SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ४० તાત્પર્ય એ છે કે, શરીર કે મનની કેાઈ પ્રકારની હલકી સ્થિતિમાં આસક્તિ ન રાખવી. તે અવસ્થાના સાક્ષી થઈ રહેવુ.... પ્રિય કે અપ્રિય સર્વ ભાવાના ઉદય પ્રત્યે સમાન પણે જોવું. તે ઉયમાં આવેલા ભાવેામાં રસપૂર્ણાંક ભળવાથી તે તે ભાવોને પોષણ મળે છે એટલે તેને પાણ મળતું અટકાવવું ૧૭ અભિમાનથી મનનું જીવન નભે છે. આત્માથી અવજ્ઞા પામેલું મન તરતજ મરવા પડે છે. આ પ્રમાણે મનનાં પૂર્ણ કારણો એક પછી એક યથાકાળે ઉદય થઈ પાષણના અભાવે મંદ પડી છેવટે નાશ પામે છે, ત્યારે આત્મા પેાતાનું સ્વજીવન અનુભવે છે. ૧૮ કવડે કમને તેાડવાં અને દૃષ્ટા તરીકે રહી કના પ્રવાહને લખાતા અટકાવવેા. આ એ મામાં જ્ઞાનીઓ બીજો માર્ગ પસંદ કરે છે. પ્રથમના ઉપાય શુભ બંધનનેા હેતુ છે. બીજો ઉપાય નિર્જરાનું કારણ છે. અશુભ બધાય તે કરતાં પહેલાં માર્ગીમાં શુભ બંધાય તેથી તે પરિણામે હિતકારી ગણેલ છે. બાકી ખીજો માજ ખરે ઉપચેગી છે. ૧૯ આત્માના ભળ્યા સિવાય કાઈ વાસના કેાઈ વિકારની શ્રેણિલખાતી નથી. આપણને હેરાન કરનાર વિચાર। પ્રત્યે ઉદાસીનતા ઉપેક્ષા કરતાં શીખવુ જોઇએ. આ જ્ઞાન સ્થિર થાય તેા જ સમભાવની વૃત્તિ ખની રહે છે. ગમે તેવા સચાગેામાં મનની સમાધાનવાળી સ્થિતિ નિભાવતાં ટકાવતાં શીખવુ જોઇએ. ૨૦
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy