SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ મહામેહે એને ખળાત્કારે પચાવી પાડેલું છે. ખરી રીતે આ રાજ્યના માલીક તે સ'સારી જીવ છે. કમ થી આવૃત્ત-ઢંકાએલેા–મધાયેલા સંસારી જીવ બહિરંગ પ્રદેશમાં રખડે છે. ચિત્તવૃત્તિ અટવીમાંથી તેને બહાર કાઢી મૂકી હાલ તે ત્યાં મહામેાડુ રાજ્ય કરે છે. આ રાજ્ય ક્યારે ખુંચવી લીધું તે કહી શકવુ મુશ્કેલ છે, છતાં કપિરણામ રાજા જીવને કાંઈક આપે છે અને ખુચવી પશુ લે છે, આ તેના સ્વભાવ છે. ક પરિણામ એવી લાયકાતવાળા છે કે તેના પ્રભાવથી સ` કા` સિદ્ધ થાય છે તેમ બગડે પણ છે. મહામેાહ તેના સૈન્યનું રક્ષણ કરનાર, સંભાળ લેનાર, સલાહ પ્રમાણે ચાલનાર-કામ કરનાર, ખજાનાની વૃદ્ધિ કરનાર અને આજ્ઞાનેા અમલ કરનાર છે, છતાં પ્રબળ પુરૂષાથી હેાવાથી પેાતાની મરજી પ્રમણે તે રાજ્ય કરે છે. જીવની સવળી ખાજી-આત્મા તરફની પ્રવૃત્તિ તે ચારિત્રધર્મ છે, અને જીવની ડાબી બાજુ—અવળી પ્રવૃત્તિ તે મહામેાહ છે. આત્મભાન ભૂલેલા જીવનેા મન ઉપરના કાણુ ખાવાયેલા હાવાથી તે વારવાર જન્મ મરણુ કરવા રૂપ બાહ્ય પ્રદેશમાં રખડે છે. અને તેના મન ઉપર મહામે હે માલીકી જમાવી દ્વીધી છે. જીવ શુભાશુભ કર્મો કરે છે તેના પ્રમાણુમાં તેને કાંઈક ક ફળ તરીકે સુખદુઃખ મળે છે અને પાછું ખુંચવાઈ જાય છે—ભાગન્યાથી નાશ પામે છે, ક્ષય થાય છે.
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy