________________
૨૬
મનુષ્ય કોઈ માટુ' બહાદુરીનું કાર્ય કરી શકે છે. પૂ જન્મમાં પણ જેણે જે જે ભાવનાએ અને ત્યાં તેવા પ્રસંગ મળ્યા વિના તેને જ્યારે આ જન્મમાં ઉદય થાય પ્રસ`ગ મળતાંજ તે તે ભાવનાએ તે તે કારૂપે સ્ફુરે Û પ્રગટ થાય છે. તેવા પ્રસ`ગે આ કાય મેં શા માટે કયું તેની તેના કર્તાને ખખર કે સમજ પણ હાતી નથી છતાં તેમ બની આવે છે. તે મનુષ્યને આશ્રય લાગે છે કે આ કામ મેં શા માટે કર્યુ ? મને વિચાર કરવાના પ્રસંગ પણ ન મળ્યેા. પણ તે ભલેા માણસ નણુતા નથી કે ગયા જન્મમાં અનેક વિચાર કરી કરીને તે ભાવનાને તેણે દૃઢ કરી હતી, અને તેથી જ તેને બહાર આવવાને અનુકૂળ પ્રસંગ મળતાં આ કાર્ય આ જન્મમાં તેનાથી તેનાથી થઈ ગયુ છે. ૨૬
..
દૃઢ કરી હાય છે સ્ફુરી નથી હોતી, છે ત્યારે તેવા કાઈ
આ ઉપરથી એ સમજવાનુ` છે કે ફ઼ાઇપણ મનુષ્ય એક કાર્ય કરવાને ફ્રી ફ્રીને આગ્રહ પૂર્વક વિચાર કરે છે ત્યારે તેથી તેની ઈચ્છાશક્તિ તે કાર્ય કરવાને દૃઢ થાય છે. પણ તે કાય તે કયારે કરશે તેને આધાર તેવા ચાગ્ય પ્રસંગ ઉપર રહે છે. ચેાગ્ય પ્રસગ મળતાંજ તે ઇચ્છાશકિત. કાના રૂપમાં પ્રગટ થાય છે.૨૭
વિચાર કરવાની શક્તિ ધરાવનાર મનુષ્ય વિચાર કરતી વખતે સ્વતંત્ર છે. કેમકે આગળ ઉપર તેણે મનનુ' જે વલણુ ખાંધ્યુ હાય તે
વિચાર કરવાવડે
આ
નવા સારા