SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ અશક્ત નિવડે છે. આ સમર્થ ક પરિણામને મહારાજાની ઉપમા આપી છે. તે રાજાના સ્વભાવ અને પ્રબળતા- —આ રાજા પેાતાના પ્રમળ બળને લીધે વિશ્વનો જીવાને તૃણવત ગણે છે. તેનામાં દયા નથી, ન્યાય તેા છે. જીવાને દુ:ખી થતા જોઈને તેને દયાની લાગણી નથી થતી, છતાં તે એમ તે કહે છે કે જીવા! તમને દુઃખી થવુ' નહેાય, દુઃખ ગમતું ન હાય તે હવેથી ખરામ કર્મો કરતાં અટકી જજો. સખત રીતે અમલ મૂકાતી નથી, નથી. એટલે છે. તે શિક્ષાને આ કપિરણામે કરેલી શિક્ષાને થાય છે, તેમાં મુદ્દત પડતી નથી, છુટછાટ સપારસ ચાલતી નથી, લાંચ રૂશ્વત લેવાતી તે જે શિક્ષા ક્રમાવે છે તે ભાગવવીજ પડે જીવની શક્તિના વિચાર, કે દુ:ખની દરકાર રાખ્યા વિના અમલમાં મૂકવામાં આવે છે. આ શિક્ષાથી જીવો વિવિધ પ્રકારના શરીર ધારણ કરી સુખી કે દુ:ખી થાય છે તે જોવાનું કપિરણામને બહુ ગમે છે, લેાકેાની એવી ઉક્તિ છે કે, કમ પરિણામને વિશ્વનું નાટક જોવાનું ઠીક લાગે છે.' આ વાત સાચી છે. ક પરિણામ અભિમાનપૂર્વક એમ માને છે કે વિશ્વમાં મારે પ્રતિસ્પર્ધિ કોઈ નથી, આ તેનું મિથ્યા અભિમાન છે. તેનેા બળવાન વિધી આત્મા છે—આત્મા વડે આત્માના સન્મુખ કરાતા જીવનેા પ્રયત્ન છે. આ જીવ અનંત મળવાન છે. છતાં અજ્ઞાનતાને લીધે આત્મભાન ભૂલેલા હેાવાથી, અત્યારે કના પ્રખળ ઉદય વખતે કમ પરિણામ રાજા બળવાન ગણાય છે.
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy