________________
૨૨૭
નથી. શક્તિવાન છતાં પ્રખળ પુરૂષાથી પણ વસ્તુઓ મેળવી શકતા નથી. છતી શક્તિએ જાણવા છતાં સન્માર્ગે પેાતાની શક્તિ ફારવી શકતા નથી. આ સર્વ આ અ'તરાય નામના રાજાના મળથી જીવની શક્તિ કામ કરતી નથી. અને લાચાર ખનેલેા જીવ પેાતાનું જીવન પરાધીન પણે ગુજારે છે.
આ સાત સાથે મહામેાહને ભેળવતાં છે, તેને આઠ કંમ પણ કહેવામાં આવે કથી પરાધીન ખનેલેા જીવ પેાતાની ભૂલીને વિશ્વમાં રખડયા કરે છે.
આઠ રાજાએ છે. આ આઠ અન'તશક્તિને
આ રાજાએ તેજ તેના પરિવાર છે અને પરિવાર તેજ રાજા છે. પિરવારથી રાજા જુદા નથી અને રાજાથી પરિવાર જુદા નથી. સામાન્ય વિશેષરૂપ હાવાથી રાજા એ તેનુ' સામાન્ય સ્વરૂપ છે અને પરિવાર તે તેનું વિશેષ સ્વરૂપ છે.
પ્રકરણ તેરમુ
મહામાહાદિનાં અંતર`ગ નગરી. રાજસૂચિત્તનગર—રાજન! આ નગર લુટારા જગલી લેાકેાની પલ્લી જેવું છે. તેની ચારે માજી કામાદિ ચાર લેાકા ભરાઈ રહેલા છે. પાપી :લેાકાને રહેવાનુ તે