SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ હાય તેવી ભીંતના આંતરે પણ રહેવુ' નહિ. ૬ પૂર્વે જે રતિક્રીડા કરેલી હાય તે વાતનું સ્મરણ ન કરવું. છ રસવાળા -ઇન્દ્રિયાને ઉશ્કેરનારા માદક આહારાદિ ખાવા પીવા નહિ. - પ્રમાણથી અધિક આહાર ખાવા નહિ ૯ શરીરની શેશભા ન કરવી. ૧૦ મનમાં વિષચે સંબંધી ઉઠતી વૃત્તિએને વિચાર મળથી ઉખેડી નાખવી. ૧૧ પ્રારતિને વરવાને માટે આવા ગુણવાળે! જીવ લાયક છે. રાજકુમારી વિદ્યા કન્યા, વિદ્યા કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છનારે વિશ્વમાં રહેલા, દેડુ ધનવિષયાદિ તમામ પદાર્થાં અનિત્ય છે, થેાડા વખત રહેનાર છે. અને છેવટે નાશ પામનારા છે, તે અનિત્ય ભાવનાને નિત્ય વિચાર કરવેા. ૧ પૌદ્ગલિક દ્રવ્યેા અપવિત્ર છે—પવિત્ર દેખાતા પદાર્થાં અપવિત્રતાના રૂપમાં બદલાઈ જાય છે. એ અશુિચ ભાવનાના વિચાર કરવેશ. પૌદ્ગલિક વિષયે દુઃખરૂપ છે. સુખરૂપતાના દેખાવ કરીને પણ છેવટે દુઃખરૂપ પરિણામ આપે છે, તે દુઃખમયતાના વિચાર કરવેા. ૩ સત્ર ભુત જાળને તેાડી ફાડીને સદ્વિચારોથી તેને નાશ કરવા. ૪
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy