________________
૩૦૪
પિતે ધનવાન હોય છતાં તે ધનનું અભિમાન ન
પોતે પ્રખર વિદ્વાન હોવા છતાં પણ જ્ઞાનને મદદ ન કર. ૭
પિતે જ્યાં જાય ત્યાં બધી જાતની અનુકૂળતા મળી આવતી હોય, જ્યારે જે વસ્તુની ઈચ્છા કરે ત્યારે તે મળતી હેય છતા તે લાભને મદ ન કરે. ૮ - બીજાએ પિતા ઉપર ખુબ લાગણી કે સનેહ ધરાવતા હોય છતાં તેનું અભિમાન ન કરવું અને પિતાના સ્નેહીઓ ઉપરનાં નેહનાં બંધને ઓછાં કરવાં. ૯
નમ્રતા સાથે સર્વ જીવેને વારંવાર વિનય કરવો. ૧૦
માખણના પિંડાની માફક હૃદયને કેમળ બનાવવું. જેથી બીજાઓની મુશ્કેલીની લાગણી સમજી જાણી શકાય. ૧૧
આ સદ્દગુણી આ કન્યાને લાયક પતિ છે. રાજકુમારી સત્યતા કન્યા. ૪
સત્યતા કન્યાની સાથે લગ્ન કરવાની ઈચ્છાવાળાએ નીચેના ગુણ પિતામાં પ્રાપ્ત થયા છે કે કેમ ! તેની સાબીતી કરી આપવી.
બીજાના મર્મો ઉઘાડવાની ટેવ છોડી દેવી. ૧ ચાડી ચુગલી કરવાનું બંધ કરવું, અન્યના અવર્ણવાદ ઓલ વાની–નિંદા કરવાની ટેવ સર્વથા એડી દેવી. ૩