SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ નથી. શક્તિવાન છતાં પ્રખળ પુરૂષાથી પણ વસ્તુઓ મેળવી શકતા નથી. છતી શક્તિએ જાણવા છતાં સન્માર્ગે પેાતાની શક્તિ ફારવી શકતા નથી. આ સર્વ આ અ'તરાય નામના રાજાના મળથી જીવની શક્તિ કામ કરતી નથી. અને લાચાર ખનેલેા જીવ પેાતાનું જીવન પરાધીન પણે ગુજારે છે. આ સાત સાથે મહામેાહને ભેળવતાં છે, તેને આઠ કંમ પણ કહેવામાં આવે કથી પરાધીન ખનેલેા જીવ પેાતાની ભૂલીને વિશ્વમાં રખડયા કરે છે. આઠ રાજાએ છે. આ આઠ અન'તશક્તિને આ રાજાએ તેજ તેના પરિવાર છે અને પરિવાર તેજ રાજા છે. પિરવારથી રાજા જુદા નથી અને રાજાથી પરિવાર જુદા નથી. સામાન્ય વિશેષરૂપ હાવાથી રાજા એ તેનુ' સામાન્ય સ્વરૂપ છે અને પરિવાર તે તેનું વિશેષ સ્વરૂપ છે. પ્રકરણ તેરમુ મહામાહાદિનાં અંતર`ગ નગરી. રાજસૂચિત્તનગર—રાજન! આ નગર લુટારા જગલી લેાકેાની પલ્લી જેવું છે. તેની ચારે માજી કામાદિ ચાર લેાકા ભરાઈ રહેલા છે. પાપી :લેાકાને રહેવાનુ તે
SR No.022937
Book TitleAatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherKantilal Manilal Khadkhad
Publication Year1969
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy