SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ હિકુમારે તેને બચાવવા વિન`તિ કરી પણ દેવે તેને સમુદ્રમાં ડુબાડી દીધેા. હિરકુમાર પેાતાના નગરે આવી પહોંચ્ચેા, તેને પિતા મરણ પામ્યા હતા એટલે તેને તરતજ પિતાના રાજ્યાસન પર સ્થાપન કરવામાં આવ્યેા. ધનશેખરનાં રત્ના તેના પિતાને સોંપવામાં આવ્યાં. દેવે સમુદ્રમાં ડુબાડી દેવા છતાં, હજી તેનુ આયુબ્ય ખળ હાવાથી તે મરણ તે ન પામ્યા, પણ ઉંડા પાતાળમાં ઉતરી ગયા. તેને મરી ગયા જાણી દેવ ચાલ્યા ગયા. ત્યાર પછી કેટલીકવારે દરિયાની સપાટી ઉપર ધનશેખર પાછે આવ્યેા. પાણીની ભરતીમાં તણાતા પવનના જોરે સમુદ્ર કિનારે બહાર નીકળ્યા. તે વખતે પુન્યેય તે નાશી ગયા હતા; સાત દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહ્યો અને પછી જેવાં તેવાં ફળાદિ મળતાં તે ખાઇને તેણે આગળ ચાલવા માંડયું, અને છેવટે વસંત દેશમાં આવી પહેાંચ્યા. પુણ્યાય જવા પછી પણ તેની સાથે સાગર અને મૈથુન ટકી રહ્યા હતા અને તે એટલા ખાતર કે વધારે પાપ કરી વધારે નીચા જાય તે વારંવાર તેની પાછળ મહેનત કરવી મટે. જુદા જુદા સ્થાને જઇને તેણે અનેક પ્રકારના ધંધા કરવા માંડયા. ખેતીવાડી કરી તે વખતે વરસાદજ ન પડયે એટલે ખીજ પણ નકામું ગયું. સાચા દિલથી નાકરી કરવા માંડી પણ પાપાય તેની પાસે આવી પહેાંચ્યા હેાવાથી, વિના કારણે ગુસ્સે થઇ રાજાએ તેને નોકરીમાંથી રજા દીધી. આ વખતે મહામેાહના સૈન્યમાં દરિદ્રતા રાક્ષસી પાપેાદયની
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy