SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ દશ કન્યાઓની પ્રાપ્તિ માટે સદગુણને અભ્યાસ ક્ષાંતિ કુમાર. ૧ ગુણધારણ–પ્રભુ ! આ કન્યાઓ મેળવવા મારે કયા કયા ગુણો મેળવવા ? નિર્મળાચાર્ય-રાજન! તે બતાવું છું. ધ્યાન આપીને સાંભળશે. ક્ષાંતિ કન્યાની ઈચ્છાવાળાએ સર્વ જી ઉપર મિત્રતા રાખવી. ૧ બીજાએ કરેલે પરાભવ સહન કરે. ૨ તે પરાભવ સહન કરવા દ્વારા–નિમિત્તે સામને સુખ થયું-પ્રીતિ ઉત્પન્ન થઈ તેનું અનુદન કરવું. ૩ સામાને પ્રીતિ સંપાદન કરાવવા વડે પિતાને લાભ થાય છે એમ ચિંતવવું. ૪ અન્યને પરભવ કરવો તે દુર્ગતિનું કારણ છે, તેવા પિતાના અશુભ આત્મભાવની નિંદા કરવી. સિદ્ધ પરમાત્મા–મુક્ત આત્મા, કેઈને ક્રોધના કારણ રૂપ થતા નથી. તેઓને ધન્ય છે ! એવી પ્રશંસા કરવી. ૬ તિરસ્કાર કરનારે, સામાને–પિતાને કર્મની નિર્જરા કરવામાં કારણ રૂપ છે એમ માનવું. ૭ - સંસારની અસારતા દર્શાવનારાને હિતસ્વી સમજી ગુરુ બુદ્ધિએ ગ્રહણ ફરવા. ૮ , અંતઃકરણને સર્વ પ્રકારે અડલ-અડગ કરવું. ૯
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy