તકમાં મારા વિચારો સાથે અનેક જ્ઞાની ભગવંતોના ઉપદેશના ઝરણું છે. સાકર અંધારે ખાય તો પણ ગળી લાગે તે જ રીતે આ નાનું પુસ્તક ખરેખર સ્વપરના ઉપકારના માટે જ થશે. પ્રેમ આત્મ સ્વરૂપ છે, જે જેની શોધ કરે છે તે તેને મેળવે છે. આત્મા સ્વતંત્ર છે, કાર્યકારણના નિયમો અચળ છે, એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવા ગ્ય છે, કર્મની સત્તા તોડવાનું જ્ઞાન, આત્માનો પુસ્વાર્થ, વિચાર અને ઈચ્છાના બળને ઉપગ, જીવનની પવિત્રતા, માયાનો ત્યાગ, સત્યની પ્રાપ્તિ માટે દિશાનું બદલાવવાપણું, વિચારશકિત અને તેની થતી અસર આધ્યાત્મિક જીવન, પિતાના પગ ઉપર ઉભા રહેવાપણું, આત્માનું જ્ઞાન, તેની પ્રાપ્તિ માટે કેવી રીતે કયાંથી શરૂઆત કરવી Page #415 -------------------------------------------------------------------------- ________________ સુખ અને શાંતિ માટે પરમાત્માનું સ્મરણ, એ આ ગ્રંથને વિષય છે. છેલ્લેથી શરૂઆત કરી પહેલે ભાગે પહેચવાનું નિશાન છે. આમાંથી પ્રભુ માર્ગને અભિલાષી જીવોને સારે પ્રકાશ મળવા સંભવ છે. પ્રયત્ન કર્યા વિના સત્યને અનુભવ થતું નથી, માટે સુખના કે જીવન જ્યોતિ પ્રાપ્ત કરવાના ઈચ્છુક છેવોએ માર્ગ જાણીને પ્રયત્ન કરવા તૈયાર થવું એટલી પ્રેમપૂર્વક ભલામણ કરી વિરમું છું. વિક્રમ – સંવત ૧૯૦૪ શ્રાવણ વદ ત્રીજને રવિવાર આચાર્ય શ્રી વિજયકેશર સૂરીશ્વરજી (વીશનગર) Page #416 -------------------------------------------------------------------------- ________________ છે છે આ નમઃ | -- સમર્પણ પત્રિકા – જેમની પવિત્ર છાયામાં ૩૯ વર્ષ સુધી આત્મ સાધના કરી સંયમનું સુખ અનુભવ્યું. જેમનું વાત્સલ્યથી છલકતું હૃદય નિર્મળ પ્રેમના શ્રોતને વહાવતું, સેવા સહિષ્ણુતા અને સહકાર આદિ ગુણની પરંપરામાંથી સતત પ્રેરણું મેળવી જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી રત્ન ત્રયીની અમૂલ્ય ભેટ મેળવી, ધ્યાન અને ગની સાધનામાં દીવાદાંડી રૂપ પુણ્યશ્લેક પ્રાતઃ સ્મરણીય પરમ કૃપાળુ કરુણ મૂર્તિ ગુરુમાતા પ. પૂજ્ય સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજી મહારાજ સાહેબના કરકમલમાં આ પુસ્તક રૂપી પુષ્પાંજલી સમપ કૃતાર્થ થાઉં છું લિ. આપની કૃપાપાત્રી, સાની Page #417 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક મેંડ પંક્તિ શુદ્ધ - અશુદ્ધ પ્રેમના છે. વિશાળ તયાર ૧૦ ૧૫ પ્રેમના વિશાળ તૈયાર ૧ અનિષ્ટને થઈ | ૮ ૧૨ ૧૪ અનિષ્ટાને તેનાથી થઈ વૃદ્ધિ શક્તિના એવી પ્રવૃત્તિ હોય ત્યારે ય : વૃદ્ધિ શકિતને હોય ત્યારે એવી પ્રવૃત્તિ આધીન મન પિતાના ગ્યાયોગ્યને પ્રવૃત્તિ છે, મન પિતાન યોગ્ય યોગ્ય , બ જ પ્રિવૃત્તિ જીવને ૨ ધ્રુજવા જીવન ધ્રુજવા ૦ ૨ શંગાર * * * * * ૮ ૮ ૨ શૃંગાર વૈરાગીને કેળવાતાં કહેવાય વરાગીને કેળવતાં કહેવા ૧૬ ૧૧૨ ક आ Page #418 -------------------------------------------------------------------------- ________________ ॐ अहँ नमः પ્રભુને પંથે. જ્ઞાનને પ્રકાશ. પ્રકરણ ૧ લું. પ્રેમ. બધા સદગુણોનું મૂળ પ્રેમ છે. આ પ્રેમ દેહની સુંદરતા કે ધનની અધિકતાને લીધે નહિ અધિકાર કે સારી લાગવગ ધરાવનારા ઉપર નહિ ભવિષ્યમાં ઉપગી કે મદદગાર થશે તે માટે નહિ પણ કેવળ સત્તાગત અનંત શક્તિવાન આત્મા છે, અને આત્મા એ પરમાત્મા છે એમ જાણે આત્મદષ્ટિએ આત્મા ઉપર પ્રેમ કરવાનો છે. ૧ તે સિવાયને પ્રેમ તે પ્રેમ નથી પણ મેહ છે. રાગ છે. સ્નેહ છે. બીજાને શાંતિ આપીને પિતાને સુખ માનવું તે પ્રેમ પ્રેમના છે. પ્રેમી બીજાને પવિત્ર બનાવવાનું કામ કરે છે. વિશાળ રાજ્યમાં સદગુણોરૂપી અનેક નાનાં રાજ્યને સમાવેશ થાય છે. પ્રેમ છે ત્યાં આત્મભાન છે. પ્રેમના પ્રમાણમાં શુદ્ધ અભિાને અનુભવ થાય છે. ૨ આ. વિ. ૨૬ Page #419 -------------------------------------------------------------------------- ________________ જે સત્તા રાજ્યમાં ધનમાં કે અધિકાર નથી તે સત્તા પ્રેમી ઉપદેશકર્તાના વચનમાં રહેલી છે. જો તે ઉપદેશકમાં પ્રેમ નહિ હાય તે તેના ઉપદેશ ગમે તેટલા માહક કે પડિતાઇ ભર્યાં હશે છતાં ખાલી કાંસાના રણકારથી તેમાં વિશેષ અધિક્ત્તા અનુભવાશે નહિ. તે ઉપદેશ લાગણી, આત્મભાન અને આંતર્ના પ્રેમ વિનાને હાવાથી તદ્દન લુખા, અસર વિનાના નિવડશે અને તેની અસર તરતમાં ભુંસાઇ જશે, શ્રદ્ધા સાધન જેવી છે પણ પ્રેમ તે સાધ્ય હાવાથી સાધનાના ફળ રૂપે છે. પ્રેમને બહાર કાઢવાના, પ્રગટ કરવાને એકજ માર્ગ છે કે ખીજાને આપવું. દાન એ પ્રેમની નીક છે, તે દ્વારા પ્રેમનું પાણી બહાર આવી ખીજાને શાંતિ કરે છે. માગવા આવેલા યાચકને એક પેસે કે ટુકડા ફેકવા તે બહુ કઠણ કામ નથી પણ પ્રેમ તે ગરીબાઇનાં મૂળ કારણે। દુઃખીએનાં દુઃખ અને અજ્ઞાનીઓનાં અજ્ઞાન દૂર કરવામાં રહેલા છે. ૪ પ્રભુ મહાવીરે કષ્ટ સહન કરીને—ડંસ સહન કરીને, ચડકૌશિકને તેની ભૂલ ખતાવી, સન્માર્ગે દોરી સત્ય વસ્તુ પ્રગટ કરાવી આપી પાતામાં રહેલેા પ્રેમ પ્રગટ કરી મતાન્યા હતા. ૫ સંગમ નામના દેવે છ મહિના સુધી ઉપસર્ગ કરી મહાન દુઃખ પ્રભુ મહાવીરને આપ્યું, છતાં પાતે તેને આલિખીજની પ્રાપ્તિરૂપ ઉપકાર ન કરી શકયા, તે પ્રસગે Page #420 -------------------------------------------------------------------------- ________________ તેમનાં નેત્રોમાંથી અશ્રુવહન થવા રૂપે પ્રેમ પ્રગટ થયા હતા. એ રડતુ હૃદય તે અભવી જીવને ગુણ પ્રાપ્ત કરાવામાં નિષ્ફળ નિવડયું તેને માટે ઝૂરતું હોય એમ સૂચન કરતું હતું. તે શાંતિનાથ પ્રભુએ દેવમાયાથી અનેલા પારેવાને સિંચાણાના ભયથી બચાવવા ખાતર પોતાનુ માંસ કાંટામાં તેાળી આપી તેના પ્રાણ બચાવ્યેા. આ કાર્ય ના ઉંડાણમાં પ્રેમના જ ગર્ભિત આશય સમાયેલેા હતેા. ૭ પાર્શ્વનાથ પ્રભુએ અમ થી વરસાદ વરસાવી નાસિકા સુધી પાણીમાં ડુબાડનાર કમઠ તાપસના જીવને એધિષીજ આપી પેાતાના માર્ગના પથિક બનાન્યેા. અહી' અપરાધીને પણ અમૂલ્ય મદદ આપવામાં તે પ્રભુમાં પ્રેમનીજ મુખ્યતા હતી. ૮ નેમનાથ પ્રભુએ ગૃહસ્થાશ્રમમાં પેાતાના વિવાહના પ્રસ`ગે ગેારવ દેવાને એકઠાં કરેલાં પશુઓને છેડી મૂકાવવા ખાતર વિવાહુના ત્યાગ કરવા પર્યંતનું ખળીદાન આપી જીવેા પ્રત્યેના અપૂર્વ પ્રેમનો પાઠ વિશ્વને શીખવ્યેા છે. મેતા મુનિએ સેાતાના જવલાં ચરી જનાર કૌંચ પક્ષીને સેાનીથી અચાવવાને ખાતર સેાનીના હાથે પેાતાના જીવનનું ખળીદ્યાન કર્યું. આ ઠેકાણે વિશ્વ વ્યાપી પ્રેમની જ મુખ્યતા બતાવી આપી છે. ૯ પ્રભુ મુનિસુવ્રતસ્વામીએ ભરૂચના રાજા તરફથી કરાતા અશ્વમેઘ યજ્ઞમાં હામાતા અશ્વને બચાવવા ખાતર જીવેાના પ્રેમને લીધે એક રાત્રીમાં ખાસઠ ચેાજન સુધી ચાલવાનું Page #421 -------------------------------------------------------------------------- ________________ મહાન કષ્ટ ઉઠાવી ત્યાંના રાજાને પ્રતિબોધ આપી તે જીને બચાવ કરાવ્યો હતો. ૧૦ ગૃહસ્થાશ્રમમાં પણ ત્યાગી જીવનને શોભાવે તેવું ધાર્મિક જીવન ગુજારનાર સુદર્શન શ્રેણીઓ અભયા રાણને બચાવવા ખાતર મૌન ધારણ કરી આત્મિક પ્રેમને લીધે શુળીએ ચડવાનું સ્વીકાર્યું હતું. આ સર્વ આત્મિક પ્રેમની જ છાયા છે. ૧૧ | તીર્થકર દેના સમવસરણમાં ગાય અને સિંહ, બકરી અને વાઘ, બિલાડી અને ઉંદર, સાપ અને મેર આવા જ બીજાં સહજ વિરોધી સ્વભાવવાળા એ એકી સાથે શાંતિથી બેસે છે અને પિતાનું જાતિ વેર ભૂલી જાય છે તેનું એક કારણ છે કે તે તીર્થકર દેવેએ પિતાના જીવનમાં વિશ્વવ્યાપી પ્રેમ પ્રગટ કરેલ છે. ૧૨ પશુઓ પણ કેટલેક દરજજે પ્રેમને સમજે છે. પિતા તરફ પ્રેમ બતાવનાર મનુષ્ય તરફ ધાન પિતાની પૂંછડી હલાવીને, ઘોડાઓ હષારવ કરીને ગાયે અને સે પિતાના માલીક તરફ પ્રેમાળ નેત્ર બતાવીને પોતાનો પ્રેમ પ્રગટ બતાવે છે. ૧૩ ખરા પ્રેમાળુ અતઃકરણના મનુષ્યને ઉપદેશ ઘણે ભાગે નિરર્થક જતો નથી. લોકો તેને હૃદયથી ઈછે છે. તેનાં વચને અમોઘ હોય છે ને અને તેથી જીવેના હૃદયમાં સદાને માટે તેની ઉંડી અસર સન્માન સાથે છેતરાઈ રહે છે. ૧૪ Page #422 -------------------------------------------------------------------------- ________________ - આ જગત્ દયા કરનારના અભાવે જ દુઃખી છે. તે જીવોને આત્મિક બંધ ન મળવાથી જ તેઓમાં આત્માની અનંત શક્તિ છુપાયેલી-દબાયેલી જ પડી રહેલી છે. દયાળુ પ્રેમાળું મહાત્માઓની મદદથી તેઓની શક્તિ ઘણી ઝડપથી બહાર આવે છે. ૧૫ પ્રેમ કદી નિષ્ફળ થતો નથી પ્રેમ જે લેણું પાછું આપનાર–બદલે વાળી દેનારે જગતમાં કઈ ઉત્તમ સદ્દગુણ નથી. ૧૬ - તમારામાં જે પ્રેમ હોય તો વિશ્વના તમામ જીવો તરફ ભેદ ભાવ રાખ્યા વિના પ્રેમને વરસાદ વરસાવે. પ્રેમમાં ભેદભાવ કે વિલંબ ન શોભે. ગરીબો કરતાં તવંગરો તરફ વધારે પ્રેમ રાખે. કેમકે તેના જેવા દયાપાત્ર છે બીજા ભાગ્યે જ મળશે. ૧૭ આ વાત દેખીતી રીતે તમને પક્ષપાતવાળી લાગશે પણ વિચાર કરશે તો તમને જણાઈ આવશે કે, તેમનું જીવન આશા, તૃષ્ણા, લેભ, ઈર્ષા અભિમાનાદિથી ભરપુર હોય છે. અનુકૂળ વિષચેના ભાગે પગ આગળ–આડે પરમાર્થ સાધવાનું કે પરોપકાર કરવાનું તેમને ભાગ્યે જ સુઝે છે. ૧૮ પતે દુઃખ અનુભવ્યું ન હોવાથી તેમને દુઃખીઓના દુઃખનું ભાન કે દાઝ હોતી નથી, પાંચ ઈન્દ્રિયના પિષક વિર્ષની પ્રાપ્તિને લઈને તેઓ સુખી જણાય છે. છતાં Page #423 -------------------------------------------------------------------------- ________________ આત્મભાનમાં તે તેઓ તદ્ધ રાંક અને અજ્ઞાન છે. કલ્યાણના માર્ગથી તેઓ વિમુખ છે. પૂર્વનું પુણ્ય ભેગવી પુરું કરે છે. ભવિષ્ય માટેની તૈયારી કરતા ન હોવાથી તેઓ ભાવી કાળના ભીખારીઓ છે. ૧૯ ગરીઓ તે વર્તમાન કાળમાં દુઃખી હોવાથી, તેમને પ્રાપ્ત થયેલું દુઃખ ભવિષ્યમાં સુખી થવાના વિચારે ઊત્પન્ન કરાવી, ભાવી સુખ માટે પ્રવૃત્તિ કરાવવાને પ્રેરશે. એટલે વર્તમાન કાળને દુખી જીવ ભવિષ્ય કાળને તવંગર છે. ૨૦ | માટે વર્તમાન કાળના તવંગને આત્મભાન જાગૃત કરાવી પ્રભુના માર્ગના પથિક બનાવવા તે વિશેષ દયાનું કામ છે અને આ કાર્ય તેવા પ્રેમી આત્માઓ જ કરી શકશે. શ્રીમંતોની પાસે શ્રીમંતાઈ હોવાથી ચાલુ વર્તમાન કાળમાં તેમને બીજાઓની દરકાર નથી. માટે પ્રેમી આત્માઓ તેમના ઉજજડ અને ઉપર ક્ષેત્રમાં-હદયમાં આત્મભાનના સ્વકર્તવ્યનાં બીજ વાવી શકશે. ૨૧ પ્રેમી આત્મામાં ઈર્ષા ન હોય, ઈર્ષાને દેષ બીજાની મહત્વતા જેવા દેતું નથી. જેઓ બીજાની મહત્વતા જોઈ શકે છે, તે મહત્વતાની કદર કરી જાણે છે તે ભવિષ્યને મહાન પુરુષ થવાને લાયક બને છે. ૨૨ પ્રેમી આત્મ ગુણાનુરાગી હોય છે. જે ગુણે જીવને પ્રિય લાગે છે, તે ગુણેને આવવા માટે ગુણાનુરાગ કરનાર તે દિશાને દરવાજો ખુલ્લે મૂકે છે, તે ગુણાનુરાગના દરવાજે Page #424 -------------------------------------------------------------------------- ________________ થઈને તે ગુણે તે જીવની અંદર દાખલ થાય છે. આ ઉદાર સ્વભાવને લીધે તે તેવા ગુણોથી ભૂષિત થાય છે. ૨૩ પ્રેમી જીવનમાં અભિમાન ન હોય, તે પિતાના ઉત્તમ કાર્યો બીજાને કહી ન બતાવે. એ ગુપ્ત અભિમાન છે. બીજામાં ઉત્સાહ રેડવા પ્રસંગોપાત વાત કરે તે પણ તેને પ્રસંગે તેમાં આત્મપ્રશસા ન આવે તેવું ભાન. રાખ્યા કરે. ૨૪ . સારાં કર્તાને બદલે તેની ઈચ્છ. કામ કરી બદલે માગો તે પ્રેમમાં ન હોય, વ્યવહારિક લેવડ દેવડમાં તેમ બને. નમ્રતાના ગુણથી આકર્ષાઈ અભિમાની છે પણ તેની પાસેથી સગુણ મેળવી શકે છે. પાપી જી તરફ પણ તેને અભાવ ન હોવાથી તેઓ તેનાથી સુધરી શકે છે. ૨૫ પ્રેમી જીવમાં સ્વાર્થ ન હોવાથી તેના ઉપદેશની અસર સારી થાય છે. સ્વાર્થ ત્યાગની ખરી મૂર્તિઓ જ વિશ્વના નાયક બને છે. ૧૬ સેવા કરવાથી જ આત્માની મહાન શક્તિઓને વિકાસ થાય છે. ત્યાગમાં જે આત્માની ઉન્નતિ રહેલી છે. જેણે મહાન થવાનું હોય છે, તેણે સર્વસ્વને ભેગ આપવા જોઈએ. ૨૭ કાધને અને પ્રેમને આપસમાં વિરોધ છે. ક્રોધ નુકશાનકારક તત્વ છે. મનુષ્ય સ્વભાવની નબળાઈ અને કર્મના સિદ્ધાંતનું અજ્ઞાન એ કોધ કરનારમાં રહેલાં સૂચવે છે. ૨૮ Page #425 -------------------------------------------------------------------------- ________________ શારીરિક પાપ કરતાં ક્રોધનું પાપ ઉતરતું નથી પણ ઉલટું વધારે છે. કોધમાં ગૃહસ્થને ધર્મ પણ ટકી રહેતા નથી તો પછી ત્યાગ ધર્મના અભાવ માટે કહેવું જ શું ? તેના જીવનની મીઠાશ ચાલી જાય છે. જીવન શુષ્ક બને છે. ક્રોધી મનુષ્યમાં ઈર્ષા, અભિમાન, અનુદારતા, ઘાતકીપણું, નિર્દયતા, કઠોરતા, હઠીલાઈ, એકલપેટાપણું, સદા ગીયાપણું અને એકલવાયાપણાદિ અનેક દુર્ગુણે વસે છે. આ સ્વભાવ બદલાવવા માટે પ્રેમ મુખ્ય સાધન છે. પ્રેમથી તેની વૃત્તિઓ બદલાઈ જાય છે. ૨૯ પ્રકરણ ૨ જુ જેની શોધ કરશે તે મળશે. વિશ્વમાં સારા અને બેટાં બંને ત ભરેલાં છે. તમે જેની શેધ કરશે, જેને ઈચ્છશે તે તમને મળશે. જેને તમે હૃદયથી ચાહે તેજ તમને લેવાનો અધિકાર છે. ચાંદા ઉપર દષ્ટિ ન કરે–અન્યના દે ન જુઓ પણ અન્યના જીવનમાં રહેલાં શુભ ગુણે તરફ ધ્યાન આપે. આત્મા અમર સ્વરૂપ છે. દે નાશ પામનારા છે, તેને આત્માથી જુદા થવું જ પડશે. ૧ વિશ્વ પાઠશાળા છે, તેમાં પ્રેમના પાઠ શીખવા અને અજમાવવાની ઘણું તકે મળે છે. તેને ભિ લઈ સર્વ Page #426 -------------------------------------------------------------------------- ________________ જેને ચાહતાં શીખે. પ્રેમ એ કાંઈ કેવળ લાગણી જ નથી પણ તેની પાછળ અધ્યાત્મ શક્તિનું બળ છે. જે તે અધ્યાત્મ શકિત ન હોય તો આ પ્રેમને ઉભરો ડીવારમાં શાંત થઈ જતાં પ્રેમ એ વિકારી નેહના રૂપમાં બદલાઈ જાય છે, તેને પ્રેમ કહી શકાય જ નહિ પ્રેમની જે સાચી એક ચીનગારી હશે તો પણ તે આખા વિશ્વને પ્રેમમય બનાવવાને સમર્થ થશે. ૨ જે સંગેમાં મુકાયા છે તેમાં રહીને આગળ વધે. વિપરીત સંગે જીવને સહનશીલ, નમ્ર, ઉદાર, દયાળુ, નિસ્વાર્થી અને વિવેકી થતાં શીખવે છે. તે વિપરીત સંગો આપણને લાયક બનાવવામાં હથીયારે છે, માટે તેને અનાદર ન કરો. એરણ અને હથેડા વચ્ચે ટીપાતાં જ લેટું ધારેલે આકાર ધારણ કરે છે તેમ વિરોધ અને લાલચેની એરણ અને હથોડા વચ્ચે રહી કામ કરતાં આત્મા વધારે સારે તયાર થાય છે. ૩ આગળ વધવા માટે તમે કદી સુખને શેાધશે નહિ. પ્રતિકૂળ સંગોના વચમાંજ રહીને પ્રેમ અને સંકલ્પ બળ વધારતા રહે. અને આત્મ પ્રેમ કે બળ જેનામાં વધારે હોય તેવાના સહવાસમાં રહીને અથવા તેમનું અનુકરણ કરીને આગળ વધે. ૪ - પ્રેમ પ્રેમને પિષે છે માટે જેણે સર્વ જીવો પ્રત્યે પિતાના જીવનમાં પ્રેમ બતાવ્યું છે તેવા મહાન પુરુષને ધ્યેય તરીકે સામે રાખી તેના આંતર દયાથી દ્રવતા દયાળ Page #427 -------------------------------------------------------------------------- ________________ જીવનને વિચાર કરે, તેથી તમને તે મહાન શક્તિ સાથે અંતર સબંધ જોડાશે અને સર્વ પ્રત્યે પ્રેમ કરતાં તમે શીખશે. ૫ જે લોઢાના તાર દ્વારા વિજળી પ્રવાહ ચાલી રહ્યો હોય છે તે તારની જોડે લેઢાને કકડે મુકશે તો તે લેઢાના કકડામાં પણ વિજળીને પ્રવાહ ચાલુ થશે, તેવી જ રીતે જેણે પિતાના જીવનમાં પ્રેમનો પ્રવાહ વહેવરાવ્યો. છે તેમનામાં પ્રેમ રાખવાથી આપણું હદયમાં પ્રેમ પ્રગટવા માંડશે. ૬ - અજ્ઞાન સર્વ દુર્ગુણોનું મૂળ છે, માટે તમારા સંબંધમાં જે મનુષ્યો આવે તેના અજ્ઞાનને હઠાવવા તમારે પ્રયત્ન કરે, તેને શુદ્ધ આત્મશક્તિનું ભાન કરાવવું, આગળ. વધવાનો માર્ગ બતાવ. તેમ કરવાથી તમારામાં સંચય કરેલા પ્રેમને સદુઉપગ કરી શકશો. ૭ જેમ બીજાને આપે છે તેમ બીજા પાસેથી ગ્રહણ કરતાં પણ શીખજે. આવક વિના સદા દાતાર બનવાથી દેવાળું કાઢવું પડે છે. જેને આંતરનો કબાટ ખુલી ગયે છે તેને તે વાંધો નથી. પણ તેવી દશા પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી આપણે ગુણ ગ્રહણ કરવાની બહુ જરૂર છે. ૮ - તમારા સંબંધમાં જે જે મનુષ્યો આવે તેનામાં જે કાંઈ ઉત્તમ ગુણે હોય તે ગ્રહણ કરે. તેના ગુણોનું અનુમોદન કરે, તેથી તમે પણ ગુણવાન થશે. દેષ જોશે તે તેમાંથી દેષ તમારામાં પ્રગટ થશે. તે પ્રભુરૂપ બન્યા Page #428 -------------------------------------------------------------------------- ________________ ૧ વિના ખીજામાં પ્રભુતા જોઈ શકાતી નથી. માટે મહાન્ પુરુષા બીજામાં પ્રભુતા જોઈ શકે છે. ૯ વિચાર એ એક શક્તિ છે. દરેક શક્તિ પેાતાના જેવી બીજી શક્તિ ઉત્પન્ન કરે છે. અને દરેક વિચારને અનુકૂળ ખીજા વિચારે વાતાવરણમાંથી તમારા તરફ ખેંચાઈ આવે છે તમે જે મનુષ્ય તરફ પ્રેમ અને સદ્ભાવ દર્શાવે છે. તેથી તે મનુષ્યમાં રહેલા પ્રેમને તથા સદ્દગુણેને પ્રાત્સાહન આપે છે, તેથી તેના હૃદયમાં પણ તમારા પ્રત્યે તેવા જ ભાવ પ્રગટે છે. ૧૦ વિચારીને નિળ બનાવે, તેમાં અદ્ભુત સામથ્ય રહેલું છે. તમારા શબ્દોમાં તમારા વિચારાને ભાવ જણાઈ આવે છે. તમારું' ભવિષ્ય ઘડનાર તમારા જ વિચારે છે. તમારે દરેક વિચાર ખળ રૂપે બહાર જાય છે અને ત્યાંથી પેાતાના જેવા સમાન વિચારેને લઈને પાછે આવે છે: તે સારા વિચારા શરીરને આરાગ્ય આપે છે. વચનમાં ખળ પુરે છે, મનને દઢ સ’કલ્પવાળુ' બનાવે છે. ૧૧ પ્રેમ એ ઉન્નતિને અનુકૂળ છે, દ્વેષ એ ઉન્નતિના વિરાધી છે. આ નિયમાના જ્યાં જ્યાં વિરાધ કે ભગ થાય છે ત્યાં ત્યાં તેના પરિણામરૂપે દુઃખ અને વ્યાધિ એક અથવા જુદારૂપે પ્રગટ થયા વિના રહેતાં નથી- આ નિયમ અવિચળ છે. ૧૨ પ્રેમ પ્રેમને અને દ્વેષ દ્વેષને ઉત્પન્ન કરે છે. વિશ્વમાં સારી ભાવના ફેલાવેા અને સામેથી વ્યાજ સાથે ઉચ્ચ Page #429 -------------------------------------------------------------------------- ________________ ભાવના ગ્રહણ કરશે. વિશ્વને બળ આપ તમારી મુશ્કેલી વખતે વધારે પ્રમાણમાં બળ મળશે. વિશ્વાસ રાખો, તમારા ઉપર અનેક જીવો વિશ્વાસ રાખશે. શ્રેષને બદલે પ્રેમરૂપે આપ. તેથી તમારી વિશેષ ઉન્નતિ થશે. ૧૩ દ્વેષીને મિત્રો બનાવો અને તેનું પણ કલ્યાણ ઈછે. અપકારનો બદલે ઉપકારથી વાળે. દ્વષ પ્રેમથી જીતાય છે. ષ રાખનાર તરફ પ્રેમાળું વિચારે મોકલે. તેથી તેને દ્વેષ સામર્થ્ય રહિત થશે. દ્વષ કરતાં પ્રેમ બળવાન છે. માટે શ્રેષને જય પ્રેમવડે જ થવું જોઈએ. શ્રેષને બદલે તેના તરફ પ્રેમ મોકલશે. તો તેને દ્વેષ તમારા સુધી પહોંચી શકશે નહિ. બીજાને ઉન્નત બનાવતાં સ્વભાવિક રીતે આપણું ઉન્નતિ થાય છે. ૧૪ - નમ્રવાણી એ સ્વર્ગમાંથી ઝરતો દિવ્ય રસ છે. પ્રેમની મધુરતાથી અને દિલસેજ ભરી આંખેથી વિશ્વના છે તરફ દૃષ્ટિ કરે. ૧૫ પ્રકરણ ૩ જું. અતિમાની સ્વતંત્રતા આપણું આત્મા સિવાય આપણા માટે વિશ્વમાં બીજી કોઈ સત્તા સુખ દુઃખ આપવાને સમર્થ નથી. પિતાની શુભાશુભ પ્રવૃત્તિના પરિણામે આપણે સુખ અને દુઃખ Page #430 -------------------------------------------------------------------------- ________________ પામીએ છીએ. કર્મના ફળને દેનારી બીજી કઈ સત્તાને આશ્રય કરવાની આત્માને જરૂર નથી. ૧ અન્ય સત્તાની પ્રસન્નતા કે અકૃપા આત્માના હિતાહિતમાં આડે આવવાને શક્તિમાન નથી. આત્મા પિતાની સારી કે ખેતી પ્રવૃત્તિ વડે જે જે કારણે ઉત્પન્ન કરે છે.. તેના પરિણામને-ફળને તે અનુભવ કરે છે. આથી એ નિશ્ચય થાય છે કે આત્માને પોતાના જ અવલંબનની જરૂર છે. ૨ નિર્બળ મનુષ્યને પિતાની સત્તા શક્તિમાં વિશ્વાસ હેતો નથી, તેને લઈને તે પિતાના કરતાં કઈ મહાન સત્તાની કલ્પના કરે છે, અને તેના ચરણમાં પિતાનું મસ્તક નમાવે છે, તથા આ સંસારના દુઃખથી બચવા માટે તેની કૃપા માટે દીનપણે યાચના કરે છે. ૩ મનુષ્યના હૃદયની નિર્બળતામાંથી પ્રગટ થતી યાચકપણાની વૃત્તિ જીવને ઘણું નુકશાન કરે છે. જીવ પિતાની કપેલી મહાન સત્તા ઈશ્વરાદિ ઉપર પોતાનો બધો આધાર રાખીને તે પિતાના ભલા ખાતર પુરુષથ–પ્રયત્ન કરતો. બંધ થાય છે. ૪ પિતાના સિવાયની બીજી સત્તા ઉપર પિતાના હિતને માટે આધાર રાખવાની આ વૃત્તિ જયારે હદ ઉપરાંત આગળ. વધે છે ત્યારે તે મનુષ્યનું મુખ્ય કર્તવ્ય એ સત્તાને રાજી રાખવા તરફ જ રહ્યા કરે છે. તે તેની જ સેવા, પૂજા, ભક્તિ કરે છે અને પોતે એક સ્વતંત્ર શક્તિવાન્ આત્મા છે તે Page #431 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભાન ભૂલી જઈ પેાતાનું મસ્તક ત્યાં નમાવી અત્યારે પ્રાપ્ત થયેલ કન્ય કરવાનું બંધ કરે છે. પ આવી વૃત્તિથી મનુષ્યાને બચાવી લેવા માટે શ્રીમાન્ મહાવીર પ્રભુએ કર્મીની સુંદર ભાવનાનું જ્ઞાન આપીને જગતને એક ઉત્તમ તત્ત્વનું ભાન કરાવ્યું છે. જૈન ધર્માંની કફીલેાસેાફી આ કારણથીજ સવ ધમ વાળાએ! કરતાં વિશેષ ઉપચાગી છે. આ કર્મીના વિષય ઉપર જૈન ધર્મમાં વિશેષ વિચારણાએ પણ તે કારણથી કરવામાં આવી છે. ૬ કર્મોના નિયમે અચળ છે. મનુષ્ય ધારે તેા સમાજના અંધને-નિયમે તેાડી શકે છે, તેમણે ઠરાવેલી શિક્ષામાંથી છૂટી શકે છે પણ કર્મના નિયમે તેાડી શકતા નથી. કદાચ તે નિયમેને અનાદર કરે ખરેા પણ તેનાથી ઉત્પન્ન થતી શિક્ષા ભાગવવામાંથી છૂટી શકતા નથી. ૭ અમુક સંચાગે અને અમુક પ્રવૃત્તિનુ ં અમુક પરિણામ આવે છે અને તેમાં ઘેાડો પણ ફેરફાર નજ થાય તેનું નામ કુદરતી નિયમ અથવા કર્મના કાયદા છે. આ નિયમ તમને અમુક કરેા કે ન કરે તેવી આજ્ઞા કરતા નથી, પણ જો તમારે અમુક પિરણામ લાવવું હેાય તે અમુક કાય કરો એમ કહે છે. ૮ ડાંગર વાવવાથી ડાંગર૪ લણાય એમ કુદરત કહે છે પણ તમારે શું વાવવું તે કુદરત હુકમ કરતી નથી, તમને પસંદ હાય તે વાવેા, પણ વાવ્યા પછી એકને બદલે ખીજું ફળ મળે તે આશા રાખશે નહિ. શું કરવું તેની પસંદથી Page #432 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કુદરત તમને સેપે છે, પણ પછી તેનાથી ઉત્પન્ન થતા પરિણામમાંથી તમે છુટી શકે તેમ નથી, આ કર્મને મહાન નિયમ છે. ૯ કર્મના કાયદામાં દયા નથી, કૃપા કે પ્રભુ પ્રસાદને તેમાં અવકાશ નથી. જે તેમ હોય તે કર્મનો નિયમ અચળ છે એમ જ કહેવાય. અને એવી અચોક્કસતા હોય તે કઈ સામગ્રીમાંથી કયું પરિણામ આવશે એને નિર્ણય બને નહિ. અને જે એમ થાય તે મનુષ્યને બધે પુરુષાર્થ અટકી પડે, માટે જ કહેવામાં આવે છે કે કુદરતમાં દયા નથી પણ ચેકસ ન્યાય તો છે જ. ૧૦ જે કર્મની એ સત્તા દયાવાન અને નબળા હૃદયની હોય તે મનુષ્યની કરુણુ ઉત્પન્ન થાય તેવી આજીજીથી દરેક પળે પિતાને નિયમ ફેરવતી જાય તેમ થતાં કર્મનું એક સરખું ધારણ ન રહે અને અવ્યવસ્થા જ વધી પડે. ૧૧ | સર્વ પ્રકારનાં ફળ મનુષ્ય પોતાના કર્તવ્યમાંથી જ મેળવે છે. આ સત્યનું દર્શન પ્રભુ મહાવીરદેવે વિશ્વને કરાવ્યું છે. એ અનુભવ સિદ્ધ નિયમમાં કઈ પણ ઉચ્ચતર સત્તા ડખલગીરી કરવાને સમર્થ નથી. આ સત્ય જ્યારે જ્યારે ભૂલી જવાય છે ત્યારે ત્યારે આવા મહાન પુરૂષ પ્રગટ થઈ વિશ્વને તે સત્ય ફરી ફરીને સમજાવે છે કે, કુદરતની આ સૃષ્ટિમાં કૃપા કે પ્રસાદને સ્થાન જ નથી- ૧૨ કઈ કઈને સુખ કે દુઃખ ઉત્પન્ન કરવા કે આપવા Page #433 -------------------------------------------------------------------------- ________________ સમર્થ નથી. એક કીડી જેવા નાના જતુથી લઈ ચકવતી કે ઈન્દ્રાદિને જે જે સુખ યા દુઃખ થાય છે તે તેની ગ્ય કે અગ્ય કૃતિમાંથી જ મળે છે. તેમનું કર્મ જ સુખ દુઃખનું કારણ છે. ૧૩ જે જેને લાયક નથી. તે તેને મળતું નથી. આ સત્ય ભૂલીને મનુષ્ય ઘણીવાર કોઈ કલ્પિત સત્તા આગળ જે પોતાના કર્તવ્યમાંથી ફળ મળવું જોઈએ તેને બદલે બીજા ફળની પ્રાર્થના કરે છે. પિતાને માટે કુદરતના એ અચળ નિયમને ફેરવવા આજીજી કરે છે. પણ હે ભ્રાંતિવાન્ મનુષ્ય! આવી આજીજી કરી તારાં કર્તવ્યના પરિણામમાંથી છુટવાને તારે પ્રયત્ન નિષ્ફળ છે. ૧૪ તે ફળને નિષ્ફળ કરવાની મહાસત્તા આગળ દયામણું મુખ કરી આંસુ લાવવાની તારી મહેનત ફેગટ છે, માટે તારી અગ્ય કૃત્તિનું ઉદય આવેલું પરિણામ સિંહની માફક મરદ થઈને ભગવ. બકરાની માફક બરાડા ના પાડ. તે સત્તાના હાથની તે બાજી જ નથી કે તે તેને તેમાંથી મુક્ત કરે, જે કાંઈ છે તે તારા હાથનીજ બાજી છે. ૧૫ તમે એક સ્વતંત્ર શક્તિ છે, તમને પુરુષાર્થ કરવાની સત્તા અને અવકાશ છે. માટે પ્રાર્થના કરીને એકને બદલે બીજું ફળ આપવાની માંગ કરવાની મૂર્ખતા ભરેલી પ્રવૃત્તિ બંધ કરે, હેરાન ન થાઓ. કર્મ કરતી વખતે સાવધાન રહો. ૧૬, Page #434 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રાર્થના કરવાને બદલે તે મહાન આત્માએ કેવું જ્ઞાન અને કેવી પ્રવૃત્તિ કરીને કમેનો નાશ કરી આત્મસ્વરૂપ પ્રગટ કર્યું, કર્મના બંધનો તોડી સ્વસ્વરૂપસ્થ થવારૂપ મેક્ષ સિદ્ધ કર્યું તે તેમના જીવંત બેધ ઉપરથી પડે લઈ તે પ્રમાણે વર્તન કરવાને તૈયાર થાઓ. ૧૭ ‘કર્મ તેવું ફળ” આ સાદા સત્યને ભૂલી જઈ લેકે ઈચ્છા પ્રમાણે ફળ મેળવવા દેવળમાં મૂર્ખાઈ ભરેલી પ્રાર્થનાઓ કરી રહ્યા છે. પ્રભુ! અમને આ આપ ને તે આપો. પ્રભુ મહાવીરે કોઈ સ્થળે એમ નથી કહ્યું કે તમે મારી પ્રાર્થના કરશે તો તમારા ભેગવવા લાયક અગ્ય કર્મમાંથી હું તમને મુક્ત કરીશ, અથવા તેને બદલે સારું ફળ આપીશ. ૧૮ તે પ્રભુએ તે ચેખું જણાવ્યું છે કે તમારો આત્મા જ સુખ કે દુઃખ, સ્વર્ગ કે નરક, ભવકે મેક્ષને કર્તા છે. જે એ પરિણામ તેમના હાથમાં હોત તો તેઓશ્રી એમજ આજ્ઞા કરત કે ભાઈઓ ! તમને ઠીક લાગે તેમ તમે વજે, પણ મારી પ્રાર્થના કરે એટલે તે ખુશામતથી ખુશી થઈને તમને તમારું માંગેલું ફળ આપીશ. ૧૯ તે મહાન પ્રભુએ તે એમ જણાવ્યું છે કે તમારે સારા ફળની જરૂરીયાત હોય તો તમારે સારા કાર્યો-કર્મો કરવાં. છતાં લેાકો રસ્તો બતાવનારને લઈ પડયા છે અને જે કરવાનું કહેવું છે. તે કરતા નથી. રસ્તો બતાવનારના ઉપર પિતાના તારણનો બેજે નાખી દઈ સંસારની વૃદ્ધિ, થાય તેવાં ઉલટાં કર્મો કરે છે. ૨૦ આ. વિ. ૨૭ Page #435 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યોએ નિરંતર આ નિશ્ચય દઢ રાખવો જોઈએ કે “મને સુખ દુઃખ આપનાર બીજો કોઈ નથી, પણ હું પિતે જ છું.” મારાં અગ્ય કર્મ સિવાય બીજો કોઈ મારો એક વાળ પણ વાંકો વાળવા સમર્થ નથી. આ નિશ્ચયમાંજ મનુષ્યનું વાસ્તવિક બળ સમાયેલું છે. આ કારણથીજ મહાવીર પ્રભુએ આત્માને સત્તાગતે સિદ્ધ સમાન અનંત શક્તિવાન કહે છે. ૨૧ નિર્બળતા જ બીજા ઉપર આધાર રાખવા પ્રેરે છે. જે ફળ માટે જે પ્રાણી લાયક છે તેને તેટલું તેવા પ્રકારનું ફળ આપીને કર્મની સત્તા ખલાસ થાય છે તે ફળમાંથી ઉગારવા માટે હજારે મનુષ્ય કે દેવે તેની વહારે આવે છતાં તેનું કાંઈ પણ વળતું નથી. રર અહીં એ શંકા થાય તેમ છે કે જે આમ જ છે તો પછી દેવની, ગુરુની કે બીજા પુરુષની સહાય લેવાથી શે લાભ છે? ઉત્તર એ છે કે બીજા ગુર્નાદિકે સુખ ઉપાર્જવા કે દુઃખ ટાળવાની સમજણ, બેધ કે સલાહ આપી શકે, સત્કર્મ કરવાને ઉત્સાહ આપે કે દુષ્કર્મથી બચવાની ચેતવણી આપી શકે, તેમાં નિમિત્ત કારણ થાય. આથી વિશેષ અધિક બીજાઓ આપણા લાભમાં કાંઈ પણ કરવા સમર્થ નથી. ૨૩ આપણે બીજાના ઉપર ઉપકાર કરવા ધારીએ તો તેને ઉત્તમ ફળ માટે સારાં બીજ વાવવાની ભલામણ કરી શકીએ. આપણું ઉત્તમ ચારિત્ર અને અનુભવથી સન્માર્ગે વાળવા જેવી સારી છાપ પાડી શકીએ. ઈષ્ટની પ્રાપ્તિ અને અનિ Page #436 -------------------------------------------------------------------------- ________________ ટાને ત્યાગ કરી શકે તે રસ્તો બતાવી શકીએ. આથી વધારે કાંઈ કરી શકીએ તેમ નથી. ૨૪ કર્મના અચળ નિયમની અમેઘતા જોઈને ઘણાઓ ડરી જાય છે પણ તેમાં તેવું કરવા જેવું કાંઈ નથી. જેમ કર્મની સત્તા બળવાન છે, તેમ આત્માની સત્તા તેના કરતાં અનંત ગુણી બળવાન છે. એગ્ય સાધને એકઠાં કરી પુરુષાર્થ કરતાં આત્માની સત્તા આગળ કર્મો ધ્રુજી ઉઠે છે. રપ પ્રકરણ ૪ થું. કાર્યકારણના નિયમે કર્મનો સામાન્ય અર્થકરાય તે કર્મ. આ અપેક્ષાએ કાર્ય થાય છે. આ કાર્ય માત્રને કારણે હેવું જોઈએ. દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાર્ય છે, અને તેજ કાર્ય ભવિષ્યમાં થવાના કાર્યનું પાછું કારણ થાય છે. આ પ્રમાણે જેમાં દરેક કર્મ એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે આ રીતે કાર્યમાત્રને કાર્યકારણ સંબંધ છે. ૧ ( વિશ્વમાં સર્વત્ર કાર્યકારણનો નિયમ સરખો છે. તેમાં અકસ્માત્ થઈ જવા જેવું કાંઈ સંભવતું નથી. જેને સદુભાગ્ય કહેવામાં આવે છે તે કંઈ કેઈ દેવાદિની કૃપા વડે કે અકસ્માત્ પ્રાપ્ત થતું નથી, એ પણ પૂર્વના કર્મનું જ પરિણામ છે. ૨ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અમુક ક્રિયા કરવી કે નહિ તે મનુષ્યના હાથમાં છે પણ તે માટે અમુક અમુક સામગ્રી જોઈએ, આવા આવા સંગો જોઈએ, એને આધાર ઉપર કહેલ કાર્યકારણના નિયમ ઉપર છે. જ્યાં સુધી એ સામગ્રી અને સંગ મનુષ્ય જાણે નહિ ત્યાં સુધી તેઓ તેને વશ થઈ રહે છે. ૩ એ સંગે કેવા જોઈએ તે જાણીને પણ તે પ્રમાણે વર્તન ન કરતાં ઉલટું વર્તન કરે તે તે જીવ તેને વશ થઈ રહે છે, પણ જે તે સંગને જાણીને તે પ્રમાણે વર્તન કરે તે એ કિયાએ તેને વશ થઈ રહે છે. આ ક્રિયાઓનું પરિણામ શું આવશે તે જાણીને તે પ્રમાણે જીવ પિતાની મરજી હોય ત્યારે કિયા કરી શકે છે. આ સાધને જ્યારે જીવને સમજાતા ન હતાં ત્યારે કર્મો જીવને વશ રાખતાં હતાં, હવે એ સાધને જાણીને પ્રબળ પુરુષાર્થ કરનારે જીવ કર્મને વશ રાખે છે. ૫ જ્ઞાન એક પ્રકારની સત્તા છે. જ્ઞાનવાનું સૃષ્ટિના કાર્ય કારણના નિયમે જાણીને તે વડે પિતાને જે ઈષ્ટ હોય તેની સિદ્ધિ કરી લે છે, તેથી તે શકિતમાન પણ છે. કિયા કર. વામાં સાધનની જરૂર છે. સાધનમાં ફેરફાર કરવાથી ક્રિયામાં પણ ફેરફાર થાય છે. ૬ એ નિયમ ઉપરથી જ્ઞાની પુરૂષ અમુક કાર્ય કરવાં માટે તે તે સાધન મેળવીને કાર્ય કરી લે છે. તેમજ તે તે ક્રિયામાં ફેરફાર કરીને કે અટકાવીને પિતાની જરૂરીયાત પ્રમાણે Page #438 -------------------------------------------------------------------------- ________________ - ૨૧ પરિણામ લાવી શકે છે. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે ઈચ્છાનુસાર પરિણામ લાવવામાં કર્મના નિયમેના જ્ઞાનની મુખ્ય જરૂર છે. ૭ - જે મનુષ્ય પિતાનું ભવિષ્ય સુધારી શકે છે તેજ પોતાનું ભાવી પણ બાંધી શકે છે. કેમકે ભાવી પણ આ નિયમાનુસારજ બંધાય છે. જેઓ કર્મના નિયમો જાણે છે તેઓ ઈચ્છાનુસાર પોતાનું ભાવી બનાવી શકે તેમાં કોઈ નવાઈ જેવું નથી. ૮ ભવિષ્યમાં જે સ્થિતિ કે ગતિમાં જન્મ લેવો હોય, જે શકિતઓ પોતાને મેળવવી હોય તે માટેની યોગ્ય સામગ્રી અત્યારથી તૈયાર કરતા રહેવું જોઈએ, અને જે તે તેને લાયક બરાબર તૈયાર થઈ હોય તે તેનું ભાવી બરાબર તેવું જ બંધાય છે. ૯ આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે મનુષ્ય સર્વથા પરાધીન નથી પણ પિતાની સ્થિતિ કે ભાવી ઘડવા માટે તેઓ સ્વતંત્ર પણ છે આ સ્વાધીનતાનું ભાન સમજાચાથી તે તે કાર્ય માટે તે જીવને ઉત્સાહ વૃદ્ધિ પામે છે ૧૦ જે કર્મ ફળ આપવા તત્પર થયું છે, જેને અનુસારે ઇચ્છાઓ કે અનિચ્છાએ અમુક પ્રકારની ચોકકસ પ્રવૃત્તિ થવાની છે, તે કિયા અટકાવી શકાતી નથી, તેને કર્મનો ઉદય કહે છે. ૧૧ - પૂર્વ જન્મની વિવિધ પ્રવૃત્તિના પરિણામ રૂપે Page #439 -------------------------------------------------------------------------- ________________ જે કમલ જથ્થો સત્તામાં સંગ્રહિત થયેલ છે તે સત્તા કહેવાય છે. ધ્યાનાદિ ઉત્તમ પરિણામના ચગે તેમાં કેટલેક ફેરફાર કરી શકાય છે. ૧૨ અત્યારની શુભાશુભ પ્રવૃત્તિના પરિણામે જે ભવિષ્ય બંધાય છે તે વર્તમાન કાળે ક્રિયમાણ કર્મ કહેવાય છે કર્મ બંધનમાં રાગદ્વેષના પરિણામવાળી લાગણીઓ મુખ્ય ભાગ ભજવે છે. ૧૩ દરેક જીવ પિતાના કર્મવડે પિતાની કાર્ય કરવાની શક્તિ ઉત્પન્ન કરે છે, તેમજ પિતાની અમુક શરીરમાં, દેશમાં કાળમાં કે ભાવમાં રહેવાની મર્યાદા પણ પિતેજ બાંધે છે. છતાં આ મર્યાદાને વધારવા કે શકિતઓને ખીલવવા તે કેવળ સ્વતંત્ર છે. આ મર્યાદા અને શકિતને સંકુચિત પણ એ જ જીવ કરી શકે છે. ૧૪ કર્મનાં જે બંધન મનુષ્યને નડે છે તે તેણે પિતેજ બાંધેલાં છે. એ બંધનેને મજબુત કરવાં કે ઢીલાં કરવાં અથવા તેડવાં એ તેનાજ હાથમાં છે. કુંભાર જેમ માટી લઈને તેમાંથી નવા નવા ઘાટ ઘડે છે તેમ જીવ પણ કર્મ દ્વારા-પરિણામે કરીને નવાં નવાં કર્મને સંગ્રહ કરે છે અને ઘાટ ઘડે છે. ૧૫ કર્મ કરવાનાં જે જે સાધન છે તેમાં વિચાર એ બહુ અગત્યનું સાધન છે. કેમકે વિચાર એ જીવની શક્તિને વહેવાને કરે છે. જીવ વિચારદ્રારા મનમાં પ્રગટ થાય છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ વિચારથી પ્રેરાયેલી ગતિને યોગે માનસિક દ્રવ્યના અણુઓને પરસ્પર સંગ થઈને તેમાંથી અનેક આકૃતિઓ ઉત્પન્ન થાય છે. આ બધી મનની જ આકૃત્તિઓ કહેવાય છે. ફરી ફરીને એકની એક બાબત ઉપર વિચાર કરવાથી તે તે જાતના સંસકારો દઢ થાય છે. આ દઢ થયેલા સંસ્કાર વિચારને વર્તાનના રૂપમાં લાવી મૂકે છે. ૧૬ આ વિચારેને બરાબર એગ્ય માર્ગ તરફ ગોઠવી શકાય તે મનની અંદર ધારેલી આકૃતિઓ ઉત્પન્ન કરી શુભ પ્રવાહ વહેવડાવી શકાય છે. તેને માટે જેવી જેવી માનસિક શક્તિ ઉત્પન્ન કરવી હોય તેવા તેવા વિચારે ફરી ફરીને કરવાથી તે તે શક્તિ ઉત્પન્ન કરી શકાય છે અને તેવું વર્તન પણ કરી શકાય છે. ૧૭ જેમ જેમ મનુષ્યની કામના અને તૃષ્ણ ઓછી થતી જાય છે તેમ તેમ આ મનની શુદ્ધિ થતી જાય છે. આ પ્રયત્નથી શુદ્ધ માનસિક દ્રવ્યને સંગ્રહ થાય છે. તેથી તેનું મન સુંદર તેજોમય બને છે. ૧૮ મનુષ્યનું જીવન વિચારમય છે. દર ક્ષણે તે શુભાશુભ વિચાર કર્યા કરે છે. એક જન્મમાં તે જેવા વિચાર કરે છે તે જ તે બીજા જન્મમાં થાય છે. આ નિયમ આપણી માનસિક પ્રકૃતિનું બંધારણ કેવું બાંધવું તે કામ આપણને જ સેપે છે. એટલે તે મનનું બંધારણ સારું હોય તો તેનું માન આપણને છે અને તે નઠારું હોય તો તેમાં દોષ પણ આપણે પિતાને જ છે. ૧૯ Page #441 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યમાં વિચાર બળ કરતાં ઘણે ભાગે કામનાઓનું બળ વિશેષ પ્રબળ હોય છે. આ વાસના તથા કામના જેવા પ્રકારની પ્રબળ કે નિર્બળ હોય; તેના પ્રમાણમાં તે જીવની ગતિને નિશ્ચય થાય છે. અર્થાત્ આ વાસનાઓને સંતોષવાના સગો જ્યાં મળી આવે તે સ્થાનમાં તેને જન્મ લે પડે છે. ૨૦ વિશ્વમાં કેઈ પણ સારે કે ખાટો બનાવ આપણું માટે બને છે તે એવો નથી હોતે કે તેનું કારણ આપણે પિતે ન હોઈએ. આપણે કઈપણ ભાગ એ નથી ભેગવતા કે આપણે જે પિતે તે માંગી લીધે ન હેય. કદાચ એ બનાવ કે ભેગનું કારણ આપણે ભૂલી ગયા હોઈએ એ બનવા યુગ છે પણ જે બીજ રૂપ સંસકાર સત્તામાં સ્થાપિત કર્યો છે તે કર્મ કાંઈ તે વિસરી જતું નથી. ૨૧ કાર્ય કરવામાં જે હેતુ-ઉદ્દેશ રહેલે હોય છે, તેજ કાર્ય કરતાં વિશેષ અગત્યનું છે. જે હેતુથી મનુષ્ય કાર્ય કરે છે તેની અસર તેના કર્તાના સ્વભાવ પર થાય છે. આ અસર ઘણુજ દઢ થાય છે. કેમકે તેથી તે મનુષ્યના સ્વભાવમાં સુધારે કે બગાડે થયા વિના રહેતો નથી, અને તેની અસર તેના જીવનમાં લાંબા વખત સુધી પહોંચે છે. ૨૨ જે તે કાર્ય નઠારૂં હોય છતાં તે કાર્ય કરવાને ઉદ્દેશ નઠા ન હોય તે તેનું બળ એકાદ જન્મમાં ફળ આપીને વિરમી જાય છે, કેમકે તે કાર્યની અસર તેના Page #442 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ ઉપર થઈ ન હોવાથી એમાં વિશેષ બળવાળી શક્તિ ઉત્પન્ન થતી નથી. ૨૩ આ ઉપરથી એ ફલીતાર્થ થાય છે કે કોઈ પણ કાર્ય કરવામાં વિવેક બુદ્ધિને ઉપયોગ કરે, તેને હેતુ શુદ્ધ રાખો, સ્વાર્થ પરાયણતા આવવા ન દેવી અને હૃદયની નિર્મળતા રાખવી. આટલી કાળજી રાખવા પૂર્વક કાર્ય કરનાર નિર્ભય રહે છે અને તેને દુઃખરૂપ પ્રવાહ આગળ લંબાતે અટકી જાય છે. ૨૪ કાર્યમાત્ર વિચાર પછીના સ્થૂલ સ્વરૂપ છે. એક પછી એક એમ એકજ જાતના વિચાર કરતાં કરતાં એ વિચારે જશે એટલે પ્રબળ થાય છે કે તે કોઈ એકાદ પ્રસંગ આવી મળતાં તે વિચાર વર્તનના રૂપમાં પ્રગટ થઈ આવે છે. આપણે જે દ્વેષની ભાવના નિત્ય કર્યા કરીએ તો પછી લાંબા વખતે એવી સ્થિતિમાં આપણે આવી પહોંચીએ છીએ કે તેવો પ્રસંગ આવી મળતાં તે પ્રબળ થયેલી શ્રેષની ભાવનાઓ સ્થૂલરૂપ લઈને અપરાધ કરવાના રૂપે પ્રગટ થાય છે. અર્થાત આપણી પાસે તે એ કેઈમેટો ગુન્હો કે ખૂન પણ કરાવે છે. ૨૫ જે મનુષ્ય પરોપકાર, પરમાર્થ, બીજાનું ભલું કરવાને કે સહાય આપવાનો વિચાર કર્યા કરે છે, તેવા વિચારે વારંવાર ઉત્પન્ન કરીને દઢ ભાવના કરે છે, તે તે પ્રબળ બનેલી ભાવના વડે પ્રસંગ આવી મળતાં તે Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મનુષ્ય કોઈ માટુ' બહાદુરીનું કાર્ય કરી શકે છે. પૂ જન્મમાં પણ જેણે જે જે ભાવનાએ અને ત્યાં તેવા પ્રસંગ મળ્યા વિના તેને જ્યારે આ જન્મમાં ઉદય થાય પ્રસ`ગ મળતાંજ તે તે ભાવનાએ તે તે કારૂપે સ્ફુરે Û પ્રગટ થાય છે. તેવા પ્રસ`ગે આ કાય મેં શા માટે કયું તેની તેના કર્તાને ખખર કે સમજ પણ હાતી નથી છતાં તેમ બની આવે છે. તે મનુષ્યને આશ્રય લાગે છે કે આ કામ મેં શા માટે કર્યુ ? મને વિચાર કરવાના પ્રસંગ પણ ન મળ્યેા. પણ તે ભલેા માણસ નણુતા નથી કે ગયા જન્મમાં અનેક વિચાર કરી કરીને તે ભાવનાને તેણે દૃઢ કરી હતી, અને તેથી જ તેને બહાર આવવાને અનુકૂળ પ્રસંગ મળતાં આ કાર્ય આ જન્મમાં તેનાથી તેનાથી થઈ ગયુ છે. ૨૬ .. દૃઢ કરી હાય છે સ્ફુરી નથી હોતી, છે ત્યારે તેવા કાઈ આ ઉપરથી એ સમજવાનુ` છે કે ફ઼ાઇપણ મનુષ્ય એક કાર્ય કરવાને ફ્રી ફ્રીને આગ્રહ પૂર્વક વિચાર કરે છે ત્યારે તેથી તેની ઈચ્છાશક્તિ તે કાર્ય કરવાને દૃઢ થાય છે. પણ તે કાય તે કયારે કરશે તેને આધાર તેવા ચાગ્ય પ્રસંગ ઉપર રહે છે. ચેાગ્ય પ્રસગ મળતાંજ તે ઇચ્છાશકિત. કાના રૂપમાં પ્રગટ થાય છે.૨૭ વિચાર કરવાની શક્તિ ધરાવનાર મનુષ્ય વિચાર કરતી વખતે સ્વતંત્ર છે. કેમકે આગળ ઉપર તેણે મનનુ' જે વલણુ ખાંધ્યુ હાય તે વિચાર કરવાવડે આ નવા સારા Page #444 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વિચારે-પૂર્વના વિચારોથી વિરોધી વિચાર કરીને તે વલણને તે ફેરવી શકે છે, પણ જ્યારે પૂર્વની આ ભાવનાઓ નિકાચિત સ્વરૂપ ધારણ કરીને તે કોઈ પ્રસંગ આવતાં કાર્યરૂપે સકુરી નીકળે છે ત્યારે તે જીવની સ્વતંત્રતા જતી રહે છે, અને તે પરતંત્ર થઈ રહે છે. હવે તેના વિચારે મનનું વલણ કેઈપણ રીતે બદલી શકતા નથી, પણ ઈચ્છાએ કે અનિચ્છાએ તેને આધીન થઈને તે તે અનુભવ કરવા પડે છે. ૨૮ મનુષ્યો ! અત્યારના ચાલુ સંસ્કાર તમને ઈષ્ટ ન લાગતા હોય તે તમે તેનાથી વિરોધી સારા વિચાર કરવાની ટેવ અત્યારથી જ શરૂ કરો. તેથી ભવિષ્યમાં તે સંસ્કારો. બળવાન થઈ પૂર્વને સંસ્કારોને નિર્બળ કરશે. બે ઘેટાંઓ લડે છે તેમાં નાનો હારશે, પણ તે નાને ઘેટો મેટ થતાં, મોટો ઘટે નિર્બળ થઈ ગયે હશે એટલે આ ઘેટે તેને હરાવશે. એદષ્ટાંતે અત્યાર નાને પુરુષાર્થ પ્રબળ થઈ દઢ. મોટો થતાં નિર્બળ પડેલા થયેલા પૂર્વના પુરુષાર્થને હડાવશે. ૨૯ વીજળીના પ્રવાહને જે લેઢાના તારમાં વહેવડાવવામાં આવે છે તે ગરમી ઉન્ન કરે છે, તેજ વીજળીના પ્રવાહને ટેલીગ્રાફના તારમાં વહેવડાવવામાં આવે છે તે ગતિ ઉત્પન્ન કરે છે અને જે તે જ વીજળીના પ્રવાહને ત્રાંબાના તાર દ્વારા વહેવડાવવામાં આવે છે તે પ્રકાશ ઉત્પન્ન કરે છે. આમ એકજ વીજળીનો પ્રવાહ જુદા જુદા સાધને દ્વારા જુદા, Page #445 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જુદા પિરણામને ફળને આપે છે તેમ એકજ આત્મની શક્તિ જુદાં જુદાં સાધનામાં વહેવડાવવામાં આવતાં જે જે ઇચ્છિત પરિણામની જરૂર હશે તે તે પરિણામ-ફળ શક્તિ મેળવી આપશે. ૩૦ પ્રકરણ ૫ મુ. એકાગ્રતા અને ધ્યાન. એકાગ્રતાપૂર્વક કરાયેલું કાર્ય થાડા વખતમાં અને ઘણી સારી રીતે પૂર્ણ કરી શકાય છે. કાય નાનું હાય કે માતુ હાય છતાં તેમાં મનને ખરેખર પરાવીને તે કરવું જોઇએ તેમ કરવાથી મનને એકાગ્ર થવાની ટેવ પડે છે. આ એકાગ્રતાવાળુ' એકલક્ષ સિદ્ધ કર્યાં વિના ધ્યાનના માર્ગમાં આગળ વધી શકાતું નથી. ૧ મનના પ્રવાહ બીજા આડાઅવળા વિચારાથી તુટી ન જતાં અખંડ પ્રવાહ રૂપ બની રહે તે આત્માની સત્તામાં પડેલી મહાન શક્તિઓ બહાર લાવી શકાય છે. આત્માના મામાં આગળ વધવા ઇચ્છનારાઓએ મનને એકાગ્ર કરવાનું શીખવાની શરૂઆત આ પ્રમાણે કરવી. ૨ પ્રથમ જે કાય કરવા ઇચ્છતા હા તે કાય ઉપર ખરેખર લક્ષઆપવું, વ્યવùારના કાય જેવાં કે વાંચવાનું, લખવાનુ, સાંભળવાનું કે વાતા કરવાનું કોઈ પણ કામ કરતી વખતે Page #446 -------------------------------------------------------------------------- ________________ ૨૯ તે કામમાંજ લક્ષઆપવું તે સિવાય આજુબાજુ ગમે તેવાં આકર્ષક મનુષ્ય જતાં આવતાં હોય, વાતો કરતાં હોય ગાયન થતું હોય, વાજીંત્ર વાગતાં હોય, કે કોઈ આવજા કરતું હોય છતાં તે તરફ જરા પણ લક્ષ ન આપવું અને આદર કરેલ કઈ પણ વ્યવહારિક કે પારમાર્થિક કાર્ય હોય તે પૂરું કર્યા પછી જ બીજા કામમાં ધ્યાન આપવું. ૩ : આ એકાગ્રત્તાથી મનુષ્યમાં ગ્રહણ કરવાની, ધારી રાખવાની, અને અરણમાં લાવવાની શક્તિ વૃદ્ધિ પામે છે. બીજાના વિચારો જાણવાની, તે બોલ્યા પહેલાં તે અમુક કહેવા માગે છે ઈચ્છે છે તે સમજવાની અને આપણા વિચારેની ઊંડી અસર બીજાઓ ઉપર કરી શકવાની શક્તિ વધે છે. એ શક્તિના વિકાશ એકાગ્રતાથી થાય છે. ૪ શતાવધાન અને સહસ્ત્રાવધાન જેવાં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવાં સ્મરણ શક્તિનાં કાર્યો એકાગ્રતાથી જ કરી શકાય છે. એકાગ્રતા ખીલવવા માટેનું ઉત્તમ સાધન સાંભળવામાં રહેલું છે. ધર્મનાં વ્યાખ્યાને શ્રવણ કરવાના વખતે એક ચિત્તે સાંભળવાથી એકાગ્રતા શક્તિ ઘણું ઝડપથી ખીલે બોલનારાના દરેક વિચાર ગ્રહણ કરવા માટે તેના શબ્દમાં એકતાર થવું. તે પ્રસંગે કોઈ ઘંઘાટ કરે, કોઈ માણસે ત્યાં આવે, કે કઈ બેલાવે તે પણ તે સાંભળવા તરફનું લક્ષ ચુકીને તે તરફ ધ્યાન આપવું નહિ. આ Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૦ એકાગ્રતા સિવાય આત્મ વિદ્યા કે ચેાગ વિદ્યાનેા ખરે માગ હાથ આવતા નથી. ૬ મનને એક સ્થાનમાં જોડી રાખવુ. એક વિચાર પર ઠેરાવવું. એકાદ સદ્ગુણમાં લીન કરવુ, એકાદ મૂર્તિ ઉપર કે તેના અવયવે ઉપર ચાટાડી રાખવુ એ કાર્ય એકાગ્રતા વિના ખની શકતું નથી. અને તેમ કર્યા વિનાં તે તે કા ના છેવટના ભાગ ઉપર જઇ શકાતુ નથી. આમ થયા પછી જ મનને સંયમમાં જોડવાનુ અને છે. સંયમ વિના સમાધિ સિદ્ધ થતી નથી, અને સમાધિ વિના વસ્તુતત્ત્વ ને અનુભવ અનતા નથી. એટલા માટે એકાગ્રતાની બહુ જરૂર છે. છ આ ઉપરથી એ ક્વીતા થાય છે કે જે જે કાય કરે તે તે કાર્ય એક ચિત્તે કરા, વાંચવાનુ હાય તે વાંચવામાં એક તાર થાએ, ખાવા બેઠા હાતા ખાવા સિવાય બીજે ધ્યાન ન આપેા, લખવા બેઠા હતા લખવા સિવાય બીજે લક્ષ ન આપે।, જાપ કરતા હાતા જાપમાં જ એકતાર ખને, અને સુતા હૈા તેા સુવા સિવાયના વિચારે અંધ કરી ૮ · આવાં નાનાં નાનાં કામે। એકાગ્રતા પૂર્વક કરવાની ટેવ પાડવાથી છેવટે આત્મામાં પ્રવેશ કરતાં આત્મા સિવાય વૃત્તિ ખીજે કાંઇ પણ જશે નહિ. આ પ્રમાણે આત્માને સા– ક્ષાત્કાર પણ એકાગ્રતાથી થઈ શકે છે, માટે મનને એકાગ્ર કરવા તરફ મુખ લક્ષ આપવું. ૯ એકાગ્રતા અને ધ્યાન. મન સ’કલ્પ વિકલ્પરૂપ છે. મનના સકલ્પ વિકલ્પે Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩. બંધ થવા તે મનનું મરણ છે. શરૂઆતમાં તો અશુભ સંકને બદલે શુભ સંકલ્પ કરવા પડે છે અને શુભની ટેવ પાડ્યા પછી આત્માને લગતા શુદ્ધ સંકલ્પ કરવાની ટેવ પાડવી પછી સર્વથા સંક૯પ બંધ કરાય છે, તેમાં પણ કાંઈ સદાને માટે આ સંકલ્પ બંધ થતા નથી, પણ થોડે થેડે વખત વધારતા જવું પડે છે. ૧૦ પાછા સંક૯પે આવે છે પણ તે શુભ હોય છે તેમાંથી શુદ્ધમાં જવું થાય છે. ત્યાં સ્થિરતા ન રહી શકે એટલે પાછા શુભમાં આવવું પડે છે. આમ શુભમાંથી શુદ્ધમાં અને શુદ્ધમાંથી સ્વરૂપ સ્થિરતામાં જવા આવવાને અભ્યાસ કર્યા પછી કાળાંતરે વધારે વખત સ્વસ્વરૂપમાં રહી શકાય છે. બધાં કર્મને ક્ષય થવાથી છેવટે સદાને માટે બધી જાતના સંક૯પ નાશ પામે છે. આ મનનું સદાનું મરણ કહેવાય છે. ૧૧ | મન જેમ જેમ સંકલ્પ વિકપ કરતું બંધ થાય છે તેમ તેમ ઉત્તરોત્તર ઇન્દ્રિયેનું મરણ થાય છે. પિતપતાના વિષયમાં ઈન્દ્રિની પ્રવૃત્તિ થવા ન દેવી તે ઈન્દ્રિયોનું મરણ છે. ૧૨ આ ઇન્દ્રિયોને પણ એક જ વખતે તેના વિષયમાં જતી અટકાવાતી નથી, પણ અશુભ પાંચ ઇન્દ્રિયના વિષયમાંથી શુભ દેવ ગુરુના દર્શનમાં, પ્રભુના સંત પુરુષના ગુણગાન સાંભળવામાં, દેવગુરુ આદિના ગુણ ગાવામાં એમજ શરીરને બીજાઓની સેવા ભક્તિમાં, પરમાર્થ અને પોપકારાદિ કાર્યમાં જવામાં આવે છે. ૧૩. Page #449 -------------------------------------------------------------------------- ________________ અંતરદૃષ્ટિ કરીને અનાહતાદિ નાદ શ્રવણ કરવામાં આંતર સ્વરૂપે જોવામાં, દિવ્યગંધ સુંઘવામાં, ઇત્યાદિમાં જોડવામાં આવે છે. આ સૂક્ષ્મ સ્વરૂપના શ્રવણ, દર્શન આદિમાં જોડાયેલી ઈન્દ્રિયે તથા મન બાહ્ય સ્થળ વિષય તરફથી ઉદાસીન બની આંતરમાં જોડાય છે. છેવટે ત્યાંથી પણ મન ઈન્દ્રિયોને ખેંચી લઈ આત્માની અંદર લય કરવામાં આવે છે. ૧૪ મન અને ઈન્દ્રિયે પિતાના સ્વભાવને બદલી જ્યારે આત્મામાં લય થાય છે ત્યારે આત્માની નિર્મળતા પ્રગટ થતી ચાલે છે. મન ઈન્દ્રિયોને નાથ છે. મનની પ્રવૃત્તિ બંધ પડતાં ઈન્દ્રિએ પિતાપિતાના વિષયે માં જતી અટકે છે, તેમ થતાં નવીન કર્મનું બંધન થતું અટકે છે. કર્મોના આવવા રૂપ આશ્રવ બંધ થતાં પૂર્વનાં કર્મોની નિર્જરા થાય છે. ૧૫ આત્મ પ્રદેશ સાથે લેઢામાં ભળેલા અગ્નિની માફક, અથવા દૂધમાં ભળેલા પાણીની માફક જે કર્મો એકરસ થઈ રહેલાં છે તે આત્મ પ્રદેશથી જુદા પડે છે તેને કર્મની નિર્જરા કહે છે. ૧૬ કર્મબંધના હેતુઓને અભાવ થવો અને પૂર્વનાં બધાં કર્મોનું આમ પ્રદેશથી છુટા પડવું થાય છે તેને મેક્ષ કહે છે. આમ સર્વ કર્મના ક્ષયથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. માટે વિષય તરફ પ્રવૃત્તિ કરતા મનને પ્રબળ પ્રયત્ન અટકાવવાની અવશ્ય જરૂર છે. ૧૭ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૩ મન વશ થયાથી ઈષ્ટનિષ્ટ વિષમાં રાગદ્વેષ જે પ્રીતિ અને અપ્રીતિરૂપ છે તે નાશ પામે છે. રાગદ્વેષના નાશથી પરમ ઉપશમ ભાવ પ્રાપ્ત થાય છે. રાગદ્વેષને ઉપશમ કરનાર જીવ મનને નિગ્રહ કરવા સમર્થ થાય છે. મન જે વિશ્વમાં ભ્રમણ કરે છે તે રૂપ મનના ફેલાવાનો નિગ્રહ કરવાથી આત્મા પરમાત્મ સ્વરૂપે થઈ રહે છે. ૧૮ જીવને જેમ જેમ ઈન્દ્રિયના વિષયમાંથી રાગ શાંત થાય છે– ઉપશમ પામે છે તેમ તેમ મનનો વિસ્તાર આલંબન વિનાને– રતિના આશ્રય વિનાને થયેલ હોવાથી આગળ વધતો અટકી પડે છે. વિષયમાં પ્રીતિ તેજ રતિ છે–તેને રતિ કહે છે. ૧૯ મનના પ્રસારને રતિનેજ આશ્રય છે. રતિથી મનને પોષણ મળે છે. તે પોષણ ન મળવાથી મન આગળ વધતું અટકી પડે છે. આ રતિ વિષનો આશ્રય મૂકી દઈને હવે જ્ઞાનના આશ્રયવાળી થાય છે, એટલે જ્યાં રતિ ત્યાં જ મનનો ફેલાવો થાય છે. એમ મનનો પ્રસાર પણ જ્ઞાન આશ્રયી થાય છે, તેથી મન હવે આત્માને વિષમાં લીન ન કરતાં જ્ઞાનમાં લીન કરે છે. ૨૦ વિષયેના આલંબન વિનાનું મન જ્ઞાનની વાસનામાં વાસિત થવાથી હવે શુદ્ધ પરમાત્મ સ્વરૂપ રૂપ ભાવ મોક્ષના સુખમાં પરિણમે છે. ૨૧ | ઈનિષ્ટમાં રાગદ્વેષ કરવો તે મનોવૃક્ષની બે શાખાઓ આ. વિ. ૨૮ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૪ છે તેને નાશ કરે. તેમ થતાં મનરૂપ વૃક્ષ સંકલ્પ વિકલ્પરૂપે ફળવાની પ્રવૃત્તિ કરતું બંધ થશે. તેમજ આ હું અને આ મારૂં આવા મોહરૂપ પાણી વડે મને વૃક્ષના મૂળને પાણી સીંચવાનું—પાવાનું બંધકર. તેથી મૂળ વિના અંકુ રાએ પ્રગટ થશે નહિ. ૨૨ મનના સંકલ્પ વિકલ્પો રૂપ વ્યાપાર નાશ પામવાથી કર્મ આશ્રવને નિષેધ થાય છે અને મનમાં સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન કરવાથી કર્મ બંધ થાય છે. જ્યાં સુધી આત્માથી વિમુખ થઈને રાગદ્વેષ રૂપે પરિણમશે ત્યાં સુધી જ્ઞાનાવરણાદિ કર્મને નાશ નહિ કરી શકાય, માટે મનને શૂન્ય કરે. ૨૩ | વિષાથી વિમુખ થવું–વિષયાકારે મનને ન પરિણમવું તે મનને શૂન્ય કર્યું કહેવાય છે. તેમ કરીને પોતાના શુદ્ધ આત્મામાં પરિણમવું, તેમ થતાં બધાં કમેને વિજ્ય કરી શકશે. ૨૪ જેનું મન રાગદ્વેષના કલ્લોલે વિનાનું શાંત થાય છે તેજ આત્મતત્વ જઈ શકે છે. તે સિવાયના મનુષ્ય તત્વને અનુભવી શક્તા નથી. વિક્ષેપ વિનાનું મન તેજ તત્વ છે અને વિક્ષેપવાળું મન તેજ આત્માને ભ્રાંતિ છે. ૨૫ શુદ્ધ આત્માની ઉપાસનાના બળથી મનને નિશ્ચળ કરવામાં ન આવે ત્યાં સુધી આવતાં કર્મો રોકી શકાતાં નથી. મન, વચન, કાયાની ક્રિયા વડે આવતાં કર્મો એક Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૫ મનના રેધવાથી અટકાવી શકાય છે. મનને પ્રસાર બંધ થતાં અનેક ભવનાં ઉપાર્જન કરેલાં પૂર્વના કર્મો ક્ષય પામે છે તથા આત્માનું શુદ્ધ સ્વરૂપ-કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આમ બે લાભ થાય છે. ૨૬ આ દ્રવ્યકર્મ તથા ભાવકને ક્ષય કરવાની ઈચ્છા હેય તેમણે સંકલ્પ વિકલ્પ વિનાનું મનને રાખવું. વિષયોથી વિમુખ-શાંત થયેલા મનમાં જેમ વાદળાં વિખરાઈ જતાં સૂર્ય પ્રગટ દેખાય છે તેમ આત્મા પ્રગટ થાય છે, આત્મા સંપૂર્ણ અને નિર્મળ કેવળ જ્ઞાનની મૂર્તિ છે તે રાગદ્વેષાદિ દેશે વિનાના મનમાં જ પ્રગટ ભાસે છે, ૨૭ મન, વચન, કાયાના વ્યાપારની –ક્રિયાની શૂન્યતા થવાથી આત્માના શુદ્ધ સદ્ભાવની શૂન્યતા થતી નથી. શુભાશુભ મન વચન શરીરની કિયાઓ સંક૯પ વિકલ્પરૂપ છે. તે વિભાવ રૂપ હોવાથી આત્માની આડે શુભાશુભ વાદળો ઉભા કરે છે. તે શુભાશુભ કિયા ન કરવાથી યોગી નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રવેશ કરી આત્માના સત્ય સુખને પામે છે. ૨૮ આ નિર્વિકલ્પ સ્થિતિમાં આત્મા અવિનાશી નિરૂપમ આનંદથી ભરપુર થઈ રહે છે. આ શુદ્ધ સ્વભાવ તેજ ચેતના, તેજ જ્ઞાન દર્શન અને ચારિત્ર છે, પરમાત્મા સંબંધી ચિંતા, તેના જ્ઞાનાદિ ગુણોનું ચિતન વિગેરે વિકલ્પ કરવા તે શુદ્ધ નિર્વિકલ્પ ધ્યાન નથી પણ તે ચિંતા અથવા ભાવના છે. ૨૯ પાણીના સંબંધથી મીઠું જેમ ઓગળી જાય છે, Page #453 -------------------------------------------------------------------------- ________________ તેમ જેનું મન શુદ્ધ આત્મગમાં લય પામી જાય છે તેનાં શુભાશુભ કર્મ ગળી જાય છે અને ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા પ્રગટ થાય છે. ૩૦ જેમ વૃક્ષે આસપાસમાં ઘસાઈને વૃક્ષો જ અગ્નિરૂપ થાય છે તેમ આત્મા આત્માની ઉપાસના કરીને પરમાત્મા સ્વરૂપ થાય છે. મનને નાશ કરનાર પરમાત્માનું જ ધ્યાન છે. મન તથા ઇન્દ્રિયના વ્યાપારે-ક્રિયાએ શાંત થતાં આત્માજ પરમાત્મા થાય છે. ધ્યાનથી સર્વ સાધ્ય છે. ૩૧ પ્રકરણ ૬ ઠું. કમની સતા તોડવાનું જ્ઞાન કર્મનો સત્તા સામે આત્મા પિતાનું બળ બે પ્રકારે અજમાવી શકે છે. એક કર્મની સામે તેની વિધી કર્મસત્તાને મુકીને. બીજો પ્રકાર એ છે કે કર્મની સત્તા ઉદયમાં આવી એવી પ્રવૃતિ હોય ત્યારે કરવી કે આત્માના પ્રદેશ ઉપર, થતી સુખદુખની લાગણીઓની અસર થવા ન દેવી. ૧ આ બેમાં પહેલો પ્રકાર સહેલું છે. જાગૃત થયેલ આત્મા સહેલાઈથી તે પ્રવૃત્તિ કરી શકે તેમ છે. બીજો પ્રકાર વિશેષ જ્ઞાનીએ સમજી અને કરી શકે તેમ છે. આ નિયમને અનુસરનારાને વિશેષ પ્રકારે આંતરિક બળ ઉપર આધાર રહે છે. ૨ Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પહેલે પ્રકાર હથીયારની સામે હથીયાર ફેંકી અશુભની સામે શુભ ઉભું કરી કર્મની સત્તા તોડવાનું છે. બીજો પ્રકાર પૂર્વનાં ઉદય આવેલ કર્મને સમભાવવાળા અબંધ પરિણામે ભેગવી ક્ષય કરવાનું છે. ૩ કર્મને નિયમ અચળ છે માટેજ એક પરિણામને નિષ્ફળ કરવા અન્ય કાર્ય કરવાને અવકાશ રહે છે. એક નિયમની સામે બીજે વિરેાધી નિયમ પ્રેરવાથી અને વિરોધી સો એક બીજા સાથે અથડાઈને સર્વ વિનાના થાય છે અને તેમ થતાં આત્મા પિતાને આગળનો માર્ગ ખુલ્લો કરી શકે છે. ૪ જે નિયમની સત્તાથી એક પરિણામ ઉત્પન્ન થાય છે તેના વિરોધી પરિણામને ઉત્પન્ન કરવાનું જ્ઞાન જે મનુષ્યને હેય તે ગમે તેવાં ખરાબ દુઃખમાંથી મનુષ્ય બચી શકે છે. આવી વિરોધી સામગ્રીના જ્ઞાન વિનાનો મનુષ્ય નિયમની સત્તાને ગુલામ રહે છે. પણ મનુષ્ય કર્મની સામે લડી શકતો નથી પણ તેના નિયમોનું જ્ઞાન કરીને એક નિયમના બળ સામે બીજા નિયમને પ્રેરીને પ્રથમના નિયમનું બળ દૂર કરી શકે છે. તેથી તે આત્મા પોતાનું ભાવી પિતાની ઈચ્છાનુસાર ઘડે છે. અભ્યાસ અને અનુભવથી આ જ્ઞાન મળે છે. ૬ જ્યાં સુધી કર્મો ફળ આપવાને તૈયાર થયા નથી ત્યાં સુધી તેનામાં ફેરફાર કરવાનું સ્વાતંત્ર્ય આત્માને રહેલું છે. આત્મા સર્વથા પરાધીન નથી. ૭ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩. મન જડ છે. જડ જે નિયમેાને આધીન છે તે નિયમેાને મન પણ છે. જડ દ્રવ્યના પ્રત્યેક આકારો કાય કારણના નિયમેાને આધીન છે. આથી પ્રત્યેક મનનું પ્રવન તેના પૂર્વગામી કાર્ય ને-પ્રવર્ત્તનને આધીન છે. ૮ મનુષ્યના અ'તઃકરણમાં કાઈ પ્રકારના વિકાર કે વાસના ઉદ્ભવે છે, ત્યારે ત્યાં એમ સમજવાનુ છે કે તે પૂના કારણેાના પિરપાક રૂપે છે. જે કારણ સામગ્રીમાંથી તે વિકાર ઉદ્દભવવા ચાગ્ય છે તેમાંથી તે ઉભન્નો છે. તે કારણે માનવું જોઈએ કે તેટલા પ્રમાણમાં આત્મા સ્વતંત્ર નથી. ૯ અંતઃકરણના વિકારરૂપે ઉપજવાની ચેાગ્યતા મેળવ્યા પછી તે વિકારા સંબંધે માણસ નિરુપાય છે અને પરતંત્ર છે. મન પરતત્ર છે તે તેના પૂર્વીના કારણેાને વશવતી છે. આથી જાણી શકાય છે કે જેમાંથી જે પ્રગટવુ જોઈએ તે સંબધે આપણે છેક નિરુપાય છીએ. ૧૦ મનસ્વતંત્ર નથી પણ આત્મા સ્વતંત્ર છે. મનની કામ ક્રોધાદ્વિરૂપે બદલાતી યા ઉત્પન્ન થતી અવસ્થાએ સાથે આત્મા રસપૂર્ણાંક ન ભળતાં તટસ્થ ભાવે મનની અવસ્થાએના સાક્ષી રહેવાથી આત્મા બંધનમાંથી મુક્ત થાય છે. ૧૧ આ કર્માંના બંધને કાપી નાખનારૂ અમેાઘ શસ્ત્ર છે. આના ઉપચેગ કરનાર ઉચ્ચકોટિના આત્મા કાર્ય કારણના નિયમેાને આધીન પછીથી રહેતા નથી. તે શરીરની તેમજ મનની બધી પ્રવૃતિઓને એક સંચાની ગતિ જેવી ગણી આત્મસ્વરૂપમાં નિરંતર સમભાવે સ્થિર રહે છે ૧૨ Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મન ગમે તેમ કરે, ગમે ત્યાં જાય છતાં તેને દૃષ્ટા આત્મા સદા સમાધાન સહિત રહી શકે છે. આત્મા જાણે છે કે મન જે જે સ્થિતિઓને વશ વર્તે છે તે તેના પૂના કારણે ને લીધે હાવાથી આત્મા તેમાં ફેરફાર કરી શકતા નથી પણ પાતે તે અવસ્થામાં રસપૂર્ણાંક ન ભળે તે મન આગળ વધી શકતું નથી. આત્માએ તે મનના ઉદ્દયમાં ભળવું કે ન ભળવું તે તેની માલીકીની વાત છે ૧૩ આત્માનું સ્વતંત્રપણું આ સ્થાને રહેલુ છે. ગમે તેવા આવેશવાળા પ્રબળ વિકારને આત્મા ધારે તે ટુંકાથીજ કાપી શકે તેમ છે. વિકારના ઉયકાળે આત્મા તટસ્થપણે રહે તા ઉદય આવેલ કમ ત્યાંથી જ શિથિલ પડી જઈ કા કારણની પર ́પરા તુટી જાય છે. નવું કારણ રચાતું ત્યાંથીજ અધ પડે છે. ૧૪ પણ જો શરીર તથા મનની પ્રવૃતિ સાથે અભિમાનને ભેળવવામાં આવે છે, તેા તે ભાવનાના પ્રવાહ લખાય છે. તેમ થતા આત્મરસનું પેાષણ મળે છે અને તેમ કરી કને અળવાન બનાવાય છે. ૧૫ આત્માને જે હિતકારી હાય તે વિચારને વળગી રહેવાનું, દરેક ક્ષણે જે વિકારાના ઉદ્યય થાય છે તેમાં ભેગા ન મળવાનુ' અને આપણા આત્માનું ભાન ટકાવી રાખવાનું એ આપણા પુરુગ્રંથનું પરમ સાધ્ય છે અને લાંખા અભ્યાસના અ'તે તે પ્રાપ્ત થાય છે. ૧૬ Page #457 -------------------------------------------------------------------------- ________________ ४० તાત્પર્ય એ છે કે, શરીર કે મનની કેાઈ પ્રકારની હલકી સ્થિતિમાં આસક્તિ ન રાખવી. તે અવસ્થાના સાક્ષી થઈ રહેવુ.... પ્રિય કે અપ્રિય સર્વ ભાવાના ઉદય પ્રત્યે સમાન પણે જોવું. તે ઉયમાં આવેલા ભાવેામાં રસપૂર્ણાંક ભળવાથી તે તે ભાવોને પોષણ મળે છે એટલે તેને પાણ મળતું અટકાવવું ૧૭ અભિમાનથી મનનું જીવન નભે છે. આત્માથી અવજ્ઞા પામેલું મન તરતજ મરવા પડે છે. આ પ્રમાણે મનનાં પૂર્ણ કારણો એક પછી એક યથાકાળે ઉદય થઈ પાષણના અભાવે મંદ પડી છેવટે નાશ પામે છે, ત્યારે આત્મા પેાતાનું સ્વજીવન અનુભવે છે. ૧૮ કવડે કમને તેાડવાં અને દૃષ્ટા તરીકે રહી કના પ્રવાહને લખાતા અટકાવવેા. આ એ મામાં જ્ઞાનીઓ બીજો માર્ગ પસંદ કરે છે. પ્રથમના ઉપાય શુભ બંધનનેા હેતુ છે. બીજો ઉપાય નિર્જરાનું કારણ છે. અશુભ બધાય તે કરતાં પહેલાં માર્ગીમાં શુભ બંધાય તેથી તે પરિણામે હિતકારી ગણેલ છે. બાકી ખીજો માજ ખરે ઉપચેગી છે. ૧૯ આત્માના ભળ્યા સિવાય કાઈ વાસના કેાઈ વિકારની શ્રેણિલખાતી નથી. આપણને હેરાન કરનાર વિચાર। પ્રત્યે ઉદાસીનતા ઉપેક્ષા કરતાં શીખવુ જોઇએ. આ જ્ઞાન સ્થિર થાય તેા જ સમભાવની વૃત્તિ ખની રહે છે. ગમે તેવા સચાગેામાં મનની સમાધાનવાળી સ્થિતિ નિભાવતાં ટકાવતાં શીખવુ જોઇએ. ૨૦ Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ્રકરણ ૭ મુ પુરુષા કના નિયમાને સમજણ પૂર્વક ગતિમાં મૂકવાથી ધારેલુ' પરિણામ લાવી શકાય છે, વિચાર પ્રમાણે ચારિત્રવર્ત્તન ઘડાય છે. કોઈ વસ્તુ કે સ્થિતિ મેળવવાની પ્રબળ ઇચ્છા આત્માને તે વસ્તુ કે સ્થિતિ મેળવવાની તક મેળવી આપે છે. ૧ પૂર્ણાંક એ આપણી ઇચ્છા વડે પૂર્વકાળે ગતિમાં મૂકેલું આપણું મળ છે. તેની સામે તેની ગતિને વિરધી પ્રવાહ મૂકવાથી તે બંનેની અથડામણી થઈ વધારે બળવાન પ્રવાહ, આછા મળવાન પ્રવાહને પેાતાની ક્રિશા તરફ ખેચે છે. આમ હૈાવાથી પુરુષાર્થ કરવાવડે એક કર્મોને અનુકૂળ અનાવવા પ્રયત્ન કરવા જોઇએ. ૨ પૂર્વક જો ખરાબ હાય તે। તેની વિરુદ્ધગતિ ઉત્પન્ન કરવાને પુરુષાર્થ કરવા. કમની બનાવટ એ નિયમેાની અનાવટ છે. એક નિયમ સામે ખીજા નિયમને પ્રેરવાથી જેમકે દાધ સામે ક્ષમાને મેલવાથી અને ગતિએ બંધ પડી તેનુ શુભાશુભ ફળ પ્રગટ થતુ અટકી પડે છે. ૩ ઘણા વખત સુધી એકના એક વિષયના ચિતવવાના પરિણામે જીવે નિવારી ન શકાય તેવું પ્રચંડ બળ તૈયાર . કર્યુ છે તેના પ્રખળ પ્રવાહને અટકાવવાનું અત્યારે લગભગ Page #459 -------------------------------------------------------------------------- ________________ અશકય જેવું બન્યું હોય છે. કેમકે આત્મા અત્યારે ગમે તેટલો પ્રબળ પુરુષાર્થ કરે તે પણ એકજ વખતે આગળની મજબુત થયેલી રાક્ષસ જેવી વાસનાને તે કાબુમાં લાવી શકે એ બનવું અશકય જેવું છે. ૪ આવા પ્રકારના કર્મને નિકાચિત ભેગવ્યા સિવાય ન છુટે તેવું) કર્મ કહે છે. આવું કર્મ એકજ વખતના. પુરુષાર્થથી કાબુમાં લઈ શકાતું નથી પણ પુરુષાર્થ અને ભગદ્વારા ધીમે ધીમે તેને નાશ કરી શકાય છે. તેની વિરોધી દિશામાં પ્રયત્ન કરવાથી શિથિલ અથવા પુરુષાર્થ સાધ્ય બને છે. પુરુષાર્થ એક જાતને ભેજ છે. પ પુરુષાર્થ કરીને કર્મને ક્ષય કરે એ ભેગવીને ક્ષય કરવા સરખું છે. ભેગવવામાં કષ્ટ અને મહેનત છે. પુરુષાર્થમાં તેટલી જ સહનશીલતા ધૈર્ય, ઉદ્યોગ અને ખંતની જરૂર રહે છે. નબળાઈવાળા જીવો ગદ્વારા અને વીરપુરૂષ પુરુષાર્થદ્વારા કેઈપણ નિયમને લાગુ પાડીને પૂર્વનું કર્મ ક્ષય કરે છે. ૬ પૂર્વક કરતાં પુરુષાર્થ હંમેશાં પ્રબળ છે. કેટલાએક પુરુષે કેટલીક બાબતમાં વિવેકી સંયમી હોવા છતાં તેમને પૂર્વભવની વાસના અમુક બાબતમાં તદ્દન નિર્બળ બનાવી મૂકે છે. આવા પ્રસંગે પૂર્વ કર્મના સ્વરૂપ તથા બળને સમજ નાર ડાહ્યા માણસે તેમના તરફ તિરસ્કારના ભાવથી ન જોતાં ક્ષમાની નજરથી જુવે છે અને તેને એટલી સલાહ Page #460 -------------------------------------------------------------------------- ________________ આપે છે કે એ પૂર્વના સંસ્કાર સામે તમારા સામર્થ્યને ચેઇને તમારે તેને પરાભવ કરવો જોઈએ. ૭ છતાં તેનો પુરુષાર્થ તરતમાં કામ ન લાગે તે જાણવું જોઈએ કે તેમણે એ વાસનાવાળા સંસ્કારને પૂર્વકાળે એવી પ્રીતિપૂર્વક સેવેલે હોય છે અને તેના હૃદયમાં તે સંસ્કાર એવા સજજડ પેઠેલા હોય છે કે તેમની હાલની સમજણ કે વિવેકની શક્તી તે સંસ્કારને પરાભવ કરવા વિજયી બની શક્તી નથી. ૮ તેમના વર્તમાનકાળનો વિવેક એ પવન વેગથી એક દિશામાં ગતિ કરે છે ત્યારે તેમની પૂર્વકાળની વાસનાની વરાળ કે વિજળી તેની વિરોધી દિશામાં ઘણી ઝડપથી કામ કરતી હોય છે, તેને લઈને તે જીવના ચાલુ જ્ઞાન કે વિવેક બુદ્ધિને ઉદય તેમના પ્રબળ સંસ્કારને દાબી કે રેકી શકતો નથી. ૯ પિતાની આબરૂને સમાજમાં ગમે તે ધક્કો પહોંચે તેની પણ પરવા ન કરતાં પોતાની ફિલોસોફી અને તત્ત્વજ્ઞાનની પણ અવગણના કરે છે, અને એ વાસનાના સંબંધ એક બાળક જેટલી ધીરજ કે સંયમ રાખી શકતા નથી. ૧૦ આવા પ્રસંગે આપણે આપણું ઉદારતા અને તેના વર્તનના અંગે ક્ષમાદષ્ટિ ગુમાવવી એ ઠીક નથી. તેના એકાદ નિર્બળ ભાગને દેખી તેના આખા ચારિત્રનું માપ કાઢવું તે યોગ્ય નથી. વિશ્વમાં કઈ જીવમાં સર્વાગ સંપૂ Page #461 -------------------------------------------------------------------------- ________________ ણતા નથી તે અપૂર્ણ છે, પિતાના વિકાસના માર્ગ ઉપર છે, તેવા નિર્બળ મનુષ્યમાં ચારિત્રની પૂર્ણતાની આશા કયાંથી રખાય ? ૧૧ દેષ જોઈ નિરાશ ન થાઓ, હજી તેને સુધરવાને અવકાશ છે એ દષ્ટિ રાખો. સમાન દષ્ટિથી પ્રત્યેક પ્રસંગને જુઓ. આપણને બુરાઈની તક મળી નથી ત્યાંસુધી જ પવિત્ર છીએ. તક અને અનુકૂળતા એ દેવને મનુષ્ય અને મનુષ્યને રાક્ષસ બનાવે છે. ૧૨ પ્રાચીન શાસ્ત્રોમાં એવાં ઘણું દષ્ટાંતે મળી આવે છે કે ચૌદ પૂર્વધર જેવા જ્ઞાની પુરુષ પણ કઈને કઈ પ્રભનને વશ થઈ ઘણા કાળ સુધી ભ્રષ્ટ બન્યા છે અને ઠોકર લાગ્યા પછી ઠેકાણે આવી પિતાની ભૂલ સુધારી લીધી છે. ૧૩ ભૂલને વશ બનેલાને તિરસ્કાર કરે તે યોગ્ય નથી, કેમકે ત્યાં તેમને દેષ નથી, પૂર્વને પ્રબળ સંસ્કાર તેના વેગની દિશામાં ઝડપથી ગતિ કરતા હોવાથી તેની સામે ટક્કર ઝીલી ઉભા રહેવું એ ગમે તેવા પુરુષાથી આત્માઓ માટે અશક્ય અને અસંભવિત છે. ૧૪ બીજી રીતે વિચાર કરતાં કેટલાએક જીવે પૂર્વકર્મના પ્રબળ સંસ્કારના ન્હાના નીચે ગમે તે પ્રકારના સ્વાદને આધીન થઈસ્વપરને ઠગે છે, તેના જેવું બીજું કઈ ધેર પાપ નથી, પુરુષાર્થને ગેપવી પૂર્વકના સંસ્કારને આગળ ધરે છે. પિતાન દોષને બે ગયા કાળની વાસનાને માથે Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૫ મૂકે છે. પણ તેના આ પુરુષા ગેાપવવાના વાંક માટેને ઘટતા બદલે તેને મળ્યા વિના રહેતા નથી. ૧૫ મનુષ્યાએ મેાહનીય કર્માંની પ્રકૃતિ સામે સવાઁ સામર્થ્યથી લડવુ જોઇએ, કદાચ તેમાં પરાભવ પામીએ તે આપણી નિ`ળતા માટે આપણે દેષિત નથી, પણ એ લડાઇમાં પેાતાના વી નેગે પવી વાસનાને વશ થવુ' એ અધમતા તરફ દોરી જનાર છે. ૧૬ ક ના પાઠ આટલું તે જરૂર શીખવે છે કે ગમે તેવુ પ્રબળ પ્રલેાલન હેાય છતાં તેની સામે એકવાર વીરતાથી લડવાથી તે ઢીલું બની જાય છે. પહેલી વારની હાર એ અરધી જીત છે, કેમકે તે હાર આગળ પ્રાપ્ત થવાની જીતની સામગ્રી રૂપ છે, આપણી શક્તિની કસેાટી જીતમાં નથી પણ પ્રલેાભન સામે ટક્કર ઝીલવામાં છે. ૧૭ નીતિની કસેાટી પ્રલેાભના સામે પ્રામાણિકપણુ' જાળવી રાખવામાં છે. પવિત્રતાની કસેટી વાસનાએના નિમિત્તોની મધ્યમાં ટકી રહેવામાં છે. તક, અનુકૂળતા અને એકાંતમાં પેાતાની સાચી દાનત ટકાવી રાખનારજ વીરપુરુષ છે. ખરે ચાગી વસ્તીમાં રહીને વનવાસની પવિત્રતા ટકાવી રાખે છે તેજ છે. પરાક્રમની કસેાટી રાગદ્વેષાદિ આંતર શત્રુને હણવામાં છે. ૧૮ આ ઉપરથી એ નિ દેખાય ત્યાં એકદમ ન્યાય ય થયા છે કે જ્યાં ભ્રષ્ટતા આપી દેવા વ્યાજખી નથી, તેમજ પરાજય ઉપર પરાજય પામનારના ખળના નિય Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આંધવા એ ડહાપણ નથી. ગમે તેવા અધમ આત્મા પ્રત્યે આપણી ફરજ છે કે તેનુ' કલ્યાણ ઈચ્છવુ, અને તેએ ચેાગ્ય માર્ગ ઉપર આવે તેવે ખનતા પ્રયત્ન કરવા. ૧૯ આપણા હૃદયમાં સહાનુભૂતિ, અનુક’પાવૃત્તિ, વિશ્વપ્રેમ આદિ ઉત્તમ વૃત્તિએ કેળવવી અને જ્યાં એ વૃત્તિએને કાયરૂપ થવાના પ્રસંગે આવે ત્યાં તેને કવ્ય રૂપ પરિણમાવવી. કેમકે આત્માની ઉન્નતિ હૃદયની ઉચ્ચવૃત્તિએના પ્રવર્તાવવામાંથી જ સાધી શકાય છે.૨૦ વૃત્તિઓને જયાં કત્ત વ્યાકાર થવાના પ્રસંગે આવે ત્યાં સૌ સૌનાં કમભાગવી લેશે ’એવી નાદાની ભરેલી તત્ત્વ નીતિનું અવલંબન લઇ કન્યહીન અનવું તે વ્યાજખી નથી. ૨૧ સેવા, સ્વાર્પણુ ત્યાગ અને બંધુતામાંથીજ આત્માની ઉ ગતિના માર્ગ ખુલે છે. કુદરત ગમે તે પ્રકાર કામ કરતી હોય છતાં આપણા ધમ તે પારકાં દુઃખ અને તેટલા આછાં કરવામાં જ છે. ૨૨. પ્રકરણ ૮ મુ. વિચાર અને ઈચ્છાના ખળના ઉપયાગ. મનુષ્ય જેવા વિચારો કરે છે તેવા બને છે. એક જાતના નિત્યના વિચારોથી ચારિત્ર બંધાય છે, ને વિચારાની Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ટેવ પડયા પછી અજાણપણે પણ અંતઃકરણમાં તે વિચાર સ્ફુરી આવે છે. આ નિયમ એમ કહે છે કે તમે જેવા વિચાર કરા છે તેવા મનેા છે. ૧. તમારા ચારિત્રમાં સગુણા વધારવા હાય અને દુગુ ણા કાઢવા હોય તેા તેના વિરોધી સદ્ગુણનુ' ચિંતન કરે. અભિમાનને કે લેાભને દૂર કરવા માટે નમ્રતા તથા ત્યાગના ગુણના સ્વરૂપની રૂપરેખા તમારાં હૃદયપટ ઉપર કલ્પનાની પીંછી વડે ચિત્રો અને તેના ચિ’તનમાં લીન થાઓ. ૨ ગુણનું ચિંતન ન કરી શકે તે તે ગુણને ધારણ કરવાવાળા કોઇ મહાન પુરૂષનુ ચિ ંતન કરે. તેની નમ્રતા નિરભિમાનતા, સંતોષ સર્વસ્વત્યાગને યાદ કરે. અભિમાન કે લાલચેાનાં પ્રમળ નિમિત્તોની વચમાં દઢતા રાખી અડાલ વૃત્તિએ રહ્યા હાય તેનું ચિત્ર તમારા મનની માનસિક દષ્ટિવડે ઉભું કરા, તેને જોયા કરે. ૩ આગળ ઘેડા દિવસના અભ્યાસથી તમારા સ્વભાવમાં મેટા ફેરફાર થયેલેા તમે જોશે. એ ગુણ તમારામાં સારી રીતે પ્રગટ ન થાય ત્યાં સુધી નિર તર તેનુ ં ધ્યાન કર્યાં કરે. વચમાં આંતર પડવા ન દો. નિયમિતપણું એ અભ્યાસના ફળતું ઉપયોગી અંગ છે. અને કર્મીની સત્તા તેાડવાનું અમેઘ શસ્ત્ર છે. ૪ જે ગુણની જરૂર તમને હાય તેનું ચિત્ર હૃદયપટ પર ચિતરી તેનું ચિ ંતન કરે. જેમ તમારા પ્રેમ તે ગુણ તરફ Page #465 -------------------------------------------------------------------------- ________________ વધશે તેમ તમે ગુણવાન બનશે. તેથી જ નિર્ણય થાય છે કે વિચારથી ચારિત્ર ઘડાય છે. ૫ અત્યારના દૂષણે ગયા કાળના વિચારના પરિપાક રૂપ છે. અને વર્તમાન વિચારથી તેમાં ફેરફાર થઈ શકે છે. પૂર્વના કર્મબળ સામે તેનાથી વિરોધી પ્રબળ મને પરિણામને તેને સામે પ્રેરી તેને વિનાશ કરી શકાય છે. આવા સાદા પણ અમેઘ નિયમમાં થેડા મનુષ્યોને વિશ્વાસ છે. ૬. વિચારમાં અદ્દભૂત શક્તિ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય રહેલું છે. આત્મા સત્તાપણે પરમાત્મા જ છે અને તેમાંથી જ આ શક્તિ બહાર આવે છે. ૭. પતે શું છે, કેવા નિયમને આધીન છે, એ નિયમને કેવી રીતે અમલમાં મૂકવાથી પિતાની ઉન્નતિ સાધી શકાય તેમ છે, એ જાણ્યા પછી તેને વિકાશ ઘણી ઝડપથી થાય છે. ચારિત્રાવરણનું બળ તેના ઉપાયે હાથમાં લેવામાં નથી આવ્યા ત્યાં સુધી છે. ૮. ' એક પરમાગી અને એક વિષયી પામરજીવ એ બને પિતાના વિચારના ભેદથીજ તેવા થાય છે. મનુષ્ય એ શક્તિને જે સમજણ પૂર્વક વાપરતાં શીખે તે તેની સત્તામાં રહેલ પરમાત્મ સ્વરૂપ છેડા વખતમાં પ્રગટ થાય તેમાં જરાપણ શંકા જેવું નથી. ૯. - દરેક ઈચ્છા ઈચ્છાના વિષયને મેળવી લે છે. ઈચ્છા અને સંક૯૫ બળ એ બનેમાં ભેદ એ છે કે ઈછા બહા Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૯ રના પદાર્થમાં આસક્ત થાય છે. તેમાં શુભાશુભના કે ચેાગ્યાયેાગ્યના વિવેક હાતા નથી, સ`કલ્પ બળ એ એકઠા થયેલા અનુભવના બળથી ચેાગ્ય ચેાગ્યને નિણ ય કરી કલ્યાના માર્ગ તરફ પ્રવૃત્તિ કરે છે. ૧૦. એક પ્રખળ ચારિત્રવાન પુરુષ અને બીજા નિળ પામરજીવ વચ્ચે તફાવત એટલેાજ છે કે તે આત્મા સહજ પ્રલેાભનથી પેાતાના નિષ્ણુિ તમાગ ત્યજી દઈ બાહ્ય આકષ - ણથી દેારવાય છે. ત્યારે સખળ આત્મા પેાતાના આંતરિક અનુભવ અને વિવેક જે માર્ગ બતાવે છે ત્યાં આગ્રહપૂર્ણાંક પ્રવૃત્તિ કરે છે. ૧૧ નિ`ળ મનુષ્ય ઉપર ચાક્કસ આધાર રાખી શકાય નહિ. તેમાં વળી જે કામમાં પ્રલેાભનો અને આકર્ષણ્ણા વિશેષ હાય ત્યાં તે તે માણસ નકામા છે, ત્યારે પ્રબળ સંકલ્પવાન મનુષ્ય તેવાં સખળ નિમિત્તાની વચમાં એક સરખા દૃઢ રહે છે. ૧૨ દરેક સારી યા માઠી ઇચ્છા અમુક જાતનાં કમ ઉત્પન્ન કરે છે અને તે કર્માંના પરિપાક કાળે આત્માને તેજ ફળ મળે છે. આ નિયમ કમ ખાંધવામાં અને કવિખેરી નાખવામાં સર્વ કરતાં ઉપચેાગી સ્થાન રાકે છે. ૧૩ મનુષ્યાને કોઈ પણ પ્રકારની ઇચ્છા કરતા પહેલાં બહુ વિવેક કરવા જરૂરને છે. તેને ખખર નથી હેાતી કે તે પ્રમળ ઇચ્છા દ્વારા કેવા સામર્થ્યને ગતિમાન કરે છે. આ. વિ૨૯ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તેના વિકાશના વખતમાં તે ઈચ્છા મહાન વિન્નુરૂપ થઈ આડી ઉભી રહે છે. પ્રબળ વાસનાવાની ઈચ્છા તેને સંગ મેળવી આપ્યા વિના રહેતી નથી. તેની પાસે અસાધારણ પુરૂષાર્થ કરાવી તે ઈચ્છા તેના ઈષ્ટ ભાવનો મેળાપ કરાવે છે. ૧૪ પણ તે પ્રાપ્ત થાય પછી તે આત્માની શું અવસ્થા થાય છે તે જ્ઞાનની દૃષ્ટિએ જોતાં બહુ ખેદ અને પરિતાપ ઉત્પન્ન કરાવે છે. એ ઈચ્છિત વિષયની પ્રાપ્તિ આત્માના વિકાશમાં સહાયક થવાને બદલે ઉલટી વિન્ન કરનારી થાય છે. પછી તે તે મનુષ્ય ભોગને એક કડેજ બની રહે છે. ૧૫. યશની, કીર્તિની ખ્યાતિની લાલસા પણ મનુષ્યને પામર બનાવી મૂકે છે. ઘણા મનુષ્ય તેના ગુણ બોલે, લેકમાં વાહવાહ કહેવાય અને સર્વનું ધ્યાન તેના તરફ ખેંચાય એવી એવી ઈચ્છાઓ કરે છે, પણ તેમને એમ ખબર નથી હેતી કે મનુષ્યના તેવા અભિપ્રાયને બોજો ઉપાડવાનું કામ દુષ્કર છે. ૧૬ યશની લાલસા માટે, મનુષ્યના અભિપ્રાયને માન આપી પિતાની સ્વતંત્રતા દબાવી દેવી પડે છે વેચવી પડે છે. પિતાની ઈચ્છા વિરૂદ્ધ પિતાને સાચે અભિપ્રાય દબાવી રાખી લેકને યશ ખરીદવા માટે પિતાનું પ્રિય ધન વાપરવું પડે છે. કીર્તિરૂપી ભયંકર પિશાચને સાચવવા માટે પગલે પગલે નુકશાનમાં ઉતરવું પડે છે. પિતાની મેટાઈને ઘંટ નિરંતર Page #468 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ગળામાં ઉપાડવેા પડે છે. આમ ઇચ્છાનાં ફ્ળા ભાગયા સિવાય તેના છૂટકે થતા નથી. ૧૭ ખરી કીર્તિતા મનુષ્ચાના સદાચરણના પડછાયા છે, તેનાં સત્કર્માની પાછળ તે પેાતાની મેળેજ આવે છે. આ સત્કમેમાં કાંઈ કીતિ ખાટવા માટે કરવાના નથી, તેવો ઇચ્છા કરવી તે પેાતાની સ્વતંત્રતા ઉપર અંકુશ મૂકવા જેવુ' છે. ઉત્તમ કાર્યો કરવાની ભલે ઇચ્છા કરે, પણ તે પ્રીતિ મેળવવા માટે નહિ પણ કેવળ આત્મ વિકાશ માટે સત્યમેĒ કરો. ૧૮. કીર્તિએ લાખા જીદ્દાવાળી શાકિની છે, તેની ઘેાડી જીભે તમારા ગુણ ગાતી હાય છે ત્યારે બીજી ઘેાડી જીભેા નિંદાનું કાર્ય કરતી હાય છે. તમે કેટલાનુ` મન સાચવશેા, દરેકના સરખા અભિપ્રાય થાય તેટલા ખાતર તમારી સ્વત ંત્રતા ગુમાવવી તે ઠીક નથી. વિવેક વિનાની ઈચ્છા નુકશાનકારક છે. તમારી પ્રવૃત્તિ અધેાગતિના માર્ગે લઈ જવાની હાવાને બદલે આત્માના અનંતગુણેા પ્રાપ્ત કરવાના માર્ગવાળી હાવી જોઇએ. ૧૯ આગળ વધવા ઇચ્છતા મનુષ્યે સારી ઈચ્છાઓ ત્યાગવાની નથી, મનુષ્ય ઇચ્છાના બળથી આગળ ધકેલાય છે. એક ઈચ્છાના વિષયની પ્રાપ્તિ થતાં ખીજી ઈચ્છાથી પ્રેરાઈ આગળને આગળ ગતિ કરતા રહે છે. આત્મા આગળ પ્રવૃત્તિ શેાધતા અટકી પડે તે ત્યાંથી તેને વિનાશ આર ભાય છે. કેમકે પ્રવૃત્તિને મૂળ હેતુ આત્માની પૂર્ણતા પ્રગટ કરવાના છે. પૂર્ણતા પ્રાપ્ત કર્યાં પહેલાં ઇચ્છાને ગુમાવવી Page #469 -------------------------------------------------------------------------- ________________ પર તે પ્રગતિને અટકાવવા તુલ્ય છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે તમે જે કાંઈ ઇચ્છા કરે તે પહેલાં તમારે બહુ વિવેક કરવાના છે. ૨૦ ઇચ્છાના પ્રમળ શસ્ત્રના ઉપચેાગ પેાતાના ઘાત કરવા માટે નહિ પણ રક્ષણ કરવામાં કરવા ઉચિત છે. ઇચ્છાથી ઉત્પન્ન કરેલા શુભાશુભ કર્મોના અનુભવ કર્યા વિના જીવથી છુટાતું નથી. વિષયના લાલુપી આત્મા વસંતની મધમાખીની માફક એક પુષ્પથી ખીજા અને બીજાથી ત્રીજા પુષ્પના રસ ચુસવા માટે ભસ્યાજ કરે છે. તેને ખબર નથી કે રસના સમુદ્ર તે પેાતેજ છે, અને આ પુષ્પ તા થાડા વખત પછી કરમાઈ જવા માટે નિર્માંધેલ છે. માટે આત્મા વિવેકવાળી બુદ્ધિને જો ખરાખર ઉપચેગ કરે તે જીવનને અતિમ મમ અને રહસ્ય સમજી શકે તેમ છે. ૨૧ પ્રકરણ ૯ મુ. પવિત્રતા. પવિત્રતા સિવાય કાઈ પણ રીતે ખરા આત્મવિકાશ થઇ શક્તે। નથી. આત્મા મન વચન શરીરના વિકારાને વશ ન થઈ રહે પણ મન વચન શરીર આત્માને આધીન રહી વતી` શકે તેનું નામ પવિત્રતા છે. આત્માના માર્ગમાં આગળ Page #470 -------------------------------------------------------------------------- ________________ વધવા ઈચ્છતા જીવને માટે આ પવિત્રતા એ મુખ્ય સાધન છે. ૧ સામાન્ય મનુષ્યનું જીવન ઘણે ભાગે ઈન્દ્રિને આધીન હોય છે, તેઓ ઈન્દ્રિમાં રમ્યા કરે છે, તેઓ જ્યાં જશે ત્યાં ત્યાં ઈન્દ્રિયોના વિષ તરફ જ તેમનું ધ્યાન ખેંચાતું હોય છે, વિકારો અને હલકી ઈચ્છાઓના ગુલામ બની રહે છે. તે તે વિષયે મેળવવા માટે ઘણું મુશ્કેલીઓમાં ઉતરે છે, પરિણામે ઈષ્ટનિષ્ટ વિષની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં વિવિધ દુઃખનો અનુભવ કરતાં અનેક ભવના અનુભવેને સાથે લઈ તેઓ આગળ વધે છે. ૨ અનેક સારા ખોટા અનુભવના અંતે તેમના મનનો વિકાશ થાય છે, એટલે હવે તેઓ મનમાં રમ્યા કરે છે. ઇન્દ્રિઓના સુખ કરતાં મનનાં સુખ હવે તેમને સારાં લાગે છે. તે મનના વિશેષ અનુભવના અંતે જેને આત્માનું સુખ સારું લાગે છે અને મનની કંટાળા ભરેલી વિકલ્પ જાળમાંથી ઉદાસીન બને છે. ૩ આ આત્માનું સુખ મેળવવાના પ્રસંગમાં પૂર્વના ઇન્દ્રિયે તથા મનના લાંબા વખતના પરિચયના પરિણામે તેઓએ જે હલકા સંસ્કારનો સંગ્રહ કર્યો હોય છે તેની સાથે તેઓને યુદ્ધમાં ઉતરવું પડે છે. પ્રબળ ઈચ્છાશક્તિના બળ વડે છેવટે બા વાસનાઓને પરાજય અને આત્માને વિજય થાય છે. ૪ આ યુદ્ધના પ્રસંગે એ જુના સંસ્કારોવાળી વાસના Page #471 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તથા કામનાઓનું કેટલું બધું બળ સત્તામાં જમા થયેલું છે તેને ખ્યાલ આવે છે. મનની વૃત્તિઓની શક્તિ કેટલી પ્રબળ છે તે તે વખતે જાણવામાં આવે છે. જે વિકારે નાશ પામ્યા છે એમ માનતે હવે તે હવે ઉંઘતા પડ્યા હતા પણ નાશ પામ્યા નથી એમ સમજાય છે. જે લાગણીઓના આવેશો પિતાને આધીન થયા છે એમ જાણતું હતું તે સહજ નિમિત્ત મળતાં કેવા પ્રબળ જેરમાં અચાનક પ્રગટી નીકળે છે તે હવે સમજાય છે. આ વૃત્તિઓને નાશ ઘણું લાંબા વખતે થાય છે. મન તથા ઇન્દ્રિયની ગુલામગિરિમાંથી છુટવું તે સામાન્ય વાત નથી. ૫ ઈન્દ્રિય તથા મનને લાંબા વખતથી અમુક પ્રકારની વિરૂદ્ધ ગતિ મળેલી છે, તેને વેગ બદલાવવામાં નવો વેગ આપવું પડે છે, તે વખતે ઘણું બળ વાપરવું પડે છે. ટેવાયેલાં મન તથા ઇન્દ્રિયે આપણી ઈચ્છા ન હોવા છતાં ઈચ્છા વિરૂદ્ધ વર્તન કરી લે છે. ક્રોધાદિને અટકાવવાને પ્રયત્ન કરવા છતાં તેવા વિષમ પ્રસંગમાં તેવાં નિમિત્તો મળતાં જેર ઉપર આવી જઈ આપણી ઈચ્છા વિરૂદ્ધ પ્રગટી નીકળે છે. ૬ આવા હલકા સ્વભાવની શુદ્ધિ કરવામાં ઉત્સાહ સાથે વિવેકપૂર્વક કામ કરવાની જરૂર છે. આ બધી વિપરીત ગતિને સુધારવાનો ઉપાય એ છે કે સારા વિચારોને મનમાં એટલા બધા ભરવા કે અશુભ વિચારોને મનમાં રહેવાને સ્થાન જ ન મળે. ૭ Page #472 -------------------------------------------------------------------------- ________________ ૫ ઇન્દ્રિચાના વિકારાનુ` મૂળ મનમાં છે. મનને જ જો કાઇપણ શુભ વિચાર, પવિત્ર જાપ કે કેઇપણ સદ્ગુણુના આધારે પરિણમાવી દેવામાં આવે અને તે અભ્યાસ નિરંતર ઉત્સાહપૂર્વક લાંખા કાળ સુધી કરવામાં આવે તે આ સ અપવિત્રતા કે અશુદ્ધિને પવિત્રતાના રૂપમાં બદલાવી શકાય તેમ છે. ૮ આમ શુભ વિચારે મનમાં મુખ ભરવામાં આવે તે પછી અશુભ વિચારોના નવા ઉમેરા થતા અટકે છે, નવુ' પાષણ તેને મળતુ નથી અને પૂના સ`સ્કારા નાશ પામે છે કે શુભમાં પરાવર્તન પામી-ખદલાઇ જાય છે. ૯ અહી વિશેષ સાવચેતી એ રાખવાની છે કે આ ખાખતમાં હલકી સે।ખત અને વિપરીત સચેાગેથી જીવે બહુ જ દૂર રહેવુ જોઇએ. એક માણસ કામવાસનાના દુર્ગાણુ ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરે છે, તે જાણે છે કે હવે તેવા વિચારા ઉઠતા નથી એટલે વાસના મરી ગઇ-નાશ પામી હશે, પણ તેવા એકાંત વાસમાં તેવા વિપરીત સચાગામાં રહેવામાં આવતાં તે વાસનાની વૃત્તિએ જાગૃત થઇ આવે છે, મન ઉપર સંયમ રહેતા નથી. ૧૦ આ વખતે તેને એમજ લાગે છે કે આ શે! ગજબ! આજ સુધીની મહેનત ઉપર પાણી ફરી વળ્યું ! મને જરા પણ ફાયદે થયેા નથી. વાત પણ ખરી છે કે અગ્નિના એક તણખા પણ જ્યાં સુધી અગ્નિના દાહક ગુણને ધરાવતા પાયે હાય છે, ત્યાં સુધી તેમાંથી ગામના ગામેાના નાશ કરવા Page #473 -------------------------------------------------------------------------- ________________ હેય તે કરી શકાય છે તેમ એકાદ દુર્ગુણનું બીજ સત્તામાં પડયું હોય છે ત્યાં સુધી તેને જરા પણ વિશ્વાસ કરે તે ચગ્ય નથી. ૧૧ માટે જ્યાં સુધી પિતાની વાસનાને ગમે તે પ્રસંગે નાશ કરી શકે, રૂપાંતરમાં પલટાવી શકે. તેટલી પ્રબળતા પિતામાં પ્રગટ ન થઈ હોય ત્યાં સુધી જેમ બને તેમ તેવા વિષયથી–વિષયના પિષક અને ઉત્તેજક દ્રવ્યોથી દૂર રહેવું જોઈએ તેમાં જ લાભ રહેલે છે. ૧૨ જે વિષય વાસનાને હઠાવવા માંગતા હોય તેમણે કામને ઉત્તેજીત કરનાર નવલકથાઓ, વાર્તાઓ, વિષયરસને પિષનારાં નાટકે અને વિષયોને જાગૃત કરે તેવા મનુષ્યના સહવાસથી દૂર રહેવું જોઈએ. માદક રાક ઓછો કરે, તેવાં સ્ત્રી પુરુષના સહવાસવાળા સ્થાનમાં કે તેની નજીક ન રહેવું, તેવી જાતના વાર્તાલાપ ન કરવા, તેવાં દૃશ્ય નજરે ન નિહાળવાં, પૂર્વના વિષયના અનુભવને સ્મરણમાં ન લાવવા, અને વિષને ઉત્તેજક પદાર્થોને ભેગ કે ઉપગ ત્યાગ જોઈએ. ૧૩ મનુષ્યની મનોવૃત્તિઓ બધો વખત એક સરખી રહેતી નથી, જ્યારે નીચ વૃત્તિઓનું જોર ઓછું હોય છે ત્યારે ઉચ્ચ વૃત્તિઓ ઉત્પન્ન કરવાનું કામ સહેલું થાય છે, તે પ્રસંગ પલટાઈ જતાં અને નીચ વૃત્તિઓની પ્રબળતાને ઉદય થતાં તેવા પ્રસંગે તે વૃત્તિઓને પિષક તત્ત્વવાળા Page #474 -------------------------------------------------------------------------- ________________ પણ દેખાવ કે સમાગમ થતાં મનુષ્ય પોતાના મનનું સમતોલનપણું-સ્વાધીનપણું ઈ બેસે છે. ૧૪ આવા પ્રસંગે ઈષ્ટ દેવનું સ્મરણ કરવાથી પવિત્ર ગુરુઓને યાદ લાવવાથી, તેમના મનોબળનું પ્રબળ અને પવિત્ર ચિત્ર હૃદય આગળ ખડું કરવાથી કે તે સ્થાનને ત્યાગ કરી કેઈ પુરૂષના સમાગમમાં જઈ પહોંચવાથી તે ભાવનાને પ્રવાહ બદલાવા માંડે છે. હલકી વૃત્તિઓનું બળ ઓછું થાય છે અને મનની નિર્મળતાને પોષણ મળવા લાગે છે. ૧૫ જે વાસના ઉપર કાબુ મેળવવો હોય તે અપવિત્ર વિચાર કે તે સહવાસ ઉત્પન્ન કરવાં કે મેળવવામાં કેટલું બધું જોખમ રહેલું છે તેને ખુબ વિચાર કરે. જ્યારે જ્યારે આવી હલકી લાગણીઓ ઉઠવા માંડે કે તરત જ મનને તે વિચારની વિરોધી જુદી દિશામાં વાળી દેવું અને તેનાથી જુદીજ જાતના વિચારે કરવાનું શરૂ કરવું. આવા પ્રસંગે આના જે બીજે કઈ સલામતિ ભરેલ માર્ગ નથી. ૧૬ જ્યાં પવિત્રતા છે ત્યાંજ આત્મિકબળ પ્રગટે છે. જે મનુષ્ય શરીરથી મનથી કે નીતિથી જેટલે નબળે છે તેટલા પ્રમાણમાં જ હલકે સ્વભાવ તેના ઉપર સત્તા ભગવે છે. ૧૭ આ પવિત્રતા એ આત્મિક બળ, અમરતાને, પ્રકાશને, Page #475 -------------------------------------------------------------------------- ________________ શાંતિ અને અનંત શક્તિને માર્ગ છે, જ્યાં જેટલા પ્રમાણમાં પવિત્રતા રહેલી છે ત્યાં તેટલા પ્રમાણમાં પ્રભુતા પણ રહેલી હોય છે. મનુષ્ય! પવિત્ર બને. પવિત્ર બને ! પવિત્ર ન બને તે દુઃખ સહન કરવાને તૈયાર રહે. ૧૮ પ્રકરણ ૧૦ મું. ત્યાગ મનુષ્ય જેટલા પ્રમાણમાં ઈન્દ્રિયોને શાંત કરે છે અને મનને પવિત્ર તથા સ્થિર કરે છે તેટલા પ્રમાણમાં તે શુદ્ધ આત્માને અનુભવ કરી શકે છે. ૧ શુભાશુભ કર્મ કરવાથી તેની સત્તામાંથી જીવ અમુક શરીરના આકારે ધારણ કરે છે, તેમાં જીવન પ્રગટ થાય છે. અને તે શરીરને નાશ થવાથી નવાં નવાં શરીરો ગ્રહણ કરીને અનેક અનુભવો સાથે જીવન વિકાસ પામતું જાય છે. ૨ જીવ પ્રકૃતિમાં-પુદ્ગલમાં પ્રગટ થાય છે, પિતાની આસપાસના પુદ્ગલેને ખેંચે છે, તેના આકાર-શરીર રચે છે. જીવનનાં કર્તવ્ય બજાવતાં તે શરીર ઘસાય છે, તેમાં તેનાં પરમાણું વિખરાઈ જાય છે, તેનું સ્થાન નવાં પરમાણું ગ્રહણ કરીને જીવ વારંવાર પુરે છે. ૩ આકાર ઘસાય છે. નવાં પરમાણું તેમાં દાખલ થાય Page #476 -------------------------------------------------------------------------- ________________ પટ છે. આમ વારંવાર પુદ્ગલેા ગ્રહણ કરીને નવું શરીર રચવામાં અને તેને તાજી રાખવામાં પરમાણુઓને ઉપયેગ કરીને જીવન આગળ વધે છે. ૪ નવાં પરમાણુ લીધા સિવાય આકાર લાંબે વખત ટકી. શકે નહિ, પ્રવૃત્તિના માર્ગ ઉપર રહેવું, પરિણમાવવુ અને પેાતાનું અનાવવું એ પેાતાના વિકાશ મનાય છે. પ ’ નિવૃત્તિના માર્ગ તરફ વધતાં તેનાથી ઉલટા અનુભવ થાય છે કે, જીવન છે તે લેવાથી નહિ પણ તેને ભાગ આપવાથી ટકી શકે છે. પરસ્પર આપ લે કરવાથી અને પરસ્પરના આધારને નિયમ સ્વીકારવાથી સર્વ જીવા હયાતિ ભાગવે છે-અસ્તિત્વ ધરાવે છે. ૬ આ આકારવાળી દેહધારી દુનિયામાં આપણે એકલા રહી શકતાં નથી. ખીજા' પુદ્ગલ પરમાણુ ગ્રહણ કરીને વનસ્પતિ આદિ શરીરાને ઉપભોગ કરીને દેવું કર્યા સિવાય આપણે આપણું શરીર ટકાવી શકતા નથી. આ દેવુ' આપણે ગ્રહણ કરેલી કોઇ પણ વસ્તુને ભેગ, ખીજા જીવેાની હયાતિ માટે ખચાવી કે ટકાવી રાખવા માટે આપીને વાળવાનુ’ રહે છે.૭ આ ત્યાગ કર્યા સિવાય—ભાગ આપ્યા સિવાય મનુષ્ય આ સાકાર–દેહધારી વિશ્વમાં રહી શકે નહિ. આ સર્વ વિકાશનું મૂળ ત્યાગમાં છે, આ ત્યાગના પિરણામે સર્વ શુભ વસ્તુ પ્રાપ્ત થાય છે. ૮ જ્ઞાનના અભ્યાસ કરી-ગુરુ પાસેથી જ્ઞાન લઇ તેને Page #477 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પણ આપણે ત્યાગ કરી શકીએ છીએ-બીજાને તેના લાભ આપી શકીએ છીએ અને તેવી રીતે ત્યાગ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. ૯ બીજાને મદદ કરવા-આગળ વધારવા જે જે કામે કરવામાં આવે છે, જે જે ત્યાગ કરવામાં આવે છે, તે તે કાર્યાં સિવાય મધાં કામેાથી જીવા અધાય છે. કનાં ફળાની ઈચ્છા મનુષ્યને કર્માંના બ ંધથી બાંધે છે. આવાં બંધનોથી મુક્ત રહેવુ. હાય તા કાના ફળના ભાગ આપતા શીખવુ' જોઇએ. ૧૦ સત્કાના ફળના ઉપયેાગ બીજાને મદદ માટે કરે. તે મદદના ફળના બદલાની આશા રાખ્યા સિવાય પરમા અર્થ તમે કાર્ય કરો. કર્મના ફળનો ભોગ આપવામાં આવે છે ત્યારે નવીન ક મધના અધાતા નથી અને આત્માની આવી નિલેપ-અખંધક પ્રવૃત્તિથી પૂનાં ક નિજ રી–નાશ પામી જાય છે અને તેમ થતા આત્મા પેાતાના સત્ય સ્વરૂપે પ્રકાશતા જાય છે. ૧૧ નવીન અ`ધનવાળી લાગણીવાળા પ્રવૃત્તિ માને ત્યાં અત આવે છે અને પેાતાના આત્મા તરફ પાછું વળવાનુ થાય છે, ત્યાંથી નિવૃત્તિના માર્ગના પ્રારંભ થાય છે. ૧૨ આ નિવૃત્તિના માર્ગે ચાલતાં શરૂઆતમાં સત્ર વસ્તુ આના અને તેના ઉપરની આસક્તિને ત્યાગ કરવા પડે છે, તે વખતે જીવને બહુ દુઃખ થાય છે, કેમકે નિવૃત્તિના માની Page #478 -------------------------------------------------------------------------- ________________ શાંતિનો આસ્વાદ હજી તેને માન્ય નથી અને પ્રવૃત્તિને. ત્યાગ કરવો પડે છે. આ આધાર વગરના માર્ગ પર ચાલવા જેવું મુશ્કેલી ભરેલું લાગે છે. ૧૩ છતાં હે આત્મદેવ ! આવે વખતે તું ગભરાઈશ નહિ. શાશ્વત તત્વ સાથે સંબંધ કરવા માટે અને તેને પ્રગટ કરવા માટે તારે ક્ષણિક વસ્તુઓને ભેગ આપવા જ જોઈએ. તે ક્ષણિક વસ્તુ સાથે સંબંધ છેડવો જ જોઈએ. આ સ્થિતિમાંથી પસાર થયા વિના કેઈપેલી પાર પહોંચી શકે નહિ, પેલી પાર પહોંચ્યા પછી તેને તે જીંદગી આનંદમય લાગે છે. ૧૪ જેએ પિતાની વ્યવહારૂ જીદગીને ચાહે છે તેઓ આત્મિક અંદગી ખવે છે અને જેઓ આ વ્યવહારૂ જીંદગી ત્યાગે છે તેઓ આત્માના અનંત જીવનમાં અંદગીનું સ્થાન પામે છે. ૧૫ જ્યાં સુધી આ હલકા તી સાથેનો સંબંધ છુટે નહિ ત્યાં સુધી ઉચ્ચ જીવનને અનુભવ કદી થઈ શકે જ નહિં. આપ્રકૃત્તિ જન્ય જડ પૌગલિક જીવન અને આત્મિક જીવન વચ્ચે બીજે કઈ માર્ગ નથી, તેની વચ્ચે પડેલે આ માયાને અખાત ઓળંગવેજ જોઈએ. અહીં તેને પિતાને પોતાના એકલા પર આધાર રાખવો પડે છે. માયાવી આકારોવાળા બધા આધારો છોડી દેવા પડે છે. આ વખતે બધું શૂન્ય અને નિરાધાર જેવું લાગે છે. ત્યાં શાંત જીવનવાળી ખાલી જગ્યા સિવાય બીજું કાંઈ જોવામાં આવતું નથી, ત્યારેજ આ જીવનની શૂન્યતામાંથી શાશ્વત પ્રભુ પ્રગટે છે. ૧૬ Page #479 -------------------------------------------------------------------------- ________________ જેણે જેણે આ વિનકવર વિAવના જડ પ્રકૃતિવાળા દાદર ઉપરથી આગળ કુદવાની હિંમત કરી છે તેઓજ પરમ શાંત, અનંત અને અવિચળ સ્થાન પર આવીને સ્થિરતા કરી રહેલા છે. ૧૭ જેઓ ભૂતકાળમાં આત્મિક જીવનની આવી સ્થિતિએ પહોંચ્યા હતા તેમને બધાને આવેજ અનુભવ થયે હતે. દેહાદિ આકારને લગતી તમામ હલકી વાસના-ભાવનાઓને ત્યાગ કર્યા સિવાય સર્વની આહુતિ આપ્યા વિના કદી પણ આત્મતિ પ્રગટ થવાનીજ નથી ૧૮ હલકા સ્વભાવને આપણે બાળી નાખવો જ જોઈએ. આપણું પિતા સિવાય આ કામ કઈ બીજા પાસે કરાવાયજ નહિ, એ તે જાતે જ જ્ઞાનાગ્નિ સળગાવવી અને તેમાં જાતે જ હિમાવું જોઈએ. ૧૯ આ જડ વસ્તુની આસક્તિવાળી જીંદગી વાસનામય જીવને છોડી ઘો, સર્વસ્વ ત્યાગ કરે, તમને સમજાય ત્યાં સુધીની કોઈ પણ ચીજ બાકી રાખશેજ નહિ. આત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખજે. તે તમને દગે દેશેજ નહિં. આ સર્વસ્વના ત્યાગે અનંત જીવેને અનંત જીવનમાં મેળવી દીધા છે. ૨૦ * જીવન લેવામાં નથી પણ આપવામાં છે. માલીકી મેળવવામાં નથી પણ પિતાની પાસે જે કાંઈ હોય તે આપી દેવામાં જ પૂર્ણ જીવન રહેલું છે. શ્રદ્ધા રાખે. દિવ્ય જીવનની પૂર્ણતા પ્રાપ્ત કરવાનું સર્વસ્વ ત્યાગ એ એક જ માર્ગ છે. ૨૧ Page #480 -------------------------------------------------------------------------- ________________ શરીરે મર્યાદિત છે. આત્મા મર્યાદિત છે. માટેજ શરીરે ગ્રહણ કરીને જીવે છે અને આત્મા આપીને–ત્યાગ કરીને જીવે છે. જેટલા પ્રમાણમાં માયાવી આકૃતિઓની આસક્તિમાંથી આપણે ખાલી થઈએ છીએ તેટલા પ્રમાણમાં દિવ્ય પૂર્ણતા આપણું અંદર પ્રગટે છે. ૨૨ નિવૃત્તિ માર્ગનું મુખ્ય લક્ષણ ત્યાગ છે અને ગ્રહણ કરવું તે આ જડ પ્રકૃતિના બનેલા શરીરમાં વારંવાર આ વવાનું લક્ષણ છે. આપો. આપવાથી જ જીવી શકાશે. નિવૃતિના માર્ગમાં ત્યાગ એજ સહાયક ભૂમિ થઈને આત્માને આગળ દોરે છે. ૨૩ જ્યાં સુધી આ શરીરની સાથે એકતા-અભેદતા માનીને જીવ તેને વળગી રહે છે ત્યાં સુધી ત્યાગ કરવામાં જીવને ભય અને ઉદ્વેગ થાય છે, ત્યાગ દુઃખરૂપ લાગે છે પણ જ્યારે વિવિધ આકારમાં રહેલા આત્માને જોવાનો અનુભવવાને આ જીવ પ્રયત્ન કરે છે ત્યારે ત્યાગ એજ આનંદરૂપે અનુભવાય છે, ત્યાગમાંજ આનંદની ઝડી વરસે છે. ૨૪ આધ્યાત્મિક જીવનનો એક ક્ષણવાર પણ ઝાંખા પ્રકાશ આ જીવના અનુભવવામાં આવે તે આ વારંવાર પટલાતી દુનિયાનું ખરૂં રહસ્ય સમજવામાં આવે અને જગત જેને કિંમતિ વસ્તુ ગણે છે તે સર્વની અસારતા જણાયા વિના ન રહે. ૨૫ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જે મનુષ્ય આકારમાં જીવે છે તે દર ક્ષણે મરણ પામી રહ્યો છે, કેમકે આકાર દર ક્ષણે બદલાયા કરે છે, માટેજ તે મરણાધીન છે. જે આત્મામાં જીવે છે તે અમર થાય છે, કેમકે તેજ ખરૂ' જીવન છે. ૨૬ આ જીવન જીવવા માટે હલકા સ્વભાવવાળી લાગણીએની ઉપેક્ષા કરા, તેને સાંભળવાની પણ ના પાડે, અને જ્યાં સુધી આત્મિક જીવન જીવતાં આવડે ત્યાં સુધી દર પળે આ પ્રમાણે જીવન ગાળવાના નિશ્ચય કરશ. આત્મિક જીવન સદા પ્રગટ થતું રહે તે માટે હલકા-માયિક તત્ત્વના ભાગ આપેા. આજ મુમુક્ષુઓનુ જીવન છે. ૨૭ સ્વાને સદા ભૂલી જાએ. સ્વાર્થ ત્યાગ એ તમારૂ સ્વાભાવિક જીવન થઇ રહે તેને માટે નાનામાં નાના સ્વાર્થ ત્યાગથી શરૂઆત કરી સવ સ્વ ત્યાગની છેલ્લી ટાચે પહે ચા. ૨૮ એક હાથમાં સંકલ્પ મળરૂપ હથાડા ચે અને ખીજા હાથમા વિચાર રૂપી ટાંકણું પકડી જીવનના કારીગર અનેા. ૨૯ પત્થરમાં રહેલી મૂર્ત્તિને કારીગર પોતાના હથોડા અને ટાંકણા વતી જે આડે વિઘ્નરૂપ છે તેને બહાર ફે'કી દઈ મૂર્તિને બહાર લાવે છે. તેમ જ્યાં સુધી તમારી અંદર રહેલ પ્રભુ ન દેખાય ત્યાં સુધી તેને આવરણ કરનારી શરીર તથા મનની લાગણીઓ રૂપ ધુડને બહાર કાઢી નાખેા. તેમ કરવાથી આ મનુષ્ય જીવનમાંથી ક્રિષ્ય પ્રભુ તેના સુદર સ્વરૂપમાં પ્રગટ થશે. ૩૦ Page #482 -------------------------------------------------------------------------- ________________ મ પ્રકરણ ૧૧ મુ. દિશા બદલાવે. અંધનથી મુક્ત થવામાં જ્ઞાનની જરૂર છે. ગમે તે રીતે પણ તમે ખંધાયા છે, એ અંધનના કારણેા જાણે! અને પછી અંધન તેડવાનાં સાધના તૈયાર કરી તેની પાછળ સંપૂર્ણ અળથી પ્રયત્ન કરેા. ૧ જીવને ધનાદિમાં સંતાષ હજી થતા નથી તેનું કારણ એ છે કે તે, જેને સંગ્રહ કરવા ઇચ્છે છે તે વસ્તુના સ્વભાવમાંજ અપૂર્ણતા રહેલી છે. જેમાં પૂર્ણતા રહેલી છે તેવા આત્મપ્રકાશને પ્રગટાવવાથીજ સતાષ કે શાંતિ મળશે. ૨ જીવની અત્યાર સુધીની જીંદગી જડ પ્રકૃતિને અનુસારે હતી, તેને હવે આત્માને અનુસરતી બનાવે. જીવે અત્યાર સુધી આ ભૌતિક માયાને મુખ્યસ્થાન પેાતાના હૃદયમાં આપ્યુ છે, હવેથી આત્માને મુખ્ય સ્થાન આપે।. તમારી કાની દિશા બદલાવે અને તેના સહાયકોને પણ ખદલે. ૩ માયાને માટે તમે માયાનીજ કિ`મત આપી છે, હવે આત્માને માટે આત્માપરાયણતાવાળા શુદ્ધ ઉપયાગની કિ’– મત આપે. તમારા જીવનના રેમે રામમાં અને ક્ષણે ક્ષણમાં શુદ્ધ ઉપયાગને સ્થાન આપે।. ૪ આ માયાવી જગત અને આત્માના શુદ્ધ સ્વરૂપ વચ્ચે જમીન અને આશ્માન જેટલું અંતર છે. પ્રશ્નાશ આ. વિ. ૩૦ Page #483 -------------------------------------------------------------------------- ________________ અને અંધારા જેટલું તફાવત છે. નાની છોકરીઓ ઘુડનાં કેલી ગૃહ અને ઢીંગલા ઢીંગલીઓની રમત રમે છે તેના જેટલી આ વિશ્વની માયાની કિંમત છે, તમારી સંગ્રહિત વસ્તુઓની તેનાથી વધારે કિમંત હોઈ શકે જ નહિ. પ તમારુ દષ્ટિકેણ બદલાવે, તેથી આ વિશ્વ તમને અત્યારે ભાસે છે તેના કરતાં કાંઈક જુદું જ લાગવા માંડશે. આત્માજ તમારી ખરી ભૂખ ભાંગશે- સાચી શાંતિ આપશે. ઈદ્રિના વિષયો તમને સંતોષ નહિ આપે. અંતે વિરસ થઈ જશે, તેથી ઉત્પન્ન થયેલાં સુખ દુઃખના રૂપમાં બદલાઈ જશે. તેને આનંદ શેકના રૂપમાં ફેરવાઈ જશે. ૬ વિષમાં આસકિત કરવાથી હેરાન થતાં, દુઃખી થતાં, વગેવાતા, કંગાલતાને ભેગવતા, નિરાશ થતા કેને જોઈને તેમાંથી કાંઈ ધડે લે તે સારૂં, તમારો માર્ગ બદલાવ તો ઠીક, નહિતર જાતે ઠોકર ખાઈને તે પાઠ શીખવું પડશે. ૭ જુઓ વિષેની ક્ષણિક રમણિકતા, તેના ઉપભેગની પાછળ થતો દુઃખને અનુભવ, અને તેમાંથી અન્યરૂપે પ્રગટ થતી સુખની લાલસાએ. એ અનંત શક્તિવાન આત્મા ! હવે તારા પિતાના સ્વરૂપ તરફ પાછા ફર. પ્રવૃત્તિના માર્ગથી નિવૃત્તિના ઘર તરફ જા. જે તે ખરે. ત્યાંજ શાંતી, આનંદ પ્રેમ, જ્ઞાન અને અનંત જીવનના ભંડાર ભર્યા છે. ૮ Page #484 -------------------------------------------------------------------------- ________________ ૬૭ આમ છતાં તું શા માટે બહાર ભટકે છે ? વાત ખરી છે કે દુઃખ વિના સુખ ન હેાય. દુઃખ વિના અનુભવ ન થાય. દુઃખ વિના સાચે માર્ગે ચડવાનું ન મળે, દુઃખને અંતે મળેલું સુખ વધારે રસમય લાગે છે. અનુભવથીજાત મહેનતથી મળેલેા મા બહુજ કિમતિ જણાચ છે. દુઃખ વિના સુખની કિંમત ન સમજાય, તાપ વિના શીતળતાની કિમત ન અકાય. ૯ આત્મદેવ ! જો બહારના વિષયના માયિક સાધનેાથી ટાળ્યા હોય તે અંતરના સાધના તરફ પાછે . જે વખતે આ માયિક વસ્તુએ તને આનંદ આપતી અધ થશે. તે જ વખતે આંતરના આત્મિક દ્વારા તારા માટે ઉઘડશે, અને પ્રભુના ઝાંખા પ્રકાશ આત્માની ઝગમગતી જાતિ તારા હૃદયમાં પ્રગટવા લાગશે. આ પ્રભુના પથ છે તે તરફ હવે ચાલવા માંડ, એ પ્રભુના મદિરના મા છે. ૧૦ પ્રભુ ખહાર કોઈ સ્થળે બેઠેલ નથી. તેતેા તારા સાચા હુંપણાની અંદર છે. તારા હૃદય મદિરમા જ પ્રગટશે, તારી પાસેજ છે. અરે ! તે તુ જ છે એમ સમજીને સ્વસ્વરૂપમાં રહેવાવાળું જીવન ગાળવાના નિશ્ચય કર આ અમુલ્ય તક ન ગુમાવીશ. અજ્ઞાનની રાત્રી ચાલી ગઈ છે, આત્મપ્રકાશના આછા ભાસ શરૂ થયા છે. અરૂણેયની પાછળ સૂદિય છે. આંતર્ ષ્ટિ ખેાલ. આમ ધાર નિદ્રામાં કયાં સુધી ઘેરાતા રહીશ ? ૧૧ Page #485 -------------------------------------------------------------------------- ________________ તારૂં અંતઃકરણ ના કહે તે કાર્ય ન કરીશ-તે માગે ન ચાલીશ. નિર્મળ અંતઃકરણમાંથી આવતે અવાજ એ જીવન પ્રભુને અવાજ છે, તેને માન આપ. તેના કહેવા પ્રમાણે ચાલ. તારી દષ્ટિને વિશાળ બનાવ. આ માયાને માર્ગ એ પ્રભુના માર્ગ વચ્ચે ઉભી કરેલી દિવાલ છે. તેને ભેદી નાખ. ઓળંગીને આગળ જા. ૧૨ ઓ મુસાફર ! ગમે તે જોખમે આ માયાના-વિષયને કહેવાતા મીઠા આસ્વાદનો ભેગ આપ. તારી વિશ્વવ્યાપી ઈચ્છાઓને કાપી નાખ. સ્નેહનાં બંધનેને તેડી નાખ. આ માયાવી દીવાલની પાછળ જ સીધી સડકને રાજ માર્ગ છે, ત્યાંથી જ તારે આગળ વધવાનો સરલ માર્ગ પ્રભુના દ્વાર તરફ જાય છે. ૧૩ આ દિવાલને એલંયા વિના તું આગળ જઈ શકે નહિ. અનેક છે અહીં આવીને અટકી પડે છે. કેટલાક તો અહીં આવ્યા પછી પોતાની આગળ વધવાની અશક્યતા સમજીને પાછા વળી જાય છે, પણ તું ગભરાતે નહિ તારા વિચારોને શુદ્ધ અને દઢ કર. માયાવી વિચારોની શંકરતાસેળભેળતા દૂર કર. ૧૪ એકજ દઢ નિશ્ચય. “હું અનંત શક્તિવાન્ આત્મા છું. આખા વિશ્વને ધ્રુજાવવાનું મારામાં બળ છે, માયાએ દૂર હઠી મને માર્ગ આપે જ જોઈએ.” આ વિચારમાં લીન થા. બીજું ભાન ભૂલી જા. સ્થિરતા વધાર. જેતે ખરે. આ સ્વાથી માયાવી અજ્ઞાનતાને કિલ્લે પ્રજવા લાગ્યો છે. અને Page #486 -------------------------------------------------------------------------- ________________ ૬૯ એ પડચેા, એ પાચે, અરે ! ખરેખર તુટી જ પડચેા. હવે રસ્તા સીધા અને મેાટા આવ્યેા છે, અખ’ડ પ્રયાણું અપ્રમત્તપણે આગળ ચાલ્યા કર. ૧૫ અરે ! આ બીજાના હલકા વન તરફ તિરસ્કાર કેમ આવે છે ? આ જ વખતે અંતરમાંથી ધ્વનિ પ્રગટે છે કે એ પણ વિઘ્ન છે. જાગૃત થા. તેની ઉપેક્ષા કર. તેની સત્તામાં રહેલા પ્રભુની-શુદ્ધ આત્માની સામી નજર કર. તેમ થતાં ગુણાનુરાગ પ્રગટવા માંડશે. દેહ દૃષ્ટિ ભૂલાશે, આત્માકાર વૃત્તિ થશે, સંચેાગેા બદલાવા લાગ્યા, વિચારે રૂપાંતરમાં પલટાવા લાગ્યા, તિરસ્કાર વૃત્તિ દૂર થઇ પ્રેમ સાચા પ્રેમ-આત્મભાવ પ્રગટ થવા લાગ્યા. ૨૬ એ પ્રભુ માના પથિક ! હજી આગળ ચાલ. પ્રતિકૂળ સચેગો આવે છે તેને અનુકૂળ મનાવતા રહે. વિચાર અદલાવાથી પ્રતિકૂળ સચેાગે પણ સુ:ખદાયી અને અનુકૂળ લાગશે. તેથી તારૂ' આંતર ખળ વધશે. નિળતા દૂર થશે અનંત શક્તિવાન આત્મામાં તે નિળતાને સ્થાન જ નથી. આદ રૂપ પરમાત્મા સામી નજર રાખ. એ પ્રભુને ગમે તેવું તારૂં' વન રાખ. હૃદયમાં તે પ્રભુના પ્રકાશને-જાગૃત ખાધને પ્રગટલે રાખ. એ પ્રકાશના તેજથી કામવાસનાના કચરાને શેાધી કાઢી નિર્વિકલ્પ ધ્યાનની જ્વાળામાં ખાળીને ભસ્મ કર. વિશ્વ તરફ પવિત્ર પ્રેમ પ્રગટાવતા રહે એટલે વિશ્વ અટવીરૂપ મટીને નંદનવન ખનશે. વિઘ્નરૂપ થવાને બદલે મદદગાર થશે. ૧૭ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પ્રકરણ ૧૨ મું. વિચારની શક્તિ વરાળ અને વીજળીની શકિતથી જે મહાન કાર્ય ઘણી ઝડપથી અત્યારે કરી રહેલ છે. તેથી પણ વિશેષ અને ઘણું કાર્ય વિચાર શક્તિથી થઈ શકે છે. જેમ વીજળી તથા વરાળને અમુક યંત્રમાં ગોઠવવાની જરૂર પડે છે તેમ વિચાર બળને પણ અમુક મર્યાદામાં અમુક આકારમાં નિયમિત ગોઠવવાથી તેની ખરી શક્તિ બહાર કામ કરી બતાવે છે. ૧ જન્મની પરંપરામાં રખડાવનાર જેમ વિચાર છે તેમ જન્મની પરંપરાને નાશ પણ વિચાર બળથી થઈ શકે છે, આ વિચારો પવિત્ર હવા જોઈએ મનુષ્ય જેવા વિચારો કરે છે તે તે થઈ શકે છે. મનુષ્ય કરતાં વધારે ઉત્તમ કઈ જીવન નથી તેમ મન કરતાં વધારે ઉત્તમ કેઈ સાધન નથી, પણ તે મનને બરોબર વાપરતાં આવડવું જોઈએ આ મનના વાપરવા ઉપર મનુષ્યનું ભવિષ્ય વિશેષ પ્રકારે આધાર રાખે છે. ૨ જેમ વરાળ આખી મીલને ગતિ આપે છે તેમ દરેક કામને ગતિ આપનાર વિચાર છે. વિચારની અસર જડ પ્રકૃતિ ઉપર પણ થાય છે. વિચારે એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકાય છે, તેમાં જડ પ્રકૃતિરૂપે રહેલા સૂક્ષ્મ અણુઓ વિચારથી વાસિત થઈ તે બીજાને વાસિત કરે છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૭૧ આમ પરંપરાએ સેંકડો અને હજારો માઈલ ઉપર રહેલા જીને વિચાર અસર કરી શકે છે. ૩ વિશ્વમાં પ્રવાહી પદાર્થો, હવાનાં અણુઓ અને તેનાથી પણ વિશેષ વિશેષ સૂમ અનેક જાતનાં અણુઓ છે તેમાંથી વિચાર પસાર થઈને, તેને પિતાના સમાન પરિણમાવીને દૂરને દૂર જઈ શકે છે. અને તે વિચારની સારી કે માઠી અસર છ ઉપર કરે છે. વિચાર મનની અંદર આંદેલનરૂપે દેખાય છે, તે આંદોલને આગળ પાછળ આવેલી સૂફમપ્રકૃતિને. --પરમાણુઓને ચલાયમાન કરી તેની અસર જીવ ઉપર કરે છે. ૪ - વરાળ અને વિજળી પૈસાદાર લેકે પિતાને આધીન કરે છે. પણ વિચાર શક્તિ તે ગરીબ તેમ ધનાઢય દરેકના તાબામાં છે. તેના નિયમે જાણવાથી તેના ખરા ઉપયોગ કરી ફાયદે મેળવી શકાય છે પ વિચાર આંદેલને ઉત્પન્ન કરે છે તેમજ તેને આકૃતિઓ પણ બંધાઈને દેખાવ આપે છે. મનુષ્યના જેવાં વિચારે હોય અને તેમાં જેવી વાસના કે લાગણીઓ હોય તેવા પ્રકારના આંદેલને મનમાં ઉત્પન્ન થાય છે અને તેટલા જ બળથી તેમાં ગતિ પ્રગટ થાય છે. ૬ સ્વાથી અને વાસનાઓવાળા હલકા વિચારોને લીધે હલકા પ્રકારની ગતિ મનમાં પ્રગટે છે પણ જે સારા અને નિઃસ્વાથી વિચાર હોય તો ઉંચા પ્રકારની માનસિક પ્રકૃતિમાં Page #489 -------------------------------------------------------------------------- ________________ અદેવને ઉત્પન્ન થાય છે. જેવા વિચારો અને જેવી વાસ્નાએ હેય તેવા પ્રકારનું મનનું બંધારણ બંધાય છે. હલકા પ્રકારનું મન આત્માની ઉન્નતિમાં વિનરૂપ થાય છે. ૭ તેને સુધારવા માટે અશુભ વિચાર કરવાની ટેવ બંધ કરી તેનાથી જુદી જાતના સારા વિચારો કરવાની ટેવ વધારવી. શરૂઆતમાં તે કામ કઠણ તે લાગશે. કેમકે મનના પરમાણુઓ અશુભ વિચારના બંધાયેલાં છે, અશુભ વિચારથી ભરેલા છે, અને તે વારંવાર અશુભ વિચારેને જન્મ આપ્યા કરે છે. આ પમાણુઓને નાશ ન થાય ત્યાં સુધી આ શુભ અને અશુભ વિચારો વચ્ચે યુદ્ધ ચાલુ રહેવાનું. ૮ છતાં જેમ જેમ શુભ વિચારોને મનમાં પ્રગટાવતા જઈએ છીએ તેમ તેમ અશુભ વિચારો ઉત્પન્ન કરનાર પરમાણુઓ મનમાંથી ઓછાં થતાં જાય છે. અને તેને સ્થાને શુભ વિચારેને અનુકૂળ પરમાણુઓ ગોઠવાતાં જાય છે. છેવટે શુભ વિચારોને પ્રગટાવી શકે તેવું મનનું બળ વૃદ્ધિ પામે છે. આમ શુદ્ધ પરમાણુઓથી માનસિક બળ બળવાન થતાં અશુભ મનને પરાજય થશે. ૯ | મનમાં સારા પ્રકારના આંદલને ઉત્પન્ન કરવાની ટેવ પડયા પછી સહેલાઈથી સારાં આંદલને ઉત્પન્ન કરી શકાય છે. કેમકે એકવાર આ માગે વિચારને જવા આવવાની ટેવ પડે છે. તે ફરી તે માર્ગે ચાલવાનું કામ વિચારને સુલભ થઈ પડે છે. ૧૦. ' Page #490 -------------------------------------------------------------------------- ________________ દષ્ટાંત તરીકે પરમાત્માના નામની સ્મરણ કરવાની ટેવ મનને પાડવાથી તે કામ કરવાનું મનને હેલું થઈ પડે છે જે બીજાના દે જોવાની કે અવગુણ બોલવાની ટેવ મનને પાડવામાં આવે તે બીજાના ગુણે જોવાનું કામ ઘણું કઠણ થઈ પડે છે. ૧૧ મનના ખરાબ વિચારે દૂર કરવાને એક ઉપગ એ છે કે મનમાં તેવા વિચારેજ ઉત્પન્ન થવા ન દેવા. પણ આ માર્ગ તે જેણે વિશ્વની વિવિધ પ્રકારની ઈચ્છાઓને ત્યાગ કર્યો હોય અને જેને તેવા કોઈ પણ હલકા પ્રકારની લાગણીઓ ન હોય તેવા પરમ વૈરાગીને માટે અનુકૂળ છે ૧૨ પણ જેને તે વિશ્વવ્યાપી પ્રેમ પ્રગટ થયું નથી તેમણે તે તેવા હલકા વિચારને સ્થાને તેનાથી વિરૂદ્ધ સ્વભાવવાળો કઈ પણ શુભ વિચાર સ્થાપી દે અને વારંવાર તેવા વિચારના પુનરાવૃત્તિ-ફરી ફરીને તેના તેજ વિચાર કર્યા કરવા તેથી અશુભ વિચારે પિતાની મેળે દૂર થઈ જશે. ૧૩ જે જે વૃત્તિઓને નાશ કરવાની ઈચ્છા હોય તે તે વૃત્તિઓથી વિરૂદ્ધ ગુણવાળી વૃત્તિ ઉત્પન્ન કર્યા જ કરવી જેમકે રાગને બદલે વૈરાગ્ય ક્રોધને બદલે ક્ષમા, દ્વેષને બદલે પ્રેમ, અભિમાનને સ્થાને નમ્રતા, લેભાને સ્થાને સંતોષ. ઇત્યાદિ વિચારે સ્થાપન કરવા, તેથી પૂર્વના હલકા વિચારે નાબુદ થશે મન સારા વિચારોના આંદોલનનું મુખ્ય મથક બનશે. જેમ કિલ્લે સામેથી આવતા ગોળીબારને અટકાવે છે Page #491 -------------------------------------------------------------------------- ________________ તેમ શુભ પરમાણુનું બનેલું મન અશુભ પરમાણુનાં વિચારેને. અટકાવી દે છે. ૧૪ વિચારની આકૃતિઓ બંધાય છે. તેને મન તરફથી પિષણ મળે છે. મનમાં ઉત્પન્ન થતાં આંદેલાને લીધે મનના. અણુઓને જથ્થો ગતિમાં મૂકાય છે, અને તેથી તે આશુઓના. જથ્થાની જુદી જુદી આકૃતિઓ બને છે. જે વિચારો બળવાન અને ચોક્કસ ન હોય તે વિચારની આકૃતિ નિર્બળ બને છે અને થડા વખતમાં બદલાઈ જાય છે, વિખરાઈ જાય છે. ૧૫ જે વિચાર પ્રબળ હોય અને વારંવાર તેનું રટણ થતું રહે તે બળવાન, નિયમિત અને ચેકકસ આકૃતિ બંધાય છે. પવિત્ર વિચારની પવિત્ર આકૃતિ અને ખરાબ વિચારની ખરાબ આકૃતિ બંધાય છે. જેના સંબંધમાં વિચાર કર્યા. હોય તેના તરફ તીરની માફક આ આકૃતિ દડે છે, પણ જે પિતાના સંબંધમાં તે વિચાર કર્યા હોય તે તે વિચારની આકૃતિ તેની સન્મુખ સમુદ્રમાં તરતી હોય તેમ મનની આગળ તરવર્યા કરે છે, અને પોતાને તે આકૃતિ અસર કરે છે. ૧૬ ફરી ફરી તેવા વિચારો ઉત્પન્ન કરવામાં આ આકૃતિ મદદગાર થાય છે, માટે વિચાર કે લાગણે ઉત્પન્ન કરતાં પહેલાં બહુ સાવચેતી રાખવાની છે. નહિતર પિતાનું હથીયાર પિતાને જ નાશ કરનાર થાય છે. ખરાબને બદલે સારા વિચાર કરવાની પણ ટેવ પાડી શકાય છે. આ બાજી તમારા હાથની જ છે. આવી ઉત્તમ શક્તિ તમારામાં હોવા છતાં અધમ શક્તિઓ તરફ શા માટે ઢળી પડવું જોઈએ. ૧૭ Page #492 -------------------------------------------------------------------------- ________________ ૭૫ શુભ આશાજનક અને વિશ્વનું ભલું કરવાના વિચારોને તમારા હૃદયમાં સ્થાન આપે. નિરંતર તેવાજ વિચારે કરે. જુઓ પછી કે અશુભ, નિરાશાજનક અને અમંગળ વિચારો. દૂર નાસી જાય છે કે નહિ ? આનું પરિણામ એ આવશે કે કેઈપણ વિચાર કરવા પ્રયત્ન નહિ કરતા હો તે અવસરે તમારા મનમાં શુભ વિચારેજ કુર્યા કરશે. કેમકે પ્રથમ કરેલા શુભ વિચારની આકૃતિઓ તમારી આજુબાજુ ફરતી હોવાથી તે જ તેમાં વધારો કર્યા કરે છે. વિચાર શક્તિનો સારો ઉપગ કરવાનું મનુષ્યો શીખે તો તેઓની જીંદગી સુખી અને શાંત બન્યા સિવાય નજ રહે. ૧૮ પ્રકરણ ૧૩ મું. વિચારની અસર એક શાંત સરોવરમાં પથ્થર ફેંકવામાં આવતાં કુંડાળાંવાળાં તરંગે ઉત્પન્ન થાય છે. એક તરંગ બીજા તરંગને, બીજે ત્રીજાને, એમ સરોવરના છેડા સુધી કુંડાળાં કરતાં તરંગે એક બીજાને ઉત્પન્ન કર્યા કરે છે તેમ વિચારમાં પણ તેવાજ પ્રકારના બીજા વિચારો ઉત્પન્ન કરવાનું બળ રહેલું છે. આજ પ્રમાણે ટાઢનાં, તાપનાં, સરદીનાં, પ્રકાશનાં અને અગ્નિ આદિનાં આંદોલને ફરીવળીને તેની આજુબાજુના પ્રદેશમાં ટાઢ, તાપ, સરદી, પ્રકાશ અને ગરમી ઉત્પન્ન કરે છે. ૧ Page #493 -------------------------------------------------------------------------- ________________ આવી રીતે બીજાના સંબંધમાં કરેલા વિચ રેને પ્રવાહ નવાં નવાં આંદલને ઉત્પન્ન કરતે તે માણસ પાસે જાય છે, તેની આસપાસ ફર્યા કરે છે, અને પ્રસંગ મળતાં તે વિચાર તેને અસર કરે છે. કેટલીક વખતે તે વિચાર પ્રમાણે તે માણસને શુભાશુભ કાર્યમાં પ્રવૃત્તિ કરાવે છે. શુભ વિચારો સામાના સદ્ગુણમાં વધારો કરે છે ત્યારે અશુભ વિચાર સામા મનુષ્યને તેમજ આ વિચાર મોકલ-નારને પણ નુકશાન કરે છે, તેના દુર્ગુણમાં વધારો કરે છે. ૩ આપણે જે બોલીએ છીએ તે વચનમાં પણ નવીન આંદોલન ઉત્પન્ન કરવાને ગુણ રહેલે છે. તે આંદોલને તેના રસ્તામાં રહેલાં અણુઓને પિતાના જેવા જ સ્વરૂપે વાસિત કરીને-શબ્દની આકૃતિઓ ઉત્પન્ન કરીને સામા રહેલા મનુષ્યના કાનમાં પ્રવેશ કરીને તે શબ્દના કહેવાના આશયને અર્થને બંધ કરાવે છે, અને આપણું કહેવાને આશય સમજીને તે મનુષ્ય તેવી પ્રવૃત્તિ પણ જરૂર પડતાં કરે છે. આવો અને તેથી પણ સૂક્ષ્મ અને પ્રબળ ગુણ વિચારમાં પણ રહે છે. ૪ કલ્યાણને વિચાર જીવને સન્માર્ગગામી કરે છે, દ્વેષ કે તે વિચાર અશાંતિ અને ઉગ ઉત્પન્ન કરાવે છે. જેને વિશ્વદષ્ટિ ખીલેલી હોય છે તેઓની માફક આ વિચારો જોવાની આપણી દષ્ટિ વિકાશ પામી હોય તે જરૂર આપણે ખરાબ વિચાર કરતાં અટક્યા વિના ન રહીએ. ૫ Page #494 -------------------------------------------------------------------------- ________________ 99 જે મનુષ્યને સ્વભાવ સાત્વિક પ્રકૃતિવાળે અને સદ-- વિચારવાળે થઈ રહેલો હોય છે, તેના સહવાસમાં આવવાથી મનુષ્યને શાંતિ મળે છે, તેની પાસે બેસી રહેવાનું ગમે. છે, તેની સમીપમાં રહેવાથી શુભ વિચારના બીજને પોષણ મળે છે. તે વખતે સદ્વર્તન રાખવાનું કામ સહેલું થઈ પડે છે. આનું કારણ માત્ર એ જ છે કે તે સત્પરૂષના સદ્દવિચારેના આંદોલને અને તેથી બંધાયેલું તેમની આસપાસ ભમતું પવિત્ર વાતાવરણ આપણને આવી સુંદર સ્થિતિમાં લાવી મૂકે છે. ૬ બીજી બાજુ કેટલાક એવા હલકા વિચારના, વ્યભિચારી વૃત્તિના દુર્ગણ મનુષ્યના સહવાસમાં આવવામાં આવે છે ત્યારે મનુષ્યોને બેચેની, અસંતોષ, કામની લાગણીઓ અને દ્વેષની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેનાથી દૂર ચાલ્યા જવાનું મન થાય છે. આનું કારણ તે જીઓ ઉત્પન્ન કરેલું તેમનું અશુભ વાતાવરણ છે, તેમનાં ખરાબ આદેલને છે, તેને લીધે તે તે આકૃતિઓ આપણુમાં તેવી તેવી લાગણીઓ ઉત્પન્ન કરે છે, તેને લગતાં તેવા તેવાં બીજ આપણા સ્વભાવમાં હોય છે તેને આ આકૃતિએ જાગૃત કરે છે. અને તે પ્રમાણે વર્તન કરવાની ફરજ પાડતા હોય તેમ તે પ્રવૃત્તિ કરાવે છે. આવી પ્રવૃત્તિને લીધે આપણામાં રહેલા અશુભ બીજને પષણ મળે છે. ૭ જુદા જુદા વિચારવાળાનાં આંદોલને જુદા જુદા પ્રકારે વહ્યા કરે છે. વૈરાગીના મનમાંથી વૈરાગ્યનું વાતાવરણ પ્રગટ Page #495 -------------------------------------------------------------------------- ________________ - ૭૮ થાય છે, ત્યાગીના મનમાંથી ત્યાગનું, તપસ્વીના મનમાંથી તપનું, ચગીના મનમાંથી રોગનું, જ્ઞાની હૃદયમાંથી જ્ઞાનનું, ભક્તના હૃદયમાંથી ભક્તિનું અને ભેગીના મનમાં ભેગના વિચારને પ્રવાહ વહ્યા કરે છે. અને તેથી તે તે જાતનાં આંદોલનને પ્રવાહ તે તે જાતની લાગણી ધરાવનારા -તથા તે તે સંસ્કારવાળા જીના મનને તે તે જાતને વિચાર વધારે ઝડપથી અસર કરનાર નિવડે છે. ૮ આ ઉપરથી એ નિશ્ચય છે કે જેવા વિચારો તમે કરશે તેવા વિચારવાળા જે તમારા તરફ આકર્ષાશે, અને તેવી અસર વિશ્વના મનુષ્યને તમે કરી શકશે. તેવા વિચારેનું મુખ્ય સ્થાન તમે બનશે અને તેવા સજાતિય વિચારવાળાને તમે મદદગાર થઈ શકશે, કે મુશ્કેલીમાં ઉતારનારા અથવા સન્માર્ગથી પતિત કરનારા તમે થશે, ૯ આત્મભાનની જાગૃતિ રાખ્યા વિના તમે તમારા મનમાં ગમે તેવા હલકા વિચાર કરે તેથી તમે તમને તથા બીજાને પણ દુઃખના ખાડામાં ધકેલે છે તેને ખુબ વિચાર કરો. તમારા વચનને વાસ્તે તમે જેટલા જોખમદાર છે તેના કરતાં પણ તમારા વિચાર માટે વધારે જોખમદાર છે. કારણ કે વચન કરતાં પણ વિચારે ઘણે દૂર જાય છે, અને મનુષ્યને -ઘણી બારીક અસર કરે છે. તે મનુષ્યમાં રહેલા સત્તાગત સંસ્કારને વિશેષ પ્રેરક અને પિષક બને છે. ૧૦ બીજાના સંબંધમાં ખરાબ વાતો કરવી, નિંદા કરવી અને અછતા દેનું આરોપણ કરી તેને લેકેની આગળ Page #496 -------------------------------------------------------------------------- ________________ હલકો પાડે તે ઘણું જ ખરાબ કામ છે. તેનામાં તે દે હોય કે ન હોય છતાં તમે તે તમારી અધમ વૃત્તિને તે દ્વારા મેળવે છે, પિષે છે અને પરિણામે તે દેના ભાજન રૂપ થાઓ છો. માટે બીજાની હલકી વાતો કરવાની ટેવ મૂકી. અને સ્વપરને ઉપકારક થાય તેવા વિચારો કરવાની ટેવ રાખે. ૧૧ કઈ મનુષ્યમાં અમુક દેષ છે, આ બાબત કેઈએ જાહેર કરી, તેથી ઘણુ મનુષ્યો એક સરખી લાગણીએ તેના તે અવગુણ ઉપર પોતાની દૃષ્ટિ દોરે છે. ઘણા મનુ ને તે વાતની ખબર પણ નથી હોતી તેવા અનેક લેકે તે વાત જાણે છે, અને તે મનુષ્ય તરફ તે દોષને સૂચવનારી લાગણના વિચારનો પ્રવાહ જાણતાં કે અજાણતાં મોકલવા લાગે છે. ૧૨ આ ધંધબંધ વહેતે વિચારનો પ્રવાહ તે મનુષ્યની આજુબાજુ ફરી વળે છે, તેના મનમાં આ વિચારો પ્રવેશ કરે છે, તે દોષ તેનામાં ઓછા હોય તે હવે આ વિચારે તે દોષનો તેનામાં વધારો કરે છે. છેવટે તે પ્રમાણે તેનું વર્તન થાય છે. એનું પરિણામ એ આવે છે કે તેવા વિચારને ફેલાવનારે મનુષ્ય આ નિર્દોષ કે સદોષ મનુષ્યમાં આ દોષનું મજબુત બીજ રોપે છે. જે તેનામાં આ બીજ હોય તો તેને વૃદ્ધિ પમાડે છે. ૧૩ આ દેષ અને દુઃખથી ભરેલી દુનિયામાં આવા અધમ મનુષ્યો વિશેષ પ્રકારે જાણતા કે અજાણતાં દુઃખ Page #497 -------------------------------------------------------------------------- ________________ અને દેને વધારે કરે છે. આવાં વિના કારણે-વગર પ્રોજને ઉત્પન્ન કરેલાં પાપોથી પિતે પીડાય છે અને બીજાને પીડા કરે છે. માટે નિંદા કરવાના દોષથી જેમ બને તેમ વિરમવું જોઈએ. ૧૪ મનુષ્ય ! સારી પ્રવૃત્તિ તરફ ધ્યાન આપે, તેથી તમે શુભ વિચારેને તમારી તરફ ખેંચશે અને બીજાના સદ્ગણોને પણ પિષણ આપી શકશે. કેઈના અવગુણો તમને દેખાય તે તેના તરફ તમારું લક્ષ ન આપે, તેનું ચિંતન ન કરે, તેમ કરવાથી તમારા વિચારના આંદોલને વડે તેના અવગુણોને ઉત્તેજન મળશે. તે વિશેષ બગડશે. ૧૫ તમારા જેવા પ્રેમાળ જીવોનું કર્તવ્ય છે કે તેને જે ગુણની જરૂર હોય તેવા ગુણ ઉપર એકાગ્રતા કરો, પ્રેમ અને ઉદારતાને ગુણવાળા વિચારોથી તમારા મનને ભરી ઘો, તે પછી તેની માનસિક મૂર્તિ તમારી નજર તરફ ખડી કરીને તેના તરફ તે પ્રવાહને વહેવડાવે. આ રીતે તમે તમારા હિતસ્વીઓને મદદ કરી શકશે, ગુણવાન બનાવી શકશે. ૧૬ આ પ્રમાણે વિચારોને સદુઉપગ કરે. તમારા વિચાર બળના પ્રમાણમાં ગુપ્ત રીતે પણ તમે વિશ્વનું કલ્યાણ કરી શકશે. આ શકિતનો ઉપયોગ છે. અત્યારના વખતમાં મનુષ્યમાં વિચાર બળ ઘણું ઓછું છે. અને મંદ છે, તેથી આવક વિના ખરચ કરવું તે પાલવે તેમ નથી. Page #498 -------------------------------------------------------------------------- ________________ માટે વિચાર કરીને જરૂર જેટલે તેનો ઉપયોગ સ્વપરને હિત થાય તે પ્રમાણે કરો. ૧૭ ધ્યાન અને યોગના સ્વતંત્ર માર્ગો પણ આપણે વિચાર શકિતના સવ્યય અને નિરોધને માટે જ યોજાયેલા છે. ચિત્તની વૃત્તિઓને નિરોધ કરે તે યોગ છે. વિચાર શક્તિ એ મહાન શક્તિ છે. વિશ્વના તમામ માયિક સુખ દુઃખની ઉત્પત્તિ આ વિચાર શક્તિના સદ્ઉપગથી અને દૂરઉપગથી જ થાય છે, અને મનની નિર્વિકલ્પ દશામાંથી આત્માની અનંત શક્તિઓ પ્રગટ થાય છે. જે સદાશાશ્વત હાઈ પરમ શાંતિ આપનાર છે. ૧૮ પ્રકરણ ૧૪ મું. આધ્યાત્મિક જીવન જે જીવન હજારો બનાની અંદર થઈ માયાની જાળ ભેદીને દરેક બદલાતા દેહમાં-આકારમાં પણ એ શાશ્વત તત્વ આત્માને જુવે છે તે આધ્યાત્મિક જીવન છે. આત્માને જાણો, આત્મા ઉપર પ્રીતિ રાખવી અને આત્માને અનુભવ કરવો એ જ સાચી આધ્યાત્મિક વિદ્યા છે. આ સિવાયનું જ્ઞાન તે અજ્ઞાન છે. ૧ જે જીવન આકારમ–દેહમાં આસકત બની આકારમાં મર્યાદિત બની રહે છે તે આધ્યાત્મિક જીવન ન કહેવાય. આ. વિ. ૩૧ Page #499 -------------------------------------------------------------------------- ________________ આકાર એ પ્રકૃતિ પુગલને લગતે ભાવ છે. દરેક સ્થળે પરમાણુંના બનેલાં રૂપ તે તે આકારથી મર્યાદિત હોય છે. આત્મા અમર્યાદિત છે. ૨ પ્રકૃતિમાં આસકત જીવન આધ્યાત્મના નામને યોગ્ય નથી. સિદ્ધિઓ પણ સર્વે માયાવી છે અને વિયેગશીલ છે. જે અધ્યાત્મિક અને શાશ્વત છે તે આકાર ભાવથી રહિત છે. ૩ આ માયાવી આકારની પાછળ રહેલા તત્વને શોધવાની જરૂર છે. આકાર આકારને ખાતર પ્રિય હોવા ન જોઈએ પણ આત્માને ખાતર પ્રિય લાગવા જોઈએ. આ જ્ઞાન તે આત્મજ્ઞાન છે. આવા જ્ઞાનપૂર્વકનું જીવન તેજ તાત્વિક જીવન છે. ૪ અંતઃકરણના આદેશ પ્રમાણે આપણને જે આપણું કર્તવ્ય લાગે-કરવા ગ્ય કામ લાગે તે કરવાથી અને સત્ય આત્મામાં અડગ રહેવાથી આપણું આંતરની પ્રતિભા ખીલવા માંડે છે. આને આંતરને અવાજ કહેવામાં આવે છે. ૫ મન શરીર અને વાસનાઓને બને છેટે હું તે ઘણીવાર મનુષ્યને અવળે માર્ગે દોરી જાય છે, તેથી આ જીવ પિતાને માર્ગ ભૂલી વારંવાર ઈચ્છાઓને માર્ગે દેરવાઈ જાય છે, અને પોતે પોતાના અંદરના અવાજને અનુસરીને ચાલે છે એમ માને છે. આ અંતરને અવાજ છે કે આપણા મનની તે ઈરછા છે, તેને તફાવત શોધી Page #500 -------------------------------------------------------------------------- ________________ કાઢવાનું જીવને મુશ્કેલ થઈ પડે છે, આ નિશ્ચય માટે પિતાના શાંત હૃદયમાં પ્રવેશ કરવા જે સલામતિ ભરેલો બીજો કોઈ માર્ગ નથી. ૬ પ્રથમ હદયમાંથી આપણું અંગત ઈચ્છાઓને દૂર કરવી. હું મન, શરીર કે લાગણી નથી પણ શુદ્ધ આત્મસ્વરૂપ છું એ ભાન મજબુત રાખી વિચાર કરે, તેમજ ઈષ્ટ ગુરુને પ્રાર્થના કરવી કે પ્રભુ! મને સીધે માર્ગે દોરે. આમ પ્રાર્થનાથી, આત્મનિરીક્ષણથી અને મનથી જે પ્રકાશ મળે છે તે પ્રકાશ વડે આપણને જે માર્ગ ઠીક લાગે તે માર્ગે ચાલવું જોઈએ. ૭ આમ પ્રયત્ન કર્યા પછી-અંતઃકરણની પ્રેરણાનુસાર કર્તવ્ય સમજવાને શ્રમ લીધા પછી પણ જે ભૂલ થાય તે આપણે માનવું કે આપણું ઉન્નતિ માટે જે પાઠ શીખવાને જરૂર હતું તે શીખવાને ભૂલ પણ જરૂરની હતી. ૮ કદાચ અંગત ઈચ્છા કે અહંકારને લીધે ભૂલ થવા સંભવ છે, પણ જે સત્યને માટે આપણે પ્રયત્ન હશે તે અવશ્ય તે ભૂલ સુધરશે. તેથી નિરાશ ન થવું, સત્યને માર્ગે ચાલતાં અજ્ઞાનતાને લીધે ભૂલ થાય તે તે ભૂલથી જે દુખ આવે તે સહન કરવું. કેમકે દુઃખ આપણી જ્ઞાન ચક્ષુ ઉપર આવેલું પડલ દૂર કરે છે. દુખ એ ઉન્નતિ માટેને છુપે આશિર્વાદ છે. ૯ Page #501 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય જે કોઈ પણ બાબતના નિશ્ચય ઉપર આવવાની જોખમદારીથી ડરીને અતઃકરણના અવાજની ઉપેક્ષા કરીને બીજો કોઈ તેને સરલ માર્ગ બતાવતો હોય પણ પિતાને તે બેટે લાગતું હોય છતાં પિતાના અંતઃકરણથી વિરૂદ્ધ થઈને જે તે માર્ગે પ્રવૃત્તિ કરે છે તો પરિણામ એ આવે છે કે તેના અંતઃકરણને અવાજ મંદ પડી જાય છે. ૧૦ તમારું અંતઃકરણ ના પાડતું હોય છતાં તે માર્ગે વર્તન કરવાથી તમારી ઉન્નતિમાં તમેજ વિજ્ઞરૂપ થાઓ છે. આ માર્ગે ચાલવા જેવું છે, એમ સમજી ભૂલથી વિધી માર્ગે પ્રવૃત્તિ કરતાં જે ખરાબ પરિણામ આવે તેના કરતાં અંતઃકરણના આદેશ વિરૂદ્ધ એક પણ કામ કરતાં હજાર ગણું ખરાબ પરિણામ આવે છે. ૧૧ અંતઃકરણથી વિરૂદ્ધ થઈ બીજાની આજ્ઞા કે સૂચના પ્રમાણે ચાલવાથી સત્યાસત્યની પરીક્ષા કરવાની શક્તિ જડ થતી જશે, અને તમારો અંતરની પ્રતિભાને પ્રકાશ ધીમે ધીમે ઓલવાઈ જશે. તથા આવા માર્ગ દર્શક વિના તમને અંધારે ફાંફાં મારવાં પડશે. તમારા તાત્વિક જીવન ગાળવાના એકના એક સાધનને તમારે હાથે જ જે તમે નાશ કરશે તો પછી તમે કયા સાધનને આશ્રય લેશે. ? માટે બીજાઓ તમને તમારું જે કર્તવ્ય બતાવે તે કરતાં તમારા અંતઃકરણના આદેશથી જે તમને કરવા ગ્ય લાગે તે પ્રમાણે વર્તન કરો. ૧૨ નિરંતરના ઉદ્યોગ સિવાય કર્તવ્યને માર્ગ હાથ લાગતું નથી. ઉચ્ચ જીવન ગાળવામાં આપણા કરતાં આત્મ Page #502 -------------------------------------------------------------------------- ________________ ૮૫ જ્ઞાનમાં–અનુભવમાં આગળ વધેલા પુરુષને સંગ કરે, તે પણ એક અગત્યનું સાધન છે. ૧૩ તમારી ભાવનાના ઉચ્ચ આદર્શરૂપ હોય તે તમારે ગુરુ કે મદદગાર થવાને લાયક છે. જે ખરે આત્મજ્ઞ છે તેનું જીવન ઘણા ઉચ્ચ પ્રકારનું હોવું જોઈએ. તેમના તરફ પૂજ્ય બુદ્ધિ રાખીને તેમની આજ્ઞામાં વર્તન કરે. ૧૪ - તમારા સમાન ગુણવાન હોય તેમના પ્રત્યે નમ્ર અને પ્રેમાળ રહી મદદગાર થાઓ. તમારા કરતાં ઉતરતા ગુણવાન જી તરફ દયા અને દિલસોજી બતાવે, આ સર્વ સામાન્ય કર્તવ્ય છે. આગળ વધવા ઈચ્છતા મનુષ્યોએ આ કર્તવ્યમાં જરા પણ ભુલ ન કરવી. આવી નાની સરખી બાબત પ્રમાણે પણ જે વતી શકતો નથી તે આત્મમાર્ગને અધિકારી થઈ શકતો નથી. ૧૫ કઈ પણ મનુષ્ય તમારા સંબંધમાં આવે તે તમારા સમાગમથી વધારે સારો માણસ થાય તેની કાળજી રાખે. કેઈ અજ્ઞાની મનુષ્ય તમારી પાસે આવે અને તમારામાં જ્ઞાન હોય તે તમારા જ્ઞાનને લાભ તેને આપે કેઈ દુઃખી મનુષ્ય તમારા સહવાસમાં આવે તો તેને મદદ કે દિલાસો આપીને તેનું દુઃખ એછું થાય તે પ્રયત્ન તમારે કરવું જોઈએ. ૧૬ કેઈ નિરાધાર મનુષ્ય આધાર મેળવવા તમારી પાસે આવે અને તમારામાં જે તે બળ હોય તો તેને ઉપગ કરીને તેનું દુખ ઓછું થાય તેમ કરે, તે જ તમારી સોબતનું અને શક્તિનું સાર્થકપણું છે. ૧૭ Page #503 -------------------------------------------------------------------------- ________________ તમે નિરંતર વધારે પ્રેમાળ, નમ્ર અને દિલસેજીવાળા બને. કઠેર થઈ બીજાને મુંઝવણમાં ન નાખશે. જગતમાં દુઃખને પાર નથી તેમાં તમારે ઘટાડે કરે પણ વધારે ન કરશે. તમે પ્રકાશરૂપ થઈ બીજાને માર્ગદર્શક બને, તમારી સેબતમાં આવતા જ તમારા પ્રકાશને લાભ લઈને ધારેલા નિર્ભય સ્થાને પહોંચે તેમાં મદદગાર થાઓ. ૧૮ તમારી બીજા ઉપર કેવી અસર થાય છે તેમાં જ ખરી આધ્યાત્મવિદ્યા સમાયેલી જણાઈ આવશે. તમારો જન્મજ બીજાને આગળ વધારવા માટે છે એ આદર્શ નજર સન્મુખ રાખી જીવન વ્યવહાર ચલાવે. ૧૯ જીવોની અજ્ઞાનતા, નિર્બળતા અને હલકી પ્રવૃત્તિ જોઈને તેના તરફ કઠોર ન થશે, તેઓ પડેલા છે તેને ઉભા થવામાં મદદ કરે. તમે જ્યાં ઉભા છે ત્યાંથી કદાચ પડી પણું જાઓ, તે વખતે ઉભા થવામાં તમને બીજાની મદદની જરૂર પણ પડે, માટે બીજ વાવી મૂક્યું હશે તે ફળ લેવાને કે ખાવાને પ્રસંગ મળશે. ૨૦ આ સર્વ આધ્યાત્મિક જીવન જીવવા જેવું છે. સર્વમાં આત્મા જોતાં શીખશો ત્યારે તમારી ભાવના ઉપર પ્રમાણે થશે. દેહાદિ ઉપાધિ તરફ દૃષ્ટિ કરતાં જે ભેદ દેખાય છે તે ઉપાધિની પાછળ રહેલી આત્મતિ જોતાં નાશ પામશે. આધ્યાત્મિક જીવન જીવનાર છેવટે પરમાત્મ સ્વરૂપ બની રહેશે. ૨૧ Page #504 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું. સ્વાશ્રય. મળે છે. નિશ્ચય કરી લાયક નાં પુસ્તકોમાં આત્માપર-પિતા ઉપર શ્રદ્ધા રાખી આગળ વધનાર મનુષ્ય મહામાં મહાન કાર્યો પણ કરી શકે છે. આત્મશ્રદ્ધા એ વિજયની ચાવી છે. સ્વાશ્રયી મનુષ્ય પોતેજ પિતાને સારે બનાવે છે. ૧ પિતેજ પિતાને મિત્ર છે અને તેિજ પિતાનો શત્રુ. છે. એકનું દુઃખ બીજે ભેગવે નહિ, તેમજ એકનું સુખ; બીજે જોગવી શકે નહિ. દરેક જીવને સારે ખોટ પુરુષાર્થ જ તેને સુખી કે દુખી બનાવે છે. ૨ મનુષ્યો! આ ભર્યા દવાના કબાટો! તેને જેવાથી શે લાભ છે? દઈને નિશ્ચય કરી લાયક દવા વાપરવા માંડે, તેથી નિરોગી થશે. ધર્મની દવાઓ ધર્મનાં પુસ્તકમાં લખેલી છે, તે પુસ્તક વાંચવાથી કે સાંભળવાથી આંતરરંગકર્મગ નહિં મટે, પણ તે ધર્મ પુસ્તકમાંથી વાંચેલું કે સાંભળેલું તમે જાતે જ તમારા વર્તનમાં મૂકે. તમારે પુરુષાર્થ જ તમને જન્મ મરણના રેગથી મુક્ત કરશે. ૩ આ વિશ્વના બગીચામાં સારામાં સારાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, સુખદાયી અને બળ દેવાવાળાં અનેક ફળ ઉગેલાં છે. પણ તેની કિંમત આપનારજ તે ફળને ઉપયોગ કરી શકે છે. આ વિશ્વના બગીચાનાં સ્વાદિષ્ટ ફળ તે આત્માની Page #505 -------------------------------------------------------------------------- ________________ અનંત શક્તિને વિકાશ છે, તે પુરુષાર્થ કરનારને જ મળે છે. ૪ વસંત ઋતુની લક્ષમીને આનંદ માણી કરતાં તેને મર્મસ્થાનને સમજનાર જ માને છે. કુદરતના મર્મને-વસ્તુતત્વના રહસ્યને સમજનાર અને તેના તરફ સતત પ્રયત્ન કરનાર જાણે છે. ૫ આકાશી હવાઈ વિમાનની સફરને આનંદ માણવાનો અધિકાર તેનું ભાડું આપનારને જ છે. આત્માના આનંદને ભેગવવાને અધિકારી ભાડાને સ્થાને વિશ્વની માયિક વસ્તુને ભેગ આપનાર જ છે. ૬ ગુરુ આદિની મદદ તમે ભલે લે પણ સદાચારી જીવન તે તમારે જાતે જ ગાળવું પડશે. ૭ આ જીવનની ગાડીના મુસાફર થવાને બદલે તેના સંચાલક એજીનીયર તમે જાતે જ બનશે ત્યારે તમારા પુરુષાર્થથી ધારેલ સ્થાને તમે પહોંચી શકશે. ૮ - બીજાઓ આપણું માટે વધારેમાં વધારે એટલું કરી શકે કે નિર્દોષ અગવડતા વિનાને, ભુલ ભુલવણી વિનાને માર્ગ બતાવે પણ તેને તે લાભ લઈને તે માર્ગે ચાલવાને પ્રયત્ન તો તમારે જાતેજ કરવો પડશે, તેના વિના પૂર્ણ સ્વરૂપ તમે ન જ થઈ શકે. ૯ અનુકૂળ કે પ્રતિકૂળ સંચગેને તમે તમારા વિચાર પ્રમાણે ઉલટપાલટ કરી શકે તેમ છે, માટે પ્રતિકૂળ સંગને Page #506 -------------------------------------------------------------------------- ________________ Ve અનુકૂળ બનાવતાં શીખેા. અને અનુકૂળ સંચાગોના વિના વિલંબે લાભ લેતા થાઓ, કેમકે કાલે આજની અનુકૂળતા પ્રતિકૂળતાના રૂપમાં બદલાઈ પણ જાય. ૧૦ હું' ધારૂ તેવે થઈ શકું છું. આવી દૃઢ આત્મ શ્રદ્ધા તમારામાં બધા ગુણ્ણાને લાવી શકે તેવા મળવાળી છે. માનસિક શક્તિવાળા, આધ્યત્મિક બળવાળા, અને સત્યને સમજનારા વિવેકી મનુષ્યા પણ જો આગળ વધી શકતા ન હોય તો તેનું મુખ્ય કારણ આત્મશ્રદ્ધા સાથે પુરુષાર્થીની ખામી છે. તે ખામીઓ દૂર કરવામાં આવે તે વસ્તુમાંથી તેનું સાચું સ્વરૂપ પ્રગટ થયા વિના રહેતું નથી. ૧૧ મનુષ્ય પુરુષાર્થ કરવા છતાં કાઇ બાબતમાં નિષ્ફળ નિવડે છે ત્યારે વસ્તુની સિદ્ધિમાં અડચણરૂપે થનારી વસ્તુને શેાધી કાઢે છે. કાંતા પુરતાં સાધન ન હોય, કાંતા પેાતાની નિ`ળતા હાય, પુરુષાર્થીની ખામી હાય, તે શેાધી કહાડીને પ્રતિકૂળ સંચાગેા સામે ફરી પુરુષાર્થ કરી તેના ઉપર વિજય મેળવે છે. ૧૨ બીજાની મદદ ઉપર આધાર રાખનારા કરતાં પેાતા કાર્ય સિદ્ધ કરે છે તે સૌથી ખહારની વસ્તુ નથી એટલે સાધના ઉપર તે ઘણા માટે જ આત્મા પાતે કરે છે. ૧૩ ' ઉપર આધાર રાખી જેએ અળવાન ગણાય છે. આત્મા અહારની વસ્તુ ઉપર કે બહારનાં આછે . આધાર રાખે છે, એટલા પેાતાને પેતાવડે પેાતામાંથી પ્રગટ Page #507 -------------------------------------------------------------------------- ________________ જે મનુષ્ય કસેટીના વખતમાં કે દુઃખ તથા મુશ્કેલીના પ્રસંગમાં પોતાના ઉપર ઉભે રહીને પોતાનું બળ અજમાવે છે, તે પિતાના આત્મબળ ઉપર જીવનાર છે, તેને ટેકે કે દિલસેજ બતાવનારાની જરૂર નથી, કેમકે તે હંમેશાં પિતાના આધાર ઉપર જ રહેતાં શીખેલો હોય છે. ૧૪ જે કામ જાતે કરવું જોઈએ તે કામ કરવા માટે જ્યારે બીજા ઉપર આધાર રાખવામાં આવે છે ત્યારે તમારામાં ધીમે ધીમે આળસ પ્રવેશ કરવા માંડે છે. પછી તમારો કાર્ય કરવાને આત્મ વિશ્વાસ ઓછો થતો જાય છે, છેવટે તમારી શક્તિ ઉપરને તમારે કાબુ તમે ખેઈ બેસે છે. ૧૫ કેટલાએક લેકે અભિમાનને લીધે પિતાનામાંજ સર્વસ્વ જેવાની વૃત્તિ ધરાવે છે તે આત્મશ્રદ્ધા નથી આત્મશ્રદ્ધા તે વિપરીત સંયોગોમાં પણ એકલા ઉભા રહેવાની શક્તિ છે. લતારૂપ થવાને બદલે લતાના આધારભૂત વૃક્ષ રૂપ થવાનું છે. બીજાને આશ્રયદાતા થવું પણ બીજાને આધાર રાખનારા થવાનું નથી. ૧૬ ભીખ માંગવાથી કઈ આપશે નહિ. ભીખારીને કઈ પાસે ઉભો રહેવા દેતું નથી. એ અનંત શકિતવાન આત્મા તારામાં અનંતશક્તિને ખજાનો ભરેલે છે. બહારથી કાંઈ આવવાનું નથી. જાતે પુરુષાર્થ કરો અને કર્મના બેજા નીચે દબચેલી-છુપાયેલી આત્મશક્તિને બહાર કાઢે. ૧૭ પ્રભુ મહાવીરને આ સિંહનાદ છે કે તમે ગમે તેટલી Page #508 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થનાઓ કરો, આજીજીએ કરે, અને રડ્યા કરે તે પણ તમારી જે અનંતશક્તિ છે તે તમને કઈ આપી શકશે નહિ, તેને તમારે જાતેજ પુરુષાર્થ કરીને પ્રગટ કરવી પડશે. ૧૮ આત્મા એ વસ્તુ તમે પોતે જ છે, તે તમને કઈ આપી શકે જ નહિ, બીજી વસ્તુઓની માફક તે આપી શકાય તેવી વસ્તુજ નથી. તેને તમે પોતે જ અનુભવી શકો તેમ છે. અરે ! આપવાની વાત તે દૂર રહી પણ કર્મના પ્રબળ ઉદય વખતે કઈ સહાયક પણ થઈ શકતા નથી. બાંધેલ કર્મો પતાને જાતેજ ભેગવવાં પડે છે. ૧૯ પ્રભુ મહાવીરના જીવન સંબંધી જ એક વાત છે કે તેમણે જ્યારે ત્યાગ માર્ગ ગ્રહણ કર્યો તે પ્રસંગે ઈન્દ્ર મહારાજે વિનંતિ કરી કે પ્રભુ ! આપને કર્મ વધારે ભેગવવાનાં છે. તેમાં ઉપસર્ગો વિશેષ થવાના છે તે તે દૂર કરવા હું આપની પાસે રહું ? તે પ્રસંગે મહાવીર દેવે એજ ઉત્તર આપ્યા હતા કે ઇન્દ્ર! એવું કઈ કાળે બન્યું નથી કે કોઈની સહાયથી તીર્થકરો કે બીજાઓ આત્મસ્વરૂપ પ્રગટ કરે. તેમણે પોતાના કરેલાં કર્મને નાશ કે ઉપગ જાતેજ, કરવો જોઈએ, અને તે કર્મને ક્ષય થયા પછી જ પૂર્ણ જ્ઞાન પ્રગટ કરી શકાય છે. ૨૦ કર્મને ભોગ એ કર્મ ક્ષય જ છે. તે કર્યા વિના ચાલે તેમ નથી. બીજાની મદદ લેવા જતાં તે કર્મ ભેગ Page #509 -------------------------------------------------------------------------- ________________ આવવાના દિવસો લંબાય છે, છેવટે તે ભગવ્યા સિવાય છુટકે તે નથી જ. તે પછી શૂરવીર થઈને તે કેમ ન ભેગવવું? ૨૧ - ઈન્દ્ર ઉત્તર ન આપી શકો છતાં ભક્તિથી પ્રેરાઈ એક દેવને તે પ્રભુની સેવામાં મદદ કરવા-મરણાંત ઉપસર્ગ નિવારણ કરવા માટે મૂકીને દેવકમાં ગયે. આ બાજુ જ્યારે જ્યારે તેવા પ્રબળ ઉપસર્ગથી દુઃખ ભેગવવાને પ્રસંગ તે પ્રભુને પ્રાપ્ત થતા હતા ત્યારે તે દેવ કઈને કઈ કારણે હાજરી આપી શકતો નહતું, પણ તે દુઃખ ભેળવી લીધા પછી તરત જ હાજર થતો અને પોતાના પ્રમાદને પશ્ચાત્તાપ કરતે હિતે. ૨૨ આશય કહેવાનો એ છે કે આ જીવે પોતાની આત્મબ્રાતિના વખતમાં આત્મભાન ભૂલીને કર્મ બાંધેલાં છે, તે બાંધવાની શક્તિ જીવની હતી. આ આત્મશક્તિને વિરોધી માર્ગ છે તેથી જ તે બંધાય છે, તેજ આત્મશક્તિને બરાબર ઉપગ કરવાથી જીવ બંધને તોડી શકે છે. ૨૩ " આ ઠેકાણે બીજાની સહાય ઉપગી નથી થતી, કેમકે પરિણામની ધારા બદલવાથી જ તે કર્મથી છુટી શકાય તેમ છે, તે પરિણામની ધારા તો તે જીવ જાતે જ બદલી શકે તેમ છે, તેમાં બીજાની પ્રવૃત્તિ ઉપયોગી કે સફલ થતી નથી ૨૪ ઈચ્છા રહિત થયા સિવાય સ્વસ્વરૂપમાં સ્થિરતા થતી નથી, આ ઈચ્છાઓના સંબંધો જીવને જાતેજ કાપવો પડે છે. તે અંતરંગ કાર્ય છે. બીજાઓ બહારની અનુકૂળતા કરી આપે કે જાગૃતિ આપી શકે, પણ અંતરંગ ઈચ્છાઓને, Page #510 -------------------------------------------------------------------------- ________________ નાશ અને સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવાનું કાર્ય તે જીવને જાતે જ કરવાનું રહે છે. ૨૫ આત્મસ્વરૂપને વિકાશ કરવા માટે જીંદગી એ એક, યુદ્ધનો પ્રસંગ છે, તે યુદ્ધ જાતે લડવાનું છે. તેમાં એક વીર પુરુષને શોભે તેવો પાઠ ભજવવાનો છે. સામે કામ, ક્રોધ, લોભ, મેહ અને અજ્ઞાનનું સૈન્ય છે તેની સાથે બાથ ભીડવાની છે, અને તે એકાદ દિવસ માસ કે વર્ષ પર્યત નહિ પણ અંદગીઓ સુધી લડીને તેના ઉપર વિજય મેળવવાને છે. ૨૬ - તે લડાઈમાં તમે બીજાને ન મોકલી શકે. ભાડુતી માણસ કામ ન લાગે. એ લડાઈમાંથી નાસાય નહિ, તેમાં જીતનેજ સ્વાલ હાય, જીવન મરણને જ સ્વાલ હેય, આ વિજયની ચાવી આત્મશ્રદ્ધા અને પ્રબળ પુરુષાર્થ છે. ૨૭ જે શક્તિ મેળવવાની ઈચ્છા રાખે છે તેની કિંમત આપે એટલે તે શક્તિ તમારી થશે. તમારી જાત આત્મા છે, મન વચન શરીર વિગેરે તમારાં સાધન છે, તેને સદ્દઉપયોગ કરે એટલે તમારી શક્તિ અખુટ થાય તેટલી વધશે. ૨૮ તમે સગુણની ખાણ રૂપ છે, તેમાં જરા ઉંડા નીચે ઉતરો, એટલે તેના પેટામાં છુપાયેલી વસ્તુ તમારી જ છે. આત્માની સત્તામાં પડેલી અનંત શકિતનો ખજાને તમારા માટે જ છે, પણ જરા મહેનત કરીને આ ઉંડાણમાંથી તેને બહાર કાઢે. તેને દબાવી રાખનાર ઈચ્છા, કામના, વાસના Page #511 -------------------------------------------------------------------------- ________________ ૯૪ રૂપ કર્મીની ધુડને ઉપરથી ફે'કી દ્યો એટલે તે અખુટ ખજાનાના માલીક તમેજ છે. ૨૯ તમે હાલ જે સ્થિતિમાં છે તેના કરતાં વધારે ઉત્તમ થવાના પ્રયત્ન કરવા માંડેા, એટલે આત્મશ્રદ્ધા દઢ થવા સાથે તમારી આત્મશકિત ખીલવા માંડશે. તેમજ તમારૂં પ્રયાણ પ્રગતિનીજ દિશામાં આગળ વધશે. ૩૦ યુદ્ધમાં વિજયનું મુખ્ય કારણ એજ છે કે આગળ જે હતાં તેના કરતાં હથીયારો, સાધના, મનુષ્ચા વિગેરે વધારે સારાં, વધારે પ્રમાણમાં અને બુદ્ધિશાળી મનુષ્યેાના હાથ નીચે વાપરવામાં આવે છે. આજ પ્રમાણે મેહરાજાના યુદ્ધમાં તમારાં જ્ઞાનાદિ હથીયારે, શરીરાદિ સાધના અને વિચારાદિના તે માના ભામિયાની–સદ્ગુરુ જ્ઞાનીઓની દેખરેખ નીચે કરવાના પ્રયત્ન કરવે જોઇએ તે ચેાશ તમારે વિજયજ છે. ३० ખરી હરીફાઈ વિશુદ્ધ આત્માની સાથે કરવાની છે. ગયા વર્ષોમાં જેવા તમે હતા તેનાથી વધારે સારા અને મહાત્ થવા પ્રયત્ન કરવા એજ અંદરના વિકાશ છે. આત્મામાં અન’તકિત છે અને તે પુરુષાર્થ દ્વારા બહાર આવે છે. ૩ર ભયથી ડરીશ નહિ, નિરાશ ન થાએ, આત્માની નજીકને નજીક જા, ત્યાં ભય નથી, શાંતિ છે. નિરાશા નથી, આન' છે. પેાતાના ઉપર આધાર રખા, જાતે મહેનતે કરે. છેવટે તમારૂ જ અળ તમને ઉપયાગી નિવડશે. મારા દેવ આવા હતા Page #512 -------------------------------------------------------------------------- ________________ અને મારા ગુરુ આવા હતા, અમારા પૂર્વજો એવા મહાન થઈ ગયા, એવી એવી વાતથી સંતોષ ન માને. તેઓ પુરુષાર્થથી મહાન થયા હતા અને તમે પણ તેને પગલે ચાલી આત્મિક પુરુષાર્થ કરશે તે જરૂર તેવા થશે. ૩૩ પ્રકરણ ૧૬ મું. આત્મભાન. શરીર, ઇન્દ્રિય પ્રાણુ અને મન આ તમાં જાગૃતિ તે ઘણું જીવોને દેખાય છે. આ તને કેમ વાપરવાં, તેનો લાભ સ્વપરના હિતાહિત માટે કેમ લેવો તેની સમજ કેટલાક જીને બરાબર હોતી નથી, છતાં ઘસંજ્ઞાઓ બધા જ તેને ઉપગ તે કરી રહેલા છે, પણ ખરી આત્મ દશા–સાચું આત્મભાન તે ઘણું શેડાજ માં જાગૃત થયેલું હોય છે. ૧ કેટલાં એક જીવો શરીરબળને બહુ સારી રીતે કેળવે છે. વિવિધ પ્રકારે વ્યાયામ-કસરત કરીને સેન્ડ જેવા પિતાના શારીરિક બળથી મેટરોને અટકાવે છે; સાંકળે તેડી શકે છે, શરીર ઉપર થઈ ગાડાઓ ચલાવે છે, છાતી ઉપર પથ્થર તેડાવે છે અને હાથીને પણ શરીર ઉપર ચડાવે છે. આમ શરીર બળ કેળવીને વીર પુરુષ જેવી નામના કાઢે છે. ૨ Page #513 -------------------------------------------------------------------------- ________________ e કેટલાએક જીવા પેાતાની ઇન્દ્રિયેાને કેળવે છે, ઘણી સૂક્ષ્મ અને દૂર રહેલી વસ્તુએ આંખેાથી જોઈ શકે છે, અનેક મિશ્રણતાવાળી વસ્તુએના ગધને નાકદ્વારા પારખી પૃથક્ પૃથક્ ચીજોનાં નામેા કહી શકે છે. એકી સાથે વાગતા અનેક વાજી ંત્રોના શબ્દોનુ ખરાબર પૃથકરણ કરે છે. અનેક સ્ત્રી પુરૂષોના સ્વરોની જુદી ગણતરી કરે છે. અનેક વર્ષોં ઉપર સાંભળેલા શખ્સને પારખી શકે છે. મુખદ્વારા અમુક સ્ત્રી પુરુષ પશુ કે પક્ષીઓના શબ્દો બરાબર ખેલી બતાવે છે. ૩ રસના ઇન્દ્રિયને કેળવનારા વિવિધ પ્રકારના સ્વાઢાવાળી ચીજોનુ' અજાયખી પમાડે તેવુ પૃથકરણ કરી શકે છે. હાથ પગાદિના સ્પર્શીદ્વારા વિવિધ પ્રકારના સ્પર્શોને પારખી શકે છે. આંખા વિના હાથના સ્પર્શથી સાચા ખેાટા રૂપીયાની પરીક્ષા કરે છે. ઘણા વખત પહેલાં જોયેલી કે અનુભવેલી ચીજોને હાથના સ્પશથી ખરાખર કહી શકે છે. ૪ પ્રાણ વાયુને રાકવાના અભ્યાસ કરનાર લાંખા વખત સુધી પ્રાણને રોકી શકે છે. શ્વાસેાશ્વાસ રૂ ંધીને સમુદ્રના તળીયા સુધી પહાંચી મેતી આદિ વસ્તુ લાવી શકે છે. પ્રાણને રૂંધીને મૃત દેહની માફક અમુક વખત રહી શકે છે. નાડીઓના ધબકારા રેાકી શકે છે. પ્રાણને બ્રહ્મર ધ્રમાં રેકીને મહિનાઓ સુધી જમીનમાં દટાઈ રહે છે, અને પાછા જીવતા બહાર નીકળે છે. અભ્યાસ વડે પ્રાણ જેવી સૂક્ષ્મ વસ્તુ ઉપર પણ મનુષ્યો કાબુ મેળવે છે. પ મનને રોકવાના અભ્યાસથી વિચાર કર્યા વિના લાંબા Page #514 -------------------------------------------------------------------------- ________________ ૯૭ વખત સુધી રહી શકે છે. પ્રાણની માફક મનને પણ મૂચ્છિત કરી શકાય છે. કેળવવાના અભ્યાસ દ્વારા મનને બહુ મજબુત કરી શકાય છે. મનોબળવાળો એક મનુષ્ય અનેકને હચમચાવી મૂકે છે, ધ્રુજાવે છે, અનેકની સામે બાથ ભીડે છે અને ઘણુને પરાજય કરી વિજ્ય મેળવે છે. ૬ વચનબળને કેવળનારાએ વાક્ચાતુર્યથી અનેક જીવને મનોરંજન કરે છે, અનેક જીવે ઉપર પિતાનો પ્રતાપ નાખે છે. વચનની ઊંડી અસર વડે વીરરસ ઉત્પન્ન કરાવી અનેક જીવને રણમાં ઉતારે છે, વૈરાગ રસવડે સંસારથી વિરક્ત બનાવે છે, શંગાર રસ વડે વિવિધ કામનાના બળને પોષી શકે છે, શાંત રસ ઉત્પન્ન કરી અનેક જીવોને આત્મ સન્મુખ દેરે છે. મરણ પથારીએ પડેલા મનુષ્યને વચન બળ વડે આશ્વાસન આપી નવું જીવન રેડે છે. કઠોર હૃદયવાળાને કોમળ બનાવાય છે, કેમળ હૃદયવાળાને કઠેરતાવાળા બનાવાય છે વરાગીને રાગી બનાવાય છે, રાગીને વૈરાગી બનાવી શકાય છે. ઘડીમાં જીને હસાવે છે તો ઘડીમાં જીવને રડાવે છે. આ સર્વ વચન બળ કેળવવાથી થઈ શકે છે. ૭ આ પ્રમાણે એક પછી એક શરીરબળ ઈન્દ્રિયબળ પ્રાણબળ, વચનબળ અને મનોબળને કેળવનાર વિશ્વમાં અનેક જીવો મળી આવે છે. પણ આત્મબળને કેવળનારા અને ઘોર અજ્ઞાનમાં નિદ્રિત થયેલાને સ્વભાનમાં જાગૃત કરાવનારા કે ઈ વીર પુરુષજ મળી આવે છે. ૮ પ્રાયઃ કરી મનુષ્યને મોટો ભાગ આત્મભાનની નિદ્રિત આ. વિ. ૩૨ Page #515 -------------------------------------------------------------------------- ________________ અવસ્થામાં પડેલે જણાય છે. અને બહુધા શરીર ઈન્દ્રિય મનદિ તત્ત્વમાં મનુષ્યને મેટો ભાગ વિચરી રહેલ છે. કેટલાક જીવને તે હું આત્મા છું કે કેમ ? તેનીજ શંકા હોય છે. પિતાને દેહરૂપે, પ્રાણરૂપે કે મનરૂપે જ માને છે, અને તે દેહાદિના મરણથી પિતાને મરી જતે સમજે છે. ૯ જેમ જેમ શરીર. પ્રાણ ઈન્દ્રિય, વચન અને મન કેળવતાં જાય છે, તેમ તેમ તેની સાથે, કોધ, લેભ, મોહ, રાગ, દ્વેષ વિગેરે પણ કેળવાય છે. આ મન આદિની શક્તિઓ વધવા સાથે તે જીવને માથે જવાબદારી પણ વધે છે. આત્મભાન જાગૃત થયા વિનાની ખીલેલી શક્તિઓ જીવને અવળે માર્ગે દોરનારી છે. અને તેના ભાવી કલ્યાણની આડે મેટી દીવાલે ખડી કરે છે. જેને દૂર કરવા માટે તેને ઘણા પ્રયત્ન કરવું પડે છે. ૧૦ આ બધી વિકાશ પામેલી શરીરાદિની શક્તિઓને દેરનાર જ્યારે આત્મા થાય છે, ત્યારે તેનામાં પવિત્રતા વધે છે, શાંતિ આવે છે, વિષયાદિની લુપતા અને મનની ચપળતા ઘટે છે. જીવન નીતિવાળું થાય છે, પરેપકાર વૃત્તિ જાગે છે, તે સર્વનુ ભલું ઈચ્છી શકે છે અને પ્રસંગે ભલું પણ કરે છે સર્વજીને પિતા સમાન ગણીને તેઓને મદદગાર થાય છે, તે જીવને સુખી દેખી આનંદ પામે છે. ૧૧ જે આત્મજાગૃતિન હોય તે આ શક્તિઓનો દુરુપયોગ કરવાનું કામ સહેલું થઈ પડે છે. ઘણી વિનાના ઠેરની Page #516 -------------------------------------------------------------------------- ________________ માફક તેનું જીવન રખડુ, સ્વચ્છંદી અને વિલાસી બનવા સાથે અનેક જીવને ઉપદ્રવ કરનારું નિવડે છે. ૧૨ અનંતશક્તિઓને ઝરો આત્મામાંથી વહે છે. શરીર, ઈન્દ્રિય મનાદિકને પણ શક્તિ આત્મામાંથી જ મળે છે. તે શક્તિના અભાવે મૂળમાંથી શક્તિ–પિષણ મેળવનારાં વૃક્ષેની માફક શરીરાદિ બધાં સુકાઈ જાય છે, ચેષ્ટા રહિત બને છે, છેવટે જમીનમાં દાટવા કે અગ્નિ સંસ્કાર કરી બાળી નાંખવાની જરૂરીયાત પડે છે. ૧૩ ચૈતન્યમય આત્મા અમર છે. મનુષ્ય જેમ જુના વસ્ત્રો બદલાવીને નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ આ જુનાં શરીરને મૂકીને આત્મા નવાં શરીરમાં પ્રવેશ કરે છે. અને પાછી તેમાં હલન ચલન, શ્વસન, વચન, વિચારાદિ ક્રિયા શરૂ કરાય છે. ૧૪ આ બધી ક્રિયાનો પ્રેરક-માલીક આત્મા છે. તે તરફ દષ્ટિ રાખીને-ઉપગ જાગૃત રાખીને શરીરાદિની બધી કિયાઓ ચાલુ રખાય, તેની પ્રેરણા પ્રમાણે ચગ્ય વર્તન થાય ઈન્દ્રિયમનાદિ વચમાં પોતાના સ્વાર્થ માટેનું-પિતાની અનુકૂળતાને લ યકનું ડહાપણ ન કરે તે તે આત્મા જાગૃત થ ગણાય. ૧૫ જેમ જેમ આત્મભાન વિશેષ જાગૃત થાય છે, સ્વસ્વ -રૂપનું ભાન વધારે વખત ટકી રહે છે, તેમ તેમ તેના જીવનમાં મે ટે ફેરફાર થવા લાગે છે, હવે જરૂરીયાતથી વધારે બેલ નથી. મૌન રહેવું તેને વિશેષ ગમે છે, એકાંત Page #517 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વાસ સારો લાગે છે, તે આખા વિશ્વને પ્રેમથી ચાહે છે, શાંતિ અનુભવે છે. સંગને ભાનપૂર્વક અનુકૂળ થાય છે. જે વખતે જે વસ્તુ આવી મળે તેમાં સંતોષ માને છે. વિજય અને પરાજય બને અવસ્થામાં તેની મને વૃત્તિ સમતલપણું જાળવી રાખે છે. મહત્ત્વાકાંક્ષા તરફ દુર્લક્ષ કરે છે. વિ અને અધિકારણે તેને લલચાવી શકતા નથી. દુ:ખી જી તરફ તે દિલસેજી ધરાવે છે. દુઃખી અને દેખી તેનું હૃદય દ્રવે છે, બનતા પ્રયત્ન તેને મદદગાર થાય છે. પિતાને માથે આવી પડતાં કષ્ટો તરફ તે વધારે કઠણ અને નિડુર બને છે, બળને બદલે નમ્રતા બતાવે છે. વિરોધી સામે શાંત સહનશીલતા ધરાવે છે, અભિમાન તેનાથી દૂર નાસી ગયું હોય છે, ક્રોધ તે દેશવટો માંગી લે છે, આત્મભાનમાં સતત રમણતા-અસ્થિરતા કરે છે. જડ વસ્તુ તરફ તેનુ. ખેંચાણ થતું નથી. આત્માની અંદર તે શાંતિ અનુભવે છે, આત્મધ્યાનમાં તે મસ્ત રહે છે, વગર કારણે વૃત્તિઓને ગતિમાં મૂકી તે પિતાના બળને નાશ કરતું નથી, છતાં જીવને આત્મા તરફ દોરવવા, આત્મભાનમાં જાગૃત કરવામાં પિતાની શક્તિના વ્યયની દરકાર તે કરતો નથી. આત્મધ્યાનમાં રહેને દરેક ક્ષણે પિતાની શક્તિને વિકાસ તે કરતો જાય છે. અમૂલ્ય જીવનની દરેક પળ પવિત્ર આત્મશકિતના વિકાસની પાછળ ખરચતે રહે છે. ૧૬. જીવને જ્યાં સુધી ઈચ્છાઓ વિષ તરફ ઘસડી જાય છે ત્યાં સુધી કર્મની બેડીઓ તોડી છુટા થવાને સમય હજી Page #518 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ દૂર છે, જ્યાં સુધી આત્મા બહારની દુનિયા સાથેના સંબંધમાં આવવા ઈચ્છે છે ત્યાં સુધી તેની ઈચ્છાઓ હજી તૃપ્ત થઈ નથી. વિષયે તરફ પુરત કંટાળે ન આવે ત્યાં સુધી ખરા આત્મિક માર્ગની શરૂઆત થતી નથી. ૧૭. રુચિ જાગૃત થયા પછી લીધેલું ભેજન પુષ્ટિકારક નિવડવા સાથે બળ આપે છે, તેમ અધ્યાત્મિકજ્ઞાનની ખરી ભૂખ લાગ્યા પછી તે માર્ગમાં પ્રવેશ કરવાથી ઘણી ઝડપથી આત્મા તે માર્ગમાં વિજયી નિવડે છે. આવા મનુષ્યએ આત્મદશા પ્રગટ કરવાને મળેલી તકને અમૂલ્ય લાભ લેવા ભુલવું ન જોઈએ. ૧૮. તે માટે શાંતિવાળ વખત નિશ્ચિત કરે, જ્યારે રાત્રી શાંત હોય આજુબાજુ શાંતિ પ્રસરેલી હોય અથવા પશુ પક્ષી કે મનુષ્યોના અવાજ વિનાને વનને શાંત પ્રદેશ હોય ત્યાં બેસી ઇન્દ્રિમાંથી મનને ખેંચી લઈ, મનને વિકલ્પ વિનાનું શાંત કરી અંદરનો અવાજ સાંભળ જોઈએ. ૧૯. વિશ્વની સ્થૂળ હવામાં જે મધુર સ્વર નથી સંભળાતો તે અવાજનો ધીમેના આંતરવૃત્તિ વડે અંતરમાં સાંભળ પ્રથમ તો કાંઈ સંભળાશે નહિં, પણ આ શાંત મૌનમાં નિર્વિકપ સ્થિતિમાં મનની સ્થિરતાવાળી દશામાં પવિત્ર કરવાનું બળ રહેલું છે ૨૦ કેટલાક વખત પછી અનેક સંગીતવાળે અવાજ પ્રગટ થશે. આવો અંદરને અવાજ આવ્યા પછી તેમને તેમાં Page #519 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આગળને આગળ ઉંડે ને ઉડે પિતાના ઉપયોગને લંબાવતા જવુ તે પછીથી તે નાદ અનેક અવાજને સમેટી એક રૂપે થઈ રહે છે તે એક અવાજ પણ છેવટે ગુમ થઈ જાય છે. સાધક તેની શોધમાં તેની પાછળ સૂકમ ઉપયોગને--સુરતાને દોડાવે છે, તે નાદની શોધમાં ને શોધમાં દેહનું ભાન ભૂલીને તેમાં એક તાર થાય છે. ત્યારે નાદબિન્દુના રૂપમાં પરાવર્તન પામી જાય છે. આ બિન્દુ પ્રકાશરૂપ હોઈ આત્માના સ્વરૂપને એક સંદેશવાહક બને છે, અને છેવટે તે તેના પર પ્રભુ શુદ્ધ આત્માની સાથે ભેટે કરાવી તેમાં જ તે પ્રભુની સાથે એક થઈ જાય છે. ૨૧ પ્રકરણ ૧૩ મું. સાધનાની શરૂઆત. મન સુધારવાથી વચન અને શરીર સુધરે છે. મન બગડવાથી બધું બગડે છે. શરૂઆતમાં બધા દુર્ગુણે મનમાં ઉત્પન્ન થાય છે, પછી વચન અને શરીરમાં હૃદયની દુષ્ટભાવનાઓ કાર્યરૂપે પ્રગટ થાય છે. ૧ મનને કેળવવા પ્રથમ આળસને દૂર કરવી અવશ્ય જરૂરની છે. આ પ્રથમ પગથી યું છે તેના ઉપર પગ મૂકયા વિના માળ ઉપર ચડાય જ નહિં. આળસ પ્રભુના માર્ગને કતે રસ્તે રેકે છે, અથવા રસ્તો ભૂલાવે છે. ૨ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ જરૂરીઆતથી વધારે નિદ્રા ન લેવી, શરીર આળસુ અને તેટલી વધારે વિશ્રાંતિ શરીરને ન આપવી, કામકાજથી કંટાળવું નહિ. ધીમે ધીમે કામ કરી કોઇ કામમાં વધારે વખત વીતાવવે નહિ. જમ્યા પહેલાં કે પછી સવારે કે સાંજે નકામાં ગપ્પાં મારવામાં વખત ન કાઢવા. ૩ નિર'તર વ્હેલા ઉઠવાની ટેવ રાખવી, શરીરને જરૂર જેટલા વિસામે આપવા, નાનુ' કે 'મેટુ' કામ ધ્યાન આપીને ઝડપથી કરવું, જાગ્યા પછી પથારીમાં પડયા ન રહેવુ, આડીઅવળી નિરુપયેાગી અને વખત વિનાની વાર્તા કરવાની ટેવ કહાડી નાખવી. ૪ પેટ ભરીને ગળા સુધી ખાવાની ટેવ ન રાખવી, આ ઉચ્ચજીવનનું ખીજું પગથિયુ છે. જે માણસ જરૂરીયાતથી વધારે ખાય છે, સ્વાદિષ્ટ પદાર્થો દેખી ગમે તે વખતે ખાવાની ઇચ્છા કરે છે, તેનું શરીર રાગેાના ભાગરૂપ બને છે. પ નિર ંતર અમુક પ્રમાણમાંજ ચીને ખાવી, તેની ગણતરી રાખવી, અને એછી વસ્તુએ ખાવી સ્વચ્છ અને સાદે ખેારાક ખાવેશ, ભાજનને વખત નક્કી રાખવા, ઈચ્છામાં આવે ત્યારે ન ખાવું. પણ કકડીને ભૂખ લાગે ત્યારે ખાવું, રાત્રીએ ભોજન ન કરવું, કેમકે તેથી નિદ્રા વિશેષ આવે છે. ૬ ભોજનના સંબધમાં અનિયમિતપણું ને મર્યાદા ઉલ્લંઘવાપણું દૂર ન થાય ત્યાં સુધી બહુ સાવચેતી રાખવી. ખાવાના સંબંધમાં હૃદયનું પરાવત ન ન થાય, મનની લાગણી Page #521 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ એ ન બદલાય ત્યાં સુધી ભોજનને ફેરફાર બહુ અને કાયમને ઉપગી થતો નથી. સ્વાદ માટે કે મનને રાજી રાખવા ખાતર ન ખાવું. હદપાર વિષયની ઈચછા એ સ્વછંદવૃત્તિ છે તેથી હૃદયને સ્વતંત્ર બનાવી પવિત્ર કરવું. ૭ શારીરિક સંયમની રક્ષા, શક્તિપૂર્વક કામ કરવું, વિના વિલબે કરાતું કર્તવ્ય, સવારમાં વહેલા ઉઠવાપણું, મિતાહારતા, ભેજનમાં સંતેષ, વધારે ખાવાની અનિચ્છા, અને વિષયક વાસના ઉપર અંકુશ, આટલું થતાં શરીર સંબંધી બે પગથીયાં પર જીવ ચડે ગણાય છે. ૮ શરીર શુદ્ધિ પછી વચનની શુદ્ધિ કરવાનો અભ્યાસ શરૂ કરો. પરની નિંદા ન કરવી, બીજાઓની ખરાબ બાબતે શોધવી નહિ. કે યાદ ન કરવી, બીજાની પાછળ તેના દો ન બોલવા, તે દેશોનું અતિશયોક્તિ કરી વર્ણન ન કરવું અને કેઈની ગુપ્ત વાતો પ્રગટ ન કરવી. આ સર્વને નિંદા ત્યાગમાં સમાવેશ થાય છે. દરેક નિંદા કરનારમાં ક્રૂરતા, અવિશ્વાસ અને અસત્યનાં તો અવશ્ય હોય છે. હું સત્ય જીવન ગાળનાર મનુષ્ય નિંદાવાળા શબ્દો બેલત નથી, તેવા વિચારોને દૂર કરવા પ્રયત્ન કરે છે, કોઈને કલંક આપતું નથી, સ્નેહીઓને પણ તિરસ્કાર કરતા નથી, તેના રૂબરૂમાં ન કહી શકાય તેવી તેની પાછળ વાત કરતો નથી, આ પ્રમાણે બીજાના સંબંધમાં વર્તન કરતાં દુષ્ટ ભાવનાઓ તેની મેળે શાંત થઈ જાય છે. ૧૦ Page #522 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ નવરાશના વખતમાં નકામી વાતા કરવી, બીજાના ઘરની જાણ્યા વિનાની વાતેા કરવી, વખત પસાર કરવા ઉદ્દેશ વિના એલ એલ કરવું, વાતમાં જાણતા ન હેાઇએ છતાં હું સમજું છું તેવું જ્ઞાનીપણું જણાવવા ખાતર સામાની હા માં હા મેળવવી, કેાઇ વાતનું માથું કે કાઇના પગ લઇ સંબંધ વિના ખીજા માની ન શકે તેવી વાત કરવી, આ સર્વના નકામાર્ગપ્પાં મારવામાં સમાવેશ થાય છે. ૧૧ વાણીનું છુટાપણુ –વાણી ઉપર કાબુ ન હેાવા તે અનિચમિત મનમાંથી જન્મે છે. સારા ચારિત્રવાન જીવો પેાતાની જીભને વશ રાખે છે, અને એરીતે છેવટે મન ઉપર અધિકાર ચલાવતાં શીખે છે. તેએ મૂર્ખતામાં ગણાય તેવી રીતે જીભને ભટકવા દેતા નથી, ખાલવાનુ` હેતુપૂર્ણાંકજ બેલે છે, અથવા મૌન કરે છે. જેમ તેમ અકયા કરવું તેના કરતાં શાંત બેસી રહેવું તે ચેાગ્ય સમજે છે. ૧૨ કઠાર ભાષા ન વાપરવી. મીજાને ગાળેા દેનાર-ખાટા દોષાના આરેાપ મુકનાર સન્માર્ગથી પતિત થયેલા હાય છે. અનુચિત વચન કહેવાં તે કેવળ મૂર્ખતા છે. આવુ કઠોર ખેલવાનુ' મન થાય ત્યારે મૈતું બધ કરી દેવું. સદાચારી જીવે લડવાને બદલે શાંત રહે છે, ઉપચેગી, સત્ય, પવિત્ર, અને જરૂર જેટલેાજ વચનને વ્યવહાર કરવા. ૧૩ ઉછાછળાપણાની અને બીજાનું અપમાન કરવાની ટેવ દૂર કરવી, રંગમાં ભંગ કરે તેવી મશ્કરી, હાંસી, નકામા Page #523 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ગામગપાટા, અને શરમ થાય તેવી વાતા કદી પણ ન કરવી. ૧૪ બીજાના દેખે જોવાની ટેવ ઉપર વિજય મેળવવા નાના કે મેટા દોષો સબ'ધી અતિશયોક્તિ ભરેલું વન ન કરવું, મૂર્ખતાભરેલી વાતે, અને ઢંગધડા વિનાના કુતકે દેષદક દૃષ્ટિમાંથી પ્રગટે છે. બીજાની ભૂલે કાઢવાથી ૫૫, દુઃખ કે શેક દૂર થતાં નથી. ૧૫ જે માણસ બીજાની ભૂલેા શેાધવા માટે ખીજાની વાતા સાંભળે છે તેને સત્યના માર્ગીમાં પ્રયાણ કરવાને હજી ઘણીવાર છે. જે મનુષ્ય પેાતાની વાણીને નમ્ર તથા શુદ્ધ કરવા પ્રયત્ન કરે છે તે સાચું જીવન મેળવી શકે છે, તે પેાતાની શક્તિને બચાવી શકે છે, મનની શાંતિને જાળવી રાખશે અને સત્યને પોતાના હૃદયમાં જમા કરી શકશે.૧૬ જીભ ઉપર સંયમ રાખી બુદ્ધિપૂર્વક વશ રાખતાં આવડે, વચન કેઇને હાનિકારક ન થાય, શુદ્ધ નમ્ર અને જરૂર જેટલુ' સત્ય વચન એલાય, ત્યારે વાણીની કેળવણી સ્વાધીન થઇ કહેવા. ૧૭ શરીરના દાસત્વમાંથી મુક્ત થયા વિના કોઇ પણ મનુષ્ય પોતાના મનને સત્યને માર્ગે દોરી શકતા નથી. સદાચરણને કક્કો શીખ્યા વિના મનની સૂક્ષ્મ ખુબીએ સમજાતી નથી. આસુ શરીરને અથ એ છે કે મન આળસુ છે.. કાબુમાં ન આવેલી વાણીના અર્થ એ છે કે તેનું મન અનિય`ત્રિત છે. સ્વાધીન નથી. ૧૮ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કઈ માણસ આળસ તથા સ્વાર્થ પરાયણતા ઉપર વિજય મેળવે છે. ત્યારે તે સંયમ, પરિમિતતા, નિયમશીલતા. અને સ્વાર્થ ત્યાગાદિ મહાનગુણોનું પિતાના હૃદયની ભૂમિમાં બીજારોપણ કરી તેમને જલસિંચન કરી પોષે છે. તથા બળ શકિત અને દઢ, પ્રતિજ્ઞાપણું પ્રાપ્ત કરે છે કે જે ઉચ્ચ ઉપદેશ ગ્રહણ કરવામાં મદદગાર સાધન બને છે. ૧૯ વાણીને દે દુર થાય છે ત્યારે સત્યતા, વિશ્વાસ, સત્કાર, લ્યાળુતા અને આત્મસંયમ વિગેરે ગુણોને પોષણ મળે છે. તે માનસિક સ્થિરતા અને દઢ પ્રતિજ્ઞા પાળવાનું બળ પ્રાપ્ત કરે છે, જેને લઈને કુવાસનાને નિયમમાં લાવીને આચરણ તથા જ્ઞાનની ઉચ્ચભૂમિકામાં પ્રવેશ કરી શકે છે. ૨૦ કર્તવ્યનું બરાબર પાલન કર્યા વિના ઉંચા સગુણાની પ્રાપ્તિ અને સત્યનું જ્ઞાન થતુ નથી. સ્વાર્થની દષ્ટિ રાખ્યા વિના પ્રમાણિકતાથી કર્તવ્યનું પાલન કરવું જોઈએ કર્તવ્યપાલન વખતે વ્યક્તિગતભાવ અને સ્વાર્થના વિચારને ત્યાગ કરે. એમ કરવાથી કર્તવ્ય કલેશકારક થવાને બદલે આનંદનું કારણ થશે. પરિશ્રમ કરવાથી કર્તવ્ય કલેશકારક થતું નથી પણ કર્તવ્યપાલનમાંથી છટકી જવાની સ્વાથી ઇચ્છાથી કલેશકારક થાય છે. ૨૧ કર્તવ્ય કર્મ જ્યારે પ્રેમની વસ્તુ બને છે, દરેક કાર્ય વિશ્વાસ અને ધૈર્યથી કરાય છે, ત્યારે ઘણીખરી સ્વાર્થ પરતા દૂર થાય છે. ત્યારેજ સત્યના ઉંચા શિખર પર ચડવાની નિસરણે તેના હાથમાં આવે છે. સદાચારી મનુષ્ય ક્તવ્યનું Page #525 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પાલન કરવામાં ધ્યાન આપે છે. બીજાના કામમાં માથું મારતો નથી. પિતે ભૂલ થાપ ન ખાય તેની સંભાળ રાખે છે. બીજાની ભૂલ શોધવા મથતું નથી. રર શુદ્ધિ કે સત્યને અભ્યાસ કરનારે અપ્રમાણિકતા, ઢગબાજી અને ચાલાકી વાપરવાની ટેવને દૂર કરવી. બોલવામાં અતિશકિત કે અસત્યને પ્રયોગ ન કરે. બેટા યશ કે લાભની આશાથી છલને ઉપગ ન કરે. મન વચન અને કર્તવ્યમાં પ્રમાણિક થવું ન્યાય અને પક્ષપાતરહિત વ્યવહાર કરે. સ્વપ્નામાં પણ તેવા વિચાર ન આવે ત્યારે હૃદય શુદ્ધ અને ઉદાર બને છે. ૨૩ ક્ષમાની ભાવનાને વિકાશ કરવાથી શ્રેષ, વેર, ઈર્ષા વિગેરે દૂર થાય છે. ક્ષમા અને દાનની પ્રવૃત્તિથી જીવનને વિકાશ થાય છે. વેર આદિની ભાવનાઓ દૂર કરવાથી તેને માથે કઈ શત્રુ રહેતું નથી. સ્વાર્થ ત્યાગમાંથી દાન અને ઉદારતા પ્રગટ છે. ૨૪ આ પ્રમાણે અંતઃકરણનું પરાવર્તન કરવાથી આત્માની અધિક ઉન્નતિ થાય છે. જેઓ પોતાના શરીર વચન અને મનને દઢતાથી શિખામણ આપે છે, પિતાને વશ રાખે છે, તેઓ દુર્ગુણો અને કુવાસનાઓ ઉપર વિજય મેળવે છે. રપ સસારનાં સર્વ પાપ કેવળ અજ્ઞાનતામાંથી પ્રગટે છે, એ અજ્ઞાનના અંધકાર આત્માના અવિકાશની અવસ્થા છે. જ્યાંસુધી અજ્ઞાનતાના પાપનું દમન કરવામાં નહિ આવે ત્યાંસુધી આનંદની પ્રાપ્તિ કેઈપણ વખત નહિ જ થાય. ૨૬ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ સં જાતનાં દુ:ખ મનની દુષ્ટ ભાવનામાંથી પ્રગટે છે, અને સ જાતનાં સુખ મનની સારી ભાવનામાંથી ઉત્પન્ન થાય છે. સુખ એ મનના વ્યવસ્થાપૂર્વક વ્યય છે. દુઃખ એ અવ્યવસ્થાપૂર્વક અનુચિત મનના કરેલા ઉપયાગ છે. જ્યાંસુધી મનુષ્ય મનની અનુચિત ભાવનાઓમાં પ્રવેશ કર્યા કરશે. ત્યાંસુધી તેનુ જીવન અનુચિતપણે પસાર થશે અને સદાને માટે કલેશ પામશે. ૨૭ ભૂલ કરવી એજ શેકનુ કારણ છે. જ્ઞાનમાંથીજ આન‘ઢની ઉત્પત્તિ છે. અજ્ઞાન અને મેહના નાશ કરવામાંજ મુક્તિ રહેલી છે. જયાં મનની અનુચિત ભાવના અને પ્રવૃત્તિ છે ત્યાં બંધન અને અશાંતિ છે. જ્યાં ઉચિત ભાવના તથા પ્રવૃત્તિ છે ત્યાં સ્વતંત્રતા અને શાંતિ છે. ૨૮ પ્રકરણ ૧૮ મું. સુખ અને શાંતિ માટે પરમાત્માનું સ્મરણ, એક રાજા અને એક રાંક, એક સુખી અને એક દુ:ખી, એક રાગી અને એક નિરાગી, આવી વિવિધતાએ વિશ્વમાં આપણી નજરે પડે છે, તેનુ ખરૂ કારણ પુછ્ય અને પાપ છે, પુણ્યથી જીવેા સુખી થાય છે. પાપથી જીવે દુ:ખી થાય છે, Page #527 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વિશ્વમાં કાર્ય કારણના નિયમ અચળ છે, કારણ વિના કાર્ય થતું નથી. ચાલુ સુખ દુઃખનાં કાર્યો તેને કારણની અપેક્ષા રાખે છે, કારણ પહેલું અને કાર્ય પછી આ નિયમાનુસાર અત્યારની મનુષ્યની સ્થિતિ પૂર્વના કારણનુસાર બનેલી છે. - ધનાદિ અનુકૂળ સાધનની પ્રાપ્તિમાં પુરુષાર્થની સાથે પુણ્ય પ્રકૃતિ હોય તો જ મનુષ્ય સફળતા પામે છે. પરમાર્થ અને પરોપકારનાં કાર્યોથી જ પુણ્ય ઉપાર્જન કરે છે, મન, વચન, શરીર અને ધનાદિને સદુઉપગ કરવાથી પુણ્ય બંધાય છે. અને તેથી જ સુખી થાય છે. પરમાત્માનું સ્મરણ કરવાથી આત્મા નિર્મળ થાય છે. અને વિશેષ પ્રકારે પુણ્ય બંધાય છે. ઉત્તરોત્તર જીવ આગળ વધે છે. આ પરમાત્માના નામનું સ્મરણ ગરીબ અને ધનાઢય, બાળ, યુવાન અને વૃદ્ધ, સુખી અને દુઃખી દરેક જીવો કરી શકે છે, જેને વખત ઓછો મળતો હોય તેવા હાલતાં ચાલતાં, સુતાં, બેસતાં, અને કામકાજ કરતાં પણ પ્રભુ સ્મરણ કરી શકે છે. વસ્ત્ર કે શરીરની શુદ્ધિ ન હોય તે પણ હાડ ન ચાલે તેમ મનમાં જાપ કરવામાં વાંધો નથી, ચાલવાનું કામ પગનું છે, તે વખતે પણ મનને જા૫ના કામમાં જોડવામાં આવે તે જાપ થઈ શકે છે. રેલ્વેમાં કે વાહનમાં મુસાફરી કરતા હે ત્યારે પણ તમે ત્યાં બેઠાં બેઠાં જાપ મનમાં કરી શકે છે. પથારીમાં સુતા સુતાં પણ નિદ્રા ન આવે ત્યાં સુધી જાપ કરી શકાય છે, અને તે જાપ કરતાં નિદ્રા આવી જાય -તો સ્વપ્ન પણ સારાં આવે છે, મતલબ કે ગમે તે વખતે અને ગમે તે સ્થાને રહીને જાપ કરવામાં વાંધો નથી. Page #528 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યનું આયુષ્ય તે ગમે તે પ્રકારે પુરૂં થવાનું છે, પણ પિતાના જીવનમાં એકાદ મહત્વનું કાર્ય કર્યું હોય તો જંદગી સુખી બને છે. વ્યવહારનાં કોઈપણ કાર્ય કરતાં પરમાત્માનું નામ ન ભૂલાય, કાર્ય પૂરું થાય કે તરત પ્રભુનું નામ યાદ આવે, સ્વપ્ન દશામાં પણ પરમાત્માનું સ્મરણ ચાલુ રહે, આટલી સ્થિતિ મનુષ્ય આ જીવનમાં પ્રાપ્ત કરે તો તેણે મનુષ્ય જીવનમાં આવીને સારી કમાણી કરી ગણાય અને તેનો જન્મ સફલ થયો કહેવાય. જાપ અનેક પ્રકારના છે, પણ જે જાપ કરવામાં પિતાનું સાધ્ય સમરણમાં રહે, મેરેમમાં પોતાનું લક્ષ પરિણમી રહે તે જાપ ઉત્તમ છે, આ જાપ. ૩છે અન—આ પાંચ અક્ષરને છે. આને અર્થ આ પ્રમાણે છે. કારમાં પંચ પરમેષ્ટિનો સમાવેશ થાય છે. પંચ પરમેષ્ટિ એ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની પાંચ ભૂમિકા છે. તે દરેકને પ્રથમ અક્ષર લઈને કાર બનેલો છે. અરિહંત, અશરીરી, આચાર્ય ઉપાધ્યાય, અને મુનિ આ પાંચ ભૂમિકા છે. આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ તે અશરીરી સિદ્ધ પરમાત્મા છે. તેને દેહાતીત, પૂર્ણ બ્રહ્મ, બ્રહ્મસ્વરૂપ, સિદ્ધ, અજર, અમર, અવિનાશી ઇત્યાદિ અનેક નામથી બોલાવાય છે, આની અંદર નિર્વાણ પામેલા-મેક્ષે ગયેલા દરેક આત્માને સમાવેશ થાય છે. ૧ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અરિહંત એ દેહમાં રહેલ પૂર્ણ સ્વરૂપ પરમાત્માનું નામ છે, અને દેહને ત્યાગ કરતાં તે સિદ્ધ પરમાત્મા ગણાય છે. આની અંદર દરેક પૂર્ણજ્ઞાની, કેવળજ્ઞાની તીર્થકર આદિને સમાવેશ થાય છે. ૨ આચાર્યની અંદર પ્રભુ માર્ગના રક્ષક, પિષક, સંદેશ વાહક, સત્યવસ્તુના પ્રતિપાદક, સમુદાયના માલિક અને પૂર્ણતા મેળવવા પ્રયત્ન કરનારને સમાવેશ થાય છે. ૩ ઉપાધ્યાયની અંદર મૂળ વસ્તુતત્વના પ્રતિપાદક, અનેક ઇને જાગૃતિ આપનાર ઉચ્ચ કોટિના સાધકોનો સમાવેશ થાય છે. ૪ | મુનિઓની અંદર, જેઓને બેધિ બીજની પ્રાપ્તિ થઈ છે, તે પછીના સર્વસ્વ ત્યાગી, વૈરાગી સ્વસ્વરૂપમાં રમણતા કરનારા, સ્વપર ઉપકારી, સર્વ સાધુ વર્ગને સમાવેશ થાય છે. ૫ આ સર્વને પ્રથમ અક્ષર, ૨, ૩, મા, ૩, ૫ થી કાર બને છે. વ્યાકરણના નિયમ પ્રમાણે પાંચે મળી જ થાય છે. ત્ર શબ્દ એ પરમાત્માનું નામ છે. અહં એટલે લાયક, વિશ્વમાં જે લાયકમાં લાયક તત્ત્વ છે. તે અહ છે. જેની આગળ વિશેષ લાયકાત ન હોય તેને સુચવનાર શબ્દ સર્જે છે. તેમજ ગર્દ શબ્દ એ સિદ્ધચક્રને બીજ મંત્ર છે. સિદ્ધ પુરુષને સમુદાય તે સિદ્ધચક છે. જેમાં વિશ્વના તત્વ રૂપ, દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્વને સમાવેશ થાય છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ અરિહંત અને સિદ્ધ એ બેની અંદર દેવને સમાવેશ થાય છે. આચાર્ય ઉપાધ્યાય, અને મુનિ, એને ગુરુ વર્ગમાં સમાવેશ થાય છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચારનો ધર્મમાં સમાવેશ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવાનાં સાધનો તે ધર્મ છે. આત્માદિ વસ્તુનું જ્ઞાન તે જ્ઞાન છે. તેની દ્રઢ શ્રદ્ધા તે દર્શન છે, જ્ઞાન અને શ્રદ્ધા પ્રમાણે વર્તન કરવું તે ચારિત્ર છે. સર્વ ઈચ્છાઓને નિરોધ કરે તે તપ છે. આ ચારને ધર્મ કહેવામાં આવે છે. ઉપરનાં પાંચ પરમેષ્ટિ સાથે મેળવતાં નવ થાય છે. એ નવના સમુદાયને સિદ્ધચક્ર કહે છે. તે નવનો વાચક શબ્દ સર્જે છે. મર્દ શબ્દ બીજ રૂપ હેવાથી તેમાં સિદ્ધચક્રનો સમાવેશ થાય છે. આ દેવ, ગુરૂ, અને ધર્મ એ આત્માની ચડતીભૂમિકાઓનું લક્ષ રાખી જાપ કરવો તે આત્માને શબ્દ રૂપે જાપ કરવા બરાબર છે. તે ાં મ નમઃ આ જાય છે. આ મંત્રના કરડે જાપ કરવા જોઈએ, જાપ કરવાથી હલકા વિચારે આપણી આગળ આવતા નથી. મન બીજે ભટકી પાપ બાંધતુ બંધ થાય છે. જાપથી આપણી તરફ પવિત્ર પરમાણુઓ ખેંચાઈ આવે છે. આપણી આજુબાજુનું વાતાવરણ પવિત્ર થાય છે. મન શરીરાદિના પરમાણુઓ પવિત્ર બને છે. સંકલ્પ સિદ્ધ થાય છે. પાપ ઘટે છે. પ્રતિકૂળતાઓ દૂર થાય છે. અનુકૂળતાઓ આવી મળે છે. પ્રભુના માર્ગમાં આગળ વધવાના અધિકારી થઈએ છીએ, લેકપ્રિય થવાય છે. વ્યવહારની મુંઝવણ ઓછી થાય છે. લાંબા વખતે વચન આ. વિ. ૩૩ Page #531 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સિદ્ધિ થાય છે. આ સર્વ પરમાત્માના નામ સ્મરણથી થાય છે. ટૂંકમાં કહીએ તે આ જાપથી દરેક મનોકામના સિદ્ધ થાય છે. અવધિજ્ઞાન જેવાં ત્રિકાળજ્ઞાન પણ જાપમાંથી પ્રગટે છે. આ જાપ ગુણને બનેલું છે. કઈ પણ ધર્મને બાધ ન આવે તેવો છે. કેમકે કેઈપણ ધર્મનું આમાં વિશેષ નામ નથી પણ સામાન્ય નામ છે, કે વિશ્વમાં કઈ પણ લાયકમાં લાયક તત્વ હોય તેને હું નમસ્કાર કરું છું. એટલે મહાફળદાયક આ જાપ દરેક મનુષ્યને કરવા એગ્ય છે. તે આગળ વધવા ઈચ્છનારને આ જાપ એ પ્રથમ ભૂમિકા છે. આંખ બંધ કરી ભ્રકૂટીની અંદર ઉપયોગ-સુરતા આપી ઉઘાડી આંખે જેમ જોઈએ છીએ તેમ બંધ આંખે અંદર જેવું અને ત્યાં કે મર્દ ના આ મંત્રનો જાપ કર. - આ પ્રમાણે તપાગચ્છના આચાર્ય શ્રી વિજયકમળસૂરીશ્વરના શિષ્ય, આચાર્યશ્રી વિજયકેશરરીએ બનાવેલ અને સંગ્રહ કરેલ પ્રભુને પંથે જ્ઞાનના પ્રકાશ. એ નામનો ગ્રંથ વિક્રમ સંવત. ૧૯૮૪ ને શ્રાવણ વદ પાંચમે વીશનગરમાં સમાપ્ત થયે. Page #532 -------------------------------------------------------------------------- _