Book Title: Aatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Author(s): Vijaykesharsuri
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 468
________________ ૫૧ ગળામાં ઉપાડવેા પડે છે. આમ ઇચ્છાનાં ફ્ળા ભાગયા સિવાય તેના છૂટકે થતા નથી. ૧૭ ખરી કીર્તિતા મનુષ્ચાના સદાચરણના પડછાયા છે, તેનાં સત્કર્માની પાછળ તે પેાતાની મેળેજ આવે છે. આ સત્કમેમાં કાંઈ કીતિ ખાટવા માટે કરવાના નથી, તેવો ઇચ્છા કરવી તે પેાતાની સ્વતંત્રતા ઉપર અંકુશ મૂકવા જેવુ' છે. ઉત્તમ કાર્યો કરવાની ભલે ઇચ્છા કરે, પણ તે પ્રીતિ મેળવવા માટે નહિ પણ કેવળ આત્મ વિકાશ માટે સત્યમેĒ કરો. ૧૮. કીર્તિએ લાખા જીદ્દાવાળી શાકિની છે, તેની ઘેાડી જીભે તમારા ગુણ ગાતી હાય છે ત્યારે બીજી ઘેાડી જીભેા નિંદાનું કાર્ય કરતી હાય છે. તમે કેટલાનુ` મન સાચવશેા, દરેકના સરખા અભિપ્રાય થાય તેટલા ખાતર તમારી સ્વત ંત્રતા ગુમાવવી તે ઠીક નથી. વિવેક વિનાની ઈચ્છા નુકશાનકારક છે. તમારી પ્રવૃત્તિ અધેાગતિના માર્ગે લઈ જવાની હાવાને બદલે આત્માના અનંતગુણેા પ્રાપ્ત કરવાના માર્ગવાળી હાવી જોઇએ. ૧૯ આગળ વધવા ઇચ્છતા મનુષ્યે સારી ઈચ્છાઓ ત્યાગવાની નથી, મનુષ્ય ઇચ્છાના બળથી આગળ ધકેલાય છે. એક ઈચ્છાના વિષયની પ્રાપ્તિ થતાં ખીજી ઈચ્છાથી પ્રેરાઈ આગળને આગળ ગતિ કરતા રહે છે. આત્મા આગળ પ્રવૃત્તિ શેાધતા અટકી પડે તે ત્યાંથી તેને વિનાશ આર ભાય છે. કેમકે પ્રવૃત્તિને મૂળ હેતુ આત્માની પૂર્ણતા પ્રગટ કરવાના છે. પૂર્ણતા પ્રાપ્ત કર્યાં પહેલાં ઇચ્છાને ગુમાવવી

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532