Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
Catalog link: https://jainqq.org/explore/004596/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શ્રમણભગવંતો માન ન વિન થાળી . મલિદાજો ના પર્વ દિન ૨હી છે. આવે છે બાયબ થી . એ કરી છે ને પવિત્ર કટ . બી જી પવિત્ર પાટી જેના પર બેસીને ગુરુભગવંત આશીર્વાદદાતા પ.પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. પ્રેરક પ. પૂ. આ.શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા. સંપાદક : નંદલાલ દેવલુક M ODO ON MO) personal use ony www.lainelibrary aro 2010_04 www.sainelibrary.org walte Page #2 -------------------------------------------------------------------------- ________________ ગિરિવર અભિષેક વિરલા માણે વિ. સં. ૨૦૪૭ પોષ સુદિ ૬ ના મહામંગલકારી દિને તીર્થાધિરાજશ્રી શત્રુંજય ગિરિનાને - મહિમાને દિગૃદિગંત પ્રસરાવનાર ઐતિહાસિક અભિષેકના પાવન પ્રસંગે.. . અને વર્તમાન ઈતિહાસને સુવણકિત બનાવવામાં પુણ્ય ભાગી એવા ધર્મભૂષણ સદગત શ્રી રજનીકાન્ત મોહનલાલ દેવડીની - પુણ્ય સ્મૃતિ નિમિત્તે હસ્તે શ્રી શાન્તિચંદ બાલુભાઈ ઝવેરી તથા શ્રી ચંદુભાઈ મહેતા ઘેટીવાળા in Istanati Do ne ed waisinalidad Page #3 -------------------------------------------------------------------------- ________________ ACHARYA SRI KAILASSAU GYANMANDIR SAIHAN AVIA CARA N DRA Koba Gart 0 9 Phone: (079) 282762522278204-04 2010_04 For Private & Personal use only www.jamehorary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ . ? " અચિંત્ય માહાસ્યનિધિ, અનંત જ્ઞાન અને શકિતના અનન્યા અધિનાયક અને કલિકાલમાં કલ્પતરુસમા પુરુષાદાનીયા શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમારી કોટિ કોટિ વંદના હો. 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ ભગવતી શ્રીપદ્માવતીદેવી પ્રકટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના અધિષ્ઠાયિકાદેવી ગ્રંથસંપાદકની જીવનનૈયાના સુકાની અને શિરચ્છત્ર 2010_04 Page #7 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શ્રમણભગવંતો [દ્વિતીય આવૃત્તિ). ભાગ-૧ સંપાદક નંદલાલ દેવલુક 21 22 23 10, ત 2010_04 Page #8 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ દ્વિતીય (બે ભાગમાં) આશીર્વાદદાતા પ.પૂ.આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. પ્રેરક પ.પૂ.આ.શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા. ગ્રંથ વિમોચન આયોજક શ્રી કલોલ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ગુજરાત. ગ્રંથ સંપાદક નંદલાલ બી. દેવલુક ગ્રંથ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન શ્રી અરિહંત પ્રકાશન, પદ્માલય, ૨૨૩૭/બી/૧ હીલડ્રાઈવ, પોર્ટકોલોની પાછળ, સરકીટહાઉસ પાસે, વાઘાવાડી રોડ ભાવનગર-૩૬૪ ૦ ૦ ૨. ગ્રંથની કિમતા બન્ને ભાગના રૂા. ૩૦૦/ મુદ્રક-ગ્રંથના : શ્રી કહાન મુદ્રણાલય, સોનગઢ (જિ. ભાવનગર) મુદ્રક-છબીઓ અને કવર પેજનાં પ્રિન્ટ ઓ ગ્રાફિકસ, મુંબઈ ૪૦૦ ૦૮૦ સૌજન્ય ૧) કવરપેજ ઉપરનું પાટનું ચિત્ર આરાધના ભવન, કોબા (ગાંધીનગર) તરફથી ૨) શ્રી પદ્માવતીદેવીનું ચિત્ર મૂર્તિ આર્ટિસ્ટ ચંપાલાલ ગણેશનારાયણ તરફથી ગ્રંથ પ્રકાશના ઓકટોબર ૧૯૯૨ સુશોભન શ્રી અનંતભાઈ ભાવસાર 2010_04 Page #9 -------------------------------------------------------------------------- ________________ શુભાશિર્વાદઃ પુરુષાર્થને અનુમોદના [ શાસનપ્રભાવક શ્રમણભગવંતો ગ્રંથની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન વિ. સં. ર૦૪માં સુરેન્દ્રનગરમાં જૈનાચાર્યોની નિશ્રામાં થયું. તે પછી ભાવનગરમાં આ ગ્રંથનો ભવ્ય વિતરણ સમારે જૈનાચાર્યોની નિશ્રામાં યોજાયો. આ ગ્રંથને ચોમેરથી આવકારતો પ્રતિસાદ પણ સારો મળ્યો. અનેક આચાર્યાદિ શ્રમણભગવંતો આદિના આ ગ્રંથનું કાર્ય એક ઐતિહાસિક દસ્તાવેજ જેવું નક્કર કામ થયાના અમારા ઉપર અસંખ્ય પત્રો આવ્યા. એ બધા પત્રોની વિગત એટલી વિસ્તૃત છે કે તે અત્રે નોંધવી શકય નથી. છતાં આ બીજી આવૃત્તિના વિમોચનને સ્પર્શતા મુખ્ય સંદેશાઓ અત્રે રજૂ કરીએ છીએ. – સંપાદક ] ભગવાન મહાવીરસ્વામીની પાટે શ્રી સુધર્માસ્વામીજી બિરાજ્યા. તેમની પાટ પરંપરામાં અનેક મહાન ધુરંધર શાસનપ્રભાવક આચાર્ય ભગવંત થયા, જે આચાર્ય ભગવંતે તપ-જ્ઞાન–સાધના દ્વારા અનેક પ્રકારે શાસનપ્રભાવના કરતા આવ્યા. સંઘની તમામ લગામ આચાર્ય ભગવંતેના હાથમાં રહી અને શાસનપ્રભાવના અખંડ પ્રવતી રહી. અદ્યાપિ પણ શાસનહિતચિંતક આચાર્ય ભગવતે સતત જાગૃત છે અને શાસનની ધજા સતત ફરકતી રહે અને અનેક આવી રહેલી આંધીની સામે ટક્કર ઝીલવા પ્રયત્નશીલ બની રહે. જ્ઞાનપિપાસુ શ્રી નંદલાલભાઈ દેવલુકે શ્રમણ પરંપરાનો ગૌરવશાળી ગ્રંથ જે મહેનતપરિશ્રમ ઉઠાવીને બનાવ્યું છે તે ખરેખર અનુમોદનીય છે. આવા જ્ઞાનરત્નની જેન સમાજે કિંમત કરવી જોઈએ. તેઓ બીજા પણ–ગૌતમસ્વામી, પદ્માવતીદેવી, શાસનના શ્રમણીરને વિના ગ્રંથ તૈયાર કરી રહ્યા છે. તે ખરેખર શાસનને ઘણા વફાદાર અને શ્રદ્ધાવાન છે અને તે પ્રશંસાને પાત્ર છે. આવા જૈનધર્મના અનેક ગ્રંથોનું સંપાદન કરે અને ખૂબ જ્ઞાનની સેવા કરે. પ્રેરક આ. વિજયલબ્ધિસૂરિ પણ જ્ઞાન પ્રસારમાં ઘણે રસ ધરાવે છે. તેઓ પણ અનેક ગ્રંથની પ્રેરણા કરે એ જ શાસનદેવને પ્રાર્થના. તા. ૧૫-૯-૨, લિ. વિજયપ્રેમસૂરિના શુભાશિર્વાદ શ્રી ૧૦૮ ભક્તિવિહાર, શંખેશ્વરજી મહાતીર્થ. 2010_04 Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક નમો હિન્દુસ્ત પ્રાચીન પરંપરા એ એક આધ્યાત્મિક સાંકળ છે. જેમ સાંકળ ખેંચવાથી ગમે તેવા અકસ્માત કે નુકશાનને નિવારી શકાય છે તેમ સંસારરૂપી કાવાદાવાના કાદવમાંથી ઉગરવા માટે પરંપરારૂપી સાંકળ જ ચગ્ય છે. આપણે જે પરંપરારૂપી સાંકળની વાત કરી રહ્યા છીએ તે છે જેને સંસ્કૃતિમાં શ્રમણોની પરંપરા, ત્યાગીઓની યશોગાથા અને શાસન પ્રભાવકેની ધર્મપ્રભાવના. વર્તમાનના વિષમકાળમાં વૈભવી રંગરાગથી રંગાયેલે પશ્ચિમને વિષમય પવન આપણું આર્યસંસ્કૃતિ સામે જબરજસ્ત પડકારરૂપ બનીને ઊભે છે. રોજિંદી ઘટનાઓ જેવી કે હિંસાચેરી–અત્યાચાર–પાપાચાર–ચારી-જૂઠ વગેરેની બદબૂઓએ આપણું આર્યસંસ્કૃતિના પવિત્ર વાતાવરણને કલુષિત કરી મૂક્યું છે. ભૌતિક પ્રલેભને, સુખસગવડોએ સમાજજીવનના પાયાના મૂલ્યને હચમચાવી દીધા છે. સમયના આ પ્રચંડકાય ઘસમસતા પૂર સામે જે કઈ સશકત તારક ચીજ હોય તે તે છે જેનધર્મ–જેન આગમ–જેનપ્રતિમા અને જૈનસંસ્કૃતિ. વિશ્વમાં જે દષ્ટિ નાખવામાં આવે તે જૈનધર્મનું, જેને સંસ્કૃતિનું, જેનેના ત્યાગનું વિશ્વના ઈતિહાસમાં ઉચ્ચ સ્થાન છે. તે માટે જ ભારતના અને ભારત બહારના દેશોના કેટલાય મહાન વિદ્વાને, તત્વજ્ઞાની મહાપુરુષે જૈનધર્મના સિદ્ધાંતને પિતાની બુદ્ધિના સરાણે ચડાવી પિકારી પિકારીને કહે છે કે જૈન ધર્મ ઘણે પ્રાચીન, બુદ્ધિગમ્ય અને આત્મમબળીઓને છે. જેનધર્મના સિદ્ધાંતને અપનાવવા કે પાળવા માટે આત્મમબળ એ મુખ્ય ચીજ છે. જૈનધર્મના પ્રરૂપક વિતરાગ પરમાત્મા જ્યારે ઘાતકર્મનો ક્ષય કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને, તીર્થકર બને છે ત્યારે સૌ પ્રથમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે ચતુવિધ સંઘ ઉપર જ આ જેનશાસન ટકી રહ્યું છે. તેમાં શ્રમણ સમુદાયની મુખ્યતા રહેલી છે. નમસ્કારમંત્ર એ ચૌદપૂર્વને સાર છે. નમસ્કાર મહામંત્રમાં પંચ પરમેષ્ઠિ રહેલા છે, તેમાં પણ શમણુધર્મની મહત્તા બતાવી છે. તીર્થકર ભગવંતે પણ પહેલા સાધુપદે હોય છે, તેમ જ મેક્ષમાં પ્રવેશ માટે પણ ચારિત્રની આવશ્યકતા દર્શાવેલ છે. આ સર્વ પાસા વિચારતાં શ્રમણધર્મની શ્રેષ્ઠતા ઘણી વધી જાય છે. વર્તમાનકાળમાં તીર્થકર મળ્યા નથી પરંતુ તેમની પાટ પરંપરાએ સ્થપાયેલ શ્રી ગણધર ભગવંત સુધર્માસ્વામીથી માંડી આજદિન સુધી તે પાટપરંપરા સચવાય રહી છે, અને તેનું 2010_04 Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રેય આચાય ભગવાને ફાળે જાય છે. કહ્યું છે કે “ તિથયા સમોસૂરિ ( આયરિયા )” આચાય તીર્થંકર સમાન છે. શાસનની સપૂર્ણ જવાબદારી આચાર્ય ભગવંતા પર છે. આજ સુધી અનેક અવાતા આવવા છતાં જૈનધર્મની ધજા અવિરત ક્રકી રહી છે, તેને ફાળે આચાય ભગવાને છે. જૈન શાસનમાં એકથી એક ચડિયાતા પૂ. આચાય ભગવાએ અણિશુદ્ધ ચારિત્રપાલન તથા પોતાની જ્ઞાનશક્તિ દ્વારા શાસનપ્રભાવના કરી શાસન પર આવતા આક્રમણેાને પણ ટાળેલ છે. ભક્તામર સ્તોત્રની રચના દ્વારા પરમાત્મ ભક્તિનુ ફળ દર્શાવેલ છે. ઉવસગ્ગહર તેાત્ર તથા લઘુશાંતિ જેવા સ્તૂત્રની રચના કરીને બ્યતરાદિ દેવાના ઉપસને હટાવી સંઘમાં કાયમને માટે શાન્તિની સ્થાપના કરનારા પણ પૂ. આચાર્ય ભગવંતા જ હતા. નમસ્કાર મહામંત્રના ત્રીજા પદે બિરાજમાન પૂ. આચાર્યાં ભગવંત શ્રી હેમચંદ્રાચાય મહારાજકલિકાલસર્વજ્ઞ તરીકે પૂજાયેલ છે. તેમના જ્ઞાનાદિથી તેમણે કુમારપાળ મહારાજાને પ્રતિમાધી જિનમ ંદિરેથી આ પૃથ્વિતલને વિભૂષિત કરેલ અને અારિ પડહ વજડાવીને ગુર દેશમાંથી વ્યસનાને તિલાંજલી અપાવેલ. પૂ. આ. શ્રી હરીભદ્રસૂરી મ. સા.એ ૧૪૪૪ ગ્રંથાની રચના કરી જૈન સંઘને જ્ઞાનના ભંડાર અર્પણ કરેલ છે. પૂ. આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વિક્રમ રાજાને પ્રતિબેાધીને મહાન શાસનપ્રભાવક થયા. પેાતાની કવિત્વ શક્તિ દ્વારા શિવલી’ગમાંથી પાર્શ્વનાથ ભગવાનને પ્રગટ કર્યા. પૂ. આ. હીરસૂરી મ. સાહેબે શાસનની શાન વધારી, અકબર આદશાહને પ્રતિઐાધીને જૈનધમ પ્રત્યે આર્કિષત કરી અસર પડહુ વજડાવી. ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહારાજે અનેક ઉપસગેમાં સહન કરી, જ્ઞાનના ધેાધ વહાવી ન્યાય વગેરે ગ્રંથેાની રચના કરી. અનેક વાદોમાં વિજેતા બની શાસનની શાન વધારી. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, છંદ, જ્યાતિષ, વૈદક, રાજનીતિ, યોગ વગેરે વિવિધ વિષયાનાં પ્રદાન ઉપરાંત ગ્રામાનુગ્રામ વિચરીને નિષ્કામભાવે ધર્મોપદેશ ઈ ને, શુદ્ધ આચાર-વિચારનું પાલન કરીને, રાજા–રક અનેક લોકોને પ્રતિધી ધર્માંવાસીત કરી ઉપકાર કર્યાં છે. સ્ત્રી સમાજના ઉદ્ધારમાં પણ શ્રમણી સમુદાયના ફાળા એટલા જ નોંધાયેલા છે. આમ, જૈનશાસનના સેાનેરી ઇતિહાસ પર દૃષ્ટિપાત કરતાં ખ્યાલ આવે છે કે આ કુળ અને આ દેશને સાર્થક કરનારા અનેક સંતરત્ન જ્ઞાનાવલ પ્રકાશથી શાસનને અનેાખી રિદ્ધિ-સિદ્ધિ, સમૃદ્ધિથી ાભાવી ગયા છે. જિનશાસનને ટકાવી ધર્મધ્વજ ફરકાવવામાં આપણા શ્રમણભગવંતોના પુરુષાર્થ અમૂલ્ય છે. આવા આ ગૌરવવતા ઇતિહાસનું ભવ્ય દર્શન સૌ કોઈને પ્રાપ્ત અને તે માટે જ આ ગ્રંથનું સર્જન થયું. અને તેના સર્જક-સાહિત્યકલાના પ્રેમી, પુરુષાની મૂર્તિ જેવા ભાઈશ્રી નંદલાલભાઈ દેવલુકે જૈન શ્રીસંધમાં કોઈ એ ન આપ્યું હોય એવું નવતર નજરાણું જૈન સાહિત્યક્ષેત્રે અપણુ કયુ છે. એ નજરાણું આપણે સહુ અંતરના ઊંડા આશીર્વાદ અને અભિનંદન આપવા સાથે સહર્ષ સ્વીકારીએ અને વધાવીએ એ જ શુભાભિલાષા. —વિજયલબ્ધિસૂરિ વિ. સ. ૨૦૪૮, આસા સુદ ૧, રિવવાર. કલેાલ ( ગુજરાત ) 2010_04 Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારું પરમ સદ્ભાગ્ય ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર એવું કલેલ નગર ઔદ્યોગિક શહેર છે. અહીં એક લાખની વસતી છે. જેનાં ૮૦૦ ઘર છે, જેમાં ૮૫ વર્ષ પહેલાં જ્યાં વે. મૂર્તિપૂજકનું એક જ ઘર હતું ત્યાં હાલ દેરાવાસીનાં લગભગ ૨૫૦ ઘર છે. શેઠ જમનાભાઈ ભગુભાઈ અને શેઠ મનસુખલાલભાઈ હસ્તક કલેલમાં બંધાયેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય, જેની પ્રતિષ્ઠા સં. ૧૯૬૩ના મહા સુદ પાંચમના પૂજ્ય આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીના હાથે થઈ હતી. અહીં ધર્મશાળા અને આયંબિલભવન પણ છે. શ્રીસંઘમાં ચઢતાં પરિણામે સારી એવી ધર્મભાવના અને ઉદારતા જોવા મળે છે. કલેલથી શેરીસા તીર્થ માત્ર ચાર માઈલ છે. કલેલથી પશ્ચિમ બાજુ કડી, ભેંયણ, રાંતેજ, બહુચરાજી, શંખલપુર આદિ તીર્થસ્થળો આવેલા છે. આ ગામમાં ઉપાશ્રયે, જ્ઞાનશાળા અને ગુરુમંદિરો પણ અનેક સંખ્યામાં આવેલાં છે. યાત્રા કરવા જેવાં આ બધા ગામે છે. નમસ્કાર મહામંત્રના ત્રીજા પદે રહેલા પૂ. આચાર્ય ભગવંતે વખતેવખત આ ક્ષેત્રમાં પધાર્યા છે, અને આ ભૂમિને પાવન કરતા રહ્યાં છે. ચિરસ્મરણીય યાદગીરી અમારા શ્રી સંઘના પરમ પુણ્યદયે અમારી આગ્રહભરી વિનંતીને સ્વીકાર કરીને વર્ધમાન તપ ઉપદેશક, સચ્ચારિત્ર પ્રભાવક પ. પૂ. સ્વ. આચાર્યદેવશ્રી ૧૦૦૮ વિજયભક્તિસૂરીશ્વરજી મ. સાઇના પટ્ટાલંકાર, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપ્રાસાદના પ્રેરક, ગચ્છાધિપતિ પ્રશાંતમૂતિ આચાર્યદેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી સૌમ્યમૂતિ અને શાસનદીપક તથા તિવિંદ પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. તથા તપસ્વી પૂ. મુનિશ્રી વિમલભદ્રવિજયજી મ. સા. તથા પૂ. મુનિશ્રી વારિણવિજયજી મ. સા. વિ. સં. ૨૦૪૮માં ચાતુર્માસ પ્રવેશ થયું છે. તેઓશ્રીનાં પ્રભાવિત પાવન પગલાંના પુન્ય પ્રભાવે શ્રીસંઘમાં સર્વત્ર આનંદ મંગલ વતી રહ્યો છે. તેમ જ અનેકવિધ ધર્મારાધના તથા તપશ્ચર્યાની રંગહેલી અખંડ વહી રહી છે. અપ્રતિમ પ્રભાવશાળી જ્યોતિવિદ પ. પૂ. આ.દેવશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા. ને ૬૦મો જન્મદિવસ આ સુદિ ૬ ને ગુરુવાર તા. ૧-૧૦-૯૨ના હેય સોનામાં સુગધ રૂપે આ પ્રસંગ પણ ઉજવવાને અમને લાભ પ્રાપ્ત થયે. અનેકવિધ અનુષ્ઠાન, મહાપૂજને સાથે આયોજિત આ મહોત્સવ અંતર્ગત તા. ૬-૧૦-૯૦ના દશેરાના શુભ દિવસે એક વિશિષ્ઠ કાર્યક્રમ પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં “શાસન પ્રભાવક શ્રમણભગવંતે ” ગ્રંથની દ્વિતીય આવૃત્તિના વિમોચન પ્રસંગનું આયોજન કરવાને પણ અમને લાભ મળે, તે અમારા માટે ઘણું જ ગૌરવ અને આનંદનો વિષય છે, અને અમારું આ પરમ સભાગ્ય છે. શેઠ શાંતિલાલ પૂનમચંદ શાહ પ્રમુખ : શ્રી કલેલ . મૂ. જૈન સંઘ-કલેલ 2010_04 Page #13 -------------------------------------------------------------------------- ________________ | પ.પૂ. જયોતિર્લિંદ આ. દેવ શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા. Page #14 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #15 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન સંપાદક-પ્રકાશકનું નમ્ર નિવેદન દેવગુરુવંદના : आदिमं पृथ्वीनार्थ आदिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनस्तुमः ।। શ્રી કષભદેવ પરમાત્મા રાજાઓમાં, સાધુઓમાં અને તીર્થકર ભગવતમાં આદિ, અર્થાત્ પ્રથમ થયા. આમ, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરામાં જેન-શ્રમણ સંસ્કૃતિએ જે મહાન યોગદાન આપ્યું છે તેનાથી સમસ્ત માનવજગત નિરંતર બાહ્ય અને આત્યંતર દષ્ટિએ નિરામય થતું રહ્યું છે. આર્યાવર્તની આ ગૌરવવંતી પુનિત પાવન ભૂમિ ઉપર જે જે અગણિત પ્રાતઃસ્મરણીય મહાપુરુષનાં પાવન પગલાં પડ્યાં તે સૌ વંદનીય વિભૂતિઓને, અને સૌપ્રથમ પરમ તારક વિતરાગ પરમાત્માને પંચાંગ પ્રણિપાત કરું છું. મંગલ અને કલ્યાણને કરવાવાળ નવેય પદોને ત્રિવિધ નમસ્કાર હ! જાગૃત સમ્યગ્દષ્ટિ દેવતાઓને વંદન હજો ! શાસનદેવીશ્રી પદ્માવતીજી અને અન્ય સમ્યગ્દષ્ટિ દેવીઓને સ્તવી, ધ્યાન ધરી, તેઓની વિશેષ સહાય ઈચ્છું છું. પ્રબળ પુણ્યપ્રતાપે માનવદેહની પ્રાપ્તિ થાય છે. અનેક પૂર્વસંચિત કર્મો ખપાવી તથા આ જન્મમાં કર્મો બાંધવાથી દૂર રહેવા આ દેવદુર્લભ ભૂમિમાં મળેલા અવતારને આપણે સૌ ભગવાન ઋષભદેવ પ્રભુથી શરૂ થયેલા અને વિશિમાં તીર્થકર ભગવાન શ્રી મહાવીર પ્રભુએ પ્રવર્તાવેલ શ્રી ચતુવિધ સંઘમાં પરમાત્માના પ્રરૂપેલ પંથે પરાક્રમ પૂર્વક પ્રયાણ કર્યું છે એવા શાસનના શણગાર સમા અણગોને પણ વારંવાર વંદના કરું છું. જેન આચાર-વિચારને પાળનારા અને અનુદન કરનારા તેમ જ પ્રેરણા આપનારા આપ સર્વ ઉપકારીઓને પણ વંદના કરું છું. જયવંતુ જૈનશાસન અને તેનાં રૂપરંગ : સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણમ; પ્રધાનં સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્. જેનશાસનનાં સોનેરી પૃષ્ઠ પર નજર કરીએ છીએ ત્યારે એ વાતની પ્રતીતિ અવશ્ય 2010_04 Page #16 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક થાય છે કે, આર્ય કુળ અને આર્યદેશને સાર્થક કરનારા અનેક સંતરને પિતાનાં ગાજવળ પ્રકાશથી શાસનને અને ખી સિદ્ધિ અને સમૃદ્ધિથી શોભાવી ગયા. જ્ઞાનસાધના અને ઉગ્ર તપશ્ચર્યા તેમ જ સંયમસુવાસથી મઘમઘતા જેનશાસનના આ ઉદ્યાનમાં રહીને પૂર્વ મહાપુરુષોએ વિશ્વને આશ્ચર્યચકિત કરી દે તેવું સાહિત્યસર્જન કર્યું. એ પૂર્વાચાર્યો પિતાની દિવ્ય પ્રતિભા વડે સુવર્ણને પથ્થર માનતા અને પથ્થરને સુવર્ણ બનાવી શકતા. આ સમાજના ધનપતિઓએ ધનભંડાર ખુલ્લા મૂકી, કલાના નમૂના સમાન ગગનચુંબી જિનાલય બંધાવ્યાં. જેના તાકિ કે એ સંમતિત, અનેકાંતમત, જયપતાકા અને સ્યાદ્વાદમંજરી, જેવા ગ્રંથનો વારસો આપે જેના નૈયાયિકે એ વાદચર્ચામાં અસાધારણ બુદ્ધિવૈભવ દાખવ્ય જેના સાક્ષાએ પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અન્ય ભાષાઓનું વિપુલ ખેડાણ કરી અતુલ્ય રહયેનું આલેખન કર્યું; જેના આદર્શ બ્રહ્મચારીઓએ કામદેવને એના ઘરમાં જઈને જીતી લીધે; જેના નટેએ નાચતાં અને નાટક કરતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી, જેનાં બાળ પારણામાં જ અગિયાર અંગ ભણી જતાં, એવા અપૂર્વ ઇતિહાસને સર્જનાર જૈનશાસન વિશ્વના ઈતિહાસમાં અદ્ભુત સ્થાનનું અધિકારી છે! તીર્થકર દેના પ્રબળ પુણ્યવંતા સમયગાળામાં જેનશાસનની આબાદી ભેળે કળાએ ખીલી હતી. તેમાં આ પતિતપાવન શ્રમણ પરંપરામાં સમયે સમયે વિશિષ્ટ પ્રતિભાઓને પ્રકાશપુંજ રેલાયે. અને શ્રમણની પાટ પરંપરામાં ક્રમે ક્રમે થયેલા અનેક મહાનુભાવ આચાર્યાદિ તથા મુનિવર્યો આ મંગલ ધર્મને પ્રસારવા માટે ઉત્સાહી હતા. તેઓશ્રીનાં જીવનકવન ભાદાત્ત હતાં. તેમના ઉપદેશથી જેને સદાચારની જીવંત મૂર્તિરૂપ બનતા. પૂર્વકાળમાં શ્રેમમાં મર્મગ્રાહી અને તલાવગ્રાહી જ્ઞાનરાશિને ગ્રહણ કરવાની અને પ્રદાન કરવાની અભુત શક્તિને પર જોવા મળતું. તેઓમાં અલૌકિક બુદ્ધિવૈભવ હોવા છતાં તેઓ નિરભિમાની રહીને, સર્વદા આપણને સુલભ, સુગમ અને બાલજીવોને પણ અવબોધ થાય એવાં શાની રચના કરીને સાચા અર્થમાં કલ્યાણમિત્ર બન્યા છે. - ભૂતકાળના આ ભવ્યાતિભવ્ય વારસાને અંતરની અનંત વંદનાઓ ! શ્રમણ સંસ્કૃતિ સામેના પરિબળો અને પડકારો : વર્તમાનમાં વિષમ કાળ ચાલી રહ્યો છે. વૈભવી રંગરાગથી રંગાયેલો પશ્ચિમને વિષમય પવન આપણી અહિંસામય સંસ્કૃતિ સામે જબરદસ્ત પડકાર બનીને ઊભે છે. રોજિંદી ઘટનાઓમાં હિંસા-અત્યાચાર–પાપાચાર–મલિનતા-શઠતાની બદબૂએ આપણાં શાશ્વત મૂલ્યના પવિત્ર વાતાવરણને કલુષિત કરી કરી મૂક્યું છે. અવસર્પિણ કાળના આ પાંચમા કઠણ કાળમાં જેનદર્શન અને આચારનિષ્ઠ સંસ્કૃતિ સામે અંદરથી અને બહારથી પ્રભન, પડકારો અને માયાવી છલનાઓ ઊભી થઈ રહી છે. સુખસગવડોનાં રૂપાળા અને આકર્ષક, ઉપરથી નિર્દોષ અને અંદરથી વિષાત એવાં અજગર જેવાં પ્રલોભને છે. એનાથી સદ્ગુણાનુરાગને સ્થાને ઈર્ષા–અદેખાઈ જેવા પ્રમુખ દોષ જોર પકડતા જાય છે. સમયને આ પ્રચંડકાય ધસમસતાં પૂર સામે જે કઈ સશક્ત તારક ચીજ હોય તો તે છે જિનાગમ અને જિનપ્રતિમા, જિન ધર્મ અને 2010_04 Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૧ જિનસંસ્કૃતિ. સમાજજીવનનાં પાયાનાં મૂલ્યની માવજત કરવા આ ધર્મનું જીવથી અદકું જતન કરવું રહ્યું. અને સમાજના અંગેઅંગમાં આ ધર્મસંસ્કૃતિનું સિંચન કરવું રહ્યું. મનુષ્યને ઈશ્વરસ્વરૂપ બનાવવાને, આત્માને પરમાત્મામાં પરિવર્તન કરવાને જૈનધર્મને પુરુષાર્થ છે, તેમાં કેટલીક સુંદર સંસ્કૃતિઓ અને આચરણને ધીમે ધીમે લેપ થતો જાય છે. તેને સ્થાને નવી નવી વિકૃતિઓ ગંઠવાતી જાય છે, ત્યારે શાસનના હિતચિંતકોએ જાગૃત થવાની જરૂર છે. શ્રમણ સંસ્કૃતિ અને અભિવાદન ગ્રંથનું આયોજન : આવા સંક્રાંતિકાળમાં આપણી પાસે જે વિશ્વવત્સલ પૂજ્ય તીર્થકર ભગવંતોની, ધ્રુવતારલા સમા સિદ્ધોની, લબ્લિનિધાન ગણધરની, સંયમ અને સરસ્વતીની સૌરભ ફેલાવનારા શ્રાસંપન્ન સૂરિવર્યોની પ્રભાવશાળી પરંપરા છે, તેના ઉચ્ચતમ આદર્શોને નજર સમક્ષ રાખવા, જેનશાસનમાં તેઓનાં મૂલ્યવાન પ્રદાનને મરવા. તેઓનાં ચરણે અમારી ભાવભીની વંદનાને સમર્પવા, અમે એક અદના સેવક તરીકે શાસનપ્રભાવક શ્રમણભગવંતેને, રત્નાકર જે વિશાળ અને ચિંતામ. જેવો દુર્લભ મહિમાગ્રંથ આપ સૌના હાથમાં મૂકી રહ્યા છીએ. એમાં પૂર્વે થઈ ગયેલા પ્રાતઃસ્મરણીય, વર્તમાન જિનવીશીના છેલ્લા તીર્થકર શ્રી મહાવીર ભગવાનની પાટ-પરંપરાના પટ્ટનાયક અને પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીથી માંડીને પરમ વંદનીય પૂ. આ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી સુધીનાં પરમ પ્રભાવક ચરિત્ર, સંયમસાધનામાં શિરમર સમા ચારિત્રપલકે, વાચનાચાર્યો, જોતિષવિદ્યાના પરમ જ્ઞાતાઓ, ધ્યાન-સાધનાના ઉપાસકે, સૂત્રાર્થના સભ્ય ધારકે, આગમ ઉપરના ભાગ્ય-ચૂર્ણિવૃત્તિ આદિના રચનાકારે, ઉપરાંત, સંવેગી માર્ગના શ્રદ્ધાસંપન્ન સંરક્ષકે, શાસનના શીલભદ્ર સારસ્વત પુરુ, શાસનના મહાન તિર્ધર, શ્રમણ સંઘના પ્રબુદ્ધ ધર્મગુરૂઓ, શ્રી પૂની પરંપરાના નાયકે અને વિક્રમની વીસમી સદીના પ્રવર્તમાન વેઠ મૂ, જેનસંઘમાં તપાગચ્છ, બરતરગચ્છ, અચલગચ્છ, ત્રિસ્તુતિક મત અને પાર્ધચંદ્રગચ્છ – એમ પાંચ ગચ્છના બધા જ સમુદાયવતી આચાર્યો, અને ઉપલબ્ધ થયા તે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે, પંન્યાસજીઓ, વિદ્વાન અને તેજસ્વી મુનિવર્યો વગેરેનાં જીવનચરિત્રની આછીપાતળી ઝાંખી કરાવતું દર્શન આ ગ્રંથમાં થશે. તપાગચ્છ સાધુસમુદાય વિજય, સાગર અને વિમલ-એમ ત્રણ શાખાઓમાં વહેંચાયેલો છે. તપાગચ્છની વિજ્ય શાખામાં ભગવાન મહાવીરની શ્રમણ-પરંપરામાં ૭૧મી પાટે પટ્ટધર પરમ પૂજ્ય પં. શ્રી મણિવિજ્યજી દાદા બહુ મોટા, મહાપ્રતાપી સાધુપુરુષ થઈ ગયા. અત્યારની વિજય શાખાના વિશાળ વર્ગના આદિપુરુષ તરીકેનું બહુમાન આ ભદ્રપરિણામી મુનિવરને ઘટે છે, તેમ નિકટના વર્તમાનમાં શ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી), શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી), શ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી), શ્રી વિજ્યાનંદસૂરિજી (આત્મારામજી), શ્રી કમલસૂરિજી, શ્રી સિદ્ધિસૂરિજી, શ્રી નેમિસૂરિજી, શ્રી વલ્લભસૂરિજી, શ્રી દાનસૂરિજી, શ્રી નીતિસૂરિજી, શ્રી કેશરસૂરિજી, પં. શ્રી ધર્મવિજયજી (ડહેલાવાળા), શ્રી પ્રેમસૂરિજી, શ્રી મેહનસૂરિજી, શ્રી ભક્તિસૂરિજી, શ્રી લબ્ધિસૂરિજી, શ્રી કનકસૂરિજી, શ્રી ચારિત્રવિજ્યજી 2010_04 Page #18 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક (કચ્છી), શ્રી પુણ્યવિજયજી, શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી મહારાજ ), શ્રી અંબૂવિજ્યજી આદિ આ પરંપરામાં થયેલ છે. તપાગચ્છની ૧૯મી પાટે સાગર શાખા પૂ. ઉપાધ્યાય શ્રી સહજસાગરજી મહારાજથી સં. ૧૭૫૫થી પ્રવર્તમાન બનેલ છે. તેમાં પણ બે પેટાશાખા થઈ: એક, શ્રી ગૌતમસાગરજીના શિષ્ય શ્રી ઝવેરસાગરજીના શિષ્ય આગદ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરિ ૭૧મી પાટે થયા; અને બીજી, શ્રી નેમસાગરજીના શિષ્ય શ્રી રવિસાગરજીના શિષ્ય શ્રી સુખસાગરજીના શિષ્ય આચાર્યશ્રી બુદ્ધિસાગરજી ૭૨મી પાટે થયા. તપાગચ્છની વિમલ શાખા શ્રી સુધર્માસ્વામીજીની પદ્દમી પાટે આવેલા પૂ. આ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજીના શિષ્ય શ્રી અદ્ધિવિમલજી મહારાજથી શરૂ થાય છે. જ્યારે તપાગચ્છમાં મુનિ શાખા તરીકે ઓળખાતા સાધુસમુદાયના મૂળપુરુષ મુનિવર્ય શ્રી મેહનલાલજી મહારાજ છે. અને ત્રિસ્તુતિક તરીકે ઓળખાતા સમુદાયના પ્રવર્તક શ્રી વિજ્યરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજથી એ પરંપરા ચાલી આવે છે. ? ખરતરગચ્છની ઉત્પત્તિના ઈતિહાસ પ્રમાણે સં. ૧૦૮૦માં ગચ્છપ્રણેતા શ્રી ઉદ્યોતનસૂરિજી, શ્રી જિનેશ્વરસૂરિજી અને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી સમર્થ રીતે જેનસંસ્કૃતિની આચારપરંપરા અને શાસ્ત્ર પરંપરાનું ગૌરવ વધારનાર છે. પછી શ્રી જિનવલ્લભસૂરિ, મહાપ્રભાવક શ્રી જિનદત્તસૂરિ, શ્રી જિનપતિસૂરિ, શ્રી જિનવર્ધનસૂરિ અને મણિધારી દાદા શ્રી જિનચંદ્રસૂરિએ એ પરંપરાને અખંડિત રાખી સ્તુત્ય શાસનપ્રભાવના કરી છે. એ જ રીતે, અચલગચ્છના સ્થાપક આર્યરક્ષિતસૂરિ મહારાજ દ્વારા સં. ૧૧૬૯માં વિધિ પક્ષ તરીકે પ્રવર્તાવેલ, જેમાં શ્રી જયસિંહસૂરિ, શ્રી મહેન્દ્રસૂરિ આ પરંપરાના જ પ્રતાપી પુરુષ થઈ ગયાં. આ સર્વ વંદનીય વિભૂતિઓને લાખ લાખ વંદના હેજો! શમણાને સાક્ષાત્કાર : ઈ. સ. ૧૯૯૪માં મેં રાજકારણ છોડ્યા પછી, છેલ્લા ત્રણ દાયકામાં અમિતા ગ્રંથશ્રેણીનું સંપાદનકાર્ય કરતાં કરતાં, શાસનના શણગાર સમા, અનુપમ ગૌરવવંતા, અપાર મમતાથી શોભતા અનેક પૂજ્ય શ્રમણના વંદનાર્થે જતે ત્યારે હૃદયસ્પર્શી વ્યાખ્યાને સાંભળવા મળે મળત. એવે સમયે આત્માને અંતર્મુખ બનાવી ઊર્ધ્વગમન કરાવે એવા શાસનના વિવિધ પ્રસંગોનું શ્રવણ કરતાં હૈયું નાચી ઊઠતું અને દિલમાં વૈરાગ્યની છેળે ઊછળતી. પાલીતાણા-જૈન ગુરુકુળમાં મારા અભ્યાસકાળ દરમિયાન પ્રકાંડ પંડિતની મીઠી હૂંફ મળી. સંપર્ક અને સહવાસથી સ્નેહગાંઠ બંધાઈ. એમાંથી પ્રગટી અસ્મિતા ગ્રંથશ્રેણીની હારમાળા – “જેનરત્ન ચિંતામણિ' ગ્રંથ જે શ્રી ભક્તિદષ્ટિ સમુદાયના પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સા.ની પ્રેરણાથી પ્રગટ થયો તે સમૃદ્ધ ગ્રંથ. પછીનું શ્રમણોના જીવન ઉપરનું અમારું આ દસમું સોનેરી સોપાન આપની સમક્ષ સાદર રજૂ કરી આનંદવિભેર થાઉં છું. શાસનપ્રભાવક શ્રમણભગવંતે 2010_04 Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા-૧ ગ્રંથ મૂળ યાજનાના પ્રેરક પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ૰ સા॰ હતા; પણ પછી સુરેન્દ્રનગર દેરાસરની એકસે વની ઉજવણી પ્રસંગે પ. પૂ. આ. શ્રી વિજયચ દ્રોદયસૂરિજી મ. સા. તથા પૂ. પં. શ્રી દાનવિજયજી મ. સા. આદિની વિશેષ પ્રેરણા પ્રાપ્ત થઈ. દોમ દેશમ સુખ સાહ્યબીને લાત મારી સાધુજીવન અંગીકાર કરનારા શ્રમણાએ આજ સુધીમાં અદ્ભુત તપશ્ચર્યા દ્વારા અને જિનેન્દ્રભક્તિ-મહાત્સવામાં જ્યાં જ્યાં અનુગ્રહના માંગલ મેઘ વરસાવ્યા છે, જ્યાં જ્યાં પુનિત પગલાં કરી પોતાના અંતરના તેજથી ઠેર ઠેર જ્ઞાનનાં અજવાળાં પાથર્યાં છે, એ સઘળી સુખદ સ્મૃતિ સમયે સમયે ગ્રંથસ્થ થવી જ જોઇ એ. શ્રમણેાની પદરજથી જે જે ભૂમિના અસંખ્ય જીવેાને શાતા મળી છે તે બધી ઘટનાઓના ઐતિહાસિક આધારે ભાવિ પેઢીનાં સાચાં ઘરેણાં બની રહેશે, એવા ભક્તિભાવથી પ્રેરાઇ ને ગુણગ્રાહી આત્માના ગુણુવૈભવનું મંગલ પ્રદાન સુધારાવધારા સાથે સમાજ સમક્ષ મૂકતા રહીને ગુરુવર્યા પ્રત્યેના અગણિત ઋણુભાવને વ્યક્ત કરવાના આ પ્રકાશનના વિનમ્ર હેતુ શ્રમણાની પ્રભાથી ઝળહળતાં અને આવનારી સઢીમાં દુર્લભ થઈ પડનારા આ વિરલ વિભૂતિષને આપની સમક્ષ જ્ઞાનકુંભ રૂપે ધરીએ છીએ. સંભવ છે કે આમાં સર્વાંગ્રાહી ચિત્ર ન આલેખાયુ` હાય. પરંતુ ભવિષ્યમાં આ વિશે વ્યવસ્થિત અને વિશાળ કાર્ય હાથ ધરવામાં આવશે ત્યારે પણ આ ગ્રંથને નજર સમક્ષ રાખ્યા વિના ચાલશે નહિ. શ્રે॰ મૂ॰ સંપ્રદાયના વિવિધ ગચ્છના ઇતિહાસને એક સૂત્રમાં ગૂંથીને પ્રગટ કરવાનું આ સંપાદનનું મુખ્ય લક્ષ છે. સ`ઘમાં એકતા જળવાય એ મુખ્ય દૃષ્ટિબિંદુ રહ્યું છે. સાંસ્કૃતિના દીપસ્તંભ સમે। આ અભિવાદનગ્રંથ જૈનશાસનનુ સદૈવ સંભારણું બની રહેા તેવી સેવાના નમ્ર સ`કલ્પ કરતાં હું મારી જાતને ધન્ય ધન્ય માનું છું. ઈ. સ. ૧૯૬૪ પહેલાંના મારા પત્રકારિત્વને શેખ-રુચિ આ ગેઝેટીયર કક્ષાનાં સમૃદ્ધ પ્રકાશના તૈયાર કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડયો. તેમ જ અચપણમાં સેવેલી આકાંક્ષાઓને અત્રે અક્ષરદેહ મળ્યા છે તેને મારું સદ્ભાગ્ય સમજું છું. પૂજ્ય ગુરૂવર્યાંના આશીર્વાદ અને પ્રેરણા : આ અભિવાદનગ્રંથના આયેાજનમાં માંગલ આશીર્વાદ દ્વારા ભારે મેટું બળ અને પ્રેરણા આપનારા, જિનશાસનના પરમ પ્રભાવક જ્યાતિષાચાય પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મહારાજ, સાહિત્યકલારત્ન પૂ. આ. શ્રી વિજયયશેદેવસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ, આદિના આશીર્વાદ મળ્યા. પૂ. આ. શ્રી વિજયજયાનંદસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયસુદનસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયમિત્રાન સૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરિજી મહારાજ તથા પૂ. આ. શ્રી મનોહરકીતિ સાગરસૂરિજી મહારાજની પ્રેમાળ લાગણીનુ પ્રોત્સાહન પ્રાપ્ત થયા કર્યુ છે. પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ તથા પૂ. પ. શ્રી અશેકસાગરજી મહારાજનું સતત માર્ગદર્શન મળતું રહ્યું, જેને અમારુ સદ્ભાગ્ય સમજીએ છીએ. .. 2010_04 Page #20 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક આમ, આ ગ્રંથના આજનમાં અનેક પૂજ્યવરેને પરોક્ષ અને પ્રત્યક્ષ સહકાર સાંપડ્યો છે, પ્રેરણા મળી છે, આશીર્વાદ મળ્યા છે, જેને સહર્ષ સ્વીકાર કરતાં હદય ગગદ બની જાય છે ! સૌને અંતઃકરણપૂર્વક વંદના કરું છું ! ગ્રંથ સંદર્ભે કંઈક : વિનમ્રતાપૂર્વક, આ સાથે પૂર્વાચાર્યોનાં જીવનચરિત્ર અંગેની વિગતો આપી છે. તે માટે આધારગ્રંથ તરીકે પરિશિષ્ટ પર્વ, પ્રભાવક ચરિત્ર, પ્રબંધકેશ, જંબુસ્વામીચરિત્ર તેમ જ તે ગ્રંથના આધારે તેરાપંથના સાધ્વીશ્રી સંઘમિત્રાએ તૈયાર કરેલ “જૈનધર્મ કમાવ સાવાર્થ” ગ્રંથના આધારે તથા પૂજ્ય ત્રિપુટી મહારાજ દ્વારા લખાયેલા “જૈન પરંપરાનો ઈતિહાસ અને અન્ય કેટલાક ગ્રંથના આધારે આ ચરિત્ર તૈયાર કરવામાં આવ્યાં છે. તે માટે અમે એ સર્વ પૂનાં અત્યંત વાણી છીએ. ઉપરાંત, શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રકાશિત થયેલ પંચપરમેષ્ઠિ ધ્યાનમાળા વગેરે ગ્રંથોમાંથી જે જે ઉદ્ધરણા કરવામાં આવ્યાં છે તે માટે તેઓને પણ ઋણસ્વીકાર કરીએ છીએ. આ તકે સૌ પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરું છું. આ અદ્વિતીય આવૃત્તિના ભગીરથ કાર્યમાં વર્તમાન જૈનધર્મપ્રવાહના જાણકાર અને મારા પરમ મિત્ર શ્રી વિનોદરાય ગુલાબચંદ શેઠ પણ ગ્રંથને ઉપયોગી એવી સંદર્ભમાહિતી મેળવી આપીને ઘણી રીતે સહાયભૂત બન્યા છે. એમનો પણ અત્યંત અણું છું. સુંદર છાપકામ સમયસર પૂરું કરી આપવામાં કહાન મુદ્રણાલયના માલિક શ્રી જ્ઞાનચંદજી તથા પ્રફરીડિંગના કાર્યમાં પરિશ્રમ લેનાર શ્રી હસમુખભાઈ મહેતાએ આપેલી સેવાની સહર્ષ નેંધ લઈ એ છીએ. ઊંચામાં ઊંચી વિચારણું અને આચારનો સમન્વય : જેનદર્શનમાં ઉદારતા અને સમદર્શિતા છે. અને અહિંસા જેવી સૂકમતમ વિચારણા પણ છે. આચારશુદ્ધિની જેવી ઊંડી વિચારણા આચારાંગસૂત્રમાં છે તેવી અન્યત્ર ક્યાં છે? શું જમવું? કેમ બેસવું? કેમ બોલવું? કેમ વંદના કરવી ? આહારપાણી વહેરવા જતાં કે જળચર, વાયુચર કે વનસ્પતિજગતના નાનામાં નાના જીવની પણ હિંસા ન થાય, રખે કોઈ દુભાય નહિ, રખે કેઈન અપરાધ ન થઈ જાય-વગેરે બાબતોની કેવી ચીવટ જેનદર્શન રાખી છે! માત્ર સાધુસાધ્વીઓ જ ધર્માચાર સે અને ગૃહસ્થીઓને છૂટછાટ એવું અત્રે નથી. ચતુર્વિધ સંઘના ચારે વિભાગ માટે માત્ર વિચારની ચોક્કસ મર્યાદાઓ જ નહીં, પણ રાજબજના જીવનના આચારના ચક્કસ નીતિનિયમે આ ગ્રંથમાં છે. માત્ર જીવહિંસા કે કરણની બે-ત્રણ વિચારધારાઓ જ આ દર્શનમાં નથી, પણ શુદ્ધ વૈજ્ઞાનિક કેટિના તર્ક અને યુક્તિની સરાણે ચડાવીને પરખેલા સત્યાન્વેષણની ગહન મીમાંસા જૈનદર્શને આપી છે. વિચારમાં સ્વાવાદ, ઉચ્ચારમાં સપ્તભંગી, આચારમાં આજ્ઞાધીનતાએ જૈનશાસનની અપ્રતિમ દેણ છે. શ્રમણ ભગવંતોએ જૈનધર્મને વાર કેવી રીતે સાચવ્યો? મહાવીર પરમાત્માએ આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતને વારસો આપે. 2010_04 Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો૧ વિધવત્સલ પ્રભુએ પ્રસારેલ ધર્મવારે આ શ્રમણોએ પિતાના જીવનમાં આત્મસાત્ કર્યો. કડક આચારપાલન દ્વારા અને ભીમ જ્ઞાનસ્વાધ્યાય દ્વારા એ વારસાને વૃદ્ધિગત કર્યો. ગ્રામાનુગ્રામ વિહાર કરીને ધર્મની-માનવતાની જાતને જલતી રાખવા ઉપદેશ આપ્યું અને જેવી જેમની શક્તિ તે મુજબને વાસે સાચવ્યું. જ્ઞાનમાં, તપમાં, જપમાં, ક્રિયાઓના ઉદ્ધારક તરીકે, વાદવિજેતા તરીકે, રાજા-મહારાજાઓના પ્રતિબંધક તરીકે, અમારિ-પ્રવર્તનમાં, જીવદયાનાં કાર્યોમાં, ત્યાગ અને વૈરાગ્યના ઉપદેશક તરીકે, તકમાં, પ્રવીણતામાં વ્રતની રક્ષા કાજે, જ્ઞાનની ઉપાસના દ્વારા જ્ઞાનને જાણી-સમજી-પચાવીને બીજાને સમજાવી, સૌને ધર્મના રાગી કરી-કરાવી જિનમંદિર, ઉપાશ્રયે, જ્ઞાનભંડાર અને ક્રિયાકર્મ દ્વારા એ વારસાને પ્રસાર્યો. ભગવાનના અનુપમ શાસનમાં દરેક ગચ્છના શ્રમણ ભગવંતે પિતાની જીવનસાધના તપના તેજથી, જ્ઞાનથી, દયાનથી ભાવી રહ્યા છે. સાધુઓ માટે પ્રભુએ રોજ એકાસણાને તપ અને જ્ઞાનાર્જન સ્વાધ્યાય માટે ઓછામાં ઓછા પાંચ પ્રહર, એટલે કે પંદર કલાક કાઢવાનું સ્પષ્ટ વિધાન કરેલું હોવાથી આ મૂલ્યવાન વારસાની સાચવણું અને વિસ્તારને ડીક ઠીક રીતે વેગ મળે. નમ્રતાના આ સૂત્રધારોએ શિષ્ય પરિવાર કેવી રીતે વિસ્તાર્યો અને જ્ઞાનદાન શી રીતે કર્યું? શ્રમનું જીવન જ એવું ત્યાગમય રહ્યું કે તેમના જીવનના દર્શન માત્રથી જ ગ્ય જેમાં વૈરાગ્યની વૃદ્ધિ થાય અને આવા જીવનની સાથે સુંદર ઉપદેશને સમાગમ થાય, પછી સાધુ-સંસ્થાને વિસ્તરતાં શી વાર લાગે ? વળી એ કાળનું વાતાવરણ એવું સુંદર હતું કે યોગ્યતાથી ભરપુર છોને માત્ર થોડી પ્રેરણાની જ જરૂર રહેતી. જ્ઞાનદાન માટે એ વખતે ગુરુશિષ્ય પરંપરા હતી. ગુરુ મેંથી પાઠ આપે અને શિષ્ય તેને વિનયપૂર્વક શ્રવણ દ્વારા ગ્રહણ કરે તે ગ્રહણશિણા; આસેવન શિક્ષા એટલે આચારસંબંધી શિક્ષા; તેથી આ રીતે વિધિ અને વિનયપૂર્વક થતું જ્ઞાનદાન બહુ જ ઉપકારક બની જતું. વળી સંયમી આત્માઓને સાથે રાખી, યોગ્ય કેળવણી દ્વારા સંયમમાર્ગની આરાધના અને ગુણપરીક્ષા કરીને પછી યોગ્ય જણાય તે જ દિક્ષા અપાતી. ગુરુભગવંતોએ ક્યારેક તો પિતાના જીવનના અમૂલ્ય સમયનો ભેગ આપીને પણ અભુત પ્રદાન કર્યું. આ બાબતનું એક દષ્ટાંત બસ થશે. જગતના ચોકમાં જેનસંસ્કૃતિનો વિજ લહેરાવનાર પૂ. પં. શ્રી યશોવિજયજી મહારાજને તૈયાર કરવામાં તેઓશ્રીના ગુરુમહારાજ શ્રી નયવિજયજી મહારાજને ફાળો અતિ મૂલ્યવાન ગણી શકાય. વિદ્યાભ્યાસ માટે તેઓશ્રી ગુજરાતથી કાશી પહોંચ્યા. કેટલાક સમય ત્યાં સ્થિરતા કરી, શાસન અને શિષ્યના કલ્યાણ માટે આ ભારે પુરુષાર્થ કર્યો. આમ, શિષ્ય પરિવારને વૈરાગ્ય સહ બોધ તરફ વાળી, સ્થિર કરી, શિષ્યહિતની ભાવના સાથે શિષ્ય પરિવાર વધારવામાં આવતા. 2010_04 Page #22 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શ્રમણે પ્રાચીન સમયમાં ક્યાં-કેવી રીતે વાત કરતા? પ્રાચીન સમયમાં શ્રમણે નિર્દોષ ભૂમિની ગવેષણ અર્થે વસ્તી વગરનાં ઉદ્યાનમાં કે નગર કે ગામથી બહુધા દૂર જ રહેતા. નગરનું વાતાવરણ સમાધિ કે ધ્યાન માટે અનુકૂળ નહિ રહેતું હોય. કર્મની નિજ વિપુલ પ્રમાણમાં થાય અને નવા કમને બંધ ઓછો થાય તે રીતે જ નગરની બહાર વાસ કરતા. પરિણામે, જનસંપર્ક ઓછો થવાથી સ્વાધ્યાય પ્રવૃત્તિ વિપુલ પ્રમાણમાં થઈ શકતી. એ સમયે ગામ બહાર ઉદ્યાને આદિની વ્યવસ્થા રહેતી. એમાં સાધુસંતે ઉતારે કરતા. વળી, સાધુસંતે સેંકડોની સંખ્યામાં વિચરતા. તેથી આવાં ઉદ્યાનમાં રહેવાથી સંયમધર્મ પણ બરાબર પળાતે. ગામમાંથી જિજ્ઞાસુઓ ઉદ્યાન સુધી આવીને ધર્મબોધ મેળવતા. શ્રમણ સંસ્થા : ત્રણ વર્ગો જેનશાસન મનહર ઉદ્યાન છે. આ ઉદ્યાનમાં અનેક શ્રમણપુ ખીલ્યાં, પાંગર્યા અને જગતને વિતરાગને માર્ગ બતાવ્યું. જિનશાસનના ઉદ્યાનમાં ખીલેલાં અનેક પુણ્યશાળી શ્રમણપુએ આ બાગને નવપલ્લવિત કર્યો. પિતાના અંતરના તેજ અને બળથી અંધારાં ઉલેચીને દિવ્યાતિ પ્રગટાવી. આ શ્રમણ સંસ્થામાં શાશ્વત અને ચૌદ પૂર્વના સાર એવા શ્રી નમસ્કાર મહામંત્રના તૃતીયપદે મહત્ત્વનું સ્થાન પામેલા તથા ત્રણ તત્ત્વમાંના ગુરુતત્વના અગ્રસ્થાને બિરાજનારા એવા આચાર્યપદની જેનશાસનમાં અનેરી મહત્તા છે. આગમશાસ્ત્રમાં આચાર્યને તીર્થકર તુલ્ય ગણવાયા છે. તીર્થકરેએ પ્રરૂપેલા માર્ગને લાંબા કાળ સુધી સુવિશુદ્ધ પ્રરૂપણા વડે અનેક ભવ્યાત્માઓને યથાવસ્થિતપણે પિછાણુ કરાવનારા આચાર્યદેવે છે. આજના સંક્રાંતિ અને વિષમ કાળમાં પણ શાસનની ધુરાને વહન કરનારા આચાર્યદેવે આપણા સૌના પરમ ઉપકારી રહ્યા છે. જેનશાસનમાં આચાર્યને રાજા ગણવામાં આવે છે. જે ષદર્શનના જ્ઞાતા અને શાસનના ઘેરી પ્રભાવક હોય, જેમની પ્રતિભા અત્યંત ઉજવળ હોય તેવી યોગ્યતા મુજબના સાધુઓને દીર્ઘદ્રષ્ટા સંઘની વિનંતીથી આચાર્ય પિતાની પાટે યોગ્ય મુનિને આચાર્યપદે સ્થાપીને તેઓમાં રહેલી શક્તિને સત્કારે છે. મેગ્યતાને સૂચવનારા શ્રમણસંઘના ત્રણ ભેદ છે : આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આચાર્યો મુખ્યત્વે ધર્મદેશનાનું અને પરોપકારનું કર્તવ્ય અદા કરે. ઉપાધ્યાયે સાધુઓ સમક્ષ અધ્યયનનું કાર્ય સંભાળે શિષ્યને વિદ્યાદાન આપનારા, અગ્યને ગ્ય કરનારા સાયણ, વાયણ ચોયણું અને પડીઓયણના ક્રમથી શિષ્યને વિકાસ કરે, ગચ્છના તમામ સાધુઓને ભણાવવાની જવાબદારી ઉપાધ્યાય ભગવંતની હોય છે. જ્યારે ત્રીજો વર્ગ સાધુઓને છે. સાધના કરે તે સાધુ કહે છે કે, સાધુ બનવું હજી સહેલું છે, પણ સાધુ બની સાચું સાધુપણું જીવવું એ ઘણું અઘરું છે. મેક્ષમાર્ગે આગળ વધવા સાધકને પણ સહાયક આ સાધુઓ બને છે. આવી વ્યવસ્થા હોવાથી ધર્મ-ઉત્થાનનું કાર્ય સહેજે વેગીલું બને છે. 2010_04 Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતા–૧ કેવળજ્ઞાન શું છે? ‘ કેવળ ' શબ્દ આત્માના અર્થમાં છે. અનેક જન્મેાના કવિપાકાને સમતા-ક્ષમાદિ સમજપૂર્વક ભાગવી લઈ તીવ્ર તપશ્ચર્યા અને અનેક ઉપસગેમાંને સહન કરીને ચરમ જન્મમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જીવન ઉત્કૃષ્ટ કોટિના અનાસક્ત ભાવમાં આવતાં મેહકમ ના સથા નાશ થાય છે, જ્ઞાન આદિને રોકનારાં કર્મોનાં વાદળા ખસી જતાં આત્મામાં તેજસ્વી કેવળજ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશિત થાય છે. પુણ્યશાળી આત્મા પરમાત્મા બની જાય છે અને વિશ્વનાં સર્વાં દ્રવ્યા, સ ક્ષેત્રે, સ કાળ અને સભાવામાં જાણનાર બની જાય છે. ઇતિહાસ નોંધે છે કે કર્મા, સંશયા, વાસનાઓનાં પરમાણુએનાં જાળાં ભેદીને, કર્માં ખપાવીને કેવળજ્ઞાન પામ્યા છે, સુખ અને દુઃખ એ કમનાં કારણ છે. પણ જેણે પ્રત્યેક કમ ભાગવી લીધાં છે, પરિપૂર્ણ કર્યા' અને મનને જીત્યું છે એને સુખ-દુઃખની કોઈ અસર ન થાય– અને તે સ્થિતિ એ જ કેવળજ્ઞાન. જ્ઞાનપ્રાપ્તિ અને તેના ફેલાવા માટે આ સ્વપ્નદ્રષ્ટાઓએ શા પ્રયત્નો કર્યો? ગુરુકુલવાસ એટલે ગુર્વાનામાં રહેવાનુ વ્રત. આના કારણે જ્ઞાનની પ્રાપ્તિ પણ મેાટા પ્રમાણમાં થતી અને તેના પ્રચાર મેટા પ્રમાણમાં થતા. ગુરુએ યેાગ્યતાને નજરમાં રાખીને જ ભણાવતા અને ગીતાને વિચરણ-વિહાર માટે સમયે સમયે આજ્ઞા આપતા રહેતા, જેને શિષ્યેા સહર્ષ શિરસાવદ્ય કરતા. પ્રાચીનકાળમાં વાચના આપીને જ્ઞાનને ફેલાવે! થતા. તેમાં શિષ્યાની એક માત્ર યેાગ્યતાને વિચારાતી. અધિકારીને જ તેની રુચિ અનુસાર જ્ઞાન અપાતું. ઉદાહરણ જોઇ એ તે, વાસ્વામી ત્રણ વર્ષના હતા ત્યારથી અગિયાર અંગ, તે પણ સાધ્વીના મુખથી સાંભળવા માત્રથી ગ્રહણ કરી લીધાં હતાં. પ્રથમ આગમવાચના : આચાર્ય શ્રી ભદ્રબાહુના સમયમાં પાટલીપુત્રમાં ઘણા શ્રમણા ભેગા થયા અને તેમાં પહેલી આગમવાચના થઇ. એ વખતે ૧૨ વર્ષોંના ભયંકર દુષ્કાળ પડેલે, તેથી ઘણા જ્ઞાનીએ સ્વર્ગવાસ પામ્યા હતા. જે હયાત હતા, તેમાંના પણ ઘણાને દુષ્કાળને કારણે વિસ્મરણ થવા પામ્યું હતું. તેશ્રી આ સ્થૂલિભદ્રસૂરિજીની અધ્યક્ષતામાં બધા શ્રમણાએ ભેગા થઈ વિસ્તૃત ખાર અંગ સંકલિત કર્યાં. બીજી આગમવાચના : સમ્રાટ સ'પ્રતિએ ઉજ્જૈનમાં આ સુહસ્તિસૂરિની નિશ્રામાં એક શ્રમણુસંમેલન કરી, નાનકડી આગમવાચના કરી, જેમાં ૧૧ અંગ અને ૧૦ પૂર્વાંના પાને વ્યવસ્થિત કર્યા. ત્રીજી આગમવાચના : ફરી બાર વર્ષના દુષ્કાળ પડતાં ઘણા ગણેા, કુલા અને વાચકવશેને વિચ્છેદ થઈ ગયા, તેથી સાડાનવ પૂર્વના જ્ઞાતા આચાર્ય રક્ષિતસૂરિજીએ સ અનુયાગાથી ગૂઢ એવાં આગમે અને ભવિષ્યના જીવાના વિચાર કરી, આગમેાને પૃથક પૃથક્ અનુયાગમાં વહેંચી નાખ્યા. ચેાથી આગમવાચના : આચાયસ્ક દિલસૂરિજીએ મથુરામાં ઉત્તરાપથના જૈન શ્રમણાને એકઠા કરી, વીર સંવત ૮૩૦ થી ૮૪૦ સુધીમાં ચેાથી આગમવાચના કરી હતી અને સર્વાનુમતે તૈયાર થયેલ પાડને પુસ્તક રૂપે લખેલ હતા. તે જ સમયે આચાય નાગાર્જુનસૂરિજીએ વલ્લભીમાં શ્ર. રે 2010_04 Page #24 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક દક્ષિણપથના જેન શ્રમણને ભેગા કરી ચેથી આગમવાચના કરી અને સર્વસંમત પાઠને પુસ્તકારૂઢ કર્યો. પાંચમી આગમવાચનાઃ આચાર્ય દેવર્ધિગણિ શ્રેમાશ્રમણે વલ્લભીમાં વીર સંવત ૯૮૦માં મોટું મુનિસંમેલન બેલાવી, એથી આગમવાચનાના પાઠોને તપાસી, એક ચક્કસ આગમપાડ તૈયાર કરી ૮૪ આગ લખ્યાં. તેમાંથી કાળપ્રભાવે ઘણું નાશ પામ્યું છે. છતાં જે બચ્યું છે તે શુદ્ધ જિનવાણી આપણા સુધી પહોંચી છે. ત્યારબાદ, પૂ. આ. શ્રી સાગાનંદસૂરિજી મહારાજનું આગમ સાહિત્યક્ષેત્રે ઘણું મોટું યોગદાન રહ્યું છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ ગ્રંથની અદૂભુત રચના કરી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સદુપદેશથી રાજા કુમારપાળે પિતાના રાજ્યમાં સંસ્કૃત પાઠશાળાઓ સ્થાપી અને ૭૦ લહિયાઓ બેસાડીને જ્ઞાનની સુંદર આરાધના કરી. કુમારપાળ, વસ્તુપાળ, પેથડશા વગેરેની ઉત્તમ ભક્તિને કારણે શ્રતના આદર્શ જેવાં જ્ઞાનમંદિરે આજે શાસનનું ઉજજવળ ભાવિ બની ગયાં છે ! પૂર્વાચાર્યોએ સંસ્કૃતમાં, પ્રાકૃતમાં વિશિષ્ટ રચનાઓ કરીને પોતાની વિદ્વત્તાનો પરિચય આપ્યું છે. તે સમયમાં જે તે ગચ્છના સાધુઓ વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન પણ કરતા હતા. પરિણામે, આ જ્ઞાનભંડારથી શાસન અતિ સમૃદ્ધ બની શકયું. જિનધર્મની ગંગોત્રીના વિશાળ જ્ઞાનપ્રવાહને આપણું સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય આ આત્માનંદી સંતએ જ કર્યું છે. શ્રમણ ભગવંત અને ઉપસર્ગોની ઝાંખી : ૨૫૦૦ વર્ષોને ઇતિહાસ એમ બોલે છે કે સિદ્ધાંત અને શાસનની રક્ષા ખાતર શુદ્ધા પ્રરૂપક ગુણવાળા આ શ્રમણ સંસ્થાના નાયકેએ ખૂબ ખૂબ વેઠયું છે. પ્રસંગે પ્રસંગે અનેક આંટીઘૂંટીમાંથી પસાર થવું પડયું છે. કાળબળની સામે પડકાર ફેંકીને શાસનની આન અને શાન વધારી છે. આજને સે ટચના સેના સામે અમૂલ્ય વારસો જાળવવામાં પ્રતિભાસંપન્ન સાધુઓની વાત શાસનના ઇતિહાસના પાને પાને જોવા મળે છે. અરે, અતિ દૂરની વાત તે દૂર રહી; સાવ નજીકના ભૂતકાળમાં જ ડોકિયું કરીએ તો, પૂ. આત્મારામજી મહારાજ, પૂ. કમલસૂરિજી મહારાજ, પૂ. સાગરજી મહારાજ, પૂ. દાનસૂરિજી મહારાજ, પૂ. નેમિસૂરિજી મહારાજ, પૂ. લબ્ધિસૂરિજી મહારાજ, પૂ પ્રેમસૂરિજી મહારાજ આદિ મહાપુરુએ આ છેલ્લી, વિક્રમની વીસમી સદીમાં શાસન રક્ષા ખાતર અત્યંત પુરુષાર્થો કર્યા જોઈ શકાશે. અહિંસા અને જીવદયા ક્ષેત્રે યોગદાન : અહિંસા અને જીવદયા એ તે જૈન સાધુઓના પ્રાણ ગણાય છે. અહિંસા એમની રગેરગમાં વ્યાપેલી હોય છે. રાજાએ તેઓના આવા સુંદર આચારથી પ્રભાવિત થતા અને અહિંસાના પ્રચારમાં પ્રવૃત્ત થતા. શ્રી હેમચંદ્રાચાર્યે મહારાજા કુમારમાળને પ્રતિબોધ પમાડીને અઢાર રાષ્ટ્રોમાં જીવદયાનું ચુસ્ત પાલન કરાવ્યું. આ સમયમાં ઘડાને પણ ગાળીને પાણી પિવડાવાતું. શ્રી હીરવિજયસૂરિજીએ અકબર બાદશાહને પ્રતિબોધ પમાડીને અહિંસાના આરાધક બનાવ્યા હતા એ ઇતિહાસ બહુ રોમાંચક છે. એ પછીના જૈનાચાર્યોએ પણ અહિંસાના પ્રચાર 2010_04 Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૧ ૧૧ માટે ખૂબ જ મહત્ત્વનાં કાર્યો કર્યા છે. હમણું આપણે ત્યાં છેલ્લા દુષ્કાળમાં જેને એ મબલક ફંડ એકઠું કરીને પશુદયાનું સુંદર દષ્ટાંત પૂરું પાડ્યું. ગામેગામ પાંજરાપોળ દ્વારા પશુઓ માટે જે કામ થયાં અને થઈ રહ્યાં છે તેમાં જૈનાચાર્યોને જ મુખ્ય પ્રભાવ પ્રવર્તે છે. આજે આ ધરતીની ધૂળમાં કણેકણમાં અહિંસા અને જીવદયાના ઉચ્ચતમ સંસ્કારો ધરબાયેલા છે. જૈનધર્મની જીવદયાની આ ઉત્કૃષ્ટ ભાવનાની, ભાવિમાં માનવજાતિને ઇતિહાસ લખાશે ત્યારે સુવર્ણ અક્ષરે નોંધ લેવાશે. જ્ઞાનપ્રાપ્તિના કારણભૂત ગ્રંથો અને વિષયેની રચના કેવી રીતે કરી? અનંત જ્ઞાન આત્માને ઉજજ્વળ અને અદ્ભુત ગુણ છે. વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલ અર્થપૂર્વકની દેશના સાંભળી, પરંપરાથી જાણી-સમજી, ચિંતન-મનન કરી, તે પછીના શ્રમણએ જીવવિજ્ઞાન, આત્માનું વિજ્ઞાન, કર્મનું વિજ્ઞાન, પુગલાદિનું વિજ્ઞાન, વિશ્વની રચના, જડ-ચેતન સ્વભાવનું નિરૂપણ સુંદર રીતે કરેલ છે. આવા ગ્રંથો પામર જીને સમજવાં પણ બહુ જ અઘરાં અને દુષ્કર છે, તે નિર્માણની વાત જ કડ્યાં રહી? માટે જ આ સર્વ ગ્રંથે વિશ્વ માટે આદરણીય બની શક્યા છે. આ ગ્રંથની પાછળ ખરેખર સાક્ષીભાવ જ છે. કર્તાભાવ ન હોવાથી જ અનેક દોષ-દૂષણથી રહિત છે. ગ્રંથ રચનાની એક આગવી પરંપરા જૈનસંઘમાં ચાલતી આવી છે. નાગૂર રાતે શિરિન I એ ન્યાયે આધાર વિના કાંઈ પણ ન લખવું-એ પરંપરાને જેને શ્રમણ બરાબર વળગી રહ્યા છે. તેથી જ આ સર્વ શ્રેથે આજે પણ ઠેર ઠેર વંચાઈ રહ્યા છે. અનેકાનેક ગ્રંથનું વાંચન-મનન કરીને ગ્રંથરચના કરવાનું કામ હજુ પણ ચાલુ જ છે. હિંદી ભાષામાં આવું નિર્માણકાર્ય પૂ. શ્રી આત્મારામજી મહારાજે છેલ્લી સદીમાં ખૂબ મોટા પાયા પર કર્યું. આ પછી છેલ્લે કર્મ સાહિત્યનું મોટા પ્રમાણમાં સંસ્કૃત ભાષામાં નવસર્જન કરવા-કરાવવાનું શ્રેય સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના સમુદાયને ફાળે જાય છે. શ્રમણ ભગવંતોએ મા સરસ્વતીની કૃપાથી ગ્રંથની રચના કરી તે અદ્ભુત છે. શ્રી અભયદેવસૂરિજીએ નવાંગી ટીકા, પડ્રદર્શનવેત્તા શ્રી હરીભદ્રસૂરિજીએ યોગ અને ન્યાયના સુંદર ગ્રંથ શ્રી હેમચંદ્રાચાર્યે વ્યાકરણ, છંદ, અલંકાર વગેરેનું વિપુલ સર્જન કર્યું. પ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ ન્યાયના ગ્રંથની રચના કરી. ઉપરાંત, તિષ, વૈદક વગેરે તમામ વિષયમાં જૈનમુનિઓનું ભારે મોટું પ્રદાન છે. ) જૈનધર્મની પ્રભાવના માટે રાજ્યાશ્રય વગેરે કેમ શક્ય બન્યા? રાજાઓને પ્રભાવિત કરી, જેનસધુઓએ પહેલું કામ રાજાઓને ધર્મ સમજાવવાનું કર્યું. સાધુએ સામેથી જઈને રાજ્યાશ્રિત બન્યા હોય એવું થયું નથી, પણ રાજાઓની પાત્રતા જોઈને, 2010_04 Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શાસનપ્રભાવક તેઓની જિજ્ઞાસા જાણીને, સાધુઓ સન્માનપૂર્વક રાજસભામાં જતા અને ધર્મોપદેશ દ્વારા રાજાને પ્રભાવિત કરતા. ત્યાર પછી રાજ્યમાં ધર્મનો પ્રચાર થાય એમ સ્વાભાવિક બનતું. રાજા ધમી તે પ્રજા ધમી—એ ઉક્તિ અનુસાર સંપ્રતિ, સિદ્ધરાજ, કુમારપાળ, અકબર આદિ રાજાઓ ઉપદેશ પામીને જૈનધર્મને શ્રદ્ધાપૂર્વક સ્વીકારતા થયા અને પરિણામે જીવદયા, અમારિ, જિનમંદિર, ઉપાશ્રય, સદાવ્રત આદિનાં નિર્માણકાર્યો થયાં. રાજા સંપ્રતિએ તે સવા કરોડ જિનપ્રતિમાઓ અને સવા લાખ દેરાસર કરાવ્યાં. આમ, રાજવીઓ દ્વારા ગજબની શાસનપ્રભાવના થઈ જેનધર્મ અને પાદવિહાર યાત્રા : પ્રાચીન ભારતવર્ષમાં આજના જેવી ઝડપી ધાંધલધમાલ ન હતી. સબસે માઈલ દૂરની પ્રજા ધર્મની વાતે કેઈ પણ માધ્યમથી જલદી જાણી શકતી ન હતી. આ પ્રજાને તેઓનાં ગામમાં જઈ ઉપદેશ અપાતો તે જ સ્થિર અને રૂઢ બનતે. સાધુઓ સંયમનું પાલન કરતાં કરતાં ઉચ્ચ આચાર-વિચારના પ્રચાર દ્વારા જનસામાન્યને ધર્મના નીતિનિયમેથી અવગત કરાવતા. પરિણામે પાદવિહાર દ્વારા ધર્મને પ્રચાર થતો, ધર્મને પ્રભાવ રહે અને ધર્મની મહત્તા સમજાતી. ધર્મના આગવા સિદ્ધાંત દઢ થતા અને ધર્મની આગવી વિશેષતાઓ પ્રજાજીવનમાં સ્થિર થતી. પ્રભુ મહાવીરે શાસનની સ્થાપના કર્યા પછી ૩૦ વર્ષ સુધી જ પ્રભુનિશ્રામાં શાસનનું સંચાલન થવા પામ્યું. પ્રભુના નિર્વાણ પછી આજ સુધી શાસનને ચલાવનારા પૂજ્ય આચાર્યભગવંતે જ છે. સ્વ-પર ઉપકારના ધ્યેય સાથે સમગ્ર ભારતમાં પદયાત્રા દ્વારા સેંકડે માઈલે સુધી વિચરણ કરીને ધર્મતને જલતી રાખવામાં આ સાધુવરેએ જે ભેગ આપે છે તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. આજે પણ જે જે પ્રદેશમાં જેનસાધુઓને વિહાર ચાલુ છે, તે પ્રદેશ અન્ય પ્રદેશની સરખામણીએ ધર્મસંસ્કારની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. પાદવિહાર કરવાથી અનેક જીના પ્રત્યક્ષ સંપર્કમાં અવાય છે. ગામેગામ લેકેના રીતરિવાજ, ભાષા, માન્યતાઓ જાણુને ઉપદેશ અપાય છે અને પરિણામે, ગ્ય જીવનમાં ધર્મની શ્રદ્ધા દઢમૂલપ અંકિત કરી શકાય છે. લાખ લાખ વંદન હજો આવા પરમ ત્યાગી મહાત્માઓને !!! શ્રમણ ભગવંતો ઉત્તમ ગોચરી ધર્મ : નિર્દોષ આહારની ગવેષણ કરવા માટે આ ધર્મમાં ઉત્તમ વ્યવસ્થા છે. ભમરે જેમ પુષ્પને કલામણા ન થાય તે રીતે રસ લે છે, તેમ મુનિએ શ્રાવકને ત્યાંથી જે આહાર સ્વીકારે છે તે શરીરને માત્ર ટેકે આપવા માટે અંત-પંત નીરસ અને નિર્દોષ ભિક્ષા (ગોચરી)– ગાય ચરે તે રીતે સ્વીકારે છે. જૈન સાધુઓની ત્રણ વિશેષતા : ગોચરી, લંચ અને વિહાર. આ ત્રણથી સાધુસંસ્થા આપમેળે જ જુદી તરી આવે એવી આ પદ્ધતિ છે. પિતાને માટે જે ભિક્ષા તૈયાર થઈ ન હોય, 2010_04 Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૧ પિતે જે ભિક્ષા તૈયાર કરાવી ન હોય અને જે ભિક્ષાની ઉત્પત્તિને પોતે અનુદી ન હોય, એવી ભિક્ષા જ જૈન સાધુઓના ઉપયોગમાં આવે છે. આવી ભિક્ષા ગ્રહણ કરવાની પદ્ધતિને ગોચરી નામ અપાય છે. આ રીતે સાધુઓ અનેક ઘરમાં ફરીને પોતાના જીવનનિર્વાહ માટે જરૂરી આહાર મેળવી લે છે. સામી વ્યક્તિને તકલીફ પહોંચાડ્યા વિના તેમ જ કોઈપણ જાતના સાવધ કે આરંભ વિના પિતાની જરૂરિયાત મુજબને આહાર મેળવવું એ ગોચરીનું મુખ્ય લક્ષણ છે. આ ગોચરી જેનશાસનનું એક અપૂર્વ પ્રદાન છે. તેથી જ આજે પણ જૈનમુનિઓ જ્યાં જાય ત્યાં જેની વસતી ન હોય તે પણ સૌ એમને “પધારે પધારે” કહીને સત્કારે છે. સાધુઓ બીજાને ભારરૂપ ન થાય તે રીતે ૪૭ દેશોથી રહિત ગોચરીધમ કીધે છે. કેઈપણ જાતની હિંસા કે પાપ વિના સાધુ પિતાના સંયમજીવનને નિર્વાહ કરે તે એને સાર છે. મુનિજીવનમાં લોચનો મહિમા : મુનિજીવન સ્વાવલંબી, આત્માભિમુખ અને સહનશીલતાના પાયા ઉપર છે. જે શરીર દ્વારા ચીકણાં કર્મો બાંધ્યાં છે તે શરીરને કષ્ટ આપી કમ ખપાવવાં. સકામ નિજર કરી કર્મ રહિત થવા ગોચરી, લંચ અને વિહાર – ત્રણ મુખ્ય છે. વિહાર દ્વારા કઈ એક ઘર-મકાન-ગામ કે શ્રાવક પ્રત્યે ગાઢ મમત્વ કે રાગ-દશા બંધાતી નથી. લોચ પણ છ મહિને અથવા પર્યુષણ પહેલાં તે અવશ્ય કરાવે જ. લેચ કરનારને અઠમનું અને કરાવનારને છટ્રનું ફળ મળે છે. મરણ સમયે, વ્યાધિઓના વાવંટોળ વચ્ચે, સમાધિની ત જાળવી જાણવી એ સહેલી વાત નથી. જીવતે જીવ સામેથી કષ્ટને આમંત્રણ આપીને એને વેઠવાની ટેવ પાડવામાં આવે તે જ શાંતિથી મૃત્યુ પામી શકાય. સામેથી દુઃખને બોલાવી એને સહર્ષ ભેટી લેવાની તૈયારી એટલે જ લેચ! શરીરની રોભા જૈન સાધુ માટે વર્ષ છે. કેમ કે આ શેભા જ બ્રહ્મચર્યની ઘાતક છે. વાળ એ શરીરની શોભા ગણાય છે, માટે દર ચાર મહિને કે છ મહિને વાળને હાથથી ઉખેડવાની પ્રક્રિયાને જૈન સાધુઓએ જીવંત રાખી છે, જે તેના નામે ઓળખાય છે. લોચ એક માત્ર જૈન સાધુઓના જીવનમાં જ જોવા મળે છે. જે પ્રક્રિયાને માત્ર સાંભળવાથી કે એકાદ વાળ ખેંચવાથી ભલભલા માનવીનું મન ધ્રુજી ઊઠે છે એ પ્રક્રિયા ૯-૧૦ વર્ષના બાલમુનિથી માંડીને ૯૦ વર્ષના વૃદ્ધ સાધુઓ હસતા મોંએ કરાવતા હેય છે. સાધુઓ માટે આવશ્યક વિહાર કાર્યકમ : વિહાર પણ જૈન સાધુઓની એક આગવી વિશેષતા છે. એક જ સ્થાને વધુ સમય રહેવાથી એ ક્ષેત્ર અને ક્ષેત્રના વાતાવરણ સાથે એક જાતની મમત્વની ગાંઠ બંધાતી જાય છે, જે સાધક માટે ખતરનાક બની શકે. આ સંભાવનાથી ઊગરવા માટે વિહાર આવશ્યક છે. આ એક એવું ઉપકારક તત્ત્વ છે, જે સ્વ-ઉપકારક બનવા ઉપરાંત પોપકારની નિર્મળ ગંગેત્રી વહેતી રાખવામાં મદદરૂપ બને છે. ગ્રામાનુગ્રામના વિચરણથી અવનવાં અનુભવજ્ઞાન, ભાષા 2010_04 Page #28 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક જ્ઞાન , નવાં નવાં મંદિર અને તીર્થોની યાત્રાને અને આનંદ પ્રાપ્ત થાય છે. આમ, ગોચરી, લેચ અને વિહાર જૈન સાધુઓની આગવી વિશેષતાઓ છે. જેન મહર્ષિઓ અને પાવનકારી ભૂમિઓ : ભારત અને ભારત બહાર જૈનેનું એક એક તીર્થ, એક એક મંદિર અને એક એક ઉપાશ્રય પ્રાચીન વૈભવના પ્રબળ પુરાવા છે. પ્રાચીન ખંભાતમાં પૂજ્યપાદ શ્રી અભયદેવસૂરિજીએ એક તેત્ર રચીને પ્રગટ પ્રભાવી થંભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ કરી. પંદરમા સૈકાની પ્રાચીન નગરી મહેસાણામાં પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના સદુપદેશથી ઊભા થયેલા ગગનચુંબી દેવાલયમાં શ્રી સીમંધરસ્વામીની વિશાળકાય પ્રતિમાનાં દર્શન જીવમાત્રને મોક્ષગામી બનાવે છે. શ્રી શીલગુણસૂરિજીના પ્રેરક પ્રસંગેનાં સંસ્મરણો તાજા કરાવતું રળિયામણું પંચાસર જુએ. જેના ઈતિહાસને સમૃદ્ધ કરનાર પટણા જુએ, જેની સાથે સ્થૂલિભદ્રજીની કથા સંકળાયેલી છે. ઉમાસ્વાતિ વાચક, જૈનાચાર્ય ભદ્રબાહુ, આર્ય મહાગિરિજી, આય સુહતિજી અને વાસ્વામીના પાદવિહાર વડે પવિત્ર બનેલી આ ભૂમિમાં ૮૪ જેટલી વાદશાળાઓ હતી. મંત્રશાસ્ત્રીઓ અને કલાવિદોનું એ મોટું મથક હતું. રાજા શ્રેણિકની રાજધાની-આજનું રાજગૃહી-અંતિમ કેવળી જંબુસ્વામી, ધન્ના શાલિભદ્ર અને સુલશા શ્રાવિકા આ નગરમાં જ જમ્યાં. પ્રસન્નચંદ્ર રાષિને આ નગરમાંથી જ કૈવલ્યની પ્રાપ્તિ થઈ. આવી પાવન ભૂમિઓને લાખ લાખ વંદના ! સાધુઓનાં ઉપકરણ : ગેચરીનાં વાહક કાષ્ઠપાત્ર ગણાય છે, જે તરંપણી, ચેતની, પાત્ર આદિ નામે ઓળખાય છે. આ પાત્રા લાકડામાંથી બને છે. એના ઉપર રંગ કરવામાં આવે છે. જે સારી રીતે ધોઈ શકાય છે. શ્રમણો દ્વારા અન્ય કાર્યોમાં અનુકંપા–અભયદાન : શ્રમણે જીવદયામાં ઘણું મોટું વિશાળ ક્ષેત્ર અપનાવે છે. તે પ્રમાણે માને છે, સમજે છે અને કાર્યરત રહે છે. તેઓના હિસાબે માનવદયા ૮૪ લાખ નિમાં માત્ર ૧૪ લાખ યુનિઓ જે, લગભગ ૧૫% થી પણ ઓછું ક્ષેત્ર છે. જૈનધર્મમાં સંકુચિત વિચારને સ્થાન નથી. સૂફમથી માંડીને માનવદયા માટે પણ દુષ્કાળમાં અનેક વખત શ્રીસંઘેએ પ્રેરણા કરી છે. જગડુશા જેવા સમર્થ ઉદાહરણો આપણી સમક્ષ છે. શ્રમણોનાં ઉપદેશને પ્રતાપે આવાં કાર્યો હંમેશાં થતાં જ રહ્યાં છે. જેનેની જીવદયા અપૂર્વ અને અદ્વિતીય રીતે પ્રસિદ્ધ છે. એ જ રીતે, સાધર્મિક ભક્તિનો પણ છેલ્લા દસકામાં ભારે માટે ઉત્સાહ વધે છે. એક પલામાં સધર્મા ધર્મો અને બીજા પલ્લામાં સાધર્મિક ભક્તિ મૂકે – બંને પલ્લાં સરખાં રહેશે. આજે મુંબઈ-અમદાવાદ જેવાં મોટાં કેન્દ્રોમાં રહેઠાણની પણ વ્યવસ્થા 2010_04 Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૧ થઈ રહી છે તે ઘણું અનુમંદનીય છે. સાધર્મિકમાં ધર્મશ્રદ્ધાની રક્ષા અને વૃદ્ધિ કરવા માટે શ્રીમંતે એ સમયની માંગને સ્વીકારવી પડશે. મૃત્યુને મહોત્સવ માનવામાં આવે છે ? મૃત્યુ માટેની તૈયારી સારી રીતે કરવી એનું જ નામ સાધના છે. જૈન સાધુ આ સાધનાને સાધક છે. એને જીવતરને ખેટે મેહ નથી અને મૃત્યુને જરા પણ ડર નથી. શરીરને પૂરે કસ કાઢી લીધા બાદ જ્યારે એમ લાગે કે હવે આ શરીર કઈ પણ પ્રકારની સાધનામાં સહાયક થઈ શકે તેમ નથી, ત્યારે અનશનના સ્વીકાર પૂર્વક અનેક જૈનમુનિએ હસતાં હૈયે મૃત્યુને વર્યા છે, એને ઈતિહાસ ખૂબ રસપ્રદ છે. આત્માનું મૃત્યુ ક્યારેય થતું જ નથી. દેહમાંથી અલગ થઈને આત્મા અન્યત્ર જાય છે. સદ્દગતિએ જવા મળે તે તેને અનહદ આનંદ હોય છે. સમાધિમરણ નિકટ મુક્તિનું કારણ ગણાયું છે. મૃત્યુને કાળધર્મ (કાળ = સમયને ધર્મ = સ્વભાવ) કહેવાય છે. જેનધમીએ મૃત્યુને મહત્સવ ગણે છે એ જ આ ધર્મનું રહસ્ય છે. પ્રભુએ મૌખિક રીતે આપેલાં આગમશાસ્ત્રોને આ શમણે અહીં સુધી કેવી રીતે લાવ્યા ? શ્રી મહાવીર પ્રભુએ અર્થથી જે દેશના આપી તે સર્વ પ્રથમ ગણધરોએ સૂત્રમાં રચી. એ સૂત્રોમાં ગૂંથાયેલી દેશનાને શિષ્ય-પ્રશિષ્યને અધ્યયનના માધ્યમથી અપાઈ. (જ્યારે ગણધરેએ દ્વાદશાંગીની રચના કરી ત્યારે તે વરપ્રભુએ ફરી શ્રવણ કરી, એટલે એ શુદ્ધ અને સહેતુક સમજાઈ.) આ આગમો કમશઃ નવમા–દસમા સૈકા પછી શ્રમણોએ ભેગા થઈને લિપિમાં લખ્યાં, જે વલ્લભી આદિ નામે ઉલ્લેખાય-ઓળખાય છે. ત્યાર બાદ, એ આગમેને પંચાંગીમાં (ચૂણિ–ભાષ્ય-ટીકા વગેરેમાં) ફરી સ્પષ્ટ કરી, સમયે સમયે મહાપુરુષોએ આજ સુધીમાં પુસ્તકના આધારેથી એ જ્ઞાનને અહીં સુધી પહોંચાડ્યું છે. અમુક સમય સુધી આ આગમજ્ઞાન અનુપ્રેક્ષા અને સ્વાધ્યાય દ્વારા અણિશુદ્ધ અને અખંડ ટકી રહ્યું હતું; પણ ભગવાન મહાવીરના નિર્વાણ બાદ, લગભગ ૯૦૦ વર્ષ બાદ, વ્યાપક દુષ્કાળને કારણે મુનિવિહારનાં વહેણે અટકી પડ્યાં. સ્વાધ્યાય, પુનરાવર્તન અને અધ્યયનની પ્રક્રિયા વેરવિખેર બની ગઈ. તેથી કંઠસ્થ શ્રતને કઈ કઈ અંશ વિમૃત બને. આ વિસ્મૃતિમાંથી શ્રતને સુરક્ષિત રાખવા માટે જ શ્રેમાશ્રમણ દ્વારા ભગીરથ કાર્ય આરંભાયું. આ મૂલ્યવાન વારસે ડાઘણું અંશે આજે આપણે સંઘ સુધી અખંડ રીતે ચાલ્યા આવે છે. પૂર્વધર પૂ. આ. શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજાએ પૃથક અનુગની વ્યવસ્થા કરી અને તેથી આજે આપણે પૂર્વ પુરુષની પરંપરા દ્વારા જૈન આગમને શુદ્ધ વા મેળવી શક્યા છીએ. એવું જ મોટું યોગદાન આગમસાહિત્ય-ક્ષેત્રે પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીનું પણ ગણી શકાય. 2010 04 Page #30 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક સાધુજીવનની પ્રેરક આચારસંહિતા ? જૈન સાધુનું જીવન સાવ સાદું અને સીધું છે. એમના જીવનમાં જે આચાર-વિચારનાં દર્શન આપોઆપ થાય છે તે તેના જીવનમાંથી સીધે ઉપદેશ આપે છે. પાંચ મહાવ્રતે એમનાં જીવન-કવનની મુખ્ય ચાવી છે. એ દ્વારા જ તેઓ સમકિતી, ભવભીરુ, મોક્ષના અનુગામી અપરિગ્રહી તરીકે પ્રસિદ્ધિ પામે છે. કહે છે કે સાધુવેશ અને સાધુપણું એ બન્નેને સુભગ સમન્વય સધાઈ જાય તે દુનિયા જતી રહે અને આત્મા મુક્તિ તરફના ઉદ્યનમાં સૌથી આગળ નીકળી જાય. જેન સાધુ માટે માત્ર ભારતમાં જ નહિ, પણ પરદેશમાં પણ ખૂબ ઊંચું માને છે. સાધુજીવનના તમામ આચાર પ્રેરક છે, પણ તેમાં યે વિહાર, ગોચરી અને ઉદ્દેશદાન આદિ વિશેષ પ્રેરક છે. ખુલ્લા પગે અને ખુલ્લા માથે સદાકાળ વિચરનાર આ મુનિભગવંતે શાસનના કીતિ સ્તંભે છે. આ શ્રમણોએ સંસારી જીની ધર્મશ્રદ્ધાને અવિચળ રાખી છે. તંત્રવિદ્યાના બળની પરંપરા અને શ્રમણ-સાધકો : એમ કહેવાય છે કે મંત્રશક્તિથી, સંયમ અને તપના બળથી શ્રમણમાં અપૂર્વ લબ્ધિ હોય છે. પણ તેને નામના અને કામના માટે ઉપયોગ કરવામાં માનતા નથી. શાસનની પ્રભાવનાને જ જ્યાં પ્રશ્ન હોય, જ્યાં શાસન હેલનાથી બચાવવાની જરૂરિયાત ઊભી થાય, ત્યાં જ આ શક્તિ વપરાય. દા. ત. પૂ. ઉપાધ્યાય શ્રી શાંતિવિજયજીએ કટકના કિલ્લા માટે, શ્રી વાસ્વામીજીએ સુકાળમાં સંઘને લઈ જવા માટે આવી શક્તિને ઉપયોગ કર્યો હતો. એ બતાવે છે કે આવી શક્તિને ઉપગ અપવાદી આચરણમાં જ થતો હોય છે. ડાં વર્ષો પૂર્વેનો જ ઇતિહાસ તપાસણું તે મંત્ર-તંત્ર વિદ્યાના જાણકાર સાધુઓ અને યતિઓ જેવા મળશે. આ બધી વિદ્યાઓ કાચા પારા જેવી હેવાથી પચે તે ઊગી નીકળતી અને ન પચે તે ફટી નીકળતી. એથી જ પડતો કાળ જોઈને આ વિદ્યાઓનું આદાનપ્રદાન બંધ થયું. શ્રમણોએ યોગ તથા મંત્રસાધના દ્વારા જેનશાસન ઉપર મહાન ઉપકારે પણ કર્યા છે, તેની નોંધ અવશ્ય લેવી જ જોઈએ. મરકી વગેરે જેવા ભયંકર રોગોના નિવારણ માટે “ઉવસગ્ગહર”, “ક્ષતિકર ” વગેરેની રચના થઈજેના ઉપયોગથી જૈનધર્મને પ્રભાવ જરૂર વધે. શાસ્ત્રોની પવિત્ર આજ્ઞાનુસાર સાધુ-વૈયાવચ્ચ સુપાત્રદાનનાં સફળ : આ શ્રમણ ભગવંતની સેવાભક્તિનો મહિમા અનેકગણે ગવાય છે. ચક્રવતી મહારાજા ભરત અને મહાબલી બાહુબલીઝ પૂર્વજન્મમાં બાહુ-સુબાહુ હતા. સંયમ લઈને ૫૦૦-૫૦૦ સાધુઓની વૈયાવચ્ચ–ભક્તિ કરીને અપૂર્વ ફળ પામ્યા. પ્રથમ તીર્થકર શ્રી કષભદેવ પ્રભુના આત્માએ ધનાસા વાહના ભવમાં પૂ. આ. શ્રી ધર્મષસૂરીશ્વરજી મહારાજના સાધુઓની અપૂર્વ ભક્તિ કરીને સમ્યદર્શન પ્રાપ્ત કર્યું. અંતિમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના આત્માએ નયસારના ભાવમાં સાધુવર્યોની ભક્તિ કરી અને માર્ગ દેખાડ્યો તો એમને સમ્યક્દર્શનરૂપ માર્ગ પ્રાપ્ત થયે. કૃષ્ણ મહારાજાએ પૂ. ગુરુવર્યોને ઉત્કૃષ્ટ ભાવથી વંદના કરીને અંતિમ ચાર 2010_04 Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતા- ૧ નારકીનું આયુષ્ય તેાડયું. યાવત્લાયિક સમ્યક્ત્વ અને તીર્થંકર નામક ઉપાયું. શાલીભદ્રજીએ સ'ગમગાવાળના ભવમાં સાધુ ભગવંતને હૈયાના ઉમળકાથી ખીરનું દાન કર્યું ને ૯૯-૯૯ પેટીએ રૂપ ઋદ્ધિ-સમૃદ્ધિ પ્રાપ્ત કરીને સમાધિરૂપ સંયમ પણ પામ્યા. નદીષેણ મુનિવરે ગ્નાન, વૃદ્ધ, માલગુરુવરોની કસોટીમય વૈયાવચ્ચ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. રેવતી શ્રાવિકાએ પરમાત્મા મહાવીરની ભક્તિ દ્વારા ઉચ્ચ દેવલેાકની પ્રાપ્તિ કરી છે. પ્રભુની ભક્તિ કરવામાં નિમિત્ત બનેલ રેવતી શ્રાવિકા અમર બની ગઇ. શ્રમણાને રાજવીએ અને મત્રીએ ઉપરના અદ્દભુત પ્રભાવ ઃ શ્રમણસંઘનુ તપોબળ તેા જુઓ ! ગુજરાતના તખ્ત પર આરૂઢ થયા પછી વીર વનરાજે જૈનધર્માંને રાજધમ બનાવ્યેા ત્યારે લાટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની એક કરોડ પ્રહમાંથી અડધ કરાડ માનવાનો ધર્મ બનવાનુ મહાભાગ્ય જૈનધર્મને પ્રાપ્ત થઈ ચૂકયું હતુ. શિવપૂજક સાલકી રાજાઓના કાળમાં જૈનધર્મીનુ પ્રાધાન્ય રહ્યું; અને મહારાજા કુમારપાળના સમયમાં તે એ જૈનશાસનની જાહેાજલાલી પરાકાષ્ઠાએ પહોંચી હતી. મહારાજા કુમારપાળે બંધાવેલું પાટણનું ત્રિભુવનવિહાર અને તારંગાના ડુંગર ઉપર પધરાવેલી પંચાણું ઇંચની પ્રતિમા અને દીવ બંદર ઉપરનું નવલખા પાર્શ્વનાથનુ મદિર રાજવીએની જિનભક્તિનું જવલ ત ઉદાહરણ છે. અને એ તત્કાલીન જૈનધર્મના સુવર્ણ કાળનુ પ્રતિબિંબ પાડે છે. કહેવાય છે કે રાજા કુમારપાળે ચૌદસે ચુમ્માલીસદિર બંધાવ્યાં હતાં ! ૧૭ થાણાનુ' મુનિ સુવ્રતસ્વામીનું દેરાસર વર્ષ પહેલાંનુ પ્રાચીન મંદિર છે. નવપદજીના અનન્ય ઉપાસક શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીની જીવનસ્મૃતિ આ તીથ સાથે સકળાયેલી છે. આબુ-દેલવાડાનાં જૈન દેરાસરો ઉપર ફરફરતી ધજાએ કેવળ જિનશાસનના મધ્યકાલીન પ્રભાવને જ માત્ર જાગૃત નથી કરતી; બલ્કે, એ કાળમાં જૈનશાસને સજેલા પ્રજાવત્સલ રાજવીએ અને મત્રીઓની પ્રકાશવતી ગૌરવગાથાને પણ તાજી કરે છે. અને તે કાળના માનવ-ઔદાયની ઝાંખી કરાવે છે. પ્રજાધમ બનેલા જૈનધમ રાજતંત્રા સુધી પોતાના અવાજ પહોંચાડી શકતા હતા. ગુજરાતના જૈન મહાઅમાત્યા—શાંતુ, આબુ, મુંજાલ કે ઉદ્દયન મહેતા, વસ્તુપાલ-તેજપાલ, અબડ—પેથક કે ઝાંઝણુશા વગેરે જૈનમ ત્રીએ સ્વયબળે ઊંચા દરજજે પહોંચ્યા હતા. રાજા-પ્રજા વચ્ચેની આ કડીએ કેવી આશીર્વાદરૂપ હતી તે જોઇ એ. રાણા પ્રતાપ જ્યારે અરવલ્લીની ગિરિકંદરામાં ભટકતા હતા ત્યારે જિનશાસનની પ્રેરણા પામી જૈન મંત્રીશ્વર ભામાશાએ મહારાણા પ્રતાપને ચરણે લાખા સેાનામહારાની ભેટ ધરી દીધી હતી. જૈનધમ ના એક પરમ અનુયાયીની સમયસૂચકતાએ મેવાડની ધરતી પર ઝંડા ફરકતા થયેા. વીરધવલના મંત્રી તેજપાલે અને માંડવગઢના પેથડશાહે દર્ભાવતી-ડભાઈનાં જિનમંદિરના નિર્માણકાળમાં સારા રસ લીધા હતા. એટલું જ નહિ, પણ ધર્મ અને રાજ્યશાસન વચ્ચેના સમન્વય પણ સાધ્યા હતા. 1. 3 . 2010_04 Page #32 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક નવમી સદી પહેલાને ઇતિહાસ તપાસતાં ખ્યાલ આવે છે કે ગિરિતીર્થ, જ્યાં ભેજરાજાએ સંસ્કૃત વિદ્યાપીઠ સ્થાપી હતી, જ્યાં એક સમયે ૩૦૦ જિનમંદિરે ઝળાંહળાં થતાં હતાં, ત્યાંના ધર્મપ્રેમી મંત્રીશ્વરે પેથડશા અને ઝાંઝણશાનું જૈન ધર્મમાં જે અપ્રતિમ ગદાન હતું તે અમર રહેશે. કહેવાય છે કે, વસ્તુપાલે તેર તેર અને પેથડશાહે ચેર્યાસી જિનમંદિર બંધાવ્યાં. કુંભારાણના મંત્રી ધરણશાએ બત્રીસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનું વ્રત અંગીકાર કરી, રાણકપુર (ધરણુવિહાર)માં ૯૯ કોડ નામહેર ખચી ૧૪૪૪ સ્થંભ સહિતનું નલિની ગુમ વિમાન જેવા ચૌમુખજીના ભવ્ય મંદિની ૧૯૪૬માં પ્રતિષ્ઠા કરાવેલી. એમ કહેવાય છે કે ભારતભરમાં આના જેવું બીજું એકેય મંદિર જણાતું નથી. વસ્તુપાલે વડોદરાના પાર્શ્વનાથ જિનાલયને કરાવેલો જીર્ણોદ્ધાર ચિરસ્મરણીય રહેશે. ઉદયન મંત્રીએ ખંભાતમાં ઉદયનવસહી નામનું બનાવરાવેલું જિનમંદિર આજે પણ સૌને ચિત્તાકર્ષક લાગે છે. સિદ્ધરાજના મંત્રી સજજન શ્રેષ્ઠીએ ગિરનાર (રેવતગિરિ) પર સં. ૧૮૮૫માં કરાવેલ જીર્ણોદ્ધાર જિનભક્તિનું પ્રેરક ઉદાહરણ છે. ડુંગરપુરના રાજા સોમદાસના મંત્રી એ સવાલ સાદરાએ અચલગઢમાં કરેલી જિનભક્તિ પ્રશંસાપાત્ર બની ગઈ. નાહડ મંત્રીએ કેરટાજી અને જોધપુર પાસેના સરમાં બંધાવેલાં જિનમંદિરે તેમની જિનભક્તિના પ્રબળ પુરાવા છે. મધ્યપ્રદેશના માંડવગઢના ગ્યાસુદ્દીન બાદશાહના સંગ્રામની મંત્રીએ છૂટે હાથે લક્ષમીને ધોધ વહાવીને માગસી, માંડવગઢ ધાર, મંદસૌર વગેરે સ્થળોએ સત્તર જેટલાં વિશાળ જિનમંદિરનું નિર્માણ કરાવીને ઇતિહાસ સર્જ્યો છે. આ સર્વ પ્રભાવ અને પ્રતાપ જેનાચાર્યોની પ્રેરણા અને જેની ઉદારતાને આભારી છે. તીર્થસ્થાનો અને જિનમંદિરમાં સાર્થકનામી પ્રમાણેનું યોગદાન : તીર્થસ્થાને અને જિનમંદિરનાં સર્જન એ મુખ્યત્વે તે શ્રાવકસંઘની ફરજ છે. પૂ. આચાર્યદેવાદિ મુનિવર્યો આ અંગે ઉપદેશથી જરા પણ આગળ નથી વધતા. આ કારણે જ પૂર્વનાં તીર્થો સર્વમાન્ય બની શક્યાં હતાં. પૂજ્ય મુનિવર્યો માત્ર ઉપદેશક રહે અને શ્રાવકે નિર્માણકાર્યોમાં દિલ દઈને રસ લે તે તીર્થોની આભા ઓર રીતે ખીલી ઊઠે. છેલ્લી સદીમાં જે જે તીર્થસ્થાને ઉદ્ધાર પામ્યાં અને વિકસ્યાં; જેવાં કે, કદમ્બગિરિ, હસ્તગિરિ, સમેતશિખરજી, ભરૂચ, પાવાપુરી, શંખેશ્વરજી, ભદ્રેશ્વર આદિ – એના વિકાસ અને સંવર્ધનમાં જે જે પૂજ્ય આચાર્યોએ–શ્રમણોએ ઉપદેશ દ્વારા તીર્થભકિત કરાવી તે અનુપમ અને અજોડ છે. આવી પ્રવૃત્તિ પૂર્વકાળમાં પણ અન્ય મહાપુરુષોએ કરી-કરાવી-અનુદી છે. હેમચંદ્રસૂરિતારંગા તીર્થયજસ્વામી–જાવડશા–શત્રુંજય તીર્થને ઉદ્ધાર ઇત્યાદિ તરત જ સ્મરણે ચડે. પંદરમી સદીમાં પૂ. આ. શ્રી સમસુંદરસૂરિજી મહારાજને ૧૮૦૦ સાધુઓને પરિવાર હતો. અને એ કાળમાં શાસનપ્રભાવના કરનારા પૂ. શ્રી જ્ઞાનસાગરસૂરિજી, પૂ. શ્રી કુલમંડનસૂરિજી, પૂ. શ્રી જયચંદ્રસૂરિજી, પૂ. શ્રી ગુણરત્નસૂરિજી, પૂ. શ્રી સોમસુંદરસૂરિજી, પૂ. શ્રી રત્નશેખરસૂરિજી, 2010_04 Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતા–૧ ૧૯ પૂ. શ્રી જયાન દસૂરિજી, પૂ. શ્રી જિનભદ્રસૂરિજી, પૂ. શ્રી જિનવનસૂરિજી વગેરે અનેક મહામુનિએ થયા. આ ૧૮૦૦ સાધુઓમાં મુખ્ય શ્રી મુનિસુ ંદરસૂરિજી હતા. શ્રી જયાનંદ કેવલી ભાષાંતર ગ્રંથમાં આ ખબતેની છણાવટ સારી રીતે થઈ છે. તીર્થંકરોના પટ્ટધરા ગણધર શાથી કહેવાયા ? ગણધર શબ્દનો અર્થ છે શિષ્યગણુને ધારણ કરે તે. શિષ્યાના યોગક્ષેમનું વહન કરે તેને ગણધર કહેવાય. દરેક તી કરેાના વિશાળ સાધુસમુદાય ગણધરાની વ્યવસ્થાને શિરાધા કરતા આવ્યા છે. અને તેથી જ તેની સાધના વિકસિત થતી જોવા મળે છે. તીથ કરાના પટ્ટધરો એટલે સર્વાં પ્રથમ થયેલા શિષ્યા, જે પરમાત્માએ આપેલી ત્રિપટ્ટીના બળે દ્વાદશાંગીની રચના કરવા સમર્થ બન્યા. જેએમાં ચાક્કસ પ્રકારની પાત્રતા હતી, તેને ગણસમુદાયમાં નેતાપદે સ્થાપ્યા; અને તેથી તેઓ ગણધર કહેવાયા. કશાસ્ત્રની દૃષ્ટિએ ગણધરપદ પ્રાય: પ્રાપ્ત કરવાની યાગ્યતા તેવા પ્રકારનાં શુભ કર્મના ઉદયે ( તીર્થંકર નામ કનિકાચણા થાય છે તેમ ) મળે છે. જેમણે એ ભવમાં આ શુભ કર્મનું ઉપાર્જન કર્યુ હોય તે જ આ ભવે તીથંકરના ગણધર થઈ શકે તેવી અમારી નમ્ર માન્યતા છે. શ્રમણેાની તપસ્યા સ્વયંસ્ફુરણાથી કે કાઈ પ્રેરિત ? શ્રમણેાની સાધના સ્વયંસ્ફુરિત હોય છે. આમાં પૂ. ગુરુવર્યાં પ્રેરક જરૂર બની શકે છે, પણ એ પ્રેરણામાં દબાણ નથી હોતું. માટે જ એ તપશ્ચરણ અન્યને માટે તપશ્ચરણનું પ્રેરક બની રહે છે. સાચા અર્થમાં કહીએ તો આ તપસ્યા આત્મકલ્યાણના વાંછુ શ્રમણાને કરવાનું એક વ્યસન ( સ્વાભાવિક પ્રવૃત્તિ ) છે. તપ કરવા પાછળ કોઈ કીતિની નહી, પણ કક્ષયની દૃષ્ટિ હોવાથી કોઇની પ્રેરણાની જરૂર રહેતી નથી. અને કદાચ એ માટે પ્રેરણા મળે તે કલ્યાણમિત્રની એ વાત ઉપકારક ભાવનાથી શ્રમણેા વધુ સ`પણે માને-સ્વીકારે છે. આ તપશ્ચર્યા આત્મશુદ્ધિનું અને ચીકણાં-મલિન પાપકમાં ખપાવવાનુ... અમેઘ સાધન છે. આ વાત આજે પણ આપણા સાધુ-ભગવતે વ્યાખ્યાના દ્વારા પાકારીને કહે છે તે યથાર્થ જ છે. રાષ્ટ્રીય પ્રવાહોમાં જૈનાચાર્યોએ બજાવેલી કામગીરી : જૈનાચાયની તમામ પ્રવૃત્તિએ સંઘ અને વિશાળ સમાજને ઉપકારી જ હોય છે. રાષ્ટ્રીય પ્રવાહોને અલગ પાડીને કામગીરી બજાવવાના પ્રશ્ન જ રહેતા નથી. કલિકાલસર્વજ્ઞ હેમચ`દ્રાચાર્ય. આદિએ પાતાની મર્યાદામાં રહીને ઉપદેશદાન કર્યુ, તે એથી રાષ્ટ્રને ઘણા લાભ થયા. આ રીતે જૈનાચાર્યોની પ્રવૃત્તિએ જનહિતકારી જ રહી છે. સગુણાના ભંડાર સમા જૈનાચાર્યોની જીવનશૈલીના જૈનેતરો પર પ્રભાવ : જૈનાચાર્યાની જીવનશૈલી પ્રભાવક રહી છે. તેથી અનૈના પણ જિજ્ઞાસુભાવે પૂર્વાગ્રહ 2010_04 Page #34 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પૂર્વગ્રહથી મુક્ત બનીને જૈનાચાર્યોના પરિચયમાં આવ્યા, એ સૌ તેઓશ્રીની જીવનશૈલીથી પ્રભાવિત બન્યા વિના રહ્યા નથી. અકબર બાદશાહ ઉપરાંત હજી થોડાં વર્ષો પહેલાંનાં જ રજવાડાંઓના કેટલાંયે દૃષ્ટાંતે નોંધાયેલાં છે. જૈનાચાર્યોમાં રહેલાં તપ-ત્યાગ-જ્ઞાન-વૈરાગ્યઆચારશુદ્ધિ-વિચારશુદ્ધિ-નિઃસ્પૃહતા–પપકારીતા જેવાં લક્ષણેની છાપ બીજા છ પર પડે છે. સાધુજીવન સાદું સરળ અને નિખાલસ હેવું જોઈએ એ આ જૈનાચાર્યોમાં જોવા મળે છે, માટે તેઓ આદરણીય બન્યા છે. પૂર્વે થઈ ગયેલા જૈનાચાર્યોમાં ઘણું અજેન હતા. વર્તમાનમાં પણ વિચરી રહેલા કેટલાક જૈનાચાર્યો જૈનેતર છે અને ચારિત્ર ગ્રહણ કરી આચાર્યપદે પહેચા છે. આવી ઘટનાઓ આ પ્રભાવને આભારી છે. જૈનાચાર્યોનાં ક્રાંતિકારી કદમ : આજે “ક્રાંતિ” જે અર્થમાં વપરાય છે તે અર્થમાં જૈનાચાર્યો ક્યારેય ક્રાંતિકારી બન્યા નથી. સાચું સમજાયા પછી અસત્યને ત્યાગ અને સત્યને સ્વીકાર – આને જે ક્રાંતિ ગણીએ તે શાસનપ્રેમી જનાચાર્યો આ રીતે સત્યના સ્વીકારમાં સદા અગ્રેસર રહ્યા છે. (જેનદર્શનમાં ગુણધર્મની પ્રધાનતા : જેણે પંચેન્દ્ર પર વિજય પ્રાપ્ત કરીને સંયમની સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ જૈન છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રની સંપ્રાપ્તિ દ્વારા મેક્ષપદને પામે તે જેન છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિના માર્ગ પર પહોંચીને આત્માના વાસ્તવિક વિરાટ સ્વરૂપને નીરખીને તેમાં જ રમમાણ રહે તે જૈન છે. જૈન તીર્થકરો ક્ષત્રિય હતા, ગણધરે અને કેટલાયે આચાર્યો જેનેતર હતા. મહાન આચાર્યો સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિજી આદિ બ્રાહ્મણવંશના હતા. સ્વયંપ્રભસૂરિ અન્ય કુળમાં જમ્યા હતા. વર્તમાન પરંપરામાં પૂ. શ્રી ચારિત્રવિજયજી બુંદેલખંડના બ્રાહ્મણ હતા. જેનધર્મમાં વ્યક્તિના મૂલ્યાંકનને આધાર તેના જાતિ, કુળ કે ઉંમર ઉપર નથી, પણ તેનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિકાસ પર અવલંબે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના પરિસરમાં જતિર્ધરનું યુગદર્શન : જૈનાચાર્યોના જીવનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું મહત્ત્વ મુખ્ય રહ્યું છે. તેઓનું જીવન જ એવું હોય છે કે તેઓનાં પગલે પગલે રત્નત્રયીનું પ્રદાન થતું રહે છે. પ્રાચીનકાળની અપેક્ષાએ વર્તમાનમાં થેડી શિથિલતા લાગે તો ના નહિ, પણ બીજી રીતે છેલ્લા દસકામાં જૈનમાં વધેલી પ્રબળ ધર્મભાવનાએ જોર પકડ્યું છે. તેનાથી જૈનધર્મ પ્રત્યે સૌની આશા-શ્રદ્ધા એર વધી જાય છે. આમ થવાનું કારણ પૂજ્ય ભગવંતના આચારવિચારને પ્રભાવ છે. પૂર્વે પૂજ્ય હેમચંદ્રાચાર્યું કે પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અનેક ગ્રંથ રચ્યા, તેમ વર્તમાનમાં પૂ. મુનિશ્રી જિનેન્દ્રવિજ્યજીએ વિદ્યાપીઠ દ્વારા, પૂ. સાગરાનંદ 2010_04 Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૧ સૂરિજીએ આગમજ્ઞાનના પ્રસાર દ્વારા, પૂ. પુણ્યવિજયજીએ પ્રાચીન ગ્રંથોના સંશોધન દ્વારા, પૂજ્ય નેમિસૂરિજીએ અનેક જિનમંદિર અને મૂતિ-પ્રતિષ્ઠાઓ દ્વારા, પૂ. રામચંદ્રસૂરિજીએ અનેક દિક્ષાથીઓને ઊભા કર્યા તે ઘટનાઓ દ્વારા જૈનશાસનને યજયકાર પ્રવર્તી રહ્યો છે. ) સંઘનો અભ્યદય, સાધર્મિક ભક્તિ અને શિક્ષણમાં અધિનાયકની પ્રેરણા સાધર્મિક ભક્તિને પ્રભાવ-લાભ આદિ સમજાવીને આચાર્યો આ કર્તવ્ય અંગે શ્રીસંઘને સજાગ બનાવે છે. પયુષણના દિવસે માં આ કાર્ય અદા થાય છે જ. બાકીના સમયમાં પણ આ મર્યાદાને લેપ ન જ થવું જોઈએ. અર્વાચીન યુગમાં શ્રી વલલભસૂરિજીએ શ્રાવકની પરિસ્થિતિ અને ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે અજ્ઞાન અવસ્થા જોઈ તે તરફ સમાજનું ધ્યાન દોરી ઠેર ઠેર સરસ્વતીમંદિર સ્થાપવાની ઘેષણ કરી, તેમ છતાં, તેઓશ્રીએ સાત ક્ષેત્રની ઉપેક્ષા પ્રાયઃ કરી જ નથી. સાધર્મિક બંધુઓના પ્રખર હિતચિંતક એ ધર્મમાર્ગના પુણ્યપ્રવાસીએ ભારે મેટી નામના મેળવી. જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં જનાચાર્યોની દિલચસ્પી અને દેણગી : જૈનાચાર્યોએ નવી ગ્રંથરચના કરીને અને જૂના ગ્રંથને હસ્તલેખન દ્વારા નવજીવન બક્ષીને જ્ઞાનભંડારેને જે સમૃદ્ધિ આપી છે તે વિશ્વમાં અજોડ ગણાય છે. જેસલમેર, ખંભાત, પાટણ, અમદાવાદના જ્ઞાનભંડારેના વિકાસ–સુરક્ષા-મૂલ્યાંકન માટે પૂ. પુણ્યવિજયજી મહારાજે ઘણે પરિશ્રમ લીધા. પુરાણ પ્રતાનું વાચન-સંશોધન કર્યું. આ ક્ષેત્રમાં અત્યારે પૂ. તપસ્વી મુનિશ્રી અંબૂવિજયજી મહારાજે અને અન્ય અનેક મુનિવરેએ આ કાર્ય સારી રીતે સંભાળ્યું છે. લીંબડી, ભાવનગર આદિ શહેરના જ્ઞાનભંડારોમાં વર્ષો જૂની હજારો હસ્તલિખત–સુરક્ષિત પ્રતે આજે ય આ વાતની સાક્ષી પૂરે છે. આજના વિકસતા વિજ્ઞાનયુગમાં આપણું ધર્મશ્રદ્ધા ટકાવી રાખનારા અને માર્ગદર્શક બનતા એવા ઉપદેશના સેંકડે ગ્રંથે પૂર્વાચાર્યોએ રચેલા છે, જે આજે પણ મેજૂદ છે. એવા વિપુલ ગ્રંથભંડારેને સાચવી વધારે સમૃદ્ધ બનાવવા જોઈએ. આ પાયાને મર્મ સમજી જેને જ્ઞાન પરત્વે કેવી ભક્તિ કેળવી છે તે જુઓ! દિવાળી પછીની નવા વર્ષની પ્રથમ પાંચમે જેને જ્ઞાનપંચમી તરીકે ઊજવે છે. જ્ઞાનની પૂજા થાય છે. ગ્રંથોનાં પ્રદર્શન જાય છે અને જ્ઞાનને અશાતનાથી બચાવવા કાળજી લેવાય છે. જેનધર્મના લાખો-કરડે ગ્રંથમાંના ઘણા હજુ પણ અપ્રગટ સ્થિતિમાં, પ્રાચીન તાડપત્ર પર, સુંદર મડદાડ અક્ષરોએ વિવિધ શાહીમાં, હસ્તલિખિત રૂપમાં ગ્રંથાગારમાં પડ્યા છે. કેટલાક ગ્રંથે-ટીકાઓ અલબત્ત, આ દર્શનના મહાપ્રભાવશાળી આચાર્ય ભગવંતે દ્વારા પ્રગટ પણ થયા છે. છતાં પાટણમાં, સુરતમાં, રાજસ્થાનમાં, ભાવનગરની શ્રી યશોવિજ્યજી ગ્રંથમાળા અને આત્માનંદ સભાના ગ્રંથાગારમાં, અમદાવાદના ભે. જે. વિદ્યાભવનમાં, લાલભાઈ દલપતભાઈ સંશોધન કેન્દ્રમાં, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવા શ્રાવકવર્યોના અંગત ભંડેરેમાં અને અન્યત્ર જળવાયેલા જ્ઞાનભંડારે ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, મહાવીર જૈન વિદ્યાલય વગેરેના 2010_04 Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શાસનપ્રભાવકે ગ્રંથભંડારમાં બધી મળીને વીસ લાખ જેટલી હસ્તપ્રત હવાને પૂરતે સંભવ છે. પાલીતાણાના આગમ મંદિર, સાહિત્ય મંદિર અને વીરબાઈ જૈન પાઠશાળામાં પણ અલભ્ય ગ્રંથ છે. વડોદરા, ખંભાત, લીંબડી, ઈ, ઈડર, જેસલમેર, પાટણ, વીરમગામ, જામનગર વગેરેના ગ્રંથભંડારેને વિશેષ સમૃદ્ધ-સુરક્ષિત કરવા જોઈએ. આ ભંડારે આત્માનાં સાચાં વિશ્રામસ્થાને છે, અમૃતનું પાન કરાવનાર પર છે. જૈન શાસ્ત્રભંડારમાં દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડાર પણ ઉલ્લેખનીય છે. તેમાં ઉદયપુરના ભટ્ટારકજી યશકીતિ જેન ગ્રંથભંડાર તેમ જ દક્ષિણ ભારતના ભટ્ટારક ચારુકતિજી મહારાજ (મુળવિધિ) શ્રવણ બેલગોડા, ઉપરાંત વારાણસી અને જયપુરના ગ્રંથાગારે વિશેષ ઉલલેખનીય છે. અપ્રકાશિત એવાં પુસ્તકની હસ્તપ્રતે પણ લાખોની સંખ્યામાં વિદ્યમાન છે. હસ્તપ્રતેની સારી એવી સંખ્યા દક્ષિણ ભારતમાં તાંજોરમાં, ત્રિવેન્દ્રમ, મૈસૂર તથા મદ્રાસ અન્નામલાઈ પાસે સારા પ્રમાણમાં સચવાયેલી છે. તિરૂપતિની સંસ્કૃત યુનિવર્સિટી પાસે પણ હવે સંગ્રહ થવા લાગે છે. મહારાષ્ટ્રમાં પૂનાની ભાંડારકરે ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટ પાસે પણ સારો એવો સંગ્રહ છે. ડેકકન કોલેજ પાસે પણ છે. મુંબઈની માધવબાગ પાસેની લાલબાગ જૈન પાઠશાળા પાસે પણ ઠીક સંગ્રહ છે. સુરતમાં શ્રી હુકમ મુનિને ભંડાર અને જેન આનંદ પુસ્તકાલય, ડભેઈમાં મુનિશ્રી જબૂવિજયજીને ભંડાર, છાણીમાં મુનિશ્રી પુણ્યવિજ્યજીના બે મોટા ભંડાર, વડોદરામાં પ્રાવ્ય વિદ્યામંદિર, ગાયકવાડ ઓરીએન્ટલ ગ્રંથમાળા અને હંસવિજયજીના જ્ઞાનભંડારમાં સારો એ સંગ્રહ છે. ખંભાતમાં શ્રી શાંતિ. નાથજીને ભંડાર તથા શ્રી વિજયનેમિસૂરિજીને જ્ઞાનભંડાર, અમદાવાદના ડેલાના ભંડારમાં, પાલડીમાં જેને પ્રાચ્ય વિદ્યામંદિરમાં, ગુજરાત વિધાનસભામાં વિપુલ પ્રમાણમાં હસ્તપ્રતને સંગ્રહ છે. કચ્છ-કેટડામાં પણ સંગ્રહ છે. નાહટાને બીકાનેરને સંગ્રહ તથા ઉદેપુરના જૈન ગ્રંથભંડારે ઉલ્લેખનીય છે. રાજસ્થાનમાં જોધપુરના મહારાજાને સંગ્રહ પણ સુંદર છે. ઉત્તરમાં વારાણસી પાસે સરસ્વતીભવન અને વારાણસી સંસ્કૃત યુનિવર્સિટી, નાગરી પ્રચારિણી સભા બિહારમાં નાલંદા, દરભંગા આદિ સ્થળમાં પણ સારા પ્રમાણમાં હસ્તપ્રતા સંગ્રહ છે. પટણા યુનિવર્સિટી, બંગાળમાં કલકત્તા યુનિવર્સિટી, નંદિયા અને શાંતિનિકેતનમાં પણ સારા એવા સંગ્રહો છે. પંજાબમાં હોંશિયારપુરમાં, લાહોરમાં પંજાબ યુનિવર્સિટીમાં, કાશમીરમાં જમ્મુમાં પણ હસ્તપ્રતેને સારે એ સંગ્રહ છે. ) ભગવાન મહાવીરના શાસનની સંઘવ્યવસ્થા : ભગવાન મહાવીરની શાસનવ્યવસ્થામાં આગમશા સર્વોપરી સ્થાન ધરાવે છે. એ એ પછીનું સ્થાન પૂજ્યપાદ આચાર્યદેવનું છે. પછી સાધુમહારાજે અને પછી મહાજનસંસ્થાઓને ક્રમ આવે છે. સંઘની સ્થાપનામાં ત્યાગી અને વ્રતધારી શ્રાવક-શ્રાવિકા અને સાધુ-સાધ્વી, એમ ચારને સ્થાન અપાયું છે. સાધુમાં આચાર્ય, ઉપાધ્યાય, ગણિ વગેરેને સમાવેશ થયેલ છે. આમાં વ્યક્તિપૂજાને કેઈ સ્થાન નથી. વ્યક્તિ દષ્ટિરાગ તરફ ખેંચી જાય 2010 04 Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ ંતા-૧ છે, જ્યારે ગુણીજન ગુણાનુરાગી બનાવે છે. જેમણે વીતરાગ પરમાત્માના આદેશ–ઉપદેશને પરમ શ્રદ્ધાભાવથી સંભાળ્યે છે અને જીવનમાં ઉતાર્યાં છે, આચરી બતાવ્યે છે, તેવા પૂજ્યાને સંઘમાં સ્વીકૃતિ આપી સ`ઘની-શાસનની શાભામાં વૃદ્ધિ થતી રહે છે. (વિદેશીઓને જૈનધર્મ અને જૈત ભ્રમણાનુ` ભારે આકર્ષણ : જૈનચા દ્વારા રચાયેલા સાહિત્યનુ આજે પણ ભારે માટુ' આકષ ણુ વિદેશીઓને છે. ઉપરાંત, જેનેા દ્વારા નિર્માયેલું શિલ્પસ્થાપત્ય પણ આકર્ષણનુ કેન્દ્ર રહ્યું છે. વિદેશીઓને છેલ્લા એ-ત્રણ દાયકામાં જ્ઞાનસંશાધન અને તત્ત્વજ્ઞાનનું ઘેલું લાગ્યુ છે. પૂર્વાચા એ લખેલા વિજ્ઞાનના ઘણા ગ્રંથા તેને ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આ ગ્રંથ કેવળીભાષિત હોવાથી, જ્ઞાનને આધારે લખાયેલા હાવાથી, સત્ય તરફ ખેંચી જતા હોય છે. વિલાસ, વૈભવ અને સમૃદ્ધિના રંગરાગથી કટાળીને આ વિદેશીએ હવે ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિને સમજવા મથામણ કરી રહ્યા છે. એમાં યે શ્રમણુસંસ્કૃતિના ઊંડાણમાં ડોકિયું કરવા રસ અને રુચિ જાગૃત થયાં છે. જૈનાચાર્ય તરફ પૂજ્યભાવ વધતા જાય છે. આત્માને આધ્યાત્મિક વિચારો દ્વારા આત્મશાંતિ મળશે જ એવી શ્રદ્ધા તેમાં દૃઢ થતી જાય છે. ૨૩ ડો. હસમુખભાઈ દેશીએ એક જગ્યાએ યથાર્થ નોંધ્યુ છે કે, સમગ્ર વિશ્વસાહિત્યના વીસમી સદીના પૂર્વા, જેની તર્કશુદ્ધ વિચારણાથી ઉજ્જ્વળ થયા હતા; ઈશ્વરના અસ્તિત્વના નિષેધ કરીને પણ જેણે વિશ્વમાં પ્રવતી રહેલી કેઈ અગમ્ય ચૈતન્યશક્તિના સદા પુરસ્કાર કર્યાં હતા, એવા મહાન સાહિત્યાચાય બર્નાર્ડ શોએ સર્વશક્તિમાનને પ્રાર્થના કરતાં એક જગ્યાએ લખ્યું છે કે, “ ફરીને મારે જન્મ ધારણ કરવાનુ અને તે મને જૈન બનાવજે.” સાહિત્યક્ષેત્રે જૈનાચાર્યાનુ આદાનપ્રદાન : ** સંસ્કૃત સાહિત્યના ગુજરાતના એક લબ્ધપ્રતિષ્ઠિત સાક્ષરવ પ્રા॰ શ્રી એસ. એમ. પડચા સાહેબ એક વિસ્તૃત નોંધમાં લખે છે કે, ગુજરાતના વિવિધ ઐતિહાસિક કાળખામાં પ્રાચીન કાળથી જૈન આચાર્યો અને સૂરીશ્વરાનું સાહિત્યક્ષેત્રે ઘણુ મહત્ત્વનું પ્રદાન રહેલુ છે. પ્રાચીન કાળખ’ડમાં ગિરિનગર ( જૂનાગઢ ), વલભી, જંબુસર, આનંદપુર ( વડનગર ) અને ભૃગુકચ્છ (ભરૂચ ) વગેરે ગુજરાતનાં સાંસ્કૃતિક કેન્દ્રો હતાં. બ્રાહ્મણ અને બૌદ્ધ વિદ્યાના ઉપરાંત જૈનાચા અને સૂરિવાએ સાહિત્યસન, વિવેચન અને વિદ્વત્તાપૂર્ણ પ્રવૃત્તિએ નિર'તર ચલાવી હતી. ઈસવીસનની પ્રારંભની સદીમાં ગુજરાતમાં સ્થિર થયેલા જૈનાચાર્ય પાદલિપ્તસૂરિ, કે જેમના નામ પરથી સિદ્ધ નાગાર્જુને પાદલિપ્તપુર ( પાલીતાણા ) વસાવ્યું તે, આ મહાન આચાય સાહિત્યકાર હતા અને એમણે ઘણી સાહિત્યિક કૃતિઓની રચના કરી હતી. બીજા સૈકાના પૂર્વાધમાં થયેલા મનાતા વભૂતિ નામના ભૃગુકચ્છનિવાસી જૈનાચાર્ય તે સમયના મહાન અને પ્રખ્યાત કવિ હતા એમ · વ્યવહારસૂત્ર'ના ભાષ્યમાંથી જાણવા મળે છે. " 2010_04 Page #38 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક - પ્રાચીન વિદ્યાધામ વલભીમાં નાગાર્જુનસૂરિની અધ્યક્ષતામાં ઈ. સ. ૩૦૦ના અરસામાં તૈયાર થયેલી જૈનધૃતપરંપરા તત્કાલીન સાહિત્યિક પ્રવૃત્તિનો ખ્યાલ આપનારી બની રહે છે. આ ઉપરાંત, “નંદીસૂત્રના કર્તા દેવગિણિ ક્ષમાશ્રમણ, મહાન જૈન તર્કવાદી કવિ અને સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર તેમ જ મહાન તાકિક અને તત્ત્વજ્ઞ મલવાદી અને એમની કૃતિઓ ગુજરાતના આ પ્રાચીન કાળખંડની ઉત્તમ સાહિત્યિક સમૃદ્ધિને પૂરતો ખ્યાલ આપે છે. - મૈત્રકકાળ (લગભગ ઈ. સ. ૪૭૧ થી ૭૮૮) અને અનુમૈત્રકકાળ (ઈ. સ. ૭૮૮ થી ૯૪૨)માં સાંસ્કૃતિક વિદ્યાધામ વલભીમાં જૈન સૂરીશ્વએ સાહિત્યિક અને સર્જનાત્મક પ્રવૃત્તિને ઘણું આપ્લાવિત કરી હતી. છઠ્ઠા સૈકામાં થયેલા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, કે જેમને હેમચંદ્રાચાર્યે શ્રેષ્ઠ વ્યાખ્યાનકાર તરીકે નવાજ્યા હતા. એ ઉપરાંત, કટાર્યવાહિગણિ ક્ષમાશ્રમણ, સિદ્ધસેન ગણિ, ચૂર્ણિવ્યાખ્યાકાર જિનદાસ ગણિ મહત્તર, આઠમા સૈકાના જિનભટ્ટસૂરિ, જિનહ્મસૂરિ, હરિભદ્રસૂરિ, બપભટ્ટસૂરિ, ઉદ્યોતનસૂરિ, જિનસેનસૂરિ, દસમા સૈકાના પાર્શ્વમુનિ, આચાર્ય સિદ્ધષિ હરિણાચાર્ય વગેરે વિદ્વાને મુખ્ય છે. મૈત્રકકાલના એક પ્રસિદ્ધ મહાકાવ્ય “હરિવંશપુરાણ”, જે ઈ. સ. ૭૮૩-૮૪માં વઢવાણમાં રચાયું હતું, એના કર્તા જિનસેનસૂરિ પુન્નાટસંઘના દિગબર સાધુ હતા. એમાં હરિવંશમાં જન્મેલા વસુદેવ, બલરામ, કૃષ્ણ તથા અરિષ્ટનેમિ (નેમિનાથ) જેવા નાયકનાં ચરિત્ર આલેખવામાં આવ્યાં છે. અનુમૈત્રિકકાળમાં શીલાચાર્યજીએ રચેલાં “ચઉપન્નમહાપુરિસચરિય’નું જૈનસાહિત્યક્ષેત્રે વિશિષ્ટ સ્થાન છે. એમાં આવેલું ‘વિબુધાનંદ” નામનું નાટક પ્રાકૃ–સોલંકીકાળનું એક માત્ર જ્ઞાત રૂપક છે. | ગુજરાતના ઇતિહાસને સુવર્ણકાળ કહી શકાય એવા સોલંકીયુગમાં તે જૈનાચાર્યો અને સૂરિવને હાથે વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન થયું. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યો સિદ્ધરાજ જયસિંહને અધિક પ્રેમ સંપાદન કરીને સાહિત્યકૃતિઓ ઉપરાંત કેશ, વ્યાકરણ, અલંકાર આદિ શામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. એમનું ૨૦ સર્ગનું “ દ્વયાશ્રય” મહાકાવ્ય પ્રસિદ્ધ છે. “સિદ્ધહેમશબ્દાનુશાસન” અને “કાવ્યાનુશાસન' એમના અનુક્રમે વ્યાકરણ અને અલંકારશાસ્ત્રના ગ્રંથ પ્રસિદ્ધ છે. એમના પટ્ટશિષ્ય રામચંદ્રસૂરિ પ્રબંધશત-કર્તા –સો કૃતિઓના કર્તા તરીકે પ્રસિદ્ધ થયા છે. એમનાં અગિયાર રૂપકે પૈકી “નલવિલાસ”, “નિર્ભયભીમવ્યાયોગ” પ્રકરણ-રૂપકે “કૌમુદીમિત્રાણંદ” અને “મલ્લિકામકરંદ' જૈન રામકથાને આધારે રચાયેલું રઘુવિલાસ', હરિશ્ચંદ્રને વૃત્તાન્ત આલેખતું “સત્યહરિશ્ચંદ્ર' વગેરે પ્રસિદ્ધ છે. એમનો ગુણચંદ્રસૂરિની સાથેનો નાટ્યશાસ્ત્રીય ગ્રંથ “નાટયદર્પણ” પણ પ્રસિદ્ધ છે. જેન સૂરિઓએ મહાપુરુષનાં જીવન આલેખતાં ચરિતકાવ્ય, પૌરાણિક કાવ્યો અને તેત્રકાવ્ય રચવામાં મૂલ્યવાન પ્રદાન કરેલું છે. ઉદયપ્રભસૂરિરચિત “ધર્માલ્યુદય” કે “સંઘપતિચરિત” વસ્તુપાલને લગતાં મહાકાવ્યમાં સહુથી મોટું છે. એમાં વિશેષતઃ ધર્મકથાઓનું આલેખન છે. અમરચંદ્રસૂરિનું “બાલભારત” અને “પહ્માનંદ” મહાકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. “બાલભારત” 2010_04 Page #39 -------------------------------------------------------------------------- ________________ શમણુભગવંતો-૧ ૨૫ મહાભારતને સાર છે, “પદ્માનંદ”માં જૈન તીર્થકર આદિનાથનું ચરિત આલેખ્યું છે. દેવપ્રભસૂરિએ રચેલું ૧૮ સર્ગનું “પાંડવચરિત”, “નાયાધમ્મકહા” અને “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'માં પ્રાપ્ત થતી જેન-પરંપરા પ્રમાણેની પાંડવચરિતકથાનું આલેખન કરતું મહાકાવ્ય છે. આ ઉપરાંત સૂરાચાર્યે રચેલું “કાષભનેમિ-કાવ્ય” કે “નેમિ-નાયદ્વિસંધાન કાવ્ય', હેમચંદ્રસૂરિનું “નામેય-નેમિ', અભયદેવસૂરિનું “યંતવિજય', જિનપ્રભસૂરિનું શ્રેણિકચરિત” પણ પૌરાણિક પ્રકારમાં મૂકી શકાય એવાં કાવ્યો છે. ' ચરિતકામાં રાષભદેવ અને નેમિનાથ ઉપરાંત અન્ય તીર્થંકરનાં ય ચરિત નિરૂપતાં મહાકાવ્યમાં માણિક્યચંદ્રસૂરિની બે રચનાઓ–(૧) શાંતિનાથચરિત (આઠ સર્ગ) અને (૨) પાર્શ્વનાથચરિત (નવ સર્ગ), ઉદયપ્રભસૂરિનું “નેમિનાથ ચરિત”, સર્વાનંદનું “ચંદ્રપ્રભચરિત', મુનિદેવસૂરિનું “શાંતિનાથચરિત', વિજયચંદ્રસૂરિનું “મુનિસુવ્રતસ્વામચરિત', બેંધપાત્ર છે. આ ઉપરાંત, સંસ્કૃત-પ્રાકૃતમાં બીજા પણ સંખ્યાબંધ ચરિતકાળે આ કાળમાં લખાયેલાં મળી આવે છે– જેમ કે, રત્નસૂરિનું ‘અમર સ્વામચરિત', જિનપાલનું “સનકુમારચરિત', માનતુંગસૂરિનું શ્રેયાંસતિ ', હેમચંદ્રાચાર્યનું “ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત” વગેરે પ્રસિદ્ધ છે. નાટયરચનાના ક્ષેત્રે રામચંદ્રસૂરિના મૂલ્યવાન પ્રદાન ઉપરાંત ઈ. સ. ૧૧૫૧ની આસપાસ રચાયેલું દેવપ્રભસૂરિનું “ચંદ્રલેખા વિજયપાલ” પ્રકરણ કુમારપાળ અને અરાજના સંઘર્ષને પાંચ અંકમાં નિરૂપે છે. આ જ સૂરિના એક બીજા મટા, પણ અનુપલબ્ધ રૂપક “માનમુદ્રાભંજન”ને ઉલેખ પ્રાપ્ત થાય છે. એમની ત્રીજી નાટિકા “વિલાસવતી” અપૂર્ણ પ્રાપ્ત થાય છે. રામચંદ્રમુનિએ રચેલા છ અંકના “પ્રબુદ્ધ હિણેયમાં અઠંગ ચેર હિણેયના ધર્મ પરિવર્તનની કથાનું આલેખન છે. બાલચંદ્રસૂરિનું “કરુણાવજયુધ” એકાંકી જૈનધર્મના અહિંસાપ્રધાન ધર્મનું ગૌરવ કરવા રચાયું છે. નરેન્દ્રપ્રભસૂરિએ ૧૫૦૦ શ્લેકપ્રમાણનું એક કાકુસ્થકેલિ' નાટક રચ્યું હતું, પણ આ નાટક હાલ ઉપલબ્ધ નથી. જયંતસિંહસૂરિએ “હમ્મીરમદમર્દન” નામના ઐતિહાસિક નાટકમાં, પાંચ અંકમાં વસ્તુપાલ અને વરધવલે ગુજરાત પરના મુસ્લિમ આક્રમણને જે પરાક્રમથી મારી હઠાવ્યું એનું નિરૂપણ કર્યું છે. મેઘપ્રભસૂરિનું “ધર્માલ્યુદય” ગુજરાતનું એક નોંધપાત્ર છાયારૂપક છે, જેમાં દશાર્ણભદ્રના જીવનચરિત્રનું આલેખન છે. બીજા એક અજ્ઞાત જૈન કવિએ રચેલું તીર્થંકર નેમિનાથના જીવનને લગતું “શમામૃતમ ” પણ છાયારૂપક છે. જૈન સૂરિવનું સ્તોત્રસાહિત્યના ક્ષેત્રે પણ અપૂર્વ પ્રદાન છે. સોલંકીકાળ અને એ પછી રચાયેલા પ્રબંધગ્રંથની રચનામાં પ્રભાચાર્યનું “પ્રભાવક ચરિત', મેરુદંગાચાર્યનું “પ્રબંધચિંતામણિ' આદિ પણ પ્રસિદ્ધ છે. સોલંકીકાળ પછીનાં કાવ્યમાં દેવવિલાસગણિનાં “હીર સૌભાગ્યમ', પ્રતિષ્ઠામનાં “સેમસૌભાગ્યમ' વગેરે પ્રસિદ્ધ છે. ) આત્મલક્ષી ચારિત્રચૂડામણિ શ્રમણો : આમ તે સાધુ માત્રનું મુખ્ય ધ્યેય આત્મલક્ષિતા જ હોય છે, છતાં, જેમની આત્મલક્ષિતા છે. ૪ 2010_04 Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શાસનપ્રભાવક વધુ પ્રમાણ ધરાવતી હોય તેવા વંદનીય સાધકોમાં શ્રી આનંદઘનજી, શ્રી ચિદાનંદજી, શ્રી યશોવિજયજી, શ્રી વિનયવિજયજી, શ્રી કપૂરવિજયજી આદિને ગણાવી શકાય. છેલ્લે છેલ્લે થયેલા આવા સાધકેમાં શ્રી કમલસૂરિજી, પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી ગણિ, પૂ. પં. શ્રી અભયસાગરજી ગણિવર, પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજી આદિ નામે જરૂર ગણાવી શકાય. ભક્તિ અને મુક્તિ આપનારાં પ્રાતઃસ્મરણીય નામો : જેનદર્શનમાં આત્માની ભક્તિ વધારનારા કેટલાંક પવિત્ર નામે જગપ્રસિદ્ધ છે, જેમનાં જીવનની એક એક પ્રવૃત્તિ આદરણીય હતી. આ આત્માઓએ અજોડ ભક્તિ કરીને પિતાના અને પરના આત્માની ઉન્નતિ અર્થે સેંકડો સંકટ વેઠીને સત્યમાર્ગને પ્રકાશ પાથર્યો : મહાન જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ, સ્થૂલિભદ્રજી, પુણ્યભૂમિ રાજગૃહી સાથે સંકળાયેલાં અમર નામે મેતાર્યમુનિ, શાલિભદ્રજી, નદિષેણ, જબૂસ્વામી, સ્વયંભવસૂરિ– આ બધા જ્ઞાની પુરુષોએ માનવજીવનના ઉત્કર્ષ માટે અનેક ભૂમિકાઓ સરજી આપી. ઐતિહાસિક નગરી ઉજજૈન સાથે સંકળાયેલ આચાર્ય શ્રી માનતુંગસૂરિજી, શોભનમુનિ, સિદ્ધસેન દિવાકરજી વગેરે નામનું આજે પણ ઘેર ઘેર સ્મરણ થાય છે. આરાધકો અને યુગમૂર્તિ પંડિત : જૈનદર્શનમાં અને સાહિત્યમાં અસંખ્ય સાક્ષરનું જે ગદાન મળ્યું છે તેમાં કર્મવેગી અને યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ ૧૦૮ ગ્રંથનું નિર્માણ કર્યું. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજ્યધર્મસૂરિજી, આગમગ્રંથેના સંપાદક અને સંશોધક આગમવિશારદ પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજ, કચ્છની ભૂમિ પર રહીને મુનિશ્રી જંબૂવિજયજી, મુનિશ્રી અમરેન્દ્રવિજયજી અને પં. શ્રી રત્નાચંદ્રવિજયજીએ પુષ્કળ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. શ્રમણ સંઘમાં આવા અસંખ્ય પંડિત થયા છે. શ્રમણોને અપાતી વિવિધ પદવીઓ અને કર્તવ્ય : શ્રમણને ગુણ–ગ્યતા–પ્રભાવકતા-શિષ્યાદિ પરિવાર ઇત્યાદિને આધારે પદપ્રદાન કરવામાં આવે છે. જ્ઞાન, સંયમ અને કાર્યની યોગ્યતા મુજબ જ પદવી અપાય છે. નવપદમાં ગણવેલ ઉપાધ્યાય અને આચાર્યપદનો પરિચય તેની જવાબદારી સહિત છે. અગ્યને પદપ્રદાન જેમ દોષ છે, એમ ગ્યને પદનું અપ્રદાન પણ ગચ્છનાયકને માટે દેષ ગણાય. સૌ પ્રથમ ગણિપદ, પછી પંન્યાસપદ, ને પછી ઉપાધ્યાય કે આચાર્યપદ અપાતું હોય છે. આચાર્ય પદની જવાબદારી ખૂબ જ વધી જાય છે. આચારે પાળવા–પળાવવા ઉપરાંત અડીખમ રહીને શાસન રક્ષા કરવી એ આચાર્યની મહાન જવાબદારી છે. 2010_04 Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૧ ચતુર્વિધ સંધની એકતામાં શ્રેષ્ઠિઓનું યોગદાન : કાળબળે જ્યારે જ્યારે સાધુસમુદૃાયાની એકતા તૂટી કે સપજોખમાયે ત્યારે ત્યારે સત્યના આગ્રહી બનીને શ્રાવકોએ પણ પોતાની મેાટી જવાબદારીએ અદા કરી છે. દૂરની વાત જવા દઇએ તે, પૂ. શ્રી હીરવિજયસૂરિજી પછીના ઇતિહાસ તપાસીએ તેા, એવા શ્રેષ્ઠિઓ માટી સખ્યામાં મળી આવશે, જેમણે એકતા વધારવા અગ્રગણ્ય ભાગ ભજવ્યો હોય. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને તેમના પિરવારે આ દિશામાં ઘણી જ સારી સેવા બજાવી છે. શ્રેષ્ઠીશ્રી ઢીપચંદભાઇ ગાડી એ પણ એલ ઇન્ડિયા જૈન કોન્ફરન્સના પ્રમુખપદે રહીને ઘણી ઉમદા સેવા બજાવી છે. યતિપરંપરાનું પ્રાબલ્ય અને તે પછીના કાળની આલેાચના : ભગવાન મહાવીરના નિર્વાણ બાદ થાડાં વર્ષો પછી ચૈત્યવાસના કાળ આવ્યેા. પછી પુનઃ ઉગ્ર સયમીઓના પુણ્યપ્રકાશ ફેલાયા. પણ ચૈત્યવાસનાં મૂળ સાબૂત રહ્યાં. એમાંથી જ યતિસ`સ્થા પેદા થઈ. એમની પાસે પ્રારંભકાળે સાંયમશુદ્ધિનું બળ હતું, તેથી મન્ત્રત ંત્રાદિ પ્રભાવે તેએ શાસનપ્રભાવના કરી શકયા. સમયનાં વહેણ સાથે એમનામાં પણ સયશિથિલતા પ્રવેશતાં જ આખરે યતિસંસ્થા મૂળમાંથી ઊખડી ગઈ. આજે યિતએ સસ્થારૂપે ઓછા જોવા મળે છે; પણ એમના જેવી જ આચારિવચારની શિથિલતા આજે પુનઃ ઉદ્ભવી રહ્યાનાં ચિહ્નો કચાંક કચાંક જોવા મળે છે. આ અંગે સંઘના અગ્રણીઓએ સમયસર સજાગ બની જવાની જરૂર છે. કાળે પડખુ` બદલ્યું છે, જમાનાની દૂષિત હવા માનવજાતને એવા ભરડા લઈ રહી છે કે સĆઘનાયકાએ જાગૃતિ બતાવ્યા વગર પાલવે તેમ નથી. આજે ઊંચે ગગને લહેરાતા જૈન ધમ અને શાસનના કીર્તિ ધ્વજ સદાયે ગૌરવભેર લહેરાતા રહે એમાં જ જેનેાની આબાદી છે. ઉપર જણાવ્યું તેમ, શ્રાવક અને સાધુઓ વચ્ચેના આ પુરુષાએ પેાતાની સાધના એક સમયે ચરમ સીમાએ પહોંચાડેલી; પણ ઉત્તર સાધકે અને ઉત્તરાધિકારીઓની અક્ષમ્ય ક્ષતિઓને કારણે દેદીપ્યમાન જણાતી એ શક્તિએ ભંડારાઈ ગઈ, કાળની ગર્તામાં ધકેલાઈ ગઈ અને ત્યાર બાદ ક્રિયાદ્ધાર થયેા. २७ જિનેન્દ્ર ભક્તિમહાત્સવામાં જૈનાચાર્યની દેારવણી : જિનભક્તિ મહાત્સવ–ઉપધાન, એળી, ઉજમણાં, સંઘયાત્રા આદિ– અનુષ્ઠાનામાં મેટા જનસમૂહને એકત્રિત થવાની તક મળે છે. તેથી જૈનાચાર્ય આ માટેના ઉપદેશ આપવાપૂર્ણાંક આમાં નિશ્રા પ્રદાન કરતા હોય છે. આ સિવાય વિહારયાત્રાની પૂર્વકાલીન મર્યાદાએ આજે જોવા મળતી નથી. ચાતુર્માસ બાદ વિહાર કરવા, યોગ્ય ક્ષેત્ર અને ત્યાં માસકલ્પ એટલે મહિના રોકાવુ, વળી બીજા ક્ષેત્રમાં માસકલ્પ – આ રીતે ચાતુર્માસ સિવાયના આઠ મહિનાના વિહાર અને નવમા મહિને ચાતુર્માસ માટે સ્થિરતા – આ પદ્ધતિ નવકલ્પી વિહાર તરીકે પ્રસિદ્ધ હતી. આ પરપરા આજે ઘેાડાઘણા અંશે ચાલુ થાય તે સાચા અર્થમાં સ્વ-પર ઉપકારક 2010_04 Page #42 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક બની શકે. આજે જે રીતે અમુક ગામડાંઓ પર “વિહાર' બેકરૂપ બની ગયું છે એવું ન બને. આઠ મહિના વિચરણ અને ચાર મહિના જયણા-જીવદયાની દષ્ટિએ એક ક્ષેત્રમાં નિવાસજૈન મુનિજીવનની આ ભવ્ય પરંપરા છે. છે વિશિષ્ટ નિયમોના પાલનપૂર્વક ગુરુની નિશ્રામાં તીર્થયાત્રા કરવાને લાભ – એ મહિમા ઘણે છે. આવું સંઘ- જન છરી પાલક સંઘના નામે ઓળખાય છે. આ રીતે યાત્રા કરવાથી નાનાં નાનાં ગામડાંઓમાં પણ જવાનું થાય છે. અને તેઓને દર્શન-પૂજન આદિને લાભ મળે છે. એ ગામડાની કોઈ જરૂરિયાત હોય તે તે પણ પૂર્ણ થાય છે. બસયાત્રામાં એ શક્ય નથી. ઉપરનાં કર્તવ્ય બરાબર અદા થઈ શકે એ માટે સંઘને આચાર્ય દે નિશ્રા આપતા હોય છે. ટૂંકમાં જોઈ એ તે, ઉપધાન એ સૂત્રના અધિકારી થવા માટેની ઉત્તમ ક્રિયા છે. ઓળી એ શાશ્વતા નવપદની આરાધના છે. ઉજમણું એ તપસ્યા આદિની પૂર્ણતાની – સુકૃત્યેની અનુમોદનાની અનોખી પ્રવૃત્તિ છે. આ બધાં કાર્યોમાં શ્રાવકે પ્રમાદ ન કરે તે માટે શ્રમણો ઉપદેશ નિમિત્તે પ્રેરણા આપે છે. શ્રાવકોએ આવાં આદર્શ કાર્યો અગણિત કર્યા છે, અને કર્યો જ જાય છે. ઉપધાન જેમ સાધુજીવનને અનુભવ કરવાનું સાધન છે, તેમ છરી પાલિત સંઘ ગામ-ગામનાં જિનચૈત્ય જુહારવાનું, શ્રાવકેની આર્થિક, આધ્યાત્મિક સ્થિતિને જોઈ-સમજીને વિકસાવવાનું ઉત્તમ કાર્ય છે. ઉચ્ચ ભાવે એક એક ડગલું તીર્થ તરફ ભરતાં ભરતાં કર્મ ખપતાં જાય છે. શ્રમણે તપ, ત્યાગ, શીલ, ભાવ આદિ ધર્મની વૃદ્ધિ માટે આવાં કાર્યો કર્તવ્ય રૂપે કરવાનું યાદ અપાવે છે. ભૂતકાળના કુમારપાળ, વસ્તુપાલ-તેજપાલ, માણેકલાલ, મનસુખભાઈ આદિના સંઘે પ્રસિદ્ધ છે. શ્રમણધર્મમાં જ્યણું સાચવવાનાં ઉપકરણ : આમ જુઓ તે, શ્રમણજીવનને સંપૂર્ણ ગણવેશ જયણની જાળવણુના ધ્યેયપૂર્વક નક્કી કરાયેલ છે. સીધી કે આડકતરી રીતે લગભગ બધાં જ ઉપકરણે યણ માટેનાં જ કહી શકાય તેમ છે. એ, ડડાસણ, પંજણી, રજોહરણ, ચરવાળી, સૂપડી, કામળી, સંથરે, મુહપત્તિ વગેરે મુખ્ય ઉપકરણે જયણનાં પાલનમાં વિશેષ રીતે સહાયક બનતાં હોય છે. ઉપાશ્રયો અને પાઠશાળાઓ : શ્રાવકે ધર્મારાધના સારી રીતે કરી શકે તે માટે ઉપાશ્રયોનું નિર્માણ થતું હોય છે. માટે જૂના જમાનામાં ઉપાશ્રય, પૌષધશાળા તરીકે જ ઓળખાતું. આ રીતે શ્રાવકસંઘે આરાધના 2010_04 Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૧ ૨૯ માટે બનાવેલા ઉપાશ્રયમાં સાધુએ આવીને રહે, આરાધના કરે, એ એક આનુષંગિક મહાન લાભ છે. પણ સાધુઓ માટે જ બનાવાતે ઉપાશ્રય સાધુઓ માટે જ કયારેક દેષિત બની જતા હોય છે. દરેક જૈન પરિવારે પિતાનાં સંતાને માટે ધર્મસંસ્કારને મૂલ્યવાન વારસે આપવા ઘરમાં જ પાઠશાળા જેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. પરિવારમાં આવું વાતાવરણ વિકસી શકે નહિ તે માટે શ્રીસંઘે પાઠશાળારૂપે આ ફરજ અદા કરે છે. જેન પાઠશાળામાં ધાર્મિક જ્ઞાન જ આપી શકાય. ગુજરાત-મહારાષ્ટ્રમાં જેની પાઠશાળાઓના વિકાસ માટે શ્રેષ્ઠીશ્રી ખાંતિલાલ લાલચંદ અને તેના સાથી મિત્રો સારી જહેમત લઈ રહ્યા છે. તે જ રીતે દાનવીરેની સહાયથી આરાધના માટે નવા ઉપાશ્રયે પણ નિર્માણ પામી રહ્યા છે. ડહેલા ઉપાશ્રય ઃ ભગવાન મહાવીરની પાટ પરંપરામાં જગદ્ગુરુ પૂ. આ. શ્રી હીરવિજયસૂરિજી થયા. તેમના પ્રશિષ્યના પ્રશિષ્ય પૂ. પં. શ્રી સત્યવિજયજી થયા, જેમનાથી ડહેલાના ઉપાશ્રયની પરંપરા ચાલી છે. એ જ પરંપરામાં શ્રી પદ્મવિજયજી, રૂપવિજયજી, વીરવિજયજી આદિ કવિઓ થયા છે. અમદાવાદમાં સૌથી વડેરે ઉપાશ્રય આ ડહેલા ઉપાશ્રય છે, બીજી બધા તેમાંથી નીકળેલા છે. એ જ પરંપરામાં શ્રી ધર્મવિજયજી મહારાજ થયા. પૂ. શ્રી સત્યવિજયજીથી ધર્મવિજયજી સુધીની બધી જ પરંપરા પંન્યાસની જ ચાલી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પાસે લીંબડીમાં પણ વે. મૂ. જૈનોની સંખ્યા સારી એવી છે. લીંબડીના ઉપાશ્રય, પાઠશાળાઓ, ગ્રંથભંડારે જગપ્રસિદ્ધ છે. જૈનમુનિઓએ આ ગ્રંથભંડારોને સમૃદ્ધ કરવામાં સારી એવી જહેમત લીધી છે. આ સંબંધે સુરતના પ્રે. ડે. મુગટલાલ બાવીશીએ એક સુંદર નિબંધ તૈયાર કર્યો છે. જિજ્ઞાસુઓએ વાંચવા જેવું છે. રથયાત્રા-શોભાયાત્રા-દીક્ષાયાત્રાના વરઘોડા : રથયાત્રાના વરઘેડા મુખ્યત્વે તે શાસનપ્રભાવના માટે જ નીકળતા હોય છે. અજેને પણ જૈનશાસનની પ્રભુભક્તિ જોઈને અનુમોદનામાં ભાગીદાર થાય તે માટે વરઘડા કાઢવામાં આવે છે. એમાંયે આ વરઘોડાનું આયોજન શાસ્ત્રીય મર્યાદા મુજબ હોય તે કેટલાયે અજેનો જેનધર્મની અનુમોદના કરનારા બની જાય. વીતરાગ જિનેશ્વર ભગવંતને રથમાં બિરાજમાન કરી સાદર–વિવેકપૂર્વક નગરમાં ફેરવવા, અન્ય જીવોને પ્રભુના દર્શન થાય, સમ્યક દર્શન–બેલિબીજની પ્રાપ્તિ થાય, શ્રાવકેનાં આંગણું પાવન થાય? આ ઉદ્દેશ સાથે રથયાત્રાનું આયોજન થાય છે. પચ્ચકખાણ” શું છે? પચ્ચકખાણુ” પ્રાકૃત શબ્દ છે. એનો પ્રાથમિક અર્થ પ્રતિજ્ઞા થાય છે. અસંયમિત જીવનને સંયમિત અને નિયમિત બનાવવું, એ આ પ્રતિજ્ઞાને ઉદ્દેશ છે. જૈન ધર્મમાં આવાં પચ્ચકખાણે અનેક પ્રકારનાં છે. એક જ વાર ખાવું, બે જ વાર ખાવું, એક વાર પણ લખ્યું જ ખાવું વગેરે પ્રતિજ્ઞાઓ એકાસણું, બિયાસણું, આયંબિલ તરીકે ઓળખાય છે. આના પ્રભાવે મનની આશાડ ઉપર કાબૂ આવી જાય છે, અનેક પાપથી બચી જવાય છે. સામાન્ય રીતે ૪૮ પાપને ત્યાગ 2010_04 Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શાસનપ્રભાવક કરે એ દેશવિરતિ તરીકે ઓળખાય છે. શ્રાવકજૈને દેશવિરતિ સ્વીકારી શકે છે. સર્વવિરતિ સ્વીકારવા માટે જૈનદીક્ષાને સ્વીકાર અનિવાર્ય બને છે. વિરતિ એટલે અટકવું. દેશવિરતિ/સર્વ વિરતિને શબ્દાર્થ જૈનશાસનમાં નાની મોટી અનેક પ્રતિજ્ઞાઓનું વિધાન છે. આ પ્રતિજ્ઞાઓ વગરખાધે અને વગર પીધે, આશાને સંબંધ ચાલુ રાખવા માત્રથી બંધાતાં હજારે પાપમાંથી માનવીને મુક્તિ અપાવે છે અને ત્યાગધર્મના સોનેરી સપાન પર ક્રમશ: અગ્રેસર થવા પ્રેરે છે. અવિરતિવાળું જીવન પાપ કરે કે ન કરે, પણ પાપમય છે. વિરતિવાળાનું જીવન, જ્યારે એનું પાલન ચાલતું–કરાતું હોય તેટલે સમય પાપરહિત હોય છે. ઉદાહરણ તરીકે, સામાયિક, પૌષધ, ઉપવાસ આદિ માટે પચ્ચકખાણ-ભાષ્ય ઘણું ઉપગી છે. શ્રમણનાં સારગર્ભિત વ્યાખ્યાનો દ્વારા શાસનમભાવના : ધર્મ પામવાનું પગથિયું વ્યાખ્યાન-શ્રવણ છે. ધર્મનું આચરણ કરવું અત્યંત મહત્વનું છે, પણ ધર્મનું આચરણ શા માટે કરવું અને કઈ રીતે કરવું એ પાયાની સમજણ મેળવવી એ વધુ મહત્વનું છે. આ કામગીરી જૈનશ્રમણે વ્યાખ્યાન-પ્રવચન દ્વારા અદા કરે છે. જન સાધુઓને મેટામાં મેટો ઉપકાર જ “મોક્ષમાર્ગનું જ્ઞાન આપવા સ્વરૂપ આ ધર્મોપદેશ દ્વારા આજ સુધીમાં જે શાસનપ્રભાવના અને ધર્મ પ્રગતિ થઈ શકી છે એ બીજા દ્વારા શક્ય નથી. શ્રમણે કેવળજ્ઞાની–પ્રરૂપિત દેશનાને વ્યાખ્યાનમાં જિજ્ઞાસુને વાયણ–વાચના રૂપે આપતા હોવાથી, એ સારગર્ભિત દેશના છ માટે ખૂબ જ ઉપકારક અને શાસનપ્રભાવના માટે નિમિત્તરૂપ બની રહે છે. આ માટે આઠ પ્રભાવક (સમતિના ૬૭ બેલની સઝાય)ની વાતે ઉપયોગી છે. માનવતાની ફૂલવાડી વિકસાવનારા ગુણાનુરાગી શ્રમણો : માનવમાં રહેલી માનવતાને વિકસાવવી એ કાંઈ બહુ મોટી વાત નથી. પાપ-પુણ્ય જેવાં તત્ત્વમાં શ્રદ્ધા ન હોય તે ય આ વિકાસ શક્ય બને છે, જ્યારે માનવમાં રહેલી દિવ્યતાને વિકસાવવી એ બહુ મોટી વાત છે. આ વિકાસની પ્રક્રિયા જૈનમુનિનાં પગલે પગલે પુષ્ટ બનતી હોય છે. શ્રમણના આચારવિચાર જ એવા હોય છે કે તેઓ મૌન હોય તે પણ તેમનાં દર્શન માત્રથી માનવીના અંતરની કળીઓ પ્રફુલ્લિત થઈ ઊઠે છે ! ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરે દેશવિરતિ / સર્વવિરતિ ધર્મને પ્રરૂ. દેશવિરતિમાં શ્રાવકને માર્યાનુસારીના ૩૭ ગુણ, ૧૨ વ્રત, સમકિત આદિ જે જે દર્શાવ્યું તે મનુષ્યજન્મ સફળ કરવા માટે, માનવતાની ફૂલવાડી વિકસાવવા માટે શ્રમણ ઉપદેશ રૂપે કહે છે. આ કારણે મિસ્યાથી સમતિ થાય, અશ્રદ્ધાવાન શ્રદ્ધાવાન થાય, અવ્રતી વ્રતવાન થાય. શ્રમણની સંયમસાધના જેમ વિરલ હોય છે, તેમ ભારે કષ્ટપ્રદ પણ હોય છે. અને અંતે એમ લાગે છે કે સાચું જીવન જ આ છે. જ્ઞાની પુરુષ સંસારની અસારતા અને વિરતિની ઉપાદેયતા વિશે જે વારંવાર કહી ગયા છે તે વાસ્તવિકતાને સ્વીકાર કરવો જ રહ્યો. અને એ વાસ્તવિકતાનાં દર્શન આવા જ્ઞાન અને તપમય જીવનમાં થાય છે. 2010_04 Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૧ દશનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિનો સિંહનાદ કરનારા સમગ્ર પરિવારને વિરતિધર્મનું પ્રદાન કરનારા શ્રમણરન : - સાધુઓની દિનચર્યા સાધનારૂપ હોય છે. સાધુ પિતાની દરેક ક્ષણ આરાધના માટે વાપરે છે. વિરાધનામાંથી બચાવવા મનવચનકાયાથી પવિત્ર થવા માટે, દર્શન–જ્ઞાન–ચારિત્રની વૃદ્ધિ માટે શુદ્ધિ માટે વાપરે છે. સાધુ જ્યણા-જીવદયા પાળવા માટેના પુરુષાથી હોય છે. જે વિરાધના થાય તે તેનું મન-વચન કાયાથી પ્રાયશ્ચિત્ત કરે છે. સાધુ સંસારમાં જળકમળવત્ રહેવા માટે અપ્રમત્તપણે ઉદ્યમ કરે છે. સાધુઓની આ દિનચર્યા પ્રાચીન કાળમાં ખૂબ જ આદર્શ ભૂત હતી ત્યારે દિનચર્યાને મોટો ભાગ જ્ઞાનાર્જન અને જ્ઞાનદાનમાં જ પસાર થતે. આમ છતાં, આજના શ્રમણ સમુદાયની જીવનચર્યા પણ ઠીક ઠીક પ્રેરક રહી છે. આવશ્યક ક્રિયાઓમાં સવારસાંજ પ્રતિક્રમણ અને પ્રતિલેખન (વપરાશમાં આવતાં વ આદિનું જીવદયાની દષ્ટિએ નિરીક્ષણ), દર્શન, સ્વાધ્યાય, વિહાર, ધર્મોપદેશ આદિ આવી શકે. સદાય અધ્યાત્મની મસ્તીમાં જ રાચતા હોય એવા સાધુએ શાસનનાં સાચાં ઘરેણાં છે ! તપનો મહિમા અને શાસનના શણગાર સમા તપસ્વી શ્રમણ : તપ એ સાધુજીવનને પ્રાણ છે. તપ અને સાધુજીવન એ એક સિક્કાની બે બાજુઓ છે. તપ એટલે ઉપવાસ-આયંબિલ આદિ એ વ્યાખ્યા સાચી હોવા છતાં પૂરતી નથી. જેનદર્શને તપને બાર પ્રકારમાં વર્ણવેલ છે. એની વિગતે રસપ્રદ અને પ્રેરક છે. સાધુજીવનમાં એ બારેબાર કે બારમાંના કેઈ પણ એકની બહલતા જોવા મળતી હોય છે. તેથી જેનશાસનમાં તપ અને તપસ્વીઓની ઉજજવળ પરંપરાને વિશાળ પ્રવાહ અખલિતપણે વહેતો જ રહ્યો છે. પર્યુષણ જેવાં પર્વોમાં તે આ તપસ્યાઓ સોળે કળાએ ખીલી ઊઠે છે. દેવ-ગુરુ-ધર્મની વાસ્તવિક સમજણ : સુદેવ-વીતરાગ, નિરંજન, નિરાકાર એ જ દેવ. સુગુરુ-ત્યાગી, તપસ્વી, પંચ મહાવ્રતધારી એ જ ગુરુ. સુધર્મ-અહિંસામૂલક ધર્મ એ જ ધર્મ દેવ-ગુરુ-ધર્મની સાચી સમજણ ઉપર જ મોક્ષમાર્ગને પ્રયાસ આધારિત છે. જેનામાં રાગદ્વેષ ન હોય એ દેવ ગણાય. રાગદ્વેષ જીતવા જેઓ કટિબદ્ધ હોય એ ગુરુ ગણાય. અને જે અહિંસામૂલક હોય તે ધર્મ ગણાય. ટૂંકમાં, જે વીતરાગ હોય તે દેવ. વીતરાગતાને પામવા જે વિરાગી બને તે ગુરુ અને વિરાગ વિકસાવી વીતરાગતા તરફ પ્રયાણ કરાવે તે ધર્મ. આવા દેવ-ગુરુ-ધર્મ જ સાચા ગણાય. આ જાતની અનુપમ શ્રદ્ધાને જૈનદર્શન “સમ્યદર્શન” તરીકે ઓળખાવે છે. અને આવા સમ્યક દર્શનને પાયાના ગુણ તરીકે ઓળખવામાં આવે છે. આ ગુણપૂર્વકની નાનકડી ધર્મક્રિયાને ખૂબ જ કીમતી ગણવામાં આવી છે. આ ગુણની ઉપેક્ષાપૂર્વકની 2010_04 Page #46 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક મેટ ધર્મક્રિયા પણ નિષ્ફળ ગણવામાં આવી છે. જેમ પો કા હોય તે મટી ઇમારત ખડી કરવામાં આવે તે નિરર્થક નીવડે તેમ આ નાનકડી ક્રિયાનું મહત્વ છે. સ્વાધ્યાયપ્રિયતા અને શ્રમણે ? સ્વાધ્યાયપ્રિયતા એ શ્રમણ જીવનની અનેખી વિશેષતા છે. શ્રમણે સ્વાધ્યાયપ્રિય જ હોવા જોઈએ. સ્વાધ્યાય વિના શ્રમણત્વ શોભે જ નહીં. સ્વાધ્યાય એટલે સ્વનું–આત્માનુંજાતનું અધ્યયન. સ્વાધ્યાયથી જ આત્માના સ્વાભાવિક ગુણોનું દર્શન થાય છે. વૈભવિક દેને ખ્યાલ આવે છે. માટે સ્વાધ્યાય શ્રમણજીવનનું અવિનાભાવી અંગ છે. ભકિત–સાધનામાં શ્રમણનો પુરુષાર્થ : ભક્તિ દ્રવ્યથી અને ભાવથી થાય. વીતરાગની ભક્તિ તે શ્રમણે ભાવથી, તેત્રસ્તવનાદિ બોલવા અથવા ચિંત્વનાદિ પૂર્વક કરે. બાલ-વૃદ્ધ-જ્ઞાની-તપસ્વી શ્રમણની વિવિધ રીતે આહારપાણી, વૈયાવચ્ચ, ખબર-અંતરાદિથી ભક્તિ કરી સંયમમાં સહાય કરે, સ્થિર કરે. ઉદાહરણ જોઈએ તે, બાહુબલીએ પૂર્વ ભવમાં ૫૦૦ સાધુઓની સેવા કરેલી. હૈયાથી જે કમળ હોય અને કાયાથી ખૂબ કઠોર હોય તે જ આત્મકલ્યાણ સાધી શકે. જેનધર્મની ભક્તિભાવના તે જગજાહેર છે. કેમ કે તેના એક એક તીર્થો જગતમાં અજોડ છે. ગગનચુંબી મંદિરે અજોડ છે. દેદીપ્યમાન મુનિવરે પણ અજોડ છે. જેનશાસનની ભક્તિસાધનાની આ જવલંત ગાથાઓ છે. જેમ શ્રમણે ભાવભક્તિપ્રધાન છે, તેમ જૈનશાસનમાં શ્રાવકનું જીવન દ્રવ્યભક્તિપ્રધાન છે. પ્રભુ જિનેશ્વરની આજ્ઞાની આરાધનાને ભાવભક્તિ કહેવાય છે અને આવી આજ્ઞા-આરાધનાના ધ્યેય સાથે પ્રભુનાં દર્શન-પૂજનાદિ કરવાં એ દ્રવ્યભક્તિ કહેવાય છે. આ સિવાય મંદિર-મૂતિ–સર્જન, સ્તુતિ-સ્તોત્રની રચના, પૂજા-અર્ચના-વંદના ગુણગાન – આ સર્વ દ્રવ્યભક્તિના પ્રકારે છે. દ્રવ્યભાવભક્તિ વૃદ્ધિગત થતી રહે એ માટે શ્રમણેએ ખૂબ પ્રયત્ન પુરુષાર્થ કર્યા છે. ભાવભક્તિને સંદેશ તે તેના જીવનની પ્રત્યેક પળમાંથી ફેલાય જ છે સાથે સાથે વ્યક્તિ પણ વૃદ્ધિગત થયા જ કરે છે. પરિણામે શ્રમના સદુપદેશથી મંદિર-મૂતિનાં નિર્માણકાર્યો આજે પણ થતાં જ રહે છે. આ ઉપરાંત, પ્રાકૃત અને સંસ્કૃત, તથા છેલ્લાં વર્ષોમાં ગુજરાતી ભક્તિસાહિત્ય પ્રમાણેના હાથે મોટા પ્રમાણમાં રચાયું છે – જેમાં શ્રી શુભવીરનું પૂજાસાહિત્ય, શ્રી પદ્મવિયજી પંડિત, શ્રી રૂપવિયજી પંડિત, શ્રી દીપવિયજી પંડિત, શ્રી આત્મારામજી મહારાજ, શ્રી લબ્ધિસૂરિજી મહારાજ આદિની રચનાઓ આજે પણ અગ્રસ્થાન ધરાવે છે. વર્તમાનકાળમાં પણ આ રચનાકાર્યને પ્રવાહ વણથંભ્ય વહી જ રહ્યો છે. આ સિવાય પણ શ્રી હીરવિજયજીના ભક્ત શ્રી ઝાષભદાસ કવિ આદિની રચનાઓ પણ સંઘમાન્ય છે. જૈનધર્મનાં દરેક અંગે નવપદમાં સમાય છે ? જૈનધર્મ એટલે નવપદ અને નવપદ એટલે જૈનધર્મ– આવું સમીકરણ માંડી શકાય, 2010_04 Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા-૧ એવી અભેદ અને અભિન્ન સ્થિતિ બંને વચ્ચે રહેલી છે. નવપદમાં સાધનાથી સિદ્ધિ સુધીના સુરેખ નકશે અ ંકિત થયેલા છે. જીવે શિવ બનવાનુ છે અને એ માટે સાધના જરૂરી છે. નીચેની કક્ષાએથી નવપદને નિહાળીએ તેા જ્ઞાન-દન-ચારિત્ર-તપ : આ સાધનામાર્ગ છે. આચાય ઉપાધ્યાય –મુનિ : એના સાધકે છે. એમની સામે વીતરાગના પ્રતીક શ્રી અરિહંતદેવ સાધ્ય છે અને સિદ્ધિ તરીકે સૌનુ ધ્યેય સિદ્ધપદ છે. આમ, અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, સાધુ – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ : આ નવપદમય · સિદ્ધચક્ર ’માં સ ́પૂર્ણ જૈનશાસન સમાય છે. જગતમાં જૈનશાસનનુ અસ્તિત્વ એના સાધુએ, મદિરા ઉપાશ્રયા અને આગમસાહિત્યથી જાણી શકાય છે. અરિહંતાદિ પાંચ પદે તેા નામ પરથી જ એળખાઈ જાય તેવાં છે. જ્ઞાનપદમાં સમ્યક્ જ્ઞાન અને એનાં સાધન ૪૫ આગમ આદિ આવે. દશનપદમાં જિનમદિર, જિનપ્રતિમા આદિ આવે. ચારિત્રપદમાં સાધુતાની સાધનામાં સાધક સહાયક આઘે, પાત્રા આદિ ઉપકરણા આવે અને તપપદમાં તપના ભેદ–પ્રભેદોના સમાવેશ થાય. આમ, નવપદમાં બધુ જ આવી જાય છે. આ વાતને વધુ સ્પષ્ટ રીતે જોઇએ તે, નવપદમાં દેવતત્ત્વ, ગુરુતત્ત્વ, ધર્માંતત્ત્વ છે. કોઈ પણ ધર્મીમાં આ ત્રણ તત્ત્વ અવશ્ય હોવાનાં જ. એથી જૈનધર્મની દરેક શાસ્ત્રોક્ત પ્રવૃત્તિ-ઉપદેશ આ ત્રણ તત્ત્વને પુષ્ટ કરનાર આ ત્રણની આરાધના-ઉપાસના કરનારાં જ કહેવાશે. માટે જૈનધમ ને નવપદમય /ત્રણ તત્ત્વમય કહેવામાં જ એના દનના સાર છે. (જૈનાચાર્યોની કવિત્વશકિતના પ્રભાવ : શ્રી સિદ્ધસેન દિવાકરજી શીઘ્રકવિ હતા. કલ્યાણમંદિર-સ્તોત્રની રચના દ્વારા એમણે જે ચમત્કાર સ તે ઘટના ઇતિહાસમાં અમર બની ગઈ. એ કાવ્ય દ્વારા અવંતી પાર્શ્વનાથની પ્રતિમા સ્વયં પ્રગટ થઈ. પૂ. આ. શ્રી માનતુ ગસૂરિએ ભક્તામર સ્તોત્રની રચના કરી : ૪૮-૪૮ એડીએનાં તાળાં સ્વયં તૂટી ગયાં, બંધ દ્વારા સ્વયં ખૂલી ગયાં ! કલિકાલસર્વ જ્ઞ હેમચ’દ્રાચાયે સાડાત્રણ કરોડ લેાકપ્રમાણુ નવ્ય-ભવ્ય શાસ્ત્રનું સર્જન કરી મહાભારત કાય કર્યું. મહામહેાપાધ્યાયજી શ્રી મેઘવિજયજીએ સપ્તસ`ધાન મહાકાવ્ય રચ્યું. એક એક શ્લેાકમાંથી સાત સાત ચરિત્રના અર્થ નીકળે એવી તેની રચના છે! આવી દિવ્ય શક્તિને વંદન કર્યા વિના રહી શકાય જ નહીં ! શ્રી સમયસુંદરે અબ્દાલક્ષી ગ્રંથ રચ્યા અને એક વાકયના આઠ લાખ અર્થ કાઢવામાં આવ્યા ! આવી અદ્ભુત કવિત્વશક્તિને અહેભાવપૂર્વક કોટિશઃ વંદન કર્યાં વિના કેમ રહી શકાય ! ) ગુણગ્રાહી ભ્રમણાની સુવાસ અને સહવાસ : શ્ર. ૫ 33 મારા બાલ્યકાળથી જ નિત્ય શ્રમણાને વાંઢવા જતી વખતે મારા મનમાં અનન્ય 2010_04 Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૪. શાસનપ્રભાવક ધર્મભાવ પ્રગટ થતું. સાધુઓના સહવાસથી મારા અંતરમાં શાશ્વત આનંદની લહેરીએ આવી જતી. શાની વાત સાંભળવાને મને ખૂબ જ શોખ હતે. અનુભવે એમ લાગ્યું છે કે, આગમ સાહિત્યનું કેવળજ્ઞાન અને ગીતાની સ્થિતપ્રજ્ઞતાના ગંભીર ચિંતનથી માનવમનનાં ડહોળાયેલાં નીર નીખરી જાય છે. આત્મસંપદા અને આત્મસામર્થ્ય પ્રાપ્ત કરવા જ્ઞાની મુનિઓના સંગ ખૂબ જ લાભદાયી અને ફળદાયી નીવડે છે. ચિત્ત પ્રસન્નતા અનુભવે છે. આત્મપરિણતિ શું છે તેને ખ્યાલ આવે છે. નિર્લેપી સાધુઓને સહવાસ આત્માના વિકાસની મંગલ ઘડી બની જાય છે. સંસારના મૂક સાક્ષી બની જઈએ તે એ પરમ અવસ્થા પુણ્યદયની નિશાની છે. જેમ જેમ સાધુઓને સત્સંગ વધતે ગયે, તેમ તેમ આત્મજાગૃતિ માટે મન તડપતું રહ્યું છે. સંસારનાં તમામ પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે. લીમડાના રસ જેવો કડવો અને કથીર જેવો હલકે આ સંસાર, એ વિષે આ સાધુભગવંતે પિકારી પિકારીને યુગોથી કહેતા આવ્યા છે એમાં કંઈક તથ્ય હોવું જોઈએ. રોજ એકાદ વાર એકાંતમાં આત્માના રાજ્યમાં ચાલ્યા જઈએ અને રાગનાં, શ્રેષનાં, મેધનાં, વાસનાનાં પડળે ઉતારી આત્માના સાચા સ્વરૂપને નીરખવા ગેડી મથામણ કરશું, તેમાં કોઈ સંતનું માર્ગદર્શન સાંપડશે તે આત્મદર્શન અને દિવ્ય અનુભૂતિ અવશ્ય થશે જ. જેમનાં નયનેમાંથી સર્વનું કલ્યાણ કરતા પ્રશમ રસ સદા વહેતું હોય એવા ગુણીજન સાધુઓના સહવાસથી આપણા રાગ-દ્વેષ પાતળા પડી જાય છે, દેશનું વિસર્જન થાય છે અને એક માત્ર આત્મદર્શનની રઢ લાગી જાય છે. આજે જ્યારે માનવી અનેક આધિ-વ્યાધિ-ઉપાધિમાં સપડાય છે, કુટુંબજીવન કલુષિત બનતું જાય છે, ત્યારે ગામડે ગામડે વિચરતો જેનસાધુ આ વિષમકાળમાં સૌને વિસામો બની શકે તેમ છે, જે વિસામે પામીને આજના અશાંત અને અતૃપ્ત માનવીનું અંતર ચિદાનંદમાં રમતું થઈ જશે. માનવભવ જે મુક્તિનું મંગલ દ્વાર છે, તે ચારિત્ર તેની ગુરુચાવી છે. જૈન સાધુ આ મુક્તિદ્વારને ખેલવાને પ્રચંડ પુરુષાર્થ કરનાર ધર્મગી છે. આમ, સાધુઓને સંગ માનવજીવનના હિતમાં છે. શ્રદ્ધાસંપન્ન સૂરિવર્યોનાં સ્મૃતિચિહ્નોથી પાવન બનેલી ખંભાતની પુણ્યભૂમિક ખંભાતના સાક્ષરવર્ય ડો. જે. પી. અમીન સાહેબ એક ધમાં લખે છે કે “જેન તીર્થ ધામ તરીકે પ્રખ્યાત હોવાના કારણે ઘણું પ્રભાવિક આચાર્યો ખંભાતમાં થઈ ગયા અથવા ચાતુર્માસ વગેરે નિમિત્તે ખંભાતમાં રહી ગયા–જેમાં શ્રી દેવેન્દ્રસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી માણિજ્યચંદ્રસૂરિજી, શ્રી વિજયચંદ્રજી, શ્રી સિંહતિલકસૂરિજી, શ્રી જયકીર્તિસૂરિજી, શ્રી જ્યકેસરસૂરિજી, શ્રી જિનચંદ્રસૂરિજી, શ્રી જિનદયસૂરિજી, શ્રી રત્નસિંહસૂરિજી, શ્રી ભાવસાગરસૂરિજી, શ્રી મુનિસુંદરસૂરિજી, શ્રી સિદ્ધાંતસાગરસૂરિજી, શ્રી ગુણનિધાનસૂરિજી, શ્રી ધર્મમતિસૂરિજી, શ્રી કલ્યાણ સાગરસૂરિજી, શ્રી અમરસાગરસૂરિજી, શ્રી હીરવિજ્યસૂરિજી, શ્રી વિજયસેનસૂરિજી, શ્રી વિજયતિલકસૂરિજી, શ્રી હેમવિમલસૂરિજી, શ્રી સોમવિમલસૂરિજી, શ્રી આનંદવિમલસૂરિજી, શ્રી વિજયદેવસૂરિજી, શ્રી રામચંદ્રસૂરિજી, શ્રી વિમલચંદ્રસૂરિજી, શ્રી જયચંદ્રસૂરિજી, શ્રી લક્ષ્મી 2010_04 Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૧ સાગરસૂરિજી, શ્રી કીતિવિજયસૂરિજી, શ્રી લબ્ધિચ`દ્રસૂરિજી, શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી, શ્રી વિજયાન’દસૂરિજી, શ્રી આત્મારામજી, શ્રી વિજયનેમિસૂરિજી, શ્રી સાગરાનંદસૂરિજી, શ્રી વિજયવલ્લભસૂરિજી, શ્રી વિજયલબ્ધિસૂરિજી, શ્રી બુદ્ધિસાગરસૂરિજી, પં. શ્રી ચતુરવિજયજી, શ્રી જિનદયસૂરિજી, શ્રી વિજયપ્રેમસૂરિજી, શ્રી વિજયકેસરસૂરિજી આદિ નામેા સવિશેષ ઉલ્લેખનીય છે. એમાં કલિકાલસર્વાંગ શ્રી હેમચંદ્રાચાર્યનું નામ માખરે છે. તેએર્થીને દીક્ષામહાત્સવ ખંભાતમાં શ્રી પાર્શ્વનાથ મંદિરમાં સં. ૧૧૫૪ (ઈ. સ. ૧૦૯૮ )માં માઘ મહિનાની શુકલ ચતુર્દશીના દિવસે બ્રહ્મમુહૂતે', ખંભાતના મહાઅમાત્ય ઉડ્ડયન મંત્રી દ્વારા ગાઠવવામાં આવ્યા હતા. ખભાતમાં જ તેમણે પોતાના ગુરુ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ પાસે વિદ્યાભ્યાસ કર્યો અને તેમના વરદ હસ્તે સ. ૧૧૬૬ના વૈશાખ સુદ ૩ના દિવસે આચાર્ય પદ પ્રાપ્ત કર્યુ.. શ્રી હેમચંદ્રાચાયે` કુમારપાળને ખંભાતમાં આશ્રય આપેલા અને એની રાજ્યપ્રાપ્તિના સંકેત કરેલેા. શ્રી માણિક્યચંદ્રસૂરિજી મહારાજ ખંભાત પાસેના વકૂપ (વડવા )માં અને ત્યાર પછી ખંભાત પધારેલા. એમના તરફ વસ્તુપાલને અત્યંત આદરભાવ હતા. શ્રી ઉદયપ્રભસૂરિજીના શિષ્ય શ્રી જિનપ્રભસૂરિ મહારાજે મહાઅમાત્ય વસ્તુપાલના પુત્ર જયંતસિંહના વાચન અર્થે સ. ૧૨૯૦ (ઇ. સ. ૧૨૩૪ )માં પ્રબંધાવલિ રચી. શ્રી દેવપ્રભસૂરિજીના શિષ્ય શ્રી નરચંદ્રસૂરિજી વસ્તુપાલના માતૃપક્ષે ગુરુ હતા અને તેએ વસ્તુપાલ દ્વારા યાજિત ઘણી સંઘયાત્રાએમાં જોડાયા હતા. શ્રી વિજયચંદ્ર મહારાજ ખભાતમાં દરેક વખતે મેટા ઉપાશ્રયમાં રહેતા હતા. શ્રી સિંહતિલકસૂરિજી સ. ૧૩૯૫માં ખંભાતમાં કાળધર્મ પામ્યા. શ્રી હેમચંદ્રસૂરિ સ. ૧૩૯૮માં ગચ્છનાયકપદ પામ્યા. શ્રી કીર્તિસૂરિજીને સં. ૧૪૬૭માં ખભાતમાં સૂરિપદ પ્રદાન થયુ. શ્રી જિનચંદ્રસૂરિજી સં. ૧૪૧૫માં ખંભાતમાં કાળધર્મ પામ્યા. શ્રી જિને દયસૂરિજીની નિશ્રામાં સ’. ૧૪૧૫માં લુણિયા ગાય શાહ જેસલે ખંભાતમાં નંદીમહાત્સવ કર્યાં અને શ્રી તરુણુપ્રભાચાયે સૂરિમંત્ર દ્વીધા અને પદસ્થાપન કર્યાં. ત્યાર પછી ખંભાતમાં અજિતનાથ સ્વામીની પ્રતિષ્ઠા કરી. શ્રી રત્નસિંહને સ. ૧૪૫૨માં શ્રી જયતિલકસૂરિજીએ આચાય પદ આપ્યુ. અને હરમતિએ એના મહાત્સવ કર્યાં. આ સૂરિજીએ ખંભાતમાં સ’. ૧૪૮૧, ૧૪૮૬, ૧૪૮૮, ૧૫૦૩, ૧૫૦૭, ૧૫૧૩ અને ૧૫૧૭માં પ્રતિષ્ઠા કરાવી છે. શ્રી રત્નશેખરને ખલ્યવયમાં ખંભાતના ખાખીએ ‘ માલ સરસ્વતી'નું બિરુદ આપ્યુ. તે જ રીતે શ્રી મુનિસુ ંદર મહારાજને ખંભાતના દફ્તરખાને ‘ વાદી ગોકુલષ’ડ ’નું બિરુદ આપ્યું. રૂપ શ્રી ભાવસાગરસૂરિજીએ સ. ૧૫૬૦માં ખંભાતમાં શ્રી જયવિજયકેસરસૂરિજીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. શ્રી ગુણનિધાનસૂરિ સં. ૧૫૮૪માં ખંભાતમાં સૂરિપદ અને ગચ્છનાયકપદ પામ્યા. વીર ભગવાનની પાટે ત્રેસઠમા પટ્ટધર શ્રી ધર્મસ્મૃતિસૂરિજીના માતા-પિતા શાહુ શ્રી હંસરાજ અને શ્રીમતી હાંસલદે ખભાતનાં હતાં. શ્રી કલ્યાણસાગરસૂરિએ ખંભાતમાં સ. ૧૬૬૭માં અને ૧૯૮૧માં પ્રતિષ્ઠાએ કરાવી. શ્રી અમરસાગરસૂરિજી સ. ૧૭૧૫માં આચાર્ય પદ પામ્યા. જૈનધર્મીના તાત્ત્વિક સિદ્ધાંતાનું આલેખન કરવા માટે અકબરના દરબારમાં બહુમાન પામેલા શ્રી હીરવિજયસૂરિજી મહારાજે ખભાતમાં સાત વાર ચાતુર્માસ કરેલ. તેમના વરદ હસ્તે ઘણા . 2010_04 Page #50 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક જિજ્ઞાસુઓએ ખંભાતમાં દીક્ષા લીધી હતી. ખંભાતના ઇતિહાસમાં તેઓશ્રીને પ્રભાવ એટલે બધો જોવા મળે છે કે ખંભાતના કવિવર કષભદાસે સં. ૧૬૮૫માં “હીરવિજયસૂરિ રાસ રચ્યું હતું. તદુપરાંત, શ્રી હીરવિજયસૂરિજીની પ્રશસ્તિ રૂપે “હીરસૌભાગ્ય કાવ્ય” આદિ સંસ્કૃત ગ્રંથ રચાયા છે. તેની તેજપાલ, સંઘવી ઉદયકરણ, ઠક્કર કીકા, પારેખ રાજિયા તથા વજિયા વગેરે તેઓશ્રીના પરમ ભક્ત હતા. તેઓ સૂરિસમ્રાટ કહેવાતા હતા. તેઓશ્રીના વરદ હસ્તે સં. ૧૬૧૭માં ત્રણ, ૧૯૨૨માં ત્રણ, ૧૯૨૬માં ચાર, ૧૬૨૭માં એક, ૧૬૩૧માં એક, ૧૬૩૨માં ત્રણ, ૧૬૩૭માં બે, ૧૬૩૮માં બે, ૧૬૪૪માં એક, ૧૯૫૩માં ત્રણ – એમ લગભગ ૨૫ પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમના સ્વર્ગવાસ પછી બીજે વર્ષે ખંભાતનિવાસી શ્રી ઉદયકરણે તેમની પાદુકાની શત્રુંજય ઉપર સ્થાપના કરાવેલી. ઉપરાંત, તેમની પાષાણપ્રતિમા સં. ૧૬૫૩માં ખંભાતમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી. એ જ રીતે, વિજયસેનસૂરિજીના વરદ હસ્તે સં. ૧૬૩૨માં એક, ૧૯૪૩માં બે, ૧૬૪૪માં આઠ, ૧૯૫૪માં બે, ૧૯૫૬માં બે, ૧૬૫૮માં એક, ૧૯૫૯માં એક, ૧૬૬૧માં ત્રણ, ૧૬૬૨માં એક, ૧૬૬૮માં એક – એમ લગભગ ૨૨ પ્રતિષ્ઠાઓ થયેલી. બજારમાં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા તેઓશ્રીના વરદ હસ્તે થયેલી છે, જે હાલ વિદ્યમાન છે. તેઓશ્રી ખંભાતમાં અકબરપુરાના જૈન ઉપાશ્રયમાં સં. ૧૨૬૨ના જેઠ વદ ૧૧ના દિવસે કાળધર્મ પામ્યા, જેમને નિર્વાણમહોત્સવ ખંભાતના જૈનસંઘે ભવ્ય રીતે ઊજવેલે. અને શ્રી વિજ્યસેનસૂરિના નિર્વાણસ્થાને ખંભાતના વતની શ્રી સમજી શાહે અકબરપુરામાં એક સ્તૂપ કરાવ્યું. એ સમયે દિલ્હીની ગાદી ઉપર જહાંગીર બાદશાહ હતું. તેમની પાસે ખંભાતના ચંદુ સંઘવીએ દસ વીઘા જમીન માગી. બાદશાહે તે મદદે મુઆસ નામની જાગીર આપી. હાલ આ સ્તૂપ અકબરપુરામાં મળતું નથી પરંતુ ખંભાતના ભેંકરાપાડામાં શાંતિનાથનેમિનાથ ભગવાનનું મંદિર છે તેના મૂળ ગર્ભગૃહમાં ડાબા તરફ પાદુકાવાળો પથ્થર છે તેના લેખ પરથી જણાય છે કે આ તે જ પાદુકાઓ છે. “વિ. સં. ૧૬૭૭ના મહા સુદિ ૧૩ને રવિવારે સમજીએ પિતાનાં બહેન ધર્માઈ, સ્ત્રીઓ સહજલદે અને વધજલદે તથા પુત્રી સૂરજી તથા સમજી વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ માટે શ્રી વિજયસૂરિજીના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજીની પાદુકાની સ્થાપના કરાવી.” શ્રી વિજયતિલકસૂરિજી મહારાજે ખંભાતમાં શ્રી વિજયસેનસૂરિજીના વરદ હસ્તે પૂર્વાશ્રમનાં પત્ની અને પુત્રી સાથે દીક્ષા લીધેલી. ઉપરાંત, શ્રી વિજયતિલસૂરિજીએ ખંભાતમાં સં. ૧૯૭૩માં ગચ્છનાયકપદ પ્રાપ્ત કર્યું. તેઓશ્રીના વરદ હસ્તે સં. ૧૬૮૩માં ફાગણ વદ અને દિવસે ગાંધી કુંવરજીએ મુનિસુવ્રતસ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી, જે હાલ આપી પાડાના શાંતિનાથ જિનાલયમાં બિરાજમાન છે. તેઓશ્રી ખંભાતમાં કાળધર્મ પામેલા. કવિશ્રી વૃષભદાસ તેમને ગુરુ ગણતા હતા. શ્રી હેમવિમલ મુનિએ સં. ૧૫૫૦માં સ્તંભતીર્થ સંઘ સાથે શત્રુંજયની યાત્રા કરેલી. તેઓશ્રીના વરદ હસ્તે સં. ૧૫૫૧, ૧૫૫૩, ૧૫૫૬, ૧૫૬૩, ૧૫૬૫, ૧૫૬૬ અને ૧૫૬૮માં પ્રતિષ્ઠાઓ થઈ હતી. 2010_04 Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૧ શ્રી સમવિમલસૂરિજીને જન્મ ખંભાત પાસેના કંસારી ગામમાં થયેલું અને તેઓશ્રીને ખંભાતમાં ગણિપદ પ્રદાન થયું હતું. તેઓ સં. ૧૯૧૯માં ખંભાતમાં ચાતુર્માસ રહ્યા. શ્રી આનંદવિમલસૂરિજી ખંભાતમાં ઘણે સમય રહ્યા હતા. ખંભાતના શ્રાવકે તેમના તરફ અત્યંત પૂજ્યભાવ રાખતા હતા. શ્રી વિજયસેનસૂરિજીને જન્મ સં. ૧૬૩૪માં થયેલ હતું અને તેમના હસ્તે ખંભાતમાં ઘણી પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમને સં. ૧૯૫૬માં વૈશાખ સુદ ૪ ને દિવસે ખંભાતમાં સૂરિપદ પ્રાપ્ત થયેલું. તેઓશ્રીના વરદ હસ્તે ૧૨ જેટલી પ્રતિષ્ઠાઓ થઈ હતી. તેમને આચાર્યપદ-મહોત્સવ ઊજવનાર શ્રી મલ્લ શાહની પત્ની વલ્હાદેએ પિતાના શ્રેય માટે શ્રી સંભવનાથનું બિંબ ભરાવ્યું, અને તેની પ્રતિષ્ઠા કરાવી. લાડવાડાના અભિનંદન જિનાલયમાં શ્રી અનંતનાથની, ભેંકરાપાડાના નવખંડા પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી સુમતિનાથની, શકરપુરાના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં શ્રી સુવિધિનાથના બિંબની, માણેકચેમાં શ્રી શીતલનાથની પ્રતિષ્ઠાએ તેમના શુભ હસ્તે થયેલી જણાય છે. શ્રી સમરચંદસૂરિજી મહારાજ સં. ૧૯૨૬માં જેઠ વદ ૧ને દિવસે ખંભાતમાં કાળધર્મ પામ્યા. શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે ખંભાતમાં દીક્ષા લીધી. તેમણે ઘણુ ગ્રંથ લખ્યા. સં. ૧૬૬ના જેઠ સુદ ૧૩ને દિવસે તેઓ ખંભાતમાં કાળધર્મ પામ્યા. શ્રી રત્નસૂરિજી (સં. ૧૬૬૨) એ “જવર પરાજય” અને “દોષ રત્નાવલી” નામના ગ્રંથો ખંભાતમાં રચ્યા. શ્રી જયચંદ્રસૂરિજી મહારાજ સં. ૧૯૭૪માં અને શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ સં. ૧૭૩૭માં ખંભાતમાં આચાર્યપદ પામ્યા હતા. શ્રી લક્ષ્મીસાગરસૂરિજી મહારાજને જન્મ સં. ૧૭૨૮ના ચૈત્ર સુદ પને દિવસે ખંભાતમાં થયેલ. શ્રી કીર્તિવિજયજી મહારાજને જન્મ પણ સં. ૧૮૧૬માં ખંભાતમાં થયેલ. શ્રી લબ્ધિચંદ્રસૂરિજી મહારાજને સં. ૧૮૪હ્માં દીક્ષા આપેલી. શ્રી બ્રાતૃચંદ્રસૂરિજીએ ખંભાતના નવાબના ભત્રીજાને પ્રતિબોધ કરી શિકાર બંધ કરાવેલો. શ્રી વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજ સં. ૧૯૪૨માં પાલીતાણાથી પાછા ફરતાં ખંભાત પધાર્યા હતા. અહીંના પ્રાચીન ભંડારાએ તેમના વિદ્યાપ્રેમી હૃદયને આકળ્યું હતું. આ ભંડામાંથી શાના આધાર અને પ્રમાણો મેળવી “અજ્ઞાનતિમિરભાસ્કર” નામના સુંદર ગ્રંથની રચના કરી. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ સં. ૧૯૯૩ના શિયાળામાં ખંભાત પધાર્યા હતા. માંડવીની પિળમાં આવેલા આદીશ્વર ભગવાનની તેઓએ નવીન જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી. ઉપરાંત, તેઓએ શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારને વ્યવસ્થિત કર્યો. સિદ્ધાંતમહેદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સં. ૨૦૨૪ના વૈશાખ વદ ૧૧ના ખંભાત મુકામે કાળધર્મ પામ્યા. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે ખંભાતમાં ઘણાં ચાતુર્માસ કરેલાં. તેઓશ્રીની પ્રેરણાથી શકરપુરના જિનાલયને જીર્ણોદ્ધાર થયેલ અને તેમના વરદ હસ્તે સ્તંભન પાર્શ્વનાથના નવા મંદિરની પ્રતિષ્ઠા થયેલી. તેમની પ્રેરણાથી ખારવાડીમાં જ્ઞાનશાળાના વિશાળ મકાનનું અને તેના વિશાળ પુસ્તકભંડારનું નિર્માણ થયું. શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજે સં. ૧૯૮૦માં, ખંભાતમાં, સાત ભાગમાં “ધાતુરત્નાકર” નામને માટે ગ્રંથ રચે. 2010_04 Page #52 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક - આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ ખંભાતમાં ઘણું રોકાયેલા અને તેમણે ખંભાતના જ્ઞાનભંડારેને વ્યવસ્થિત કરવામાં મોટું પ્રદાન કર્યું છે. શતાવધાન માટે સુખ્યાત મુનિશ્રી કીર્તિવિજયજી મહારાજ ખંભાતના વતની છે. તેઓશ્રી ખંભાત પધાર્યા ત્યારે શતાવધાનના પ્રયોગો કરી બતાવ્યા હતા. આ ઉપરાંત, હાલ વિદ્યમાન ઘણુ સાધુ મહારાજેએ ખંભાતમાં પધારી પ્રજાજનેને ધર્મબોધ આપે છે. પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજના પ્રશિષ્ય પૂ. આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજ પણ ખંભાતના વિશા ઓશવાલા જ્ઞાતિના છે. તેમની ગણિપદવી પણ ખંભાતમાં જ થયેલી. તદુપરાંત, શ્રી વિનયપ્રભ મહારાજે ગૌતમસ્વામીને રાસ ખંભાતમાં રચેલે. શ્રી લાવણ્યસમય મહારાજે “સુરપ્રિયકેવલીરાસ” સં. ૧૫૬૭માં ખંભાતમાં રચેલે. શ્રી નમ્નસૂરિજી મહારાજે વિચારસી ” સં. ૧૫૪૪માં અને “ગજકુમારરાજશ્રી સઝાય” સં. ૧૫૫૮માં ખંભાતમાં રચેલા. શ્રી ભુવનસિંહ મહારાજે “કલાવતીચરિત” સં. ૧૫૮૦માં રચેલું. શ્રી કનમ મહારાજે આષાઢાભૂતિ સક્ઝાય” સં. ૧૯૩૮માં ખંભાતમાં રચ્યા. શ્રી વિજયસેમસૂરિએ સં. ૧૯૧૫માં “ધલિરાસ” ખંભાતમાં ર. શ્રી વચ્છરાજ મહારાજે સં. ૧૬૪૨માં “સમ્યક કૌમુદીરાસ” તથા “શાન્તિનાથચરિત” ખંભાતમાં ઓ. શ્રી શકલચંદ્ર ઉપાધ્યાયે સં. ૧૬૪૩માં “વાસુપૂજ્યજિનપુણ્યરાસ” ખંભાતમાં રચ્યા. શ્રી કુશલલાભગણિએ સં. ૧૯૫૩માં “સ્તંભનનાથ સ્તવન ખંભાતમાં રચ્યું. શ્રી અમરચંદ્ર મહારાજે સં. ૧૯૦૭માં ખંભાતમાં “મહાવીર સ્તવન’ રચ્યું. શ્રી વિજયદેવસૂરિ મહારાજે “થંભણધીશસ્તવન” ખંભાતમાં રચ્યું. શ્રી રત્નસુંદર મહારાજે સં. ૧૯૩૮માં “શુકબોતેરીની રચના કરી. શ્રી જયચંદ મહારાજે સં. ૧૯૫૪માં “રસરત્ન રાસ” ખંભાતમાં ર. શ્રી સમયસુંદર મહારાજે સં. ૧૬૯૧માં “શબ્દાર્થવૃત્તિ ”ની રચના કરી. શ્રી સ્થાનસાગર મહારાજે સં. ૧૯૮૫માં “અગડદત્તરાસ” ખંભાતમાં ર. શ્રી ભાલવિજય મહારાજે સં. ૧૬૯૬માં “જ્ઞાનસ્વરૂપ” ચોપાઈ ખંભાતમાં રચી. શ્રી ભુવનકાતિ મહારાજ (બીજા) એ સં. ૧૬૦૩માં ગજકુમાર પાઈ રચી. શ્રી મતિસાગર મહારાજે સં. ૧૭૨૭માં “શ્રીપાલમયણાસુંદરી રાસ” ખંભાતમાં ર. શ્રી જ્ઞાનકીતિ મહારાજે સં. ૧૭૩૭માં “ગુરુરાસ” ખંભાતમાં ર. શ્રી ભાનુવિજય મહારાજે સં. ૧૭૩૭માં “મૌન એકાદશી” સ્તવનની રચના કરી. શ્રી જ્ઞાનવિમલ મહારાજે ઘણા ગ્રંથ ખંભાતમાં રચ્યા છે. શ્રી ઉદયરત્ન મહારાજે ધર્મબુદ્ધિ મંત્રી અને પાપબુદ્ધિ રાજાને રાસ”, “ભુવનકેવલીરાસ”, “લીલાવતી રાસ', શત્રુંજય તીર્થમાલા ઉદ્ધાર રાસ ” વગેરે કૃતિઓ ખંભાતમાં રચી. શ્રી દીપવિજયજી મહારાજે સં. ૧૮૫માં “હિણી સ્તવન ની રચના કરી. શ્રી ઉમેદચંદ્ર મહારાજે સં. ૧૯૨૫માં મેતારક મુનિ” નામે કાવ્ય રચ્યું. શ્રી જયસાગર મહારાજે સં. ૧૬૮૫માં ખંભાતમાં “શ્રી હીરવિજયસૂરિ ચાતુર્માસ પ્રવહરણ સઝાય”ની રચના કરી. આમ, ખંભાત નગરીનું શાસનપ્રભાવનામાં અનેકવિધ પ્રદાન છે. ખંભાતના શ્રાવક કવિવર રાષભદાસે ખંભાતમાં રહીને ઘણું સાહિત્ય રચ્યું; જેમાં અષભદેવને રાસ, વ્રતવિચાર રાસ, નેમિનાથ રાસ, સ્થૂલિભદ્ર રાસ, સુમિત્રરાજર્ષિ રાસ, કુમારપાળ 2010_04 Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શ્રમણભગવત-૧ રાસ, જીવવિચારનો રસ, નવતત્વ રાસ, અંજા પુત્ર રાસ, ભરતેશ્વરનો રાસ, સમક્તિસાર રાસ, બાર આર સ્તવન અથવા ગૌતમ પ્રશ્રનેત્તર સ્તવન, પૂજાવિધિ રાસ, શ્રેણિક રાસ, હિતશિક્ષા રાસ, પુણ્યપ્રશંસા રાસ, કઈવના રાસ, વિરસેનને રાસ, રોહિણીઆ મુનિ રાસ, હીરવિજયસૂરિના બાર બેલ, મલ્લિનાથ રાસ, હીરવિજયસૂરિ રાસ, અભયકુમાર રાસ, ક્ષેત્રપાલ પ્રકાશ, સમયસ્વરૂપ રાસ, દેવગુરુસ્વરૂપ રાસ, શત્રુંજય રાસ, શત્રુદ્ધાર (જેની એક પ્રત જેસલમેરના ભંડારમાં છે. રચા-સાલ સં. ૧૬૬૭), કુમારપાળને નાને રાસ, જીવંત સ્વામીને રાસ, ઉપદેશમાલા રાસ, શ્રાદ્ધવિધિ રાસ, આદ્રકુમાર રાસ વગેરે કૃતિઓને સમાવેશ થાય છે. દ્વિતીય આવૃત્તિ અંગે : છેલ્લા ત્રણ દાયકા દરમિયાન મેં જે જે ગ્રંથોના સંપાદન-પ્રકાશન કર્યા, તેમાં આ એક જ ગ્રંથ એ છે કે જેની બીજી આવૃત્તિ કરવા હું તત્પર થયે છું. પહેલા પ્રકાશનથી લઈને છેલ્લા પ્રકાશન સુધી, પ્રકાશન થતાંની સાથે જ અથવા અલ્પ સમયમાં એ ગ્રંથ અપ્રાપ્ય બનતા જ રહ્યા છે, અને એની માંગ પણ થતી જ રહી છે. પણ મેં વિનમ્રપણે એક એ સિદ્ધાંત અપનાવ્યું છે કે, પ્રકાશિત કરેલા ગ્રંથો પુનઃ પ્રગટ કરવા નહીં. નવા નવા ગ્રંથો પ્રગટ કરવાની મારી ભાવના અને ઉમેદમાં પુનઃ પ્રકાશનને લીધે વિક્ષેપ પડે. વળી, સાગર સમા જૈનસંદર્ભ સાહિત્યના આ કાર્યક્ષેત્રમાં એક જિંદગી તે શું, પાંચ-પચ્ચીસ ભવ પણ ઓછા પડે! અને દેહને પણ શો ભરોસે ! – આવાં બધાં પરિબળો સામે આજ સુધી કઈ ગ્રંથની દ્વિતીય આવૃત્તિ પ્રગટ કરી ન હતી, પરંતુ આ “શાસનપ્રભાવક શ્રમણભગવંત ”ના ગ્રંથ-પ્રકાશનની પ્રવૃત્તિ હાથ ધરી, ત્યારથી વ્યાપક પ્રમાણમાં જે આવકાર મળે અને ગ્રંથનું છાપકામ પૂર્ણ થવાના આરે, સુરેન્દ્રનગરમાં દેરાસરની એક વર્ષની ઉજવણી પ્રસંગે પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ. સા. સહિત ત્રણ પૂજ્ય આચાર્યભગવં તેની પ્રેરક નિશ્રામાં આ ગ્રંથની પ્રથમ આવૃત્તિનું ઠાઠમાઠથી વિમોચન થયું અને આ ગ્રંથની ભારતભરના ચતુવિધ શ્રીસંઘે દ્વારા વ્યાપક પ્રમાણમાં જે માંગ ઊભી થઈ તેના પરિણામે પ્રકાશન થાય તે પહેલાં જ દ્વિતીય આવૃત્તિ કરવી પડે એવી પરિસ્થિતિ સર્જાઈ. આવી સુંદર પરિસ્થિતિ નિર્માણ થવામાં પૂ. આ. શ્રી વિજયદેવસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયહેમચન્દ્રસૂરિજી મ. સા. અને પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ. સા. તથા પૂ. ગણિશ્રી રત્નસુંદરવિજયજી મ. સા.ની નિશ્રામાં ભાવનગર જૈનસંઘના ઉપક્રમે ભાવનગર ટાઉનહોલમાં ગ્રંથનો એક ભવ્ય વિતરણ સમારોહ યોજાયે. – શ્રમણ સંસ્કૃતિ ઉપરનાં અનમેદનીય પ્રવચને થતાં જેને કારણે અવશપણે, આભારવશ હું દ્વિતીય આવૃત્તિ પ્રગટ કરવા તત્પર બન્ય. આ ગ્રંથના પ્રકાશન માટે મારે વ્યાપક પ્રમાણમાં જે જે પૂજ્યશ્રીઓને મળવાનું થયું તેમાં તેઓશ્રીના વાત્સલ્યપૂર્ણ આશીર્વાદ અને માર્ગદર્શને મને અપૂર્વ બળ પૂરું પાડ્યું; અને ગ્રંથને જે રીતે આવકાર પ્રાપ્ત થયે, તેનાથી મને ગ્રંથની મહત્તા અને મહિમાને સાચા 2010_04 Page #54 -------------------------------------------------------------------------- ________________ ro ખ્યાલ આવ્યા. ખરેખર, આ ગ્રંથપ્રકાશન મારા માટે જીવનનું ઉચ્ચ શિખર સિદ્ધ કરવારૂપ બની રહ્યું ! અને તેની દ્વિતીય આવૃત્તિ જીવનની ધન્યતાનો પર્યાય અની રહી ! શાસનપ્રભાવક દ્વિતીય આવૃત્તિ વેળાએ ગ્રંથમાંની ઘણી વિગતાને ચકાસવાના, ઉમેરવાના, સુધારા– વધારા કરવાને અવસર મળ્યેા. એ માટે સમગ્ર ગ્રંથનુ પુનલેખન જરૂરી હતું. આ ભગીરથકાને મારા મિત્ર પ્રા. જયતીભાઇ ગે!હેલે ટૂંક સમયમાં પાર પાડ્યું; તેમાં શ્રી જયંતીભાઇ ના મારા પ્રત્યેના મિત્રભાવ અને પૂ. પંન્યાસ શ્રી પદ્યુમ્નવિજયજી મહારાજ પ્રત્યેના ભક્તિભાવ જ કારણભૂત છે. આ તકે એ ખુલાસા પણ આવશ્યક સમજું છું કે, આ ગ્રંથની પ્રથમ આવૃત્તિમાં અમે જૈનશાસનના કોઈ પણ વિવાદાસ્પદ પ્રશ્ન અંગે સીધી કે આડકતરી રીતે સ્પર્શ ન થઈ જાય તેને પ્રથમથી જ ખ્યાલ રાખ્યા હતેા. તેમ છતાં, પ્રથમ આવૃત્તિમાં પરમ પૂજ્ય આચાર્ય - પ્રવર શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવનચરિત્રમાં તિથિ સબધે જે ઉલ્લેખ કરાયા તે અંગે કેટલેાક વિચારભેદ પ્રવર્તતા હોય એવું અમારા જાણવામાં આવ્યું છે, અને એ અંગે જે કોઈનું દિલ દુભાયું હોય, તે બદલ અમે મિચ્છામિ દુક્કડમ દઈએ છીએ. વિશ્વનું મંગલદર્શન : અંતમાં, વીતરાગ–દન જ વિશ્વનું મંગલ-દર્શન કરાવશે એવી અમારી પરમ શ્રદ્ધા છે. મર્યાદા જોવા, અપરાધે સાંભળવા, ખણખાદ કરવા આપણે ઝટ તૈયાર થઈ જઈ એ છીએ; પણ જૈનદર્શનના જે પ્રેમ, કરુણા, અહિંસા, મુદિતાના ચતુર્વિધ અમૃતસરોવરમાં ડૂબકી મારશે, તેને જ પરમ શાંતિ અને શાશ્વત સુખ પ્રાપ્ત થશે. અપરાધેા ખમાવવા એ જ મેટામાં મેટુ મગલ-દર્શીન છે, અને એટલે જ જૈનદર્શનના અનુયાયીએ જગતના સર્વ જીવાને ખમાવે છે. આપણે પ્રાર્થના કરીએ કે, સૌને પ્રાપ્ત થજો ભગવાન મહાવીર જેવી ક્ષમા, ગૌતમસ્વામી જેવા વિનય, જ મ્રૂસ્વામી જેવા ત્યાગ, ભરત ચક્રવર્તી જેવા વૈરાગ્ય, બાહુબલીજી જેવુ... ખળ, સ્થૂલિભદ્રજી જેવુ. બ્રહ્મચર્ય, વજ્રસ્વામી જેવી શાસનપ્રભાવના, સિદ્ધસેન દિવાકરજી જેવી કવિપ્રતિભા, કાલકાચા જેવી શાસનરક્ષા, ભિદ્રસૂરિ જેવી નમ્રતા, માનતુંગસૂરિ જેવી સ્તુતિ, હેમચદ્રાચાર્ય જેવા ગુરુવ, હીરસૂરિજી જેવું અહિં સા-પ્રવન અને મહામહોપાધ્યાય યશેવિજયજી જેવી શ્રુતે પાસના !!! જૈન' જયતિ શાસનમ્ ! 2010_04 Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ સંસ્કૃતિનું જગતને આગવું પ્રદાન (પ્રસ્તાવના ) પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય-પ્રશિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય પંન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ શ્રમણ સંસ્કૃતિનું જગતને આગવું પ્રદાન : મનુષ્યના વિચારને સંસ્કાર આપી, તેના દ્વારા વાણી અને વર્તનને વિશુદ્ધ બનાવી, તેને અધોગામી જીવનને ઊર્ધ્વગામી બનાવવાનું કામ સંસ્કૃતિ કરતી રહી છે. વળી, સ્વાભાવિકપણે પ્રેય તરફ દોડતી તેની વૃત્તિઓને શ્રેય તરફ વાળવાનું કામ પણ આ સંસ્કૃતિ જ કરે છે. એમાં અમુક વિષેની ચર્ચા કરી તેના વાસ્તવિક જ્ઞાન મેળવવા સુધીના જ ધ્યેયને વરેલા યુરોપીય દર્શનને બાજુએ રાખી અત્યારે આપણે ભારતીય સંસ્કૃતિ યા દર્શન અંગે વિચાર કરવા ધારીએ છીએ અને એ કરવા દ્વારા શ્રમણ સંસ્કૃતિએ જગતને કેવી આગવી ભેટ કરી છે તેને વિચાર કરવાનું છે. - ભારતીય સંસ્કૃતિની ત્રણ શાખા : ભારતીય સંસ્કૃતિની મુખ્ય ત્રણ શાખા છે. વૈદિક, બૌદ્ધ અને જૈન. તેમાં વૈદિક સંસ્કૃતિ બ્રાહ્મણ પંથની અને બૌદ્ધ તથા જેન, બંને શ્રમણ પંથની શાખા છે. શ્રમણ પંથની બીજી પણ અનેક શાખાએ પૂર્વકાળમાં હતી, પણ તેનાં નામસાહિત્ય કે સંપ્રદાયની કઈ બાબત વિશેષ પ્રમાણમાં અત્યારે જાણવા મળતી નથી, કેવળ છૂટાંછવાયાં નામ તથા મંતવ્ય વર્તમાનકાળના કેટલાક સાહિત્યમાં મળે છે. બ્રાહ્મણ પંથના ગ્રંથ અને તેનું સાહિત્ય સંસ્કૃતભાષામાં મળે છે, જ્યારે શ્રમણ પંથના મૂળ ગ્રંથે પ્રાકૃત ભાષામાં મળે છે. આથી તે બન્ને પંથેના ગ્રંથમાં ભાષા, પરિભાષા અને નિરૂપણમાં સ્વાભાવિકપણે ભિન્નતા હેવા છતાં તેનું સૂકમપણે અવલોકન કરનારને તે તે વિષયનું ઐકય સમજાયા વગર રહેતું નથી. જૈનસંસ્કૃતિની સર્વાગીણતા અને શ્રેષ્ઠતા : ત્રણે ત્રણ સંસ્કૃતિના પ્રવાહે પિતપિતાના સિદ્ધાંત, આચાર અને પરંપરાઓના માધ્યમથી એકસરખા વહી રહેલા હોવા છતાં તેમાં જૈનસંસ્કૃતિ પોતાના અસાધારણ સિદ્ધાંત અને અણિશુદ્ધ આચરે દ્વારા તે બન્ને કરતાં જુદું અસ્તિત્વ ધરાવે છે. કઈ પણ વસ્તુનું મૂલ્ય જેવી રીતે તેના પ્રમાણ ઉપરથી નહીં, પણ તેની ગુણમયતાથી જ આંકવામાં આવે છે, તેવી જ રીતે, અહીં પણ સંસ્કૃતિનું મૂલ્ય તેને માનનારા અનુયાયીઓના સંખ્યાબળથી નહિ, પણ તેની સચ્ચાઈ તથા સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્વદર્શકતાના 2010_04 Page #56 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ધોરણથી જ આંકી શકાય છે. આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક અને મોક્ષ –આ અગમ્ય પદાર્થોના વિષયમાં ગહન ચિંતન, વિસ્તૃત અવગાહન કે બુદ્ધિગ્રાહ્ય નિષ્કર્ષ જે રીતે જેનગ્રંથમાં જેવા-જાણવા મળે છે, તે રીતે અન્યત્ર મળ મુશ્કેલ છે. આથી જ અનેક તટસ્થ બુદ્ધિશાળી પુરુષોએ આને સર્વાગીણ અને સર્વશ્રેષ્ઠ તરીકે કબૂલ કરેલ છે. આત્માની ત્રણ અવસ્થા : અનાદિકાળથી–અનંતકાળથી આ સંસારમાં ભિન્ન ભિન્ન ગતિ અને યોનિઓમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે ભિન્ન ભિન્ન દશાને અનુભવતા આ આત્માની ત્રણ અવસ્થા નિરૂપવામાં આવી છે. એક આધ્યાત્મિક અવિકાસ, બીજી આધ્યાત્મિક વિકાસકમ અને ત્રીજી મોક્ષ. સચરાચર વિશ્વમાં કઈ પણ એવો જીવ નથી કે જે પિતે સુખને ન ઈચ્છતે હોય અને દુઃખને દૂર કરવા ન માંગતા હોય. કેઈપણ ભવમાં એણે આ માટે મથામણ કર્યા કરી જ છે, પણ મનુષ્ય સિવાયની બીજી બધી જ ગતિઓમાં તેણે કરેલી એ મથામણનું કદીયે સુફળ નીપજી શક્યું નથી. પરિણામે આ બધી જ મથામણ કલેશદાયક બનવા સાથે કિલષ્ટ કર્મબંધનમાં નિમિત્ત બની છે. આ બધામાં મનુષ્ય જ એક એ છે કે જે એનું વાસ્તવિક જ્ઞાન મેળવી, સાચા રસ્તાને જાણી, સાચા ભાવથી પુરુષાર્થ કરી એ સદાય માટે પજવતા પ્રશ્નોનું સચોટ સમાધાન મેળવી શકે છે. પણ મોટા ભાગના જીને તે અજ્ઞાન તથા રાગદ્વેષની પ્રબળતાના કારણે સાચા સુખનું ભાન થતું નથી અને કેઈકને તેનું ભાન થયું હોય તે ય તે તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરી શકતું નથી. ચેતનાના કુરણમાં અજ્ઞાન એ મહા અવરોધક તત્વ છે, એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ચેતનાનું કુરણ થઈ શકતું નથી; અને એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાચું સુખ તથા સાચા સુખનાં સાધનોની ખરી સમજણ આત્મા હરગિજ મેળવી શકતો નથી. આ કારણથી સુખને મેળવવા માટે અને દુઃખને દૂર કરવા માટે આત્મા એક વિષયમાં પ્રવૃત્તિ કરે છે, પણ તેમાં છેવટે નિરાશ થતાં બીજા વિષય તરફ વળે છે. એમાં કરેલી પ્રવૃત્તિથી એ નિરાશ થતાં વળી ત્રીજા વિષય તરફ દોટ મૂકે છે. આ અનેકવિધ પ્રવૃત્તિઓ-વિષ તરફ દોટ મૂકવામાં આવે અને તે પ્રત્યેકમાં નિરાશા સાંપડવામાં તેનો સમસ્ત જીવનકાળ પૂરો થઈ જાય છે, અને તેની દશા વાળિયામાં ઊડતા તણખલા જેવી કે વમળમાં ગોથાં ખાતા લાકડા જેવી બની જાય છે. વારંવારની પછડાટ પછી એનું અજ્ઞાન કંઈકે મંદ પડતાં એને સુખની અને સુખનાં સાધનોની સાચી સમજણ મળે છે, પણ ત્યારેય રાગદ્વેષની પ્રબળતા એને પોતે માનેલા અને પકડેલાં એ સાધનોને છેડવા અને સુખનાં સાધનોને સ્વીકારવા શક્તિમાન બનવા દેતી નથી. આ સ્થિતિમાં રહેલા એ જીવની દશા કે ઈ ચોક્કસ દિશાને નકકી કર્યા વગર વહાણ કે વાહન ચલાવનાર માણસ જેવી બની જાય છે. આ અવસ્થા આત્માના આધ્યાત્મિક અવિકાસ કાળની છે. આધ્યાત્મિક વિકાસક્રમ : સમાં અસતનું અને અસમાં સત્નું ભાન કરાવનાર અજ્ઞાનનું કે હિતકારી વિષયમાં અરુચિ અને અહિતકારી વિષયમાં રુચિ કરાવનાર રાગ-દ્વેષનું જે ગમે તેટલું હોય, છતાં આત્માની શક્તિ આગળ તે કશાય હિસાબનાં નથી. જ્યાં ઢગલાબંધ 2010_04 Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૧ ૪૩ લાકડાં અને કાં અગ્નિના એક કણિયા! શું કઢી એવું જોયું-સાંભળ્યું છે કે જેટલાં લાકડાં હાય તેને ખાળવા માટે તેટલા જ અગ્નિ જોઇએ ? ના. તે ગમે તેટલાં લાકડાંના ઢગલે જેમ એક અગ્નિના કણિયાથી બળીને ખાખ થઈ જાય છે, તેવી જ રીતે ગમે તેવા અજ્ઞાનને કે રાગદ્વેષના જથ્થાને મહાત કરવા ચેતનાનું એક કિરણ પણ ખસ થઇ જાય છે. શરત એટલી જ છે કે એ કિરણ નામમાત્ર નહીં, પણ પ્રકાશમય હાવુ જોઈ એ. એ કરણના બળે આત્મા રાગદ્વેષની લડાઈમાં અવશ્ય જીત મેળવે છે. અને તે પછી આત્મા અત્યાર સુધી અવળી દિશાએ વળેલી શક્તિને પાતા તરફ વાળે છે; અને દૃઢ નિર્ધારપૂર્વીક વૈષયિક સુખને જ સુખ માની તેને મેળવવા મથી રહેલા પોતાના મનને આધ્યાત્મિક સુખનું સ્વરૂપ સમજાવી તે તરફ પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. એ વખતે આધ્યાત્મિક વિકાસના પાયેા નખાય છે. પાયેા નંખાયા. હાવા છતાંય એ ઘર ઘાલી ગયેલા અજ્ઞાન અને રાગ-દ્વેષ એકદમ ઘેાડા જ ખસી જાય છે! પછી તે ચાલે છે તેની સામે ભીષણ સ`ગ્રામ, કયારેક જ્ઞાન જીતે છે, તા કચારેક અજ્ઞાન; પણ એમ કરતાં કરતાં અજ્ઞાન અને રાગદ્વેષનું જોર મંદ પડતું જાય છે. અને જ્ઞાન અને વીતરાગનું જોર વધતું જાય છે; અને એ જોર વધવાના કારણે એના ઉત્સાહમાં પણ વૃદ્ધિ થાય છે. અને આગળ વળી પાછા બમણા વેગથી એ એની સામે ઝઝૂમે છે અને આ રીતે આ આત્માની વિકાસયાત્રા શરૂ થાય છે. દોષહાસ અને ગુણવૃદ્ધિ એ જ આધ્યાત્મિક વિકાસનું પરિણામ છે. ચરમ વિકાસરૂપ મેક્ષ : આધ્યાત્મિક જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધતાં સાધતાં દેષોનું સમૂલ ઉન્મૂલન અને ગુણાનું પૂર્ણતઃ પ્રગટીકરણ થતાં આત્મા ક`બંધનથી સથા વિમુક્ત થઈ જાય છે અને સહજ સચ્ચિદાનંદમય સ્પરૂપમાં લીન બને છે. આ જ આત્માને ચરમ વિકાસરૂપ મેક્ષ છે. આની પ્રાપ્તિ પછી બીજું કાંઈ જ પ્રાપ્ત કરવાનું અવિશિષ્ટ રહેતું નથી. વૈદિક સંસ્કૃતિ : આ સંસ્કૃતિને લગતાં ઘણા બધા ગ્રંથામાં આધ્યાત્મિક વિકાસક્રમની વાતે સમજાવવામાં આવી છે, તેમ છતાં યાગન અને યાગવાસિષ્ઠમાં તેનું વ્યવસ્થિત પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચોગદર્શનમાં મહર્ષિ પત ંજલિએ મેાક્ષના સાધનરૂપે યાગનું નિરૂપણ કર્યું છે. ચિત્તવૃત્તિનિરોધને યાગ કહેવામાં આવે છે. આ યોગનાં આ અંગેા – યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ – આ રીતે બતાવવામાં આવ્યાં છે. એમાં સમાધિ સાધ્ય છે અને પહેલાંના સાતેય યેાગે! સાધનરૂપ છે. મહર્ષિ વ્યાસે ભાષ્યમાં ચિત્તના આધ્યાત્મિક વિકાસક્રમની પાંચ ભૂમિકાએ બતાવી છે, તેનાં નામ-ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ – આ રીતે પાંચ બતાવ્યાં છે. ૧. ક્ષિપ્તઃ રજોગુણની પ્રધાનતાવાળું, અનેક વિષયામાં દોડતું અત્યંત અસ્થિર મન. ૨. મૂઢ : તમેગુણુની પ્રધાનતાથી નિદ્રાવૃત્તિવાળુ બનતું મન, ૩. વિક્ષિપ્ત : વિશેષ અસ્થિરતા છતાંય કચારેક પ્રશસ્ત વિષયમાં સ્થિરતાવાળું બનતુ મન. ૪. એકાગ્ર : પ્રશસ્ત વિષયમાં એકદમ સ્થિર થઈ ગયેલું 2010_04 Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શાસનપ્રભાવક મન. ૫. નિરુદ્ધ : તમામે તમામ પ્રકારની વૃત્તિએથી પર બની ગયેલુ. અને માત્ર સંસ્કારવાળુ મન. હવે આ પાંચે પ્રકારની ભૂમિકાના વિભાગીકરણમાં ક્ષિપ્ત અને મૂઢ – આ બે આધ્યાત્મિક અવિકાસ સૂચવે છે. વિક્ષિપ્ત એ અવિકાસ અને વિકાસના મિશ્રણરૂપ છે. આ ત્રીજી ભૂમિકામાં વિકાસ થાય છે ખરા, પણ વિકાસ કરતાં અવિકાસનું બળ વધારે હોય છે. ચેાથી એકાગ્ર ભૂમિકામાં અવિકાસનું જોર મંદ પડે છે ને વિકાસનુ જોર પ્રબળ બને છે. અને એથી આગળ પાંચમી નિરુદ્ધ ભૂમિકામાં વિકાસ પૂર્ણ કળાએ ખીલી ઊઠે છે. આ રીતે ક્ષિપ્ત અને મૂઢ એ એમાં અવિકાસકાળ અને વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એ ત્રણમાં વિકાસકાળ હોય છે. યોગવાસિષ્ઠકાર સક્ષેપથી ચિત્તની એ જ અવસ્થાઓ બતાવે છે. એક અજ્ઞાનમય અને બીજી જ્ઞાનમય. અજ્ઞાનમય એ આત્માના અવિકાસ કાળ અને જ્ઞાનમય એ આત્માને વિકાસકાળ. અજ્ઞાનમય સ્થિતિના સાત વિભાગે પાડવામાં આવ્યા છેઃ બીજાગ્રત, જાગ્રત, મહાજાગ્રત, જાગ્રત સ્વપ્ન, સ્વપ્ન, સ્વપ્નજાગ્રત અને સુષુપ્તક. આ સાતેયને આપણે આ રીતે ટૂંકી વ્યાખ્યાથી સમજી શકીએ : ૧. બીજજાગ્રત : જ્યાં અહીં-મમત્વ-બુદ્ધિની જાગૃતિ નથી તે. દા. ત. વનસ્પતિ આદિ. ૨. જાગ્રત : જ્યાં અલ્પાંશે અહ-મમત્વની બુદ્ધિ જાગ્રત થાય છે તે. દા. ત. કીડા, પતંગિયાં, પશુ-પક્ષી આદિ,૩, મહાજાગ્રત : જ્યાં વિશેષ પ્રકારે અહું મમત્વ બુદ્ધિ જાગ્રત થાય છે તે. દા. ત. મનુષ્ય અને દેવ. ૪. જાગ્રત સ્વપ્ન : જ્યાં ભ્રમ સ્વરૂપે જ્ઞાન થાય છે તે. જેમ કે છીપમાં રજત, ઝાંઝવામાં પાણી અને દારડામાં સ પ. સ્વપ્ન ઃ માણસને ઊંઘમાં જે સ્વપ્ન આવે છે તે. ૬. સ્વપ્નનગ્રત : જે સ્વપ્ન વર્ષના વર્ષો સુધી ચાલુ રહે છે તે. છ. સુષુપ્તક : ગાઢ નિદ્રા આવે તે, જેમાં માણસ એકદમ જડ જેવા થઈ જાય છે. અજ્ઞાનમયની જેમ જ્ઞાનમયતાના પણ સાત વિભાગો પાડવામાં આવ્યા છે : શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, સત્ત્વાપત્તિ, અસંસક્તિ, પદાર્થોભાવની અને તુંગા. આની પણ ટૂંકી વ્યાખ્યા આ પ્રમાણે છે : ૧. શુભેચ્છા : શાસ્ત્ર અને સજ્જન દ્વારા આત્માવલેાકન માટેની વૈરાગ્યપૂર્ણાંક ઇચ્છા થાય તે. ૨. વિચારણા : શાસ્ત્રવચન અને સત્ સમાગમથી સદાચારમાં પ્રવૃત્તિ થાય તે. ૩. તનુમાનસા : શુભેચ્છા અને વિચારણાના કારણે વિષય પ્રત્યેની આસક્તિ ઘટવી તે. આ ભૂમિકામાં સંકલ્પ વિકલ્પ આછા થાય છે. ૪. સત્ત્વાપત્તિ : ઉપરની ત્રણ ભૂમિકાના સેવનથી આત્માની સત્ત્વ અને શુદ્ધ સ્થિતિ થાય તે. ૫. અસંસક્તિ : પૂર્વની ચાર ભૂમિકાઓના અભ્યાસથી અને સમાધિના અસંગરૂપ પરિપાકથી આત્મામાં નિરતિશય આનંદને આવિર્ભાવ થાય તે. ૬. પદાર્થોભાવની : પૂર્વે જણાવેલી પાંચ ભૂમિકાએના અભ્યાસથી પ્રાપ્ત થયેલા અપૂ આત્મજ્ઞાનના પરિણામે બાહ્ય-અભ્યંતર સ`વિધ પદાર્થો પ્રત્યેની ભાવના છૂટી જાય તે. આ ભૂમિકામાં દેહયાત્રા ખીજાના પ્રયત્નથી જ ચાલે છે. ૭. તુર્કીંગા : પૂર્વોક્ત છ ભૂમિકાઓના અભ્યાસથી ભેદભાવનુ ભાન બિલકુલ ભૂલી જવાથી એક માત્ર સ્વાભાવનિષ્ઠા પ્રાપ્ત થાય તે. આ સાતમી તુ ગાવસ્થા જીવનમુક્તમાં હોય છે. એ પછી વિદેહમુક્તને વિષય, તે તુ ગાતીત અવસ્થા છે. આમ, સાત અજ્ઞાન ભૂમિકાઓમાં અજ્ઞાનનું પ્રાબલ્ય હોવાથી તે 2010_04 Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૧ અવિકાસકાળ તરીકે અને જ્ઞાન ભૂમિકામાં કમશઃ જ્ઞાનની વૃદ્ધિ થતી હોવાથી તેને વિકાસકાળ તરીકે ગણી શકાય છે. સાતમી ભૂમિકામાં જ્ઞાન પૂર્ણ કળાએ પહોંચે છે અને ત્યાર બાદની સ્થિતિ તે મક્ષિકાળ છે. બૌદ્ધસંસ્કૃતિ : બૌદ્ધ સંસ્કૃતિના મૌલિક ગ્રંથે પિટના નામે ઓળખાય છે. તેમાં આત્માના આધ્યાત્મિક વિકાસક્રમનું સ્પષ્ટ વર્ણન અનેક સ્થાને કરવામાં આવ્યું છે. એમાં આત્માની છ સ્થિતિઓ અથવા ભૂમિકાઓ વર્ણવવામાં આવી છે. જેમને અંધ પૃથફજન, કલ્યાણ પૃથકજન, સતાપન, સાદગામી, પપાતિક અને અરહા. આ છ ભૂમિકા પૈકી પહેલી ભૂમિકા તે આત્માને આધ્યાત્મિક અવિકાસકાળ. બીજીમાં વિકાસ છે ખરે, તે ઘણે ઓછો છે. અને તે પછી ત્રીજી. ચેથી, પાંચમી અને છઠ્ઠી ભૂમિકાઓમાં કમશઃ આધ્યાત્મિક વિકાસ વધતો જ જાય છે. આમ, ઉત્તરોત્તર વધતાં વધતાં છઠ્ઠી ભૂમિકામાં તે વિકાસ પૂર્ણ કળાએ પહોંચે છે અને ત્યાર બાદ નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ બૌદ્ધ વિચારસારણનું પૃથકકરણ કરવું હોય તો આ પ્રમાણે કરી શકાય. પહેલી અને બીજી ભૂમિકા અવિકાસકાળ; અને ત્રીજીથી છઠ્ઠી સુધીની ભૂમિકા તે વિકાસકાળ; અને તે પછી નિર્વાણકાળ. પૂર્વોક્ત છ ભૂમિકાનું સંક્ષિપ્ત વિવેચન આ પ્રમાણે છે : અંધપૃથુજન (પૃથકજન) અને કલ્યાણ પૃથજજન (પૃથજન). આમાં પૃથફજનને અર્થ સામાન્ય મનુષ્ય થાય છે. આ બન્ને ભૂમિકા પૈકી પહેલી ભૂમિકામાં આત્માને આર્યદર્શન અને સત્સંગની પ્રાપ્તિ જ થતી નથી. અને બીજીમાં તેની પ્રાપ્તિ થઈ હોવા છતાં આત્મા તેના તરફની દષ્ટિવાળ બનતું નથી. એટલે આ બંને ભૂમિકામાં આત્મા નિર્વાણમાર્ગથી પરાડુ-મુખ રહે છે. ત્રીજી તાપન્મ ભૂમિકામાં રહેલે આત્મા નિર્વાણમાર્ગ સન્મુખ દશા પ્રાપ્ત કરે છે અને આત્માની જે દશ સંજના (બંધન) ગણવામાં આવી છે તે પૈકીની ત્રણ સંજનાનો ક્ષય કરે છે. ચોથી સકદાગામી ભૂમિકામાં ત્રણ પછીની બીજી બે સંજનાને શિથિલ બનાવે છે. પાંચમી પપાતિક ભૂમિકામાં પહેલી શિથિલ બનાવેલી એ સંજનાને ક્ષય કરે છે. એટલે અહીં કુલ પાંચ સંજનાને ક્ષય થાય છે. છઠ્ઠી અરહામાં દશેદશ સંજના (બંધન)નો ક્ષય થાય છે. જૈનસંસ્કૃતિ : જૈનસાહિત્યના પ્રાચીન મૂળ ગ્રંથ આગમ તરીકે ઓળખાય છે તેમાં આત્માના આધ્યાત્મિક વિકાસક્રમ સંબંધી વિચાર વિશદ રીતે, ઘણું સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે, પ્રાપ્ત થાય છે. તેમાં આધ્યાત્મિક વિકાસની જે ભૂમિકા છે તેને અનુલક્ષીને ચૌદ વિભાગો પાડવામાં આવ્યા છે અને તેને ગુણસ્થાનક તરીકે ઓળખાવવામાં આવે છે. ગુણસ્થાનકેનાં ચૌદ નામો આ પ્રમાણે છે : મિથ્યાદષ્ટિ, સાસ્વાદન, સમ્યગ મિથ્યાદષ્ટિ, અવિરત સમ્યમ્ દષ્ટિ, દેશવિરતિ (વિરતાવિરત ), પ્રમત્ત સંયમ, અપ્રમત્ત સંયમ, અપૂર્વકરણ (નિવૃત્તિ બાદર), અનિવૃત્તિ બાદર, સૂકમપરાય, ઉપશાંત મેહ, ક્ષીણમેહ, સંગ કેવલી અને અગ કેવલી. આમાં પ્રથમ ગુણસ્થાનક એ આત્માને અવિકાસકાળ છે, બીજા અને ત્રીજમાં વિકાસનું 2010_04 Page #60 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૪ સહજ સ્ફુરણુ થતુ હોવા છતાં તેમાં પ્રબળતા તે અવિકાસની જ છે. એટલે આ ત્રણને અવિકાસકાળ જ ગણવા જોઈ એ. એ પછી ચેાથાથી વિકાસની ભૂમિકા શરૂ થાય છે, જે ઉત્તરાત્તર આગળ વધતાં વધતાં ચૌદમા ગુણસ્થાનકે પૂર્ણ કળાએ પહેાંચે છે. અને ત્યાર બાદ મેાક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિચારતાં પહેલાં ત્રણ ગુણસ્થાનકે એ આત્માના અવિકાસકાળના અને ચેાથાથી ચૌદમા સુધીનાં ૧૧ ગુણસ્થાનકે આધ્યાત્મિક વિકાસ તથા તેની વૃદ્ધિના કાળના છે. ગુણસ્થાન - ગુણ એટલે આત્માની અન ́ત ગુણ-દન-ચારિત્ર-વીય આદિ શક્તિએ અને સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમતાવાળી અવસ્થાએ. આત્માના સહજ જ્ઞાનાદિક ગુણ્ણા વિવિધ પ્રકારનાં આવરણાથી આવૃત્ત છે. એ આવરણા જેમ જેમ આછાંપાતળાં થતાં જાય તેમ તેમ આત્મિક ગુણાની શુદ્ધિ આછી. આમ, આત્મિક ગુણાના પ્રક-અપ્રકના કારણે તેના જે અસંખ્યાત પ્રકારેા પડે છે તેને સહેલાઇથી સમજવા માટે તેને ચૌદ વિભાગેામાં વહે...ચી દેવામાં આવ્યા છે, એને ગુણસ્થાનક તરીકે ઓળખાવાય છે. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મી હોવા છતાં આ ગુણસ્થાનકની વિચારણામાં મેાહનીય ક એટલા માટે અગત્યના ભાગ ભજવે છે કે એના ક્ષયાપશમ આદિથી ગુણસ્થાનકની ચડ-ઊતર સ્થિતિ થાય છે. મેાહનીય કર્મોના પ્રકાર એ : એક, દન માહનીય, અને ખીજુ, ચારિત્ર મેાહનીય. દન મેહનીયના કારણે આત્માને સત્યદર્શન કે તત્ત્વરુચિ થતાં નથી અને ચારિત્ર મેાહનીયના કારણે સત્યદન કે તત્ત્વરુચિ થવાં છતાં તે અનુસાર પ્રવૃત્તિ થતી નથી. એટલે સમ્યક્ત્વના પ્રતિબંધ કરે તે દનમેાહનીય અને ચારિત્રના પ્રતિબ`ધ કરે તે ચારિત્રમેાહનીય છે. પ્રતિબધક એવાં આ બંને મેાહનીય કર્મોંમાં પ્રખળ દનમેાહનીય છે. કારણ કે એ જ્યાં સુધી પ્રબળ હોય ત્યાં સુધી ચારિત્રમાહનીયનું બળ ઘટતું નથી. જેવુ દર્શનમેાહનીયનુ બળ ઘટયું કે પછી ચારિત્રમાહનીય નિબળ થયા વગર રહે જ નહિ; અને એમ તે નિળ થતાં થતાં એક વાર સથા ક્ષીણ થયા વગર રહેતું નથી. એથી સમસ્ત કર્મોવરણામાં સૌથી પ્રધાન અને બળવાન મેાહનીયકર્મીનું આવરણ જ છે. આ માહનીયક નુ જોર ઘટે એટલે ખીન્ન' અધાં કર્યાંનુ જોર ઘટે અને એનુ જોર જ્યાં સુધી હોય ત્યાં સુધી ખીજાં કર્યાં પણ મળવાન રહે છે. આ જ કારણથી મેાહનીયકની તરતમતાના આધારે જ ગુણસ્થાનકની કલ્પના કરવામાં આવી છે. હવે આ ચૌદ ગુણસ્થાનકાની સંક્ષિપ્ત વ્યાખ્યા આપણે જોઈ એ, કે જેથી એના સ્વરૂપને સહેલાઈથી સમજી શકીએ : ૧. મિથ્યાદષ્ટિ : જે અવસ્થામાં દર્શનમેહનીયની પ્રબળતાના કારણે સમ્યક્ત્વ ગુણ આવૃત્ત હાવાથી તત્ત્વની રુચિ જ પ્રગટી ન શકે તે. ૨. સાસ્વાદન : અગિયારમા ગુણસ્થાનકથી પતિત થઈ, પ્રથમ ગુણસ્થાનકે આવતાં વચ્ચે બહુ જ ઘેાડેા સમય માટે જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે. આમાં તત્ત્વચિને અલ્પ પણુ આસ્વાદ હાય છે. જે રીતે દૂધપાકના ભાજન બાદ ઊલટી થતાં તેના સ્વાદ વિચિત્ર આવે છે. આ ગુણુઠાણું પડતા આત્માને જ હાય છે. 2010_04 Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતે-૧ ૩. સમ્યફ મિયાદષ્ટિ : હીંચકે ખાતા માણસની જેમ જે અવસ્થામાં આત્મા કેલાયમાન હોય છે. આ અવસ્થામાં આત્મા સર્વથા સત્યદર્શન કરી શકતું નથી કે વિપરીત દષ્ટિમાં પણ રહી શકતો નથી, તેથી સંશયગ્રસ્ત સ્થિતિમાં રહે છે. ૪. અવિરત સમ્યક્દષ્ટિ : આ અવસ્થામાં દર્શન મેહનીયનું બળ કાં તે શમી જાય છે, કાં તે વિરલ થાય છે, કે સર્વથા ક્ષીણ થાય છે. આથી આત્મા અસંદિગ્ધપણે સત્યદર્શન કરી શકે છે - પ. દેશવિરતિ : આ અવસ્થામાં સત્યદર્શનની સાથે અલ્પશે પણ ત્યાગવૃત્તિને ઉદય થાય છે. ૬. પ્રમત્ત સંયમ : આ ગુણસ્થાનકમાં ત્યાગવૃત્તિ પૂર્ણ રીતે ઉદય પામે છે ખરી, પણ વચ્ચે વચ્ચે પ્રમાદને પણ સંભવ રહે છે. છે. અપ્રમત્ત સંયમ : આ ગુણસ્થાનકમાં પૂર્ણ પણે ત્યાગવૃત્તિની સાથે જરા પણ પ્રમાદને સંભવ હોતો નથી. ૮. અપૂર્વકરણ : આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થયે પહેલાં ક્યારેય ન અનુભવેલ આત્મશુદ્ધિને અનુભવ થાય છે અને અપૂર્વ આત્મિક સામર્થ્ય પ્રગટ થાય છે. આનું બીજું નામ નિવૃત્તિ બાદર પણ છે. ૯ અનિવૃત્તિ બાદર : આ નવ ગુણસ્થાનકમાં ચારિત્રમેહનીય કર્મના શેષ રહેલા અંશને શમાવવાનું કે ક્ષય કરવાનું કાર્ય થાય છે. ૧૦. સૂક્ષ્મ સંપરાય : આ ગુણસ્થાનકમાં મેહનીય કર્મના બધા અંશેમાંથી કેવળ એક સૂક્ષ્મ લેભ જ બાકી રહે છે. એ સિવાય બીજા બધા કષાયાદિ અંશોને કાં તે ઉપશમ અથવા ક્ષય થાય છે. ૧૧. ઉપશાંત મેહ : આ ગુણસ્થાનકનું આખું નામ ઉપશાંત મેહ વીતરાગ છદ્મસ્થ ગુણઠાણું છે. આમાં સૂક્ષ્મ લેભ પણ શમી જાય છે. અહીં દર્શનમેહનીયન ક્ષયને સર્વથા સંભવ હોવા છતાં ચારિત્રમેહનીયને તેવો ક્ષય નહીં, પણ ઉપશમ જ થયું હોવાથી અહીં ફરી મેહને ઉછાળો આવે છે, અને તે પછી અહીંથી અવશ્ય પતન થાય છે અને તે અગિયાર માંથી સીધા પહેલે ગુણઠાણે જીવ ચાલ્યા જાય છે. આ ગુણસ્થાનકે જ કઈ જીવનું આયુષ્ય પૂરું થાય તે તે દેવલેકમાં જાય છે. ૧૨. ક્ષીણમેહ ઃ આનું પણ આખું નામ ક્ષીણમેહ વીતરાગ છઘર્થ ગુણસ્થાનક છે. આમાં દર્શનમોહનીય અને ચારિત્રમેહનીય આ બન્નેને ક્ષય થઈ જાય છે અને ક્ષય થવાથી આત્માનાં પરિણામે અત્યંત વિશુદ્ધ થઈ જાય છે. દેશમાં ગુણસ્થાનકથી સીધા જ અહીં બારમા ગુણસ્થાનકે અવાય છે. અહીં આવ્યા પછી પતનને કેઈ અવકાશ રહેતું નથી, અહીંથી તે ઉપર જ ચડવાનું હોય છે. 2010_04 Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શાસનપ્રભાવક ૧૩. સગકેવળી : આ ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય – આ ચારેય ઘનઘાતિ કર્મને ક્ષય થવાથી આત્માનું સહજ વિશુદ્ધ સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થાય છે અને વીતરાગ દશાની સાથે સર્વરૂપણની પ્રાપ્તિ થાય છે. આ તેરમા ગુણસ્થાનકમાં શારીરિક, વાચિક અને માનસિક વ્યાપાર હોય છે. એથી એને સાગકેવળી તરીકે કહેવામાં આવે છે. આને જીવન્મુક્તિ પણ કહી શકાય. ૧૪. અગકેવળી : જ્યાં ચાર અઘાતિ કર્મો –વેદનીય, આયુષ્ય, નામ અને ત્ર-ને પણ ક્ષય થાય છે. વળી જ્યાં શારીરિક, વાચિક અને માનસિક એ સર્વવિધ વ્યાપારને પણ અભાવ થઈ જાય છે. આ છેલ્લું ગુણસ્થાનક છે. આ પાંચ હસ્વાક્ષર જેટલે જ કાળ છે તે પછી શરીરપાત થતાં જ તેની સમાપ્તિ થાય છે. એ પછીની અવસ્થા તે ગુણસ્થાનાતીત એટલે કે વિદેહમુક્તિની અવસ્થા છે. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે આ ચૌદ ગુણસ્થાનકના વિચારને જુદી રીતે વર્ણવ્યું છે, તેમાં તેઓએ આ ચૌદ વિભાગને આઠ તથા પાંચ વિભાગમાં જ સમાવેશ કરી દીધો છે. જ્યાં આઠ વિભાગ છે તેને ગદષ્ટિ તરીકે તથા જ્યાં પાંચ વિભાગ છે ત્યાં વેગ શબ્દ દ્વારા નિર્દેશ કર્યો છે. યોગની આ આઠ દષ્ટિનાં નામો અનુક્રમે ૧. મિત્રા, ૨. તારા, ૩. બલા, ૪. દીપ્રા, ૫. સ્થિર, ૬. કાન્તા, ૭. પ્રભા અને ૮. પરા – આ પ્રમાણે છે. આ આઠેય દષ્ટિનો સદ્દષ્ટિ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તેમાં પહેલી ચાર (મિત્રા, તારા, બલા અને દીઝા) દષ્ટિએમાં આધ્યાત્મિક વિકાસ હેય છે ખરે, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને મેહનું પ્રાબલ્ય હોય છે, જ્યારે પછીની ચાર (સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા) દષ્ટિઓનું જ્ઞાન અને નિર્મોહતાની પ્રબલતા હોય છે. આ આઠેયનું “ગબિન્દુ' નામના ગ્રંથમાં આ જ આચાર્યશ્રીએ આધ્યાત્મિક વિકાસકમનું ગરૂપે વર્ણન કરી તેના અધ્યાત્મ આદિ પાંચ વિભાગે જણાવ્યા છે. અધ્યાત્મ : જ્યાં ડાઘણા ત્યાગપૂર્વક શાસ્ત્રીય તત્વચિંતન થાય છે, તેમ જ જ્યાં મૈત્રી, કરુણા વગેરે ભાવનાઓ વિશેષ પ્રકારે સિદ્ધ થાય છે. ભાવના : આમાં મન, સમાધિપૂર્વક સતત અભ્યાસ કરવાથી, અધ્યાત્મ વડે વિશેષ પુષ્ટ થાય છે. આ ભાવનાથી અશુભ અભ્યાસ દૂર થાય છે, શુભ અભ્યાસ તરફ પ્રગતિ થાય છે તેમ જ વિશેષ પ્રકારે ચિત્તની વિશુદ્ધિ થાય છે. ધ્યાન : જ્યાં ચિત્ત કેવળ શુભ વિષયને જ અવલંબીને રહેલું હોય તથા જ્યાં તે ચિત્ત સ્થિર દીપકની જેમ પ્રકાશમાન થવા સાથે સૂક્ષ્મ બેધવાળું બને છે. ધ્યાનથી ચિત્ત સર્વકાર્યમાં આત્માધીન થાય છે, ભાવનિશ્ચલ બને છે તથા સર્વ પ્રકારનાં બંધનેને વિચ્છેદ થાય છે. સમતા : જ્યાં વિવેકને પ્રાદુર્ભાવ થવાથી પહેલાં અજ્ઞાનવશ ઈષ્ટ–અનિષ્ટ રૂપે કપેલી વસ્તુઓમાં ઇષ્ટ-અનિષ્ટપણની ભાવના નષ્ટ થઈ જાય છે અને સર્વ પ્રત્યે સમપણાને ભાવ જાગે છે. વૃત્તિક્ષય : વાસનાના સંબંધથી ઉત્પન્ન થતી વૃત્તિઓને સર્વથા નિરોધ થાય છે. 2010_04 Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૧ આ માન્યતા પ્રમાણે ભાવનાથી શરૂ થયેલી સાધના વૃત્તિક્ષય સુધીમાં પરિપૂર્ણ થાય છે અને તે પછી આત્મા સર્વકર્મનિમુક્ત બની અજરામર એક્ષપદને પ્રાપ્ત કરી નિરુપમનિરવધિ અક્ષય આનંદને અનંતકાળ સુધી ભક્તા બને છે. આમ ચૌદ ગુણસ્થાનકની સ્થિતિને જ આડ તથા પાંચ પ્રકારમાં વિભક્ત કરવામાં આવી છે એટલે નામથી તથા સંખ્યાથી ફેર હોવા છતાં એના વાસ્તવિક સ્વરૂપમાં કશે જ ફેર પડતો નથી. જૈન સંસ્કૃતિની શ્રેષ્ઠતા : ઉપર મુજબ ત્રણે સંસ્કૃતિના કરેલા વર્ણન ઉપરથી વાચકને એટલી તે પ્રતીતિ થઈ જ જાય છે કે ત્રણે સંસ્કૃતિના સ્વરૂપમાં, વિકસાત્મક સ્થિતિને વર્ણવતા તે તે વિભાગના નિરૂપણમાં તેમ જ તેનાં નામે આદિમાં ભેદ હેવા છતાં તે ત્રણેનું લક્ષ્યાંક અનાદિકાલીન કર્મ પાતંત્ર્યને દૂર કરી આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત બની આત્માના સ્વાભાવિક નિર્મળ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું જ છે. એમ હોવા છતાં જેન સંસ્કૃતિએ ચાદુવાદ શૈલી દ્વારા આ બધા વિષયનું જેટલી સચોટતા તથા વિશદતાથી નિરૂપણ કર્યું છે તેવું અન્યત્ર જોવા મળતું નથી. એટલે જ એની શ્રેષ્ઠતા કેઈ પણ વિચારક બેશક કબૂલ કર્યા સિવાય રહેતું નથી. જૈન સંસ્કૃતિમાં શ્રમણની પ્રધાનતા : આ સર્વ જગજજીવ-હિતકર સંસ્કૃતિનાં મૂળ પ્રતિપાદક કલેકપ્રકાશક કેવળજ્ઞાન-વિભૂષિત તીર્થંકર પરમાત્માએ જ હોવા છતાં યે સંસ્કૃતિના પ્રવાહ ઝીલવાનું, સાચવવાનું, વિસ્તારવાનું અને સમયે સમયે એને પરિષ્કૃત કરવાનું કાર્ય આચાર્યભગવંતે આદિ શ્રમણ એ જ કર્યું છે. તેઓના વગર આ સંસ્કૃતિ આ સ્વરૂપે આપણને પ્રાપ્ત થવી મુશ્કેલ હતી. ( વિશાળ વિશ્વમાં જૈનધર્મનું સ્થાન : વિશાળ આ વિશ્વમાં ધર્મો, મતે, સંપ્રદાયે કે દર્શનને કઈ પાર જ નથી. ભિન્ન ભિન્ન પ્રકારના સિદ્ધાંત ઉપર અવલંબેલા ભિન્ન ભિન્ન પ્રકારના આચારવિચાર અને માન્યતાઓ ધરાવતા એ ધર્મો તરફ નજર કરવામાં કે એની ગણતરી કરવામાં આવે તે એનો અંદાજ નીકળવો ખરેખર મુશ્કેલ છે. કેટલાયે એવા પણ ધર્મો કે મને છે કે એની વિશેષ વિગતની વાત તે બાજુએ રહી, પણ એનાં નામ સુધ્ધાં પણ આપણે જાણતા નથી. એ બધામાં જૈનધર્મ એક આગવું અને અગત્યનું સ્થાન ધરાવે છે. આ ધર્મનું સ્વરૂપ, એનું તત્વજ્ઞાન, એના વિચાર, એના આચાર અને એના અપ્રતિમ સિદ્ધાંતે કેઈપણ બુદ્ધિશાળીને અપીલ કર્યા વગર રહી શકે તેમ નથી. આ ધર્મ પ્રવાહની દષ્ટિએ તે અનાદિ જ છે. આના માટે ધ્રુવ-નિત્ય-શાશ્વત વગેરે શબ્દોને પ્રયોગ કરવામાં આવ્યું છે. તેમ છતાં, આ અવસર્પિણીકાળમાં નાભિનરેશ્વરનંદન પરમાત્મા રાષભદેવથી આ ધર્મને પ્રાદુર્ભાવ થયાનું માનવામાં આવે છે અને વર્તમાનકાળમાં જે 2010_04 Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શાસનપ્રભાવક આપણને તત્ત્વ, ધર્મ કે માની પ્રાપ્તિ થઇ છે તે ચરમ તી પતિ પરમાત્મા મહાવીરદેવથી થઈ છે. તેઓએ આજથી બરાબર ગણીએ તે ૨૫૪૬ વર્ષ પહેલાં જગતના જીવમાત્ર માટે એકાંતહિતકર શાસનની સ્થાપના કરી છે. ત્યારથી આ જગતમાં જ્ઞાન રૂપી પ્રકાશનાં કિરણે પ્રસર્યાં છે. તેઓનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું. તેથી કેવળજ્ઞાન પામ્યા પછી ૩૦ વર્ષ સુધી તેએ વાયુની જેમ અપ્રતિબન્ધપણે ગામ-નગર-પુર કે અણ્યમાં વિચરતા રહીને મેઘની જેમ અનવરત વચનામૃત વરસાવતા રહ્યા. પણ તે આયુષ્ય પૂર્ણ થતાં સકલ કમ નો ક્ષય કરી મેાક્ષમાં પધાર્યા. ત્યાર પછી તેઓએ સ્થાપેલા શાસનને અને તેઓએ પ્રવર્તાવેલા હિતકર સિદ્ધાંતાને આપણ સુધી પહોંચાડવાનું કામ જો કોઇ એ પણ કર્યુ છે તે તે આચાય . ભગવતાએ જ કર્યુ છે. એથી તેઓને આપણા ઉપર જ નહિ, પણ સમસ્ત વિશ્વ પર અગણિત ઉપકાર છે. કારણ કે વિશ્વમાત્રની સુખાકારિતાના આધાર આ ધર્મ જ છે. ભારત અને ભારત બહારના દેશેાના કેટલાયે મહાન વિદ્વાન તત્ત્વજ્ઞાની પુરુષાએ આ જૈનધર્માંના સિદ્ધાંતેાને પેાતાની બુદ્ધિની સરાણે ચડાવીને જાંચી-તપાસીને નિ:સ દેહપણે જોરશેારથી જણાવેલ છે કે – “ જૈનધમ ઘણા પ્રાચીન ધ છે. આ ધર્માંના સિદ્ધાંતા બુદ્ધિગમ્ય અને જગતમાત્રનું કલ્યાણ કરનારા છે. અમે ઘણા બધા ધર્મો અને ધર્માંના સિદ્ધાંતે જોયા પણ આના જેટલુ ઊંડાણુ, વિસ્તાર અને સચાટતા કોઈ પણ જગ્યાએ અમારા જોવામાં આવેલ નથી. આ ધર્મ સાચે જ વિશ્વધર્મ અનવાયેાગ્ય છે.” જૈનધર્મીની આટલી બધી પ્રશંસાના મૂળમાં જેમ એના પ્રરૂપક અરિહંત પરમાત્માએ અને તેઓની સજ્ઞતા તેમ જ તેઓએ નિર'તર અગ્લાનભાવે વરસાવેલી ધ દેશના છે, તેમ જૈનાચાર્યોએ આ બધાં તત્ત્વોને યથાવત્ ઝીલી લીધાં, સાચવી રાખ્યાં અને યોગ્ય પાત્રમાં તેને વિનિયેગ કરતા રહ્યા તે પણ છે. જૈનાચાર્યોની અપ્રાંતમ વિદ્વત્તા : માત્ર ૨૫૦૦ વર્ષના સમયના ઇતિહાસ ઉપર નજર કરીશું, તે આટલા ટૂંકા ગાળામાં કેટકેટલા જૈનાચાર્યે કેવી કેવી પ્રચ`ડ શક્તિ-સામ અને વિદ્વત્તા ધરાવનારા થઈ ગયા, તે જોઈ આપણે સાચે જ અતિશય આશ્ચય ચકિત થઈ જઇશુ. સંયમને મા સ્વીકાર્યા પછી અણિશુદ્ધ ચારિત્રપાલનની સાથે સાથે વિદ્યોપાર્જનમાં તેએ એવા તેા એકતાન બની જતા કે આખી દુનિયા જાણે તેમના માટે નહીંવત જ બની જતી. ખાવા-પીવાની તે કઈ પરવા જ નહોતી; ખસ, વિદ્યોપાનની એક જ ધૂન અને એક જ લગની. જૈનશાસનમાં એકથી એક ચડિયાતા એવા તેા આચાર્યે થયા છે કે તેઓનું યત્કિંચિત્ સ્વરૂપ પણ આપણા હૈયામાં તેના પ્રત્યે અતિશય અહાભાવ પેદા કરાવે છે. પૂર્વજન્મના સંસ્કાર, દેવી શારદાની મહેર અને આ ભવની નિષ્ઠાભરી તાલાવેલીથી પ્રાપ્ત થયેલા તીવ્ર ક્ષયેાપશમના કારણે વિદ્યાની કાઇ શાખા કે કોઇ ભાષા અથવા તે કોઇ વિષયે તેએનાથી અણપ્રીછળ્યા કે અણુખાડચા રહેતા નહીં. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, છંદ, જ્યાતિષ, અલંકાર, 2010_04 Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શ્રમણભગવંતા–૧ આયુવેદ, રાજનીતિ, યોગ કે છેવટ શૃંગાર આદિ વિષયામાં, અનેક ભાષાઓમાં, ગદ્ય-પદ્ય કે ચમ્પૂમાં તેઓએ રચેલા ગ્રંથા શિરોમણિ ભાવને ધારણ કરે છે. e એક એક આચાય. મહારાજે કે વિદ્વાને રચેલા ગ્ર'થા વાંચવા-જાણવા કે અવધ એ પણ જો મુશ્કેલીભર્યુ લાગતુ હોય તે આટલા બધા આચાર્યના સાહિત્યે કેમ શકાય ? સાહિત્યસર્જનની સાથે સાથે ગ્રામાનુગ્રામ વિચરીને, નિષ્કામભા ધર્મપદેશ ઈ તે શુદ્ધ આચાર-વિચારનું પાલન કરીને, રાજા-મહારાજાઓને પણ પ્રતિબેાધ દઈને ધ મનાવીને તેઓએ જે ઉપકાશ કર્યો છે તેનું વન તે ગમે તેટલા ગ્રંથા લખીએ અધૂરું' ને અધૂરું જ રહેશે. વાસિત તે ય જૈન તીર્થા અને જૈન જ્ઞાનભંડારા : વમાનના વિષભર્યા વાતાવરણમાં પણ આશ્વાસનરૂપ ગણા કે આલ બનભૂત કહેા તેા તે જૈન તીર્થી છે. એવા સમયે પ્રભાવશાળી જૈનાચાર્યે થી પ્રતિબેાધ પામી તેને રાજા-મહારાજા, મ`ત્રીએ કે શ્રેષ્ઠીઓએ બંધાવેલાં તે તે તીર્થા આજે પણ વિશ્વમાં અજોડ અને આદરૂપ છે. એ ગિરિરાજ શત્રુંજયના મિની હારમાળા, આબુ-દેલવાડાનાં દહેરાં અને રાણકપુરતું એ ધરણવિહાર ચૈત્ય જોનારા કણ એવા તે દેશ--પરદેશના માનવી છે કે જેનાં મેાંમાંથી એ બધાંને જોતાં વેંત જ અહે ! અહે !−ના શબ્દો સરી પડતા ન હોય ! દુનિયાના કોઈપણ અયખી ભરેલાં સ્થાનેા કરતાં આ તીર્થો એક તસુ પણ ઊતરતાં નથી. વળી, જૈન જ્ઞાનભંડારાની સમ્રુદ્ધતા માટે વિચારવા લાગીએ ત્યારે આપણી બુદ્ધિ જ થાકીને બેસી જાય છે. કેવી અપાર અને મૂલ્યવાન જ્ઞાનસ'પત્તિ એ ભંડારામાં આજે પણ હેમખેમ સચવાઇ રહી છે. } ચર્ચા:ઝિનશાસનોન્નતિષ્ઠાઃ ” એ ઉક્તિ અનુસાર આચાર્ય ભગવંતે જિનશાસનની ઉન્નતિ કરનારા છે. અર્થાત્ જિનશાસનની ઉન્નતિમાં આચાર્ય. ભગવંતાના અપૂર્વ ફાળે છે. એ આચાર્ય ભગવંતેાના જીવન અને કવન અંગેની મળી શકી એટલી માહિતી, ઘણી બધી મહેનત કરીને, તેમ જ જે કરતાં કોઈ પણ વ્યક્તિ ખરેખર કંટાળી જાય એવી એકધારી માથાકૂટ કરીને, થાકયા-કંટાળ્યા સિવાય, એકત્રિત કરનાર મહાનુભાવ છે, શ્રી નંદલાલ દેવલુક. પ્રસ્તુત ગ્રંથ અંગે : (C એમણે જીવનમાં અનેક ક્ષેત્રમાં વિભક્ત થયેલાં રહસ્યાને કેન્દ્રિત કરીને કેવળ સાહિત્યસર્જન અને પ્રકાશનમાં જ સ્થાપિત કર્યાં છે. એક મેાટી સંસ્થા જે કામને ઉપાડીને મહામહેનતે પૂરુ' કરી શકે એવા કામને એકલે હાથે આરબીને પૂરું કરવા શક્તિમાન બન્યા છે એને સાચે જ આ કાળની અજાયબી લેખવી જોઇ એ. પ્રાચીન–અર્વાચીન બધા આચાર્યની માહિતી ભેગી કરવી, એને તૈયાર કરવી, છપાવવા 2010_04 Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શાસનપ્રભાવક યેગ્ય બનાવવી અને ત્યાર પછી આવા મહાકાય ગ્રંથને છપાવવા માટેની આર્થિક વ્યવસ્થા ઉતારવી–આ સઘળું કામ જે ઉત્સાહ અને ખંતથી તેમણે કર્યું છે, એ જાણી-સાંભળીને તેમની સેવાની લગની બદલ કોઈને ય અચૂક આદર થયા વગર નહીં રહે. પંચમ ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીજીથી લઈને આજ સુધીના તે તે આચાર્યોનાં જીવનવૃત્તો તેમ જ તેની સાથે શક્ય હોય તે તેઓનાં ચિત્રે આ વિશાળકાય ગ્રંથમાં સામેલ કરવામાં આવ્યા છે. વર્ષો પછી થયેલા અને વર્ષો સુધી યાદ રહે તેવા આ કાર્યની ભૂરિ ભૂરિ અનુમોદના કરી, શ્રી દેવલુક શ્રી દેવ-ગુરુ-ધર્મને વફાદાર રહી આવી સાહિત્યસેવા નિરંતર કરતા રહે એ જ એક મંગલ કામના ! પુષ્પહાર અને અત્તર, શ્રુતિ-સ્મૃતિ અને અનુભૂતિ પુષ્પ-ગુલાબનું, ચંપાનું, મોગરાનું ! એ ય એક-બે નહીં, પણ સેંકડોની સંખ્યામાં! સુવાસ એની જોરદાર, પણ એક તકલીફ કે એ બધાં જુદાં જુદાં વેરવિખેર હાલતમાં પડેલાં! ન કેઈને ગળામાં એને આરોપી શકાય કે ન કોઈને હાથમાં એને વ્યવસ્થિત રાખી શકાય. ઉપાય સૂક્યો એક વ્યક્તિને, લઈ આવ્યે એ દરે અને ગૂંથી લીધાં એ દોરામાં છૂટાં રહેલાં પુને ! બની ગયે મજેને હાર! શોભાવી દીધું એને સુગ્ય વ્યક્તિના ગળાને ! પણ એક તકલીફ તે ય ઊભી જ રહી. સાંજ પડશે હારનાં એ તમામ પુષ્પો કરમાઈ ગયાં...આકર્ષક લાગતો પણ એ હાર ગળામાંથી કાઢીને ફેંકી દે પડ્યો! આનો પણ ઇલાજ મળી ગયો એક જાણકાર વ્યક્તિને ! એમણે એ તમામ ફૂલેને નિવીને એમાંથી અત્તર બનાવી લીધું. ભરી દીધું બાટલીમાં...લઈ ગયે ઘરે બાટલીઓ અને જ્યારે પણ એની ઈચ્છા થઈ પુષ્પની સુવાસને અનુભવવાની, અત્તર દ્વારા તમામને એની અનુભૂતિ એ કરાવતો રહ્યો. અહીંયાં માત્ર ગુલાબનાં પુષ્પની જ રજૂઆત નથી; ચંપાનાં, મોગરાનાં, જાસૂદનાં, ચમેલીનાં પુષ્પની પણ રજૂઆત છે. માત્ર ગુલાબનાં પુષ્પનો જ હાર આ ગ્રંથમાં નથી; ચંપાનાં, મેગરાનાં પુષ્પને હાર પણ આ ગ્રંથમાં છે..અહીંયાં ગુલાબનાં પુપોનું જ અત્તર નથી, તમામ સુવાસિત પુનું અત્તર આ ગ્રંથમાં પાને પાને છંટકાયેલું છે. - તાજું ફૂલ જોઈએ એને પણ આ ગ્રંથમાંથી મળી રહેશે. તે એક જાતનાં જ ફૂલેને હાર પણ જોઈએ એને આ ગ્રંથ સંતોષ આપી શકશે. અરે, વીતી ગયેલાં એ પુને પમરાટ અત્યારે અનુભવ હોય એને અત્તરરૂપે એ પમરાટ પણ આ ગ્રંથમાં અનુભવવા મળશે. 2010_04 Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૧ પ૩ ૨૫૦૦ વર્ષના ગાળામાં આ ધરતી પર કેવાં કેવાં સુવાસિત પુષ્પ પ્રગટયાં! સુધર્માસ્વામી ને જંબુસ્વામી, પ્રભવસ્વામી ને શય્યભવસૂરિ, સ્થૂલિભદ્રસ્વામી ને યશોભદ્રસૂરિ ! એમની વિદ્યમાનતાએ એ કાળમાં ઢગલાબંધ આત્માઓને પિતાના તરફ આકર્ષા. કંઈ આત્માઓને એમનાં ચરણોમાં સમર્પિત થવા મજબૂર બનાવ્યા. એ સુવાસના સાન્નિધ્યે કંઈ આત્માઓ પિતાના જીવનને સુવાસિત બનાવી ચૂક્યા. હા, એ માત્ર એકલ-દોકલ પુષ્પરૂપે નહોતા. એક જ દેરામાં પવાયેલા હાર રૂપે પણ હતા. એય પાછો એક જ હાર નહોતે, ઢગલાબંધ હારે એ વખતે વિદ્યમાન હતા. ક્યાંક વિશુદ્ધ કોટિના બ્રહ્મચર્યની સુવાસ હતી, તે કયાંક અરમાન ઉતારી દે એવી તપશ્ચર્યાની અહાલેક હતી. ક્યાંક સ્વાધ્યાયના મંજલ ઘોષનો નાદ હતું, તે ક્યાંક પશ્ચાત્તાપની ભાગીરથીમાં સ્નાન કરીને પવિત્રતા પામનારી પરંપરા હતી. કેડીઓ કદાચ જુદી હતી, પણ દરેક કેડીઓ શિખર તરફ લઈ જતી હતી. માર્ગ કદાચ જુદા હતા, પણ મંજિલ તે એક જ હતી અને એટલે જ મતભેદ હતા, મનભેદ નહોતા. સામાચારીમાં ભિન્નતા હતી, સિદ્ધાંતમાં ભિન્નતા નહોતી. વિવાદો હતા, પણ વિખવાદો નહોતા. “રાગ-દ્વેષનો સર્વથા નાશ” એ જ એક જ્યાં લક્ષ્ય હોય અને એ લક્ષ્યને અનુરૂપ રાગ-દ્વેષના હાસ’નું જ્યાં નક્કર પરિણામ અનુભવાતું હોય ત્યાં સંસારવૃદ્ધિના કારણ બને એવા કષાયોનું સેવન થાય એ શક્ય જ ક્યાં છે? નિગોદના જીવ પ્રત્યેય વાત્સલ્યસભર હૈયું ધરાવતે આત્મા કોઈ મુનિ પ્રત્યે અંતરમાં ધિક્કારભાવ સંઘરીને બેસે એ વાતમાં માલ જ કયાં છે? અનંત અનંત જીવોના વાસ્તવિક હિતની સાચા અર્થમાં કાળજી લેનારા પ્રભુશાસન પર આજ સુધીમાં આક્રમણો ઓછાં નથી થયાં. ક્યારેક મંદિરે તૂટ્યાં છે, તો ક્યારેક આગમે સળગાવ્યાં છે, ક્યારેક સાધુઓનાં ખૂન પણ થયાં છે, તે ક્યારેક સાધ્વીજીઓનાં શીલ પણ જોખમમાં મુકાયાં છેઅને આમ છતાં, આજેય પ્રભુશાસન અડાલ ઊભું છે ! નિર્દોષ ગોચરી માટે ધેમ તાપમાં ખુલ્લા પગે કલાક સુધી ઘરે ઘર ફરનારા મુનિભગવંતે આજેય આ શાસનમાં વિદ્યમાન છે. તે પ્રવચનશક્તિથી હજારો આત્માઓને પ્રભુશાસનના રસિયા બનાવી દેનારા પ્રભાવક વ્યાખ્યાનકારો આજેય અહીં ઓછા નથી. અગણિત જૈનેતરને વિશિષ્ટ કોટિના પ્રભાવક યાત્રા સંઘ દ્વારા જિનશાસનની પ્રત્યે આકર્ષિત કરનારા જેનાચાર્યો આજેય આ ધરતીને શોભાવી રહ્યા છે. તે પ્રકૃષ્ટ તપશ્ચર્યાઓ દ્વારા કર્મોના ભુકકેભુક્કા બોલાવી દેનારા વિશિષ્ટ કોટિના તપસ્વી મુનિભગવંતો આ શાસનમાં ઓછા નથી. ટૂંકમાં, આ ગ્રંથમાં પુષ્પની વાત છે, પુના હારની વાત છે, અત્તરની ય વાત છે. છુટ્ટાં પુષ્પો છે, પુષ્પના હારે છે, અત્તરની બાટલીઓ પણ છે. જરૂર છે આપણું નાકને સ્વચ્છ કરવાની, આપણા સ્વચ્છ નાકને સ્વચ્છ રાખવાની. જે એમાં આપણે ઉપેક્ષા સેવીએ, બેદરકાર રહીએ તે પુષ્પો, પુના હાર અને અત્તરની બાટલીઓ વચ્ચે રહેવા છતાં આપણને સુવાસની અનુભૂતિ નહીં થાય એ નિશ્ચિત વાત છે. 2010_04 Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શાસનપ્રભાવક એક જ ગ્રંથમાં પુષ્પ, હારે અને અત્તરની બાટલીઓ ઠલવાયેલી જોવા મળે એવું વિરલ સદ્ભાગ્ય જ્યારે આપણને પ્રાપ્ત થયું છે ત્યારે પ્રયત્ન કરીનેય કદાગ્રહ, પૂર્વગ્રહોને છેડીને ય આપણે આપણુ નાકને સ્વચ્છ કરી દેવાની જરૂર છે. એક વાત ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે કે પુષ્પ બનવાનું સામર્થ્ય દરેકમાં હતું નથી. બીજ સમર્પિત બને છેમાળીને, જાય છે અંધકારમાં, વેઠે છે કષ્ટો, ત્યારે પ્રગટે છે અંકુર અને ક્રમશઃ વિકાસ સાધતાં બને છે પુષ્પ ! આવાં પુષ્પોને એને હાર રૂપે બનાવવાનું કામ પણ કપરું છે. તે એ પુપિને નિચવીને અત્તર રૂપે બનાવીને એને સંગ્રહિત કરવાનું કામ પણ સહેલું તે નથી જ. સંપાદકે આ ગ્રંથમાં એ કપરા કાર્યને વાસ્તવિકતાની ધરતી પર લાવવાને જબરે પુરુષાર્થ કર્યો છે. અલબત્ત, બુદ્ધિના માધ્યમથી જ જે આ ગ્રંથ હાથમાં લેવામાં આવે અને વાંચવામાં આવે તે શક્ય છે કે પુષ્પનું સૌંદર્ય, પુષ્પના હારનું સૌંદર્ય અને અત્તરની બાટલીઓનું આકર્ષક પિકિંગ જ નજર સામે આવે. પણ આ ગ્રંથની એ સફળતા નથી. સફળતા તે એ છે કે આપણે એમાં રહેલી સુવાસને અનુભવીએ. એને બહાર લાવવા પ્રયત્નશીલ બનીએ. અને એ માટે જરૂરી છે હૃદયના માધ્યમથી આ ગ્રંથના શબ્દો વાંચવાની ! બુદ્ધિ સૌંદર્યની પૂજારણ છે, જ્યારે હૃદય તે સુવાસનું જ હિમાયતી છે. સાકર તે આંખને જ વિષય છે, જ્યારે મીઠાશ તે અનુભૂતિની ચીજ છે. બસ, આ ગ્રંથ સૌદર્ય પર જ અટકી જવા માટે નથી, સુવાસ સુધી પહોંચવા માટે છે. સાકર જેઈને જ રાજી થવા માટે નથી, મીઠાશની અનુભૂતિ કરવા માટે છે. અલબત્ત, કેપ્યુટરના આ યુગમાં સુવાસ સુધી પહોંચવાનું કાર્ય ધારીએ એટલું સહેલું નથી. એક નાનકડા જીવને બચાવવા ખાતર પ્રાણ છાવર કરવા સુધીનું સત્ત્વ દાખવનાર પુણ્યપુરુષની કેમળતાની પરિણતિને ઝૂકી જવાનું સામ દાખવવું સહેલું નથી. સેવાઈ ગયેલા નાનકડા પણ પાપ પાછળ પશ્ચાત્તાપનાં આંસુ વહાવતી આંખમાં આત્મા પર જામેલાં લખલૂટ કર્મોની થઈ રહેલી હોળી નિહાળવી એ જરાય સહેલું કામ નથી. ગુર્વાજ્ઞાના પાલન ખાતર ધમધખતી સગડી પર ચડી જઈને જાતનું બલિદાન દઈ દેનાર પુણ્યાત્માના આજ્ઞાપાલનના અવિહડ નેહને સમજી શકે તેવું હૃદય ધરાવવું સહેલી વાત નથી. આ ગ્રંથ આવાં જવલંત પરાક્રમનાં તથ્યથી ભરેલું છે. માત્ર એ તની આપણને જાણકારી મળી રહે એ જ એને ઉશ નથી. એ પરાક્રમનું શ્રવણ કાનને રંજિત કરી દે એમાં જ એની ઇતિકર્તવ્યતા નથી. એ પરાક્રમનું સ્મરણ ચિત્તને ઝણઝણાવતું રહે એ જ આ ગ્રંથસંપાદનની સફળતા નથી. તે દ્વારા આપણે સત્ય સુધી પહોંચીએ. ઋતિ અને સ્મૃતિ દ્વારા આપણે અનુભૂતિ સુધી પહોંચીએ. પુષ્પના સૌંદર્યને જોઈને અને સુવાસને અનુભવીને આપણે ખુદ એવા સૌંદર્યના અને સુવાસના સ્વામી બનીએ, એ જ આ ગ્રંથના સંપાદનને ઉદ્દેશ છે, એ જ આ ગ્રંથના પ્રકાશનને ઉદ્દેશ છે. એ જ આ ગ્રંથના વાચન-મનનને કે શ્રવણ-સ્મરણને ઉદ્દેશ છે. 2010_04 Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૧ પપ અલબત્ત, આપણું એક કમજોરી છે કે આપણે કેઈને સુવાસ દેખાડી શકતા નથી, તે સામી વ્યક્તિની પણ કમજોરી છે કે એ સુવાસને આંખેથી જોઈ શકતી નથી. એક જ વિકલ્પ છે, સૌંદર્યના દર્શન દ્વારા એ પુષ્પ તરફ આકર્ષાય, નજીક આવે અને પછી સુવાસની અનુભૂતિ કરી લે આ ગ્રંથમાં આમ જોવા જાઓ તો માત્ર સૌંદર્યની જ ચર્ચા છે. કેકના તપની વાત છે, તે કેકના સ્વાધ્યાયની વાત છે. કો'કના સંયમજીવનની-વિશુદ્ધ પાલનની વાત છે, તે સેવાઈ ગયેલાં પ્રમાદસ્થાનો અંગે કેકની આંખમાંથી વહી ગયેલાં આંસુઓની વાત છે. પણ આ દરેક પ્રવૃત્તિની પાછળ રહેલી જવલંત પરિણતિ જે આપણને દેખાઈ જાય, એ પરિણતિને અનુરૂપ આપણું જીવન બનાવવાને મનમાં જે દઢ સંકલ્પ ઊભું થઈ જાય, એ સંકલ્પાનુરૂપ પુરુષાર્થ આચરવાનું જ ચાલુ થઈ જાય, તે મળેલા આ માનવજીવનની સફળતાને ચાર ચાંદ લાગી જાય એમાં લેશ શંકા નથી. એક મહત્વની વાત. આ ગ્રંથના તમામ લેખે મેં વાંચ્યા નથી, છતાં સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુકની વારંવારની આ ગ્રન્થના લેખ અંગે કંઈક લખી આપવાની માંગણી ચાલુ રહી હોવાથી “કંઈક” લખી દીધું છે. આ ગ્રંથની લેકપ્રિયતા અંગે એટલા માટે કાંઈ લખવાનું નથી કે માત્ર દોઢબે વરસના ટૂંકા ગાળામાં જ એની બીજી આવૃત્તિ બહાર પડી રહી છે. આવા દળદાર અને અતિ વિશિષ્ટ કેટિના ગ્રંથને સકળ શ્રીસંઘે આપેલ જબરદસ્ત આવકાર એ જ આ ગ્રંથની જવલંત કપ્રિયતાની જાહેરાત છે. એક જૈનેતર વ્યક્તિએ જયવંતા જિનશાસનના શ્રમણભગવતે અંગે એક જ ગ્રંથમાં આટલી બધી વિશિષ્ટ, જવલંત અને સદ્દભાવપ્રેરક માહિતીઓ આપીને સકળ શ્રીસંઘ પર ક્યારેય ન વીસરી શકાય એવો ઉપકાર કર્યો છે. અને છેલ્લી વાત. આ સમસ્ત ગ્રંથમાં કયાંય પણ કોઈને હકીકતષ દેખાતે હોય, અતિશયોક્તિ લાગતી હોય કે જિનાજ્ઞાવિરુદ્ધ લખાણ જણાતું હોય તે તેમણે અચૂક ગ્રંથસંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુકનું ધ્યાન દોરવું કે જેથી એનું યોગ્ય પરિમાર્જન કરવાને એમને ખ્યાલ આવે. સંપાદકશ્રીની અતિ આગ્રહભરી વિનંતિથી લખી આપેલા આ લખાણમાં મારાથી શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ લખાઈ ગયું હોય તે એનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ (લેખક : વર્ધમાન તપેનિધિ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયભુવન ભાનુસૂરીશ્વરજી-– અંતેવાસી પૂ. પંન્યાસ શ્રી રત્નસુંદરવિજયજી મહારાજ. ) 2010_04 Page #70 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક જૈન શ્રમણપરંપરાને ઇતિહાસ : એક વિહંગાવલોકન લેખક : મુનિશ્રી ભુવનચંદ્રવિજયજી મહારાજ માનવજાતિ ભિન્ન ભિન્ન ગામ અને નગર વસાવીને આ પૃથ્વી પર નિવાસ કરે છે. ગામમાં પણ જુદાં જુદાં ઘર બનાવીને લોકે એમાં રહે છે. જમીનના ટુકડા કરીને ખેતર બનાવાય છે ને ખેતરમાં પણ ક્યારા બનાવી ખેતી કરવામાં આવે છે. આ બધાં વિભાજને સાહજિક છે અને તે સ્પષ્ટપણે દર્શાવે છે કે કઈ પણ ક્ષેત્રમાં વિભાગો કે ખંડોનું હોવું સ્વાભાવિક છે, એટલું જ નહિ, આજન અને સંચાલનની દષ્ટિએ જરૂરી પણ છે. આ જ કારણે શ્રમણભગવંત મહાવીરે શાસનસ્થાપનાના અવસરે અગિયાર ગણધરોની સ્થાપના કરવાની સાથે શ્રમણસમૂહને નવ ગણુમાં વિભક્ત કર્યો હતે. પઠન-પાઠન અને સારણા-વારણાની દષ્ટિએ એ વ્યવસ્થા સ્વયં ભગવાને કરી હતી. ભગવાન મહાવીરના સાધુઓ પ્રાચીનકાળમાં “નિર્ચ થ’ નામથી ઓળખાતા. જેન આગમ અને અન્ય ધર્મોના તત્કાલીન ગ્રંથમાં જૈન મુનિઓને ઉલેખ એ નામથી થયો છે. ત્યાર પછી, ભિન્ન ભિન્ન સમયે સમર્થ પ્રભાવક આચાર્યો અથવા વિશિષ્ટ ઘટના કે સ્થળના સંબંધ પરથી “કુળ”, “ગણ” અને “શાખાઓને જન્મ થયે. કલ્પસૂત્રમાં “સ્થવિરાવલી’ નામને ખાસ વિભાગ છે. એમાં એ બધા કુળ, ગણ અને શાખાઓને કમિક ઉલ્લેખ છે, જેનું પર્યુષણપર્વમાં નિયમિત વાચન કરવામાં આવે છે અને એ રીતે “ઈતિહાસ” સાથે સંપર્ક જાળવવામાં આવે છે. ક્રમશઃ એ વ્યવસ્થા ક્ષીણ થઈ. વિક્રમની બીજી ત્રીજી શતાબ્દીમાં “ગચ્છની વ્યવસ્થા ખડી થઈ સામાન્ય રીતે આવા ગચ્છા ૮૪ હેવાનું કહેવાય છે, પરંતુ જુદા જુદા સમયે અસ્તિત્વમાં આવેલા અને પછી વિલીન થઈ ગયેલા સર્વ ગચ્છની ગણના કરવામાં આવે તે તેની સંખ્યા ઘણી મોટી થાય. કેટલાક ગ૭ નષ્ટ થઈ ગયા, બીજા કેટલાકે નામાંતર ધારણ કર્યું, કેઈ ગચ્છની એક શાખા વિસ્તૃત થઈ ગચ્છ” બની ગઈ છેડે સમય-ડા સૈકાચાલીને વિલીન પણ થઈ. આ સર્વ ગચ્છમાં સમયે સમયે મહાન આચાર્યો તથા પ્રભાવક મુનિઓ સ્થાન લેતા રહ્યા છે. પિતાના સમયમાં સંઘ, સમાજ, સાહિત્ય તથા સાધનાના ક્ષેત્રે બહુમુખી પ્રતિભા દર્શાવતા ગયા છે. જૈન ઇતિહાસ એટલે એ સર્વ શ્રમણ-આચાર્યો, ઉપાધ્યાયે, સાધુઓ, સાધ્વીઓ–ને ઈતિહાસ. ફલતઃ ગછે પણ જેના ઇતિહાસનું અવિભાજ્ય અંગ બન્યા છે. અઢી હજાર વર્ષમાં પથરાયેલા ગછોને ઇતિહાસ જેટલે જટિલ છે એટલે જ રસપ્રદ છે. પટ્ટાવલીઓ : જે તે ગચ્છમાં કે પરંપરામાં ક્રમશઃ નાયકપદે આરૂઢ થનારા આચાર્યોની નામાવલિને “પટ્ટાવલી” કહેવામાં આવે છે. પટ્ટ એટલે પાટ, ગુરુને બેસવાનું આસન. તે પરથી લાક્ષણિક અર્થમાં આચાર્યગુરુના પદને પણ “પટ” કહેવાનું શરૂ થયું. ગચ્છ અનેક છે અને એક 2010_04 Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ ંતા−1 ૫૭ ગચ્છમાં પણ અનેક ગુરુ-શિષ્ય પરપરા હાઈ શકે; આથી પટ્ટાવલી સેંકડાની સખ્યામાં મળે છે. પટ્ટાવલીનું પ્રાચીન નામ સ્થવિરાવલી છે. પટ્ટાવલીએ શ્રમણુસંઘના ઇતિહાસનું મુખ્ય સાધન છે. જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સ`ઘમાં અત્યારે વિદ્યમાન ચાર-પાંચ ગચ્છે પણ કેટલાંક સંસ્કરણ અને નામાંતર પછી આજનાં નામરૂપ પામ્યા છે. એક આશ્ચર્યજનક પર`તુ ઐતિહાસિક તથ્ય અહી' નોંધવા જેવુ' છે કે આ બધા જ વમાન ગો ( એકાદ અપવાદ સિવાય ) કલ્પસૂત્રવર્ણિત કુળ, ગણુ અને શાખાઓમાંથી એક જ શાખા અને તે શાખાના એક જ કુળની સંતિત છે. ‘ વર્ઝરિ–વ ચાંદ્ર 'કુળમાં આજના સવ ગ સમાઈ જાય છે ! ચૈત્યવાસ અને તિપર પરા : ઢી તપસ્વી અને પરમ નિગ્રંથ શ્રમણ ભગવાન મહાવીરની શ્રમણપરપરામાં તપ, સયમ અને અહિંસા 'મેશાં અગ્રસ્થાને રહ્યાં છે. જૈન શ્રમણાનું જીવન તેમની અપરિગ્રહ, કરુણા અને અંતમુ ખ સાધનાની ગુણસમૃદ્ધિથી વિશ્વના સંતસમુદાયમાં આગવુ.-આદરભર્યુ સ્થાન ધરાવે છે. છતાં ય, માનવસહજ દુઃખળતા અને પ્રમાદના પરિણામે જૈનશ્રમણામાં પણ આચારશૈથિલ્યે દેખા દીધી છે. શિથિલાચારના આવે પ્રથમ યુગ શ્રમણ ભગવાન મહાવીર પછી ૮૦૦-૧૦૦૦ વષે આવ્યેા હતેા. સાધુએ સંયમની મર્યાદાઓના પાલનમાં શિથિલ બની મદિરા-ઉપાશ્રયામાં કાયમી નિવાસ કરવા લાગ્યા હતા, પરિગ્રહ અને સુખ-સુવિધાના ઉપયોગ કરવા માંડડ્યા હતા. આ સ્થિતિનો ઉલ્લેખ જૂના ગ્રંથામાં ચૈત્યવાસ 'ના નામથી થયા છે. એવા સાધુઓને ‘ ચૈત્યવાસી ’ કહેતા. તે પછી એવા શિથિલાચારી સાધુએ ‘ તિ’. તરીકે એળખાયા અને આગળ જતાં એ જ < ગેારજી ' કહેવાયા. C , ' શાખા અને દરેક ગચ્છમાં આમ થવા પામ્યુ' છે. એટલે બધા ગચ્છમાં તિપરપરા જોવા મળે છે. પટ્ટાવલીઓમાં ઘણાં નામ એવા યતિ-આચાર્યાં અને શ્રીપૂયેાનાં હોય છે. શુદ્ધ સાધુધર્મની દૃષ્ટિએ આ યતિવગ ભલે આલેચનાપાત્ર હોય; કિન્તુ વિદ્વત્તા, શાસનપ્રભાવના અને લેાકેાપકારનાં ક્ષેત્રે તેમનું પ્રદાન જરાય ઊતરતુ ન હતુ. જૈનધર્માંના જ નહિ, ભારતના રાજકીય-સાંસ્કૃતિક ઇતિહાસમાં આ તિપર પરાના ફાળે ઘણા મેટે છે. ક્રિયાદ્વાર અને ક્રિયાદ્વારક મહામુનિએ શુદ્ધ સયમના પાલનમાં આવેલી અશુદ્ધિઓને દૂર કરી ફરીથી મૂળ માની આરાધના–સાધના શરૂ કરવી તેને ‘ ક્રિયાદ્વાર ’ કહેવામાં આવે છે. જીણુ મદિરના ઉદ્ધાર થાય તેને જીર્ણોદ્ધાર કહેવાય છે, તેમ ક્રિયાની આચરણની શિથિલતાના અત આણી શુદ્ધ ક્રિયા એ · ક્રિયાદ્વાર. ' કાળબળે શ્રમણસંધમાં પ્રવેશેલી અશુદ્ધિઓને ઓળખી લઈ ને ધમમાગ ને યથાશકય નિર્મળ કરવાનો યુગધર્મ અદા કરનાર મહાન શ્રમણે ક્રિયાદ્ધારક ’કહેવાય છે. શૈથિલ્યના દરેક યુગ પછી જાગૃતિને યુગ દરેક વખતે આવ્યે જ છે. અને શ્રમણુસંઘને સુષુપ્તિમાંથી બહાર આણવાના ભવ્ય પુરુષાર્થ કરનારા મહાપુરુષો પાકથા જ * ૮ 2010_04 Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શાસનપ્રભાવક છે. સુષુપ્તિ જાગૃતિનું આવું એક ચક્ર હજી હમણાં જ–ગઈ સદીમાં જ પૂરુ થયું છે, જેમાં અનેક ક્રિયાદ્વારક મુનિઓના પ્રબળ પુરુષાથ ભાગ ભજવી ગયા હતા. વિક્રમની નવમી–દસમી શતાબ્દીમાં ચૈત્યવાસ શરૂ થઈ ગયા હતા, પરંતુ શુદ્ધ સંયમના મૂળ માગ પણ તેના સમાંતરે ચાલતા હતેા. ક્રમશઃ શિથિલાચારનું જોર વધ્યું અને તેના પ્રત્યાઘાતરૂપે બારમી શતાબ્દી આસપાસ ક્રિયાન્દ્રાર થયા. શુદ્ધ સાધના પાલનમાં માનતા શ્રમણાને · સ`વેગી ’શબ્દથી ઓળખવાનું લગભગ અહીથી શરૂ થયું અને શિથિલાચારી મુનિએ માટે યતિ' શબ્દ રૂઢ થયે. એ સમયના મુખ્ય ક્રિયાદ્ધારકો હતા—શ્રી જિનવલ્લભસૂરિ ( ખરતરગચ્છ ), શ્રી જગચ્ચદ્રસૂરિ ( બૃહત્તપાગચ્છ ), શ્રી જયશેખરસૂરિ ( નાગે!રી તપાગચ્છ ) અને શ્રી આ રક્ષિતસૂરિ ( વિધિપક્ષ ). 6 ક્રિયાદ્વારનું ખીજુ` મેાજુ સેાળમી સદીમાં આવ્યું. શ્રી પાર્શ્વચંદ્રસૂરિ ( સ. ૧૫૬૪), શ્રી આનંદવિમલસૂરિ ( સ. ૧૫૮૨ ), શ્રી ધ મૂર્તિસૂરિ ( સ. ૧૬૦૨ ), શ્રી જિનચંદ્રસૂરિ ( સ. ૧૬૧૪ )– સેાળમી સદીના આ મહાન ક્રિયેટદ્વારકા હતા. અઢારમી સદીમાં શ્રી સત્યવિજય ગણિ અને શ્રી જ્ઞાનવિમલસૂરિ આદિએ એ કાર્ય કર્યુ. વિક્રમની વીસમી સદી પણ આવા ક્રિયાદ્વારની સાક્ષી ખની, પાર્શ્વચંદ્રગચ્છમાં શ્રી કુશલચંદ્ર ગણિ, શ્રી ભ્રાતૃચંદ્રસૂરિ, ખરતરગચ્છમાં શ્રી મેહનલાલજી મહારાજ, અચલગચ્છમાં શ્રી ગૌતમસાગરજી, તપાગચ્છમાં શ્રી ખુટેરાયજી, શ્રી મૂલચંદ્રુજી, વિજયકમલસૂરિ આદિ, ત્રિસ્તુતિકગચ્છમાં શ્રી રાજેન્દ્રસૂરિ, વિમલગચ્છમાં શ્રી શાંતિવિમલસૂરિ – જૈન શ્રમણુસંઘની છેલ્લી કાયાપલટના આ બધા સમર્થ સૂત્રધાર હતા. આ ક્રિયાદ્ધારક ક્રાંતિકારી ધ વીર મહાપુરુષો જિનશાસનના જાગૃત પ્રહરી છે. ભગવાન મહાવીરના પ્રખાયેલા ઉત્કૃષ્ટ ધર્મીમાની રક્ષા અને આરાધના કાજે પૂર્ણ શક્તિથી ઝઝૂમનારા અને દેશ-કાળના પ્રવાહને પુનઃ સન્માગે વાળવાનું ભવ્ય શકવતી કાય કરનારા એ મહાન શ્રમણભગવંતા શાસનના સાચા સુકાનીનું ઉત્તરદાયિત્વભયુક્ત કબ્ય કરી ગયા છે. આચારશુદ્ધિ અને વિચારશુદ્ધિના પ્રખર ઉપાસક એ મહાનુભાવા પ્રત્યે દરેક ચારિત્રપ્રિય વ્યક્તિ ઊડો અહેાભાવ અનુભવ્યા વિના નહિ રહે ! 2010_04 Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૯. શ્રમણભગવંતો-૧ શ્રમણુભગવંતો વિશે અપૂર્વ આકરગ્રંથ છે ભાઈશ્રી નંદલાલ દેવલુક મારા પરમ મિત્ર છે. ધાર્મિક સાહિત્યના ક્ષેત્રે એમણે કેટલુંક મહત્વનું કામ કર્યું છે, જે ભવિષ્યના લેખકોને વિસ્તૃત અને અધિકૃત લેખન માટે મહત્ત્વની સામગ્રી પૂરી પાડશે. - ભાઈશ્રી નંદલાલ દેવલુકે ગોહિલવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત તથા વિશ્વની અસ્મિતાને લગતા વિવિધ પ્રકારના દળદાર ગ્રંથે પ્રગટ કર્યા છે. તેમની યોજનાઓ બૃહદ્ જનાઓ હોય છે. તેમણે વિશ્વની અસિમતા” નામના દળદાર માહિતીસભર ગ્રંથના પ્રકાશન પછી “જેન રત્નચિંતામણિ નામને ઘણે મોટે ગ્રંથ પ્રકાશિત કર્યો હતો. ત્યાર પછી એમણે આ “શાસનપ્રભાવક શ્રમણભગવંત” નામને અપૂર્વ એવો આકરગ્રંથ તૈયાર કર્યો છે. આવા આકરગ્રંથની એક લાક્ષણિકતા એ હોય છે કે તેમાં એકસૂત્રતા કરતાં સામગ્રીની વિપુલતા મહત્વની બની જાય છે. આવડું મોટું કામ સામાન્ય રીતે કેઈ એક મેટી સંસ્થા કેટલાક પગારદાર સહાયકની સહાય લઈને પ્રકાશિત કરી શકે, તેવું કામ ભાઈશ્રી દેવલુકે લગભગ એકલા હાથે કર્યા કર્યું છે. એ દષ્ટિએ તેઓ અભિનંદનને પ્રાપ્ત છે. આવા મોટા કામને માટે એટલા જ મેટા આર્થિક પીઠબળની જરૂર પડે; પરંતુ ભાઈશ્રી દેવલુકને અડગ શ્રદ્ધા છે કે એક વખત કામ ચાલુ કર્યું તો કયાંકથી પણ શેડેઘણે આર્થિક સહયોગ મળી રહેશે. એમણે પોતાની આવી વિશાળ જનાઓ પાછળ આર્થિક દૃષ્ટિએ અને સમય વગેરેની દષ્ટિએ ઘણે મોટે ભેગ આપે છે. એમનું આ સ્વાર્પણ પ્રશસ્ય છે અને તે અવશ્ય ફળદાયી નીવડશે એવી પૂરી શ્રદ્ધા છે. આટલાં જ સમય અને શક્તિ તેમણે જે અન્ય કેઈ વ્યવસાયમાં આપ્યાં હોત તો ઘણું સારું અર્થોપાર્જન કરી શક્યા હત; તેમ ન કરતાં આવી સાહિત્યિક યોજનાઓ પાછળ તેમણે જીવનનાં કિંમતી વર્ષે સમર્પિત કર્યા છે એ એમની ધર્મ પ્રત્યેની અને સંસ્કારઘડતર માટેની લગની કેટલી ઊંડી છે તેની પ્રતીતિ કરાવે છે. આવી મેટી યોજનાઓ કરતી વખતે ઘણી વ્યક્તિઓના માર્ગદર્શનની અપેક્ષા રહે છે. ભાઈશ્રી દેવલુક શક્ય તેટલી બધી વ્યક્તિઓની અંગત મુલાકાત લઈને, તે બધાનું માર્ગદર્શન મેળવીને પિતાના કાર્યને યથાશક્ય સારામાં સારું કરવા પ્રયત્ન કરે છે. જો કે સાહિત્ય-લેખનનું ક્ષેત્ર જ એવું છે કે તેમાં જુદા જુદા લેખકો પોતે જ પિતાના લેખનકાર્યમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ તેમાંથી બહ ઓછો સમય આવી માનાઈ જનાઓ માટે ફાજલ કાઢી શકે. તેથી ભાઈશ્રી દેવલુકને થોડો અસંતોષ રહે એમ બનવું સ્વાભાવિક છે. ગ્રંથ છપાયા પછી તે સલાહસૂચને સૌ કેઈ આપી શકે, પરંતુ તે છપાતાં પૂર્વે યોગ્ય માર્ગદર્શન આપવા માટે બહુ ઓછાને અવકાશ હોય છે. એટલે આ અને અન્ય સંસ્થાઓનાં આવાં પ્રકાશનમાં પણ બધાની બધી અપેક્ષાઓ સંપૂર્ણપણે ન સંતોષાય એમ બનવું અસ્વાભાવિક નથી. શાસનપ્રભાવક શ્રમણભગવંત ”માં ભગવાન મહાવીરના પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામીથી શરૂ થયેલી પાટપરંપરામાં વેતામ્બર મૂર્તિપૂજક ફિરકાના મહાન જૈનાચાર્યો અને અન્ય શ્રમણ ભગવંતની ઉપયોગી પરિચયાત્મક માહિતીનું સરસ સંકલન કરવામાં આવ્યું છે. 2010_04 Page #74 -------------------------------------------------------------------------- ________________ So શાસનપ્રભાવક તદુપરાંત, સંવેગી શાખાના શ્રમણભગવંતે, શ્રી પૂની પરંપરા, આનંદઘનજી, યશોવિજયજી વગેરે શીલભદ્ર સારસ્વત અને મહાન જ્યોતિધરેને પણ પરિચય આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. વળી, આ માહિતીસભર ગ્રંથમાં વિક્રમની વીસમી સદીના પ્રવર્તમાન ગચ્છાદિના આચાર્યોને પણ સમુદાયવાર ઘણી વિગતે સાથે પરિચય આપવામાં આવ્યું છે. આ રીતે આ એક જ ગ્રંથમાં ૪૫થી પણ વધુ શ્રમણભગવંતને પરિચય મળી રહે છે. આવું પ્રકાશન આ પહેલી જ વાર થાય છે. એથી એક સંદર્ભગ્રંથ તરીકે પણ તેનું મૂલ્ય ઘણું બધું રહેશે. ભગવાન મહાવીરસ્વામીના સમયથી તે વર્તમાન સમય સુધીના અઢી હજાર વર્ષના ગાળામાં સહેજે અઢી હજારથી વધુ મહાન શ્રમણભગવંતે થઈ ગયા હશે, પરંતુ એમાંથી કેટલાયે વિશે આપણને કશી જ ખબર નથી. કાળના પ્રવાહમાં એમનાં નામને અને એમનાં શાસનપ્રભાવક કાર્યોનો ઇતિહાસ લુપ્ત થઈ ગયું છે. અન્ય એવા અનેક શાસનપ્રભાવકેનાં માત્ર નામને નિર્દેશ મળે છે. તે સિવાય તેઓના જીવનની કશી જ બીજી માહિતી મળતી નથી. કેટલાય શ્રમણ ભગવંતેના જીવનની આછીપાતળી રૂપરેખા મળે છે, તે કેટલાક શાસનપ્રભાવકેનાં જીવન અને સાહિત્યની વિપુલ માહિતી મળે છે. હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાયશ્રી યશોવિજયજી જેવાના સમગ્ર જીવન અને સકલ સાહિત્યને વિવેચનાત્મક પરિચય જે આપ હોય તે તે પ્રત્યેક ઉપર આ ગ્રંથ કરતાં પણ મેટ ગ્રંથ લખી શકાય. જે આવી સ્થિતિ હોય તે સાડા ચારસેથી અધિક શ્રમણુભગવંતના જીવન પરિચયને એક જ ગ્રંથમાં સમાવિષ્ટ કરવાનું હોય તે ગ્રંથકારે–સંકલનકારે કેટલીક મર્યાદાઓ આપોઆપ સ્વીકારી લેવી જ પડે. એટલે અમુક ચરિત્રમાં અમુક માહિતી કેમ આવી નથી કે અમુક ગ્રંથને કેમ સવિસ્તર પરિચય કરાવવામાં આવ્યું નથી અથવા ગચ્છો કે આચાર્યોની પૂર્વાનુમૂવીમાં કે તેમના પરિચયમાં ક્રમ કેમ સચવાયે નથી, અથવા અમુક શ્રમણભગવંત વિશે કેમ કશી માહિતી કે ફેટે નથી ઇત્યાદિ પ્રશ્નો જે કદાચ કેઈને થાય, તે તેમાં આપણે એટલું જ લક્ષમાં રાખવું જરૂરી છે કે આ ગ્રંથ આ દિશામાં પહેલા મોટા પ્રયાસ તરીકેને ગ્રંથ છે. અને તેનું મુખ્ય લક્ષ્ય તે ભવિષ્યના લેખક અને સંશોધકેને વિકૃત થતી જતી માહિતી અને અન્ય સામગ્રી પૂરી પાડવાનું છે. કઈ પણ મોટા ગ્રંથથી બધી જ અપેક્ષાઓ સંતોષાય એમ બનવું સહેલું નથી, પરંતુ ત્રુટિરહિત એ ગ્રંથ જ્યારે કઈ વ્યક્તિ જાતે લખવા બેસે ત્યારે જ તેને અનુભવના આધારે ખબર પડે કે આ કામ એકલા હાથે કરવું તે કેટલું દુષ્કર છે. આવું દુષ્કર કાર્ય અને એટલું જ મોટું આર્થિક સાહસ ભાઈ શ્રી નંદલાલ દેવલુકે કર્યું છે, એટલી વાત પણ એમને આપણાં અભિનંદનના અધિકારી બનાવે છે. જેનશાસનના મહાન પ્રભાવક શ્રમણભગવંતના આ ગ્રંથમાંથી કઈ એકાદ શ્રમણભગવંતની એકાદ પ્રેરક ઘટના કેઈક જીવને માટે સબોધ અને સદુપરિવર્તનના નિમિત્તરૂપ બને તે પણ આવા ગ્રંથનું લેખન-સંકલન કૃતાર્થ થયું છે એમ ગણી શકાય. આ ગ્રંથ અનેકને માટે પ્રેરણારૂપ બની રહે અને ભાઈશ્રી નંદલાલ દેવલુકના હાથે ભવિષ્યમાં વિભિન્ન વિષયે ઉપર પાયાનાં સરસ પ્રકાશને થતાં રહે અને તેમાંથી ભવિષ્યમાં વિવિધ વિષયેના અધિકૃત નિષ્ણાતો દ્વારા સુશ્લિષ્ટ ઈમારતે બંધાતી રહે એ જ શુભકામના ! 2010_04 Page #75 -------------------------------------------------------------------------- ________________ નુ કે મણિ કા વિષય [૧] પુરવચન [ સંપાદક-પ્રકાશકનું નમ્ર નિવેદન ] નંદલાલ દેવલુક [૨] શ્રમણ સંસ્કૃતિનું જગતને આગવું પ્રદાન–પ્રસ્તાવના : પૂ. આ. શ્રી વિહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ [૩] પુષ્પહાર અને અત્તર શ્રુતિ-સ્મૃતિ અને અનુભૂતિ પૂ. પંન્યાસ શ્રી રત્નસુંદરવિજ્યજી મહારાજ [૪] જૈન શ્રમણ પરંપરાનો ઇતિહાસ : એક વિહંગાવલોકન મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ [૫] શ્રમણભગવંતે વિશે અપૂર્વ આકરગ્રંથ ડૉ. રમણલાલ ચી. શાહ પરમ પ્રભાવક–પ્રતાપી પૂર્વાચાર્યો ૮૧ થી ૨૧ ૧. શ્રી સુધર્માસ્વામી ગણધર ૮૧; ૨. શ્રી અંબૂસ્વામીજી ૮૭; ૩. શ્રી પ્રભવસ્વામીજી ૯૧; ૪. શ્રી શય્યભવસૂરિજી ૯૫; ૫. શ્રી યશોભદ્રસૂરિજી ૯૮; ૬. શ્રી સંભૂતિવિજયસૂરિજી ૯૯; ૭. શ્રી ભદ્રબાહુસ્વામીજી ૧૦૩; ૮. શ્રી સ્થૂલિભદ્રસૂરિજી ૧૦૮; ૯. શ્રી મહાગિરિસૂરિજી. ૧૧૫; ૧૦. શ્રી સુહસ્તિસૂરિજી ૧૧૮; ૧૧. શ્રી રત્નપ્રભસૂરિજી ૧૨૨; ૧૨. શ્રી બલિસ્સહસૂરિજી તથા શ્રી ગુણસુંદરસૂરિજી ૧૨૩; ૧૩. શ્રી સુસ્થિતસૂરિજી તથા શ્રી સુપ્રતિબદ્ધસૂરિજી ૧૨૫; ૧૪. શ્રી સ્વાતિસૂરિજી ૧૨૭; ૧૫. શ્રી શ્યામાચાર્યજી (પહેલા કાલકાચાર્યજી) તથા શ્રી પાંડિલાચાર્યજી (સ્કંદિલસૂરિજી) ૧૨૮, ૧૬. શ્રી ઈન્દ્રદિન્નસૂરિજી, શ્રી આર્યદિન્નસૂરિજી તથા શ્રી સિંહગિરિસૂરિજી ૧૩૧; ૧૭. શ્રી સમુદ્રસૂરિજી, શ્રી મંગૂસૂરિજી, શ્રી ધર્મસૂરિજી તથા શ્રી ભદ્રગુપ્તસૂરિજી ૧૩૩; ૧૮. શ્રી કાલસૂરિજી (બીજા કાલકાચાર્યજી) ૧૩૫, ૧૯, શ્રી ખપુટાચાર્યજી ૧૪૧; ૨૦. શ્રી પાદલિપ્તસૂરિજી ૧૪૩; ૨૧. શ્રી વાસ્વામી સૂરિજી ૧૪૮; ૨૨. શ્રી આર્ય રક્ષિતસૂરિજી ૧૫૫ ૨૩. શ્રી દુર્બલિકા-પુષ્પમિત્રસૂરિજી ૧૬૨; ૨૪. શ્રી 2010_04 Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શાસનપ્રભાવક વાસેનસૂરિજી ૧૬૪, ૨૫. શ્રી સમન્તભદ્રસૂરિજી ૧૬૬, ૨૬. શ્રી આર્ય–નંદિતસૂરિજી, શ્રી નાગહસ્તિસૂરિજી, શ્રી રેવતી નક્ષત્રસૂરિજી તથા શ્રી સિંહસૂરિજી ૧૬૮; ૨૭. શ્રી માનદેવસૂરિજી (પહેલા) ૧૭૦; ૨૮. શ્રી સ્કંદિલસૂરિજી, શ્રી નાગાર્જુનસૂરિજી તથા શ્રી હિમવંતસૂરિજી ૧૭૧; ૨૯. શ્રી ઉમાસ્વાતિજી ૧૭૩; ૩૦. શ્રી વિમલસૂરિજી ૧૭૫ ૩૧. શ્રી ભૂતદિનસૂરિજી શ્રી લેહિત્યસૂરિજી તથા શ્રી દુષ્યગણિસૂરિજી ૧૭૭; ૩૨. શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ ૧૭૯; ૩૩. શ્રી વૃદ્ધવાદીસૂરિજી ૧૮૧; ૩૪. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી ૧૮૨; ૩૫. શ્રી મલ્લવાદીસૂરિજી ૧૮૯૬ ૩૬. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૧૯૨; ૩૭. શ્રી માનતુંગસૂરિજી ૧૯૪; ૩૮. શ્રી જિનદાસગણિ મહત્તર ૧૯૭; ૩૯. શ્રી હરિભદ્રસૂરિજી ૧૯૯; ૪૦. શ્રી બપભદિસૂરિજી ૨૦૬, ૪૧. શ્રી ઉદ્યોતનસૂરિજી ૨૧૨; ૪૨. શ્રી સિદ્ધષિ સૂરિજી ૨૧૩; ૪૩. શ્રી શીલાંકસૂરિજી ૨૧૬, ૪૪. શ્રી કૃષ્ણષિ (કૃષ્ણષિ) ૨૧૭; ૪૫. શ્રી સુરાચાર્યજી ૨૧૮; ૪૬. શ્રી ઉધોતનસૂરિજી (વડગચ્છ સંસ્થાપક) ૨૨૧; ૭. શ્રી અભયદેવસૂરિજી ૨૨૨; ૪૮. શ્રી શાંતિસૂરિજી ૨૨૩; ૪૯ શ્રી જિનેશ્વરસૂરિજી તથા શ્રી બુદ્ધિસાગરસૂરિજી ૨૨૬૫૦. શ્રી યશોભદ્રસૂરિજી ૨૨૯; ૫૧. શ્રી અભયદેવસૂરિજી ૨૩૧; પર. શ્રી જિનવલ્લભસૂરિજી ૨૩૬ ૫૩. મલધારી શ્રી અભયદેવસૂરિજી; ૨૩૭૫૪. શ્રી ધર્મ જોષસૂરિજી ૨૩૯; ૫૫. શ્રી વીરાચાર્યજી ૨૪૦ ૫૬. શ્રી જિનદત્તસૂરિજી ૨૪૧; ૫૭. શ્રી નેમિચંદ્રસૂરિજી ૨૪૩ ૫૮. શ્રી મુનિચંદ્રસૂરિજી ૨૪૪, ૫૯ મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી ૨૪૬; ૬૦. શ્રી વાદિદેવસૂરિજી ૨૪૬ ૬૧. કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિજી રપ૩; ૬૨. શ્રી મલયગિરિસૂરિજી ૨૬૬; ૬૩. મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી ૨૬૯ ૬૪. શ્રી રામચંદ્રસૂરિજી ૨૭૦ ૬૫. અચલગચ્છ પ્રવર્તક શ્રી આયરક્ષિતસૂરિજી ૨૭૩; ૬૬. શ્રી જયસિંહસૂરિજી ૨૫, ૬૭. શ્રી ઉદયપ્રભસૂરિજી ૨૭૬૩ ૬૮. શ્રી રત્નપ્રભસૂરિજી ૨૭૭; ૬૯. શ્રી જગચંદ્રસૂરિજી ૨૭૮; ૭૦. શ્રી રત્નાકરસૂરિજી ૨૮૦; ૭૧. શ્રી મહેન્દ્રસિંહસૂરિજી ૨૮૧; ૭૨. શ્રી મેરૂતુંગસૂરિજી (અચલગચ્છ) ૨૮૨; ૭૩. શ્રી દેવેન્દ્રસૂરિજી ૨૮૪; ૭૪. શ્રી ધર્મ ઘેષસૂરિજી (તપાગચ્છ) ૨૮૬; ૭૫. શ્રી સોમપ્રભસૂરિજી (વડગચ્છ) તથા શ્રી સમપ્રભસૂરિજી (તપાગચ્છ ) ૨૮૯; ૭૬. શ્રી મલ્લિષેણસૂરિજી ૨૨; ૭૭. શ્રી જિનપ્રભસૂરિજી ૨૯૪; ૭૮. શ્રી જિનકુલસૂરિજી ૨૯૫ ૭૯. શ્રી મેતુંસૂરિજી ૨૯૬; ૮૦. શ્રી ગુણરત્નસૂરિજી ૨૯૭; ૮૧. શ્રી સોમસુંદરસૂરિજી ૨૯૮; ૮૨. શ્રી મુનિસુંદરસૂરિજી ૩૦૧; ૮૩. શ્રી લક્ષમીસાગરસૂરિજી ૩૦૪, ૮૪. શ્રી આનંદવિમલસૂરિજી ૩૦૬; ૮૫. શ્રી હીરવિજયજી ૩૦૮; ૮૬. શ્રી જિનચંદ્રસૂરિજી ૩૧૫, ૮૭. શ્રી વિજયસેનસૂરિજી ૩૧૬, ૮૮. શ્રી વિજયદેવસૂરિજી ૩૧૭, ૮૯. શ્રી જ્ઞાનવિમલસૂરિજી ૩૧૯. શાસનના શીલભદ્ર સારસ્વત પુરુષ–૩૨૨ થી ૩૩૯ ૧. શ્રી આનંદઘનજી મહારાજ ૩૨૨; ૨. શ્રી સકલચંદ્રજી ગણિવર ૩૨૭, ૩. ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી ૩૨૮; ૪. ઉપાડ શ્રી કીતિવિજયજી ૩૨૯; ૫. ઉપાઠ શ્રી વિનય વિજયજી ૩૩૦; ૬. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૩૩૨; ૭. ઉપાય શ્રી મેઘવિજયજી ૩૩૪; ૮. ઉપા૦ શ્રી ઉદયરત્નજી ૩૩૬, ૯. ઉપ૦ શ્રી ધનવિજજી ૩૩૭; ૧૦. શ્રી ચિદાનંદજી ૩૩૮. 2010_04 Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૧ સંવેગી શાખાની પરંપરાનો સમર્થ શ્રમણભગવંતે ૩૪૦ થી ૩૫૨ ૧. પંન્યાસશ્રી સત્યવિજયજી ગણિ, ૩૪; ૨. પં. શ્રી કપૂરવિજયજી ગણિ ૩૪૨; ૩. પં. શ્રી ક્ષમાવિજ્યજી ગણિ ૩૪૨, ૪. પં. શ્રી જિનવિજયજી ગણિ ૩૪૪, ૫. પં. શ્રી ઉત્તમવિજયજી ૪૪૫, ૬. પં. શ્રી વીરવિજયજી મહારાજ ૩૪૬; ૭. પં. શ્રી પદ્મવિજયજી ગણિ ૩૪૮; ૮. પં. શ્રી રૂપવિજયજી ગણિ ૩૪૬ ૯. પં. શ્રી કીતિવિજયજી ગણિ ૩૫૦; ૧૦. પં. શ્રી રત્નવિજયજી ગણિ ૩૫૧; ૧૧. પં. શ્રી મોહનવિજયજી ગણિ ૩૫૨. શાસનપ્રભાવક ભટ્ટારકો : શ્રીપૂજ્યો : યાતિવરો ૩૫૩ થી ૩૬૨ ૧. શ્રી વિજયપ્રભસૂરિજી ૩૫૩; ૨. શ્રી વિજયરત્નસૂરિજી ૩૫૪; ૩. શ્રી વિજય. ક્ષમાસૂરિજી ૩૫૪, ૪. શ્રી વિજયદયાસૂરિજી ૩૫૪; ૫. શ્રી વિજયધર્મસૂરિજી ૩૫૫; ૬. શ્રી વિજય જિનેન્દ્રસૂછિ ૩૫૫; ૭. શ્રી વિજયદેવેન્દ્રસૂરિજી ૩૫૬, ૮. શ્રી હર્ષચંદ્રસૂરિજી ૩૫૬; ૯. શ્રીપૂજ્ય (યતિ) શ્રી હેમચંદ્રસૂરિજી ૩૫૭; ૧૦. શ્રી પુંજા વાષિ ૩૬૦. શાસનના મહાન જ્યોતિર્ધર ૩૬૪ થી ૩૮૮ ૧. શ્રી મણિવિજયજી દાદા ૩૬૪; ૨. શ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી) મહારાજ ૩૬૬; ૩. શ્રી મુક્તિવિજ્યજી (મૂલચંદજી) મહારાજ ૩૬૮; . શ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદજી) મહારાજ ૩૭૨; ૫. શ્રી વિજયાનન્દસૂરિજી (આત્મારામજી) મહારાજ ૩૭૩; ૬. ઉપા. શ્રી વીરવિજયજી ૩૭૬, ૭. શ્રી વિજયકમલસૂરિજી મહારાજ ૩૭૮; ૮. શ્રી વિજયદાનસૂરિજી મહારાજ ૩૭૯, ૯. શ્રી વિજયકમળસૂરિજી મહારાજ (શ્રી મૂલચંદજી મ.ના શિષ્ય) ૩૮૦; ૧૦. શાસ્ત્રવિશારદ શ્રી ધર્મસૂરિજી મહારાજ ૩૮૨ ૧૧. શ્રી ઝવેરસાગરજી મહારાજ ૩૮૪; ૧૨. શ્રી જીતવિજયદાદા ૩૮૫ ૧૩. પં. શ્રી આણંદવિજયજી ગણિવર ૩૮૭. શ્રમણ સંઘના પ્રબુદ્ધ ધર્મગુરુઓ ૩૮૯ થી ૨૩ ૧. શ્રી સમયસુંદરજી મહારાજ ૩૮૯; ૨. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ ૩૯૧; ૩. શ્રી ભણવિજયજી મહારાજ ૩૯૩ ૪. શ્રી કરવિજયજી મહારાજ ૩૯૪, ૫. ગુરુકુળના સ્થાપક ચારિત્રવિજયજી મહારાજ ૩૯૫, ૬. ન્યા. ન્યા. શ્રી ન્યાયવિજયજી મહારાજ ૩૯૭ ૭. શ્રી દર્શનવિજ્યજી (ત્રિપુટી) મહારાજ ૩૯૮; ૮. પં. શ્રી કાંતિવિજયજી ગણિવર્ય ૩૯; ૯. પં. શ્રી પદ્મવિજયજી ગણિવર્ય ૪૦૧; ૧૦. ચતુરવિજયજી મહારાજ ૪૦૪ ૧૧. યાત્રાવા શ્રી મણિવિજયજી મહારાજ ૪૦૬; ૧૨. ૫. શ્રી ભદ્રકરવિજયજી ગણિવર ૪૦૭; ૧૩. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ ૪૦૯; ૧૪. ઉપા. શ્રી ધર્મસાગરજી મહારાજ ૪૧૨; ૧૫. પં. શ્રી અભયસાગરજી મહારાજ ૪૧૫, ૧૬. શ્રી વિદ્યાવિજયજી મહારાજ ૪૧૮; ૧૭. શ્રી સોમતિલકવિજયજી મહારાજ ૪૧૯; ૧૮. શ્રી મંગળવિજયજી મહારાજ ૪૨૧; ૧૯ શ્રી અંબૂવિજયજી મહારાજ ૪૨૨. [ ગ્રંથ ભાગ-બીજામાં વર્તમાન પૂ. આચાર્યભગવંતે, તેજસ્વી પદસ્થ અને શ્રમણભગવંત 1 2010_04 Page #78 -------------------------------------------------------------------------- ________________ ચારુ ચમર શ્રી તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ [વિ. સં. ૧૯૮રના કાર્તિક પૂર્ણિમા સુધી પ્રાપ્ય માહિતીના આધારે ઉપરોક્ત નામને પંથ પ્રગટ થયેલ, જે અમે કેકારૂપે પ્રગટ કરીએ છીએ. –સંપાદક ] ૨૪ તીર્થકર ભગવાનના સમયના કુલ ગણધર, શ્રમણ અને શ્રમણીઓની યાદી તીર્થકર ભગવાન પ્રથમ ગણધરનું કુલ ગણધરની શ્રમણ શ્રમણ નામ સંખ્યા સંખ્યા સંખ્યા ૧. શ્રી ઋષભદેવ ભગવાન ઋષભસેન ૮૪ ૮૪,૦૦૦ ૩,૦૦,૦૦૦ (પુંડરીકસ્વામી) ૨. શ્રી અજિતનાથ ભગવાન સિંહસેન ૩,૩૦,૦૦૦ ૩. શ્રી સંભવનાથ ભગવાન ૧૦૨ ૨.૦૦,૦૦ ૦ ૩,૩૬,૦૦૦ ૪. શ્રી અભિનંદન સ્વામી વજુનાભ ૧૧૬ ૬,૩૦,૦૦૦ ૫. શ્રી સુમતિનાથ ભગવાન ૧૦૦ ૩,૨૦,૦૦૦ ૬. શ્રી પદ્મપ્રભ સ્વામી પ્રોત १०७ ૩,૩૦,૦૦૦ ૪,૨૦,૦૦૦ ૭. શ્રી સુપાર્શ્વનાથ ભગવાન વિદર્ભ ૩,૦૦,૦૦૦ ૪,૩૦,૦૦૦ ૮. શ્રી ચંદ્રપ્રભ ભગવાન દત્તપ્રભુ ૨,૫૦,૦૦૦ ૩,૮૦,૦૦૦ ૯. શ્રી સુવિધિનાથ ભગવાન વરાહ ૮૮ ૨,૦૦,૦૦૦ ૧,૨૦,૦૦૦ ૧૦. શ્રી શીતલનાથ ભગવાન પ્રભુનદ ૧,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦૬ ૧૧. શ્રી શ્રેયાંસનાથ ભગવાન કૌસ્તુભા ૮૪,૦૦૦ ૧,૦૩,૦૦૦ ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી સુભૌમ પછ૨,૦૦૦ ૧,૦૦,૦૦૦ ૧૩. શ્રી વિમલનાથ ભગવાન મંદર ૬૮,૦૦૦ ૧,૦૦,૮૦૦ ૧૪. શ્રી અનંતનાથ ભગવાન ૬૨,૦૦૦ ૧૫. શ્રી વર્ધમાન ભગવાન અરિષ્ટ ૬૪,૦૦૦ ૬૨,૪૦૦ ૧૬. શ્રી શાંતિનાથ ભગવાન ચક્રાયુદ્ધ १२,००० ૬૧,૬૦૦ ૧૭. શ્રી કુંથુનાથ ભગવાન ૬૦,૦૦૦ ૧૮. શ્રી અરનાથ ભગવાન ૫૦,૦૦૦ ૧૯. શ્રી મલ્લિનાથ ભગવાન ભિષજ ૪૦,૦૦૦ ૫૫,૦૦૦ ૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી ૩૦,૦૦૦ ૫૦,૦૦૦ ૨૧. શ્રી નમિનાથ ભગવાન શુભ ૨૦,૦૦૦ ૪૧,૦૦૦ ૨૨. શ્રી અરિષ્ટનેમિ ભગવાન વરદત્ત ૧૮,૦૦૦ ૪૦,૦૦૦ ૨૩. શ્રી પાર્શ્વનાથ ભગવાને આયદિન (આયદત્ત). ૧૬,૦૦૦ ૩૮ ૦૦૦ ૨૪. શ્રી વર્ધમાનસ્વામી (મહાવીરસ્વામી) ઇન્દ્રભૂતિ (ગૌતમસ્વામી) યણ' શબ મહિલ ૧૪,૦૦૦ 2010_04 Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૧ તીર્થ કર ભગવાન શ્રી વર્ધમાના (મહાવીરસ્વામી )ના ૧૧ ગણધરો ગૌતમસ્વામી અગ્નિભૂતિ વાયુભૂતિ વ્યક્ત સુધર્માસ્વામી મંડિત મીયપુત્ર અંકખિત અચલબ્રાતા મેતા પ્રભાવ વિશ્વવ ઘ પ્રભુ શ્રી મહાવીરસવ પીથી શરૂ થતી પદાવલી || શ્રી નિર્ચન્થ ગ, ૧ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી, ૨ શ્રી જબૂસ્વામીજી, ૩ શ્રી પ્રભવસ્વામીજી ૪ થી એંભવસૂરિ, ૫ શ્રી યશોભદ્રસૂરિ ૬ સંભૂતિવિજય ભદ્રબાહુસ્વામી 0 0, 0, 0 0 0. ન ઉપ તિ ય સ મ દ ન ષ્ય શો મણિ સ્વ. પૂ શું સ્થ સ્થલ ભદ્ર થ - સ્થ, ૮ વ | સ્વ. સ્વ. | D. D. ૭. દી માં | ગે અ ય ઈ ટુ ! દાગ્નિ જ્ઞ સ દ દ | સ્વ. સે મ દ. ܨ ܗ ܦ (ધતા આદિ સાત આર્યાએ). ૮ આર્ય સુહસ્તિસૂરિ આય મહાગિરિ સ્થ 9 . સ્થ. રે ય હ શ શુ ભ દ્ર થ થ સ્થ. સ્વ. સ્થ મે કા સુસ્થિત સુપ્રતિ ૨ ઘ મ [ બદ્ધ લિ ગ ધિ | ૯ | ત શું | . રે હ ગુ મ ૭. ૪ ષિ ગુ મ W. રથ શ્રી 9 ગુ ભ મ ગ ણ થે. સે મ ગ ણ સ્થ. સ્વ. સ્થ સ્થ. સ્થ. ૭. બ ધ શ્રિ કૌ ના ના લિ ના યા ડિ ગ ગ સ્સ ય ધ્યે ૧ મિ હ ત્ર સ્થ. રો હ ગુ સ ૨ * , કટિક | ગ૭ " | પર સ્વ. દિન ૧૦ 0 ઈન્દ્રન્નિસૂરિ સ્થ. પ્રિયગ્રંથ સ્થ. વિદ્યાધર સ્વ. ઋષિદત્ત ૧૧ સ્વ. દિન્નસૂરિ ૧૨ આ. સિંહગિરિ આર્યશાંતિ સ્ય ધનગિરિ આ. વ. સ્વામી | | આ. સ્વ. અહજ રથ શ્રેણિક સમિત દિન સ્થ તાપસ સ્થ. કુબેર સ્થ. ઋષિ પાલિત ૧૪ સ્થ. આ. વજસેનસૂરિ (જુઓ પૃe ૬૬ ). સ્થા. આ. પદ્મ W. આ રથ રી, આર્ય પૃધ્યગિરિ ( શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણની પટ્ટાવલી ) 2010_04 Page #80 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૧૪. સ્થ. આ. વાસેનસૂરિ સ્થ. નાગિલ સ્થ. પા સ્વ. જયંત ૭. તાપસ સ્થ. નાગેન્દ્ર | શ્રી વનવાસીગરછ | ૧૬ શ્રી સમન્તભદ્રસૂરિ ૧૭ વૃદ્ધદેવસૂરિ ૧૮ પ્રદ્યોતનસૂરિ ૧૯ માયદેવસૂરિ ૨૦ માનતુંગસૂરિ ૨૧ વરસૂરિ ૨૨ જયદેવસૂરિ ૨૩ દેવાનન્દસૂરિ ૨૪ વિક્રમસૂરિ ૨૫ નૃસિંહરિ ૨૬ સમુદ્રસૂરિ ૨૭ માનદેવસૂરિ ૨૮ વિબુધપ્રભસૂરિ ૨૯ જયાનન્દસૂરિ ૩૦ રવિપ્રભસૂરિ ૩૧ યાદેવસૂરિ ૩ર પ્રદ્યુમ્નસૂરિ ૩૩ માનદેવસૂરિ ૩૪ વિમલચંદ્રસૂરિ | || શ્રી વડગા ૩૫ ઉદ્યોતનસૂરિ ૧૫ શ્રીચંદ્રગ . નિવૃત્તિ વિદ્યાધર સ્થ. ચંદ્રસૂરિ ૩૬ સર્વદેવસૂરિ ૩૭ દેવસૂરિ ૩૮ સર્વદેવસૂરિ ૩૯ યશોભદ્રસૂરિ ૪૦ મુનિચંદ્રસૂરિ ૪૧ અજિતદેવસૂરિ ૪૨ વિજયસિંહસૂરિ ૪૩ સોમપ્રભસૂરિ શ્રી તપગચ્છા ૪૪ તપસ્વીહીરલા શ્રી જગચંદ્રસૂરિ ૪પ દેવેન્દ્રસૂરિ (લધુ પિલાળ) વિજયચંદ્ર (વડી પિલાળ) વિદ્યાનંદસૂરિ ૪૬ ધમષસૂરિ ૪૭ સોમપ્રભસૂરિ વિમલબમરિ પરમાને સરિ પધતિહાએ િચંદશેખ માનવામઅરિ મ મણિ પવતિધારિ ૪૦ સેમતિષમરિ ભાન અરિ પ વરસાર કામસનેમાર - સેમ રમરિ મારતનરિ સહસ્ત્રાવધાની ૫૧ મુનિસુંદરસૂરિ જયસુંદરસૂરિ ભુવનસુંદરસૂરિ જિનસુંદરસૂરિ પર રત્નશેખરસુરિ૫૩ લમીસાગરસૂરિ ૫૪ સુમતિસાધુસૂરિ ૫૫ હેમવિમલસૂરિ ૫૬ આનંદવિમલસૂરિ (જુઓ પૃષ્ઠ ૬૭) 2010_04 Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૧ ૫૬. આનંદવિમલસૂરિ ૫૭ વિજયદાનસૂરિ પ૭ પં. હવે વિમલ ગણિ ( વિમલ શાખા) ૫૮ જગદ્ગુરુ હીરવિજયસૂરિ રાજવિજયસૂરિ (રત્ન શાખા) ૫. તિલકવિજય ૫૯ વિજય- સેનસૂરિ ઉ. કીર્તિ ઉ. કલ્યાણ- ઉ. કનક- વિજય વિજય ગણિત વિજય ગણિ ઉ. સહજ- સાગર ગણિ ઋદ્ધિવિજય શીલ વિજય ઉ. જયસાગર ચારિત્રવિજ્ય સિદ્ધિવિજય ઉ. ન્યાયસાગર, કૃપા વિજય જિતસાગર રંગવિય ઉ વિનય ૫, લાભવિજય ૬. વિજ્ય વિજય વિજય દેવસૂરિ તિલકસૂરિ | (દેવસુર (આનંદસૂર . ૫. વિ. સંધ) સંધ) વિજય | ઉ. યશે પં. ઉત્તમ વિજય ૬૧ વિજય વિજય | સિંહસૂરિ (યતિ પં. ગુણવિ. શાખા) ૬૨ ૫.સત્યવિજય ગણિ ઉ. મેધ વિજય ગણિ માસાગર તેજવિજય મંગલસાગર યશવંતવિ, ૫દ્મસાગર કુશલવિ. ૫. જિતવિ. સુજ્ઞાનસાગર ૬૩ કપૂર | વિજય ગણિ કુશલ વિજય ગણિ સ્વરૂપસાગર શ્રીવિજય જ્યવિજય ૬૪ પં.ક્ષમાં માસાગર હવિજય વિજયપ્રસૂરિ (ભટ્ટારક શાખા ) વિયરત્નસૂરિ ૬૫ જિનવિજય નાણસાગર ચદ્રવિજય ( જુઓ પૃ. ૬૮] વિત્યક્ષમાસૂરિ નિધાનસાગર પં. હિતવિ. વિજયદયાસૂરિ વિજયધર્મસૂરિ વિ. જિનેન્દ્રસૂરિ વિ. દેવેન્દ્રસૂરિ વિ. ધરણેન્દ્રસૂરિ મયાસાગર (સાગર શાખા) ૭ર વિજય હિમાચલસૂરિ વિ. લમસૂરિ 2010_04 Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ૫. ઉત્તમવિજય ૫. પદ્મવિજય ૬૮ ૫. રૂપવિજય ૫. કીતિવિય ૭૦ ૫. કસ્તુરવિજય ( જુએ પૃ. ૬૯) ૫. મોહનવિજય ચીમનવિજય ૭૩ ૫, ધવિજય શાંતિવિજય સિદ્ધિવિજય ૬૫ ૫. થી જિનવિજય ગણિ મુક્તિ તેમવિજય મનોહર વિય વિજય 2010_04 ૫. અમીવિય સૌભાગ્યવિ. ૬૧ ૫. રાવિન્ય 1 | છ૩ આ. વિજય ઉ. યા વિ. નરેન્દ્રવિજય. સુભદ્રવિજય નીતિસૂરિ ( જુએ. પૃ છ॰ ) રવિવિય આ. સુરેન્દ્રમુરિ વિજય ખીમાવિ ૫. પુષ્પવિ. นมเ ૭૩ પ્રકાશવિ. વિશાલ . વિષય ૭૧ ૫, ખાંતિવિ. જયવિજય લબ્ધિવિજય ( આ ગ્રંથને બાગ બીજો, ગણી વિમવિ. '!, ૩૧ જુએ) બલભદ્રવિ. ગૌતમવિય શાસનપ્રભાવક પુન્યરાજવિ. સત્યેન્દ્રવિજય અમૃતવિજય ગુમાનવિય ધનવિય વિનયવિજય છ ૫. ઉમેદવિય ચારિત્રવિય આ. અશે કચદ્રસૂરિ જિતેન્દ્ર શિષ્યો વિય પં. રવિ ૭૫ આ. હંમે રાજેન્દ્ર જયદેવ યોા- મનકવિ. વિજય રામસૂરિન્દ્રવિ, સૂરિસૂરિ ભદ્રસૂરિ શિષ્યા યતીન્દ્ર ૫. વિમલ વિનયવિય વિજય ભદ્રવિજય જયચંદ્રવિ. ત્રિલેાકયવિ. કાંતિવિજય સ્વયં પ્રભવિ. અરવિંદવિ. યાન દવિ. વિવેકવિજય અમરેન્દ્રવિ. ગભીરવિજય Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૧ ક. ૫. કસ્તુરવિજ્ય ગણિ ઉદ્યોતવિજય ૭૧ મણિવિજયજી દાદા અમરવિજય ગુમાનવિજય પં. પ્રતાપવિજય દેવવિજય જસવિજય મુક્તિવિજય બુદ્ધિવિજય 9૬ મોહનવિ. ભક્તિવિ. દાનવિજય પદ્મ | વિજય ૫. ગુલાબ વિજય ૫. શુભ વિજય વિજય સિદ્ધિસૂરિ (બાપજી) મહારાજ I 9ર બુદ્ધિ અમૃત વિજયજી વિજય (બુટેરાયજી) મહારાજ નેમવિ ( જુઓ પૃષ્ઠ 9ર ) ૫, મેતીવિ જીતવિ. (દાદા) રામવિ. લક્ષ્મીવિ. જસવિ. જિન મંગલવિ. હીરવિજય ૫. તિલકવિજય બુદ્ધિવિજય કનક શાંતિચંદ્રસૂરિ કેસરવિજય નરેન્દ્રવિજય સુરિ પ્ર ચંદ્ર રામ ભુવનશેખર રત્નશેખરસૂરિ વિજય વિજય સૂરિ શિષ્ય ભદ્રાનંદસૂરિ કનકપ્રભસૂરિ મુક્તિ ખીમા કાંતિ દેવેન્દ્ર શુભવિજય દેવવિજય કંચન કિરણ ૫. સેહનવિ. તરૂણ વિજય વિજય વિજય સૂરિ તત્ત્વજ્ઞવિ. વિજય વિજય વિજય સામચંદ્રસૂરિ વિજ્ઞાનવિ. પ્રેમવિજય રત્નાકર ચંદ્રવિજય સૂરિ કલાપૂર્ણ વિજય સૂરિ શિષ્યો ઉ. પ્રીતિ દર્શન વિવેક ( જુઓ આ ગ્રંથને રાજેન્દ્રસૂરિ વિજય વિજય વિજ્ય કલહંસવિજય ભાગ-૨, પૃ. ૩૨૮) સેમસુંદરસૂરિ [ોંધ-પૃષ્ઠ ૬૪ થી ૬૭ સુધીના કોઠામાં પૂર્વે (વિ. સં. ૧૯૯૨)માં પ્રગટ થયેલ “શ્રી તપગચ્છ શ્રમણ વંશવૃક્ષનું પુન: મુદ્રણ કરેલ છે, જ્યારે પૃ. ૬૮ તથા ૬૯ ઉપર નવી પ્રાપ્ત મુખ્ય નામાવલિ ઉમેરી છે; અને પૃ. ૭૦થી પણ નવી પ્રાપ્ત નામાવલિ સમુદાયવાર વિગતે પ્રગટ કરી છે અને તેમાં શિષ્ય-પ્રશિષ્યની વિગતે પટામાં નામે આપીને પ્રગટ કરવામાં આવી છે. ] 2010_04 Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શાસનપ્રભાવક આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પં. દાનવિજયજી પં. તિલકવિજયજી હીરવિજયજી આ. ભાનચંદ્રસૂરિજી પં. સુબેદવિજયજી પં. કસ્તુરવિજયજી કંચનવિજયજી રાજતિલકવિજ્યજી લમ્બિવિજ્યજી પ્રેમતિલકવિ. મેરુતિલકવિ. મદનતિલકવિ. ચંદ્રવિજયજી મહદયવિજયજી પિયૂષવિજ્યજી માણેકવિજયજી હેમવિજયજી પુણ્યવિજયજી કેશરવિજયજી પ્રેમવિજયજી ચારિત્રવિજ્યજી આ. હર્ષસૂરીશ્વરજી આ. મહેન્દ્રસૂરિજી દર્શનવિજયજી વિનયવિજયજી તીર્થવિજયજી તિલકવિજયજી વીરવિજયજી મિત્રાનંદવિજયજી વિનોદવિજયજી મણિવિજયજી પ્રમોદવિજયજી રાજહંસવિજયજી કસ્તુરવિજયજી જયંતવિજયજી તત્ત્વજ્ઞવિજયજી સુશીલવિયજી બલભદ્રવિજયજી તેજપ્રવિજયજી ઈન્દ્રવિજયજી યશહીરવિજયજી આ. હેમપ્રભસૂરિજી લલિતપ્રભ વિજયજી જયપ્રવિજયજી મુક્તિનિલયવિજયજી આત્મપ્રભ વિજયજી અહેમપ્રભવિજયજી હિરણ્યપ્રવિજયજી પ્રશમેશપ્રવિજયજી હોંકારપ્રવિજયજી ધર્મોદયવિજયજી અનંતભદ્રવિજયજી મણિપ્રભવિજયજી સિદ્ધમણિવિજયજી આ. કલ્યાણસૂરિજી જશવિજયજી દુર્લભવિજયજી કુશળવિજ્યજી અમૃતવિજયજી પ્રિયંકરવિજયજી મહાદયવિજયજી કુમુદવિજયજી આ. મંગલ પ્રભસૂરિજી આ. રામરત્નસૂરિજી બાલવિજયજી 2010_04 Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા-૧ સુપ્રભવિજયજી ત્રિભુવનવિજયજી ત્રૈલાકચવિજયજી આ. અરિહંતસિદ્ધસૂરિજી હરિડ વિજયજી રૈવતવિજયજી અન જિનવિજયજી દેવચંદ્રવિજયજી દેવગુવિજયજી ચ’દ્રાનનવિજયજી ચંદ્રસેનવિજયજી અજિતચ’દ્રવિજયજી સુન્નતવિજયજી હેમપ્રકાશવિજયજી ઋષભવિજયજી હું સવજયજી સુમતિવિજયજી ભરતવિજયજી હિં‘મતવિજયજી પૂર્ણાન વિજયજી સંભવિજયજી આ. જિનેન્દ્રસૂરિજી આ. પદ્મસૂરિજી હરિભદ્રવિજયજી પ્રકાશવિજયજી મહિમાવિજયજી વિમલવિજયજી રાજેન્દ્રવિજયજી પ્રવીણવિજયજી હેમચંદ્રવિજયજી રજવિજયજી રત્નદીવિજયજી વિવિજયજી 2010_04 રાષ્ટ્રવિજયજી ગુણવિજયજી મિત્રાન દવિજયજી વિનયવિજયજી પ્રતાપવિજયજી લલિતવિજયજી પુણ્યાયવિજયજી પ્રમાદવિજયજી પ', મુક્તિવિજયજી સુંદરવિજયજી ચિદાનંદવિજયજી કૈલાસવિજયજી ભરતવિજયજી હિંમતવિજયજી રાજવિજયજી ચંદુનવિજયજી આ. ઉદયસૂરિજી પ'. મનેહવિજયજી મેરુવિજયજી ભદ્રંકરવિજયજી હું વિજયજી ભાસ્કરવિજયજી નિપુણવિજયજી ૫. સંતવિજયજી જયંતવિજયજી ૫. ચરણવિજયજી ન્યાયવિજયજી મનવિજયજી વિનયવિજયજી બુદ્ધિવિજયજી જયવિજયજી કમળવિશ્વજી ગુણવિજયજી ૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ - શાસનપ્રભાવક વિદ્યાવિજ્યજી પ્રકાશવિજયજી ભક્તિવિજયજી શુભવિજયજી દેવેન્દ્રવિજયજી જીવવિજ્યજી ભુવનવિજયજી મહિમાવિજ્યજી રમણિકવિજયજી મોક્ષરત્નવિજયજી ચંપકવિજયજી વલ્લભવિજયજી મલયવિજયજી કનકવિજયજી હેમપ્રભ વિજયજી કંચનવિજયજી લબ્દિવિજયજી રંગવિજયજી આણંદવિજયજી સુદર્શનવિજયજી ભદ્રાનંદવિજયજી કૈવલ્યવિજયજી પ્ર. સોમવિજયજી દીપવિજયજી માનવિજયજી પ્રમોદવિજયજી અશેકવિજયજી ચંદ્રોદયવિજયજી માનતુંગવિજયજી દક્ષપ્રવિજયજી ઉમેદવિજયજી રત્નવિજ્યજી જયાનંદવિજયજી શ્રી બુદ્ધિવિજ્યજી (બુટેરાયજી) મહારાજ શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજ * (જુઓ પૃ. ૭૩, કલમ પહેલી ) શ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદજી) મહારાજ (જુઓ પૃ. ૭૩, કલમ બીજી) શ્રી નીતિવિજયજી મહારાજ વિનયવિજયજી મ આ. વીરસૂરિજી પં. લાભવિજયજી ચંદ્રવિજયજી પં. મણિવિજ્યજી આ. કુમુદસૂરિજી મેરુવિજયજી માનવિજયજી નિપુણવિજયજી કનકવિજયજી ગણિ કમળવિજયજી તિલકવિજયજી ભક્તિવિજયજી દેવવિજ્યજી કનકવિજયજી સિદ્ધિવિયજી કલ્યાણવિજયજી પુણ્યવિજયજી ચંદ્રવિજયજી ચંદનવિજયજી શાંતિવિજયજી પં. આણંદવિજયજી હર્ષવિજયજી પં. પુષ્યવિજયજી પાશ્વવિજ્યજી મેહનવિજયજી આ. કપૂરસૂરિજી 2010_04 Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૩ શ્રમણભગવત-૧ આ. અમૃતસૂરિજી નેમિવિજયજી - ચંદનવિજયજી ૫. રાજેન્દ્રવિજયજી આ. જિનેન્દ્રસૂરિજી ઉત્તમવિજયજી ૫. દુર્લભવિજયજી શ્રી હેમવિજયજી આ પ્રભસૂરિજી (પદ્યવિજયજી) શ્રી મતિવિજયજી આ. વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મ0 [ જુઓ પેજ ૭૪, કલમ બીજી ] શ્રી ખાંતિવિજયજી (તપસ્વી મહારાજ ) મોહનવિજયજી રામવિજયજી * શિષ્ય આ. કમલસૂરિજી (ગુજરાતી) આ. કેસરસૂરિજી આ. મેહનસૂરિજી શ્રી લક્ષમીવિજયજી હંસવિજયજી (જેમના) શિષ્ય-પ્રશિઃ પં. સંપતવિજયજી લબ્ધિવિજયજી ધર્મવિયજી કુસુમવિજયજી વસંતવિજયજી રમણિકવિજયજી શ્રી ગુલાબવિજયજી મણિવિજયજી મંગળવિજ્યજી પ્રધાન વિજયજી નરેન્દ્રવિજયજી શ્રી ભણવિજયજી શ્રી દાનવિજયજી અ. ૧૦ શ્રી વૃદ્ધિવિજ્યજી (વૃદ્ધિચંદજી) મહારાજ શ્રી કેવળવિજ્યજી અમરવિજયજી કાતિવિજયજી પં. ગંભીરવિજયજી કલ્યાણવિજયજી કેશરવિજયજી પં. અવદાતવિજયજી શાન્તિવિજયજી પ્રમાદવિજયજી શ્રી ઉત્તમવિજયજી વિમલવિયજી હીરવિજયજી કાતિવિજ્યજી પં. ચતુરવિજયજી પં. શાન્તિવિજયજી ઉપાટ ધર્મવિજયજી પ્રીતિવિજ્યજી કલ્યાણવિજયજી ચંદ્રવિજયજી પં. કાતિવિજયજી લાવણ્યવિજયજી દેવેન્દ્રવિજ્યજી ક્ષમાવિજયજી સૌભાગ્યવિજયજી મંગલવિજયજી ચરણવિજયજી દયાવિજયજી દર્શનવિજયજી શ્રી રાજવિજયજી શ્રી હેમવિજ્યજી વિનેદવિજ્યજી વીરવિજયજી 2010_04 Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શાસનપ્રભાવક તિલકવિજયજી જીતવિજયજી ભાનવિજયજી વિવેકવિજયજી આ. વિજયપ્રભસૂરિજી પં. નયવિજયજી ચંપકવિજયજી ભગવાનવિજયજી આ. વિજયધર્મસૂરિજી (કાશીવાળા) (જુઓ પૃ. ૭૫, કલમ બીજી) આ. વિજયનેમિસૂરિજી મહારાજ (જુઓ પૃ. ૭૭, કેલમ બીજી) શ્રી પ્રેમવિજયજી રવિવિજયજી નિધાનવિજયજી વિજ્ઞાનવિજયજી સન્મિત્ર શ્રી કરવિજયજી પુણ્યવિજયજી અદ્ધિવિજયજી શિવવિજયજી અમેદવિજયજી મેહનવિજયજી પં. મનેહરવિજ્યજી મનમેહનવિજયજી રામચંદ્રવિજયજી અમૃતવિજયજી યત્નવિજયજી ધનવિજયજી મેરુવિજયજી રૂપવિજયજી મહાભદ્રવિજયજી પં. લલિતવિજ્યજી આશ્રી વિજ્યાનંદસૂરિજી (આત્મારામજી) ૦ શ્રી લક્ષ્મીવિજયજી હંસવિજયજી ૫. સંપતવિજયજી કુસુમવિજયજી વસંતવિજયજી શંભુવિજયજી રમણિકવિજયજી દોલતવિજયજી આ. ધર્મસૂરિજી આ. કમલસૂરિજી આ. લબ્ધિસૂરિજી પં. હર્ષવિજયજી મેહનવિજયજી આવલ્લભસૂરિજી પ્રેમવિજ્યજી માનવિજયજી સંતેષવિજયજી મણિવિજ્યજી શુભ વિજયજી કુમુદવિજયજી હીરવિજયજી પં. સુંદરવિજયજી આ. સૌભાગ્યસૂરિજી ગૌતમવિજયજી કીતિવિજયજી સુમતિવિજયજી આ. વિવેકસૂરિજી કુમુદવિજયજી હરખવિજયજી શ્રી ચારિત્રવિજયજી અમીવિજયજી આ. ક્ષમાભદ્રસૂરિજી 2010_04 Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી મણુભગવંતો-૧ લાભ વિજયજી અશેકવિજયજી ગુણવિજયજી આ. ભક્તિસૂરિજી ભાવવિજયજી શ્રી ઉદ્યોતવિજયજી આ. કસ્તુરસૂરિજી ઉપા૦ શ્રી વીરવિજયજી આ. દાનસૂરિજી આ. પ્રેમસૂરિજી આ. રામચંદ્રસૂરિજી આ. ભુવનભાનુસૂરિજી પં. ચંદ્રશેખરવિજયજી મણિવિજયજી હેતવિજયજી સુગુણવિજયજી ચંપકવિજ્યજી નયવિજયજી પદ્મવિજયજી પ્ર. શ્રી કાતિવિજયજી ચતુરવિજયજી આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી દુર્લભવિજયજી આ. મેઘસૂરિજી ભક્તિવિજયજી જશવિજયજી શ્રી વિજ્યજી જ્ઞાનવિજયજી કપૂરવિજ્યજી ગુણવિજયજી શ્રી હેમવિજયજી શ્રી અમરવિજયજી ચતુરવિજયજી { આ. શ્રી ધર્મસૂરીશ્વરજી (કાશીવાળા) આ. વિજયેન્દ્રસૂરિજી પં. ભાવવિજયજી કેશવવિજયજી શ્રી મંગલવિજયજી પ્રભાકરવિજયજી પદ્મવિજયજી મહાનંદવિજયજી આ. શ્રી ભક્તિસૂરીશ્વરજી અમૃતવિજયજી અકલકવિજયજી પં. કંચનવિજયજી કલ્યાણવિજયજી આણંદવિજયજી જગતવિજયજી ભદ્રકવિજયજી મહોદયવિજયજી કૈલાસવિજયજી સંજમવિજયજી ભાસ્કરવિજયજી ઉદ્યોતવિજયજી પં. ભુવનવિજયજી પં. પ્રબંધવિજયજી હરખવિજયજી સેમવિયજી ઉદયવિજ્યજી પં. સુમતિવિજ્યજી દર્શનવિજયજી નંદનપ્રવિજયજી માણેકવિજયજી સુભદ્રવિજયજી સેહનવિજયજી નિરંજનવિજયજી 2010_04 Page #90 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક અભયવિજયજી દીપવિજયજી ભાનવિજયજી લલિતવિજયજી પં. પ્રતાપવિજયજી નિપૂર્ણવિજયજી ચંદનવિજયજી હીરવિજયજી. અનંતવિજયજી આ. પ્રેમસૂરીશ્વરજી* શિષ્ય : કમલવિયજી મુક્તિવિજયજી ઉત્તમવિજયજી ચંદ્રસેનવિજયજી ગણિ રત્નશેખરવિજયજી * પ્રશિષ્ય : મનમોહનવિજયજી ભાનુ ચંદ્રવિજયજી દેવચંદ્રવિજયજી હેમચંદ્રવિજ્યજી પ્રકાશવિજયજી કુલચંદ્રવિજયજી અભયચંદ્રવિજયજી અણુમલરત્નવિ. આ. સુબોધસૂરિજી* આ. લબ્ધિસૂરિજી પુણ્યવિજયજી ભદ્રસેનવિજયજી હરિવિજયજી ચંદ્રશેખરવિજયજી વિમલભદ્રવિજ્યજી શીલભદ્રવિજયજી વારિણવિજયજી પં. અરૂણવિજયજી ધનપાલવિજયજી હિતેન્દ્રવિજ્યજી પં. શાંતિચંદ્રવિજયજી પરમપ્રભ વિજયજી પ્રકાશવિજયજી વિદ્યાચંદ્રવિજયજી પ્રશિષ્ય : જયચંદ્રવિજયજી ધર્મપાલવિજયજી હેમંતવિજયજી ધર્મચંદ્રવિજયજી પં. કનકવિજયજી સુજશવિજયજી આ. રૂચકચંદ્રસૂરિજી ભદ્રવિજયજી કુમુદચંદ્રવિજયજી પં. મહિમાવિજયજી શુભંકરવિજયજી નિત્યદયવિજયજી પં. રંજનવિજયજી માનવિજયજી સંપતવિજયજી આ. પ્રસન્નચંદ્રસૂરિજી સુમિત્રવિજયજી મેરુવિજયજી પ્રીતિવિજયજી ધર્મોદયવિજયજી ચંપકવિજયજી ધ્વજવિજ્યજી દોલતવિજયજી રસકવિજયજી આ. વિનયચંદ્રસૂરિજી* ગુણવિજયજી પ્રધાનવિજયજી 2010_04 Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો-૧ ૭૭ કતિ પ્રવિજયજી આ. ક૫જયસૂરિજી ધ્રુવસેનવિજયજી શીલચંદ્રવિજયજી પ્રશિષ્ય : કમજિતવિજયજી શીલરત્નવિજયજી અભયરત્નવિજયજી કાતિવિજયજી ચંદ્રવિજયજી કપેન્દ્રવિજયજી રત્નાકરવિજયજી કુસુમવિજયજી શ્રી વિદ્યાવિજયજી હિમાંશુવિજયજી પં. પૂર્ણાનંદવિજયજી દેવવિજયજી શ્રી ન્યાયવિજયજી શ્રી જયંતવિજ્યજી વિશાલવિજયજી . જયાનંદવિજયજી શ્રી ધરણેન્દ્રવિજયજી આ. શ્રી વિજ્યનેમિસૂરિજી મહારાજ શ્રી દેવેન્દ્રવિજયજી ઉપા. સુમતિવિજયજી - રિદ્ધિવિજ્યજી શ્રી સૌભાગ્યવિજયજી પ્ર. શ્રી યશોવિજ્યજી શ્રી નવિજયજી આ. દર્શનસૂરિજી કુસુમવિજયજી ગુણવિજયજી આ. જયાનંદસૂરિજી આ. પ્રિયંકરસૂરિજી હર્ષચંદ્રવિજયજી પ્રકાશવિજયજી મહેદયવિજયજી કલ્યાણવિજયજી પં. પ્રતાપવિજયજી પં. સિદ્ધિવિજયજી - શ્રી પ્રભાવવિજયજી આ. ઉદયસૂરિજી આ. નંદનસૂરિજી પં. સેમવિજયજી કનકવિજયજી મોક્ષાનંદવિજયજી પં. શિવાનંદવિજયજી અમરવિજયજી ઉદ્યોતવિજયજી વીરવિજયજી અમરચંદ્રવિજયજી શાંતિચંદ્રવિજયજી વાચસ્પતિવિજયજી જયવિજયજી કીર્તિપ્રભવિજયજી અગત્યની જરૂરી નોંધ શ્રી તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ” શિર્ષક અંતર્ગત દરેક સમુદાયોની આજસુધીની નામાવલિ | વિગતો પ્રગટ કરવાની અમારી ભાવના હતી; અને એ અંગેની વિગતો પણ ઘણુંખરી તૈયારી કરી હતી; પણ ચાતુર્માસ પૂર્ણ થવા (કારતક સુદિ પૂનમ) પૂર્વે આ ગ્રંથ પૂજ્યશ્રીઓને મોકલવા જરૂરી હોય, અન્ય સમુદાયની વિગતો નામાવલિ તૈયાર હોવા છતાં, પ્રગટ કરવાનું શક્ય બન્યું નથી, તો તે બદલ ક્ષમા ચાહીએ છીએ. – સંપાદક 2010_04 Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શાસનપ્રભાવક ઉપા. સુમિત્રવિજયજી આ. મેતિપ્રભસૂરિજી ચિદાનંદવિજયજી આ. નયપ્રભસૂરિજી પં. યશવિજયજી લબ્દિવિજયજી જયપ્રભ વિજયજી આ. મેરુસૂરિજી (જુઓ ભા. ૨, પૃ. ૮૩) કુમુદવિજયજી હર્ષવિજ્યજી હેમપ્રભવિજયજી ભદ્રંકરવિજયજી કીર્તિ પ્રવિજયજી મહાબલવિજયજી ચંદ્રસેનવિજયજી દિવ્યસેનવિજયજી સુમતિસેનવિજ્યજી હર્ષિલસેનવિજયજી આ. વિજ્ઞાનસૂરિજી નિધાનવિજયજી આ. કસ્તુરસૂરિજી આ. યશેભદ્રસૂરિજી હિમાંશુવિજયજી આ. શુભંકરસૂરિજી જ્યવિજયજી આ. સૂર્યોદયસૂરિજી પં. શીલચંદ્રવિજયજી શીલમંડનવિજયજી વિમલકીતિવિજયજી કલ્યાણકીર્તિવિજયજી પં. ભદ્રસેનવિજયજી નવરત્નવિજયજી નંદીઘોષવિજયજી ભુવનહર્ષવિજયજી જિનસેનવિજયજી અનંતકીતિવિજયજી ધર્મકાતિવિજયજી સુશીલચંદ્રવિજ્યજી વિદ્યાચંદ્રવિજયજી ચતુરવિયજી પં. દેવચંદ્રવિજયજી તીર્થ ચંદ્રવિજ્યજી સુમતિચંદ્રવિજયજી પં. શ્રેયાંસચંદ્રવિજયજી પુષચંદ્રવિજયજી રત્નપ્રભવિજયજી ચંદ્રગુપ્તવિ. જયપ્રભાવિ. જિનચંદ્રવિજયજી નયચંદ્રવિજયજી ગુણચંદ્રવિજયજી આ. કુમુદચંદ્રસૂરિજી આ. પ્રબોધચંદ્રસૂરિજી હિતચંદ્રવિજયજી મતિચંદ્રવિજયજી નયનચંદ્રવિજયજી સમ્યફચંદ્રવિજયજી સુવર્ણ ચંદ્રવિજયજી નીતિચંદ્રવિજયજી વિનયચંદ્રવિજયજી જીતચંદ્રવિજયજી પ્રભવચંદ્રવિજયજી આ. ચંદ્રોદયસૂરિજી ઉપા. વિજયચંદ્રવિજયજી આ. જયચંદ્રસૂરિજી લલિતચંદ્રવિજયજી 2010_04 Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-૧ સમકિતચંદ્રવિજયજી પં. અભયચંદ્રવિજયજી પં. પ્રમોદચંદ્રવિજયજી પં. અજિતચંદ્રવિજ્યજી લાભવિજયજી પં. વિનીતચંદ્રવિજયજી ૫. ડ્રીંકારચંદ્રવિજયજી અપૂર્વચંદ્રવિજયજી રવિચંદ્રવિજયજી પં. સ્થૂલિભદ્રવિજ્યજી પ્રદીપચંદ્રવિજયજી મુક્તિચંદ્રવિજયજી રાજચંદ્રવિજ્યજી નિર્મળચંદ્રવિજયજી જિનેશચંદ્રવિજયજી લબ્ધિયશવિજયજી કુલચંદ્રવિજયજી સુધર્મચંદ્રવિજયજી પદ્મચંદ્રવિજયજી બલભદ્રવિજ્યજી આ. કીર્તિચંદ્રસૂરિજી પં. મુનિચંદ્રવિજયજી હદયવિજયજી પં, જ્યકીર્તિવિજ્યજી પ્રકાશચંદ્રવિજ્યજી પૂર્ણ ચંદ્રવિજયજી આ. અશોકચંદ્રસૂરિજી (જુઓ ભા. ૨, પૃ. ૧૧૦–૧૧૧) અજયચંદ્રવિજયજી વિવેકચંદ્રવિજયજી પં. નરચંદ્રવિજયજી દાનચંદ્રવિજયજી પ્રશાંતચંદ્રવિજયજી કલ્યાણચંદ્રવિજયજી કુશલચંદ્રવિજયજી વલ્લભવિજયજી વિનયચંદ્રવિજયજી રિદ્ધિચંદ્રવિજયજી જશવિજયજી સિદ્ધિચંદ્રવિજયજી પ્રસન્નચંદ્રવિજયજી શ્રી ભદ્રવિજયજી શ્રી જીતવિજયજી શ્રી ચંદનવિજયજી આ. પદ્મસૂરિજી આ. અમૃતસૂરિજી આ. રામસૂરિજી વિનોદપ્રભવિજયજી રાજપ્રવિજયજી નિર્મળવિજયજી આ. દેવસૂરિજી (જુઓ ભા. , પૃ. ૯૧/૯૨) આ. હેમચંદ્રસૂરિજી (–પૃ. ૧૧૬) પં. પ્રદ્યુમ્નવિજયજી ખાંતિવિજયજી પ્ર. નિરંજનવિજયજી ઉત્તમવિજયજી પં. પુણ્યવિજયજી આ. ધર્મ ધુરંધરસૂરિજી ધર્મવિજયજી મનેશવિજયજી પં. કુંદકુંદવિજયજી વીરભદ્રવિજયજી વિનયધર્મવિજયજી પં. સિદ્ધસેનવિજયજી પં. ધર્મધ્વજવિજયજી રત્ન ધ્વજવિજયજી 2010_04 Page #94 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક હરિણુવિજયજી વિદ્યાધરવિજયજી અમીવિજયજી ભક્તિવિજયજી આ. પરમપ્રભસૂરિજી તત્ત્વપ્રવિજયજી ચૈતન્યવિજયજી કુંદનવિજયજી શશી પ્રવિજયજી સંયમવિજયજી પ્રવીણવિજ્યજી પં. દાનવિજયજી આ. લાવણ્યસૂરિજી નરેન્દ્રવિજયજી જયંતવિજયજી આ. દક્ષસૂરિજી આ. સુશીલસૂરિજી જિનપ્રવિજયજી ૫. વિબુધવિજયજી રમણિકવિજયજી ઉપાટ વિનેદવિજયજી કેશરવિજયજી વર્ધમાનવિજ્યજી જિતેન્દ્રવિજયજી દેવભદ્રવિજયજી શાલિભદ્રવિજયજી જિનેત્તમવિજયજી રત્નદીપકવિજયજી કેવળવિજયજી મંગલવિજયજી મહાનંદવિજયજી દિવ્યવિજયજી ચંદ્રશેખરવિજયજી અરિહંતવિજયજી કલ્યાણપ્રવિજયજી ઉપાટ ચંદનવિજયજી રાજશેખરવિજયજી ચરણકાન્તવિજયજી મતિવિજયજી કંચનવિજયજી આ. વિકાસચંદ્રસૂરિજી કલાપ્રભ વિજયજી આ. મહરસૂરિજી પ્રમોદવિજયજી રત્નસેનવિજયજી ધર્મસેનવિજયજી શ્રી રૂપવિજયજી શ્રી હિરણ્યવિજયજી શ્રી ગીર્વાણવિજ્યજી શ્રી વિદ્યાવિજયજી શ્રી માનવિજયજી શ્રી ધનવિજ્યજી વિમલાનંદવિજયજી આ. મહિમાપ્રભસૂરિજી આ. જિતેન્દ્રસૂરિજી શ્રી સુભદ્રવિજયજી શ્રી સંપતવિજયજી શ્રી નીતિવિજયજી શ્રી પ્રેમવિજયજી પ્ર. શ્રી રત્નપ્રવિજયજી શ્રી ચિતન્યવિજયજી શ્રી ચંદ્રપ્રભવિજયજી શ્રી વિનયપ્રવિજયજી આ. નીતિપ્રભસૂરિજી દેવપ્રભવિજ્યજી 2010_04 Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪ યુગપ્રભાવક મુદેવો ૪૮ લોઢવારિવામિ સમવસરણઉપર ગોતમ સ્થા વૈશાખ સુદિ અગિયારસના દિને વીર શાસનનાં મંડાણનો સુવર્ણ અવસર મહાવીરસ્વામિ ગૌતમસ્વામિ સહિત અગિયાર ગણધરોની સ્થાપના કરે છે. પૂ. પંન્યાસશ્રી મહાયશસાગરજી મ. સા. ના સદુપદેશથી શ્રી મરીન ડ્રાઈવ જેન આરાધક ટ્રસ્ટ, શ્રી પાટણ જૈન યુવક મંડળ, ૭, મરીન ડ્રાઈવ, મુંબઈ–૨૦ ના સૌજન્યથી હ: ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ, શ્રી મહેન્દ્રભાઈ, શ્રી રવિન્દ્રભાઈ, શ્રી કંચનભાઈ. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૪% યુગપ્રભાવક ગુરુદેવો જ અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિ ભદ્રમૂર્તિ મુનિરાજશ્રી હીરવિજયજી મહારાજની સ્મૃતિ નિમિત્તે પૂ. મુનિશ્રી રાજહંસવિજયજી મ. ના સદુપદેશથી jainelibrary.org Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૮ યુગપ્રભાવક ગુરુદેવો ૪૮ e ભગવાન શ્રી સુધર્માસ્વામિ મહારાજા વીરની પાટે પહેલા પટધર સ્વામી સુધર્મા સોહે છે, નામ સ્મરતાં હૈયું વિકસે દરિસાણ ભવિમન મોહે છે.'' ‘‘વર્તમાન ગુરુના પણ જજે ગુરુ શુભ સૌભાગ્ય તણા ભંડાર, પંચમ ગણધર ચરણ કમલમાં વન્દન મારા વાર હજાર.'' —પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મ. Page #98 -------------------------------------------------------------------------- ________________ BOBO ૨૮ યુગપ્રભાવક ગુરુદેવો ૪૮ ' M પણી . - - . - Real ન છે મુ ' 20S Sws | T | _ < | . - કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યને અનંત વંદના ધંધુકા સોસાયટીના દેરાસરમાં બિરાજમાન કલિકાલમાં સર્વજ્ઞરૂપે, એક જે વિશ્રુત બન્યા અદભુત ઘામાં ગ્રન્થો રચી જે ગ્રંથકાર મહા થયા જેની સદાભાવે કરે નરનાર બુધજન સેવના તે હેમચન્દ્રાચાર્ય ગુરુવર ચરાગયુગમાં વન્દના. પ. પૂ. આ. શ્રી વિજયદેવસૂરિજી મ. તથા પૂ. આ. શ્રી વિજયહેમચન્દ્રસૂરિજી મ. તથા ' પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મ.ના સદુપદેશથી Elocali jalnelibrary.com Page #99 -------------------------------------------------------------------------- ________________ જ. યુગપ્રભાવક ગુરુદેવો જ કે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ મહુવા જૈન દેરાસરમાં બિરાજમાન સમતા રસ કેરો ભંડાર ભવિક જીવનો તારણહાર, ચરાણે નમે નરનારી વૃન્દ, પ્રાગમું શ્રી ગુરુ હીરસૂરદ. - પૂ. આ. શ્રી વિજયદેવસૂરિજી મ., પૂ. આ. શ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મ., પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ.ના સદુપદેશથી - ધોળી ગીરધર ના મહાસંદ દાકાળ પરિવારના સૌજન્યથી : સી . Page #100 -------------------------------------------------------------------------- ________________ ' C'S Fરો/I||||| ૪% યુગપ્રભાવક ગુરુદેવો ૪% महोपाध्यायपूज्यपाद श्रीयशोविजयजीगणी પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી જ્ઞાનયોગને સિદ્ધ કરીને ખૂબ બઢાવી શાસન શાન; વન્દન કરીએ ત્રિવિધ તમને દેજો અમને સાચું જ્ઞાને. તેઓશ્રીના જન્મસ્થાન કનોડા (જિ. મહેસાણા)માં સં. ૨૦૪ ૮માં ભવ્ય રીતે સાકાર બનેલા ઉપા. યશોવિજયજી સરસ્વતી સદનની સ્મૃતિ નિમિત્તે પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મ.ના સદુપદેશથી Page #101 -------------------------------------------------------------------------- ________________ * युगप्रभाव गुरुहेवो કલિકાલ કલ્પતરુ - પ્રત્યક્ષ પ્રભાવી શ્રી જિનકુશલસૂરીશ્વરજી મહારાજ પૂ. માતુશ્રી સરસ્વતીબહેન જવેરચંદ જવેરીની પુણ્ય સ્મૃતિમાં શ્રી જીવનચંદ જવેરચંદ જવેરી પરિવાર–મુંબઈના સૌજન્યથી Page #102 -------------------------------------------------------------------------- ________________ AN ४० युगप्रभाव गुरुदेवो श्री संड़ेरक नगर (सांडेराव) रजल्ललल આચાર્યશ્રી યશોભદ્રસૂરીશ્વરજી મહારાજ सौजन्यमूर्ति विद्यानुरागी पूज्यपाद स्व. जैनाचार्य श्रीमद् जिनेन्द्रसूरीश्वरजी म. सा. की पुण्य स्मृतिमें श्रीमती तेजोबाई भीकमचंदजी संघवी साधर्मिक ज्ञानखाता संचालित श्री सांडेराव जिनेन्द्र भवन जैन धर्मशाला ट्रस्ट पालीताणा तरफसे हस्ते : चंदनमल संघवी nelid Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૮ યુગપ્રભાવક ગુરુદેવો જ % તપાગચ્છાધિપતિ પૂ. શ્રી મુક્તિવિજયજી (મુલચંદજી) મહારાજ શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંઘના સૌજન્યથી દેવકરણ મેન્શન, વિઠ્ઠલદાસરોડ, મુંબઈ-૨. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪2 યુગપ્રભાવક ગુરુદેવો ૪ પ. પૂ. મુનિશ્રી વૃધ્ધિચંદ્રજી મહારાજ પૂ. મુ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ.સા.ના સ્વર્ગારોહાગ શતાબ્દિ વર્ષ નિમિત્તે પૂ.સા.શ્રી ઉદયયશાશ્રી જી મ., પૂ.સા.શ્રી ચારૂપ્રજ્ઞાશ્રી જી મ. તથા પૂ.સા.શ્રી ચંદ્રલેખાશ્રીજી મ.ના સદુપદેશથી ફુલચંદજી સી.બોરડિયા તથા રમેશભાઈ કે. જૈન તરફથી ગુરુભક્તિ નિમિત્તે. ol Han Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૮ યુગપ્રભાવક ગુરુદેવો ૪૮ પંજાબ દેશોદ્ધારક ૫. પૂ. આ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ સ્વ. હિંમતલાલ ડાહ્યાભાઈ કોઠારી પરિવાર (પાલનપુર) મુંબઈના સૌજન્યથી હ: શૈલેષભાઈ કોઠારી Page #106 -------------------------------------------------------------------------- ________________ ૪૮ યુગપ્રભાવક ગુરુદેવો ૪૮ સકલાગમ રહસ્યવેદી પૂ.આ.દેવશ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ વિ. સેં. ૨૦૪૮ના પૂ. આ.શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મ., પૂ. આ.શ્રી વિજયપૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. આ.શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મ.ની પાવન નિશ્રામાં પાલીતાણા-મહારાષ્ટ્ર ભુવનમાં સેવન્તિભાઈએ કરેલ ઉપધાન તપની સ્મૃતિમાં ધાનેરાવાળા ચિમનલાલ ભીખાલાલ શાહ તરફથી | દર્શનાર્થે THOSSOS Page #107 -------------------------------------------------------------------------- ________________ યુગપ્રભાવક ગુરુદેવો કાશીવાળા–શાસ્ત્રવિશારદ પ. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ Budoy albrary.org Page #108 -------------------------------------------------------------------------- ________________ ઇટ યુગપ્રભાવક ગુરુદેવો ૪૮ (પૂ. આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના ગુરુદેવ) પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ પ્રભાવશાળી ગણિવર્યશ્રી લબ્ધિસાગરજી મ.ના પટ્ટધર આચાર્યશ્રી યશોભદ્રસાગરિજી મ.ની પ્રેરણાથી મહિદપુર નિવાસી સૌભાગમલજી આંચલીયા પરિવારના સૌજન્યથી તીSS નાના Page #109 -------------------------------------------------------------------------- ________________ છે , 10 ૪% યુગપ્રભાવક દેવો દA વાગડ પ્રદેશના ઉદ્ધારક પ. પૂ. શ્રી જીતવિજયજી દાદા શ્રી રાયશીભાઈ કાંથડભાઈ (મનફાવાળા)ના પુણ્ય સ્મરણાર્થે શ્રી રામજીભાઈ રાયશીભાઈ (મહાવીર સ્ટોર્સ-ગ્રાન્ટ રોડ સ્ટેશન સામે) મુંબઈ-૭ ના સૌજન્યથી. હ : ભરતભાઈ તથા યોગેશભાઈ T થive www.jamendiary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ પNITI ૪૮ યુગપ્રભાવક ગુરૂદેવો ૪૮ 2004. વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્ય આ.શ્રી વિજયરામચંદ્રસુરિશ્વરજી મહારાજના દીક્ષાદાતા સ્વ. પૂ. મુનિરાજશ્રી મંગળવિજયજી મહારાજ વિ. સં. ૨૦૪પના સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ.દેવ શ્રીમદ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં બિપિન પ્રવિણચંદ્ર શાહે કરેલ ઉપધાન તથા માસક્ષમણ તપની અનુમોદનાર્થે શાહ ભોગીલાલ સ્વરૂપચંદ મુરબાડવાળા તરફથી દર્શનાર્થે Page #111 -------------------------------------------------------------------------- ________________ IITT યુગપ્રભાવક ગુરુદેવો 02692SSSS ૫.પૂ.આ.શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરજીમહારાજ પૂ. આ.શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મ.ના આજ્ઞાવર્તિની પૂ. સાધ્વી શ્રી કસુમશ્રીજી મ. (ખેડાવાળા)ની પ્રેરણાથી શ્રી ગંભીરભાઈ જી. શાહ પરવડી હાલ ઘાટકોપર - મુંબઈના સૌજન્યથી Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪૮ યુગપ્રભાવક ગુરુદેવ ૫૮ પૂજ્યપાદ અધ્યાત્મયોગી પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર શ્રી શશીકાન્તભાઈ કે. મહેતા, રાજકોટના સૌજન્યથી Sen interna LEASE Page #113 -------------------------------------------------------------------------- ________________ 1113 LI| V * d, D., \ T[1] TITUTI ૪૮ યુગપ્રભાવક ગુરુદેવો ૪૮ obs આગમપ્રભાકર પૂ. મુનિપ્રવરશ્રી પુણ્યવિજયજી મહારાજ Page #114 -------------------------------------------------------------------------- ________________ युगप्रभाव गुरुहेवो さん પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજ પૂ. પંન્યાસશ્રી અશોકસાગરજી મ.સા.ની પ્રેરણાથી ભબૂતમલજી અચલદાસ સંઘવી, (સાબરમતી) અમદાવાદના સૌજન્યથી Page #115 -------------------------------------------------------------------------- ________________ -૪૮ યુગપ્રભાવક ગુરુદેવો ૪૮ સુરેન્દ્રનગર તીર્થમંડન શ્રી અમીઝરા વાસુપૂજ્યસ્વામી જિનપ્રાસાદના પ્રણેતા પૂ. મુનિશ્રી થોભાગવિજયજી મહારાજ - પૂ. પંન્યાસશ્રી દાનવિજયજી મહારાજના સદુપદેશથી ભીખલાલ વીરચંદ શાહ પરિવારના સૌજન્યથી હ : ચંપકલાલ ભીખાનત Page #116 -------------------------------------------------------------------------- ________________ × યુગપ્રભાવક ગુરુદેવો પ. પૂ. ગણિવર્યશ્રી લબ્ધિસાગરજી મહારાજ પૂ. પં. શ્રી ચંદ્રશેખરસાગરજી મ.ની પ્રેરણાથી સમરથમલજી તાંતેડ-શિવગઢવાલાના સૌજન્યથી Page #117 -------------------------------------------------------------------------- ________________ જ યુગપ્રભાવક ગુરુદેવો ૪૮ 20000000 પાલીતાણા જંબુદ્વિપ યોજનાના નિર્માતા પૂ. પંન્યાસપ્રવરશ્રી અભયસાગરજી મહારાજ પૂ. પંન્યાસશ્રી નિરૂપમસાગરજી મ.સા.ની પ્રેરણાથી રતિલાલ પાનાચંદ ગાંધી, વડોદરા તરફથી Page #118 -------------------------------------------------------------------------- ________________ そん થ્રી ડહેલાવાળા સમુદાય 卐 さ વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. પંન્યાસજી મહારાજ શ્રીમદ્ ધર્મવિજયજી મહારાજ શ્રી ગિરનાર આદિ તીર્થોદ્ધારક શ્રીમદ્ વિ. નીતિસૂરિ જૈન શ્વે. પુસ્તકાલય ટ્રસ્ટ C/o શ્રી ચારૂચંદ્ર ભોગીલાલ શાહ, ૪૫, ગાંધી રોડ, અમદાવાદના સૌજન્યથી ''' Page #119 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી ડહેલાવાળા સમુદાય ૪૮ શાસનપ્રભાવક બાલબ્રહ્મચારી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજ દોશી ભોગીલાલ છગનલાલ પરિવાર તથા રાતડીઆ ભુરાલાલ ચંદ્રભાણ પરિવાર (કુવાળાવાળા) હાલે મુંબઈના સૌજન્યથી Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ડહેલાવાળા સમુદાય ૪૮૮ T = ( પ્રભાવક ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રીમવિયરામસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આ. શ્રી વિજય અભયદેવસૂરિજી મ. સા.ની પ્રેરણાથી શ્રી કુવાલા જેન સંધ, કુવાલા તા. દિયોદર ) જિ૮, બનાસકાંઠા તથા કુવાળાવાળા દોશી ભોગીલાલ છગનલાલ અને રાતડીઅન ભુરાલાલ ચંદ્રભાણ પરિવાર મુંબઈના સૌજન્યથી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ડહેલાવાળા સમુદાય ૪૮ પ્રશાંતમૂર્તિ પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયઅશોકચન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી સાગર જૈન ઉપાશ્રય -પાટણ (ઉ. ગુ.)ના સૌજન્યથી Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ડહેલાવાળા સમુદાય ૪૮ પૂ.આ.શ્રી વિજયભુવનચંદ્રસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આ. શ્રી મહાનંદસૂરીજી મ. સા. ની પ્રેરણાથી શ્રી વિજયભવનચંદ્રસૂરી જૈન જ્ઞાનમંદિરના સૌજન્યથી, સિદ્ધચક્રની પોળ, ખેતરવાસી, પાટણ (ઉ. ગુ.) , Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૪,શ્રી ડહેલાવાળા સમુદાય જ. 22 ૫.પૂ.આ.શ્રીવિજ્યમહાનંદસૂરિશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી નરચંદ્રવિજયજી (મહાનન્દ શિશુ)ની પ્રેરણાથી શ્રી વિજયભુવનચંદ્રસુરી જેન જ્ઞાનમંદિરના સૌજન્યથી, સિધ્ધચક્રની પોળ, ખેતરવાસી, પાટણ (ઉ. ગુ.) Jain Education internationa 2010 UA For Private Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ 'T 11: JIL| બ S .. ૪ ૮ શ્રી ડહેલાવાળા સમુદાય જ વાત્સલ્યમૂર્તિ પૂ.આ.શ્રી વિજયઅભયદેવસૂરીશ્વરજી મહારાજ ડો. રમેશભાઇ સી. શાહ ૪૫, મેઘદૂત ફલેટસ, નવરંગપુરા - અમદાવાદ-૯ ના સૌજન્યથી દોશી ભોગીલાલ છગનલાલ તથા રાતડીયા ભુરાલાલ ચંદ્રભાણ પરિવાર (કુવાળાવાળા) મુંબઈના સૌs૮ન્યથી 2010_04 www.jalnelibrary.org Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ડહેલાવાળા સમુદાય eeee SSSSSSS આધLL પ્રભાવક પ્રવચનકાર પ.પૂ.આ.શ્રીવિજયયશોભદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. પંન્યાસશ્રી વિમલભદ્રવિજયજી મ.ના સદુપદેશથી જિનશાસનપ્રેમી મહાનુભાવો તરફથી Januator torta Tomrivateco Personarose Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ડહેલાવાળા સમુદોય કરોડો જીવના અભયદાતા પૂ. મુનિશ્રી રાજચન્દ્રવિજયજી મહારાજ 1 [શ્રી નિરાલાજી મહારાજ - ડહેલાવાળા) શ્રી શામળાની પોળ તપગચ્છ જૈન સંઘ-અમદાવાદના સૌજન્યથી 2010_04 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી નેમિસુરિ સમુદાય ૨૮ શાસનસમ્રાટ - પ્રૌઢપ્રતાપી પ.પૂ.આ.દેવશ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પૂ.સા.શ્રી ઉદયયશાશ્રીજી મ.ના પC આયંબિલ તથા પૂ.સા.શ્રી ચારુપ્રજ્ઞાશ્રીજી મ.ના વર્ષિતપ નિમિત્તે પૂ.સી.શ્રી ચંદ્રલેખાશ્રીજી મ.ના ઉપદેશથી લો કેશકુમાર કુલચંદજી બોરડીયા ટ્રસ્ટના સૌજન્યથી en TabletWise S org Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી નેમિસૂર સમુદાય ૪૮ શાસ્ત્રવિશારદ પ.પૂ.આ.શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજ - પ. પૂ. આ.શ્રી વિ. દેવસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના સદુપદેશથી શી મનોજકુમાર મનસુખલાલ શાહ પરિવારના સૌજન્યથી ન ' Jan Education International 2010204 ',' ' ' For Private & Personal use only Page #129 -------------------------------------------------------------------------- ________________ ve श्री नेभिसूरि समुघाय શ્રમાણગણ શિરોમણિ પ.પૂ.આ.શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આ. શ્રી વિજયભેરુપ્રભસૂરીશ્વરજી મ. સા.ના સદુપદેશથી શાહ શાંતિલાલ ફત્તેચંદ પરિવાર, મરચંટ પાર્ક, ભાવનગરના સૌજન્યથી હુ, ભોગીલાલ શાંતિલાલ' Jan Education International TOTIVETES SONY www.janetbrary.org Page #130 -------------------------------------------------------------------------- ________________ Offdf /II/I/RE * ४० श्री नेभिसूरि समुदाय મહાપ્રભાવશાળી પ.પૂ.આ.શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજ ' પૂ. પંન્યાસશ્રી દાનવિજયજી મ.ના. સદુપદેશથી ભીખાલાલ વીરચંદ શાહ (કુંભાણવાળા પરિવારના સૌજન્યથી 2010_04 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી નેમિસૂર સમુદાય ૪૮ ITTTTT મહાન જ્યોતિર્ધર પ.પૂ.આ.શ્રીવિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજયઅશોકચંદ્રસુરીશ્વરજી મ.ના વિ. સં. ૨૦૪૭ના ચાતુર્માસમાં બરવાળા ( ધેલાશા)ની સમગ્ર જનતાના તપ, ત્યાગ અને સમર્પણની સ્મૃતિમાં શ્રી બરવાળા (ઘેલાશા) દશાશ્રીમાળી દેરાવાસી જૈન સંઘના સૌજન્યથી Page #132 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી નેમિસૂર સમુદાય ૨૮ - સમર્થ સ્વાધ્યાયમગ્ન સૂરિવર પ. પૂ. આ. શ્રી વિજયપઘસૂરીશ્વરજી મહારાજ - પ. પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. તથા પ. પૂ. આ. શ્રી ( વિયુહેમચન્દ્રસૂરીશ્વરજી મ.ના સદુપદેશથી એક સગ્રુહસ્થના સૌજન્યથી ની કાકરાણી Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી નેમિસૂરિ સમુદાય જ 20SSSSS શાસ્ત્રવિશારદ : કવિરત્ન પ.પૂ.આ.શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ પૂ. પંન્યાસશ્રી દાનવિજયજી મહારાજશ્રીના સદુપદેશથી શ્રી ભીખાલાલ વિરચંદ શાહ (કુંભણવાળા) પરિવારના સૌજન્યથી www.jamelibrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ * || Tri ૪૮ શ્રી નેમિસુરિ સમુદાય ૫૮ (E) D E F S S ટી ડેટ Eટી E) દર્શનશાસ્ત્રી પ.પૂ.આ.શ્રીવિજયલાવણ્યસૂરીશ્વરજીમહારાજ - પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા. તથા તા. આ શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.ના એક મકાનમાં www.atellorary.org /drs(IST Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૮. શ્રી નેમિસૂરિ સમુદાય ૧૮ વિજય કન્નુરસુરીશ્વરજી મહરાળ ધર્મરાજા પ.પૂ.આ.શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. તથા પૂ. આ.શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.ના વિ. સં. ૨૦૪૭ના ચાતુર્માસમાં બરવાળા (ઘેલાશા)ની સમગ્ર જનતાના તપ, ત્યાગ અને સમર્પણની સ્મૃતિમાં શ્રી બરવાળા દશાશ્રીમાળી દેરાવાસી જૈનસંઘના સૌજન્યથી INTE Page #136 -------------------------------------------------------------------------- ________________ ४. श्री नेभिसूरि समुदाय શાસનપ્રભિાવક પૂ.આ.શ્રી વિજયોતીપ્રભસૂરીશ્વરજી મહારાજ શ્રી રતિલાલ મોનજીભાઈ પરિવાર - શશી ઈન્ડસ્ટ્રીઝ (માજા અગરબત્તી) દરબારગઢ સામે-ભાવનગરના સૌજન્યથી Page #137 -------------------------------------------------------------------------- ________________ ४श्री नेभिसूरि समुदाय १४ પ. પૂ. આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ પ.પૂ. આ.શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. તથા પ.પૂ. આ.શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.ના સદુપદેશથી એક સદગૃહસ્થના સૌજન્યથી HDMI Page #138 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી નેમિસૂરિ સમુદાય નિડર અને પ્રભાવક ઋષિવર પ.પૂ.આ.શ્રીવિજયમેરુપ્રભસૂરીશ્વરજીમહારાજ - પૂ. પંન્યાસશ્રી ઈન્દ્રસેનવિજયજી મહારાજના સદુપદેશથી સૈતિલાલ શામજીભાઈ (વરલવાળા) હેરીસ રોડ, ભાવનગરના ના Jan Educator celor 20 - Page #139 -------------------------------------------------------------------------- ________________ ४ श्री नेभिसूरि सभुटाय જજર pool yards ac yenas પૂ.આચાર્ય શ્રીવિષયદારુહથિજી મ. પ.પૂ.આ.શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ગુરૂભક્તોના સૌજન્યથી સમવસરાણ મહામંદિર અગાસીતીર્થ (વાયા-વીરાર) જી. થાણા 20710304 Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી નેમિસૂરિ સમુદાય જk પ.પૂ.આ.શ્રીવિજયયશોભદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. પંન્યાસશ્રી શ્રેયાંસવિજયજી મહારાજની શુભ પ્રેરણાથી બારામતી (જિ. પૂના) જૈન શ્વે. મૂ. સંઘના સૌજન્યથી * * 2010_04 Page #141 -------------------------------------------------------------------------- ________________ જ૮ શ્રી નેમિસૂરિ સમુદાય જk અનેક ધર્મકાર્યોના પ્રણેતા પ.પૂ. આ.શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ | શ્રી દલીચંદ ગીરધરલાલ દોશી (મોટાખુંટવડાવાળા) પરિવાર હે : પ્રદીપકુમાર તથા ) શ્રી દલીચંદ દામજીભાઈ શેઠ (ગાધકડાવાળા) પરિવાર મુંબઈના સૌજન્યથી હ : હસમુખભાઈ , 200304 FOP Private & Personal use only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી નેમિસુરિ સમુદાય & ek UR જૈનધર્મ દિવાકર પ.પૂ.આ.શ્રીવિજયસુશીલસૂરીશ્વરજીમહારાજ - પૂ. પંન્યાસશ્રી જિનોત્તમવિજયજી મહારાજના સદુપદેશથી સુશીલ સંદેશ પ્રકાશન મંદિર-સિરોહી (રાજસ્થાન)ના સૌજન્યથી IN Jan Education international 2010 To wake Tarsuse only www.jalnelibrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ 111111 I IIIIIIII ૪૮ શ્રી નેમિસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રીવિજયજયાનંદસૂરીશ્વરજી મહારાજ - સ્વ. શ્રી અનોપચંદ માનચંદ શાહ સહપરિવાર (જસપરાવાળા) હાલ ભાવનગરના સૌજન્યથી : લલિતાબેન, પ્રવીણભાઈ, ભારતીબેન અને શારદાબેન Page #144 -------------------------------------------------------------------------- ________________ 8 श्री नेभिसूरि समुहाय દર્શનશાસ્ત્રના મર્મજ્ઞ પૂ.આ.શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ પંન્યાસશ્રી કુન્દકુન્દવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી બાલાસિનોર શ્વે. મૂ. જૈન સંઘના પૂ. સૌજન્યથી .org Page #145 -------------------------------------------------------------------------- ________________ 5. श्री नेभिसूरि सभुटाय પ.પૂ.આ.શ્રી વિજયપ્રિયંકરસૂરીશ્વરજી મહારાજ Page #146 -------------------------------------------------------------------------- ________________ 4% શ્રી નેમિસૂરિ સમુદાય 48 પ.પૂ.આ.શ્રી વિજયશુભંકરસૂરીશ્વરજી મહારાજ NET antemorary.org // Page #147 -------------------------------------------------------------------------- ________________ 1G ITIIM 4. श्री नेभिसूरि समुदाय આજક પૂ.આ.શ્રી વિજયપરમપ્રભસૂરીશ્વરજી મહારાજ Page #148 -------------------------------------------------------------------------- ________________ / // [///// 48 શ્રી નેમિસૂરિ સમુદાય 48 N પી. પૂ.આ.શ્રીવિજયમહિમાપ્રભસૂરીશ્વરજી મહારાજ Page #149 -------------------------------------------------------------------------- ________________ 28 શ્રી નેમિસૂરિ સમુદાય 48 સિદ્ધિતપના અદ્વિતીય પ્રેરક પ.પૂ.આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ. તથા પ.પૂ.આ.શ્રી વિજયઅશોકચંદ્રસુરીશ્વરજી મ.ના વિ. શું ૨૦૪૭ના ચાતુર્માસમાં બરવાળા (ઘેલાશા)ની સમગ્ર જનતાના તપ, ત્યાગ અને સમર્પણની સ્મૃતિમાં શ્રી બરવાળા દશાશ્રીમાળી દેરાવાસી જૈન સંઘના સૌજન્યથી NINAS memoral yorg Page #150 -------------------------------------------------------------------------- ________________ 48 શ્રી નેમિસૂરિ સમુદાય 48 Bews પૂ.આ.શ્રી વિજયનીતિપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. સાધ્વીશ્રી લલિતપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી હર્ષસેનાશ્રીજી મ.ના સદુપદેશથી સ્વ. ગીરધરલાલ અમૃતલાલ શાહ પરિવાર (ભાડલાવાળા) ના સૌજન્યથી હ : શાન્તાબેન જયન્તિલાલ શાહ van Education interational 2010 emman Page #151 -------------------------------------------------------------------------- ________________ |LT HTT xa श्री नेभिसूरि समुदाय 4 પ.પૂ.આ.શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજીમહારાજ Page #152 -------------------------------------------------------------------------- ________________ 48 શ્રી નેમિસૂરિ સમુદાય જa આત્મસાધનાના ધ્યેયને વરેલા પ.પૂ.આ.શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી દલીચંદ ગીરધરલાલ દોશી (મોટાખુંટવડાવાળા) પરિવાર હાલ મુંબઈ હસ્તે : પ્રદીપભાઈ દોશી તથા શેઠશ્રી દલીચંદ દામજીભાઇ (ગાધકડાવાળા) પરિવાર હાલ મુંબઈના સૌજન્યથી હસ્તે : હસમુખભાઈ , કી tetturary.org Page #153 -------------------------------------------------------------------------- ________________ 48 શ્રી નેમિસૂરિ સમુદાય 48 Alliuપ willM/MAMAN માંગલિક મુહૂર્તદાતા પૂ.આ.શ્રીવિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.ના વિ. સં. ૨૦૪૭ના ચાતુર્માસમાં બરવાળા (ઘેલાશા)ની સમગ્ર જનતાના તપ, ત્યાગ અને સમર્પણની સ્મૃતિમાં | શ્રી બરવાળા દશાશ્રીમાળી દેરાવાસી જૈનસંધના સૌજન્યથી Page #154 -------------------------------------------------------------------------- ________________ 2 Y श्री नेभिसूरि समुहाय પ.પૂ.આ.શ્રીવિજયનયપ્રભસૂરીશ્વરજીમહારાજ Page #155 -------------------------------------------------------------------------- ________________ ४६ श्री नेभिसूरि समुदाय 30 પ.પૂ.આ.શ્રીવિજયમનોહરસૂરીશ્વરજી મહારાજ " કની Page #156 -------------------------------------------------------------------------- ________________ ४. श्री नेभिसूरि सभुटाय 34 પ.પૂ.આ.શ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી બરવાળા દશાશ્રીમાળી દેરાવાસી જૈન સંઘના સૌજન્યથી AND Temoralog Page #157 -------------------------------------------------------------------------- ________________ 1 T/ १४० श्री नेभिसूरि सभुटाय ४० ઝટપws પૂ.આ.શ્રી વિજયપ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજ G SSSSS Bri e inference Page #158 -------------------------------------------------------------------------- ________________ 948 શ્રી નેમિસૂરિ સમુદાય પુત્ર લાલ " beeg મહાન જ્ઞાનોપાસક અને ધર્મપ્રભાવક પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ દાઠાનિવાસી દોશી અમીચંદ જાદવજી પરિવાર હાલ મુંબઈના સૌજન્યથી. Wallenbrary.org Walle Page #159 -------------------------------------------------------------------------- ________________ UMINITIATIVI 4% શ્રી નેમિસૂરિ સમુદાય 48 વિનયવાટિકા જૈન સંસ્કૃતિધામના પ્રેરક પૂ. પંન્યાસશ્રી દાનવિજયજી મહારાજ શ્રી વિજયકુમાર ચીમનલાલ નવાબ તથા અ. સૌ. જ્યોસ્નાબેન વિજયકુમાર નવાબ મલાડ - મુંબઈના સૌજન્યથી Page #160 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી નેમિસૂરિ સમુદાય ૪૮ પૂ. પંન્યાસથી માનતુંગવિજયજી મહારાજ જિનશાસન પ્રેમી સદગૃહસ્થના સૌજન્યથી Forteres Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ પૂ. ()) ૪૮ શ્રી નેમિસૂરિ સમુદાય જ પંન્યાસથી ઈંદ્રસેનવિજયજી મહારાજ જિનશાસનપ્રેમી સદ્ગૃહસ્થના સૌજન્યથી Jain Education Internatloal_2010_64 Page #162 -------------------------------------------------------------------------- ________________ THAT sa श्री नेभिसूरि सभुटाय ss પૂ. પંન્યાસશ્રી સિંહસેનવિજયજી મહારાજ જિનશાસન પ્રેમી સદગૃહસ્થના સૌજન્યથી કરી, 2010_04 For private & Personal Use Only www.jalnelibrary.org Page #163 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી નેમિસૂરિ સમુદાય ૪૮ પૂ. પંન્યાસશ્રી જિનોત્તમવિજયજી મહારાજ સુશીલ સંદેશ - પ્રકાશનમંદિર - સિરોહી (રાજસ્થાન )ના સૌજન્યથી Page #164 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી બુધ્ધિસાગરસૂરિ સમુદાય જk યોગસાધનાના પ્રખર ધુરંધર - પ.પૂ.આ.દેવશ્રીબુદ્ધિસાગરસૂરીશ્વરજીમહારાજ | શાહ ફતેચંદ સોમચંદ પરિવાર ભાવનગરના સૌજન્યથી JEL San છે. જ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી બુધ્ધિસાગરસૂરિ સમુદાય જ ૫.પૂ.આ.શ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજ merayuty Page #166 -------------------------------------------------------------------------- ________________ 11 || ૪ શ્રી બુદ્ધિસાગરસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી શાહે કાન્તાબહેન અમુલખરાય પરિવાર–ભાવનગરના સૌથી રાTTEReir ci[TOT! Interfentie દિવાળages are m SINESS embraryuy Page #167 -------------------------------------------------------------------------- ________________ / /// //// શ્રી બુધ્ધિસાગરસૂરિ સમુદાય જA ૫.પૂ.આ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ પંન્યાસ ત્ર! - - - ) નાટારાજ શ્રીના રપ 'દળાં ! ટાને શાતના " જ, jન સંધ, ખોર નું ના રે સ્ટીટ, તથા શ્રી , ના રેન લો રા ડેન્ડરીન - ૫ ના રો! ( ન્યથી . NNNN - The US Page #168 -------------------------------------------------------------------------- ________________ ITTTTTTTT / ૪૮ શ્રી બુધ્ધિસાગરસૂરિ સમુદાય ૪૮ પ્રભાવક પ્રવચનકાર પ.પૂ.આ.શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ પાબહેન દલીચંદ ગાંધી પરિવારના સૌજન્યથી હ : વિમળાબેન ભાનચંદ જી ) Page #169 -------------------------------------------------------------------------- ________________ SA શ્રી બુધ્ધિસાગરસૂરિ સમુદાય જa પ.પૂ.આ.શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી બુધ્ધિસાગરસૂરિ સમુદાય ૪% પૂ.આ.શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ રીલાબેન ચંદ્રકાન્ત શાહ પરિવાર (મહાલક્ષમી ડાઇઝ એન્ડ કેમિકલ્સ-મુંબઈ)ના સૌથી હ: શીતલ, સીપલ casa Page #171 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી બુધ્ધિસાગરસૂરિ સમુદાય પ.પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ દેહગામવાળા સ્વ. શ્રી રમગલાલ ધરમચંદ શાહના યાનેં હું : સુપુત્રો શ્રી નિરંજનભાઈ (અમેરિકા), શ્રી દીલીપભાઈ (હાલ મહેસાણા) તરફથી, શ્રી સીમંધરસ્વામી જિનમંદિર ઉપસર્ગ તરફથી, શ્રી આસિયાજીનગર નંદીગ્રામ તરફથી 82010-04 Page #172 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી બુધ્ધિસાગરસૂરિ સમુદાય જk: ન મેn[ofમોદીમુંમ્W BI & $ $ $. ૫.પૂ.આ.શ્રીભદ્રબાહુસાગરસૂરીશ્વરજીમહારાજ જિનશાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી 2010_04 WWW.jainelibrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ 84 श्री जुध्धिसागरसूरि समुहाय RA1; हुशा, धीगडमल, चंपाकाळ नरथम प्रकाश दिनेशक किंत केकुचोपडा समदडी _2016_04 પ.પૂ.આ.શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબા, (ગાંધીનગર) ગુજરાતના સૌજન્યથી Page #174 -------------------------------------------------------------------------- ________________ TAT/ RAMBH - श्री सागरानंहसूरि समुटाय જેથી આ રીતે ધ્યાનસ્થ અવસ્થામાં પંદર દિવસ રહી સંવત ૨૦૦૯ વદ પના રોજ બપૌરે ૪-૩ર કલાકે સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા. રા..els/ ઉષાક.ગઝેuધુરા સુરત, આગમોદ્ધારક પ.પૂ.આ.શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ - પ. પૂ. કિતનાગમતેવી આચાર્યશ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી વર્ધમાન જન આગમતીર્થ કાનેર - પૂનાના સૌ1 ન્યથી ( (આગમ હીલ - કાઠ૮ - 'પૂના ૮ ૧ ૧ ૮૮૬) IN IN Jain Education international 2010 TOTIV Tersu aluse only www.janelibrary.org Page #175 -------------------------------------------------------------------------- ________________ CAMUNITYamunam ૪૮ શ્રી સાગરાનંદસૂરિ સમુદાય ૪૮ .પૂ.આ.શ્રીમાણિજ્યસાગરસૂરીશ્વરજીમહારાજ मालव भूषण पूज्य उपाध्याय श्री नवरत्नसागरजी म. सा. की प्रेरणा से श्री शंखेश्वर जैन आगम मंदिर संस्था शंखेश्वर के सौजन्य से 2010_04 DonorroOOC . Page #176 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી સાગરાનંદસૂરિ સમુદાય ૪૯ પ.પૂ.આ.શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી નંદિવર્ધનસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી શ્રી આરામોદ્ધારક દેવર્થિ જૈન આગમ મંદિર ટ્રસ્ટ - જેન આગમહીલ કાત્રજ (પૂના) ૪૧૧૦૪૬ ના સૌજન્યથી Jaint GRESS w annemoral og Page #177 -------------------------------------------------------------------------- ________________ xa श्री सागरानंघ्सूरि सभुटाय za પ.પૂ.આ.શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજ मालव भूषण पू. उपाध्याय श्री नवरत्नसागरजी म. सा. की प्रेरणा से श्री बाहु सुबाहु श्रमण वैयावच्च ट्रस्ट अहमदाबाद के सौजन्य से 9.org Page #178 -------------------------------------------------------------------------- ________________ SA: શ્રી સાગરાનંદસૂરિ સમુદાય & પ.પૂ.આ.શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી હર્ષસાગરજી મહારાજની પ્રેરણાથી શ્રી વિલેપારલા . મૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, પાર્લા (વેસ્ટ) મુંબઈના સૌજન્યથી NE કરneer Page #179 -------------------------------------------------------------------------- ________________ sa श्री सागरानंहसूरि सभुटाय ४६ પ.પૂ.આ.શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજ - मालव भूषण पू. उपाध्याय श्री नवरत्नसागरजी म. सा. की प्रेरणा से है। श्री बाहु सुबाहु श्रमण वैयावच्च ट्रस्ट अहमदाबाद के सौजन्य से SEducatio Page #180 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી સાગરાનંદસૂરિ સમુદાય ૪% પ.પૂ.આ.શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિરાજશ્રી ગુણચંદ્રસાગરજી મ. તથા પૂ. મુનિરાજશ્રી પ્રશમચંદ્રસાગરજી મ.ની પ્રેરણાથી શ્રી અરિહંત ટાવર જૈન સંઘ, ભાયખલા, મુંબઈ-૨૩ના સૌજન્યથી નો Page #181 -------------------------------------------------------------------------- ________________ OININAL ४६ श्री सागरानंसूरि सभुटाय ४० ૫.પૂ.આ.શ્રીચિદાનંદસાગરસૂરીશ્વરજી મહારાજ मालव भूषण पूज्य उपाध्याय श्री नवरत्नसागरजी म. सा. की प्रेरणा से श्री शंखेश्वर जैन आगम मंदिर संस्था शंखेश्वर के सौजन्य से DIRARIORSinhalini LAN V e nstrassord Page #182 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી સાગરાનંદસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજ પૂ. ઉપાધ્યાયશ્રી પ્રમોદસાગરજી મ. સા.ના સદુપદેશથી શ્રી આગમો કારક જ્ઞાનવાળા, સાબરમતી, અમદાવાદ-૫ ના સૌજન્યથી terar CON Page #183 -------------------------------------------------------------------------- ________________ /llllll ૪૮ શ્રી સાગરાનંદસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ Page #184 -------------------------------------------------------------------------- ________________ 'u]||R ૪૮: શ્રી સાગરાનંદસૂરિ સમુદાય ૪૮ - જિનાગમસેવી પ.પૂ.આ.શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી વિરાગસાગરજી મહારાજની પ્રેરાગાથી શ્રી વિલેપારલા છે. મૂ. પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ. Jan Education international 2010 Price i n oil www membrary Page #185 -------------------------------------------------------------------------- ________________ RIJ/ લા ૪૮ શ્રી સાગરાનંદસૂરિ સમુદાય જA પ.પૂ.આ.શ્રી યશોભદ્રસાગરસુરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી દિવ્યશેખરસાગરજી મ.ની પ્રેરણાથી સજનલાલજી માણકલાલજી શેઠ, સાલમગઢના સી ન્યથી હ નિર્મલ, રાજેશ, અભય more Page #186 -------------------------------------------------------------------------- ________________ ST'11" 1 ||||| ૪% શ્રી સાગરાનંદસૂરિ સમુદાય ૪% પ.પૂ.આ.શ્રી જિતેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી. પુન્ય પાલરાગરજી મ. પ્રેરિત શ્રી જિનેન્દ્રસાગરસૂરિ સેવા સમિતિ, અમદાવાદના સૌથી Page #187 -------------------------------------------------------------------------- ________________ 2 શ્રી સાગરાનંદસૂરિ સમુદાય & eeeee સંગક્રન પ્રેમી પ.પૂ.આ.શ્રીનિત્યોદયસાગરસૂરીશ્વરજીમહારાજ પૂ. મુનિશ્રી રવિચન્દ્રસાગરજી મ ના પદ પરથી રાજસ્થાન ન સંઘ ભટ્ટીપાડા, માંડુપ (વેસ્ટ) મુંબઈના સજન્યથી 201004 Page #188 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી સાગરાનંદસૂરિ સમુદાય જ પ.પૂ.આ.શ્રીનંદીવર્ધનસાગરસૂરીશ્વરજીમહારાજ | શ્રી જેન છે. મૂ. પૂ. સંધ - બોરીવલી (શ્રી સંભવનાથ જૈન દેરાસર પેઢી) એસ. વી. રોડ, બોરીવલી (વેસ્ટ) મુંબઈના સૌજન્યથી van suusaton inemalonium Force Santose only FINAN www.janelibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ 3 श्री सागरानंघसूरि समुहाय પૂ. ઉપાધ્યાયશ્રી હિમાંશુસાગરજી મહારાજ પૂ. મુનિશ્રી વિનીતસાગરજી મહારાજની પ્રેરણાથી શ્રી વિલેપારલા શ્વે. મૂ. જૈન સંઘ એન્ડ ચેરિટીઝ, પાર્લા (વેસ્ટ), મુંબઇના સૌજન્યથી Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ હૈ ) T * श्री सागरानंघसूरि समुहाय પૂ. ઉપાધ્યાયશ્રી પ્રમોદસાગરજી મહારાજ શાસનપ્રેમી મહાનુભવોના સૌજન્યથી 2010_04 Page #191 -------------------------------------------------------------------------- ________________ જ૮ શ્રી સાગરાનંદસૂરિ સમુદાય જk કલન) બૉલી તણાધિક પૂ. ઉપાધ્યાયશ્રી નરદેવસાગરજી મહારાજ પૂ. મુનિશ્રી ચંદ્રકીર્તિસાગરજી મ.ની પ્રેરણાથી શ્રી લલિતકુમાર એમ. મંડલેચા પરિવાર તથા શ્રી શાંતિલાલ મોતીલાલ સમદડીયા પરિવાર યેવલા (જિ. નાસિક) મહારાષ્ટ્ર તથા શ્રી કુબડિયા પરિવાર (યેવલા મેડિકલ સ્ટોર)ના સૌજન્યથી હ: નિશીકાંતભાઈ trovarTTENTIC Re Bin Page #192 -------------------------------------------------------------------------- ________________ . 8 પી DRAW AAAA ૪૮ શ્રી સાગરાનંદસૂરિ સમુદાય પૂ. પંન્યાસશ્રી અભ્યદયસાગરજી મહારાજ પૂ. ઉપાધ્યાયશ્રી નવરત્નસાગર મ. સા. તથા પૂ. ગણિવર્યશ્રી જિનરત્નસાગરજી મ.ની પ્રેરણાથી શ્રી રત્નસાગર ઉપધાન સમિતિ-પૂના ના સૌજન્યથી INT Jain Education Tematomai 2014 : - - - - - - Turvale. Personal use only Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાગરાનંદસૂરિ સમુદાય ૪૮ இலைமைப் પરમ નિસ્પૃહી - માલવભૂષણ પૂ. ઉપાધ્યાય શ્રી નવરત્નસાગરજી મહારાજ શ્રી ઋષભદેવજી છગની રામજીની પેઢી, ખારાકુવા, ઉજજૈન (મ.પ્ર.)ના સૌજન્યથી * Farming is કાર Page #194 -------------------------------------------------------------------------- ________________ / / /////////// ૪૮૮ શ્રી સાગરાનંદસૂરિ સમુદાય જk પૂ. પંન્યાસશ્રી અશોકસાગરજી મહારાજ શ્રી ગુજરાતી જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, ૯૬, કેનીંગ સ્ટ્રીટ, કલકત્તાના સૌજન્યથી. S SITના નામ RTTTTTTTP www.almerbrary.org Page #195 -------------------------------------------------------------------------- ________________ 34 श्री सागरानंघसूरि समुहाय Der さん પૂ. પંન્યાસશ્રી ચંદ્રાનનસાગરજી મહારાજ પૂ. મુનિશ્રી દિવ્યાનંદસાગરજી મ.ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી પ્રશમચંદ્રસાગરજી મહારાજશ્રીએ સં.૨૦૪૭માં પૂનમ પાર્કમાં કરાવેલ પર્યુષણપર્વની યાદગીરી નિમિત્તે પૂનમ પાર્ક જૈન સંઘ-મુંબઈના સૌજન્યથી Page #196 -------------------------------------------------------------------------- ________________ ////////// કર્કર* ઇ% શ્રી સાગરાનંદસૂરિ સમુદાય જીk પૂ. પંન્યાસશ્રી મહાયશસાગરજી મહારાજ શ્રી માટુંગા જૈન શ્વે. મૂ. તપગચ્છ સંધ, મુંબઈ- ૧૯ ના સૌજન્યથી Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાગરાનંદસૂરિ સમુદાય જિપ સીલ ? ? છે . 'જી ના 8 ના ni | ની બહાર છે , એ જ | પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરસાગરજી મહારાજ પૂ. મુનિશ્રી વિશ્વશેખરસાગરજી મ. સા.ની પ્રેરણાથી શ્રીમતી કુસુમબેન રસિકભાઈ, કપડવંજવાળાના સૌજન્યથી BUOMIOWEUP Page #198 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી સિધ્ધસૂરિ સમુદાય જA પ.પૂ.આ.શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ આરાધક સમિતિ (સં.૨૦૪૭, પન્નારૂપા-પાલીતાણા)ના સૌજન્યથી Jan Education international 2UTO GIRLS Page #199 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી સિધ્ધિસૂરિ સમુદાય જ૮ પ.પૂ.આ.શ્રી વિજયમેવસૂરીશ્વરજી મહારાજ શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ આરાધક સમિતિ (સં. ૨૦૪૭, પન્નારૂપા-પાલીતાણા)ના સૌજન્યથી Jan Education international FOTO Fans USE ONLY www. jetbrary.org Page #200 -------------------------------------------------------------------------- ________________ ૪2 શ્રી સિધ્ધિસૂરિ સમુદાય 12 પ.પૂ.આ.શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ આરાધક સમિતિ (સં.૨૮૪૭, પન્નારૂપા -પાલીતાણા)ના સૌજન્યથી I / ANN Jan Education International 2010/04 For Private & Personal use only Page #201 -------------------------------------------------------------------------- ________________ Jain Education Inter ૪૮ શ્રી સિધ્ધિસૂરિ સમુદાય - ૪૮ 10 04 પ.પૂ.આ.શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજ શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ આરાધક સમિતિ (સં.૨૦૪૭, પન્નારૂપા-પાલીતાણા)ના સૌજન્યથી OWN Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ | ૪૮ શ્રી સિધ્ધિસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રીવિજયઓમકારસૂરીશ્વરજી મહારાજ શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ આરાધક સમિતિ (સં. ૨૦૪૭, પન્નારૂપા -પાલીતાણા)ના સૌજન્યથી Jain Education international 2010_04 Page #203 -------------------------------------------------------------------------- ________________ IIIIII ૪૮ શ્રી સિધ્ધિસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ આરાધક સમિતિ (સં. ૨૦૪૭, પન્નારૂપા-પાલીતાણા)ના સૌજન્યથી Page #204 -------------------------------------------------------------------------- ________________ IIIIIIIIIIIIII ૪૮ શ્રી સિધ્ધિસૂરિ સમુદાય ૧૪.૮ ROAD '' છે . એ છે કે Readહરિ શકવાથી પ.પૂ.આ.શ્રી વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી સિધ્ધિસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી વિજયઅરવિંદસૂરીશ્વરજી મહારાજ શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ આરાધક સમિતિ (સં.૨૦૪૭, પન્નારૂપા-પાલીતાણા)ના સૌજન્યથી Page #206 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી સિધ્ધિસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજ શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ આરાધક સમિતિ (સં. ૨C૪૩, પન્નારૂપ:- પાલીતાણા)ના સૌજન્યથી S દારા TTTIણના દાણા Page #207 -------------------------------------------------------------------------- ________________ ૪૮. શ્રી સિધ્ધસૂરિ સમુદાય ૪૮ | પ્રશાંતમૂર્તિ પ. પૂ. પંન્યાસશ્રી રવિપ્રવિજયજી મહારાજ થી રિકગિરિ ચાતુમરા આરાધક સમિતિ (સં. ૨૦૪૩, પન્નારૂપા -પાલીત.ાગ )ના નાંs (ન્યથી Page #208 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી નીતિસૂરિ સમુદાય જA પ્રાચીન રેવતાચલાદિ તીર્થોદ્ધારક પ.પૂ.આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ શ્રી ગિરનાર આદિ તીર્થોદ્ધારક શ્રી વિજયનીતિસૂરિ જૈન શ્વે. પુસ્તકાલય ટ્રસ્ટ, આ ચંદ્ર ભોગીલાલ શાહ, ૪૫, ગાંધી રોડ, અમદાવાદના કરવી Page #209 -------------------------------------------------------------------------- ________________ | 11 ૪૮ શ્રી નીતિસૂરિ સમુદાય જ પ.પૂ.આ.શ્રી વિજયહર્ષસૂરિશ્વરજી મહારાજ પૂ.આ.શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા તપસ્વી મુનિરાજશ્રી અનંતભદ્રવિજયજી મ.ના સદુપદેશથી ગુરુભક્તોના સૌજન્યથી Page #210 -------------------------------------------------------------------------- ________________ * श्री नीतिसूरि समुहाय * પ.પૂ.આ.શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ *મુનિશ્રી લલિતપ્રભવિજયજી મ., બાલમુનિશ્રી મુક્તિનિલયવિજયજી મ., મુનિશ્રી આત્મપ્રભવિજ્યજી મ., મુનિશ્રી અદ્વૈતપ્રભવિયજી મ., મુનિશ્રી પ્રશમેશપ્રભવિજયજી મ., મુનિશ્રી હ્રીંકારપ્રભવિજયજી મ.ના સદુપદેશથી ગુરુભક્તોના સૌજન્યથી Page #211 -------------------------------------------------------------------------- ________________ જ8 શ્રી નીતિસૂરિ સમુદાય જ तस्मै श्रीगुरवे नमः @@@ @ @@@@@@@@@ હંe ૨ ૯૯ પ.પૂ.આ.શ્રી નીતિસૂરીશ્વરજી મ., પ.પૂ.આ.શ્રી હર્ષસૂરીશ્વરજી મ., પ.પૂ.આ.શ્રીમહેન્દ્રસૂરીશ્વરજી મ., ૫.પૂ.આ.શ્રીમંગલપ્રભસૂરીશ્વરજી મ., પ.પૂ.આ.શ્રીઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ. તથા પ.પૂ.આ.શ્રીહેમપ્રભસૂરીશ્વરજી મ. થી મિત્ર મંડળ પાલનપુર, શ્રી વિજયહીરસૂરીશ્વરજી જૈન તપાગડછ એક વીશા પુરતી લાંબી SS 2010204 For Prve & Personal use only Page #212 -------------------------------------------------------------------------- ________________ El น ૪ શ્રી નીતિસૂરિ સમુદાય - ૪દ્ર 2010 04 લા ભ નમો અરિહંતાણં * નમાં સિદ્ધાણં નમાં આયરિયાણં નમો ઉવજઝારાાણં નમાલો સર્પ સાહÄ પૂ.આ.શ્રીવિજયમંગલપ્રભસૂરીશ્વરજીમહારાજ પૂ.સા.શ્રીવસંતશ્રીજી મ. સા.ના શિષ્યા પૂ. સા શ્રી પ્રજ્ઞપ્તાશ્રીજી મહારાજની પ્રેરણાથી શાહ દેવચંદ દુર્લભદાસ ઘીવાળાના ધર્મપત્નિ ચંદનબેનના સૌજન્યથી - ભાવનગર Page #213 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ.ક 3 श्री नीतिसूरि समुहाय શ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજી મહારાજ 270104 શ્રી રતિલાલ હીરજીભાઈ સાવલા પરિવાર, મનફરા (કચ્છ) તથા આધોઈ (કચ્છ)વાળા શ્રી કાનજી ભારમલ છેડાના સૌજન્યથી હ. : વેલુબાઈ કાનજીભાઈ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી નીતિસૂરિ સમુદાય ૪૮ ૫.પૂ.આ.શ્રીવિજયભાનુચંદ્રસૂરીશ્વરજીમહારાજ પૂ. પંન્યાસશ્રી સુબોધવિયજી મ. સા.ની પ્રેરણાથી શ્રી ભાનુપ્રભા ન સેનેટોરિયમ ટ્રસ્ટ, માદલપુર - એલીસબ્રીજ-અમદાવાદના સૌજન્યથી 2010304 For private & Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ श्री नीतिसूरि समुहाय さん મરૂધર કેશરી પ.પૂ.આ.શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ જૈન દેરાસર પેઢી, વાલરાઈ (રાજસ્થાન)ના સૌજન્યથી Page #216 -------------------------------------------------------------------------- ________________ / //////////// ૪ શ્રી નીતિસૂરિ સમુદાય ગોવાડ કેશરી પ.પૂ.આ.શ્રી વિજયપઘસૂરીશ્વરજી મહારાજ જૈન દેરાસર પેઢી, વાલરાઈ (રાજસ્થાન)ના સૌજન્યથી Parera Page #217 -------------------------------------------------------------------------- ________________ ૪% શ્રી નીતિસૂરિ સમુદાય ૪૮૮ ૫.પૂ.આ.શ્રી વિહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ મુનિશ્રી લલિતપ્રભવિજયજી મ., બાલમુનિશ્રી મુક્તિનિલયવિજયજી મ., મુનિશ્રી આત્મપ્રભવિજયજી મ., મુનિશ્રી અહતપ્રભવિજયજી મ., મુનિશ્રી પ્રશમેશપ્રભવિજય સાજનશ્રી હ્રીંકારપ્રવિજયજી મ.ના સદુપદેશથી ગુરુભક્તોના ગોટા Page #218 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી મોહનસૂરિ સમુદાય & પ.પૂ.આ.શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ શ્રી નરેન્દ્રભાઈ કાન્તિલાલ મઠીયા પરિવાર, લુહારચાલ, મુંબઈ-૨ ના સૌજન્યથી Page #219 -------------------------------------------------------------------------- ________________ * 'U|/ , ////////////// sa श्री मोहनसूरि समुहाथ પૂ.આ.શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ પૂ.આ.શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી વાચસ્પતિવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી જગમોહન જગજીવન શાહ પરિવાર, ફોર્ટ, મુંબઈ-૨૩ ના સૌજન્યથી હ : દીનેશભાઈ જે. શાહ - **** || Jaducator imenom Page #220 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી મોહનસૂરિ સમુદાય ૪૮ યુગદિવાકર પ.પૂ.આ.શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ શ્રી પ્રાણલાલભાઈ કે. દોશી પરિવાર, મુંબઈ- ૩૬ ના સૌજન્યથી 2010_04 IN wwwijainelibrary.org FOR Private Personal use only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી મોહનસૂરિ સમુદાય જ સાહિત્યકલાના મર્મજ્ઞ પ.પૂ.આ.શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી જયભદ્રવિજયજી મ.ની પ્રેરણાથી કીર્તિકુમાર પ્રાણલાલ કે. દોશી પરિવાર, મુંબઈના સૌજન્યથી Jain Education international como GINAN waterbrannar Page #222 -------------------------------------------------------------------------- ________________ HITIll ૨૮ શ્રી મોહનસૂરિ સમુદાય . શતાવધાની પૂ.આ.શ્રી વિજયજયાનન્દસૂરીશ્વરજી મહારાજ - શ્રી શાંતિનાથજી જૈન દહેરાસર અને ધર્માદા ખાતાની પેઢી, રાવપુરા-કોઠીપોબ.. વડોદરાના સૌજન્યથી Nી wwwjainelibrary.org Page #223 -------------------------------------------------------------------------- ________________ LIVIN AM - ૫૮ શ્રી મોહનસૂરિ સમુદાય જk પ.પૂ.આ.શ્રીવિજયકનક રત્નસૂરીશ્વરજી મહારાજ શ્રી વડોદરા શહેર જૈન સંઘ શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રય, ઘડીયાળી પોળ, જાની | શેરી વડોદરાના સૌજન્યથી 2010_04 www.lainen Page #224 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી મોનસૂર સમુદાય & ૫.પૂ.આ.શ્રીવિજયમહાનન્દસૂરીશ્વરજી મહારાજ પૂ. પંન્યાસપ્રવરશ્રી મહાબલવિજયજી મ. ની પ્રેરણાથી શ્રી કારેલીબાગ થે. મૂ. જૈન સંધ - વડોદરાના સૌજન્યથી Jain Education international zu un colose only Farve Personal use only Page #225 -------------------------------------------------------------------------- ________________ (NR શા|| ૨૮ શ્રી મોહનરિ સમુદાય & વ્યાકરણ ન્યાયતીર્થ પ.પૂ.આ.શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી રાજરત્નવિજયજી મહારાજની પ્રેરણાથી વડોદરા-રાવપુરા-મામાની પોળ શ્રી જૈન શ્વે. મૂ. સંધ-વડોદરાના સૌજન્યથી 2010_04 www.al Tema Page #226 -------------------------------------------------------------------------- ________________ - '''18 | H ક, ૪૮ શ્રી મોહનસૂરિ સમુદાય ૪% પૂ. પંન્યાસથી વાચસ્પતિવિજયજી મહારાજ પ. પૂ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા.ના આ જ્ઞાતિની પૂ. સાધ્વીજીશ્રી કમલાશ્રીજી મ. તથા પૂ. સાધ્વીશ્રી મંજુલાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી ધનકુમાર ચંદુલાલ વોરા પરિવાર, મુંબઈના સૌજન્યથી રાણી પદાOિTE OF TOPnvae. PersonalUse Only Page #227 -------------------------------------------------------------------------- ________________ さん શ્રી મોહનસૂરિ સમુદાય ૧૮ પૂ. પંન્યાસશ્રી મહાબલવિજયજી મહારાજ પૂ. મુનિશ્રી મહાપદ્મવિજયજી મહારાજની પ્રેરણાથી શાહ નરેન્દ્રકુમાર મંગલજી મહેતાના સૌજન્યથી | | Page #228 -------------------------------------------------------------------------- ________________ 32 श्री लब्धिसूरि समुहाय વિકિરીટ પ.પૂ.આ.શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મ.સા.ના સદુપદેશથી ગુરૂભક્તિ નિમિત્તે શ્રી જયંતભાઈ માવજીભાઈ કોઠારી પરિવાર, નાલાસોપારા (જી. થાણા) ના સૌજન્યથી હુ : પ્રશાન્તભાઈ 9 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી લબ્ધિસૂરિ સમુદાય જk / ' , " 5' દક્ષિણ દેશોદ્ધારક પૂ.આ.શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ શ્રી તપાગચ્છીય આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી - જ્ઞાનમંદિર ટ્રસ્ટ, દાદર (વેસ્ટ), મુંબઈ-૨૮ ના સૌજન્મની Gendron Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી લબ્દિસૂરિ સમુદાય ૪૮' પૂ.આ.શ્રીવિજયભુવનતિલકસૂરીશ્વરજીમહારાજ પ.પૂ.આ.શ્રી વીરસેનસુરિજી મ.સા.ના સદુપદેશથી શ્રી - યને જન છે. મૂ. સંધ, શીવ, મુંબઈ- ૨૨ ના સૌજન્યથી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી લબ્ધિસૂરિ સમુદાય & ૫.પૂ.આ.શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના સદુપદેશથી ગુરૂભક્તિ નિમિત્તે શ્રી જયંતભાઈ માવજીભાઈ કોઠારી પરિવાર, નાલાસોપારા (જી. થાણા ) ના સૌજન્યથી ૭ : પ્રશાન્તભાઈ ન કરે , Cuacationem acon20 tempersuaseromy www.ainelibrary.org Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી લબ્ધિસૂરિ સમુદાય & પ.પૂ.આ.શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીરિજી મહારાજ શ્રી તપાગચ્છીય આત્મકમલ લબ્ધિસૂરિ જ્ઞાનમંદિર ટ્રસ્ટ, દાદર (વેસ્ટ), મુંબઈ- ૨૮ ના સૌજન્યથી al Education Interational 2010 UA Tom private Personal use only Page #233 -------------------------------------------------------------------------- ________________ શe શ્રી લબ્ધિસૂરી સમુદાચ ઇe * પ.પૂ.આ.શ્રી વિજયનવીનસુરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી ભાગ્યપૂર્ણવિજયજી મ.ની પ્રેરણાથી એક સદગૃહસ્થના સૌજન્યથી Education interne CHICOS cose my W aneli Page #234 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી લબ્ધિસૂરિ સમુદાય પ.પૂ.આ.શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, રત્નાગિરી (કોંકાણ) ના સૌજન્યથી Jan Education international 2010/04 Turvaceo Personamuse any wwwjainelibrary.org Page #235 -------------------------------------------------------------------------- ________________ | ૨૮ શ્રી લબ્ધિસૂરિ સમુદાય જA T પ.પૂ.આ.શ્રીવિજયજિનભદ્રસૂરીશ્વરજી મહારાજ ક w aterbrany Page #236 -------------------------------------------------------------------------- ________________ શe શ્રી લબ્ધિસૂરી સમુદાય શe પ.પૂ.આ.શ્રીવિજયઅશોકરત્નસૂરીશ્વરજી મ. Teocomitemtione Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી લબ્ધિસૂરિ સમુદાય જk પ.પૂ.આ.શ્રીવિજયઅભયરત્નસૂરીશ્વરજી મ. www.ainelibrary.org Page #238 -------------------------------------------------------------------------- ________________ みん dj g Education Internatioral 2010-04 શ્રી લબ્ધિસૂરિ સમુદાય પ.પૂ.આ.શ્રીવિજયપુણ્યાંનંદસૂરીશ્વરજીમહારાજ さん Use Only rary.org Page #239 -------------------------------------------------------------------------- ________________ ITI ITI .૮ શ્રી લબ્ધિસૂરિ સમુદાય જk પૂ.આ.શ્રીવિજયહિરણ્યપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી ભાગ્યશેખરવિજયજી મ.ની પ્રેરણાથી એક સદગૃહસ્થના સૌજન્યથી Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી લબ્ધિસૂરિ સમુદાય & પ.પૂ.આ.શ્રીવિજયસ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી હસ્તીમલ જૈન (મોહન મેટલ ઈન્ડસ્ટ્રીઝ), ૧૮ ડી. એસ. લેઈન, ચીક પેડ ક્રોસ, બેંગલોર-પ૩ના સૌજન્યથી હ : નરપતરાજ, અશોકકુમાર, લલિતકુમાર, નરેશ, તરુણ, ભાવેશ, પ્રતીક (શાહ મેઘરાજજી જુહારમલજી આહીરવાલા) હાલ-બેંગલોરી all coucation international www.samenbrary.org Page #241 -------------------------------------------------------------------------- ________________ જદ્ધ શ્રી લબ્ધિસૂરિ સમુદાય પ.પૂ.આ.શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ યુનિવર્સલ કેમીકલ્સના સૌજન્યથી UNIVERSAL CHEMICALS, 59, Govindappa Naick Street, MADRAS-600 079 Page #242 -------------------------------------------------------------------------- ________________ જ } } ૪૮ શ્રી લબ્દિસૂરિ સમુદાય જk T Milllllllllllllllllllllllllllllllllllll l પૂ.આ.શ્રી વિજયઅરુણપ્રભસૂરીશ્વરજી મહારાજ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી લબ્ધિસૂરિ સમુદાય ૪૮૮ દ્વની હિોલ e પ.પૂ.આ.શ્રીવિજયવારિષણસૂરીશ્વરજીમહારાજ | શ્રી આદોની થે. મૂ. જૈન સંધ - આદોની (આંધ્ર પ્રદેશ) તથા શ્રી જીવરીલાલ એમ રાંકા, મહાવીર ચૌક, રાયપુરના સૌજન્યથી TONICOS wwsanenbrary.org Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૮. શ્રી લબ્ધિસૂરિ સમુદાય ૪.૮ પ.પૂ.આ.શ્રી વિજયવીરસેનસૂરીશ્વરજી મહારાજ 2010304 FOT Private Persona Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી લબ્ધિસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી વિજયયશોવર્મસૂરીશ્વરજી મહારાજ Jamn Education memature તો ગાવા ન હો, www.jamelbral yold Page #246 -------------------------------------------------------------------------- ________________ Ah.(૪)૨૫, નારીનાના લો $*** શ્રી લબ્ધિસૂરિ સમુદાય 2070104 さん પ.પૂ.પંન્યાસશ્રી પદ્મવિજયજી મહારાજ या આવિ ખાસઈના Page #247 -------------------------------------------------------------------------- ________________ ITI|TI ITI/ ૪૮ શ્રી લબ્ધિસૂરિ સમુદાચ ૪૮ સાહિત્ય મૂળ્યાગ પૂ. મુનિરાજશ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ દન સાહિત્ય વિકાસ કે ટ... એ બઈના -૧૮ન્યથી. NOMBRE કાકા છreણ વિક NIT T. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી વલ્લભર સમુદાય & પંજાબકેસરી, યુગદષ્ટા ૫.પૂ.આ.શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ - મેસર્સ છેડા શ્વેલરી માટે, ૪૦/૪ર ઘનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ ના સૌજન્યથી Page #249 -------------------------------------------------------------------------- ________________ ઇટી ATTITUTI જ૮ શ્રી વલ્લભસૂરિ સમુદાય & પ.પૂ.આ.શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી કુંવરજી હેમરાજ છેડા પરિવાર (ગામ કુંદરોડી-કચ્છ) ના સૌજન્યથી PerISSES TO Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી વલ્લભસૂરિ સમુદાય さん પ.પૂ.આ.શ્રીવિજયઈન્દ્રદીન્નસૂરીશ્વરજીમહારાજ શ્રી ખીમજી હેમરાજ છેડા પરિવાર (ગામ કુંદરોડી-કચ્છ) ના સૌજન્યથી Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી વલ્લભસૂરિ સમુદાય さえ પ.પૂ.આ.શ્રીવિજયપૂર્ણાનંદસૂરીશ્વરજીમહારાજ www.jainenbrary.org Page #252 -------------------------------------------------------------------------- ________________ さん _2010_04 શ્રી વલ્લભસૂરિ સમુદાય શ્રી મહેન્દ્ર જૈન પંચાંગના પ્રણેતા આ.શ્રીવિજયવિકાસચન્દ્રસૂરીશ્વરજીમહારાજ શ્રી બાપાલાલ એ. ઝોટા પરિવાર, મુંબઈના સૌજન્યથી さん Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી વલ્લભસૂરિ સમુદાય પ.પૂ.આ.શ્રીવિજયજનકચદ્રસૂરીશ્વરજીમહારાજ શ્રી જંબુસર જૈન શ્વે. મૂ. સંધ, શ્રાવકપોળ જંબુસર (જિ. ભરૂચ)ના સૌજન્યથી 2017 04 www.jainelibrary org Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેશરસૂરિ સમુદાય દ્ધ પ.પૂ.આ.શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિજયયશોરત્નસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી મુક્તિધામ ટ્રસ્ટ - થલતેજ-અમદાવાદના સૌજન્યથી 2019_04 Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી કેશરસૂરિ સમુદાય જk પ.પૂ.આ.શ્રી વિજયલાભસૂરીશ્વરજી મહારાજ પૂ.મુનિશ્રી વજસેનવિજયજી મ.સા.ના સદુપદેશથી સ્વ. રમણલાલ માણિકલાલ મોદી (ગોધરાવાળા) પરિવારના સૌજન્યથી 2010_04 For Private & Personal use only www.jainelibras Page #256 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી કેશરસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિજયયશોરત્નસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી મુક્તિધામ ટ્રસ્ટ - થલતેજ-અમદાવાદના સૌજન્યથી Jan Edtheation International 2010-04 rrrrr Page #257 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી કેશરસૂરિ સમુદાય દk પ.પૂ.આ.શ્રી વિજયપ્રભવચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૫.પૂ.આ.શ્રી વિજયયશોરત્નસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી મુક્તિધામ ટ્રસ્ટ - થલતેજ-અમદાવાદના સૌજન્યથી 2010_04 For Private & Personal use only www.jainelibre Page #258 -------------------------------------------------------------------------- ________________ જ૮ શ્રી કેશરસૂરિ સમુદાય જ૮૮ પ પુ. આચાર્ય શ્રી વિજયરાંદસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂ.આ.શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિજયયશોરત્નસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી મુક્તિધામ ટ્રસ્ટ - થલતેજ-અમદાવાદના સૌજન્યથી 2010_04 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૬.૮ શ્રી કેશરસૂરિ સમુદાય જ પ.પૂ.આ.શ્રીવિજયસ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી વલેનવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી ઈંદ્રવદનભાઈ રમણલાલ, ગિરીશભાઈ રમણલાલ, રમેશભાઈ રમણલાલ તથા જસવંતભાઈ રમણલાલના સૌજન્યથી હું : રજનીકાન્ત કેશવલાલ ગાંધી, અતુલચંદ્ર શાંતિલાલ શાહ, સુમનલાલ શાંતિલાલ શાહ Jan Education For Sale . (60) અમીર MOTE | * Page #260 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી કેશરસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ.આ.શ્રી વિજયયશોરત્નસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી મુક્તિધામ ટ્રસ્ટ થલતેજ અમદાવાદના સૌજન્યથી Page #261 -------------------------------------------------------------------------- ________________ ૪૮. શ્રી કેશરસૂરિ સમુદાય ૪૮૮ પોuuuuuuuN પ.પૂ.આ.શ્રીવિજયયશોરત્નસૂરીશ્વરજી મહારાજ શ્રી મીનાબહેન જીતેન્દ્રકુમાર સોલંકી પરિવાર, (ભાયંદર) મુંબઈના સૌજન્યથી Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૮.શ્રી વાગડ સમુદાય さら પ.પૂ.આ.શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ શ્રી રતિલાલ હીરજીભાઈ સાવલા પરિવાર, મનફરા (કચ્છ)ના સૌજન્યથી Page #263 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી વાગડ સમુદાય 62 પ.પૂ.આ.શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અ. સૌ. પાર્વતીબેન હરખચંદ વાઘજી ગીંદરા પરિવાર અધોઈ (કચ્છ) વાળા હાલ મુંબઈના સૌજન્યથી Page #264 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી વાગડ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રીવિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી સુરત રાંદેર રોડ વસતા કચ્છ વાગડના સાત ચોવીશી ભાઈઓ તરફથી a coucation International TONTIN PESO sesOnly Page #265 -------------------------------------------------------------------------- ________________ * श्री प्रेमसूरि समुहाय સંઘ કૌશલ્યાધાર સિદ્ધાંત મહોદધિ પ.પૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ખંભાત નિવાસી સ્વ. મુળીબહેન અંબાલાલ શાહના શ્રેયાર્થે પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિયજી મ.ના સદુપદેશથી ખંભાતવાળા શ્રી પુંડરિક અંબાલાલ શાહ તથા રમાબહેન, શર્મેશ, પ્રેરણા, પ્રીતિ, આદિ પરિવાર તરફથી Page #266 -------------------------------------------------------------------------- ________________ ૪૮. શ્રી પ્રેમસૂરિ સમુદાય જA' શાસનના મહાન જ્યોતિર્ધરા પ.પૂ.આ.શ્રીવિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી કુલશીલવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી હર્ષશીલવિજયજી મ.ના સદુપદેશથી ભૂપેન્દ્રભાઈ કાન્તિલાલ તથા કુ. જેનીબહેન ભૂપેન્દ્રભાઈ, મરીન ડ્રાઈવ, મુંબઈના સૌજન્યથી Jan MUSTOM TECITIGLIONCH Torre Personal Ose Only www.janelibrary.org Page #267 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રીવિજયક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મ.સા.ના સદુપદેશથી શાસનપ્રેમી મહાનુભવોના સૌજન્યથી AND www.janelibrary.org Page #268 -------------------------------------------------------------------------- ________________ Jain Educatio ૪૮ થ્રી પ્રેમસૂરિ સમુદાય સદ્ધ WO પ્રવચનપ્રભાવક પ.પૂ.આ.શ્રી વિજયજંબૂસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી સિઘ્ધાચલવિજયજી મ.સા.ના સદુપદેશથી શ્રી સાગરગચ્છ જૈન સંઘ, ડભોઈના સૌજન્યથી જે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ આ : તે નવા eeeee પ.પૂ.આ.શ્રી વિજયભુવનસૂરીશ્વરજી મહારાજ પૂ. સાધ્વીજીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના સદપદેશથી ગુરુભકત ભંડારી પારસમલજી ભુરમલજી ગામ સંરતવાલા હાલ ભીવંડી (મુંબઈ) તરફથી દર્શનાર્થે તથા પ.પૂ.આ.શ્રી આનંદઘનસૂરીશ્વરજી મ. તથા પૂ. મુનિશ્રી વિશ્વચંદ્રવિજયજી મ., પૂ. મુનિશ્રી દિવ્યચંદ્રવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી હિંમતલાલ જીવરાજ મહેતા પરિવારના સૌજન્યથી Page #270 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય જk પ.પૂ.આ.શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ - પૂ. મુનિરાજશ્રી શિવાનંદવિજયજી મ. તથા પૂ. મુનિરાજશ્રી આત્મરક્ષિતવિજયજી મ.ની પ્રેરણાથી શા રીખવદાસ કચરદાસ મહેતા પરિવારના સૌજન્યથી, સંગમનેર (જિ. અહમદનગર) ANNNN 2010_04 Page #271 -------------------------------------------------------------------------- ________________ . શ્રી પ્રેમસૂરિ સમુદાય ૨૮ પ.પૂ.આ.શ્રી વિજયભેરુસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મ.સા.ના સદુપદેશથી શાસન પ્રેમી મહાનુભવોના સૌજન્યથી Page #272 -------------------------------------------------------------------------- ________________ Low-dediation * श्री प्रेमसूरि समुहाय પ.પૂ.આ.શ્રી વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ.સા.ના સદુપદેશથી શાસનપ્રેમી મહાનુભવોના સૌજન્યથી www.janelibrary.org Page #273 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય જA) ૫.પૂ.આ.શ્રીવિજયવર્ધમાનસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી સિદ્ધાચલવિજયજી મ.ના સદુપદેશથી શ્રી સાગરગચ્છ જૈન સંધ-ડભોઈના સૌજન્યથી Page #274 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય & 02222 પ.પૂ.આ.શ્રીવિજયચિદાનંદસૂરીશ્વરજીમહારાજ પૂ. મુનિશ્રી સિદ્ધાચલવિજયજી મ.સા.ના સદુપદેશથી શ્રી સાગરગચ્છ જૈન સંઘ, ડભોઈના સાંજન્યથી Vain Education international 2010 TUITIV Fenstvenosteronny Page #275 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ પૂ.આ.શ્રીવિજયજિતમૃગાંકસૂરીશ્વરજીમહારાજ પૂ. પંન્યાસપ્રવરશ્રી હેમભૂષણવિજયજી ગણિવર તથા પૂ. મુનિરાજશ્રી દિવ્યભૂષણવિજયજી મ.ના સદુપદેશથી ખંભાતવાળા શાહ મધુબહેન મૂળચંદ માણેકલાલ પરિવાર, કાંદિવલી-મુંબઈના સૌજન્યથી Tit Joired છ IA) www.janelibrary.org Page #276 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી પ્રેમસૂરિ સમુદાય સ માલવા દેશે સદ્ધર્મ સંરક્ષક પ.પૂ.આ.શ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મહારાજ પન્નાલાલ પોપટલાલ ચાણસ્માવાળા પરિવાર હાલ મલાડ (ઈસ્ટ) મુંબઈના સૌજન્યથી 2017-04 For Private Personal Use Only Chal Page #277 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય પૂ.આ.શ્રીવિજયજયંતશેખરસૂરીશ્વરજીમહારાજ Jail ducation meanin Commons OLY www.janelibrary.org Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ 2002 - પ.પૂ.આ.શ્રી વિજયવતસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી સિદ્ધાચલવિજયજી મ.ના સદુપદેશથી શ્રી સાગરગચ્છ જૈન સંઘ, ડભોઈના સૌજન્યથી S 2010204 For Private & Personal use only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય જ પ.પૂ.આ.શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ શ્રી લખમશી સોજપારના શ્રેયાર્થે હ : સુપુત્રો પ્રેમચંદ, વિનોદ, ધીરજલાલ, આરબલુસ (હાલાર)ના સૌજન્યથી da Elbation Page #280 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪% પ.પૂ.આ.શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાના વિનયરત્ન પ્રવચનકાર મુનિરાજશ્રી શ્રેયાંસપ્રવિજયજી મ.ના સદુપદેશથી પોતાના સંસારી વડીલ બંધુ સ્વ. શ્રી પૂ. મુનિરાજશ્રી લોચનવિજયજી મહારાજની પાવન સ્મૃતિમાં શા તલકચંદ જસાજી પરિવાર (કરજોગવાળા) માટુંગા- મુંબઈના સૌજન્યથી લાકાત લીધmilala SN wameny.org Page #281 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય જk પૂ.આ.શ્રી વિજયત્રિલોચનસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી શિવાનંદવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી ધનેશ્વરવિજયજી મ.ના સદુપદેશથી શ્રી તારાચંદ કાળીદાસ બજાનિયા પરિવાર, મેસર્સ સુરતી ફરસાણ માર્ટ, મેઈન રોડ-સંગમનેર ( જિ. અહમદનગર, મહારાષ્ટ્ર)ના સૌજન્યથી Page #282 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય જk શ્રી ગિરનાર સહસાવન તીર્થોદ્ધારક, ઉગ્ર તપસ્વીરત્ન પ.પૂ.આ.શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિરાજશ્રી અનંતબોધવિજયજી મ.સા.ની પ્રેરણાથી મહુડીવાળા પ્રવિગેકુમાર જયંતિલાલ મહેતા, ૯, ચંદ્રપ્રભુ સોસાયટી, વાસાણા-અમદાવાદના સૌજન્યથી wwwa Tenbrary.org Page #283 -------------------------------------------------------------------------- ________________ | ૨. શ્રી પ્રેમસૂરિ સમુદાય જk" પ્રશાંતમૂર્તિ-સરળ સ્વભાવી પ.પૂ.આ.શ્રી વિજયનરરત્નસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિરાજશ્રી અનંતબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી મહુડીવાળા ભાવેશકુમાર | પ્રવિણચંદ્ર મહેતા પરિવાર, ૯, ચંદ્રપ્રભુ સોસાયટી, વાસણા, અમદાવાદના સૌજન્યથી For Private Personal use only www.ather braly are 2010_04 Page #284 -------------------------------------------------------------------------- ________________ • ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ શાસનપ્રભાવક પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયજયકુંજરસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં શ્રી સિદ્ધગિરિ તીર્થે સ્વ. જયચંદ મૂલચંદ પીંડવાડાના સુપુત્રચંપાલાલ, પુત્રવધૂ સુશીલાબહેન તેમજ પૌત્રી શીતલબેનના ઉપધાનતપ નિમિત્તે દર્શનાર્થે વિ. સં. ૨૦૪૮ 2010_04 What Page #285 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય & વાત્સલ્યનિધિ પ.પૂ.આ.શ્રી વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૪૮ માં શાસનપ્રભાવક પૂ.આ.દેવ શ્રીમદ વિજયજયકુંજરસૂરીશ્વરજી મ.સા.ની પાવનિશ્રામાં - \ , દ્ધિગિરિ મહાતીર્થમાં ચિ. જયંતિલાલે કરેલ પ્રથમ ઉપધાન તપ નિમિત્તે શા તલકચંદ જસાજી , (કરજણવાળા) તરફથી દર્શનાર્થે 2010_04 For Private & Persona use only www.jainelibrary or Page #286 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ પૂ.આ.શ્રીવિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ પૂ. પંન્યાસશ્રી રત્નસુંદરવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક શાસનપ્રેમી સદગૃહસ્થના સૌજન્યથી 2010_04 RAT Page #287 -------------------------------------------------------------------------- ________________ * श्री प्रेमसूरि समुहाय श्रद्ध પ.પૂ.આ.શ્રીવિજયરવિચન્દ્રસૂરીશ્વરજીમહારાજ પ્રવચન પ્રભાવક પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મ.ના વિનેયરત્ન પ્રવચનકાર પૂ. મુનિરાજશ્રી શ્રેયાંસપ્રભવિજયજી મ.ના સદુપદેશથી પોતાના સંસારી વડીલબંધુ સ્વ. મુનિરાજશ્રી લોચનવિજયજી મ.સા.ની પાવન સ્મૃતિમાં શા તલકચંદ જસાજી પરિવાર (કરજણવાળા) માટુંગા, મુંબઈના સૌજન્યથી _201004 www.jainelibrary.or Page #288 -------------------------------------------------------------------------- ________________ * श्री प्रेमसूरि समुहाय श्रद्ध પ.પૂ.આ.શ્રીવિજયમાનતુંગસૂરીશ્વરજીમહારાજ શાસનપ્રભાવક પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયજયકુંજરસૂરીશ્વરજી મ. સા. પાલીતાણા-મહારાષ્ટ્ર ભુવનના વિ. સં. ૨૦૪૭ના ચાતુર્માસની સ્મૃતિ નિમિત્તે ગુરુભક્ત ફુલચંદ દલીચંદજી મારવાડી સાદડીવાળા તરફથી દર્શનાર્થે 2010_04 Page #289 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ ૫.પૂ.આ.શ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજ - પૂ. મુનિરાજશ્રી શિવાનંદવિજયજી મ.સા.ની પ્રેરણાથી - શ્રી રમણીકલાલ પિતામ્બરદાસ મહેતા પરિવાર (પિતામ્બરદાસ કચરદાસ) જે. પી. રોડ-સંગમનેર (જિ. અહમદનગર), મહારાષ્ટ્રના સૌજન્યથી , Jan Education international 2010 TOFTIGE SPEISOITUSED Page #290 -------------------------------------------------------------------------- ________________ s2. શ્રી પ્રેમસૂરિ સમુદાય & પ.પૂ.આ.શ્રીવિજયગુણાનંદસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ. સા.ના સદુપદેશથી શાસનપ્રેમી મહાનુભવોના સૌજન્યથી જાણ છે -નેણInational 201004 Page #291 -------------------------------------------------------------------------- ________________ D श्री प्रेमसूरि समुहाय પ.પૂ.આ.શ્રીવિજયપ્રદ્યોતનસૂરીશ્વરજીમહારાજ શા મોતીલાલ લચ્છીરામજી-વિસલપુર (રાજસ્થાન) હાલ મુંબઈ (શા પ્રકાશચંદ્ર વિમલચન્દ્ર એન્ડ કુાં)ના સૌજન્યથી Page #292 -------------------------------------------------------------------------- ________________ ૪2 શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ યુપવાન તપન Dાની.વી.સંસ્થા ૫.પૂ.આ.શ્રી વિજયકુન્દકુન્દસૂરીશ્વરજી મહારાજ હાલાર ગામ દાંતાના શ્રી હાલારી વીશા ઓસવાલ સમાજના શાહ રાયશી રાયમલ પરિવાર (હાલ મુંબઈ)ના સૌજન્યથી. હું : સ્વ. શ્રી ઝવેરચંદ રાયશી, વાલજી રાયશી, ભગવાનજી રાયશી, સુપુત્રો શ્રી વિનોદકુમાર લાલજી, બિપિનકુમાર લાલજી તથા દિલીપકુમાર olibres Page #293 -------------------------------------------------------------------------- ________________ :૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિરાજશ્રી ભવ્યદર્શનવિજયજી મ.સા.ના સદુપદેશથી"શાહ પરેશકુમાર કુમારપાળ અમીચંદ બાગચા પરિવાર બોરસદ (જિ. ખેડા)ના સૌજન્યથી ONCIES Page #294 -------------------------------------------------------------------------- ________________ A LITTER ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૯ પ.પૂ.આ.શ્રી વિજયરવિપ્રભસૂરીશ્વરજી મહારાજ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય સદ્ધ પૂ.આ.શ્રી વિજયનિત્યાનંદસૂરીશ્વરજી મહારાજ શા ચંદુલાલ મણીલાલ એન્ડ કું. તથા શાહ એન્ડ કું., પાંચકુવા-કાપડ બજાર, અમદાવાદના સૌજન્યથી હ : શ્રી કિરીટભાઈ મણીલાલભાઈ Jain Education Interna Use Only www.jainelibrary.or Page #296 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી વિજયસૂધાંશુસૂરીશ્વરજી મહારાજ hamducation internacionar 20TUU TOTIVE Personal use only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૪૮. શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ શ RRURIU પ.પૂ.આ.શ્રીવિજયધનપાલસૂરીશ્વરજી મહારાજ શ્રી મણીલાલ જગજીવન પારેખ પરિવાર, C/o શ્રી મહાવીર છાયા, બ્લોક નં. ૩૦, વલ્લભબાગ લેઈન, ઘાટકોપર, મુંબઈ-૭૭ ના સૌજન્યથી 20TUZU? * જે જ ? Torrmales Personalese omy ANIONA Page #298 -------------------------------------------------------------------------- ________________ ૪૮. શ્રી પ્રેમસૂરિ સમુદાય જ8 થી ડી ડી ડી ડી છે મ પ િ પ.પૂ.આ.શ્રી વિજયવિચક્ષણસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૪૮ શાસનપ્રભાવક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયજયકુંજરસૂરીશ્વરજી મ.ની પાવન નિશ્રામાં શ્રી સિદ્ધિગિરિ મહાતીર્થમાં ચિ. જયંતિલાલે કરેલ પ્રથમ ઉપધાનતપ નિમિત્તે શા તલકચંદ જસાજી કરજણવાળા તરફથી દર્શનાર્થે Jan Education International 2010/04 For Private Personal use only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૪2 શ્રી પ્રેમસૂરિ સમુદાય જ પ.પૂ.આ.શ્રી વિજયજિનપ્રભસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ. સા.ના સદુપદેશથી શાસનપ્રેમી | મહાનુભવોના સૌજન્યથી Page #300 -------------------------------------------------------------------------- ________________ + 8 D श्री प्रेमसूरि समुहाय D પ.પૂ.આ.શ્રીવિજયજયઘોષસૂરીશ્વરજીમહારાજ Page #301 -------------------------------------------------------------------------- ________________ સદ્ધ શ્રી પ્રેમસૂરિ સમુદાય - શ્રદ્ધ પ.પૂ.આ.શ્રીવિજયભદ્રગુપ્તસૂરીશ્વરજીમહારાજ Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રેમસૂરિ સમુદાય પ.પૂ.આ.શ્રી વિજયધર્મજીતસૂરીશ્વરજી મહારાજ શા રતનશી કલ્યાણજી ટ્રસ્ટ-સાંગલી, (રતનશી ખીમજી-મહાવીરનગર-સાંગલી) મહારાષ્ટ્રના સૌજન્યથી Page #303 -------------------------------------------------------------------------- ________________ જA શ્રી પ્રેમસૂરિ સમુદાય : પ.પૂ.આ.શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી જૈન શ્વે. મૂ. પૂ. તપગચ્છ સંધ મુનિસુવ્રતસ્વામી જિનાલય ઘાટકોપર (વેસ્ટ) મુંબઈ-૮૬ના સૌજન્યથી હે રામજીભાઈ ગુડકા 6 શ્રી હીરસુરીશ્વર જગદગુરુ છે. મૂ. પૂ. સંધ, દફતરી રોડ, મલાડ-મુંબઈના સૌજન્યથી : કાન્તિલાલ છગનલાલ શાહ Page #304 -------------------------------------------------------------------------- ________________ श्री प्रेमसूरि समुहाय વૈરાગ્ય દેશના દક્ષ પ.પૂ.આ.શ્રી વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી મૌનિકકુમાર પ્રવિણભાઈ મહેતા (મહુડીવાળા) પરિવાર, ૯, ચંદ્રપ્રભુ સોસાયટી, વાસણા-અમદાવાદના સૌજન્યથી Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ ૫.પૂ.આ.શ્રી વિજયજિતેન્દ્રસૂરીજી મહારાજ પૂ. સાધ્વીશ્રી પુષ્પલતાશ્રીજી, પુષ્પરેખાશ્રીજી અને મનીષરેખાશ્રીજી મ.સા.ના સદુપદેશથી શેઠશ્રી તિકમચંદ, જિનદાસભાઈ, દિલીપભાઈ, મંછાબેન આદિ (શાહ હીરાચંદજી જેરુપજી પરિવાર) પાદરલીવાળા, કુમાર એજન્સી, મુંબઈ--૪ ના સૌજન્યથી Page #306 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ पप आचार्यश्री जयशेखरसूरीश्वरजी म.सा. પૂ.આ.શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી અભયશેખરવિજયજી મ.ના સદુપદેશથી શ્રી થે. મૂ. જૈન સંઘ, બીજાપુર (કર્ણાટક) ના સૌજન્યથી Page #307 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય જk 20-2225 % પ.પૂ.આ.શ્રી વિજયજગશ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી અભયચંદ્રવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી કરબટીયા-પીપલધન જૈન શ્વે. મૂ. સંઘની કોટી કોટી વન્દના Jalin Education international 20 O ver Persone seront www.janeibrary Page #308 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ પૂ.આ.શ્રી વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજ 2010_04 Pers Page #309 -------------------------------------------------------------------------- ________________ Jain Edt શ્રી પ્રેમસૂરિ સમુદાય પૂ.આ.શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજ Use Only jainelibrary.org Page #310 -------------------------------------------------------------------------- ________________ NATHI, ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ ૫.પૂ.આ.શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ પૂ. સાધ્વીજી શ્રી પુષ્પલતાશ્રીજી, પુષ્પરેખાશ્રીજી અને મનિષરેખાશ્રીજી મ.ના સદુપદેશથી શેઠશ્રી તિકમચંદ, જિનદાસભાઈ, દિલીપભાઈ, મંછાબેન, આદિ. શાહ, છે ને હીરાચંદજી જેરુપજી પરિવાર (પાદરલીવાળા) કુમાર એજન્સી, મુંબઈ-૪ ના સૌજન્યર્થીની 2010_04 Page #311 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી પ્રેમસૂરિ સમુદાય - ૪ પૂ.આ.શ્રી વિજયવીરશેખરસૂરીશ્વરજી મહારાજ મેહતા શ્રીપાતકુમાર રીખબદાસજી (શા રીખબદાસ રાજેન્દ્રકુમાર) મુંબઈ-૨ ના સૌજન્યથી Page #312 -------------------------------------------------------------------------- ________________ \\ I]J. " ૪ શ્રી પ્રેમસૂરિ સમુદાય જA S પ.પૂ.આ.શ્રી વિજયપ્રભાકરસૂરીશ્વરજી મહારાજ શ્રી કિશોરભાઈ પી. કોરડીઆ (સિદ્ધચક્ર તપાગચ્છ શ્વે. મૂ. સંધના મેનેજીંગ ટ્રસ્ટી) કિશોર ટ્રેડ એજન્સી, સુમંગલા રોડ, રાજકોટના સૌજન્યથી calioner Page #313 -------------------------------------------------------------------------- ________________ પપપપપપપ પી ૪ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી વિજ્યજયકુંજરસૂરીશ્વરજી મહારાજ બાલમુનિરાજશ્રી હિતરક્ષિતવિજયજી મ.ના સદુપદેશથી શા કેશવલાલ પૂનમચંદ પરિવાર (ઉંબરીવાલા)ના સૌજન્યથી 20. Educational Page #314 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય જીe 60002 પ.પૂ.આ.શ્રી વિજયપૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિરાજશ્રી યુગચંદ્રવિજયજી મ.ના સદુપદેશથી સ્વ. છોગમલજી દેવાજી પરિવાર, મુંબઈ-૪ના સૌજન્યથી હ : ૧) ચંપાલાલજી છોગમલજી, અ, સૌ. આશાબહેન ચંપાલાલજી, જિતેન્દ્ર, અજિત, અ. સૌ. અનિતાબહેન જિતેન્દ્રકુમાર, ૨) સોહનલાલજી છોગમલજી, એ. સૌ. સંતોષબહેન સોહનલાલજી, અમિત-હિતેશ, દીપિકા મેનિષા, ૩) હુકમીચંદજી છોગમલજી, એ, સૌ. મધુબહેન હુકમીચંદજી, ગાગેશ, રીતિકા. . Han lintar arentera Page #315 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય જ પ.પૂ.આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ ખિવાન્ટિ જૈન સંઘ (ખિવાન્ટિ) જિ. પાલી, રાજસ્થાનના સૌજન્યથી Jain education International 201 gate Page #316 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ ૫.પૂ.આ.શ્રી વિજયમહાબલસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીના અમારા ઉપરના ઉપકાર સ્મૃતિ નિમિત્તે સૌજન્ય-સુરત નિવાસી નટવરલાલ ઉમેદચંદ ચાવાળા પરિવાર તરફથી 2010204 Page #317 -------------------------------------------------------------------------- ________________ * श्री प्रेमसूरि समुहाय પૂ.આ.શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ શેઠ દલીચંદ દામજીભાઈ પરિવાર (ગાધકડાવાળા) તરફથી હું : હસમુખભાઈ દલીચંદ શેઠ પરિવાર Jain Education Internallonal 201_64 Personal Use Only www.jainelibrary org Page #318 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય સત્ર પૂ.આ.શ્રી વિજયમુકિતપ્રભસૂરીશ્વરજી મહારાજ શા કેશવલાલ પૂનમચંદ પરિવાર (ઉંબરીવાલા) તરફથી છે. બાજુ 2010_04 Page #319 -------------------------------------------------------------------------- ________________ નો ૪ શ્રી પ્રેમસૂરિ સમુદાય જA પૂ.આ.શ્રી વિજયઅમરગુપ્તસુરીશ્વરજી મહારાજ | વિ. સં. ૨૦૪૮ શાસનપ્રભાવક પૂ. આ. દેવ શ્રીમદ્ વિજયજયકુંજરસૂરીશ્વરજી મ.સા. આદિની પાવન નિશ્રામાં ચિ. પ્રવિણચંદ્ર, રમેશચંદ્ર તથા અ. સૌ. વીણાબહેન રમેશચંદ્ર પાલીતાણામાં કરેલ ઉપધાન તપ નિમિત્તે કસ્તુરબેન ભોગીલાલ સ્વરૂપચંદ મુરબાડવાળા તરફથી દર્શનાર્થે 2010_04 Page #320 -------------------------------------------------------------------------- ________________ ૪% શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪% પૂપે શ્રી ધો. (0 પ.પૂ.આ.શ્રી વિજયધનેશ્વરસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિરાજશ્રી શિવાનંદવિજયજી મ. સા ની પ્રેરણાથી સૌજન્ય : સૌ. હીરાબહેન - કાન્તિલાલ ગાંધી પરિવાર તરફથી, સૂરજ ડીસ્ટ્રિબ્યુટર્સ, ૩૭૪૦નવી પેઠ, અહમદનગર 2010_04 Page #321 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય જk પૂ. પંન્યાસપ્રવરશ્રી કાન્તિવિજયજી મહારાજ આ પૂ. ઉપાધ્યાય શ્રી નરચંદ્રવિજયજી મ. સા.ની પ્રેરણાથી એક સદ્ગુહસ્થના સૌજન્યથી 2010_04 www.jainelibra Page #322 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય સ પૂ. પંન્યાસથી પદ્મવિજયજી ગણિવર્ય પૂ. આ.શ્રી વિજયમિત્રાનંદસૂરિજી મ.સા.ના સદુપદેશથી શ્રી.વિવેક ડુપ્લેક્ષ નં. ૫ ના આરાધક બહેનો તરફથી અમદાવાદ. 2010 04 Page #323 -------------------------------------------------------------------------- ________________ A LILI LIMITI ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય , પૂ. ઉપાધ્યાયશ્રી નરચંદ્રવિજયજી મહારાજ મુનિ હર્ષચંદ્રવિજયજી મ.ના સદુપદેશથી પુનમચંદ દિપચંદ મેહતા પરિવાર - શાહ એન્ડ | મહેતાં મુંબઈ સના સૌજન્યથી Page #324 -------------------------------------------------------------------------- ________________ /// // પપપપSANT જા શ્રી પ્રેમસૂરિ સમુદાય જીદ પૂ. પંન્યાસપ્રવરશ્રી કીર્તિસેનવિજયજી મહારાજ પૂ.મુનિપ્રવરશ્રી વિનીતસેનવિજયજી મ.સા.ના સદુપદેશથી શ્રી જ્ઞાનદીપક પ્રકાશન ટ્રસ્ટ ડીસા (૩૮૫૫૩૫) ના સૌજન્યથી C/o રમણીકલાલ એન. વડેચા - હસમુખલાલ એમ. શાહ – પ્રિતિ ટેટર્સ, ન્યાયમંદિર સામે, ડીસા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય જ પૂ. પંન્યાસપ્રવરશ્રી વજસેનવિજયજી મહારાજ શાહ નાંગપાર રાયમલ ચેરીટેબલ ટ્રસ્ટ આરાધના ધામ, વડાલીયા સિંહણના સૌજન્યથી હ : વાઘજીભાઈ NAS www.janelibrary.org Page #326 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય જ પૂ. પંન્યાસશ્રી હેમભૂષણવિજયજી મહારાજ પૂ. મુનિશ્રી ચંદ્રભુષણવિજયજી મ.ના સદુપદેશથી ખંભાતવાળા શાહ દિલીપ મૂળચંદ, શાહ ચંદ્રેશ મૂળચંદ, મીના, સુમીતા, ભાવીન, રીકીન, કાંદીવલી-મુંબઈના સૌજન્યથી Page #327 -------------------------------------------------------------------------- ________________ //////// ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ 2002S Sws પૂ. પંન્યાસપ્રવરશ્રી કનકધ્વજવિજયજી મહારાજ કંકુબેન પ્રેમજી ભીમજી પરિવાર (વેરાવળવાળા) હાલ મુંબઈના સૌજન્યથી GE UTUTU TORFwater Personal use only www.jainelibrary.com Page #328 -------------------------------------------------------------------------- ________________ Jain Education ૧ શ્રી પ્રેમસૂરિ સમુદાય સ પૂ. પંન્યાસપ્રવરશ્રી રત્નભૂષણવિજયજી મહારાજ શાસનપ્રેમી મહાનુભવોના સૌજન્યથી AK Page #329 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ પૂ. મુનિશ્રી મહાસેનવિજયજી મહારાજ જયન્તિલાલ ખેતશીભાઈ ગડા, ભિવંડી (વડાલીયા સિંહાણ-હાલાર) વાળાના સૌજન્યથી 2010_04 Page #330 -------------------------------------------------------------------------- ________________ I'$ ,III) ના ૪ શ્રી પ્રેમસૂરિ સમુદાય ૪૮ પંન્યાસશ્રી જગવલ્લભવિજયજી મહારાજ પૂ. મુનિશ્રી ચારિત્રવલ્લભવિજયજી મ. સા. અને પૂ. મુનિશ્રી દર્શનવલ્લિભવિજયજી મ. સા.ની પ્રેરણાથી શ્રી પદ્મરસિક પરિવાર, સમશેરપૂર-સંગમનેર-નાસિક-અમદાવાદ તરફથી 2010_04 Page #331 -------------------------------------------------------------------------- ________________ જA શ્રી પ્રેમસૂરિ સમુદાય જ પૂ. પંન્યાસશ્રી રત્નસુંદરવિજયજી મહારાજ સંઘવી ઓતમચંદ ધરમચંદ દોશી દેપલાવાળાના સૌજન્યથી Page #332 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી અમૃતસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી હર્ષ પુષ્યામૃત જેન જ્ઞાન ભંડાર– જામનગરના સૌજન્યથી Page #333 -------------------------------------------------------------------------- ________________ | 12 શ્રી ભકિતસૂરિ સમુદાય ૪% પ.પૂ.આ.શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ SANIN www.jamelibrary.org Page #334 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ભકિતસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ શ્રી તિલોકચંદ ડી. શાહ પરિવાર-મુંબઈના સૌજન્યથી Page #335 -------------------------------------------------------------------------- ________________ * श्री लप्तिसूरि समुहाय પ.પૂ.આ.શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજ પૂ. મૂનિરાજશ્રી વિદ્યાચંદ્રવિજયજી મ.ના ઉપદેશથી સ્વ. તેજસી ઓભાયા, ગામ-કોડાઈ, કચ્છ. હસ્તે નિર્મળાબેનના સૌજન્યથી only En Education International_201004 Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભકિતસૂરિ સમુદાય સ પ.પૂ.આ.શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ભકિતસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી વિજયપ્રસન્નચંદ્રસૂરીશ્વરજી મહારાજ REPERTOR Page #338 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ભકતસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ. દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી કનકવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન પ.પૂ.આ.શ્રી વિજયસુચકચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે કે તે મુનિશ્રી કુમુદચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી શાહપુર મંગળ પારેખ ( ખાંસદઅમેદાવાદ ખાતે પોષદશમીના અઠ્ઠમ તપની તપસ્યા કરનાર અધિકારી Page #339 -------------------------------------------------------------------------- ________________ * श्री लप्तिसूरि समुहाय પ.પૂ.આ.શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ શ્રી ધીરજબહેન સલોત પરિવારના સૌજન્યથી, મુંબઈ 2071004 Page #340 -------------------------------------------------------------------------- ________________ જ શ્રી ભકિતસૂરિ સમુદાય જa | પ.પૂ.આ.શ્રી વિજયકલ્પજયસૂરીશ્વરજી મહારાજ કરવામાં 2010_04 Page #341 -------------------------------------------------------------------------- ________________ ૪% શ્રી ભકિતસૂરિ સમુદાય & ૫. પંન્યાસથી પૂર્ણાનન્દવિજ્યજી મહારાજ Jan Education International 2010 Page #342 -------------------------------------------------------------------------- ________________ ///////////// 34 श्री शांतिथंद्रसूरि सभुटाय ४ પૂ.આ.શ્રી વિજયભુવનશેખરસૂરીશ્વરજી મહારાજ શાસનપ્રેમી મહાનુભવોના સૌજન્યથી 2010_04 Page #343 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી શાંતિચંદ્રસૂરિ સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી વિજયસોમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ભાંડોતરાનિવાસી શેઠશ્રી ડાહ્યાભાઈ તથા એ. સૌ. વિમળાબહેન પરિવાર તરફથી દર્શનાર્થે ક Page #344 -------------------------------------------------------------------------- ________________ હા (0) હે તક આ૮ શ્રી શાંતિચંદ્રસૂરિ સમુદાય & પૂ.આ.શ્રી વિજયસોમસુંદરસૂરીશ્વરજી મહારાજ શ્રી ભાંડોતરાનિવાસી શેઠ શાન્તિલાલ મયાચંદ પરિવારના સૌજન્યથી જો કે , Jan Education International 2014 (Riteiારવા reign ) wwijaineibrary org Page #345 -------------------------------------------------------------------------- ________________ SY श्री मोहनलाल भ. नो समुहाथ પૂ. મુનિભૂષણ શ્રી મોહનલાલજી મહારાજ શ્રી ગોપીપુરા નવી ધર્મશાળા (શ્રી મોહનલાલજી મ. ઉપાશ્રય) સુરતના સૌજન્યથી હ : જીવનચંદ જવેરચંદ જવેરી Page #346 -------------------------------------------------------------------------- ________________ મHILITIHIT ૪૮ શ્રી મોહનલાલજી મ. નો સમુદાય ૪૮ પ.પૂ.આ.શ્રી નિપુણપ્રભસૂરીશ્વરજી મહારાજ Jam G OTT Tematollen www.memoraryrorg Page #347 -------------------------------------------------------------------------- ________________ ///// / / / * ૪૮ શ્રી મોહનલાલજી મ. નો સમુદાય 12 પ.પૂ.આ.શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ શ્રી મોહનલાલજી મહારાજના શતાબ્દી મહોત્સવની સ્મૃતિ નિમિત્તે પૂ. મુનિશ્રી વિનીતપ્રભમુનિજી મ.સા. તથા પૂ. મુનિશ્રી મુક્તિપ્રભમુનિજી મ.સા.ના સદુપદેશથી શેઠ મોતીશા રીલીજીયસ ચેરી. ટ્રસ્ટ, ભાયખલા, મુંબઈના સૌજન્યથી 2010_04 www.jalnelibrary.org Page #348 -------------------------------------------------------------------------- ________________ IIIlllllll ૬૮ શ્રી મોહનલાલજી મ. નો સમુદાય જk પ.પૂ.આ.શ્રી ચિદાનંદસૂરીશ્વરજી મહારાજ શ્રી મોહનલાલજી મ. ના શતાબ્દી મહોત્સવની સ્મૃતિ નિમિત્તે પૂ. પંન્યાસશ્રી કીર્તિસેનમુનિજી મ. સા. પૂ. મુનિશ્રી મૃગેન્દ્રમનિજી મ. સા. પૂ. મુનિશ્રી વિનીતપ્રભમુનિજી મ. સા. પૂ. મુનિશ્રી મુક્તિપ્રભમુનિજી મ. સા.ના સદુપદેશથી શેઠ મોતીશા રીલીજીયસ ચેરી. ટ્રસ્ટ, ભાયખલા, મુંબઈના સૌજન્યથી 2010_04 www.jalnelibrary.org Page #349 -------------------------------------------------------------------------- ________________ LINITIAL ૪% વિમલશTખી ૪% પ.પૂ.પંન્યાસશ્રી હિંમતવિમલજી મ. સા. પૂ. પન્યાસશ્રી પદ્યુમનવિમલજી મ. ની પ્રેરણાથી ભીનમાલનિવાસી સુખરાજ ચુનીલાલજી સંઘવી પરિવારના સૌજન્યથી 2010_04 Page #350 -------------------------------------------------------------------------- ________________ ૪% વિમલશાખા ૮: પ.પૂ.આ.શ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મહારાજ પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિમલજી મ.સા.ની પ્રેરણાથી ભીનમાલનિવાસી સુખરા? ચુનીલાલજી સંઘવી પરિવારના સૌજન્યથી 2010_04 Page #351 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વિમલશાખા ઇe પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ પૂ. મુનિશ્રી વિજયવિમલજી મ.ની પ્રેરણાથી ભીનમાલનિવાસી સુખરાજ ચુનીલાલ સંઘવી પરિવારના સૌજન્યથી 2010_04 Page #352 -------------------------------------------------------------------------- ________________ છે. ) સદ્ધ શ્રી ખરતરગચ્છ સમુદાય ૪૯ પૂ.આ.શ્રી જિનકાન્તિસાગરસૂરીશ્વરજી મહારાજ ગણિવર્યશ્રી મણીપ્રભસાગરજી મ.સા.ના સદુપદેશથી શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી કે : - Jan Education International 2010_n Page #353 -------------------------------------------------------------------------- ________________ श्री अरतरगछ सभुटाय xa तपप्रभात महारा आचार्य LIATTITLOTHITE raनपचमी SHIA श्रावकराजा काणी श्रावीका પૂ.આ.શ્રી જિનઉદયસાગરસૂરીશ્વરજી મહારાજ Damaudominternational SOORIA Formes personal use only Page #354 -------------------------------------------------------------------------- ________________ | | |\/|| શ્રી અચલગચ્છ સમુદાય સ@ પ.પૂ.આ.શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજ ભાવનગરને આંગણે પ્રથમવાર પધારી હજારોની લોકચાહના મેળવી જીવદયાનું લાખો રૂપીયાનું ફંડ કરાવી અપાવનારા મુનિશ્રી દેવરત્નસાગરજી મહારાજના સુકત્યોની અનુમોદનાર્થે ભાવનગર કચ્છ સમાજ તરફથી NI 2010_04 www.janelibrary.org Page #355 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી અચલગચ્છ સમુદાય ૪૮ અચલગચ્છાધિપતિ પૂ. ગુરુદેવ , પ.પૂ.આ.શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી. ક. વિ. ઓ. દેરાવાસી જૈન મહાજન, ૨૨૫/૨૩૨ નરશીનાથા સ્ટ્રીટ, ભાત વાત .' ' , બાર, આદિનાથ દેરાસર ટ્રસ્ટ બોર્ડ, મુંબઈ-૯ના સૌજન્યથી 2010/04 FOFTV Personal SEO -SPEASIERREIASિTઈ િ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી અચલગચ્છ સમુદાય & તપસ્વીરત્ન, ૨૩ મા વરસીતપના પરમ આરાધક પ.પૂ.આ.શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી કલ્યાણજી ગંગાજર ભગત, શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જૈન દેરાસર, રતાડીયા ગણેશવાલા તા. મુન્દ્રા (કચ્છ) ના સૌજન્યથી 2010_04 Page #357 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી અચલગચ્છ સમુદાય ૪% સાહિત્ય દિવાકર-રાજસ્થાન દીપક ૫.પૂ.આ.શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી કાંદીવલી અચલગચ્છ જૈન સંઘ, મુંબઈના સૌજન્યથી Jan Educationnemanoma Page #358 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ સમુદાય Tri nh99) મહાન ક્રિયોદ્ધારક, આગમોના અનુવાદક યુગપ્રધાન દાદાસાહેબ પ.પૂ.આ.શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી કચ્છ પ્રદેશ પાર્શ્વચન્દ્રગચ્છ જૈન સંઘ C/o જખુભાઈ ગેલા-બિદડા-૩૮૪૩૪ કચ્છ (ગુજરાત) તરફથી સમર્પિત HTT Jan E aton international 2010 Turnvate Personal use only Page #359 -------------------------------------------------------------------------- ________________ UTTITUTE 3 શ્રી પાર્શ્વચંદ્રગચ્છ સમુદાય ૨૪ સંવેગ રંગ રંગિતાત્મા મુનિ મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર શ્રી પાર્શ્વચન્દ્ર ગચ્છ જૈન સંઘ, મુંબઈ તરફથી સમર્પિત FE AN waneibrary.org Page #360 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ સમુદાય ભારતભૂષણ પ્રખર પ્રતાપી આચાર્યદેવ શ્રી ભાતુચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી મોટી ખાખર દેરાવાસી જૈન સંઘ, મોટી ખાખર (કચ્છ) તરફથી સમર્પિત 2010_04 Page #361 -------------------------------------------------------------------------- ________________ TITI ૪ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ સમુદાય જ છે આગમ રહસ્યવેદી-સાહિત્યોપાસક પૂ. આચાર્ય શ્રી સાગરચન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી નાની ખાખર ક. વિ. ઓ જૈન મહાજન તરફથી સમર્પિત ક SSSSS નિશાળTrailer eeseen Page #362 -------------------------------------------------------------------------- ________________ 12 શ્રી પાર્શ્વચંદ્રગચ્છ સમુદાય ૪૮ అందించడం MANNSINNUMARA સમતામૂર્તિ સંઘહિત-ચિંતક ૫. પૂ. મનિરાજશ્રી વૃધ્ધિચંદ્રજી મહારાજ સ્વ. શ્રી મહેન્દ્રભાઈ શામજી (નવીનાળ-કચ્છ)ની સ્મૃતિ નિમિત્તે શ્રીમતી માયાબહેન કાન્તિલાલ નરશી, મોટી ખાખર (કચ્છ) તરફથી સમર્પિત - - - - - - - - - For Private & Personal use only! SONGS, 2010_04 Page #363 -------------------------------------------------------------------------- ________________ 34 श्री त्रिस्तुतिङ समुहाय श्री अभिधान राजेन्द्र कोट પ.પૂ.આ.શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિજયજયન્તસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી (સં. ૨૦૪૮) શ્રી સિદ્ધાચલ તીર્થ નવ્વાણુ યાત્રા સ્મૃતિ નિમિત્તે થરાદ નિવાસી અદાણી ચુનિલાલ નાગરદાસ પરિવારના સૌજન્યથી હ : નટવરલાલ, પ્રવિણચંદ્ર, લલિતકુમાર, નીતિનકુમાર, વિજયકુમાર. Jain Education Intern Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ G ૪ શ્રી ત્રિવ્રુતિક સમુદાય સ પ.પૂ.આ. શ્રી વિજયધનચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ. શ્રીમદ્ વિજયજયન્તસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી (સં. ૨૦૪૮) શ્રી સિદ્ધાચલ તીર્થ નવ્વાણુ યાત્રા સ્મૃતિ નિમિત્તે થરાદ નિવાસી અદાણી ચુનિલાલ નાગરદાસ પરિવારના સૌજન્યથી હ : નટવરલાલ, પ્રવિણચંદ્ર, લલિતકુમાર, નીતિનકુમાર, વિજયકુમાર. _201004 Page #365 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી ત્રિસ્તુતિક સમુદાય ૪૮ | ગી પ.પૂ.આ. શ્રી વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ. શ્રીમદ્ વિજયજ્યન્તસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી (સં. ૨૦૪૮) શ્રી સિદ્ધાચલ તીર્થ નવ્વાણુ યાત્રા સ્મૃતિ નિમિત્તે થરાદ નિવાસી અદાણી ચુનિલાલ નાગરદાસ પરિવારના સૌજન્યથી હ : નટવરલાલ, પ્રવિણચંદ્ર, લલિતકુમાર, નીતિનકુમાર, વિજયકુમાર. 2010 For m ed personal use only Page #366 -------------------------------------------------------------------------- ________________ //// //// ૪૮ શ્રી ત્રિસ્તુતિક સમુદાય જીk પ.પૂ.આ. શ્રી વિજયયતિન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ. શ્રીમદ્ વિજયજયન્તસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી (૨૦૪૮) શ્રી સિદ્ધાચલજા તીર્થ નવ્વાણુ યાત્રી સ્મૃતિ નિમિત્તે થરાદ નિવાસી અદાણી ચુનિલાલ નાગરદાસ પરિવારના - સૌજન્યથી હ : નટવરલાલ, પ્રવિણચંદ્ર, લલિકુમાર, નીતિકુમાર, વિજયકુમાર, છે 2010304 I , TOPrivate , Personal use ony ANNAN Page #367 -------------------------------------------------------------------------- ________________ ४. श्री त्रिस्तुति सभुटाय ४० N પૂ.આ.શ્રી વિજયવિદ્યાચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી વિજયન્તસેનસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી (સં. ૨૦૪૮) શ્રી સિદ્ધાચલ તીર્થ નવ્વાણું યાત્રા સ્મૃતિ નિમિત્તે થરાદ નિવાસી અદાણી ચુનિલાલ નાગરદાસ પરિવારના સૌજન્યથી હ : નટવરલાલ, પ્રવિણચંદ્ર, લલિતકુમાર, નીતિનકુમાર, વિજયકુમાર 2010_04 Page #368 -------------------------------------------------------------------------- ________________ ૪% શ્રી ત્રિસ્તુતિક સમુદાય અA પૂ.આ.શ્રી વિજયજયન્તસેનસૂરીશ્વરજી મહારાજ ( સં.૨૦૪૮) શ્રી સિદ્ધાચલ તીર્થ નવ્વાણુ યાત્રા સ્મૃતિ નિમિત્તે થરાદ નિવાસી અદાણી ચુનિલાલ નાગરદાસ પરિવારના સૌજન્યથી હ : નટવરલાલ, પ્રવિણચંદ્ર, લલિતકુમાર, - નીતિનકુમાર, વિજયકુમાર. 2010_04 Page #369 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ત્રિસ્તુતિક સમુદાય પ.પૂ.આ.શ્રી વિજયહેમેન્દ્રસૂરીશ્વરજી મહારાજ 2010/04 Page #370 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ત્રિસ્તુતિક સમુદાય ૪% VALVU U UTA 1 TS & 267 68 69 66 68 69 6 ? TS TS ઇઇઇઇઇઇઇઇઇઇઇ TS ? ઈક 66 7 8 6 થલ 9666666 - પ. પૂ. ઉપાધ્યાય શ્રી મોહનવિજયજી મહારાજ શ્રી રાજરાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ અમદાવાદના સૌજન્યથી 2010_04 Page #371 -------------------------------------------------------------------------- ________________ UTTITUTI/ ૪૮ શ્રી ત્રિસ્તુતિક સમુદાય ૪૮ પ. પૂ. ઉપાધ્યાય શ્રી ગુલાબવિજયજી મહારાજ શ્રી રાજરાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદના સૌજન્યથી Januatoriana Page #372 -------------------------------------------------------------------------- ________________ Jain 2 श्री जन्य समुहाय SA પ.પૂ.આ.શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ.શ્રી લક્ષ્મીસૂરિજી મ.સા.ની પ્રેરણાથી ગુરુભક્તોના સૌજન્યથી brary.org Page #373 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી અન્ય સમુદાય ૪૮૮ SEEDS પ.પૂ.આ.શ્રી વિજયલક્ષ્મીસૂરીશ્વરજી મહારાજ શ્રી નાકોડા જૈન તીર્થ પેઢી-મેવા નગર, વાયા બાલોતરા રાજસ્થાનના સૌજન્યથી 2010/04 For Prvaeta Personal use only INNNN Page #374 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી અન્ય સમુદાય સ પ.પૂ.આ.શ્રી વિજયઆનંદઘનસૂરીશ્વરજી મહારાજ પૂ. મુનિશ્રી ભુવનચંદ્રવિજયજી મ. પૂ. મુનિશ્રી રાજયવિજયજી મ. પૂ. મુનિશ્રી પ્રદીપચંદ્રવિજયજી મ. પૂ. મુનિશ્રી શાંતિચન્દ્રવિજયજી મ. ની પ્રેરણાથી ધ્રોળ નિવાસી હિંમતલાલ જીવરાજ મહેતા પરિવારના સૌજન્યથી 201_04 Page #375 -------------------------------------------------------------------------- ________________ E પરમ પ્રભાવક-પ્રતાપી પૂર્વાચાર્યો *252525252525252525S2S2SESZSZSC. ચરમ તીર્થકર શ્રી મહાવીર પરમાત્માના પંચમ ગણધર અને પ્રવર્તમાન શ્રી વીરશાસન શ્રમણ પરંપરાના પ્રથમ પધર શ્રી સુધર્માસ્વામીજી ગણધર ભગવંત તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના તીર્થ (શાસન)ની સ્થાપના : આ અવસર્પિણીકાળમાં પરમાત્મા શ્રી રાષભદેવ વગેરે ૨૪ તીર્થકર ભગવાન થયા. તેમાં અંતિમ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી થયા, જેમનું આ કાળે જિનશાસન પ્રવર્તે છે, જ્યવંતુ વતે છે. વિ. સં. પૂર્વે ૫૪૩માં પરમાત્મા શ્રી વર્ધમાનને જન્મ થયો હતે. ૩૦ વર્ષની વયે તેઓશ્રીએ પ્રવજ્યા-દીક્ષા અંગીકાર કરી; અને ૧રા (સાડાબાર) વર્ષપર્યત ઘોર તપશ્ચર્યા કરી, અનેક ઉપસર્ગો સહ્યાં અને પરમ સમતા અને અખંડ આત્મસાધનાપૂર્વક કેવલજ્ઞાન પામ્યા. કેવલજ્ઞાનપ્રાપ્તિના બીજા જ દિવસે, વિ. સં. પૂર્વે પ૦૧માં વૈશાખ સુદિ ૧૧ના વહેલી સવારે, તીર્થકર ભગવાન શ્રી વર્ધમાનસ્વામી અપાપાનગરી (પાવાપુરી)ના મહાસેન વનમાં પધાર્યા હતા. 2010_04 Page #376 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ગાનુયોગ, એ જ સમયે, એ જ અપાપાનગરમાં એમિલ નામના ધનાઢય બ્રાહ્મણે એક મહાયજ્ઞ યે હતું અને એ માટે દેશના મોટા મોટા નામાંકિત બ્રાહ્મણ પંડિતેને આમંચ્યા હતા. તેમાં સારા મગધદેશમાં અદ્વિતીય ગણાય એવા વૈદિક આચાર્ય ગૌતમ ગોત્રીય (૧) શ્રી ઇન્દ્રભૂતિ અને તેમના બે લઘુ બંધુઓ : (૨) શ્રી અગ્નિભૂતિ અને (૩) શ્રી વાયુભૂતિ તેમ જ અન્ય દિગ્ગજ આચાર્ય પંડિત, જેવા કે (૪) ભારદ્વાજ ગોત્રીય શ્રી વ્યક્ત, (૫) અગ્નિવૈયાયન ગોત્રીય શ્રી સુધર્મા, (૬) વાસિષ્ઠ ગેત્રીય શ્રી મંડિત, (૭) કાશ્યપ ગોત્રી શ્રી મૌર્યપુત્ર, (૮) ગૌતમ ગોત્રીય શ્રી અંકપતિ, (૯) હરિત ગોત્રીય શ્રી અચલભ્રાતા, (૧૦) કડિલ ગેત્રીય શ્રી મેતાર્થ અને (૧૧) કડિલ ગોત્રીય શ્રી પ્રભાવ પિતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા હતા. અપાપાનગરીમાં આ દિવસે ચોમેર હલચલ મચી ગઈ હતી. એક બાજુ હજારે લોકે વિપ્રદેવ સોમિલે આદરેલા મહાયના દર્શને જઈ રહ્યા હતા, તો બીજી બાજુ માનવમહેરામણ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામીની ધર્મપર્ષદામાં ઊમટી રહ્યો હતો. વળી, જેતજોતામાં નગરીનું આકાશ પણ દેવવિમાનેથી છવાઈ ગયું હતું. એ દેવવિમાને સર્વ-સર્વદશી ભગવાન મહાવીર સ્વામીના સમવસરણ તરફ જઈ રહ્યાં હતાં. મહાયજ્ઞમાં ઉપસ્થિત અગિયારે દિગ્ગજ પંડિતાએ પિતાની ધારણાથી વિરુદ્ધ આ દશ્ય જોઈ અને પિતાથી પણ વધુ નાની-સર્વજ્ઞ આવ્યાનું જાણી, તેમનાં આશ્ચર્ય સાથે અભિમાન ઘવાયું ! તેને થયું કે શું અમારાથી વધુ વિદ્વાન કઈ હોઈ શકે ? ગૌતમ બન્યા ગણધર.. કંઈક કુતૂહલથી, કંઈક વિદ્યાના અભિમાનથી અને સર્વજ્ઞ મહાવીરને શાસ્ત્રાર્થમાં પરાજ્ય કરવાના આશયથી સર્વ પ્રથમ પ્રકાંડ પંડિત શ્રી ઇન્દ્રભૂતિ ભગવાન મહાવીરની ધર્મપર્ષદામાં જાય છે. તેમને થાય છે કે ક્યારે વાદ-વિવાદ કરું અને મહાવીરને પરાજય કરી મારી વિદ્યાને જ્ય જ્યકાર કરું? તેમની આ ઉત્સુકતાના અંતની ઘડી આવી પહોંચી. તેઓ ભગવાન મહાવીર સમીપ પહોંચી ગયા. ભગવાનના અતિશયો જોઈને ઇન્દ્રભૂતિ પળવાર અહોભાવ અનુભવી રહ્યા : કેવું પ્રશાંત રૂપ, કે આત્મવૈભવ અને કેવું દિવ્ય તેજ !! અને જ્યાં ઇન્દ્રભૂતિ ભગવાનની બરાબર સન્મુખ ખડા થયા, ત્યાં જ ભગવાન મહાવીરે વાત્સલ્ય નીતરતી વાણીમાં તેમને આવકારતાં કહ્યું : ઇન્દ્રભૂતિ ગૌતમ! પધારો! તમારું સ્વાગત છે !” ઇન્દ્રભૂતિ પિતાનું નામ સાંભળીને એક ક્ષણ તે વિસ્મય પામ્યા, પણ બીજી જ ક્ષણે તેમને અહં પોકારી ઊઠો : ના, ના ! મને કણ ન ઓળખે? હું વિખ્યાત પંડિત, મને સહુ કઈ જાણે! મારા નામથી મને બોલાવ્યો એમાં શી નવાઈ ! હા, તેઓ મારા મનની શંકાને પામી, એનું સમાધાન કરી આપે તો ખરા જ્ઞાની માનું. ભગવાન મહાવીરે એ જ પળે કહ્યું: “ઇન્દ્રભૂતિ ગૌતમ! જીવનું અસ્તિત્વ છે કે નહિ, એ શંકા તમારા હૃદયને સંતાપી રહી છે, ખરું ને? ... ઇન્દ્રભૂતિ ચમકને વિચારમાં પડી ગયા ? મારી આ શંકા મેં ક્યારેય કેઈ ને જણાવી નથી, તે આમને ક્યાંથી ખબર પડી? ભગવાન 2010_04 Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો ૮૩ મહાવીરની આ ગહન જ્ઞાનશક્તિ અને વાત્સલ્યભર્યું વલણ જોઈ ઇન્દ્રભૂતિના જ્ઞાનને ગર્વ ગળી ગયે. વાદ-વિવાદ કરવાનું પણ એ વીસરી ગયા અને પિતાની શંકાનું સમાધાન પામી, ભગવાન મહાવીરને સમર્પિત થઈ, પિતાના ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લઈ, ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય-ગણધર બની કૃતકૃત્યતા અનુભવી રહ્યા. શ્રી ગૌતમસ્વામી પ્રથમ ગણધરપદનું તેમ જ ગુરુ-શિષ્યના આદર્શનું અદ્વિતીય અને વિરલ આદરમાન પામ્યા છે. ભગવાન અને ગૌતમસ્વામી વચ્ચે સંવાદ સમગ્ર જિનાગમશાસ્ત્રમાં મહત્વનું બની ગયે છે. તેઓ વચ્ચેના સૌથી વધુ પ્રશ્નોત્તર આશરે ૩૬ હજાર – ભગવતીસૂત્રમાં જોવા મળે છે. ૨૩મા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શ્રી કેશી ગણધર સાથેના વાર્તાલાપમાં, તેમના દરેક સંશયાનું સમાધાન કરનાર અને ભગવાન મહાવીરની પરંપરાને અંગીકાર કરાવનાર શ્રી ગૌતમસ્વામી બુદ્ધિનિધાન હતા, તેમ અતિ ઉગ્ર તપ, ઉત્તમોત્તમ ભાવ અને ધ્યાનના કારણે તેઓ લલ્પિનિધાન પણ હતા. દીપોત્સવીના દિને ચેપડાપૂજનમાં “શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હ’ એમ લખવાની અને બેસતા વર્ષે મંગલ પ્રભાતે ધર્મ સ્થાનમાં “શ્રી ગૌતમસ્વામીના રાસ’નું માંગલિક રૂપે શ્રવણ કરવાની પરંપરા આજ વર્ષોથી ચાલતી આવી છે. શ્રી વીરશાસનના સંઘનાયક, પ્રથમ પટ્ટધર શ્રી સુધમસ્વિામીનું જીવન-દર્શનઃ વિ. સં. પૂર્વે ૪૧૭ના આ વદિ અમાસની પાછલી રાત્રિએ ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા અને તેના બીજા જ દિવસે વહેલી સવારે શ્રી ગૌતમસ્વામી કેવલજ્ઞાન પામ્યા. ભગવાન મહાવીર સ્વામીની વિદ્યમાનતામાં ૯ ગણધરે નિર્વાણ પામ્યા હતા અને અન્ય બે વિદ્યમાન ગણધરોમાં શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી અલ્પ સમયમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરતા (ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ પટ્ટધર અને ચતુર્વિધ સંઘના નાયક શ્રી સુધર્માસ્વામી થયા. શ્રી સુધર્માસ્વામીને જન્મ વિ. સં. પૂર્વે ૫૫૦માં મગધદેશના કેલ્લાગ નિવેશ ગામે થયો હતો. ભગવાન મહાવીર (વર્ધમાન)નાં જે જન્મનક્ષત્ર અને જન્મરાશિ હતાં, તે જ ઉત્તરા ફાગુની નક્ષત્ર અને કન્યા રાશિમાં શ્રી સુધર્માસ્વામીને જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ધમ્મિલ અને માતાનું નામ ભદ્રિલા હતાં. તેઓ અગ્નિશ્યાયન ગોત્રીય બ્રાહ્મણ હતા. (શ્રી સુધર્માસ્વામી વિવોપાસનામાં ફ, સામ, યજુ, અથર્વ એ ચાર વેદ, શિક્ષા, કપ, વ્યાકરણ, નિરુક્તિ, છંદ અને જ્યોતિષ એ છ વેદાંગે; અને મીમાંસા, ન્યાય, ધર્મદર્શન અને પુરાણું એ ચાર ક્રિયાકાંડ આદિના પ્રકાંડ પંડિત અને આચાર્ય બન્યા હતા. તેમની પાઠશાળામાં ૫૦૦ વિદ્યાર્થીઓ શિષ્ય વિદ્યાભ્યાસ કરતા હતા. એ સમયે યજ્ઞને ખૂબ જ મહિમા હતા. એમિલ નામના વિપ્રદેવે અપાપાનગરીમાં એક મહાયજ્ઞ યે હતા. તેમણે આ યજ્ઞના ક્રિયાકાંડ માટે દેશના ખ્યાતનામ પંડિત-વ્યાત્વિજેને નિમંચ્યા હતા. તેમાં પધારેલા અગિયાર પ્રકાંડ આચાર્ય પંડિતમાં શ્રી સુધર્મા પણ પધાર્યા હતા. એ જ સમયે ભગવાન મહાવીર, કેવલજ્ઞાન પ્રાપ્ત કરી દેશના આપવા, અપાપાપુરી પધાર્યા હતા. 2010_04 Page #378 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શાસનપ્રભાવક તેમની દેશના સાંભળવા માનવગણ તેમ જ દેવાને પણ વિવમાનમાં જતાં જોઇ, યજ્ઞમાં ઉપસ્થિત પતિ આશ્ચય અને આધાત પામ્યા. પેાતાને વિદ્યામાં સશ્રેષ્ઠ માનતા આ પડિતા તેનુ... પ્રતિપાદન કરવા અને ભગવાન મહાવીરને પરાસ્ત કરવાના નિણ ય કરી, સૌ પ્રથમ સમ પંડિત ઇન્દ્રભૂતિ જાય છે. તેઓને પાછા આવવામાં વિલંબ થતાં તેમના લઘુબ' અગ્નિભૂતિ, વાયુભૂતિ અને પડિત વ્યક્ત પણ ભગવાન મહાવીરને પરાભૂત કરવા એક પછી એક જાય છે. તેઓ પણ સ્વશ ́કાનું સુંદર રીતે સમાધાન પામી પોતપોતાના ૫૦૦ શિષ્યપરિવાર સાથે ભગવાન મહાવીરના શિષ્ય બની જાય છે. આ વાત જાણી, અતિ આઘાતથી આવેશવશ દિગ્ગજ પતિ સુધર્માં પણ ધ પદામાં પહેોંચી ભગવાન મહાવીર સામે વાદ-વેિવાઇ કરવા તત્પર થઈ જાય છે. પણ ભગવાનની વત્સલ નજર પડતાં પોતાના આવવાના હેતુ જ વીસરી જાય છે. તેમના કાને જાણે વીણાના ઝંકાર સંભળાય છે : “ અગ્નિવૈશ્યાયન સુધર્માં ! તમારા મનમાં એવી શંકા છે ને કે જીવ જેવા આ ભવે હાય છે તેવા જ તે પરભવે થાય છે?” સુધર્મા અહેાભાવથી માત્ર થોડા જ શબ્દો બેલી શકયા : “ હા, પ્રભુ ! આપે મારા મનની ગુપ્ત શંકાને બરાબર ઓળખી છે. પણ પ્રભુ ! આમ માનવુ શુ અયુક્ત છે ? છે, તે સાથી તે કહેવા કૃપા કરો.’’ અને ભગવાન મહાવીરે તથી સમજાવ્યું કે, “ મનુષ્ય મરીને મનુષ્ય પણ થઈ શકે છે, જો તેનામાં સરળતા, મૃદુતા, સદાચાર આદિ સદ્ગુણે! હાય તે. મનુષ્ય મનુષ્યનું આયુષ્ય બાંધી પૂર્વ ભવે મનુષ્ય થઈ શકે છે અને ઉપર્યુક્ત સદ્ગુણ્ણા ન હેાય તે મરીને તિયચમાં કે નારકીમાં જન્મે છે, અને ઉપર કહેલા ગુણાથી વધુ ગુણાને ખીલવીને મરે તા દેવલાકમાં જન્મે છે, એટલે જે આ ભવે જેવા હેાય તેવા જ પૂર્વ થાય એવા એકાંતિક નિયમ નથી. જીવનની ગતિ કર્માનુસારી છે. ’ ભગવાન મહાવીરના મુખે પેાતાની શંકાનું સમાધાન પામતાં શ્રી સુધર્માને વિદ્યામદ અને આવેશ · સ` શમી ગયા અને પ્રભુ મહાવીરને જ સર્વીસ્વ માની પોતાના ૫૦૦ શિષ્ય-પરિવાર સાથે દીક્ષા અંગીકાર કરી, પાંચમ ગણધરપદને પામી ધન્ય ધન્ય બની ગયા. વિપ્રદેવ સામિલના મહાયજ્ઞમાં આવેલા અન્ય છએ પડિતા પણ, એક પછી એક ભગવાન મહાવીર સન્મુખ જતા, પૂર્વના પડિતાની જેમ વાદથી ઉન્મુખ એવું ભગવાન દ્વારા શંકાનું સમાધાન પામતા પોતપોતાના શિષ્યપરિપાર સાથે દીક્ષા સ્વીકારી ગણધરપદની પ્રાપ્તિ કરે છે. વિ. સ. પૂર્વે ૫૦૧ના વૈશાખ સુદ ૧૧ને એ દિવસ જિનશાસન અને સારાયે ભૂમ’ડલ માટે શકવતી બની ગયા. પરમાત્મા મહાવીરની, કેવલજ્ઞાન પ્રાપ્તિ પછીની, સર્વ પ્રથમ સફળ દેશનાથી ૧૧ પડિતા અને તેના શિષ્ય-પરિવાર મળી ૪૪૦૦ ( ચાર હજાર ચારશે! ) પુણ્યાત્માઓએ દીક્ષા અંગીકાર કરી. ભગવાન મહાવીરે ૧૧ પિતાને દીક્ષા પ્રદાન કરી ઉપદેશ આપ્યા કે, “ સંસારના પ્રત્યેક પદાર્થ ઉત્પાદ, વ્યય, ધ્રોવાત્યમય સ્વભાવવાળા છે. ’” આ ‘ ત્રિપદી ’ના ઉપદેશ-શ્રવણથી તેઓને ‘ગણધરલબ્ધિ' પ્રાપ્ત થઇ અને આ લબ્ધિવંત અગિયારે ગણધરાએ ભગવાનના ઉપદેશની સંકલના રૂપે ‘દ્વાદશાંગી ’ની રચના કરી. આ જ દિવસે ભગવાન મહાવીરે આ અગિયાર ગણધરોની સાથે સાધુ-સાધ્વી–શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના 2010_04 Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૮૫ કરી. વૈશાખ સુદિ ૧૧ના એ શુભ દિવસને “ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીના તીર્થ( શાસનની સ્થાપના દિવસ” કહેવાય છે. ભગવાન મહાવીરે આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને જુદા જુદા વિભાગે-ગણની રચના કરી અને તેની વ્યવસ્થા પિતાના આ મુખ્ય અગિયાર શિષ્યને સેંપી. આથી તેઓ એ ગણના નાયક બન્યા અને એ રીતે પણ તેઓ “ગણધર” કહેવાયા. આ અગિયાર ગણધરમાં શ્રી સુધર્માસ્વામી પાંચમા ગણધર હતા. (શ્રી સુધર્માસ્વામી સરલતમ, સૌમ્ય, નિર્મલ, ભદ્રપરિણામી, સત્યના ઉપાસક ને સાધક, વેદ-વેદાંગપુરાણની ચૌદે વિદ્યાના જાણકાર, પ્રજ્ઞાવાન, સંપૂર્ણ જિનાગમના પારગામી, અજોડ સંકલનકાર, વિનમ્ર અને વિનયવાન શિષ્ય, વત્સલ અને મેધાવી ગુરુ, સવિશુદ્ધ ચારિત્રશીલ, અપ્રમત્ત આત્મસાધક, ક્ષમાસાગર, પંચમહાવ્રતના અણિશુદ્ધ પાલક, સ્વ-પર કલ્યાણમાં સદા તત્પર વગેરે વગેરે સદ્ગુણથી સુસમ્પન્ન અને અગ્રેસર હતા.)તેઓની પિતાની શિષ્યસંપદા ૩૯૦૦થી પણ વધુ હતી. આચાર્ય મલયગિરિ આવશ્યક નિર્યુક્તિની વૃત્તિમાં લખે છે: “એ ક્ષમાસાગર, લેહસાર સમાન કાન્તિમાન રંગવાળા “હાર્ય” ધન્ય છે કે જેમના ભિક્ષાપાત્રથી સ્વયં જિનેન્દ્ર ભગવાન મહાવીર પિતાના હસ્તપાત્ર દ્વારા ભજન કરે છે.” આ ઉલ્લેખથી બે વાત જાણવા મળે છેઃ ૧. સુધર્માસ્વામીનું બીજું નામ લેહાર્ય છે. ૨. ભગવાનના માટે તે ગોચરી લઈ આવતા. આમ છતાં, લેહાર્ય નામ બહુ પ્રચલિત નથી, અને તે અંગે વિદ્વાનોમાં એકમત પણ નથી. શ્રી સુર્માસ્વામીના દીક્ષા જીવનના ત્રણ પ્રસંગેની શક્તિ નોંધ નીચે પ્રમાણે મળે છે : એક ઃ ભગવાન મહાવીર વિદ્યમાન હતા એ સમયે તેમના પરમ ભક્ત શ્રેણિક રાજાએ કુમાર-કુમરી પર્વત ઉપર એક જિનાલય બંધાવ્યું હતું. શ્રી સુધર્માસ્વામીએ આ જિનાલયમાં ભગવાન શ્રી કષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. બેઃ ભગવાન મહાવીરના નિર્વાણના અંતિમ દિવસે, તેઓ ભગવાનને વિનયથી પૂછે છે? હે ભગવંત! કેવળજ્ઞાનરૂપી સૂર્ય ક્યારે અને કેના પછી ઉછેદ પામશે, તે કહેવા કૃપા કરે.” તેમના આ પ્રશ્નથી આપણને સૌને જાણવા મળ્યું કે, જંબુસ્વામી છેલ્લા કેવળી બનશે, ત્યાર પછી કઈને કેવળજ્ઞાન નહિ થાય. ત્રણ ભગવાનના નિર્વાણ બાદ શ્રી સુધર્માસ્વામી ચંપાનગરીમાં શિષ્ય પરિવાર સાથે પધાર્યા. આ શિષ્ય પરિવારમાં શ્રી જબૂસ્વામી પણ હતા. મગધનરેશ કેણિક તેમને વંદન કરવા માટે ગયા. શ્રી જે બૂસ્વામીનું અપ્રતિમ સૌંદર્ય જોઈને કેણિકે પૂછ્યું: હે ભગવંત! આપના આ શિષ્યવૃંદમાં તારામંડળમાં શરદ પૂર્ણિમાના ચંદ્ર સમાન કાંતિવાન, ઘીસીચિત ઝળહળતી જ્યોત સમાન તેજસ્વી અને સૌંદર્યસમ્રાટ આ શ્રમણ કેણ છે? કયા દાન, શીલ, તપ અને ભાવના પ્રભાવથી તેમણે આવું ભુવનમોહન સૌંદર્ય અને તે પ્રાપ્ત કર્યા છે??? 2010_04 Page #380 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક એના જવાબમાં શ્રી જંબુસ્વામીને પૂર્વભવ આપણને બીજીવાર જાણવા મળ્યો. [આ પૂર્વે સમ્રાટ શ્રેણિકે વિદ્યાલી દેવને જોઈને, તેમના વિષે જાણવાની જિજ્ઞાસા ભગવાન સમક્ષ વ્યક્ત કરી ત્યારે ભગવાને જબૂસ્વામીના પૂર્વ ભવની વાત કહી હતી અને તેમના જન્મની આગાહી કરી હતી.] - આ તે ત્રણ પ્રસંગો છે, પરંતુ તેઓના જીવનની મહત્ત્વની અને શકવતી ઘટના તેઓએ રચેલી દ્વાદશાંગી'નું પ્રદાન છે. ભગવાન મહાવીરસ્વામીના ઉપદેશ પ્રમાણે તેમના અગિયારે ગણધરેએ જિનાગમના મુખ્ય એવાં ૧૨ અંગ-શાની રચના કરી હતી. આ બાર અંગ-શા એ જ “દ્વાદશાંગી”. દરેક ગણધરે “દ્વાદશાંગી” રચી હતી, અને તેઓ પિતાપિતાના ગણ ( શિષ્યો )ને તેનું અધ્યયન કરાવતા હતા. તેમાં ૯ ગણધર ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં જ નિર્વાણ પામતા અને ગૌતમસ્વામી ભગવાન મહાવીરના નિર્વાણ પછી અલ્પ સમયમાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરતા, આ દશેય ગણધરને શિષ્ય પરિવાર, અર્થાત્ સમસ્ત શ્રમણસંઘ શ્રી સુધર્માસ્વામીને આજ્ઞાવતી બનતા; અને આ પરિસ્થિતિમાં ૧૦ ગણધરની દ્વાદશાંગીનું પઠન-પાઠન કમે ક્રમે બંધ પડતાં, એક માત્ર શ્રી સુધર્માસ્વામી રચિત દ્વાદશાંગીનું પઠન-પાઠન ચાલુ રહ્યું અને આજે એ જ દ્વાદશાંગી વિદ્યમાન રહી જગત ઉપર પરમ ઉપકાર કરી રહી છે. વર્તમાન જૈનશાસન તેના આધારે જ પ્રવર્તી રહ્યું છે. આ દ્વાદશાંગી એ જ જૈનધર્મનું મૌલિક અને પ્રધાન શ્રતસાહિત્ય છે. આ દ્વાદશાંગી-બાર અંગે (શા)નાં નામ નીચે મુજબ છે – (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યાપ્રાપ્તિ (ભગવતીસૂત્ર), (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશા, (૮) અંતકૃતદશા, (૯) અનુત્તરૌપપાતિકદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકશુત અને (૧૨) દષ્ટિવાદ. આ બારમા અંગના પાંચ વિભાગોમાં (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વ, (૪) ચૂલિકા (૫) અનુગ હતા. તેમાં ત્રીજા વિભાગ પૂર્વમાં ૧૪ ભેદ, જે આ પ્રમાણે હતા : ઉત્પાદ, અગ્રાયણ, વીર્ય, અસ્તિ-નાસ્તિ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાનુપ્રવાદ, અવંધ્ય, પ્રાણાયુ, કિયાવિશાલ અને લેકબિંદુસાર, આ ચૌદ પૂર્વેની રચના અગિયારે ગણધરોએ ગણધરપદની પ્રાપ્તિ થઈ એ જ સમયે કરી હતી. દ્વાદશાંગીની પહેલાં જ આ વિભાગની રચના થઈ હતી, તેથી તેને “પૂર્વ’ એવી સંજ્ઞા આપવામાં આવી હતી. આ ચૌદ પૂર્વ સહિત આખુંયે બારમું અંગ દષ્ટિવાદ વીર સં. ૧૦૦૦માં વિચ્છેદ પામ્યું છે. ) શ્રી સુધર્માસ્વામીએ પચાસ વર્ષની વયે દીક્ષા અંગીકાર કર્યા પછી ભારતવર્ષમાં વિચરી ભગવાન મહાવીરના દિવ્ય સંદેશને મધુર અને બોધક વાણીથી સુંદર પ્રચાર કર્યો હતો. તેમના ધર્મોપદેશથી અનેક આત્માથી ભવિ છએ જેનધર્મ સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું હતું, તેમાં અનેક રાજા-મહારાજાઓ, રાજકુંવરે, મંત્રીઓ, શ્રેષ્ઠીવર્યો અને અન્ય ક્ષેત્રના મહારથીઓ પણ હતા. તેમાંના કેટલાયે પિતાનાં અઢળક ધનસંપત્તિ અને વૈભવ-વિલાસને ત્યાગીને સંયમમાર્ગને સ્વીકાર કરી દીક્ષા ગ્રહણ કરી હતી. શ્રી સુધર્માસ્વામીએ જેમ જિનશાસનની અદ્ભુત શાસનપ્રભાવના કરી હતી, તેમ ભગવાન મહાવીરની ઉત્તમોત્તમ સેવા-ભક્તિ પણ કરી હતી. 2010_04 Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ભગવાન મહાવીરના નિર્વાણ સમયે સુધર્માસ્વામીની વય ૮૦ વર્ષની હતી. ૯૨ વર્ષની વયે, વીરનિર્વાણ સં. ૧૨ (વિ. સં. પૂર્વે ૪૫૮)માં, તેઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં, તેમના ઉત્તરાધિકારી શ્રી અંબૂસ્વામીની સમસ્ત શ્રમણગણ સહિત ચતુર્વિધ સંઘના નાયકપદે સ્થાપના થઈ હતી. આઠ વર્ષ સુધી કેવલીપણે વિચરી, ૧૦૦ વર્ષની વયે, વિ. સં. પૂર્વે ૪૫૦માં, શ્રી સુધર્માસ્વામી રાજગૃહીના વૈભારગિરિ ઉપર એક મહિનાના અનશનપૂર્વક નિર્વાણ પામી મોક્ષગામી બન્યા હતા. તેઓના એક બીજા શિષ્ય શ્રી પ્રભવસ્વામી પણ શ્રી જંબુસ્વામી પછી સંઘનાયક થયા હતા. (જેન પરંપરાનો ઇતિહાસ અને અન્ય ગ્રંથો-લેખો આદિમાંથી સાભાર.) ભરતક્ષેત્રે વર્તમાન ચોવીશીના અંતિમ કેવલજ્ઞાની -મોક્ષગામી આચાર્ય શ્રી જંબૂસ્વામીજી મહારાજ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં સંઘનાયકની બીજી પાટે આચાર્ય જંબુસ્વામી થયા. જંબુસ્વામીના ગુરુ ભગવાન મહાવીરના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી હતા. જબૂસ્વામીએ શ્રી સુધર્માસ્વામી પાસે દ્વાદશાંગીને સગેવાંગ અભ્યાસ કર્યો હતો. આથી જંબુસ્વામીના દીક્ષાગુરુ અને વિદ્યાગુરુ શ્રી સુધર્માસ્વામી હતા. જંબૂ કુમારનો જન્મ વીરનિર્વાણ પૂર્વે ૧૬મા વર્ષે રાજગૃહીનગરમાં થયો. તેમના પિતાનું નામ ભદત્ત અને માતાનું નામ ધારિણી હતું. તેમનું નામ પ્રમાણે ગુણવાળી (૧) સમુદ્રશ્રી, (૨) પદ્મશ્રી, (૩) પાસેના, (૪) કનકસેના, (૫) નભસેના, (૬) કનકશ્રી, (૭) કનકાવતી, (૮) જ્યશ્રી નામે આઠ પત્ની હતી. રાષભદત્ત રાજગૃહનગરના શ્રેષ્ઠી હતા. અપાર લક્ષ્મીના સ્વામી હતા. તેમને ધારિણી નામે સદ્ધર્મચારિણી સ્ત્રી હતી. એક વખત ધારિણીના ગર્ભમાં મહાન તેજસ્વી વિદ્યુમ્માલદેવને જીવ ગર્ભ પણે ઉત્પન્ન થયો. તે વખતે ધારિણીએ સ્વમમાં શ્વેત સિંહ અને પિતાના ઉદરમાં રહેલા પુત્રને સુસંસ્કારી બનાવવા માટે વિશેષપણે સંયમપૂર્વક રહીને ધર્માચરણ કરવા લાગી. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે ધારિણુએ તેજસ્વી પુત્રને જન્મ આપે. માતાએ ગર્ભધારણ વખતે જંબુદ્વીપના અધિષ્ઠાતા દેવને ઉદ્દેશીને ૧૦૮ આયંબિલપૂર્વક આરાધના કરી હતી, આથી શુભ મુહૂતે તેનું નામ જબૂ પાડવામાં આવ્યું. “ બાળક જબૂ રૂપસંપન્ન અને તેજસ્વી હતું. તેનામાં અનુક્રમે વિનયાદિ ગુણે વિકાસ પામ્યા. યૌવનવયમાં તેમનું રૂપ વિશેષે ખીલી ઊઠયું. એક વખત જંબૂએ મગધસમ્રાટ શ્રેણિકના ગુણશીલ નામના ઉદ્યાનમાં શ્રી સુધર્માસ્વામીનું ભવસંતાપહારી પ્રવચન સાંભળ્યું. તેનાથી તેના હૃદયમાં સંયમ ગ્રહણ કરવાને તીવ્ર અભિલાષ જાગૃત થયે. જંબુએ શ્રી સુધર્માસ્વામી પાસે જઈને 2010_04 Page #382 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પ્રાર્થના કરી કે, “હે મુનીશ્વર! મને આપની વાણી સાંભળવાથી સંસારની અસારતાને બોધ થયો છે. શાશ્વત સુખને આપનાર સંયમમાગને ગ્રહણ કરવા ઈચ્છું છું.” શ્રી સુધર્માસ્વામી કહ્યું કે, “છીપુત્ર! સંયમી જીવનની અમૂલ્ય ક્ષણ દુર્લભ છે, ધીરપુરુષએ આચરવા લાયક છે. તું પળભર પણ પ્રમાદ ન કર.” જંબૂકુમારનું મન શીધ્ર મુનિજીવન સ્વીકારવા માટે ઉત્સુક બન્યું. પણ તે તેમના હાથની વાત ન હતી. માતા-પિતાની અનુજ્ઞાની જરૂર હતી. જબૂએ આદેશ કરવાથી સારથિએ રથને ઘર તરફ વાળે. વાહનની ભીડ હેવાથી માગ રૂંધાયેલું હતું. વિરાગી જંબૂ માટે કાળવિલંબ અસહ્ય બને. જબૂના આદેશથી સારથિએ રથને બીજા દરવાજા તરફ વાળ્યું. ત્યાં કિલ્લા પર યુદ્ધ માટે તૈયારીઓ થતી જોઈ, જબૂએ વિચાર્યું કે, જે આ અવસ્થામાં કારમાં પ્રવેશ કરવામાં આવે તે દુર્ઘટના થવાનો સંભવ છે. જબૂએ રથ પાછો ફેરવી સુધર્માસ્વામી પાસે જઈ આજીવન બ્રહ્મચર્ય તપાલનની પ્રતિજ્ઞા લીધી. જંબૂકુમારને રથે ઘર તરફ જલદી પાછો ફર્યો. માતા-પિતા પાસે જઈ પ્રણામ કરી જંબૂએ કહ્યું કે, “મેં આર્ય સુધર્માસ્વામીનું પ્રવચન સાંભળી મુનિજીવન સ્વીકારવાને નિર્ણય કર્યો છે. આપના આદેશની રાહ જોઉં છું.” પુત્રની વાત સાંભળી માત-પિતા વ્યાકુળ બન્યાં. લાડકવા જબૂ તેમને એકને એક પુત્ર હતું. આઠ કન્યાઓ સાથે પહેલેથી જ તેમને સંબંધ થયેલ હતું. તેમના વિવાહ પછી પુત્રની જોગસંપત્તિ જેવાની તેમની પ્રબળ ઈચ્છા હતી. આથી મહમૂઢ માતા-પિતાએ કહ્યું, “વત્સ ! અમારે આધાર ફક્ત તું જ છે. તારે વિવાહ મહોત્સવ કરવાની અમારી તીવ્ર ઇચ્છા છે. આઠ કન્યાઓને પરણી અમારી ઇચ્છા સફળ કર.” બીજા પણ ઘણાં પ્રલેભને આપ્યાં, પરંતુ તેઓ જંબૂના મનને ચલિત કરી શકયાં નહિ. માતાપિતાએ છેવટે કહ્યું, “પુત્ર ! તારા સંયમમાર્ગમાં અમે વિદ્ધભૂત થવા ઈચ્છતા નથી, પરંતુ જે આઠ કન્યાઓ સાથે તારો સંબંધ થયો છે તેના વિવાહ માટે અમે વચનથી બંધાયાં છીએ. તારા સંયમ સ્વીકારથી તેઓને દુઃખ થશે અને અમે પણ વચનભંગ થઈશું. તું અમારે આજ્ઞાકારી પુત્ર છે. હજુ પણ અમારી વાત સ્વીકારી આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરવા સંમતિ આપ. વિવાહ પછી અમે તારા માર્ગમાં કઈ પણ પ્રતિબંધ રાખશું નહિ.” જંબૂએ વિચાર્યું કે, પાણિગ્રહણ પછી સંયમ-સ્વીકાર કરવા માટે આઠ પત્નીઓની પણ અનુજ્ઞા લેવી પડશે. એમાં વિદન દેખાયું, છતાં માતા-પિતાનું વચન ઉલ્લંધી શક્યા નહિ. તેમણે નમતું તે આપ્યું પણ બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞામાં તેઓ મક્કમ રહ્યા. લગ્ન કરી બીજા જ દિવસે દીક્ષા લેવાના જંબૂના દઢ સંક૯પની વાત કન્યાઓના વડીલને જણાવી દેવામાં આવી. પરસ્પર વિચારવિનિમય કરવામાં આવ્યો. મેહને લીધે કન્યાના માતા-પિતા કેઈ નિર્ણય કરી શક્યા નહિ. આ વાત કન્યાઓ સુધી પહોંચી. તેઓએ દઢ સ્વરે કહ્યું કે, “તમે જખૂકુમાર સાથે અમારું સગપણ કરેલ છે. અમે જ બૂકુમારને વર રૂપે સ્વીકારેલ છે. હવે અમારે બીજે કઈ વર હોઈ શકે નહિ. અમારું જીવન હવે જંબૂકુમારના હાથમાં છે.” કન્યાઓને નિશ્ચય સાંભળી તેમનાં માતા-પિતાઓએ વિવાહ કરવાનો નિર્ણય કર્યો. નૈમિત્તિકને પૂછી સાતમે દિવસે વિવાહને નિર્ણય કર્યો. ત્રષભદત્ત પિતા અને ધારિણી માતા 2010_04 Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવંત ૮૯ ઘણે આનંદ પામ્યાં. શુભ મુહૂર્ત સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના, કનકસેના, નભસેના કનકશ્રી, કનકાવતી અને જ્યશ્રી–એ આઠ કન્યાઓ સાથે ભારે ઠાઠમાઠથી જંબૂને વિવાહ થયા. આઠ રૂપવતી પત્નીઓ સાથે જંબૂકુમારે ઘરમાં પ્રવેશ કર્યો. આભૂષણોથી અલંકૃત પુત્રવધૂઓ અને પુત્રને જોઈ ધારિણી આનંદયુક્ત થઈ. સધવા સન્નારીઓએ મંગલગીત ગાઈ વધામણી આપી. જંબૂને આપવામાં આવેલ ૯ કોડ ધનથી કષભદત્તનું આંગણું વધુ ચમકી ઊઠયું. પિતાનાં માતાપિતાની પ્રસન્નતા ખાતર જંબૂ કુમારે વિવાહ કર્યો, પરંતુ ઉત્સવમાં વિવિધ વાદ્ય-સંગીત, નૃત્ય આદિ જમ્બુ કુમારના મનને મોહ પમાડી શક્યાં નહિ. રાત્રિના નીરવ અંધકારમાં સર્વ જી નિદ્રાની ગેદમાં સૂઈ ગયા હતા ત્યારે ઋષભદત્ત શ્રેણીના ઘરમાં નવપરિણીત જંબૂકમાર અને તેમની આઠ પત્નીઓ વચ્ચે ભેગ અને ત્યાગ વિશે વાર્તાલાપ ચાલી રહ્યો હતે. બરાબર આ જ સમયે પ્રભવ નામે પ્રસિદ્ધ ચાર પિતાના ૪૯ સાથીદારો સાથે જબૂકુમારને ત્યાં ચેરી કરવા આવ્યું. તે સાતમે માળે પહોંચ્યા. ત્યાં તેણે જોયું કે, જંબૂકુમાર પિતાની આઠ નવવધૂઓની વચ્ચે બેસીને રાગભરી રાત્રિમાં વૈરાગ્યની ચર્ચા કરી રહ્યા હતા. સમુદ્રશ્રી વગેરે આઠ સ્ત્રીઓ, મૂર્ણ ખેડૂત બક, વાનરયુગલ, નુપૂરપંડિતા વિલાસવતી, શંખધમક, ત્રદ્ધિ-સિદ્ધિ, ગ્રામકૂટ પુત્ર, મા-સાહસ પક્ષી, ચતુર બ્રાહ્મણકન્યા નાગશ્રી એ આઠ કથાઓ અનુક્રમે જંબૂકુમારને સંસારમાં આસક્ત કરવા કહી રહી હતી. જે બૂકુમાર પણ કાકપક્ષી, અંગાર દાહક, મેઘરથ વિદ્યુમ્માલી, યૂથપતિ વાનર, જાત્યશ્વ, ઘોડીપાલક, ત્રણ મિત્ર, લલિતાંગ, ત્રણ વણિક, દ્રવ્યાટવી, ભવાટવી એ કથાઓ દ્વારા પત્નીઓના મનનું સમાધાન કરી રહ્યા હતા. સમુદ્રથી વગેરે આઠે પત્નીઓએ એક એક કથા કહી. તેના ઉત્તરરૂપે જંબૂકુમારે પણ એક એક કથા કહી. છેલે બે કથાઓ વધારે કહીને બધી પત્નીઓને વૈરાગ્યવાસિત કરી. સ્ત્રીઓનાં કામબાણ જંબૂકુમારને પરાજિત કરવામાં નિષ્ફળ નીવડ્યાં. સ્ત્રીઓના વિકારભાવ તેમના ચિત્તને હરણ કરી શક્યા નહિ અને પ્રભવ આદિ પાંચસો ચારે તેમના ધનને હરણ કરી શક્યા નહિ. જેબૂ કુમારે કરેલી અધ્યાત્મચર્ચાથી તે સ્ત્રીઓ પ્રતિબંધ પામી અને પ્રભવ વગેરે પ૦૦ ચેર પણ બોધ પામી જબૂકુમાર સાથે દીક્ષા લેવા તૈયાર થઈ જાય છે. સવારમાં આ બધી વાત જાણી આખું વાતાવરણ બદલાઈ જાય છે, પિતા ઋષભદત્ત, માતા ધારિણી અને આઠે પત્નીઓનાં માતા-પિતા પણ સંયમમાગે જવા માટે તત્પર બને છે. મંગલમુહૂર્તે વિશાળ જનસમૂહ સાથે વૈરાગી જંબૂ કુમારે મુનિદીક્ષા લેવા માટે ઘરેથી પ્રયાણ કર્યું. વાજિંત્ર વાગી રહ્યાં હતાં. મંગલ ગીતે ગવાતાં હતાં. જબૂને રથ આગળ ચાલી રહ્યો હતે. જંબુદ્વીપને અધિપતિ અનાદર દેવ આ ભિનિષ્ક્રમણ દીક્ષા મહોત્સવ કરી રહ્યો હતે. મગધાધિપતિ કેણિક ચતુરંગી સેના સાથે મહત્સવ પ્રસંગે આવ્યો અને કહ્યું કે “હે ધીર પુરુષ! મારે જે કાંઈ કરવા યોગ્ય હેય તે કહો.જંબૂ કુમારે પ્રભવની તરફ સંકેત કરી કહ્યું: “હે રાજન! આ પ્રભવ ચેર વૈરાગ્યભાવ પામી મારી સાથે મુનિ બનવા માટે આવે છે. આપના રાજ્યમાં તેણે જે અપરાધ કર્યો છે તેને તેની ક્ષમા આપે.” જંબૂકુમારને પ્રત્યુત્તર આપતાં ગધાધિપતિ કેણિકે કહ્યું કે, “તે નિર્વિધ્રપણે શ્રમણધર્મ શ્ર. ૧૨ 2010_04 Page #384 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક સ્વીકારે. હું તેમના સઘળા અપરાધો માફ કરું છું.” રાજા કેણિકની શુભેચ્છા પ્રાપ્ત કરી જંબૂકુમાર તથા પ્રભવ પરમ પ્રસન્નતા પામ્યા. આર્ય સુધર્માસ્વામીએ જંબૂકમાર સહિત પર૭ મુમુક્ષુઓને વિ. સં. પૂર્વે ૪૬૦માં રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં મુનિદીક્ષા આપી. મુનિ જંબૂસ્વામી કુશાગ્રબુદ્ધિના સ્વામી હતા. આર્ય સુધર્માસ્વામી પાસેથી દ્વાદશાંગીનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. સમગ્ર સૂત્રાર્થના જ્ઞાતા તેમ જ વિવિધ ગુણેના ધારક જંબુસ્વામીને શ્રી સુધર્માસ્વામીએ પિતાના પદ ઉપર સ્થાપન કર્યા તે વખતે તેમની વય ફક્ત ૩૬ વર્ષની હતી. શ્રી સુધર્માસ્વામી અને બૂસ્વામીને પાંચ ભવને સંબંધ આગમશાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. પ્રથમ ભાવમાં સુધર્મા અને જંબૂ બને ભાઈ હતા. સુધર્માસ્વામીનું નામ ભવદત્ત અને જબૂસ્વામીનું નામ ભવદેવ હતું. ભવદત્તે ભવદેવને દીક્ષા આપી, આત્મકલ્યાણના માર્ગે વાળ્યા. બંને ભાઈ સંયમની આરાધના કરી સ્વર્ગે ગયા. તે પછી બંને સાગરદત્ત અને શિવકુમાર નામે રાજકુમારો થયા. સાગરદત્તનો જન્મ કુંડરીકિણી નગરીમાં અને શિવકુમારનો જન્મ વિતકશા નગરીમાં થયે. સાગરદત્તના પિતાનું નામ વદત્ત અને માતાનું નામ યશોધના હતું. શિવકુમારના પિતાનું નામ પદ્મરથ અને માતાનું નામ વનમાળા હતું. સાગરદત્ત મુનિદીક્ષા ગ્રહણ કરી શિવકુમારને પ્રતિબંધ કર્યો. શિવકુમારે શ્રાવકધર્મની આરાધના કરી અને બાર વર્ષ કઠોર તપ કર્યું. ત્યાંથી સમાધિમરણ પામી બન્ને દેવ થયા. દેવાયુ પૂર્ણ કરી બંને મનુષ્ય જન્મ પામ્યા અને તેમનાં નામ સુધર્મા અને જંબૂ પાડવામાં આવ્યાં. સુધર્માને જન્મ બ્રાહ્મણ પરિવારમાં અને જંબૂનો જન્મ વૈશ્ય પરિવારમાં થયે. આ પાંચમા ભાવમાં શ્રેષ્ઠીપુત્ર જંબૂ કુમાર આર્ય સુધર્માસ્વામીથી પ્રતિબોધ પામ્યા. વિ. સં. પૂર્વે ૪પ૦માં ૩૬ વર્ષની વયે શ્રી અંબૂસ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રે કેવલી પરંપરામાં જંબૂસ્વામી છેલ્લા કેવલજ્ઞાની થયા. આર્ય સંબૂસ્વામી સોળ વર્ષ ગૃહસ્થજીવનમાં રહ્યા. મુનિપર્યાયનાં ૬૪ વર્ષમાં ૪૪ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા. તેમનું આયુષ્ય ૮૦ વર્ષનું હતું. તેઓ વિ. સં. ૫૪૦૬માં નિર્વાણપદ પામ્યા. નવયૌવના રૂપ સંપન્ના આઠ પત્નીઓને ત્યાગ કરી, સંયમમાર્ગ પર ચઢી, જંબૂ કુમાર મુક્તિધૂને વરી કૃતાર્થ થયા. એ માટે પટ્ટાવલી સમુચ્ચયમાં કહ્યું છે કે– જંબુએ મુજ કારણે ઠંડી કન્યા આડ; આજ થકી આ ભરતને, નહિ કરું હું નાથ. 2010_04 Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ચોર્યવૃત્તિ-પ્રવૃત્તિનો ત્યાગ કરી અચૌર્યગ્રતાદિ પાંચ મહાવ્રતોને સ્વીકારનાર શ્રમણ શ્રેષ્ઠ, સમર્થ શ્રુતકેવલી, ચૌદ પૂર્વધર મહાન યુગપ્રધાન આર્ય શ્રી પ્રભવસ્વામીજી મહારાજા પ૦૦ ચોરના નાયક પ્રભવ મણગણના નાયક બન્યા. કેવલજ્ઞાનના વિચ્છેદ પછી શ્રતધરોની પરંપરામાં આર્ય પ્રભવ સર્વપ્રથમ ચૌઢ પૂર્વધર હતા. આર્ય સુધર્માસ્વામી પ્રભવના ગુરુ હતા. આર્ય જંબૂસ્વામી અને આર્ય પ્રભવસ્વામીના ગુરુ એક જ હતા. શ્રમણુપરંપરામાં શ્રમણ ગણનાયક આર્ય જંબૂસ્વામીની પછી આર્ય પ્રભવસ્વામી આવ્યા હતા. પ્રભવ ક્ષત્રિય રાજકુમાર હતા. વિંધ્યાચલ પર્વતની નજીકના જ્યપુર નગરમાં વીરનિર્વાણ પૂર્વે ૩૦માં તેમનો જન્મ થયો હતો. તે વિંધ્યનરેશના પુત્ર હતા. તે કાત્યાયન ગોત્રના હતા. વિંધ્યરાજાને બે પુત્ર હતા; તેમાં પ્રભવ મોટા હતા. તેમને ક્ષત્રિય કુળને ઉચિત શિક્ષા આપવામાં આવી હતી. તે યુવાન બન્યા. છ પુત્ર હોવાને કારણે તેઓ રાજ્યના ઉત્તરાધિકારી હતા. પણ કેઈક કારણથી વિંધ્યરાજાએ તેના રાજ્યના ઉત્તરાધિકારી તરીકે નાના પુત્રને સ્થાપિત કર્યો. આ ઘટનાથી પ્રભવ કેપ પામે. રાજધાનીનો ત્યાગ કરી ચેરેની પલ્લીમાં પહોંચી ગયા. તે બુદ્ધિશાળી તેમ જ શારીરિક બળથી યુક્ત હતો. વિધ્ય પર્વતની ઘાટીઓમાં રહી તે લોકોમાં લૂંટફાટ કરતો હતા. પ૦૦ ચોરોને અધિપતિ બન્યો. તેને અવસ્થાપિની અને તાલેદ્દઘાટિની નામે બે વિદ્યાઓ હતી. અવસ્થાપિની વિદ્યા વડે તે બધાને નિદ્રાધીન કરી શક્તા અને તાલેદ્દઘાટિની વિદ્યા વડે મજબૂતમાં મજબૂત તાળાંઓને પણ ઉઘાડી શકતો. આ બે વિદ્યાઓને લીધે તેનું બળ અસાધારણ થયું. શસ્ત્રસજજ સૈન્યદળ પણ તેનાથી ભય પામતું હતું. એક વાર પ્રભવ અને તેના સાગરીત ચોરે ઘણી ધનસંપત્તિ પ્રાપ્ત કરવા માટે રાજગૃહીમાં ધનાઢય એવા રાષભદત્ત શ્રેષ્ઠીના ઘરે પહોંચ્યા. તેમના પુત્ર જંબૂ કુમારનાં આ જ દિવસે આઠ કન્યાઓ સાથે લગ્ન થયાં હતાં. પ્રભવે અવસ્થાપિની વિદ્યાથી સર્વને નિદ્રાધીન કર્યા અને તાલેઘાટિની વિદ્યાના પ્રયોગથી તાળાંઓ તોડી નાંખ્યાં. પરંતુ જંબૂને તે વિદ્યાની અસર ન થઈ. ચેરે ધનની પેટીઓ પાસે જઈ હીરા અને પન્ના વગેરે ભેગા કરવા લાગ્યા. જંબૂ કુમારે એને પિતાની સંપત્તિનું અપહરણ કરતા જોયા પણ તે ક્ષેભ ન પામ્યા અને કેોધ પણ ન પામ્યા. ચેર કેટલાક નિદ્રાધીન મનુષ્યનાં શરીર ઉપરથી આભૂષણે ઉતારવાને પ્રયાસ કરવા લાગ્યા. તે વખતે જંબૂએ કહ્યું કે, “હે ચિરો! મારા વિવાહ પ્રસંગ પર આવેલા મારા મિત્રના અલંકાર પર હાથે ન લગાડો. હું પહેરેગીરની જેમ ખુલ્લી આંખોથી તમને જોઈ રહ્યો છું.” ચેરે અજાણી દિશાએથી આવતા શબ્દથી ચોંકી ગયા. તે વખતે એક આશ્ચર્યકારી ઘટના બની. ચોરીને અધિપતિ પ્રભાવ પહેરેગીરી કરતો ભમી રહ્યો હતો. ચોરો ઝડપથી પિતાનું કામ કરી રહ્યા હતા. ધનની ગાંસડીઓ વાળી તે ઉપાડવા જતા હતા ત્યાં તેઓના હાથે ગાંઠે ઉપર એંટી ગયા અને પગ જમીન પર ચૂંટી ગયા. બધા ચેરે કાષ્ઠની જેમ ખંભિત થઈ ગયા. 2010_04 Page #386 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક પ્રભવે પિતાના માણસોને ચાલવા માટે આદેશ કર્યો, પણ પથ્થરની જેમ બધા સ્તબ્ધ થઈને ઊભા રહ્યા! પિતાનાં શરીરની બધી શક્તિઓને ઉપયોગ કરવા છતાં તેઓ એક ડગલું પણ ખસી શક્યા નહિ. તેઓ અજ્ઞાત દિશામાંથી આવતા શબ્દતરંગોને સાંભળી રહ્યા અને પિતાના નેતા તરફ જોઈ રહ્યા! પવનના તરંગ ઉપર ચડેલા શબ્દતરંગો પ્રભવે પણ સાંભળ્યા. પ્રભવ કુશાગ્રબુદ્ધિ ધરાવતા હતા. આવી પડેલી પરિસ્થિતિ સમજવામાં તેમને વાર ન લાગી. મારા સંકેત ઉપર બલિદાન આપનાર મારા સેવકે ક્યારેય મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. માટે અહીં કાંઈક બીજુ જ રહસ્ય છે. મારા કાને અથડાતા શબ્દતરંગને પ્રાજક આ જ ભવનમાં કઈ સ્થાને બેઠેલ છે. તે મારા કરતાં અધિક શક્તિશાળી છે. મારી અવસ્થાપિની વિદ્યાને પ્રયોગ તેની ઉપર સફળ થયું નથી. તેણે મારા સેવકે ઉપર ખંભિની વિદ્યાનો પ્રયોગ કર્યો છે. તેની દષ્ટિ રોમેર ફરવા લાગી. રાષભદત્ત શેઠના પ્રાસાદના ઉપલા ભાગે દીપમાળાઓ ઝળહળતી હતી. તેમાંથી પ્રકાશ બહાર આવતા હતે. પ્રકાશનાં કિરણો પ્રભાવને શયનઘર તરફ ખેંચી ગયાં. તેણે છિદ્ર દ્વારા સ્ત્રીઓ સાથે વાર્તાલાપ કરતા જંબૂ કુમારને જે. જંબૂ કુમારના તેજસ્વી લાલને જોઈ તે અત્યંત પ્રભાવિત થયો. નેતાઓ સાથેને જંબૂ કુમારનો સંવાદ સાંભળવા તેણે પિતાના કાન દીવાલ પર લગાડ્યા. પરણ્યાની પ્રથમ રાત્રિએ પતિ-પત્ની વચ્ચે અધ્યાત્મની ચર્ચા ચાલી રહી હતી. વિરાગના શબ્દો તેના કાન પર અથડાયા. પ્રભવને સમજાયું કે, આ કેઈ સાધારણ પુરુષ નથી. પ્રભવ જંબૂ કુમારની સામે આવીને ઊભે રહ્યો અને કહ્યું કે, “હું ચેરેને અધિપતિ પ્રભવ છું. તમારી સાથે મૈત્રી કરવાની ભાવનાથી અહીં આવ્યો છું. હું આપને મારી અવસ્થાપિની અને તદ્દઘાટિની વિદ્યા આપું છું. તમે મને તમારા મિત્ર માની એ વિદ્યા ગ્રહણ કરો અને મને ઑભિની અને વિમેચિની વિદ્યા આપે.” જંબૂએ હસીને કહ્યું કે, “હે ચોર સમ્રાટ ! મારી પાસે કોઈ પણ પ્રકારની ભૌતિક વિદ્યા નથી, અને એવી વિદ્યાનું મને મોહ પણ નથી. એ વિદ્યા લઈને હું શું કરું? સવાર થતાં જ હું મણિ, રત્ન, કનકકુંડલ, મુકુટ આદિ સર્વ સંપત્તિને ત્યાગ કરી આર્ય સુધર્માસ્વામી પાસે સંયમ અંગીકાર કરવાનો છું. મારી દષ્ટિએ અધ્યાત્મવિદ્યા કરતાં ચઢિયાતી કઈ વિદ્યા નથી, કેઈ મંત્ર નથી, શક્તિ નથી કે કઈ બળ નથી.” જંબૂની વાત સાંભળી પ્રભવ આશ્ચર્ય પામ્યો. કેટલાક સમય સુધી તેમની સન્મુખ જેતે રહ્યો. તેના અંતરંગ ભાવે ખીલવા લાગ્યા. તે આત્મખેજ કરવા લાગ્યો. જંબૂએ કહ્યું, “હે પ્રભવ! શું જોઈ રહ્યો છે?” પ્રભવે મૌન તોડી કહ્યું, “હે મારા પરમ મિત્ર! તમે નવયૌવન પામ્યા છે. લક્ષમી તમારા ચરણની સેવિકા છે. સર્વ પ્રકારની અનુકૂળ સામગ્રી તમને પ્રાપ્ત થઈ છે. મુક્તભાવે વિષયસુખ ભગવાને આ અવસર છે. આ નવવિવાહિત સ્ત્રીઓ પર અનુગ્રહ કરી તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે. તમે જાણે છે કે, અપુત્રની સદ્ગતિ થતી નથી, માટે સંતતિ પ્રાપ્ત કરી પિતૃત્રાણથી મુક્ત થાઓ. સર્વ પરિવારનું અવલંબન બને. તે પછી જ સંયમમાર્ગ સ્વીકારે શોભાસ્પદ છે.” 2010_04 Page #387 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત જબૂએ કહ્યું, “પ્રભવ ! વિષયભેગેથી પ્રાપ્ત થતું સુખ દુઃખને દેનારું છે. સરસવના કણ સરખું વિષયસુખ મધુબિન્દુની જેમ ક્ષણિક આનંદદાયક છે.” આમ કહી મધુબિન્દુનું દષ્ટાંત કહ્યું, “ધનસંગ્રહની ઇચ્છાવાળે કે મનુષ્ય જંગલમાં જઈ રહ્યો છે. તેની પાછળ મદન્મત હાથી દોડતે આવે છે. તેનાથી બચવા માટે બીજે કઈ ઉપાય નહિ જેવાથી વૃક્ષની ડાળનું અવલંબન લઈ ઊંડા કૂવામાં લટકી રહ્યો છે. કૂવામાં ચાર વિકરાળ કાળા સર્ષ કૂંફાડા મારી રહ્યા છે. વચમાં એક વિશાળકાય અજગર મેઢું ખુલ્લું રાખી પડે છે. મદોન્મત્ત હાથી વૃક્ષના થડને હલાવી રહ્યો છે. આલંબનભૂત શાખાને સફેદ અને કાળા બે ઉંદર કાપી રહ્યા છે. વૃક્ષની ઉપરની શાખામાં મધમાખીઓથી ભરેલે મધપૂડો છે. મધમાખો તેના દંશ મારે છે. મધપૂડામાંથી મધનાં ટીપાં તેના મુખ પર પડે છે. મત તેના મસ્તક પર ઝઝૂમી રહ્યું છે. તેવામાં ઉપર એક વિદ્યાધરનું વિમાન નીકળ્યું. શાખા પકડીને લટકતાં તે દુઃખી મનુષ્યને જોઈને તે દયાળુ વિદ્યારે કહ્યું કે—હે મનુષ્ય! તું મારી સાથે આવ. તને આનંદદાયક સ્થાન પર લઈ જાઉં. વિદ્યાધરના વારંવાર કહેવા છતાં મધનાં ટીપાના સ્વાદમાં જ આસક્ત બને તે તરત જ જવા માટે તૈયાર ન થયે અને મધના એક એક ટીપાની રાહ જોતે પ્રાણને ગુમાવે છે.” ત્યારે આટલું કહ્યા પછી આ દષ્ટાંતને ઉપનય પણ સમજાવે છે: આ સંસાર જગલ છે. વિષયભી મનુષ્ય રસલુખ્ય મુસાફર છે. કૂ માનવજન્મ છે. હાથી તે મૃત્યુ છે. ચાર સપ સમાન ચાર કષાય છે. અજગર સમાન નરકાદિ દુર્ગતિનાં ખુલ્લાં દ્વાર છે. આયુષ્યરૂપી શાખા ઉપર મનુષ્ય લટકી રહ્યો છે. ઉંદરની સમાન કૃષ્ણપક્ષ શુક્લપક્ષ છે, જે આયુષ્યરૂપી શાખાને કાપી રહ્યા છે. મધમાખ સમી વ્યાધિઓ મનુષ્યને પીડા કરી રહી છે. ઇન્દ્રિયજન્ય સુખ મધુબિંદુની જેમ ક્ષણિક સુખ આપે છે. વિદ્યાધર સમાન સંતપુરુષ બોધ આપી રહ્યા છે, એ બોધને અવગણીને વિષયસુખમાં લંપટ બને તે એમાં જ ચૂંટી રહીને સર્વનાશને પામે છે, જ્યારે તેમની વાણીથી વિવેકી પુરુષ લક્રમી અને ભેગસુખમાં લુબ્ધ બની સંયમમય સુરક્ષિત સ્થાનની ક્ષણભર પણ ઉપેક્ષા કરતા નથી. પ્રભવ ! પિતા-પુત્ર આદિ સંબંધ અનેકવાર થયા છે. જન્મ-જન્માન્તરમાં અનેક વાર પિતા પુત્ર બને છે, પુત્ર પિતા બને છે. આ પરિવર્તનશીલ સંસારમાં માતા-પિતા, પુત્રપુત્રી, પતિ-પત્ની વગેરેના સંબંધ શાશ્વત નથી, આ અનાદિ સંસારમાં કોને કોની સાથે કઈ જાતના સંબંધ નથી થયા ? આથી આ મરે, આ પારકે – એવી કલ્પના વ્યાપ્ત છે. આ સંબંધેથી આત્મકલ્યાણને પ્રશસ્ત માર્ગ મળતું નથી.” પછી પહેશ્વરદત્ત ગોપયુવક, કેડીને માટે સર્વસ્વ ગુમાવી દેનાર વણિક વગેરેનાં ઉદાહરણ સંભળાવી તથા કુબેરદત્ત અને કુબેરદત્તાના દૃષ્ટાંતમાંથી એક ભવમાં અઢાર સંબંધ સમજાવી જંબૂએ ચૌરાધિપતિ પ્રભાવને મહાનુબંધ શિથિલ કરી દીધું. જંબૂના અમૃતમય ઉપદેશથી પ્રભવના હૃદયમાં જ્ઞાનદીપક પ્રકાશિત થયે. તેને પોતે કરેલાં પાપ બદલ પસ્તાવો થયે. તે વિચારવા લાગ્યું કે, ક્યાં આ શ્રેષ્ઠિકુમાર જંબૂ કે જે પ્રાપ્ત થયેલા વિશાળ ભેગોને ત્યાગ 2010_04 Page #388 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શાસનપ્રભાવક કરી રહ્યો છે અને ક્યાં હું કે જે માંસના ટુકડા પર કૂતર તૂટી પડે તેમ ધન ઉપર તૂટી પડ્યો છું ! આ મહાગીનાં નેત્રમાં મૈત્રીને પ્રવાહ સતત વહી રહ્યો છે, જ્યારે હું મહાપાપી છું. સંયમ અને પરૂપી અગ્નિમાં સ્નાન કર્યા સિવાય મારી વિશુદ્ધિ થવી અશક્ય છે. જંબૂની જ્ઞાનધારામાં પ્રભવના હદય ઉપર યુગોથી પડેલી મલિનતા ઘેવાઈ ગઈ. જે અષભદત્તની ધનરાશિ લૂંટવા આવેલ તે જબૂનાં ચરણોમાં જઈ પડ્યો. પિતાના અપરાધની ક્ષમા માગી, પિતાના સાથીઓને મુક્ત કરી દેવા તેમની પાસે નિવેદન કર્યું. પરંતુ તે ત્યારે આશ્ચર્યમાં ડૂબી ગયે, જ્યારે જંબૂના આદેશ મુજબ પિતાના સાથીઓ પાસે પહોંચ્યા ત્યારે તેને કેઈ સાથી બંધાયેલ ન હતું! કેઈના પગ ભૂમિ પર ચેટેલા ન હતા. પિતાના સાથીએના હાથપગ પહેલાં કેમ સ્થભિત થઈ ગયા હતા, તેનું વૈજ્ઞાનિક સમાધાન તેને મળી ગયું. જેને તે તથા તેના સાથીઓ દેવ-માયાને પ્રગ તથા ખંભિની વિદ્યાને પ્રભાવ માનતા હતા તે બીજું કાંઈ નહિ, પણ જબૂની પવિત્ર અધ્યાત્મશક્તિને પ્રભાવ હતે. અણુશક્તિના પ્રયોગથી આંદલિત વાતાવરણની જેમ જ બૂની સબળ જ્ઞાનધારાના સ્પશે ચારસમૂહના મનમાં એક વિચિત્ર કાંતિ પેદા થઈ. પ્રભવને પિતાના સાથીઓના હાથપગ ખંભિત થયેલા દેખાતા હતા તે વાસ્તવિક રીતે તે અધ્યાત્મતરંગોને પ્રભાવ હતા. જંબૂના ઉપદેશથી તેમનાં મન પાપકર્મથી પૂર્ણપણે વિમુખ બની ગયાં હતાં. પ્રભવ સંયમમાગે પ્રયાણ કરવા તત્પર બન્યા. પિતાના અધિપતિને આ પ્રશસ્ત નિર્ણય સાંભળી સમગ્ર ચેરેના સમૂહમાં પણ એ જ ભાવ પ્રકા. દીપથી દીપકો પ્રકાશ્યા, મનનાં પાપ નષ્ટ થયાં. પ્રભવે પોતાના સાથીઓ સાથે જબૂની પાછળ પાછળ જ વિ. સં. પૂર્વે ૪૭૦ માં આર્ય સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. “પરિશિષ્ટ પર્વ” મુજબ પ્રભવની દીક્ષા આર્ય જંબુસ્વામીની દીક્ષા પછી બીજે દિવસે થઈ હતી. તેના આધારે દીક્ષામાં આર્ય જબૂ કરતાં મેટા હતા. દીક્ષા સમયે જે બૂની વય ૧૬ વર્ષની હતી અને પ્રભવની વય ૩૦ વર્ષની હતી. - આર્ય બૂસ્વામીના નિર્વાણ પછી વિ. સં. પૂર્વે ૪૦૯ માં પ્રભવસ્વામીએ શ્રમણસંઘના નાયકપદનું ઉત્તરદાયિત્વ સંભાળ્યું. આર્ય પ્રભવસ્વામી સમર્થ શ્રતધર હતા ચૌદપૂર્વના જ્ઞાતા હતા અને શ્રમણ સંઘના નાયક-યુગપ્રધાન હતા. પિતાના ઉત્તરાધિકારી માટે ચિંતિત આ યુગપ્રધાને, ઝવેરી હીરાની પરબ કરી જાણે તેમ, યથાયોગ્ય એવા ભટ્ટ શય્યભવને પ્રતિબધી પિતાના શિષ્ય બનાવ્યા. સમગ્ર શ્રતના જ્ઞાતા બનાવી, સમયે તેમને શાસનની ધુરા સેંપી, વિ. સં. પૂર્વે ૩૯૫ માં, ૧૧ વર્ષ યુગપ્રધાનપદ શોભાવી, ૧૦૫ વર્ષનું દીર્ઘ આયુષ્ય ઉજજવલ કરી, સ્વર્ગવાસ પામ્યા. 2010_04 Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત સમગ્ર જૈનેને સન્માન્ય અને સાધ્વાચાર માટે આદર્શરૂપ એવા “દશવૈકાલિકસૂત્ર'ના રચયિતા, વૈદિક દશનના ધુરંધર, હસ્તરેખાના પ્રખર જાણકાર, ચૌદ પૂર્વના પારગામી આચાર્યપ્રવરશ્રી શય્યભવસૂરીશ્વરજી મહારાજ ____“सेज्जमव गणधरं जिनपडिमाईसणेण पडिबुद्धं । मणगपियरं दसकायस्स निजगं વંદે | ક – શ્રી જિનપ્રતિમાના દર્શનથી પ્રતિબધ પામેલા મનકના પિતા અને દશવૈકાલિક સૂત્રના રચયિતા શય્યભવ ગણધરને વંદના કરું છું.' દશવૈકાલિક નિયુક્તિકાર (ગાથા : ૧૪) ના આ શબ્દો જેના ઇતિહાસમાં અત્યંત મહત્ત્વના છે. એવા આ સૂત્રના રચયિતા આચાર્ય શય્યભવસૂરિજીનું વ્યક્તિત્વ અસાધારણ હતું. તેમનામાં અનેક અસાધારણ ગુણ હતા. તેઓ ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીની પાટ પરંપરામાં ચોથા પટ્ટધર હતા. આચાર્ય શäભવસૂરિના ગુરુ આર્ય પ્રભવસ્વામી હતા. પ્રભવસ્વામી પ્રથમ શ્રતધર યુગપ્રધાન હતા. પંડિત શય્યભવ ભટ્ટને શ્રી પ્રભવસ્વામીથી જ જૈનધર્મને બોધ પ્રાપ્ત થયું હતું. તે પછી શય્યભવ ભટ્ટ જેના મુનિદીક્ષા ગ્રહણ કરી હતી. તેમણે આગમશ્રત અને પૂર્વશ્રતનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આચાર્ય શય્યભવસૂરિને જન્મ બ્રાહ્મણ પરિવારમાં વીર નિર્વાણ સં. ૩૬ માં થયે હતા. તેમનું ગેત્ર વન્સ હતું. રાજગૃહી તેમની જન્મભૂમિ હતી. તેમના પુત્રનું નામ મનક હતું. શય્યભવ ગૃહસ્થજીવનમાં જ સમર્થ વિદ્વાન હતા; યજ્ઞ આદિ અનુષ્ઠાનેનું આયોજન કરનારાઓમાં મુખ્ય હતા. વેદ-વેદાંગ-દર્શન સંબંધી તેમનું જ્ઞાન અગાધ હતું. આર્ય પ્રભવસ્વામીને શ્રી શય્યભવ જેવા મહાન યાજ્ઞિક બ્રાહ્મણની પ્રાપ્તિ વિશેષ પ્રયત્નથી થઈ હતી. આચાર્યની સૌથી મોટી જવાબદારી પિતાની પાટે આચાર્યપદે કેની સ્થાપના કરવી તેની હોય છે. આવી મોટી જવાબદારીની ચિંતા શ્રી સુધર્માસ્વામી કે શ્રી જે બૂસ્વામીને કરવી પડી ન હતી. કારણ કે શ્રી સુધર્માસ્વામી સમક્ષ શ્રી જબૂસ્વામી અને શ્રી જબૂસ્વામીની સમક્ષ શ્રી પ્રભવસ્વામી જેવી ગ્ય વ્યક્તિઓ હતી. આચાર્ય શ્રી પ્રભવસ્વામી ૯૪ મા વર્ષે આચાર્યપદે આવ્યા હતા, જે તેમના જીવનને સંધ્યાકાળ હતું, અને પોતાની પાટે કેને સ્થાપવા એ પ્રશ્ન હતે. એક વખત રાત્રિના પાછલા ભાગમાં આચાર્ય પ્રભવસ્વામીએ વિચાર્યું કે, મારા પછી આ ગણને ભાર કેણ વહન કરશે? પિતાના ઉત્તરાધિકારી માટે શોધ કરતાં કરતાં, ઝવેરી હીરે પાખે તેમ, આર્ય પ્રભવસ્વામીનું ધ્યાન યનિષ્ઠ બ્રાહ્મણ વિદ્વાન શય્યભવ પર કેન્દ્રિત થયું. તેઓ શ્રીસંઘનું નેતૃત્વ સંભાળી શકે તેવા શક્તિસમ્પન્ન હતા. પણ તેમના મનમાં જેનદર્શનની વાત ઉતારવી સરળ ન હતી. જો કે શ્રી પ્રભવસ્વાવી સમર્થ આચાર્ય હતા; ચર્ચા–વાદ દ્વારા પ્રતિપક્ષી શય્યભવને જૈન ધર્મ પ્રત્યે પ્રભાવિત કરી શકે તેમ હતા. પરંતુ શય્યભવને પિતાની પાસે લાવવાનું કામ પણ કપરું હતું. છેવટે આ માટે સ્થવિર, દક્ષ અને ઉપદેશકુશળ બે મુનિઓને તૈયાર કર્યા. આચાર્ય પ્રભવસ્વામીની આજ્ઞાથી એ મુનિઓ વિદ્વાન શäભવ 2010_04 Page #390 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક બ્રાહ્મણના યજ્ઞવાટકમાં ગયા. તેમણે દ્વાર પર ઊભા રહી “ધર્મલાભ” કહો. ત્યાં તેઓનું અપમાન થયું. તેઓને ચાલ્યા જવાનું કહેવામાં આવતાં, એ બોલ્યાઃ “અહો ! કષ્ટની વાત છે કે તત્ત્વ જાણી શકતા નથી.” તત્ત્વ નહિ સમજવાની વાત સાંભળી વિદ્વાન શય્યભવને વિચાર આવ્યું કે, શાંત તપસ્વી સાધુ અસત્ય બોલે નહિ. પછી તુરત તેઓ હાથમાં તલવાર લઈ અધ્યાપકની પાસે ગયા, અને તત્ત્વનું સ્વરૂપ પૂછ્યું. અધ્યાપકે જણાવ્યું કે, “સ્વર્ગ અને મેક્ષ આપનાર વેદ એ જ પરમતત્વ છે.” શય્યભવે આ સાંભળી કહ્યું કે, “રાગદ્વેષરહિત નિર્મામ નિષ્પરિગ્રહી શાંત મુનિએ અસત્ય ભાષણ ન કરે. તેથી યથાવસ્થિત તત્વનું પ્રતિપાદન કરે; નહિતર આ તલવારથી તમારો શિરચ્છેદ કરીશ.” ચમકતી તલવાર જોઈ અધ્યાપક કમ્પાયમાન થઈ કહેવા લાગ્યા કે, “આ યજ્ઞસ્તંભની નીચે જેનોના જિનેશ્વર શ્રી શાંતિનાથની રત્નમય પ્રતિમા સ્થાપેલી છે તે જ યથાર્થ તત્ત્વ છે. એના પ્રતાપે જ આ બધી જાહેરજલાલી છે.” તરત જ શäભવે યજ્ઞસ્તંભને ઉખાડી નાખી એ જિનપ્રતિમાનાં દર્શન કર્યા. તેના નિમિત્તે તે પ્રતિબોધ પામ્યા. વિદ્રાન શય્યભવ સાચા જિજ્ઞાસુ હતા. યજ્ઞસામગ્રી અધ્યાપકને સેંપી, પરમ તત્વની શોધમાં નીકળી પડ્યા. ફરતાં ફરતાં તેઓ આચાર્ય પ્રભવસ્વામી પાસે પહોંચ્યા. પ્રભવસ્વામીએ તેમને યજ્ઞનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું અધ્યાત્મની ભૂમિકા પર જીવનદર્શનનું તત્ત્વ સમજાવ્યું. આચાર્ય પ્રભવસ્વામીની સચેટ વાણીથી બોધ પામી શય્યભવે વીરનિર્વાણ સં. ૨૪ માં શ્રમણ સંઘમાં પ્રવેશ કર્યો. મુનિજીવન સ્વીકાર્યું ત્યારે તેમની વય ૨૮ વર્ષની હતી. તેઓ વૈદિક દર્શનના સમર્થ વિદ્વાન તે હતા જ; દીક્ષા બાદ ગુરુદેવ પાસે તેમણે ક્રમે ક્રમે ૧૪ પૂર્વનું વિશદ જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું; અને શ્રધરની પરંપરામાં તેઓ બીજા શ્રતકેવલી બન્યા. આચાર્ય પ્રભવસ્વામીએ શ્રતસંપન્ન શ્રી શય્યભવને વિ. સં. પૂર્વે ૩૯૭માં આચાર્યપદે સ્થાપ્યા. આચાર્ય શય્યભવસૂરિએ દીક્ષા લીધી તે સમયે તેમની પત્ની ગર્ભવતી હતી. બ્રાહ્મણવર્ગમાં ચર્ચા થવા લાગી કે વિદ્વાન શય્યભવ ભટ્ટ અત્યંત નિષ્ફર છે, જે પિતાની યુવાન પત્નીને ત્યાગ કરી સાધુ બની ગયો છે. સ્ત્રીને માટે પતિના અભાવમાં પુત્ર આલંબનભૂત હોય છે, તે પુત્ર પણ તેને નથી. અબળા ભટ્ટપત્ની કઈ રીતે પિતાના જીવન નિર્વાહ કરશે? સ્ત્રીઓ તેને પૂછતી હતી કે, “બહેન! ગર્ભની સંભાવના છે?” તે સંકેચપૂર્વક બેલી કે, માળ (કના)- કાંઈક છે.” ભટ્ટપત્નીને આ ટૂંકા ઉત્તરથી પરિવારના માણસોને સંતોષ થયે. કાળક્રમે ભટ્ટપત્નીએ પુત્રને જન્મ આપ્યું. પુત્રનું નામ મનક રાખવામાં આવ્યું. ભટ્ટપત્નીએ પુત્ર મનકનું અત્યંત નેહ પૂર્વક લાલનપાલન કર્યું. આઠ વર્ષને થયે ત્યારે બાલ મનકે એક દિવસ પિતાની માતાને પૂછયું કે, “મારા પિતાનું નામ શું નામ શું છે?” ભટ્ટપત્નીએ બીજાં બાળકથી ચીડવાયેલા પિતાના પુત્રને આ પ્રશ્નના ઉત્તરમાં સમગ્ર પૂર્વવૃત્તાંત કહ્યો અને વધુમાં જણાવ્યું કે, “તારા પિતા જૈન મુનિ બની ગયા છે.” બાલ મનકને પિતાના પિતાનાં દર્શન કરવાની પ્રબળ ઈચ્છા જાગી. તે માતાની અનુજ્ઞા લઈ પિતાની શોધમાં 2010_04 Page #391 -------------------------------------------------------------------------- ________________ - શ્રમણભગવંતો નીકળે. પિતા-પુત્રનું ચંપાનગરીમાં અચાનક મિલન થયું. બાળકની મુખમુદ્રા પિતાની મુખાકૃતિને મળતી જેઈ આચાર્ય શäભવસૂરિને અજ્ઞાત સ્નેહ જાગૃત થયો. તેમણે બાળકનું નામ-ગામ આદિ પૂછયું. મનકે પિતાને પરિચય આપી અને પૂછનાર મુનિ જ હેઈ, પૂછયું : “મારા પિતા શષ્યભવ મુનિ કયાં છે? તમે તેમને જાણે છે ?” બાળકના મુખથી સર્વ વૃત્તાંત અને પિતાનું નામ સાંભળી આચાર્ય શäભવે પિતાના પુત્રને ઓળખી લીધે. પણ પિતાને આચાર્ય શય્યભવના નિકટના મિત્ર તરીકે ઓળખાવી તેને સાથે લીધું. આચાર્ય શäભવસૂરિએ પછી તેને પ્રેરણાભર્યો આત્મબોધ આપતાં મનક પ્રભાવિત થયે; અને આઠ વર્ષની કુમળી વયમાં જ તેણે મુનિદીક્ષા ગ્રહણ કરી. આચાર્ય શય્યભવસૂરિ હસ્તરેખાના જાણકાર હતા. બાળકને હાથ જોતાં જાણ્યું કે, બાળકનું આયુષ્ય માત્ર છ મહિના જ બાકી રહ્યું છે. અને સર્વ શાસ્ત્રનું અધ્યયન કરવું તેને માટે શક્ય નથી. આથી પશ્ચિમો તાપૂર્વી શ્રુતસાર સમુદ્રના ચતુરાપૂર્વધાઃ પુનઃ જેના હેતુના . અર્થાત્ સંપૂર્ણ દશપૂવી તેમ જ ચૌદપૂર્વ પૂર્વેમાંથી શ્રતના સારને કેઈ વિશેષ કારણે ઉધૃત કરે છે.” (પરિશિષ્ટ પર્વ, સગ–૩) આચાર્ય શäભવ ચૌદપૂર્વના જ્ઞાતા હતા. તેમણે મુનિ પુત્ર મનકનું અલ્પાયુ જાણી તેને સર્વ શાનું અધ્યયન આપવા “દશવૈકાલિક સૂત્રને ઉદ્ધાર કર્યો. આ સૂત્રમાં મુનિજીવનની આચારસંહિતાનું નિરૂપણ છે. તેમાં દશ અધ્યયને છે. એ અધ્યયનમાં આદર્શ મુનિજીવન કેવું ઉચકેટિનું હોય અને તે અજરામર પદદાયક કેવી રીતે થાય છે તેનું સુંદર સ્વરૂપદર્શન કરાવ્યું છે. આ સૂત્ર નૂતન મુનિ માટે અત્યંત ઉપયોગી સિદ્ધ થયું છે. શ્રી ભદ્રબાહુસ્વામીની નિયુક્તિ મુજબ આ સૂત્રનું ચોથું અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી, પાંચમું અધ્યયન કર્મપ્રવાદ પૂર્વમાંથી, સાતમું અધ્યયન સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બાકીનાં અધ્યયને નવમ પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ભૂત કરેલાં છે. દશવૈકાલિક સૂત્ર સાથે સંયુક્ત રઈવક્કા અને વિવિત્તચર્યા નામની ચૂલિકાઓ પણ છે. આ બંને ચૂલિકાઓને અભ્યાસ સંયમમાં અસ્થિર મુનિઓને સ્થિર કરવા માટે આલંબનભૂત છે. આ બંને ચૂલિકાઓ સૂત્રમાં સાથે પાછળથી જોડવામાં આવેલ હોય તેમ લાગે છે. કારણ, આચાર્ય શય્યભવસ્વામીએ તે દશવૈકાલિકના દશ અધ્યયનેને જ ઉદ્ધાર કરેલ છે. પરિશિષ્ટ પર્વ આદિ ગ્રન્થ અનુસાર, દીક્ષાગ્રહણ સમયે મનકની ઉમર આઠ વર્ષની હતી. આથી મનકની દીક્ષાનો સમય વીરનિર્વાણ સં. ૭૨ ને સંભવે છે. આચાર્ય પ્રભવસ્વામીને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૭૫ માં થયું હતું. એટલે મનકની દીક્ષા તેમ જ દશવૈકાલિકસૂત્રની રચના વખતે તેમની વિદ્યમાનતા સિદ્ધ થાય છે. આચાર્ય શäભવસૂરિ મૃતધર હતા, વીતરાગ (કેવલી) ન હતા. તે કારણે પુત્ર-સ્નેહ ઊભરાઈ આવ્યું. મુનિ મનકના સ્વર્ગવાસથી તેમની આંખોમાં આંસુ આવ્યાં. આથી શિષ્ય યશભદ્ર વગેરે મુનિઓએ તેમની ખિન્નતાનું કારણ પૂછયું. શ્રી શય્યભવસૂરિએ જણાવ્યું કે, “એ મારે સંસારીપણે પુત્ર હતા. પુત્રમોહે મન વિહ્વળ શ્ર. ૧૩ 2010_04 Page #392 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક કર્યું. વળી, તમે આ વાત પહેલા જાણી લીધી હતી તે, મારે પુત્ર છે એમ સમજીને તમે તેમને કઈ સેવા કરવા આપેત નહિ; અને તે સેવાધર્મથી વંચિત રહી જાત. આથી આ ભેદ આજ સુધી તમારી પાસે મેં પ્રગટ કર્યો ન હતો.” આચાર્ય શäભવસૂરિની આ વાત જાણી સર્વ સાધુઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આચાર્ય પ્રભવસ્વામીના સ્વર્ગવાસ પછી શ્રતધર શય્યભવસૂરિએ શાસનનું સુકાન સંભાળ્યું. તેમણે વિતરાગ શાસનની ઘણી પ્રભાવના કરી. અધિક પરિચિત અને અતિનિકટ બ્રાહ્મણ સમાજને યજ્ઞનું આધ્યાત્મિક રૂપ સમજાવી જેનધર્મને અનુકૂળ બનાવ્યા અને વિવિધ પ્રકારે જેનશાસનની પ્રભાવના કરી. જીવનના સંધ્યાકાળે આચાર્ય શäભવસૂરિએ પિતાના ઉત્તરાધિકારપદે શ્રી યશભદ્રસૂરિને સ્થાપ્યા હતા. મૃતબલથી આચાર્ય શäભવસૂરિ સિંહની જેમ દુર્ઘર્ષ હતા. પૂર્વજ્ઞાનમાંથી ઉદ્ધાર કરી સૂત્રજ્ઞાનની રચનાનો પ્રારંભ તેમનાથી જ થયો હતે. આચાર્ય શય્યભવસૂરિએ ૨૮ વર્ષની ઉંમરે શ્રમણદીક્ષા ગ્રહણ કરી. ૩૯ વર્ષની ઉંમરે આચાર્યપદે આરૂઢ થયા. સંયમી જીવનનાં કુલ ૩૪ વર્ષમાં ૨૩ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહી નિપુણતાપૂર્વક જેનશાસનનું સંચાલન કર્યું. તેઓ દર વર્ષની વયે વીરનિર્વાણ સં. ૯૮માં સ્વર્ગવાસી થયા. માત્ર બાવીસ વર્ષની વયે શ્રમણસંઘના નાયક બની શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં યુગપ્રધાનની પરંપરામાં સૌથી વધારે શાસનકાળ ભેગવનાર એવા ચૌદ પૂર્વધારી, ઉત્તમ ચારિત્રસંપન્ન, સુવિહિતાગ્રણિ અને જૈનશાસનના પરમ પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્દ યશોભદ્રસૂરિજી મહારાજ શ્રી યશોભદ્રસૂરિ જૈનશાસનના પરમ યશસ્વી આચાર્ય હતા. શ્રતધર આચાર્યોની પરંપરામાં તેમનો ક્રમ ત્રીજે હતો. આચાર્ય શäભવસૂરિના ઉત્તરાધિકારી શ્રુતસંપન્ન શ્રી યશોભદ્રસૂરિએ ૫૦ વર્ષ સુધી યુગપ્રધાનપદને શોભાવ્યું હતું. દીર્ઘકાળ સુધી સંયમપર્યાયનું પાલન કરી અનેક લેકેને ધર્મનું માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય યશોભદ્રસૂરિના ગુરુ આચાર્ય શય્યભવસૂરિ હતા. આચાર્ય શય્યભવસૂરિએ તેમને દીક્ષાના સંસ્કાર આપ્યા હતા અને આગમ તથા પૂર્વોને પરિપૂર્ણ અભ્યાસ પણ કરાવ્યો હતો. આચાર્ય યશોભદ્રસૂરિના જન્મ બ્રાહ્મણ પરિવારમાં વિ. સં. પૂર્વે ૪૦૯માં થયો હતો. તેમનું ગોત્ર તુંગીયાન હતું. તેઓ કર્મકાંડી પંડિત અને વેદના જાણકાર હતા. એક વખત સંગાનુસાર, તેમને આચાર્ય શય્યભવસૂરિનું પ્રવચન સાંભળવાનો અવસર મળે. મહામંગલકારી અધ્યાત્મતત્વના ઉપદેશ-શ્રવણથી તેમની જીવનધારા બદલાઈ ગઈ. તેમને સાંસારિક ભેગો નીરસ 2010_04 Page #393 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે લાગ્યા અને તેમનું મન વૈરાગ્યવાસિત બન્યું. વૈરાગ્યવાસિત એવા આ બ્રાહ્મણ વિદ્વાન યશેભદ્ર ૨૨ વર્ષની યુવાનવયે શ્રમણસંઘના નાયક શસ્વૈભવસૂરિ પાસે વીરનિર્વાણ સં. ૮૪માં દીક્ષા ગ્રહણ કરી. સંયમી જીવનમાં શ્રુતસંપન્ન આચાર્ય શય્યભવસૂરિનું સાન્નિધ્ય તેમને અત્યંત લાભકારી સિદ્ધ થયું. તેઓ ૧૪ વર્ષ સુધી તેમની પાસે રહ્યા. સંયમસાધના સાથે પૂર્વકૃત અને આગમશ્રતને પૂર્ણ અભ્યાસ કર્યો. પિતાના દીક્ષાગુરુ શ્રી શય્યભવસૂરિ પછી વીરનિર્વાણ સં. ૯૮માં તેઓ યુગપ્રધાનપદ પર આરૂઢ થયા. શ્રી વીરપરમાત્માના શાસનનું સંચાલન કુશળતાપૂર્વક કર્યુ. આચાર્યપદ સમયે તેમની વય ૩૬ વર્ષની હતી. તેમણે મગધ, અંગ તેમ જ વિદેહ એ ત્રણે ક્ષેત્રોમાં જૈનધર્મનો પ્રચાર કર્યો. તેમની અમૃતમય વાણી મગધ, અંગ અને વિદેહની પૃથ્વી પર ચારે દિશાઓમાં ગુંજતી રહી. આચાર્ય શય્યભવસૂરિ અને આચાર્ય યશભદ્રસૂરિ એ બંને બ્રાહ્મણપુત્ર હતા. પિતાના બ્રાહ્મણ સમાજ ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. એ કારણે તે બંને આચાર્યોના ૭૩ વર્ષના દીર્ઘ શાસનકાળમાં બ્રાહ્મણ સમાજમાં જૈન સંસ્કૃતિને ફેલાવો કરવાની દષ્ટિએ તેઓ વિશિષ્ટ પ્રભાવક રહ્યા, જેથી યાજ્ઞિક ક્રિયાકાંડોમાં થતી હિંસાને સ્થાને અહિંસાની ઉદ્ઘેષણ સાંભળવામાં આવી. સંયમશીલ આચાર્ય સંભૂતિવિજ્યસૂરિ અને આચાર્ય ભદ્રબાહુસૂરિ—આ બંને આચાર્ય થશેભદ્રસૂરિના શિખ્ય હતા. આચાર્ય થશેભદ્રસૂરિ પાસે એક આચાર્યની પરંપરા હતી. આચાર્ય યશોભદ્રસૂરિએ પિતાની પછી સંભૂતિવિજ્ય અને ભદ્રબાહુ એ બન્નેને આચાર્યપદે નિયુક્ત કર્યા. આચાર્ય યશભદ્રસૂરિ ચૌદપૂર્વધારી, ઉત્તમ ચારિત્રસંપન્ન અને સૌમ્યભાવી હતા. તીર્થકરદેવ શ્રી મહાવીર પરમાત્માના ઉત્તરવતી યુગપ્રધાન આચાર્યોની પરંપરામાં સર્વથી વધારે શાસનકાળ આચાર્યશ્રી યશોભદ્રસૂરિને હતે. સંયમપર્યાયના કુલ ૬૪ વર્ષના કાળમાં ૫૦ વર્ષ સુધી તેમણે યુગપ્રધાનપદ સંભાળ્યું હતું. આચાર્ય શ્રી યશોભદ્રસૂરિને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૧૪૮ માં ૮૬ વર્ષની વયે થયે. વિશાળ શિષ્ય પરિવારથી શેભતા અને તેજસ્વી ઉપદેશ શૈલીથી આપતા શ્રી વીરશાસનના વિશિષ્ટ પ્રભાવક શ્રુતકેવળી આચાર્યદેવ શ્રીમદ્ સંભૂતિવિજયસૂરિ મહારાજ આચાર્ય સંભૂતિવિજયસૂરિ જૈન શ્રમણ પરંપરામાં એક ગૌરવશાળી આચાર્ય હતા. શ્રી વીરશાસનની શ્રમણ પરંપરામાં તેઓ છઠ્ઠા પટ્ટધર હતા. શ્રુતકેવળીની પરંપરામાં ચોથા શ્રતકેવળી હતા. મહાઅમાત્ય શકહાલના બંને પુત્ર તથા સાતેય પુત્રીઓએ તેમની પાસે સંયમ ગ્રહણ કરી જીવન કૃતાર્થ કર્યું હતું. આચાર્ય સંભૂતિવિજ્યસૂરિના દીક્ષાગુરુ તેમ જ વિદ્યાગુરુ શ્રતધર આચાર્ય યશોભદ્રસૂરિ હતા. આચાર્ય યશભદ્રસૂરિ આચાર્ય શય્યભવસૂરિના શિષ્ય હતા. સાતમા ગ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ 2010_04 Page #394 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શાસનપ્રભાવક સ્વામી સંભૂતિવિજયના લઘુ ગુરુબંધુ હતા. બંને આચાર્યોએ શ્રી યશોભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. આચાર્ય સંભૂતિવિજયને જન્મ વીરનિર્વાણ સં. ૬૬ માં બ્રાહ્મણકુળમાં થયે હતો. તેમનું ગોત્ર મોટર હતું. તેઓ વેદ-પુરાણના ઊંડા અભ્યાસી હતા. આચાર્ય શ્રી યશોભદ્રસૂરિના ઉપદેશથી તેમને જે સંસ્કાર પ્રાપ્ત થયા અને પરમ વૈરાગ્યથી ૪૨ વર્ષની વયે વીરનિર્વાણ સં. ૧૦૮ માં મુનિદીક્ષા ગ્રહણ કરી સંભૂતિવિજય બન્યા. તેમ જ શ્રમણાચારની શિક્ષા પ્રાપ્ત કરી. આગમનું ગંભીરતાપૂર્વક અધ્યયન કર્યું અને ચૌદ પર્વોનું પણ સંપૂર્ણ પણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. આચાર્ય યશોભદ્રસૂરિ પછી વિરનિર્વાણ સં. ૧૪૮માં તેઓ યુગપ્રભાવકપદે પ્રતિષ્ઠિત થયા. સાધુઓની શોભા આચાર્ય છે અને આચાર્યની શોભા સાધુઓ છે. જે સંઘમાં તપસ્વી શ્રતસંપન્ન મુનિઓ હોય છે તે સંઘ તેજસ્વી થાય છે, અને સંઘનાયક આચાર્ય પણ ધર્મશાસનની પ્રભાવનાનું કાર્ય કરવામાં વધારે સમર્થ બને છે. આચાર્ય શ્રી સંભૂતિવિજયના પરિવારમાં શ્રેષ્ઠ શ્રમણ સંપદા હતી. વિદ્યાસંપન્ન અને ઘોર અભિગ્રહધારી મુનિએ તેમના શિષ્ય પરિવારમાં ઘણા હતા. શ્રુતસંપન્ન શ્રી ભદ્રબાહુસ્વામી તેમના લઘુ ગુરુબંધુ હતા. એક વાર ચાર વિશિષ્ટ તપસ્વી મુનિઓ આચાર્ય સંભૂતિવિજય પાસે આવ્યા. તેમાંના એકે સિંહગુફામાં, બીજાએ સર્ષના બીલ પાસે, ત્રીજાએ કુવાની પાળ ઉપર તાપૂર્વક ચાતુર્માસ કરવાને અભિગ્રહ ધારણ કર્યો અને પિતાના લક્ષ્ય તરફ પ્રયાણ કર્યું. જ્યારે ચેથા મુનિ સ્થૂલિભદ્રજીએ તે ચાતુર્માસ ઉપકારષ્ટિથી પૂર્વપરિચિત ગણિકા કેશાની ચિત્રશાળામાં ગુરુની અનુજ્ઞા મેળવી કર્યું. ચાતુર્માસ પૂર્ણ થયે ચારે મુનિએ આચાર્ય શ્રી સંભૂતિવિજયની પાસે આવ્યા. પ્રથમ ત્રણ મુનિઓનું સન્માન “દુષ્કર ક્રિયાના સાધક” એમ સંબોધન કરી કર્યું. અને ચોથા, કેશા ગણિકાને પ્રતિબોધ કરી આવેલા શ્રમણ ધૂલિભદ્રના આગમન સમયે આચાર્ય સંભૂતિવિજ્ય સ્વયં સાત-આઠ પગલાં સામે ગયા અને “મહાદુષ્કરકિયાના સાધક” એમ સંબોધન કરી તેમનું વિશેષ સન્માન કર્યું. સ્વર્ગ સરખી ચિત્રશાળામાં સુખપૂર્વક ચાતુર્માસ કરનાર શ્રી સ્થૂલિભદ્રજીને “મહાદુષ્કરક્રિયાના સાધક ” એવું આદરસૂચક સંબોધન સાંભળી પ્રથમ ત્રણે ઘોર અભિગ્રહધારી મુનિઓનાં મનમાં પ્રતિસ્પર્ધાને પ્રબળ ભાવ જાગૃત થશે. તેમણે પિતાના મનમાં વિચાર કર્યો કે, મંત્રીપુત્ર હોવાને લીધે આચાર્ય સંભૂતિવિજયે ષટ્રસભેજી છતાં મુનિ યૂલિભદ્રને આટલું સન્માન આપ્યું છે. માત્સર્યભાવથી વ્યાપ્ત એ સાધુઓએ લગભગ આઠ માસ વ્યતીત કર્યા. પછી સિંહગુફાવાસના અભિગ્રહવાળા મુનિએ આચાર્ય સંભૂતિવિજય પાસે આવીને પ્રાર્થના કરી કે, “ગુરુદેવ! હું આગામી ચાતુર્માસ ગણિકા કશાની ચિત્રશાળામાં કરવાને છું છું.” આચાર્ય સંભૂતવિજયે કહ્યું : “વત્સ! આ મહાન દુષ્કર અભિગ્રહ ધારણ ન કરે. મેરુપર્વતની જેવા સ્થિર સ્થૂલિભદ્ર જ આવા પ્રકારના અભિગ્રહનો નિર્વાહ કરી શકે.” આ સાંભળી મુનિએ કહ્યું કે, “મારા માટે આ અભિગ્રહ દુષ્કર નથી. આપ જેને દુષ્કર દુષ્કર કહી રહ્યા છે તે માર્ગ મારા પૂર્વેના અભિગ્રહથી સરળ છે.” આચાર્ય સંભૂતિવિજયે મધુર સ્વરે ફરી સમજાવતાં કહ્યું કે, “આ અભિગ્રહમાં તું 2010_04 Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવા ૧૦૧ સફ્ળ થઈ શકીશ નિહ. તમારી તપયોગ ભ્રષ્ટ થશે. દુબલ સ્ક'ધ ઉપર ઉપાડેલા અતિ ભાર ગાત્રભંગનું નિમિત્ત બને છે.'' આચાય સભૂતિવિજય આટલું કહી મૌન રહ્યા. અભિમાનથી ભરેલા, ઇર્ષાથી બળેલા સિંહગુફાવાસી મુનિ ગુરુનાં વચનાની અવગણના કરી ગણિકા કોશાની ચિત્રશાળા તરફ ગયા. નિર'તર પ્રયાણ કરી કેશાભવન પાસે પહોંચ્યા. કોશા ગણિકા પાસે ચિત્રશાળામાં રહી ચાતુર્માસ કરવાની અનુજ્ઞા માંગી. કેશા બુદ્ધિમતી હતી. તે સમજી ગઈ કે, તપસ્વી મુનિનું આગમન સ્થૂલિભદ્રની સ્પર્ધાના કારણે થયું છે. તે વ્યવહારકુશળ પણ હતી. તેણે ઊભા થઈ વિધિપૂર્વક વંદન કર્યું. મુનિને ચાતુર્માસ કરવા માટે પોતાની ચિત્રશાળામાં જગ્યા આપી. સિંહગુફાવાસી મુનિ પેાતાને ઉચ્ચતમ જિતેન્દ્રિય માની રહ્યા હતા તેટલા તે ન હતા. તેમનુ મનેાખલ મુનિ સ્થૂલિભદ્ર જેવુ' દૃઢ ન હતું. ષટ્સ ભાજનના પિરણામે તેમનામાં તીવ્ર વાસના પેદા થઈ. કમલનયની ગણિકા કેશાનું અનુપમ રૂપ જોઇ તેમનુ મન એક જ દિવસમાં વ્યાકુળ અન્યું. ધર્મોપદેશને સ્થાને મુનિએ કશાની પાસે કામની પ્રાથના કરી. મુનિ સ્થૂલિભદ્ર પાસેથી સારી રીતે ધમ પામેલી કેશા પૂર્ણ સજાગ–સાવધાન હતી. રાજાના આદેશથી આવેલા પુરુષ સિવાય બીજા કોઈ પુરુષ સાથે કામસંબંધને તેણે ત્યાગ કર્યા હતા. મુનિને સન્માગે વાળવાની દૃષ્ટિથી તેણે કહ્યું કે, “મુનિ ! હું ગણિકા . ગણિકા તેની થાય છે, જે ઘણુ દ્રવ્ય આપી શકે. તમારી પાસે મને આપી શકાય તેવું શું છે ? ’’ (6 66 મુનિએ કહ્યું કે, “ મારી જેવા અકિચન વ્યક્તિ પાસેથી ધનની આશા રાખવી વ્યર્થ છે. તમે પ્રસન્ન થઈ મારી યાચના પૂર્ણ કરો. ” ત્યારે કોશાએ યુક્તિપૂર્વક કહ્યું કે, “ મુનિ ! નેપાલ દેશને રાજા પ્રથમ આવેલ યાચકને લક્ષ મુદ્રાના મૂલ્યવાળી રત્નક બલ આપે છે. તે રત્નકંબલ લાવી આપે તે આ વિષયમાં કાંઇક વિચાર કરીશ. ’’ (4 કામાસક્ત વ્યક્તિ હિતાહિતના વિચાર કરી શકતી નથી. મુનિ પેાતાની સાધુત્વની મર્યાદા ભૂલી, ચાતુર્માંસકાળમાં જ ત્યાંથી નીકળી સેંકડા કાસ દૂર આવેલા નેપાલ દેશમાં પહોંચ્યા. અત્યંત મુશ્કેલીથી રત્નક'બલ પ્રાપ્ત કરી પાછા ફર્યા. રસ્તામાં ઘણી આપત્તિઓને સામનેા કર્યાં. મામાં ચારનું એક નિવાસસ્થાન હતું. તેની પાસે પહોંચ્યા કે તરત જ શકુનસૂચક પક્ષી એલ્યુ કે, “ આયાતિ મમ્। લાખ મુદ્રાઓનુ દ્રવ્ય આવે છે. ” પક્ષીભાષાના જાણકાર ચારના અધિપતિએ વૃક્ષ પર ચઢેલા ચારને પૂછ્યું કે, “ માર્ગ પર કોઈ આવતું દેખાય છે?'' નજર ફેરવીએ ચારે કહ્યું કે, “ એક ભિક્ષુક આવે છે. તે સિવાય બીજુ કાઈ દષ્ટિગોચર થતું નથી. ’ આ જાણી ચોરીના અધિપતિએ આદેશ કર્યો કે, “ તે નજીક આવે ત્યારે તેને લૂંટી લેજે. ચારે તેમ કર્યુ, પણુ ભિક્ષુ પાસેથી કાંઈ પ્રાપ્ત થયું નહિ. ચાર પાસેથી છુટકારો મેળવી મુનિ જ્યાં આગળ જાય છે ત્યાં પક્ષી ફરીથી એલ્યુ કે, “ તf પ્રયાતિ । આ લાખ ાય છે. ’” પક્ષીના સંકેતથી ચારે અને ચારેના અધિતિ તે મુનિને ઘેરી વળ્યા, અને પૂછ્યું કે, “ ભિક્ષુક ! સાચું કહે. તમારી પાસે શું છે? ” આ સાંભળી મુનેિનું શરીર કપવા લાગ્યું; તે ખેલ્યા કે, “ મારી આ વાંસની લાંબી લાકડીમાં રત્નકંબલ નાંખેલી છે. મગધની ગણિકાને પ્રસન્ન કરવા 27 2010_04 Page #396 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શાસનપ્રભાવક માટે નેપાલના રાજા પાશેથી યાચના કરીને લાવ્યેા છે. ચારેએ મુનિની કાયરતા જોઈ હાસ્ય કર્યું; અને દયાપાત્ર સમજી રત્નકખલ લીધા વિના તેમને છોડી દીધા. ¢ સિંહગુફાવાસી મુનિ બાકીના માર્ગ નિવિઘ્ને પસાર કરી ચિત્રશાળા પાસે પહોંચ્યા. તેમનું વાસનાયુક્ત મન પ્રસન્નતાથી નાચી રહ્યું. ગણિકા શાનાં ચરણામાં રત્નકંબલની મૂલ્યવાન ભેટ મૂકી તેની કૃપા મેળવવા મુનિ આતુરતાથી ઊભા રહ્યા. રત્નક બલ જોઈ ને કશાની મુખમુદ્રા ગભીર બની ગઈ. મુનિનું શરીર હાડકાને ચાંટેલી ચામડીવાળું અને ફાટી ગયેલ ચી’થરાં જેવા વસ્ત્રવાળું હાડપિંજર સરખું થઈ ગયું હતુ.. કોશાએ તેમને એધ પમાડવા એ રત્નકઅલ પોતાના પગોથી લૂછી, ગટરમાં ફેોંકી દીધું. મુનિ ચાંકી જઈ ને એટલી ઊઠ્યા, “ હું શખ સમાન કંઠવાળી ! અતિ કઠિન શ્રમ દ્વારા પ્રાપ્ત કરેલી આ મહામૂલ્યવાન રત્નકંબલના તારા જેવી સમજદાર સ્ત્રી દ્વારા કેવા પ્રકારના ઉપયોગ કરાઈ રહ્યો છે ? ” મુનિને આશ્ચર્ય ચકિત જોઈ અને આ સમય યોગ્ય જાણી, સંયમજીવનની મહત્તા સમજાવતાં કાશા એલી કે, મહિષ ! આ સાધારણ કબલને માટે આટલી ચિંતા ? સંયમરત્ન રૂપી કબલને ગુમાવી આપ આનાથી પણ મેટી ભૂલ નથી કરી રહ્યા શુ ? ” ગણિકા કશાની આ વેધક વાણી સાંભળી સિંહગુફાવાસી મુનિનાં મનમાં ભ સાથે સવેગદીપ પ્રજવલિત થયા. સંયમજીવનની સ્મૃતિ પાછી આવી ગઈ. તેમનુ હૃદય પશ્ચાત્તાપ રૂપી અગ્નિથી બળવા લાગ્યુ. તેમણે કૃતજ્ઞ સ્વરેમાં ગણિકાને કહ્યું, “હે સુત્રતા! તમે મને એધ આપ્યા; સ'સારથી બચાવ્યેા. હું આચાય સભૂતિવિજય પાસે જઈ ને આલોચનાપૂર્ણાંક શુદ્ધ અનીશ. ” ત્યારે ગણિકા કેશાએ વિનયભાવે કહ્યું કે, “ બ્રહ્મચર્ય વ્રતમાં સ્થિર કરવા માટે મેં આપને આ બધુ કષ્ટ આપ્યું હતું. મારાથી આ અશાતના આપને બેધ આપવા માટે જ થઇ હતી. મારા આવા પ્રકારના વ્યવહાર માટે મને ક્ષમા કરો; અને આપ કલ્યાણમા નુ' અનુસરણ કરે. ’’ સિંહગુફાવાસી મુનિ ગણિકા કોશાના ઘરેથી વિદાય લઈ આચાય સભૂતિવિજય પાસે પહેાંચ્યા. કરેલા દોષની આલેચના લઇ સંયમમાર્ગીમાં પુનઃ સ્થિર થયા; અને કિઠન તપસાધનાનું આચરણ કરવા લાગ્યા. તેમનું માનસ શ્રમણ સ્થૂલિભદ્રજીના અનંત મનોબળને ધન્યવાદ આપી રહ્યું. આચાર્ય શ્રી સંભૂ વિજયના શિષ્યપરિવાર વિશાળ હતા. શ્રી કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં તેમના મુખ્ય બાર શિષ્યાના ઉલ્લેખ છે, તેમનાં નામ આ પ્રમાણે છે—(૧) નંદભદ્ર, (૨) ઉપન’દભદ્ર, (૩) વિષ્યભદ્ર, (૪) યશાભદ્ર, (૫) સુમણિભદ્ર, (૬) મણિભદ્ર, (૭) પુણ્યભદ્ર, (૮) સ્થૂલિભદ્ર, (૯) ઉત્તુભદ્ર, (૧૦) જમૂ, (૧૧) દીર્ઘ`ભદ્ર અને (૧૨) પંડુભદ્ર. આચાય સભૂતિવિજયના શ્રમણીગણુ પણ પ્રભાવક હતેા. યક્ષા, યક્ષદિન્તા, સેણા, વેણા, રણા–એ સાત મહાઅમાત્ય શકડાલની પ્રતિભાસંપન્ન પુત્રીઓએ આચાય સ`ભૂતિવિજયસૂરિજીના વરદ હસ્તે દીક્ષા લીધી હતી. તેમની દીક્ષા શ્રી સ્થૂલિભદ્ર પછી થઈ હતી. મહાઅમાત્ય શકડાલ પછી રાજા નંદના મહાઅમાત્યપદને શેાભાવનાર બુદ્ધિવાન શ્રીયકે પણ પાતાની યક્ષા વગેરે સાત બહેના સાથે આચાય સભૂતિવિજય પાસે દીક્ષા લીધી હતી. યક્ષા આદિ બહેનો સાથેના ભાઈ 2010_04 Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શ્રમણભગતે શ્રીયકને એક પ્રસંગ માર્મિક તેમ જ અત્યંત હૃદયદ્રાવક છે. શ્રીયકનું શરીર અત્યંત કેમલ હતું. એકાશન તપ કરવું પણ તેમને માટે કઠિન હતું. એક વાર મોટીબહેન સાધ્વી યક્ષા દ્વારા પ્રેરણું પામીને તેમણે પર્યુષણ પર્વના દિવસોમાં અનુક્રમે પિરિસી, સાઢપેરિસી અને અવઢનું પચ્ચખાણ કરી ભેજનને ત્યાગ કર્યો. તેમ કરતાં સાંજ થવા આવી. મેટીબહેન યક્ષા સાધ્વીએ કહ્યું કે, “ભાઈ મહારાજ! રાત્રિ નજીક છે, પર્યુષણ પર્વ ચાલી રહ્યાં છે, તેથી ઉપવાસ કરી ” મેટીબહેનના કહેવાથી શ્રીયકે ઉપવાસ કર્યો. રાત્રિમાં ભયંકર વેદના થઈ. સુધા અસહ્ય થઈ છતાં દેવગુરુનું સ્મરણ કરતાં કરતાં શ્રીયક સ્વર્ગવાસી થયા. ભાઈને સ્વર્ગવાસ સાંભળી યક્ષા સાધ્વીને તીવ્ર આઘાત થયે. ભાઈના આ આકસ્મિક કાળધર્મનું નિમિત્ત પિતાને માનતી તે ઉદાસ રહેવા લાગી. મુનિઘાત જેવું ભયંકર પાપ પિતાથી થયું માની તેના પ્રાયશ્ચિત્ત માટે તે સંઘ સમક્ષ ઉપસ્થિત થઈ. શ્રીસંઘ યક્ષા સાધ્વીને નિર્દોષ માનતો હતે. તેથી કઈ દંડ આપે નહિ. એનાથી યક્ષા સાધ્વીને સંતોષ ન થયું. તેમણે અન્નજળને ત્યાગ કર્યો. શ્રીસંઘની સામૂહિક પ્રાર્થનાથી શાસનદેવી પ્રગટ થયાં. તે શાસનદેવી યક્ષા સાથ્વીના મનના સંતાપને દૂર કરવા મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરરવામી પાસે લઈ ગઈ. શ્રી સીમંધરસ્વામીએ યક્ષા સાધ્વીને કહ્યું કે, “મુનિ શ્રીયકના મૃત્યુ માટે તમે દેષિત નથી.” વીતરાગ પ્રભુનાં અમૃતમય વચન સાંભળી તેના મનનું સમાધાન થયું. અને જેનશાસનમાં અત્યંત પ્રસિદ્ધ ચાર ચૂલિકાની પ્રાપ્તિ શ્રી સીમંધરસ્વામી પાસેથી યક્ષા સાધ્વીને થઈ. એ ચાર ચૂલિકામાંથી બે ચૂલિકાઓનું સંજન દશવૈકાલિક સૂત્ર સાથે અને બે ચૂલિકાઓનું સંયોજન............કરવામાં આવ્યું. એ ચૂલિકાઓ આજે.........અભિન્ન અંગ બની ગયેલ છે. - આચાર્ય સંભૂતિવિજ્યના શાસનકાળમાં આવાં અનેક પ્રભાવક સાધુ-સાધ્વીજીઓ થઈ ગયાં. આચાર્ય શ્રી સંભૂતિવિજયસૂરિજી મહારાજ ૪૮ વર્ષના દીક્ષા પર્યાયમાં છેલ્લાં ૮ વર્ષ યુગપ્રધાનપદ દીપાવી વીરનિર્વાણ સં. ૧૫૬ માં ૯૦ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા. જેમની પાસે પૂર્વશ્રત જ્ઞાનને અગાધ ભંડાર હતો તે આગમ રચનાકાર, નિર્યુક્તિ નિર્માતા, નૈમિત્તિક પ્રભાવકપુરુષ આચાર્યદેવ શ્રીમદ્દ ભદ્રબાહુસ્વામીજી મહારાજ આચાર્યશ્રી ભદ્રબાહે સ્વામી અર્થ યુક્ત ચૌદ પૂને જાણનારમાં છેલ્લા પૂર્વ શ્રતધર તેમ જ સમર્થ નિયુક્તિકાર અને સુપ્રસિદ્ધ ઉવસગ્ગહર સ્તોત્રના રચયિતા હતા. આચાર્ય ભદ્રબાહુના દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ આચાર્યશ્રી યશોભદ્રસૂરિ હતા. શ્રી યશોભદ્રસૂરિ આચાર્ય શ્રી શય્યભવસૂરિના શિષ્ય હતા. શ્રી યશોભદ્રસૂરિના સંભૂતિવિજય અને શ્રી ભદ્રબાહુના મોટા ગુરુભાઈ હતા. શ્રી યશોભદ્રસૂરિ પછી જિનશાસનનું સુકાન શ્રી સંભૂતિવિજયે સાંભળ્યું હતું. આચાર્યશ્રી સંભૂતિવિજય પછી જિનશાસનનું ઉત્તરદાયિત્વ શ્રી ભદ્રબાહુસ્વામીએ સંભાળ્યું હતું. આથી 2010_04 Page #398 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પટ્ટપરપરાના ક્રમ પ્રમાણે આચાય શ્રી ભદ્રબાહુરવામી ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર પરમાત્માની શ્રમણ પરપરામાં સાતમા પટ્ટધર હતા. શાસનપ્રભાવક ( શ્રી ભદ્રબાહુ પ્રાચીન ' ગાત્રના હતા. તેમને જન્મ વીરનિર્વાણ સ. ૯૪ માં થયે હતા. તેમેની શરીરસ'પત્તિ ઉત્તમ હતી. તેમની ભુજાઓ લાંખી, સુંદર અને સુદૃઢ હતી. લક્ષણશાસ્ત્ર મુજબ લાંખી ભુજાએ ઉત્તમ પુરુષોને હોય છે. શ્રી ભદ્રબાહુએ આચાર્ય શ્રી યશોભદ્રસૂરિ પાસે વીરનિર્વાણ સ. ૧૩૯ માં દીક્ષા ગ્રહણ કરી હતી. ગુરુની પાસે ૧૭ વર્ષ રહી તેમણે આગમાનુ. ગભીર અધ્યયન કર્યું હતું. પૂર્વનું સંપૂર્ણ" શ્રુતગ્રહણ કર્યુ હતુ. આચાર્ય યશોભદ્રસૂરિ પછી ધર્માંસ'ધનુ' સ ́ચાલન શ્રી સ'ભૂતિવિજય પાસે આવ્યું હતું. આચાય સંસ્મૃતિવિજયના શાસનકાળ ૮ વર્ષના હતા. આચાય સભૂતિવિજયના શિષ્ય આચાર્ય સ્થૂલિભદ્ર હતા. આચાર્ય ભદ્રબાહુસ્વામી શ્રી સ્થૂલિભદ્ર કરતાં સયમપર્યાયમાં મેટા હોવાને કારણે શ્રી ભદ્રબાહુ સ્વામીનું અનુભવજ્ઞાન અધિક પરિપક્વ હતુ, એટલુ જ નહિ, તેમની પાસે આગમજ્ઞાન અને પૂશ્રુતનુ' જ્ઞાન અધિક હતું. ચૌદ પૂર્વનું સાથ જ્ઞાન મેળવી તે ચૌદ પૂર્વના જ્ઞાતા અન્યા હતા. તે વખતે શ્રી સ્થૂલિભદ્ર ૧૧ અગશાસ્ત્રના ધારક હતા. તેમને દષ્ટિવાદ ( ૧૨ મા અંગ )નુ અધ્યયન સ`પૂર્ણ ખાકી હતુ.. તે વખતે તેએ પૂર્વના જ્ઞાતા ન હતા. ગુરુ-શિષ્યની પરંપરાના આધારે આચાય. સ`ભૂતિવિજય પછી શ્રી સ્થૂલિભદ્રના ક્રમ આવે; પણ યથાયેાગ્ય એવા મહાજ્ઞાની આચાર્ય શ્રી ભદ્રબાહુરવામીને વીરનિર્વાણ સ. ૧૫૬ માં શ્રમણનાયકપદનુ ઉત્તરદાયિત્વ સોંપાયુ . અને જિનશાસન આચાર્ય ભદ્રાડ જેવા સામર્થ્યવાન, શ્રુતસપન્ન અને અનુભવસ’પન્ન વ્યક્તિત્વને પામીને કૃતાર્થ બન્યું. કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં શ્રી ભદ્રબાહુસ્વામીના ચાર મુખ્ય શિષ્યાને ઉલ્લેખ છે : (૧) સ્થવિર ગાદાસ, (૨) સ્થવિર અગ્નિદત્ત, (૩) ભત્તદત્ત અને (૪) સેામદત્ત. પરિશિષ્ટ પ મુજબ દૃઢ આચારના સબલ ઉદાહરણ રૂપ તેમને બીજા ચાર શિષ્ય પણ હતા. તે ચારેયે આચાય શ્રી ભદ્રબાહુ પાસે રાજગૃહીમાં દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા ગ્રહણ કર્યાં પછી ચારે મુનિઓએ શ્રતની સાધના કરી; અને વિશેષ સાધનામાં પોતાનું જીવન જોડી દીધું. નિરહંકારી, પ્રિયભાષી, મિતભાષી, ધર્માં પ્રવચનતત્પર અને દયાના ભંડાર એ મુનિએએ આચાય શ્રી ભદ્રબાહુસ્વામીની અનુજ્ઞા લઈ ને એકવિહારની કઠિન ચર્યા અભિગ્રહપૂર્વક સ્વીકારી પ્રતિમા તપની સાધના કરવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિચરતાં ચારેય મુનિ એક વાર રાજગૃહીના વૈભારગિરિ ઉપર આવ્યા. તે ગોચરી માટે રાજગૃહીમાં ગયા. પાછા ફરતાં દિવસના ત્રીજો પ્રહર થઈ ગયા. દિવસના ત્રીજા પ્રહર પછી ભિક્ષાટન અને ગમનાગમન ન કરવાની સાધુચર્યા મુજબ એક મુનિ ગુફાના દ્વાર પર, ખીજા ઉદ્યાનમાં, ત્રીજા ઉદ્યાનની બહાર અને ચેાથા બાહ્ય ભૂભાગમાં રોકાઇ ગયા. હિમઋતુને સમય હતેા. રાત્રિ ગાઢ બની. ઠંડીના તર'ગેા મુનિઓના શરીરને કપાવી રહ્યા. કષ્ટ સહન કરતાં ચારે મુનિ શાંતપણે ઊભા રહ્યા. અત્યંત ઠંડીના કારણે ગુફાના દ્વાર પાસે ઊભેલા મુને રાત્રિના પ્રથમ પ્રહરમાં, ઉદ્યાનમાં રહેલા મુનિ ખીજા પ્રહરમાં, ઉદ્યાનની બહાર રહેલા ત્રીન પ્રહરમાં, અને નગરની બાહ્યભૂમિમાં રહેલા મુનિ રાત્રિના ચતુર્થ પ્રહરમાં કાલધર્મ પામ્યા. પાતાની 2010_04 Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવા ૧૦૫ સાધુચર્યામાં દઢ રહી ચારે મુનિઓએ મરણાંત કષ્ટ સહન કરી સાધુ-આચારને અનન્ય આદર્શ ઉપસ્થિત કર્યાં. ( વીરનિર્વાણુની બીજી શતાબ્દીના મધ્યકાળમાં પડેલા બાર-બાર વર્ષના ભયંકર દુષ્કાળમાં શ્રી જૈનશાસનને અનેક આપત્તિએ આવી. ઉચિત ભિક્ષાના અભાવમાં અનેક શ્રુતસ’પન્ન મુનિએ કાળને શરણુ બન્યા. પૂર્વધરામાં ચૌદ પૂર્વના જ્ઞાની શ્રી ભદ્રબાહુ સિવાય કોઈ ન રહ્યા. તે વખતે શ્રી ભદ્રબાહુસ્વામી નેપાળની પહાડીઓમાં મહાપ્રાણધ્યાનની સાધના કરી રહ્યા હતા. આથી સંઘને શ્રુતરક્ષાની ઘણી ચિંતા થઈ. આગમનિધિની સુરક્ષા માટે સાધુ સમુદાય નેપાળ પહોંચ્યા. સાધુઓએ હાથ જોડી શ્રી ભદ્રબાહુસ્વામીને પ્રાથના કરી કે, “સંઘનુ નિવેદન છે કે આપ ત્યાં પધારી મુનિઓને ષ્ટિવાદની જ્ઞાનરાશિને લાભ આપો. ” શ્રી ભદ્રબાહુસ્વામીએ પોતાની સાધનામાં વિક્ષેપ સમજી તે વાતના અસ્વીકાર કર્યાં. તેમના આ નિરાશાજનક ઉત્તરથી સાધુએ પાછા ફર્યાં અને સઘને આ વાત જણાવી. સંઘને આથી Àાભ થયા. દૃષ્ટિવાદની વાચનાનો સંભવ આચાય શ્રી ભદ્રબાહુસ્વામી સિવાય ખીજા કોઈ પાસે ન હતેા. સંઘ દ્વારા વિશેષ સૂચન લઈ સાધુ સમુદાય ફરી નેપાળ ગયા અને આચાય ભદ્રબાહુને વિનમ્ર સ્વરે કહ્યું કે સોંઘના એક પ્રશ્ન છે કે જે સંઘની આજ્ઞા ન સ્વીકારે તેમને માટે કયા પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે? ’ 66 પૂર્વ શ્રુતસંપન્ન–શ્રુતકેવલી આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી પણ આ પ્રશ્ન ઉપર શાસ્ત્રીય વિધાનનું ચિંતન કરતાં ગભીર બની ગયા. શ્રુતકેવલી કારે પણ મિથ્યા ભાષણ કરતા નથી. આચાર્ય ભદ્રબાહુ ચથા નિરૂપણ કરશે એવે! સર્વને વિશ્વાસ હતા, ને તેમ જ થયું. આચાર્ય ભદ્રબાહુએ સ્પષ્ટ કહ્યું કે જે શ્રમણસ'ઘના આદેશને સ્વીકારતા નથી તે સંઘબાહ્ય કરવા ચેાગ્ય છે. ” શ્રી ભદ્રબાહુસ્વામીના ઉત્તર સાંભળી મુનિએ કહ્યું કે આપે પણ સંઘની વાતના અસ્વીકાર કર્યાં છે. આથી આપ પણ એ દંડને યાગ્ય નથી ? ” ત્યારે આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે, “હું હમણાં મહાપ્રાણધ્યાનની સાધનામાં પ્રવૃત્ત છું. આ ધ્યાનની સાધનાથી ૧૪ પૂર્વનું સંપૂર્ણ શ્રુત એક મુહૂત માત્રમાં પરાવર્તન કરી શકાય છે. એથી ત્યાં આવવા માટે હું અસમર્થ છું. તેમ છતાં હું સંઘની આજ્ઞાને સન્માનું છું; અને શ્રુતના લેપ ન થાય તે માટે શ્રીસંઘ તેજસ્વી મુનિઓને અહીં મેકલે. હું તેમને પ્રતિનિ આગમની સાત વાચના આપીશ. ’ ) સાધુઓએ ‘ સારું’ એમ સતોષપૂર્વક કહી શ્રી ભદ્રબાહુસ્વામીની વાતનો સ્વીકાર કર્યો અને તેમને વંદન કરીને ત્યાંથી પાછા ફર્યા. સઘને તેમની સાથે થયેલી વાતચીત સંભળાવી. આથી સૌ શ્રમણગણ પ્રસન્ન થયેા. મહાબુદ્ધિશાળી અને ઉદ્યમવંત શ્રી સ્થૂલિભદ્ર આદિ ૫૦૦ મુનિએ શ્રીસ ંઘના આદેશથી આચાર્ય શ્રી ભદ્રબાહુ પાસે દૃષ્ટિવાદની વાચના ગ્રહણ કરવા પહોંચ્યા. આચાર્ય શ્રી ભદ્રબાહુ તેમને હ ંમેશાં સાત-સાત વાચના આપતા હતા. એક વાચના ભિક્ષાચર્યાથી આવતી વખતે, ત્રણ વાચના ત્રિકાળ વેળાએ અને ત્રણ વાચના પ્રતિક્રમણ બાદ રાત્રિકાળમાં આપતા હતા. તેમ છતાં વાચના આપવાને ક્રમ મંદ ગતિથી ચાલી રહ્યો હોય, એવુ' આવેલા શ્ર. ૧૪ 2010_04 Page #400 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શાસનપ્રભાવક મુનિરાજોને લાગી રહ્યું હતું. દષ્ટિવાદ અંગશાસ્ત્રનું ગ્રહણ ઘણું કઠિન અને દીર્ઘ પણ હતું. આથી મુનિઓની ધીરજ અને સ્વસ્થતા ખૂટવા લાગી. એક એક કરતાં ૪૯ શિક્ષાથી મુનિએ વાચનાને કમ છેડીને ચાલી ગયા. એક માત્ર સ્થૂલિભદ્ર રહ્યા. તેમની ધીરજ ઘણી હતી. તેઓ એકનિષ્ઠાથી અધ્યયનમાં લાગી ગયા હતા. તેમને ક્યારેક એક પદ કે અર્ધ પદ શીખવાનું મળતું તે પણ તેઓ નિરાશ થતા ન હતા. આઠ વર્ષોમાં તેમણે આઠ પૂર્વેનું અધ્યયન કર્યું. આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીની સાધનાને કાળ લગભગ પૂરું થવા આવ્યો હતો. એ સમયે એક દિવસે આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીએ પ્રથમ વખત સ્થૂલિભદ્ર મુનિને કહ્યું કે—“વિનેય! તમને માધુકરી પ્રવૃત્તિ અને સ્વાધ્યાયગમાં કોઈ પ્રકારને કલેશ તો નથી થતો ને?” | મુનિ સ્થૂલિભદ્ર વિનમ્ર થઈ કહ્યું કે, “ભગવન્! મને મારી પ્રવૃત્તિમાં કઈ કઠિનતા નથી. હું સંપૂર્ણ સ્વસ્થ મનથી અધ્યયન કરવામાં રત છું. આપશ્રીને એક પ્રશ્ન પૂછું કે મેં આઠ વર્ષમાં કેટલું અધ્યયન કર્યું ને કેટલું અધ્યયન બાકી છે?” આ પ્રશ્નના સમાધાનમાં આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે–“મુનિ ! તમે સરસવ જેટલું ગ્રહણ કર્યું છે અને મેરુ જેટલું જ્ઞાન બાકી છે. તમે દૃષ્ટિવાદના અગાધ જ્ઞાનસાગરમાંથી હજુ સુધી એક બિન્દુમાત્ર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.” આ જાણી મુનિ સ્થૂલિભદ્દે જણાવ્યું કે –“પ્રભુ! હું અગાધ જ્ઞાનની વાત પામી હત્સાહ થયો નથી, પરંતુ મને વાચના અલ્પ માત્રામાં મળી રહી છે, વળી આપના જીવનને સંધ્યાકાળ છે. આટલા અલ્પ સમયમાં હું મેરુ જેટલું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ?” જ્ઞાનાથી સ્થૂલિભદ્રની ચિંતાનું કારણ જાણી આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ આશ્વાસન આપ્યું કે–“મારી સાધના લગભગ પૂરી થવા આવી છે. પછી તને રાત-દિવસ યથેષ્ઠ સમય વાચના માટે આપીશ.” | મુનિ સ્થૂલિભદ્રને અધ્યયન ક્રમ ચાલી રહ્યો હતે. આચાર્ય શ્રી ભદ્રબાહુની મહાપ્રાણધ્યાનની સાધના પૂર્ણ થઈ ત્યાં સુધીમાં બે વસ્તુ સિવાયની દશપૂર્વની વાચના ગ્રહણ કરી લીધી હતી. “તિસ્થાગોલિયપઈન્ના” મુજબ સ્થૂલિભદ્ર દશપૂર્વ પૂર્ણ કર્યા હતાં, અને અગિયારમા પૂર્વનું અધ્યયન ચાલુ હતું. ધ્યાન–સાધનાને કાળ પૂર્ણ થવાથી આચાર્ય ભદ્રબાહુસ્વામી પાટલીપુત્ર પાછા ફર્યા. એકદા યક્ષા આદિ સાધ્વીઓ આચાર્યશ્રી ભદ્રબાહસ્વામીને વંદન કરવા માટે આવ્યાં. મુનિ સ્થૂલિભદ્ર એ સમયે એકાંતમાં ધ્યાનરત હતા. આચાર્યશ્રી ભદ્રબાહુ પાસે પિતાના વડીલ બંધુને ન જેવાથી તેમણે પૂછયું કે, “ગુરુદેવ! અમારા વડીલ બંધુ લિભદ્ર ક્યાં છે?” શ્રી ભદ્રબહુસ્વામીએ સ્થાન-વિશેષ બતાવ્યું. યક્ષા આદિ સાધ્વીઓ ત્યાં પહોંચી. બહેનોનું આગમન જાણ મુનિ યૂલિભદ્ર કુતૂહલવશ પિતાની શક્તિ બતાવવા માટે સિંહનું રૂપ બનાવી બેસી ગયા. સાધ્વીઓ સિંહને જોઈ ભય પામ્યાં. તેઓ આચાર્ય ભદ્રબાહુ પાસે જઈને પ્રકંપિત સ્વરે બેલ્યાં કે, “ગુરુદેવ! આપે જે સ્થાનને સંકેત આપ્યો હતો ત્યાં તે કેસરી સિંહ બેઠે છે. અમને લાગે છે કે અમારા ભાઈને સિંહ ખાઈ ગયે હશે !” શ્રી ભદ્રબાહુસ્વામીએ જ્ઞાનોપગથી સમગ્ર પરિસ્થિતિ જાણીને કહ્યું કે, “તે કેસરી સિંહ નથી, પણ તમારા ભાઈ છે. ફરીથી ત્યાં જાઓ, તમને તમારા ભાઈ મળશે. તેમને વંદન કરજે.” 2010_04 Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૧૦૭ આચાર્ય ભદ્રબાહુના આદેશથી બહેને ફરીથી તે સ્થાને પહોંચી. વડીલ બંધુ મુનિ સ્થૂલિભદ્રને જોઈ પ્રસન્ન થઈસર્વ બહેનોએ વંદન કરી કહ્યું કે, “ભાઈ મહારાજ! અમે પહેલાં અહીં આવ્યાં હતાં, પણ આપ હતા નહિ. અહીં કેસરી સિંહ બેઠો હતે.” મુનિ સ્થૂલિભદ્રે કહ્યું કે, “સાધ્વીઓ ! મેં જ એ વખતે સિંહનું રૂપ ધારણ કર્યું હતું.” પરસ્પર વાર્તાલાપ થયો. ભાઈ મહારાજ શ્રીયકના સમાધિમરણની ઘટના સ્થૂલિભદ્રને જણાવી. સ્થૂલિભદ્રને ખેદ છે. યક્ષા વગેરે સાધ્વીઓ સ્વસ્થાને પાછી ફરી અને સ્થૂલિભદ્ર વાચના ગ્રહણ કરવા માટે આચાર્ય ભદ્રબહુસ્વામી પાસે આવ્યા. સ્થૂલિભદ્રને જોઈ આચાર્ય ભદ્રબાહુએ તેમને કહ્યું કે, “વત્સ ! જ્ઞાનને અહંકાર વિકાસમાં બાધક છે. તમે શક્તિનું પ્રદર્શન કરી અપાત્ર ઠર્યા છે. આગળની વાચના માટે હવે તમે યેગ્ય નથી રહ્યા.” આચાર્યશ્રી ભદ્રબાહસ્વામી દ્વારા આગમવાચન ન મળવામાં કારણભૂત પિતાની ભૂલ તેમને સમજાઈ. તે માટે ગાઢ પશ્ચાતાપ થયે. શ્રી ભદ્રબાહુસ્વામીનાં ચરણોમાં પડી તેમણે ક્ષમાયાચના કરી અને કહ્યું કે, “આ મારી પ્રથમ ભૂલ છે. ફરીથી આવી ભૂલ કરીશ નહિ. આપ મારી ભૂલને ક્ષમા આપી વાચના આપો.” તેમની આ પ્રાર્થના આચાર્ય ભદ્રબાહુએ સ્વીકારી નહિ. મુનિ સ્થૂલિભદ્ર ફરીથી નમ્ર નિવેદન કર્યું કે, “પ્રભો! પૂર્વજ્ઞાનને વિચ્છેદ થવાને છે પણ હું પૂર્વના વિચ્છેદન નિમિત્ત ન બનું. માટે આપને વાચના આપવા માટે પ્રણામપૂર્વક પુનઃ નમ્ર વિનંતિ કરી રહ્યો છું.” સ્થૂલિભદ્રને વાચા આપવા માટેની વિનંતિ સ્વીકાર કરવા સંઘે પણ વારંવાર વિનંતિ કરી. સર્વની ભાવના જોયા પછી, સમાધાનના સ્વરમાં દૂરદશી આચાર્યશ્રી ભદ્રબાહસ્વામી બોલ્યા કે, “હે ગુણસંપન્ન મુનિવરે! સ્થૂલિભદ્રની માત્ર ભૂલને કારણે વાચના આપવાનું સ્થગિત કરતું નથી. વાચના ન આપવાનું બીજું પણ રહસ્ય છે. તે એ છે કે, મગધની રૂપલક્ષ્મી કેશા ગણિકાના બાહુપાશને તેડનાર અને અમાત્યપદના આમંત્રણને ઠુકરાવી દેનાર સ્થૂલિભદ્ર શ્રમણ સમુદાયમાં અદ્વિતીય છે. એમના જેવા પ્રતિભાસંપન્ન કેઈ નથી. એમના પ્રમાદને જોઈને મને લાગે છે કે હવે સમુદ્ર પણ મર્યાદાનું ઉલ્લંઘન કરવા લાગે છે. ઉચ્ચકુલેત્પન્ન પુરુષોમાં અનન્ય, શ્રમણ સમાજના ભૂષણ, ધીરગંભીર, દઢ મનેબલી, પરમ વિરક્ત આર્ય સ્થલિભદ્ર જેવી વ્યક્તિને પણ જ્ઞાનમદ આકાંત કરવામાં સફળ થયો છે, તે આગળ એના કરતાં પણ મંદ સત્ત્વવાળા સાધકે થશે. આથી પાત્રતાના અભાવમાં જ્ઞાનદાન કરવું તે જ્ઞાનની અશાતના છે. ભવિષ્યમાં બાકીની વાચનાઓ આપવામાં કઈ પ્રકારના લાભની સંભાવના નથી. વાચના સ્થિગિત કરવાથી આર્ય સ્થલિભદ્રને પિતાના પ્રમાદને દંડ મળશે, અને ભવિષ્યમાં સાધુઓ માટે ઉચિત માર્ગદર્શન થશે.” શ્રી સ્થલિભદ્દે ફરી વાર પિતાની ભાવના મૃતધર આચાર્ય શ્રી ભદ્રબાહુ સમક્ષ રજૂ કરતાં કહ્યું કે, “હવે પછી હું ક્યારેય અન્ય રૂપ કરીશ નહિ. આપ કૃપા કરી બાકીના ચાર પૂર્વોનું જ્ઞાન આપી મારી ઇચ્છા પૂર્ણ કરો.” મુનિ સ્થૂલભદ્રના અત્યંત આગ્રહથી આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીએ તેમને બાકીના ચાર પૂર્વેનું જ્ઞાન અપવાદ સાથે મૂલસૂત્રથી આપ્યું. આથી શ્રી સ્થૂલિભદ્રને શ્રી ભદ્રબાહુ સ્વામી દ્વારા દશ પૂર્વોનું જ્ઞાન અર્થ સાથે અને બાકીના ચાર પૂર્વોનું જ્ઞાન ફક્ત મૂળથી પ્રાપ્ત થયું. 2010_04 Page #402 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શાસનપ્રભાવક આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીના ચારેય શિષ્યના સ્વર્ગવાસ પછી તેમની શિષ્ય પરંપરા આગળ વધી શકી ન હતી. આચાર્યશ્રી સંભૂતિવિજ્ય પછી શિષ્ય પરંપરાનો વિસ્તાર શ્રી સ્થૂલિભદ્રથી થયો. આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી શ્રુતકેવલી હતા. તેમ જ આગમજ્ઞાનનો ખજાને હતા. ૪૫ આગમાં છેદ આગમનું મહત્ત્વનું સ્થાન છે. આચારશુદ્ધિ માટે વિભિન્ન પ્રકારનાં પ્રાયશ્ચિત્ત સંબંધી વિધિવિધાન મુખ્યપણે આ સૂત્રોમાં બતાવેલ છે. છેદ નામના પ્રાયશ્ચિત્તના આધારે પ્રાયઃ તેનું નામ છેદસૂત્ર થયેલ છે. (૧) દશા” તસ્કંધ, (૨) બૃહત્કલ્પ, (૩) વ્યવહારશ્રુત, (૪) નિશીથ –આ સાર છેદસૂત્રની રચના આચાર્ય ભદ્રબાહુ સ્વામીની માનવામાં આવી છે. આચાર્યશ્રી ભદ્રબાહુ ૪૫ વર્ષ સુધી ગૃહસ્થજીવનમાં રહ્યા. તેમને ૧૭ વર્ષ સુધી સામાન્ય અવસ્થાને સાધુપર્યાય હતે અને ૧૪ વર્ષ પર્યત યુગપ્રધાનપદ વહન કર્યાને સમય હતો. મૃતકેવલી આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામી વીરનિર્વાણ સં. ૧૭૦માં સ્વર્ગવાસ પામ્યા. ચૌદ પૂર્વની અર્થવાચનાની દષ્ટિએ તેમની સાથે શ્રુતકેવલીને વિચ્છેદ થયે. ચરમ ચતુર્દશ પૂર્વધર, કોશાપ્રતિબંધક કામવિજેતા આચાર્યપ્રવર શ્રીમદ્ સ્થૂલિભદ્રસૂરિજી મહારાજ કામવિજેતા આચાર્ય શ્રી સ્થૂલિભદ્રજીને શ્વેતાંબર પરંપરામાં અત્યંત ગૌરવમય સ્થાન આપવામાં આવે છે. તેઓ તીર્થકર શ્રી મહાવીર પરમાત્માના શાસનના આઠમા પટ્ટધર હતા. દુષ્કાળને કારણે તૂટતી શ્રુતશૃંખલાને સુરક્ષિત રાખવાનું શ્રેય આચાર્ય શ્રી સ્થૂલિભદ્રજીની સુતીક્ષણ પ્રતિભાને ફાળે જાય છે. આચાર્ય શૂલિભદ્રસ્વામીના ગુરુ આચાર્ય સંભૂતિવિજય હતા. મુનિશ્રી સ્થૂલિભદ્રજીએ આચાર્ય સંભૂતિવિજય પાસેથી ૧૧ અંગનું અધ્યયન કર્યું હતું. બાર વર્ષના દુષ્કાળ પછી ૧૨માં દષ્ટિવાદ અંગનું અધ્યયન આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી પાસે કર્યું હતું. શ્રી જિનશાસનના સંચાલનને ભાર આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી પછી તેમના ઉપર આવ્યા હતા. - આર્ય શૂલિભદ્ર બ્રાહ્મણુપુત્ર હતા. તેઓ ગૌતમ ગોત્રના હતા. તેમનો જન્મ વીરનિર્વાણ સં. ૧૧૬માં પાટલીપુત્રમાં થયો હતો. ત્યારે પાટલીપુત્ર મગધની રાજધાની હતું. શ્રી સ્થૂલિભદ્રના પિતાનું નામ શકતાલ અને માતાનું નામ લક્ષ્મી હતું. શકવાલને નવ સંતાન હતાં. સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્ર અને યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદિના, સેણ, વેણા અને રેણું નામે સાત પુત્રીઓ હતી. સ્થૂલિભદ્રના પિતા શકતાલ ભા નંદ રાજાના મહાઅમાત્ય હતા. તેમના બુદ્ધિકૌશલ્યથી નંદસામ્રાજ્યની યશકીતિ ચારે તરફ ફેલાઈ હતી. સ્થૂલિભદ્રની માતા લક્ષ્મી ધર્મપરાયણ, સદાચારસંપન્ન અને શલાલંકારધારિણે નારીરત્ન હતી. બુદ્ધિશાળી પિતાનાં સંતાન પણ બુદ્ધિસંપન્ન હોય એમાં આશ્ચર્ય નથી. શકહાલનાં બધાં સંતાને બુદ્ધિસંપન્ન હતાં. સાતે પુત્રીઓની તીવ્ર સ્મરણશક્તિ આશ્ચર્યકારક હતી. પહેલી પુત્રી એક વારમાં, બીજી પુત્રી બે 2010_04 Page #403 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૧, વારમાં, એમ અનુક્રમે સાતમી પુત્રી સાત વારમાં નહિ સાંભળેલો લેક સાંભળીને કંઠસ્થ કરી લેવામાં અને જેવો હોય તે જ તત્કાલ બેલી જવામાં સમર્થ હતી. સ્થૂલિભદ્ર શકહાલના વિદ્યાસંપન્ન પુત્ર હતા, પણ તે વ્યવહારદક્ષ, ચતુર અને રાજપ ન હતા. તેને આ શિક્ષણ માટે મંત્રી શકાલે ગણિકા કેશાને ત્યાં મોકલ્યા. કામલાથી સર્વથા અજાણ સેળ વર્ષના નવયુવાન લૂલિભદ્રનું ભાવુક મન, જ્ઞાનપ્રાપ્તિને બદલે, કેશા ગણિકાના અનુપમ રૂપ ઉપર પૂર્ણપણે મુગ્ધ બની ગયું. સ્થૂલિભદ્રના જીવનથી મંત્રી શકપાલને બોધપાઠ મળે. પિતાના નાના પુત્ર શ્રીયકને કઈ ઠેકાણે મોકલવાની ભૂલ ન કરી. રાજતંત્રને બંધ આપવા માટે શકડાલે તેને પિતાની પાસે રાખે, અને રાજ્યસંચાલનનું શિક્ષણ આપ્યું. બુદ્ધિકુશળ શ્રીયક નંદરાજાનું પ્રિયપાત્ર બન્યો. મગધને વિદ્વાન કવીશ્વર વૈયાકરણશિરોમણિ ધિત્તમ વરરુચિ રાજા નંદના રાજ્યમાં પિતાની પ્રતિષ્ઠા સ્થાપવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. તે હંમેશાં રાજાની પ્રશંસાના ૧૦૮ કલેક રાજસભામાં સંભળાવતા હતા. પણ મહા-અમાત્ય અકડાલ તેની પ્રશંસા માટે એક પણ શબ્દ ઉચ્ચારતે ન હતું. શાકડાલ મંત્રી પ્રશંસા કરે તે જ નંદરાજા પુરસ્કાર આપે એમ તે જાણ હતે. એક વખત વરચિએ એક યેજના વિચારી. તે શકવાલની પત્ની લક્ષ્મીને પિતાની કવિતા સંભળાવવા માંડ્યો. લક્ષ્મી વિદુષી નારી હતી. વિદ્વાન વરરુચિના કાવ્યમય લેક સાંભળી લક્ષ્મી પ્રભાવિત થઈ. તેણે વરરુચિને કહ્યું કે, “બ્રાહ્મણપુત્ર ! મારા યોગ્ય કઈ કાર્ય હોય તો કહે.” વિદ્વાન વરરુચિએ નમ્ર થઈને કહ્યું કે, “ભગિની ! મહાઅમાત્ય અકાલ મારા લેકની રાજા સમક્ષ પ્રશંસા કરે તેવું કરો.” એમ કહી વરરુચિ પિતાના ઘેર ગયો. મંત્રીપત્નીએ એક દિવસ અવસર જોઈ મંત્રીશ્વરને કહ્યું કે, “આપ વરરુચિના કલેકેની રાજા સમક્ષ પ્રશંસા અવશ્ય કરે.” વિકી અને દીર્ઘદર્શ મંત્રીશ્વરની ઈચ્છા ન હતી પરંતુ પત્નીના કહેવાથી પિતાને વિચાર બદલ્યા. બીજે દિવસે વરરુચિ જ્યારે નંદરાજા સામે લોકે બોલી રહ્યો હતો ત્યારે શકહાલ મંત્રીએ કહ્યું-કો કુમાષિત!” શકડાલના શબ્દો સાંભળી રાજ નંદે વરરુચિ સામે કૃપાદૃષ્ટિથી જોયું. તે દિવસથી વિદ્વાન વરરુચિને ૧૦૮ લોકેના બદલામાં ૧૦૮ સુવર્ણમુદ્રાઓને પુરસ્કાર મળવા લાગ્યો. પિતાની યોજના સફળ થવાથી વરરુચિ અતિ પ્રસન્ન થયે. પ્રતિદિન ૧૦૮ સુવર્ણમુદ્રાઓ રજા નંદ દ્વારા પુરસ્કારરૂપે વરરુચિને અપાતી જોઈ મહા-અમાત્ય અકાલ ચિંતાગ્રસ્ત થયે. રાજ્યનું સંચાલન અર્થથી થાય છે. અર્થતંત્રની ઉપેક્ષા કરનાર કેઈ રાજ્ય શક્તિમાન થઈ શકતું નથી. અર્થવ્યય પર વિચારવિમર્શ કરી એક વખત મહાઅમાત્યે રાજા પાસે નિવેદન કર્યું કે—–“રાજન ! વરરુચિને પ્રતિદિન ૧૦૮ સુવર્ણ મહોર શા માટે પુરસ્કારરૂપે આપે છે?” રાજા નંદે કહ્યું કે –“તમે પ્રશંસા કરી તેથી વરચિને આ દાન આપવામાં આવે છે. અમારે જે એ આપવાનું હેત તે શરૂઆતથી જ આપ્યું હોત.” કડાલે નમ્ર બની કહ્યું કે, “રાજન ! એ આપની કૃપા છે. મેં એટલું જ સન્માન આપ્યું હતું. મેં કલોકેની પ્રશંસા 2010_04 Page #404 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કરી હતી, વરુચિની વિદ્વત્તાની નહિ. વરુચિ જે શ્લાક ખેલે છે તે પોતાની રચના નથી. ” તે સાંભળી નંદરાજાએ પૂછ્યુ કે—“ મંત્રીશ્વર ! એ કેમ ખની શકે ? ” પોતાના કથનની ભૂમિકા મજબૂત કરતાં મત્રીશ્વરે કહ્યું “ વરુચિ જે શ્ર્લોકો બેલે છે તે મારી સાતે પુત્રીએ પાસેથી તમે તત્કાલ સાંભળી શકે છે. '' મત્રીએ આગળ વધીને કહ્યું કે—“ તમારા આદેશ મળશે કે તરત જ આપની સમક્ષ આ વાત સાષિત કરીશ. ” મત્રીશ્વરની આ વાત સાંભળી રાજા આશ્ચય પામ્યા. બીજે દિવસે મ`ત્રીએ રાજાની નજીક પડદા પાછળ પોતાની સાતે પુત્રીઓને બેસાડવાની વ્યવસ્થા કરી. પતિ વચિંમેશ મુજબ ૧૦૮ શ્ર્લેક એલ્યે. તે શ્લોકો યક્ષા વગેરે બહેનેા ક્રમસર તે પ્રમાણે જ એલી ગઈ. મ`ત્રી શકડાલને પાતાના કાર્ટીમાં સફળતા મળી. મહા-અમાત્યની યોજનાએ નંદ રાજાની દૃષ્ટિમાં વરુચિનું મહત્ત્વ ક્ષીણ કરી નાખ્યુ. વિદ્વાન વરુચિ રાજાના કાપપાત્ર બન્યા. તે દિવસથી તેને બળતા ૧૦૮ સુવર્ણ મુદ્રાના પુરસ્કાર બંધ થઈ ગયા. વરરચના મનમાં મહામંત્રી પ્રત્યે બદલા લેવાની ભાવના જાગી. લાકસમુદાય ઉપર પોતાના પ્રભાવ સ્થાપિત કરવા કપટપૂર્ણાંક તે ગંગા પાસેથી ધનરાશિ પ્રાપ્ત કરવા લાગ્યા. સવારમાં કેડ સમાણાં પાણીમાં ઊભા રહી વિદ્વાન વરુચિ ગંગાની સ્તુતિ કરતા અને એ જ વખતે લેાકેાની ભીડ સામે ગંગાના પ્રવાહમાંથી એક હાથ બહાર આવતા હતા અને યંત્રપ્રયાગથી ૧૦૮ સુવર્ણમુદ્રાઓની થેલી વરુચિને આપતા હતા. આ બધી ગોઠવણી વરુચિ દ્વારા રાત્રિના સમયે કરવામાં આવતી હતી. તે રાત્રિના સમયે ગગામાં યંત્ર સ્થાપન કરતા હતા. તેની સાથે ૧૦૮ સોનામહોરોની શૈલી પણ રાખી દેતા હતા. સવારે કેડ સુધી પાણીમાં ઊભા રહી લેાકસમુદાયની સામે ગંગાના સ્તુતિપાઠ કરતા તે વખતે પગથી યંત્રને દબાવતા અને દબાવવાની સાથે યંત્ર દ્વારા સુવણ મુદ્રાઓની થેલી વરુચિ સામે પાણીમાં બહાર આવતી. થેલી લઇ ને તે પગનું દબાણ ઢીલુ કરતા તેથી યંત્ર પાણીમાં અદૃશ્ય થઈ જતું. લાકષ્ટિમાં વરુચિ ઉપર ગગાની કૃપા આશ્ચર્યજનક થઈ. નગરમાં આ અપૂર્વ દાનની વાત ફેલાઈ. એક દિવસ આ વાત રાજાના કાન સુધી પહોંચી. મંત્રણા સમયે રાજા નંદે શકડાલને કહ્યું કે- ‹ અમાત્ય ! ગ`ગાદેવી પ્રસન્ન થઈ ને વરરુચિને ૧૦૮ સુવર્ણમુદ્રાનુ દાન કરી રહી છે. ઘટનાની સચ્ચાઈ જાણવા આવતી કલે સવારે એ જોવા માટે હું ઇચ્છા રાખું છું. ' શાસનપ્રભાવક મત્રીએ રાજાના આદેશનો આદર કર્યાં. નંદ રાન્ત ગંગાતટ પર પધારવાના છે એ વાત આખા નગરમાં ફેલાઇ ગઇ. અમાત્ય આ રહસ્યમય ઘટનાની પૃષ્ઠભૂમિ સારી રીતે જાણી લેવા ઇચ્છતા હતા. રાત્રિના સમયે મત્રીના આદેશથી એક ચતુર ગુપ્તચર ગ`ગાતટ પર પહોંચી ગયા. વૃક્ષેાની પાછળ પક્ષીની જેમ અંગ સોચી બેસી ગયા. તેણે વચની કાર્યવાહી જોઈ. રાત્રિના નીરવ વાતાવરણમાં ધીમી ગતિએ ચાલતે વરુચ આવ્યા. પાણીની અંદર કોઈ વસ્તુ મૂકીને ચાલ્યા ગયા. વરરુચિના ચાલ્યા ગયા બાદ ગુપ્તચરે પાણીમાં પ્રવેશ કરી તે વૃત્તાંતની પૂર્ણ જાણકારી મેળવી લીધી અને યંત્રની અંદર થોડા સમય પહેલાં મૂકેલી ૧૦૮ સુવર્ણ મુદ્રાની થેલી લઇ મ`ત્રી શકડાલ પાસે આવી ગયા; અને વરરુચિની રહસ્યમય ઘટનાને ભેદ શકડાલ પાસે ખુલ્લા કર્યાં. 2010_04 Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત બીજા દિવસે સવારે રાજપરિવાર સાથે નંદ રાજા ગંગાતટે આવ્યું. હજારે નગરજનો પણ આ વિસ્મયજનક દશ્ય જોવા આવ્યાં હતાં. વરરુચિએ ઘણું જ ઉલ્લાસપૂર્વક ગંગાની સ્તુતિ કરી. બન્ને પગ યંત્ર ઉપર દબાવ્યા. ગંગાનું પાણી એક હાથ ઉપર આવ્યું ને નીચે પડ્યું, પણ તેમાંથી વરચિને એક પણ સુવર્ણમુદ્રા મળી નહિ. આ ઘટનાથી તે અત્યંત લજિજત થયે. શકાલ મંત્રીએ આગળ આવીને કહ્યું કે_“બ્રાહ્મણપુત્ર ! તમારી ૧૦૮ સુવર્ણ મુદ્રાની રાશિ આ રહી, જે તમે રાત્રે જાતે યંત્રની અંદર ગંગામાં મૂકી ગયા હતા. દુનિયાની આંખોમાં કેટલાક સમય ધૂળ નાંખી શકાય છે, હંમેશ માટે નહિ.” ગંગાદાનને ગુપ્તભેદ ખૂલી જવાથી નાગરિક જજેમાં વિદ્વાન વરચિની ભયંકર અપકીતિ થઈ શકપાલ મંત્રી દ્વારા વરરુચિને બીજી વાર પરાજય થયો. આથી વરરુચિના મનમાં તેને બદલે લેવાની આગ પ્રજવલિત થઈ ક્યારેક નાને શત્રુ પણ મહાવિનાશનું કારણ બને છે. વિદ્વાન વરરુચિ શકહાલના વિનાશને ઉપાય શોધવા લાગે. શકપાલ મંત્રી પિતાના પુત્ર શ્રીયકના વિવાહ વખતે રાજા નંદનું પિતાના આંગણામાં વિશેષ સન્માન કરવા ઇચ્છતે હતે. તે માટે રાજસન્માનને એગ્ય અલંકારો, શસ્ત્રાસ્ત્રો આદિ ગુપ્તપણે તૈયાર કરાવતો હતો. શુભ ભાવનાથી કરવામાં આવતા મંત્રી શકટાલને આ પ્રયત્ન વરચિની વૈરભાવનાને સાકાર કરવામાં પ્રબલ નિમિત્ત બન્ય. શકવાલની દાસી પાસેથી વિદ્વાન વરરુચિને આ ભેદ જાણવા મળ્યો. તેણે વિચાર કર્યો કે, શકહાલને બદલે લેવાને આ ઉત્તમ અવસર છે. તેણે બાળકને લાડુ આપી ઉત્સાહિત કર્યા અને સ્થાને સ્થાને નીચેને શેક બાળકે પાસે બોલાવવા લાગ્ય: “[ટુ ઢોક વિચાળારૂ વં શાયાહુ રે સા નટુ ના મળજુ કરિયો કિ વેરૂ –શકડાલ જે કામ કરી રહ્યા છે તે લોક જાણતા નથી. રાજા નંદને મારીને શકડાલ શ્રીયકને રાજસિંહાસન પર બેસાડશે.” બાળકને વરચિએ આ શ્લોક કંઠસ્થ કરાવ્યો અને લાડને લેભે બાળકે એ લેક દરેક સ્થાને બોલવા લાગ્યાં. સ્ત્રીઓને પણ વારંવાર ઉચ્ચારાતા આ લેકને સાંભળી આ લેક કંઠસ્થ થઈ ગયે. કેટલીક વખત બહુ કહેવાયેલી ખોટી વાત પણ સાચી હોય તેમ લાગે છે. આ ઘટનામાં પણ તેમ બન્યું. બાળક અને સ્ત્રીઓનાં મુખેથી ગવાતા આ લેકના વિનિઓ રાજા નંદના કાન સુધી પહોંચ્યા. તેના મનમાં વિચારોનું ઘમસાણ ચાલ્યું. મગધેશ્વરે વિચાર્યું કે, પકડાલ ક્યારેય એવું કરી શકે નહિ. પણ બીજી જ ક્ષણે રાજાના વિચારો બદલાયા; તે વિચારવા લાગ્યું કે, માયાની મરીચિકા પિતાનું રૂપ બતાવી મનુષ્યને ભાન ભુલાવે છે. મંત્રી હોય કે રાજકુમાર હેય, કેઈને અત્યધિક વિશ્વાસ કરે ગ્ય નથી. જ્યારે બુદ્ધિ તેને પ્રેરણા આપી રહી હતી કે, એક વખત આ વાતની તપાસ કરવી જોઈએ. રાજા નંદને આદેશ મળવાથી ગુપ્તચર મંત્રીના ઘરે પહોંચ્યું અને પિતાના લક્ષિત ભેદની જાણકારી મેળવી પાછો ફર્યો. રાજા નંદને તેણે જે આંખે જોયું તે કહ્યું. મહાઅમાત્ય માટે મોતની ઘંટડી વાગવા લાગી. જે મંત્રી ઉપર રાજાને પૂર્ણ વિશ્વાસ હતે તે જ મંત્રી રાજાને શંકાસ્પદ છે. શકહાલ સત્ય માર્ગે ચાલતું હોવા છતાં તેમના તરફનું વલણ બદલાયું. મંત્રીના ઘરે તૈયાર થતી યુદ્ધને વેગ્ય સામગ્રીએ નંદરાજાના મનને સંપૂર્ણપણે બદલી નાખ્યું. 2010_04 Page #406 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રાત:કાલીન કાર્યોથી પરવારી મંત્રી શકડાલ રાજસભામાં પહોંચ્યા. નમસ્કાર કરતી વખતે રાજાની મુખમુદ્રા અવળી જોઇ મહામંત્રી ચિંતાના સાગરમાં ડૂબી ગયા. તે જાણતા હતા કે રાજાના કાપનું પરિણામ કેટલું ભયંકર હોય છે! તેમની નજર સામે પોતાના પિરવારના સમસ્તપણે વિનાશ ભયંકર રૂપે તરવરવા લાગ્યા. આ અપકીર્તિથી બચવા માટે અને સમસ્ત પરિવારને વિનાશમાંથી બચાવી લેવા માટે તેમને પોતાના પ્રાણના ત્યાગ કરવા સિવાય બીજે માર્ગ ધ્યાનમાં ન આવ્યેા. તેમણે પોતાના ઘેર આવી પુત્ર શ્રીયકને કહ્યું કે, “ વત્સ ! કોઇક ચાડિયાના પ્રયત્નથી આપણા પિરવાર માટે સ`કટના સમય ઉપસ્થિત થયા છે. આપણને બધાને મેાતના ઘાંટે ઉતારવાના રાજકીય આદેશ ગમે તે ક્ષણે આવી શકે તેમ છે. પિરવારની રક્ષા અને યશ નિષ્કલંક રાખવા માટે મારા જીવનનું બલિદાન આવશ્યક છે. એ કા હે પુત્ર! તારે જ કરવું પડશે. આથી હું જ્યારે રાજાના ચરણામાં નમસ્કાર કરું તે જ વખતે તારે નિશ્ચલ બની તીક્ષ્ણ તલવારથી મારા શિરચ્છેદ કરવા પડશે. આવા સમયે પ્રાણના મેહ તે અદ્રદર્શિતાનું પરિણામ સાબિત થશે ! ’’ શાસનપ્રભાવક પિતાની વાત સાંભળી શ્રીયક સ્તબ્ધ બની ગયા. ઘેાડી વાર વિચાર કરી તે ખેલ્યા કે- - પિતાજી ! પિતૃહત્યાનું આ નીચ કા મારાથી કેવી રીતે સંભવી શકે ? ” પુત્રની દુલતાનુ સમાધાન કરતાં શકડાલે કહ્યું કે— હે વત્સ ! હું નમન કરતી વખતે માંમાં તાલપુર વિષ રાખીશ. તેથી તું પિતૃહત્યાના દેષના ભાગીદાર થઈશ નહિ. ’” રાજભયથી ત્રસ્ત પિતાની સામે શ્રીયકને પિતાના આ કઠોર આદેશ અન્યમનસ્ક ભાવથી સ્વીકારવા પડયો. (6 પિતાપુત્ર અને રાજસભામાં આવ્યા. રાજનીતિકુશળ મંત્રી શકડાલ મસ્તક નમાવી રાજા નંદને પ્રણામ કરવા લાગ્યા; ત્યારે બુદ્ધિમાન શ્રીયકે પિતાના નમન કરવા ચેાગ્ય મસ્તકને શસ્ત્રપ્રહારથી ધડથી જુદું કરી નાખ્યું. આ ઘટનાએ એક જ ક્ષણમાં રાજા નંદના વિચારોમાં ઊથલ-પાથલ મચાવી દીધી. શ્રીયકની સામે પાતાનાં રક્તનેત્રાથી જોતાં રાજા નંદે કહ્યું કે (C વત્સ ! તેં આ શું કર્યુ ? ?” શ્રીયકે નિર્ભીક સ્વરોમાં કહ્યું કે—“ રાજન્ ! આપની દૃષ્ટિમાં જે રાજદ્રોહી દેખાય તે ભલે પિતા હોય, તે પણ નદના મંત્રીપરિવાર તેને સહન કરી શકતા નથી. ’ શ્રીયકની રાજપરિવાર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જોઇ નંદની પાસે મહા-અમાત્ય શકડાલની અતૂટ રાજભક્તિનું ચિત્ર ઉપસ્થિત થયું. રાજ્યની સુરક્ષા માટે તેણે કરેલી સેવાએ રાજા નંદના મસ્તકમાં તરવરવા લાગી. અતીતનું વમાનમાં પરિવર્તન થઈ શકતું નથી. સુદક્ષ મત્રીને ખાઇ દેવાથી રાજાનું મન ભારે ખિન્ન થઈ ગયું. મહા-અમાત્ય શકડાલના રાજસન્માન સાથે અગ્નિસ સ્કાર કરવામાં આવ્યે. મહામ’ત્રી શકડાલની ઔધ્વ દૈહિક ક્રિયા કર્યાં પછી રાજા નંદે શ્રીયકને કહ્યું તમે સ વ્યાપારસહિત મંત્રીમુદ્રાને ગ્રહણ કરે. ” ત્યારે શ્રીકે નમ્ર સ્વરે કહ્યું કેમારા પિતાતુલ્ય વડીલ ભ્રાતા કશા ગણિકાને ત્યાં નિવાસ કરી રહ્યા છે. તેમણે ભાગવવામાં માર માર વર્ષ વિતાવ્યાં છે. તે જ ખરેખર આ પદ્મને યોગ્ય છે. ’’ 2010_04 રાજાનંદનુ નિમંત્રણ સ્થૂલિભદ્ર પાસે પહોંચ્યું. તેણે પિતૃહત્યાના સઘળે વૃત્તાંત જાણ્યા. રાજાની આજ્ઞાથી સ્થૂલિભદ્રે પ્રથમ વાર કોશાના પ્રાસાદમાંથી બહાર પગ મૂકચો. તે મસ્ત ચાલથી કે—“ વત્સ ! “ મગધેશ ! આજે ભેગા Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૧૧૩ ચાલતા રાજા ન.દ સમક્ષ ઉપસ્થિત થયા. તેનું તેજસ્વી કપાળ સૂર્યના પ્રકાશને પણ પ્રતિહત કરી રહ્યું હતું. તેની મનેારમ આકૃતિ સની ષ્ટિને તેની તરફ આકર્ષી રહી હતી.રાજા નંદ દ્વારા તેને મહા-અમાત્યપદને અલ'કૃત કરવાને આદેશ મળ્યા. તે રાજાના આદેશ પર વિચાર વિમ કરવા અશાકયાટિકામાં ગયા. વૃક્ષ નીચે બેસી વિચારવા લાગ્યા કે, “ ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન પર પ્રતિષ્ઠિત અને રાજ્યનું સ્વયં સંચાલન કરનાર એવા રાજપુરુષને સર્વ પ્રકારે રાજ્યને સમર્પિત થવા છતાં પણ છિદ્રાન્વેષી પશ્ન લેક તેમના માર્ગમાં ઉપદ્રવ કરવા તત્પર થતા હોય છે, તેથી તેને સુખના અનુભવ કચાંથી થાય ? ” સ્થૂલિભદ્રની સમક્ષ ભૂતકાળનું ચિત્ર દેખાવા લાગ્યું. શ્રીયકના લગ્નપ્રસંગે રાન્ત ન ંદનું સન્માન કરવા માટે તૈયાર કરવામાં આવેલ છત્ર, ચામર, વિવિધ શસ્ત્ર આદિ સામગ્રીની સૂચના પામીને વરરુચિ દ્વારા કરાયેલ ષડ્ય ́ત્ર, નંદરાજાને શકડાલ મંત્રી પર રાજ્ય છીનવી લેવાના સ'દેહ, રાન્તની દૃષ્ટિમાં સમગ્ર મ`ત્રી પરિવારના નાશ કરવાનું સ્વરૂપ, લઘુભ્રાતા શ્રીયક દ્વારા નંદરાજાની સામે તેમના વિશ્વાસુ મત્રીની હત્યા, આદિ વિવિધ પ્રસંગોની સ્મૃતિથી સ્થૂલિભદ્ર ક'પાયમાન થયા. સ'સારની અસારતા સ્પષ્ટ થઇ. તેમને પરમ વૈરાગ્ય થયે અને સંયમમાગ અંગીકાર કરવાના નિ ય કરી, કેશના લેચ કરી, સાધુમુદ્રામાં થૂલિભદ્ર રાજા ન`દની સભામાં આવી પહોંચ્યા. રાજાએ પૂછ્યું, “ જ્ઞાોવિતમ્ ? ( વિચારી લીધું ? ) ’’ { સ્થૂલિભદ્રજીએ કહ્યું, “ જ્ઞાન્વિતમ્ । ( હા, લેાચ કરી લીધો. ) ’’ શ્રી સ્થૂલિભદ્રના વિચારો જાણી પ્રજાજનો અવાક થઈ ગયા. શ્રીયકે પણ તેમને પેાતાના વિચાર બદલવા આગ્રહ કર્યાં. પરંતુ શ્રી સ્થૂલિભદ્ર પોતાના વિચારોમાં મક્કમ હતા. તે પરિજનાના ત્યાગ કરી, ધીરગ...ભીર મુદ્રામાં અજ્ઞાત દિશા તરફ આગળ વધ્યા. કદાચ, તે કોશા ગણિકાને ભવન તેા નથી જઇ રહ્યા ને? તે જોવા માટે મગધનરેશે પોતાના બે ગુપ્તચરને તેમની પાછળ માકલ્યા. ગુપ્તચરાએ આવીને કહ્યું કે, “ તેઓ તે ગામ બહાર અટવી તરફ જતી કેડીએ ચાલ્યા ગયા છે. રસ્તામાં ગણિકાના ભવન તરફ જવાની ગલી આવી તે તે તરફ નજર પણ નાંખી નથી. વળી ગામ બહાર એક ઉકરડા પાસે કૂતરાનું મૃતક પડયું હતું અને તેની માથુ ફાડી નાંખે તેવી દુધ આવતી હતી, તે છતાં તેમણે ન તે પોતાની ચાલ ઝડપી કરી કે ન તે માં આગળ કપડું રાખ્યું. એ જ ધીર અને શાંત ગતિથી તે આગળ વધ્યા. જ્યારે અમે એ દુ†મ રસ્તે આગળ ન જઈ શકયા ત્યારે પાછા ફર્યાં. ” આ સાંભળીને રાજાને પોતાની માન્યતા માટે પશ્ચાત્તાપ થયેા. નગરજનોને કેટલાય દિવસ સુધી સ્થૂલિભદ્રની સ્મૃતિ સતાવતી રહી. અમાત્યપદના ભાર શ્રીયક ઉપર આવ્યેા. મગધનરેશ જે બહુમાન મહાન અનુભવી, રાજનીતિકુશળ, અંગત વિશ્વાસપાત્ર, રાજભક્ત, પ્રજાવત્સલ, મહા-અમાત્ય શકડાલને આપતા, તે જ સન્માન શ્રીયકને આપવા લાગ્યા. મહા-અમાત્ય શ્રીયકના સમર્થ વ્યક્તિત્વથી રાજ્યનું સંચાલન સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ મહા-અમાત્ય શકેડાલના અભાવમાં રાજા નંદના હૃદયમાં ઘણુ દુઃખ હતું. એક દિવસ શાકસ'તપ્ત મુદ્રામાં મગધનરેશે શ્રીયકની સામે સભામાં મંત્રીના ગુણાનું 3. 14 2010_04 Page #408 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શાસનપ્રભાવક સ્મરણ કરતાં કહ્યું કે–“ભક્તિમાન, શક્તિમાન, મહામતિ, મહાઅમાત્ય શાકડાલ ઇન્દ્રના મંત્રી બૃહસ્પતિની જેમ મારા મહામંત્રી હતા. દૈવયોગે તે આવી રીતે મૃત્યુ પામ્યા. આજે હું શું કરું? તેના વિના હું મારી સભાને શૂન્ય હોય એમ માનું છું.” નંદ રાજાના આ શબ્દોએ સર્વ સભાસદોને મેહથી વિહ્વળ કર્યા. જ્યારે આ બાજુ, સ્થૂલિભદ્રની વિરહવ્યથાથી કેશા પણ ઉદાસ રહેવા લાગી. તે આકંદ કરવા લાગી. મહાઅમાત્ય શ્રીયક રાજકાર્યમાં વ્યસ્ત રહેવા છતાં ગણિકા કેશને ધેય આપવા માટે તેની પાસે જતે ગણિકા કશા મંત્રી શ્રીયક પાસેથી સાત્વિક બોધ પ્રાપ્ત કરીને આશ્વાસન પામી દિવસે પસાર કરતી હતી. વરચિની કપટપૂર્ણ નીતિ સર્વની સામે સ્પષ્ટ થઈ ગઈ હતી. પકડાલના મૃત્યુ પછી વરચિ સ્વછંદવિહારી થઈને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. ઉપકેશાના ભવનમાં તેનું નિર્વિઘ આવાગમન શરૂ થઈ ગયું હતું. ખરાબ કાર્યનું પરિણામ અંતે અકલ્યાણકર જ આવે છે. મદિરાપાનના અતિસેવનથી વરરુચિનું દુઃખદ મરણ થયું. સંસારવિરક્ત અમાત્યપુત્ર સ્થૂલિભદ્રનાં ગતિશીલ ચરણે આચાર્ય સંભૂતિવિજય પાસે પહોંચ્યા. તેમની પાસે વિરનિર્વાણ સં. ૧૪૬માં દીક્ષા લીધી. મુનિજીવનમાં પ્રવેશ પામી યૂલિભદ્રજી સર્વના પ્રીતિપાત્ર બન્યા. તે વખતે તેમની વય ૩૦ વર્ષની હતી. આચાર્ય શ્રી સંભૂતિવિજયની મુનિમંડળીમાં શ્રી સ્થૂલિભદ્ર મુનિ વિનયવાન, ગુણવાન અને બુદ્ધિમાન મુનિ હતા. તેમણે આચાર્ય શ્રી સંભૂતિવિજય પાસે આગમ સાહિત્યનું ગંભીર અધ્યયન કર્યું. એક વખત વિનયવાન–ગુણવાન શ્રી સ્થૂલિભદ્ર મુનિએ પૂર્વપરિચિત કેશા ગણિકાના હિતની દ્રષ્ટિથી તેના ભવનમાં ચાતુર્માસ કરવાની ઇચ્છા ગુરુ સમક્ષ વ્યક્ત કરી. આચાર્યશ્રી સંભૂતિવિજયે “તથાસ્તુ” કહી સ્વીકૃતિ આપી. શ્રી સ્થૂલિભદ્ર મુનિ પિતાના સંકલ્પિત લક્ષ્ય તરફ ચાલ્યા. તેઓ કેશાની એ ચિત્રશાળામાં પહોંચ્યા કે જ્યાં તેમણે પહેલાં બાર વર્ષ વિષયોમાં પસાર કર્યા હતાં. કેશાએ શ્રી ટ્યૂલિભદ્ર મુનિનું સ્વાગત કર્યું. શ્રી ટ્યૂલિભદ્રમુનિએ ચિત્રશાળામાં ચાતુર્માસ કરવાની અનુજ્ઞા માગી. કેશી બોલી કે—“પ્રાણનાથ! આજે આપના આગમનથી હું ધન્ય બની. આ ચિત્રશાળા આપની જ છે આપ હર્ષપૂર્વક તેમાં નિવાસ કરે.” ગણિકા કેશાની અનુજ્ઞાથી ચિત્રશાળામાં મુનિ સ્થૂલિભદ્રના ચાતુર્માસને પ્રારંભ થયો. લોકેની દષ્ટિમાં જે કામસ્થલ હતું તે ધર્મ સ્થલ બની ગયું. કેશ સ્થૂલિભદ્રમુનિ માટે પ્રતિદિન ષટ્રસ ભેજન તૈયાર કરતી હતી. મૂલ્યવાન આભૂષણો પહેરી તેમની સામે આવતી હતી. વિવિધ ભાવોની રચના કરીને તેમની સામે નૃત્ય કરતી હતી. પૂર્વના ભાગોને યાદ કરાવી તેમને મુગ્ધ બનાવવા પ્રયત્ન કરતી હતી. પરંતુ શ્રી ધૂલિભદ્રમુનિ પિતાનાં વ્રતમાં હિમાલયની જેમ અચલ હતા. તેમની મુખમુદ્રા પર બ્રહ્મચર્યનું તેજ ચમકતું હતું. કેશાનાં કામબાણ નિષ્ફળ નીવડ્યાં. તે શ્રી સ્થૂલિભદ્રમુનિની સંયમસાધના સામે નમી પડી અને એક દિવસ મસ્તક નમાવી કહેવા લાગી કે – હે મુનિવર ! મને ધિક્કાર છે. મેં આપને આપના વ્રતથી ચલાયમાન કરવા માટે જે જે 2010_04 Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ૧૧૫ પ્રયત્ન કર્યો તે માટે મને ક્ષમા કરો.” શ્રી સ્થૂલિભદ્ર મુનિએ કેશાને ધર્મોપદેશ આપ્યો. અધ્યાત્મનો મર્મ સમજાવ્યું. કશા પણ જીવન-વિજ્ઞાનનું રહસ્ય સમજી વ્રતધારિણી શ્રાવિકા બની. અને જીવનભર સંકલ્પિતા બ્રહ્મચર્યવ્રતને સ્વીકાર કર્યો. ચાતુર્માસ પૂર્ણ થયું. સ્થૂલિભદ્રમુનિ કટમાં પાર ઊતર્યા. તેઓ આચાર્ય સંભૂતિવિજ્ય પાસે પહોંચ્યા. આચાર્ય સંભૂતિવિજય સાત-આઠ ડગલાં સામે ગયા. “મહાદુષ્કરકારક!” સધન કરી કામવિજેતા સ્થૂલિભદ્રજીનું સન્માન કર્યું. આચાર્ય સંભૂતિવિજય પછી એ યુગનું મહત્ત્વપૂર્ણ કાર્ય આગમવાચનાનું હતું. બાર વર્ષના દુષ્કાળના કારણે મૃતની ધારા છિન્નભિન્ન થઈ ગઈ હતી. તેનું સંકલન કરવા માટે પાટલીપુત્રમાં શ્રમણ સંઘ ભેગો થયે. તેમાં શ્રી સ્થૂલિભદ્રની ઉપસ્થિતિમાં ૧૧ અંગેનું સંકલન સારી રીતે થયું. આગમજ્ઞાનના વિશાળ ભંડાર સ્વરૂપ “દષ્ટિવાદ” (૧૨મું અંગ) કેઈ ને યાદ ન હતું. દષ્ટિવાદની અનુપલબ્ધિએ સર્વને ચિંતિત કર્યા. આચાર્ય શૂલિભદ્રમાં અસાધારણ ક્ષમતા હતી. જ્ઞાનસાગરની આ મહાન ક્ષતિ દૂર કરવા માટે તેઓશ્રી સંઘના નિર્ણય મુજબ નેપાળમાં શ્રી ભદ્રબાહસ્વામી પાસે ગયા. ત્યાં રહી ચૌદપૂર્વની જ્ઞાનરાશિને અત્યંત વૈર્યની સાથે ગ્રહણ કરી અને શ્રતધારાનું રક્ષણ કર્યું. આચાર્ય ભદ્રબાહુ પાસેથી દસ પૂર્વ અર્થ સાથે ગ્રહણ કર્યા જ્યારે છેલ્લા ચાર પર્વની પાઠ-વાચના તેમને મળી. વીરનિર્વાણ સં. ૧૬૦ આસપાસ આ સર્વ પ્રથમ મહત્ત્વપૂર્ણ વાચના હતી. શ્રીભદ્રબાહસ્વામી પછી વીરનિર્વાણ સં. ૧૬૦માં તેમણે આચાર્યપદ તેમ જ શ્રીસંઘનું નેતૃત્વ સ્વીકાર્યું અને વિવિધ પ્રકારે શાસન-પ્રભાવના કરી. શ્રમણ સંઘમાં આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ જેવા પ્રભાવક આચાર્યો તેમના મુખ્ય શિષ્ય હતા. આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૩૦ વર્ષ સુધી ગૃહસ્થ જીવનમાં રહી, લગભગ ૭૦ વર્ષના ચારિત્રકાળમાં ૪૫ વર્ષ કુશળતાથી આચાર્યપદ સંભાળી, વૈભારગિરિ ઉપર ૧૫ દિવસ અનશન સ્વીકારી વીરનિર્વાણ સં. ૨૧પમાં સ્વર્ગવાસ પામ્યા. એમના સ્વર્ગવાસ સાથે જ છેલ્લા ચાર પનું જ્ઞાન વિચ્છેદ પામ્યું. દશ પૂર્વધર, વિશુદ્ધતમ શ્રમણાચારપાલક, જિનકલ્પતુલ્ય કઠિનતમ સાધનાના સાધક આચાર્યશ્રી આર્ય મહાગિરિસૂરિજી મહારાજ આચાર્યશ્રી આર્ય મહાગિરિસૂરિ જૈન શ્વેતાંબર પરંપરાના યુગપ્રધાનાચાર્ય હતા. મહાબુદ્ધિવાન, પરમ ત્યાગ અને નિરતિચાર સંયમના સાધક હતા. જિનકલ્પતુલ્ય સાધનાના વિશિષ્ટ સાધક હતા. તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીના શાસનમાં પટ્ટપરંપરામાં તેમને કમ નવમ છે. - આર્ય મહાગિરિજીના ગુરુ આચાર્ય શૂલિભદ્રજી હતા. આચાર્ય સ્થૂલિભદ્રજી આચાર્ય સંભૂતિવિજ્યના શિષ્ય હતા; અને આચાર્ય ભદ્રબાહુ સ્વામીના ઉત્તરાધિકારી હતા. આર્ય મહાગિરિને પિતાના ગુરુ શ્રી સ્થૂલિભદ્રજીને ઉત્તરાધિકાર પ્રાપ્ત થયે હતો. 2010_04 Page #410 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શાસનપ્રભાવક આર્ય મહાગિરિનો જન્મ એલેપત્ય ગોત્રમાં થયો હતો. તેમના જન્મ વીરનિર્વાણ સં. ૧૪૫ બતાવવામાં આવે છે. પરિશિષ્ટ પર્વ આદિ ગ્રો પ્રમાણે આર્ય મહાગિરિનું બાલ્યાવસ્થામાં લાલન-પાલન આર્યા સાધ્વી યક્ષા દ્વારા થયું હતું, તે કારણે તેમના નામ પૂર્વે આર્ય” વિશેષણ જોડવામાં આવે છે. આર્ય મહાગિરિજી બાલ્યકાળથી તેજસ્વી હતા. આર્યા યક્ષાના માર્ગદર્શન મુજબ તેમના જીવનને ધર્મમાગે બહુમુખી વિકાસ થયો હતે. આથી સંસારથી વિરક્ત બની ૩૦ વર્ષની વયે તેમણે આચાર્ય સ્થૂલિભદ્ર પાસે વીરનિર્વાણ સં. ૧૫માં દીક્ષા ગ્રહણ કરી. તેઓ ગુરુના સાન્નિધ્યમાં ૪૦ વર્ષ સુધી રહ્યા. તે સમયમાં તેમણે ૧૧ અંગોનું અને દશ પૂર્વોનું વિશદ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આચાર્ય શૂલિભદ્રના નિર્વાણ બાદ વીર સં. ૨૧૫ થી ૨૪૫ સુધી ૩૦ વર્ષ તેમણે યુગપ્રધાનપદ શોભાવ્યું હતું આચાર્ય શૂલિભદ્રને આર્ય મહાગિરિ જેવા જ એક બીજા શિષ્ય હતા, જેમનું નામ આર્ય સુહસ્તિ હતું. આ બંને શિષ્યરત્ન અને પટ્ટધરો હતા. આ મહાગિરિ આર્ય સુહસ્તિથી ઉંમરમાં ૪૬ વર્ષ મોટા અને દીક્ષા પર્યાયમાં ૩૯ વર્ષ મોટા હતા. કાળક્રમે આ બંને બાલ્યાવસ્થામાં આર્યા યક્ષા સાધ્વીજીના આશ્રયે વળ્યા હતા. આથી આ બંનેનાં નામ આગળ “આર્ય” વિશેષણ જવામાં આવે છે. બંનેના ઉછેર અને સુસંસ્કાર એક જ સ્થાને થયા હોઈ, બંનેને માર્ગ પણ એક જ-ત્યાગમાર્ગ–રહ્યો. અ ન્યભાવ પણ અનન્ય હતો. પ્રજ્ઞા, સંયમસાધના અને શાસનરાગ પણ બંનેમાં ઉત્કૃષ્ટ હતા. આર્ય મહાગિરિની જેમ દીક્ષાના અલ્પ સમયમાં આર્ય સુહસ્તિઓ પણ ૧૧ અંગશા અને ૧૦ પૂર્વે કંઠસ્થ કર્યા હતાં. તેઓ આર્ય મહાગિરિસૂરિને ગુરુતુલ્ય માનતા હતા. બંને ગુરુભાઈ પ્રાયઃ સાથે જ વિચરતા હતા. આર્ય મહાગિરિ મોટા ભાગે નગર બહાર ઉદ્યાનમાં અને આર્ય સુહસ્તિ વિશેષતઃ નગરમાં સ્થિરતા કરતા હતા. એક વખત સંઘનાયક આર્ય મહાગિરિએ વિચાર્યું કે, “શ્રેષ્ઠ આત્મવિશુદ્ધિ કરનાર જિનકલ્પ આચાર વર્તમાનકાળે વિચ્છેદ થયો છે. પરંતુ તેના સમાન કરેલા તપ-જપ-ધ્યાન પણ પૂર્વસંચિત કર્મનો વિનાશ કરી શકે છે. મારા સ્થિર બુદ્ધિવાળા અનેક શિષ્ય શાસ્ત્રના સારા જ્ઞાતા બની ગયા છે. હું પિતાના આ ઉત્તરદાયિત્વથી પ્રસન્ન અને નિશ્ચિત છું. ગચ્છની પ્રતિપાલન કરવામાં આર્ય સુહસ્તિ સુદક્ષ અને સમર્થ છે. આથી આ ઉત્તરદાયિત્વથી રહિત ગણની સાથે રહી હું પિતાને આત્મહિત માટે વિશિષ્ટ તપમાં જોડી મહાન ફળને ભાગી બનું, તે મારા માટે કલ્યાણકારક માર્ગ છે.” આચાર્યશ્રી મહાગિરિની આ વિચારણા દઢ નિશ્ચયપણે સ્થિર થવા પામી. શ્રીસંધસંચાલનને ભાર આર્ય સુહસ્તિને ભળાવી તેઓ જિનકલ્પતુલ્ય સાધના આત્મધ્યાન પૂર્વક કરવા લાગ્યા. ભયંકર ઉપસર્ગોમાં નિષ્ણકંપ; નગર, ગ્રામ, આરામ આદિના પ્રતિબંધરહિત બન્યા. સ્મશાનભૂમિમાં ગણની નિશ્રાએ સ્થિરતા કરવા લાગ્યા. ભિક્ષાચર્યામાં આર્ય મહાગિરિજી વિશેષ અભિગ્રહવાળા હતા. તેઓ સદાય ત્યાગ કરવાલાયક તુચ્છ આહારાદિની ભિક્ષા ગ્રહણ કરતા. પાટલીપુત્રને એક પ્રસંગ છે. આર્ય મહાગિરિ વસુભૂતિ નામના શ્રેષ્ઠીને ઘેર આહાર માટે પધાર્યા. ત્યાં તેમની પહેલાં આર્ય સુહસ્તિ પધાર્યા હતા. તેઓ શ્રેષ્ટિ વસુભૂતિની વિશેષ પ્રાર્થનાથી તેમના પરિવારને જૈનધર્મનો બોધ દેવા પધાર્યા હતા. પરિવારસહિત વસુભૂતિ આચાર્ય 2010_04 Page #411 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંત ૧૧૭ સુહસ્તિસૂરિનાં ચરણે પાસે બેસી પ્રવચન સાંભળતા હતા ત્યારે ત્યાં આર્ય મહાગિરિ પધાર્યા. આર્ય સુહસ્વિએ ઊભા થઈને તેમને વંદન કર્યા. આર્ય મહાગિરિ પ્રત્યે આર્ય સુહસ્તિનું આ સન્માન ઈ વસુભૂતિના હૃદયમાં આશ્ચર્ય સહ જિજ્ઞાસા જાગી. આર્ય મહાગિરિ પાછા ફર્યા પછી વસુભૂતિ શેઠે આર્ય સુહસ્તિસૂરિને પૂછ્યું કે –“ભગવદ્ ! આપ શ્રુતસંપન્ન મહાપ્રભાવી આચાર્ય છે. આપનાથી પણ કેઈ મોટું છે?” વિનમ્રભાવે શ્રી સુહસ્તિસૂરિએ કહ્યું, “હે ભાગ્યવાન ! આ મારા ગુરુ છે. મહાન સાધક, વિશિષ્ટ તપસ્વી અને દઢ અભિગ્રહવાળા છે. તેમ જ અંત, પ્રાન્ત, નીરસ પ્રક્ષેપ એગ્ય ભિક્ષા ગ્રહણ કરે છે, અભિગ્રહ પ્રમાણે ભિક્ષા ન મળે તે ઉપવાસ કરે છે.” આર્ય સુહસ્તિસૂરિ પાસેથી મહાતપસ્વી આર્ય મહાગિરિને પરિચય પામી શ્રેષ્ટિ વસુભૂતિ અત્યંત પ્રભાવિત થયા. આર્ય સુહસ્તિસૂરિ શ્રેણી પરિવારને ઉધન કરી સ્વસ્થાને પાછા ફર્યા. આર્ય મહાગિરિને લક્ષમાં રાખી પિતાના પરિવારને આ વાત કરતાં શ્રેષ્ઠી વસુભૂતિએ કહ્યું કે—“આપણું ઘેર જ્યારે આવા મહા-અભિચહધારે તપસ્વી મુનિવર પઘારે તે તેમને ભજન પ્રક્ષેપગ્ય છે એમ કહી આપવું. આવી રીતનું સાધુદાન મહાલદાયી હોય છે.” આર્ય મહાગિરિ ભિક્ષાચર્યા માટે બીજે દિવસે ફરતાં ફરતાં ગાનુગ શ્રેણી વસુભૂતિને ઘેર પધાર્યા. દાન દેવામાં તત્પર તે લોકેએ કહ્યું કે–“હે મુનિવર ! આ મેદ, અમારે માટે પરિત્યક્ત ભજન છે. અમે હંમેશાં દૂધ સાથે આ મોદક ખાઈએ છીએ, પણ આજે સરસ ઘી-સાકર સાથે પરિપૂર્ણ ભજન કરેલ હોવાથી અમારે આ મેદક વાપરવાનું કે પ્રજન નથી.” આર્ય મહાગિરિ પિતાની પ્રતિજ્ઞામાં પૂર્ણ જાગૃત હતા. શ્રેષ્ઠી વસુભૂતિના પરિવારની મર્યાદાથી વધારે ભક્તિ અને ચેષ્ટા જોઈ તેમણે વિશેષ ઉપગ મૂક્યો અને અપાતી સામગ્રી પિતાની પ્રતિજ્ઞાને અનુરૂપ ન જોઈ તેમણે ગ્રહણ ન કરી. આર્ય મહાગિરિ ભિક્ષા લીધા વિના જ ત્યાંથી પાછા ફર્યા. જયારે આર્ય મહાગિરિ સુહસ્તિને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે—“સુહસ્તિ! તમે તે દિવસે શ્રેષ્ઠી વસુભૂતિની સામે મારું સન્માન કરી મારા માટે ત્યાં આહાર વહોરવા જતાં અનેષણય સ્થિતિ ઊભી કરી છે.” આર્ય સુહસ્તિએ આર્ય મહાગિરિનાં ચરણોમાં નમી ક્ષમાપ્રાર્થના કરતાં કહ્યું કે –“આવી ભૂલનું આગળ પુનરાવર્તન નહિ કરું.” આ ઘટના આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિને ગુરુશિષ્યતુલ્ય અનન્ય સંબંધ પ્રકાશિત કરે છે. કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં આર્ય મહાગિરિના વિશાળ શિષ્ય પરિવારમાં આઠ મુખ્ય શિષ્યને ઉલ્લેખ છે. તેમનાં નામ આ પ્રમાણે છે: (૧) ઉત્તર, (૨) બલિસ્સહ, (૩) ધનાઢ્ય, (૪) આડ્ય, (૫) કૌડિન્ય, (૬) નાગ, (૭) નાગમિત્ર, (૮) રેહગુપ્ત. આ શિષ્યમાં ઉત્તર અને બિસ્સહ પ્રભાવક શિષ્ય હતા. આ આઠ શિષ્યને સમય જતાં તેઓ પરંપરાગત શિષ્ય હોવાનું એક અનુમાન થાય છે. આર્ય મહાગિરિ વિશુદ્ધતમ ચારિત્રપાલક, જિનકલ્પતુલ્ય સાધનાના વિશિષ્ટ સાધક તેમ 2010_04 Page #412 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શાસનપ્રભાવક જ દશપૂર્વની શ્રતસંપદાના ધારક હતા. આ મહાગિરિ ૩૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા હતા. તેમને દીક્ષા પર્યાય દીર્ઘ એ ૭૦ વર્ષ હતી, તેમાં ૩૦ વર્ષ યુગપ્રધાનપદે રહ્યા. તેઓ સંપૂર્ણ ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, દશાણ (માલવ) દેશમાં આવેલ ગજેન્દ્રપદતીર્થમાં વીરનિર્વાણ સં. ૨૪પમાં સ્વર્ગવાસ પામ્યા. પૂર્વના યુગપ્રધાનમાં સૌથી વધુ દીક્ષા પર્યાયી, સારાયે ભારતવર્ષમાં જૈનધર્મ પ્રવર્તાવનારા અને મહારાજા સંપત્તિને પ્રતિબંધી લાખે જિનમંદિરો– જિનપ્રતિમાઓનું નિર્માણ કરનારા આચાર્યશ્રી આર્ય સુહસ્તિસૂરિજી મહારાજ જિનકલ્પતુલ્ય સાધના કરનાર આર્ય મહાગિરિના લઘુ ગુરુબંધુ આર્ય સુહસ્તિસૂરિ શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં શ્રી સુધર્માસ્વામીજીની પાટે દસમા પટ્ટધર હતા. તેમણે મૌર્યવંશી સમ્રાટ સંપ્રતિને જેનધમ બનાવી મહાન શાસનપ્રભાવના કરી હતી. આર્ય સુહરિતના દીક્ષાગુરુ આચાર્ય શૂલિભદ્રજી હતા. તેમને પિતાના ગુરુના સાનિધ્યમાં રહેવાને અવસર ઘણો મળ્યો હતો. તેથી આર્ય સુહસ્તિએ ૧૧ અંગશા તથા ૧૦ પૂર્વેને મોટા ભાગને અભ્યાસ આર્ય મહાગિરિજી પાસે કર્યો હતો. આર્ય સુહસ્તિને જન્મ વસિષ્ઠ ગેત્રમાં વરનિર્વાણ સં. ૧૯૧ માં થયો હતો. આર્ય મહાગિરિની જેમ તેમનું બાલ્યવયે લાલનપાલન આર્યા સાધ્વી યક્ષાએ કર્યું હતું. આર્યા યક્ષા દ્વારા તેમને સુંદર સંસ્કાર મળ્યા હતા. આચાર્ય સ્થલિભદ્ર તેમને વીરનિર્વાણ સં. ૨૧૪ માં મુનિદીક્ષા આપી. એ પછીના વર્ષમાં જ આચાર્ય શૂલિભદ્રનો સ્વર્ગવાસ થયે. આથી આર્ય સુહસ્તિનું અધ્યયન આર્ય મહાગિરિ પાસે થયું હતું. આર્ય મહાગિરિ દશ પૂર્વધર હતા. આર્ય સુહસ્તિએ તેમની પાસે ૧૧ અંગો અને ૧૦ પૂર્વોનું સંપૂર્ણ શાસ્ત્રાધ્યયન કર્યું હતું. શ્રમણસંઘનું સંચાલનકાર્ય આર્ય સુહસ્તિ આર્ય મહાગિરિના જિનકપતુલ્ય સાધના દરમિયાન, તેમના આદેશથી તેમની વિદ્યમાનતામાં જ કરતા હતા. પરંતુ યુગપ્રધાનપદનું ઉત્તરદાયિત્વ આર્ય મહાગિરિના સ્વર્ગવાસ પછી જ વીરનિર્માણ સં. ૨૪૫ માં સંભાળ્યું. તે સમયમાં જૈનધર્મને પ્રસાર અને પ્રભાવ ફેલાવવામાં આર્ય સુહસ્તિને વિશિષ્ટ ફાળે હતું. સમ્રાટ સંપ્રતિનું આ ધમપ્રસારના કાર્યમાં અભુત યોગદાન હતું. આચાર્ય સુહસ્તિસૂરિને સમ્રાટ સંપ્રતિનો વેગ મળ્યો તેની પાછળ એક બેધદાયક ઘટના છે. આર્ય સુહસ્તિસૂરિ એક વખત કૌશામ્બીમાં પધાર્યા. તે વખતે કૌશામ્બીમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ પ્રવર્તતી હતી. જનતા દુષ્કાળના કારમા કેપથી પીડિત હતી. સાધારણ મનુષ્ય માટે પેટ પૂરતા ભેજનની વાત દુર્લભ બની ગઈ હતી; મુનિઓ તરફની ભક્તિના કારણે લેકે તેમને હજી ભિક્ષા આપતા હતા. એક વાર આર્ય સુહસ્તિના શિષ્ય ભિક્ષા માટે એક શ્રેષ્ઠીને ત્યાં ગયા. તેમની પાછળ એક ક્ષુધાતુર 2010_04 Page #413 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે ૧૧૯ રંક પણ ગયો. તેણે મુનિઓનાં પાત્રોમાં શ્રેષ્ઠી દ્વારા અપાયેલી ભેજનસામગ્રી જોઈ. સાધુઓ ગોચરી વહોરી ઉપાશ્રય તરફ પાછા ફરતા હતા. તે રંક પણ તેની પાછળ ચાલ્યું. તેમણે મુનિઓ પાસે ભજનની યાચના કરી. મુનિ બોલ્યા કે –“ગુરુના આદેશ વિના અમે કોઈ પણ કાર્ય કરી. શક્તા નથી.” એ રંક પણ મુનિઓની પાછળ પાછળ ઉપાશ્રયે ગયો. મુનિઓએ રંકની તરફ સંકેત કરીને આર્ય સુહસ્તિને કહ્યું કે–“આર્ય ! આ રંક અમારી પાસે ભેજનની યાચના કરી રહ્યો છે.” આર્ય સુહસ્તિએ કરુણદષ્ટિથી તેને જે અને પછી જ્ઞાને પગથી જાણ્યું કે – આ રંક ભવાંતરમાં જિનપ્રવચનના આધારભૂત થશે.” આર્ય સુહસ્તિએ આ રંકને મધુર સ્વરે સમજાવ્યું કે–“હે ભગવાન! આ આહાર મુનિજીવન સ્વીકાર કર્યા પછી જ તને આપી શકીએ. ગૃહસ્થને આ આહાર આપ એ સાધ્વાચારની મર્યાદા પ્રમાણે ગ્ય નથી.” રંકને ભજનના અભાવે મૃત્યુ પામવા કરતાં આ સંયમમાર્ગ કઠિન છતાં સુગમ લાગે. તે મુનિ થવા માટે તત્કાલ તૈયાર થશે. આર્ય સુહસ્તિસૂરિએ મેટા લાભનું કારણ સમજી તેને દીક્ષા આપી. કેટલાયે દિવસો ભૂખ્યા કાઢયા પછી તેને પ્રથમવાર પર્યાપ્ત ભેજન મળ્યું તેથી આહાર મર્યાદાને વિવેક ન રહ્યો. વધારે પડતું ભેજન પેટમાં જવાથી શ્વાસનળીમાં પ્રાણવાયુને સંચાર થવો કઠિન બને. દીક્ષા દિવસની પ્રથમ રાત્રિએ જ તે મુનિ ગુરુદેવના બોધથી સમતાભાવ ધરી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા અને પુણ્યકર્મના યોગે તેમને આત્મા અવંતીનરેશ અશોકના પ્રપૌત્ર અને કુણાલના પુત્ર સંપ્રતિ રૂપે જન્મે અને આ અવ્યક્ત સામાયિકની સાધનાના ફળસ્વરૂપે તેને મહાન સામ્રાજ્ય પણ પ્રાપ્ત બન્યું. મહારાજા સંપ્રતિ એક દિવસ રાજપ્રાસાદના ઝરૂખામાં બેઠા હતા. તેમણે મુનિર્વાદથી પરિવૃત્ત આર્ય સુહસ્તિસૂરિને રાજમાર્ગ પર શ્રીસંઘ સહિત સામૈયામાં પ્રભુની રથયાત્રાના વરઘોડામાં ચાલતા જોયા. પૂર્વભવની સ્મૃતિ જાગી. આર્ય સુહસ્તિની આકૃતિ તેને પરિચિત લાગી. વિશેષ ધ્યાનપૂર્વક જોતાં તેમને જાતિસ્મરણશાન થયું. સંપ્રતિએ પિતાને પૂર્વભવ જાણ્યો. તેમણે પ્રાસાદમાંથી નીચે ઊતરી આર્ય સુહસ્તિસૂરિને વંદન કરી, વિનમ્રભાવે પૂછયું કે-“આપ મને ઓળખો છો?” આર્ય સુહસ્તિસૂરિએ જ્ઞાનપયોગથી રાજા સંપ્રતિનું પૂર્વભવનું સંપૂર્ણ વૃત્તાંત જાણ્યું અને તેમને ઓળખી ગયા. સંપ્રતિએ નમન કરી કહ્યું, “ભગવન્! આપે મને પૂર્વ ભવમાં દીક્ષા આપી, જિનધર્મની શ્રેષ્ઠ એવી સંયમમાર્ગની પ્રાપ્તિ કરાવી તેનું જ આ પરિણામ છે. આપ મારા પરમ ઉપકારી છે. પૂર્વજન્મમાં આપ મારા ગુરુ હતા. આ જન્મમાં પણ હું આપને ગુરુ તરીકે સ્વીકાર કરું છું. મને આપને ધર્મપુત્ર માની કર્તવ્ય-શિક્ષાથી અનુગ્રહીત કરો અને આપશ્રી પ્રસન્ન મનવાળા થઈ કઈ વિશિષ્ટ કાર્યને આદેશ કરે, જે સેવાકાર્ય કરી હું અનૃણ બનું”. આર્ય સુહસ્તિસૂરિએ અમૃતમય વાણી દ્વારા કહ્યું કે, “રાજન ! ઉભયેલેકમાં કલ્યાણકારી એવા જિનધર્મનું અનુસરણ કરે.” આર્ય સુહસ્તિસૂરિને બોધ પ્રાપ્ત કરી સંપ્રતિ મહારાજા જિનપ્રવચનભક્ત બની સમ્યક્ત્વ સહિત ૧૨ વ્રતધારી શ્રાવક, સમ્રાટ અશેકની જેમ મહાન ધર્મપ્રચારક હતા. તેમણે આંધ્ર વગેરે 2010_04 Page #414 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શાસનપ્રભાવક અનાર્ય દેશોમાં પણ ધર્મને ફેલાવો કર્યો. મહારાજા સંપ્રતિએ પોતાનાં અસૂર્ય"પડ્યા રાજરાણીઓ રાજકુમારીઓ, રાજકુમારે તેમ જ સામંતને સાધુ બનાવી દૂર-સુદૂર પ્રદેશમાં વિહાર કરાવ્યું હતું અને જૈનધર્મને વાસ્તવિક પ્રચાર કરાવ્યો હતે. વળી તેઓ દ્વારા લોકોને સાધુચર્યાના જાણકાર બનાવી, જૈનમુનિએની વિહારચર્યાને યોગ્ય ભૂમિકા તૈયાર કરાવી હતી. ઉપરાંત, સમ્રાટ સંપ્રતિની પ્રાર્થનાથી આર્ય સુહસ્તિસૂરિએ પિતાના શિષ્યવર્ગને અનાર્ય દેશમાં એક અને મિથ્યાત્વથી ગ્રસ્ત તે ક્ષેત્રોમાં અધ્યાત્મદીપક પ્રગટાવ્યું હતું. મહારાજા સંપ્રતિએ જૈનધર્મ સ્વીકાર્યા પછી સવા કરોડ (કે સવા લાખ) જિનમૂર્તિઓ ભરાવી, ૩૬ હજાર પ્રાચીન જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો અને સવા લાખ નવાં જિનમંદિર બંધાવ્યાં. એમ કહેવાય છે કે, તેમની માતાને એક નૂતન જિનપ્રતિમાની પ્રતિષ્ઠા પછી જ ભેજન વાપરવાનો નિયમ હતો. અને તે કારણે આ વિપુલ પ્રમાણમાં જિનપ્રતિમાઓ ને જિનમંદિરનું નિર્માણ થયું હતું. આ ઉપરાંત, સંપ્રતિ મહારાજાએ ઉજજૈન (અવંતીમાં આચાર્ય સુહસ્તિસૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણસંમેલન મેળવી, નાનકડી આગમવાચન કરાવી હતી. એક વખત આર્ય સુહસ્તિસૂરિ ભદ્રા શેઠાણીની વાહનશાળાના સ્થાનમાં શિષ્ય પરિવાર સહિત બિરાજ્યા હતા. રાત્રિના પ્રથમ પહેરે “નલિની ગુલ્મ”ના અધ્યયનનું પુનરાવર્તન કરી રહ્યા હતા. રાત્રિનું નીરવ વાતાવરણ હતું. ભદ્રાપુત્ર અવન્તિસુકમાલ પિતાની બત્રીશ પત્નીઓ સાથે ઉપર સાતમા માળે આનંદ-પ્રમોદ કરી રહ્યો હતો. સ્વાધ્યાય કરતાં આર્ય સુહસ્તિસૂરિના મધુર શબ્દતરંગ અવન્તિસુકમાલના કર્ણપટ પર અથડાયા. તેનું ધ્યાન શાસ્ત્રવાણ પર કેન્દ્રિત થયું. “નલિની ગુલ્મ અધ્યયનમાં કહેલું નલિની ગુલ્મ વિમાનનું સ્વરૂપ તેને અનુભવેલું લાગ્યું. ઊંડો વિચાર કરવાથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પોતાને પૂર્વભવ જે. પૂર્વ ભવમાં પિતે નલિની ગુલ્મ વિમાનમાં દેવ હતા. નલિની ગુલમ વિમાનને ફરીથી પ્રાપ્ત કરવાથી અર્થાત્ ત્યાં જવાની તેને ઉત્કટ ઈચ્છા થઈ. આર્ય સુહસ્તિસૂરિ પાસે જઈ અવન્તિસુકુમાલે પિતાની ઈચ્છા પ્રગટ કરી. આચાર્ય ભગવંતના ઉત્તરથી મુનિમાર્ગ ગ્રહણ કરવાની ભાવના થઈ. સાધુચર્યાનો બોધ આપતાં આર્ય સુહસ્તિએ કહ્યું કે-“વત્સ! તું સુકુમાર છે. મુનિજીવન તે મીણના દાંતથી લેઢાના ચણા ચાવવા જેવું દુષ્કર છે.” અતિસુકમાલ પિતાના નિર્ણયમાં દઢ હતા. તેણે મુનિજીવનની કઠોરતાને બોધ સહર્ષ સ્વીકારી લીધું. તેને રૂપવતી ૩૨ સ્ત્રીઓનું આકર્ષણ તથા માતા ભદ્રાની મમતા નિણત માર્ગથી ચલાયમાન કરી શક્યા નહિ. ભદ્રા માતાની અનુમતિ ન મળવાથી મુનિવેશ પહેરી ભદ્રાપુત્ર આર્ય સુહસ્તિસૂરિ પાસે આવ્યા. તેની વૈરાગ્યભાવના તીવ્ર જાણી આર્ય સુહસ્તિસૂરિએ તેને દીક્ષા આપી. કાતિલ કમેની નિજર માટે દીક્ષાના પ્રથમ દિવસે જ મુનિ અવન્તિસુકુમાલ ગુરુને આદેશ પ્રાપ્ત કરી યાજજીવન અનશનપૂર્વક કર સાધના કરવા ત્યાંથી નીકળી સ્મશાનભૂમિ તરફ ગયા. ખુલ્લા પગે ચાલવાને અભ્યાસ હતો નહીં. માર્ગમાં કાંટા-કાંગરા લાગવાથી તેમના પગમાંથી લેહીનાં બિન્દુઓ ટપકવા લાગ્યાં. માર્ગમાં કાય-કલેશને સમતાપૂર્વક સહન કરતાં મુનિ અવન્તિસુકુમાલ નિણત સ્થાન પર પહેંચ્યા. સ્મશાનના શિલાપટ્ટ પર અનશન સ્વીકારી ધ્યાનસ્થ બની 2010_04 Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ગયા. સુકેમલ મુનિનાં ચરણમાંથી ટપકતાં રક્તબિન્દુથી ખરડાયેલા માર્ગના રજકણોની વાસથી ક્ષુધા માંસભક્ષિણી શિયાલણી બચ્ચાઓ સાથે ત્યાં આવી. તે લેહીથી ખરડાયેલાં મુનિનાં ચરણે ચાંટતાં ચાટતાં, મુનિના શરીરનું પણ ભક્ષણ કરવા લાગી. ચામડીનું આવરણ તૂટવા લાગ્યું. માંસ, મેદ અને મજજાના સ્વાદથી લુબ્ધ શિયાલણ પીઠનાં હાડકાં, પડખાનાં હાડકાં અને મસ્તકની પરીને પણ ચાટવા લાગી. તેનાં બચ્ચાંઓએ પણ ભેગાં મળીને પહેલા પહેરમાં મુનિના પગ, બીજા પહેરમાં જંઘા, ત્રીજા પહોરમાં પેટ અને ચેથા પહેરમાં ઉપરના ભાગના માંસનું ભક્ષણ કર્યું. ફક્ત તેના અસ્તિત્વને જણાવનાર હાડપિંજર માત્ર બાકી રહ્યું. ભેદજ્ઞાનની ઉત્તરોત્તર ચડતી ભાવનાની શ્રેણીઓ અવન્તિસુકુમાલ મુનિને પિતાના લક્ષ્ય સુધી પહોંચાડી દીધા. અત્યંત વૈર્યપૂર્વક વેદનાને સહન કરીને મુનિ અવન્તિસુકમાલ કાળધર્મ પામી નલિની ગુલ્મ વિમાનમાં પહોંચી ગયા. દેવતાઓએ આવી તેમને મૃત્યુમહત્સવ ઊજવ્યું. આ બાજુ અવન્તિસુકુમાલની પત્ની એ આર્ય સુહસ્તિસૂરિની પર્ષદામાં તેમને નહીં જેવાથી પૂછ્યું કે, “ભગવન્! મારા પતિ કયાં છે?” આર્ય સુહસ્તિસૂરિએ જ્ઞાનેપગથી જાણી સર્વ વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. પુત્રવધૂ દ્વારા પિતાના પુત્રનો સ્વર્ગવાસ સાંભળી ભદ્રામાતા પાગલની જેમ દેડતાં સ્મશાનભૂમિમાં પહોંચ્યાં. ત્યાં પુત્રનું હાડપિંજર જોઈ અત્યંત વિલાપ કરતાં કહેવા લાગ્યાં કે, “હે પુત્ર! તમે સંસારને છેડ્યો. માની મમતા તથા પત્નીઓને મેહપાશને તેથી તેમ જ પ્રત્રજિત બની એક અહોરાત્રિની સાધના કરી પ્રાણને પણ ત્યાગ કર્યો? શું આ રાત્રિ જ તમારા માટે કલ્યાણકારિણી બની? પરિવારથી નિર્મોહી બની શું ધર્મ ગુરુથી પણ નિર્મોહી બની ગયા? મુનિ અવસ્થામાં એક વાર મારા આંગણામાં આવી ઘરની પવિત્રતા પણ કેમ ન કરી ?” પુત્રના અગ્નિસંસ્કારની સાથે ભદ્રાના મનમાં જ્ઞાનનું તેજ ફેલાયું. ભદ્રાની પુત્રવધૂઓને પણ વૈરાગ્ય થયે. એક ગર્ભવતી વધૂને મૂકી સમગ્ર પરિવારે આર્ય સુહસ્તિસૂરિ પાસે દીક્ષા લીધી. અવંતિસુકમાલના પુત્ર પિતાની સ્મૃતિમાં તેમના દેહાવસાનના સ્થાન પર ઉજજૈનમાં અવંતિપાર્શ્વનાથજીનું જૈનમંદિર બંધાવ્યું, જે આજે મહાકાલના નામથી પ્રસિદ્ધ છે. આર્ય સુહસ્તિસૂરિના શાસનકાળ પછી ત્રણ પ્રકારની શ્રમણપરંપરા શરૂ થઈ. તેઓ અને પૂર્વેના યુગપ્રધાન આચાર્યો ગણનાયક અને વાચનાચાર્ય પણ હતા. તેઓ ગણની તથા સંઘની સાર-સંભાળ લેતા તેમ જ શિષ્યને આગમવાચનાપૂર્વક પઠન-પાઠન પણ કરાવતા. પછીના આચાર્યોમાં કાળબળે આ સામર્થ્ય ન રહ્યું. આથી ચારિત્રરક્ષાનું કાર્ય અને શ્રુતજ્ઞાનરક્ષાનું કાર્ય બે વિભાગમાં વહેંચાઈ ગયું – જ્યારે યુગપ્રધાનાચાર્યની પરંપરા એક પછી એક ચાલુ રહી. એટલે એક યુગપ્રધાનનું સ્વર્ગગમન થતાં બીજા આચાર્યમાં યુગપ્રધાનનાં લક્ષણ પ્રગટે અને તે ત્યારથી યુગપ્રધાન બને. આમ, ગણાચાર્ય, વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય–એવી ત્રણ શ્રમણપરંપરા ત્યાર પછી શરૂ થઈ. તેમાં ગણનું ઉત્તરદાયિત્વ સંભાળનાર ગણાચાર્ય, આગમવાચના આપનાર વાચનાચાર્ય તેમ જ પ્રભાવિત્પાદક સર્વજનહિતકારી અધ્યાત્મપ્રવૃત્તિઓ દ્વારા યુગચેતનાનો દિશાબોધ છે. ૧૬ 2010_04 Page #416 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શાસનપ્રભાવક કરનાર યુગપ્રધાનાચાર્ય કહેવાયા. ગણાચાર્યને સંબંધ પિતાપિતાના ગણ સાથે હોય છે, વાચનાચાર્ય ભિન્ન ગણવાળાને પણ વાચના આપે છે. યુગપ્રધાનાચાર્યનું કાર્યક્ષેત્ર સાર્વભૌમ હોય છે. જેન– જેનેતર સર્વ લોકે તેમનાથી લાભ પામે છે. આર્ય સુહસ્તિસૂરિને શિષ્યસમુદાય આર્ય મહાગિરિ કરતાં વિશાળ હતો. કલ્પસૂત્રમાં આર્ય સુહસ્તિસૂરિના મુખ્ય ૧૨ શિષ્યને ઉલ્લેખ છે : (૧) આર્ય રોહણ, (૨) યશોભદ્ર, (૩) મેઘગણિ (ગુણસુંદરસૂરિ), (૪) કામધિંગણિ, (૫) સુસ્થિત, (૬) સુપ્રતિબદ્ધ, (૭) રક્ષિત, (૮) રેહગુપ્ત, (૯) ઋષિગુપ્ત, (૧૦) શ્રીગુપ્ત, (૧૧) બ્રહ્મગણ અને (૧૨) સમગણી. તેમાં સ્થવિર આર્ય રહણથી ઉહેગણુ, યશભદ્રથી ઉડુવાડિયગણ, કામર્ધિગણિથી વેશવાડિયગણ, સ્તુસ્થિત–સુપ્રતિબદ્ધથી કેટિગણું, ત્રષિગુપ્તસૂરિથી માનવગણ અને શ્રી ગુપ્તસૂરિથી ચારણગણને વિકાસ થયે. આર્ય સુહસ્તિસૂરિ દેશ પૂર્વ ધર, ધર્મધુરાના સમર્થ સંવાહક અને પ્રભાવશાળી આચાર્ય હતા. તેમના શાસનકાળમાં જૈનધર્મને ઘણે પ્રસાર થયે હતો. આર્ય સુહસ્તિ ૨૩ વર્ષ ગૃહસ્થ જીવનમાં રહ્યા. તેમના ૭૭ વર્ષના ચારિત્રપર્યાયમાં ૪૬ વર્ષ યુગપ્રધાનપદથી અલંકૃત રહ્યા. તેઓની પૂર્વેના યુગપ્રધાનેમાં તેમને ચારિત્રપર્યાય સૌથી વધુ–૭૭ વર્ષને હતે. આર્ય મહાગિરિની જેમ તેમનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. આર્ય સુહસ્તિસૂરિ વીરનિર્વાણ સં. ર૯૧માં ઉજજૈનમાં રવર્ગવાસ પામ્યા. ઉપકેશગચ્છીય, ઓસવાલ વંશની સ્થાપના કરનારા મહાન પ્રભાવશાળી આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી મહારાજ શ્રી રત્નપ્રભસૂરિ મહાન પ્રભાવશાળી અને વિદ્યાસિદ્ધ મહાપુરુષ હતા. તેમણે એસિયાંનગરમાં ઓસવાલ વંશની સ્થાપના કરી હતી. તેમના પુણ્યપ્રભાવે ૧,૮૦,૦૦૦ નવા જેને બન્યા હતા. ભથવાન પાર્શ્વનાથના શ્રી કેશગણધર પિતાના સંશનું સમાધાન શ્રી ગૌતમસ્વામી પાસેથી મેળવી, પિતાના શિષ્યો સાથે ભગવાન મહાવીરના શાસનમાં દાખલ થતાં, તેમને એ શ્રમણસંઘ “પાર્થાપત્ય” તરીકે પ્રસિદ્ધિ પામે. વળી, તે “ઉપકેશગચ્છથી પણ ઓળખાય છે. શ્રી રત્નપ્રભસૂરિ એ જ શ્રમણપરંપરામાં વીરનિર્વાણની પ્રથમ સદીમાં થઈ ગયા. તેમના ગુરુ શ્રી સ્વયંપ્રભસૂરિ હતા. શ્રી રત્નપ્રભસૂરિનું પૂર્વનામ મણિરત્ન કિંવા રત્નચૂડ હતું. તેઓ વિદ્યાધરના રાજા હતા. એક દિવસ ભિન્નમાલ જતાં, ત્યાં શ્રી સ્વયંપ્રભસૂરિને ઉપદેશ સાંભળી, પોતાના પુત્રને રાજ્ય સપી, ૫૦૦ વિદ્યાધરો સાથે તેમણે દીક્ષા લીધી હતી. વીરનિર્વાણ સં. પર માં આચાર્યપદ પામી શ્રી રત્નપ્રભસૂરિ નામે જાહેર થયા હતા. 2010_04 Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૧૨૩ જિનમદિર શ્રી રત્નપ્રભસૂરિના ઉપદેશથી આસિયાંમાં એક શેઠ દ્વારા બંધાઈ રહેલ પૂર્ણ થવા આવતાં એક ઘટના બની. એ શેઠની ગાય હુ ંમેશાં લૂણુદ્રહી પહાડી પર દૂધ ઝરી આવતી. આ વાતની સૂરિમહારાજને ખબર પડી ત્યારે તેમના કથન પ્રમાણે એ જમીનમાંથી ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમા મળી આવી, અને તેની પ્રતિષ્ઠા વીરનિર્વાણુ સં. છના મહા સુદ પાંચમના શુભ દિવસે કરવાના નિર્ણય લેવાયે.. કરટાનગરમાં પણ આ જ દિવસે શ્રી મહાવીરસ્વામી જિનાલયની પ્રતિષ્ઠા નિર્ધારિત કરવામાં આવી હતી. ‘કલ્પદ્રુમકલિકા–વૃત્તિ ’ અને ૮ રત્નપ્રભાચા પૂર્જા ’માં એવા ઉલ્લેખ મળે છે કે, શ્રી રત્નપ્રભસૂરિએ આ એક જ દિવસે અને એક જ મુહૂર્તીમાં, એ રૂપ ધરીને, એસિયાં અને કારંટાતીમાં શ્રી મહાવીરસ્વામી જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. આ ચમત્કારિક ઘટનાથી જૈનધર્મીની મહાન પ્રભાવના થઈ હતી અને હજારા લેાકેાએ જૈનધર્મ સ્વીકાર્યાં હતા. વળી, એ જ સમયે વીરનિર્વાણુ સ. ૭૦ માં શ્રી રત્નપ્રભસૂરિએ એસિયાંનગરમાં સવાલ વશની સ્થાપના કરી હતી. આસિયાંમાંથી સ્થાનાંતર કરી ગયેલા જૈને આજે પણ એસવાલ જેને તરીકે ઓળખાય છે. તેમ જ એસિયાં અને કોરટા તીમાં આજે પણ શ્રી મહાવીરસ્વામીનાં પ્રાચીન જિનાલયેા વિદ્યમાન છે. શ્રી રત્નપ્રભસૂરિ એક વખત ઉપકેશનગર પધાર્યા હતા. આ ઉકેશનગર ભિન્નમાલ પાસે શ્રીપૂ જ રાજાના પુત્ર સુરસુંદરે અને ચંદ્રમંત્રીના પુત્ર ઉડે, કોઈ કારણાસર ઘર ત્યાગી, વસાવ્યું હતું. આચાર્ય શ્રી પધાર્યા ત્યારે ત્યાં જૈનેનાં કાઈ ઘર ન હોવાથી તેમને ઘણું કષ્ટ પડ્યુ. ઉપવાસ ઉપર ઉપવાસેા કરવા પડચા. છતાંય તેમણે ૩૫ સાધુએ સાથે ત્યાં ચાતુર્માસ કરવાના નિર્ણય કર્યો અને ખીન્ન શિષ્યાને કારંટા તરફ વિહાર કરાવ્યેા. ઉપકેશનગરમાં એક દિવસ મ`ત્રીપુત્રને સાપ કરડડ્યો, પણ તેને આચાર્ય શ્રીનાં ચરણાદકથી જીવતદાન મળતાં, મંત્રી તેમ જ રાન્ત – સૌ જૈનધમી બન્યા. તે એસિયાંના હોવાથી, તેએ પણ આસવાલ જેને તરીકે પ્રસિદ્ધિ પામ્યા. કોર'ટગચ્છના સ્થાપક શ્રી કનકપ્રભસૂરિની આચાર્ય પદવી શ્રી રત્નપ્રભસૂરિના હસ્તે થઈ હતી. તેએ શ્રી રત્નપ્રભસૂરિના લઘુ ગુરુબંધુ હતા. શ્રી રત્નપ્રભસૂરિ વીરનિર્વાણ સં. ૮૪માં કાળધર્મ પામ્યા. ગણાચા તેમ જ વાચનાચાનાં બંને પદાને શેાભાવનારા શ્રુતસંપન્ન આચાર્ય શ્રી બલિસ્સહસૂરિ મહારાજ તથા વીરશાસનની ધમધુરાને વહન કરનાર અગિયારમા યુગપ્રધાન આચાર્ય શ્રી ગુણસુંદરરિ મહારાજ સ્થવિર અલિસ્સહ અને શ્રી ગુણસુદરસૂરિ – એ બંને પોતાના યુગના સમર્થ પ્રભાવશાળી આચાર્ય હતા. આચાર્ય બલિસ્સહે ગણુાચાય અને વાચનાચાય એ બંને પદે કુશળતાપૂર્ણાંક સભાળ્યાં હતાં. શ્રી ગુણસંદરસૂરિ યુગપ્રધાનપદે પ્રતિષ્ઠિત થયા હતા. 2010_04 Page #418 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક આચાર્ય અલિસ્સહના ગુરુ આ માહિર હતા. આચાર્ય શ્રી સ્થૂલિભદ્રે આ મહાગિરિ અને આ સુહસ્તિ બંનેને સૂરિપદે સ્થાપ્યા હતા. વયમાં શ્રેષ્ઠ હોવાને કારણે આ મારિની શાખાને પૂર્વાચાયે એ મુખ્યતા આપી હતી. મહાગિરિશાખાના ગણાચાર્ય બલિસ્સહ હતા. આચાય મહાગિરિના આઠ શિષ્ય હતા, તેમાં પ્રથમ શિષ્યનું નામ ઉત્તર (બાહુલ ) અને ખીજા શિષ્યનું નામ અલિસ્સહ હતું. ૧૨૪ શ્રી ગુણસુંદરસૂરિ યુગપ્રધાનાચાયૅની પરંપરામાં થયા હતા. આચાર્ય સુહસ્તિસૂરિ અને વસ્વામીની વચ્ચેના સમયમાં વલભી યુગપ્રધાન પટ્ટાવલી મુજબ આ રેવતીમિત્ર, આય મંત્ર, આ ધર્મ, આ ભદ્રગુપ્ત વગેરે પ્રભાવક યુગપ્રધાન આચાય થયા છે, તેમાંના એક આય ગુણસુંદરસૂરિ હતા. યુગપ્રધાન આચામાં આર્ય સુહસ્તિસૂરિ પછી ગુણસુંદરસૂરિને ક્રમ છે. આ ગુણસુંદરસૂરિનાં બીજા નામે મેઘગણિસર, ઘનસુંદરસૂરિ અને ગુણાકરસૂરિ પણ મળી આવે છે. આચાર્ય બલિસ્સહુના જન્મ બ્રાહ્મણ કુળમાં થયા હતા. તેમનું ગાત્ર કૌશિક હતું. આચાર્ય ગુણસુંદરના વંશજન્મસ્થાન આદિ સંબધી સામગ્રી મળતી નથી, તેમના જન્મ વીરનિર્વાણુ સં. ૨૩૫ પૂર્વેના માનવામાં આવે છે. આચાય અલિસ્સહ પોતાના યુગમાં વિશિષ્ટ શ્રુતસંપન્ન આચાર્ય હતા. આચાર્ય મહાગિરિ પછી તેમની ગણાચાય રૂપે સ્થાપના કરવામાં આવી હતી. શ્રુતસંપન્ન હોવાને કારણે ગણુાચાય અલિસ્સહે વાચનાચાય પદનું પણ સારી રીતે સંચાલન કર્યુ હતુ. તેમનાથી ઉત્તર-અલિસ્સહુ ’ નામે એક ગણુ નીકળ્યા હતા, જેની ૧. કાશમ્મીઆ, ૨. સાઇક્ત્તિઆ, ૩. કાડ’બાણી અને ૪. ચન્દનાગરી એમ ચાર શાખાઓ હતી. આથી આ શ્રમણગણ તે તે પ્રદેશમાં વધુ વિહાર કરતા હશે એમ અનુમાન થાય છે. આચાય અલિસ્સહના જ્યેષ્ડ ગુરુબનું નામ ઉત્તર હતુ. આથી અને ગુરુબંધુઓના નામના સમન્વયાત્મક રૂપ ‘ઉત્તર-ખલિસ્સહ ’ ગણુ નામમાં પ્રતિબિંબિત થાય છે. આય મહાગિરિના મુખ્ય આઠ શિષ્યેામાં પ્રથમ શિષ્ય ઉત્તર આય બલિસ્સહના ગુરુભાઈ હાવાને કારણે તેમના સન્માનને સૂચવનાર આ નામ સાક છે. હિમવત સ્થવિરાવલિ મુજબ સમ્રાટ ખારવેલ દ્વારા આયેાજિત કુમારિગિર પર મહાશ્રમણ સંમેલનમાં આચાય અલિસ્સહ ઉપસ્થિત હતા. તે વખતે તેમણે વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી અ'ગવિદ્યા જેવા શાસ્ત્રની રચના કરી હતી. આચાર્ય ગુણસુંદરસૂરિના દીક્ષાગ્રહણ સમય વીનિર્વાણુ પદારહણ સમય વીરનિર્વાણુ સ'. ૨૯૧માં માનવામાં આવે છે. આ આચાર્ય શ્રી સુસ્થિતસૂરિના પદારહણકાળ પણ એ જ છે. એ મહાગિરિના શિષ્ય અલિસ્સહ હતા. આથી જણાય છે કે આય સુહસ્તિસૂરિ પછી સ્પષ્ટપણે ગણુાચાય, વાચાનાચાય તથા યુગપ્રધાનાચાર્યની ભિન્ન ભિન્ન શ્રમણપરંપરા શરૂ થઈ ગઈ હતી. પાતપાતાના પદનું ઉત્તરદાયિત્વ સારી રીતે વહન કરતાં આય અલિસ્સહ અને આચાય ગુણસુંદરસૂરિએ અહિંસા અને મૈત્રીના સ ંદેશ જગતને આપી વિશ્વબંધુત્વની ભાવનાને સાકાર કરી 2010_04 . ૨૫૯માં અને આચાર્ય - સુહસ્તિસૂરિના ગણુ સંચાલક સમયે વાચનાચાય પદે આય Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવતી ૧૨૫ હતી. પ્રભાવકચરિત્ર' મુજબ, આચાર્ય શ્યામાચાય પહેલાં કાલકાચા) આચાય ગુણસુંદર ( મેઘગણિ ) સૂરિના શિષ્ય હતા. આય અલિસ્સહને આચાર્ય કાળ યુગપ્રધાનાચાય ગુણસુંદરસૂરિની પહેલાંના છે. આય અલિસ્સહુના આચાય કાળ વીરનિર્વાણુ સં. ૨૪૫ છે અને ગુણસુંદરસૂરિના યુગપ્રધાનાચાર્ય ના સમય વીરનિર્વાણુ સં. ૨૯૧થી શરૂ થયેલા માનવામાં આવે છે. આ લિસ્સના સ્વર્ગવાસ વીરનિર્વાણુ સં. ૩૨૯ લગભગ મનાય છે અને આચાર્ય ગુણસુંદરસૂરિના સ્વર્ગવાસ વીરનિર્વાણુ સ. ૩૩૫ બતાવવામાં આવેલ છે. એ આધારે આચાર્ય ગુણસુંદરસૂરિનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. આથી બંને આચાયૅના સમય વીનિર્વાણુ ત્રીજી અને ચાથી શતાબ્દી હાવાનું સિદ્ધ થાય છે. - સૂરિમંત્રના કાટિ અપથી ‘ કાટિકગચ્છ ’ને પ્રવર્તાવનારા, બીજી આગમવાચનાના નિધાદાતા તથા કલિંગ ચક્રવર્તી ભિક્ષુરાયનાં યશસ્વી શાસનપ્રભાવક કાર્યોમાં અગ્રેસર આચાર્ય શ્રી સુસ્થિતસૂરિજી મહારાજ આચાર્ય શ્રી સુપ્રતિબદ્ધસૂરિજી મહારાજ આય સુહસ્તિસૂરિના શાસનકાળમાં ગણધરવશ, વાચકવશ અને યુગપ્રધાનાચાય ની ત્રણ શ્રમણપરંપરા શરૂ થઇ. ગણધરવંશની પરંપરામાં આર્ય સુહસ્તિસૂરિના સ્વર્ગવાસ પછી આચા સુસ્થિત અને આચાય સુપ્રતિબદ્ધ ગણાચાય પદ પર બિરાજ્યા. તપની વિશિષ્ટ સાધનાથી તે અને આચાર્ચીએ જૈનશાસનની વિશિષ્ટ પ્રભાવના કરી. કેટિકગચ્છની ઉત્પત્તિ તેમના શાસનકાળમાં થઇ. આથી શ્રી સુધર્માસ્વામીથી ચાલ્યા આવતા નિગ્રંથ ગચ્છ ત્યારથી કટિકગચ્છ નામે પ્રવતવા લાગ્યા. તથા આય સુસ્થિત અને સુપ્રતિષદ્ધના ગુરુ આય સુહસ્તિસૂરિ હતા. આચાય સુહસ્તિસૂરિ દેશ પૂર્વધર હતા. આચાર્યશ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધે વિવિધ પ્રકારે શ્રુતજ્ઞાન મેળવ્યું. આ સુહસ્તિ ચૌદ પૂ`ધર આચાર્ય શ્રી સ્થૂલિભદ્રના શિષ્ય હતા. આ મહાગિરિ આય સુહસ્તિના વડીલ ગુરુબંધુ હતા. આચાર્ય સ્થૂલિભદ્રના દીક્ષાગુરુ આચાય સભૂતિવિજયસૂરિ હતા. સુસ્થિર અને સુપ્રતિબદ્ધ કાર્કદીના રાજકુમાર હતા. તેમનુ ગાત્ર વ્યાઘ્રાપત્ય હતુ. સુસ્થિતને જન્મ વીરનિર્વાણ સ. ૨૪૩માં થયા હતા. સુપ્રતિબદ્ધ તેમના સગા ભાઈ તેમ જ લઘુ ગુરુબંધુ હતા. સુસ્થિત ૩૧ વર્ષાં સુધી ગૃહસ્થજીવનમાં રહ્યા. પછી શ્રુતસ'પન્ન આ શ્રી સુહસ્તિસૂરિ પાસે તેમણે વીનિર્વાણુ સં. ૨૭૪માં દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધા પછી ૧૭ વર્ષ સુધી ગુરુ પાસે રહીને તેમણે જ્ઞાનસાધનામાં એકાગ્ર બની ઉત્કૃષ્ઠ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યુ. 2010_04 Page #420 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શાસનપ્રભાવક આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિને શિષ્યગણ જુદો જુદો હતે પણ બંને વિહાર સાથે કરતા હતા. આચાર્ય સુહસ્તિના શિષ્યગણનું ઉત્તરદાયિત્વ તેમના સ્વર્ગવાસ પછી વીરનિર્વાણ સં. ૨૯૧માં આ સુસ્થિતસૂરિએ સંભાળ્યું. તે સમયે તેમની વય ૪૮ વર્ષની હતી. તેઓના સહેદર સુપ્રતિબદ્ધસૂરિ તેમના અનન્ય સહયેગી હતા. તેઓ વાચના આપતા હતા. આચાર્ય સુસ્થિતસૂરિને મુખ્ય પાંચ શિષ્ય હતા : ૧. ઇદ્રદિન, ૨. પ્રિયગ્રંથ, ૩. વિદ્યાધર ગેપાલ ૪. વાષિદત્ત અને પ અર્હદત્ત. ભુવનેશ્વર પાસેના કુમારગિરિ પર્વત ઉપર કે જ્યાં પૂર્વે જ શ્રેણિકના સમકાલીન કલિંગનરેશ સુચનરાયે શ્રમણને ધ્યાન કરવા માટે પાંચ ગુફાઓ બનાવી હતી, તેમ જ શ્રી સુધર્માસ્વામીના હાથે સુવર્ણની શ્રી વૃષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી અને એ જ સુચન રાજાની એક માત્ર પુત્રી અને રાજ્યને પ્રાપ્ત કરનાર મહારાજા ચેડાના પુત્ર પરમ જૈનધર્મી કલિંગાધિપતિ શોભનયે આ શત્રુંજયાવતાર રૂપ કુમારગિરિ તીર્થની યાત્રા કરી હતી, અને તેમની આઠમી પેઢીએ ક્ષેમરાજ રાજા સાથે મગધસમ્રાટ અશેકે મહાભયંકર “કલિંગનું યુદ્ધ ” કર્યું હતું તે ક્ષેમરાજના પુત્ર વૃદ્ધરાજે આ તીર્થરૂપ કુમારગિરિ અને કુમાર ગિરિ ઉપર જૈન શ્રમણોને ચાતુર્માસ રહેવા માટે ૧૧ ગુફાઓ બનાવી હતી, અને તેમના પુત્ર, જે જૈન શ્રમણોના અનન્ય ભક્ત હેવાથી “ભિખુરાય” નામથી ઓળખાતા હતા અને મહામેઘવાહન તથા ખારવેલાધિપતિ નામે પ્રસિદ્ધિ પામ્યા હતા અને તેમના દ્વારા આ કુમારગિરિ ઉપર શ્રેણિક રાજાએ બંધાવેલા જિનમંદિરનો જીર્ણોદ્ધાર થયું હતું. અને તેમાં શ્રી ઋષભદેવની પુનઃ પ્રાપ્ત સુવર્ણ પ્રતિમાની તેમ જ નવી બંધાવેલ ગુફાઓમાં પણ અનેક મેટી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા આ જ આચાર્ય સુસ્થિતસૂરિ અને આચાર્ય સુપ્રતિબદ્ધસૂરિની સાંનિધ્યતામાં થઈ હતી. આ બંને આચાર્યભગવંતોએ આ જ કુમારગિરિ પર્વત ઉપર ઉગ્ર તપશ્ચર્યા કરીને કોડવાર સૂરિમંત્રના જાપ કર્યા હતા અને ત્યારથી આ બંને આચાર્યોની પ્રસિદ્ધિ “કેટિકગણ ના બિરુદથી થવા પામી હતી. અર્થાત એ સમયે નિગ્રંથગચ્છનું બીજું નામ કેટિગચ્છ પડ્યું હતું. આગળ જતાં તેની વિવિધ શાખાઓ અને કુળ આ વિગતે પ્રસિદ્ધ થયાં હતાં–શાખાઓ: ૧. મજિઝમા, ૨. વિદ્યાધરી, ઉનાગરી અને વજ (વઈરી) કુળ : ૧. બંભલિજજ, ૨. વલ્વલિજજ, ૩. વાણિજ્ય અને ૪. પણુવાહણય. આચાર્ય સુસ્થિતસૂરિ અને સુપ્રતિબદ્ધસૂરિના સમયમાં જેન શ્રમણ સંઘનું મોટું સંમેલન થયું હતું અને બીજી આગમવાચના થઈ હતી. પૂવે વીરનિર્વાણ સં. ૧૬૦ (લગભગ)માં પાટલીપુત્ર-પટણામાં શ્રી સ્કૂલિભદ્રસૂરિની અધ્યક્ષતામાં પહેલી આગમવાચના થઈ હતી, અને આગામે સુરક્ષિત જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરી હતી. પરંતુ મુનિઓનું અસંગ જીવન એટલે કાયમ સમૂહરૂપે રહી શકાય નહીં અને એકધારું પઠન-પાઠન ચાલી શકે નહીં-ઇત્યાદિ કારણે કંઠસ્થ જિનાગમની રક્ષામાં અનેક અંતરાયે આવી ઊભા રહેતા, પરિણામે જિનાગને મુખપાઠ રાખનારા મુનિવરેની સંખ્યા ઘટતી ગઈ. આથી સમ્રાટ સંપ્રતિએ ઉજજૈનમાં આચાર્ય સુહસ્તિસૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણસંમેલન મેળવી નાની સરખી આગમવાચના કરાવી હતી. અને તેનાથી જે તે ક્ષેત્રમાં મુનિવર દ્વારા આગાભ્યાસ ચાલતા રહ્યા. પરંતુ ત્યાર પછી થોડાં 2010 04 Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૧૨૭ વર્ષો જતાં રાજ્યાશ્રયમાં મેટે પલટે આવતાં સમગ્ર જૈનધર્મ માટે ભય ઊભું થયું. પાટલીપુત્ર વગેરેમાં જેન શ્રમણ પર કાળો કેર વર્તાતાં તેઓ કલિંગ તરફ વિહાર કરવા લાગ્યા. આથી પઠન-પાઠન બંધ થયું. આ સમયે કલિંગના રાજા ભિકખુરાય પરમ જૈનધમી હતા. તેમણે પ્રથમ આ વિકટ પરિસ્થિતિ દૂર કરી, પછી કુમારગિરિ પર આચાર્ય સુસ્થિતસૂરિ અને આચાર્ય સુપ્રતિબદ્ધસૂરિ આદિ શ્રમણસંઘને આમંત્રી શ્રમણસંમેલન મેળવી બીજી આગમવાચના કરાવી હતી. આ સમયે કલિંગમાં શ્રમણોનું વિશેષ આગમન થવાથી આ આગમવાચનામાં શ્રમણગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતે. “હિમવંત સ્થવિરાવલી” મુજબ આ પ્રસંગે જિનકલ્પીની તુલના કરનાર આચાર્ય મહગિરિના શિ–પ્રશિષ્ય આચાર્ય બલિસહસૂરિ, દેવાચાર્ય આચાર્ય ધર્મસેન વગેરે ૨૦૦ શ્રમણ, આચાર્ય સુસ્થિત વગેરે ૩૦૦ સ્થવિરકલ્પી શ્રમણ, આર્યા પિઈણ વગેરે ૩૦૦ સાધ્વીજીઓ તેમ જ ૭૦૦ શ્રાવિકાઓ એકત્ર થયાં હતાં. વાચનામાં ૧૧ અંગો અને ૧૦ પૂર્વોના શાસ્ત્રપાઠને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. આચાર્ય બલિસ્સહસૂરિએ આ વાચના પ્રસંગે વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી અંગવિદ્યા વગેરે શાની રચના કરી હતી. યુગપ્રધાન આર્ય સુહસ્તિસૂરિના ૧૨ મુખ્ય શિષ્યમાં આચાર્ય સુસ્થિતસૂરિ એક હતા. આર્ય રહણ વગેરે પિતાના ૧૧ ગુરુબંધુ મુનિઓમાં ચાર આચાર્ય સુસ્થિતથી મેટા હતા અને ૭ નાના હતા. તે મુનિઓથી કેટલાંક ગણો, શાખાઓ અને કુળો નીકળ્યાં હતાં. આચાર્ય સુસ્થિતને ગૃહસ્થજીવનનો કાળ લગભગ ૩૧ વર્ષને હતો. તેમણે ૬૫ વર્ષના સંયમપર્યાયમાં ૪૮ વર્ષ સુધી શ્રમણસંઘનું નેતૃત્વ કર્યું હતું. ૯૬ વર્ષનું આયુષ્ય ભેગવી, તેઓ કુમારગિરિ પર્વત ઉપર વિરનિર્વાણ સં. ૩૩લ્માં સ્વર્ગવાસી થયા હતા. તેઓશ્રીના જીવન સાથે અનેક રીતે જોડાયેલ આ તીર્થરૂપ કુમારગિરિ પર્વત આજ વર્તમાનમાં બંડગિરિ અને ઉદયગિરિ નામે પ્રસિદ્ધ છે અને ત્યાંની જેમ ગુફાઓ આજે પણ જૈનધર્મના ગૌરવભર્યા પ્રાચીન ઇતિહાસને ખ્યાલ આપે છે. આગમશાસ્ત્રના પઠન-પાઠન દ્વારા જિનવાણુને વહેતી રાખનારા વાચનાચાર્ય આચાર્યશ્રી સ્વાતિસૂરિજી મહારાજ આચાર્ય બલિસહની જેમ આચાર્ય સ્વાતિસૂરિ પણ જૈન શ્રમણપરંપરામાં વાચનાચાર્યપદે હતા. એ સમયે યુગપ્રધાન પરંપરામાં વાચનાચાર્ય પરંપરા અને ગણાચાર્ય પરંપરા ભિન્ન ભિન્ન રૂપે પ્રવર્તતી હતી. યુગપ્રધાન પરંપરાનું ઉત્તરદાયિત્વ આચાર્ય ગુણસુંદરસૂરિ કરી રહ્યા હતા. વાચનાચાર્ય બલિસ્સહ પછી વાચનાચાર્ય સ્વાતિસૂરિના કાળને પ્રારંભ થાય છે. ત્યાં સુધીમાં ગુણસુંદરસૂરિને યુગપ્રધાનપદ સંભાળતાં લગભગ ૩૯ વર્ષ થઈ ગયાં હતાં. નંદીસૂત્ર સ્થવિરાવલી મુજબ આ આચાર્ય સ્વાતિસૂરિ વાચનાચાર્ય બલિસહના ઉત્તરાધિકારી હતા. બલિસ્સહ દશ પૂર્વધર = 2010_04 Page #422 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આ મહાગિરિના શિષ્ય હતા. આ સ્થવિરાવલીમાં લગભગ સમાન છે. આચાર્ય. સુસ્થિતસૂરિ અને આચાય સુપ્રતિબદ્ધસૂરિ હતા. આ શાસનપ્રભાવક મહાગિરિના પૂર્વ ગુરુક્રમ નંદી સ્થવિરાવલીમાં અને કલ્પસૂત્ર સુહસ્તિસૂરિની પરપરામાં ગણાચાય પદ પર તે સમયે આચાર્ય સ્વાતિસૂરિના જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયા હતા. નદીસૂત્રના ઉલ્લેખ મુજબ તેમનું ગોત્ર હારિત હતું. સ્વાતિસૂરિ નામે કેટલાક આચાર્યો થયા છે તેમાં આ પહેલા સ્વાતિસૂરિ છે. તત્ત્વાર્થસૂત્રના રચનાકાર ઉમાસ્વાતિ આચાય સ્વાતિસૂરિથી જુદા છે. ઉમાસ્વાતિનું ગેાત્ર કૌભીષણ હતું, ને તે ઉચ્ચનાગર શાખાના હતા. આચાર્ય સ્વાતિસૂરિના સમયમાં ઉચ્ચનાગર શાખાની ઉત્પત્તિ જ થઈ ન હતી. આથી બંને સ્પષ્ટપણે જુદા જ છે. આચાર્ય સ્વાતિજ પોતાના યુગમાં પ્રભાવક આચાય હતા. તેમણે વાચનાચાર્ય પદ અત્યંત કુશળતાપૂર્વક સંભાળ્યુ હતું અને જૈનદર્શનની માટી પ્રભાવના કરી હતી. આચાય સ્વાતિસૂરિના સમયે મગધદેશ પર સૌ વંશનુ શાસન ચાલતું હતું. વાચનાચાર્ય સ્વાતિને આચાય પદારોહણનો સમય અલિસ્સહ અને આચાય શ્યામસર વચ્ચેના છે. આચાય બલિસ્સહના સ્વર્ગવાસ વીરનિર્વાણ સ. ૩૨૯માં અને વાચનાચાર્ય શ્યામસૂરિના આચાય પદારોહણ સમય વીરનિર્વાણ સ’. ૩૩૫માં માનવામાં આવે છે. આથી વાચનાચાય સ્વાતિને સમય વીનિર્વાણુ સં. ૩૨૯ પછીના અને વીરનિર્વાણુ સં. ૩૩૫ પૂર્વ ના સંભવે છે. જૈનદર્શનનુ મહદ્ અંશે જ્ઞાન દર્શાવતું‘ પ્રજ્ઞાપનાસૂત્ર ’ના રચયિતા શ્રી શ્યામાચા જી (પહેલા કાલકાચાર્ય) મહારાજ તથા ૧૦૮ વર્ષના વયેાવૃદ્ધ, જ્ઞાનવૃન્દ્ર યુગપ્રધાન શ્રી પાંડિલાચાય (સ્કેલિસૂરિ) મહારાજ આચાર્ય શ્રી શ્યામાચાય તથા શ્રી ષાંડિલાચાય નદીસૂત્રના ઉલ્લેખ મુજબ, અનુક્રમે ૧૧મા અને ૧૨મા વાચનાચાય હતા. યુગપ્રધાન પટ્ટાવલીકારેએ એ બંને આચાયોને યુગપ્રધાન માન્યા છે; અને અનુક્રમે ૧૨મા અને ૧૩મા ચુગપ્રધાન તરીકે જણાવ્યા છે. જૈન પરંપરામાં ચાર કાલકાચાય પ્રસિદ્ધિ પામ્યા છે, તેમાં શ્રી શ્યામાચાય ને પ્રથમ કાલકાચાય થી ઓળખાવવામાં આવે છે. વલ્લભી યુગપ્રધાન પટ્ટાવલીમાં યુગપ્રધાનશ્રી ગુણસુંદરસૂરિ પછી કાલકાચા નામ છે. અને દુસ્લમણિમળસંપત્થરું પટ્ટાવલીમાં ગુણુસુંદરસૂરિ પછી યુગપ્રધાન રૂપે શ્યામાચાય નુ નામ છે. વાસ્તવમાં તે બને એક જ છે. 2010_04 વાચનાચાય ના ક્રમમાં આ મહાગિરિના શિષ્ય વાચનાચાય બલિસ્સહુની પછી આચાય સ્વાતિ અને આચાર્ય સ્વાતિની પછી વાચનાચાય શ્યામાચાય થયા. ક્યામાચાય પછી વાચનાચાય બાંડિલ્યસૂરિના ક્રમ બતાવ્યેા છે. યુગપ્રધાન પટ્ટાવલીમાં યુગપ્રધાન ગુણસુદરસૂરિ પછી અનુક્રમે શ્યામાચાય અને ષાંડિલ્યસૂરિના ઉલ્લેખ છે. પાંડિલ્યસૂરિના ઉલ્લેખ યુગપ્રધાન પટ્ટાવલીમાં Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતા સ્કલિના નામથી છે. આ બંને એક જ છે, પણ આગમવાચનાકાર સ્ક’દિલથી આ યુગપ્રધાન સ્ક દિલ જુદા છે. શ્રી શ્યામાચાય અને શ્રી ષાંડિલ્યાચાય – બંનેના જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયા હતા. નદીસૂત્ર અનુસાર આચાય શ્યામનું ગાત્ર હારિત અને આચાય ષાંડિલ્યનું ગોત્ર કૌશિક છે. આચાર્ય શ્યામને જન્મ વીરનિર્વાણ સ`. ૨૮૦માં અને આચાર્ય પાંડિલ્યના જન્મ વીરનિર્વાણ સ. ૩૦૬માં દર્શાવવામાં આવે છે. ૧૨૯ શ્રી શ્યામાચાય : સ`સારથી વિરક્ત થઈ શ્યામાચાયે વીરનિર્વાણુ સં. ૩૦૦માં શ્રી ગુણાકરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે તેમની વય ૨૦ વષઁની હતી. યુગપ્રધાનાચાય. ગુણસુ ંદરસૂરિ અને વાચનાચાર્ય સ્વાતિના સ્વર્ગવાસ પછી શ્યામમુનિએ વીરનિર્વાણ સ. ૩૩૫માં યુગપ્રધાનાચાર્ય તથા વાચનાચાર્ય એ બંનેય પદવીનું ઉત્તરદાયિત્વ સંભાળ્યું હતું. શ્રી શ્યામાચાની શ્રુતસાધના વિશિષ્ટ હતી. તેઓ તે સમયના દ્રવ્યાનુયોગના પ્રકાંડ જ્ઞાતા અને જૈનસિદ્ધાંતના વિષયામાં સૂક્ષ્મ વ્યાખ્યાકાર હતા. ઇતિહાસમાં તેમની પ્રસિદ્ધિ નિંગાદના વ્યાખ્યાતા તરીકે થાય છે, જે પ્રસંગ શ્રી સીમ`ધરપ્રભુને કરાયેલા ઇન્દ્રના પ્રશ્ન અને પ્રભુજીએ આપેલા ઉત્તર શાસ્ત્રપ્રસિદ્ધ છે, જે આ રીતે છે: એક વખત સૌધર્મેન્દ્રે મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમ`ધરસ્વામી પાસે સૂક્ષ્મ નિગેાદની વિશિષ્ટ વ્યાખ્યા સાંભળી અને પ્રશ્ન કર્યાં કેકે—“ ભગવન્ ! ભરતક્ષેત્રમાં નિગેદ સંબંધી આવા પ્રકારની વ્યાખ્યા કરવાવાળા કોઇ મુનિશ્રમણ, ઉપાધ્યાય કે આચાય છે ? ” સૌધમેન્દ્રના પ્રશ્નના ઉત્તર આપતાં શ્રી સીમંધરસ્વામીએ આચાય શ્યામનું નામ બતાવ્યું. સૌધર્મેન્દ્ર ભરતક્ષેત્રમાં વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આચાર્ય શ્યામ પાસે આવ્યા. તેમના જ્ઞાનબળની પરીક્ષા કરવા માટે તેમણે પોતાના હાથ તેમની સામે ધર્યો. હસ્તરેખાના આધારે આચાર્યશ્રી શ્યામે જાણ્યું કે, નવાગંતુક બ્રાહ્મણનું આયુષ્ય પલ્યાપમથી પણ વધારે છે. આથી આચાર્ય શ્રી શ્યામે તેમની સામે ગંભીર ષ્ટિથી જોયું અને કહ્યું કે તમે મનુષ્ય નથી, દેવ છે. '' આ ઉત્તરથી સૌધમેન્દ્રને સતેાષ મળ્યા અને નિગેદનું સ્વરૂપ જાણવા ઇચ્છા કરી. આચાર્ય શ્રી શ્યામે નિગોદનું માંગેાપાંગ વર્ણન કરી ઇન્દ્રને આશ્ચય ચકિત કર્યાં. પોતાના આગમનનું રહસ્ય ખુલ્લું કરતાં સૌધમેન્દ્રે કહ્યું કે, મે... સીમંધરસ્વામી પાસે નિંગાદ સબધી જેવી દેશના સાંભળી તેવુ' જ વિવેચન આપની પાસે સાંભળી અત્યંત પ્રભાવિત થયે! છું. 66 77 દેવાની રૂપસ'પત્તિ જોઇ કાર્ય શિષ્યમુનિ નિયાણું ન બાંધી લે એ હેતુથી ભિક્ષાચર્યામાં ગયેલા મુનિમડળના આગમન પહેલાં જ સૌધમેન્દ્ર શ્યામાચાની પ્રશંસા કરતાં કરતાં જવા લાગ્યા. શ્યામાચાય શિષ્યાને સિદ્ધાંતા પ્રત્યે અધિક આસ્થાશીલ કરવા માટેની દૃષ્ટિથી એલ્યા, “ સૌધમે ન્દ્ર ! કોઈ પણ સાંકેતિક ચિહ્ન વિના શ્રમણા દેવાગમનની વાત કેવી રીતે જાણશે ? ” આચાર્ય દેવની અનુજ્ઞા મેળવી સૌધર્મેન્દ્રે ઉપાશ્રયનુ દ્વાર પૂર્વાંમાંથી પશ્ચિમાભિમુખ કયું. શ્રી શ્યામાચાના શિષ્યા ગોચરી લઈને પાછા ફર્યાં ત્યારે તેઓ ઇન્દ્રના આગમનથી માંડીને દ્વારના સ્થાનાન્તર . ૧૭ 2010_04 Page #424 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સુધીના સર્વ વૃત્તાંત સાંભળી વિસ્મય પામ્યા. ઇન્દ્રાગમનની આ વાત પ્રભાવકચારિત્રના કાલકસૂરિપ્રબંધમાં કાલકસૂરિ સાથે જોડાયેલી છે, જ્યારે વિશેષાવશ્યક, આવશ્યકચી આદિ ગ્રંથોમાં આચાર્ય રક્ષિત સાથે જોડાયેલી છે. આચાય ષાંડિલ્ય ; ભાગોથી વિરક્ત થઈ ષાંડિલ્યે વીરનિર્વાણ સ.... ૩૨૮માં મુનિદીક્ષા ગ્રહણ કરી હતી. આચાર્ય શ્યામાચાય પછી વીરનિર્વાણુ સં. ૩૭૬માં તેમણે વાચનાચાય તેમ જ યુગપ્રધાનપદ – એ બંને પદવીએ સભાળી હતી. આચાય પદારોહણ સમયે શ્રી પાંડિલ્યમુનિની વય ૭૦ વર્ષની હતી. સ્થવિરાવલીમાં તે માટે · અજ્જ હર` ' એવુ' વિશેષણ આપ્યું છે, તેથી નક્કી થાય છે કે તેએ આ જીત વ્યવહારને સપૂર્ણ વફાદાર હતા. તપગચ્છ પટ્ટાવલીમાં લખ્યું છે કે તેમણે વીરનિર્વાણુ સ૪૦૬ થી સ. ૪૧૪ વચ્ચે · જીતકલ્પ ( જીતમર્યાદા ) નામનુ' શાસ્ત્ર રચ્યું. હિમવત સ્થવિરાવલી મુજબ આ પાંડિલ્યને આ જીતધર અને આય સમુદ્ર નામના એ શિષ્યા હતા. ષાંડિલ્યગચ્છનું નામ પણ આચાર્યં ખાંડિલ્યથી નીકળ્યું છે તેમ બતાવ્યું છે. 6 શાસનપ્રભાવક હતા. પ્રજ્ઞાપનાસૂત્ર : આચાર્ય શ્રી શ્યામાચાય દ્રવ્યાનુયોગના વિશિષ્ટ વ્યાખ્યાકાર તેમણે પ્રજ્ઞાપના ( પન્નવણા ) સૂત્ર જેવા વિશાળકાય સૂત્રની રચના કરી છે. ઉપાંગ સાહિત્યમાં પન્નવણા ચેાથું ઉપાંગ છે. આ ઉપાંગમાં ૩૬ પદો છે, ૩૪૯ સૂત્ર છે અને ૭૭૮૭ શ્લોકપ્રમાણ છે. આ સમયાપાંગસૂત્રનુ ઉપાંગ છે. પ્રજ્ઞાપનાના એ વિભાગ છે : (૧) જીવપ્રજ્ઞાપના અને (૨) અજીવપ્રજ્ઞાપના. જીવપ્રજ્ઞાપનામાં જૈનદર્શનસમ્મત જીવવિજ્ઞાન સબંધી વિસ્તૃત વિવેચન છે. પાંચ સ્થાવર જીવાનાં વનમાં વનસ્પતિવિજ્ઞાન વિસ્તારપૂર્વ॰ક સમજાવેલ છે. ત્રસજીવેાના પ્રકરણમાં મનુષ્યના ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) કમ ભૂમિજ, (૨) અકમ ભૂમિજ અને (૩) અતીપજ. અતીપજ મનુષ્યોનાં વનમાં એકરૂપ, હયક, ગજકણ, ગોક, અયામુખ, ગોમુખ, ગજમુ`બ, સિંહુમુખ, વગેરે જુદા જુદા પ્રકારના મનુષ્યાના ઉલ્લેખ છે. અનાર્થીના પ્રકરણમાં શક, યવન, કિરાત, બર આદિ મ્લેચ્છ જાતિનું વર્ણન છે અને આણ્વના પ્રકરણમાં, જાતિ, ફુલાય, કર્મા, શિલ્પાના વર્ણનમાં વિવિધ પ્રકારની આ જાતિએ, આય કુલા અને આજનેચિત વિવિધ પ્રકારના વ્યાપારકર્મના, જૈનદનસમ્મત સાડા પચીસ આય દેશેાના તથા બ્રાહ્મી, યવની, ખરેાષ્ટી, : પુખ્ખર, સારિયા, અતકખારિયા, અકખરસૂરિયા, વૈનયિકી, અકિલિપ, ગિતિષિ, ગાંધ લિપિ, આદર્શ લિપિ, દેમિલિપ ( વિડી ), પૌલિન્દી આદિ અનેક લિપિના ઉલ્લેખ પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ જાણવા માટે મહત્ત્વપૂર્ણ છે. આ ગ્રંથમાં અર્ધમાગધી ખેલવાવાળાને ભાષા કહ્યા છે. આથી સિદ્ધ થાય છે કે, આ દેશનિવાસી મનુષ્યાની મુખ્ય ભાષા અ`માગધી હતી. અજીવપ્રજ્ઞાપના પ્રકરણમાં જૈનદર્શનસમ્મત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ દ્રવ્યવિભાગનું વણ ન છે. દાનિક દૃષ્ટિથી આ વિભાગ મહત્ત્વપૂર્ણ છે. પ્રજ્ઞાપનાનું ૧૧ મું પદ ભાષાવિજ્ઞાનની વિશદ વ્યાખ્યા જણાવે છે. ચાર અનુયાગામાં પ્રજ્ઞાપના આગમ દ્રવ્યાનુયાગમાં ગણાય છે. અંગામાં ભગવતીસૂત્ર અને ઉપાંગામાં પ્રજ્ઞાપનાસૂત્ર સથી અધિક વિશાળ છે. આ સૂત્ર ઉપર ટીકાકાર શ્રી હરિભદ્ર 2010_04 Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો ૧૩૧ સૂરિની ૩૭૨૮ લેકપ્રમાણ લઘુ ટીકા અને આચાર્યશ્રી મલયગિરિની ૧૬,૦૦૦ લોકપ્રમાણ વિસ્તૃત ટીકા છે. જેનદર્શનનું મહદ્ અંશે સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે આ એક જ આગમ છે. તેમ કહીએ તે ચાલે. પન્નવણાના પ્રારંભિક મંગલાચરણનાં પદોમાં શ્રી શ્યામાચાયને પૂર્વ કૃતધારક જણાવ્યા છે. શ્રી શ્યામાચાર્ય દીર્ધાયુ હતા. મુનિજીવનના ૭૬ વર્ષના કાળમાં ૪૧ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા. તેમનું સંપૂર્ણ આયુષ્ય ૬ વર્ષ, ૧ માસ અને ૧ દિવસનું હતું. તેમને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૩૭૬માં થયે. આર્ય પાંડિલ્યને ગૃહસ્થપર્યાયને કાળ ૨૨ વર્ષના હતું. તેઓ ૮ વર્ષ સુધી સામાન્ય મુનિપર્યાયમાં રહ્યા. સંયમજીવનનાં કુલ ૭૬ વર્ષના સમયગાળામાં ૨૯ વર્ષ યુગપ્રધાનપદ શોભાવ્યું. આર્ય વાંડિલ્ય ૧૦૮ વર્ષની વય પૂર્ણ કરી વિરનિર્વાણ સં. ૧૪માં સ્વર્ગવાસ પામ્યા. આચાર્યશ્રી શ્યામાચાર્ય અને આચાર્યશ્રી પાંડિલ્ય એ બંને આચાર્યોએ જૈનશાસનમાં વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય એ બંનેય પદવીઓ અલંકૃત કરી આચાર્યની ભૂમિકામાં તે સમયે મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શ્રમણગણની ધુરાને વહન કરનારા યુગધમ ગણાચાર્યો શ્રી ઇન્દ્રદિન્નસૂરિજી મહારાજ, શ્રી આર્યદિન્નસૂરિજી મહારાજ અને શ્રી આર્ય સિંહગિરિસૂરિજી મહારાજ પ્રભાવક આચાર્યોની પરંપરામાં આચાર્ય ઇન્દ્રન્નિસૂરિ, આચાર્ય આર્ય દિન્નસૂરિ અને આર્ય-સિંહગિરિસૂરિ એ ત્રણેયનું એકસાથે વર્ણન કરવામાં આવેલ છે. આર્ય સુહસ્તિસૂરિની ગણાચાર્ય પરંપરામાં એ ત્રણેયને અનુક્રમે ઉલ્લેખ છે. કલ્પસૂત્ર સ્થવિરાવલિની લઘુ અને બૃહદ્ બંને વાચનામાં તેમનું વર્ણન છે. તેઓનાં જીવન વિશે ખાસ કઈ વિગતો ઉપલબ્ધ નથી. - આચાર્ય શૂલિભદ્ર પછી આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ—એ બંનેની શિષ્ય પરંપરા ભિન્ન ભિન્નરૂપે જોવા મળે છે. આર્ય મહાગિરિની શિષ્ય પરંપરામાં આર્ય બલિસ્સહ, આર્ય સ્વાતિ વગેરેને ઉલ્લેખ છે અને આર્ય સુહસ્તિસૂરિની પરંપરામાં ગણાચાર્ય સુસ્થિતસૂરિ અને સુપ્રતિબદ્ધસૂરિ પછી આચાર્ય ઇન્દ્ર દિન્ન, આચાર્ય આર્યદિન્ન અને આર્ય સિંહગિરિનો ઉલ્લેખ છે. આચાર્ય સુસ્થિતસૂરિને મુખ્ય પાંચ શિષ્ય હતા, તેમાં આચાર્ય ઇન્દ્રદિનનું નામ સર્વ પ્રથમ છે. અને આચાર્ય આર્યદિન્નને બે શિષ્ય હતાઃ ૧. આર્ય શાન્નિશ્રેણિક અને આર્ય સિંહગિરિ. દશ પૂર્વધર ગગનગામિની વિદ્યાના ધારક આર્ય વજીસ્વામીના ગુરુ આર્ય સિંહગિરિસૂરિ હતા. આચાર્ય ઇન્દ્રદિન્નસૂરિના ગુરુબંધુ આચાર્ય પ્રિયગ્રન્થસૂરિના જીવનની એક વિશેષ પ્રભાવક ઘટના આ પ્રમાણે મળે છે –આચાર્ય પ્રિયગ્રન્થસૂરિ મંત્રવિદ્યાના વિશેષ જાણકાર હતા. 2010_04 Page #426 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શાસનપ્રભાવક એક વાર તેઓ હપુરનગરમાં પધાર્યાં. ત્યાં એક યજ્ઞમાં બકરાનું બલિદાન અપાતું હતું. આચાય પ્રિયગ્રન્થસૂરિએ શ્રાવકો દ્વારા આ વાત જાણી. બકરાના આ બલિદાનને અટકાવવા શ્રી પ્રિયગ્રથસૂરિએ શ્રાવકાને મંત્રિત વાસક્ષેપ આપ્યા અને એ બકરાની ઉપર નાખવાનું કહ્યું. શ્રાવકોએ તે પ્રમાણે કર્યુ. અભિમ`ત્રિત વાસક્ષેપના પ્રભાવથી બકરા ખેલવા લાગ્યા. બકરાના માંએથી મનુષ્યની ભાષા સાંભળી લેકે આશ્ચય પામ્યાં. બકરાએ યજ્ઞમાં થતી હિંસા બંધ કરવા અને પ્રિયગ્રંથસૂરિ પાસેથી સત્યધર્મ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી. આમ, મત્રવિદ્યા દ્વારા આચાય પ્રિયગ્રન્થસૂરિએ બ્રાહ્મણસમાજને પ્રતિધ આપી. અધ્યાત્મને અનુકૂળ બનાવ્યા. ઇતિહાસમાં પ્રિયગ્રન્થસૂરિને મહાપ્રભાવક મંત્રવાદી કહ્યા છે. આ સિદ્ધગિરિસૂરિ : આ. સિંહૅગિરિસૂરિને મુખ્ય ચાર શિષ્યા હતા : ૧. સ્થવિર આ સમિત, ૨. સ્થવિર આ ધનગિરિ, ૩. આય વાસ્વામી અને ૪. આય અદત્તા. તેમાંના આ વસ્વામીનું જીવનચિરત્ર હવે પછીના ક્રમે વિસ્તારથી આપવામાં આવ્યું છે. આ સમિત અને આ ધનિગિર પણ આ વજીસ્વામીના સ`સારીપક્ષે નિકટના સંબંધી હતા. આ ધનગિરિ શ્રી વજીસ્વામીના પિતા અને આય સમિત શ્રી વજીસ્વામીના મામા હતા. એ બન્નેએ આ વાસ્વામી પહેલાં આ સિદ્ધગિરિ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. આય સમિતના જીવનના એક વિશેષ ધર્મ પ્રભાવક પ્રસંગ મળે છે : અચલપુર નામના નગરની પાસે કૃષ્ણા અને પૂર્ણા નામની નદીએ વહેતી હતી. બંનેની વચ્ચેના દ્વીપમાં ૧૦૦ તાપસા રહેતા હતા. તે સ્થાન બ્રહ્મદ્વીપને નામે પ્રસિદ્ધ હતું. પ્રાદ્વીપનિવાસી તાપસેામાં એક તાપસ પાઇલેર્વિદ્યાના જાણકાર હતા. તે તાપસ પગ ઉપર ઔષધના લેપ કરી, નદીનાં પાણી ઉપર ચાલી, પારણાંના દિવસે અચલપુરમાં ભાજન ગ્રહણ કરવા માટે ગમનાગમન કરતા હતા. તે ચમત્કાર કોઈ મંત્રિવેદ્યાનેા ન હતા, ઔષધિવશેષના લેપને કારણે તેમ થતું હતું. સામાન્યજન તે જોઇ ઘણાં પ્રભાવિત થતા હતા. કેટલાક લોકો એમ પણ કહેતા હતા કે, આવી પ્રભાવશાળી વ્યક્તિ અન્ય ધમ માં તેમ જૈનશાસનમાં પણ નથી. આવા પ્રકારની તાપસની ચમત્કારશક્તિની સામે જૈનશાસનની પ્રભાવનાને ઉપહાસ કરવામાં આવતા હતા. એક દિવસ શ્રી વાસ્વામીના મામા યેગસિદ્ધ મહા-તપસ્વી આચાર્ય શ્રી સમિત ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અચલપુર પધાર્યા. જૈન શ્રાવકોએ જૈનશાસનની અપવાદકારી પરિસ્થિતિ આચાર્ય શ્રી સમિતને જણાવી. આચાર્ય શ્રી સમિતે કહ્યું કે, હું શ્રાવકે ! આ કોઇ તપના ચમત્કાર નથી, પણ પલેપને છે. જલથી પગ ધોઇ નાખવામાં આવે તે આવા ચમત્કાર તાપસ દ્વારા સંભિવત નથી. ” આચાર્ય શ્રી દ્વારા આ વાસ્તવિકતા જાણી એક શ્રાવકે પેાતાને ઘેર ભાજન માટે તાપસને નિમંત્રણ આપ્યું. ઘરે સ્વાગત કરતી વખતે ખાસ તેમના પગ ધાયા. તે પછી ભાજન કરાવ્યું. નદીની પાસે જતી વખતે કેટલાક લોકો સાથે ગયા. કંઇક લેપ પગ પર ચોંટી રહેલા હશે એવી સંભાવનાથી તાપસે સાહસ કરીને પોતાના પગ નદીનાં પાણી પર રાખ્યા. પરંતુ શ્રાવકોએ પગ ધાતી વખતે પગ ઉપરના લેપ સારી રીતે ધોઈ નાખ્યા હતેા. તેથી તાપસ પાણીમાં ડૂબવા લાગ્યા. તે વખતે આચાય સમિત કેટલાક શ્રાવકા સાથે ત્યાં પધાર્યા. તેમણે સામે કાંઠે જવા 2010_04 Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંત ૧૩૩ માટે નદી પાસે રસ્તે માગ્યો. નદીના બંને કાંઠા તે જ વખતે સમેટાઈને એક થઈ ગયા. શ્રાવકે સહિત આચાર્ય સમિત સામે કિનારે પહોંચ્યા. આચાર્યશ્રીની આ શક્તિ જોઈને સર્વ આશ્ચર્ય પામ્યા. આચાર્ય સમિત પાસે પ્રતિબોધ પામી સર્વ તાપસેએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. આથી જૈનધર્મને મહિમા વધે. તાપસી બ્રહ્મઢીપનિવાસી હોવાથી તેમની શાખા જેનશાસનમાં બ્રહ્મક્રીપિકા તરીકે પ્રસિદ્ધ થઈ. પિંડનિર્યુક્તિ મુજબ આ પ૦૦ તાપસના મુખ્ય કુલપતિ દેવશર્મા હતા. આચાર્ય ઇન્દ્રદિન, આચાર્ય આર્યદિન અને આર્ય સિહગિરિજી–એ ત્રણેના સંબંધી વિશેષ સમયસંકેત મળતા નથી. આચાર્ય સુસ્થિત અને આચાર્ય સુપ્રતિબદ્ધ પછી ત્રણે અનુક્રમે ગણાચાર્ય થયા હતા. આર્ય સિંહગિરિજી આર્ય વજાસ્વામીના ગુરુ હતા. આઠ વર્ષની વયે તેમને આર્ય સિંહગિરિએ દીક્ષા આપી હતી. આયં વાસ્વામી વીરનિર્વાણ સં. ૫૪૮માં આચાર્ય પદે સ્થાપન થયા હતા. આચાર્ય ઇન્દ્રદિન, આચાર્ય આર્યદિન્ન અને આર્ય સિંહગિરિ—એ ત્રણે આચાર્ય આર્ય વજાસ્વામીના પૂર્વવર્તી અને વીરનિર્વાણની ચોથી શતાબ્દીમાં થયેલા આર્ય સુસ્થિત અને આર્ય સુપ્રતિબદ્ધથી ઉત્તરવતી હોવાને કારણે આ ત્રણે આચાર્યોને સમય વીરનિર્વાણની ચેથી શતાબ્દીના ઉત્તરાંશથી છઠ્ઠી શતાબ્દીના પૂર્વાશ સુધી સંભવે છે. જિનશાસનની પરંપરાને શોભાવનારા અને ચોગરદમ યશકીર્તિ પ્રાપ્ત કરનાર આચાર્યશ્રી સમુદ્રસૂરિજી મહારાજ, શાસનના ધ્વજધારી આચાર્યશ્રી મંગૂસૂરિજી મહારાજ, પ્રખર ધર્મપ્રભાવક આચાર્ય શ્રી ધર્મસૂરિજી મહારાજ તથા જ્યોતિષવિદ્યાના પરમ જ્ઞાતા આ.શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજ શ્રી જિનશાસનની પરંપરામાં આચાર્ય સમુદ્ર, આચાર્ય મંગૂ અને આચાર્ય ભદ્રગુપ્ત – એ ત્રણે વિશેષે પ્રસિદ્ધ થયા છે. આચાર્યશ્રી સમુદ્રસૂરિએ વાચનાચાર્યની પરંપરાને શોભાવી હતી. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરિ યુગપ્રધાનપદ પર વિરાજિત હતા. હિમવંત સ્થવિરાવલી અને નંદીસૂત્ર સ્થવિરાવલીની વાચક ગુરુપરંપરા મુજબ આચાર્ય શાંડિલ્યના ઉત્તરવર્તી ક્રમે આચાર્ય સમુદ્ર અને આચાર્ય મંગૂ હતા. વલ્લભી યુગપ્રધાન પટ્ટાવલી અનુસાર આચાર્ય રેવતીમિત્ર પછી આચાર્ય ધર્મસૂરિ અને તેમના પછી આચાર્ય ભદ્રગુપ્ત યુગપ્રધાનાચાર્ય થયા. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં આચાર્ય સમુદ્ર અને આચાર્ય મંગૂની સુંદર પ્રશંસા કરવામાં આવી છે. આચાર્ય સમુદ્રના ગુણાનુવાદને લેક આ પ્રમાણે છે : 2010_04 Page #428 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શાસનપ્રભાવક तिसमुदखायकित्ति दीवसमुद्देसु महियपेयालम् । વજે બગસમુદ્ર આવવુમિરણમુન્ ગામ / ૨૬ / આ લોક પ્રમાણે આચાર્ય સમુદ્રની કીર્તિ સમુદ્રપર્યત વિસ્તાર પામી હતી. અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં અક્ષુભિત સમુદ્ર જેવા ગંભીર હતા. તેમ જ તેઓ ગંભીર, જ્ઞાની અને ખગળશાસ્ત્રના પારગામી હતા. આચાર્ય સંગ્રેસૂરિના ગુણાનુવાદ કલેક આ પ્રમાણે છે : भणगं करगं झरगं पमावगं णाण-दसणगुणाणम् । वन्दामि अज्जमंगू सुयसागरपारगं धीरम् ॥ २७ ॥ કાલિકપૂર્વ સૂત્રાર્થને ભણે તે ભણક, ચરણ અને કરણની ક્રિયા કરે તે કરક, સૂત્ર અને અર્થનું મન વડે ધ્યાન કરે તે કરક, પરવાદીને જીતવાથી પ્રવચન પ્રભાવક – આવા જ્ઞાન અને દર્શનગુણના પ્રભાવક, શ્રુતસમુદ્રના પારગામી આર્ય મંગૂને વંદન કરું છું. ચૂર્ણ ગ્રંથમાં મળતાં વર્ણન પ્રમાણે આચાર્ય મંગૂએ મથુરાના ભક્ત શ્રદ્ધાળુઓને પિતાની ઉપદેશવાણીથી વિશેષ પ્રભાવિત કર્યા હતા. ભક્તો વિશેષ પુણ્યલાભ જાણે સ્વાદિષ્ટ આહાર વહોરાવવા લાગ્યા. ભક્તો દ્વારા મળતાં આ રસયુક્ત આહારથી આસક્ત બની આચાર્ય મંગૂ ત્યાં જ સ્થિરવાસ કરી રહ્યા અને આલોચના કર્યા વિના કાળધર્મ પામી તેઓ યક્ષોનિમાં ઉત્પન્ન થયા હતા. પણ પછી આવી રસવૃત્તિમાં અન્ય મુનિઓ લેપાયે નહીં તે માટે પ્રત્યક્ષ આવી બોધ આપી ગયા. આચાર્ય ભદ્રગુપ્ત દશપૂર્વધર હતા. તેઓ જોતિષવિદ્યાના પરમ જ્ઞાતા હતા. આર્ય રક્ષિતે આચાર્ય ભદ્રગુપ્તની તેમની અનશનની સ્થિતિમાં વિશેષ સેવા કરી હતી. આચાર્યશ્રી વજાસ્વામીએ પણ દશ પૂર્વોનું જ્ઞાન આચાર્ય ભદ્રગુપ્તસૂરિ પાસેથી ગ્રહણ કર્યું હતું. આ ભદ્રગુપ્તસૂરિને જન્મ વીરનિર્વાણ સં. ૪૨૮માં, દીક્ષા નં. ૪૪માં, યુગપ્રધાનપદ સં. ૪૯૪માં અને સ્વર્ગવાસ સં. પ૩૩માં ૧૦૫ વર્ષની વયે થયે હતે. વાચનાચાર્ય શ્રી કાંડિલ્ય પછી આચાર્યશ્રી સમુદ્રને કેમ હોવાથી આચાર્યશ્રી સમુદ્રને પદાહણ સમય વિરનિર્વાણ સં. ૪૧૪ને છે. તેમને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. ૪પરમાં થયે હતું. તે પછી આચાર્ય મંગૂ અને આચાર્ય ધર્મને વાચનાચાર્યને કાળ અનુક્રમે શરૂ થાય છે. આચાર્ય મંગુને આચાર્યકાળ ૨૦ વર્ષને અને આચાર્ય ધર્મને આચાર્ય કાળ ૨૪ હોવાથી આચાર્ય મંગૂને આચાર્યકાળ વીરનિર્વાણ સં. ૪૫૧ થી ૪૭૦ અને આચાર્ય ધર્મસૂરિને આચાર્યકાળ વીરનિર્વાણ સં. ૪૭૧ થી ૪૯૪ સુધી છે. આચાર્ય શ્રી ધર્મસૂરિની અને આચાર્યશ્રી ભદ્રગુપ્તની યુગપ્રધાનાચાર્યોમાં પણ ગણના કરવામાં આવી છે. 2010_04 Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા જૈનશાસન અને સંયમધની રક્ષા માટે અભૂતપૂર્વ પરાક્રમ દાખવનારા અને જેમના નિણ યથી સંવત્સરી મહાપ`ની આરાધના પાંચમની ચેાથના . આજ પર્યંત પ્રવતી રહી છે. એવા આચાર્યશ્રી કાલકસૂરિ (બીજા કાલકાચાર્ય) મહારાજ ધરક્ષા અને સંયમરક્ષા માટે ઝઝૂમનાર એકલવીર આચાર્ય કાલકસૂરિ ( બીજા કાલકાચા)નું નામ જૈન ઇતિહાસમાં સુપ્રસિદ્ધ અને સંસ્મરણીય છે. આચાય કાલકસૂરિએ પશ્ચિમમાં છેક ઇરાન સુધી વિહાર કર્યાં હતા. તેમના આ વિહાર ધર્મરક્ષા અને સયમરક્ષા માટે જ હતા, અને તે અનિવાય હતા. ૧૯૫ શ્રી કાલકસૂરિના જન્મ ધારાવાસ નામના નગરમાં થયે। હતા. ત્યાંના રાજા વીરિસ’હુ અને રાણી સુરસુંદરીના તેઓ કુંવર હતા. તેમની બહેનનું નામ સરસ્વતી અને તેમનુ પેાતાનું નામ કાલક હતું. એક વખત કુમાર કાલક સામ`તા સાથે ઘેાડા ઉપર બેસી નગર બહાર જઈ રહ્યા હતા. બહાર ઉદ્યાનમાં તેમણે શ્રી ગુણાકરસૂરિ નામના જૈનાચાય ને ઉપદેશ આપતા જોયા. તેમની ત્યાગગર્ભિત ધીર-ગભીર અને હૃદયસ્પર્શી વાણી સાંભળી તેમને વૈરાગ્ય ઊપજ્યું. રાજમહેલે આવી માપિતાની અનુમતિ મેળવી. બહેન સરસ્વતીએ પણ દીક્ષા લેવાના નિણ્ય કરતાં, બંનેએ આચાર્ય ગુણાકરસૂરિ પાસે દીક્ષા અ'ગીકાર કરી. કાલકકુમાર હવે કાલક મુનિ બની ગયા. તેજ બુદ્ધિ અને તીવ્ર જ્ઞાનરુચિને કારણે અલ્પ સમયમાં તેઓ જિનાગમેાના પારગામી બની ગયા. ગુરુએ તેમને સ` રીતે યોગ્ય જાણી આચાર્ય પદથી વિભૂષિત કર્યાં. એક વખત આચાયૅ કાલકસૂરિ શિષ્યપરિવાર સાથે અવંતિ (ઉજ્જયિની) પધાર્યા. તેઓએ નગર બહાર ઉદ્યાનમાં સ્થિરતા કરી હતી. તેમનાં મહેનમહારાજ સાધ્વીજી સરસ્વતી પણ અવંતિ પધાર્યાં હતાં. તેઓ નામ પ્રમાણે સાક્ષાત્ સરસ્વતી જેવાં હતાં. દેખાવમાં રૂપ રૂપનો અંબાર હતાં. તે સમયે અતિમાં ગભિલ્લરાજા રાજ્ય કરતા હતા. તે ઘણા કામાંધ હતા. સાધ્વી સરસ્વતીના રૂપની તેને જાણ થતાં પોતાના સૈનિકો દ્વારા તેનું અપહરણ કરાવ્યું. સાધ્વી સરસ્વતીએ ઘણી ચીસે પાડી અને બૂમા પાડી પણ રાજાની ભારે ધાકથી કાઈ છેડાવવા આવ્યું નહી. આચાય કાલકસૂરિને આ ખબર મળતાં તુરત રાજસભામાં પધાર્યા; અને રાજા ગભિલ્લુ સામે જોઈ ખેલ્યા કે, “હે રાજન! વાડથી રક્ષિત ફળનું જે વાડ જ ભક્ષણ કરવા લાગે તે ફળની રક્ષા કેવી રીતે થાય રક્ષક જો ભક્ષક અને તેા દુઃખની વાત કોની પાસે જઈ ને કરવી ? આપ સમગ્ર પ્રજાના રક્ષક છે. આપના દ્વારા એક સાધ્વીજીનું અપહરણ થાય એ કાઈ રીતે ઉચિત નથી. માટે આપ તેને મુક્ત કરો. "" આચાય કાલકસૂરિએ ખૂબ ખૂબ સમજાયૈા; પણ કામાંધ રાજા જરા પણ સમયે નહીં. મહાજન, ધર્મીજને, વિદ્વન્દ્વનો, નગરજનો અને મંત્રી આદિ રાજ્યાધિકારીઓએ પણ નિવેદન કર્યું ; પડેશના રાજાએ સુદ્ધાંએ અનેક પ્રયત્ન કર્યો; પણ મૂઢમતિ રાજાએ કોઈની વાત 2010_04 Page #430 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શાસનપ્રભાવક ઉપર સહેજ પણ ધ્યાન આપ્યું નહીં. આખરે આચાર્ય કાલકસૂરિનું ક્ષાત્રતેજ પ્રજવલી ઊયું. તેમને લાગી આવ્યું કે, “છતે સામર્થ્ય શું દુષ્કૃત્યની ઉપેક્ષા કરવી? જે ધર્મનું ધર્માચરણનું અવમાન કરતે હેય, અહિત કરે છે તેવા ધર્મભ્રષ્ટને સઘળી શક્તિથી અટકાવવું જ જોઈએ. અને હું એવા ધર્મભ્રષ્ટ ગર્દભિલ્લને રાજભ્રષ્ટ ન કરું તે, હુ પ્રતિજ્ઞા લઉં છું કે, સંઘની પ્રત્યેનીક, શાસનઘાતક અને સંયમવિનાશક વ્યક્તિની જે ગતિ થાય તેવી ગતિ મને પ્રાપ્ત થાઓ.” ગભિલ્લ રાજા પિતાની સૈન્યશક્તિથી અને વિદ્યાશક્તિથી ખૂબ સમ્પન્ન હતો, તે આચાર્ય કાલકસૂરિ સારી રીતે જાણતા હતા. આથી જ તેઓ સ્થળ-કાળને ઊંડા અને ગંભીર વિચાર કરી, જાણી જોઈને શૂન્યમનસ્કપણે નગરમાં ફરવા લાગ્યા અને જ્યાં ત્યાં અસંબદ્ધ પ્રલાપ કરતાં કહેવા લાગ્યાઃ “ગદંભિલ્લ રાજા હોય તે પણ શું ? દેશ સમૃદ્ધ હોય તે પણ શું ? નગરી સુરક્ષિત હોય તે પણ શું? નગરજને સુંદર વસ્ત્રો પહેરે તે પણ શું? હું ભિક્ષા માટે ભટકું તે પણ શું? હું શૂન્ય ધર્મસ્થાનમાં નિવાસ કરું તે પણ શું? ” આચાર્ય કાલકસૂરિના આ પ્રલાપીએ સર્વ પ્રજાજનોને ભ્રાંતિમાં નાખી દીધા. રાજા ગદ ભિલ્લને લાગ્યું કે, આચાર્ય કાલકસૂરિ તેમની બહેનના કારણે મૂઢ બની બકવાટ કરે છે. આચાર્ય કાલકસૂરિ પિતાને કરવા યોગ્ય ભૂમિકા નિર્માણ કરી, કેટલાક સમય પછી ત્યાંથી ચાલી નીકળ્યા. બહેન સરસ્વતીને ગભિલ્લના પંજામાંથી મુક્ત કરાવવા તેને જીતવો જરૂરી હતું. તે માટે કે રાજસત્તાને સહગ મેળવવું જરૂરી હતો. આસપાસના રાજાઓ પર નજર નાખતાં કેઈ એ રાજા ન જાણ્યું કે જે ગર્દભિલ્લ સામે યુદ્ધ કરે ને તેને હરાવી શકે. દિવસના દિવસે ફરી ઘણા રાજાઓને સમજાવી જોયા, મનાવી જોયા, પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળી. છેવટે આચાર્ય કાલકસૂરિ નિરુપાયે સિંધુને કિનારે થઈ હિન્દ બહાર ઈરાન પહોંચ્યા. ઈરાનમાં શક શહેનશાહના નાના નાના શાહી સામંત (માંડલિક રાજાઓ) સાથે આચાર્ય કાલકસૂરિએ પિતાના વિદ્યાબળે ગાઢ મિત્રતા સ્થાપી. એક દિવસ ૯૬ શક સામતે રાજભયથી ઘેરાઈ ગયા. આચાર્ય કાલકને જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા ને જણાવ્યું કે તે દરેકને બચવું હોય તે હિન્દુસ્તાન આવવું પડશે. મતથી બચવા સૌ કબૂલ થયા. સમય આવ્યે આચાર્ય કાલકસૂરિ સાથે સૌ તિપિતાને કાલે લઈ સિધુ નદી પાર કરીને સૌરાષ્ટ્રના કિનારે આવી પહોંચ્યા. તેઓએ પ્રથમ સૌરાષ્ટ્ર જીત્યું. અહીં વર્ષાઋતુને લીધે કેટલોક સમય રોકાવું પડ્યું. પછી વિશાળ શક સૈન્ય સાથે આચાર્ય કાલક પ્રયાણ કરી લાટપ્રદેશની રાજધાની ભૃગુકચ્છ (ભરૂચ) આવ્યા. ત્યાંના શાસક બલમિત્રભાનુમિત્રને પણ સેના સાથે લઈ, માલવદેશની સીમાએ પડાવ નાખે. ગર્દભિલ્લ રાજાને ગર્દભીવિદ્યા સાધ્ય હતી. તે વિદ્યાના બળે અવાજ કાઢી સાડા ત્રણ ગાઉના અંતર સુધીના શત્રુસૈન્યને બેશુદ્ધ કરી શકતા હતા. આચાર્ય કાલકસૂરિ આ વાત જાણતા હતા. તેથી તેઓએ ૧૦૮ લક્ષ્યવેધી બાણાવલીઓને એગ્ય સ્થાને ગોઠવી દીધા અને સૈન્યને ઉજ્જયિની પર હલ્લે કરવા જણાવ્યું. ગÉભિલ્લ રાજાને જાણ થતાં ગર્દભીવિદ્યા સાધીને કિલ્લા ઉપર જઈ ઊભે અને અવાજ કાઢવા જ્યાં મુખ ખોલ્યું ત્યાં જ ૧૦૮ બાણેથી તેનું મુખ 2010_04 Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૧૩૭ પુરાઈ ગયું અને શક સામંત તથા લાટના વિરાટ સેન્ય સામે ઉજજયિનીની સેના પરાસ્ત થતાં ગભિલ્લ રાજાને પરાજય થયો. બહેન સરસ્વતીને મુક્ત કરાવી આચાર્ય કાલકસૂરિએ ફરીથી પ્રાયશ્ચિત્તપૂર્વક તેમને દીક્ષા આપી. આચાર્ય પોતે પણ પ્રતિજ્ઞા પૂર્ણ થતાં સમતાભાવ લાવી વિશુદ્ધ થયા. યુદ્ધના અંતે અવન્તિ પર શક સામંતનું શાસન સ્થપાયું. કેટલાક સમય પછી આ વિદેશી સત્તાને હરાવી રાજા બલમિત્રભાનુમિત્ર અવનિપતિ બન્યા. જ્યારે “બૃહક૯૫ ભાષ્યચૂર્ણિ'ના આધારે રાજા બલમિત્ર અને ભાનુમિત્રએ વિજય મેળવી, બલમિત્રે રાજ્ય સંભાળ્યું અને નાના ભાઈ ભાનુમિત્રને યુવરાજ બનાવ્યો. આ બલમિત્ર એ જ વિક્રમ સંવત-પ્રવર્તક મહારાજા વિક્રમાદિત્ય હતા અને તે બંને ભાઈઓ આચાર્ય કાલકસૂરિના ભાણેજ હતા. આચાર્ય કાલકસૂરિ પ્રભાવશાળી વ્યક્તિત્વ વડે પૂર્વવત્ સંઘનું નેતૃત્વ સંભાળવા લાગ્યા. નિશીથચૂર્ણ મુજબ એક વખત આચાર્ય કાલકે અવન્તિમાં ચાતુર્માસ કર્યું હતું. અવન્તિ પર એ સમયે બલમિત્ર અને ભાનુમિત્રનું શાસન હતું. બલમિત્ર અને ભાનુમિત્રની બહેનનું નામ ભાનુશ્રી હતું. ભાનુશ્રીના પુત્રનું નામ બલભાનું હતું. પરમ વૈરાગ્ય પામીને બલભાનુએ આચાર્ય કાલક પાસે દીક્ષા લીધી. તેથી બલમિત્ર અને ભાનુમિત્ર રેષે ભરાયા. તેમણે પ્રતિકૂળ પરિષહો ઉત્પન્ન કરી આચાર્ય કાલકને વર્ષાકાળમાં જ વિહાર કરવા માટે વિવશ કરી દીધા. પ્રભાવક ચરિત્ર મુજબ, આચાર્ય કાલકનું ચાતુર્માસ ભરૂચમાં હતું. બલમિત્રની બહેન ભાનુશ્રી અને ભાણેજ ભાનુમિત્રને ઉલેખ પ્રભાવક ચરિત્રમાં છે. એ ગ્રંથ મુજબ ચાતુર્માસમાં આચાર્ય કાલકસૂરિના વિહારનું નિમિત્ત રાજપુરોહિત હતા. ભાણેજ બલમિત્ર અને ભાનુમિત્રને આચાર્ય કાલક ઉપર અગાધ શ્રદ્ધા હતી. પરંતુ આચાર્યને મળતું રાજસન્માન જોઈ ભરૂચને રાજપુરોહિત ઈર્ષા કર્તા હતા. એક દિવસ શાસ્ત્રાર્થમાં આચાર્ય કાલકથી પરાભવ પામી, રાજપુરોહિતે આચાર્યને કાઢી મૂકવાની લેજના વિચારી. તેણે બલમિત્ર અને ભાનુમિત્રને જણાવ્યું કે, “રાજ! મહાપુણ્યશાળી આચાર્ય કાલકનાં ચરણ આપણું માટે વંદનીય છે. માર્ગ પર અંક્તિ તેમનાં ચરણચિહ્નો પર નગરજનાં પગ પડવાથી અથવા તેમનું ઉલ્લંઘન કરવાથી ગુરુજનની અશાતના થાય છે. આ અશાતના રાજ્ય માટે વિદાકારક છે. આથી દેશમાં અમંગલ થવાને સંભવ છે.” બંને ભાઈએનાં સરળ હૃદયમાં નિકટવર્તી રાજપુરોહિતની વાત ઊતરી ગઈ. પરંતુ વર્ષાકાળમાં આચાર્ય કાલકને કાઢી મૂકવામાં ઘણી નિંદા થવાને ભય હતે. એ અપવાદથી બચવા રાજાના આદેશથી રાજપુરેહિતે ઘરે ઘરે આધાકર્મોષનિષ્પન્ન ભારે ભેજન આચાર્ય કાલકને આપવાની ઘોષણા કરી. નગરનાં લેકેએ તેમ કર્યું. એષણીય આહારપ્રાપ્તિના અભાવમાં રાજ્ય-વ્યવસ્થા તરફથી અનુકૂળ ઉપસર્ગ થયેલ જાણું આચાર્ય કાલકને વર્ષાકાળમાં જ વિહાર કરે પડ્યો. ત્યાંથી આચાર્ય કાલક પ્રતિષ્ઠાનપુર પધાર્યા. પ્રતિષ્ઠાનપુરના શાસક શાતવાહન (શાલિન વાહન) રાજા જૈનધર્મના વિશેષ અનુરાગી હતા. નગરજને સહિત સાતવાહન રાજાએ આચાર્ય કાલકસૂરિનું ભવ્ય સન્માન કર્યું. પર્યુષણ પર્વના દિવસે નજીક આવ્યા. ભાદરવા સુદિ પાંચમના દિવસે સંવત્સરી મહાપર્વ ઊજવવાનું હતું. પરંતુ તે વખતે એ પ્રદેશમાં ભાદરવા સુદિ પાંચમનો છે. ૧૮ 2010_04 Page #432 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શાસનપ્રભાવક દિવસ લૌકિક ઇન્દ્રપર્વ તરીકે ઊજવાતું હતું, અને તેના મહોત્સવમાં રાજા-પ્રજા એકસરખી રીતે ભાગ લેતા હતા. આથી રાજાએ આચાર્ય કાલસૂરિને વિનંતી કરી કે, “ભાદરવા સુદિ પાંચમ લૌકિક પર્વ–મહોત્સવ હોવાથી મારે ત્યાં જવું પડશે, તે આપ સંવત્સરી પર્વ ભાદરવા સુદિ પાંચમને બદલે ચોથને દિવસે કરે; જેથી હું તેની બરાબર આરાધના કરી શકું.” આચાર્ય કાલકસૂરિ તેમ કરવા સમ્મત થયા. એટલે આચાર્ય મહારાજ, રાજા અને શ્રીસંઘે તે વર્ષે ભાદરવા સુદિ ચોથને દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરી. બીજા વર્ષથી સમસ્ત સંઘે ઠરાવ્યું કે હવેથી દર વર્ષે ભાદરવા સુદિ ચોથના દિવસે સંવત્સરી મહાપર્વ ઊજવવું– અને ત્યારથી સંવત્સરી મહાપર્વની આરાધના, આચાર્ય કાલકસૂરિને એ નિર્ણય એકરૂપે સૌ કોઈને માન્ય બની, ભાદરવા સુદિ ચોથના દિવસે ઊજવાતી આવી છે, જે પરંપરા આજ લગભગ ૧૧૦૦ વર્ષથી પ્રવર્તી રહી છે, અને તે તેમના અદ્વિતીય પ્રતાપ અને પ્રભાવને ચરિતાર્થ કરે છે. આચાર્ય કાલકસૂરિ તેમની વૃદ્ધાવસ્થાએ અવંતિ પધાર્યા ત્યારની આ વાત છે. વાર્ધકચની ચિંતા કર્યા વગર તેઓ પિતાના શિષ્ય સમુદાયને આગમવાચના આપી રહ્યા હતા. આચાર્ય કાલકસૂરિ જે ઉત્સાહ તેમના શિષ્ય સમુદાયમાં ન હતા. શિષ્ય આગમવાચના ગ્રહણ કરવામાં ઉદાસીન હતા. પિતાના શિષ્યોના પ્રમાદભાવથી આચાર્ય ખેદ પામ્યા. તેઓને શિક્ષા કરવા માટે આચાર્ય કાલકસૂરિએ શિથી અલગ થવાની વાત વિચારી. આચાર્યશ્રીએ ગંભીરપણે વિચાર કર્યો કે—અવિનીત અને પ્રમાદી શિષ્યો કષ્ટદાયક થાય છે. તેમની સાથે રહેવાથી દુર્ગતિનું બંધન થાય છે. આથી શિષ્યોને મોહ છોડી બીજે ચાલ્યા જવું એ જ મારા માટે શ્રેયસ્કર છે. આમ વિચાર કરીને તેમણે શય્યાતરની પાસે જઈને કહ્યું કે –“હું મારા અવિનીત અને પ્રમાદી શિષ્યસમુદાયને જણાવ્યા વિના મારા પ્રશિષ્ય સાગરની પાસે સ્વર્ણભૂમિ તરફ જાઉં છું. વિચાર છું કે–શિષ્યો દ્વારા અનુગ ગ્રહણ ન કરાય તે માટે તેમની વચ્ચે રહેવાને કેઈ ઉપયોગ નથી. ઊલટું, એ શિષ્યની ઉછુંખલતા કર્મબંધનને હેતુ છે. બની શકે કે મારા ચાલ્યા જવાથી તેઓને પિતાની ભૂલ સમજાય અને તેઓને ભૂલ સમજાય તે જ મારા ચાલ્યા જવાની વાત, શિષ્યવર્ગ અત્યંત આગ્રહપૂર્વક પૂછે તો જ, અને તે પણ તેમને રોહરહિત સ્વરમાં જ બતાવવી.” શય્યાતરને આ પ્રમાણે સૂચના આપી, શિષ્યોને કહ્યા વગર આચાર્ય કાલકસૂરિએ એકલા વિહાર કર્યો. વચ્ચેની ભૂમિ વસ્તીને દૂર કરી અત્યંત દૂર સ્વર્ણભૂમિમાં પ્રશિષ્ય સાગરની પાસે પહોંચ્યા. આગમવાચનરત પ્રશિષ્ય સાગરે તેમને સામાન્ય વૃદ્ધ સાધુ સમજી, તેમનું અભ્યસ્થાદિપૂર્વક કેઈ સ્વાગત ન કર્યું. અર્ધપૌરૂષી (અર્ધવાચના)ના સમયે પ્રશિષ્ય સાગરે આચાર્ય કાલકસૂરિને સંકેત કરી પૂછયું કે, “હે મુનિ! મારું કથન આપને સમજાય છે?” આચાર્ય કાલકસૂરિએ કહ્યું કે, “હા.” સાગરમુનિ ગર્વ સહિત બોલ્યા, “વૃદ્ધ! સાવધાન થઈને સાંભળે.” આચાર્ય કાલકસૂરિ ગંભીર મુદ્રામાં બેઠા હતા. મુનિ સાગર અનુગ આપવામાં પ્રવૃત્ત થયા. આ બાજુ આચાર્ય કાલકસૂરિના શિષ્યોએ પ્રાતઃકાળે જોયું કે, આચાર્ય કાલકસૂરિ તેમની વચ્ચે નથી. તેમણે ચારે તરફ તપાસ કરી પણ તેઓ ન મળ્યા. શય્યાતર પાસે જઈને પૂછ્યું, આચાર્યદેવ ક્યાં છે?” મુખમુદ્રાને વક બનાવી શય્યાતરે કહ્યું, “તમારા આચાર્યો તમને કાંઈ 2010_04 Page #433 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ શ્રમણભગવતા કર્યો, પણ તેમાં હું આપ કહ્યું કે, ન કહ્યું તેા મને કેમ કહે ? ” શિષ્યોએ ફરીથી આચાર્યને શોધવા પ્રયત્ન સફળ ન થયા. આથી ફરી આગ્રહપૂર્વક પૂછવાથી શખ્યાતરે કઠોર શબ્દોમાં જેવા અવિનીત શિષ્યાને અનુયાગ ગ્રહણ કરવામાં પ્રમાદી જોઈ ને ખિન્ન થયેલા આચાય કાલકસૂરિ સ્વણભૂમિમાં પ્રશિષ્ય સાગરની પાસે ચાલ્યા ગયા છે. ’’ ઃ 27 શય્યાતરના કટુ ઉપાલંભથી લજ્જિત અને ગુરુના જવાથી આધાર વગરના બનેલા ઉદાસીન શિષ્યાએ તત્કાલ અવંતિમાંથી સ્વ ભૂમિ તરફ પ્રયાણ કર્યુ. વિશાળ સંઘને વિહાર કરતાં જોઈ ને લાકે પ્રશ્ન કરતા હતા કે, કયા આચાર્ય મહારાજ જઈ રહ્યા છે? ” શિષ્યા કહેતા કે, “ આચાર્ય કાલક. આ વાત કાનકાન તેલબિંદુની જેમ વિસ્તાર પામી. શ્રાવકવગે મુનિ સાગરને જણાવ્યુ કે, “ વિશાળ પરિવાર સાથે આચાય કાલક આવી રહ્યા છે. ’’ દાદાગુરુના આગમનની વાત સાંભળી તે અત્યંત પ્રસન્ન થયા. રામાંચિત થઈ મુનિ સાગરે પોતાના શિષ્યાને ગુરુના આગમનની સૂચના આપી કહ્યું કે, “હું તેમને કેટલાક ગંભીર પ્રશ્નો પૂછીને સમાધાન મેળવીશ. CC પેાતાના "" ઉતાવળે ઉતાવળે ચાલતા આચાર્ય કાલકના શિષ્યા સ્વર્ણભૂમિ પહેાંચ્યા અને સ્વાગત માટે સામે આવેલા શ્રમણ સાગરના શિષ્યોને પૂછ્યું કે, “ આચાર્ય કાલક અહીં પધાર્યાં છે? ’” જવાબ મળ્યા કે—“ એક વૃદ્ધ સાધુ સિવાય બીજા કોઈ અહી આવ્યા નથી. ’’ આ જાણી આચાર્ય કાલકના શિષ્યાએ ઉપાશ્રયે પહોંચી પેલા વૃદ્ધ સાધુ મહારાજને ભક્તિપૂર્વક વંદન કર્યું. નવા આવેલા શ્રમણુસમુદાયથી વંદન કરાયેલા જોઈ મુનિસાગરે ત્યારે જ આચાય કાલકને ઓળખ્યા. પોતાનાથી કરાયેલા અવિનયને કારણે તેએ લજ્જા પામ્યા. હૃદય પશ્ચાત્તાપથી ભરાઈ ગયું. દાદાગુરુનાં ચરણામાં પડી ક્ષમા માગી. વિનમ્ર સ્વરેોમાં પૂછ્યું કે—“ ગુરુદેવ ! હું અનુયેગ વાચના ઉચિત પ્રકારે આપતા હતા કે કેમ ? ” આચાર્ય કાલકસૂરિએ કહ્યું કે- –“ તમારી અનુયાગ વાચના ખરેખર છે, પરંતુ ગ કરતા નહિ. જ્ઞાન અનંત છે. મુઠ્ઠીભર ધૂળ સ્થાને રાખતા અને ખીજે સ્થાનેથી ત્રીજે સ્થાને રાખતા ઉઠાવતા તે અલ્પ છે, તેમ તીર્થંકર પ્રતિપાદિત જ્ઞાન, ગણધર, આચાર્ય અને ઉપાધ્યાય દ્વારા આપણા સુધી પહોંચતાં પહોંચતાં અત્યંત અલ્પ થઈ ગયુ છે ” આચાર્ય કાલકે પ્રશિષ્ય સાગરને અનેક પ્રકારે શિખામણ આપી અને પાતે પણ અનુયોગ પ્રવર્તનમાં લાગી ગયા. પ્રભાવક ચરિત્રમાં પ્રાપ્ત થતા વર્ણન મુજબ, પેાતાના શિષ્યેા છેડી આચાય કાલક અવતિમાં પ્રશિષ્ય સાગર પાસે પહોંચ્યા. તે વખતે આગમવાચનામાં રત સાગરમુનિ આચાય કાલકને સામાન્ય વૃદ્ધ સમજી ઊભા ન થયા તેમ જ ખીન્ન કોઈ પ્રકારે સ્વાગત ન કર્યુ. આચાર્ય કાલક ઉપાશ્રયના એક ખૂણામાં જઈ સહજભાવે બેસી ગયા; અને પરમેષ્ઠિ સ્મરણમાં લીન થયા. આગમવાચનાનું કાર્ય પૂરું થયા પછી પ્રશિષ્ય સાગરે આચાર્ય કાલક પાસે જઈ પૂછ્યું કે * વૃદ્ધ તાનિધિ ! આપને કાંઇ સ ંદેહ પૂછવા હોય તે પૂછેછે. ’” આચાર્ય કાલક એલ્યા એક સ્થાનેથી બીજે અશ્પતર થતી જાય 66 વૃદ્ધ થવાને કારણે હું તમારા કથનને ખરેખર સમજી શકતા નથી. છતાં પણ પૂછુ` છુ કે— અષ્ટપુષ્પીના અર્થ શું છે ? ” સાગરમુનિએ ગર્વપૂર્વક અષ્ટપુષ્પીની વ્યાખ્યા કરી. આ 2010_04 Page #434 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શાસનપ્રભાવક વ્યાખ્યાથી આચાર્ય કાલકને સંતોષ ન થયું. પરંતુ તે સમયે કંઈ બોલવું ઉચિત નથી એમ સમજી મૌન રહ્યા. તે પછી કાલકાચાર્યના શિષ્યો આવ્યા. શિષ્યના ગુરુ પ્રત્યેના વિનયભાવ અને ભક્તિભાવને જોઈને સાગમુનિએ આચાર્ય કાલકને ઓળખી લીધા અને મનમાં સંકોચ પામી, પિતાના અવિનયની ક્ષમા માગી, અને અષ્ટપુષ્પીના વિષયમાં જિજ્ઞાસા પ્રગટ કરી. એના સમાધાનમાં આચાર્ય કાલકે (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય, (૫) અપરિગ્રહ, રાગ-દ્વેષને ત્યાગ, (૭) ધર્મ ધ્યાન અને (૮) શુકલધ્યાન–એ આઠ પ્રકારનાં પુષ્પથી આત્માની પૂજાને કલ્યાણુકર માર્ગ બતાવી વિશુદ્ધ અધ્યાત્મભાવનું પ્રતિપાદન કર્યું અને પ્રશિષ્ય સાગરને જ્ઞાનને ગર્વ ન કરવાની શિખામણ આપી. અવંતિથી સ્વર્ણ ભૂમિમાં જવાને આચાર્ય કાલકનો ઉલ્લેખ નિશીથચૂર્ણમાં નીચે પ્રમાણે છે : “કાઢવમા તાજા સુવાળમૃમિ” આ ઉલ્લેખ કાલકાચાર્યને અવંતિમાં અને પ્રશિષ્ય સાગરને સુવર્ણભૂમિમાં હોવાનો સ્પષ્ટ સંકેત છે. અવિનીત શિષ્યના પરિત્યાગની આ ઘટના વિરનિર્વાણ સં. ૪૬૫ પહેલાં બનેલી છે. આચાર્ય કાલકને શિષ્યસમુદાય વિશાળ હતે; પરંતુ તેમના પર તેમને આસક્તિ ન હતી. અવિનીત શિવે સાથે રહેવાથી કર્મબંધન વધુ થશે એમ વિચારી તેઓએ એકાકી વિહાર કર્યો હતો. આ પ્રસંગ તેમની નિલેપ જીવનસાધનાનું પ્રશસ્ય દષ્ટાંત છે. આચાર્ય કાલક જ્ઞાનારાધનાની પ્રવૃત્તિમાં અપ્રમત્તભાવે પ્રવૃત્ત હતા. પિતાની પાસેના શિષ્યની અસ્થિરતા જોઈ, તેમને પિતાના જ્યોતિષજ્ઞાન સંબંધી અપૂર્ણતાને અનુભવ થશે. તેમણે એક વખત વિચાર્યું કે, “મેં અત્યાર સુધી એવું મુહૂર્ત ન જાણ્યું કે જેથી મારા દ્વારા દીક્ષિત શિષ્ય સ્થિરતાને પામે.” હૃદયની આ પ્રેરણાથી પ્રેરાઈને મુહૂર્તજ્ઞાન સંબંધી વિશેષતા પ્રાપ્ત કરવા આચાર્ય કાલકે આ વિદ્યા પ્રતિષ્ઠાનપુરમાં આજીવિક પાસેથી ગ્રહણ કરી. આજીવિકે પાસેથી જોતિષવિદ્યા ગ્રહણ કરવાને સમય વીરનિર્વાણ સં. ૪૫૩ પહેલા બતાવવામાં આવે છે. કાલકાચાર્ય ઈરાન ગયા ત્યારે પણ ત્યાંના માંડલિક રાજાઓને નિમિત્તવિદ્યા અને મંત્રવિદ્યાના બળથી પ્રભાવિત કરી, તેઓને હિન્દુસ્તાન લાવ્યા હતા. આચાર્ય કાલકસૂરિનું કથાનક કેટલાયે વિસ્મયકારી પ્રસંગેથી ભરપૂર અને પ્રતિબોધરૂપ છે. તેઓએ સમ્રાટ વિક્રમાદિત્ય, રાજ શાતવાહન, લાટપ્રદેશના રાજકુટુંબને, ઈરાનના શક સામંતે (ક્ષત્રપ) વગેરેને પ્રતિબોધ્યા હતા. તેઓએ મહાન રાજ્યક્રાન્તિ અને મહાન ધર્મક્રાન્તિ કરી હતી. આચાર્ય કાલકસૂરિના જીવનમાં પ્રથમ કાલકાચાર્ય (શ્યામાચાર્ય) જે ઇન્દ્ર સમક્ષ નિગોદના આખ્યાનનો ઉલ્લેખ મળે છે. તેઓએ પ્રથમાનુગ, ગંડિકાનુગ અને કાલકસંહિતા વગેરે ગ્રંથો રચ્યા હતા. આચાર્યશ્રી કાલકસૂરિને વીરનિર્વાણ સં. ૪૬૫ (લગભગ)માં સ્વર્ગવાસ થયે હતે. 2010_04 Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવતે ૧૪૧ વિદ્યાસિદ્ધ મહાન શાસનપ્રભાવક આચાર્યશ્રી આર્ય ખપૂટાચાર્ય મહારાજ આર્ય ખપૂટાચાર્ય મહાન મંત્રવાદી અને પ્રભાવક આચાર્ય હતા. જૈનશાસનમાં આઠ પ્રભાવક કહ્યા છે. તેમાં વિદ્યાબલ પર પ્રભાવના કરનારાઓમાં શ્રી ખપુરાચાર્યનું ઉદાહરણ આપવામાં આવે છે. વિશેષ વિદ્યાપ્રાપ્તિના કારણે પ્રબંધકોશકારે તેમને આચાર્યસમ્રાટ પણ કહ્યા છે. તેમના શિષ્યસમુદાયમાં ભુવન નામે એક શિષ્ય હતું. તે તેમને ભાણેજ હતું. બીજે મહેન્દ્ર નામે શિષ્ય હતો. આચાર્ય બપુસૂરિને ઉત્તરાધિકાર તેમના શિષ્ય ભુવનને પ્રાપ્ત થયે હતો. આ બને શિષ્યને ઉલ્લેખ પ્રભાવક ચરિત્રમાં આપવામાં આવેલ છે. આચાર્ય ખપુસૂરિએ તેમના શિષ્ય ભુવનને અનેક પ્રકારની વિદ્યાઓ આપી હતી. શીધ્રગ્રાહી બુદ્ધિના કારણે સાંભળવા માત્રથી કેટલીક વિદ્યાઓ તેમણે ગ્રહણ કરી હતી. ભૃગુકચ્છને રાજા બલમિત્ર શરૂઆતમાં બૌદ્ધભક્ત હતો. તેમની સભામાં મુનિ ભુવનને બૌદ્ધો સાથે માટે શાસ્ત્રાર્થ છે. રાજકીય સન્માન પ્રાપ્ત પ્રમાણસ, તર્ક, ન્યાયજ્ઞ બૌદ્ધભિખુ જેને કરતાં પોતાની જાતને ઉત્કૃષ્ટ માનતા હતા. મુનિ ભુવનના અકાય તેની સામે તે બૌદ્ધો પરાજય પામ્યા. તેથી જેનશાસન પર વિજય મેળવવા ઇચ્છતા વઢકર નામના બૌદ્ધાચાર્ય ગુડશસ્ત્રપુરથી ભૃગુકચ્છ આવ્યા. શાસ્ત્રાર્થમાં સ્યાદ્વાદવાદી મુનિ ભુવને તેમને પણ પરાજિત કર્યા. આથી જૈનશાસનની મહાપ્રભાવના થઈ ગુડશસ્ત્રપુરમાં એક વખત યક્ષને ઉપદ્રવ થવા લાગ્યું હતું. જેનસંઘ આ ઉપદ્રવથી વિશેષ આકાંત થયું હતું. ગુડશસ્ત્રપુરથી જૈનસંઘે મોકલેલ બે મુનિઓએ વિસ્તારપૂર્વક આ દુઃખદ ઘટના આચાર્ય પુસૂરિને કહી. આચાર્ય પુસૂરિએ પિતાના શિષ્ય ભુવન મુનિને પિતાની કપર્દિકા (વિશિષ્ટ વિદ્યાના સંબંધવાળું પુસ્તક) સેપીને કહ્યું કે, “વત્સ! આ કપર્દિકા હું તને આપું છું, તે તારે કેઈના હાથમાં આપવી નહિ; અને કૌતુકને વશ થઈ એને ખેલવી પણ નહિ.” સર્વ પ્રકારની ઉચિત શિખામણ આપી આચાર્ય પુસૂરિ ભૃગુપુરથી વિહાર કરી ગુડશસ્ત્રપુર પહોંચ્યા. ત્યાં સંઘને મળી સમગ્ર પરિસ્થિતિ જાણી. તેઓ યક્ષમંદિરમાં ગયા અને યક્ષના કાનમાં ઉપાન (જેડા) નાંખી સૂઈ ગયા. પૂજારી આ વ્યવહારથી કેપ પામ્યા. આ વાત તેણે રાજાના કાન સુધી પહોંચાડી. રાજા આચાર્ય ખપુસૂરિને મારવા લાગ્યા. યષ્ટિપ્રહાર આચાર્ય ખપુટસૂરિની પીઠ પર થતો હતો, પણ તેની કરુણ ચીસે અંતઃપુરમાં સંભળાવા લાગી. બધા આશ્ચર્ય પામ્યા. રાજા સમજી ગયો કે આ ચમત્કાર વિદ્યાસિદ્ધ યોગી છે. તે ખપુટાચાર્ય પાસે પહં. તેણે કઠેર આદેશ માટે ક્ષમા માગી. આ વિદ્યાબલથી પ્રભાવિત થઈ રાજા ખપુરાચાર્યને પરમ ભક્ત બની ગયે. યક્ષપ્રતિમા પણ તેમને દ્વાર સુધી પહોંચાડવા આવી. યક્ષને ઉપદ્રવ શાંત થે. આચાર્ય પુસૂરિ ઉપદ્રવ શાંત થયા પછી પણ સંઘની અતિ વિનંતિથી કેટલાક દિવસ ત્યાં રહ્યા. આ તરફ ભૃગુપુરમાં વિચિત્ર ઘટના બની. બે મુનિઓ ભૃગુપુરથી અપુરાચાર્ય પાસે આવ્યા. તેમણે જણાવ્યું કે, “આર્ય ! તમે નિષેધ કરવા છતાં મુનિ ભુવને આપની આપેલી કપર્દિકા બેલી. તેમાંથી તેમને આકૃષ્ટિ મહાવિદ્યા પ્રાપ્ત થઈ છે અને તે આ વિદ્યાને દુર્ગ 2010_04 Page #436 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક કરી રહ્યા છે. આ મહાવિદ્યાના પ્રભાવે હમેશાં ગૃહસ્થના ઘરેથી સરસ સરસ આહાર ખેંચી તેનાથી તેમણે ઉપભેગ કરવાનું શરૂ કરી દીધું છે. રસલુપ મુનિ ભુવનને સ્થવિરેએ વારંવાર ક્યા, પણ તે માન્યા નહિ. સ્થિતિ વિકટ બની છે. જેનસંઘની સાથે પોતાનો સંબંધ વિચછેદ કરી, વિદ્યાના ગર્વથી ગર્વિત ભુવન મુનિ બૌદ્ધોને મળ્યા છે, અને ત્યાં રહી આ વિદ્યાના આધારે આકાશમાગે આહારપાત્રો મેળવી બૌદ્ધોના ઉપાસકેને ઘેર મોકલે છે અને ભેજન થઈ ગયા પછી પાત્રને પાછો ખેંચી લે છે. આ ચમત્કારિક વિદ્યાના પ્રભાવથી અનેક જેને બૌદ્ધો થવા લાગ્યા છે. આ વિષમ પરિસ્થિતિ આપ ધ્યાન પર લે અને જે ઉચિત હોય તે કરે.” આર્ય પુરાચાર્ય આ વાત સાંભળી ભૃગુપુર પધાર્યા. તેમણે આકાશમાં એક શિલા વિમુર્તી રાખી. આથી આકાશમાગે જતાં આહારપાત્રે તેની સાથે અથડાતાં ભાંગીને ભુક્કો થવા લાગ્યાં. ભુવન મુનિ ગુરુ આવ્યા જાણે અન્યત્ર નાસી ગયા. આવી જ રીતે, પાટલિપુત્રમાં જેનસંઘ સામે એક ભયંકર સંકટ ઊભું થયું. ત્યાંના રાજા દાહડને જૈન મુનિઓને આદેશ મળે કે—તેઓ બ્રાહ્મણવર્ગને નમન કરેનહિતર તમારે શિરચ્છેદ થશે. રાજાની ઘોષણાથી જૈનસંઘમાં ચિંતા પેદા થઈ. આ ફક્ત જીવનસંકટને પ્રશ્ન ન હિતેપણ ધર્મસંકટને પણ પ્રશ્ન હતો. અનેક વિદ્યાસંપન્ન આર્ય ખપૂટાચાર્ય અને શિષ્યમંડળ જ આ સંકટથી જૈનસંઘને બચાવી શકે તેમ હતા. જેનસંઘે ભૃગુપુરમાં બે ગીતાર્થ સ્થવિર મુનિઓને આર્ય ખપૂટાચાર્ય પાસે મોકલ્યા. આર્ય ખપૂટાચા સઘળી પરિસ્થિતિ સમજીને તેને પ્રતિકાર કરવા માટે પિતાના વિદ્વાન શિષ્ય મહેન્દ્ર મુનિને ત્યાં મોકલ્યા. રાજા દાહડની સભામાં બ્રાહ્મણ પંડિતની સન્મુખ મુનિ મહેન્દ્ર લાલ તથા સફેદ કરેણની સેટીઓના માધ્યમથી વિદ્યાપ્રેગનું પ્રદર્શન કર્યું, જે જૈનસંઘના હિતમાં થયું. રાજા દાઉંડે જૈન મુનિવર્ગ માટે કઠેર આદેશ આપવા બદલ મુનિ મહેન્દ્ર પાસે ક્ષમા માગી. આ ઘટનાથી જૈનધર્મની મોટી પ્રભાવના થઈ. રાજા દાહડ અને બ્રાહ્મણવર્ગ પ્રતિબોધ પામ્યા. કેટલાક સમય પછી પેલા નાસી ગયેલા શિષ્ય ભુવને પણ પિતાના ગુરુ પાસે આવી પિતે કરેલા અવિનય અંગે ક્ષમા માગી અને શ્રમણસંઘમાં ભળી ગયા. ગુરુએ પણ તેને ક્ષમા આપી. પછી ભુવન મુનિ નિષ્ઠાવાન, વિનયવાન, ચારિત્રવાન અને શ્રતવાન બની સૌના વિશ્વાસપાત્ર બન્યા. આથી આચાર્ય પુસૂરિએ શિષ્ય ભુવન મુનિને યોગ્ય જાણી, આચાર્યપદે સ્થાપ્યા અને ત્યારબાદ પિતે અનશન કરી સ્વર્ગવાસ પામ્યા. આમ, આર્ય બપુરાચાર્યના જીવન સાથે અનેક ચમત્કારિક ઘટનાઓ જોડાયેલી છે. “પ્રભાવક ચરિત્ર” મુજબ આચાર્ય પુસૂરિ વીરનિર્વાણની પાંચમી સદીમાં થયા હતા. 2010_04 Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૧૪૩ જેમની પવિત્ર સ્મૃતિમાં શત્રુંજય તળેટીમાં વસેલા નગરનું નામ પાદલિપ્તપુર (પાલીતાણું) રખાયું. આકાશગામિની વિદ્યાસંપન્ન: “તરંગવતી” નામક અદભુત પ્રાકૃત કથાના રચયિતા આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજી મહારાજ આચાર્યશ્રી પાદલિપ્તસૂરિ “તરંગવતી' નામક અદ્ભુત પ્રાકૃત કથા (મહાકાવ્ય)ના રચયિતા અને વિસ્મયકારક મંત્રવિદ્યાના જાણકાર હતા. પગ પર ઔષધિને લેપ કરી આકાશમાં યથેચ્છ વિહાર કરવાની તેમનામાં અસાધારણ શક્તિ હતી. તેઓ સરસ કાવ્યકાર હતા. આચાર્ય પાદલિપ્તસૂરિના ગુરુનું નામ આચાર્યના ગહસ્તિસૂરિ હતું. તેમને આચાર્ય સંગ્રામસિંહસૂરિના વરદ હસ્તે દીક્ષા પ્રાપ્ત થઈ હતી અને મુનિ મંડન પાસે અધ્યયન કર્યું હતું. આચાર્ય સંગ્રામસિંહસૂરિ આચાર્ય નાગહસ્તિના ગુરુભાઈ હતા. “પ્રભાવક ચરિત્ર”માં “પાદલપ્તિ પ્રબંધ” અનુસાર આચાર્ય નાગહસ્તિસૂરિ વિદ્યાધર ગચ્છના હતા. આ વિદ્યાધર ગચ્છ નમિ-વિનમિ વિદ્યાધરોના વંશમાં થયેલા કાલકાચાર્યની સાથે સંબંધ ધરાવતો હતો. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિને જન્મ સર્યુ અને ગંગાના કિનારા પર વસેલી કેશલા (અધ્યા) નગરીમાં થયે હતા. એ સમયે ત્યાં વિજ્યબ્રહ્મરાજાનું રાજ હતું. પાદલિપ્તના પિતાનું નામ કુલ્લચંદ્ર અને માતાનું નામ પ્રતિમા હતું. પાદલિપ્તને ૯ નાના ભાઈઓ હતા. પિતા કુલ્લચંદ્ર કેશલા નગરીના શ્રીમંત શ્રેષ્ટિ હતા. તેમની પત્ની પ્રતિમા રૂપવતી અને ગુણવતી સ્ત્રી હતી. વિવિધ ગુણેથી સંપન્ન પ્રતિમા નિઃસંતાન હોવાને કારણે ચિંતિત રહેતી હતી. અનેક પ્રકારની ઔષધિઓનું સેવન તથા વિવિધ પ્રકારના યંત્ર-મંત્રથી પણ તેની ચિંતા મટી નહિ. એક વખત તેણે સંતાનપ્રાપ્તિ માટે વૈરાટ્યા દેવીની આરાધના કરી. આઠ દિવસ તપ કર્યું. તપના પ્રભાવે દેવીએ પ્રગટ થઈને કહ્યું કે—“લબ્ધિસંપન્ન આચાર્ય નાગહસ્તિના પાદપ્રક્ષાલિત જળનું પાન કરે. તેનાથી તમને પુત્રરત્નની પ્રાપ્તિ થશે.” દેવીના માર્ગદર્શનથી પ્રતિમા પ્રસન્ન થઈ. તે ભક્તિભર્યા હદયે ઉપાશ્રયમાં પહોંચી. આચાર્ય નાગહસ્તિના પાદપ્રક્ષાલિત જળની પ્રાપ્તિ તેને સન્મુખ આવતાં મુનિ દ્વારા થઈ. ચરણદકનું પાન કરી પ્રતિમાએ આચાર્ય નાગહસ્તિની પાસે જઈ દર્શન કર્યા. આચાર્ય નાગહસ્તિઓ પ્રતિમાને કહ્યું કે –“તે મારાથી દશ હાથ દૂર રહીને ચરણોદકનું પાન કર્યું છે, આથી તને દશ પુત્રોની પ્રાપ્તિ થશે. એમાંથી તારે પ્રથમ પુત્ર તમારાથી દશ પેજન દૂર જઈ ઘણે વિકાસ પામશે. જૈનધર્મની વૃદ્ધિ કરશે. સંઘનું ગૌરવ વધારશે. બૃહસ્પતિ સમાન બુદ્ધિવાન થશે. બીજા સંતાને પણ યશસ્વી થશે.” મધુર વાણથી નિવેદન કરતાં સૂરિજીને પ્રતિમાએ કહ્યું કે –“ગુરુદેવ! મારું પ્રથમ સંતાન આપનાં ચરણેમાં સમર્પિત કરીશ.” કૃતજ્ઞતા બતાવી મોટી આશા સાથે પિતાના ઘેર પાછી ફરી. શ્રેષ્ઠી કુલ્લચંદ્ર પણ પત્ની પાસેથી સમગ્ર વૃત્તાંત સાંભળી પ્રસન્ન થયા અને ગુરુના ચરણે પ્રથમ સંતાનને સમર્પિત કરી દેવાની વાતને પણ સંપૂર્ણ અનુમોદન આપ્યું. ગ્ય સમય પૂર્ણ થતાં પ્રતિમાએ કામદેવ કરતાં પણ સુંદર અને તેજસ્વી પુત્રરત્નને 2010_04 Page #438 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શાસનપ્રભાવક જન્મ આપ્યું. પુત્રના ગર્ભ વખતે પ્રતિમાઓ નાગનું સ્વપ્ન જોયું હતું. સ્વપ્નના આધારે તેનું નામ નાગેન્દ્ર રાખવામાં આવ્યું. દિવસો જતાં નાગેન્દ્ર મોટે થવા લાગે. પુત્રજન્મની પહેલાં જ વચનબદ્ધ થવાને કારણે પ્રતિમાએ પિતાના પુત્રને આચાર્ય નાગહસ્તિના ચરણોમાં સમર્પિત કરી દીધો. નાની વયના બાળકની પ્રતિપાલના માટે શ્રી નાગહસ્તિસૂરિએ તેની માતા પ્રતિમા પાસે રાખે. આઠ વર્ષની વયે બાળકને આચાર્ય નાગહિતિએ પિતાના સંરક્ષણમાં લીધે. શ્રી સંગ્રામસિંહસૂરિ આચાર્ય નાગહસ્તિના ગુરુબંધુ હતા. આચાર્ય નાગહસ્તિના આદેશ મુજબ શુભ મુહૂર્ત શ્રી સંગ્રામસિંહસૂરિએ નાગેન્દ્રને દીક્ષા આપી. ત્યાર બાદ મંડન મુનિ પાસે બાળમુનિના અધ્યયનને આરંભ થયે. મુનિ નાગેન્દ્રની બુદ્ધિ શીધ્રગ્રાહી હતી. એક વર્ષમાં તેમણે વ્યાકરણ, ન્યાય, દર્શન અને પ્રમાણ આદિ વિવિધ વિષયનું જ્ઞાન સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યું. એક દિવસ નાગેન્દ્ર મુનિ ગોચરીમાં કાંજી વહેરી લાવી, ઇરિયાવહીપૂર્વક આલોચના કરી, ગુરુને બતાવી. ગુરુએ પૂછ્યુંઆ ક્યાંથી લાવ્યો?” ઉત્તરમાં મુનિ નાગેન્દ્રએ કહ્યું : “સંવં તંત્રછી મદિર્ઘ પુcવંતપંતીu | નવરા૪િ#નિયં, નવવધૂy #guળ છે રિન્ન | ૨૮ | (તાંબાના જેવાં રક્તનેત્રવાળી, પુષ્પસરખાં દાંતની પંક્તિવાળી એવી નવવધૂએ મને કડછી ભરીને આ કાંજીનું પાણી આપ્યું.)” શિષ્યના મુખેથી શૃંગારમય ભાષામાં આ કલેક સાંભળી અને એક રીતે ગોચરીમાં અગ્નિદોષ જાણે ગુરુ કેપિતા થયા. તેઓએ કહ્યું કે, “પાર્જિત સિ ” (અર્થાત્ તું રાગરૂપ અગ્નિથી પ્રદીપ્ત ગોચરીના અગ્નિદોષથી લેપાય છે.) મુનિ નાગેન્દ્ર હાજરજવાબી હતા. ગુરુ દ્વારા ઉચ્ચારાયેલા શબ્દને અર્થાન્તરિત કરી દેવા માટે મુનિ નાગેન્દ્ર નમ્ર બની કહ્યું કે, “ગુરુદેવ! પવિત્તમાં એક માત્રા-કાને વધારી મને પાલિત્ત (અનિદોષથી રહિત અને પાદલેપથી આકાશમાં ઊડનાર) બનાવવાની આપ કૃપા કરે.” માત્રા વધારવાથી શક્તિશૌનું સંસ્કૃત રૂપ પાર્જિત થાય. આ શબ્દથી મુનિ નાગેન્દ્રનું એ કહેવાનું તાત્પર્ય હતું કે–મને આકાશગમનમાં ઉપાયભૂત પાદલેપ વિદ્યાનું દાન કરે, જેથી હું પાદલિપ્ત કહેવાઉં. આમ એક માત્રા વધારવાથી પલિત્ત શબ્દને વિલક્ષણ અર્થ થઈ જાય તેવી મુનિ નાગેન્દ્રની તેજસ્વી બુદ્ધિ જોઈ ગુરુ પ્રસન્ન થયા. તેમણે ગગનગામિની વિદ્યાથી વિભૂષિત પત્તિો મરને શુભ આશીર્વાદ આપ્યું. ત્યારથી મુનિ નાગેન્દ્રનું નામ પાદલિપ્ત પ્રસિદ્ધ થઈ ગયું. દશ વર્ષની વયે ગુરુએ તેમને આચાર્યપદે સ્થાપ્યા. જૈનશાસનની પ્રભાવના માટે ગુરુના આદેશથી આચાર્ય પાદલિપ્તસૂરિ એક વખત મથુરા પધાર્યા. કેટલેક વખત ત્યાં રહી મથુરાથી તેઓ પાટલિપુત્ર પધાર્યા. તે વખતે પાટલિપુત્રમાં મુખંડ રાજા રાજ કરતે હતે. શ્રી પાદલિપ્તસૂરિએ પિતાના અદ્દભુત વિદ્યાબળ અને કાવ્યથી મુરુંડ રાજાને પ્રભાવિત કર્યો. એક વખત મુરુંડ રાજાના મસ્તકમાં ભયંકર પીડા ઉત્પન્ન થઈ છ મહિના સુધી અનેક ઉપચાર કર્યા, પણ કઈ રીતે વેદના શાંત ન થઈ. રાજપરિવારમાં નિરાશા ફેલાઈ. એક દિવસ એક મંત્રીએ રાજાને કહ્યું કે –“નાથ ! આપની વેદનાને સફળ ઉપચાર કદાચ આ પાદલિપ્તસૂરિના મંત્રપ્રગથી થાય.” રાજા મુરુડે તરત જ આચાર્ય પાદલિપ્તને બોલાવવા કહ્યું. મંત્રી આચાર્ય 2010_04 Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંત ૧૪૫ પાદલિપ્ત પાસે ગયા અને વિનમ્ર સ્વરમાં કહ્યું કે–આચાર્યપ્રવર ! રાજાના મસ્તકની પીડાને દૂર કરી કીતિ અને ધર્મનું ઉપાર્જન કરો.” મંત્રીની પ્રાર્થના સ્વીકારી આચાર્ય પાદલિપ્તસૂરિ રાજદરબારમાં પધાર્યા. પિતાની પ્રદેશિની આંગળીને ઢીંચણ પર ફેરવીને ક્ષણવારમાં તેમણે રાજાના મસ્તકની પીડાને ઉપશાંત કરી. પાદલિપ્તસૂરિની મંત્રવિદ્યાથી સંપૂર્ણ સ્વસ્થતાને પ્રાપ્ત કરી મહારાજા મુરુંડ તેમને ભક્ત બની ગયે. એક વખત મુરુંડ રાજાએ વાર્તાલાપમાં આચાર્ય પાદલિપ્તસૂરિને પ્રશ્ન કર્યો કે– અમારા પગાર ખાનારા નેકર પગાર પ્રમાણે કામ કરે છે, જ્યારે આપના શિષ્ય પૈસાના લાભ વિના વગર પગાર આપનું કાર્ય કરવા તત્પર રહે છે, તેનું રહસ્ય શું છે?” પ્રત્યુત્તરમાં શ્રી પાદલિપ્તસૂરિએ કહ્યું કે–“રાજન ! ઉભયેલેકની હિતકામનાથી પ્રેરિત થઈ, શિષ્ય ગુરુનું કાર્ય કરવામાં ઉત્સુક રહે છે.” શ્રી પાદલિપ્તસૂરિના આ ઉત્તરથી મુરુંડ રાજાના મનનું પૂરું સમાધાન ન થયું. રાજાએ ફરી કહ્યું કે –“લેક પ્રવૃત્તિનું મુખ્ય નિમિત્ત ધન છે.” કેટલાક સમય સુધી બંનેમાં આ વિષયની ચર્ચા ચાલી. પોતપોતાની વાતને પ્રામાણિત કરવા માટે રાજાએ પિતાના પ્રધાનને અને આચાર્ય પાદલિપ્તસૂરિએ પિતાના નવ દીક્ષિત શિષ્યને આદેશ આપ્યું કે – “તમે તપાસ કરી આવો કે ગંગા કઈ દિશા તરફ વહે છે?” આ સાંભળી પ્રધાને વિચાર્યું કે–બાલમુનિની સાથે રહેવાથી રાજાની બુદ્ધિ પણ બાળક જેવી થઈ ગઈ છે. આવા સાધારણ પ્રશ્નને ઉત્તર તે સ્ત્રીઓ પણ આપી શકે. આ રીતે બડબડ કરતે પ્રધાન રાજાના આદેશ મુજબ ત્યાંથી ચાલ્યા ગયે અને પિતાના મિત્ર સાથે જુગાર રમવા લાગ્યા. જુગાર રમવામાં સમય પસાર કરી, રાજાની પાસે આવીને જણાવ્યું કે–“ગંગા પૂર્વાભિમુખ વહે છે. પરંતુ કેટલીક વ્યક્તિઓ દ્વારા રાજાએ જાણ્યું કે–પ્રધાને રાજાના આદેશનું જાતે જઈ પાલન કર્યું ન હતું. જ્યારે આ બાજુ પાદલિપ્તસૂરિના નવદીક્ષિત શિષ્ય ગંગાના કિનારા પર ગયા અને પૂરી તપાસ કરી. લોકોને પણ પૂછયું અને પૂરી જાણકારી મેળવી, ગુરુની પાસે આવીને વિનમ્ર શબ્દોમાં કહ્યું કે—“ગંગા પૂર્વાભિમુખ વહે છે.” તેમણે જાતે જઈ તપાસ કર્યાની વાત, પિતાના મોકલેલા માણસે દ્વારા જાણી મુરુંડ રાજા પ્રભાવિત થયા. પાટલિપુત્રથી વિહાર કરી શ્રી પાદલિપ્તસૂરિ મથુરા પધાર્યા. ત્યાંથી લાટપ્રદેશમાં આવેલા કારપુર પધાર્યા. કાપુરમાં એ વખતે ભીમ રાજાનું રાજ હતું. વિદ્વાન આચાર્યશ્રીનું રાજાએ બહુ સન્માન કર્યું. એક વાર આચાર્ય પાદલિપ્તથી પ્રભાવિત થઈ લાટ પ્રદેશના પંડિતોએ તેમને પૂછ્યું “પૃથ્વીમંડળ પર વિચરતાં તમે કઈ ઠેકાણે ચંદનરસ સમાન શીતલ અગ્નિને જે છે કે સાંભળ્યું છે? ” શ્રી પાદલિપ્તસૂરિએ તરત જ કાવ્યમય ભાષામાં ઉત્તર આપ્યો કે—“પવિત્ર હૃદયવાળા, અપકીર્તિજન્ય દુઃખને વહન કરનારા પુરુષને અગ્નિ પણ શીતલ ચંદન સમાન લાગે છે.” આચાર્ય પાદલિપ્તસૂરિની મત્યુત્પન્ન પ્રતિભાના પ્રભાવથી પંડિત મુગ્ધ થયા. શ્રીસંઘની વિજ્ઞપ્તિથી તેમની સાથે પધારી આચાર્ય પાદલિપ્તસૂરિએ શત્રુંજય તીર્થની યાત્રા કરી. ત્યાંથી તેઓ માનખેત્રપુર પધાર્યા. માનપુરમાં એ વખતે નરેશ કૃષ્ણનું રાજ હતું. છે. ૧૯ 2010_04 Page #440 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શાસનપ્રભાવક રાજા કૃષ્ણ શ્રી પાદલિપ્તસૂરિને ભક્તિપૂર્વક આદરસત્કાર કર્યો. તે સમયે માનખેત્રપુરમાં પ્રાંશુપુરથી રુદ્રદેવસૂરિ અને વિલાસપુરથી શ્રમણસિંહસૂરિ પધાર્યા. વિલાસપુરમાં એ વખતે પ્રજાપતિનું શાસન હતું. શ્રી રુદ્રદેવસૂરિ નિપ્રાભૃતના વિશિષ્ટ જ્ઞાતા હતા. ઉત્પત્તિ સંબંધી તેમને ઘણું જ્ઞાન હતું. શ્રી શ્રમણસિંહસૂરિ જ્યોતિષવિદ્યાના પ્રકાંડ પંડિત હતા. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિના બુદ્ધિબળ અને વિદ્યાબળથી રાજા કૃષ્ણ અને તેમની સભાના વિદ્વાને ઘણુ પ્રભાવિત થયા. રાજાના આગ્રહથી શ્રી પાદલિપ્તસૂરિ લાંબા સમય સુધી માનખેત્રપુરમાં બિરાજ્યા હતા. એક વખત ભરૂચના શ્રાવકેની પ્રાર્થનાથી આચાર્યશ્રી પાદલિપ્તસૂરિએ કાર્તિકી પૂર્ણિમાએ ત્યાં પહોંચવાનું વચન આપ્યું હતું. આચાર્ય મહેન્દ્રની મંત્રવિદ્યાના પ્રયોગથી પરાભવ પામેલા પાટલિપુત્રના બ્રાહ્મણને શ્રી ખપુરાચાર્યે ભરૂચમાં જૈન દીક્ષા આપી હતી અને ત્યારથી જાતિવેરના કારણે ભરૂચના બ્રાહ્મણે જેનસમાજ સાથે પ્રતિકૂળતાથી વર્તતા હતા. શ્રી પાદલિપ્તસૂરિને ભરૂચમાં આવવાને ઉદ્દેશ બ્રાહ્મણ દ્વારા થતા આ વિગ્રહને શાંત કરવાનું હતું. કાર્તિકી પૂર્ણિમાને દિવસે રાજા કૃષ્ણને કહી શ્રી પાદલિપ્તસૂરિ આકાશમાગે વિહાર કરી ભરૂચ પહોંચ્યા. શ્રી પાદલિપ્તસૂરિના આગમનથી જેનસમાજ આનંદ પામે. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિની વિસ્મયજનક શક્તિથી ભયભીત બની, વિગ્રહ કરનારા બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યા ગયા. ભરૂચ નરેશને પણ આચાર્ય પાદલિપ્તસૂરિના આગમનથી અત્યંત આનંદ થયો. ભરૂચ નરેશે આચાર્યશ્રીને રહેવા માટે પ્રાર્થના કરી પણ શ્રી પાદલિપ્તસૂરિએ કહ્યું કે “હું અપરાહ્નકાળે માનખેત્રપુર પહોંચી જવા માટે રાજા કૃષ્ણ સાથે વચનબદ્ધ છું. તે પછી મારે કેટલીક તીર્થયાત્રા કરવી છે. આથી આજે જ પ્રયાણ કરવું જરૂરી છે.” રાજાને સમજાવી દિવસના પાછલા ભાગમાં તેઓ આકાશમાગે માનખેટનગરમાં પહોંચી ગયા. ત્યાંથી પગે ચાલી તીર્થયાત્રાની શરૂઆત કરી. તીર્થયાત્રાના ક્રમમાં સૌરાષ્ટ્રમાં આવેલ ઢંકાનગરીમાં પહોંચ્યા. ત્યાં તેમને વિદ્યારાધક નાગાર્જુનને મેળાપ થયે. નાગાર્જુન ક્ષત્રિયપુત્ર હતા. તેની માતાનું નામ સુવ્રતા હતું. તેને રસાયણસિદ્ધિના પ્રયોગ અને કલાઓ શીખવાની વિશેષ રુચિ હતી. તેણે ઘણું કલાઓનું શિક્ષણ મેળવ્યું. વન–પર્વત-નદી કિનારાઓ વગેરે પર ભ્રમણ કરી વનસ્પતિઓનું ઊંડું જ્ઞાન મેળવ્યું. કેમ કરીને રસાયણસિદ્ધિમાં તે પારંગત થયો. દૂર દેશાંતરની યાત્રા કરી નાગાર્જુન ઢંકાનગરીમાં આવ્યો. તે વખતે શ્રી પાદલિપ્તસૂરિ પણ ત્યાં પધાર્યા. નાગાર્જુન શ્રી પાદલિપ્તસૂરિના આગમનથી આનંદ પામે. તે જાણતા હતા કે આચાર્યશ્રી પાદલિપ્તસૂરિ પાસે આકાશગામિની વિદ્યા છે. નાગાર્જુન એ વિદ્યા મેળવવા ઇચ્છતો હતો. આથી પાદલિપ્તસૂરિ સાથે ગાઢ સંબંધ સ્થાપન કરવાના ઉદ્દેશથી રસાયણથી ભરેલું એક પાત્ર પિતાના શિષ્યની સાથે કહ્યું. શિષ્ય એ રસકૂપિકા આચાર્ય પાદપ્તિસૂરિને વિનયપૂર્વક ભેટ કરી. રસકૂપિકા પાત્રને હાથમાં લઈ પાદલિપ્તસૂરિએ કહ્યું કે “નાગાર્જુનને મારી સાથે એટલો નેહ છે કે જે માટે આ રસાયણ તૈયાર કર્યું !” એટલું કહીને હસીને તે રસકૂપિકાના પાત્રને દીવાલ સાથે અથડાવી તેના ટુકડે ટુકડા કરી નાખ્યા અને કાચના વાસણમાં પિતાનું મૂત્ર ભરી તે શિષ્યના હાથમાં આપ્યું. શિષ્ય મનોમન વિચાર્યું કે–“મારા ગુરુ નાગાર્જુન કેટલા મૂર્ખ છે કે સ્નેહહીન પાદલિપ્તસૂરિ સાથે મૈત્રી કરવા ઇચ્છે છે.” શિષ્ય મૂત્રથી ભરેલું પાત્ર નાગાર્જુનની 2010_04 Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૧૪૩ સામે રાખી દીધું અને કહ્યું—“આપની સાથે તેમની આ અદ્ભુત મંત્રી છે.” પાત્રનું ઢાંકણ ઉઘાડી વિદ્વાન નાગાર્જુને સૂછ્યું. તેમાંથી ભારે દુર્ગધ આવતી હતી. આચાર્ય પાદલિપ્તસૂરિના આ વ્યવહારથી નાગાર્જુન કેપિત થયે, અને કાચના પાત્રને પથ્થર પર પટકી ફેડી નાખ્યું. નાગાર્જુનના એક શિષ્ય કેટલાક સમય પછી, ભજન પકાવવા માટે ત્યાં સહજભાવે અગ્નિ સળગાવ્યું. અગ્નિ અને મૂત્રને સંયુક્ત યંગ થવાથી પથ્થર સુવર્ણ થઈ ગયે! આ વાત શિષ્ય દ્વારા નાગાર્જુન પાસે પહોંચી. આચાર્ય પાદલિપ્તસૂરિના મૂત્રના સ્પર્શ માત્રથી સુવર્ણસિદ્ધિની આ ઘટના સાંભળી પિતાની રસાયણવિદ્યાને નાગાર્જુનને ગર્વ ગળી ગયે. વિદ્યાધર નાગાર્જુન આચાર્ય પાદલિપ્તસૂરિ પાસે પહોંચી ગયો અને બે —ગુરુવર્ય! આપ દેહસિદ્ધ યોગી છે. આપની વિદ્યા સામે મારે અને મારી રસાયણસિદ્ધિને ગર્વ ગળી ગ છે. હવે હું આપની પાસે રહેવા ઈચ્છું છું.” ગગનગામિની વિદ્યા મેળવવાની ઇચ્છાવાળા નાગાર્જુન આચાર્ય પાદલિપ્તસૂરિ પાસે રહેવા લાગ્યા. વિનીતભાવે તેમની દેહસુશ્રષા અને ચરણપ્રક્ષાલનનું કાર્ય કરતા હતા. આચાર્ય પાદલિપ્તસૂરિ પગ પર લેપ લગાડી હંમેશાં તીર્થભૂમિએનાં ગિરિશિખર પર આકાશમાર્ગે ગમનાગમન કરતા હતા. તેમનું ગમનાગમનનું કાર્ય એક મુહૂર્તમાં થતું હતું. નાગને તેમના પાદપ્રક્ષાલિત જળના વર્ણ-ગંધસ્વાદ આદિને સમજી, સૂધી અને ચાખીને ૧૦૭ દ્રવ્યોને જાણી લીધાં. આચાર્ય પાદલિપ્તસૂરિની જેમ નાગાર્જુન પણ પગ પર લેપ લગાડી આકાશમાં ઊડતા. પરંતુ પૂર્ણ જ્ઞાનના અભાવે થડે ઊંચે ઊડી નીચે પડતા. પગના ઘાને જોઈને પાદલિપ્તસૂરિ નાગાર્જુનની અસફળતાનું કારણ સમજી ગયા. તેઓએ કહ્યું કે-“કુશળ બુદ્ધિશાળી ! તમારી આ અપૂર્ણતાનું કારણ ગુરુગમ્ય જ્ઞાનનો અભાવ છે. ગુરુના માર્ગદર્શન વિના કેઈ કળા ફળવતી બનતી નથી.” નાગાર્જુને કહ્યું-“ગુરુદેવ! આપનું વચન પ્રમાણ છે. ગુરુના માર્ગદર્શન વિના સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી, એ હું સમજું છું. પરંતુ હું મારી બુદ્ધિની પરીક્ષા કરતે હતે.” આચાર્ય પાદલિપ્તસૂરિ તેની સરળતાથી પ્રસન્ન થયા અને કહ્યું કે –“તમારી બુદ્ધિશકિતથી મને સંતોષ થયો છે. હું તમને વિદ્યાદાન કરીશ. તમે મને ગુરુદક્ષિણામાં શું આપશે?” નાગાર્જુને નમીને કહ્યું કે –“આપ જે કહેશો તે આપવા માટે હું તૈયાર છું.” આચાર્ય પાદલિપ્તસૂરિએ નાગાર્જુનને જૈનધર્મ સ્વીકારવાને ઉપદેશ આપ્યો. નાગાર્જુને તેમનું કથન સ્વીકાર્યું. ઉદારચરિત શ્રી પાદલિપ્તસૂરિએ પાદપની વિદ્યાને સમગ્રપણે બોધ આપતાં કહ્યું કે –“ભાગ્યવંત! તને ૧૦૭ ઔષધીઓનું જ્ઞાન મળ્યું છે. તેની સાથે કાંજીના પાણીથી મિશ્રિત સાડી તાંદુલને લેપ કર. તું નિબંધગતિથી આકાશગમન કરી શકીશ.” ગુરુના માર્ગદર્શનથી નાગાર્જુનને પિતાના કાર્યમાં પૂરી સફળતા મળી. શ્રી પાદપ્તિસૂરિને ધર્મપ્રચારના કાર્યમાં નાગાર્જુનને ઘણે સહગ મળે. વિદ્યાધર નાગાર્જુને આચાર્ય પાદલિપ્તસૂરિને ઘણે ઉપકાર માન્યો. તેમની પવિત્ર સ્મૃતિમાં શત્રુંજયની તળેટીમાં વસેલા નગરનું નામ પાદલિપ્તપુર ( પાલીતાણા) રાખ્યું. નાગાર્જુન શ્રી પાદલિપ્તસૂરિને અનન્ય ભક્ત હતા. ( એક વખત શ્રી પાદલિપ્તસૂરિ પ્રતિષ્ઠાનપુર પધાર્યા. ત્યાં તે વખતે શાતવાહન રાજાનું 2010_04 Page #442 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શાસનપ્રભાવક રાજ હતું. આચાર્ય પાદલિપ્તસૂરિ પધાર્યા તે પહેલાં શાતવાહનની સભામાં ચાર કવિઓ આવ્યા હતા. ચારે કવિઓએ મળીને રાજાને એક લેક સંભળાવ્યું કે–“વળે મોજનમઃ , #સ્ટ કાળનાં તથા વૃક્ષતિરવિશ્વાસ: પાયારું સ્ત્રીપુ માવત્ અર્થાત્ , આત્રેય ઋષિએ ભૂખ લાગે ત્યારે ભજન કરવાનું કહ્યું છે. કપિલે પ્રાણી માત્ર પર દયા રાખવાનું કહ્યું છે. બૃહસ્પતિએ કેઈન વિશ્વાસ રાખવે નહિ એમ કહ્યું છે અને પાંચાલે સ્ત્રીઓની સાથે કોમળ વ્યવહાર રાખવાનું કહ્યું છે. આ પદ્ય સાંભળી શાતવાહન રાજાની સભાના બધા સભ્યએ કવિઓની ઘણી પ્રશંસા કરી. પણ ભગવતી નામની ગણિકા મૌન રહી. રાજાએ ગણિકાને કહ્યું—“તમે તમારે વિચાર જણાવે.” ત્યારે ભગવતીએ કહ્યું કે –“આકાશગામિની વિદ્યાસંપન્ન પાદલિપ્તસૂરિ સિવાય અન્ય વિદ્વાનની હુ સ્તુતિ કરતી નથી. આજે એમના સિવાય સંસારમાં બીજા કેઈ વિદ્વાન નથી.” શાતવાહન રાજાએ શ્રી પાદલિપ્તસૂરિને પિતાને ત્યાં મેકલવા માટે માનખેતપુરમાં રાજા કૃષ્ણ પર આમંત્રણ મોકલ્યું. રાજા શાવાહનની પ્રાર્થના પર વિચાર કરી આર્ય પાદલિપ્તસૂરિ પ્રતિષ્ઠાનપુર પધાર્યા. નગરપ્રવેશ વેળાએ શાતવાહન રાજાએ પ્રવેશ-મહોત્સવ કર્યો. શ્રી પાદલિપ્તસૂરિએ તરંગવઈ (તરંગવતી) કથા, જેન નિત્યકમ દીક્ષા, પ્રતિષ્ઠા પદ્ધતિ, શિલ્પ પર નિર્વાણકલિકા અને પ્રશ્નપ્રકાશ વગેરે ગ્રંથની રચના કરી હતી. ). આચાર્ય પાદલિપ્તસૂરિના ગુરુ આચાર્ય નાગહસ્તિ હતા. શ્રી નાગહસ્તિને સમય વીરનિર્વાણ દ૨૧ થી ૬૮૯ માનવામાં આવે છે. આર્ય પાદલિપ્તસૂરિને ૧૦ વર્ષની વયે શ્રી નાગહસ્તિસૂરિએ આચાર્યપદે સ્થાપ્યા હતા, તેથી શ્રી પાદલિપ્તસૂરિનો સમય વીરનિર્વાણ સં. સાતમી શતાબ્દીને ઉત્તરાર્ધ સિદ્ધ થાય છે. તેઓશ્રી શત્રુંજય તીર્થે ૩૨ દિવસનું અનશન કરી સ્વર્ગવાસ પામ્યા હતા. લબ્ધિપ્રભાવક યુગપ્રધાન, અંતિમ દશપૂર્વધર મહર્ષિ : આચાર્યશ્રી વજસ્વામી સૂરિજી મહારાજ અવન્તિ (માળવા) નામના દેશમાં તંબુવન નામે એક સમૃદ્ધ નગર હતું. તે નગરમાં ધનશેઠ નામે એક શેઠ રહેતા હતા. તેમને ધનગિરિ નામે એક પુત્ર હતું. તે રૂપમાં કામદેવ સમાન હતું. મહાત્માઓના સંસર્ગથી વિરક્ત થયેલે ધનગિરિ પાણિગ્રહણ કરવા ઇચ્છતું ન હતું. તે નગરમાં ધનપાલ નામે એક વ્યવહાર વસતે હતો. તેને સમિત નામે પુત્ર હતું અને સુનંદા નામે પુત્રી હતી. પુત્ર સમિતે આચાર્યશ્રી સિંહગિરિસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. પુત્રી સુનંદાને નવયૌવન પામેલી જોઈને પિતા ધનપાલે તેના માટે ધનગિરિની પસંદગી કરી. એક દિવસ ધનપાલે ધનગિરિને કહ્યું કે “તું મારી પુત્રી સુનંદાને સ્વીકાર કર.” ત્યારે ધનગિરિએ વિરક્તભાવ બતાવ્યું. પણ પછી ધનપાલના અત્યંત આગ્રહે ધનગિરિએ સુનંદાને સ્વીકાર કર્યો. 2010_04 Page #443 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભાવ તો ૧૯ એક વખત શ્રી ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વતના શિખર ઉપર જે વૈશ્રમણ જાતિના એક દેવતાને પુંડરીક-કંડરીકનું અધ્યયન સંભળાવી પ્રતિબંધ આપ્યું હતું તે દેવ દેવલોકમાં જઈ, પુંડરીક-કંડરીક અધ્યયનને રેજ પ૦૦ વાર સ્વાધ્યાય કરતા હતા. તેમાં આવતા દીક્ષા શબ્દથી પોતાના આત્માને ભાવિત કરતો હતો અને આવું સુંદર અધ્યયન સંભળાવનાર શ્રી ગૌતમસ્વામીનું ધ્યાન પણ ધરતા હતા. આ દેવ પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં સુનંદાની કુક્ષિરૂપ સરેવરમાં અવતર્યો. પિતાના મિત્રદેવથી વિયેગ પામતાં બીજા એક દેવે પૂર્વના દઢ પ્રેમને લીધે સુનંદાને શ્રેષ્ઠ સ્વને બતાવ્યાં. આ સમયે અવસર મળવાથી પિતાને ધન્ય માનનાર ધનગિરિએ પુત્રના અવલંબનથી સંતુષ્ટ થયેલી પત્ની પાસે દીક્ષા લેવાની અનુમતિ માગી. જાણે તેના પુણ્યયેગે જ ત્યાં પધાર્યા હોય એવા આચાર્ય સિંહગિરિની પાસે ધનગિરિ ગયે. ત્યાં લેચપૂર્વક સામાયિક ઉચ્ચારીને તેણે દીક્ષા ગ્રહણ કરી. નિરંતર પ્રસન્નતાપૂર્વક દુષ્કર તપ તપતાં તે ધનગિરિમુનિ સમય વ્યતીત કરવા લાગ્યા. હવે આ બાજુ, સમય પૂર્ણ થતાં સુનંદાએ પુત્રરત્નને જન્મ આપ્યો. સુનંદાના સંબંધીઓએ પુત્રજન્મ મહોત્સવ ઊજ. કેઈક સંબંધીએ ત્યારે બાળકને ઉદ્દેશીને શબ્દ ઉચ્ચાર્યા કે–“હે બાલ! જે તારા પિતાએ દીક્ષા લીધી ન હતી તે આ મહોત્સવમાં ખૂબ વધુ આનંદ થાત.” બાળકને “દીક્ષા” શબ્દ સાંભળતાં જ જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે વિચારવા લાગે કે –“અહે, મારા પિતાએ ચારિત્ર્ય લીધું છે, તેથી તો તે મહાભાગ્યશાળી કહેવાય! મારે પણ સંયમ દ્વારા જ ભવને નિસ્તાર થવાને છે.” એમ કરતાં છ મહિના પસાર થઈ ગયા. એવામાં આચાર્ય સિંહગિરિસૂરિ વિચરતાં વિચરતાં તે નગરમાં પધાર્યા. ત્યાં ગોચરીને માટે જતા ધનગિરિમુનિને, પક્ષીને અવાજ પરથી જાણીને કહ્યું કે–“હે મુનિ! આજે સચિત્ત, અચિત્ત કે મિશ્ર–જે કાંઈ દ્રવ્ય મળે તે સર્વ વિચાર કર્યા વિના લઈ લેજે.” ગુરુનું એ વચન માન્ય કરીને ધનગિરિમુનિ, પિતાના સંસારપક્ષે સાળા સમિતિમુનિ સાથે શુદ્ધ બુદ્ધિથી પ્રથમ સુનંદાના ઘરે ગયા. ત્યાં તેમને “ધર્મલાભ” શબ્દ સાંભળીને કેટલીક સખીઓ આવીને સુનંદાને કહેવા લાગી, “આ ધનગિરિમુનિને જ તું તારે પુત્ર આપી દે.” સુનંદા પુત્રને છાને રાખતાં મુનિને કહેવા લાગી કે—“આ રુદન કરતા તમારા પુત્રે મને આકુળ-વ્યાકુળ કરી મૂકી છે, માટે એને તમારી પાસે રાખો. એમ કરવાથી પણ જે એ સુખી રહેશે તે મને સંતોષ થશે.” ત્યારે ધનગિરિમુનિ સ્પષ્ટપણે બેલ્યા કે– “હે ભદ્ર! હું મારા પુત્રને ગ્રહણ કરીશ; પરંતુ સ્ત્રીનું વચન સ્થિર હોતું નથી. તેથી ભવિષ્યમાં કઈ પ્રકારને વિવાદ થવા ન પામે તે માટે આ બાબતમાં સાક્ષી રાખવાની જરૂર છે. બસ, હવે આજથી તારે પુત્રને માટે ચિંતા કરવી નહિ.” સુનંદા બહુ કંટાળી ગઈ હતી, તેથી તેણે કહી દીધું કે –“આ બાબતમાં મારા ભાઈ સમિતિમુનિ અને મારી સખીઓ સાક્ષી છે. હવે પછી હું કાંઈ પણ બોલવાની નથી.” તેથી રાગ આદિ આંતર શત્રઓને દૂર કરનાર એવા ધનગિરિમુનિ રુદનથી વિરામ પામેલા અને અત્યંત સંતુષ્ટ થયેલા બાળકને સુનંદાને બતાવી, પિતાની ઝોળીમાં નાખી, ઘરના આંગણામાંથી 2010 04 Page #444 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શાસનપ્રભાવક બહાર નીકળી, બાળકના ભારથી ભુજાઓને નમેલી રાખી ગુરુ મહારાજ પાસે પહોંચ્યા. ત્યારે તેમને કઈ વજનથી વાંકા વળી ગયેલા જોઈ ગુરુએ ઝેળી પિતાના હાથમાં લીધી અને પૂછ્યું કે –“હે મુનિ! વા જેવું મારા હાથમાં શું મૂકયું? મેં તે હાથમાંથી એને મારા આસન પર જ મૂકી દીધેલ છે.” એમ કહીને ગુરુએ ચંદ્ર સમાન કાંતિવાળા તે બાળકને જે. પ્રથમ દર્શને જ જે શબ્દ ઉચ્ચાર્યો હતો તે મુજબ બાળકને વજ નામ આપ્યું અને સાધ્વીઓના ઉપાશ્રયમાં શ્રાવિકાઓને સેં. પછી ત્યાંથી વિહાર કરી અન્ય સ્થાને ગયા. હવે ગુરુભક્તિ અને બાળકના સૌભાગ્યથી વશ થયેલી શ્રાવિકાઓ અધિક વાત્સલ્યથી વજને ઉછેરવા લાગી. શ્રાવિકાઓ રાત્રે ઉપાશ્રયમાં વસ્ત્રનું પારણું બાંધીને બાળકને ઝુલાવતી. અને બાળકે દેવ-ભવમાં પુંડરીક-કુંડરીક અધ્યયનની ખૂબ આવૃત્તિ કરી હતી તેથી તેમ જ આવા ઉત્તમ પશમની પ્રાપ્તિ થઈ હતી તેથી ત્યાં બિરાજતાં સાધ્વીઓ દ્વારા વારંવાર આવૃત્તિ કરતાં અગિયાર અંગ સાંભળવા માત્રથી જ બાળક શીખી ગયે. પછી વિશેષ આકારથી સુશોભિત થયેલા તે બાળકની પરિચર્યા જેવા સુનંદા પણ ત્યાં આવી. તે બાળકને જોતાં જ તેને મેહ ઉત્પન્ન થયે. તેથી તેણે સાધ્વીઓ પાસે પ્રાર્થના કરી કે–“આ બાળક મને પાછો આપ.” ત્યારે સાધ્વીઓ બેલી કે—“વસ્ત્ર અને પાત્ર સમાન આ બાળક પણ ગુરુની થાપણ કહેવાય. તે અમારાથી આ બાળક તને કેમ આપી શકાય? તારે અહીં આવીને આ બાળકનું લાલન પાલન કરવું હોય તે કર. પરંતુ ગુરુની અનુમતિ વિના એને તારે પિતાને ઘરે ન લઈ જવાય.” એવામાં એક વખત ગુરુમહારાજ અને ધનગિરિમુનિ આદિ ત્યાં પધાર્યા એટલે સુનંદાએ તેમની પાસે પિતાના બાળકની માંગણી કરી. ત્યારે ધનગિરિમુનિએ તેને સમજાવતાં કહ્યું કે“હે ધર્મ! રાજાના આદેશની જેમ, સજ્જન પુરુષના વચનની જેમ અને કન્યાના દાનની જેમ મહાજને એકવચની જ હોય છે. બાળકના વસ્ત્રની જેમ તેઓ વચન સ્વીકારીને મૂકી દેતા નથી. તેમ જ હે ભદ્ર! તું વિચાર કરે કે આ બાબતમાં આપણાં સાક્ષીઓ પણ છે.” આમ, મુનિએ ઘણું સમજાવ્યા છતાં તેણે પિતાને હઠાગ્રહ ન મૂક્યો ત્યારે સંઘના આગેવાન પુરુષોએ તેને મધુર વચનેથી ઘણી સમજાવી. છતાં તે વચનેને પણ સ્વીકાર ન કરતાં સુનંદા રાજા પાસે ગઈ. એટલે રાજાએ સંઘસહિત સાધુમહારાજોને બોલાવ્યા. પક્ષેની હકીકત પૂછી. અંતે રાજાએ વિચાર કર્યો કે– “આ બાળક પિતાની ઈચ્છાનુસાર જેની પાસે જાય તેને લઈ જવા દે. બીજે વિવાદ કરવાનું કંઈ પ્રયોજન નથી.” રાજાએ આ નિર્ણયની બાળકની માતાને જાણ કરી એટલે સુનંદાએ રમકડાં તેમ જ મીઠાઈ વગેરે બતાવીને બાળકને પિતાની પાસે લાવવા પ્રયત્ન કર્યો તેને અનેક પ્રકારે લલચાવ્યું, પરંતુ બાળક તેની પાસે ન જતાં ત્યાં ને ત્યાં જ ઊભો રહ્યો. પછી રાજાએ ધનગિરિમુનિને કહ્યું, એટલે તેમણે રજોહરણ ઉંચું કરીને નિર્દોષ વચનથી જણાવ્યું કે—“હે વત્સ! જે તને તત્ત્વનું જ્ઞાન હોય અને ચારિત્રની ભાવના હોય તે કર્મરૂપી રજને દૂર કરવા માટે આ રજોહરણ ગ્રહણ કર.” આ સાંભળતાં જ બાળકે કૂદકો મારી ચારિત્રરૂપી રાજાના ચામર સમાન તે રજોહરણ લઈ લીધું, અને નાચવા લાગ્યું. તે સમયે મંગલ ધ્વનિપૂર્વક સમસ્ત વાજિંત્રના 2010_04 Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૧૫૧ નાદ સાથે જયજયરવ પ્રગટ થયે. આથી રાજાએ પ્રસન્ન થઈ શ્રીસંઘની પ્રશંસા કરી. પછી શ્રાવકસમુદાયથી પરિવરાયેલા શ્રમણે પણ પિતાના સ્થાને આવ્યા. વજ આઠ વર્ષને થતાં તેને આચાર્ય સિંહગિરિસૂરિએ દીક્ષા આપી. બાલમુનિ વજ પહેલેથી જ સંસ્કાર, જ્ઞાન અને વૈરાગ્યભાવસંપન્ન હતા. દીક્ષા લઈ સંયમ, જ્ઞાન, ત્યાગ તપમાં વિશેષ દક્ષ બન્યા. પૂર્વની જેમ તેમની બાળ સાધુ જીવનમાં પણ અનેક કસોટી થઈ અને દરેક પ્રસંગે તેમાં પાર ઊતરીને સાધુજીવનને ઉજજવળ અને ઉન્નત બનાવતા રહ્યા. આ બાજુ સુનંદાએ વિચાર કર્યો કે–“મારા ભ્રાતા, પતિ અને પુત્ર મુનિ થયા, તે હવે મારે પણ સંયમનું શરણ લેવું જોઈએ.” આથી તેણે પણ દીક્ષા અંગીકાર કરી. એક વાર આચાર્ય સિંહગિરિસૂરિ શિષ્ય પરિવાર સાથે વિહાર કરતાં અવંતિ નગરના ઉદ્યાનમાં પધાર્યા. અહીં બાલમુનિ વજીની પરીક્ષા કરવા તેમના પૂર્વ ભવના દેવમિત્રે જંભક આદિ વૈકિય મેઘમાળા કરી. આની મયૂરના કેકારે અને સારસના મધુર સ્વરે ગુંજી ઊઠયા. oળખળ કરતા જળપ્રવાહથી પ્લાવિત બનેલી ભૂમિ જાણે જળમય ભાસવા લાગી. આવા સમયે અપકાયના જીની પણ વિરાધના ન થાય તે માટે ગુરુ મહારાજે શિષ્ય પરિવાર સાથે એક વિશાળ ગિરિગુફામાં નિવાસ કર્યો. મેઘ ઘણુ સમય સુધી વિરામ ન પામતાં મુનિ મહારાજે ઉપવાસ કરી જ્ઞાન ધ્યાનમાં લીન રહ્યા. ઘણા સમય પછી મેઘ વિરામ પામતાં સૂર્ય દષ્ટિમાન બન્યા. બાલમુનિ વજા આદિના ઉગ્ર તપથી સંતુષ્ટ થયેલા દે શ્રાવકનાં રૂપ લઈને ત્યાં આવ્યા અને પારણું માટે વિનંતિ કરી. બાલમુનિ ગુરુ-આજ્ઞા લઈ ગોચરી વહેવા ગયા. માર્ગમાં તેમણે જે જે જોયું તેનાથી વિસ્મય પામ્યા. તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરતાં, તેનાથી સર્વ વિરુદ્ધ જ જુએ છે. દ્રવ્યથી કેળાને પાક જોવામાં આવ્યું, ક્ષેત્રથી માલવ દેશ જે, કાળથી ગ્રીષ્મ ઋતુ હતી અને ભાવથી વિચાર કરતાં તે શ્રાવકે અનિમિષ નેત્રેવાળા હતા! તેમના પગ ભૂમિને સ્પર્શતા ન હતા એટલે કે તેઓ મનુષ્ય ન હતા; દેવ હતા! અને દેવ દ્વારા પ્રાપ્ત આહાર દેવપિંડ ગણાય તેથી તે કપે નહીં. આથી આ શ્રાવકને વહેરવા આવવાની બાલમુનિ વજી ના જણાવી વાસ્તવિકતા જણાવી. આ સાંભળી દે ખૂબ પ્રસન્ન થયા અને મૂળ સ્વરૂપે પ્રગટ થઈ વજી મુનિને વંદન કરી વૈક્રિયલબ્ધિ અર્પણ કરી. બીજી વાર એ જ દે કસોટી કરવા જેઠ મહિનામાં પુનઃ આવ્યા. બાલમુનિ વજને ઘેબર વહેરવા માટે વિનંતિ કરી, ત્યારે પણ વજમુનિ જ્ઞાનોપયોગથી દેને ઓળખી જાય છે અને આહાર વહેતા નથી. દેએ પણ ખૂબ પ્રસન્ન થઈને બાલમુનિ વજાને “આકાશગામિની” વિદ્યા અર્પણ કરી. એક વખત ગુરુ મહારાજ ઈંડિલભૂમિએ ગયા હતા અને બીજા ગીતાર્થ મુનિએ ગોચરી વહેરવા ગયા હતા. એટલે વજમુનિ બાલ્યભાવથી બધા મુનિઓનાં વીટિયા નામવાર ભૂમિ પર સ્થાપન કરી, ગુરુએ સ્વમુખે પ્રકાશેલા એવા શ્રુતસ્કંધના સમૂહની મહાઉદ્યમથી પ્રત્યેક વાચના આપની શરૂ કરે છે. એવામાં ગુરુ મહારાજ શ્રી સિંહગિરિ ઉપાશ્રય નજીક આવ્યા. મેઘ જેવા ગંભીર વજમુનિના શબ્દો તેમના સાંભળવામાં આવ્યા, જે સાંભળતાં તેમણે વિચાર કર્યો કે– 2010_04 Page #446 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શાસનપ્રભાવક –“શું મુનિએ આવીને આ શાસ્ત્રાભ્યાસ કરે છે?” ત્યાં એ વમુનિના શબ્દો જાણીને તેમને ઘણે અંતેષ થે. તેમણે વિચાર્યું કે –“આ શાસનને ધન્ય છે કે જ્યાં આવા બાળમુનિ પંડિત છે.” પછી જ મુનિ ક્ષેભ ન પામે એમ ધારી તેમણે ઊંચા અવાજે “નિસીહિને ઉચાર કર્યો. ગુરુને શબ્દ સાંભળતાં જ મુનિ ઉપકરણોને યથાસ્થાને મૂકીને લજ્જા અને ભય પામતાં ગુરુની સન્મુખ આવ્યા. ગુરુનાં ચરણ પૂછ, પ્રાસુક જળથી પંખાળી, પાદદકને વંદન કર્યું. તેમના આવા વિનયને જોઈ ગુરુએ અત્યંત હર્ષપૂર્વક તેમની સામે જોયું. પછી વૈયાવૃત્યમાં આ લઘુમુનિની અવજ્ઞા ન થાય” એમ વિચારીને ગુરુએ શિષ્યોને કહ્યું કે –“હવે અમે વિહાર કરીશું.” એ સાંભળી મુનિઓ કહેવા લાગ્યા કે –“અમને વાચના કેણ આપશે?” ત્યારે ગુરુ બેલ્યા–“આ વજમુનિ તમને વાચના આપીને સંતોષ પમાડશે.” મુનિઓએ ગુરુનું આ વચન માન્ય કર્યું. શાસ્ત્રમાં આ સિંહગિરિસૂરિના સુશિષ્યની પ્રશંસા કરવામાં આવે છે કે – કે અદ્ભુત વિનય કે ગુરુ મહારાજે વમુનિ વાચના આપશે એમ કહ્યું અને બહુમાનપૂર્વક સૌએ એ સ્વીકારી લીધું.” પછી પડિલેહણ કરી મુનિઓ વજમુનિ પાસે આવ્યા એટલે વજામુનિએ તેમને વાચના આપવાનો પ્રારંભ કર્યો. વિનાપ્રયાસે તેમને શાસ્ત્રનું રહસ્ય એવી રીતે સમજાવવા માંડ્યું કે મંદબુદ્ધિના પણ સહેલાઈથી સમજી શકે. કેટલાક દિવસો પછી આચાર્ય મહારાજ પાછા આવ્યા એટલે મુનિઓ તેમની સન્મુખ ગયા. ગુરુએ વાચના સંબંધી બધે વૃત્તાંત પૂછ્યો ત્યારે મુનિઓ સાથે મળીને કહેવા લાગ્યા કે—“આપ પૂજ્યની કૃપાથી અમને વાચનાનું ભારે સુખ થઈ પડ્યું છે. તે હવે સદાયને માટે વામુનિ જ અમારા વાચનાચાર્ય થાઓ.” વળી રમૂજમાં કહેવા લાગ્યા કે “આપ બે-ત્રણ દિવસ પછી પધાર્યા હતા તે સારું હતું.” એ સાંભળી ગુરુએ કહ્યું કે—“એ મુનિના અદ્ભુત ગુણગૌરવ તમને જણાવવા માટે જ મેં વિહાર કર્યો હતે.” અહીં ગુરુના આગમન સુધીમાં વમુનિએ તપસ્યાવિધાનથી સંશુદ્ધિયુક્ત વાચનાપૂર્વક આગમને અભ્યાસ કરી લીધો હતો. પછી ગુરુએ દશપુરમાં જઈ વજમુનિને શેષ શ્રતને અભ્યાસ કરવા માટે અવંતિમાં આદર સહિત શ્રી ભદ્રગુમસૂરિ પાસે મેકલ્યા. ગુરુની આજ્ઞાથી ત્યાં જતાં તેમણે રાત્રે નગરની બહાર સ્થિરતા કરી. આ બાજુ શ્રી ભદ્રગુપ્તસૂરિએ શિષ્યને પિતાને આવેલા સ્વપ્નની વાત જણાવી કે– “ દુગ્ધથી પૂર્ણ મારું પાત્ર કઈ અતિથિ આવીને પી ગયે, તેથી સમસ્ત દશ પૂર્વને અભ્યાસ કરનાર કેઈ આવશે.” એમ બોલતા હતા ત્યાં વમુનિ તેમની સમક્ષ આવી, વંદન કરીને, બેલ્યા–“હે પૂજ્યવર ! મને મારા ગુરુદેવ આચાર્ય સિંહગિરિસૂરિએ આપની પાસે દશ પૂર્વને અભ્યાસ કરવા મેક છે.” આચાર્ય ભદ્રગુપ્તસૂરિએ પિતાને આવેલા સ્વપ્નની યથાર્થતા જાણી, પ્રસન્નતાપૂર્વક વજમુનિને દશ પૂર્વને અભ્યાસ કરાવ્યું. વામુનિ વિનય અને સેવાભક્તિપૂર્વક દશ પૂર્વેનું જ્ઞાન મેળવી પુનઃ ગુરુદેવ પાસે આવ્યા. આચાર્ય સિંહગિરિસૂરિએ જ્ઞાનસમ્પન્ન વજમુનિને સર્વ રીતે યોગ્ય જાણી આચાર્ય પદથી અલંકૃત કર્યા. તેમને ગચ્છને ભાર શેંપી, નિશ્ચિત બની, અનશનપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. વજમુનિએ ત્યારથી આચાર્ય વાસ્વામી બની યુગપ્રધાનપદની ધુરા સંભાળી. 2010_04 Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ૧૫૩ આચાર્ય સ્વામી અનેક ગ્રામ-નગરમાં વિચરતા. તેમની પ્રભાવક ઉપદેશકશૈલી સાંભળી જેને તેમ જ જૈનેતર પણ આકર્ષાતા. ઉપરાંત, તપ, ત્યાગ, સંયમ, જ્ઞાન અને ચારિત્રની ઉત્કૃષ્ટ મૂર્તિ જસ્વામી સૂરિ જ્યાં જ્યાં પધારતા ત્યાં ત્યાં જૈનશાસનને જ્યજયકાર થતો. સૌ કે તેમનું કુદરતી અદ્દભુત રૂપ-લાવણ્ય અને બ્રહ્મચર્યનું તેજ નિહાળી મુગ્ધ બનતા. પાટલિપુત્ર નગરના કરોડપતિ ધનદેવ શ્રેણિવર્યની પુત્રી રૂક્ષ્મણી આચાર્યના રૂપ–લાવણ્યના વારંવાર વખાણ સાંભળી તેમના પર માહિત થઈ. એણે પ્રતિજ્ઞા કરી કે, “પરણું તે વજસ્વામીને જ, નહિતર આજીવન બ્રહ્મચર્ય પાળીશ.” એક દિવસ આચાર્ય વાસ્વામી વિહાર કરતાં કરતાં પાટલિપુત્ર પધાર્યા અને ધનદેવ શેઠની દાનશાળામાં જ ઊતર્યા. તેમણે પહેલા દિવસે તો પોતાનું રૂપ પણ બેડોળ બનાવ્યું હતું. પરંતુ રૂક્ષ્મણીએ સાંભળ્યું કે હદયનાથ આવ્યા છે એટલે પિતા પાસે જઈને કહ્યું કેમારા સ્વામી આવ્યા છે.” બીજા દિવસે ધનદેવ શેઠ, પાટલિપુત્રના રાજા અને સમગ્ર નગરજનો આચાર્ય મહારાજનું વ્યાખ્યાન શ્રવણ કરવા આવ્યા. આચાર્ય સ્વામીનું અદ્ભુત રૂપ, બ્રહ્મચર્યના તેજથી ચમકતું ભાલ સ્થલ અને અમેઘ ઉપદેશ શૈલી જોઈ–સાંભળી રાજા-પ્રજા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા. રુકમણીના પિતાને પણ થાય છે કે–આ ભવ્ય પુરુષ મારી પુત્રીને યોગ્ય છે. પછી મધ્યાહ્ન સમયે આચાર્ય પાસે આવીને તેણે પ્રાર્થના કરી કે –“તમેને હું મારી નવ્વાણું હજાર સોનામહેરો, આ બાગબગીચાવાળો મહેલ તેમ જ મારું કન્યારત્ન આપું છું; તેને આપ સ્વીકાર કરે.” આ સાંભળી આચાર્ય વજીસ્વામી પહેલાં તે હસી પડ્યા; પણ પછી ગંભીર થઈને બેલ્યા કે—“મહાનુભાવ ! હું તે સાધુ છું, નિષ્પરિગ્રહી છું. અમારે આ સર્વ ત્યાજ્ય હાય.” પછી આચાર્ય સ્વામીએ રુક્ષ્મણને ત્યાગમાર્ગનો મહિમા વિશદ રીતે સમજાવી, તેને પ્રતિબધી, તેને દીક્ષા પ્રદાન કરી. એક વખત વરસાદના અભાવે ભયંકર દુષ્કાળ આવી પડ્યો. પૃથ્વી પર સઘળા જીવોને અધિક ને અધિક નાશ થવા લાગ્યો. તે વખતે સિદાતા શ્રીસંઘે આવીને શ્રી વજસ્વામીને નિવેદન કર્યું કે “હે ગુરુદેવ! અમારું રક્ષણ કરે.” વાસ્વામીએ તેઓની વાત ધ્યાનમાં લઈ, એક પટ વિસ્તારી, તેના પર શ્રીસંઘને બેસારી, ગગનગામિની વિદ્યાના બળે દેવની જેમ આકાશમાગે ચાલ્યા. તે વખતે શય્યાતર ત્યાં ઘાસની શોધ કરવા ગયા હતા. તેણે આવીને કહ્યું કે–“હે પ્રભો ! મારે પણ ઉદ્ધાર કરો.” શ્રી વાસ્વામીએ તેને પણ સાથે લઈ લીધે. પછી એક સુખી દેશમાં આવેલી મહાપુરી નગરી કે જ્યાં બૌદ્ધ ધર્માનુયાયી રાજા અને લેકે વસતા હતા ત્યાં બધા આવી પહેંચ્યા. ત્યાંના સુકાળ અને રાજ્યની સમૃદ્ધિથી શ્રીસંઘ ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યું. એવામાં સર્વ પમાં ઉત્તમ એવા શ્રી પર્યુષણ મહાપર્વના દિવસો આવ્યા ત્યારે રાજાએ પ્રતિકૂળ થઈને પુપને નિષેધ કર્યો, એટલે શ્રી જિનપૂજાની ચિંતામાં આકુળવ્યાકુળ થઈને શ્રીસંઘે શ્રી વાસ્વામીને વિજ્ઞપ્તિ કરી. તેથી વજાસ્વામી શાસનકાર્ય માટે આકાશમાગે ઊડીને માહેશ્વરીનગરી આવ્યા. ત્યાં તેમના પિતાને મિત્ર ગુણજ્ઞ માળી બગીચામાં રહેતા હતા. તે ફૂલસિંહ %. ૨૦ 2010_04 Page #448 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શાસનપ્રભાવક " નામના માળીએ શ્રી વાસ્વામીને જોઇ, વંદન કરીને કહ્યું કે મારા યોગ્ય કંઈ કાય ફરમાવેા. ’ ત્યારે ગુરુએ કહ્યું કે હું આ ! મારે સુંદર પુષ્પોનું કામ છે. ” એટલે માળીએ કહ્યું કે આપ પાછા ફરે ત્યારે પુષ્પા લેતા જજો. ” એમ સાંભળી વાસ્વામી ત્યાંથી ક્ષુદ્રહિમવંત પર્યંત પર લક્ષ્મીદેવી પાસે ગયા. ત્યાં ધર્મલાભ આપી, આશિષથી તેને આન ંદ પમાડી, પેાતાનું કાર્ય જણાવ્યું. એટલે લક્ષ્મીદેવીએ પોતાના હાથમાં શાભનું સહસ્રપત્ર કમળ જિનપૂજા માટે તેમને અર્પણ કર્યું. તે લઈ આચાય. વાસ્વામી પિતાના મિત્ર દેવ પાસે આવ્યા. ત્યાં જ઼ભક દેવતાઓએ આકાશમાં રહી સંગીત-મહેાત્સવ કર્યા. દિવ્ય વાજિંત્રા વાગતાં વાતાવરણ સંગીતમય થઈ ગયુ. એચ્છવ કરતા દેવાને પેાતાની ઉપર આવતાં જોઇ બૌદ્ધ લાકે ભારે ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા કે— અહા ! આપણા ધર્મના મહિમા તે જુએ કે દેવતાએ આવે છે!” ત્યાં તા દેવા તેના દેખાતાં જ જિનમંદિરમાં ચાલ્યા ! જિનમદિરે જિનેશ્વર ભગવંતની પુજા કરીને બધા શ્રાવકો ઘણા આનંદ પામ્યા અને પર્યુષણા મહાપના દિવસોમાં શ્રી ગુરુમહારાજ પાસે ધર્મોપદેશ સાંભળ્યે. આ ચમત્કાર જોઈ રાજા પણ સંતુષ્ટ થઇ ગુરુમહારાજ પાસે આવ્યા. આચાય વસ્વામીએ તેને પ્રતિબાધ પમાડી જૈનધર્મી બનાવ્યે. એક વખત ઉત્તર ભારતમાં બાર વર્ષના ભયંકર દુષ્કાળ પડતાં, આચાર્ય શ્રી વાસ્વામી શિષ્યપરિવારસહુ દક્ષિણ ભારત તરફ વિહાર કરી ગયા. ત્યાં કોઈ સ્થળે શુદ્ધ ભૂમિભાગયુક્ત ઉદ્યાનમાં તેમણે નિવાસ કર્યાં. તે વખતે શ્લેષ્મરેગને દૂર કરવા વહોરીને સૂંઠને એક કટકો લાવ્યા હતા. અને વાપરતાં બાકી વધેલા તે કટકે પોતાના કાન પર મૂકી દીધા હતા. પછી સંધ્યાકાળે પ્રતિક્રમણમાં અહે। કાય'ના પાઠ કરતાં મુહપત્તીથી કાનના પડિલેહણમાં નીચે પડયો. તે જોતાં તેમણે વિચાર કર્યાં કે—“ અરે, મને વિસ્મૃતિના ઉદય થયા છે. તેથી હવે મારુ આયુષ્ય ક્ષીણ થયું જણાય છે. હવે પૂના દુષ્કાળ કરતાં પણ અધિક દુષ્કાળ આવશે. ’ આમ, આચાર્ય વાસ્વામીએ પાતાના અંતિમ કાળ નજીક જાણી, અને આવનારા દિવસે પણ દુષ્કર જાણી, આચાર્યાં વસેનસૂરિને સઘળી સંઘવ્યવસ્થા ભળાવી ખાસ કહ્યું કે... હે ગુરુબંધુ ! હવેના દિવસે ખૂબ જ કપરા આવનાર છે. પણ તમને જે દિવસે સાનૈયાની કિંમતવાળા ચાખામાં ઝેર મેળવેલા આહાર મળે તેને બીજે જ દિવસે સુકાળ થશે, તે યાદ રાખજો. "" આચાર્ય વાસ્વામી પછી ત્યાંથી વિહાર કરી ગયા. દુષ્કાળને લીધે ભિક્ષા પ્રાપ્ત ન થતાં તેએએ સાથેના સર્વ સાધુઓને વિદ્યાપિંડથી આહાર કરાવી કહ્યું કે આ રીતે બાર વર્ષ સુધી વિદ્યાપિ’ડથી જ આહાર કરવા પડશે, માટે અનશન ચેાગ્ય છે. ’’ આથી આચાર્ય વાસ્વામી સાથે દરેક સાધુઅનશન કરવા તૈયાર થયા. એમાં એક બાલમુનિ પણ હતા. આચાર્યશ્રીએ તેને અનશન કરવાની ના પાડી, તે પણ તે સાથે જ ગયા. એક દિવસ આ બાલમુનિને નિદ્રામાં મૂકી સૌ આગળ ગયા. બાલમુનિ ત્યાં જ એકલા રહી અનશનપૂર્વક સ્વગે સિધાવ્યા. આ ખબર મળતાં આચાર્ય વાસ્વામીએ ખીજા સાધુએ સમક્ષ આ બાલમુનિની દૃઢતા, ધીરતા અને વીરતાની અનુમેાદના કરી. ત્યારબાદ બધા શ્રમણાએ એક પર્વત પર જઈને અનશન કર્યુ. ત્યાં એક દેવે આવીને બધાયને ચલાયમાન કરવાના પ્રયત્ન કર્યાં. આથી આચાર્ય શ્રી સવ સાધુઓને લઈ ખીજા 2010_04 Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૧૫૫ પર્વત પર ગયા અને ત્યાં અનશનપૂર્ણાંક બધા સાધુએ અને આચાય વસ્વામી સ્વર્ગવાસ પામ્યા. આ ઘટના બન્યા પછી સૌધમેન્દ્રદેવે અહીં આવી રથ વડે આ ગિરિરાજની પ્રદક્ષિણા કરી. આથી આ ગિરિરાજ ત્યારથી થાવતગિરિ નામે પ્રસિદ્ધ થયા. આચાય વસ્વામીના સ્વર્ગવાસ પછી દશમું પ, ચેાથું સંસ્થાન અને ચાથું હનન વિચ્છેદ પામ્યું હતું. (· પ્રભાવકચરિત્ર ’ને આધારે. ) [ શ્રી વાસ્વામીના સ્વાસ સંબંધમાં ‘ પ્રભાવકચરિત્ર 'માં કોઇ ઉલ્લેખ નથી. પણ યુગપ્રધાન પટ્ટાવલીમાં એ બધી વાતાના ખુલાસા કરેલા છે. શ્રી વજીસ્વામી પ્રથમ ઉદયના ૧૮મા યુગપ્રધાન હતા. એમનું આયુષ્ય ૮૮ વનું હતું, જેમાંનાં ૮ વર્ષે ગૃહપર્યાયમાં, ૪૪ વ સામાન્ય શ્રમણુપર્યાયમાં અને ૩૬ વર્ષ યુગપ્રધાનપર્યાયમાં વ્યતીત થયાં હતાં. તેમના જન્મ વીરનિર્વાણુ સં.૪૯૬માં, સ. ૫૦૪માં દીક્ષા, સ. ૫૪૮માં યુગપ્રધાનપદ અને સ’. ૫૮૪ (વિ. સ’. ૧૧૪ )માં આ અંતિમ દશ પૂર્વધર આચાય ના સ્વર્ગવાસ થયા હતા.—પં. શ્રી કલ્યાણવિજયજી મહારાજ. ] . જેમના દ્વારા ચાર અનુયાગામાં વિભાજિત આગમા અદ્યાપિ ત પ્રવર્તી રહ્યાં છે એવા યુગપ્રભાવક આચાર્ય શ્રી આરક્ષિતસૂરિજી મહારાજ અવંતિ ( માળવા ) દેશમાં દશપુર નામે નગર હતું. તેમાં વિશિષ્ટ બુદ્ધિવાળા સામદેવ નામે પુરહિત રહેતા હતા. તેને રુદ્રોમા નામે પ્રિયા હતી. તેને બે પુત્રા થયા. તેમાં પહેલા આરક્ષિત અને બીજો ફલ્ગુરક્ષિત હતા. પુરોહિતે બંનેને અંગસહિત વેદા ભણાવ્યા. આરક્ષિત પોતે વિદ્વાન થયા અને વિશેષ અભ્યાસ માટે પાટલિપુત્ર ગયા. ત્યાં દિવ્યબળની સ્ફુરણાથી અલ્પકાળમાં ગુપ્ત વેદોપનિષદના પણ અભ્યાસ કર્યા; અને ઉપાધ્યાયની અનુજ્ઞા લઈ પેાતાને નગર પાછા ફર્યાં. રાજ્યના પુરહિતે આય રક્ષિતની પ્રકાંડ વિદ્વત્તાનું રાજ્યને નિવેદન કરતાં રાજા પોતે હાથી પર ચડી તેની સામે આવ્યેા. અને રાજાએ મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યા. અનુક્રમે તે પેાતાના આવાસમાં આવ્યેા. તેની માતા રુદ્રસામા જીવાજીવાદિક નવ તત્ત્વના વિસ્તારને જાણનારી શ્રાવિકા હતી. તે સામાયિકમાં હોવાથી, ઉત્કંઠાયુક્ત અને જમીન સુધી મસ્તક નમાવીને પ્રણામ કરતાં પોતાના પુત્રને જોઇ ને પણ, સામાયિક-ભ ંગને લીધે, આશિષથી વધાભ્યે નહિ. આથી અત્યંત ખેદ પામી આ રક્ષિત વિચારવા લાગ્યા કે અભ્યાસ કરેલ સહુ શાસ્રા મારે મન તુચ્છ જેવાં છે કે જેથી મારી માતા તે સંતેાષ ન પામી !” એમ ધારીને એ કહેવા લાગ્યા કે હે માતા ! તમે ઉદ્વિગ્ન કેમ તેખા છે ? સ`તુષ્ટ કેમ નથી ? ” ત્યારે માતા એટલી કે દુર્ગતિને આપનાર તારા એ અભ્યાસથી હું શી રીતે સંતુષ્ટ થાઉં ? ' ત્યારે આ રક્ષિતે કહ્યું—તે હવે વિલંબ 66 2010_04 Page #450 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શાસનપ્રભાવક કર્યા વિના મને આજ્ઞા આપે કે જે અભ્યાસથી તમને સંતોષ થાય તે કરું. બીજા કાર્યનું મારે શું પ્રયોજન છે?” એ સાંભળી માતા રુદ્રમાએ કહ્યું-“હે વત્સ! તરફથી પ્રગટ થતા ઉપદ્રવને નષ્ટ કરનારા આત્મકલ્યાણકારી અને અન્ય મતાવલંબીઓને જાણવામાં ન આવેલ એવા જિનભાષિત બારમા અંગ દષ્ટિવાદને અભ્યાસ કર.” દષ્ટિવાદનું નામ પ્રથમ વાર જ સાંભળી આર્ય રક્ષિત વિચારવા લાગ્યા કે—“સર્વ તીર્થોમાં શિરોમણિ એવી હે માતા ! મને તેને અધ્યાપક બતાવે, કે જેથી હું સત્વરે અભ્યાસ શરૂ કરું.” ત્યારે રુકમા કહેવા લાગી કે–“વિનયના સ્થાનભૂત હે વત્સ! તું સાવધાન થઈને સાંભળ. અબ્રહ્મ અને પરિગ્રહના ત્યાગી, મહાસત્ત્વવંત, પિતાના અંતરમાં પરમાર્થ બુદ્ધિ ધરાવનાર, સજ્ઞાનના નિધાન એવા જૈનાચાર્ય તેસલિપુત્ર એ ગ્રંથના જ્ઞાતા છે. તે અત્યારે તારા શેરડીના વાડામાં છે. તે છે નિર્મળમતિ ! તેમની પાસે તું એ ગ્રંથને અભ્યાસ કર, કે જેથી તારા ચરિત્રથી મારી કુક્ષિ શીતળ થાય.” એ પ્રમાણે સાંભળી, “પ્રભાતે જઈશ” એમ કહીને અભ્યાસની ઉત્કંઠામાં તેણે એ રાત પસાર કરી. પ્રભાત થતાં તે બહાર નીકળ્યા. એવામાં અર્ધમાગે તેના પિતાને એક બ્રાહ્મણમિત્ર તેને સન્મુખ થયે. તે આર્ય રક્ષિત માટે શેરડીના સાડા નવ સાંઠા સ્કર્ધ પર લઈને આવતે હતો. તેણે નમસ્કાર કરતાં આર્ય રક્ષિતને સ્નેહથી આલિંગન આપ્યું અને કહ્યું કે “તું પાછો ઘેર ચાલ.” ત્યારે આર્ય રક્ષિત બોલ્યા કે “માતાના આદેશથી હું જઈને સત્વરે પાછા આવીશ. તમે હમણાં મારા બંધુને સંતુષ્ટ કરવા ઘરે જાઓ.” એમ કહી તે આદરપૂર્વક ઈક્ષુવાડા તરફ ચાલ્યો. જતાં જતાં આર્ય રક્ષિત વિચારવા લાગ્યા કે “અહો! આ શ્રેષ્ઠ દઢ નિમિત્તથી એ ગ્રંથના સાડા નવ અધ્યાય અથવા પરિચછેદ અવશ્ય પામી શકીશ, પણ તે કરતાં અધિક તે નક્કી ન જ પામું.” પછી પ્રભાત સમયે ત્યાં મુનિઓના સ્વાધ્યાયધ્વનિના શબ્દો સાંભળતાં ઉપાશ્રયનાં દ્વાર પાસે બેસી ગયા. ત્યાં જેનમતના વિધિથી તે તદ્દન અજ્ઞાત હોવાથી “હવે શું કરવું?” તેને ખ્યાલ ન આવવાથી જડ જેવો બની ગયે. એવામાં આચાર્ય તસલિપુત્ર મહારાજને વંદન કરવા આવતે ઢઢ્ઢર નામે શ્રાવક તેના જેવામાં આવ્યું. તેની પાછળ રહીને તે મહામતિ આર્યરક્ષિતે પણ વંદન આદિ કર્યું. તે સમયે લક્ષણથી આચાર્ય મહારાજે તેને નવીન જાણું સ્નેહથી પૂછયું કે--“હે ભદ્ર! તને ધર્મની પ્રાપ્તિ ક્યાંથી થઈ?” ત્યારે દ્વર શ્રાવકને બતાવતાં તે બોલ્યા—આ ઉત્તમ શ્રાવકથી જ. એમ બોલ્યા ત્યાં એક મુનિએ તેને ઓળખી લીધા અને જણાવ્યું કે –“ગઈ કાલે રાજાએ મહોત્સવપૂર્વક જેને નગરમાં પ્રવેશ કરાવ્યો તે આ સેમદેવ પુરેહિતને અને રુદ્રમાને પુત્ર છે. એ ચાર વેદોને જાણકાર છે. એનું આગમન અહીં સંભવતું નથી, છતાં અહીં કેમ આવેલ છે તે સમજાતું નથી.” વ્યાકુળતા રહિત આરક્ષિત માતાનું કથન સંભળાવ્યું, જે સાંભળતાં ગુરુ ચિંતવવા લાગ્યા કે—“આ વિપ્ર કુલીન અને આસ્તિક છે. એને માર્દવગુણ કુળને અનુચિત છે, પણ એમાં સુકૃતાચાર સંભવિત હેવાથી એ જૈનધર્મને ઉચિત છે.” પછી શ્રતમાં ઉપગ દેતાં, પૂર્વના પાઠને ઉચિત તથા શ્રી વાસ્વામી સૂરિ પછી તેને ભાવિ પ્રભાવક સમજીને આચાર્ય મહારાજ બોલ્યા કે—“હે ભદ્ર! જેન દીક્ષા વિના દષ્ટિવાદ અપાય નહિ. કારણ કે વિધિ સર્વત્ર સુંદર હોય છે.” 2010_04 Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૧૫૭ ત્યારે આર્ય રક્ષિત કહેવા લાગ્યા કે—“હે ભગવન! પૂર્વે મારે નવ સંસ્કાર થઈ ગયા છે. હવે જેનેન્દ્રસંસ્કારથી આપ મારા શરીરને અલંકૃત કરે. પરંતુ એ સંબંધમાં મારે કંઈક કહેવાનું છે તે આપ લક્ષ્ય પૂર્વક સાંભળે. મિથ્યાહથી બધા લેકે મારા અનુરાગી છે. તેમ જ આ વૃત્તાંત રાજાના જાણવામાં આવતાં તે પણ કદાચ દીક્ષાને મુકાવે. કારણ કે સ્વજનોની મમતા દુર્યજ્ય છે. માટે પિતાના બાળકરૂપ મને પ્રસન્ન થઈને દીક્ષા આપતાં આપને અન્ય દેશમાં વિચરવું પડશે, કારણ કે તેથી શાસનની લઘુતા ન થાય.” આચાર્યશ્રીએ આ વાતને સ્વીકાર કરી, નગર બહાર જઈને આર્ય રક્ષિત પંડિતને દીક્ષા આપી અને પછી આ નવદીક્ષિત મુનિને આગળ કરી તરત જ અન્યત્ર વિહાર કર્યો. ત્યાં ગુરુમહારાજે તેમને મૂળસહિત અંગ-ઉપાંગ આદિ ગ્રન્થ અને તેવાં તેવાં તપોવિધાનથી કેટલાંક પૂર્વો પણ ભણાવ્યાં. તેઓ વિનયપૂર્વક પિતાના આચારને પાળવા લાગ્યા અને વ્રતના સ્વરૂપને પણ બરાબર સમજી શક્યા. પછી શેષ પૂર્વેને અભ્યાસ કરવા ગુરુમહારાજે તેમને આચાર્યશ્રી વાસ્વામી પાસે જવા આજ્ઞા આપી. આથી તેમણે ઉજ્જયિની તરફ વિહાર કરતાં રસ્તામાં એક ગામમાં ગીતાર્થ મુનિઓ સાથે શ્રી ભદ્રગુપ્તસૂરિના ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ત્યાં તેમને ઓળખી જઈ શ્રી ભદ્રગુપ્તસૂરિએ ભેટીને કહ્યું કે “હે પૂર્વાભિલાષી આર્ય રક્ષિત ! તને કુશળતા છે ને? આ મારી અંતિમ અવસ્થામાં તું મારે સહાયક થઈને મને મદદ કર. કારણ કે કુલીન પુરુષની એવી ફરજ હોય છે.” આર્ય રક્ષિતમુનિએ તે કબૂલ્યું અને એકાગ્રચિત્તથી તેમની સેવા કરવા લાગ્યા. એક વખત આચાર્ય ભદ્રગુપ્તસૂરિએ આર્ય રક્ષિત મુનિને કહ્યું કે –“હે વત્સ! તારી વૈયાવચ્ચેથી હું અત્યંત પ્રસન્ન થયો છું. હવે મારે તને કંઈક ગુપ્ત કહેવાનું છે, તે સાવધાન થઈને સાંભળ. વાસ્વામી પાસે તારે અભ્યાસ તે કરે, પરંતુ તે હંમેશાં અલગ ઉપાશ્રયમાં આહાર, પાણી અને શયન કરજે. કારણ કે તેમની મંડળીમાં એક વાર પણ જે આહાર કરે અને રાત્રે તેમની પાસે શયન કરે તેને શ્રી વાસ્વામીના સાન્નિધ્યના પ્રભાવે એ વૈરાગ્ય પ્રગટે કે તે પણ આચાર્ય વજસ્વામી સાથે અણસણ સ્વીકારવા તૈયાર થઈ જાય અને તેમની સાથે જ કાળધર્મ પામવાનું વિચારે. તું પ્રભાવક અને જિનશાસનરૂપ મહાસાગરને કૌસ્તુભમણિ સમાન છે. વળી તું સંઘને આધાર થવાનો છે. માટે મારું વચન માન્ય કરજે એમ હું ઈચ્છું છું.” ત્યારે સૂરિમહારાજના ચરણે શિર નમાવી તેમણે કહ્યું કે –“હે પ્રભો ! આપનું એ વચન મારે શિરોધાર્ય છે.” પછી શ્રી ભદ્રગુપ્તસૂરિ કાળધર્મ પામ્યા. મુનિ આર્ય રક્ષિત શ્રી વાસ્વામી સૂરિ પાસે અભ્યાસ કરવા ચાલ્યા. એવામાં શ્રી વાસ્વામીએ સ્વપ્ન જોયું, અને પિતાના શિબેને જણાવ્યું કે –“આજે પાયસથી પૂર્ણ ભરેલ પાત્રથી મેં આવેલ અતિથિને પારણું કરાવ્યું, એટલે તેમાં અલ્પ માત્ર શેષ રહ્યું. તે એ સ્વપ્નને વિચાર કરતાં મને લાગે છે કે, આજે કઈ પ્રાજ્ઞ અતિથિ મારી પાસે આવીને મોટા ભાગનું કૃત ગ્રહણ કરશે અને અલ્પ માત્ર બાકી રહેશે.” આ પ્રમાણે આચાર્ય વજસ્વામી બોલતા હતા ત્યાં મુનિ આયરક્ષિત આવ્યા. અપૂર્વ અતિથિને જઈ વજસ્વામસૂરિએ આર્ય રક્ષિતને આવકાર આપતાં કહ્યું કે –“હે ભદ્ર! તમે ક્યાંથી આવે છે ?” 2010_04 Page #452 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શાસનપ્રભાવક આર્યરક્ષિત બોલ્યા કે –“હે પ્રભો! હું તે આચાર્ય શ્રી સલિપુત્ર પાસેથી આવું છું.” એ સાંભળી વાસ્વામી સૂરિ બોલ્યા–“શું તમે આર્ય રક્ષિત છે? શેષ પૂર્વેને અભ્યાસ કરવા અહીં અમારી પાસે આવ્યા છે? પણ પાત્ર–સંથારો વગેરે તમારાં ઉપકરણો ક્યાં? તે લઈ આવે. આજે તમે અમારા અતિથિ છે તેથી ગોચરી વહેરવા ન જશે. અહીં જ આહાર-પાણી કરીને અધ્યયન શરૂ કર.” એટલે મુનિ આર્ય રક્ષિત કહેવા લાગ્યા–“હું બીજા ઉપાશ્રયમાં ઉતર્યો છું. તે આહાર–પાણી અને શયન ત્યાં જ કરીશ.” ત્યારે વાસ્વામી બાલ્યા–“અલગ રહેવાથી અભ્યાસ કેમ થઈ શકે ? ” એટલે મુનિ આર્યરક્ષિતે શ્રી ભદ્રગુપ્તસૂરિએ કહેલ વચન કહી સંભળાવ્યું. ત્યારે “અહો, એમ છે! ” એમ બોલતાં વાસ્વામીએ શ્રતમાં ઉપગ મૂક્યો. પછી તેમણે જણાવ્યું કે—મારી સાથે આહાર અને શયન કરવાથી ગુરુના કહ્યા પ્રમાણે સાથે અંત થાય, એ વચન સૂરિમહારાજ ઉચિત બોલ્યા છે માટે હવે તેમ જ થાઓ.” પછી શ્રી વાસ્વામી સૂરિ તેમને પૂને અભ્યાસ કરાવવા લાગ્યા. એમ કરતાં દસમા પૂર્વને અર્ધભાગ શરૂ કર્યો. એમાં મુશ્કેલીથી અભ્યાસ કરી શકાય તેવા ભાંગા, દુર્ગમ ગમક, દુષ્કર પર્યાય અને સમાન શબ્દોના જવિક હતા. તેના વીશ જવિકને અભ્યાસ કરી લીધે; પરંતુ અભ્યાસ કરતાં તેમને ભારે શ્રમ પડવા લાગે. આ બાજુ આર્ય રક્ષિતમુનિની માતા રુદ્રસેને વિચારવા લાગી કે –“અહો ! વિચાર વિના કામ કરવા જતાં મને પિતાને જ તેના પરિણામે પરિતોષ રૂપ ફળ મળ્યું. હદયને આનંદ આપનાર આર્ય રક્ષિત સમાન પુત્ર મેં હાથે કરીને મોકલી દીધે. માટે તેને બેલાવવા હવે ફલ્લુરક્ષિતને મોકલું.” એમ ધારીને તેમણે સરળ એવા સોમદેવ પુરોહિતને પૂછ્યું, ત્યારે તે બે કે, “હે ભદ્ર! તારું કહેલ મને પ્રમાણે છે, માટે તેને યોગ્ય લાગે તેમ કર.” પછી તેણે પિતાના બીજા પુત્રને મોકલતાં ભલામણ કરી કે, “હે વત્સ! તું તારા ભાઈ પાસે જા અને મારું કથન તેને નિવેદન કર કે, માતાએ તેને બંધુસમાગમથી રહિત કરી મોહ તજા, પરંતુ વાત્સલ્યભાવને તે જિનેશ્વરેએ પણ માન્ય કરેલ છે. કારણ કે ગર્ભમાં રહેલા શ્રી વીરપ્રભુએ પણ માતાની ભક્તિ સાચવી. માટે હવે સત્વરે આવીને માતાને તારું મુખ બતાવ, નહિતર મારે પણ તારા માર્ગને આશ્રય લેવું પડશે અને તે પછી તારા પિતા અને પુત્ર-પુત્રી વગેરે માટે પણ એ જ રસ્તો છે. વળી તારે કદાચ સ્નેહભાવ ન હોય તે ઉપકારબુદ્ધિથી એક વાર હર્ષપૂર્વક આવીને મને કૃતાર્થ કરે. હે વત્સ ! માર્ગ અને દેહમાં યત્નયુક્ત થઈને તું જા અને પ્રમાણે કહેજે. તારા ભાગ્ય પર અમે જીવનારા છીએ.” માતાનું વચન સાંભળીને નમ્ર ફશુરક્ષિતે પિતાના બંધુ મુનિ આર્ય રક્ષિત પાસે જઈને તેને માતાનું કથન કહી સંભળાવ્યું કે, “માતાને વિશે વત્સલ તારા જે બંધુ કે હશે? કારણ કે કુળલજજાને લીધે તારા પિતાએ તે મને કંઈ પણ આકેશવચન સંભળાવ્યું જ નથી. તે હે વત્સ ! તું સત્વરે આવે અને તારું મુખ મને બતાવ. તારા દર્શનામૃતથી તૃપ્ત થઈ હું તૃષ્ણારહિત થાઉં. હે બંધ ! આપણી માતા રુદ્રમાએ મારા મુખથી તને એ પ્રમાણે કહેવરાવ્યું છે, માટે કૃપા કરીને તમે સત્વરે ચાલે.” આ કથન સાંભળી શ્રી આર્ય રક્ષિતમુનિ 2010.04 . Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૧૫૯ વૈરાગ્યથી કહેવા લાગ્યા કે, “હે ફલ્યુરક્ષિત ! આ ક્ષણભંગુર સંસારમાં મેહ કે? અથવા સુજ્ઞ પિતાના અધ્યયનમાં અંતરાય કરે? અસાર વસ્તુને માટે સારી વસ્તુને ત્યાગ કરવાની કઈ ઈચ્છા ન કરે. તું જે મારા પર સ્નેહ ધરાવતો હોય તે મારી પાસે રહે અને દીક્ષા વિના ન રહેવાય તેમ હોવાથી તું દીક્ષા ધારણ કરી લે.” ત્યારે તેણે તે પ્રમાણે કબૂલ કરતાં આર્યરક્ષિતમુનિએ પિતાના બંધુને તરત દીક્ષા આપી. આર્ય રક્ષિત પિતે ભારે બુદ્ધિશાળી હતા, છતાં જવિક અધ્યયનપાડથી તે અત્યંત થાકી ગયા એટલે તેમણે આચાર્ય વાસ્વામીને પૂછયું કે-“હે ભગવન્ ! હજી કેટઢું અધ્યયન બાકી છે?” ત્યારે ગુરુએ કહ્યું કે –“તમારે પૂછવાની શી જરૂર છે? અભ્યાસ કર્યા કરો.” આથી તેઓ ફરીથી અભ્યાસ કરવા લાગ્યા. પછી કેટલાક સમય વ્યતીત થયા બાદ તેમણે ગુરુમહારાજને ફરીથી પૂછ્યું, એટલે શ્રી વજાસ્વામી સૂરિએ કહ્યું કે—“તમે તે હજી સરસવ જેટલું ભણ્યા છે અને મેરુ જેટલું બાકી છે. માટે મારું વચન સાંભળો. સંબંધીઓના અલ્પ મેહને લીધે તમે જે પૂર્વના અધ્યયનને તજવા ધારે છે તે કાંજીથી દૂધ, લવણથી કપૂર, ચણેકથી સુવર્ણ, ક્ષારભૂમિથી રત્નખાણ અને ધતુરાને બદલે ચંદનને ત્યાગ કરવા જેવું કરે છે. માટે અભ્યાસ કરે. શ્રતસાગરના મધ્યભાગને પામતાં સજ્ઞાનરૂપરત્નો ફળરૂપે પામી શકશે.” આ સાંભળી તેમણે કેટલાક દિવસ સુધી ભારે પશ્ચિમપૂર્વક અભ્યાસ કર્યો. એવામાં તેમના લઘુબંધુએ માતા પાસે આવવાની પુનઃ પ્રેરણું કરી. એટલે આર્યરક્ષિતમુનિએ શ્રી વજાસ્વામી પાસે અનુજ્ઞા લેતાં જણાવ્યું કે-“હે સ્વામિન્ ! સંબંધીના સમાગમ માટે ઉત્કંઠિત બનેલા આ સેવકને મેકલવાની કૃપા કરે. તેઓને મળીને હું અભ્યાસ કરવાને સત્વરે પાછો આવીશ.” શ્રી વાસ્વામીએ આર્ય રક્ષિતમુનિનું વચન સાંભળી શ્રતમાં ઉપગ મૂક્યો. તેથી તેમના જાણવામાં આવ્યું કે “એ ફરી પાછા આવતાં મને મળી શકશે નહીં. કારણ કે મારું આયુષ્ય હવે અલ્પ છે. એટલે અભ્યાસ કરવાની જ એની મેગ્યતા છે. તેથી દશમું પૂર્વ મારી પાસે જ રહી જશે.” એમ ધારીને તેમણે કહ્યું કે –“હે વત્સ! તું જા. તારું દુકૃત્ય મિથ્યા થાઓ. અત્યારે તારા જેવો બુદ્ધિશાળી બીજે કઈ નથી તેથી તેને અભ્યાસ કરાવવાની અમારી ઇચ્છા થઈ નહિ તે આટલી પ્રાપ્તિ ક્યાંથી થાય ? હવે તેને માર્ગમાં કાંઈ બાધા ન થાઓ.” એમ સાંભળી ગુરુના ચરણે નમી આયંરક્ષિત પિતાની જન્મભૂમિ તરફ ચાલ્યા અને વિચરતાં વિચરતાં પોતાના બંધુ સહિત પાટલિપુત્ર નગરે પધાર્યા. ત્યાં સાડા નવ પૂર્વ ભણી આવેલા અને ગુણના નિધાન એવા મુનિ આર્ય રક્ષિત પિતાના ગુરુ તસલિપુત્ર આચાર્યને મળ્યા. તેસલિપુત્ર તેમને આચાર્યપદે સ્થાપી સ્વર્ગ સંચર્યા. ત્યાર પછી આચાર્ય આર્ય રક્ષિતસૂરિ દશપુરનગરમાં પધાર્યા. ફલ્યુરક્ષિતમુનિએ આગળથી માતાને સમાચાર આપ્યા હતા કે –“તમારા પુત્ર આચાર્ય થઈને આવ્યા છે.” આચાર્ય આર્ય રક્ષિતસૂરિ પધારતાં, તેમને મુનિવેશધારી જોઈ, માતા હર્ષથી રોમાંચિત થયાં. સોમદેવ પુરોહિત પણ ત્યાં આવ્યા. માતા-પિતા વગેરેને અનેક પ્રકારે મનુષ્યજન્મની દુર્લભતા સમજાવી, પ્રતિબંધ પમાડી, સામાયિક વ્રતના ઉચ્ચારપૂર્વક તેમને દીક્ષા આપી. 2010_04 Page #454 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક આચાર્ય આર્ય રક્ષિતસૂરિના શિષ્યસમુદાયમાં ઘતપુષ્પમિત્ર અને વસ્ત્રપુષ્પમિત્ર નામના બે લબ્ધિવંત મુનિઓ હતા. વળી તે ગચ્છમાં ચાર પ્રાજ્ઞ મુનિવરે હતા; તે દુર્બલિકાપુષ્યમિત્ર, વિંધ્યમુનિ, ફલ્યુરક્ષિત અને શુક્રાચાર્યના ધર્મશાસ્ત્રને જીતનાર ગેષ્ટામાહિલ. તેમાંના મહાજ્ઞાની વિધ્યમુનિએ ગુરુને વિજ્ઞપ્તિ કરી કે –“હે ભગવન્! અનુયેગની મોટી મંડળીમાં પાડના ઘોષથી મારે મૃતપાઠ ખલિત થાય છે. માટે મને અલગ પાઠ આપ.” ત્યારે ગુરુ બોલ્યા–“હું પિતે તમારી આગળ વ્યાખ્યાન આપતાં મટી મંડળીનું શી રીતે ઉલ્લંઘન કરું? માટે ઉપાધ્યાય દુર્બળ પુષ્પમિત્ર તમારા વાચનાચાર્ય થશે; તેમની પાસે શીધ્ર અભ્યાસ કરે.” એક વખત દુર્બળ પુષ્પમિત્રે અંજલિ જોડી ગુરુને એકાંતમાં કહ્યું કે-“હું વાચનામાં વ્યગ્ર હેવાથી મારે પિતાનો અભ્યાસ ભૂલી જાઉં છું. જે આપ એને મારી પાસે વાચના અપાવશો તે મારું નવમું પૂર્વ અવશ્ય વિસ્મૃત થઈ જશે.” એ સાંભળી આચાર્ય ચિંતવવા લાગ્યા કે, આવા બુદ્ધિશાળી મુનિ પણ જે આગમને ભૂલી જશે તે બીજાથી તે કેમ ધારણ કરી શકાશે ? (શ્રી આર્ય રક્ષિતસૂરિ સાડા નવ પૂર્વના જ્ઞાતા હતા. તેથી શરીરવિજ્ઞાન, મતિવિજ્ઞાન તથા માનસવિજ્ઞાન વગેરેના ઊંડા જાણકાર હતા. તેમણે વિચાર્યું કે, એક તે પડતો કાળ છે. બાર બાર વર્ષોના દુષ્કાળ પડવાથી શ્રુતજ્ઞાનમાં મેટે હાર થયે છે, અને હવે કદાચ આવા એક-બે દુષ્કાળ પડશે તો શ્રતજ્ઞાનને સર્વથા નાશ થશે. બીજું, સંહનનબળ પણ ઘટતું જાય છે. દુર્બળિકાપુષ્પમિત્ર જેવા બુદ્ધિમાન મુનિઓ પૂર્વધર બન્યા છતાં દૂબળા રહે છે. અને વાચા આપવાની અશક્તિ દર્શાવે છે. મહાજ્ઞાની વિધ્યમુનિને પણ સ્મૃતિદેષ થઈ જાય છે ત્રીજું, જિનાગમનું પ્રત્યેક સૂત્ર અનંત અર્થોથી ભરેલું છે, ગંભીર છે, દરેક સૂત્રમાં ઓછામાં ઓછા ૧. દ્રવ્ય, ૨. ચરણકરણ, ૨. ગણિત અને ૪. ધર્મકથા—એ ચાર અનુયોગો તો છે જ એ દરેકને ધારણ કરે એવી બુદ્ધિવાળા મુનિએ થડા છે. એટલે એ ચાર અનુગોની રક્ષા કરવા જતાં સૂત્રોની રક્ષા કરવી મુશ્કેલ થઈ પડશે. જેથું, શ્રતધરો સ્થવિર છે, વૃદ્ધ છે અને નાગેન્દ્ર વગેરે મુનિઓ બિલકુલ નવા છે. તેઓને બને તેટલા ઓછા સમયમાં શ્રતજ્ઞાન આપી દેવું જોઈએ. કાળ શેડો છે અને કામ ઘણું છે. આ રીતે શ્રી આર્ય રક્ષિતસૂરિએ ગંભીર વિચાર કર્યો. સમકાલીન પ્રભાવક આચાર્યોની સંમતિ લીધી. દરેક સૂત્રપાઠને એકેક પ્રધાન અર્થ કાયમ રાખી, ગૌણ અને જતા ક્ય, અને એ રીતે દરેક આગમને ચાર અનુયોગમાં વહેંચી નાખ્યા, જે આ પ્રમાણે હતા–૧. દ્રવ્યાનુયોગ : દષ્ટિવાદ. ૨. ચરણકરણનુગ: ૧૧ અંગે, છેદસૂત્ર, મહાકલ્પ, ઉપાંગે, મૂળસૂત્ર ૩. ગણિતાનુગ : - સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને ૪. ધર્મકથાનુગ: કષિભાસિત, ઉત્તરાધ્યયન. આ અનુગ • યુગપ્રધાનાચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિએ વીરનિર્વાણ સં. ૫૯૨ (લગભગ)માં જુદા પાડ્યા છે અને આગમોને ચિરંજીવ બનાવ્યા છે. આ અનુગ પ્રમાણે જ વર્તમાનમાં આગમનું પઠન-પાઠન થાય છે. આ સ્તુત્ય કાર્ય દશપુર (મંદસૌર) નગરમાં નાની સરખી ત્રીજી આગમવાચનાના સમયે થયું હતું. તેમાં વાચનાચાર્ય નંદિલસૂરિ, ગણચાર્ય વજાસેનસૂરિ આદિ પ્રભાવક શ્રમણભગવંતે ઉપસ્થિત હતા. ) 2010_04 Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૧૬૧ એક વખત શ્રી આર્ય રક્ષિતસૂરિ મથુરાનગરીમાં તે ભૂમિના અધિષ્ઠાયક વ્યંતરના મંદિરમાં ઊતર્યા. એવામાં મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામીને વંદન કરવા સૌધર્મેન્દ્ર ગયા. તેમણે ભગવંતની દેશના સાંભળી. તે વખતે પ્રભુએ પ્રસંગોપાત્ત તત્ત્વથી નિગદની વાત કહી સંભળાવી. એટલે ઈન્દ્ર પ્રશ્ન કર્યો કે– “હે ભગવન્! વર્તમાનમાં ભરતક્ષેત્રમાં નિગેદનું સ્વરૂપ જાણનાર કેણ છે?” ત્યારે પ્રભુએ કહ્યું કે “મથુરાનગરીમાં આર્યરક્ષિતસૂરિ મારી જેમ નિગોદનું સ્વરૂપ સમજાવી શકે છે.” એ સાંભળી ઇન્દ્ર વિસ્મય પામે. ભગવંતના વચન ઉપર જે કે ઈન્દ્રને શ્રદ્ધા હતી, તે પણ આશ્ચર્યને માટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ તે ગુરુ પાસે આવ્યા. તે વખતે તેના બંને હાથ ધ્રુજતા હતા. વાળ વેત હતા. શ્વાસને પ્રસાર સ્પષ્ટ જણાતા હતા. આંખમાંથી પાણી ગળી રહ્યું હતું. એવા રૂપધારી ઈન્દ્ર તેમને નિગોદના ને વિચાર મૂક્યો. એટલે સૂરિમહારાજે તેમને યથાસ્થિત સ્વરૂપ કહી બતાવ્યું, જે સાંભળી ઇન્દ્ર આશ્ચર્ય પામ્યું. પછી તેમના જ્ઞાનનું માહાત્મ્ય જાણવાની ઇચ્છાથી તેણે પિતાનું આયુષ્ય પૂછયું. ત્યારે શ્રતના ઉપયોગથી ગુરુ ચિંતવવા લાગ્યા કે–આનું આયુષ્યપક્ષ, માસ, વસ, સેંકડે વરસ, હજારે વરસ, સેંકડે પલ્યોપમ કે સાગરેપમથી પણું સમાપ્ત થતું નથી. છેવટે બે સાગરેપમનું તેનું આયુષ્ય જાણવામાં આવતાં ગુરુ બોલ્યા કે –“તમે સૌધર્મેન્દ્ર મારી પરીક્ષા કરવા ઈચ્છે છે?એટલે મનુષ્ય જોઈ શકે તેવું રૂપ પ્રકાશતાં ઈન્દ્ર યથાસ્થિત વૃત્તાંત કહી સંભળાવ્યું અને પછી તે પિતાને સ્થાને ચાલ્યા ત્યારે સાધુએ આવે ત્યાં સુધીમાં કંઈક ચમત્કાર બતાવવા ઈન્ડે કહ્યું. એટલે રૂપ, ઋદ્ધિના નિદાન કરવાના ભયને લીધે આચાર્યો તેને નિષેધ કર્યો. તથાપિ કાંઈ ચિહ્ન રૂપે કરી બતાવ, એમ આચાર્યના કહેવાથી તેણે ઉપાશ્રયનું દ્વાર વિપરીત કરી દીધું. પછી સ્વસ્થાને ગયે. એવામાં મુનિએ આવ્યા. તેઓને દ્વાર ન જડયું. ગુરુએ તેઓને દ્વાર બતાવ્યું. સાધુએ આશ્ચર્ય પામ્યા. ગુરુએ તેઓને ઇન્દ્રનું યથાસ્થિત નિવેદન કરીને નિઃશંક કર્યા. પછી આચાર્ય મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એવામાં એક નાસ્તિકવાદી મથુરામાં આવ્યા. તેને ગેછામાહિલમુનિએ વાદમાં જીતી લીધું. એટલે શ્રીસંઘે તેમને ત્યાં જ ચોમાસું કરાવ્યું. હવે આર્યરક્ષિતસૂરિએ પિતાના પદે કેણ ગ્ય છે તેને વિચાર કર્યો, ત્યારે દુર્બળિકા પુષ્પમિત્ર ઉપર તેમનું મન ગયું. તે વખતે આચાર્ય મહારાજના જે સંબંધી હતા તેમણે ફલ્યુરક્ષિતને સૂરિપદે લાવવાનો વિચાર કર્યો અને ગચ્છના આધિપત્યમાં ગેછામાહિલને સ્થાપવાનો વિચાર રજૂ કર્યો. આથી ત્યાં ત્રણ કુંભ લાવવામાં આવ્યા. ગુરુમહારાજે તેમાં અડદ, તેલ અને ઘી અલગ અલગ ભર્યા, અને પછી ખાલી કર્યા. તેમાં અડદ બધા બહાર નીકળી આવ્યા, તેલ કંઈક રહી જવા પામ્યું, અને ઘી તે ઘણું ચે ટેલું રહ્યું. પછી ગુરુમહારાજે કહ્યું કે—“આ ઉદાહરણ જુઓ. દુર્બળિકા પુષ્પમિત્રમાં હું અડદના કુંભની જેમ નિર્લેપ છું, બંધુ ફલ્યુરક્ષિતમાં તેલના કુંભની જેમ કંઈક સલેપ છું અને માતુલ પર ધૃતકુંભની જેમ વધારે લિપ્ત છું. માટે મારા પદ પર દુર્બલિકા પુષ્પમિત્ર જ ગ્ય છે.” તેમનું આ વચન અન્ય મુનિઓએ માન્ય કર્યું. પછી ગુરુએ સૂરિમંત્રપૂર્વક દુર્બલિકા પુષ્પમિત્રને પિતાના પદ પર સ્થાપન કર્યા. નૂતન સૂરિને ગચ્છના છે. ૨૧ 2010_04 Page #456 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શાસનપ્રભાવક અન્ય મુનિઓએ, પિતાભાઈમહારાજ અને સાધ્વીઓએ મધુર વચને શિખામણ આપી. એ પ્રમાણે ગચ્છની વ્યવસ્થા કરી આરક્ષિતસૂરિએ પ્રાતઃકાળે અનશન આદર્યુ અને જન્મસ્થળ મંદસૌરમાં જ વીનિર્વાણુ સ’. ૫૯૭માં તે સ્વગે સિધાવ્યા. પછી શ્રી પુષ્પમિત્રસૂરિ ગચ્છને પ્રવર્તાવવા લાગ્યા. તેમણે ગુરુ કરતાં પણ અધિક ગચ્છને સમાધિ ઉપજાવી. જ્યારે શ્રી ગેાામાહિલ વિરોધી થઈને સાતમે નિહ્વવ થયા. ( · પ્રભાવકચરિત્ર ’ને આધારે ). [ આચાય. આ રક્ષિતસૂરિ ૧૯મા યુગપ્રધાન હતા. વલ્લભી યુગપ્રધાન પટ્ટાવલ્લીમાં તેમનું સંપૂર્ણ આયુષ્ય ૭૫ વર્ષનુ હતું, જેમાં ૨૨ વર્ષી ગૃહમાં, ૪૪ વર્ષ મુનિપણામાં અને ૧૩ વર્ષ યુગપ્રધાનપદે વ્યતીત થયાં. તેમના જન્મ વીરનિર્વાણુ સં. પર૨ (વિ. સ. પર )માં, દીક્ષા વીરનિર્વાણુ સં. ૫૪૪ ( વિ. સં. ૭૪ )માં, યુગપ્રધાન આચાર્ય પદ વીનિર્વાણુ સ. ૧૮૪ ( વિ. સ. ૧૧૪ )માં અને સ્વર્ગવાસ વીરનિર્વાણુ સં. ૫૯૭ ( વિ. સં. ૧૨૭)માં થયે હતા.—૫. કલ્યાણવિજયજી મહારાજને આધારે. ] જ્ઞાન–ધ્યાનમાં સતત રત અને વિદ્યાવિનયમાં ઉત્કૃષ્ટ યુગપ્રધાન આચાર્ય શ્રી દુલિકા-પુષ્પમિત્રસૂરિજી મહારાજ આચાર્ય દુપ્ફુલિકા-પુષ્પમિત્ર સ્વાધ્યાયયેાગ અને ધ્યાનયેાગના વિશિષ્ટ સાધક હતા. નવ પૂના જ્ઞાતા હતા. તેમના ગુરુ આચાય આરક્ષિતસૂરિ હતા. આચાર્ય દુલિકાપુષ્પમિત્રના જન્મ વીરનિર્વાણુ સ. ૧૫૦માં મંદસૌરમાં થયા હતા. તેમના પિતા બૌદ્ધધર્મી હતા. પોતે આરક્ષિતસૂરિના ઉપદેશથી જૈનધર્મી બની દીક્ષા અંગીકાર કરી હતી. સાંયમજીવન સ્વીકાર્યાં પછી તેમણે આ રક્ષિતસૂરિ પાસે આગમે તેમ જ પૂર્વના કરાવતા અભ્યાસ કર્યાં. શાસ્ત્રાના અધ્યયનમાં નિરતર ઉદ્યમી રહેવાથી અને પ્રમળ ધ્યાનસાધનાના પરિશ્રમથી તેમનું શરીરસંસ્થાન અત્યંત દૂબળું થઈ ગયું હતુ. એકવાર તેમના સંસારી કુટુંબીજનોએ મુનિજીને આવા દૂબળા-પાતળા એઈ, આચાર્ય આય રક્ષિતસૂરિને પૂછ્યું કે આ બહુ બળા દેખાય છે. આપ તેમને સાત્ત્વિક આહાર લેવાની મનાઈ કરતા હશો કે ખૂબ તપસ્યા હશેા, એમ લાગે છે. ’” તેએના સમાધાન ખાતર આચાર્યે તેમના ઘરેથી મંગાવી સાત્ત્વિક મુનિ દુલિકાપુષ્પમિત્રને આહાર કરાવ્યે; અને પછી બતાવ્યું કે તેમના સતત સ્વાધ્યાયના પરિશ્રમથી આહાર બળી જાય છે. પણ પછી સ્વાધ્યાય બંધ કરાવી સાત્ત્વિક આહાર લેવરાવતાં તેમનુ' શરીર ઠીક થયું. આમ, સતત સ્વાધ્યાયને કારણે જ શરીર દૂબળુ` રહે છે તેની પ્રતીતિ થઈ. આચાર્ય. આ રક્ષિતસૂરિને ધૃતલબ્ધિસ'પન્ન શ્રી ધૃતપુષ્પમિત્ર અને વસ્ત્રલબ્ધિસંપન્ન શ્રી વસ્ત્રપુષ્પમિત્ર નામે એ શિષ્યા હતા. તે એ સિવાય બીજા પણ ચાર પ્રમુખ શિષ્યા હતા. દુલિકાપુષ્પમિત્ર, ફલ્ગુરક્ષિત, વિંધ્યમુનિ અને ગાષ્ઠામાહિલ, દુલિકાપુષ્પમિત્ર વિદ્યાવિનયાદિ ગુણાથી યુક્ત હતા તેથી તેમના ઉપર શ્રી આય રક્ષિતસૂરિની વિશેષ કૃપા હતી. બુદ્ધિશાળી ફલ્ગુરક્ષિત એ આ 2010_04 Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતા ૧૬૩ રક્ષિતસૂરિના લઘુબંધુ હતા. ગાષ્ઠામાહિલ તાર્કિકશિરામણ તેમ જ વાદી હતા. ધૃતપુષ્પમિત્ર અને વસ્ત્રપુષ્પમિત્ર પણ સાધુસમુદાયના અલંકારરૂપ હતા. એક વખત મુનિએથી પરિવરેલા આ રક્ષિતસૂરિ દશપુરમાં વિચરી રહ્યા હતા. તે વખતે મથુરામાં અક્રિયાવાદી ઇતરા પોતાનું પ્રભુત્વ સ્થાપી રહ્યા હતા. શ્રી આય રક્ષિતે તેમના પ્રભાવ દૂર કરવા શાસ્ત્રા કુશળ ગાષ્ઠામાહિલને ત્યાં મેાકલ્યા. તેઓ વાદમાં વિજયી થતાં તેમની વાણીના પ્રભાવ મથુરાના નગરજનેા પર થયા. શ્રાવકાએ વાદજયી મુનિની ચાતુર્માસ માટે શ્રી આય રક્ષિતસૂરિ પાસે વિનતિ કરી. જૈનશાસનની વિશેષ પ્રભાવનાની સંભાવનાના વિચાર કરી આચાયે ગાષ્ઠામાહિલ મુનિને મથુરાના ચાતુર્માસના આદેશ આપ્યા. પાછળથી ગેાષ્ઠામાહિલ શાસ્ત્રના અન કરતા તેમને સંઘ બહાર મૂકવામાં આવ્યા હતા. આચાર્ય શ્રી આ રક્ષિતસૂરિનું ચાતુર્માસ દશપુરમાં હતું. એ ચાતુર્માસમાં તેમની સામે ભાવિ ઉત્તરાધિકારીને સ્થાપવાના પ્રશ્ન ઉપસ્થિત થયા. આચાય પદ જેવા ઉચ્ચ પદ માટે શ્રી આય રક્ષિતસૂરિને દુલિકાપુષ્પમિત્ર યોગ્ય લાગતા હતા. તે વખતે કેટલાકે મુનિ ફલ્ગુરક્ષિત અથવા મુનિ ગોષ્ઠામાહિલના નામનું સૂચન કર્યું. તેમણે એ સાધુઓના મનનું સમાધાન કરવા માટે ત્રણ કળશનાં દૃષ્ટાંતથી મુનિઓને પ્રશ્ન કર્યો હતા—“ સુન્ન મુનિવર ! કલ્પના કરો કે એક કળશ અડદના ધાન્યથી, બીજો કળશ તેલથી અને ત્રીજો કળશ ઘીથી ભરેલા છે. ત્રણે કળશ ઉલટાવી દેવાથી શું પરિણામ આવે ? ” સંઘહિતૈષી મુનિવરેએ નમ્ર બની કહ્યું કે પહેલા કળશ સપૂર્ણ ખાલી થઈ જાય, બીજા કળશમાં તેલનાં બિન્દુએ અલ્પ માત્રામાં ચોંટેલાં રહે અને ત્રીજા કળશમાં ઘીનાં બિન્દુએ વધુ પ્રમાણમાં ચાં ટેલાં રહે દૃષ્ટાંતના સાર સમજાવતાં શ્રી આ રક્ષિતસૂરિએ કહ્યું કે પ્રથમ કળશના અડદના ધાન્યની જેમ મારું સમગ્ર જ્ઞાન મેં દુલિકાપુષ્પમિત્રમાં સ્થાપન કર્યુ છે. ફલ્ગુરક્ષિતમાં ખીન્ત કળશ જેમ અને ગાષ્ઠામાહિલમાં ત્રીજા કળશની જેમ અલ્પતર પ્રમાણમાં જ્ઞાનરાશિ સ્થાપન કરી શકયો છું. ’” સુવિનીત શ્રમણા આચાય. આ રક્ષિતસૂરિના વિચારોને ઊંડાણપૂર્વક સમજ્યા. તેમનાં મનનું સમાધાન થયું. અનુકૂળ પરિસ્થિતિ જોઇ આચાય આ રક્ષિતે શિષ્યસમુદાયને સંબધીને કહ્યું કે—“ શિષ્યા ! મારા દ્વારા અપાયેલા સૂત્રાગમ અને અર્ધાંગમના જ્ઞાતા દુ`લિકાપુષ્પમિત્રને હું આચા પદે સ્થાપું છું. ’ શ્રમણસંઘ આચાર્ય શ્રીના આ નિર્ણયથી પ્રસન્ન થયેા. "" 66 ,, શ્રી આ રક્ષિતસૂરિએ દુબ॰લિકાપુષ્પમિત્રને શિખામણ આપતાં કહ્યું કે—“ મે જે રીતે દરેક સાથે યાગ્ય વ્યવહાર રાખ્યા તેમ તમે પણ રાખજો. અન્ય સાધુઓને પણ આચાય પ્રત્યેનું કવ્ય સમજાવ્યું. સમગ્ર સ ંઘને પણ યોગ્ય શિખામણ આપી, શ્રી આય રક્ષિતસૂરિ ગણચિંતાથી મુક્ત થયા અને એ જ વર્ષે એમના સ્વર્ગવાસ થયા. શ્રી દુ'લિકાપુષ્પમિત્રે વીરનિર્વાણુ સં. પ૯૭ ( વિ. સ. ૧૨૭)માં સંઘનું ઉત્તરદાયિત્વ સંભાળ્યુ'. આચાય.દુલિકાપુષ્પમિત્ર જ્ઞાન-દન-ચારિત્રમાં જાગૃત હતા. તેમના અધ્યાત્મજીવનની સફળતાનું કારણ તેમની વિશેષ ધ્યાનસાધના હતી. 2010_04 Page #458 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શાસનપ્રભાવક આચાર્ય દુર્બલિકાપુષ્પમિત્ર લગભગ ૧૭ વર્ષ ગૃહસ્થજીવનમાં રહ્યા. સંયમપર્યાયના ૫૦ વર્ષમાં ૩૩ વર્ષ આચાર્યપદનું ઉત્તરદાયિત્વ કુશળતાપૂર્વક સંભાળ્યું. વિશિષ્ટ ધ્યાનસાધનાથી આત્માને ભાવિત કરતાં વિરનિર્વાણ સં. ૬૧૭ (વિ. સં. ૧૪૭)માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. ૧૨૦ વર્ષના દીર્ઘ દીક્ષા પર્યાયી, છઠ્ઠી શતાબ્દીનાં ઐતિહાસિક શાસનકાર્યોમાં અગ્ર, અનેક ગણ-ગચ્છ-શાખાઓ પ્રવર્તાવનાર શિષ્યસમ્મદાથી દેદીપ્યમાન આચાર્યશ્રી વજાસેનસૂરિજી મહારાજ શ્વેતામ્બર પરંપરામાં આચાર્ય શ્રી વજસેનસૂરિ પિતાના યુગમાં એક પ્રભાવક આચાર્ય હતા. યુગપ્રધાન આચાર્યોમાં તેમની ગણના થાય છે. સોપારકનગરમાં શ્રેષ્ઠી જિનદત્ત અને તેમના પરિવારને પ્રતિબંધ આપવાને યશ આચાર્યશ્રી વાસેનસૂરિને જાય છે. શ્રી વાસ્વામીએ શ્રી વાસેનસૂરિને ગણાચાર્યપદે સ્થાપ્યા હતા. શ્રી વાસ્વામી તેમના ગુરુ ન હતા, તેમના ગુરુ ગણાચાર્ય સિંહગિરિ હવાને સંભવ છે. યુગપ્રધાનાચાર્યના ક્રમમાં શ્રી વાસ્વામી પછી આર્ય રક્ષિત, આર્યન રક્ષિત પછી દુબલિંકાપુષ્પમિત્ર અને દુર્બલિકાપુષ્યમિત્ર પછી શ્રી વાસેનસૂરિને ક્રમ આવે છે. શ્રી વજસેનસૂરિને મુખ્ય ચાર શિષ્યો હતાઃ ૧. નાગેન્દ્ર ૨. ચંદ્ર ૩. નિવૃત્તિ અને ૪. વિદ્યાધર. આ ચાર શિષ્યોમાંથી અનુક્રમે નાગેન્દ્રકુળ, ચંદ્રકુળ, નિવૃત્તિકુળ અને વિદ્યાધરકુળની ઉત્પત્તિ થઈ દરેક કુળમાં ઉત્તરોત્તર અનેક પ્રભાવક આચાર્યો થયા. આચાર્ય વાસેનસૂરિનો જન્મ વીરનિર્વાણ સં. ૨ (વિ. સં. ૨૨)માં થયું હતું. તેમણે વૈરાગ્યપૂર્વક વીરનિર્વાણ સં. ૫૦૧ (વિ. સં. ૩૧)માં ૯ વર્ષની નાની વયે મુનિજીવનમાં પ્રવેશ કર્યો. આગમોનું ગંભીર અધ્યયન કરી તેઓ જેનદર્શનના વિશિષ્ટ જ્ઞાતા બન્યા. ઉત્તર ભારત તેમનું વિહારક્ષેત્ર હતું. વિરનિર્વાણની છઠ્ઠી શતાબ્દીને ઉત્તરાર્ધ દેશ ઉપર મહાન સંકટને સમય હતે. બારવર્ષીય દુષ્કાળની અસરથી આખું ઉત્તર ભારત ઘેરાયું હતું. આ સમય વીરનિર્વાણ સં. ૫૮૦ થી ૫૯૨ને હતે. આ સમયે દશ પૂર્વધર શ્રી વાસ્વામી સંઘનું સુકાન સંભાળી રહ્યા હતા. તેઓ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા તે સમયે શ્રી વજાસેનસૂરિ પણ તેમની સાથે હતા. શ્રી વાસેનસૂરિ આચાર્ય સ્વામી સૂરિથી દીક્ષા પર્યાયમાં તેમ જ વયમાં ૩-૪ વર્ષ મોટા હતા, તેમ છતાં યુગપ્રધાન પરંપરામાં તેઓ પછી આવે છે. તેના એક કારણુમાં, આચાર્ય વાસ્વામી સાથે અનશનમાં સાથેના બધા મુનિઓ જોડાયેલા, પણ શ્રી વાસેનસૂરિ જોડાયેલ નહીં. ને ગણાચાર્ય આદિની પરંપરાને સજીવન રાખવા ગણાચાર્ય પદની જવાબદારી સંભાળી હતી. તેમના દીર્ઘ આયુષ્યના કારણે તેઓ ૩૩ વર્ષ ગણાચાર્યપદ અને ૩૦ વર્ષ સુગપ્રધાનપદનું ઉત્તરદાયિત્વ વહન કરવા સમર્થ બન્યા હતા. આ શ્રી વજસેનસૂરિ દીર્ઘ અનુભવી હતા. દરેક બાબતના સંપૂર્ણ જ્ઞાતા હતા. ઉત્તર ભારતમાં દુષ્કાળના ઓછાયા દૂર થતાં અને દક્ષિણ ભારતમાં ભયંકર દુષ્કાળ પ્રવર્તતાં, આચાર્ય શ્રી વજ. 2010_04 Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૧૬૫ સ્વામીના આદેશ અનુસાર તેમણે ત્યાંથી દક્ષિણ ભારત તરફ વિહાર કર્યાં. દક્ષિણ ભારતના છેડાના કાંકણ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ વિચરતાં મુનિવૃંદ સાથે ગણાચાય શ્રી વસેનસૂરિ વીરનિર્વાણ સ ૪૯૨માં સાપારકનગર પધાર્યાં. ત્યાંના રાજા જીતશત્રુ અને રાણી ાિરિણી હતાં. શ્રી જિનદત્ત નામે શ્રેષ્ઠી જૈનધર્મીના અનન્ય ઉપાસક હતા. તેની પત્નીનુ નામ ધંધરી હતું. ધીરજવાન અને સંપત્તિવાન હોવા છતાં દુષ્કાળના ભયંકર પ્રાયમાં તે વ્યાકુળ બન્યા હતા. ક્ષુધારાક્ષસીના કર પ્રહારથી શ્રેણીના પરિવાર જિંદગીની આશા ગુમાવી બેઠા હતા. શ્રાવિકા ઇશ્વરી પણ ધાનના અભાવે વિચલિત બની ગઈ હતી. આથી બંનેએ પિરવાર સાથે સિવષ ભાજન ખાઈને પ્રાણ ત્યાગવાને વિચાર કર્યો. ઇશ્વરીએ એક લાખ સુવર્ણ મુદ્રાથી પ્રાપ્ત અલ્પ શાલિ ( ચાખા ) રાંધ્યા. તે એ ભાજનમાં વિષ મેળવવા જતી હતી ત્યાં ગેાચરી માટે નગરમાં ક્રૂરતાં કરતાં આય વસેનસૂરિ જિનદત્ત શેઠને ત્યાં પહોંચ્યા. મુનિને જોઈ ઇશ્વરી અને જિનદત્ત શેઠ ઘણા પ્રસન્ન થયાં. તેઓએ પેાતાનું અહાભાગ્ય માન્યું. વિષપૂર્ણ પાત્રને ભાજનથી દૂર રાખ્યુ અને મુનિને વિશુદ્ધ ભાવથી ગોચરી વહેારાવી. ઇશ્વરી ચતુર સ્ત્રી હતી. તેણે પેાતાના હૈયાની વાત આચાય ને કહી. લક્ષ મૂલ્યના પાકમાં વિષમિશ્રિત કરવાની તેની વાત સાંભળતાં જ આય વસેનસૂરિને દશપૂ ધર શ્રી વાસ્વામીનું કથન યાદ આવ્યું. શ્રી જિનદત્ત શેઠના સમગ્ર પરિવારને આશ્વાસન આપતાં તેઓ મેલ્યા કે ભાજનને વિષમિશ્રિત ન કરે. હવે આ કષ્ટ વધારે સમય નથી. દુષ્કાળ ચરમ સીમાએ પહોંચ્યા છે. મને શ્રી વજાસ્વામીસૂરિએ કહ્યું હતું કે જે દિવસે લક્ષમૂલ્ય પાકની પ્રાપ્તિ થશે તે દિવસથી દુષ્કાળની સમાપ્તિ થશે. હવે કાલે જ સુખદ પ્રભાતના ઉદય થશે. '’ શ્રી વજ્રસેનસૂરિનાં આ અમૃતમય વચન સાંભળી જિનદત્ત શેઠ અને તેમને પરિવાર આત્મસંતેષ પામ્યા. ભેાજન સાથે વિષ મેળવવાની યાજના પડતી મૂકી સુકાળની પ્રતીક્ષા કરતાં દિવસ પસાર કરવા લાગ્યા. બીજે દિવસે અન્નથી ભરેલાં વહાણેા નગરીના સમુદ્રકિનારે આવી લાગ્યાં. આચાર્યાં વસેનસૂરિની વાણી સાચી ઠરી. શેઠના આખા ય પિરવાર મૃત્યુથી બચી ગયા. આ ઘટના પછી સ’સારથી વિરક્ત થઇ, વીરનિર્વાણુ સ’. ૫૯૨માં જિનદત્ત શેઠ અને ઈશ્વરીએ પેાતાના પુત્ર નાગેન્દ્ર, ચદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર સાથે આચાય વસેનસૂરિ પાસે દીક્ષા લીધી. (6 આ દીક્ષાસમ્પન્ન ચારે પુત્રા-મુનિરાજેએ સંયમમાં સ્થિર અને અભ્યાસમાં પ્રવૃત્ત રમની આગમાનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમના આ ઉત્કૃષ્ટ સંયમ-જ્ઞાનને અનુરૂપ શ્રી વજ્રસેનસૂરિએ આચાર્ય પદ પ્રદાન કર્યું. આ આચાયૅના નામથી પછી જુદા જુદા ગણ ( ગચ્છ) નીકળ્યા, જેની વિગત · પ્રભાવકચરિત્ર’ મુજબ આ પ્રમાણે છે...(૧) આચાય નાગેન્દ્ર : તે નાગહસ્તિ-સૂરિ, નાગસૂરિ, નાગિલસૂરિ વગેરે નામથી પણ પ્રસિદ્ધ છે. તેમના વીનિર્વાણુ સં. ૫૭૩માં જન્મ, સ. ૫૯૨માં દીક્ષા, સં. ૬૨૦માં યુગપ્રધાનપદ અને સં. ૧૧૬ વર્ષની વયે સ્વર્ગવાસ થયા હતા. તેમના નામથી નાગેન્દ્રકુળ ( ગચ્છ ) અને નાઇલી શાખા નીકળ્યાં. આ ગચ્છમાં આચાય નાગાર્જુન, આચાય ભૂતન્નિ, આચાર્ય હિલ, તેમના શિષ્ય · પઉમચરિય' ’કાર આચા` વિમલ, . સ્યાદ્વાદમ'જરી ’કાર આચાય મલ્લિષેણ વગેરે અનેક થયા. (૨) આચાય ચ`દ્રસૂરિ : તેમની પુણ્ય પ્રકૃતિ સતેજ હતી. તેથી તેમના નામથી નીકળેલ ચંદ્રકુળમાં ઘણાં ગણા અને શાખાએ દાખલ : 2010_04 Page #460 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ 6 થયાં હતાં. ચંદ્રકુળના આ વ્યાપથી તે ‘ ચંદ્રગચ્છ ’ તરીકે પ્રસિદ્ધ બન્યા. પૂર્વના શ્રમણા નિગ્રંથ અને કોટિકગચ્છના મનાતા હતા, એ પરપરામાં આચાર્ય. ચંદ્રસૂરિથી આ ‘ ચદ્રગચ્છ ’ ત્રીજું નામ પ્રસિદ્ધ થયું. આજે જે જે જૈનમુનિએ છે તે દરેક ચંદ્રકુળના જ છે અને તેથી, દરેક નવદીક્ષિતને દીક્ષા આપવા સમયે ‘ તમારાં કોટિકગણુ, વશાખા અને ચંદ્રકુળ છે. ' એવા દિગ્મ ધ સસ્તંભળાવે છે. આ ચંદ્રગચ્છમાં વાદવેતાલ આચાર્ય શાંતિસૂરિ, ‘ નવાંગીવૃત્તિ ’ કાર આચાર્ય અભયદેવસૂરિ, · વાદમહાણુ વ ' કાર આચાય અભયદેવસૂરિ વગેરે ઘણા આચાર્યો થયા છે. (૩) આચાર્યં નિવૃત્તસૂરિ : તેમના નામથી નિવૃત્તિકુળ નીકળ્યું. તેમાં ૮ પુરિસચરય” કાર આચાર્ય વિમલમતિ, આચાય ગગષિ, સુરાચાય, આચાય સિદ્ધર્ષિ, આચાય શીલાંસૂરિ વગેરે થયા. (૪) આચાય વિદ્યાધર : તેમના નામથી વિદ્યાધરકુળ નીકળ્યું. તેમાં આચાય પાદલિપ્તસૂરિ, આચાર્ય નાગહસ્તિ, ચતુર્થ કાલકાચાર્ય આચાય, વૃદ્ધવાદીસૂરિ, આચાય સિદ્ધસેન દિવાકર થયા. આચાય વસેનસૂરિ દ્રી જીવી હતા. તેમના સમયમાં શત્રુ જયતીર્થ અને ગિરનારતીના ઉદ્ધાર, ત્રીજી આગમવાચના વગેરે વિશિષ્ટ શકવર્તી કાર્યો થયાં હતાં. શત્રુંજયગિરિ ઉપર આ સમયે મ્લેચ્છે અને અધારીઓ દ્વારા અનેક ઉપદ્રવા થતા હતા, તેથી યાત્રા મુશ્કેલ બની હતી. આચાર્ય વાસ્વામી અને આચાય વસેનસૂરિના ઉપદેશથી શેઠ ભાવડશાહના પુત્ર જાવડ શાહે શત્ર'જયના ઉદ્ધારનું કાર્ય શરૂ કર્યુ. આ વખતે નૂતન જિનાલયમાં તક્ષશિલામાંથી પ્રાપ્ત શ્રી ઋષભદેવની પ્રતિમાની અતિ ભવ્ય રીતે પ્રતિષ્ઠા પણ કરવામાં આવી. આચાય વસેનસૂરિના ઉપદેશથી એક ઇતરધર્મી પ્રતિધ પામી જૈનધર્મી બન્યા હતા, જે મૃત્યુ પામી, કપર્દી નામે વ્યંતરદેવ બન્યા. તેણે ઉપકારવશ સેવા ફરમાવવા કહ્યું. આથી આચાર્ય શ્રીએ કપરી યક્ષને શત્રુ જયના અધિષ્ઠાયકદેવ તરીકે સ્થાપી તીર્થના ઉદ્ધારના આ કાર્યમાં સારે એવા સહાયક બનાવ્યેા. શત્રુ ંજયગિરિ પર આજે પણ એક દેરીમાં આ કપી યક્ષની મૂર્તિ અધિષ્ઠાયક દેવ રૂપે પ્રતિષ્ઠિત છે. આચાય વસેનસૂરિએ ૯ વર્ષની બાલ્યવયે દીક્ષા અ‘ગીકાર કરી અને ૮૪ વર્ષના સયમપર્યાયમાં ૩૩ વર્ષ ગણાચાય પદે અને ૩ વર્ષ યુગપ્રધાનપદે રહી, દીર્ઘ અને યશસ્વી એવા ૧૨૦ વર્ષના દીક્ષાપર્યાય પાળી, ૧૨૯ વર્ષની વયે વીરનિર્વાણ સ. ૬૨૦ (વિ. સં. ૧૫૦ )માં સ્વર્ગ વાસી અન્યા. શાસનપ્રભાવક -~ . 2010_04 ઉત્તમ ત્યાગી, સમગ્રંથકાર, પ્રખરવાદી અને અદ્વિતીય સ્તુતિકાર આચાર્ય શ્રી સમન્તભદ્રસૂરિજી મહારાજ આચાય` સમન્તભદ્રસૂરિ મહાન ત્યાગી-વૈરાગી, ઉગ્ર તપસ્વી, પૂર્વ શ્રુતના મહાન જ્ઞાતા, સમ ગ્રંથકાર અને પ્રખર વાદી હતા. નિગ્રન્થગચ્છનુ' ચાથુ' નામ ‘ વનવાસીગચ્છ ’એ તેમનાથી શરૂ થયું. શ્રી સમ`તભદ્રસૂરિને દિગંબરે પણ પોતાના ગણે છે. શ્રી વજ્રસેનસૂરિની પાટે શ્રી ચંદ્રસૂરિ થયા અને તેમની પાટે શ્રી સમંતભદ્રસૂરિ થયા. શ્રી ચંદ્રસૂરિના સમયમાં ચાર કુળ બન્યાં હતાં, તેમાં તેમના ચંદ્રકુળમાં ઘણાં ગો અને શાખાએ દાખલ થતાં તે ચંદ્રગચ્છ Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો તરીકે ખ્યાતિ પામ્યું. નિગ્રંથગચ્છનું એ શું નામ છે. આજે જે જે જૈનમુનિઓ છે તે પ્રાયઃ દરેક ચંદ્રકુળના છે અને તેથી દરેક મુનિ દીક્ષા લે ત્યારે દીક્ષિતને “તમારાં કટિકગણ, વજાશાખા અને ચંદ્રકુળ છે” એવો દિગબંધ સંભળાય છે. આમ, શ્રી ચંદ્રસૂરિની પરંપરા બહુ વિસ્તાર પામી છે. શ્રી સમતભદ્રસૂરિના પૂર્વજીવનની માહિતી મળતી નથી, પણ તેમણે પ્રથમ દિગમ્બર મુનિદીક્ષા લીધી હોય અને પછી અન્ય – બૌદ્ધભિક્ષુ કે શવભક્ત કે તપસ્વી થયા હોય અને છેલ્લે શ્વેતાંબર મુનિદીક્ષા લીધી હોવાને સંભવ છે. શ્રી સમતભદ્રસૂરિનું વિહારક્ષેત્ર વિશાળ હતું. વળી તેઓ સમર્થ જ્ઞાની અને વાદવિજેતા પણ હતા. તેમણે પટણા, માળવા, સિંધ, ઠકક, કાંચી, વિદિશા અને કરોડમાં શાસ્ત્રાર્થ કરી વિજ્ય મેળવ્યાના પુરાવાઓ મળે છે. શ્રી સમંતભદ્રસૂરિએ શ્વેતાંબર-દિગંબરના ભેદોને દૂર કરવા અને બંનેને એક કરવા અનેક પ્રયત્ન કર્યા હતા. તેઓ ઉત્કટ ત્યાગી હતા અને વનમાં કે ગામ બહાર યક્ષાદિનાં મંદિરમાં વિશેષ રહેતા હતા, તેથી તેમને શિષ્ય પરિવાર “વનવાસીગચ્છ” તરીકે ખ્યાતિ પામેલ છે. વીરનિર્વાણ સં. ૬૫૦ લગભગમાં આ વનવાસીગચ્છને પ્રારંભ થશે. વનમાં રહેવાથી દિગમ્બરાચાર્યોને તેમને સમાગમ સારે એવે થયે હેવાને સંભવ છે અને તે કારણે જ દિગંબરે શ્રી સમંતભદ્રસૂરિને પૂજ્યભાવે માને છે અને તેમના સાહિત્યને પણ આમાગમ તરીકે સ્વીકારે છે. એટલું જ નહિ, દિગંબર વિદ્વાનોએ પાછળથી એ સાહિત્યને વિકસાવેલ પણ છે. શ્રી સમંતભદ્રસૂરિએ “આત્મમીમાંસા' કાવ્ય શ્લેક ૧૪૪ (દેવાંગમસ્તેત્ર), યુકત્યનુશાસન પદ્ય ૬૪, જિનસ્તુતિશતક પદ્ય ૧૧૬, સ્વયંભૂ (મંતભદ્ર) તેત્ર પદ્ય ૧૪૩ (ચૈત્યવંદનસંગ્રહ) જીવસિદ્ધિ, તત્ત્વાનુશાસન, પ્રાકૃત વ્યાખ્યાન, પ્રમાણપદાર્થ, કર્મપ્રાભત ટીકા વગેરે ગ્રંથની રચના કરી છે. “આત્મમીમાંસા એ તેમનું જીવંત અને ચિરંતન સાહિત્ય છે. ન્યાયને પ્રૌઢ ગ્રંથ છે. આત્મમીમાંસાની અષ્ટસહસી ટીકા પર ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ૮૦૦૦ શ્લેક પ્રમાણ ટિપ્પણ કરેલ છે. આ આત્મમીમાંસા, કે જેનું બીજું નામ દેવાગમસ્તોત્ર છે, જે પોતાના શિષ્ય-પટ્ટધર શ્રી વૃદ્ધદેવસૂરિને જ્ઞાન કરાવવા બનાવ્યું હતું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને આચાર્ય મલયગિરિજી મહારાજ પિતાના સાહિત્યમાં શ્રી સમતભદ્રસૂરિને મહાન સ્તુતિકાર તરીકે ઓળખાવે છે. એકંદરે, શ્રી સમંતભદ્રસૂરિ તે યુગના આદર્શ ત્યાગી છે, વેતાંબર અને દિગંબર–બંને સંપ્રદાયમાં માન્ય સમર્થ ગ્રંથકાર, અજોડ સ્તુતિકાર અને પ્રખર વાદવિજેતા હતા. શ્રી સમંતભદ્રસૂરિએ કરંટાતીર્થમાં ઉપાધ્યાય દેવચંદ્રજીને દીક્ષા આપી હતી અને કમે તેમને આચાર્ય પદ પ્રદાન કરી, શ્રી વૃદ્ધદેવસૂરિ નામ આપી, પિતાની પાટે સ્થાપી ત્યારે પછી વિહાર કરતાં કરતાં શત્રુંજય તીર્થ પધારી, ત્યાં જ અનશનપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. 2010_04 Page #462 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શાસનપ્રભાવક આઠ નાગકુલોને જૈનધર્મી બનાવનારા અને સાડા નવ પૂર્વના જ્ઞાતા આચાર્યશ્રી આર્ય નંદિલસૂરિજી મહારાજ છવાદિ પદાર્થોના વ્યાખ્યાતા અને ચરણકરણનુયોગમાં નિષ્ણાત આચાર્યશ્રી નાગહસ્તિસૂરિજી મહારાજ વાચકવંશને સવિશેષ વૃદ્ધિવંત બનાવનાર વાચનાચાર્ય આચાર્યશ્રી રેવતી નક્ષત્રસૂરિજી મહારાજ કાલિકકૃતના પ્રખર જ્ઞાતા અને અનુયાગકુશલ આચાર્યશ્રી સિહસૂરિજી મહારાજ પ્રબંધકોશમાં આર્ય નંદિલ, આચાર્ય નાગહસ્તિ, આચાર્ય રેવતી નક્ષત્ર અને આચાર્ય સિંહસૂરિ—એ ચારેયનું વર્ણન કરવામાં આવે છે. તે ચારેય વાચનાચાર્ય પરંપરાના છે. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં આર્ય મંગૂસૂરિ પછી આચાર્ય ધર્મસૂરિ, ભદ્રગુપ્તસૂરિ, આચાર્ય વજીસ્વામી અને આર્ય રક્ષિતસૂરિને કમ છે. તેમની પછી આર્ય નંદિલને ઉલ્લેખ છે. આ મંદિલને યુગપ્રધાનકાળ વીરનિર્વાણ સં. ૧૯૭થી શરૂ થાય છે. આય નંદિલ પછી આચાર્ય નાગહસ્તિને ઉલ્લેખ છે. પ્રભાવક ચરિત્ર પ્રમાણે ગગનગામિની વિદ્યાના પારગામી આચાર્ય પાદલિપ્તસૂરિના ગુરુનું નામ નાગહસ્તિ છે. આચાર્ય નાગહસ્તિ પછી રેવતી નક્ષત્ર તેમ જ સિંહસૂરિને ક્રમશઃ ઉલ્લેખ છે. | આચાર્ય સિંહસૂરિને સંબંધ બ્રહ્મઢીપિકા શાખાવતી માનવામાં આવ્યો છે. બ્રહ્મઢીપિકા શાખાની ઉત્પત્તિ આર્ય સુહસ્તિસૂરિની પરંપરામાં થયેલા આચાર્ય સિંહગિરિસૂરિના શિષ્ય આચાર્ય સમિતથી થઈ હતી. આર્ય મંદિલ, આચાર્ય નાગહસ્તિ, આચાર્ય રેવતી નક્ષત્ર અને આચાર્ય સિંહસૂરિ—એ ચારેયની આચાર્ય દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણે નંદીસૂત્રમાં ભાવપૂર્ણ શબ્દોથી સ્તુતિ કરી છે. આર્ય નંદિલના વિષયમાં તેઓ લખે છે કે— णाणम्मि दसणाम्मि य तव विणए णिच्चकालुजुत्तम् । अज्जाणंदिल खमणं सिरसा वन्दे पसण्णमर्णम् ॥ અર્થાત્ જ્ઞાન, દર્શન, તપ, વિનયમાં નિરંતર ઉદ્યમવાળા, પ્રસન્ન મનવાળા, આર્ય દિલમુનિને હું મસ્તકથી વંદન કરું છું. પ્રભાવકચરિત'ના વર્ણન પ્રમાણે સાડા નવ પૂર્વના જ્ઞાતા આર્ય નંદિલે સાસુના વ્યવહારથી દુઃખી વૈરાસ્યા નામની એક બહેનને ક્ષમાધર્મને ઉપદેશ આપી, તેના મનના આવેગને શાંત કર્યો હતો અને તેના મનોરથ પૂર્ણ થતાં તે વૈરાગ્ય પામી, સાધ્વી બની, સમતાભાવથી 2010_04 Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૧૬૯ કાલધર્મ પામી, દેવલાકમાં ધરણેન્દ્ર નાગરાજની દેવી થઈ. પૂર્વ ઉપકારનું સ્મરણ કરતી તે વૈરાટ્યાદેવી આ નદિલ પર વિશેષ આસ્થા રાખતી હતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના ભક્તોનાં દુઃખ દૂર કરવામાં સહાયક થતી હતી. આ નદિલે ‘મિત્રળ નિબંધ વાસ' એ મ`ત્રથી યુક્ત વૈરાટ્યા સ્તવનની રચના કરી હતી, જે ઝેર ઉતારવા અને ઉપદ્રવા ટાળવામાં ઉત્તમ જાપ મનાય છે. તેને પ્રભાવ બતાવતાં ‘ પ્રભાવકચરિત્ર”માં શ્રી પ્રભાચદ્રાચાય લખે છે કે— एकचितं पठेन्नित्यं त्रिसंध्यं य इमं स्तवम् । विषाद्युपद्रवाः सर्वे तस्य મૈં યુવાવન ।। આં દિલ સાડા નવ પૂના ધારક હતા, એવા ઉલ્લેખ · પ્રભાવકત્ર ’માં છે, આઠ નાગકુલાને આ નદિલે જૈનધમી બનાવ્યાં હતાં. આચાર્ય નાગહસ્તિ માટે નદીસૂત્ર સ્થવિરાવલીમાં જણાવ્યુ` છે કે < वड्ढ वायगवंसो जसवंसो अज्जणागहत्थीणं । વાળ વાળમંગો – મયડી પહાળાળ || ૨૦ || અર્થાત્ શ્રી નાગહસ્તિસૂરિ જીવાદિ પદાર્થોના વ્યાખ્યાતા, ચરણકરણાનુયાગમાં નિષ્ણાત, વિવિધ પ્રકારના ભાંગા અને વિકલ્પાના પ્રરૂપક તેમ જ ક પ્રકૃતિના વિશેષજ્ઞ અને મહાન યશસ્વી આચાર્ય હતા. આચાય રેવતીનક્ષત્ર માટે જણાવ્યું છે કે— जच्चजण धाउसम पहाहाण मुट्टियकुवलयं निहाणं । घड्ढउ वायगवंसो रेवइणक्खंत्तणामाणं ॥ ३० ॥ આચાય રેવતીનક્ષત્ર જાત્ય'જન જેવા પ્રધાન અને બીડેલા કમળ જેવા શાભતા હતા. રેવતીનક્ષત્ર વાચકવંશ વૃદ્ધિ પામે। એવી ભાવના દેવદ્ધિ ગણીએ પ્રગટ કરી છે. યુગપ્રધાનાચાય રૈવતીમિત્ર અને વાચનાચાય રેવતીનક્ષત્ર—અને ભિન્ન છે. બંનેની વચ્ચે લગભગ સે વર્ષોંનુ અંતર રેવતીમિત્ર વાચનાચાય રેવતીનક્ષત્ર પહેલાં થયા. વાચનાચાય રેવતીનક્ષત્રના સમય વીરનિર્વાણુ સ. ૬૮૯ થી ૭૪૮ સુધીના છે. ૧૦૯ વર્ષની વયે તેઓ સ્વર્ગવાસ પામ્યા. 2010_04 अलपुरा क्खिते कालियसुयआणुओगिए धीरे । भयदीवसी हे वायगव बंसुत्तमं વક્ત્ત ॥ ૨॥ ઉપરની ગાથા પ્રમાણે સિંહસૂરિ કાલિકશ્રુતના પ્રખર તેમ જ ઉત્તરપદથી સુશોભિત આચાર્ય હતા. આ ચારેય આચાયૅના સબંધવાળી ઉપર્યુક્ત ગાથાએથી સ્પષ્ટ છે કે તેએ પાતાના યુગના પ્રભાવક આચાર્યા હતા. આચાર્ય દિલને આચાર્ય કાળ વીરનિર્વાણુ સ`. ૫૯૭ પછી પ્રારંભ થયાના માનવામાં આવે છે, તેમની પછી આચાય નાગહસ્તિ, આચાય રેવતીનક્ષત્ર, આચાય સિંહસૂરિએ ત્રણ વાચનાચાર્યના ઉલ્લેખ અનુક્રમે છે. આથી આ આચાય ના સમય વીર *. ૨૨ જ્ઞાતા, અનુયાગકુશળ, ધીરગ’ભીર Page #464 -------------------------------------------------------------------------- ________________ ૧eo શાસનપ્રભાવક નિર્વાણની છઠ્ઠી–સાતમી અને આઠમી શતાબ્દી સંભવે છે. આચાર્ય સિંહસૂરિ પછી આચાર્ય સ્કંદિલ થયા. તેમની આગમવાચનાને સમય વીરનિર્વાણ સં. ૮૨૭ થી ૮૪૦ વચ્ચેનું મનાય છે. આથી એ પૂર્વે આ આચાર્યો થયાનું સંભવે છે. મંત્રાધિરાજગર્ભિત “શાનિસ્તેત્ર” તથા “વિજ્યપહુત્તિસ્તોત્ર'ના રચિયતા આચાર્ય શ્રી માનદેવસૂરિજી મહારાજ (પહેલા) આચાર્ય માનદેવસૂરિ મહાન ત્યાગી, જ્ઞાની તથા સમર્થ ચારિત્રધારી, મંત્રવિદ્યાના જાણકાર અને “શાંતિસ્તવ” તથા “વિજયપહત્ત સ્તોત્રના રચયિતા હતા. શ્રી માનદેવસૂરિ શ્રી પ્રદ્યોતનસૂરિની પાટે થયા અને શ્રી સુધર્માસ્વામીની પાટ પરંપરાએ ૧લ્મા પટ્ટધર થયા હતા. શ્રી માનદેવસૂરિને જન્મ મારવાડમાં આવેલા નાડોલ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ધનેશ્વર અને માતાનું નામ ધારિણી હતું. એક વાર શ્રી પ્રદ્યોતનસૂરિ વિહાર કરતાં કરતાં નાડેલ પધાર્યા ત્યારે તેમને ઉપદેશ સાંભળી તેમણે દીક્ષા અંગીકાર કરી હતી. ટૂંક સમયમાં જ શાસ્ત્રાભ્યાસ કરી અગિયાર અંગ અને છેદસૂત્ર વગેરેમાં વિદ્વત્તા પ્રાપ્ત કરતાં, શ્રી પ્રદ્યોતનસૂરિએ તેમને આચાર્યપદે આરૂઢ કરી શ્રી માનદેવસૂરિ નામથી ઉદૂષિત કર્યા હતા. આ સમયે ગુરુમહારાજે તેમના ખભા પર લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવીનાં ચિહ્નો જેમાં વિચાર કર્યો કે, આ નિરતિચાર ચારિત્ર પાળી શકશે કે કેમ? આનું ચારિત્ર અખંડ રહેશે કે કેમ?—ગુરુદેવની આ મને વેદના નિહાળીને શ્રી માનદેવસૂરિએ તે જ વખતે પ્રતિજ્ઞા કરી કે—“આજથી હું ભક્તજનને ત્યાંથી આહાર વહેરીશ નહીં અને દરેક વિગઈને ત્યાગ કરીશ.” સૂરિજીએ આ પ્રતિજ્ઞા આજીવન ચુસ્તપણે પાળી. આચાર્ય માનદેવસૂરિનું તપ અત્યંત ઉજ્જવળ હતું. તેમના અખંડ નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને જ્ઞાનના ઓજસથી પ્રભાવિત થઈ જ્યા, વિજયા, અપરાજિતા અને પદ્મા નામની ચાર દેવીઓ નિરંતર વંદન કરવા આવતી હતી. આથી પણ સૂરિજીને યશ સવિશેષ ફેલાય હતે. આ સમયે તક્ષશિલા નગરી ઉત્તર ભારતના જેનેના કેન્દ્રરૂપ ગણાતી હતી. ત્યાં સેંકડે જૈનમંદિરે હતાં. આ નગરમાં અચાનક મહામારીને રેગ ફેલાયે. હજારો માણસ મર્યા. આખું નગર સ્મશાનવત્ બની ગયું. મેર કપાત વ્યાપી વળે. આવી વિકટ આપત્તિ સમયે ભક્તિવાન શ્રાવકોએ નગરની રક્ષા કરવા શાસનદેવીને આરાધી. દેવી પ્રત્યક્ષ થતાં જણાવ્યું કે “નાડોલ નગરમાં મહાપ્રભાવક આચાર્ય માનદેવસૂરિ છે, તેમનાં ચરણનું જળ છાંટવાથી ઉપદ્રવ શાંત થશે. પણ આ ઉપદ્રવ શાંત થતાં તમે આ નગરને ત્યાગ કરીને બીજે ચાલ્યા જજે, કારણ કે આજથી ત્રણ વર્ષ પછી સ્વેચ્છના હાથે આ નગરને ભંગ થવાને છે.” આ સાંભળી બધા શ્રાવકેએ ભેગા થઈ, વિરદત્ત નામના શ્રાવકને વિજ્ઞપ્તિપત્ર આપી નાડેલ મોકલ્ય. વરદત્ત નાડોલ પહોંચે. શ્રી માનદેવસૂરિને સર્વ હકીક્ત જણાવી વિજ્ઞપ્તિપત્ર આપ્યું. 2010_04 Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતો ૧૭૧ ત્યાં ઉપસ્થિત દેવીઓ-સૂરિજી તક્ષશિલા જવાના મતના ન હતા, તેથી સૂરિજીએ મંત્રાધિરાજગર્ભિત “શાંતિસ્તવ” તેંત્ર બનાવી આપી કહ્યું કે—“આ તેત્રપાઠ ભણી, પાણી છાંટવાથી મરકીને ઉપદ્રવ શાંત થઈ જશે.” શ્રાવક વરદત્ત આ ત્ર લઈ તક્ષશિલા પાછો આવ્યું. સંઘે સૂરિજીના કહેવા પ્રમાણે નગરમાં સર્વત્ર સ્તોત્રપાઠપૂર્વક પાણીને છંટકાવ કરાવતાં ઉપદ્રવ દૂર થેયે અને પુનઃ શાંતિ પ્રવર્તવા લાગી. આ સિવાય સૂરિજીએ વ્યંતરના ઉપદ્રવને નિવારવા માટે “તિયપત્તિ” સ્તોત્ર બનાવ્યું હતું. ઉપદ્રવ શાંત થયા પછી થોડા જ સમયમાં તક્ષશિલાને ધ્વંસ થયે. ફરી તક્ષશિલા વસી. ઘણાં વર્ષો પછી તેને પણ વિનાશ થયે. છેલ્લા વિનાશમાં અનેક મંદિરે નાશ પામ્યાં. આજે પણ એ નગર દટ્ટનપટ્ટન છે. શ્રી માનદેવસૂરિએ સિંધ અને પંજાબમાં વિહાર કર્યો હતો અને ત્યાંના સાંઢા રજપૂતને પ્રતિબંધ આપી, જેન બનાવ્યા હતા. વીરનિર્વાણ સં. ૭૩૧માં ગિરનાર તીર્થે અનશનપૂર્વક તેઓ સ્વર્ગવાસ પામ્યા હતા. ચોથી આગમવાચના દ્વારા શ્રુતજ્ઞાનને રક્ષિત અને અખલિત બનાવનારા આચાર્યશ્રી સ્કંદિલસૂરિ અને આચાર્યશ્રી નાગાર્જુનેસૂરિ તથા પૂર્વેના જ્ઞાતા અને ઉપસર્ગોના અવિચલિત વાચનાચાર્ય આચાર્યશ્રી હિમવંતસૂરિ ક્ષમાશ્રમણ આચાર્ય સ્કંદિલસૂરિ, શ્રી હિમવંત ક્ષમાશ્રમણ અને શ્રી નાગાર્જુનસૂરિ વાચકવંશપરંપરાના પ્રભાવી વાચનાચાર્યો અને આગમકૃતના સમર્થ જ્ઞાતા હતા. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં આ ત્રણે વાચનાચાર્યોને અનુક્રમે ઉલલેખ છે. આચાર્ય કંદિલ અને આચાર્ય નાગાર્જુન આગમવાચનાકાર તરીકે વિશેષ પ્રસિદ્ધ છે. શ્રી હિમવંત ક્ષમાશ્રમણ પણ પૂર્વના જ્ઞાતા હતા. આચાર્ય દિલ ઃ તેમનો જન્મ મથુરામાં થયો હતો. તેમના પિતાનું નામ મેઘરથ, માતાનું નામ રૂપરેખા અને પિતાનું નામ સમરથ હતું. તેમનાં માતા-પિતા અને બ્રાહ્મણ, પણ ધર્મ જૈન ઉપાસક હતાં. પુત્ર સમરથે આચાર્ય વજીસ્વામી અને આર્ય રથસૂરિની પરંપરાના કાશ્યપ શેત્રવાળા સ્થવિર આર્ય સિંહસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી આર્ય ધર્મસૂરિ પાસે દીક્ષા લઈ કંદિલ મુનિના નામે ત્યાગમાર્ગને સ્વીકાર કર્યો હતો અને બ્રહ્મક્રીપિકા શાખાના આચાર્ય સિંહસૂરિ પાસે આગમ અને પૂર્વનું જ્ઞાન મેળવી વાચકપદ પ્રાપ્ત કર્યું હતું. તેઓ તે સમયના સમર્થ વાચનાચાર્ય હતા. તેમના સમયમાં સૌરાષ્ટ્રમાં બૌદ્ધધર્મ અને જૈનધર્મ વચ્ચે સંઘર્ષ ચાલ્યો, ઉત્તર ભારતમાં હૂણે અને ગુપ્તાનું ખૂનખાર યુદ્ધ ચાલ્યું અને તેમાં વળી બાર વર્ષને ભયંકર - 2010 04 Page #466 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શાસનપ્રભાવક દુષ્કાળ પડ્યો. સર્વત્ર વિષમ અને વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. જેન શ્રમણોના વિહાર અને પઠન-પાઠન બંધ થવા લાગ્યા હતા. મૃતધરેની સંખ્યા ઘટવા લાગી હતી. આગને વિચ્છેદ થવાની કે મોટી ક્ષતિ પહોંચવાની સ્થિતિ સર્જાઈ હતી. આવી ગંભીર સમસ્યાના કારણે, દુષ્કાળ ઊતરતાં, વિરનિર્વાણ સં. ૮૨૦ થી સં. ૮૪૦ લગભગમાં આચાર્ય સ્કંદિલસૂરિએ ઉત્તરપથમાં વિચરતા સાધુઓને મથુરામાં એકત્ર કરી અને આચાર્ય નાગાર્જુનસૂરિએ દક્ષિણપથમાં વિચરતા સાધુઓને વલભીમાં એકત્ર કરીને એથી આગમવાચના કરી હતી. આચાર્ય સ્કંદિલસૂરિના સાન્નિધ્યે મળેલ આ ચેથી આગમવાચનામાં આર્ય જબૂસૂરિ અને આચાર્ય હિમવંત ક્ષમાશ્રમણને સારે એ સહગ હતે. વળી, ગુરુભાઈ આચાર્ય મધુમિત્ર, તેમના શિષ્ય આચાર્ય ગંધહસ્તિસૂરિ અને અન્ય અનેક સ્થવિર શ્રમણને યાદ રહેલા પાઠો મુજબ આ આગમવાચનામાં મૃતનું સંકલન થયું હતું. આચાર્ય રકંદિલની પ્રેરણાથી આચાર્ય ગંધહસ્તિસૂરિએ ૧૧ અંગો ઉપર નિયુક્તિને અનુસરતાં વિવરણ બનાવ્યાં હતાં. મથુરાનિવાસી એસવાલવંશજ શ્રાવક પિશાલકે આ અંગે, વિવરણ અને આચાર્ય ગંધહસ્તિઓ શ્રી ઉમાસ્વાતિરચિત “તત્ત્વાર્થસૂત્ર” પર લખેલું ૮૦,૦૦૦ કનું મહાભાષ્ય તાડપત્ર ઉપર લખાવી શ્રમણને વાચનાથે અર્પણ કર્યું હતું. આચાર્ય ગંધહસ્તિસૂરિ બ્રહ્મદીપિકા શાખામાં મુકુટમણિતુલ્ય માનવામાં આવે છે. શ્રી હિમવંત ક્ષમાશ્રમણ તેઓ આચાર્ય સ્કંદિલ પછી અને આચાર્ય નાગાર્જુન પહેલાં, અર્થાત્ તે બંનેની વચ્ચે થયેલા વાચનાચાર્ય હતા. તેઓ પૂર્વના જ્ઞાતા, ધૃતિસંપન્ન અને પરમ સ્વાધ્યાયી અનુગધર વાચનાચાર્ય હતા અને ઉપસર્ગાદિ પ્રતિકૂળતાઓ સામે હિમાલય જેવા અચલ હતા. તેઓએ “હિમવંત સ્થવિરાવલિની રચના કરી હતી. આચાર્ય નાગાર્જુનસૂરિ : વિરનિર્વાણ સં. ૭૯૩માં જન્મ, સં. ૮૦૭માં દીક્ષા, સં. ૮૨૬માં યુગપ્રધાનપદ અને સં. ૯૦૪માં ૧૧૧ વર્ષની વયે તેમને સ્વર્ગવાસ થયો હતે. તેઓ નાગેન્દ્રવંશના અને આચાર્ય સ્કંદિલસૂરિના સમકાલીન આચાર્ય હતા. આચાર્ય સ્કંદિલની જેમ, આચાર્ય નાગાર્જુનસૂરિએ પણ, તે સમયની વિષમ પરિસ્થિતિ જોઈ-જાણી શ્રુતની રક્ષા કરવા દક્ષિણપથના શ્રમણભગવંતને એકત્ર કરી જેથી આગમવાચના કરી હતી. આ કાર્યમાં આચાર્ય ગેવિંદ અને આચાર્ય મત્સ્યવાદી વગેરેને સારો એવો સહગ પ્રાપ્ત થયે હતે. મથુરા અને વલભીમાં વીરનિર્વાણ સં. ૮૨૦ થી ૮૦૦ દરમિયાન જે આગમવાચના થઈ તે બંનેને ચેથી આગમવાચના લેખવામાં આવે છે. આ બંને આચાર્યો દ્વારા જુદા જુદા સ્થળે જે બે પાઠ તૈયાર થયા, તે બંને પાઠ મેળવી એક ચોક્કસ પાઠ નક્કી કરવાનું બાકી હતું પરંતુ કાળના પ્રભાવે તે યોગ થયો નહીં. એટલે તેઓએ એ વાર પિતાપિતાના શિષ્યોને આપ્યું. આચાર્ય નાગાર્જુન અને આચાર્ય સ્કંદિલ દ્વારા આ ચોથી આગમવાસનાને વલભીવાચના કે નાગાજુનીયવાચના અને માથુરીવાચના કે સ્કદિલીવાચના પણ કહેવામાં આવે છે. આચાર્ય નાગાર્જુને જે પાઠો તૈયાર કર્યા તેને વારસે આચાર્ય ભૂતદિન્નસૂરિ તથા આચાર્ય કાલકસૂરિ (થા) પાસે હતું અને આચાર્ય સ્કંદિલે જે પાઠ તૈયાર કર્યા તેને વારસો આચાર્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ પાસે હતે. આચાર્ય દેવદ્ધિગણિએ આ બંને પાઠેના આધારે જ વલભીમાં પાંચમી આગમવાચના 2010_04 Page #467 -------------------------------------------------------------------------- ________________ ૧૯3 શ્રમણભગવંતો કરી હતી. નંદીત્ર સ્થવિરાવલીમાં દેવગિણિ શ્રી નાગાર્જુનની સ્તુતિ કરતાં કહે છે? મૃદુતાદિ ગુણોથી સમ્પન્ન, પરંપરાએ વાચકપદને પામેલા, ઓઘશ્રત સામાચારીમાં કુશળ આચાર્ય નાગાર્જુનને વંદન કરું છું.” આચાર્ય સ્કંદિલ અને આચાર્ય નાગાર્જુનના સાનિધ્યમાં આ રીતે ઉપકારક, ઉપયોગી અને મહત્વપૂર્ણ એવી ચેથી આગમવાચના થઈ. તેમાં અગિયાર અંગશાસ્ત્રો અને પૂર્વોનું જે રીતે સંકલન થયું છે તેમાં આ બંને અનુગધર આચાર્યોની શાસનદાઝ, ભક્તિ અને દીર્ઘદૃષ્ટિના દર્શન થાય છે. આચાર્ય સ્કંદિલ, શ્રી હિમવંત ક્ષમાશ્રમણ અને આચાર્ય નાગાર્જુન–એ ત્રણે સમકાલીન હતા. આ ચોથી આગમવાચના વીરનિર્વાણ સં. ૮૨૦ થી ૮૪૦ દરમિયાન થઈ છે. એ જોતાં વીરનિર્વાણની નવમી શતાબ્દીમાં આ ત્રણે વાચનાચાર્યો થયા તેમ સ્પષ્ટ અનુમાન થાય છે. જેનતના સંગ્રાહક, પાંચસો ગ્રંથોના રચયિતા, તત્ત્વાર્થાધિગમગ્રંથપ્રણેતા દશ પૂર્વધર આચાર્યશ્રી ઉમાસ્વાતિજી મહારાજ પ્રભાવક આચાર્યોની પરંપરામાં શ્રી ઉમાસ્વાતિ વાચકનું અતિવિશિષ્ટ સ્થાન છે. તેઓ સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. તેમને આગમગ્રંથનું ઊંડું જ્ઞાન હતું. જેને સાહિત્યમાં સુપ્રસિદ્ધ તત્વાર્થસૂત્ર” તેમની બહુશ્રુતતાનું ઘાતક છે. ઉમાસ્વાતિની ગુરુપરંપરા વેતાંબર અને દિગંબર બંનેના ગ્રંથમાં ભિન્ન ભિન્ન પ્રાપ્ત થાય છે. શ્વેતાંબર વિદ્વાનોએ શ્રી ઉમાસ્વાતિની ગુરુપરંપરાને તાંબર સંમત ગુર્નાવલી સાથે સંબદ્ધ માની છે. શ્રી ઉમાસ્વાતિ વાચક દ્વારા રચિત તત્વાર્થસૂત્રભાષ્યની પ્રશસ્તિ મુજબ ઉમાસ્વાતિના દીક્ષાગુરુ આચાર્ય શેષનંદિ હતા. શ્રી શેષનંદિ ૧૧ અંગશાસ્ત્રના ધારક હતા અને વાચનાચાર્ય શિવશ્રીના શિષ્ય હતા. શ્રી ઉમાસ્વાતિના વિદ્યાગુરુ “મૂલ” નામના વાચનાચાર્ય હતા. વાચનાચાર્ય શ્રી મૂલ” મહાવાચનાચાર્ય શ્રી મુંડપાદના પટ્ટધર હતા. ઉચ્ચ નાગર શાખામાં શ્રી ઉમાસ્વાતિને વાચપદ મળ્યું હતું, શ્રી તત્ત્વાર્થાધિગમ ભાષ્યને વેતાંબર વિદ્વાનોએ એકી અવાજે ઉમાસ્વાતિની રચના માની છે. આ ભાષ્યની પ્રશસ્તિમાં ઉમાસ્વાતિની ગુરુપરંપરા સાથે ઉચ્ચ નાગર શાખાને ઉલ્લેખ છે. કલ્પસ્થવિરાવલી મુજબ આર્ય સુહસ્તિના શિષ્ય સુરિત, સુપ્રતિબદ્ધ, તેમના શિષ્ય ઈન્દ્રદિન, તેમના શિષ્ય આર્યદિન અને આર્યદિનના શિષ્ય શાંતિશ્રેણિક હતા. શાંતિશ્રેણિકથી ઉચ્ચ નાગર શાખાને ઉદ્ભવ થયે. ભાગ્યપ્રશસ્તિમાંના ઉચ્ચ નાગર શાખાના ઉલ્લેખથી આચાર્ય ઉમાસ્વાતિની ગુરુપરંપરા આચાર્ય સુહસ્તિસૂરિની પરંપરા સિદ્ધ થાય છે. પ્રભાવક આચાર્યોની પરંપરામાં શ્રી ઉમાસ્વાતિ એક એવા વિશિષ્ટ કક્ષાના આચાર્ય છે કે જેમને દિગબર અને શ્વેતાંબર બંને સમાનભાવે સન્માન આપે છે અને પિતાની પરંપરાના માનવામાં ગૌરવ અનુભવે છે. દિગંબર 2010_04 Page #468 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શાસનપ્રભાવક પરંપરામાં ઉમાસ્વાતિ અને ઉમાસ્વામી બને નામ પ્રચલિત છે. શ્વેતાંબર પરંપરામાં ફક્ત ઉમાસ્વાતિ નામ જ પ્રસિદ્ધ છે. દિગંબર ગ્રંથમાં ગુબ્રપિચ્છ ઉમાસ્વાતિને તત્વાર્થના કર્તા બતાવ્યા છે. ન્યોધિકા ગામમાં કૌભીષણિ ગોત્રિય બ્રાહ્મણ પરિવારમાં શ્રી ઉમાસ્વાતિને જન્મ થયો હતા. તેમનાં માતાનું નામ ઉમા અને પિતાનું નામ સ્વાતિ હતું અને બંને નામને જોડતું ઉમાસ્વાતિ” તેમનું પિતાનું નામ હતું. તેઓએ જન્મસંસ્કારના બળે વેદ-વેદાંગ–પુરાણને ઊંડો અભ્યાસ કર્યો હતે. વેદ સાહિત્યના તેઓ સમર્થ વિદ્વાન હતા. એક વાર આકસ્મિક તેમને જિનપ્રતિમાજીના દર્શન થતાં અપાર ભાલ્લાસ જાગે અને જિજ્ઞાસાપૂર્વક જૈનધર્મને પરિચય પ્રાપ્ત કરી, શ્રદ્ધાવંત બની, જૈનધર્મના ત્યાગમાગે જવા તત્પર થઈ દીક્ષા અંગીકાર કરી હતી. શ્રી ઉમાસ્વાતિ એવા યુગમાં જન્મ્યા કે જ્યારે સંસ્કૃત ભાષાનું મૂલ્ય વધી રહ્યું હતું. જૈનશાસનમાં પણ જેને સંસ્કૃત ગ્રંથનું નિર્માણ થઈ રહ્યું હતું. જેનશાસનમાં પણ દિગ્ગજ જૈન સંસ્કૃત વિદ્વાની અપેક્ષા હતી. આ આવશ્યકતાની પૂર્તિમાં ઉમાસ્વાતિ જેવા ઉચ્ચ કોટિના વિદ્વાનની પ્રાપ્તિ જૈન સંઘને થઈ. શ્રી ઉમાસ્વાતિના જીવનમાં ઘણી વિશેષતાઓ હતી. બ્રાહ્મણવંશમાં ઉત્પન્ન થવાને કારણે શરૂઆતથી જ તેમનામાં સંસ્કૃત ભાષાનું વિશદ જ્ઞાન હતું. જેના આગમને પ્રતિનિધિ ગ્રંથ તત્ત્વાર્થસૂત્ર તેમના આગમસંબંધી જ્ઞાનના તલસ્પર્શીપણાને પ્રગટ કરે છે અને તેમના ભારતીય દર્શનના ગંભીર અધ્યયનની ઝાંખી કરાવે છે. શ્રી ઉમાસ્વાતિના વાચકપદને જોતાં વેતાંબર પરંપરા તેમને પૂર્વધર માને છે – અને દિગંબર પરંપરા તેમને શ્રતકેવલતુલ્ય સન્માન આપે છે. વાચક ઉમાસ્વાતિ સમર્થ સંગ્રહકાર હતા. જૈન તોના સંગ્રાહક આચાર્યોમાં શ્રી ઉમાસ્વાતિનું નામ આગળ પડતું છે. તેમના “તત્વાર્થસૂત્રમાં જૈનદર્શન સંબંધી સર્વ વિષયને અનુપમ સંગ્રહ પ્રાપ્ત થાય છે. આગમવાણીને આ અપૂર્વ સારસંગ્રાહક ગ્રંથ છે. આચાર્ય ઉમાસ્વાતિ સંગ્રાહક બુદ્ધિથી પ્રભાવિત થઈ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું છે કેપોમાસ્વાતિ સંતાઃ —જેનતત્ત્વના સંગ્રાહક આચાર્યોમાં ઉમાસ્વાતિ અગ્રણી છે. સમસ્ત જૈન સમાજમાં શ્રી ઉમાસ્વાતિનું નામ આદરભાવે લેવામાં આવે છે તેનું મુખ્ય કારણ “તત્વાર્થસૂત્ર” જેવા ઉચ્ચ કોટિના ગ્રંથનું નિર્માણ છે. શ્રી ઉમાસ્વાતિએ આ “તત્વાર્થસૂત્ર'માં જીવવિજ્ઞાન, જડવિજ્ઞાન, જનનવિદ્યા, શરીરવિજ્ઞાન, માનવિજ્ઞાન, લેકવિજ્ઞાન, ભૂસ્તરવિદ્યા, ભૂગોળ, ખગોળ, સ્થિતિસ્થાપકતા, કર્મવિજ્ઞાન, પરાધીનતા, સ્વાતંત્ર્ય, પરમ શાન્તિ, મેક્ષ ઇત્યાદિ અનેક વિષયને સંગ્રહ કર્યો છે. આવા વિષયને સંસ્કૃતમાં આ એક જ ગ્રંથ છે અને તેથી જ વેતાંબર-દિગંબર સમાજોમાં અત્યલ્પ પાડભેદ સાથે સમાનરૂપે આદર પામ્યો છે. મોક્ષમાર્ગરૂપે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રનું યુક્તિપૂર્વક નિરૂપણ, દ્રવ્યો અને તેનું વિવેચન, જ્ઞાન અને રેયની સમુચિત વ્યવસ્થા તથા જૈનદર્શન સમ્મત બીજી અનેક માન્યતાઓનું પ્રતિપાદન આ ગ્રંથમાં હોવાથી આ ગ્રંથની ઘણી ઉપયોગિતા સિદ્ધ થઈ છે. આત્મા, બંધ અને મોક્ષનું સાંગોપાંગ વર્ણન પાઠકના મનને વિશેષ પ્રભાવિત કરે છે. સૂત્રગ્રંથમાં “તત્ત્વાર્થસૂત્ર” જેનસાહિત્યને પ્રથમ સૂત્રગ્રંથ છે. તેમાં દસ અધ્યાય છે. આ દસ અધ્યાયમાં સૂત્રસંખ્યા ૩પ૭ 2010_04 Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ૧૭૫ છે. પ્રથમ ચાર અધ્યાયમાં લગભગ ૧૫૮ સૂત્ર છે, જેમાં જ્ઞાન, જીવાદિ ભેદે, નરકભૂમિ, દેવભૂમિ અને ભૌગોલિક જ્ઞાનને ખજાને છે. પાંચમા અધ્યાયમાં ૪૨ સૂત્ર છે, જેમાં ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય આદિ દ્રવ્યવિભાગનું પ્રતિપાદન છે. છઠ્ઠા અધ્યાયમાં ર૭ સૂત્ર છે, જેમાં આસવતત્વનું નિરૂપણ છે. સાતમા અધ્યાયમાં ૩૯ સૂત્ર છે, જેમાં સંવરનું વર્ણન છે. આઠમા અધ્યાયમાં ૨૬ સૂત્ર છે, જેમાં કર્મબંધની વ્યાખ્યા છે. નવમાં અધ્યાયમાં ૪૭ સૂત્ર છે, જેમાં નિર્જરાનું સ્વરૂપ છે. દસમા અધ્યાયમાં મેક્ષમાર્ગનું વિવેચન છે. આ ગ્રંથનું માહાસ્ય જોતાં, ખરેખર, જેનદર્શનનું કે દાર્શનિક સાહિત્યનું વાસ્તવિક નિર્માણ આચાર્ય ઉમાસ્વાતિજીના “તત્ત્વાર્થસૂત્રથી થયું તેમ કહી શકાય. અન્ય ધર્મોમાં જેમ ગીતા, બાઈબલ અને કુરાન છે તેવી જ ગણના જેનધર્મમાં “તત્ત્વાર્થસૂત્ર'ની કહી શકાય. - તત્ત્વાર્થના વ્યાખ્યાગ્રંથમાં તત્ત્વાર્થાધિગમભાગ્ય એ શ્રી ઉમાસ્વાતિ વાચકની પજ્ઞ રચના છે. તત્ત્વાર્થાધિગમભાગ્યની પ્રશસ્તિમાં આચાર્યશ્રી ઉમાસ્વાતિના જીવનને ટૂંકે પરિચય મળે છે. આ કારિકાઓ દર્શાવે છે તેમ, આ તત્વાર્થસૂત્ર ઉપર દિગંબર આચાર્યોએ સર્વાર્થસિદ્ધિ, શ્રતસાગરી, રાજવાર્તિક, લેકવાર્તિક વગેરે ટીકાની રચના કરી છે. તત્વાર્થભાષ્ય પર વેતાંબરચાર્યોએ જે ટીકાઓ રચી છે તેમાં સર્વથી મોટી ટીકા સિદ્ધસેનગણિની છે. ટીકાકાર સિદ્ધસેન તત્વાર્થભાષ્યવૃત્તિની પ્રશસ્તિમાં ભાસ્વામીના શિષ્ય તરીકે પિતાને દર્શાવે છે. ભાસ્વામી આર્યદિન્નસૂરિના પ્રશિષ્ય અને સિંહગિરિસૂરિના શિષ્ય હતા. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ તત્વાર્થભાષ્ય પર લઘુવૃત્તિની રચના કરી છે. તેમની આ વૃત્તિ લગભગ પાંચ અધ્યાય પર છે. બાકીની વૃત્તિની રચના શ્રી યશોભદ્રસૂરિ અને તેમના શિષ્ય પૂર્ણ કરી છે. તત્વાર્થસૂત્ર અને ભાષ્ય ઉપરાંત જંબુદ્વીપસમાસ, પૂજા પ્રકરણ, શ્રાવક પ્રાપ્તિ, ક્ષેત્રસમાસ, પ્રશમરતિ પ્રકરણ આદિની રચનાઓ શ્રી ઉમાસ્વાતિની બતાવવામાં આવે છે. શ્રી ઉમાસ્વાતિએ પ૦૦ ગ્રંથ રચ્યા હતા, તેવી માન્યતા શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રવર્તે છે. પૂર્વેના ગ્રંથ અને વર્તમાન સંશોધન લેખેને આધારે શ્રી ઉમાસ્વાતિ વીરનિર્વાણ સં. ૭૭૦ લગભગમાં થયાનું પ્રતિપાદિત થાય છે. પ્રાકૃત ભાષાનાં પ્રાચીન, પ્રસિદ્ધ અને પ્રથમ ચારિત્રકાવ્ય “પઉમચરિય” (જૈન રામાયણ)ના રચિયતા આચાર્યશ્રી વિમલસૂરીશ્વરજી મહારાજ આચાર્યશ્રી વિમલસૂરીશ્વરજી ઉચકેટિના વિદ્વાન અને કવિ હતા. પ્રાકૃત સાહિત્યમાં ચરિત્રકાવ્યના શ્રેષ્ઠ રચનાકાર હતા. સાહિત્યિક ભાષામાં ગુંફિત “પઉમચરિય” (જેન રામાયણ) આચાર્ય વિમલસૂરિની ઉત્તમ પદ્યમય રચના છે, જે તેમની કુશળ કવિત્વશક્તિને પરિચય આપે છે. 2010_04 Page #470 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૮ પઉમચરિય' ’ની પ્રશસ્તિમાં આચાર્ય વિમલસૂરિજીની ગુરુપર પરા મળે છે, એ પ્રમાણે આચાર્ય વિમલસૂરિ નાઇલકુળના આચાર્ય રાહુના પ્રશિષ્ય અને આચાર્ય વિજયસૂરિના શિષ્ય હતા. નાઇલકુળ, નાગિલકુળ અને નાગેન્દ્રગચ્છ એક જ છે. પ્રારંભમાં કુળસંજ્ઞાથી પ્રસિદ્ધ આ ગણ કાલાંતરે ગચ્છ કહેવાયે.. નાઈલકુળ કે નાગેન્દ્રકુળના સંબધ શ્રી વજ્રસેનસૂરિના શિષ્ય નાગેન્દ્રસૂરિ સાથે છે. ‘ પઉમચરિય' ગ્રંથમાં શ્વેતાંબર અને દિગંબર અને માન્યતાઓનું વર્ણન જોવાથી શ્રી વિમલાચાર્ય ને યાપનીય સંઘના માનવામાં આવ્યા છે. તેમની અને તેમના માતા-પિતાની માહિતી મળતી નથી. આચાર્ય વિમલસૂરિએ રચેલ પઉમચરિય' ગ્રંથ તેમના અત્યુત્તમ વ્યક્તિત્વના પરિચાયક છે. આ ગ્રંથમાં આપેલી સામગ્રી પ્રમાણે આચાય વિમલ ઉદાર વિચારવાળા અને સત્ત્વયાત્મક વૃત્તિવાળા હતા. 6 ૧૭૬ આચાય. વિમલસૂરિએ ‘ પઉમરિય’ અને ‘હરિવ’શચિરય' નામના ચરિત્રગ્રંથા રચ્યા છે. એકમાં રામાયણનું અને બીજામાં મહાભારતનું વસ્તુદન છે. અને જૈન રામાયણ અને જૈન મહાભારત કહીએ તેા ચાલે. બ ંનેની ભાષા પ્રાકૃત છે. રચનાશૈલી સુંદર ભાવવાહી અને પદબંધ છે. આચાય ઉદ્યોતનસૂરિએ · કુવલયમાલા'માં તેમની આ રચનાની પ્રશસ્તિ કરતાં કહ્યું છે કે-નાસિરું વિમો, વિમરું જો તારિસ દૂર બË । શ્રમયમË જ સસ, સસંવિયં પાચં જ્ઞä ।। અર્થાત્ શ્રી વિમલાંકસૂરિએ જેવા વિમલયશ મેળબ્યા, તેવા વિમલયશને ખીન્ત કાણુ મેળવી શકે ? કારણ કે તેમનું પ્રાકૃતસાહિત્ય પ્રકૃતિદ્યોતક છે, સ્વરથી ગૂ ંથેલુ છે, મધુર સૂરવાળું છે; સરસ છે, અમૃતમય છે, આમેદમય છે. વિમલાંકના વિમલયશને ખીજો કોઈ ન મેળવી શકે તેા શશાંક શેના મેળવી શકે ? ખરેખર, તેમની રચનાશૈલી વિમલતાયુક્ત છે. પઉમચરિય' : આચાર્ય વિમલસૂરિના રચેલા ચરિત્રગ્ર‘થામાં પઉમચરિય'' ઉપલબ્ધ છે, જે દશ હજાર ક્ષેાકપ્રમાણ છે અને તે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે. ‘ પઉમચરિય’ની રચનાઃ વીરનિર્વાસ. ૧૩૦માં થઈ છે. મરઠ્ઠી પ્રાકૃતના આ ઉત્તમ ગ્રંથ છે. જૈન પુરાણસાહિત્યમાં સથી વધારે પ્રાચીન છે. ભારતીય સાહિત્યમાં ચરિત્રકાવ્યામાં પ્રાકૃત ભાષામાં રચાયેલું આ સપ્રથમ મહાકાવ્ય છે. તેના ૧૧૮ ૫ અને ૭ સ છે. પદ્યસખ્યા ૮૬૫૧ છે. આય છંદમાં રચાયેલી આ લાંખી કાવ્યરચના છે. રામનુ' સપૂર્ણ જીવન સાત સમાં કુશળતાપૂર્વક ગૂંથવામાં આવ્યું છે. રામનું એક નામ પદ્મ છે, તેને આધારે આ કૃતિનું નામ ‘પઉમચરિય’ રાખવામાં આવ્યું છે. આ ગ્રંથમાં શલાકાપુરુષોનું જીવનચરિત્ર પ્રતિપાદન કર્યું હોવાથી આ જૈન પુરાણુગ્રંથ પણ છે. તેના વીશમા પČમાં જૈનમાન્ય ૬૩ શલાકાપુરુષોનાં નામેા જણાવ્યાં છે. શૈલીએ આ ગ્રંથ કાવ્યગુણાથી ભરપૂર છે. રામના જીવનચરિત્રની સાથે તીર્થંકર, ચક્રવર્તી આદિ શલાકાપુરુષો સ'બંધી વિવિધ સામગ્રી આ ગ્રંથમાં છે. જૈનેતર સાહિત્યમાં જે મહત્ત્વ વાલ્મીકિ રામાયણનુ' છે, જૈન સાહિત્યમાં તે મહત્ત્વ પઉમરિય’'નું છે. C આચાર્ય વિમલસૂરિના પ્રાકૃત પઉમચરિય' તથા હરિવંશરિય’’ના આધારે દિગંબરાચાય રવષેણે વિ. સં. ૬૩૪માં સ`સ્કૃતમાં, પ્રાકૃતના જ સંવર્ધિત અનુવાદ જેવું, અઢાર હજાર Àાકનુ’· પદ્મચરિત ’, ત્યાર પછી થાડાંએક વર્ષોમાં થયેલા દિગંબર મહાકવિ સ્વયંભૂ તથા 2010_04 * Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૧૭૭ ત્રિભુવન સ્વયંભૂએ અપભ્રંશમાં “પઉમચયિ” અને “હરિવંશચરિય, તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંસ્કૃતમાં “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર” અન્તર્ગત “રામચરિત્ર” તથા “નેમિનાથચરિત્ર” રચ્યાં છે. આચાર્ય વિમલસૂરિ “પઉમચરિય”માં પિતાનો સમય વીરની છઠ્ઠી શતાબ્દી દર્શાવે છે. જ્યાં ગ્રંથકાર પોતે જ આ સ્પષ્ટ સમયનિર્દેશ કરે, ત્યાં શંકાને સ્થાન ન હોય, પરંતુ નાઈલ (નાગિલ) કુળ વીરનિર્વાણ સં. ૬૦૦ પછી સ્થપાયું તે પછી વીરનિર્વાણ સં. પ૩૦માં પઉમચયિં ની રચના કેમ સંભવે? એટલે કે તેને સમયનિર્ણય ઘણું સંશોધન માગી લે છે. તેઓ પૂર્વધર હતા અને પૂર્વધરને કાળ વિ. સં. ૧૯૦ સુધી છે. એટલે તેઓ વિ. સં. ૧૯૦ પહેલાં થયા છે, એ નિર્વિવાદ વાત છે. વિશેષ શ્રતસંપન્ન આચાર્ય વાચનાચાર્યશ્રી ભૂતદિન્નસૂરિજી મહારાજ, સૂત્ર અને અર્થના યથાર્થ ધારક આચાર્યશ્રી લોહિત્યસૂરિજી મહારાજ તથા ગુણગણાલંકૃત અને અનુગધર આચાર્યશ્રી દુષ્યગણિસૂરિજી મહારાજ શ્રી ભૂતદિન, શ્રી લહિત્ય અને શ્રી દુષ્યગણિ–એ ત્રણેય વિશેષ શ્રતસંપન્ન આચાર્યો હતા. આગમગ્રંથમાં આ ત્રણેયને સન્માનપૂર્વક ઉલ્લેખ થયો છે. વાચકવંશ પરંપરામાં ત્રણેએ મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં આગમવાચનાકાર નાગાર્જુન પછી પછી ભૂતદિન, લેહિત્ય અને દુષ્યગણિને અનુક્રમે ઉલ્લેખ છે. આથી નંદીસૂત્ર સ્થવિરાવલીની વાચકવંશ પરંપરા મુજબ નાગાર્જુન પછી વાચનાચાર્ય ભૂતદિન્ન, વાચનાચાર્ય લેહિત્ય અને વાચનાચાર્ય દુષ્યગણિ કમશઃ થયા. આ ત્રણેના જીવનપ્રસંગે ગ્રંથમાં મળતા નથી. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં આચાર્ય શ્રી દેવદ્ધિગણિ રચિત સ્તુતિપદમાં આ આચાર્યોના વિવિધ ગુણ જાણવા મળે છે અને તેના આધારે જ આ ત્રણે આચાર્યોને અલ્પ પરિચય જાણી શકાય છે. નંદીસૂત્રના એ સ્તુત્યાત્મક પદે આ પ્રમાણે છે – तवियवरकणगचंपय - विमउलबरकमलगभ सरिसवण्णे । भविय जणहियवदए दयागुणविसारए धीरे ॥ ३६ ॥ अड्ढभिर हप्पहाणे बहुविहसज्झायसुमुणियपहाणे । अणुओगिवरवसहे णाइलकुलवंसणंदिकरे ॥ ३७ ॥ . ૨૩ 2010_04 Page #472 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ भूयहियचपगभे वन्दे हं भवभय वोच्छेयकरे सीसे भूयदिण्णमारिए | णागज्जुणरिसीणं ॥ ३८ ॥ આચાર્ય ભૂતન્નિ આગમવાચનાકાર નાગાર્જુનના શિષ્ય હતા. તેમનું શરીર અગ્નિથી પ્રદીપ્ત સુવર્ણ સમાન કાંતિમાન હતુ. તે ભવ્યજનાના હિતૈષી, દયાગુણના ભંડાર, ધીરગંભીર, મુનિગણમાં અગ્ર, ભવભયઉચ્છેદક, નાલવશના વૃદ્ધિકારક મહાપ્રભાવી આચાર્ય હતા. લેાહિતાચાય ના સંબંધમાં આ પ્રમાણે ઉલ્લેખ છે— सुमुणियणिच्चाऽणिच्चं सुमुणियसुत्तत्थधारगं णिच्चं । वन्दे हं लोहिच्च सम्भाबुब्भावणातत्त्वं ॥ 2010_04 શ્રી લેાહિતાચાય સૂત્ર અને અના સભ્યધારક, પદાર્થ સ્થ, નિત્યાનિત્ય સ્વરૂપ સપ્તભંગીના વિવેચક અને નિષ્ણાત હતા. શ્રી દુષ્યગણની શ્રી દેવદ્ધિગણિએ નીચે મુજબ પદોમાં સ્તુતિ કરી છે. શાસનપ્રભાવક अत्थमहत्थरवाणि सुसमण वक्खाणकहपाणे कमणं । पयतीए महुरवाणि पयओ पणमामि दूसगणिं ॥ सुकुमालकोमलातले तेसिं पणमामि लक्खणपसत्थे । पादे पावयणीणं पाडिच्छगसएहि पणिवइए । શ્રી દુષ્યગણિ આગમશ્રુતના જ્ઞાતા હતા. સમર્થ વાચનાચાય હતા, મધુરભાષી હતા. તપ, નિયમ, સત્ય, સંયમ, માવ, ક્ષમા આદિ ઉત્તમ ગુણાથી સુÀાભિત હતા. અનુયોગધર આચાય હતા. તેમનાં ચરણ પ્રશસ્ત લક્ષણાથી યુક્ત અને સુકામળ તળિયાવાળાં હતાં. એ ચરણામાં અનેક જ્ઞાની પુરુષા ઝૂકી રહેતા હતા. નદીસૂત્ર સ્થવિરાવલીમાં આ આચાર્યાંના જીવનના ગુણ્ણાના વર્ણનથી સ્પષ્ટ છે કે, જૈનધર્મની પ્રભાવનામાં આ વાચનાચાર્યનું વિશિષ્ટ યાગદાન છે. આચાય ભૂતદિનની યુગપ્રધાન આચાર્યોમાં પણ ગણના છે. યુગપ્રધાન પટ્ટાવલી પ્રમાણે આચાય ભૂતદિનના યુગપ્રધાનપદના સમય વીરનિર્વાણુ સં. ૯૦૪ થી ૮૩ (વિ. સ. ૪૩૪ થી ૫૧૩) સુધીને માનવામાં આવ્યે છે. તેમણે યુગપ્રધાનપદ ૭૯ વર્ષ સુધી સભાળ્યું હતું. વાચનાચા'ની પરપરામાં આચાય ભૂતઢિન્ન પછી આચાય લેાહિત્ય, આચાય દુષ્યગણ અને દેવદ્ધિ ગણિ થયા છે. શ્રી દેવદ્ધિ ગણિએ આગમવાચનાનુ` કા` વીરનિર્વાણુ સ. ૯૮૦ (વિ. સ. ૫૧૦)માં સંપન્ન કયુ` હતુ`. ભૂતન્નિ, લેાહિત્ય અને દુષ્યગણિ—આ ત્રણે આચાર્યના સમય દેવદ્ધિગણિથી પૂવર્તી હોવાથી વીર નિર્વાણની નવમી કે દશમી શતાબ્દી હવાના સંભવ છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૧૭, પ્રત્યેક આગમ આદિ શાસ્ત્રને સૌ પ્રથમ પુસ્તકારૂઢ બનાવનારા જેનાગમનિધિસંરક્ષક આચાર્યશ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ (શ્રી દેવવાચક) ( આચાર્યશ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણનું નામ જૈન ઇતિહાસનાં સુવર્ણ પૃષ્ઠો પર રેખાંકિત અને અમર છે. તેમણે વલભીમાં પાંચમી આગમવાચના દ્વારા દરેક પ્રાપ્ત આગમેને સૌ પ્રથમ પુસ્તકારૂઢ બનાવી આગને ચિરંજીવ બનાવવાનું ભગીરથ અને સ્તુત્ય કાર્ય કર્યું હતું. નંદીસૂત્ર સ્થવિરાવલીમાં શ્રી દેવગિણિએ શ્રી લેહિત્યાચાર્યની સુંદર શબ્દોમાં પ્રશસ્તિ કરી છે. તેથી અને અન્ય એક કથાથી તેઓ શ્રી લેહિત્યાચાર્યના શિષ્ય હોવાની પ્રતીતિ થાય છે. ચૂર્ણિકાર શ્રી જિનદાસ મહત્તરે તેમને શ્રી દુષ્યગણિના શિષ્ય માન્યા છે. શ્રી દુષ્યગણિ અને શ્રી દેવદ્ધિગણિ – બંનેના ગણિ” પદાંત નામ ગુરુ-શિષ્ય હોવાની સંભાવના પ્રગટ કરે છે. ). શ્રી દેવદ્ધિગણિના ગૃહસ્થજીવનની પ્રામાણિત માહિતી ખાસ મળતી નથી. પણ એક કથાના આધારે તેઓ પૂર્વભવમાં હરિણગમેષ નામે દેવ હતા, જેમણે મહાવીર ભગવાનના ગર્ભને દેવાનંદાના ઉદરમાંથી લઈ ત્રિશલા રાણીના ઉદરમાં મૂક્યો હતો. આ હરિણગમેષ દેવે પિતાના આયુષ્યના અંતિમ સમયમાં સૌધર્મેન્દ્ર દેવને નવા આવનાર હરિણગમેલી દ્વારા પોતાના નવા ભવમાં પ્રતિબોધ પમાડવાની વિનંતિ કરી હતી અને આ દેવે તેમને પ્રતિબોધ પમાડી જેનદીક્ષા લેવા ઉત્સુક પણ કર્યા હતા. શ્રી દેવગિણિને જન્મ સૌરાષ્ટ્ર (પ્રાય: વેરાવળ કે પ્રભાસપાટણ)માં થયો હતે. ત્યાંના રાજા અરિદમનના રાજસેવક કાશ્યપગેત્રીય કામધિ ક્ષત્રિયના તેઓ પુત્ર હતા. તેમની માતાનું નામ કલાવતી હતું. માતાએ સ્વપ્નમાં ત્રાદ્ધિસંપન્ન દેવને જે હતું, તેથી પુત્રનું નામ દેવદ્ધિ રાખવામાં આવ્યું હતું. દેવદ્ધિએ ઉપરોક્ત વિગતે પ્રતિબોધ પામી આચાર્ય લેહિત્યસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. દેવદ્ધિમુનિએ ગુરુ પાસે આગમોને અભ્યાસ કરી ગણિપદ પ્રાપ્ત કર્યું હતું. પછી ઉપકેશગચ્છીય આચાર્ય દેવગુણસૂરિ પાસે રહી એક પૂર્વ અર્થ સહિત અને બીજું પૂર્વ મૂળ ભણ ક્ષમાશ્રમણપદ પ્રાપ્ત કર્યું હતું. ( આગમકાર્ય આચાર્ય સ્કંદિલસૂરિએ મથુરામાં ચોથી આગમવાચના કરીને જે આગ લખ્યાં હતાં તેને વારે આચાર્ય દેવગિણિ પાસે હતું અને આચાર્ય નાગાર્જુનસૂરિએ વલભીમાં જે વાચના કરીને આગ લખ્યાં હતાં તેને વારે આચાર્ય ભૂતદિન્નસૂરિ અને આચાર્ય કાલકસૂરિ (થા) પાસે હતો. આ બંને પાઠોને તપાસી એક ચોક્કસ પાઠ તૈયાર કરવાનું આવશ્યક હતું. આથી એ બંને પાઠેના વારસદાર આચાર્યોએ વીર સં. ૯૮૦માં વલભીમાં મેટું શ્રમણ સંમેલન મેળવ્યું અને એક ચોક્કસ પાઠ તૈયાર કર્યો. આ પાંચમી આગમવાચનાના વાચનાચાર્ય શ્રી દેવગિણિ હતા. તેઓ પિતાની ગણધરપરંપરાના ગણનાયક પણ હતા. પૂર્વે જે જે આગમ 2010_04 Page #474 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ રાસનપ્રભાવક વાચનાઓ થઈ તે મુખપાઠ રૂપે થઈ હતી. જેથી વાચના લિપિબદ્ધ થયાને ઉલ્લેખ મળે છે. પરંતુ શ્રી દેવગિણિના નેતૃત્વમાં આ પાંચમી આગમવાના સમયે જે સમગ્ર આગમોનું વ્યવસ્થિત સંકલન અને લિપીકરણ થયું તે અપૂર્વ હતું. આ આગમવાચનામાં ૮૪ આગમ, નિયુક્તિ, ભાષ્ય, કમ્મપડિ અને તત્ત્વાર્થસૂત્ર વગેરે શાસ્ત્રો મળીને કરેડ સ્લેપ્રમાણ સાહિત્ય પુસ્તકારૂઢ થયું હતું. આજે આપણને જે આગમ મળે છે તે તેમની એ આગમવાચનાનું જ સ્તુત્ય પરિણામ છે. આગમવાચનાના આ અવસરે નંદીસૂત્રનું નિર્મૂહણ પણ આચાર્ય દેવદ્ધિગણિએ કર્યું હતું. આ કૃતિમાં જ્ઞાનની વ્યવસ્થિત રૂપરેખા સાથે આગમસૂત્રની સૂચિ તથા અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથને ઉલ્લેખ પણ થયા છે. પાટપરંપરા-પ્રવર્તક શ્રી સુધર્માસ્વામીથી લઈને શ્રી દુષ્યગણિ સુધીના વાચનાચાર્યોની યોગ્ય પરંપરા પણ તેઓએ જણાવી છે, જે આ પ્રમાણે છે–૧. આર્ય સુધર્મા, ૨. આ જંબૂ, ૩. આર્ય પ્રભવ, ૪. આર્ય શäભવ, પ. આર્ય યશોભદ્ર, ૬. આર્ય સંભૂતિવિજય, ૭. આર્ય ભદ્રબાહ, ૮. આર્ય શૂલિભદ્ર, ૯, આર્ય મહાગિરિ, ૧૦. આર્ય સુહસ્તિ, ૧૧. આર્ય બલિસ્સહ, ૧૨. આર્ય સ્વાતિ, ૧૩. આર્ય શ્યામ, ૧૪. આર્ય શાંડિલ્ય, ૧૫. આર્ય સમુદ્ર, ૧૬. આર્ય મંગૂ, ૧૭. આર્ય નંદિલ, ૧૮. આર્ય નાગહસ્તિ, ૧૯. આર્ય રેવતી નક્ષત્ર, ૨૦. આર્ય સિંહસૂરિ, ૨૧. આર્ય સ્કંદિલ, ૨૨. આર્ય હિમવંત, ૨૩. આર્ય નાગાર્જુન, ૨૪. આર્ય ભૂતદિન, ૨૫. આર્ય લેહિત્ય, ૨૬. આર્ય દુષ્યગણિ, ૨૭. આર્ય દેવદ્ધિગણિ. ચૂર્ણિકાર શ્રી જિનદાસ મહત્તર, ટીકાકાર આચાર્યશ્રી હરિભદ્રસૂરિ અને આચાર્ય મલયગિરિએ આર્ય ધર્મ, આર્ય ભદ્રગુપ્ત, આર્ય વજીસ્વામી, આર્ય રક્ષિત, આર્ય ગોવિંદ–એ પાંચ આચાર્યોના નામગત પદેને પ્રક્ષિપ્ત માની તેની ગણના વાચક-પરંપરામાં કરી નથી. ચૂર્ણિકાર અને ટીકાકારે નંદીસૂત્રની રચનાનું શ્રેય આચાર્ય દેવવાચક (દેવદ્ધિગણિ)ને આપેલ છે.] શ્રી જૈનશાસન આચાર્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણનું યુગો સુધી આભારી રહેશે. આગમલેખનનાં કાર્યથી તેમણે વીતરાગવાણુને દીર્ઘકાલીનતા આપી છે અને આગમનિધિનું સમુચિત સંરક્ષણ કર્યું છે. શ્રી દેવદ્ધિગણિના સમયમાં આગમવાચનાનું કાર્ય વીરનિર્વાણ સં. ૯૮૦ (વિ. સં. ૫૧૦ )માં થયું એમ ઉલેખ પ્રાપ્ત થાય છે. તેમના સ્વર્ગવાસને ઉલ્લેખ મળતું નથી, પણ શ્રી દેવગિણિ અંતિમ પૂર્વધર હતા અને પૂર્વજ્ઞાનને વિચછેદ વીરનિર્વાણ સં. ૧૦૦૦માં થયાનો ઉલ્લેખ આગમમાં છે. એ આધારે પૂર્વધર દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગવાસ થવાની સાથે પૂર્વજ્ઞાનને લેપ થયે હતે. 2010_04 Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા વૃદ્ધાવસ્થાએ દીક્ષા-શિક્ષા પ્રાપ્ત કરી વિદ્યામાં પારગત અને વાદમાં વિજેતા એવા આચાર્ય શ્રી વૃદ્ધવાદીસૂરિજી મહારાજ આચાર્ય શ્રી વૃદ્ધવાદી વૃદ્ધાવસ્થામાં દીક્ષિત થઈ, વિદ્વાનેામાં સન્માનપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર હતા. તેમના ગુરુ આચાય સ્ક'દિલ હતા. આચાર્ય લિ વિદ્યાધરગચ્છના હતા. મહાન તાર્કિક શ્રી સિદ્ધસેન દિવાકર આચાય વૃદ્ધવાદીના શિષ્ય હતા. ૧૮૧ શ્રી વૃદ્ધવાદી બ્રાહ્મણપુત્ર હતા. તેમના જન્મ ગૌડદેશના કૌશલગામમાં થયેા હતેા. ગૃહસ્થજીવનમાં તેમનું નામ મુકુન્દ હતું. બ્રાહ્મણુ મુકુન્દને વૃદ્ધાવસ્થાએ વૈરાગ્યભાવ જાગ્યા. સંસારથી વિરક્ત થઈ, કામભોગાના ત્યાગ કરી તેમણે સુપ્રસિદ્ધ અનુયાગાચાર્ય આય. સ્કંદિલ પાસે મુનિઢીક્ષા અ’ગીકાર કરી. વિકાસના અનુબંધ વય કરતાં હાર્દિક ઉત્સાહ સાથે જોડાયેલે હાય છે.', ‘ વ્યક્તિના અદમ્ય ઉત્સાહ દરેક અવસ્થામાં સર્વ પ્રકારનાં વિકાસનાં દ્વાર ઉઘાડી શકે છે. 'મુનિવશ્રી મુકુન્દેનું જીવન આ વાત સાબિત કરવાનું સબળ ઉદાહરણ છે. ઘટના ભરૂચની છે. નવદ્ગીક્ષિત વૃદ્ધમુનિ મુકુન્દને જ્ઞાનેાપાન માટેની તીવ્ર ઉત્કંઠા હતી. તેએ પ્રહરરાત્રિ વીત્યા પછી પણ અપ્રમત્તભાવે સ્વાધ્યાય કરતા હતા. તેમની આ સ્વાધ્યાયપ્રવૃત્તિ ખીજાઓની નિદ્રામાં અંતરાયભૂત થતી હતી. તેમને એક વખત એક તીવ્ર બુદ્ધિવાળા યુવાન મુનિએ કહ્યું કે“ તમારે આ ઉચ્ચવનિવાળા સ્વાધ્યાય ખાએની નિદ્રામાં અ`તરાયભૂત થવાથી કર્મ બંધનું કારણ અને છે. હિંસક પશુઓ જાગી જવાથી અન દંડનાં પાપાની પણ સભાવના છે. આથી નમસ્કારમંત્રનો જાપ અથવા ધ્યાનમય અભ્યંતર તપ કરવા એ શ્રેષ્ઠ માર્ગ છે, ” સુવિનીત મુનિ મુકુન્દે તેમની શિખામણથી દિવસે સ્વાધ્યાય કરવાની શરૂઆત કરી દીધી. જ્ઞાનની તીવ્ર પિપાસા તેમને વિસામે લેવા દેતી ન હતી. પ્રતિક્ષણ અપ્રમત્તભાવમાં લીન, સ્વાધ્યાયરત મુનિ મુકુન્દને કર્ણભેદક ઉચ્ચ ઘોષ શ્રાવક-શ્રાવિકા વર્ગમાં પણ અથડાયા કરતા હતા. કોઈક વ્યક્તિએ મશ્કરીમાં કહ્યું કે“ મુનિ ! તમે આટલા સ્વાધ્યાય કરીને શું મુશળ (સાંબેલા )ને ફૂલ લગાવશે। ? ’’ શ્રાવક દ્વારા કહેવાયેલી આ વાત મુનિ મુકુન્તના હૈયા પર તીરની જેમ ગાઢ પ્રહાર કરી ગઈ. ?? તેમણે બ્રાહ્મવિદ્યાસરસ્વતીમંત્રની આરાધનામાં એકવીશ દિવસનું તપ કર્યું. દેવીએ પ્રગટ થઈ ને કહ્યું - સર્વ વિદ્યા સિદ્ધો મત્ર । ’દૈવિક વરદાનથી મુકુન્દમુનિ કવીન્દ્ર અને વિદ્યાસ...પન્ન બન્યા. જ્ઞાનસામર્થ્ય ને પ્રાપ્ત કરી મુકુન્દમુનિએ પેલાં મશ્કરી રૂપ વનાને સિદ્ધ કરવાની વાતના વિચાર કર્યાં. ચારા ઉપર બેસી, સવની સામે મુરાળ રાખી, જમીન પર ઊભે કરી તેઓ ખેલ્યા : 66 अस्मादशा अपि यदा, भारत ! त्वत्प्रसादतः । भचेयुर्वादिनः प्राज्ञा मुशलं પુષ્યનાં તતઃ ।।” અર્થાત્—— ભારતી ! તમારા પ્રસાદથી અમારા જેવા પણ વાદીજનામાં પ્રાજ્ઞનું સ્થાન પ્રાપ્ત કરી શકયા છે, તેા આ મુશળ પુષ્પિત થાઓ.” આમ કહી મુનિમુકુન્દે અચિ ત જળનું સિંચન કરી, મંત્રમાહાત્મ્યથી મુશળને પુષ્પિત કરી બતાવ્યું. વૃદ્ધાવસ્થામાં નિરંતર અધ્યયન . 2010_04 Page #476 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શાસનપ્રભાવક પ્રવૃત્ત મુકુન્દમુનિને જોઈ “તમે ભણને શું મુશળને ફૂલ લગાવશે?” એમ ટીકા કરનાર વાચાળ વ્યક્તિનું મુખ બંધ કરી દીધું. વાદગોષ્ઠીઓમાં મુકુન્દમુનિ સર્વત્ર દુજેય બન્યા. અપ્રતિમāવાદના રૂપમાં તેમનો મહિમા ફેલાયે. સર્વ પ્રકારે ગ્ય સમજી વાદી વૃદ્ધવાદીને આચાર્ય સ્કંદિલે પિતાના ઉત્તરાધિકારી તરીકે તેમને સ્થાપન કર્યા. આચાર્ય સ્કંદિલના સ્વર્ગવાસ પછી આચાર્ય વૃદ્ધવાદીને શાસ્ત્રાર્થ વડેદરા પાસેના તરસાલી ગામે થયેલા સંસ્કૃત ભાષાના વિદ્વાન સિદ્ધસેન સાથે થયા. તે વાદ બહુ પ્રસિદ્ધ છે. આ શાસ્ત્રાર્થમાં વિજયી બની આચાર્ય વૃદ્ધવાદીએ સિદ્ધસેનને પિતાને શિષ્ય બનાવ્યું. વૃદ્ધાવસ્થામાં દીક્ષિત મુનિ મુકુન્દ વાદકુશળ આચાર્ય થવાના કારણે વૃદ્ધવાદી તરીકે પ્રસિદ્ધ થયા અને જૈનધર્મની મહાન પ્રભાવના કરી. શ્રી વૃદ્ધવાદી અનુગધર આચાર્ય સ્કંદિલના શિષ્ય હતા અને મહાન તાકિક આચાર્ય સિદ્ધસેન દિવાકરના ગુરુ હતા. આચાર્ય સ્કંદિલની વાચના વીરનિર્વાણ સં. ૮૨૭ થી ૮૪૦માં પ્રમાણિત થઈ છે. આચાર્ય સિદ્ધસેન દિવાકરને સમય વિક્રમની પાંચમી સદી છે. આચાર્ય વૃદ્ધવાદી એ બંનેના મધ્યવર્તી સમયના વિદ્વાન શ્રમણપ્રવર હતા. રાજા વિક્રમાદિત્યની રાજસભાના સમર્થ વિદ્વાન અને રાજમાન્ય આદરણીય ગુરુ, સુવર્ણસિદ્ધિની વિદ્યા પ્રાપ્ત કરનાર, “કલ્યાણમંદિર સ્તોત્ર'ના રચયિતા, મહાન દાર્શનિક, વાદજી, શ્રુતકેવલી તુલ્ય, સરસ્વતીકંઠાભરણ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ (ઉચ કેટિના સાહિત્યકાર, દિગ્ગજ વિદ્વાન, પ્રકૃણ વાદી શ્રી સિદ્ધસેન દિવાકર વેતાંબર પરંપરાના પ્રભાવક આચાર્ય છે. તેમનાં ઉદાર વ્યક્તિત્વ, સૂકમ ચિંતનશક્તિ અને ગંભીર દાર્શનિક વિચારેએ જેનશાસનને સમૃદ્ધિ બક્ષી છે. પરિણામે વેતાંબર અને દિગંબર—બંને પરંપરાના વિદ્વાનોએ પિતાના ગ્રંથમાં આદરપૂર્વક આચાર્યશ્રી સિદ્ધસેનનું સ્મરણ કર્યું છે.)કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિનું મસ્તક આચાર્ય સિદ્ધસેનની પ્રતિભા સામે ઝૂકી ગયું છે. તેમણે અગવ્યદિકામાં કહ્યું છે કે– સિદ્ધહેનતુતચો માર્થા, અશિક્ષિતા શરા વૈષr | ર –સિદ્ધસેનની મહાન ગૂઢાર્થક સ્તુતિઓ સામે મારી જેવી વ્યક્તિને પ્રયાસ અશિક્ષિત વ્યક્તિને આલાપમાત્ર છે.” હેમશબ્દાનુશાસનમાં શ્રી હેમચંદ્રાચાર્ય ઉ ડનૂન ૨-૨-૩ સૂત્રની વ્યાખ્યામાં “વનસિદ્ધસેન વચઃ” કહીને અન્ય કવિઓને શ્રી સિદ્ધસેનસૂરિના અનુગામી સિદ્ધ કર્યા છે. શ્રી હરિભદ્રસૂરિએ પંચવસ્તુમાં કહ્યું છે કે– सुयकेवलिणा जओ भणियंआयरियसिद्धसेणेण सम्मइए पइट्ठियजसेणं । दुस्समणिसा-दिवाकर कप्पतरूओ पयक्क्षणं ॥ १४०८ ॥ 2010_04 Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૧૮૩ શ્રી હરિભદ્રસૂરિએ પ્રસ્તુત શ્લાકમાં આચાર્યશ્રી સિદ્ધસેન દ્વિવાકરને દુષ્પમ કાળરાત્રિમાં દિવાકરની સમાન પ્રકાશક માન્યા છે અને શ્રુતકેવલીતુલ્ય સન્માન આપ્યું છે. હિરવ’શપુરાણુ 'ના કર્તા આચાય જિનસેન લખે છે કે 6 जगत्प्रसिद्ध बोधस्य वृषभस्येव निस्तुषाः । बोधयंति सतां बुद्धि सिद्धिसेनस्य सूक्तयः ।। અર્થાત્, શ્રી ઋષભદેવની સૂક્તિ બુદ્ધિના વિકાસ કરે છે. સમાન શ્રી સિદ્ધસેનની સૂક્તિએ સજ્જનોની રાજવાતિ કના કર્તા ભટ્ટ અકલક, સિદ્ધિવિનિશ્ચયના અનંતવીર્ય, પાર્શ્વનાથચરિત્રના કર્તા વાદિરાજસૂરિ આદિ દિગંબર વિદ્વાન તથા પ્રકાંડ વિદ્વાન વાદિદેવસૂરિ, શ્રી પ્રભાચ`દ્રાચાય, અગમચરિત્રના રચનાકાર શ્રી મુનિચ'દ્રસૂરિ, શ્રી પ્રદ્યુમ્નસૂરિ વગેરેએ શ્રી સિદ્ધસેન દિવાકરની અસાધારણ પ્રતિભાનાં એ માંએ વખાણ કર્યાં છે. શ્રી સિદ્ધસેન બ્રાહ્મણવંશ અને કાત્યાયન ગોત્રના હતા. તેમનો જન્મ ઉજ્જયિનીમાં થયા હતા. પિતાનું નામ દેવર્ષિં અને માતાનું નામ દેવશ્રી હતુ તે વખતે ઉજ્જયિનીમાં વિક્રમાદિત્યનું રાજ હતું. દેવર્ષિં રાજમાન્ય બ્રાહ્મણ હતા. સિદ્ધસેન યુવાનવયે અવન્તિના પ્રકાંડ વિદ્વાન બન્યા. તેમને વૈદિક દર્શીનનું વિશદ જ્ઞાન હતું. ન્યાય, વૈશેષિક, સાંખ્ય આદિ દના પર પણ આધિપત્ય હતું. તેમને પોતાના પાંડિત્ય પર ખૂબ જ અભિમાન હતું. તે પાતાને અપરાજેય માનતા અને તેમનાથી શાસ્ત્રામાં હારનાર તેમના શિષ્ય બને એવી ટેક લઈ અનેક પડતાને હરાવી પોતાના શિષ્ય અનાવ્યા હતા. એક વખત આચાય વૃદ્ધવાદીએ અવ ંતિ તરફ વિહાર કર્યાં. તેમને સર્વ વિદ્યા સિદ્ધ હતી. માર્ગોમાં પડિત સિદ્ધસેનનું આચાય વૃદ્ધવાદી સાથે મિલન થયું. પરસ્પર વાર્તાલાપ દ્વારા એકબીજાના પરિચય થયા. સિદ્ધસેને તેમની સાથે શાસ્ત્રાર્થ કરવાના પ્રસ્તાવ મૂકયો. આચાર્ય વૃદ્ધવાદી વિદ્વાનોની સભામાં શાસ્ત્રાર્થ કરવા ઇચ્છતા હતા, પરંતુ સિદ્ધસેન ત્યાં જ શાસ્ત્રાર્થ કરવા ઉત્સુક હતા તેથી શ્રી વૃદ્ધવાદીએ તેમને પ્રસ્તાવ સ્વીકારી લીધે. આ 'તરિયાળ માગે ગોવાળિયાઓ સિવાય કોઇ ન હતુ. તેને મધ્યસ્થી રાખી શાસ્ત્રાર્થ શરૂ થયા. પ્રથમ વક્તવ્ય પંડિત સિદ્ધસેને આપ્યું. સસ્કૃત ભાષામાં ધારાબદ્ધ ખેલતા ગયા. ગાવાળા તેમના એક પણ શબ્દ સમજી ન શકયા. તેએ ઊંચાં માં કરી મેલ્યા કે—પંડિત ! તમે કયારથી ઘણા પ્રલાપ કરી રહ્યા છે. તમારાં કણ કટુ વચના અમારા માટે અસહ્ય છે. માટે અંધ કરો અને આમને ખેલવા દે. ” પછી આચાય વૃદ્ધવાદી ઊભા થયા. તેમની પ્રતિપાદનશલી સરળ હતી. વાણીમાં મીઠાશ હતી. તેમણે વક્તવ્યના આરંભ કર્યાં. ગાવાળાને સંબેધન કરી મધુર શબ્દોમાં પ્રથમ પૂછ્યું કે—“ ભાઈ એ ! તમારા ગામમાં કઈ સન્ન છે કે નહિ ? ” ગાવાળા ખેલ્યા કે_ અમારા ગામમાં એક જૈન ચૈત્ય છે, તેમાં એક વીતરાગ સજ્ઞ વિરાજમાન છે. ” તેએના આ ઉત્તરની 2010_04 Page #478 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શાસનપ્રભાવક સાથે જ સનિષેધદ્ધિ પર સિદ્ધસેને આપેલું પાંડિત્યપૂર્ણ પ્રવચન ગાવાળાની દૃષ્ટિમાં વ્ય સિદ્ધ થયું. તે પછી વૃદ્ધવાદીએ યુક્તિપૂર્વક સત્ય સાબિત કર્યુ. સર્વજ્ઞસિદ્ધિ પછી વૃદ્ધવાદી કણપ્રિય થિંદણી છંદમાં નૃત્યમુદ્રામાં ખેલ્યા કે નવિ મારિયઇ, નવિ ચેરિયઇ, પરદારહ ગમણુ નિવારિય; થાવા થાવ' દાઈયઇ સિગ્ન ટુક ટુકુ જાયઈ. ( પ્રખ`ધકોષ ). ’” ( હિંસા ન કરવાથી, ચારી ન કરવાથી, પરદાર-સેવન ન કરવાથી, ઘેાડામાંથી થોડું આપવાથી ધીમે ધીમે સ્વર્ગ માં જવાય છે. ) અને “ કાલઉ કંબલુ અનુની ચાહુ છાસિદ્ધિ ખાલડુ ભકિ નિપાડુ, અઈ વડુ ડેિયઉ નીલઈ ઝાડી અવર ક સરગટ સિગ નિલાડિ. (ઠંડી દૂર કરવા માટે કાળી કાંબળ પાસે હાય, હાથમાં અરણીની લાકડી હાય, છાશથી ભરેલું માટલું હોય તે એનાની માટું સ્વર્ગ કયું? ) ?” સરળ અને મધુર ગ્રામભાષામાં આચાર્ય શ્રી વૃદ્ધવાદીએ કરેલ સ્વની વ્યાખ્યા સાંભળી ગેાવાળા જય જય શબ્દના ઘેષ કરી નાચી ઊઠયા અને તેમણે કહ્યું કે— વૃદ્ધવાદી સજ્ઞ છે. કાનને સુખ આપનાર ઉપદેશ ખેાલનાર છે. સિદ્ધસેન અ ંહીન બેલનાર છે. આમ, ગાવાળાની સભામાં આચાર્ય વૃદ્ધવાદી વિજયી થયા. તેમણે પાંડિત્યનું પ્રદર્શન કર્યાં વિના વખત વરતીને કામ કર્યું. સમયજ્ઞ સર્વજ્ઞ હોય છે. આથી વૃદ્ધવાદીની આગળ પોતાને અલ્પજ્ઞ માની પડિત સિદ્ધસેને પેાતાની પૂર્વી પ્રતિજ્ઞા પ્રમાણે તેમનું શિષ્યત્વ સ્વીકાયું. આચાય વૃદ્ધવાદીસૂરિએ તેમને દીક્ષા આપી શિષ્ય બનાવ્યા. તેમનું દીક્ષા નામ કુમુદ્ર દ્ર રાખવામાં આવ્યું. મુનિ કુમુદચંદ્ર પહેલાં પણ વેદ-વેદાંગ–પુરાણના મહાપડિત હતા, તેમાં ગુરુદેવ પાસે જિનાગમને ઊંડા અભ્યાસ વિનીતભાવે કરતાં વિદ્યા વિનયન શાભતે ’ મુજબ તેમની પ્રતિભા આર ઝળકી ઊઠી. શ્રી વૃદ્ધવાદીસૂરિ પણ આવા ઉત્તમ શિષ્યને પ્રાપ્ત કરી પ્રસન્નતા પામ્યા. જૈનશાસનની સાર્વભૌમ પ્રભાવના કુમુદચંદ્રથી સંભવિત છે એમ સમજી એક દિવસ શ્રી વૃદ્ધવાદીસૂરિએ તેમને આચાય પદથી અલંકૃત કરી પૂર્વેનું ‘ સિદ્ધસેનસૂરિ' એવું નામ જાહેર કર્યુ. 6 આચાર્ય શ્રી વૃદ્ધવાદીએ ત્યારબાદ શ્રી સિદ્ધસેનસૂરિને સ્વતંત્ર વિચરવાના આદેશ આપી પેાતે ખીજે સ્થાને વિહાર કર્યાં. પ્રખર વિદ્વત્તાના કારણે આચાર્યશ્રી સિદ્ધસેનના સાન્નિધ્યે પણ અપૂર્વ શાસનપ્રભાવના પ્રવવા લાગી. એક વાર આચાય સિદ્ધસેનસૂરિ ચિત્રકૂટ (ચિત્તોડગઢ ) પધાર્યાં. ત્યાં તેમણે વિવિધ ઔષધિઓના ચૂર્ણથી બનેલા એક સ્તંભ જોયા. પ્રતિપક્ષી ઔષધિના પ્રયોગ કરી આચાય સિદ્ધસેને તેમાં એક છિદ્ર કર્યુ. સ્તંભમાં હજારો પુસ્તકે હતાં. ઘણા પ્રયત્ન કર્યાં પછી એ છિદ્રમાંથી તેમને એક જ પુસ્તક મળ્યુ. તે પુસ્તકનુ પ્રથમ પૃષ્ઠ વાંચવાથી જ તેમને સ`પમ`ત્ર ( સૈન્યસર્જનવિદ્યા ) અને સુવર્ણસિદ્ધિયોગ નામની બે મહાન વિદ્યાએ પ્રાપ્ત થઈ. સપવિદ્યાથી માંત્રિક દ્વારા જળાશયમાં નાખેલા સરસવનાં કણાના અનુપાતથી ચાવીશ પ્રકારના ઉપકરણસહિત સૈનિકો નીકળતા હતા અને પ્રતિપક્ષીઓને પરાભવ કરી ફરી જળમાં અદૃશ્ય થઈ જતા હતા. સુવણ વિદ્યાથી માંત્રિક કોઈપણ ધાતુને સહજપણે સોનામાં પિવિતત કરી શકાતી હતી. આ બ ંને વિદ્યાઓની પ્રાપ્તિથી આચાય સિદ્ધસેનના મનમાં ઉત્સુકતા વધી. તેઓ પૂરુ' પુસ્તક વાંચી લેવા ઉત્સુક હતા, ત્યાં દેવીએ આવીને તેમના હાથમાંથી પુસ્તક ખે...ચી લીધું અને તેમના મનની ઈચ્છા પૂર્ણ ન થઈ શકી. 2010_04 Page #479 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૧૮૫ ત્યાર બાદ આચાર્ય સિદ્ધસેને ત્યાંથી ચિત્રકૂટની પૂર્વ દિશામાં પ્રયાણ કર્યું. તે વિહાર કરતાં કરતાં કૂર્માર દેશમાં પહોંચ્યા. તે વખતે કૂર્માંર દેશના રાજા દેવપાલ હતા. આચાર્ય સિદ્ધસેન પાસે ધના ખાધ પામી તે તેમના પરમ ભક્ત બની ગયા. રાજસન્માન પામી આચાર્ય સિદ્ધસેનનું મન મુગ્ધ બન્યું અને તે ત્યાં જ રહેવા લાગ્યા. આ સમયે રાજા દેવપાલની સામે પરચક્રના ભય ઉપસ્થિત થયા. કામરૂપ ( આસામ ) દેશના રાજા વિજય વર્માએ સૈન્ય સાથે કૂર્માંરદેશ પર આક્રમણ કર્યુ. રાજા દેવપાલના સૈન્યને તેમની સામે ટકવાનું કઠિન થઈ પડયું. આચાય સિદ્ધસેનની પાસે રાજા દેવપાલે પોતાની પરિસ્થિતિ પ્રગટ કરી અને કહ્યું કે— ગુરુદેવ! હવે આપના જ આશ્રય છે. '' રાજા દેવપાલને ધૈય આપતાં આચાય સિદ્ધસેને કહ્યું કે રાજન્ ! ચિંતા ન કરો. હું જેને મિત્ર હોઉં તેને જ વિજય હાય. ” સિદ્ધસેન પાસેથી સાંત્વન મેળવી દેવપાલ પ્રસન્ન થયા. શત્રુનો પરાભવ કરવામાં તેમને આચાર્યશ્રી સિદ્ધસેનના સહયોગ મળ્યેા. (6 યુદ્ધની સંકટકાલીન સ્થિતિ વખતે આચાર્ય સિદ્ધસેને સુવર્ણ સિદ્ધિયેગ ' વિદ્યાથી પુષ્કળ ધન ઉત્પન્ન કયુ .. સ પમંત્રના પ્રયોગથી વિશાળ સંખ્યામાં સૈન્ય નિર્માણ કર્યુ. યુદ્ધમાં દેવપાલને વિજય થયા. વિજય પ્રાપ્ત થયા પછી રાજા દેવાપાલે આચાય શ્રી સિદ્ધસેનસૂરિએ કહ્યું —“ ભવતારક ગુરુદેવ! હું શત્રુથી ઉપસ્થિત થયેલા ભયરૂપી અંધકારમાં ભ્રાંત થયા હતા. આપે સૂર્યની જેમ મારા માને પ્રકાશિત કર્યાં. આથી, હવે પછી આપની પ્રસિદ્ધિ ‘ દિવાકર ’ નામથી થાઓ. ” ત્યારથી આચાર્ય સિદ્ધસેનના નામની સાથે દિવાકર વિશેષણ જોડવામાં આવ્યું. તે લેાકમાં સિદ્ધસેન દિવાકર નામે પ્રસિદ્ધ થયા. નિશીથચૂણી પ્રમાણે શ્રી સિદ્ધસેનસૂરિએ અર્ધચના પણ કરી હતી. આચાય સિદ્ધસેન દેવપાલ રાજાના ભાવભીના સત્કાર અને સુવિધાઓના મુક્તપણે ઉપયેગ કરવા લાગ્યા. તે હાથી પર બેસવા લાગ્યા અને શિબિકાના ઉપયાગ પણ કરવા લાગ્યા. તેમના સાધનાશીલ જીવનમાં શિથિલતા આવવા લાગી. ધ સધમાં ચર્ચા થવા લાગી કે, સચિત્ત જળ, પુષ્પ, ફળ, અનેષણીય આહારનું ગ્રહણ અને ગૃહસ્થનાં કાર્યોનું અજયણાપૂર્ણાંક સેવન તે સાધુવેશની પ્રત્યક્ષ વિડંબણા છે. આચાય સિદ્ધસેનની આ શિથિલતાની વાત આચાય વૃદ્ધવાદીના કાને પહોંચી. તેએ ત્યાંથી એકલા વિહાર કરી, કૂર્માર દેશ પધાર્યા. ત્યાં રાજાની જેમ પાલખીમાં એસી સે’કડા માણસાથી ઘેરાયેલા શિષ્ય સિદ્ધસેનને જોયા. વેશપરિવર્તન કરી આચાય વૃદ્ધવાદી સિદ્ધસેનની સામે આવ્યા અને ખેલ્યા કે— આપ મેાટા વિદ્વાન છે. આપની ખ્યાતિ સાંભળી હું દૂર દેશાંતરથી આવ્યો છુ. મારા મનના સંદેહ આપ દૂર કરો. ” આ સાંભળી આચાય સિદ્ધસેને અભિમાનથી મસ્તક ઊંચું કરી કહ્યું કે— તમારે જે પૂછવુ હોય તે પૂછે. ' "" આચાય વૃદ્ધવાદી આસપાસ ઊભેલાં લેાકેા સામે જોઇ ઊચા સ્વરે ખેલ્યા કે— अलीफुल म तोsहु मन आमा म Is I मणकुसुमेहि अच्चि निरंजणु हिंडह काइ वणेण वणु ॥ " . ૨૪ t. 2010_04 6 Page #480 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શાસનપ્રભાવક આચાર્ય સિદ્ધસેને બુદ્ધિ પર ઘણું જોર લગાવ્યું પણ એ લેકનો અર્થ કરી શક્યા નહિ. તેમણે મને મન વિચાર કર્યો કે આ મારા ગુરુ વૃદ્ધવાદી તે નથી ને? વારંવાર તેમની મુખાકૃતિ જોઈ આચાર્ય સિદ્ધસેને ગુરુ વૃદ્ધવાદીને ઓળખ્યા અને સંકોચ પામ્યા. આચાર્ય વૃદ્ધવાદી બોલ્યા કે–“ગકલ્પદ્રુમ શ્રમણસાધના યોગકલ્પવૃક્ષ સમાન છે. આ વૃક્ષનાં મૂળ યમઅને નિયમ છે. ધ્યાન, પ્રકાંડ અને મમતા સ્કંધ છે. કવિત્વ વગેરે પુષ્પ સમાન છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ મધુર ફળ છે. હજી સાધનાજીવન રૂપી કલ્પવૃક્ષ પુષ્પવાળું થયું છે. ફળ આવ્યા પહેલાં પુને તેડે નહિ. મહાવ્રત રૂપી છેડવાને ઉખેડી ન નાખે. પ્રસન્ન મને અહંકારરહિત થઈ વીતરાગ પ્રભુની આરાધના કરે. મહ આદિ વૃક્ષોની ઝાડીથી ગહન વનમાં કેમ ભ્રમણ કરે છે?” આ પ્રમાણે આચાર્યશ્રી વૃદ્ધવાદીએ એ ગાથાના વિવિધ અર્થો કરી શ્રી સિદ્ધસેનસૂરિનાં આંતરચક્ષુ ઉઘાડી નાખ્યાં. તેમણે ગુરુનાં ચરણોમાં પડી ક્ષમા માગી. અન્ય પ્રમાણોના આધારે આ ઘટના એવી પણ છે કે, કૂર્માનગરમાં પહોંચી, આચાર્ય વૃદ્ધવાદી પાલખી ઉપાડનાર પુરુષ સાથે પોતાના સ્કંધ પર પાલખી ઉપાડી ચાલવા લાગ્યા. વૃદ્ધાવસ્થાને લીધે તેમના પગ લથડતા હતા અને તેમના તરફ પાલખી નીચે થતી હતી. આચાર્ય સિદ્ધસેનની નજર વાવૃદ્ધ કૃશ શરીરવાળા વૃદ્ધવાદી પર પડી. તેએ અભિમાનપૂર્વક બેલ્યા“મૂરિમામાન્તઃ ધ વિ તવ વાધતિ? (હે વૃદ્ધ! ઘણા ભારથી દબાયેલે તમારે સ્કંધ શું પીડા પામે છે?)” અહીં આચાર્ય સિદ્ધસેને નાબૂ ધાતુ આત્મપદ હોવા છતાં પદ્મપદને પ્રગટ કર્યો, જે અશુદ્ધ હતું. તે અશુદ્ધ પ્રગને પરિભાજિત કરી આચાર્ય વૃદ્ધવાદી બોલ્યા કે–“તથા વાતે જો યથા વાધરિ વાઘા (વાતિ પ્રવેગ કરવાથી મને જેવી પીડા થાય છે તેવી પીડા મારા સ્કંધને થતી નથી.)” આચાર્ય સિદ્ધસેન જાણી ગયા કે, મારી અશુદ્ધિને સંકેત કરનાર મારા ગુરુ વૃદ્ધવાદી સિવાય બીજા કઈ હોઈ શકે નહિ. આથી આચાર્ય સિદ્ધસેન તે જ વખતે શિબિકામાંથી નીચે ઊતરી ગુરુનાં ચરણે પડી ગયા. આચાર્ય વૃદ્ધવાદીએ તેમને પ્રાયશ્ચિત્ત આપી સંયમમાં સ્થિર કર્યા અને પિતાને ગણનાયક તરીકે નીમ્યા. તે પછી અનશન ગ્રહણ કરી આચાર્ય વૃદ્ધવાદી સ્વર્ગવાસ પામ્યા. એક વખત આચાર્ય સિદ્ધસેનને પ્રાકૃત ભાષામાં રચાયેલા આગમને સંસ્કૃત ભાષામાં રૂપાન્તર કરવાનું વિચાર આવ્યો. તેમણે આ ભાવના વડીલે પાસે રજૂ કરી. તેઓની ના હોવા છતાં તેમણે “નમેડીંત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય ની રચના કરી બતાવી. તેમના આ કૃત્યથી સૌએ પ્રબળ વિરોધ કર્યો. તીર્થકર અને ગણધરની અશાતના સમજી તેમને પરાંચિત નામનું મોટું પ્રાયશ્ચિત્ત આપ્યું. સંઘના આ પ્રબળ વિરોધના ફળ રૂપે તેમને બાર વર્ષ સુધી ગણસમુદાયની બહાર રહેવાને કઠેર દંડ મળે. આ પરાંચિત નામનું પ્રાયશ્ચિત્ત વહન કરવામાં તેમને માટે એક અપવાદ હતું. બાર વર્ષની આ અવધિમાં તેઓ જૈનશાસનની મહાન પ્રભાવના કરે તે દંડની સમયમર્યાદા પહેલાં સંઘમાં સંમિલિત કરવા. આચાર્ય સિદ્ધસેન સાધુવેશનું પરિવર્તન કરી સાત વર્ષ વિહાર કરતા રહ્યા. તે પછી 2010_04 Page #481 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૧૮૭ અવંતિમાં આવી વિક્રમાદિત્ય રાજાને પિતાની અદ્દભુત કાવ્યશક્તિથી પ્રભાવિત કર્યો. રાજાએ તેમની અજોડ વિદ્વત્તા અને કાવ્યશક્તિથી પ્રસન્ન થઈને એક કરોડ સોનામહેર સ્વીકારવા વિનંતિ કરી. સૂરિજીએ કહ્યું કે, “અમે તે અકિંચન સાધુ છીએ. અમારે એ ન ખપે.” રાજા વિક્રમાદિત્યે આ સાંભળી ખૂબ આનંદ અનુભવ્યું અને સ્થિરતા કરવા વિનંતિ કરી. પરંતુ સૂરિજી મહારાજ સ્થિરતા ન કરતાં વિહાર કરી ગયા. થોડા સમય પછી શ્રી સિદ્ધસેનસૂરિ અવધૂતશે પુનઃ અવંતિમાં પધાર્યા અને મહાકાલેશ્વર મંદિરમાં ગયા. ત્યાં મહાદેવજી પાસે પગ લાંબા કરી સૂઈ ગયા. પ્રાતઃકાળે પૂજારીએ તેમને મંદિરમાં સૂતેલા જોઈ ઉઠાડવાના વિવિધ પ્રયત્ન કર્યા પણ બધા પ્રયત્ન નિષ્ફળ જતાં પૂજારી રાજાને ફરિયાદ કરવા ગયે. રાજા વિક્રમાદિત્યે આ વાત સાંભળી પિતાના સિપાહીઓને હુકમ કર્યો કે, “જાઓ જલદી જાઓ, એ જોગીને ઉડાડી મૂકે ને ન ઊઠે તે કેરડા મારીને પણ તેને ઉઠાડીને કાઢી મૂકે.” સિપાહીઓએ ત્યાં જઈને સૂરિજીને સમજાવ્યા, ધમકાવ્યા અને છેવટે કેરડા મારવાનું શરૂ કર્યું. પરંતુ બધાનાં આશ્ચર્ય વચ્ચે એક પણ કેરડો સૂરિજીને લાગતું નથી! ઊલટું, રાજાના અંતઃપુરમાં રહેલી રાણુઓને આ કેરડા વાગતા હતા. ત્યાં ચીસાચીસ અને રડારોળ થવા લાગી. આ ખબર મળતાં રાજા વિક્રમાદિત્યે કેરડાને માર બંધ કરાવી, પિતે મહાકાલેશ્વર મંદિરમાં પહેંચે. તેની સાથેના પ્રશ્નોત્તર રૂપે આચાર્ય સિદ્ધસેનસૂરિ સ્તુતિપૂર્વક “કલ્યાણમંદિર” તેત્રની રચના કરી ગાવા લાગ્યા. સ્તોત્રના અગિયારમા લેકે શિવલિંગમાંથી ધૂમ્રસેર નિકળવા લાગી. પછી દિવ્યત પ્રગટી. સોળમા લેકે તેમાંથી મહાચમત્કારી પાર્શ્વજિનબિમ્બ નીકળે છે. એ જોઈને રાજા તથા સૌ કઈ દંગ થઈ જાય છે! બત્રીસમા લેકે પ્રતિમાજી સ્થિર થયાં. આમ, શ્રી સિદ્ધસેનસૂરિએ “કલ્યાણમંદિર”ના ૪૪ લેક રચ્યા. આ મહાપ્રભાવક સ્તોત્રનું આજે પણ ઘણા ભાવભેર સ્મરણ અને રટણ થાય છે. રાજા વિક્રમાદિત્ય આ પ્રભાવક પ્રસંગથી પ્રતિબોધ પામ્યા. પૂર્વે આર્ય સુહસ્તિસૂરિના સમયમાં અવંતિસુકમાલના પુત્ર મહાકાળે અહીં પાર્શ્વનાથનું જિનમંદિર બંધાવ્યાને ઇતિહાસ આચાર્ય સિદ્ધસેનસૂરિ દ્વારા જાણી, રાજા વિક્રમાદિત્યે નવું જિનમંદિર બંધાવી તેમાં અવંતિ પાર્શ્વનાથ ની પ્રતિષ્ઠા કરી. વળી, રાજાએ પોતે અને તેના ૧૮ માંડલિક રાજાઓએ પણ જૈનધર્મ અંગીકાર કર્યો. આચાર્ય સિદ્ધસેનને આમ જૈનશાસનની અપૂર્વ પ્રભાવના કરતાં, તેમનાં પ્રાયશ્ચિતનાં બાકી પાંચ વર્ષને ક્ષમ્ય ગણી, શ્રમણસંધમાં પુનઃ માનભેર સંમિલિત કરવામાં આવ્યા. સાહિત્યરચના : આચાર્ય સિદ્ધસેનસૂરિએ અનેક મૌલિક ગથે રહ્યા છે. તેઓ જૈન ન્યાયસાહિત્ય આદિના પુરસ્કર્તા હતા. તેમની પહેલને યુગ આગમપ્રધાન હતા. શ્રી ગૌતમઋષિનું ‘ન્યાયસૂત્ર’ બન્યા પછી ન્યાયશાસ્ત્રની ઉપગિતા વધી. આથી જૈનદર્શનનાં તમને તકણની કસોટીમાં કસીને સંસ્કૃતમાં રજૂ કરવાનું પરમ સૌભાગ્ય આ આચાર્યશ્રીને પ્રાપ્ત થયું. પરપક્ષને વાસ્તવિક રીતે બતાવી તેનું પ્રતિ અને તર્કથી ખંડન અને સત્યનું મંડન, આ 2010_04 Page #482 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પદ્ધતિએ તેમણે ન્યાયશાસ્ત્રને અદ્દભુત બનાવ્યું. તેમના ગ્રંથે નીચે પ્રમાણે છે: ગ્રંથ (૧) ન્યાયાવતાર : શ્ર્લાક ૩૨. તેની ઉપર આચાર્ય સિદ્ધષિએ ૨૦૭૩ શ્લોકની ટીકા, આચાર્ય ભદ્રસૂરિએ ૧૦૫૩ શ્ર્લોકનુ ટિપ્પણ રચ્યાં છે. આ સિવાય તેનું અંગ્રેજી ભાષાંતર, નટ્સ અને સરળ ગુજરાતી ભાષાંતર પણ થયાં છે. જૈન ન્યાયના આ આદિ ગથ મનાય છે. તેમાં વસ્તુપ્રવાહ ભાગીરથીની જૈવા મદમ, ધીરગંભીર વહ્યે જાય છે. તેની સંસ્કૃત ભાષા લલિતમધુર છે. (૨) સમ્મતિતક : શ્રી સિદ્ધસેનસૂરિના આ અદ્ભુત અને મહાન છે. તેમાં જૈનદનાનાં તત્ત્વોની ન્યાયપૂર્ણ છણાવટ છે. આ ગ્રંથમાં ૩ કાંડા અને ૧૬૭ પ્રાકૃત ગાથાઓ છે. પહેલા કાંડમાં ૫૪ ગાથા છે, જેમાં નયવાદનુ વિશદ વર્ણન છે. ખીજા કાંડમાં ૪૩ ગાથાઓ છે, જેમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનની સુંદર છણાવટ છે, તેમ જ પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનની વાસ્તવિકતા સમજાવી એની વિશદ ચર્ચા કરી છે. ત્રીજા કાંડમાં ૭૦ ગાથાઓ છે, જેમાં જ્ઞેય તત્ત્વની ચર્ચા કરી સ્યાદ્વાદની સુંદર વિચારણા કરી છે. એમાં સ્યાદ્વાદના અપૂર્વ રહસ્યના ખજાના ભર્યા છે. આ ગ્રંથ ઉપર શ્વેતાંબર અને ગિબર આચાર્યએ ટીકા રચી છે. એમાં શ્વેતાંબર તૈયાયિક આચાય મલ્લવાદિસૂરિષ્કૃત ૭૦૦ શ્લોકપ્રમાણ ટીકા અને દિગંબર આચાર્ય સુમતિની ટીકા ઉપલબ્ધ નથી. રાજગચ્છીય શ્વેતાંબરાચાય . પ્રદ્યુમ્નસૂરિ શિષ્ય તપ ચાનન શ્રી અભયદેવસૂરિષ્કૃત તત્ત્વમેધવિધાયિની ટીકા વિદ્યમાન છે, જે પચ્ચીશ હજાર શ્લોકમાં છે. આ ટીકા ભારતીય સાહિત્યના એક અભૂતપૂર્વ ગ્રંથ છે એમ કહીએ તો ચાલે. (૩) દ્વાત્રિંશ-દ્વાત્રિ:શિકા ; આમાં શ્રી સિદ્ધસેનસૂરિની ખત્રીશ બત્રીશીઓના સમાવેશ થાય છે. અત્યારે આમાં ન્યાયાવતાર સહિત ૨૧ બત્રીશીઓ ઉપલબ્ધ છે. એની રચના ખૂબ ગૂઢ અને ગભીર અથેીથી ભરેલી છે. આમાં જૈન, બૌદ્ધ અને વૈદિક સાહિત્યનાં તત્ત્વાની ગૂથણી છે. આ બત્રીશીએ પદ્યમાં છે. આચાર્ય હરિભદ્રભૂરના ષડૂદનસમુચ્ચય, આચાય હેમચંદ્રસૂરિની અન્યયેાગવ્યવચ્છેદ દ્વાત્રિ'શિકા, અયેાગવ્યવચ્છેદ દ્વાત્રિ'શિકા તથા પ્રમાણમીમાંસા અને મધ્યાચાના સદન સંગ્રહ વગેરે મૂળ આ બત્રીશીઆમાં છે. (૪) કલ્યાણમદિર સ્તંત્ર : અવંતિ પાર્શ્વનાથના પ્રાગટય માટે આ સ્તેાત્રની રચના થઈ હતી, જેમાં ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ છે. વસ'તતિલકાના ૪૪ સ`સ્કૃત શ્ર્લાકે છે. તેની 'સ્કૃત ભાષા મંજુલ, લલિતમધુર, હૃદયંગમ, ભાવવાહી અને ભક્તિાષક છે. અન્ય પણ કેટલાક ગ્રંથા આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિએ રચ્યા હાય તેમ જણાય છે, અનેક આચાએ પેાતાના ગ્રંથામાં શ્રી સિદ્ધસેનસૂરિની પ્રશસ્તિ કરતાં તેઓશ્રીને શ્રુતકેવલી તુલ્ય, અદ્વિતીય ગ્રંથકાર, મહા સ્તુતિકાર, સર્વોત્કૃષ્ટ કવિ, સરસ્વતી, કંઠાભરણુ, મહાવાદી, સમ પ્રભાવક, આઠમા કવિ પ્રભાવક વગેરે શબ્દોમાં સ ંધ્યા છે. શાસનપ્રભાવક આચાય સિદ્ધસેનસૂરિ જીવનના સધ્યાકાળે પ્રતિષ્ઠાનપુર પધાર્યા હતા. અને ત્યાં અનશનપૂર્ણાંક પરમ સમાધિમાં વીરનિર્વાણુ સ'. ૫૭૦ લગભગમાં સ્વર્ગવાસ પામ્યા હતા. . 2010_04 Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૧૮૯ નય અને સ્યાદવાદના અદ્દભુત જ્ઞાનકુંજથી પ્રકાશિત “દ્વાદશાર નયચક”ના રચયિતા આચાર્યશ્રી મલવાદીસુરિજી મહારાજ આચાર્યશ્રી મલવાદસૂરિ મહાપ્રજ્ઞાવાન હતા; ત–નય–શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા અને વાદમાં અજોડ હતા. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિએ “સિદ્ધહૈમ શબ્દાનુશાસન'માં “અનુમારિ તાર્જા: ' કહી આચાર્ય મલ્લવાદીને તાકિક-શિરોમણિ બતાવ્યા છે. વલભીમાં આચાર્ય નાગાર્જુનસૂરિએ જે ચોથી આગમવાચના કરી તેમાં આચાર્ય મત્સ્યવાદી સૂરિને સહગ ધપાત્ર હતે. પ્રભાવચરિત્ર' મુજબ આચાર્ય મલ્લાવારીસૂરિને જન્મ વલભીમાં થયું હતું. વલભી ત્યારે સૌરાષ્ટ્રની રાજધાની હતું. તેમની માતાનું નામ દુર્લભદેવી હતું. દુર્લભદેવીને ત્રણ પુત્ર હતા. ૧. જિનયશ, ૨. યક્ષ અને ૩. મલ્લ. આ મલ્લ એ જ મલવાદી. શ્રી જિનાનંદસૂરિ તેમના ગુરુ અને સંસારીપણે મામા હતા. પ્રબંધ ચિંતામણિ” મુજબ દુર્લભદેવી વલભીનરેશ શિલાદિત્યની બહેન હતી. મલ્લવાદી રાજા શિલાદિત્યના ભાણેજ હતા. અન્ય પ્રબંધમાં શ્રી મલવાદીસૂરિ નાગેન્દ્રગચ્છના આચાર્ય હતા અને તેમનાથી મઢ઼વાદીગચ્છ ચાલ્યું હોવાનું દર્શાવ્યું છે. આ મહૂવાદીગચ્છની ગાદી પંચાસર, પાટણ, થામણા (ખંભાત) વગેરે સ્થાનમાં હતી, જેની પરંપરામાં મદ્વવાદી નામના બીજા પણ અનેક સૂરિવરે થયા છે. આ આચાર્ય દરેકના પૂર્વજપહેલાં મલ્લવાદી હતા. શ્રી મદ્ભવાદીને કુટુંબીજનો જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાશીલ હતા. મલવાદીની માતા દુર્લભદેવી જૈનધર્મની અનન્ય ઉપાસિકા હતી. મલ્લવાદીના મામા શ્રી જિનાનંદસૂરિ ભરૂચમાં વિરાજમાન હતા ત્યારે એક વખત શાસ્ત્રાર્થમાં બૌદ્ધભિખુ નંદથી પરાભવ પામવાને લીધે તેમને ભરૂચ છોડવું પડ્યું. તે પછી તેઓ વલભી પધાર્યા. ત્યાં એક દિવસ તેમને ધર્મોપદેશ શ્રવણ કરવા દુર્લભદેવી પિતાના ત્રણ પુત્રો સાથે આવ્યા હતા. તેમના ઉપદેશથી દુર્લભદેવી અને તેમના ત્રણે પુત્રે વૈરાગ્ય પામ્યા. સંસારની અસારતા સમજ્યા. માતાસહિત ત્રણે પુત્રોએ શ્રી જિનાનંદસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરુ પાસે ધર્મશાન અભ્યાસ કરી ત્રણે મુનિભાઈ એ વિદ્વાન થયા. ત્રણેમાં મલમુનિ સૌથી વધુ વિદ્વાન હતા. શ્રી જિનાનંદસૂરિ પોતે વિવિધ વિષયેના ગંભીર જ્ઞાતા હતા. પૂર્વાચાર્યો દ્વારા “જ્ઞાન-પ્રવાદ’ નામના પાંચમા પૂર્વમાંથી ઉદ્દધૃત “નયચક” નામને ગ્રંથ તેમની પાસે હતા, જેનું અધ્યયન-અધ્યાપન વિશેષ વિધિપૂર્વક જ કરી-કરાવી શકાતું હતું. એક વખત તીર્થયાત્રા કરવા જતી વખતે તેમણે વિચાર કર્યો કે, બાળસુલભ ચપળતાને કારણે કુશાગ્રબુદ્ધિવાળા મલમુનિ દ્વારા આ ગ્રંથ ભણવામાં આવશે તે અનિષ્ટ થવાનો સંભવ છે. આ અંગે સ્પષ્ટ નિષેધાત્મક આદેશ આપીને જ મારે તીર્થયાત્રાએ જવું એ ઉચિત છે. આ માટે ગંભીરતાપૂર્વક વિચાર કરી આચાર્યશ્રી જિનાનંદસૂરિએ સાધ્વી દુર્લભદેવીની સાથે મલ્લમુનિને બેલાવીને કહ્યું કે—“પ્રિય શિષ્ય ! હું તીર્થયાત્રા માટે જાઉં છું. મન લગાડીને અભ્યાસ કરતા 2010_04 Page #484 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શાસનપ્રભાવક રહેજે. પણ એક વાતનું ધ્યાન રાખજો કે, આ નયચક્ર ગ્રંથને ભૂલથી પણ ભણશે નહિ, નહિતર ઉપદ્રવ થવાનો સંભવ છે.” શિષ્ય મલમુનિ અને સાધ્વી દુર્લભદેવીને સારી રીતે આ વાત સમજાવી ગુરુએ પ્રયાણ કર્યું. એ મને વૈજ્ઞાનિક સત્ય છે કે, નિષેધ કરેલી વાતને જાણવાનું આકર્ષણ અધિક હોય છે. મલ્લ મુનિના મનમાં નયચક ગ્રંથ વાંચવાની આતુરતા થઈ. ગુરુએ સંપૂર્ણપણે એ ગ્રંથ વાંચવાને નિષેધ કર્યો હોવા છતાં આ બાલમુનિ પિતાની ઈચ્છા રોકી શક્યા નહિ. તેમણે સાધ્વી દુર્લભ દેવીની રજા લીધા સિવાય તે વાંચવાની શરૂઆત કરી. ગ્રંથમાં પ્રથમ લેક આ પ્રમાણે હતા. विधिनियमभङ्गवृत्ति व्यतिरिक्तत्वादनर्थकमवोचत् ।। जैनदन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥ १॥ શ્લેકને અર્થ સમજવા મલ્યમુનિ પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યાં અચાનક શાસનદેવીએ આવી ગ્રંથ ખૂંચવી લીધે. તેથી મલમુનિના મનમાં ખેદ થયે. સમસ્ત સંઘમાં પણ આ મહત્ત્વપૂર્ણ ગ્રંથ ચાલ્યા જવાથી ચિંતા ફેલાઈ ગઈ. પરંતુ તેને પ્રાપ્ત કરવાને કોઈપણ ઉપાય કેઈના હાથમાં ન હતા. ગાઢ પશ્ચાત્તાપ યુક્ત મલ્યમુનિ પર્વતની ગુફામાં વિશેષ સાધના કરવા લાગ્યા. તેમણે ઘોર તપ આરંભે. નિરતર છઠ તપ કરવા લાગ્યા. પારણામાં રૂક્ષ ભેજન લેતા હતા. ચાતુર્માસિક પારણાના દિવસે સંઘની આગ્રહપૂર્વકની વિનંતિથી સાધુઓ દ્વારા લેવાયેલું સ્નિગ્ધ ભેજન લીધું. તેમની ઘોર તપસાધનાથી દેવી પ્રગટ થઈ. તેણે મલ્લમુનિની પરીક્ષા કરી. મલ્લમુનિ તેમાં ઉત્તીર્ણ થયા. આથી દેવીએ સમયાન્તરે વિવિધ પ્રશ્નો પૂછડ્યા અને તેનાથી પ્રસન્ન થઈ કહ્યું કે, “મુનિ! હું તમારા પર પ્રસન્ન છું. તમે કઈ વરદાન માગો.” મલ્લમુનિએ તે ગ્રંથ પાછો આપવા કહ્યું. દેવી બેલી, “એ હવે અસંભવ છે. પણ તમે નયચક ગ્રંથની જે એક કારિકા ( ક) ભણ્યા છે, તેના આધારે તમે નયચક ગ્રંથના સર્વ અર્થ કરવા સફળ બની શકશે.” દેવી આટલું રહસ્ય પ્રગટ કરી અદશ્ય થઈ ગઈ. મલ્લમુનિ અત્યંત ઉત્સાહપૂર્વક ઈષ્ટદેવનું સ્મરણ કરી ગ્રંથરચના કરવા લાગ્યા. તેમણે પૂર્વે ભણેલી એક કારિકાને આધારે દસ હજાર લોકપ્રમાણ નવા “નયચક” શાસ્ત્રનું નિર્માણ કર્યું, જે આજે દ્વાદશાર નયચકને નામે પ્રસિદ્ધ છે. આ ગ્રંથને હાથીની અંબાડી પર પધરાવી રાજાએ અને શ્રીસંઘે મહોત્સવ કર્યો અને મલ્લમુનિનું અપૂર્વ સન્માન કર્યું. ત્યારબાદ કેટલાક સમયે શ્રી જિનાનંદસૂરિ તીર્થયાત્રા કરી વલભી પધાર્યા. મલમુનિને સર્વ પ્રકારે ગ્ય જાણી સૂરિપદ પ્રદાન કર્યું. પૂર્વે શ્રી જિનાનંદસૂરિજીને ભરૂચમાં બૌદ્ધભિક્ષુ નંદ સાથે શાસ્ત્રાર્થમાં પરાજય મળતાં, ત્યાંથી તેમને નીકળી જવું પડયું હતું અને એને લીધે શ્રમણવર્ગને ઘણું સહન કરવું પડ્યું હતું. આ વાતથી વ્યથિત શ્રી મલ્લવાદીસૂરિએ ગુરુદેવના પરાજયનું કલંક દૂર કરવા અને જેનશાસનનું બેવાયેલું ગૌરવ પુનઃ પ્રાપ્ત કરવાને દઢ સંકલ્પ કરી એક દિવસ ભરૂચ પધાર્યા. 2010_04 Page #485 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૧૯૧ C ત્યાં બૌદ્ધભિક્ષુ નંદ સાથે રાજસભામાં શાસ્ત્રાર્થ થયે. શ્રી મલ્લવાદીસૂરિએ ‘ નયચક્ર ’ના આધારે શાસ્ત્રા શરૂ કર્યાં. છ મહિના સુધી શાસ્ત્રાર્થ ચાલ્યા. છેવટે શ્રી મલ્લવાદીસૂરિના વિજય થયા. જૈનશાસનનુ ગૌરવ પુનઃ સ્થાપિત થયું. આથી સમસ્ત સ ંઘમાં આનંદ આનંદ છવાઈ ગયા. રાજાએ પણ ઘણી પ્રસન્નાપૂર્યાંક આચાર્યશ્રીને અજેયવાદી 'નુ બિરુદ અણુ કર્યુ અને ઔદ્ધભિક્ષુ નંદને ભરૂચમાંથી ચાલ્યા જવાને આદેશ આપ્યા. પણ, ઉદાર અને દયાવાન શ્રી મલ્લવાદીસૂરિએ રાજાને કહી એ આદેશ બંધ રખાવ્યેા. શ્રી જિનાનંદસૂરિ આ વાત જાણી સંઘસહિત વલભીથી ભરૂચ પધાર્યા, તેને ઘણા જ બહુમાનપૂર્વક નગર–પ્રવેશ થયા. સાધ્વી દુલ ભદેવી પણ પુત્ર-સૂરિના વિજયથી પ્રસન્ન થયાં. ગુરુશ્રી જિનાનંદસૂરિએ ઘણા હ પૂર્વક આશિષ આપ્યા અને ગચ્છના ભાર યથાયેાગ્ય એવા શ્રી મલ્લવાદીસૂરિને સોંપ્યા. પ્રબંધચિ'તામણિ ' પ્રમાણે શ્રી મલ્લવાદીને આ શાસ્ત્રાર્થ બૌદ્ધો સાથે વલભીમાં રાજા શિલાત્યિની સભામાં થયાના ઉલ્લેખ છે. વળી, શ્રી જિનાનંદસૂરિના પરાભવની વાત મલ્લવાઢીને માતા દુર્લભદેવી દ્વારા જાણવા મળી હતી. અને સાથેાસાથ એ પણ જાણવા મળ્યું કે— 'तीर्थं शत्रुजयाहूवं यद् विदितं मोक्षकारणम् । (6 ચૌàમૂતવિષ્ઠિતમ્ ॥ ૨૨ ॥ " ( श्वेताम्बरा- भावतस्तद् ( અર્થાત્, જેનું મુખ્ય તીર્થ શત્રુંજય હતું, તે તીથ બૌદ્ધોના કબજામાં હતુ'. તેના પર તે વખતે જેનાના અધિકાર રહ્યો ન હતા. ) માતાની આ વાત સાંભળી મલ્લવાદીસૂરિએ પ્રતિજ્ઞા કરી કે 'नोन्मूलयामि चेद बौद्धान् नदीरय व द्रुमान् । भवामि સર્વજ્ઞભ્રંશ—પાત માનનમ્ ॥ ૨૬ ॥ तदा ,, " આ આકરી પ્રતિજ્ઞા સાથે મલ્લવાદીસૂરિએ કોઇ ગુફામાં ઘેર તપ કર્યું. તપના પ્રભાવથી પ્રગટ થઈ દેવીએ મલ્લવાદીસૂરિની બુદ્ધિની પરીક્ષા કરી. પરીક્ષામાં ઉત્તીણ થયેલા મલ્લવાદીને દેવીએ પ્રસન્ન થઇ કહ્યું કે, · મૂચઃ પરમત્તાપદ: ' ( તમે પરમતના વિજેતા બનો. ) દેવી પાસેથી આવા પ્રકારનું વરદાન પામી, ન્યાયવિદ્યામાં પ્રવીણ બની મલ્લાવાદીસૂરિએ વલભીમાં ઔદ્ધભિક્ષુ નંદ સાથે શાસ્ત્રા કર્યાં અને વિજય મેળવ્યેા. આ શાસ્ત્રાર્થ ‘ વિજયસિંહસૂરિ પ્રબંધ ” મુજબ વીરનિર્વાણુ સં. ૮૮૪ (વિ. સ. ૪૧૪)માં થયેા હતે. k ( આચાર્યશ્રી મલ્લવાદીસૂરિ વાદ્યકુશળ હતા, તેમ જ સમર્થ સાહિત્યકાર પણ હતા. તેમના દ્વારા રચાયેલા ત્રણ ગ્રંથાના ઉલ્લેખ મળે છે : ૧. દ્વાદશાર નયચક્ર, ૨. ૨૪ હજાર શ્લેાકપ્રમાણ પદ્મચરિત્ર, ૩. સન્મતિતક ટીકા. આ ત્રણ ગ્રંથામાં અત્યારે ફક્ત દ્વાદશાર નયચક્ર ગ્રંથ મળે છે. તે તર્ક ન્યાયવિષયક ઉત્તમ ગ્રંથ છે, ‘ નયચક્રશાસ્ત્ર ’ગ્રંથ ૧૩ વિભાગમાં વહેચાયેલા છે. શરૂઆતમાં ૧૨ ભાગમાં વિધિનિયમથી ઉત્પન્ન થતાં ૧૨ નયાનુ વર્ણન છે, જે આ શાસ્ત્રના ૧૨ આરા રૂપે છે અને એ જ કારણે આ શાસ્ત્રનુ નામ દ્વાદશાર નયચક્ર પણ છે. ૧૩મા ભાગમાં ૧૨ નાનુ સંચેાજન 2010_04 Page #486 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર શાસનપ્રભાવક છે, તેથી આ ૧૨મા ભાગનું નામ “સ્વાદુવાદdબ” રખાયું છે. જૈનસાહિત્યમાં ૭૦૦ નના સંગ્રહવાળું “સપ્તશતારચક” હતું, જેમ આ ૧૨ નયના સંગ્રહવાળું “કાદશાર નયચક” છે. આચાર્ય મલ્લવાદીએ આ નયચક્રમાં પૂર્વેનાં–પ્રાચીન દર્શનથી લઈ પોતાના સમય સુધીના મતનું તલસ્પર્શી સ્વરૂપે વર્ણવી, તેની માર્મિક સમાલોચના કરી છે. નય અને સ્વાદુવાદ દર્શનનું વિવેચન કરનાર સંસ્કૃત ભાષાને આ અદ્ભુત-અનુપમ ગ્રંથ છે. વર્તમાનમાં આ ગ્રંથ મૂળસ્વરૂપે મળતો નથી. આચાર્ય શાંતિસૂરિ, મલ્લધારી શ્રી હેમચંદ્રસૂરિ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ગુરુભાઈ આચાર્ય પ્રદ્યુમ્નસૂરિના પટ્ટધર આચાર્ય ચંદ્રસેનસૂરિના સમય સુધી આ ગ્રંથ વિદ્યમાન હતા. વિ. સં. ૧૩૩૪ પહેલાં તે વિલુપ્ત થઈ ગયો. એટલે વર્તમાનમાં આ ગ્રંથ મૂળ સ્વરૂપે મળતું નથી, પણ તેના ઉપર આચાર્ય સિંહસૂરગણિ વાદી ક્ષમાશ્રમણકૃત “નયચક્રવાલ” અપનામ ન્યાયગમાનુસારિણી” નામની ૧૮ હજાર કલેકપ્રમાણુ સંસ્કૃત ચૂર્ણિ–ટીકા મળે છે અને મહત્વ યશવિજયજીએ તેને આદર્શ પાઠ તૈયાર કરેલ છે તે મળે છે. તે પરથી આ ગ્રંથની મહત્તા અને ગ્રંથકર્તાની વાદશક્તિને વિશદ ખ્યાલ આવે છે. વર્તમાનમાં વિદ્યમાન વિદ્વવર્ય શ્રી અંબૂવિજયજી મહારાજે ઘણું ઘણું સંશોધન કરી “દ્વાદશાર નયચક” ઉપર સારે એ પ્રકાશ પાડતાં ગ્રંથનું સ્તુત્ય સર્જન કર્યું છે. ). આચાર્ય મલ્લાદીના મોટાભાઈ મુનિ અજિતશે વાદી શ્રીચંદ્રની પ્રેરણાથી “પ્રમાણ” ગ્રંથ રચ્યું હતું અને વચલા ભાઈ યક્ષમુનિએ “અષ્ટગનિમિત્તધની” સંહિતાનું નિર્માણ કર્યું હતું. વર્તમાનમાં આ ગ્રંથ અપ્રાપ્ય છે. - આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ રચેલ “અનેકાંત જ્યપતાકા’માં આચાર્ય મત્સ્યવાદીના ગ્રંથ સન્મતિતક'માંથી ઘણાં અવતરણ ટાંક્યાં છે. આથી આચાર્ય મત્સ્યવાદી શ્રી હરિભદ્રસૂરિ પહેલાં થયેલા સિદ્ધ થાય છે. આચાર્ય મલવાદીસૂરિને બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ વીરનિર્વાણ સં. ૮૮૪ ( વિ. સં. ૪૧૪)માં થયો હતો, એ આધારે આચાર્ય મત્સ્યવાદીસૂરિ વીરનિર્વાણની નવમી (વિક્રમની પાંચમી) શતાબ્દીમાં થયેલા મનાય છે. આગમોદ્ધારક અને પ્રખર ભાષ્યકાર'ના લાડીલા નામથી પ્રસિદ્ધિ પામેલા બહુશ્રુત પરમ ગીતાર્થ આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ( શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહાગ્રતધર આચાર્ય હતા. તેઓ જ્ઞાનના સાગર અને આગમવાણી પ્રત્યે અગાધ શ્રદ્ધાશીલ અને નિષ્ઠાવાન હતા. તેમનું ચિંતન સ્વતંત્ર નહિ, પણ આગમયુક્ત હતું. આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આગમને પ્રથમ સ્થાન આપ્યું. આગમનું આલંબન લઈ તેમણે યુક્ત અને અયુક્તની વિચારણા કરી. ઇતિહાસનાં પૃષ્ઠો પર આગમન પરંપરાના પિષક આચાર્યોમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું નામ નેંધપાત્ર છે. ). 2010_04 Page #487 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતો ૧૯૩ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પિતાના ગ્રંથમાં ગુરુપરંપરાને ઉલ્લેખ કર્યો નથી. અંકેટ્ટિક ગામમાંથી પ્રાપ્ત થયેલી બે પ્રતિમાઓ પર કરેલા લેખમાં નિવૃત્તિકુળના આચાર્ય જિનભદ્રને ઉલ્લેખ છે. આ ઉલ્લેખ ભાગ્યકાર શ્રી જિનભદ્રગણિ સાથે સંબંધવાળે જણાય છે. શ્રી જિનભદ્રગણિની પ્રસિદ્ધિ ક્ષમાશ્રમણ તરીકે છે, પરંતુ વાચક-ક્ષમા શ્રમણ વગેરે નામો એકાઈ વાચક છે. પ્રસ્તુત પ્રતિમાના લેખના આધારે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ નિવૃત્તિકુળના સિદ્ધ થાય છે. નિવૃત્તિકુળને સમય શ્રી વાસેનસૂરિના શિષ્ય નિવૃત્તિ સાથે છે. આથી શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આર્ય સુહસ્તિસૂરિની પરંપરામાં થનારા વાસેનશાખીય સંભવે છે. (વલભીના જેનભંડારમાં શ્રી જિનભદ્રગણિકત વિશેષાવશ્યક ભાષ્યની એક પ્રતિ પ્રાપ્ત થઈ છે તે શક સં. પ૩૧ માં લખાઈ છે. એથી એ જિનભદ્રગુણિને વલભી સાથે કઈને કઈ પ્રકારને વિશેષ સંબંધ હોય તેમ અનુમાન થાય છે. જેસલમેર ભંડારની વિશેષાવશ્યક ભાષ્યની એક પ્રતિના અંતમાં બે ગાથાઓ મળે છે તેમાં પણ વલભીનગરીને ઉલ્લેખ મળે છે. જીવકલ્પ ચૂર્ણિકાર શ્રી સિદ્ધસેનગણિએ ચૂર્ણિની છ ગાથાઓમાં શ્રી જિનભદ્રગણિની ભાવપૂર્ણ શબ્દોમાં પ્રશંસા કરી છે, તેને સાર આ પ્રમાણે છે: “શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અથગમના ધારક હતા; યુગપ્રધાન હતા. જ્ઞાનીજનેમાં મુખ્ય હતા; દર્શને પગ અને જ્ઞાને પગના વિશિષ્ટ જ્ઞાતા હતા. સુવાસથી આકર્ષાઈને જેમ ભ્રમરો કમળને સેવે છે તેમ, જ્ઞાનરસના પિપાસુ મુનિએ શ્રી જિનભદ્રગણિના મુખમાંથી નીકળેલા જ્ઞાનામૃતનું પાન કરવા સદા ઉત્સુક રહેતા. સ્વસમય-પરસમય આદિ વિવિધ વિષયે પર આપેલાં વ્યાખ્યાનેથી તેમને યશ દશે દિશાઓમાં ફેલાય હતે. તેમણે પિતાના બુદ્ધિબળથી આગમને સાર વિશેષાવશ્યક ભાષ્યમાં ગૂંથેલ છે. છેદસૂત્રોના આધારે પ્રાયશ્ચિત્તનાં વિધિવિધાન સંબંધી જીતસૂત્રની તેમણે રચના કરી છે. આ રીતે અનેક વિશેષતાઓના સ્વામી આગમવેત્તા સંયમશીલ ક્ષમાશ્રમના અગ્રણે જિનભદ્રગુણિને હું નમસ્કાર કરું છું.” શ્રી સિદ્ધસેનગણના આ વર્ણનથી શ્રી જિનભદ્રગણિના વિશિષ્ટ વ્યક્તિત્વને પરિચય મળે છે. આગમના વ્યાખ્યામાં નિર્યુક્તિ બાદ ભાષ્યને ક્રમ આવે છે. નિર્યુક્તિની જેમ ભાષ્ય પદ્યબદ્ધ પ્રાકૃતમાં છે. નિયુક્તિની અપેક્ષાએ ભાષ્ય અર્થને અધિક સ્પષ્ટ કરે છે. ઘણી વખત આગમને ગૂઢાર્થ સમજવામાં નિર્યુક્તિ અને નિર્યુક્તિના પારિભાષિક શબ્દોમાં ગૂંથાયેલા અને સ્પષ્ટ કરવા માટે ભાગેની રચના થઈ છે. વર્તમાનમાં મુખ્યત્વે બે ભાગ્યકારોનાં નામ મળે છે: ૧. સંઘદાસગણિ અને ૨. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ. એ બે ભાષ્યકાર સિવાય ત્રીજા ભાષ્યકાર વ્યવહારભાષ્યના કર્તા અને ચોથા ભાષ્યકાર બૃહત્ક૫ બૃહદ્ ભાષ્યના કર્તા છે. ભાષ્યની રચના નિયુક્તિઓ પર થઈ છે. કેટલાંક ભાષ્યનો આધાર મૂળસૂત્ર પણ છે. નીચેના આગમગ્રંથ પર ભાષ્ય લખાયાં છેઃ ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન, ૪. બૃહત્કલ્પ, પ. પંચકલ્પ, ૬. વ્યવહાર, ૭. નિશીથ, ૮. જીવકલ્પ, ૯ એઘિનિયુક્તિ, ૧૦. પિંડનિયુક્તિ. સંઘદાસગણિનાં બે ભાગ્ય મળે છે: ૧. બૃહત્કલ્પ લઘુભાષ્ય અને ૨. પંચકલ્પ મહાભાષ્ય. શ્ર. ૨૫ 2010_04 Page #488 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિશિષ્ટ ભાષ્યકાર હતા. ભાષ્યકારોમાં તેમનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પછીના આચાર્યએ અનેક વિશેષણા આપી તેમને ઉચ્ચ કોટિના ભાષ્યકાર રૂપે મર્યાં છે. આચા શ્રી જિનભદ્રગણિના નવ ગ્રંથા મળે છેઃ ૧. વિશેષાવશ્યક ભાષ્ય, ૨. વિશેષાવશ્યક ભાષ્ય—ટીકા, ( અપૂર્ણ), ૩. બૃહત્સંગ્રહણી, ૪. ગૃહક્ષેત્રસમાસ, ૫. સભાખ્ય વિશેષણુવતી, ૬, નિશીથભાષ્ય, ૭. જીતકલ્પ ભાષ્ય, ૮. અનુયાગદ્વારણ, ૯. ધ્યાનશતક, આ ગ્રંથામાં અનુયાગદ્વારચૂર્ણ ગદ્યાત્મક છે. બાકીની રચનાએ પદ્યાત્મક છે. વિશેષાવશ્યક ભાષ્ય સ્વાપન્નવૃત્તિ સંસ્કૃતમાં છે. બાકીની રચનાએ પ્રાકૃતમાં છે. વિશેષાવશ્યક ભાષ્ય આચાય જિનભદ્રગણિની પ્રાકૃત રચના છે. તેમણે તેના પર સંસ્કૃત ટીકા રચવાના પ્રારંભ કર્યાં હતા. છઠ્ઠા ગણધરના વક્તવ્યની ટીકા રચ્યા બાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના સ્વવાસ થઈ ગયા. આથી શ્રી કોટચાચાયે` બાકીની ટીકા ૧૩૭૦૦ શ્લોકપ્રમાણ રચી તે ટીકા પૂર્ણ કરી. આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને વીરનિર્વાણ સ. ૧૦૧૧ માં જન્મ, સ', ૧૦૨૫માં યુગપ્રધાનપદ અને સ’. ૧૧૧૫ માં, ૧૦૪ વર્ષની વયે સ્વર્ગવાસ થયેા હતેા. --- શાસનપ્રભાવક વ્યાપક મહિમાવંતા ‘ભક્તામર સ્તોત્ર’ તેમ જ ‘નમિઊણુ સ્તોત્ર ”ના કર્તા તથા મયુક્ત સ્તેાત્રાની રચના દ્વારા શ્રી જિનશાસનની વિશિષ્ટ પ્રભાવના અને શ્રીસંધની રક્ષા કરનારા આચાર્ય શ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજ સ્તોત્રકાળ્યેામાં ‘ ભક્તામર સ્તૂત્ર'ની રચના ઉત્તમ છે, ભક્તિરસથી ભરપૂર ઝરણું છે. આ સ્તાત્રના રચયિતા આચાર્ય શ્રી માનતુ ંગસૂરિ છે. આચાર્ય શ્રી માનતુ ગસૂરિએ શ્વેતાંબર મુનિદ્દીક્ષા અને દિગ ંબર મુનિદ્રીક્ષા એમ બંને પ્રકારની દીક્ષા ગ્રહણ કરી હતી. પ્રભાવકચરિત્ર પ્રમાણે શ્વેતાંબર પર પરામાં આચાર્ય માનતુંગસૂરિના ગુરુ શ્રી જિનસિંહસૂરિ અને દિગંબર પર પરામાં તેમના ગુરુ ચારુકીર્તિ હતા. 2010_04 આચાર્ય માનતુ ગસૂરિના જન્મ વારાણસીમાં થયેા હતેા. તે બ્રહ્મક્ષત્રિય શ્રેણી ધનદેવના પુત્ર હતા. તેમની બહેનના સંબંધ વારાણસીનિવાસી શેઠ લક્ષ્મીધર સાથે થયા હતા. લક્ષ્મીધર શેઠ આસ્તિકજનામાં અગ્રેસર હતા. માનતુંગના કુટુબીજના ધાર્મિક સંસ્કારોથી સમ્પન્ન હતા. પિતા ધનદેવ પાસેથી તેમને સારા એવા ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત થયા હતા. જૈન દિગબર મુનિએનું પ્રવચન સાંભળી માનતુ ંગને સંસાર પર વૈરાગ્ય થયે. માતા-પિતાની અનુમતિ લઈ આચાર્યાં ચારુકીર્તિ પાસે દિગંબર મુનિર્દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાજીવનમાં તેમનું નામ મહાકીતિ રાખવામાં આવ્યુ.. મુનિચર્યામાં સજાગ મહાકીતિ એક દિવસ લક્ષ્મીધર શેઠને ઘેર ગાચરીએ ગયા. લક્ષ્મીધર શેઠની પત્ની માનતુંગની બહેન હતી. તે શ્વેતાંબર પરંપરાને માનતી હતી. તેણે મુનિ મહાકીતિ સમક્ષ શ્વેતાંબર મુનિચર્યાનું વર્ણન કર્યુ.. બહેનની પ્રેરણાથી સત્યમાર્ગની Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૧૯૫ અનુભૂતિ થતાં તેઓ શ્વેતાંબર આચાર્યશ્રી જિનસિંહસૂરિ પાસે ગયા. તેમના ધર્મોપદેશથી વિશેષ શ્રદ્ધાવંત બની દિગંબર ધર્મની દીક્ષાનો ત્યાગ કરી શ્વેતાંબર સાધુધર્મની દીક્ષાને સ્વીકાર કર્યો. વેતાંબર મુનિ બન્યા પછી તેમનું મૂળ નામ “માનતુંગમુનિ' રાખવામાં આવ્યું. ગુરુની પાસે એકાગ્રતાપૂર્વક મુનિ માનતુંગે આગમને અભ્યાસ કર્યો. થોડા જ સમયમાં તેઓ આગને વિશિષ્ટ જ્ઞાતા બન્યા. ગુરુએ તેમને એગ્ય સમજી આચાર્યપદે સ્થાપ્યા. ત્યારથી તેઓ માનતુંગસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. તે સમયે વારાણસીમાં રાજા હર્ષદેવનું રાજ હતું. હર્ષદેવ વિદ્વાને અને કવિઓને વિશેષ આદર કરતા હતા. વેદ-વેદાંગના પારગામી વિદ્વાન મયૂર અને બાણ નામના મહાકવિ ચમત્કારિક વિદ્યાઓને કારણે રાજા હર્ષદેવની સભામાં વિશેષ સન્માન પામ્યા હતા. પુરાતન પ્રબંધસંગ્રહ અને પ્રભાવકચરિત્ર મુજબ મયૂર શ્વસુર હતું અને બાણ જમાઈ હતે. પ્રબંધ ચિંતામણિ મુજબ કવિ મયૂર અને બાણ સાળા-બનેવી હતા. કઈ કારણે પુત્રી અથવા બહેને આપેલા શાપથી પિતા અથવા ભાઈ મયૂરને કેઢ થયે હતે. વસ્ત્રથી શરીર ઢાંકી કવિ મયૂર જ્યારે રાજસભામાં આવ્યો ત્યારે બાણે તેની હાંસી કરી. રાજસભામાં થયેલા અપમાનથી કવિ મયૂર દુઃખી થયે. તે ઘેર આવીને સૂર્યોપાસનામાં બેઠે. શાળવૃત્તમાં કલેકેની રચના કરી બોલવા લાગ્યો. પાંચમા લેકની રચના કરતી વખતે તેને કેઢ દૂર છે. તેણે સો કાવ્યની સૂર્યસ્તુતિની રચના કરી. બાણકવિએ પણ ચંડીશતકની રચના કરી. ચંડીદેવીને પ્રસન્ન કરી પોતાના હાથ-પગ કાપી, પુનઃ યોગ્ય સ્થાને છેડી દીધાં. રાજા હર્ષદેવને મંત્રી જૈન હતા. તેણે રાજાને કહ્યું કે “રાજન ! આ પૃથ્વી બહુરત્ના છે. જેનેનું પણ ચમત્કારિક વિદ્યાઓ પર આધિપત્ય છે. જેનવિદ્વાન વેતાંબરાચાર્ય શ્રી માનતુંગસૂરિ આપની નગરીમાં બિરાજમાન છે. તેઓ આપની જિજ્ઞાસા પૂર્ણ કરવા સમર્થ છે. આપ તેમને આદરપૂર્વક આમંત્રિત કરે.” રાજાએ તેમને સન્માનપૂર્વક બોલાવવા આદેશ કર્યો. મંત્રીએ આચાર્યશ્રી માનતુંગસૂરિ પાસે જઈ પરિસ્થિતિ જણાવી કહ્યું કે, “કૃપા કરી આપનાં ચરણાથી રાજાના આંગણને પાવન કરો અને ચમત્કારિક વિદ્યાના પ્રગ બતાવો.” આચાર્યશ્રી માનતુંગસૂરિ બોલ્યા કે, “સમસ્ત સાંસારિક કામનાથી મુક્ત મુનિઓને આવાં પ્રદર્શનનું કઈ પ્રજન નથી.” મંત્રીએ કહ્યું કે, “હું જાણું છું કે આપ નિત્સંગ અને નિરાસક્ત છે, પરંતુ આમાં મુખ્ય હેતું જેનધર્મની પ્રભાવનાને છે.” આચાર્ય શ્રી માનતુંગસૂરિએ મંત્રીની યુક્તિસંગત પ્રાર્થનાને સ્વીકાર કર્યો ને રાજસભામાં પધાર્યા. સર્વને ધર્મલાભ આપી, ઉચિત સ્થાને વિરાજ્યા. રાજા હર્ષદેવે આચાર્યશ્રીને કહ્યું કે, “સપુરષ! આ પૃથ્વી પર બ્રાહ્મણે કેટલા પ્રભાવશાળી છે ! એક બ્રાહ્મણ પંડિતે સૂર્યની આરાધના કરી શરીર પરથી કેદ્ર જે મહા રેગ મટાડ્યો; બીજા પંડિતે કપાઈ ગયેલાં હાથપગ ચંડિકાદેવીની ઉપાસના કરી, ફરી યોગ્ય સ્થાને છેડી દીધાં. તે વિદ્વાને આપની સામે છે. આપ પણ આપની મંત્રવિદ્યાને પ્રભાવ બતાવે.” આચાર્યશ્રી માનતુંગસૂરિએ કહ્યું કે, “ૌતિક પદાર્થોની પ્રાપ્તિથી નિઃસ્પૃહ મુનિજનેને લકરંજન કરવાનું શું પ્રયોજન હોય?! તેઓની દરેક 2010_04 Page #490 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શાસનપ્રભાવક પ્રવૃત્તિ મેક્ષની સિદ્ધિ માટે હોય છે.” આચાર્ય માનતુંગસૂરિની આ વાત સાંભળી રાજા હર્ષદેવ ગંભીર બની ગયા. તેમના આદેશથી સેવકેએ લેઢાની ૪૪ સાંકળેથી શ્રી માનતુંગસૂરિને પગથી માથા સુધી બાંધ્યા અને એક અંધારા ઘરમાં પૂરી દીધા. આચાર્ય માનતુંગસૂરિ ચમત્કારિક વિદ્યાઓનું પ્રદર્શન કરવા ઇચ્છતા ન હતા, પરંતુ જેનશાસનની પ્રભાવનાને મુખ્ય ઉદેશ સામે આવ્યું. તેઓ જિનેશ્વર પરમાત્માની સ્તુતિમાં લીન બની ગયા. ભક્તિરસથી ભરપૂર ૪૪ લેક તેમણે રચા. દરેક લેક બેલતાની સાથે લેઢાની સાંકળ અને તાળાં તૂટવા લાગ્યાં. આચાર્યશ્રી માનતુંગસૂરિ લેઢાની સાંકળોથી મુક્ત બની રાજસભામાં પધાર્યા. તેમણે મધુર શબ્દોથી રાજાને ધર્મલાભ આપે. આ વિસ્મયકારક ઘટના જોઈ રાજા હર્ષદેવ અત્યંત પ્રભાવિત થયા અને બોલ્યા કે, “મુનિવર્ય! આપને સમતાભાવ અને સમર્પણભાવ અદ્ભુત છે. હું ધન્ય છું, મારો દેશ ધન્ય છે, મારે આજ દિવસ ધન્ય છે. આજથી હું આપને ઉપદેશ સ્વીકારું છું. આપ મને માર્ગદર્શન આપે અને ઉત્તમ શિક્ષારૂપ સુધાપાનથી મને તૃપ્ત કરો.” આચાર્યશ્રી માનતુંગસૂરિના સદુપદેશથી રાજા હર્ષદેવે જૈનશાસનની ઉન્નતિ માટે અનેક કાર્યો કર્યા અને પિતે જેનધર્મને સ્વીકાર કર્યો. (શ્રી જૈનશાસનમાં શ્રી માનતુંગસૂરિ મહાન તેજસ્વી આચાર્ય થયા. તેમણે પિતાના શિષ્યને અનેક પ્રકારે બોધ આપી સુષ્ય બનાવ્યા. ગુણાકાર નામના શિષ્યને પિતાના પદે સ્થાપી ઇગિની અનશનપૂર્વક સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યો. તેમની પ્રતિભા શ્રેષ્ઠ હતી. કાવ્યરચનાશક્તિ અનુપમ હતી. તેમના પ્રત્યેક કલેક કાવ્યમય છે. કલેકની પ્રત્યેક પંક્તિમાંથી ભક્તિરસનાં ઝરણાં વહે છે. હાલમાં તેમની બે રચનાઓ મળે છે : ૧. ભક્તામર સ્તોત્ર અને ૨. ભયહર તેત્ર. ) (૧) ભક્તામર સ્તોત્ર : ભક્તામર શબ્દથી શરૂ થતું હોવાથી આ સ્તોત્રનું નામ ભક્તામર છે. આ રસ્તેત્રની રચના વસંતતિલકા છંદમાં થઈ છે. એમાં શ્રી ષભદેવ પરમાત્માની સ્તુતિ છે. તેત્રની પદરચનાનું પ્રત્યેક પ૮ અસાધારણ ભક્તિનું મૂર્ત રૂપ છે. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરરચિત “કલ્યાણમંદિર સ્તોત્રને પ્રભાવ એમાં સ્પષ્ટ દેખાય છે. આજે આ “ભક્તામર તેત્ર” વિદ્યમાન છે. હજારો સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ આ તેત્રને નિરંતર પાઠ કરે છે. ભક્તિરસભરપૂર આ સ્તંત્રને આધાર લઈ, વિશેષ તે પ્રથમ ચરણને આધાર લઈ, કેટલાયે વિદ્વાનોએ તેના પર ટીકા રચી છે, કેટલાકે સંસ્કૃત, હિંદી અને ગુજરાતીમાં પદ્યાનુવાદ પણ કર્યા છે. (૨) ભયહર (નામિણ) સ્તોત્રઃ આ સ્તોત્ર શ્રી માનતુંગસૂરિની પ્રાકૃત રચના છે. આ સ્તંત્રમાં ૨૧ પદ્ય છે. આ સ્તંત્રમાં પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ છે. આ સ્તંત્રરચનાની સાથે એક વિશેષ પ્રસંગ જોડાયેલું છે. એક નખત શ્રી માનતુંગસૂરિ અસ્વસ્થ થઈ ગયા હતા. રેગે શાંતિ ન થવાનું જાણું શ્રી માનતુંગસૂરિએ અનશન કરવાનો વિચાર કર્યો. શ્રી ધરણેન્દ્રનું સ્મરણ કર્યું. શ્રી ધરણેન્દ્ર પ્રગટ થઈ ૧૮ અક્ષરનો મંત્ર (નમિષા પાસ વિસા વતનકૃષિા) તેમને આપ્યું. એ મંત્રાક્ષને આધારે આચાર્ય માનતુંગસૂરિએ આ ભયહર તેત્રની રચના કરી. આ મંત્રના પ્રભાવથી તેઓ રેગમુક્ત થયા હતા. આ સ્તોત્ર આજે પણ વિદ્યમાન છે. 2010_04 Page #491 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૧૯૭ પ્રભાવક ચરિત્ર મુજબ આચાર્યશ્રી માનતુંગસૂરિને કાશીનરેશ શ્રી હર્ષદેવના સમકાલીન માનવામાં આવ્યા છે. હર્ષને રાજ્યાભિષેક ઈ. સ. ૬૦૮ જણાવવામાં આવે છે. તેથી આચાર્ય માનતુંગસૂરિને સમય વીરનિર્વાણની બારમી (વિક્રમની સાતમી) શતાબ્દી હવાને સંભવ છે. — — — — સુપ્રસિદ્ધ ચૂર્ણિ સાહિત્યકાર અને પ્રખર વિદ્વાન આચાર્ય શ્રી જિનદાસગણિ મહત્તર શ્રી જૈન વેતાંબર પરંપરામાં આગમ વ્યાખ્યાકાર શ્રી જિનદાસગણિ મહત્તરનું સ્થાન વિશિષ્ટ છે. સમસ્ત જૈનસંઘમાં તેમની પ્રસિદ્ધિ શૂર્ણિસાહિત્યકાર રૂપે છે. શ્રી જિનદાસગણિના ગુરુનું નામ ગોપાલગણિ મહત્તર હતું. ગોપાલગણિ મહત્તર વાણિજ્યકુલ, કેટિકગણ અને વજશાખાના વિદ્વાન હતા. સ્વ–પર સમયના જ્ઞાતા હતા. શ્રી જિનદાસગણિ મહત્તરના વિદ્યાગુરુ પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ હતા. તેમને ગણિપદ પિતાના ગુરુ દ્વારા મળ્યું હતું અને મહત્તરપદ જનતા દ્વારા મળ્યું હતું. ચૂર્ણિસાહિત્ય પ્રમાણે શ્રી જિનદાસગણિ મહત્તરના પિતાનું નામ નાગ અને માતાનું નામ ગોપા અનુમાનવામાં આવે છે. તેઓ સાત ભાઈ હતા. દેહડ, સીહ, શેર એ ત્રણ ભાઈ તેમનાથી મોટા હતા અને દેઉલ, લુણ અને તિઉજ્જગ એ ત્રણ તેમનાથી નાના હતા. નંદીચૂર્ણિના અંતમાં શ્રી જિનદાસગણિ મહત્તરે પિતાના નામને પરિચય આપે છે. ઉત્તરાધ્યયનચૂર્ણિમાં પિતાના ગુરુનું નામ, કુળ તથા ગણ અને શાખાને ઉલ્લેખ કર્યો છે. નિશીથચૂર્ણિના પ્રારંભમાં વિદ્યાગુરુ તરીકે પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણને ઉલ્લેખ કર્યો છે. નિશીથચૂર્ણિના અંતમાં શ્રી જિનદાસ મહત્તરે રહસ્યમય શૈલીમાં પિતાના નામને પરિચય આપે છે, જે આ પ્રમાણે છેઃ ति चउपण अट्ठमवग्गे ति तिग अक्खरा व तेसि । पढमततिएही तिदुसरजुएही णामं कयं जस्स ॥ અકાર આદિ સ્વરપ્રધાન વર્ણમાળાને એક વર્ગ માનવાથી જ વર્ગથી જ્ઞ વર્ગ સુધી આઠ વર્ગ બને છે. આ કમથી ત્રીજા જ વર્ગને ત્રીજો અક્ષર ગ, ચેથા ર વર્ગનો પાંચમે અક્ષર ગ, પાંચમા ત વર્ગને ત્રીજો અક્ષર , આઠમા વગરને ત્રીજો અક્ષર સ તથા પ્રથમ જ વર્ગની ત્રીજી માત્રા , બીજી માત્રા બા અને ર ને ૨ સાથે જોડવાથી જે નામ બને છે તે નામને ધારણ કરનાર વ્યક્તિએ આ ચૂર્ણિનું નિર્માણ કર્યું છે. આ નામ બિનવાન બને છે. પિતાના નામનો પરિચય માટે આવા પ્રકારની શૈલી સાહિત્યક્ષેત્રમાં બહુ અપ જોવા મળે છે. સાહિત્યક્ષેત્રમાં શ્રી જિનદાસગણિ મહત્તરની પ્રસિદ્ધિ ચૂર્ણિકાર રૂપે છે. વ્યાખ્યાસાહિત્યમાં ચૂર્ણિ સાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. ચૂર્ણિઓ ગદ્યમય હોય છે. તેની ભાષા સંસ્કૃતમિશ્રિત પ્રાકૃત હોય છે. ભાષ્ય અને નિયુક્તિ કરતાં ચૂર્ણિ સાહિત્ય વધારે વિસ્તૃત છે. ગદ્યરૂપે 2010_04 Page #492 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શાસનપ્રભાવક હોવાથી નિર્બાધપણે ભાવ વ્યક્ત થઈ શકે છે. આગમગ્રંથા પર વિશાળ પ્રમાણમાં ચૂર્ણિ સાહિત્ય રચાયું છે. વમાનમાં આગમસાહિત્ય પર જે ચૂર્ણ આમળે છે તેનાં નામ આ પ્રમાણે છે : ૧. નન્દી, ૨. અનુયેાગદ્વાર, ૩. આવશ્યક, ૪. દશવૈકાલિક, ૫. ઉત્તરાધ્યયન, ૬. આચારાંગ, ૭. સૂત્રકૃતાંગ, ૮. નિશીથ, ૯. વ્યવહાર, ૧૦. દશાશ્રુતસ્ક'ધ, ૧૧. ભગવતી, ૧૨. જીવજીવાભિગમ, ૧૩. પ્રજ્ઞાપનાસૂત્ર-શરીરપદ, ૧૪. જમૂદ્દીપપ્રજ્ઞપ્તિ, ૧૫. ૫, ૧૬. કલ્પવિશેષ, ૧૭. પાંચકલ્પ, ૧૮. જીતકલ્પ, ૧૯. એઘનિયુક્તિ, ૨૦. કમ પ્રકૃતિ, ૨૧. શતક, ૨૨. અધ શતક, ૨૩. સપ્તતિકા વગેરે. 1 આમાંની પ્રથમ આઠ ચૂણિએ જિનદાસગણુ મહત્તરની બતાવવામાં આવે છે. અગસ્ત્યઋષિની એક બીજી દશવૈકાલિક ચૂણિ મળે છે. અગસ્ત્યઋષિ વિક્રમની ત્રીજી શતાબ્દીમાં થયા છે. આથી આ ચૂણિની રચના વલભીવાચના પહેલાં થયેલ છે. શ્રી જિનદાસગણિરચિત ભ્રૂણ-નંદી : આ ચૂર્ણ'ની રચના મૂળ સૂત્રેા પર થઈ છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ ચૂર્ણિ મહત્ત્વપૂર્ણ છે. આ ચૂર્ણમાં માથુરી આગમવાચનાના ઇતિહાસ છે. ચૂ`િની શરૂઆતમાં આપેલ ભગવાન મહાવીરસ્વામીના ઉત્તરવતી આચાર્યની નામસૂચિ જૈનશાસનના ક્રમબદ્ધ ઇતિહાસ જાણવામાં અત્યંત ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. આ નદીચૂર્ણિ` વિ. સ. ૭૩૩માં રચાઈ છે. અનુયાગદ્વાર ચૂર્ણ : આ ચૂર્ણિની રચના પણ મૂળ સૂત્રાને આધારે થઇ છે. આમાં આરામ, ઉદ્યાન, શિખિકા વગેરે શબ્દોની વ્યાખ્યા છે. સાત સ્વર અને નવ પ્રકારના રસાનું વર્ણન પણ આમાં છે. જૈનશાસ્ત્રમાન્ય આત્માંશુલ, ઉત્સેધાંગુલ, પ્રમાણાંશુલ આદિ સમજવા માટે આ ગ્રંથવિશેષ ઉપયોગી છે. આવશ્યકચૂણિ : આ ચૂર્ણની રચનામાં નિયુક્તિની ગાથાઓનું અનુસરણ છે. ભાષ્યની ગાથા અને સંસ્કૃત શ્લોકાના પણ ઉપયાગ કર્યો છે. કથાસામગ્રીની દૃષ્ટિથી આ અધિક સમૃદ્ધ છે. શ્રી ઋષભદેવ પ્રભુનું સ’પૂર્ણ જીવનવૃત્તાંત, ભગવાનની વિહારચર્યા, વાસ્વામી, આરક્ષિત, વજ્રસેનસૂરિ આદિ પ્રભાવક આચાર્ડના વિવિધ પ્રસ`ગ, ચેટક અને કણિકના મહાસગ્રામ સાત નિતૃવાનો પ્રામાણિક ઇતિહાસ આ ચૂર્ણિમાં મળે છે. દશવૈકાલિકસૃષ્ણુિ : આ ચૂર્ણિમાં મુખ્યત્વે નિયુક્તિના પદેનુ અનુસરણ છે. ધમ`દ્રુમ આદિ પદોની વ્યાખ્યા નિક્ષેપ પદ્ધતિને આધારે કરી છે. આચાય શય્યભવસૂરિનું જીવનવૃત્તાંત આમાં મળે છે. મુનિચર્યા સબધી વિવિધ વિષયાનું વિવેચન આમાં છે. ચૂર્ણની કથાએ વિશેષ પ્રભાવક છે. અને જોણિપાહુડ ગ્રંથનો ઉલ્લેખ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ઉત્તરાધ્યયન ણિ : આ ચૂર્ણની રચના નિયુક્તિના પદોને આધારે કરી છે. આ ચૂર્ણમાં અનેક શબ્દોની નવીન ઉત્પત્તિ પ્રાકૃત ભાષામાં મળે છે. કથાનકા હૃદયસ્પર્શી છે. ચૂર્ણના અંતમાં ચૂર્ણિકારે વાણિજ્યકુલીન કાટિકગણીય વજાશાખી ગાપાલગણ મહત્તરના ગુરુ રૂપે ઉલ્લેખ કર્યાં છે. આચારાંગ સૃણિઃ આ ણિની રચના આચારાંગ નિયુક્તિના પદ્યોને આધારે કરી છે. ચૂર્ણ પ્રાકૃત ગદ્યાત્મક હોવા છતાં સ્થાને સ્થાને સ’સ્કૃતના મહત્ત્વપૂર્ણ શ્લોકા ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. દરેક શબ્દની વ્યાખ્યામાં ચૂર્ણિની વિશિષ્ટ શૈલી છે. નાગાર્જુનીય આગમવાચનાના પાડભેદેશની પણ સપ્રમાણ 2010_04 Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૧૯૯ વ્યાખ્યા આપી છે. જેથી વાચકને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તેમ જ જુદા જુદા દેશની પરંપરાનું જ્ઞાન થાય છે. આ ચૂર્ણિમાં ગલ્લદેશના રીતરિવાજેનું વર્ણન છે. સૂત્રકૃતાંગલચણિઃ આચારાંગચૂર્ણિની જેમ આ ચૂર્ણિ પણ ભારતીય સંસ્કૃતિ વિશે જ્ઞાન આપવામાં મહત્ત્વપૂર્ણ છે. આ ચૂર્ણિમાં ગેલ્વદેશ, તામ્રલિપિ આદિ દેશોનું વર્ણન, ત્યાંની પરંપરા, રીતરિવાજ, માનવસંબંધ આદિની ચર્ચા છે. તીર્થસિદ્ધ આદિ વિવિધ વિષયે તેમ જ વૈયિકવાદ, નાસ્તિકમત, સાંખ્યમત, ઈશ્વરકતૃત્વ, નિયતિવાદ આદિ દાર્શનિક વિષયની પણ આમાં ચર્ચા છે. નિશીથગૃણિ : આ ચૂર્ણિ આચાર્ય જિનદાસ મહત્તરની પ્રૌઢ રચના છે. આ ચૂર્ણિની રચના મૂળસૂત્ર, નિયુક્તિ અને ભાષ્યની ગાથાઓને આધારે છે. નમસ્કારના પ્રસંગે અરિહંત, સિદ્ધ અને સાધુ પછી અર્થદાતાના રૂપમાં ચૂર્ણિકાર પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણને વિશેષ પ્રણામ કરેલ છે. આ ગ્રંથના ૨૦ ઉદ્દેશક છે. પ્રસંગે અનેક અન્ય વિષયે પણ ચર્ચા છે. જેના શ્રમણ-આચાર સાથે સંબંધિત વિધિ-નિષેધોની વિસ્તારથી ચર્ચા અને ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગની પૂરી સૂચના આ કૃતિમાં મળે છે. 9. આચાર્ય હરિભદ્રસૂરિએ શ્રી જિનદાસગણિની ચૂર્ણિએના આધારે આવશ્યકનિયંતિ–ટીકા, નંદીસૂત્રટીકા વગેરે રહ્યાં છે. વળી, પિતે “મહાનિશીથસૂત્રને આદર્શ તૈયાર કર્યો તે આચાર્ય જિનદાસગણિને વંચાવ્યો હતે. “તીર્થકલ્પ'માં એક એ ઉલ્લેખ છે કે, શ્રી જિનદાસગણિ, મહત્તરે મથુરામાં તપસાધનાપૂર્વક “મહાનિશીથસૂત્રને જીર્ણોદ્ધાર કર્યો હતે. નંદીચૂણિ મુજબ શ્રી જિનદાસ મહત્તરને સત્તાસમય વિક્રમની આઠમી શતાબ્દી છે. સત્યના ઉપાસક, નિષ્પક્ષ આલોચક, પરમસહિષ્ણુ, વેદાદિ ચૌદ વિદ્યાના પારગામી, શિષ્યસમ્યદાનો વિરહ ત્યાગી સાહિત્યસર્જન દ્વારા જ્ઞાનસમ્પદાને પ્રાપ્ત કરનારા તથા આગ પછી રચાયેલ સાહિત્યમાં સંખ્યા, ગુણવત્તા અને શૈલીમાં સર્વોપરી અને શિરમોર યાકીની મહત્તાસૂન આચાર્ય હરિભદ્રસૂરિજી મહારાજ જેન શ્રમણ પરંપરામાં શ્રી હરિભદ્ર નામે ઘણું આચાર્ય થયા છે. આ હરિભદ્રસૂરિ મહાપ્રભાવક અને મહાન ગ્રંથકાર છે અને “યાકીનીમહત્તરાસૂનું' નામે પણ પ્રસિદ્ધ છે. તેમને સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથરાશિ વિપુલ છે. તેમની પ્રકાંડ વિદ્વત્તા, પ્રખર તવાદિતા, અપૂર્વ જ્ઞાનપ્રતિભા, સમભાવી અને નિષ્પક્ષ આલેચના તેમ જ ભાષાપ્રભુતા ભારતીય સાહિત્યના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે આલેખાયા છે. તેઓ નિષ્પક્ષ અને પરમસહિષણુ વિદ્વાન હતા. તેમણે પ્રતિપક્ષ માટે મહર્ષિ, મહામુનિ જેવા સન્માનસૂચક શબ્દોને અનેક પ્રસંગે પ્રયોગ કર્યો છે. નીચેના એક લેકથી તેની ઝાંખી થશે. 2010_04 Page #494 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શાસનપ્રભાવક पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । સુત્તિમાનં ચર્ચા તસ્ય ચર્થ પuિg . (તસ્વનિર્ણય) પ્રભાવકચરિત્ર અને પ્રબંધકેશ મુજબ શ્રી હરિભદ્રસૂરિના દીક્ષાગુરુ જિનભટ્ટ હતા. પુરાતન પ્રબંધસંગ્રહ ગ્રંથમાં તેમના ગુરુનું નામ જિનભદ્ર છે. “કથાવલી”માં તેમના ગુરુનું નામ જિનદત્ત છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ પિતાની કૃતિઓમાં સ્થાને સ્થાને જિનદત્ત નામનો ઉલ્લેખ કર્યો છે. આવશ્યકવૃત્તિમાં તેમણે વેતાંબર પરંપરા, વિદ્યાધરફુલ, દીક્ષાગુરુ જિનદત્તસૂરિ તથા વિદ્યાગુરુ આચાર્ય જિનભદ્રના નામને તેમ જ સાધ્વીજી યાકિની મહત્તાના પિતે ધર્મપુત્ર હોવાને પણ નિર્દેશ કર્યો છે. - આચાર્યશ્રી હરિભદ્રને જન્મ ચિત્રકૂટનિવાસી અગ્નિહોત્રી બ્રાહ્મણ પરિવારમાં થયું હતું. તેઓ ચિતોડનરેશ જિતારિના રાજપુરોહિત હતા. કથાવલી ગ્રંથ પ્રમાણે પંડિત હરિભદ્ર “પિર્વગુઈ નામે બ્રહ્મપુરીના નિવાસી હતા. તેમની માતાનું નામ ગંગણ અને પિતાનું નામ શંકર ભટ્ટ હતું. પંડિત હરિભદ્ર વેદશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. ચૌદ બ્રાહ્મણ વિદ્યાના તેઓ પારગામી હતા. રાજપુરોહિત જેવા ઉચ્ચ પદે હેવાથી જનસમુદાયમાં તેમની સારી પ્રતિષ્ઠા હતી. હરિભદ્ર પંડિતમાં અગ્રેસર હતા. શાસ્ત્રવિશારદ વિદ્વાને સાથે શાસ્ત્રાર્થ કરવામાં સદા ઉત્સુક અને તત્પર રહેતા હતા. તેમને જ્ઞાનને ગર્વ હતું. કઈ પણ શાસ્ત્રપાઠ–ગાથા પિતાને ન સમજાય તેવું બને નહીં અને બને તો તેને શિષ્ય બની જાઉં–એવી તે તેમણે પ્રતિજ્ઞા લીધી હતી. પિતાને કવિયુગના સર્વજ્ઞ માનતા હતા. એક વખત રાજપુરોહિત હરિભદ્ર પાલખીમાં બેસી રાજમાર્ગો પસાર થઈ રહ્યા હતા. તેમની સાથે ઘણું લોકે હતા. રાજપુરોહિતના સન્માનમાં “જય જય” ધ્વનિથી વાતાવરણ ગુંજી રહ્યું હતું. અચાનક એક મેટે હાથી ઉન્મત્ત બની સામે આવતા જોવામાં આવ્યું. જીવ બચાવવા લેકે આમતેમ ભાગવા લાગ્યાં. હરિભદ્ર પણ પાલખીમાંથી કૂદકે મારી પાસેના મંદિરમાં ઘૂસી ગયા. “ત્તિના તાહથમાનcર જ છેન મન્દિરમ્ ! ” એ વાત ગૌણ અને પ્રાણુરક્ષા મુખ્ય બની ગઈ! મંદિરમાં જિનપ્રતિમાને જોઈ “વપુવતવાદ, સ્પષ્ટ મિષ્ટાન્નમોનનમ્ | એ વાક્ય કહી તેમણે જિનપ્રતિમાને ઉપહાસ કર્યો. આ ઘટના પછી એક વખત રાજપુરેડિત હરિભદ્ર રાજસભામાંથી પાછા ફરતાં જૈન ઉપાશ્રય પાસેથી પસાર થઈ રહ્યા હતા. ઉપાશ્રયમાં સાધ્વીસંઘના પ્રવતિની મહત્તા યાકિની સંગ્રહણી ગાથાને મધુર સ્વરે પાઠ કરી રહ્યાં હતાં : " चक्कीदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव, दुचक्की केसय चक्कीया ॥" કના સ્વરતરંગ રાજપુરોહિત હરિભદ્રના કાને અથડાયા તેણે તે ગાથા વારંવાર સાંભળી. ધ્યાનપૂર્વક વારંવાર વિચાર કર્યો, પરંતુ અર્થબંધ પામી ન શકયા. અર્થ જાણવા માટે ઉપાશ્રય તરફ ગયા. ઉપાશ્રયમાં જઈ દૂર ઊભા રહી, હરિભદ્રે ત્યાં બિરાજેલાં સાધ્વીજીઓને 2010_04 Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો સંબધી પૂછયું : “આ સ્થાને ચકાહટ કઈ વાતમાં થઈ રહ્યો છે? અર્થ વગરનું પુનરાવર્તન શા માટે કરી રહ્યા છે?” હરિભદ્ર અતિ વક ભાષામાં આ પ્રશ્ન કર્યો હતો પણ શ્રી યાકિની મહત્તરા ધીરગંભીર, આગમજ્ઞાતા અને વ્યવહારનિપુણ સાધ્વી હતાં. તેમણે સ્વસ્થભાવે ઉત્તર આ કે, “નૂતન સ્ટિd વિરાજિયતે I –નવું લેપ કરાયેલ આંગણું ચકચકાટ કરે છે.” સાધ્વીશ્રી યાકિની મહત્તા દ્વારા અપાયેલ તર્કબદ્ધ ઉત્તરને સાંભળી પંડિત હરિભદ્ર પ્રભાવિત થયા. તેમનું અભિમાન ગળવા લાગ્યું. તેમણે નમ્ર બનીને કહ્યું કે, “કૃપા કરી મને આ ગાથાને અર્થ સમજાવે.” સાધ્વીજીએ પણ સરળતાથી કહ્યું કે, “આ ગાથાને અર્થ સમજ હોય તે તમે કાલે અમારા ગુરુજી અહીં વિરાજમાન છે, તેમની પાસે જઈ સમજજો. અમારે એ આચાર છે, તે માટે ગુરુમહારાજ પાસે જજે.” હરિભદ્ર બીજા દિવસે સવારે ત્યાં વિરાજમાન આચાર્ય જિનદત્તસૂરિ પાસે જવા નીકળ્યા. ત્યાં જતાં પ્રથમ તેમણે જિનાલયમાં પ્રવેશ કર્યો. તેઓ આ પહેલાં પણ ઉન્મત્ત હાથીથી જીવ બચાવવા આ જિનાલયમાં આવ્યા હતા. એ વખતે તે જિનપ્રતિમાને જોઈ તેને ઉપહાસ કર્યો હતે. એ વાત અત્યારે સ્મૃતિમાં આવતાં તેમને ગ્લાનિ થઈ. નિર્મળ ભાવ પ્રગટતાં આ વખતે પ્રતિમાને જોતાં જ હરિભદ્ર ભક્તિભાવે બોલ્યા કે, વપુલ તવાર માવજ ! વીતતાનું ! નહિ વોરાસંઘેડનૌ તમવતિ શાસ્ત્ર: ” હે ભગવન! તમારી આ ભવ્ય આકૃતિ ખરેખર વીતરાગતાને પ્રગટ કરી રહી છે, જેની અંદર અગ્નિ હોય તે વૃક્ષ ક્યારેય લીલું રહેતું નથી.” આચાર્યશ્રી પાસે પહોંચતાં જ હરિભદ્રને અત્યંત પ્રસન્નતા થઈ. તેમને નમન કરી, પિતાના આગમનનું પ્રજન જણાવી, આચાર્યશ્રીને દુi૦ ગાથાને અર્થ સમજાવવા વિનંતિ કરી. આચાર્ય જિનદત્તસૂરિએ તેમને ગાથાને અર્થે સુંદર રીતે સમજાવ્યું અને યાકિની મહત્તરને ગૌરવયુક્ત શબ્દોમાં પરિચય આપતાં કહ્યું કે, “આગમપ્રવીણ સાધ્વીસમુદાયમાં મુકુટમણિ મહત્તરાપદથી અલંકૃત સાધ્વી યાકિની મારા સંસારીપણે મોટાં બહેન છે.” હરિભદ્ર પણ યાકિની મહત્તરા પ્રત્યે કૃતજ્ઞભાવ પ્રગટ કરતાં બોલ્યા કે, “હું શાસ્ત્રવિશારદ હોવા છતાં પણ મૂઢ હતે. પુણ્યના ભેગે જ ધર્મમાતા યાકિની દ્વારા મેં બેધ પ્રાપ્ત કર્યો છે... અને પિતાની પ્રતિજ્ઞાની જાણ કરતાં કહ્યું કે, “મારે પ્રતિજ્ઞા છે કે હું જેમની વાત–ગાથા સમજી ન શકું તેમને શિષ્ય બની જાઉં. તે આપ કૃપા કરી મને શિષ્ય બનાવે.” આચાર્ય જિનદત્તસૂરિએ તેમને નિર્મળ ભાવ જાણી, દીક્ષા પ્રદાન કરી, શિષ્ય બનાવ્યા. મુનિ હરિભદ્ર પૂર્વે વૈદિક દર્શનના પારંગત વિદ્વાન હતા, અને હવે શ્રમણદીક્ષા લીધા પછી થોડા જ સમયમાં જેનદર્શનના 2010_04 Page #496 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શાસનપ્રભાવક વિશિષ્ટ જ્ઞાતા થયા. તેમની સર્વ પ્રકારની યોગ્યતાને જાણી ગુરુમહારાજે તેમને આચાર્ય પદ પ્રદાન કરી, આચાર્ય હરિભદ્રસૂરિ નામે જાહેર કર્યા આચાર્ય હરિભદ્રસૂરિને હંસ અને પરમહંસ નામે સંસારપણે બે ભાણેજ હતા. તેઓએ કુટુંબકલેશથી વ્યથિત બની, વૈરાગ્ય પામી, મામા પ્રત્યેના પ્રેમથી આચાર્યશ્રી હરિભદ્રસૂરિ પાસે આવી દીક્ષા અંગીકાર કરી અને તેમના શિષ્ય બન્યા. તેઓને શ્રી હરિભદ્રસૂરિએ પ્રમાણુશાસ્ત્ર ભણવ્યું. બંને શિષ્યએ એક વખત બૌદ્ધ પ્રમાણુશાસ્ત્ર ભણવાની ઈચ્છા પ્રગટ કરી. હરિભદ્રસૂરિએ કહ્યું કે, “તે અધ્યયન બૌદ્ધ વિદ્યાપીઠમાં જઈને જ કરી શકાય છે.” આચાર્ય હરિભદ્રસૂરિ અષ્ટાંગનિમિત્તશાસ્ત્રના વાણકાર હતા. બૌદ્ધ પ્રમાણશાસ્ત્ર ભણવાની વાતમાં તેમને અનિષ્ટ ઘટનાને આભાસ થયો. તેમણે બંને શિષ્યને એ કાર્ય માટે નિષેધ કર્યો પરંતુ શિષ્ય કાયા નહિ. ગુરુની ના છતાં બંને શ્રમણએ ત્યાંથી પ્રયાણ કર્યું વેશપરિવર્તન કરીને બૌદ્ધ વિદ્યાપીઠમાં પ્રવેશ કર્યો. તેઓ બૌદ્ધ અધ્યાપકે પાસે બૌદ્ધ પ્રમાણશાસ્ત્ર ભણવા લાગ્યા. તેમાં બૌદ્ધાચાર્ય બૌદ્ધદર્શનના મંડન સામે જૈનદર્શનનું ખંડન કરતા ત્યારે ત્યારે આ બંને ભાઈઓ તેમની યુક્તિઓમાં રહેલાં દૂષણ અને જેનદર્શનના શુદ્ધ હેતુઓની ટૂંકી ને જુદા જુદા પત્રમાં કરતા હતા. એક દિવસ એ પત્રો હવામાં ઊડ્યા અને એક બૌદ્ધ સાધુના હાથમાં આવી પડ્યા. તેણે એ પત્રો બૌદ્ધાચાર્યને આપ્યા. બૌદ્ધાચાર્ય એ વાંચીને સમજી ગયા કે, વેશપલટ કરીને કેઈ જેનશ્રમણ અહીં ભણું રહ્યો છે. ગમે તેમ કરીને તેને શોધી કાઢે જોઈએ. તેમણે એક યુક્તિ રચી. એક જિનપ્રતિમા દરવાજાના પગથિયે ગેહવી અને વિદ્યાર્થીઓને આદેશ કર્યો કે, આ પ્રતિમા ઉપર પગ મૂકીને દરેકે આગળ જવું.” બૌદ્ધાચાર્ય જાણતા હતા કે કેઈ જેનશ્રમણ જિનપ્રતિમા પર પગ મૂકશે નહિ. એક પછી એક વિદ્યાર્થી આદેશ મુજબ પ્રતિમા ઉપર પગ મૂકી ચાલ્યા. હંસ અને પરમહંસ માટે ધર્મસંકટ ઊભું થયું. તેઓ બરાબર સમજી ગયા કે, આ યુક્તિ આપણને ઓળખી કાઢવા માટે જ રચાઈ છે. તેઓને હવે ગુરુદેવના નિષેધનું રહસ્ય સમજાયું. તેનું અનિષ્ટ પરિણામ હવે સામે જ ઊભું હતું. પણ થાય શું ? બંનેએ તરત જ નિર્ણય લીધે. એ પ્રમાણે હસે ખડીથી પ્રતિમા પર જઈની રેખા ખેંચી બૌદ્ધ પ્રતિમા બનાવી દીધી ને એક પછી એક તેના પર પગ મૂકીને આગળ વધ્યા. બસ! આ જોતાં જ બૌદ્ધોએ તેમને ઓળખી લીધા. પણ બંને તરત નાસી છૂટ્યા. બૌદ્ધોમાં કેધ ધમધમવા લાગ્યું. તેઓ પાછળ પડ્યા અને રસ્તામાં હંસને પકડી પાડી મારી નાખે. પરમહંસ નાસતે નાસતે હરિભદ્રસૂરિ પાસે પહોંચ્યો. સાથે લીધેલાં પુસ્તક-પત્ર ગુરુના હાથમાં સેંપી, બનેલ બનાવની અને માર્ગમાં બૌદ્ધોએ હંસને મારી નાખ્યાની વાત કહી . પણ અતિ પરિશ્રમ અને આઘાત અસહ્ય લાગવાથી તે જ વખતે તેમને જીવનદીપ બુઝાઈ ગયે. બંને શિષ્યના અઘટિત કાળધમથી આચાર્ય હરિભદ્રસૂરિને ઘણે આઘાત થયે. તેમણે મહારાજા સુરપાલની અધ્યક્ષતામાં બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ કર્યો. આ શાસ્ત્રાર્થનું પરિણામ અત્યંત ભયાવહ હતું. પરાજય પામનાર વર્ગને તપાવેલા તેલના કુંડમાં પડવાની બૌદ્ધોની આકરી શરત 2010_04 Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત २०3 સાથે આ શાસ્ત્રાર્થને આરંભ થશે. શ્રી હરિભદ્રસૂરિ આ શાસ્ત્રાર્થમાં વિજયી થયા. આ સમગ્ર વાત આચાર્ય જિનદત્તસૂરિના જાણવામાં આવી. તેમણે શિષ્યના અઘટિત કાળથી કેપિત અને વ્યથિત આચાર્ય હરિભદ્રસૂરિને શાંત કરવા તરત બે સાધુઓને સમરાદિત્ય વૃત્તાંતના ત્રણ લોક આપી મેકલ્યા. આ લેકમાં ગુણસેન અને અગ્નિશર્માના કેટલાક ભવની ઘટના સંકલિત હતી. વૈરના અનુબંધ ભવ-ભવાંતર સુધી ચાલ્યા કરે છે. આચાર્ય જિનદત્તસૂરિ દ્વારા મેકલાયેલા આ લેકે ભણતાં જ હરિભદ્રસૂરિને કોધ શાંત થઈ ગયે. આચાર્ય ભદ્રેશ્વરસૂરિ રચિત “કથાવલી” પ્રમાણે આચાર્ય હરિભદ્રસૂરિને બીજા બે – જિનભદ્ર અને વીરભદ્ર નામે શિષ્ય હતા. ચિત્રકૂટમાં આચાર્ય હરિભદ્રસૂરિના અસાધારણ પ્રભાવથી બૌદ્ધોમાં ઈર્ષા અને વેરભાવ જાગ્યા હતા. એક દિવસ આ બંને શિષ્યને મારી નંખાયા હતા. આ ઘટના સાંભળી શ્રી હરિભદ્રસૂરિએ તીવ્ર આઘાત અનુભવ્યું. આ અસહ્ય આઘાતથી તેમણે અનશન લેવાનો વિચાર કર્યો. આ વાત જાણી શ્રીસંઘે એકત્રિત થઈ ખૂબ ખૂબ વિનંતિ કરી; અને આપના અસાધારણ પ્રભાવ અને જ્ઞાનબળે અનેક જીવોનું કલ્યાણ અને જૈનશાસનની ઘણી ઘણી પ્રભાવના થાય તેમ હોઈ અનશન ન કરવા આદરપૂર્વક જણાવ્યું. શ્રી હરિભદ્રસૂરિએ સંઘની વિનંતિ સ્વીકારી. તે પછી પિતાને પ્રત-સર્જન-લેખન તરફ વાળ્યા. શિષ્યસંપદાની વૃદ્ધિને બદલે જ્ઞાનસંપદાની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે તેઓ એક પછી એક એમ અનેક ગ્રંથ રચવા લાગ્યા. તેમણે પોતાના કેટલાક ગ્રંથની સાથે “ભવવિરહ’ શબ્દ જેયો છે. એક વાર તેમના શિષ્ય જિનભદ્ર અને વીરભદ્રના કાકા લલ્લિગ ગરીબાઈથી કંટાળીને દીક્ષા લેવા આવ્યા. પરંતુ આચાર્યશ્રીએ ભવિતવ્યતા જાણી, તેને અમુક વ્યાપાર કરવાને સંકેત કર્યો, જેનાથી લલ્લિગ ધનવાન બન્ય. આ લલ્લિગ શ્રાવકે શ્રી હરિભદ્રસૂરિના ગ્રંથની નકલે કરાવી ખૂબ ફેલાવે કર્યો. વળી, તેણે ઉપાશ્રયમાં એક એવું રત્ન મુકાવ્યું કે જે દીવાની જેમ પ્રકાશ આપતું હતું, જેના પ્રકાશમાં આચાર્યશ્રી રાતે પણ ગ્રંથ લખી લેતા હતા. આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ ૧૪૪૦ ગ્રંથો બનાવ્યા છે. એ ઉલ્લેખ પણ મળે છે કે તેમણે પિતાના જીવનના અંતિમ સમયે “સંસાર-દાવાનલ ' સ્તુતિના ૩ લેક અને કથા લેકનું એક ચરણ બનાવ્યાં છે અને એ રીતે તેમણે ૧૪૪૪ ગ્રંથ રચ્યા છે. તેમના આ ગ્રંથ ધર્મ, દર્શન, ન્યાય, યોગ, ધ્યાન, જીવનચર્યા, વિધિવિધાન, ભૂગોળ, ખગોળ, નવસ, કાવ્ય, કથા, કળા, ઉપહાસ—એમ દરેક વિષય પર લખાયા છે. એ કઈ વિષય નથી કે જે તેમના ગ્રંથમાં ન હોય. દરેક ગ્રંથમાં તેમની જ્ઞાનપ્રભા ચમકે છે. “સમરાઈચ્ચિકહા ” એ તેમને વૈરાગ્યજનક અજોડ ગ્રંથ છે, જે તેમના કથાગ્રંથમાં મુકુટમણિ જે છે. મહાનિશીથસૂત્રને છણે દ્વાર ઃ આચાર્ય દેવદ્ધિગણિએ ૮૪ આગમો વગેરેને પુસ્તકારૂઢ કર્યા ત્યારે મહાનિશીથસૂત્રને પણ પુસ્તકારૂઢ કર્યું હતું. પણ પછી ભેજ અને ઊધઈને કારણે તે પુસ્તકને નુકસાન થયું. તેમાંના કેટલાંક પાનાં ગંધાઈ ગયાં, ગળી ગયાં અને વેરવિખેર થઈ ગયાં. શ્રી હરિભદ્રસૂરિએ તેને આગળ-પાછળનો સંબંધ મેળવી, એક નકલ 2010_04 Page #498 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શાસનપ્રભાવ તૈયાર કરી અને તે સમયના ઘણા શ્રતોને બતાવી તેઓની સમ્મતિ મેળવી, તે સૂત્રને જ્ઞાનભંડારમાં સ્થાપ્યું. આ રીતે શ્રી હરિભદ્રસૂરિ એ “મહાનિશીથસૂત્રને જીર્ણોદ્ધાર કર્યો. આચાર્ય હરિભદ્રસૂરિએ પિતાના ગ્રંથમાં બીજા ઘણા ગ્રંથકારોનાં નામે અને તેમનાં અવતરણે આપ્યાં છે, જે તેમની બહુશ્રુતતાના પરિચાયક છે. તે પૈકીના કેટલાક જૈનાચાર્યો, બૌદ્ધાચાર્યો, ગાચાર્યો આદિ દાર્શનિકેનાં નામ નીચે પ્રમાણે છે : જૈનાચાર્યો : શ્રુતકેવલી ભદ્રબાહુવામી, વાચક ઉમાસ્વાતિજી, શ્રી સિદ્ધસેન દિવાકર, આચાર્ય સંઘદાસગણિ આચાર્ય મલવાદીસૂરિ, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, શ્રી અજિતયશસૂરિ, શ્રી જિનદાસ મહત્તર, શ્રી સિદ્ધસેનગણિ વગેરે. બૌદ્ધાચાર્યો : આચાર્ય કુક્ક, દિનાથ, ધર્મપાલ, ધર્મદીતિ, ધર્મોત્તર, ભદન્ત દિઅ, વસુબંધુ, શાંતિરક્ષિત, શુભગુપ્ત વગેરે. બ્રાહ્મણ આચાર્યો : આચાર્ય અવધૂત આસૂરિ, ઇશ્વરકૃષ્ણ, મીમાંસક કુમારિલભટ્ટ, ભાષ્યકાર પાતંજલિ, યુગાચાર્ય પાતંજલિ, પાણિનિ વૈયાકરણ, ભગવદ્ ગોપેન્દ્ર, ભર્તુહરિ વૈયાકરણ, મહર્ષિ વ્યાસ, વિંધ્યવાસી, શિવધર્મોત્તર વગેરે. યોગાચાર્યો : ગોપેન્દ્ર, કાલાતીત, પતંજલિ, ભદત ભાસુર, બધુ ભગવન્તવાદી ઇત્યાદિ ઉપરાંત કથાઓમાં આચાર્ય સંઘદાસગણિને વસુદેવહિંડી, સુબંધુની વાસવદત્તા અને કવિ હર્ષની પ્રિયદર્શનને યાદ કર્યા છે. બીજી બાજુ, તેમના ગ્રંથ જેમને માર્ગદર્શક બન્યા છે તેવા શ્રી ઉદ્યોત્તનસૂરિ, આચાર્ય સિદ્ધષિ, મહાકવિ ધનપાલ, શ્રી જિનેશ્વરસૂરિ, શ્રી વાદિદેવસૂરિ, શ્રી દેવચંદ્રસૂરિ, આચાર્ય મલયગિરિ, શ્રી પ્રદ્યુમ્નસૂરિ, શ્રી સંગમસિંહસૂરિ, આચાર્ય યક્ષદેવ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વગેરેએ પિતપોતાના ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિને ભાવભીની અંજલિ સમપી છે. - સાહિત્ય : આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ વિપુલ પ્રમાણમાં ઉચ્ચ કોટિના સાહિત્યનું સર્જન કરેલ છે. તેમના ગ્રંથો જેનશાસનને અનુપમ વૈભવ છે. આગમિક ક્ષેત્રમાં તેઓ સર્વપ્રથમ ટીકા(વૃત્તિ)કાર હતા. વિષયમાં તેમણે નવી દષ્ટિ આપી. જ્ઞાનવર્ધક પ્રકીર્ણ ગ્રંથની પણ રચના કરી. ટીકાગ્રંથ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક, દશવૈકાલિક, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નદી, અનુગદ્વાર વગેરે આગ પર ટીકાઓ રચી છે. પિંડનિર્યુક્તિની તેમની અપૂર્ણ રચના વિરાચાર્યો પૂર્ણ કરી છે. વિવિધ વિષયોનું વિવેચન કરતી તેમની ટીકાઓ વિશેષ જ્ઞાનવર્ધક સિદ્ધ થઈ છે. આચાર્ય હરિભદ્રસૂરિનાં સાહિત્યસર્જનેને જેટલે મહિમા કરીએ તેટલે ઓછો છે. તેમ છતાં ડીએક ઝાંખી પ્રાપ્ત કરી શકાય. આવશ્યક ટીકાઃ આવશ્યક નિર્યુક્તિની ગાથાઓ ઉપર આ ટકાની રચના થઈ છે. આમાં સામાયિક આદિ પદ પર ઘણા જ વિસ્તારથી વિવેચન છે. આ ટકાની પરસમાપ્તિમાં જિનભટ્ટ, જિનદત્ત, યાકિની મહત્તા આદિને ઉલ્લેખ કરી, પિતાને અપલ્પમતિ કહી પરિચય આપે છે. આ ટીકા ૨૨૦૦૦ કપ્રમાણ છે. દશવૈકાલિક ટકા : આ ટીકાની રચના દશવૈકાલિક નિર્યુક્તિની ગાથાઓને આધારે થઈ છે. તેનું નામ શિલ્પબેધિની વૃદ્ધિ 2010_04 Page #499 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે ૨૦૫ છે. દશવૈકાલિકના કર્તા શ્રી શય્યભવસૂરિને વિગતે પરિચય આપ્યો છે. ટીકાના અંતે ટીકાકારે પિતાને પરિચય યાકિની મહત્તરાના ધર્મપુત્ર તરીકે આપેલ છે. જીવાભિગમ ટેકા : આમાં જેનાગમ તત્ત્વદર્શનનું વિવેચન છે. પ્રજ્ઞાપના પ્રદેશ વ્યાખ્યાઃ આ સંક્ષિપ્ત અને સરળ ટીકા છે. જીવ અને અજીવ સંબંધી અનેક સૈદ્ધાન્તિક વિષયે સમજાવવામાં આવ્યા છે. નન્દીવૃત્તિ ઃ નન્દી ટીકા ૨૩૩૬ શ્લોકપ્રમાણ છે. તેમાં કેવલજ્ઞાન–કેવલદર્શન ચર્ચા – નન્દીચૂર્ણિમાં વર્ણવેલા સર્વ વિષયેનું સ્પષ્ટીકરણ તથા અયોગ્યદાન અને ફલ પ્રક્રિયાનું વિવેચન છે. અનુગદ્વાર વૃત્તિ ઃ અનુયાગવૃત્તિનું નામ “શિષ્યહિતા” છે. પ્રમાણ આદિ સમજાવવા માટે અંગુલેનું સ્વરૂપ, પ્રત્યક્ષ, અનુમાન, આગમની વ્યાખ્યા તેમ જ જ્ઞાનનય અને ક્રિયાનયનું વર્ણન પણ આ ટીકામાં સારી રીતે સમજાવેલ છે. આવશ્યક બ્રહવૃત્તિ પણ આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ રચી હોવાનું માનવામાં આવે છે. તેનું કલેક પ્રમાણ ૮૪૦૦૦ હતું. આજે તે ઉપલબ્ધ નથી. લલિતવિસ્તરવૃત્તિ નમુત્થણ” સૂત્ર (ચૈત્યવંદન સૂત્રો ) ઉપર સંસ્કૃતમાં લલિતપૂર્ણ શૈલીમાં વૃત્તિ રચી છે. આ વૃત્તિના વાચનના પ્રભાવે શ્રી સિદ્ધર્ષિ મહારાજ જૈન ધર્મમાં સ્થિર થયા હતા. તેને ઉલ્લેખ ગૌરવપૂર્વક કર્યો છે – नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवर सूरये । मदर्थं निर्मिता येन वृत्तिललितविस्तरा ॥ તત્ત્વાર્થસૂત્ર લઘુવૃત્તિ, પિંડનિયુક્તિવૃત્તિ, ક્ષેત્રસમાસવૃત્તિ, કર્મ સ્તવવૃત્તિ, ધ્યાનશતકવૃત્તિ, લઘુક્ષેત્રસમસ વૃત્તિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ ટીકા, સર્વસિદ્ધિ ટીકા, ન્યાયાવતાર વૃત્તિ આદિ ટીકાઓ આચાર્ય હરિતદ્રસૂરિની અનન્ય શક્તિને બેધ આપે છે. યોગદષ્ટિ સમુચ્ચયવૃત્તિ, ગબિંદુ, યેગવિશિકા, ગશતક વગેરે ગ્રંથ રચ્યા છે. મેગની આઠ દષ્ટિઓનું પ્રતિપાદન સુંદર રીતે સમજાવ્યું છે. તેમણે ચારેય અનુગોની રચના કરી છે. દ્રવ્યાનુયેગમાં ધર્મસંગ્રહણી, ગણિતાનુયોગમાં ક્ષેત્રસમાસવૃત્તિ, ચરણનુગમાં ધર્મબિંદુ, ઉપદેશપદ અને ધર્મકથાનુયોગમાં ધૂર્તાખ્યાન રચેલ છે. ધર્મસંગ્રહણીમાં પાંચ પ્રકારના જ્ઞાનનું વર્ણન, સર્વસિદ્ધિનું સમર્થન, ચાર્વાકદર્શનનું યુક્તિપૂર્વક ખંડન છે. સાવગધમ્મ અને સાવગધમ્મ સમાસમાં શ્રાવકધર્મની શિક્ષા અને બાર વ્રતનું વિવેચન છે. અનેકાંત જયપતાકા અને અનેકાંતપ્રેવેશ એ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની અનેકાંતદષ્ટિને સ્પષ્ટ કરનાર ગંભીર રચના છે. વદર્શન સમુચ્ચયમાં ભારતીય છ દર્શનનું સુંદર નિરૂપણ છે. કથાકેષ તેમને શ્રેષ્ઠ ગ્રંથ હિતે, તે આજે મળતું નથી. અમરાઈચકહા તેમની અત્યંત પ્રસિદ્ધ પ્રાકૃત રચના છે. લોકતત્ત્વનિર્ણય, શ્રાવકપ્રપ્તિ, અષ્ટપ્રકરણ, પંચાશક, પંચવસ્તુ પ્રકરણ ટકા આદિ સાહિત્યગ્રંથ રૂપે શ્રી હરિભદ્રસૂરિ પાસેથી પ્રાપ્ત થયું છે. આગમ પછી જે કંઈ સાહિત્ય રચાયું તેમાં સંખ્યા અને ગુણવત્તાએ તેમ જ શૈલી અને અનુપ્રેક્ષા એમ સમગ્રતા–આચાર્ય હરિભદ્રસૂરિ સર્વોપરી અને શિરમોર છે. તેમનું સર્જન ૧૪૪૪ ગ્રંથ જેટલું વિપુલ હેવાનું મનાય છે. તેમાંથી આજ માત્ર ઓછામાં ઓછા ૫૦ થી ૬૦ ગ્રંથ ઉપલબ્ધ છે. 2010_04 Page #500 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી તેર દિવસનું અનશન સ્વીકારી વિ. સ. ૭૮૫ લગભગમાં પરમ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. અન્ય પ્રમાણાના આધારે શ્રી હરિભદ્રસૂરિના સમય વિ. સં. ૭૫૭ થી ૮૨૭ સુધી માનવામાં આવે છે. ૨૦૬ કાન્યકુબ્જેનરેશ આમરાજા પ્રતિબાધક, વાદિકુ જરકેસરી, ચારિત્રધમ થી દૈદીપ્યમાન આચાર્ય શ્રી બપ્પભટ્ટિસૂરીશ્વરજી મહારાજ આચાર્ય બપ્પભટ્ટસૂરિનું ખીજું નામ ભદ્રકીતિસૂરિ હતું; પરંતુ તેમની પ્રસિદ્ધિ મુખ્યતયા અપ્પભિટ્ટ તરીકે થઈ છે. શાસ્ત્રામાં વિજય મેળવવાથી તેમને વાદિકુ જરકેસરીનુ બિરુદ પ્રાપ્ત થયું હતું. પોતાના બુદ્ધિબળથી કાન્યકુબ્જનરેશ · આમ' રાજાને પ્રભાવિત કરી તેમણે જૈનશાસનની મહાન પ્રભાવના કરી હતી. બપ્પભટ્ટના ગુરુનું નામ સિદ્ધસેન હતુ. શ્રી સિદ્ધસેન શ્વેતાંબર પર પરામાં મેાઢેર ગચ્છના આચાર્ય હતા. ઇતિહાસપ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકરથી આ જુદા છે. શ્રી ગોવિંદસૂરિ અને શ્રી નન્નસૂરિ તેમના જ્યેષ્ઠ ગુરુબંધુ હતા. શ્રી બપ્પભટ્ટિ ક્ષત્રિયવંશમાં જન્મ્યા હતા. તેમને જન્મ વીરનિર્વાણુ સ. ૧૨૭૦ ( વિ. સં. ૮૦૦ )માં ભાદરવા સુદ ત્રીજને દિવસે ગુજરાત પ્રદેશ અંતર્ગત ડુમ્બાધિ ગામમાં થયા હતા. ( અત્યારે આ ગામનુ નામ ડુવા છે. આ ગામ બનાસકાંડામાં ધાનેરા-થરાદની નજીક આવેલું છે. ડુવામાં અત્યારે પણ પ્રાચીન અમીજા પાર્શ્વનાથનુ દેરાસર છે. ) તેમના પિતાનું નામ અલ્પ અને માતાનું નામ ભટ્ટ હતું અને તેમનુ સ`સારી નામ સૂરપાલ હતું. સૂરપાલ એક સ્વાભિમાની બાળક હતા. એક દિવસ તે રોષે ભરાઈ ને ઘેરથી નીકળી ગયો અને છેક મેઢેરા પહોંચી ગયા. આચાય સિદ્ધસેનસૂરિ એ વખતે મેઢેરા નગરમાં વિરાજતા હતા. તેમણે સ્વપ્નમાં ચૈત્ય પર છલાંગ ભરતા સિ ંહના બચ્ચાને જોયું. તેઓ સવારે મંદિર ગયા, ત્યાં તેમની દૃષ્ટિ એક છ વર્ષના બાળક પર પડી. તે બાળકની આકૃતિ અત્યંત પ્રભાવશાળી લાગી. આચાય સિદ્ધસેનસૂરિએ બાળકને પૂછ્યું, “તું કેણુ છે? કયાંથી આવે છે? ” બાળકે કહ્યું, “મારુ' નામ સૂરપાલ છે. પાંચાલદેશ્ય અપ્પના પુત્ર છું. મારી માતાનું નામ ભિટ્ટ છે. મારા મનમાં રાજદ્રોહી શત્રુઓ સાથે યુદ્ધ કરવાની ભાવના જાગી; પરંતુ પિતાએ મને અટકાવ્યે. નિરભિમાની પિતા પાસે રહેવુ. મને ઉચિત ન લાગ્યું તેથી માતા-પિતાને કહ્યા વિના હું અહી આવ્યેા છે.” આચાય સિદ્ધસેન માણસપારખુ હતા. તેમણે બાળકને જોઈ ને વિચાયુ કે, આ બાળક સામાન્ય નથી. દિવ્યરત્ન છે, તેજસ્વી છે. આચાય સિદ્ધસેને બાળકને મીઠાશથી કહ્યું કે, “ વત્સ ! તું અમારી પાસે રહે. સંતપુરુષાનો સહવાસ ઘરથી વધારે લાભકારી હોય છે.’” આળક સૂરપાલ આચાર્ય સિદ્ધસેનના સ્નેહભર્યાં આધ પ્રાપ્ત કરી તેમની પાસે રહેવા તૈયાર થયેા. 2010_04 Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૨૦૭ આચાર્ય સિદ્ધસેન બાળકને લઈ પિતાને સ્થાને આવ્યા અને ત્યાંથી એક દિવસ વિહાર કરી તેઓ ડું બાઉધી (ડુવા) ગામે પધાર્યા. બાળક સૂરપાલ તેમની સાથે હતા. ત્યાં બમ્પ અને ભદિ બંને વંદન કરવા માટે આવ્યાં. આચાર્ય સિદ્ધસેને તેમને કહ્યું કે, “તમારો પુત્ર ભાગ્યશાળી છે. તે દીક્ષા લેવા ઈચ્છે છે. તમે તમારે પુત્રને ધર્મસંઘને સોંપી પુણ્યના મહાભાગી બને.” પુત્રની દીક્ષાગ્રહણની વાત સાંભળી માતા-પિતાનું મન ઉદાસ થઈ ગયું. તેઓ બેલ્યાં, “અમારે આ એકનો એક પુત્ર છે. અમે આપને તે કેવી રીતે આપી શકીએ ?” મોહને બંધ જેટલો માતા-પિતાને હતો, તેટલે પુત્ર સૂપાલને ન હતો. ગુરુ પાસે રહેવાથી તેને ઘર પ્રત્યેને મેહ ગળી ગયું હતું. તેમણે સર્વની સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું કે, “હું અવશ્ય ચારિત્ર ગ્રહણ કરીશ.” પુત્રને નિશ્ચય જાણી માતા-પિતાએ પિતાને વિચાર બદલ્ય. પુત્રને ગુરુચરણોમાં સમર્પિત કરતાં તેમણે જણાવ્યું કે, “આચાર્યદેવ ! આપ ભલે આને દિક્ષા આપ પણ તેનું નામ બમ્પટ્ટિ રાખે, જેથી અમારું નામ પણ પ્રસિદ્ધ થાય.” આચાર્ય સિદ્ધસેનને બપભક્ટિ નામ રાખવામાં કોઈ વધે ન હતું. તેમણે સર્વ સંઘની અનુમતિથી વીરનિર્વાણ સં. ૧૨૭૭ (વિ. સં. ૮૦૭)ના વૈશાખ સુદ ત્રીજને દિવસે મેહેરક (મેઢેરા) નગરમાં સૂરપાલને દીક્ષા આપી. મુનિજીવનમાં તેમનું નામ ભદ્રકીર્તિ અને “બપ્પભક્ટિ', રાખવામાં આવ્યું. તેમાં બપ્પભક્ટિ નામ વિશેષ પ્રસિદ્ધ થયું. સંઘની પ્રાર્થનાથી આચાર્ય સિદ્ધસેને તે ચાતુર્માસ ત્યાં જ કર્યું. બાલમુનિ બપભદ્ધિ તીવ્ર પ્રજ્ઞાવાળા હતા. સાંભળવા માત્રથી તે પાઠ ગ્રહણ કરી લેતા હતા. એક દિવસ તેણે એક દિવસમાં હજાર લેક કઠસ્થ કરી સર્વને આશ્ચર્યમુગ્ધ કરી દીધા. બાલમુનિની આ તીવ્ર જ્ઞાનરુચિ અને યાદશક્તિ જોઈ ગુરુ અત્યંત પ્રસન્ન થયા. તેમને લાગ્યું કે, ગ્ય પુત્રને પામી જેમ પિતા ધન્ય બને છે, તેમ અમે યોગ્ય શિષ્યને પ્રાપ્ત કરી ધન્ય બન્યા છીએ. ઘણું પુણ્યના ભેગે આવા શિષ્યરત્નની પ્રાપ્તિ થાય છે. એક વખત મુનિ બપ્પભક્ટિ થંડિલ ગયા હતા. પાછા વળતાં વરસાદને લીધે તેમને દેવમંદિરમાં રોકાવું પડ્યું. ત્યાં બીજ નગરમાંથી આવેલ એક વ્યક્તિ સાથે મિલન થયું. તે વ્યક્તિ વિશેષ પ્રભાવવાળી જાણવામાં આવી. તેમણે મુનિ બપ્પભદિના પ્રસાદગુણસંપન્ન ગંભીર કાવ્યશ્રવણને આસ્વાદ માણે. તે બપ્પભક્ટિ મુનિની ગહન જ્ઞાનશક્તિથી પ્રસન્ન થયે. વરસાદ બંધ પડ્યો ત્યારે તે તેમની સાથે તે ધર્મસ્થાનમાં ગયે. આચાર્ય સિદ્ધસેને તેમને પૂછ્યું, તમે કેણ છે?” ત્યારે તેમણે જમીન પર ખડીથી “આમ” લખીને પિતાનું નામ દર્શાવ્યું. અને પિતાને વધુ પરિચય આપતાં કહ્યું કે, “કાન્યકુબ્ધ દેશના રાજા યશોવર્માને હું પુત્ર છું. મારી માતાનું નામ સુયશા છે. હું યૌવનથી મત્ત થઈ ધનને ખૂબ વ્યય કરતે હતે. મારી આ આદતથી પિતાએ મને શિખામણ આપી કે, વત્સ ! માપસર ધનવ્યય કર. પિતાની આ શિખામણ મને કહુ લાગી. હું ઘેરથી નીકળી જ્યાં-ત્યાં ફરતે ફરે અહીં આવ્યો છું.” કુમાર આમની આ વાતથી મુનિ બમ્પટ્ટિને લાગ્યું કે, આ કેઈ પુણ્યપુરુષ છે. કુમાર “આમ” પણ આચાર્ય સિદ્ધસેનથી પ્રભાવિત થયે. ગુરુના આદેશથી મુનિ બમ્પટ્ટિ પાસે તેમણે તેર કળાઓનું 2010_04 Page #502 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શાસનપ્રભાવક શિક્ષણ મેળવ્યું. લક્ષણ તેમ જ તર્કપ્રધાન ગ્રંથને અભ્યાસ કર્યો. મુનિ બપ્પભદિ સાથે આમ ની પ્રીતિ દિવસે દિવસે દઢ થઈ. કેટલાક સમય પછી રાજા યશોવર્મા અસાધ્ય બીમારીથી વ્યાપ્ત થયા. તેમણે પ્રધાનપુરુષે મેલી “આમ”ને પટ્ટાભિષેક માટે આવવા જણાવ્યું. “આમ” કાન્યકુબ્ન આવ્યું. પિતા-પુત્રનું મિલન થયું. રાજા યશોવર્માએ પુત્રને પ્રજાપાલનની શિખામણ આપીને રાજ્યભાર સં. શુભ મુહૂર્ત “આમને રાજ્યાભિષેક થે. રાજચિંતાથી મુક્ત બની સજા યશોવર્મા ધર્મચિંતનમાં લાગી ગયા. અંતિમ સમયે અરિહંત-સિદ્ધ-સાધુનું શરણ સ્વીકારી સ્વર્ગે ગયા. રાજા “અમે તેમને ઔધ્વદૈહિક સંસ્કાર કર્યો. રાજ્યારોહણના પ્રસંગે “આમ” રાજાએ પ્રજાને ઘણું દાન આપ્યું. પ્રજા સુખી હતી. આમ ને કઈ પ્રકારની ચિંતા ન હતી પરંતુ પરમ ઉપકારી મુનિ બપ્પભદિ વિના રાજા “આમને ચેન પડતું ન હતું. આથી, આમ રાજાના આદેશથી રાજપુરુષે મુનિ બમ્પટ્ટિ પાસે આવ્યા અને પ્રણામપૂર્વક બેલ્યા, “પૂજ્ય ! આ રાજાએ ઘણી ઉત્કંઠાપૂર્વક આપને નિમંત્રણ મોકલ્યું છે. આપ અમારી સાથે પધારી “આમ” રાજાની ધરતીને પાવન કરે.” મુનિ બપ્પભષ્ટિએ તેમનું નિવેદન સાંભળ્યું. પછી ગુરુનો આદેશ લઈ ગીતાર્થ મુનિઓ સાથે ત્યાંથી પ્રયાણ કરી કાન્યકુજ પધાર્યા. સ્વાગત માટે “આમ” રાજા સામે આવ્યા. રાજકીય સન્માનપૂર્વક તેમને નગરપ્રવેશ થયે. બાપભથ્રિ મુનિના આગમનથી “આમ” રાજા અત્યંત પ્રસન્ન થયા. ગુરુનાં ચરણોમાં નમન કરી “આમ” રાજાએ આચાર્યને શોભે તેવા સિંહાસને બિરાજવા વિનંતિ કરી. પરંતુ મુનિ બપ્પભષ્ટિએ અનિચ્છા પ્રગટ કરતાં કહ્યું કે, “રાજન ! આચાર્ય થયા વિના સિંહાસન પર બેસવું ઉચિત નથી. તેથી ગુરુજનેની આશાતના થાય છે”. મુનિ બપ્પભદિના આ કથનથી આમ રાજા નિરુત્તર બન્યું. મુનિ બપ્પભદ્રિ સિંહાસન પર ન બેસવાથી તેને ઘણે અસંતોષ છે. આચાર્ય સિદ્ધસેનને પ્રાર્થના કર્યા સિવાય તેને માટે બીજે કઈ વિકલ્પ ન હતો. તેણે વિચાર કરી બપભક્ટિ મુનિ અને તેમની સાથે મુખ્ય પ્રધાનોને આચાર્ય સિદ્ધસેનસૂરિ પાસે મકલી તેમની ઉપર વિજ્ઞપ્તિપત્ર મેક તેમાં લખ્યું કે, “લાયક પુત્ર અને શિષ્યને વડીલે યોગ્ય સ્થાન પમાડે છે, તે આપ હવે મુનિશ્રી બપભદિને સૂરિપદથી સુશોભિત કરે.” રાજપુરુષોએ આપેલ પત્ર આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિએ વાં. રાજાની પ્રાર્થના પર ગંભીરતાપૂર્વક વિચાર કરી શિષ્ય બપ્પભદિને આચાર્ય બનાવવાનો નિર્ણય કર્યો અને એકાંતમાં તેમને શિખામણ આપતાં કહ્યું કે, “મારું અનુમાન છે કે હવે પછી તમારે રાજસત્કાર વિશેષ થશે. અનેક પ્રકારની સુવિધાઓ તમને મળશે. તેમાં મુગ્ધ બની મોક્ષલક્ષ્યને ભૂલી ન જતા. ઈન્દ્રિયોને ય કરે દુષ્કર છે. મારી આ શિખામણ યાદ રાખશો. બ્રહ્મચર્યની સાધનામાં વિશેષ જાગરૂક રહેશે.” અને વિ. સં. ૮૧૧ ના ચૈત્ર વદિ અષ્ટમીના દિવસે આચાર્ય પદ પ્રદાન થતાં આચાર્યશ્રી બપ્પભટ્ટિસૂરિએ તે દિવસે જ ચારિત્રધર્મની રક્ષા માટે જાવજ જીવ છ વિગઈને ત્યાગ કર્યો. આચાર્ય પદથી અલંકૃત બપ્પભટ્ટસૂરિ પછી ગુરુદેવની આજ્ઞા મેળવી ફરી કાન્યકુબ્ધ પધાર્યા. “આમ” રાજાએ આચાર્ય બપ્પભદિસૂરિનું ભારે સ્વાગત કર્યું. 2010_04 Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો ૨૦૮ રાજાની પ્રબળ ભક્તિ અને આગ્રહને લીધે શ્રી બપ્પભદિસૂરિ લાંબા સમય ત્યાં સ્થિરતા કરી રહ્યા. બંનેને પ્રતિભાવ દિવસે દિવસે વધવા લાગે. આચાર્ય બપ્પભક્ટિની કાવ્યરચનાથી “આમ” રાજા વિશેષ પ્રભાવિત થતું. ક્યારેક પૂછેલા પ્રશ્નોના ઉત્તર તરત મળવાથી તેમ જ સમસ્યાના સમાધાન માટે રચેલા કે સાંભળી આમ રાજા મંત્રમુગ્ધ થઈ જતું. તેમને બમ્પભદિસૂરિ સર્વજ્ઞ સમાન ભાસતા હતા. એક વખત બપ્પભટ્ટિસૂરિની ગૂઢાર્થસૂચક શૃંગારરસપ્રધાન કવિતા સાંભળીને આમ” રાજાએ અન્યમનસ્કપણાને ભાવ પ્રગટ કર્યો. રાજાની આ ઉપેક્ષાવૃત્તિ આચાર્ય બમ્પટ્ટિને ઠીક ન લાગી. તેમણે રાજા આમને જણાવ્યા વિના ત્યાંથી વિહાર કરી દીધું. જતાં જતાં કમાડ પર એક શ્લેક લખતા ગયા. પાછળથી આ શ્લેક દ્વારા આચાર્ય શ્રી વિહાર કરી ગયાની જાણ થતાં રાજાએ આચાર્ય બપ્પભટ્ટિસૂરિની અનેક સ્થળે તપાસ કરાવી, પણ તેમના કંઈ સમાચાર મળ્યા નહિ. આ બાજુ આચાર્ય બપભષ્ટિ કાન્યકુબ્ધથી ગૌડદેશ (મધ્ય બંગાળ) તરફ પ્રયાણ કરી કેટલાક દિવસે ગૌડદેશની રાજધાની લક્ષણાવતીમાં પધાર્યા. ત્યાં બમ્પટ્ટિસૂરિને પરિચય વિદ્વાન વાકપતિરાજ સાથે થયે. વાપતિરાજ રાજા ધર્મરાજની સભાના પંડિત હતા અને પરમારવંશીય ક્ષત્રિય હતા. વાપતિરાજે બપ્પભદિસૂરિના આગમનની વાત રાજાને કરી. ધર્મરાજ બપ્પભટ્ટના નામથી પરિચિત હતા. તેમની આચાર્ય બપ્પભટ્ટિને મળવાની ઘણી ઈચ્છા હતી પણ ધર્મરાજના પ્રતિપક્ષી આમ રાજા સાથે બપ્પભદિસૂરિને મિત્રતા હોવાથી બપ્પભદિસૂરિ પ્રત્યે રાજા ધર્મરાજને દષ્ટિકોણ સંદેહાસ્પદ હતો. તેમણે વાપતિરાજને કહ્યું કે–“બપ્પભદિસૂરિને આમંત્રિત કરીએ, પણ આમ રાજાનું નિમંત્રણ આવવાથી તેઓ અહીંથી ચાલ્યા જાય તો એમાં હું મારું અપમાન સમજું. આથી આમ રાજા પોતે આપણે સભામાં ઉપસ્થિત થઈ પિતાના નગરમાં પદાર્પણ કરવાની ભાવના બપ્પભટ્ટિસૂરિ પાસે કરે તે તેમને અહીંથી વિહાર થઈ શકે, અન્યથા નહિ. આ શરત આચાર્ય બમ્પટ્ટિસૂરિ દ્વારા સ્વીકાર કરવામાં આવે તે તેમની અહીં રહેવાની વ્યવસ્થા થઈ શકે.” શ્રી બપ્પભદિસૂરિએ રાજાની આ વાત સ્વીકારી. તેઓ રાજા ધર્મરાજના રાજ્યમાં સન્માનપૂર્વક રહેવા લાગ્યા. આ તરફ રાજા “આમ”ને કેટલાક દિવસ પછી બપ્પભટ્ટસૂરિ રાજા ધર્મરાજના રાજ્યમાં પહોંચી ગયાના સમાચાર મળ્યા. “આમ” રાજાએ તેમને બોલાવવા રાજપુરુષોને મોકલ્યા. રાજપુરુષેએ પાછા આવી ત્યાંની હકીકત જણાવી કહ્યું કે –“રાજન ! આપ ત્યાં જાતે જઈ તેમને પ્રાર્થના કરે તે જ આચાર્ય બપ્પભદિસૂરિનું અહીં આગમન સંભવ છે.” સઘળી પરિસ્થિતિની જાણકારી મેળવી “આમ” રાજાએ વેશપલટો કર્યો અને પિતાના પ્રતિસ્પર્ધી ધર્મરાજની સભામાં પહોંચ્યા. બપ્પભદિસૂરિ તેમને ઓળખી ગયા. તેમણે લેક્તિમાં ધર્મરાજને કહ્યું–“રાજન! આ તમારા પ્રતિબંધી નરેશ છે. ” ધર્મરાજ સમજી ન શક્યા. કારણ કે આ સરળ લાગતી લેક્તિ ૧૦૦ અર્થ ધરાવતી હતી. “આમ” રાજાએ પણ એવા જ રહસ્યપૂર્ણ અર્થઘટનથી શ્રી બપ્પભદિસૂરિને પિતાના રાજ્યમાં પધારવાની પ્રાર્થના કરી અને ત્યાંથી ચાલ્યા ગયા. આ કાર્ય 2010_04 Page #504 -------------------------------------------------------------------------- ________________ *૧૦ શાસનપ્રભાવક 6 ' એટલી ખૂબીથી થયું કે અપ્પભટ્ટસૂરિ અને આમ રાજા સિવાય આ કથનના રહસ્યને કોઈ ' રાજાના આગમનની વાત જાણી ન શક્યું. ત્રીજા દિવસે બપ્પભટ્ટિસૂરિએ સભાની વચ્ચે ‘આમ સપ્રમાણ કહી બતાવી. રાજાધરાજે પણ સત્ય હકીકત જાણી, આચાર્યશ્રીને વિહાર કરવા સમતિ આપી. આથી શ્રી બપ્પભટ્ટિસૂરિ ત્યાંથી વિહાર કરી કાન્યકુબ્જ (કનાજ ) પધાર્યા. આચાર્ય સિદ્ધસેનસૂરિ એ વખતે વૃદ્ધ થઈ ગયા હતા. શિષ્ય બપ્પભટ્ટને કનાજથી પેાતાની પાસે ખેલાવી ગણના સારાયે ભાર તેમને સોંપ્યા અને પોતે અનશન લઈ સ્વર્ગ વાસ પામ્ય!. આચાય અપ્પટ્ટિસૂરએ પણ તે પછી જ્યેષ્ઠ ગુરુબંધુ શ્રી ગેાવિંદસૂરિ અને શ્રી નન્નસૂરિને ગચ્છ ભળાવી આમ ’રાજાની વિનતિથી કનાજ પધાર્યાં. એક વાર ‘ આમ ' રાજાને બપ્પભટ્ટસૂરિના ચારિત્રધર્માંની કસેટી કરવાનું મન ક્યું. એક રાત્રે તેણે એક ગણિકાને પુરુષવેશ પહેરાવી બપ્પભટ્ટસૂરિ પાસે મેાકલી. બપ્પભટ્ટસૂરિ તા હતા. ગણિકા અવાજ કર્યાં વગર અપ્પટ્ટિસૂરિ સૂતા હતા ત્યાં પહોંચી અને તેમનાં ચરણની સેવા કરવા લાગી. સ્ત્રીના કોમળ હાથના સ્પર્શે . બપ્પભટ્ટિસૂરિ જાગી ગયા અને તરત જ ઊભા થઈ ખેલ્યા કે~~ “ વાયુથી તૃણુ ઉડાડી શકાય છે પણ મેરુપર્યંત કંપાયમાન થતા નથી. તું જે માગે થી આવી છે તે માગે કુશળતાપૂર્વક પાછી ચાલી જા, તેમાં જ તારું કલ્યાણુ છે. ” આ સાંભળીને ગણિકા ઝંખવાઈ ને ચાલી ગઈ અને સવારના આમ 'રાજા પાસે જઈને ગણિકા બેલી કે— રાજન્ ! આચાર્ય અપ્પભટ્ટ પેાતાના વ્રતમાં મેરુની જેમ દૃઢ છે. તેમનું મન મારા હાવભાવથી જરા પણ ચલાયમાન થયું નહિ. ’ હું આમ 'રાજા શ્રી અપ્પટ્ટિસૂરિના દેઢ ચારિત્રખળની આ વાત સાંભળી અતિ પ્રસન્ન થયેા. પણ તેમનાં દર્શન કરવા જવામાં તેને હવે ખૂબ સકોચ થવા લાગ્યા. આચાય વ્પભિટ્ટસૂરિએ આવીને તેમના સોચ દૂર કરવા કહ્યું કે- - રાજન્ ! વધારે વિચાર કરવાની કંઈ જરૂર નથી. રાજાને સર્વ પ્રકારે પરીક્ષા કરવાના અધિકાર છે. ’’ એક વખત રાજા ધરાજના નિમંત્રણથી, ‘ આમ રાજા તરફથી આચાય બપ્પભિટ્ટસૂરિ અને રાજા ધરાજ તરફથી બૌદ્ધ વિદ્વાન વનકુંજરના છ મહિના સુધી શાસ્ત્રાર્થ થયા. અને રાજાએ હાજર હતા. અંતે આચાય બપ્પભટ્ટિના વિજય થયા. શાસ્ત્રામાં જય મેળવવાથી તેમને ‘ વાદિકુ જરકેસરી'નું બિરુદ અપાયું. આ પ્રસંગ પછી આચાર્ય અભિટ્ટના સમજાવવાથી ‘ આમ ’રાજા અને ધર્મરાજ વચ્ચે ઘણા જૂના વૈરનું શમન થયું. આને લીધે જૈનધર્મના મેટા મહિમા થયા. રાજા પહેલેથી પ્રભાવિત અંગીકાર કરવાની પ્રેરણા મથુરાના વાતિ નામે સાંખ્યયોગીના મંત્રપ્રભાવથી આમ થયા હતા. એક વખત અપ્પભટ્ટિસૂરિએ ‘ આમ ’રાને જૈનધર્મ આપી. ઉત્તરમાં ‘ આમ ’રાજાએ કહ્યું કે—‹ આપે વિદ્યાબળથી મારા જેવાને પ્રભાવિત કરવાનું કાર્ય કર્યુ છે, પણ આપની શક્તિ ત્યારે જાણી શકાય કે આપ જ્યારે મથુરાના વાતિ ચોગીને મેધ પમાડી જૈન બનાવા. "" " આમ ’ રાજાનાં આ વચનેથી બપ્પભટ્ટિસૂરિએ મથુરા તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચી . 2010_04 Page #505 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૨૧૧ ધ્યાનસ્થ યેગી વાકપતિ સામે કેટલાક લોક બોલ્યા. કલેકેના ભાવમય શબ્દો સાંભળી વાપતિએ નયને ખોલ્યાં. બંનેએ ધર્મચર્ચા કરી. આચાર્ય બમ્પટ્ટિસૂરિએ જિનેશ્વર પ્રભુનું સ્વરૂપ સમજાવ્યું. વિવિધ પ્રકારે તેને અધ્યાત્મને બોધ આપી જેન બનાવ્યો. પછી “આમ” રાજાએ પણ જૈનધર્મના અનન્ય રાગી બની શત્રુંજય, ગિરનાર આદિ તીર્થના યાત્રા સંઘ કાવ્યા; કનેજ વગેરે સ્થળે જિનમંદિરે પણ બંધાવ્યાં. અંતે વિ. સં. ૮૯૦માં આરાધનાપૂર્વક “આમ” રાજા સ્વર્ગવાસ પામ્યા. આમ” રાજાના પુત્રનું નામ દુન્દુક હતું “આમ” રાજાના સ્વર્ગવાસ પછી દુન્દુક સિંહાસન પર બેઠે. દુન્દુકે પણ શ્રી બપભટ્ટિસૂરિને ઘણું સન્માન આપ્યું. દુન્દુકના પુત્રનું નામ ભેજ હતું. પંડિતોએ જણાવ્યું કે –“દુન્દુકને મારી ભેજરાજ રાજસિંહાસન ગ્રહણ કરશે.” કટી નામની એક વેશ્યાની સલાહથી દુંદુકે રાજકુમાર ભેજને મારી નાખવાની યેજના વિચારી. રાજા બન્યા પછી કંટીએ દુન્દુકને પિતાની મોહજાળમાં ફસાવ્યો હતો. એક દિવસ એ આવ્યું કે, દુકનાં કાર્યોમાં મુખ્ય સલાહકાર કંટી બની ગઈ. રાજકુમાર ભેજની માતાને આ ષડયંત્રના સમાચાર મળી ગયા. તેણે બાળક ભેજને તેના મોસાળ પાટલિપુત્ર મોકલી દીધે. મોસાળથી ભેજ પાછો ન આવવાથી દુન્દકે બપ્પભટ્ટસૂરિને કહ્યું કે—“આપ પાટલિપુત્ર જાઓ, ને ભેજને અહીં આવવા માટે તૈયાર કરો, અથવા સાથે લઈ જાઓ.” શ્રી બપ્પભક્રિસૂરિ મધુર વચનોથી એ સ્થિતિ ટાળતા રહ્યા. પાંચ વર્ષ પસાર થઈ ગયા. એક વખત રાજા દુન્દુકે અતિ આગ્રહથી રાજપુરુષ સાથે બપભટ્ટિસૂરિને ત્યાંથી વિહાર કરાવ્યો. માર્ગમાં તેઓશ્રીએ વિચાર કર્યો કે, આ એક ધર્મસંકટનું કાર્ય છે. આથી ભોજ મારી સાથે આવે કે ન આવે, હું બંને તરફથી સુરક્ષિત નથી. ભેજ નહિ આવે તે દુક મારા પર કદ્ધ થશે અને તે આવશે તે દુન્દુકને અસમય પ્રાણાન્ત થશે. મારું હિત કઈ પ્રકારે નથી. મારું આયુષ્ય થડા દિવસ બાકી છે. પરિણામને ગંભીરતાથી વિચાર કરી બપભક્રિસૂરિએ અનશન ગ્રહણ કર્યું. નન્નસૂરિ, ગોવિંદસૂરિ આદિ સાધુઓ માટે તેમણે હિતકામના જણાવી સર્વને અનિત્ય ભાવનાને ઉપદેશ આપે. મહાવ્રતોમાં જાણ્યે-અજાયે લાગેલા દોષની આલોચના કરી. તેઓ અદીન ભાવે ૮૯ વર્ષ સંયમપર્યાય પાળી, વીરનિર્વાણ સં. ૧૩૬૫ (વિ. સં. ૮૯૫)ના શ્રાવણ સુદિ અષ્ટમીએ સ્વાતિ નક્ષત્રમાં ૯૫ વર્ષની અવસ્થાએ રવર્ગવાસી બન્યા. શ્રી બપભટ્ટિસૂરિના સ્વર્ગવાસ પછી દુન્દુકનું અવસાન ભેજરાજાથી થયું. દુન્દુક પછી કનેકના રાજસિંહાસન પર રાજકુમાર ભેજને રાજ્યાભિષેક થયો. પ્રભાવકચરિત્ર પ્રમાણે “આમ” રાજા કરતાં પણ વધુ જેનશાસનની પ્રભાવનાનાં કાર્યો ભેજ રાજાએ કર્યા હતાં. શ્રી બપ્પભકિસૂરિએ ઘણા રાજાઓને પ્રતિબંધિત કરી જૈનશાસનની વિશેષ પ્રભાવના કરી હતી. તેમને મળેલાં અનેક બિરુદોમાં એક બિરુદ “રાજપૂજિત” પણ હતું. શ્રી બપ્પભદિસૂરિ ગ્રંથરચનાકાર પણ હતા. તેમણે બાવન પ્રબંધેની રચના કરી છે. તેમાં ચતુર્વિશક્તિ જિનસ્તુતિ અને સરસ્વતી સ્તોત્ર એ બે પ્રબંધે આજે પ્રાપ્ય છે. શ્રી બમ્પટ્ટિસૂરિને જન્મ વીરનિર્વાણ સં. ૧૨૭૦ (વિ. સં. ૮૦૦ )માં, દીક્ષા વીર. 2010_04 Page #506 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શાસનપ્રભાવક નિર્વાણુ સં. ૧૨૭૭ (વિ. સં. ૮૦૭)માં અને આચાર્ય પદ વીનિર્વાણુ સ. ૧૨૮૧ (વ. સ’. ૮૧૧)માં પ્રાપ્ત થયાં હતાં. આચાર્ય પદગ્રહણ વખતે તેમની વય ૧૧ વર્ષની હતી. તેમને સ્વવાસ વીરનિર્વાણુ સ ૧૩૬૫ (વિ. સ’. ૮૯૫)માં બતાવવામાં આવ્યેા છે. તે આધારે તે વીરનિર્વાણુની તેરમી ( વિક્રમની નવમી) શતાબ્દીના પ્રભાવક આચાર્ય હતા. ‘ કુવલયમાળા ’ ગ્રંથના કર્તા, સ્વપરસમય-વિશારદ, દાક્ષિણ્યાંક આચાર્ય શ્રી ઉદ્યોતનસૂરીશ્વરજી મહારાજ કુવલયમાળા ’ના કર્તા શ્રી ઉદ્યોતનસૂરિ દાક્ષિણ્યચિહ્ન નામથી પ્રસિદ્ધ છે. તેઓ વિભિન્ન દનાના ધુર ંધર વિદ્વાન હતા. સામુદ્રિકશાસ્ત્ર, જ્યોતિષવિદ્યા અને ધાતુવિજ્ઞાન આદિ વિવિધ વિષયેાના વિશિષ્ટ જ્ઞાતા હતા. તેમના શરીરના જમણા ભાગમાં સાથિયાનું ચિહ્ન હાવાથી તેઓ દાક્ષિણ્યચિહ્ન કે દાક્ષિણાંક તરીકે પ્રસિદ્ધ થયા હતા. શ્રી ઉદ્યોતનસૂરિ ગુરુપરંપરામાં યુગપ્રધાન હિરગુપ્તસૂરિ નામે આચાય થયા છે. તેમનુ બીજું નામ રાજર્ષિ હાલિસૂરિ હતું અને તેમનાથી હાદ્દિલ વંશ ગચ્છ ) નીકળ્યેા હતેા. હરિગુપ્તસૂરિ ઇતિહાસપ્રસિદ્ધ તેરમાણુ ' રાજાના ગુરુ હતા. મહાકિવ દેવગુપ્ત હરિગુપ્તસૂરિના મુખ્ય શિષ્ય હતા. શ્રી દેવગુપ્તસૂરિના શિષ્ય શિવચંદ્રગણિ હતા. શિવચંદ્રગણિના શિષ્ય ક્ષમાશ્રમણ યજ્ઞદત્તગણ હતા. યજ્ઞદત્તણને અનેક શિષ્યા હતા. તેમાં છ મુખ્ય શિષ્યામાં એકનું નામ વટેશ્વર ક્ષમાશ્રમણ હતું. વટેશ્વરના શિષ્ય તત્ત્વાચા હતા. તત્ત્વાચાય ના શિષ્ય ઉદ્યોતનસૂરિ હતા. આ ગુરુપરંપરા ‘ કુવલયમાળા'ની પ્રશસ્તિમાં મળે છે. C , " શ્રી ઉદ્યોતનસૂરિએ સૈદ્ધાંતિક ગ્રંથાના અભ્યાસ આચાર્ય શ્રી વીરભદ્રસૂરિ પાસે અને ન્યાયશાસ્ત્રના અભ્યાસ યાકિની મહત્તરાનૂનુ શ્રી હરિભદ્રસૂરિ પાસે કર્યાં હતા. શ્રી ઉદ્યોતનસૂરિ વિશિષ્ટ વ્યાખ્યાનકાર તેમ જ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રકાંડ પડિત હતા. ‘કુવલયમાળા ’તેમણે ચમ્પૂશૈલીમાં રચેલી પ્રાકૃત કથા છે, ગદ્ય-પદ્યમિશ્રિત મહારાષ્ટ્રી પ્રાકૃતની પ્રસાદપૂર્ણ રચના છે, પૈચાશી, અપભ્રંશ અને સંસ્કૃત પ્રયાગોએ પણ આ કથાને સુ ંદરતા અર્પી છે. વિવિધ અલંકારો, પ્રહેલિકા અને સુભાષિતા તેમ જ માર્મિક પ્રશ્નોત્તર, વિવિધ પ્રકારની વણિક એલીઓના માધ્યમથી મધુર રસપાન કરાવતી આ કથા પાઠકોના મનને મુગ્ધ કરે તેવી ભાવવાહી છે. અનેક દેશ્ય શબ્દોના પ્રયાગ પણ આ કથામાં કરવામાં આવ્યા છે. ક્રાધ, માન, માયા, લેાભ આદિનાં દુઃખદ પિરણામ બતાવવા માટે કિવએ સરળ નાની કથાએના પ્રયોગ ગૂંથીને આ કથામાં મધુબિંદુની જેમ આકર્ષણ ભર્યું છે. બાણુ કવિની કાર્દ...બરી જેવા આ અદ્ભુત ગ્રંથ છે. શ્રી ઉદ્યોતનસૂરિએ આ ગ્રંથ જાલેારમાં લખીને પૂર્ણ કર્યાં હતા. કુવલયમાળા 'ના અંતે પ્રાપ્ત થતા ઉલ્લેખા મુજબ આ ગ્રંથની સમાપ્તિ શક સંવત ૭૦૦ પૂર્ણ થવાના એક દિવસ પહેલાં થઈ છે. આ આધારે શ્રી ઉદ્યોતનસૂરિને સમય વીરનિર્વાણુ સ. ૧૩૦૪ (વિ. સ’. ૮૩૪) નિર્ણીત થાય છે. 6 2010_04 Page #507 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૨૧૩ મહાન દાર્શનિક, સમર્થ વ્યાખ્યાકાર અને ‘ ઉપમિતિભવપ્રપ’ચકથા ’ જેવા મહાન ગ્રંથના સક આચાર્ય શ્રી સિદ્ધષિ સૂરિજી મહારાજ પ્રભાવક જૈનાચાની પરપરામાં શ્રી સિદ્ધર્ષિસૂરિ પ્રકાંડ વિદ્વાન, મહાન દાર્શનિક, સમર્થ વ્યાખ્યાકાર અને મેધાવી આચાય હતા. સ`સ્કૃત ભાષા પણ તેમનુ' અદ્ભુત પ્રભુત્વ હતુ'. તેમણે રચેલ ‘ ઉપમિતિભવપ્રપ`ચ ' કથા જૈન સાહિત્યના ઉત્તમ ગ્રંથ છે. .. પ્રભાવક ચરિત્ર પ્રમાણે આચાય સિદ્ધર્ષિં શ્રી વસેનસૂરિના નાગેન્દ્ર, નિવૃત્તિ, ચન્દ્ર અને વિદ્યાધર – એ ચાર મુખ્ય શિષ્યેામાં શિષ્ય નિવૃત્તિસૂરિના નામથી પ્રવતેલ નિવૃત્તિગચ્છમાં થયેલા શ્રી સૂરાચાના શિષ્ય ‘ ક-વિપાક-વિચાર ’ અને જ્યાતિષશાસ્ત્રના પ્રખર વિદ્વાન આચાય ગષિઁના પ્રશિષ્ય શ્રી દુર્ગાસ્વામીના શિષ્ય હતા. આચાર્ય શ્રી ગષિના વરદ્દ હસ્તે તેમણે દીક્ષા અ’ગીકાર કરી હતી. ઉપમિતિભવપ્રપ’ચકથા 'ની પ્રશસ્તિમાં સિદ્ધષિ એ ધ બાધદાયક ગુરુના રૂપમાં ચાકિની મહત્તાસૂનું શ્રી હરિભદ્રસૂરિનું સ્મરણ કર્યુ છે. તેમણે પોતાની ગુરુપર’પરામાં લાટ દેશના આભૂષણરૂપ સૂરાચાય ના સર્વપ્રથમ ઉલ્લેખ કર્યો છે અને તેમને નિવૃત્તિકુળના બતાવ્યા છે. સૂરાચાય પછી ઠેલ્લમહત્તરાચાય ને ઉલ્લેખ છે, જે જ્યેાતિષશાસ્ત્રના અને નિમિત્તશાસ્ત્રના સમર્થ વિદ્વાન હતા. તેમના શિષ્ય દુર્ગા સ્વામી હતા. દુર્ગા સ્વામીના જન્મ બ્રાહ્મણકુળમાં થયા હતા. સિદ્ધષિ એ દુ`સ્વામી પછી દીક્ષાગુરુ ગષિને નમસ્કાર કર્યો છે. આગળનાં પદોમાં દુર્ગંસ્વામીની ભાવપૂર્ણ પદમાં સ્તુતિ કરી છે. પ્રશસ્તિ મુજબ સિદ્ધાર્ષના ગુરુ દુસ્વામી હતા. સિદ્ધષિ`ને જન્મ શ્રીમાલપુર ( ભિન્નમાલ )માં થયેા હતો. તેમનુ ગાત્ર શ્રીમાલ હતુ. રાજા ધર્મપાલના મંત્રી સુપ્રભદેવને બે પુત્રા હતા : દત્ત અને શુભંકર, દત્તના પુત્રનું નામ માઘ અને શુભ કરના પુત્રનું નામ સિદ્ધ હતુ.. · શિશુપાલવધ ' આદિ મહાકાવ્ય દ્વારા માઘની પ્રસિદ્ધિ મહાકિવ તરીકે થઇ. શુભ'કરના પુત્ર સિદ્ધ (સિદ્ધષિ)ની માતાનું નામ લક્ષ્મી અને પત્નીનુ નામ ધન્યા હતુ. પ્રભાવકચરિત્ર, પુરાતનપ્રબધસંગ્રહ વગેરે ગ્રથા પ્રમાણે કવિ માઘ અને સિદ્ધષિ બંને મંત્રી સુપ્રભદેવના પૌત્ર હતા. કવિ માઘ સિદ્ધષિના પિતાના મેાટાભાઈના પુત્ર હતા. - શિશુપાલવધુ ’મહાકાવ્યની પ્રશસ્તિમાં મહાકવિ માઘે પોતાના પિરવારને પરિચય આપતાં બતાવ્યું છે કે, શ્રી વલ રાજાના સર્વાધિકારી મંત્રી સુપ્રભદેવ હતા. તેમના પુત્રનુ નામ દત્તક હતું. દત્તકના પુત્ર માથે આ ગ્રંથની રચના કરી છે. રાજા વલ, મંત્રી સુપ્રભદેવ, મ`ત્રીપુત્ર દત્તક તથા દત્તકના પુત્ર કવિ માઘ સંબંધી ઉલ્લેખ પ્રભાવકચરિત્ર, પુરાતનપ્રખ`ધસ ગ્રહ અને ‘ શિશુપાલવધ ’ કાવ્યની પ્રશસ્તિમાં એકસરખા છે. સિદ્ધના જીવનમાં ઉદારતા, આજ્ઞાંકિતતા આદિ અનેક ગુણ્ણા વિકાસ પામ્યા હતા, પણ તેને જુગાર રમવાની જબરી આદત પડી ગઈ હતી. તે હ ંમેશાં અડધી રાત પછી ઘેર આવતા. સિદ્ધની પત્ની ધન્યાને તેની પ્રતીક્ષામાં રાત્રિ-જાગરણ કરવું પડતું. પતિની આ ટેવથી પત્ની 2010_04 Page #508 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શાસનપ્રભાવક ખિન્ન રહેતી હતી. એક દિવસ સાસુએ વહુને ખિન્નતાનું કારણ પૂછયું. લજજાશીલ વહુએ પતિના જુગારના વ્યસનની તથા રાત્રિમાં વિલંબથી આવવાની વાત જણાવી. સાસુએ કહ્યું—“વિનયિની ! તે મને આટલા દિવસ જણાવ્યું કેમ નહિ? હું મારા પુત્રને કડવા—મીઠાં વચનથી સાચા માર્ગ પર લાવવા પ્રયત્ન કરત. પરંતુ હવે રાત્રિએ તું નિશ્ચિતપણે સૂઈ જજે, હું જાગરણ કરીશ.” સાસુના કહેવાથી વહ સૂઈ ગઈ. લક્ષ્મી પુત્રની રાહ જોતી બેઠી હતી. રાત્રિના પાછલા પહેરે પુત્રે દ્વાર ખખડાવ્યું. માતા લક્ષ્મી કેધ પામી બેલી-કાલવિકાલે ભટકતા, અનુચિતવિહારી અને મર્યાદા વગરના પુત્રને માટે મારા ઘરમાં કે ઈ સ્થાન નથી. તું જા, ઉઘાડાં દ્વાર મળે ત્યાં ચાલ્યા જા.” સિદ્ધ આ સાંભળી તત્કાલ ત્યાંથી પાછો ફર્યો. માર્ગમાં એક ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં હતાં. તે તેમાં ગયે. ત્યાં વિવિધ પ્રકારની મુદ્રામાં સ્વાધ્યાય-ધ્યાનરત મુનિઓને જોયા. તેઓની સૌમ્ય મુદ્રાના દર્શન માત્રથી સિદ્ધનું મન પરિવર્તન પામ્યું. તેણે વિચાર્યું કે, મારા જન્મને ધિકાર છે. હું દુર્ગતિદાયક જીવન જીવી રહ્યો છું. આજ સુભાગ્યે પવિત્ર વેળા આવી, જેથી પવિત્ર મુનિઓનું દર્શન પામ્યો. મારી માતા કેપ કરી પરમ ઉપકારિણી બની. તેના લીધે મને આ પરમ લાભ મળે. ઉત્તમ અધ્યવસાયમાં લીન સિદ્ધિ ઉચ્ચ સ્વરે મુનિઓને નમસ્કાર કર્યા. ગુરુજનેએ પરિચય પૂછતાં તેણે પિતાના જુગારના વ્યસનથી માંડીને જીવનને સમગ્ર વૃત્તાંત જણાવ્યું અને કહ્યું કે—“મારા જીવનમાં જે થવાનું હતું તે થઈ ગયું. હવે હું ધર્મનું શરણ ગ્રહણ કરી આપની પાસે રહેવા ઇચ્છું .” ગુરુએ સિદ્ધને ધ્યાનપૂર્વક જે. જ્ઞાનપગથી જાણ્યું કે, આ જૈનશાસનને પ્રભાવક શ્રમણ થશે. તેમણે મુનિચર્યાને બંધ આપતાં કહ્યું કે, “મહાનુભાવ! સંયમ સ્વીકાર્યા વિના અમારી સાથે રહી શકાય નહીં. તેમાંય તમારા જેવા સ્વેચ્છાચારીઓને માટે આ જીવન કડિન છે. મુનિજીવન તલવારની ધાર જેવું છે. પાંચ મહાવ્રતનું પાલન, માધુકરીવૃત્તિથી આહારગ્રહણ અને ત્યાગ-તપ-યુક્ત કઠેર મુનિવ્રતનું પાલન લોઢાના ચણાને મણના દાંતથી ચાવવા જેવું સિદ્ધ કહ્યું કે, મારે હવે આ વ્યસનયુક્ત જીવન કરતાં સંયમયુક્ત સાધુજીવન સ્વીકારવું છે. મને એ જ પ્રેયકર અને શ્રેયકર હેઈ કૃપા કરી આપ મને દીક્ષા આપે.” સિદ્ધની તીવ્ર દીક્ષાભાવના જાણે ગુરુએ કહ્યું કે, “હે ભવિ ! તું તારાં માતાપિતાની રજા લઈ આવ. પછી તને જરૂર દીક્ષા આપીએ.” સગવશાત્ સિદ્ધના પિતા શુભંકર પુત્રને શોધતાં શોધતાં ત્યાં આવ્યા. પુત્રને જોઈ પ્રસન્ન થયા. પુત્રને ઘરે આવવા કહ્યું. સિદ્ધ દીક્ષા લેવાને વિચાર જણાવ્યા. પિતાના સમજાવવા છતાં સિદ્ધ દીક્ષા લેવાને પિતાને વિચાર ન બદલ્ય. પુત્રને દઢ સંકલ્પ જોઈ પિતાએ સમ્મતિ આપી. સિદ્ધ પિતાની અનુજ્ઞા મેળવી, આચાર્ય ગર્ગષિના હસ્તે દીક્ષા ગ્રહણ કરી, અને શ્રી દુર્ગસ્વામીના શિષ્ય બની મુનિજીવનમાં પ્રવેશ કર્યો. મુનિ સિદ્ધષિએ સંયમની ઉચ્ચ સાધના સાથે જૈન ધર્મ ગ્રંથનું ગહન અધ્યયન કર્યું. તેમાં એક દિવસ બૌદ્ધદર્શનને અભ્યાસ કરવાની ઉત્કટ ઇચ્છા જાગી. ગુરુદેની ના છતાં તેઓ બૌદ્ધદર્શનને અભ્યાસ કરવા બૌદ્ધાચાર્ય પાસે મહાબોધિનગર ગયા. જતાં પૂર્વે ગુરુદેવે એક 2010_04 Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે ૨૧૫ વચન લીધું કે, “કદાચ બૌદ્ધદર્શનને અભ્યાસ કરતાં બૌદ્ધધર્મ સ્વીકારવાની ઈચ્છા થાય તે, પહેલાં એક વાર અહીં આવીને મને મળી જવું.” મુનિ સિદ્ધષિએ મહાબોધિનગર જઈ બૌદ્ધ ગ્રંથનો અભ્યાસ . દુર્ભાગ્યે તેમને બૌદ્ધધર્મ સ્વીકારવાની ઈચ્છા થતાં, ગુરુદેવને આપેલ વચન મુજબ, ગુરુ પાસે જવા નીકળ્યા. આ જાણ બૌદ્ધાચાયે પણ એવી જ રીતનું તેમની પાસેથી વચન લીધું. આથી મુનિ સિદ્ધષિને ગુરુદેવ પાસેથી બૌદ્ધાચાર્ય પાસે અને બૌદ્ધાચાર્ય પાસેથી ગુરુદેવ પાસે અનેકવાર-૨૧ વખત–આવાગમન કરૂં પડ્યું. ગુરુદેવે વારંવાર સમજાવતાં અને તેનું કોઈ પરિણામ ન આવતાં પ્રાંતે “લલિતવિસ્તરા” નામનો ગ્રંથ મુનિ સિદ્ધષિને આપે. આ ગ્રંથ વાંચતાં જ મુનિ સિદ્વષિની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને વિચારવા લાગ્યા કે, “આવા પરમ ઉપકારી જૈનશાસન અને સદગુરુને પામ્યા છતાં મારું આ મન કેવું થયું?” તેમનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં, મતિભ્રમ દૂર થયે અને પશ્ચાત્તાપના અગ્નિમાં વિશુદ્ધ થઈ જૈનધર્મમાં સ્થિર થયા. ત્યાર બાદ યોગ્ય સમયે ગુરુદેવે તેમને યથાયોગ્ય જાણી આચાર્યપદ પ્રદાન કર્યું, અને પોતે અનશનપૂર્વક, ભિન્નમાલ નગરે, સ્વર્ગે સિધાવ્યા. આચાર્ય સિદ્ધષિએ ઉપમિતિભવપ્રપંચથા” નામની તેમની કૃતિમાં “લલિતવિસ્તરાના રચયિતા આચાર્ય હરિભદ્રસૂરિ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવતાં લખ્યું છે કે – नमोस्तु हरिभद्राय, तस्मै प्रवरसूरये । મર્ચે નિર્માતા પણ વૃતિસ્ટિવિસ્તાર તેમ જ महोपकारी स श्रीमान् हरिभद्रप्रभुर्यतः । मदर्थमेव येनासौ ग्रंथोऽपि निरमाप्यत ॥ તાત્પર્ય કે, શ્રી સિદ્ધષિસૂરિએ પિતાને સન્માર્ગે વાળનાર મહાન ઉપકારી આચાર્યશ્રી હરિભદ્રસૂરિને નમસ્કાર કર્યા છે અને તેમણે “લલિતવિસ્તરા” જાણે પિતાના માટે જ રચ્યું હોય એ અનન્ય ભાવ પ્રગટ કર્યો છે. ગ્રંથરચના : “ ઉપદેશમાલાવૃત્તિને અંતે પ્રશસ્તિમાં દર્શાવ્યું છે કે, સ્યાદ્વાદ, મીમાંસા, વૈશેષિક, સાંખ્ય અને બૌદ્ધ વગેરે દર્શનના જાણકાર, સકલ ગ્રંથના અર્થમાં નિપુણ મહાચાર્ય સિદ્ધષિએ આ વૃત્તિ બનાવી છે. શ્રી રત્નપ્રભસૂરિએ તેમાં આચાર્ય સિદ્ધિવિને વ્યાખ્યાતૃચૂલમણિ' કહ્યા છે. આમ, આચાર્ય સિદ્ધષિ મહાન વ્યાખ્યાકાર, સમર્થ ગ્રંથકાર, અજોડ દાર્શનિક અને અત્યંત મેધાવી સૂરિવર હતા. તેમણે શ્રી ધર્મદાસગણિની ઉપદેશમાલા પર ટીકા અને શ્રી સિદ્ધસેન દિવાકરના ન્યાયાવતાર પર ટીકા રચી છે. વિ. સં. ૯૭૩ માં ચંદ્રકેવલિચરિત્ર વગેરે ગ્રંથ લખ્યા છે. “ઉપમિતિભવપ્રપંચથા તેમની અદ્વિતીય કૃતિ છે. ઉપમિતિભવપ્રપંચકહા : આચાર્ય સિદ્ધષિસૂરિએ ૬૦૦૦ પ્રમાણ આ કથાથમાં સંસારી જીવ કઈ રીતે સત્યધર્મ પામી ઊંચે ચડે છે એ બતાવવા માટે પિતાને જ આગળ ધરી પ્રસ્તાવનાની પીઠિકા બાંધી છે, અને પછી પિતાને જાતઅનુભવ જણાવ્યું છે. આ રૂપક ગ્રંથ ભારતીય સાહિત્યમાં જ નહિ, વિશ્વસાહિત્યમાં પણ પહેલવહેલે રૂપક ગ્રંથ છે. તેમાં 2010_04 Page #510 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શાસનપ્રભાવક ભાષાનુ લાલિત્ય, શૈલીની સુંદરતા મુક્ત ઝરણાની જેમ ભાવાના અસ્ખલિત પ્રવાહ વહાવે છે. આ ગ્રંથ મુખ્યત્વે ધ કથાનુયાગ છે. તેમાંનાં વર્ણન જોતાં ચારે અનુયાગા ઘટી શકે છે. આ કથામાં ન્યાય, દન, આયુવેદ, યેાતિષશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, ધાતુવિદ્યા, વ્યાપાર, યુદ્ધનીતિ આદિ વિવિધ વિષયાનુ વર્ણન છે. આ કથાના આઠ પ્રસ્તાવ છે. પ્રથમ પ્રસ્તાવ વિષયની ભૂમિકા રૂપે છે. ખીા પ્રસ્તાવમાં ક, જીવ અને સ'સારની અવસ્થાઓનુ` રૂપક રૂપે વર્ણન છે. ત્રીજા પ્રસ્તાવમાં ક્રોધ, વિષયાસક્તિની પરિણતિ કથાના માધ્યમથી સમજાવી છે. ચેાથા પ્રસ્તાવમાં પેાતાના પ્રતિપાદ્ય વિષયનું વિસ્તારથી વર્ણન અને અનેક અવાન્તર કથાઓ છે. આઠમાંથી ચાર પ્રસ્તાવ મહત્ત્વના છે. તેમાંય ચેાથે પ્રસ્તાવ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, ‘ઉપમિતિભવપ્રપંચ કથા ’ ગ્રંથ પૂર્ણ થયા પછી એનું વાચન ભિન્નમાલ નગરમાં કર્યું હતું. આ ગ્રંથની પ્રતિલિપિ ‘ ગણા’ નામનાં સાધ્વીએ તૈયાર કરી હતી. તે દુ॰સ્વામીના આજ્ઞાવતિની હતાં. આ ગ્રંથ વિ. સ. ૯૬૨ માં જેઠ સુદ પાંચમને ગુરુવારે પૂર્ણ થયા હતા. ઉપશમભાવથી પરિપૂર્ણ આ કથાવાચન સાંભળી લાક પ્રસન્ન થયા અને જૈનસંઘે આચાય સિદ્ધષિ`સૂરિને સિદ્ધવ્યાખ્યાતા 'ની પદવી અર્પી હતી. આ કથા વિ. સ. ૯૬૨માં રચાયેલી હોવાથી આચાય સિદ્ધષિ`ના સમય વિક્રમની દસમી સદી સિદ્ધ થાય છે. ન્યાયશૈલીની ટીકા રચનારાઓમાં અગ્રેસર, સમર્થ આગમ ટીકાકાર આચાર્ય શ્રી શીલાંકરિજી મહારાજ ટીકાકાર આચાયૅ માં શ્રી શીલાંકસૂરિનું નામ પ્રસિદ્ધ છે. તેમનાં બીજા નામેા શીલાંકાચાય, શીલાચા, વિમલમતિ, તત્ત્પાદિત્ય વગેરે છે. સંસ્કૃત અને પ્રાકૃત અને ભાષા પર તેમનુ પ્રભુત્વ હતું. ન્યાયશૈલીની ટીકા રચનારાઓમાં તેએ સૌથી પહેલા છે. આજે પ્રાપ્ત થતી આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રની વિશાળ ટીકાએ તેમની વિદ્વત્તાની પરિચાયક છે. આચાય શીલાંકસૂરિની ગુરુપરંપરાના સંબંધ નિવૃત્તિકુલ સાથે છે; નિવૃત્તિકુલ ( ગચ્છ )ના આચાય માનદેવસૂરિ તેમના ગુરુ છે. આચારાંગસૂત્રની ટીકામાં પેાતાને ‹ નિવ્રુત્તિકુલીન ’અને ચઉપન્નમહાપુરિસચરિય''માં પોતાને માનદેવસૂરિના શિષ્ય બતાવ્યા છે. આ સિવાય તેમના ગૃહસ્થજીવનની વિગતા કે સાધુજીવનની વિગતો મળતી નથી. C ' શ્રી શીલાંકાચાયે આગમ પર ટીકાએ રચવાનું યશસ્વી કાર્ય કર્યું છે. તેમણે · ચવન્નમહાપુરિસચરિય' ’, આચારાંગ ટીકા, સૂત્રકૃતાંગ ટીકા, ભગવતીસૂત્રની ટીકા, જીવસમાસની વૃત્તિ વગેરે ગ્રંથાની રચના કરી છે. આ સંગ્રથા ગાંભુ ગામે રચ્યા છે. પ્રભાવકચરિત્ર પ્રમાણે શ્રી શીલાંકાચાર્ય અગિયાર અગશાસ્ત્રા-આગમે! પર ટીકા રચી હતી. પણ વર્તમાનમાં માત્ર આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્ર પરની ટીકાએ જ મળે છે, જેને પરિચય આ પ્રમાણે છે : આચારાંગ ટીકા : બંને શ્રુતસ્ક ંધા પર રચેલી આ ટીકાનું ગ્રંથ પ્રમાણ ૧૨૩૦૦ લેાક છે. મૂળ અને નિયુક્તિના આધારે આગમના પ્રથમ શ્રુતસ્કંધનું મહાપરિજ્ઞા નામનું સાતમું અધ્યયન 2010_04 Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત ૨૧૭ ટીકા-રચનાના સમય પૂર્વે વિચ્છેદ થયું હોઈ અનુપલબ્ધ હતું. એ વાત શ્રી શીલાંકાચા એક લેકમાં લખી છે. પ્રથમ શ્રતસ્કંધની ટીકાને અંતે ટીકાકારનું ગ્રંથસંશોધન માટે નમ્ર નિવેદન છે અને ટીકાસમાપ્તિની સૂચના પણ છે. ટીકા રચનાને કાળ શાકે ૮૯૮ (વિ. સં. ૯૩૩) બતાવ્યું છે. સૂત્રકૃતાંગ ટીકા : આ દાર્શનિક વિષયના મહત્ત્વપૂર્ણ કૃતિ છે. ટીકારચનાને આધાર મૂળ આગમ અને તેની નિયુક્તિ છે. આ ટીકા ૧૩૩૨૫ ગ્રંથપ્રમાણ છે. આમાં દાર્શનિક દષ્ટિઓનું વિસ્તૃત વિવેચન છે. સ્વપક્ષની જેમ પરપક્ષની માન્યતાઓનું યુક્તિપૂર્વકનું પ્રામાણિક વિવેચન ટીકાકારના વિશાળ જ્ઞાનનું સૂચક છે. ટીકાની રચનાનું પુણ્ય ભવ્ય જનના કલ્યાણનું નિમિત્ત બને એ ટીકાકારને સંકેત છે. આ ટીકાની રચના મહેસાણા-મેરા વચ્ચેના ગાંભુ ગામે થયાને ઉલ્લેખ મળે છે. આ ટીકાની રચના પ્રાયઃ વિ. સં. ૯૦૭માં થઈ છે. આ બંને ઉપલબ્ધ ટીકાઓમાં તેમને શ્રી વાહરિ ગણિ સહાયક બન્યા છે. આચાર્યશ્રી શલાકસૂરિની ગ્રંથરચના પ્રમાણે તેઓ વિક્રમની નવમી અને દશમી શતાબ્દી વચ્ચે થયા હોવાનું મનાય છે. લબ્ધિસંપન્ન મહાન તપસ્વી, પરમ પ્રભાવી, કૃષ્ણર્ષિગચ્છ પ્રવર્તક શ્રી કૃષ્ણષિ (કૃષ્ણષિ) મહારાજ તેઓ કૃષ્ણ નામના વિપ્રદેવ હતા. તેમને મિત્રના મૃત્યુને ઊંડે આઘાત લાગવાથી, તે તીવ્ર વૈરાગ્યભાવમાં પરિણમ્યો હતો. તેઓએ હારિલવંશના પ્રવર્તક યુગપ્રધાન આચાર્ય હારિલસૂરિ (હરિગુપ્તસૂરિ)ના શિષ્ય શ્રી દેવગુપ્તસૂરિના શિષ્ય શ્રી શિવચંદ્રગણિના શિષ્ય શ્રી યક્ષદત્તગણિ ક્ષમાશ્રમણના શિષ્ય શ્રી વટેશ્વર ક્ષમાશ્રમણના શિષ્ય શ્રી તત્ત્વાચાર્યના શિષ્ય શ્રી યક્ષમહત્તર પાસે દીક્ષા લઈ કૃષ્ણષિ નામે વીતરાગમાગ ગ્રહણ કર્યો હતે. મુનિશ્રી કૃષ્ણર્ષિ અનન્ય જિનભક્તિ, તીર્થભક્તિ અને તપ-સંયમની અપૂર્વ સાધનાથી અનેક રાજા-મહારાજાઓ અને જનગણમાં પરમ પ્રભાવક બન્યા હતા. અને વીરનિર્વાણ સં. ૧૦૫પથી પ્રવર્તતે હારિવંશ, જે સં. ૧૩૧૦ પછી શ્રી કૃષ્ણષિના મહાન પ્રભાવે “કૃષ્ણષિગચ્છ” તરીકે પ્રસિદ્ધિ પામ્યું હતું. શ્રી કૃષ્ણષિ કઠેર સંયમી અને ઘેર તપસ્વી હતા. તેઓ સ્મશાનમાં અનેક પ્રકારના ઉપસર્ગોની વચ્ચે ધ્યાન–સાધનામાં મેરુની જેમ અડગ રહેતા. તેમણે મા ખમણ, દ્વિમાસખમણ ત્રિમાસખમણ, અને ચૌમાસીખમણ પણ કર્યા હતાં. કેઈ વર્ષ ૩૪ થી વધુ પારણું કર્યા ન હતાં. આવી ઉત્કૃષ્ટ તપસ્યાના પ્રભાવે તેઓ એવા તપમૂતિ બની ગયા હતા કે, તેમનું ભાવપૂર્વક સમરણ કરવાથી મનુષ્યના રોગ, શોક, દુઃખ-દર્દ, ઉપસર્ગ, ગ્રહપીડા, ભૂતાવેશ, શત્રુ, ચેર, મદાંધ રાજા તથા કુસ્વપ્નનું અનિષ્ટ વગેરે શાંત / ક્ષય થઈ જતાં હતાં. તેમનાં ચરણોદકથી સર્પ છે. ૨૮ 2010_04 Page #512 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શાસનપ્રભાવક આદિનું ઝેર ઊતરી જતું હતું. તેમનાં પશે કે પ્રસ્વેદથી વ્યાધિ નષ્ટ પામતે હતે. એટલે કે તેઓ આમેસહિ, ખેલેસહિ, વિપેસહિ અને જલેસહિ ઈત્યાદિ લબ્ધિસંપન્ન હતા. તીર્થકરનાં અવન આદિ પચે કલ્યાણકેથી પાવન એવાં દરેક તીર્થોની શ્રી કૃષ્ણ ત્રષિએ યાત્રા કરી હતી. અનેક યાત્રાસંઘે પણ કરાવ્યા હતા. વિ. સં. ૧૩૨૪ માં નાગરના શ્રેષ્ઠિ નારાયણને જેનધમી બનાવી, તેનું બડિયા ગેત્ર સ્થાપી, અને તેને પ્રેરણા આપી નાગર કિલ્લામાં જિનમંદિર બંધાવી, તેમાં ભગવાન મહાવીર સ્વામી આદિ પ્રતિમાજીની પ્રતિષ્ઠા વિ. સં. ૧૩૮૭ માં કરાવી હતી. વળી, તેની વ્યવસ્થા માટે કર શ્રેષ્ઠિઓને નીમ્યા હતા. નાગરથી ભિન્નમાલ સુધીમાં જ્યાં જ્યાં તેમણે પારણા કર્યા ત્યાં ત્યાં સુંદર જિનાલયે નિર્માણ થયાં હતાં. શ્રી કૃષ્ણષિએ અનેક રાજાઓને પ્રતિશોધી શ્રમણોપાસક બનાવ્યા હતા. અનેક શ્રીસંઘમાં ઉપદેશ આપી અભયકુમાર જેવા અનેક શ્રાવકે બનાવ્યા હતા. ઘણુ રાજાઓ, મંત્રીઓ, બ્રાહ્મણ અને શ્રેષ્ઠિઓને વૈરાગ્ય રંગે રંગી દીક્ષિત બનાવ્યા હતા. તેમના એક વિદ્વાન શિષ્ય શ્રી જયસિંહસૂરિ મહારાજા ભેજના રાજ્યકાળમાં, વીરનિર્વાણુ સં. ૧૩૮૫, વિ. સં. ૯૧૧ માં, નાગરમાં, પિતાની પ્રાકૃત ધર્મોપદેશમાળા ગા. ૯૮ પર પવૃત્તિ કપ્રમાણ પ૭૭૮ બનાવી છે. (પંડિત લાલચંદ ગાંધીની “ધર્મોપદેશમાળાની પ્રસ્તાવનાને આધારે સંકલિત). મહાન વાદકુશળ, પ્રકાંડ વાચનાદાતા, પરમ શાસનપ્રભાવક આચાર્ય શ્રી સુરાચાર્યજી મહારાજ શ્રી સૂરાચાર્ય વેતાંબર ચૈત્યવાસી વાદકુશળ વિદ્વાન સૂરિવર હતા. તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, સિદ્ધાંતશા અને આગમ આદિ વિષયેના વિશેષજ્ઞ હતા. શાસ્ત્રાર્થમાં કુશળ હતા. રાજા ભોજની સભામાં વાદમાં વિજય મેળવી તેમણે વિશેષ સન્માન પ્રાપ્ત કર્યું હતું. ગુર્જરનરેશ ભીમદેવ પણ તેમની કવિત્વશક્તિથી વિશેષ પ્રભાવિત થયા હતા. સૂરાચાર્યના ગુરુ દ્રોણાચાર્ય હતા, દ્રોણાચાર્ય સુરાચાર્યના કાકા હતા અને ગુર્જરનરેશ ભીમદેવના મામા હતા. રાજદરબારમાં તેમની ઘણી પ્રતિષ્ઠા હતી. તેમણે ઘણા ચૌહાણ અને સોલંકીઓને જેન બનાવ્યા હતા. તેમણે “ઘનિયુક્તિ ”ની વૃત્તિ રચી હતી. વળી, તેઓ વિશ્રત શ્રતધર પણ હતા. સૂરાચાર્ય ક્ષત્રિયવંશીય હતા. ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણમાં તેમને જન્મ થયે હતું. તેમના પિતાનું નામ સંગ્રામસિંહ હતું. શ્રી દ્રોણાચાર્ય સંગ્રામસિંહના નાનાભાઈ હતા. ગૃહસ્થજીવનમાં શ્રી સૂરાચાર્યનું નામ મહીપાલ હતું. એ વખતે અણહિલપુર પાટણમાં ભીમનું રાજ્ય હતું. બાળક મહીપાલ તીવ્ર બુદ્ધિશક્તિવાળા હતા. તેની બાલ્યાવસ્થામાં પિતા સંગ્રામસિંહ અવસાન પામ્યા. તેની માતાએ વિચાર કર્યો કે–પિતાને ભત્રીજો સમજી દ્રોણાચાર્ય મહીપાલને ઉત્તમ શિક્ષણ આપશે. તેથી તેણે દ્રોણાચાર્યનાં ચરણમાં પુત્રને સમર્પિત કર્યો. દ્રોણાચાર્યે નિમિત્તજ્ઞાનના પ્રભાવથી બાળક શાસનપ્રભાવક છે એમ જાણી આનંદ વ્યક્ત કર્યો. 2010_04 Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો પિતાની તીવ્ર બુદ્ધિશક્તિ વડે મહીપાલે ગુરુ પાસેથી શબ્દશાસ્ત્ર પ્રમાણશાસ્ત્ર આદિ વિવિધ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એક વખત દ્રોણાચાર્યે તેમની માતાની અનુમતિ લઈ બુદ્ધિવાન મહીપાલને સર્વથા યેગ્ય જાણી દીક્ષા આપી. કેટલાક સમય પછી ગુરુએ તેમને આચાર્યપદ પ્રદાન કરી પિતાના ઉત્તરાધિકારી તરીકે સ્થાપન કર્યા. મુનિશ્રી મહીપાલ ત્યારથી સૂરાચાર્યના નામે પ્રસિદ્ધ થયા. એક વખત રાજા ભોજની સભાના મંત્રી એક કલાક લઈ રાજા ભીમની સભામાં ઉપસ્થિત થયા. સૂરાચાર્યો એ કલેકના પ્રતિવાદમાં નવ કલેક બનાવી રાજ ભીમને આપ્યું. રાજા ભીમે એ શ્લેક રાજા ભોજને મોકલ્યો. રાજ ભેજ વિદ્યાનું સન્માન કરતું હતું. રાજા ભીમે મોકલેલે લેક વાંચી પ્રસન્ન થયા અને લોકની રચના કરનારને પિતાની સભામાં પધારવા માટે આમંત્રણ મોકલ્યું. શ્રી ગુરાચાર્ય–વાચનાચાર્ય પણ હતા. તેઓ શિષ્યોને અભ્યાસ કરાવતા હતા. તે માટે તેઓ સખત પરિશ્રમ લેતા હતા. તેમના હૈયે અદમ્ય ઉuળકો હતો, ઉચ્ચ અને ઉદાત્ત ભાવના હતી કે—“મારા શિષ્ય મારાથી પણ સવાયા થાય.” આ માટે શિષ્યને કલાક સુધી ભણાવતા હતા. એ સમયે કઈ શિષ્યની ભૂલ થાય, કેઈ બેદરકારી બતાવે, તો તેને એઘાથી મારતા. આમ વારંવાર થતાં એઘાની દાંડી તૂટી જતી. આથી તેમણે એક શ્રાવકને લેહદંડિકા લઈ આવવા જણાવ્યું. શ્રાવક વિનયી અને સમજદાર હતા. તેમણે આ વાત સૂરાચાર્યના ગુરુ દ્રોણાચાર્યને કરી. તેમણે સૂરાચાર્યને બોલાવીને કહ્યું કે, “લેહદંડ તો હિંસક શસ્ત્ર ગણાય. સાધુ માટે એ પરિગ્રહરૂપ છે. સાધુથી એ રખાય નહિ અને એને ઉપગ પણ કરાય નહિ.” સુરાચાર્યે વિનયથી કહ્યું—“લેહદંડિકા મારવા માટે નથી મંગાવી. એ તો માત્ર ભય બતાવવા માટે મંગાવી છે. તે પણ સૌને અભ્યાસમાં આગળ વધારવા માટે જ. મારી ભાવના છે કે શિષ્ય મારાથી સવાયા થાય, સર્વ સ્થળે વાદવિજેતા બને અને આપનું તથા જૈનશાસનનું ગૌરવ વધારે.” દ્રોણાચાર્યે ગંભીર બની કહ્યું કે—બધા શિષ્યોની બુદ્ધિ અને મેધા પ્રખર નથી હતી. તારી ભાવના ઉમદા છે; પણ બધાને વાદકુશળ બનાવવા હોય તો તું જ પહેલાં માળવા જઈ ભેજરાજના પંડિતોને જીતી આવ.” સૂરાચાર્યે ઊભા થઈ ગુરુને વંદન કરી કહ્યું કે “આપની આજ્ઞા શિરોધાર્ય છે. હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુખી ભેજરાજાની પંડિતસભાને જીતી ન લઉં ત્યાં સુધી મારે છે વિગઈ ત્યાગ છે.” ગુરુએ વહાલથી સૂરાચાર્યના માથે હાથ મૂકો અને મૂક મંગળ આશિષ આપ્યા. પછી સૂરાચાર્ય રાજા ભેજની સભામાં જવાની તૈયારી કરીને. આ વાતની જાણ કરવા રાજા ભીમની રાજસભામાં ગયા. તે વખતે રાજા ભેજનું સૂરાચાર્ય માટે આમંત્રણ પણ આવ્યું હતું. ગુરુને આદેશ અને મહારાજ ભીમની શુભકામના મેળવી તેમણે ત્યાંથી પ્રયાણ કર્યું. ગજારૂઢ થઈ રાજકીય સન્માન સાથે સૂરાચાર્ય ધારાનગરીમાં પ્રવેશ કર્યો. રાજા જે સામે જઈ 2010_04 Page #514 -------------------------------------------------------------------------- ________________ २५० તેમનુ' ગૌરવ કર્યુ. સૂરાચાયની કાવ્યરચનાથી રાજા ભાજ પહેલેથી પ્રભાવિત થયા હતા. તેમની શાસ્ત્રાની કુશળતાએ ધારાનગરીના અન્ય વિદ્વાનો ઉપર ઘણી સુંદર છાપ પાડી. એક દિવસ રાજા ભાજને જુદાં જુદાં દનાનાં વિવિધ વિધાન જોઇ એમને એક કરવાનું સૂઝયું. તેમણે યે દનાનાં તેમ જ ઉપદર્શનાના અનેક ધર્માચાર્યને લાવી એક વાડામાં પૂર્યાં અને જણાવ્યું કે—“તમે સૌ જુદો જુદો ધર્મવિધિ બતાવી જનતાને ભ્રમમાં નાખા છે. તે તમે સૌ મળીને એક એવું દર્શન બનાવા કે જનતાને ભ્રમણા ન રહે. તમે આવી વ્યવસ્થા કરશે તે જ અહીંથી છૂટી શકશેા. ” સૂરાચાય ને આ વાતની જાણ થઈ. તે રાજા ભાજને મળ્યા અને સમજાવતાં કહ્યું કે રાજન્ ! તમારી આ ધારાનગરીમાં ૮૪ પ્રાસાદ, ૮૪ ચૌટા, ૮૪ બજાર વગેરે અલગ અલગ કેમ છે? તમારા વિચાર મુજબ તા એ દરેકને એક ઠેકાણે એક કરી દેવાં જોઈ એ અને એમ કરવાથી ગ્રાહકોને ભટકવાનુ` કષ્ટ દૂર થાય. '' . શાસનપ્રભાવક 66 રાજા ભાજ હસીને મેલ્યા કે ગુરુદેવ! બધી દુકાના એક કેમ થઇ શકે ? સૌને જુદી જુદી ચીજવસ્તુ જોઇતી હાય છે. તે એક જ સ્થાને હોય તેા જબરી ભીડ થાય. મેાટી મુશ્કેલી અને પ્રતિકૂળતા સર્જાય. આથી જરૂરિયાત મુજબ જુદી જુદી દુકાના ગાઠવેલી છે. શહેરની વ્યવસ્થા અને અનુકૂળતા જાળવવા એમ કરવું જરૂરી છે. ” સૂરાચાયે મૂળ વાત પર આવતાં કહ્યું. હું રાજન્ ! પ્રજાની ભિન્ન ભિન્ન રુચિ કે જરૂરિયાતને પૂરી પાડવા માટે જેમ જુદી જુદી દુકાનો ગોઠવી છે તેમ મનુષ્યની ભિન્ન ભિન્ન બુદ્ધિ, શક્તિ અને પરિસ્થિતિ માટે અલગ અલગ ધર્મ વ્યવસ્થા પણ જરૂરી છે. દયાથી જૈનધમ પાળે, રસાી કાલધર્મ પાળે, વ્યવહારપ્રધાન વેદધર્મને માને, અને મુક્તિવાંછું નિરંજન દેવની ઉપાસના કરે. આવા માનવસંસ્કારા ચિરકાળથી પ્રવર્તે છે. તેના ઉચ્છેદ કઈ રીતે ઇષ્ટ ગણાય ? ’” રાજા ભેજ નિરુત્તર બન્યા. ગુરુદેવની વાત તેને સ્પર્શી ગઈ. બધા ધર્માચાર્યે ને મુક્ત કર્યા. એક વખત રાજા ભાજ દ્વારા રચિત વ્યાકરણમાં અશુદ્ધિઓ બતાવી સૂરાચાયે વિદ્વત્ સભામાં તેમના ઉપહાસ કર્યાં. આથી રાજા ભોજ કુપિત થયા. આ કોપનુ ભય'કર પરિણામ સૂરાચાય ને ભાગવવું પડે તેમ હતું, પરંતુ વિ ધનપાલે વચ્ચે પડી સૂરાચાર્ય ને બચાવી લીધા અને ગુપ્તપણે કુશળતાથી તેમને ત્યાંથી રવાના કરી દીધા. પ્રભાવચરિત્રકાર કહે છે કે, સૂરાચાય પાટણ પધાર્યાં ત્યારે રાજા ભીમદેવ અને સૂરાચાયે કર્યાં હતા. ગુરુ દ્રોણાચાય પણ શિષ્યના સુખરૂખ અત્યંત પ્રસન્ન થયા હતા. 6 સાહિત્યક્ષેત્રે શ્રી સૂરાચાય ની રચના અલ્પ હોવા છતાં મહત્ત્વપૂર્ણ છે. વ, સ ૧૦૯૦ માં તેમણે ગદ્ય-પદ્યમય નેમિનાથચરિત્ર ’ની અને ઉચ્ચકેટની ઐતિહાસિક · નાભેયનેમિદ્વિસ'ધાન કાવ્ય'ની રચના કરી હતી. શ્રી સૂરાચાય કુશળ વાચનાદાતા હતા, તેથી તેમના અનેક શિષ્યા વાદકુશળ બન્યા હતા. અને અનેક ભાવિકા શિષ્ય બન્યા હતા. આ રીતે શાસનની . 2010_04 ભાજરાજાની પડિતસભા પર વિજય મેળવી ખ'નેએ હાથી પર બેસીને પાટણમાં પ્રવેશ આગમન અને વિજયના સમાચાર જાણી Page #515 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત અપૂર્વ પ્રભાવના કરી તેઓએ જીવનના સંધ્યાકાળે યેગ્ય શિષ્યને પિતાના ઉત્તરાધિકારીપદે સ્થાપી અનશન સ્વીકાર્યું હતું. પરમ સમાધિની અવસ્થામાં, ૩૫ દિવસનું અનશન કરી, સ્વર્ગવાસ પામ્યા. સૂરાચાર્ય ગુર્જરનરેશ ભીમ, માલવનરેશ ભેજ અને મહાકવિ ધનપાલના સમકાલીન હતા. પાટણમાં ભીમદેવનું રાજ વિ. સં. ૧૦૭૮ થી ૧૧૨૦ સુધી માનવામાં આવે છે. ભેજરાજાને સમય વિ. સં. ૧૦૬૭ થી ૧૧૧૧ સુધીને હતે. કવિ ધનપાલે પિતાની બહેન માટે પાઈય લચ્છી નામમાળા” સં. ૧૦૨૯ માં રચી હતી. આ બધાના સમકાલીન હોવાથી શ્રી સૂરાચાર્યને સમય વિ. સં. ૧૦૭૦ થી ૧૧૫૦ સુધીને માની શકાય. વડગચ્છ સંસ્થાપક આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજી મહારાજ શ્રી ઉદ્યોતનસૂરિ વડગચ્છના પ્રધાન આચાર્ય હતા. તેઓ ધીરગંભીર, સૌમ્ય, ક્ષમાધર, વિદ્યાસમ્પન્ન અને નવકલ્પવિહારી આચાર્ય હતા. પ્રદ્યુમ્ન, માનદેવ, સર્વદેવ આદિ શિષ્યથી સુશાસિત હતા. શ્રી ઉદ્યોતનસૂરિના જીવનને જણાવતા અંશો “ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિ” અને “મહાવીરચરિય” ગ્રંથમાં મળે છે. શ્રી ઉદ્યોતનસૂરિ શ્રી વિમલચંદ્રસૂરિશ્ના પટ્ટશિષ્ય હતા. શ્રી વિમલચંદ્રસૂરિ વનવાસીગચ્છ ચંદ્રકુલની વિહારુક શાખાના છેલ્લા આચાર્ય અને શ્રી દેવસૂરિના પટ્ટશિષ્ય હતા. શ્રી ઉદ્યોતનસૂરિને ગચ્છ વડગચ્છના નામે પ્રસિદ્ધ થયે. આ ગચ્છમાં અથવા શ્રી ઉદ્યોતનસૂરિની શ્રમણ પરંપરામાં પૂનમિયાગચ્છ, તપાગચ્છ, નાગેરી તપાગચ્છ, અંચલગચ્છ, ત્રિસ્તુતિકગચ્છ અને પાયજંદગચ્છ આદિ ગચ્છની ઉત્પત્તિ થઈ છે. શ્રી ઉદ્યોતનસૂરિ દીર્ધાયુષી આચાર્ય હતા. તેમણે પિતાના જીવનમાં ઘણી તીર્થયાત્રાએ કરી હતી. તેમણે વિ. સં. ૮૯૪ માં આબુતીર્થની યાત્રા કરી હતી, અને આબુની તળેટીમાં વસેલા તેલી ગામમાં તેઓ રહ્યા હતા. ત્યાં તિષવિદ્યાના વિશિષ્ટ જ્ઞાનથી એક દિવસ બળવાન ગ્રહનક્ષેત્ર સાથે સંતાનવૃદ્ધિને સહજ યોગ જોઈ તેમણે વટવૃક્ષની નીચે સર્વદેવ, માનદેવ, મહેશ્વર, પ્રદ્યોતન, વર્ધમાન આદિ શિષ્યને એકીસાથે આચાર્યપદે સ્થાપી તેઓને વટવૃક્ષની જેમ વિસ્તાર પામવાને આશીર્વાદ આપ્યું હતું. ત્યારથી તેમનો શિષ્ય પરિવાર વડની શાખાની જેમ વિસ્તાર પામતે ગયે અને તેમને ગચ્છ “વડગચ્છ ના નામે પ્રસિદ્ધ થયે. વડગચ્છને બૃહગચ્છ પણ કહે છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ ચોર્યાશી ગની શાખાઓ આમાંથી નીકળી છે. શુભ નક્ષત્ર જોઈ વટવૃક્ષની નીચે આઠ વ્યક્તિઓને દીક્ષા આપી હતી, પણ આચાર્ય પદે સ્થાપન કર્યા ન હતા એવા ઉલ્લેખો પણ કઈ કઈ જગ્યાએ મળે છે. માળવાથી શત્રુજ્ય જતાં વચ્ચે સંભવતઃ શ્રી ઉદ્યોતનસૂરિને સ્વર્ગવાસ થયે હતે. વડગ૭ની સ્થાપનાને સમય વીરનિર્વાણુ સં. ૧૪૬૪ (વિ. સં. ૯૯૪) માનવામાં આવે છે. 2010_04 Page #516 -------------------------------------------------------------------------- ________________ २२२ શાસનપ્રભાવક તે આધારે શ્રી ઉદ્યોતનસૂરિ વીરનિર્વાણની પંદરમી ( વિક્રમની દશમી) શતાબ્દીના આચાર્ય પ્રમાણિત થાય છે. વાદમહાર્ણવ ટીકાકાર, ન્યાયવનસિંહ, તર્કપચાનન આચાર્યશ્રી અભયદેવસૂરિજી મહારાજ જૈન પરંપરામાં ઘણું અભયદેવસૂરિ થયા છે. આ અભયદેવસૂરિ નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ અને મલ્લવારી અભયદેવસૂરિથી ભિન્ન છે. એમની પ્રસિદ્ધ કૃતિ “વાદમહાર્ણવ-ટીકા” છે. આ અભયદેવસૂરિ રાજગચ્છના આચાર્ય હતા. તેમની ગુરુપરંપરામાં આચાર્ય નસૂરિ, આચાર્ય અજિયશવાદિસૂરિ, શ્રી સહદેવસૂરિ અને શ્રી પ્રદ્યુમ્નસૂરિ હતા. અભયદેવ રાજકુમાર હતા. શ્રી પ્રદ્યુમ્નસૂરિ પાસે તેમણે મુનિદીક્ષા ગ્રહણ કરી હતી. શ્રી પ્રદ્યુમ્નસૂરિ શાસ્ત્રાર્થ નિપુણ આચાર્ય હતા. જેનદર્શનની સાથે તેઓ વૈદિક દર્શનના પણ નિષ્ણાત હતા. તેમને અનેક વિષચેનું ગહન જ્ઞાન હતું. સપાદલક્ષ (ગ્વાલિયર) અને ત્રિભુવનગિરિના રાજાઓને બોધ આપી તેઓને જૈન બનાવ્યા હતા. વૈદિક દર્શનને વિદ્વાન રાજા અલ્લટ તેમને પરમ ભક્ત હતા. શ્રી અભયદેવસૂરિએ શ્રી પ્રદ્યુમ્નસૂરિ પાસે વિવિધ વિષયને ગાઢ અભ્યાસ કર્યો હતો. તેઓ જેનશાસનના પ્રભાવક આચાર્ય હતા, રાજષિ તરીકે પણ પ્રસિદ્ધ થયા હતા. તેઓના ઉત્કૃષ્ટ જ્ઞાન, ચારિત્ર અને તપોબળના પ્રભાવે અસાધ્ય રોગો શમી જતા હતા. ન્યાયના ક્ષેત્રમાં વિશેષતા પ્રાપ્ત કરવાથી અને બાદમાં ઘણું કુશળ હોવાથી તેમને ન્યાયવનસિંહ અને તર્કપંચાનનની પદવી પ્રાપ્ત થઈ હતી. શ્રી અભયદેવસૂરિના પટ્ટધર શ્રી ધનેશ્વરસૂરિ હતા. તેઓ ગૃહસ્થાવસ્થામાં ત્રિભુવનગિરિના રાજા હતા. તેમના શરીરે ઝેરી ફેલ્લા નીકળ્યા હતા. અનેક ઉપાયે છતાં તે કયા નહીં. છેવટે, એક દિવસ શ્રી અભયસૂરિના ચરણોદકથી ફેલ્લા મટી ગયા. બસ, તરત જ તેમણે શ્રી અભયસૂરિનું આજીવન શિષ્યત્વ સ્વીકારી દીક્ષા ગ્રહણ કરી. ધારાનગરીને રાજા મુંજ તે સમયમાં પ્રભાવશાળી રાજવી હતે. ધનેશ્વરસૂરિને તે ગુરુ માનતા. અન્ય રાજાઓ પણ તેમના રાગી હતા. આથી શ્રી ધનેશ્વરસૂરિના સમયમાં રાજગચ્છ વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું. તેમણે ૧૮ શિષ્યોને આચાર્ય પદ પ્રદાન કર્યું હતું. ચિત્તોડમાં ૧૮ હજાર બ્રાહ્મણોને જૈનધર્મી બનાવ્યા હતા અને તેઓને પ્રેરણા કરી ત્યાં ભગવાન મહાવીરનું જિનમંદિર બંધાવ્યું હતું. આચાર્યશ્રી અભયદેવસૂરિ ન્યાય અને દર્શનશાસ્ત્રના પ્રખર વિદ્વાન હતા. તેમણે આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરના “સમ્મતિતક” ગ્રંથ પર સંસ્કૃતમાં ૨૫૦૦૦ કલેક પ્રમાણ તત્વબોધિની” નામે વિશાળ ટીકા રચી હતી. આનું બીજું નામ વાદમહાર્ણવ ટીકા (વૃત્તિ) પણ છે. વાદમહાર્ણવ જ કે ટીકા ગ્રંથ છે, પરંતુ તેની રચનાશેલી એવી મૌલિક અને પ્રૌઢ છે કે તે સ્વતંત્ર ગ્રંથ જેવો લાગે છે. આ ગ્રંથમાં આત્મા–પરમાત્મા, મોક્ષ આદિ વિષે 2010_04 Page #517 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત ૨૨૩ યુતિપુરઃસર બતાવ્યા છે. પિતાની પૂર્વેના અનેક દર્શનિક ગ્રંથનું દહન કરી આચાર્યશ્રી અભયદેવસૂરિએ આ ગ્રંથનું નિર્માણ કર્યું છે. અનેકાંતદર્શનની સ્થાપનામાં વિભિન્ન પાને સ્પર્શ કરતી આ “તત્ત્વધિની” ટીકા પછીના ટીકાકારે માટે સબળ આકાર બની રહી છે. તેની ભાષા મનહર છે, વાદપદ્ધતિ મૌલિક છે. જુદા જુદા વાદીઓ પોતાના પક્ષ રજૂ કરે છે. આખરે સ્થાવાદ-દર્શન વડે તે દરેક પક્ષેની બંને બાજુએ રજૂ કરી સાચી વસ્તુને સ્થાપે છે. આમાં તુલનાત્મક દષ્ટિએ ઘણું ઘણું જાણવા મળે છે. જેને અને અજેનેના સેંકડો દાર્શનિક વિચારોની વિચારધારા મળે છે. આચાર્યશ્રી પ્રભાચંદ્રસૂરિકૃત “પ્રમેયકમલમાર્તડ ” અને શ્રી અભયદેવસૂરિકૃત સમ્મતિતક’ ટીકામાં કેવલીભક્તિ અને સ્ત્રીમુક્તિ આદિ વિષય પર પિતાના સંપ્રદાયની માન્યતાઓનું સમર્થન અને પરમતનું નિરસન હોવા છતાં એકબીજાએ આપેલી યુક્તિઓને પરસ્પર કઈ પ્રભાવ જોવામાં આવતો નથી. આથી જણાય છે કે, બંને આચાર્ય સમકાલીન હતા. જે કે રચના કરતી વખતે એકબીજાના ગ્રંથ જેવામાં ન આવ્યા હોય એમ લાગે છે. - વાદવેતાલ આચાર્ય શાંતિસૂરિ પાસે શ્રી અભયદેવસૂરિ ન્યાયશાસ્ત્ર ભણ્યા હતા અને તેમની શિષ્યમંડળીમાં દર્શનશાસ્ત્રના વિદ્વાન હતા. ન્યાયવનસિંહ આચાર્ય શ્રી અભયદેવસૂરિને સમય વીરનિર્વાણ સં. ૧૫૪૫ થી ૧૬૨૦ (વિ. સં. ૧૦૭૫ થી ૧૧૫૦) માનવામાં આવે છે. બૃહદ્ શાંતિ સ્તોત્રના કર્તા તથા વાદિવેતાલ, “ક્વીન્દ્ર” તથા વાદીચક્રવત ના બિરુદથી સન્માનિત આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ વાદિવેતાલ આચાર્યશ્રી શાંતિસૂરિ પ્રશસ્ત ટીકાકાર હતા. વાદીઓમાં વેતાલની જેમ દુધ હોવાથી તેમની પ્રસિદ્ધિ “ વાદિવેતાલ” તરીકે થઈ“વાઢીચક્રવતી’ અને ‘કવીન્દ્ર” જેવી પદવીઓ પણ તેમને મળી હતી. તેઓ ન્યાયશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિના દીક્ષાગુરુ શ્રી વિજયસિંહસૂરિ હતા. વિજયસિંહસૂરિ નામના ઘણું પ્રસિદ્ધ આચાર્ય થયા છે. આ વિજયસિંહરિ થારાપદ્રગચ્છના આચાર્ય હતા. થારાપદ્રગચ્છની ઉત્પત્તિ વટેશ્વરસૂરિથી થઈ છે. વટેશ્વરસૂરિનો સંબંધ યુગપ્રધાન આચાર્ય હારિલસૂરિના ગચ્છ સાથે હતે. વિજયસિંહસૂરિ ચેત્યવાસી હતા. તેઓ સંપન્કર (શાંતુ) મહેતાના ચૈત્યમાં રહેતા હતા. થારાપદ્રગચ્છની ઉત્પત્તિ થારાપદ્ર (થરાદ) ગામ સાથે હેવાથી થારાપદ્રગચ્છ નામથી પ્રસિદ્ધિ મળી. વર્તમાનમાં થરાદ ગામ ગુજરાત પ્રદેશ અંતર્ગત ડીસા શહેરથી થોડે દૂર છે. શ્રી શાંતિસૂરિને જન્મ વૈશ્યવંશ શ્રીમાલ ગોત્રમાં થયો હતો. ગુજરાત પ્રદેશ અંતર્ગત ઉન્નતાયુ (ઊણ-બનાસકાંઠા) ગામ તેમનું જન્મસ્થળ છે. શાંતિસૂરિના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ ધનશ્રી હતું. શાંતિસૂરિનું બાલ્યાવસ્થાનું નામ ભીમ હતું. ભીમના પિતા 2010_04 Page #518 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શાસનપ્રભાવક શ્રેષ્ટિ ધનદેવ શ્રીમાલ જિનેપાસક હતા. ધનશ્રી પણ જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાશીલ હતી. ભીમ બાલ્યકાળથી જ એજસ્વી, તેજસ્વી અને બુદ્ધિવાન હતું. અનેક પુણ્યલક્ષણથી લક્ષિત હતે. એક વખત શ્રી વિજયસિંહસૂરિનું ઉન્નતાયુ (ઊણ) ગામમાં આગમન થયું. તેઓ બાળક ભીમને જોઈ પ્રભાવિત થયા. શ્રેષ્ટિ ધનદેવ પાસે તેમણે સંઘના કલ્યાણ માટે બાળકની માંગણું કરી. ધનદેવે પણ શાસનનાં મહાન કાર્ય માટે પિતાને પુત્ર ગુરુદેવને સમર્પિત કર્યો. શ્રી વિજ્યસિંહસૂરિએ બાળક ભીમને સંયમદીક્ષા આપી અને તેમનું નામ મુનિ શાંતિભદ્ર રાખ્યું. શ્રી શાંતિસૂરિએ આચાર્ય શ્રી સર્વદેવસૂરિ અને મહાતાકિક શ્રી અભયદેવસૂરિ પાસે જિનાગમ અને તર્કશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું. આચાર્ય વિજ્યસિંહસૂરિએ તેમને આચાર્ય પદથી અંલકૃત કરતાં તેમને સઘળે ઉત્તરાધિકાર અત્યંત સફળતાપૂર્વક શ્રી શાંતિસૂરિએ શોભાવ્યું હતું. તેમના ઉપદેશથી અનેક રાજકુમારે તેમ જ ૭૦૦ શ્રીમાલી કુટુંબે જૈનધર્મી બન્યા હતા. તેમની પ્રેરણાથી અનેક સ્થાનેમાં જૈનમંદિરે બંધાયાં હતાં. શ્રી શાંતિસૂરિ પ્રખર વિદ્વાન અને વાદકુશળ આચાર્ય હતા. એક વખત શ્રી શાંતિસૂરિ પાટણ પધાર્યા. રાજા ભીમની સભામાં ગયા. તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈ ભીમ રાજાએ તેમને કવીન્દ્ર” અને “વાદીચક્રવતી ની પદવી એ અલંકૃત કર્યા. ધારાનગરીમાં મહાકવિ ધનપાલે તિલકમંજરી કથા રચી. તેમણે મહેન્દ્રસૂરિને પૂછ્યું કે “આ કથાનું સંશોધન કેણ કરી શકે ? ” ગુરુએ તેમને શાંતિસૂરિનું નામ આપ્યું. ધનપાલ શાંતિસૂરિને મળવા ધારાનગરીથી પાટણ આવ્યા. શાંતિસૂરિના દર્શન અને વાર્તાલાપથી તેને અત્યંત સંતેષ થયે. કવિ ધનપાલની વિનંતિથી શાંતિસૂરિએ માળવા તરફ વિહાર કર્યો. ધારાનગરીમાં પધારી રાજા ભોજની સભાના ૮૪ વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ કરી વિજ્ય મેળવ્યું. રાજા ભોજ શાંતિસૂરિના શાસ્ત્રાર્થ કૌશલ્યથી પ્રભાવિત થયા. રાજા ભજની સભામાં શાંતિસૂરિ વેતાલની જેમ અજેય રહ્યા, તેથી રાજા ભેજે તેમને “વાદિવેતાલ” પદથી અલંકૃત કર્યા. શ્રી શાંતિસૂરિ કેટલાક દિવસ ધારાનગરીમાં રહ્યા. તેમણે ત્યાં રહી મહાકવિ ધનપાલની “તિલકમંજરી” કથાનું સંશોધન કરી આપ્યું. ત્યાંથી વિહાર કરી તેઓ પાટણ આવ્યા. તે સમયે ધનપાલ કવિ તેમની સાથે હતા. એક વખત કવિ ધનપાલે કૌલ (શક્તિઉપાસક) મતના પંડિત ધર્મને કહ્યું કે–“સ્ત તાર/વારિતસૂરિ નહૂિ ! (વેતાંબરચાર્ય શાંતિસૂરિ સમાન બીજા કેઈ કવિ નથી.)” કવિ ધનપાલ દ્વારા વારંવાર કરાતી પ્રશંસા સાંભળી પંડિત ધર્મ શાંતિસૂરિ પાસે આવ્યો અને તેમની સાથે શાસ્ત્રાર્થ કરતાં પરાભવ પામે. દ્રવિડ દેશના એક વાદરસિકે પણ શાંતિસૂરિ સાથે શાસ્ત્રાર્થમાં હાર કબૂલી. આ રીતે શાસ્ત્રાર્થોમાં વિજ્ય મેળવી તેમણે “વાદિવેતાલ” બિરુદ સાર્થક કર્યું હતું. શ્રી શાંતિસૂરિ મંત્રોના પણ જાણકાર હતા. પાટણના શ્રેષ્ટિ જિનદેવના પુત્ર પદ્મદેવને સર્પ કરડ્યો હતો. થોડા સમય પછી તેને મૃત જાહેર કરાયે. શાંતિસૂરિએ મંત્રના પ્રયોગથી ઝેર ઉતારી તેને સાજે કર્યો હતો. આ ઉલ્લેખ પ્રભાવક ચરિત્રમાં છે. શ્રી શાંતિસૂરિ પિતાના ૩૨ શિષ્યને પાટણમાં ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરાવતા હતા. એક વખત તેઓ પોતાના શિષ્યને દુર્ઘટપ્રમેયવ્યવસ્થા સમજાવી રહ્યા હતા. તે વખતે નાડોગનગરથી 2010_04 Page #519 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા આવેલ વડગચ્છના શ્રી મુનિચંદ્રસૂરિએ દૂર ઊભા રહી શાંતિસૂરિનું ન્યાયવિષયક પ્રવચન સાંભળ્યું. શ્રી શાંતિસૂરિની અધ્યાપનપદ્ધતિએ મુનિચંદ્રસૂરિને પ્રભાવિત કર્યાં. તેઓ ૧૫ દિવસ સુધી ત્યાં આવી, દૂર ઊભા રહી, શાંતિસૂરિ દ્વારા પોતાના શિષ્યાને અપાતી પાડવાચના ગ્રહણ કરતા રહ્યા. સેાળમા દિવસે શાંતિસૂરિએ પોતાના શિષ્યની પરીક્ષા લીધી. તેમના શિષ્યામાંથી કાઇ તેમના પ્રશ્નોનું સંતાષજનક સમાધાન આપી શકયા નહિ. શ્રી મુનિચદ્રસૂરિએ નમ્રતાપૂર્ણાંક શાંતિસૂરિને આદેશ પ્રાપ્ત કરી ૧૫ દિવસના પાઠ અનુક્રમે કહી જણાવ્યા, તેથી શ્રી શાંતિસૂરિ અત્યંત પ્રસન્ન થયા. ત્યારથી શ્રી મુનિચંદ્રસૂરિએ શ્રી શાંતિસૂરિના આદેશથી ત્યાં રહી પ્રમાણુશાસ્રના અભ્યાસ કર્યો. ૫ એ વખતે પાટણમાં સુવિહિત મુનિઓને રહેવા માટે સ્થાન મળતું નહિ. ચૈત્યવાસીઓનું વસ્વ હોવાને લીધે પાટણની આસપાસ પણ સુવિહિતમાગી મુનિએ માટે સ્થાન મળવું સુલભ ન હતુ. આથી શ્રી શાંતિસૂરિના સહયોગથી શ્રાવકોએ સ્થાનીય ટંકશાળની પાછળ એક ઘરમાં શ્રી મુનિચંદ્રસૂરિને રહેવા માટે ચાગ્ય વ્યવસ્થા કરી આપી. આ સમયમાં શ્રી મુનિચંદ્રસૂરિએ શ્રી શાંતિસૂરિ પાસેથી ન્યાયવિદ્યાનું ગંભીર શિક્ષણ પ્રાપ્ત કર્યું; અને પછી આચાય હરિભદ્રસૂરિના ધર્માંબિંદુ, ઉપદેશપદ, લલિતવિસ્તરા આદિ ગ્રંથા ઉપર વૃત્તિ-૫જિકા વગેરેનું સર્જન કર્યું હતું. સાહિત્યક્ષેત્રમાં શ્રી શાંતિસૂરિની પ્રસિદ્ધિ ટીકા-ગ્રંથકાર રૂપે છે. તેમણે ઉત્તરાધ્યયનસૂત્ર પર પાચ ટીાની રચના કરી છે. આ ઉચ્ચકોટિની પ્રાકૃત ટીકા છે. આ ટીકાથી શ્રી શાંતિસૂરિના બહુમુખી જ્ઞાનનો પરિચય થાય છે. પ્રાકૃત ભાષા પરનું તેમનુ વિશિષ્ટ સામર્થ્ય પણ માલુમ પડે છે. પાઇય ટીકા ( ઉત્તરાધ્યયનની ટીકા ) જૈનસાહિત્યમાં વધારે પ્રસિદ્ધ છે. તે ઘણી સામગ્રીથી ભરેલી છે. એનાં ઘણાં પાડાંતો છે. કથાનક સક્ષિપ્ત શૈલીમાં લખાયાં છે. મૂળપાડ અને નિયુક્તિ બ ંનેની વ્યાખ્યા કરતી આ ટીકા ૧૮૦૦૦ શ્ર્લોકપ્રમાણ છે. આમાં ૫૫૭ ગાથા નિયુ`ક્તિની છે. સ્થાને સ્થાને વિશેષાવશ્યક ભાષ્યની ગાથાઓ તેમ જ દશવૈકાલિક સૂત્રની ગાથાઓના પ્રયાગ પણ કરવામાં આવ્યા છે. ભાષા અને શૈલીની દષ્ટએ આ ટીકા ઘણી ઉત્તમ છે. ઉત્તરાધ્યયન સૂત્ર પર જેટલી ટીકાઓ મળે છે તેમાં આ ટીકા શ્રેષ્ઠ છે. પં. શ્રી કલ્યાણવિજયજી ગણિના એક લેખ મુજબ, જીવવિચાર-પયરણ અને સંઘાચાર ચૈત્યવંદન મહાભાષ્ય નામના ગ્રંથો પણ આ જ શાંતિસૂરિની કૃતિ હોવાનુ મનાય છે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયાના એક સંશેાધનાત્મક લેખના આધારે વાદિવેતાલ શાંતિસૂરિએ અભિષેકવિધિ ચાને પ પજિકા રચી છે, આનું સાતમું પ તે જ ‘ ગૃહચ્છાન્તિસ્તોત્ર’ છે, અ'તિમ સમયે આચાય શ્રી શાંતિસૂરિ ઉપાસક યશના પુત્ર સાઢે કાઢેલ યાત્રાસંઘ સાથે ગિરનાર પર્વત પર ગયા હતા. ત્યાં તેઓ ૨૫ દિવસના અનશનપૂર્વક વીરનિર્વાણુ સ. ૧૫૬૯ ( વિ. સ’. ૧૦૯૬ ) જેઠ સુદ ૯ ને મગળવારે સ્વર્ગવાસ પામ્યા. શ્ર. ૨૯ 2010_04 Page #520 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શાસનપ્રભાવક અઢી સિકા બાદ સુવિહિત સાધુઓને પાટણમાં પ્રવેશ સરળ-સુલભ બનાવનારા આચાર્ય શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ તથા આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિ– એ બંને સુવિહિત શ્રમણશિરેમણિ ગુરુભાઈ હતા અને સંસારીપણે પણ સગા ભાઈ હતા. શ્રી જિનેશ્વરસૂરિ સમર્થ વ્યાખ્યાતા અને પ્રમાણશાસ્ત્ર, પ્રકરણે તથા પ્રબંધેના રચનાકાર હતા. શ્રી બુદ્ધિસાગરસૂરિ આગમસાહિત્યના વિશિષ્ટ જ્ઞાતા, કિયાનિષ્ટ અને વ્યાકરણશાસ્ત્ર વગેરેના રચયિતા હતા. પાટણનરેશ ભીમદેવ, પુરોહિત સેમેશ્વર, વાચાર્ય જ્ઞાનદેવ અને ત્યાંના યાજ્ઞિકને પિતાના વર્ચસ્વથી વિશેષ પ્રભાવિત કરી પાટણમાં સુવિહિતમાર્ગ મુનિઓ માટે આવાગમનની સુલભતા પ્રાપ્ત કરવામાં તે બંને બંધુઆચાર્યોને મહત્વનો ફાળો હતે. શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિના ગુરુ ચાન્દ્રકુલ વડગછના આચાર્ય શ્રી વર્ધમાનસૂરિ હતા. તેઓ સપાદ દેશ-કૂર્ચપુરમાં ચૈત્યવાસી આચાર્ય હતા. તેમનું ૮૪ જૈનમંદિરે પર આધિપત્ય હતું. પરંતુ વિશુદ્ધ ચારિત્રક્રિયાનું પાલન કરવા માટે તેમણે ચૈત્યવાસી પરંપરાને ત્યાગ કરી વડગ૭ના સંસ્થાપક શ્રી ઉદ્યોતનસૂરિની સુવિહિત પરંપરાને સ્વીકાર કર્યો હતે. આ સુવિહિત પરંપરામાં થયેલા શ્રી વર્ધમાનસૂરિ પાસે શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિએ દીક્ષા ગ્રહણ હરી હતી. આ વખતે સપાદલક્ષમાં અલ્લરાજાના પુત્ર ભુવનપાલનું શાસન હતું. બનારસમાં પં. કૃષ્ણગુપ્ત નામે વિપ્રદેવને શ્રીધર અને શ્રીપતિ નામે બે પુત્રો હતા. તેઓ વેદ-વિદ્યાના પ્રકાંડ પંડિત હતા; ૧૪ વિદ્યાના જ્ઞાતા હતા. એક વખત દેશ-દેશાંતરની યાત્રા કરવા માટે બંને ભાઈઓએ પ્રયાણ કર્યું. ભ્રમણ કરતાં કરતાં બંને ભાઈ ધારાનગરીમાં આવ્યા. બંને ભાઈઓ ભિક્ષા દ્વારા જીવનનિર્વાહ કરતા હતા. માળવાની આ રાજધાનીમાં ભેજ રાજાનું શાસન હતું. તે નગરમાં લક્ષ્મીસંપન્ન લક્ષમીધર નામના શ્રેષ્ટિ રહેતા હતા. તે આ બંને ભાઈઓને હંમેશાં ભિક્ષા આપતા. એક દિવસ શેઠના ઘરમાં આગ લાગી. ઘરની દિવાલ ઉપર ૨૦ લાખ સિકકાઓને લેણદેણને હિસાબ લખ્યું હતું. આગની જ્વાળાઓમાં તે બધું નાશ પામ્યું. આ ઘટનાથી લક્ષ્મીધર શેઠ અત્યંત ચિંતિત હતા. રેજની જેમ શ્રીધર અને શ્રીપતિ બંને ભાઈ ભિક્ષા અથે તે સ્થાને આવ્યા. લક્ષ્મીધર શેઠને ચિંતિત જોઈ, તેમની ઉદાસીનું કારણ જાણી તેમને કહ્યું, “મહાનુભાવ ! આપ ખેદ ન કરે. અમે આ પહેલાં આપને ત્યાં ભિક્ષા લેવા માટે આવતા ત્યારે દિવાલ પર લખેલે એ હિસાબ અમે વાંચ્યું હતું, ને આજે અમને તે સંપૂર્ણ યાદ છે.” બંને ભાઈઓએ તિથિ, વાર, સંવત અને નામ સહિત સઘળે હિસાબ શેઠને લખી આપે. શેઠ તેમની સ્મરણશક્તિ પર અત્યંત પ્રસન્ન થયા. ભજન, વસ્ત્રાદિ ઘણું દાન આપી તેમનું બહુમાન કર્યું. આ પ્રસંગથી શેઠે મનમાં વિચાર્યું કે શાંત પ્રકૃતિ, તી યાદશક્તિ અને બુદ્ધિ 2010_04 Page #521 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૨૨૭ ધરાવતાં આ બ્રાહ્મણપુત્રોથી જૈનશાસનની મોટી પ્રભાવના થવાનો સંભવ છે. ગાનુયોગે શ્રી વર્ધમાનસૂરિનું આગમન ધારાનગરીમાં થયું. લક્ષ્મીધર શેઠ બંને બ્રાહ્મણ પંડિતને લઈ શ્રી વર્ધમાનસૂરિ પાસે આવ્યા. વંદન કરી, બે હાથ જોડી, તેમની પાસે બેઠા. શ્રી વર્ધમાનસૂરિ શ્રેષ્ઠ લક્ષણયુક્ત બ્રાહ્મણપુત્રોને જોઈ પ્રસન્ન થયા. શ્રી વર્ધમાનસૂરિના દર્શનથી બંને બ્રાહ્મણપુત્રનાં હૃદયમાં વૈરાગ્યભાવ જાગે. શેઠ પાસેથી તેઓને પૂરે પરિચય મેળવી શ્રી વર્ધમાનસૂરિએ બંનેને મુનિદીક્ષા આપી. આ બંનેની દીક્ષામાં લક્ષ્મીધર શેઠની પ્રબળ પ્રેરણા હતી. દીક્ષા આપ્યા પછી ગોદ્રહનપૂર્વક શ્રી વર્ધમાનસૂરિએ તેમને સિદ્ધાંતશાસ્ત્રોનું શિક્ષણ આપ્યું અને કેટલાક સમય પછી તેમની યોગ્યતા સમજી બંને મુનિવરોને આચાર્યપદે સ્થાપ્યા. એક વખત આ બંને આચાર્યો શ્રી વર્ધમાનસૂરિની આજ્ઞા લઈ યોગ્ય માર્ગદર્શન મેળવી, ગુજરાત પ્રદેશ અંતર્ગત પાટણ પધાર્યા. પાટણમાં સુવિહિતમાર્ગ મુનિઓ માટે પ્રવેશ શક્ય નથી એ વાત તેમણે પહેલાં શ્રી વર્ધમાનસૂરિ પાસેથી જાણી હતી. વિ. સં. ૮૦૨ માં ગુજરાતની સ્થાપના કરનાર રાજા વનરાજ ચાવડા ચૈત્યવાસી સાધુઓને પરમ ભક્ત હતું. રાજ્યાભિષેક વખતે તેણે ચૈત્યવાસી શીલગુણસૂરિ અને દેવચંદ્રસૂરિ પાસેથી વાસક્ષેપપૂર્વક આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારથી વનરાજ ચાવડાએ તામ્રપત્રમાં લખીને આદેશ આપ્યું હતું કે “આ આચાર્યોને માનનારા ચૈત્યવાસીઓ સમ્મત મુનિરાજે જ પાટણમાં રહી શકશે.” ત્યારથી પાટણમાં ચૈત્યવાસીઓનું વર્ચસ્વ વધી ગયું હતું. વિ. સં. ૧૦૮૦ માં પાટણમાં રાજા ભીમદેવનું રાજ હતું. તેમને સેમેશ્વર નામે રાજપુરેહિત હતો. તે આ આચાર્યો–શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિને મામો હતે. બંને આચાર્યો સામેશ્વર પુરોહિતને ત્યાં પહોંચ્યા. પુરોહિત બંને આચાર્યોના શિષ્ટ વ્યવહાર અને મધુર વેચનોથી પ્રસન્ન થયા. બેસવા માટે આસન આપ્યું. પિતે કંબલ બિછાવી તેમની સામે બેઠે. પછી બંને આચાર્યો પુરેહિતને આશીર્વાદ આપતાં બોલ્યા કે, “જે હાથ-પગ ને મન વિના પણ ગ્રહણ કરે છે, નેત્ર વિના પણ દેખે છે, કાન વિના પણ સાંભળે છે અને સમગ્ર વિશ્વને જાણે છે, પણ તેને કોઈ જાણતું નથી એવા નિરંજન નિરાકાર મહાદેવ જિનેશ્વર તમારું કલ્યાણ કરે.” વેદ, ઉપનિષદ્ અને જેનાગમ સમ્મત માન્યતાને પ્રગટ કરતાં આ લેકને સાંભળી પુરે હિત સોમેશ્વર નતમસ્તક થઈ ગયે. વાતચીત દરમિયાન તેણે જાણ્યું કે આ બંને આચાર્યો પિતાના ભાણેજ છે. અહીં પાટણમાં સુવિહિતમાગી સાધુઓને ઊતરવાનું સ્થળ મળવું શક્ય ન હતું, તેથી પુરેહિત સોમેશ્વરે તેમની રહેવાની વ્યવસ્થા પિતાના મકાનમાં કરી. પાટણના યાજ્ઞિક, સ્માત, દીક્ષિત અને અગ્નિહોત્રી વગેરે વિદ્વાન બ્રાહ્મણે પણ આ શ્રમની ખ્યાતિ સાંભળીને આવ્યા અને તેમને ઉપદેશ સાંભળી મુગ્ધ બન્યા. પાટણનરેશ ભીમદેવ પણ આ આચાર્યોના ત્યાગ, તપોબળ, બુદ્ધિબળ આદિથી પ્રભાવિત થયે. ચૈત્યવાસીઓએ તેમને વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, “હે રાજન્ ! અમને વનરાજ ચાવડાના સમયથી આ લેખિત અધિકાર મળે છે. અહીં ચિત્યવાસીઓ સિવાય, અમારી સંમતિ વિના કોઈ શ્રમણ રહી શકતા નથી. પૂર્વના રાજાને આદેશ પછીના રાજાએ પાળ જોઈએ.” પ્રત્યુત્તરમાં પાટણનરેશે 2010_04 Page #522 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શાસનપ્રભાવક કહ્યું કે, “ પૂના રાજાનું ફરમાન અમારે પણ માન્ય છે; પરંતુ પાટણમાં આવેલા ગુણીજનાનું સન્માન કરવું એ પણ અમારું' કવ્ય છે. આથી આપે પણ આપની સ'મતિ આ કાર્યમાં આપવી જોઈ એ. ” આ પ્રકારે ચૈત્યવાસીઓને માનપૂર્વક સમજાવી અને તેએની સ’મતિ મેળવી રાજા ભીમદેવે વિહતમા મુનિઓના આવાગમનની સગવડ કરી આપી. પુરોહિત સામેશ્વરદેવ અને શૈવાચા જ્ઞાનદેવના સહયાગથી તેઓને સ્થાનની સુંદર સગવડ મળી. પ્રભાવકચરિત્રમાં જૈનધર્મીના વિશેષ પ્રભાવક આચાર્યાંનું વર્ણન છે તેમાં જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિનો વિસ્તૃત પરિચય આપવામાં આવેલ છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ પણ તેમની શિષ્યપર’પરાના પ્રભાવક શ્રમણ હતા. સાહિત્ય : શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિ—અને સાહિત્યસર્જક પણ હતા. શ્રી જિનેશ્વરસૂરિએ કથારૂપે, વિવરણુરૂપે, પ્રમાણવિષયક ગ્રંથાની રચના કરી છે. તેમણે રચેલા ગ્રંથાના પરિચય આ પ્રમાણે છેઃ ( ૧ ) લીલાવતીકથાનું નિર્માણ આશાપલ્લીમાં વિ. સં. ૧૦૮૨ થી ૧૦૮૫ સુધીમાં થયું છે. આ પ્રાકૃત પદ્યમય રચના છે. આ કથાનું પદલાલિત્ય આકર્ષક છે. ક્ષેાક આદિ વિવિધ અલકારોથી મડિત આ · લીલાવઇકા ’ની રચના ચૈત્યવંદન-ટીકા પહેલાં રચી છે. ( ૨ ) કથાનકકોષની રચના ડીડુઆણુક ( ડીડવાણા ) ગામમાં વિ. સ. ૧૧૦૮માં થઇ છે. આ પણ પ્રાકૃત રચના છે. આમાં ઉપદેશાત્મક ૪૦ કથાઓ છે. (૩) પંચલિંગી પ્રકરણની રચના વિ. ૧૦૯૨માં થઈ છે. તેમાં સમ્યક્ત્વના લક્ષણાનુ વર્ણન છે. આ એક સૈદ્ધાંતિક કૃતિ છે. આમાં ૧૦૧ ગાથા છે. ( ૪ ) ષસ્થાન પ્રકરણના ૧૧૧ પો છે. આ ગ્રંથ છ સ્થાનામાં વિભાજિત છે, ૧. વ્રતપરિકત્વ, ૨. શીલતત્ત્વ, ૩. ગુણુતત્ત્વ, ૪. ઋજુવ્યવહાર, પ. ગુરુસુશ્રુષા અને ૬. પ્રવચનકૌશલ. આ છ સ્થાનામાં શ્રાવકના ગુણાનુ વર્ણન છે. આ એક સૈદ્ધાંતિક કૃતિ છે. આ ગ્રંથ ઉપર શ્રી અભયદેવસૂરિએ ૧૬૩૮ બ્લેકપ્રમાણ ભાષ્યની રચના કરી છે અને થારાપ્રદગચ્છીય શ્રી શાંતિસૂરિએ ટીકા રચી છે. ( ૫ ) પ્રમાણલક્ષ્મવૃત્તિ : આનુ ગ્રંથાત્ર પરિમાણુ ચાર હજાર શ્લોકપ્રમાણ છે. કૃતિના મૂળ શ્લાક ૪૦૫ છે. આ પ્રમાણવિષયક સુંદર રચના છે. આમાં પ્રમાણ અને તર્ક પર આધારિત વાદપ્રક્રિયાનું સુંદર વષઁન છે. આ કૃતિ શ્રી જિનેશ્વરસૂરિની દાનિક પ્રતિભાને પરિચય કરાવે છે. ( ૬-૭ ) અષ્ટકપ્રમાણવૃત્તિ અને ચૈત્યવંદન ટીકાની રચના જાવાલિપુર ( જાલેર )માં થઇ છે. અષ્ટકપ્રમાણવૃત્તિ શ્રી હરિભદ્રસૂરિ કૃત અષ્ટકપ્રકરણની વ્યાખ્યા છે. આ કૃતિના રચનાકાળ વિ. સ. ૧૦૮૦ છે, ચૈત્યવંદન ટીકાનું પરિમાણ ૧૦૦૦ છે. આ ટીકાની રચના વિ. સ. ૧૦૯૨ માં થઈ છે. ७००० : શ્રી બુદ્ધિસાગરસૂરિએ જાવાલિનગરમાં બુદ્ધિસાગર ગ્રંથાય ‘ સપ્તસહસ્રકલ્પમ્ ’ રચ્યા. · શબ્દલક્ષ્યલક્ષ્ય ' અને ' પચત્ર'થી ' એ તેનાં બીજા નામેા છે. આ વ્યાકરણ ગ્રંથ છે, તેમનું વ્યાકરણ તે યુગની જૈન વિદ્વાન વૈયાકરણેામાં ઉચ્ચકોટિની રચના છે. તેની રચના વિ. સં. ૧૦૮૦માં થઈ હતી. આ ગ્રંથમાં પ્રાપ્ત સવતને આધારે શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિના સમય વીરનિર્વાણની સેાળમી (વિક્રમની ૧૧મી-૧૨મી ) શતાબ્દીના સિદ્ધ થાય છે. 2010_04 Page #523 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ર સાં ડેરગચ્છીય મહાપ્રભાવી, ઉગ્ર તપસ્વી, મંત્રવિદ્યાના જ્ઞાતા આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી મહારાજ શ્રી યશોભદ્રસૂરિ મહાપ્રભાવક, મંત્રવિદ્યાના જાણકાર, વાદવિજેતા અને રાજપૂજિત આચાર્ય હતા. તેમના પુણ્યપ્રભાવે ઘણું જૈનધર્મી બન્યા હતા. શ્રી યશોભદ્રસૂરિ સાંડેરગચ્છના આચાર્ય ઇશ્વરસૂરિના શિષ્ય હતા. મારવાડના સાંડેરાવ નામના ગામથી “સાંડરગચ્છ” નીકળે હતે. તે ચૈત્યવાસી ગ૭ હિતે. આ ગ૭ પ્રાચીન છે. હિન્દુડીગચ્છ તે આ ગચ્છની શાખા છે. સાંડરગચ્છ સમય જતાં તપાગચ્છમાં ભળી ગયું છે. - શ્રી યશોભદ્રસૂરિનો જન્મ વિ. સં. ૯૫૭ માં પીડવાડા પાસેના પલાઈ ગામમાં થયે હતે. તેમના પિતાનું નામ પુણ્યસાર, માતાનું નામ ગુણસુંદરી અને તેમનું પિતાનું નામ સુધર્મા હતું. સુધર્મા બોલ્યવયના હતા ત્યારે, એક વખત નિશાળમાં તેનાથી બ્રાહ્મણપુત્ર કેશવને ખડિયે ફૂટી ગયે. કેશવે એ જ ખડિયે પાછા આપવા હઠ પકડી. પણ એ શક્ય ન હોઈ ઝગડે વધુ ચા. બંનેએ એકબીજાને જોઈ લેવાની ધમકી આપી. એક દિવસ આચાર્ય ઇશ્વરસૂરિ વિહાર કરતાં કરતાં પલાઈ પધાર્યા. તેમને પ૦૦ શિષ્ય હતા. તેમણે ૬ વર્ષ સુધી વિગઈ ન વાપરવાને નિયમ લીધું હતું. તેમના ઉત્કૃષ્ટ તપ-ત્યાગને પ્રભાવે મુંડારાનાં બદરદેવી તેમને સાધ્ય હતાં. તેમના કહેવાથી સુધર્માના ઉજજવળ ભાવિને જાણ પલાઈ પધાર્યા હતા. ત્યાં સુધર્માને ઉજજવળ ભવિષ્યની તેમના માતાપિતાને જાણ કરી અને તેમની સંમતિપૂર્વક સુધર્માને દીક્ષા આપી. થોડા જ સમયમાં ગુરુએ તેમને શાસ્ત્રાદિને તલસ્પર્શી અભ્યાસ કરાવી, શાસ્ત્રવિદ્યામાં પારંગત બનાવ્યા, અને સર્વ રીતે એગ્ય જાણી, મુંડારા મુકામે આચાર્યપદે આરૂઢ કરી શ્રી યશોભદ્રસૂરિ નામે ઉઘેષિત કર્યા. આચાર્ય યશોભદ્રસૂરિએ પણ સૂરિપદ પ્રાપ્તિ સાથે જ જાવજીવ ૬ વિગઈ ને ત્યાગ કર્યો અને સાથોસાથ આહારમાં માત્ર ૮ કેળિયા લેવાની પ્રતિજ્ઞા કરી. તેમના આ ઉગ્ર તપથી તેમને પણ બદરેદેવી સાધ્ય બની. ઉપરાંત, સૂર્યદેવે તેમને ત્રણે લેકને બતાવનારી અંજનકૂપિકા તથા સિદ્ધમંત્રયુક્ત સુવર્ણાક્ષરી પિથી આપી. આ પિથી દ્વારા આચાર્યશ્રીએ ગગનગામિની વગેરે અનેક મહાસિદ્ધિઓ પ્રાપ્ત કરી. તેઓ નિત્ય પાંચ તીર્થોની યાત્રા કરીને જ આહાર લેતા હતા. શ્રી યશોભદ્રસૂરિનું વૃત્તાંત અનેક ચમત્કારિક ઘટનાઓથી ભરેલું છે. એક વાર શ્રી યશોભદ્રસૂરિની નિશ્રામાં સાંડેરાવમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો હતું. આ પ્રસંગે ધાર્યા કરતાં વધારે માણસે આવી જવાથી ઘી ખૂટી ગયું. ત્યારે સૂરિજીએ વિદ્યાના બળે પાલીના ધનરાજ શ્રેષ્ઠિના ઘરેથી ઘી મંગાવી આપ્યું! ધનરાજ શ્રેષ્ઠિને પાછળથી આ વાતની જાણ થઈ ત્યારે તેણે પણ એ ઘીના પૈસા લીધા નહીં. એક દિવસ ઉજજૈનમાં મહાકાલના મંદિરમાં દીવાની તથી ચંદરે બળવા લાગ્યું. આ સમયે સૂરિમહારાજ અલ્વર રાજના મંત્રીએ બનાવેલા દેરાસરની પ્રતિષ્ઠા કરાવવા આહડ પધાર્યા હતા. તેમને આહડમાં બેઠાં બેઠાં જ એ ચંદરવાને હેલવી નાખ્યું હતું. તેમણે આહડ, કરહેડા, કવિલાણ, સાંભર અને 2010_04 Page #524 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શાસનપ્રભાવક ભેસરમાં એક જ દિવસે અને એક જ મુહૂતે પ્રભુ-પ્રતિષ્ઠા કરી હતી. વિલાણમાં પાણીની તંગી પડી તે તેમણે કૂવામાં વાસક્ષેપ નાખી એ કૂવાને પાણીથી ભરી દીધા, જે ઘણા સમય સુધી અખૂટ રહ્યો. સૂરિમહારાજ શત્રુજ્ય, ચાવડાએ, સૂરિજીની દીધા. સૂરિજી ત્યારે વિ. સ. ૯૯૭ લગભગમાં આહડના ભદ્ર શેડના સંઘ સાથે ગિરનાર આદિ તીની યાત્રાએ નીકળ્યા હતા. વચમાં રાજા સામ ંતિસંહ ના હોવા છતાં, પાટણમાં ખેલાવી, મહેલમાં રોકી એક ઓરડામાં પૂરી પેાતાનું લઘુ રૂપ બનાવી આકાશમાગે ઊંડી સંઘમાં જઇ પહોંચ્યા. અને પછી તરત જ રાજા પાસે માણસને મેાકલી ધર્માંલાભ કહેવરાવ્યા. આથી રાજા સામંતસિ’હુ અને મૂળરાજ સાલ કીએ સૂરિજી પાસે આવી ‘અમે આ ભક્તિ માટે કર્યું હતું, પણ અવજ્ઞા થઈ. ’ એમ કહી ક્ષમા માગી. અને પેાતાનુ આયુષ્ય પૂછ્યું. સૂરિજીએ છ મહિનાનું આયુષ્ય જણાવ્યું અને ધર્મધ્યાન કરવા ઉપદેશ આપ્યા. રસ્તામાં સંઘને પાણીની ખેંચ પડી ત્યારે સૂરિજીએ વિદ્યાના બળે સૂકું તળાવ પાણીથી ભરી દીધું. સંઘ સાથે શત્રુન્ય અને ગિરનારની યાત્રા કરી. આ સમયમાં એક ચાર ભગવાન નેમનાથનાં પ્રતિમાજીને પહેરાવાતાં આભૂષા લઈ નાસી ગયા હતા. સૂરિજીએ એ ચારનાં નામ, સ્થાન અને નિશાની આપ્યાં, જેના આધારે આભૂષણા પાછાં મળી ગયાં અને સૂરિજીના કહેવાથી એ ચારને છેડી મૂકવામાં આવ્યેા. સૂરિમહારાજ સ`ધ સાથે પુન: આહુડ પધાર્યાં. ત્યાંથી વિહાર કરી નાડલાઈ પધાર્યાં, ને ત્યાં ચાતુર્માસ કર્યું. શ્રી યશાભદ્રસૂરિ બાલ્યવયે નિશાળે ભણતા હતા ત્યારે જે બ્રાહ્મણપુત્ર કેશવ સાથે ઝગડા થયા હતા તે હવે જોગી બની જુદી જુદી વિદ્યાએમાં પારગત થયા હતા. તેણે નાડલાઈ આવી આચાર્ય ઉપર મત્ર-તંત્ર દ્વારા અનેક ઉપદ્રવે અજમાવ્યા, પણ દરેક વખતે તેને નિષ્ફળતા મળી. વાદમાં પણ તે હારી ગયા. એક પ્રસંગમાં કેશવ નેગીએ તપેશ્વર મહાદેવનુ મંદિર અને આચાય યશેાભદ્રસૂરિએ વલભી કે ખેડબ્રહ્માથી શ્રી આદિનાથનું મંદિર આકાશમાર્ગે નાડલાઈ લાવી સ્થાપિત કર્યું હતું, જે આજે પણ વિદ્યમાન છે. આ ઘટના વિ. સ. ૯૯૬ થી ૧૦૧૦ સુધીમાં બની હતી. શ્રી યશાભદ્રસૂરિને શ્રી શાંતિસૂરિ, શ્રી અલિભદ્રસૂરિ, શ્રી ખીમૠષિ વગેરે અનેક શિષ્યા તથા શ્રી સુમતિસૂરિ, શ્રી કૃષ્ણઋષિ, શ્રી પૂર્ણભદ્રસૂરિ વગેરે અનેક પ્રશિષ્યો હતા. શ્રી યશેાભદ્રસૂરિના જન્મ વિ. સ. ૯૫૭ માં અને સૂરિપદ વિ. સ. ૯૬૮ માં થયેલ. તેમણે સ. ૯૬૯ માં મુંડારા અને સાંડેરાવમાં પ્રતિષ્ઠા કરાવી હતી. સ. ૧૦૧૦ માં ૮૪ વાદ જીત્યા હતા. તેમના સ્વર્ગવાસ સ. ૧૦૨૯ કે ૧૦૩૯ માં નાડલાઈમાં થયા હતા. તેમનું અગ્નિસંસ્કાર-સ્થાન ‘ શિલા ' તરીકે પ્રસિદ્ધ છે. ઘણા યાત્રિકો અહીં ફૂલ ચઢાવે છે ને માનતા માને છે. નાડલાઇનુ આ સ્થાન પરચાપૂરક મનાય છે. ( સૌજન્ય : ચંદનમલજી ભૌકમચંદજી, ૩૨૧-૨૪ શાંતિનગર સાસાયટી, પૂના–૨ ) 2010_04 Page #525 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો શ્રી અંગશાને સુલભ અને સુગમ બનાવનાર મહાસમર્થ નવાંગી ટીકાકાર આચાર્યશ્રી અભયદેવસૂરિજી મહારાજ - જૈનપરંપરામાં અભયદેવસૂરિ નામે કેટલાયે આચાર્યો થયા છે, તેમાં આ આચાર્ય અભયદેવસૂરિ નવાંગી ટીકાકાર તરીકે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. તેઓ ચંદ્રકુલીય સુવિહિતમાગી શ્રી વર્ધમાનસૂરિના પ્રશિષ્ય અને શ્રી બુદ્ધિસાગરસૂરિના શિષ્ય હતા. શ્રી વર્ધમાનસૂરિ પ્રારંભમાં કુર્યપુરના ચૈત્યવાસી હતા. તેમનું ૮૪ જિનમંદિર પર સ્વામિત્વ હતું. શ્રી ઉદ્યોતનસૂરિની પરંપરાથી પ્રભાવિત થઈ તેમણે ચૈત્યવાસને ત્યાગ કરી સુવિહિતમાર્ગી પરંપરાને સ્વીકાર કર્યો હતો. આચાર્યશ્રી અભયદેવસૂરિને જન્મ વૈશ્યપરિવારમાં વીરનિર્વાણ સં. ૧૫૪૨ ( વિ. સં. ૧૦૭૨)માં થયો હતે. ઇતિહાસપ્રસિદ્ધ માલવદેશની રાજધાની ધારાનગરી તેમની જન્મભૂમિ હતી. તે મહીધર શેડના પુત્ર હતા. તેમની માતાનું નામ ધનદેવી હતું. અને તેમનું જન્મનામ અભયકુમાર હતું. ધારાનગરીમાં એ વખતે રાજા ભેજનું શાસન હતું. અભયકુમાર બુદ્ધિશાળી બાળક હતા, તેથી પરિવાર પાસેથી સહજપણે ધાર્મિક સંસ્કાર મળ્યા હતા. એક વખત શ્રી જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ ધારાનગરીમાં પધાર્યા. પિતા મહીધર સાથે અભયકુમારે તેઓનું પ્રવચન સાંભળ્યું. બાળકના મન પર વૈરાગ્યને રંગ લાગે. માતા-પિતાની આજ્ઞા લઈ અભયકુમારે શ્રી જિનેશ્વરસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી; અને શ્રી બુદ્ધિસાગરસૂરિના શિષ્ય બન્યા. દક્ષા બાદ બાળમુનિએ ગંભીરતાપૂર્વક આગમને અભ્યાસ કર્યો. ગુરુજન પાસે ગ્રહણ અને આસેવન શિક્ષા ગ્રહણ કરી મહાકિયાનિષ્ઠ અભયદેવમુનિ શાસનરૂપી કમળને વિકસિત કરવા માટે સૂર્યના તેજસ્વી જણાવા લાગ્યા. આચાર્ય શ્રી વર્ધમાનસૂરિના આદેશથી શ્રી જિનેશ્વરએ તેમને વિ. સં. ૧૦૮માં, ૧૬ વર્ષની વયે, આચાર્યપદથી અલંકૃત કર્યા. આચાર્ય શ્રી અભયદેવસૂરિ સિદ્ધાંતના ગંભીર જ્ઞાતા હતા. આગમેતર વિષયનું પણ તેમને વિશાળ જ્ઞાન હતું. શ્રમણગણને તેઓ આગમની વાચના આપતા હતા. શ્રી વર્ધમાનસૂરિના સ્વર્ગવાસ પછી, એક વખત રાત્રિના સમયે આચાર્ય અભયદેવસૂરિ ધ્યાનમાં બેઠા હતા. તે સમયે તેમને ટીકા રચવાની પ્રેરણા થઈ. પ્રભાવક ચરિત્ર આદિ ગ્રંથો પ્રમાણે આ પ્રેરણા શાસનદેવીએ કરી હતી. રાત્રિ સમયે ધ્યાનસ્થ અભયદેવસૂરિની સામે શાસનદેવી પ્રગટ થઈને બોલ્યા, મુનિવર્ય આચાર્ય શીલાંકસૂરિ અને કેયાચાર્ય વિરચિત ટીકાસાહિત્યમાં આચારાંગ અને સૂત્રકૃતાંગ આગમની ટીકાઓ સુરક્ષિત છે, જ્યારે બાકીના આગમેની ટીકાઓ કાળદોષના પ્રભાવે લુપ્ત થઈ ગઈ છે, આથી આ ક્ષતિ દૂર કરવા માટે આપ સંઘના હિતાર્થ પ્રયત્નવાન બને અને ટીકા રચવાના કાર્યને પ્રારંભ કરે.” આચાર્ય શ્રી અભયદેવસૂરિએ કહ્યું કે- “દેવી ! મારા જેવા જડમતિ દ્વારા શ્રી સુધર્મા સ્વામીત આગમ પૂર્ણરીતે જાણવા પણ કઠિન છે. અજાણતાં ઉસૂત્રપ્રરૂપણા થઈ જાય તો આ કાર્ય કર્મબંધન અને અનંત સંસારની વૃદ્ધિનું નિમિત્ત બની જાય. આપનાં વચનું ઉલ્લંઘન 2010_04 Page #526 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શાસનપ્રભાવક કરવું પણ ઉચિત નથી. આથી તમારા દ્વારા પ્રાપ્ત થયેલ સંત પર મારી સ્થિતિ કિંકર્તવ્યવિમૂઢ જેવી થઈ છે.” આચાર્ય શ્રી અભયદેવસૂરિના મનનું સમાધાન આપતાં શાસનદેવીએ કહ્યું કે હે પંડિત માન્ય! સિદ્ધાંતના સઘળા અર્થ ગ્રહણ કરવામાં આપને સર્વથા યોગ્ય સમજી મેં આપની પાસે આ મહત્વપૂર્ણ કાર્યની પ્રાર્થના કરી છે. આગમપઠોમાં જ્યાં આપને સંદેહ થાય ત્યાં મને યાદ કરજે. હું શ્રી સીમંધરસ્વામીને પૂછીને આપના પ્રશ્નોનું સમાધાન કરવા પ્રયત્ન કરીશ.” શાસનદેવીનાં આ વચનોથી આચાર્ય અભયદેવસૂરિને સંતોષ થયે. આગમ જેવાં મહાન કાર્યમાં તબળ આવશ્યક છે, એમ વિચારી તેમણે અખંડ આયંબિલ તપ સાથે ટીકારચનાને પ્રારંભ કર્યો. એકાગ્રતાથી તેઓ પિતાનાં કાર્યમાં લાગી ગયા. અને શ્રમપરાયણવૃત્તિને લીધે નવ અંગ-આગમ પર ટીકાગ્રંથ રચવામાં તેઓ સફળ બન્યા. ટીકા–રચનાના કાર્ય પછી તેઓ ધોળકા પધાર્યા. આ દરમિયાન નિરંતર આયંબિલ તપના લુખ્ખસૂકા આહારને લીધે અને સતત પરિશ્રમને કારણે તેમને કેદ્ર થયા. વિરોધીઓમાં અપવાદ ફેલા કે—“કેઢ ઉસૂત્રપ્રરૂપણાનું પ્રતિફળ છે. શાસનદેવી રૂષ્ટ થઈ તેમને દંડ આપી રહી છે.” આવી વાત સાંભળીને આચાર્ય અભયદેવસૂરિ ખૂબ વ્યથિત થયા. રાત્રિના સમયે તેમણે ધરણેન્દ્રનું સ્મરણ ક્યું. શાસનહિતૈષી ધરણેન્ટે તેમને પ્રસન્ન થઈ ગશમનને ઉપાય બતાવી સ્વસ્થ બનાવ્યા. એક દિવસ સ્વપ્નાવસ્થામાં આચાર્ય અભયદેવસૂરિને લાગ્યું કે, વિકરાળ મહાકાળદેવે મારા શરીરને આકાંત કર્યું છે. આ સ્વપ્નને આધારે અભયદેવસૂરિએ વિચાર્યું કે, મારું આયુષ્ય ક્ષીણુપ્રાય છે, આથી અનશન કરી લેવું યોગ્ય છે. સ્વપ્નાવસ્થામાં આચાર્ય અભયદેવસૂરિ સમક્ષ ફરીથી પ્રગટ થઈને ધરણેન્દ્ર કહ્યું કે- “મેં આપનો કેદ્ર શમન કરવા ઉપાય બતાવ્યા છે, માટે આપ નિશ્ચિત બને.” શાસનપ્રભાવનામાં જાગરૂક આચાર્ય અભયદેવસૂરિએ કહ્યું કે- “દેવરાજ ! મને મૃત્યુને ભય નથી, પણ મારા રોગને નિમિત્ત બનાવી પિશુંક લોકો દ્વારા પ્રચારિત ધર્મસંઘની નિંદા દુઃસહ્ય બની છે.” ત્યારબાદ ધરણેન્દ્રના કહેવા મુજબ શ્રાવકસંઘની સાથે અભયદેવસૂરિ સ્તંભન ગ્રામમાં આવ્યા. સેઢી નદીના કિનારે ધરણેન્દ્રએ બતાવેલા સ્થાને તેમણે જ્યતિહઅણ” નામના ૩૨ લેકના સ્તોત્રને રચ્યું. આ સ્તંત્રની રચનાથી ત્યાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. આ પ્રતિમા આજે ખંભાતમાં છે. પૂર્વકાળમાં કોઈ સમયે શ્રીકાંતાનગરીમાં ઘનેશ શ્રાવકને ત્રણ પ્રતિમાઓ તેની અધિષ્ઠાયક દેવીની કૃપાથી સમુદ્રમાંથી પ્રાપ્ત થઈ હતી. શ્રાવકે એક પ્રતિમા ચારૂપ નામના ગામમાં, બીજી પ્રતિમા પાટણમાં અને ત્રીજી પ્રતિમા સેઢી નદીના કિનારે વૃક્ષોની વચ્ચે ભૂમિમાં સ્થાપન કરી હતી. આ છેલ્લી પ્રતિમાની સામે બેસી નાગાર્જુને રસસિદ્ધિ વિદ્યાની સાધના કરી હતી. અભયદેવસૂરિની સાધના દ્વારા સેઢી નદીના કિનારે પ્રતિમા પ્રગટ થયાની ઘટનાથી જનાપવાદ મટી ગયે; લેક અભયદેવસૂરિની પ્રશંસા કરવા લાગ્યા. પછીથી ધરણેન્દ્રના કહેવાથી શ્રી અભયદેવસૂરિએ સ્તંત્રની છેલ્લી બે ગાથાઓ લુપ્ત કરી દીધી. “જયતિહુઅણ” સ્તોત્રની આ ચમત્કારિક ગાથાઓ લુપ્ત કરી દેવાની વાત વિવિધતીર્થકલ્પમાં પણ છે. તેમાં કહ્યું છે કે, આ પદોનું 2010_04 Page #527 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ર૩૩ વિધિપૂર્વક ઉચ્ચારણ કરવાથી દેવને આવાન કરનારની સામે આવવું પડતું હતું. લોકો તેને દુરુપયેગ કરવા લાગ્યા તેથી તેત્રમાંથી છેલ્લાં બે પદો લુપ્ત કરી દેવામાં આવ્યાં. પ્રભાવક ચરિત્રમાં જણાવ્યા મુજબ, ટીકારચનાની પ્રતિલિપિ તૈયાર કરવાનું કામ તામ્રલિપ્તિ, આશાપલ્લી, ધવલકનગરીના ૮૪ તત્વજ્ઞ સુદક્ષ શ્રાવકેએ કર્યું. એ વખતે ૮૪ પ્રતિઓ લખાઈ હતી. પ્રતિલિપિ લખવામાં ત્રણ લાખ કમક (મુદ્રાવિશેષ)ને વ્યય થયો હતો, જેની વ્યવસ્થા રાજા ભીમે કરી હતી. શાસનદેવીએ ફેકેલાં આભૂષણો લઈ શ્રાવક રાજા ભીમ પાસે ગયું હતું. તેના બદલામાં રાજા ભીમે ત્રણ લાખ ક્રમક આપ્યાં હતાં. આ દ્રવ્યથી અભયદેવસૂરિના ટીકાગ્રંથ લખવામાં આવ્યા હતા. ટીકારચનાનું કાર્ય પૂર્ણ કરી આચાર્ય અભયદેવસૂરિ પાલ્ડઉદી ગામમાં વિચરી રહ્યા હતા. ત્યાંના શ્રાવકે સામે સંકટ આવ્યું હતું. માલથી ભરેલાં તેમનાં વહાણે સમુદ્રમાં ડૂબી ગયાના સમાચાર જાણી શ્રાવકે બેચેન થઈ ગયા હતા. યાચિત સમયે વહાણ આવી પહોંચ્યાં નહિ તેથી બેચેની વધી ગઈ હતી. આચાર્ય અભયદેવસૂરિ જાતે તેમની વસ્તીમાં દર્શન આપવા ગયા. ત્યાં તેમણે પૂછ્યું કે –“વંદન વેળાનું અતિક્રમણ કેમ થયું ?” શ્રાવકેએ, નમ્રતાથી, માલ ભરેલાં વહાણે સમુદ્રમાં નષ્ટ થયાના સમાચાર સંભળાવ્યા. આ જાણી આચાર્ય અભયદેવસૂરિએ કહ્યું કે–“ચિંતા ન કરે. ધર્મના પ્રતાપે બધું ઠીક થઈ જશે.” આચાર્ય અભયદેવસૂરિના આ શબ્દોથી શ્રાવકેમાં આશા જન્મી અને બીજા દિવસે વહાણે સુરક્ષિત આવી જવાના સમાચાર જાણું સૌ કઈ ખૂબ જ રાજી થયા. આચાર્ય અભયદેવસૂરિ પાસે જઈનમ્ર સ્વરે શ્રાવકેએ નિવેદન કર્યું કે આ માલ વેચતાં જે લાભ થશે તેને અર્ધ ભાગ ટીકાસાહિત્યના લેખનકાર્યમાં વાપરીશું.” આમ, શ્રાવકેના આવેલા આ ધનરાશિથી પણ ટીકાસાહિત્યની ઘણી પ્રતિલિપિઓ નિર્માણ થઈ. તે વખતના મુખ્ય આચાર્યો પાસે અનેક સ્થાનમાં તેમનું ટીકાસાહિત્ય પહોંચાડવામાં આવ્યું. - આચાર્ય અભયદેવસૂરિની ટીકાઓની રચનાના કાર્યમાં દ્રોણાચાર્યને મહાન સોગ પ્રાપ્ત થયો હતે. દ્રોણાચાર્ય ચૈત્યવાસી આચાર્ય હતા. તે વિશ્રત શ્રતધર હતા. અભયદેવસૂરિ સુવિહિતમાગ હતા. દ્રોણાચાર્યને સંબંધ ચૈત્યવાસી પરંપરા સાથે હોવા છતાં અભયદેવસૂરિ પ્રત્યે તેમને વિશેષ સદ્ભાવ હતો. અભયદેવસૂરિ પણ દ્રોણાચાર્યના આગમજ્ઞાનથી વિશેષ પ્રભાવિત હતા. દ્રોણાચાર્ય પિતાના શિષ્યને આગમવાચના આપતા હતા ત્યારે અભયદેવસૂરિ પિતે પણ તેમની પાસે વાચના લેવા જતા. અભયદેવસૂરિને દ્રોણાચાર્ય ઊભા થઈ સન્માન આપતા હતા, અને પિતાની પાસે આસન આપતા હતા. શ્રી અભયદેવસૂરિની ટીકાઓનું જે વિદ્વાનોએ સંશોધન કર્યું હતું તેમાં દ્રોણાચાર્ય મુખ્ય હતા. અભયદેવસૂરિએ પિતાની ટીકાઓની પ્રશસ્તિમાં દ્રોણાચાર્યને આદરભાવથી ઉલ્લેખ કર્યો છે. સાહિત્યસર્જન : આચાર્ય અભયદેવસૂરિની પ્રસિદ્ધિ નવાંગી ટીકાકાર તરીકે છે પરંતુ તેમણે અંગસૂત્ર સિવાય બીજા ગ્રંથ ઉપર પણ ટીકાઓ રચી છે. તેમની એક ટીકા 2010_04 Page #528 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શાસનપ્રભાવક ઉપાંગ આગમ ઉપર પણ છે. તેમણે સ્વતંત્ર ગ્રંથરચના પણ કરી હતી. ગણધર શ્રી સુધર્મા સ્વામીના આગમ સાહિત્યના ગૂઢાર્થ સમજવા માટે આચાર્ય અભયદેવસૂરિની ટીકાઓ ચાવી સમાન માનવામાં આવે છે. આ ટીકાઓ સંક્ષિપ્ત અને શબ્દાર્થપ્રધાન છે. તેમાં અનેક વિષયેનું નિરૂપણ કરવામાં આવેલ છે. તેમની આ ટીકાઓની સહાય વિના અંગશાસ્ત્રના રહસ્યને સમજવું મુશ્કેલ છે. તેમણે દ્વાદશાંગીમાંના અંગ ૩ થી ૧૧ ઉપર ટીકા લખી છે. તેમણે રચેલ ટીકા વગેરે ગ્રંથને પરિચય આ પ્રમાણે છે : સ્થાનાંગવૃત્તિ ઃ મૂળસૂત્રે પર સ્થાનાંગવૃત્તિની રચના છે. સૂત્રસંબદ્ધ વિષયેનું વિસ્તારથી વિવેચન છે. દાર્શનિક દૃષ્ટિઓની વિશદ વ્યાખ્યા છે. વૃત્તિમાં કયાંક ક્યાંક સંક્ષિપ્ત કથાનક છે. આ વૃત્તિની રચનામાં શ્રી અભયદેવસૂરિને સંવિપાક્ષિક અજીતસિંહસૂરિના શિષ્ય શ્રી યશદેવગણિ સોગ પ્રાપ્ત થયે હતો. દ્રોણાચાર્યને નામોલ્લેખ પણ આ ટીકામાં છે, જેમણે આ ટીકાનું સંશોધન કર્યું હતું. આ ટીકાને રચનાકાળ વિ. સં. ૧૧૨૦ છે. આનું ગ્રંથમાન ૧૪૨૫૦ પદપરિમાણ છે. સમવાયાંગવૃત્તિ : આ વૃત્તિની રચના પણ મૂળ સૂત્રો પર છે. આ મધ્યમ પરિમાણની ટીકા છે. આમાં પ્રજ્ઞાપનાસૂત્રને તથા ગંધહસ્તિ ભાષ્યને ઉલ્લેખ છે. આ ટીકાની રચના વિ. સં. ૧૧૨૦ માં પાટણમાં થઈ છે. આનું ગ્રંથમાન ૩૫૭૫ લેક પરિમાણ છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિવૃત્તિ ઃ આ સંક્ષિપ્ત શબ્દાર્થપ્રધાન ટીકા છે. આમાં એક વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના દશ અર્થ બતાવ્યા છે, જે ભિન્ન ભિન્ન અર્થબોધની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ ટીકામાં શ્રી સુધર્માસ્વામી આદિને નમસ્કાર કર્યા પછી ટીકાકારે આ સૂત્રની પ્રાચીન ટીકા, ચૂણિ અને જીવાભિગમ આદિની વૃત્તિની સહાયતાથી ટીકા રચવાને સંકલ્પ કરેલો છે. આથી સ્પષ્ટ છે કે, ટીકાકાર શ્રી અભયદેવસૂરિ સામે ભગવતીસૂત્રની પ્રાચીન ટીકા હતી. ટીકાના અંતમાં ગ્રંથકારે જિનેશ્વરસૂરિથી પિતાની ગુરુપરંપરાને ઉલ્લેખ કર્યો છે. આ ટીકાની રચના વણ અભયદેવસૂરિએ પાટણમાં વિ. સં. ૧૧૨૮ માં કરી હતી. આ ટીકાનું ગ્રંથમાન ૧૮૬૧૬ કપરિમાણ બતાવ્યું છે. જ્ઞાતાધર્મકથાવૃત્તિ ઃ મૂળસૂત્રસ્પશી શબ્દાર્થપ્રધાન આ ટીકા ૩૮૦૦ લેક પરિમાણ છે. આ ગ્રંથની રચના પાટણમાં વિ. સં. ૧૧૨૦ માં વિજયાદશમીને દિવસે થઈ છે. જ્ઞાતાધર્મ કથાના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રતસ્કધમાં ૧૯ કથાનક છે. એ કથાનક અત્યંત પ્રસિદ્ધ છે. જ્ઞાત હવાને લીધે આ શ્રતસ્કંધનું નામ જ્ઞાતા છે. બીજા પ્રતસ્કંધમાં ઘણી ધર્મકથાઓ હોવાથી તેનું નામ ધર્મકથા છે. ઉપાસકદશાંગવૃત્તિ : ઉપાસકદશાંગવૃત્તિની રચના મૂળ સૂત્ર પર થઈ છે. આ સંક્ષિપ્ત ટીકા છે. આની રચના જ્ઞાતાસૂત્રની વૃત્તિની રચના પછી થઈ છે. આમાં ટીકાકારે વિશેષ શબ્દોમાં અર્થનું સ્પષ્ટીકરણ કરેલ છે. આ વૃત્તિનું ગ્રંથમાન ૯૦૦ પદપરિમાણ છે. અંતકૃદશાવૃત્તિ : આ વૃત્તિ પણ મૂળસૂત્રસ્પર્શી અને શબ્દપ્રધાન છે. આ વૃત્તિનું ગ્રંથમાન ૮૯૯ પદપરિમાણ છે. અનુત્તરી પપાતિકવૃત્તિ ઃ આ પણ શબ્દપ્રધાન સંક્ષિપ્ન ટીકા છે. આનું ગ્રંથમાન ૧૦૦ પ્રમાણ છે. આમાં શબ્દોની સારગર્ભિત વ્યાખ્યા પાઠકના મનને વિશેષ પ્રભાવિત કરે છે. પ્રશ્નવ્યાકરણવૃત્તિ ઃ આ શબ્દાર્થપ્રધાનવૃત્તિ લગભગ ૪૬૩૦ પદ પરિમાણ 2010 04 Page #529 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ શ્રમણભગવા છે, આમાં ૫ આશ્રવ અને પ સવરનુ યુક્તિપૂર્વક વર્ણન છે. દ્રોણાચાયે` આ વૃત્તિનુ સંશાધન કર્યુ છે. શુભાશુભ કર્મોના જુદા જુદા રૂપે ફળનાં પરિણામ જાણવા આ વૃત્તિ વિશેષ સહાયક છે. વિપાકવૃત્તિ ઃ આ વૃત્તિ પણ સૂત્રસ્પી છે. પારિભાષિક પદોના સંક્ષિપ્ત અર્થ આમાં જણાવ્યા છે. આગમસૂત્રને પ્રવચનપુરુષ કહેલ છે. શુભાશુભ કર્મોના વિવિધ રૂપે ફળપરિણામ સમજવા માટે વિશેષ સહાયક છે. ગ્રંથગત વિઓને સંશાધન કરવા માટે વૃત્તિકારે શ્રીમાન્ પુરુષોને સશાષિત કરવા માટે કહ્યું છે : જ્ઞાનુયોને ચવયુવતમુદ્દત તદ્બોધના પ્રાર્પશોષયન્તુ । ટીકાકારે આ કથનથી પેાતાના વિચારોની સરળતા પ્રગટ કરી છે. ટીકાના અંતમાં ટીકાકારે પોતાનું નામ અને પેાતાના ગુરુના નામના ઉલ્લેખ પણ કરેલા છે. આ ટીકાનુ` સંશાધન અણહિલપુર પાટણમાં દ્રોણાચાર્યે કર્યું હતું. વૃત્તિનું ગ્રંથમાન ૩૧૨૫ પપરિમાણુ બતાવ્યુ` છે. ઓપપાતિકવૃત્તિ : આ વૃત્તિ ઉપાંગ આગમ પર છે. ટીકાકાર શ્રી અભયદેવસૂરિની ઉપાંગ આગમ પર આ એક જ ટીકા છે. આ વૃત્તિનું ગ્રંથમાન ૩૧૨૫ પદ્મપરિમાણ છે, વૃત્તિના આર'ભમાં ઔપપાતિક શબ્દની સુંદર વ્યાખ્યા આપી છે. શબ્દાપ્રધાન ટીકા સૈદ્ધાંતિક, સામાજિક, અને સાંસ્કૃતિક વિવિધ પ્રકારની સામગ્રીથી પરિપૂર્ણ છે. વૃત્તિના અંતમાં ટીકાકારે ગુરુ જિનેશ્વરસૂરિનુ નામ અને ચંદ્રકુલના ઉલ્લેખ પણ કર્યાં છે. વૃત્તિની પ્રશસ્તિ મુજબ આ વૃત્તિનુ સંશાધન અણહિલપુર પાટણમાં શ્રી દ્રોણાચાયે કયુ છે. આ ટીકામાં ત્રણ ટીકા સ્થાનાંગવૃત્તિ, સમવાયાંગવૃત્તિ અને જ્ઞાતાધમ કથાવૃત્તિ વિ. સ. ૧૧૨૦ માં રચી છે. આ ત્રણ વૃત્તિનું પરિમાણુ ૨૧૬૨૫ શ્લોક છે. એક વર્ષીમાં આવા વિશાળ સાહિત્યની રચના કરવી એ તેમની મહાન સર્જનશક્તિને પરિચય કરાવે છે. ઉપાંગ સહિત આ વૃત્તિઓનું ગ્રંથમાન ૫૦૭૬૯ શ્ર્લાકપ્રમાણ છે. આગમાતિરિક્ત ગ્રંથો પર ટીકા : આચાય અભયદેવસૂરિએ આગમે પર ટીકાએ લખીને જ સંતોષ લીધા નથી, તેમણે બીજા ગ્રંથા પર પણ ટીકાઓ લખી છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ સૂચિત ષોડશક તેમ જ પચાશક ગ્રંથ પર શ્રી અભયદેવસૂરિએ ટીકા રચવાનુ` કા` કર્યુ છે. આ બ'ને ગ્રંથામાં પંચાશકની ટીકા વિશાળ છે. એ ટીકાનુ' ગ્રંથમાન ૭૪૮૦ પદ્મપરિમાણ છે, આ ટીકાનો રચનાકાળ વિ. સં. ૧૧૨૪ છે. આચાર્ય અભયદેવસૂરિએ ટીકાગ્ર થાની રચના ઉપરાંત પ્રજ્ઞાપના તૃતીયપદ સંગ્રહણી, જયતિહુઅણુ સ્તોત્ર, પ'ચનિગ્રંથી પ્રકરણ તેમ જ છ કમ ગ્રંથ સવૃત્તિભાષ્ય આદિ ગ્રંથાની રચના કરી છે. પ્રજ્ઞાપના તૃતીયપદ સંગ્રહણીનુ' ગ્રંથમાન ૧૩૨ શ્લોકપરિમાણ છે. પ્રભાવકત્ર મુજબ થી અભયદેવસૂરિના સ્વર્ગવાસ પાટણમાં થયા હતા. એ વખતે પાટણમાં કરાજાનું રાજ હતું. સ્વ`વાસ સંવત-સમયના ઉલ્લેખ નથી; જ્યારે પટ્ટાવલી મુજબ અભયદેવસૂરિના સ્વર્ગવાસ ગુજરાતમાં કપડવંજ ગામમાં થયા હતા. પટ્ટાવલીમાં દર્શાવ્યા પ્રમાણે સ્વર્ગવાસ સંવત ૧૧૩૫ બતાવેલ છે. કોઈ કાર્ય સ્થળે વિ. સ. ૧૧૩૯ જણાવેલ છે. એમાં ૪ વર્ષીનું અંતર છે. આચાર્ય શ્રી અભયદેવસૂરિએ ટીકાનિર્માણનું કાર્ય વિ. સં. ૧૧૨૦ થી ૧૧૨૮માં કર્યું હતું. પટ્ટાવલી અનુસાર ટીકાનિર્માણના કાર્ય પછી ૬ અથવા ૧૧ વર્ષ તેમને સ્વવાસ થયેલ છે. એ આધારે શ્રી અભયદેવસૂરિ વિક્રમની ૧૧-૧૨ મી સદીમાં થયાનુ નક્કી થાય છે. 2010_04 Page #530 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શાસનપ્રભાવક જેન આગની સુગમ વ્યાખ્યાઓ આપી ટીકાકાર આચાર્યશ્રી અભયદેવસૂરિ ચતુર્વિધ સંઘની શ્રદ્ધાના સુદૃઢ આલંબન રૂપ બન્યા છે. જેનદર્શનાદિ અનેક વિષયોના સમર્થ જ્ઞાતા અને ગ્રંથકાર આચાર્યશ્રી જિનવલભસૂરિજી મહારાજ | વિક્રમની બારમી શતાબ્દીમાં જૈન સંઘમાં ચૈત્યવાસીઓની પ્રધાનતા હતી. તેઓ વિદ્વાન શક્તિસંપન્ન અને જૈન ધર્મના રાગી હતા. ધમની રક્ષા તથા તેના ઉત્થાનમાં હંમેશાં તત્પર રહેતા હતા. પરંતુ તેઓ આચારમાં શિથિલ રહેતા હતા. આ ચૈત્યવાસીઓની જુદા જુદા નગરમાં મુખ્ય ગાદી હતી. ચિત્તોડના ચૈત્યવાસી મઠની એક શાખા કૂર્યપુર (કૂચેરા-મારવાડ)માં હતી. આસીકાદુગનિવાસી આચાર્ય જિનેશ્વર (જિનચંદ્ર) તેના અધ્યક્ષ હતા. તેમને જિનવલ્લભ નામે શિષ્ય હતું, જે તેની માતાએ તેને બાલ્યવયમાં જ અર્પણ કર્યો હતે. દીક્ષા બાદ ગુરુએ તેને વ્યાકરણ, કાવ્ય, ન્યાય વગેરે શાસ્ત્રોને અભ્યાસ કરાવ્યુંસર્પકર્ષણી, સર્પગિની જેવી ચમત્કારિક વિદ્યા આપી; અને વાચનાચાર્યપદ પ્રદાન કર્યું હતું. શ્રી જિનવલ્લભની પ્રખર મેધા, બુદ્ધિ અને તીવ્ર જ્ઞાનરુચિના કારણે તેમને તથા જિનશેખરને વિશેષ આગમાદિના અભ્યાસ માટે પાટણમાં નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ પાસે મોકલ્યા. અહીં બંનેને વિવેકપૂર્વક જિનાગમ ભણતાં ધર્મમાર્ગનું સાચું જ્ઞાન થયું. તેમણે જ્યોતિષનું જ્ઞાન પણ મેળવ્યું. અધ્યયનની પરિસમાપ્તિ બાદ તેઓ ગુરુ પાસે ગયા પરંતુ તેઓ હવે તેમના રહ્યા ન હતા. શ્રી જિનવલ્લભે ચૈત્યવાસને સ્પષ્ટ અસ્વીકાર કરી, વડગચ્છની સંવેગી શાખાના આચાર્ય વર્ધમાનસૂરિના પટ્ટધર પરમ સવેગી શ્રી જિનેશ્વરસૂરિ પાસે જઈ તેમના શિષ્ય બન્યા. વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી”માં જણાવ્યું છે કે, તેમણે ચંડિકાના નામથી પિતાને ગચ્છ ચલાવ્યું હતું. વાગડમાં ઘણી મોટી સંખ્યામાં રિધમ એને જેન બનાવ્યા હતા. એક શ્રીમાલી જ્ઞાતિના નિર્ધન શ્રાવકને પરિગ્રહ પરિમાણનું મોટું વ્રત કરાવ્યું. તે ધનવાન બનતાં, વ્રતથી અધિક પ્રાપ્ત થયેલા ધનને ચિત્તોડમાં ભગવાન મહાવીરસ્વામીને જિનમંદિરનું નવનિર્માણ કરી સદ્વ્યય કર્યો. શ્રી જિનવલ્લભગણિના વિદ્યાગુરુ આચાર્ય અભયદેવસૂરિ એ સમયે જેનસિદ્ધાંતોના પારગામી વિદ્વાન હતા. ચૈત્યવાસી અને સંવેગી – બધાયે આચાર્યો તેમને માનતા હતા. આવી સમર્થ વ્યક્તિની પાટે બેસવાને સૌ કઈ ઈચ્છે એ સ્વાભાવિક હતું. આચાર્ય અભયદેવસૂરિની પાટે શ્રી પ્રસન્નચંદ્રસૂરિ અને શ્રી વર્ધમાનસૂરિ (વિ. સં. ૧૧૭૨) આવ્યા. શ્રી જિનવલ્લભગણિ પણ તેમની પાટે બેસવાને ઉત્સુક હશે, પણ તે શક્ય નહોતું. તેમની આચાર્ય પદવીને પ્રશ્ન અભયદેવસૂરિના સ્વર્ગવાસ પછી ઘણાં વર્ષો ઊડ્યો. તેમને આચાર્ય પદ આપવા સામે ઘણએ વિરોધ કર્યો પરંતુ સુવિહિત આચાર્ય દેવભદ્રસૂરિજી આવા શક્તિસંપન્ન સાધુને બીજે ન જવા દેવાના 2010_04 Page #531 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૨૩૭ વિચારથી અને દીર્ઘદૃષ્ટિથી તેમને (મારવાડી) સં. ૧૧૬૭ના અષાઢ સુદિ ૬ ને દિવસે આચાર્યપદ પ્રદાન કર્યું. ચિત્તોડનાં દેરાસરમાં ચૈત્યવાસીઓનું પ્રભુત્વ હતું. કલ્યાણુકેના દિવસેમાં શ્રી જિનવલ્લભસૂરિને પ્રવેશ ન મળવાના કારણે તેઓએ ભાદરવા વદિ ૧૦ના દિવસે ભગવાન મહવીરસ્વામીની ગર્ભાપહારતિથિને કલ્યાણક તરીકે જાહેર કરી પ્રવેશ કર્યો હતો. તીર્થંકરનાં પાંચને બદલે છ કલ્યાણકાની પ્રરૂપણ કરતાં તેઓ એક સ્વતંત્ર ગચ્છના પ્રતિષ્ઠાપક બન્યા. તેમની શિષ્ય પરંપરામાંથી મધુકરગચ્છ, ખરતરગચ્છ અને રુદ્રપલીયગચ્છ નીકળ્યા. આચાર્ય જિનવલ્લભસૂરિ સમર્થ વિદ્વત્તા અને પ્રભાવક્તાના કારણે શ્રીસંઘમાં બહુમાન ધરાવતા હતા. તે સમયે જેન શ્રમણમાં તેમનું સ્થાન ઊંચું હતું. તેમના ગ્રંથ માન્ય લેખાતા હતા. આચાર્ય થયા પછી માત્ર છ મહિનામાં, વિ. સં. ૧૧૬૭ના કારતક માસમાં તેમને સ્વર્ગવાસ થયો. તેમના સ્વર્ગવાસ સમયે એ ગચ્છમાં આઠ આચાર્યો હતા. ગ્રંથરચના : શ્રી જિનવલ્લભસૂરિએ ગણિપદ પ્રાપ્ત કર્યા બાદ ઘણું ગ્રંથની રચના કરી હતી, જેની વિગત આ મુજબ છે. ૧. પિંડવિહિપગરણ૨. સૂક્ષ્માર્થસિદ્ધાંતવિચાર, ૩. ષડશીતિઆગમિકવસ્તુવિચાર, ૪. પેષણવિધિપ્રકરણ, ૫. સંઘપટ્ટક, ૬. પ્રતિક્રમણ સમાચારી, ૭. ધર્મશિક્ષા, ૮. ધર્મોપદેશ-દ્વાદશકુલસંગ્રહ, ૯. પ્રશ્નોત્તર–ષષ્ટિશતક, ૧૦. શૃંગારશતક, ૧૧. સ્વપ્નાષ્ટક વિચાર સંગ્રહ, ૧૨. ચિત્રકાવ્ય, ૧૩. લઘુ અજિતશાંતિસ્તવ, ૧૪. ભાવારિવારણસ્તોત્ર, ૧૫. પંચકલ્યાણક સ્તોત્ર, ૧૫. જિનર્તોત્ર, ૧૭, પાWતેત્ર, ૧૮. વીરવ, ૧૯અષ્ટસપ્તતિકા વગેરે. ઉપરાંત, શ્રી જિનવલ્લભસૂરિએ ચિત્તોડ, નાગોર, નસ્વર અને મરુપુરમાં વિ. સં. ૧૧૬૪ માં અષ્ટસપ્તતિકા, સંઘપટ્ટક તથા ધર્મશિક્ષા આદિ ગ્રંથ શિલાપટ્ટમાં કંડારાવ્યા હતા. વિ. સં. ૧૧૨૫ માં શ્રી જિનચંદ્રસૂરિએ રચેલી “સંવેગ રંગશાલા”નું સંશોધન કર્યું હતું. તદુપરાંત, તેઓશ્રીના લખેલા ગ્રંથ ઉપર અનેક વિદ્વદ્ આચાર્યાદિ મુનિ મહારાજે એ વિવરણ, દીપિકા, અવચૂરિકા, પંજિકા, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ, ટિપ્પણ વગેરેની રચના કરી છે. મહા તપસ્વી, નિ:સ્પૃહી, અલગારી, મલધારીગચ્છના પ્રવર્તક તેમ જ રાજા-મહારાજા, મંત્રીઓ, શ્રેષ્ઠિઓ અને જનગણમાં મહાન પ્રભાવી મલધારી આચાર્યશ્રી અભયદેવસૂરિજી મહારાજ ચિત્તોડના સુપ્રસિદ્ધ રાજા અલ્લટે અલવર વસાવ્યું અને રાણી હરિદેવીના નામથી હર્ષ પુર વસાવ્યું. પુષ્કર પાસેનું હોટ એ જ હર્ષ પુર હતું. ત્યાં શ્રીસંઘે આચાર્ય પ્રિયગ્રંથસૂરિની મઝિમ શાખાના પ્રશ્નવાહનકુલના આચાર્યોને પધરાવ્યા અને ત્યારથી એ પ્રશ્નવાહનકુલના શ્રમણ હર્ષ પુરીયગ૭થી પ્રસિદ્ધ થયા. તેમના શિષ્ય આચાર્ય અભયદેવસૂરિથી હર્ષ પુરીયગચ્છનું નામ માલધારગચ્છ” પડ્યું. આમ, આ અભયદેવસૂરિ “માલધારગચ્છના પ્રવર્તક અને હર્ષપુરીયગચ્છના 2010_04 Page #532 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શાસનપ્રભાવક શ્રી વિજ્યસિંહસૂરિના શિષ્ય હતા. મલધારી શ્રી અભયદેવસૂરિ શરીર પ્રત્યે એકદમ નિલેપ અને ઉદાસ હતા. વામાં એક માત્ર ચલપટ્ટી અને એક પછેડી (ઉપરનું ઓઢવાનું કપડું) જ રાખતા હતા. એક દિવસ પાટણમાં ગુર્જરેશ્વર કર્ણદેવ રાજમહેલ બહાર જઈ રહ્યા હતા; સાથે યુવરાજ સિંહ પણ હતા. ત્યારે તેઓએ મેલાં કપડાદારી આચાર્ય અભયદેવસૂરિને જોયા. આ સૂરિવરની બાહ્ય નિર્લેપતા જોઈ, પ્રભાવિત અને પ્રસન્ન બની સૂરિવરને મલધારી (ઓલિયા)નું બિરુદ આપ્યું. ત્યારથી તેઓ માલધારી અભયદેવસૂરિ' નામથી પ્રસિદ્ધિ પામ્યા અને હર્ષ પુરીયગચ્છના શ્રમ મલધારીગચ્છ”થી ઓળખાવા લાગ્યા. આ ગચ્છની પરંપરા ઘણાં વર્ષો સુધી ચાલી હતી. તેના આચાર્યું કે શ્રીપૂની પરંપરાને વિચ્છેદ થતાં તેમની ગાદીએ તપાગચ્છના શ્રીપૂજે બેસતા હતા. આચાર્ય અભયદેવસૂરિ પરમ શાંત, નિઃસ્પૃહી અને મહાન તપસ્વી પણ હતા. તેઓ નિરંતર છઠ્ઠ–અઠ્ઠમનું તપ કરતા હતા. જાવજજીવ સુધી પાંચ વગઈનો ત્યાગ કર્યો હતો. તેમણે જિનાગમ આદિ શાનું ઊંડું જ્ઞાન સંપાદન કર્યું હતું. વિદ્યામાં સમર્થ શ્રી વીરાચાર્ય દ્વારા પ્રાપ્ત સૂરિમંત્રની સાધનાથી તેમને પ્રભાવ ઉત્તરોત્તર વૃદ્ધિવંત બન્યા હતા અનેક રાજા-મહારાજાઓ, મંત્રીઓ-શ્રેષ્ઠિઓ તેઓના પરમ ભક્ત બન્યા હતા. શાકંભરીને રાજા વિશલદેવ (ત્રીજા વિગ્રહરાજ)ના પુત્ર પ્રથમ પૃથ્વીરાજે આચાર્ય યશદેવસૂરિની પત્ર-પ્રેરણાથી રણથંભરના દેરાસર પર સુવર્ણકળશ ચઢાવ્યો હતે. ગ્વાલિયરના રાજા ભુવનપાલે તેમના ઉપદેશથી દેરાસરનાં બંધ દ્વારને ખુલ્લા કરાવ્યાં હતાં. ચંદ્રવંશી રાજા એલક શ્રીપાલની વિનંતિથી તેઓએ શ્રીપુર પધારી વિ. સં. ૧૧૪૨ માં માહ સુદિ પાંચમના ભગવાન અંતરિક્ષ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. રાજાએ ત્યાં દર્શનાથીઓની સગવડ માટે શિરપુર ગામ વસાવી આપ્યું અને પ્રતિમાજી પ્રગટ થયાં હતાં તે સ્થળે જળકુંડ બંધાવ્યું હતું. સેરઠને રાજા ખેંગાર પણ તેને ભક્ત હતા. મેડતામાં કડમયક્ષ તથા હજાર બ્રાહ્મણોને પ્રતિબોધી ત્યાં ભગવાન મહાવીર સ્વામીનું જિનાલય કરાવ્યું. ગુજરનરેશ સિદ્ધરાજ જયસિંહે તેઓશ્રીના ઉપદેશથી પર્યુષણ પર્યાદિમાં અમારિ પ્રવર્તાવી હતી. મહાઅમાત્ય શાંતૂએ ભરૂચના સમળીવિહાર જિનપ્રાસાદ પર આચાર્યશ્રીના માર્ગદર્શનથી સેનાના કળશ ચઢાવ્યા હતા. આચાર્ય યશોદેવસૂરિએ જીવનની અંતિમ અવસ્થામાં, પાટણમાં અનશન કર્યું તે દરમિયાન, ઉપવાસના તેરમા દિવસે મૃત્યુપથારીવશ દર્શનાભિલાષી શ્રાવક સીયકને ત્યાં પધારી ઉપદેશ આપતાં, તેણે એગ્ય ક્ષેત્રમાં ૨૦ હજાર દ્રમ્મનું દાન જાહેર કર્યું. આચાર્યશ્રી અનશનના ૪૭ મા દિવસે, વિ. સં. ૧૧૬૮માં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામતાં, તેમનાં અંતિમ દર્શન રાજા સિદ્ધરાજ જયસિંહે પિતાના પરિવાર તેમ જ રાજ્યના અધિકારી વર્ગ સાથે કર્યા હતાંઅંતિમ સંસ્કાર પછી, તેમના પાર્થિવ દેહની રાખને પ્રભાવશાળી–રગવિનાશક માની, હજારો ભાવિક પિતાને ઘેર લઈ ગયા હતા અને રાખ નહિ રહેતાં, માટી લઈ જતાં, ત્યાં ઊંડો ખાડો પડી ગયે હતે. 2010_04 Page #533 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૨૩૯ આચાર્યશ્રી અભયદેવસૂરિના જીવનની તેજસ્વી તવારીખે જોતાં તેઓ વિક્રમની બારમી સદીમાં થયા હોવાનો નિર્ણય થાય છે. મહા મેધાવી, સમર્થ વ્યાખ્યાતા, રાજપૂજિત આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ આચાર્ય ધર્મઘોષસૂરિ મહા મેધાવી, વાદવિજયી, અનેક રાજાઓ, બ્રાહ્મણ, વૈશ્ય આદિના પ્રતિબંધક અને તેમના સમયના સમર્થ મહાપુરુષ હતા. તેમના સંસારી જીવનની માહિતી પ્રાપ્ત થતી નથી, જ્યારે દીક્ષાવસ્થામાં તેઓશ્રી શ્રી શીલભદ્રસૂરિના શિષ્ય હતા. રાજગચ્છના પ્રવર્તક શ્રી નમ્નસૂરિની પાટ પરંપરામાં થયેલા સમર્થ આચાર્યોમાં તેઓ એક હતા. તેમનું બીજું નામ ધર્મસૂરિ પણ હતું. શ્રી ધર્મઘોષસૂરિ તીવ્ર બુદ્ધિવાળા હતા. છઠ્ઠી ઘડીમાં ૫૦૦ શ્લેક મુખપાઠ કરી શકતા હતા. વળી, તેઓશ્રી વ્યાકરણના પારગામી, ન્યાયનિષ્ણાત અને સૂત્રાર્થના સમર્થ વ્યાખ્યાતા હતા. ગુર્જરેશ્વર રાજા જ્યસિંહ સિદ્ધરાજ તેમની બુદ્ધિમત્તા અને જ્ઞાનસમૃદ્ધિના પ્રશંસક હતા. શ્રી ધર્મઘોષસૂરિ રાજપૂજિત પણ હતા. તેમણે નાગર, શાકંભરી અને અજમેરની રાજસભામાં વ્યાખ્યાને આપ્યાં હતાં. નાગોરને રાજા આલણ, શાકભરીના રાજાઓ અજયરાજ અને અર્ણોરાજ, અજમેરના રાજા વિગ્રહરાજ વગેરે તેમને ગુરુ માનતા હતા. રાજા વિગ્રહરાજે તેમના ઉપદેશથી અગિયારસ વગેરે તિથિઓની અમારિ પળાવી હતી. મેટે રાજવિહાર બનાવી તેમાં ભગવાન શાંતિનાથ આદિ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. સૂરિજીએ રાજાઓ ઉપરાંત બ્રાહ્મણ, માહેશ્વરી વૈ અને ક્ષત્રિને ઉપદેશ આપી જૈનધમી બનાવ્યા હતા. તેમના ઉપદેશથી એ સવાલમાં ૧૦૫ અને શ્રીમાલીમાં ૩પ નવાં જેન ગોત્ર બન્યાં હતાં. - શ્રી ધર્મઘોષસૂરિના નામથી રાજગચ્છની ધર્મઘોષશાખા નીકળી હતી, જે પાછળથી ધર્મષગચ્છ નામે વિખ્યાત થઈ છે. આચાર્યશ્રીએ પિતાના શ્રમણ સંઘની સંપૂર્ણ વ્યવસ્થા માટે, શિષ્યસમુદાયમાં શિથિલતા ન પેસે તેની દેખરેખ અને સુરક્ષા માટે ૧૬ શ્રાવકેની એક સમિતિ બનાવી હતી. આચાર્યશ્રીએ પિતાના ૨૦ શિષ્યને સૂરિપદ આપ્યું હતું. તેમના મુખ્ય પટ્ટધર શ્રી સમુદ્રષસૂરિ હતા. આચાર્ય ધર્મ જોષસૂરિના ઉપદેશથી ૧૦૫ સ્થાનમાં જિનાલય અંધાયાં હતાં. ફધિ પાર્શ્વનાથ પ્રગટ્યા ત્યારે તે પ્રાકટય મહોત્સવમાં તેઓશ્રી હાજર હતા. તેમણે વિ. સં. ૧૧૮૬ માં “ધમ્મકપદેદુમા” તથા “ગૃહિધર્મપરિગ્રહપ્રમાણ” નામે ગ્રંથ રચ્યા હતા. તેઓશ્રી બીજા યુગના ૧૮ મા યુગપ્રધાન આચાર્ય હતા. તેમને યુગપ્રધાનકાળ વીરનિર્વાણ સં. ૧૫ર૦ થી ૧૫૯૮ હતે. 2010 04 Page #534 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શાસનપ્રભાવક ગવિદ્યાના મહાન સાધક અને સમર્થ વાદવિજેતા આચાર્યશ્રી વીરાચાર્ય (વીરસૂરિ) મહારાજ શ્રી વીરાચાર્ય મહારાજ શ્વેતાંબર પરંપરામાં થયા છે. તેઓ વિદ્યાબળ અને બુદ્ધિબળથી સંપન્ન અને સમર્થ હતા. યોગવિદ્યાના જ્ઞાતા હતા. શાસ્ત્રાર્થ કરવામાં દક્ષ હતા. ગુજરાતનરેશ સિદ્ધરાજ જયસિંહ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા. ચંદ્રગચ્છની પાંડિલ્ય શાખામાં ભાગદેવસૂરિ થયા, તેમના નામથી વિક્રમની દશમી શતાબ્દીમાં ભાવાચાર્યગચ્છ નીકળ્યો. તેની સાતમી પાટે આચાર્ય વીરસૂરિ થયા, અને તેઓ વીરાચાર્ય નામે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા. તેમના ગુરુનું નામ વિજયસિંહસૂરિ હતું. શ્રી વીરાચાર્યને મૈત્રીભાવના કારણે ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહની સભામાં વિશેષ સન્માન મળ્યું હતું. રાજાની વિશેષ ભક્તિને લીધે વીરાચાર્ય ઘણા સમય સુધી પાટણમાં વિચરી રહ્યા હતા. એક વખત વિદમાં રાજા સિદ્ધરાજે વીરાચાર્યને કહ્યું કે,–“રાજ્યાશ્રયને લીધે જ દુનિયામાં આપનું આટલું મહત્ત્વ છે.” રાજાની આ વાત તેમના હૃદયમાં વિશેષ ખટકી. તેમણે તરત જ, રાજાની સામે જ, વિહાર કરવાનો નિશ્ચય પ્રગટ કર્યો. પ્રત્યુત્તરમાં રાજાએ કહ્યું કે મુનિવર્ય! મેં આ વાત વિદમાં કહી હતી. હું આપને કેઈ પ્રકારે જવા દઈશ નહિ.” આચાર્ય બેલ્યા, “રાજન ! મુનિએ પવનની જેમ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. તેને કેણ રોકી શકે?” રાજાએ પિતાની વાતને વળગી રહી વીરાચાર્યને પાટણની બહાર જવા ન દેવા માટે નગરના દરેક દરવાજે કડક પહેરે ગેડ. વીરાચાર્ય પણ પિતાના નિર્ણયમાં દઢ હતા. તેમણે વહેલી સવારે વિહાર કર્યો અને થોડા સમયમાં તેઓ પાલી નામની નગરીમાં પહોંચી ગયા. આ બાજુ સવારમાં રાજા સિદ્ધરાજને શ્રી વીરાચાર્ય વિહાર કરી ગયાના સમાચાર મળ્યા. તેને આ જાણી ઘણું આશ્ચર્ય થયું. થોડા દિવસ પછી પાલી ગામથી આવેલા બ્રાહ્મણો દ્વારા વીરાચાર્ય વિહારના તે જ દિવસે ત્યાં પહોંચ્યા હતા તે જાણવા મળ્યું; આ વાતથી રાજાને અતિ આશ્ચર્ય થયું અને તેને સમજાયું કે –“શ્રી વીરાચાર્ય યુગવિદ્યાના સાધક સિદ્ધપુરુષ હશે અને એ વિદ્યાથી જ તેઓ અવશ્ય આકાશમાગે પલી ગયા હશે, અન્યથા આમ સંભવે નહિ.” રાજાને પિતાની વર્તણુકથી ઘણે ભ થયો. અને ક્ષમાયાચનાપૂર્વક શ્રી વીરાચાર્યને પાટણમાં ફરી પધારવા નિમંત્રણ મોકલ્યું. વીરાચાર્યે બીજા કેટલાંક ગામ અને નગરમાં વિહાર કર્યા પછી ત્યાં આવવાને સંકેત જણ. મહાબોધપુરમાં તેમણે બૌદ્ધ સાધુઓ સાથે શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યો. ત્યાંથી તેઓ ગોપાલગિરિ (ગ્વાલિયર) પધાર્યા. તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ત્યાંના રાજાએ તેમનું સન્માન કર્યું. ત્યાં પણ કેટલાક સાથે શાસ્ત્રાર્થ થયા. શાસ્ત્રાર્થોમાં વિજ્ય પ્રાપ્ત કરતા હોવાથી ગોપાલગિરિના નરેશ ખૂબ ખૂબ પ્રભાવિત થયા. ત્યાંથી વિહાર કરી શ્રી વીરાચાર્ય કેટલાક દિવસ નાગોર રહ્યા. ત્યાં પણ રાજા સિદ્ધરાજની પુનઃવિનંતિ આવતાં, તેઓ વિહાર કરી પાટણની નજીક ચારૂપ ગામે પધાર્યા. પાટણનરેશ સિદ્ધરાજે ત્યાં આવી ઘણું જ સન્માનપૂર્વક પિતાના નગરમાં 2010_04 Page #535 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૨૪૧ મહામહોત્સવપૂર્ણાંક પ્રવેશ કરાવ્યો. અહીં પાટણમાં એક દિવસ તેમને વાદીસિંહ નામના સાંખ્ય વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ થયેા. વાદીસિંહ સામે વીરાચાર્યના વિજય થયે. સિદ્ધરાજે આ પ્રસંગે તેમને જયપત્ર આપ્યુ. પાટણની સભામાં દિગંબરાચાય કમલકીતિ સાથે પણ વીરાચાર્ય ને સફ્ળ શાસ્ત્રાર્થ થયા. શ્રી વીરાચાર્યના જન્મ, દીક્ષા આદિ સંબધી સાલ, વાર આદિના ઉલ્લેખ મળતા નથી. તે પાટણનરેશ સિદ્ધરાજ જયસિંહની સભાના સન્માન્ય વિદ્વાન હતા. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ વિ. સ. ૧૧૫૦ થી ૧૧૯૯૯ સુધી મનાય છે. એ આધારે શ્રી વીરાચાર્ય વિક્રમની બારમી શતાબ્દીના વિદ્વાન આચાર્ય સિદ્ધ થાય છે. wwwww ખરતરગચ્છના મહાન જ્યોતિર્ધર, પરમ પ્રભાવી અને નામથી સુપ્રસિદ્ આચાર્ય શ્રી જિનદત્તસૂરિજી મહારાજ શ્રી જિનદત્તસૂરિ ખરતરગચ્છ પરંપરાના મહાન જયાતિર પરમ પ્રભાવી આચાય હતા. ખરતરગચ્છમાં તેમનુ' નામ ઘણા જ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમની પ્રસિદ્ધિ (6 66 "" દાદા ” તરીકે છે. เล શબ્દ મહાન પૂજ્યભાવના પ્રતીક છે, દાદા 'ના • ગુર્વાવલી 'ના આધારે શ્રી જિનદત્તસૂરિ શ્રી જિનવલ્લભસૂરિના પટ્ટધર હતા અને શ્રી જિનવલ્લભસૂરિ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિના પટ્ટધર હતા. શ્રી જિનદત્તસૂરિના દીક્ષાગુરુ ઉપાધ્યાય ધદેવ અને શ્રી જિનવલ્લભસૂરિના દીક્ષાગુરુ ચૈત્યવાસી જિનેશ્વરસૂરિ હતા. શ્રી જિનવલ્લભસૂરિના દીક્ષાગુરુ ચૈત્યવાસી જિનેશ્વરસૂરિ હતા. શ્રી જિનવલ્લભસૂરિ શ્રી અભયદેવસૂરિ પાસે જિનાગમનું ઊંડું જ્ઞાન મેળવી, ચૈત્યવાસી પર પરાના ત્યાગ કરી સુવિહિતમાગી બન્યા હતા. શ્રૃ. ૩૧ 2010_04 શ્રી જિનદત્તસૂરિના જન્મ વૈશ્યવંશ હુમ્બડ ગેત્રમાં વિ.સ. ૧૧૩૨ માં થયા. ધવલકપુર ( ધોલકા ) નિવાસી શ્રેષ્ઠિ વાફ્ટિંગના તેએ પુત્ર હતા. તેમની માતાનુ' નામ વાહડદેવી હતુ'. બાલ્યકાળમાં જિનદત્તસૂરિને સહજ ધાર્મિ ક વાતાવરણ પ્રાપ્ત થયું હતું. એક વાર ધાલકામાં જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાધ્યાય ધર્માંદેવની આજ્ઞાનુવતિની સાધ્વીઓનુ ચાતુર્માસ થયું. તેની પાસે પુત્રને લઇ વાડદેવી ધકથા સાંભળવા માટે જતી. ધ કથાએ સાંભળવાથી બાળકના મનમાં વૈરાગ્યભાવ જાગૃત થયે. મુનિજીવન સ્વીકારવાની ઇચ્છા થઈ. બાળકના શરીર ઉપર શુભચિહ્ન તા હતાં જ, જે તેના સુ'દર ભવિષ્યને જણાવતાં હતાં. સાધ્વીઓએ બાળકને ધ સંઘમાં અ`ણુ કરવા વાડદેવીને પ્રેરણા કરી. ધર્માનુરાગણી વાહડદેવી પણ આ કાર્ય માટે તૈયાર થતાં ઉપાધ્યાય ધદેવે બાળકને વિ. સ. ૧૧૪૧ માં દીક્ષા આપી. નવદીક્ષિત મુનિનુ નામ સામચંદ્ર રાખવામાં આવ્યુ. એ સમયે બાલમુનિ સોમચદ્રની વય નવ વર્ષની હતી. Page #536 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક બાલમુનિ સેમચંદ્રએ ભાવડાગચ્છના આચાર્ય પાસે પંજિકાનું (પ્રાથમિક) જ્ઞાન મેળવ્યું અને હરિસિંહસૂરિ પાસે સૈદ્ધાંતિક વાચના ગ્રહણ કરી, તથા મંત્રવિદ્યાનું શિક્ષણ મેળવ્યું. મુનિ સેમચંદ્રની શીઘગ્રાહી પ્રજ્ઞાથી હરિસિંહસૂરિ ખૂબ પ્રસન્ન થયા. તેમણે આગમિક જ્ઞાનદાન સાથે પિતાની અધ્યયન સંબંધી સામગ્રી પણ બાળમુનિને પ્રસન્નતાપૂર્વક આપી. મુનિ સોમચંદ્રએ ઉત્તરોત્તર જેનદર્શનને ગહન અભ્યાસ કર્યો અને તેમાં ઘણી પ્રસિદ્ધિ મેળવી. ઉપરાંત, તેમણે વિદ્યાસાધના દ્વારા અનેકવિધ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને આ ગવિદ્યાના બળે અનેક ચમત્કારિક ઘટનાઓ અને અપૂર્વ શાસનપ્રભાવના થઈ હતી. ચિતોડમાં વિ. સં. ૧૧૬૯ માં વૈશાખ વદિ છઠ્ઠ ને શનિવારે શ્રી દેવભદ્રાચાર્યે તેમને આચાર્યપદે સ્થાપી જિનદત્તસૂરિ નામથી આચાર્ય જિનવલ્લભસૂરિની પાટે સ્થાપન કર્યા. આચાર્ય જિનદત્તસૂરિના યુગમાં રાજ્યાશ્રયને લીધે ચૈત્યવાસી પરંપરાનું બળ ઘણું હતું. સુવિહિત વિધિમાર્ગ પર ચાલનાર જૈનાચાર્યો માટે કસોટીને યુગ હતે. જિનદત્તસૂરિએ પિતાની સૂઝબૂઝથી ધર્મવિસ્તારનાં નવાં દ્વાર ખેલ્યાં, નવા નિયમ બનાવ્યા અને ખરતરગચ્છનું પ્રવર્તન કર્યું. મારવાડ, મેવાડ, સિંધ, પંજાબ વગેરે ઉત્તર ભારતના અનેક પ્રદેશમાં વિચરી તેમણે નવા જેને બનાવવાનું કાર્ય માટે પાયે કર્યું. તેમાંયે મારવાડમાં તે તેઓ કલ્પવૃક્ષ સમાન પ્રભાવી બન્યા હતા. અનેક ચૈત્યવાસીઓ અને માહેશ્વરીઓને પિતાના જૈન બનાવ્યા હતા. ઘણા ચિત્યવાસી યતિઓ તેમના શિષ્ય બન્યા હતા. બિકાનેર વગેરે રાજ્યમાં તેમના પ્રભાવે ભાવુક ભાઈબહેનોએ દીક્ષા અંગીકાર કરી હતી. રાજાઓ, રાજ્યના મોટા કર્મચારીઓ, શ્રેષ્ઠિઓ અને ઇતરધર્મીઓ તેમના પ્રભાવે જેન બન્યા હતા. જેનેની આ સંખ્યાવૃદ્ધિ ખરતરગચ્છને મજબૂત અને સમૃદ્ધ કરવામાં ઘણી સહાયક થઈ હતી. શ્રી જિનદત્તસૂરિએ વિ. સં. ૧૨૧૧ માં, બિકાનેરમાં શ્રી જિનચંદ્રને પોતાની પાટે સ્થાપન કર્યા. ખરતરગચ્છમાં આચાર્યોનાં નામ પહેલાં “જિન” શબ્દ જોડવાનું ત્યારથી ચાલુ થયું છે. તેમણે ૧૦ વાચનાચાર્ય અને ૫ મહત્તરાઓ બનાવી હતી. સાહિત્યસર્જનઃ શ્રી જિનદત્તસૂરિ પ્રાકૃત–અપભ્રંશ ભાષાના અધિકારી વિદ્વાન હતા. તેમણે ગણધર સાર્ધશતક (પ્રાકૃત), સંદેહદેલાવલી (પ્રાકૃત), ગણધરસક્ષતિ (પ્રાકૃત), વિનવિનાશી તેત્ર (પ્રાકૃત), વ્યવસ્થાકુલક (પ્રાકૃત), પ્રાકૃતવિશિકા (પ્રાકૃત) ઉપદેશ રસાયન (અપ્રભંશ), કાલસ્વરૂપ (અપભ્રંશ) ચર્ચરી (અપભ્રંશ) આદિ ગ્રંથ લખ્યા છે. તેમની કૃતિઓ સ્તુતિ રૂપે અને ઉપદેશાત્મક છે. તેમની કૃતિઓમાં ગણધર સાર્ધશતક ઉત્તમ છે. તેમાં ૧૫૦ ગાથા છે. ૩૫ આચાર્યોના ઈતિહાસની સામગ્રી તેમાંથી મળે છે. શ્રી જિનદત્તસૂરિ અનશનપૂર્વક વિ. સં. ૧૨૧૧ માં અજમેરમાં સ્વર્ગવાસ પામ્યા. શ્રાવકેએ તે સ્થળે સમાધિસ્તૂપ બનાવરાવ્યું હતું, જેની પ્રતિષ્ઠા મહોત્સવપૂર્વક થઈ હતી. અજમેરમાં ત્યાર પછી શ્રાવકેએ શ્રી પાર્શ્વનાથ દેરાસર અને તેમના નામની “દાદાવાડી” બનાવ્યાં, જે આજે વિદ્યમાન છે. 2010_04 Page #537 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ર૪૩ પ્રાકૃત–સંસ્કૃત ભાષાના તજજ્ઞ, જિનાગમના ઊંડા અભ્યાસી અને ગ્રંથકાર આચાર્યશ્રી નેમિચન્દ્રસૂરિજી મહારાજ આચાર્ય નેમિચંદ્રસૂરિ પ્રાકૃત–સંસ્કૃત ભાષાના તજજ્ઞ જેનદર્શન, સિદ્ધાંત આદિ વિવિધ વિષયેના ઊંડા અભ્યાસી અને સમર્થ ગ્રંથકાર હતા. શ્રી નેમિચંદ્રસૂરિની ગુરુપરંપરા સુખબોધાટીકા પ્રશસ્તિ, આખ્યાનમણિકેશ પ્રસ્તાવના અને ચણચૂડચરિયું ગ્રંથમાં મળે છે. સુખબોધાટીકાની પ્રશસ્તિ મુજબ તેઓ ચંદ્રકુલના બૃહદુ (વડ) ગચ્છીય આચાર્ય ઉદ્યોતનસૂરિના પ્રશિષ્ય અને ઉપાધ્યાય આમ્રદેવગણિના શિષ્ય હતા. શ્રી ઉદ્યોતનસૂરિની વિવિધ પાટપરંપરા મુજબ એકમાં શ્રી દેવસૂરિની પાટે આવેલા શ્રી સર્વદેવસૂરિ પછી પાંચમા ક્રમે બતાવવામાં આવ્યા છે અને બીજીમાં પણ શ્રી આ»દેવસૂરિ પછી પાંચમા ક્રમે બતાવવામાં આવ્યા છે. શ્રી સર્વદેવસૂરિએ આઠને આચાર્ય પદવી આપી એમાં એક શ્રી નેમિચંદ્રસૂરિ પણ હતા. શ્રી નેમિચંદ્રસૂરિએ શ્રી મુનિચંદ્રસૂરિને આચાર્યપદ આપી પિતાની પાટે સ્થાપન કર્યા હતા. તેઓ તેમના ગુરુભ્રાતા હતા. શ્રી નેમિચંદ્રસૂરિના ગૃહસ્થજીવનની કેઈ વિગત મળતી નથી. સાધુ-અવસ્થાની દીક્ષા, પદપ્રાપ્તિ કે કાળધર્મ અંગેની નિશ્ચિત સાલ કે અન્ય કોઈ ઘટના-પ્રસંગ કે વિહાર પ્રદેશની વિશિષ્ટ માહિતી મળતી નથી. આચાર્યપદ મળ્યા પહેલાં તેમનું નામ પં. દેવેન્દ્રગણિ હતું. વિ. સં. ૧૧૨૯ થી ૧૧૩૯ ના ગાળામાં તેઓ આચાર્ય થયા હતા. તેઓ વયસ્થવિર, ચારિત્રસ્થવિર અને શ્રુતસ્થવિર પણ હતા. ગ્રંથરચના : તેઓએ અનેક ગ્રંથની રચના કરી હતી, જેની વિગત નીચે પ્રમાણે છે : (૧) રણચૂડ-તિલકસુંદરી કથા : આ કૃતિ પ્રાકૃતમાં લખાયેલી છે અને અનેક કાવ્યગુણોથી મંડિત છે. આ કૃતિનું કથાનક ગણધર ગૌતમસ્વામીના મુખે મહારાજા શ્રેણિકને સંભળાવવામાં આવ્યું છે. આ કૃતિ ૩૦૦૦ ગ્રં. પરિમાણ છે. તેની પહેલી પ્રત શ્રી પ્રદ્યુમ્નસૂરિના પ્રશિષ્ય પં. યશદેવગણિએ લખી છે. (૨) સુખધાવૃત્તિ (ઉત્તરઝયણસુત્ત-વૃત્તિ), સં. ૧૧૨૯ માં પાટણમાં દોહડિ શેઠની વસતીમાં રહીને ગુરુભ્રાતા મુનિચંદ્રના વચનથી વાદિવેતાલ શાંતિસૂરિની પાઈયટીકાના આધારે પાઠ દર્શાવતી લઘુટીકા રચી છે. શાંતિસૂરિએ કથાનકે સંક્ષિપ્ત શૈલીમાં લખ્યાં છે, જ્યારે આ વૃત્તિમાં શ્રી નેમિચંદ્રસૂરિએ કથાનકનું વિસ્તૃત વર્ણન કર્યું છે. આ કૃતિ ૧૨૦૦૦ ગ્રંથમાન (પરિમાણ) છે. (૩) આખ્યાનમણિકેશ : તેમણે આચાર્યપદ પ્રસંગે આ ગ્રંથ યે હતે. સુવિહિત આચાર્ય આમદેવ સં. ૧૧૯૧માં ધોળકામાં તેની (ચં. ૧૪૦૦૦ પ્રમાણ) ટીકા બનાવી છે, જેમાં તેમના શિષ્ય નેમિચંદ્ર વગેરેએ સહાય કરી હતી. (૪) મહાવીરચરિયું : તેમની આ પ્રાકૃત પદ્યરચના ગ્રંથમાન ૩૦૦૦ પ્રમાણ છે. શેઠ દોહડિની વસતીમાં રહીને વિ. સં. ૧૧૩૯ માં આ ચરિત્ર લખ્યું છે. (૫) પ્રવચનસારોદ્વાર : જિનાગામોમાંથી ઉપયોગી પ્રાકૃત ગાથાઓનો સંગ્રહ છે. તેનાં બીજાં નામ આત્મબોધકુલક અને ધર્મોપદેશકુલક છે. આ ગ્રંથ પર કેટલાક આચાર્યોએ વિવિધ વિવરણ બનાવ્યાં છે. ઉપરાંત, તેમણે શ્રી 2010_04 Page #538 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શાસનપ્રભાવક દેવસૂરિના ‘ જીવાણુસાસક-સટીક ’ તથા વાચનાચાય વીરગણિની ‘પિડનિજુત્તી ’ની ‘ શિષ્યહિતા’ નામની વૃત્તિનું પાટણમાં સંશોધન કર્યુ હતું. શ્રી નેમિચ'દ્રસૂરિને સમય, તેમના ગ્રંથાની રચનાના આધારે, વિક્રમની બારમી સદી નક્કી થાય છે. પરમ ત્યાગી, સૌવીરપાયી, નવકલ્પવિહારી, ‘સૈદ્ધાંતિક ’ બિરુદથી સન્માનિત, શ્રુતના સમ જ્ઞાતા અને મહાન ગ્રંથકાર આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ આચાર્ય. મુનિચંદ્રસૂરિ પરમ ત્યાગી, નવકલ્પવિહારી, નિર્દોષ વસતી અને નિર્દોષ આહારના ગવેષક તેમ જ શ્રુતના સમર્થ જાણકાર, ગ્રંથકાર અને સૈદ્ધાંતિક' બિરુદથી સન્માનિત હતા. આચાય યશાભદ્રસૂરિ અને આચાય નેમિચંદ્રસૂરિની પાટે સૈદ્ધાંતિક આચાય મુનિચંદ્રસૂરિ થયા. તેમનું બીજું નામ ચંદ્રસૂરિ પણ હતું. તેએ શ્રી યશેાભદ્રસૂરિના શિષ્ય હતા અને ઉપાધ્યાય વિનયચંદ્રના વિદ્યાશિષ્ય હતા. " શ્રી મુનિચંદ્રસૂરિના જન્મ ડભોઇમાં થયા હતા. તેમના પિતાનું નામ ચિંતક અને માતાનું નામ માંઘીબાઇ હતું. તેમણે નાની વયે જ આચાર્ય યશેાભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષાના દિવસથી જીવનપર્યંત માત્ર ૧૨ વસ્તુ જ આહારમાં લીધી હતી, ૬ વિગઈ ના સર્વથા ત્યાગ કર્યો હતા અને પ્રાયઃ આયંબિલ તપ કરતા હતા. વિ. સં. ૧૦૯૪ લગભગમાં તે ગુરુદેવની સાથે પાટણમાં ચૈત્યપરિપાટી માટે પધાર્યા. આ સમયે પાટણમાં ચૈત્યવાસીઓના ભારે પ્રભાવ હતા. સંવેગી સાધુઓ માટે ઊતરવાને પણ યોગ્ય સ્થાન નહોતાં. પાષાળા બની નહોતી. મુનિશ્રી એક દિવસ થારાપદ્રગચ્છના ચૈત્યમાં ભગવાન ઋષભદેવનાં દર્શન કરી, પાસેના સ્થાનમાં નિવાસ કરતાં વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ પેાતાના ૩૨ શિષ્યાને બૌદ્ધદર્શનના પ્રમેયવાદને વિષય ભણાવતા હતા ત્યાં જઈ તેમને નમસ્કાર કરીને બેસી ગયા. પછી તેા એ વિષયમાં રસ પડવાથી તે નિરંતર ૧૫ દિવસ સુધી ત્યાં ગયા. તેમણે તે પાઠ એકાગ્રતાથી વિનાપુસ્તકે અવધારણ કરી લીધે; પર`તુ શ્રી શાંતિસૂરિના શિષ્યામાંથી કાઈ એ વિષયને ધારણ કરી શકયા નહિ. આથી સૂરિજીને ભારે ખેદ ઊપજ્યા. આ જોઇ જાણી શ્રી મુનિચ'દ્રસૂરિજીની આજ્ઞા મેળવી ૧૫ દિવસ સુધીના આપેલા પાઠ ક્રમબદ્ધ કહી સંભળાવ્યેા. આ સાંભળી શ્રી શાંતિસૂરિ અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું કે, ‘ ખરેખર, તું તે ધૂળમાં ઢંકાયેલું બહુમૂલ્ય રત્ન છે. તું હવે અહી રહી ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરી લે.' શ્રી શાંતિસૂરિ જાણુતા હતા કે, પાટણમાં સંવેગી મુનિઓને ઊતરવા માટે યોગ્ય સ્થાન નથી, તેથી તેમણે ટંકશાળની પાછળ આવેલા શેઠ દેસિડેના ઘરમાં ઊતરવાની વ્યવસ્થા કરાવી. શ્રી મુનિચ ંદ્રે ૬ એ . 2010_04 Page #539 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો ર૪પ દર્શનને અભ્યાસ કરી, પિતાની તીક્ષ્ણ બુદ્ધિશક્તિથી ૬ એ દશનેને અવધારણ કરી લીધાં. બસ, એ સમયથી સંવેગી સાધુઓને સુલભતાથી વસતિ મળવા લાગી. શ્રી નેમિચંદ્રસૂરિની આચાર્ય પદવી વિ. સં. ૧૧૨૯ થી ૧૧૩૯ ની વચ્ચે આચાર્ય સર્વદેવસૂરિના હસ્તે થઈ હતી. અને શ્રી નેમિચંદ્રસૂરિએ એ જ વર્ષમાં શ્રી મુનિચંદ્રને આચાર્ય પદવી આપી પિતાની પાટે સ્થાપન કર્યા હતા. આ બંને આચાર્યોની વય અને દીક્ષાપર્યાયમાં નજીવું અંતર હોય તેમ જણાય છે. બંનેમાં ગુણસામ્ય અને ગાઢ પ્રેમ હવે જોઈએ. તેથી જ શ્રી નેમિચંદ્રસૂરિએ શ્રી મુનિચંદ્રસૂરિને પિતાના ગુરુભાઈ દર્શાવ્યા છે. આ બંને આચાર્યોએ સૂરિપદ પ્રાપ્ત કર્યા અગાઉ અને પછી અનેક ગ્રંથની રચના કરેલી જાણવા મળે છે. આ બંને આચાર્યો સૈદ્ધાંતિક તરીકે પ્રસિદ્ધ હતા. શ્રી મુનિચંદ્રસૂરિએ શ્રી નેમિચંદ્રસૂરિની આજ્ઞામાં રહીને પિતાના ગુરુભાઈ આડ આનંદ, આ દેવપ્રભ, આ૦ માનદેવ તથા શિષ્ય આ૦ અજિતપ્રભ, આ૦ દેવ તેમ જ આ૦ રત્નસિંહ વગેરેને દીક્ષા, શિક્ષા તથા આચાર્ય પદવીથી અલંકૃત કર્યા હતા. મહાધ્યયની વીરગણિના સંતાનય આ૦ યશદેવની વિ. સં. ૧૧૭૬ માં રચેલી પિંડવિહીની “સુબોધા” નામક ટકામાં “શ્રતહેમ નિષ પૂજ્ય મુનિચંદ્રસૂરિ' એ પ્રકારના વિશેષણથી ઓળખાવ્યા છે. એટલે તે યુગમાં આચાર્ય મુનિચંદ્રસૂરિ શ્રતની બાબતમાં સંઘમાં આધારસ્તંભ હશે એ નિર્વિવાદ છે. તે સમયને શ્રીસંઘ આચાર્ય મુનિચંદ્રસૂરિથી પ્રભાવિત હતા અને પ્રભાવનાનાં કાર્યો આ આચાર્યશ્રીની અધ્યક્ષતામાં કરતો હતો. આચાર્ય મુનિચંદ્રસૂરિ શાંત, નવકલ્પવિહારી અને શ્રીસંઘમાં સૌને માનનીય વિદ્વાન હતા. પૂજ્યશ્રી પાછલી ઉંમરમાં ખાવામાં બધાં દ્રવ્યનો ત્યાગ કરી માત્ર ઓસામણને જ ઉપગ કરતા હતા, આથી તેઓશ્રીને “સૌવીરપાયી” કહેવામાં આવ્યા છે. એક શ્રાવકે વિ. સં. ૧૧૪૯ માં પ્રતિષ્ઠા કરાવી, ત્યારે તેણે વાદીભ આચાર્ય ચંદ્રપ્રભ વગેરે મોટા આચાર્ય વિદ્યમાન હોવા છતાં શ્રી મુનિચંદ્રસૂરિને પ્રતિષ્ઠા માટે લઈ જવાની માગણી કરી હતી. શ્રી મુનિચંદ્રસૂરિ ખંભાતથી નાગર સુધીના પ્રદેશમાં વિચર્યા હતા. તેમણે સાંભરમાં રાજા અર્ણોરાજની સભામાં શૈવવાદીને હરાવ્યો હતો અને દિગમ્બર ગુણચંદ્રની સાથે રાજગચ્છના શ્રી ધર્મષસૂરિના થયેલા વાદમાં શ્રી ધર્મ જોષસૂરિને મદદ કરી ગુણચંદ્રને હરાવ્યો હતો. શ્રી મુનિચંદ્રસૂરિના પરિવારમાં પ૦૦ સાધુઓ હતા અને અસંખ્ય સાધ્વીમહારાજે હતાં. ગ્રંથરચના : શ્રી મુનિચંદ્રસૂરિએ ઘણુ ગ્રંથ રચ્યા છે, તેમાંથી જેનાં નામ જાણવા મળે છે તે આ પ્રકારે છે – ૧. પ્રાભાવિક સ્તુતિ, ૨. અંગુલસત્તારિ ( પજ્ઞવૃત્તિ સહિત), ૩. વણસઈસત્તરિ, ૪. આવયસત્તરિ, ૫. ઉવએસપંચાસિયા, ૬. મેક્ષપદેશ પંચાશક, ૭. વિએસ પંચવીસિયા (જેમાં દયા વગેરેનું સ્વરૂપ છે.) ૮. હિવએસ, ૯. વિસયનિંદા કુલય, ૧૦. સામણગુણોવએસ (સામાન્યગુણપદેશ કુલક), ૧૧. અણુસાસણુંકુસ, ૧૨. વિસામય, ૧૩. સગહેરેએસ, ૧૪. યણજ્ઞકુલયં, ૧૫. બારસવયં, અથવા સાયવસંખે, ૧૬. કાલસયાં, ૧૭. તિસ્થમાલાયથે, ૧૮. પર્યુષણ પર્વ-વિચાર, ૧૯. ગાહાકે, ૨૦. પ્રશ્નાવલી, ૨૧. સમ્મg 2010_04 Page #540 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવ પાયવિહિ, ૨૨. સુહુમર્ત્યવિચારલવ ( અપ્રાપ્ય ), ૨૩. ઉવએસપદ (ઉપદેશપદ્મસુખ સ એાધિની ટીકા, ગ્રંથાત્ર: ૧૪૦૦૦), ૨૪. કમ્મયપડી ટિપ્પન (ક પ્રવૃત્તિ-વિશેષવૃત્તિ), ૨૫. ધબિંદુવિવૃત્તિ (ગ્રંથાય : ૩૦૦૦), ૨૬. લલિતવિસ્તરા-૫'જિકા, ૨૭. અનેકાંતજયપતાકાદ્યોતીપિકાટિપ્પનકમ્ , ૨૮. શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, ૨૯. કલિકુડ પાર્શ્વનાથ સ્તવન, ૨૪૬ આચાર્ય મુનિચંદ્રસૂરિ વિ. સ. ૧૧૭૮ ના કાતિ કવ િપાંચમના દિવસે પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. તેમના શિષ્ય આચાર્ય વાદિદેવસૂરિ આ સમયે હાજર હતા. તેમણે એ સમયે ‘ગુરુવિરહવિલાપ ’ તથા ‘ મુણિચદસૂરિ શૂઈ ' રચ્યાં હતાં. મહાન પ્રવચનકાર અને મહાન ભાષ્યકાર મલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ મલધારી શ્રી હેમચંદ્રસૂરિ હ પુરીયગચ્છના શ્રી વિજયસિંહસૂરિના પ્રશિષ્ય અને મલધારીયગચ્છના પ્રવક શ્રી અભયદેવસૂરિના શિષ્ય હતા. એ સમયે એટલે કે, ગુજરાતમાં સિદ્ધરાજ અને કુમારપાળના શાસનસમયે જૈનશાસનમાં શ્રી હેમચ`દ્રસૂરિ નામના ત્રણ સમથ આચાર્યા વિદ્યમાન હતા. તેમાં મલધારી શ્રી હેમચંદ્રસૂરિ ઉંમરમાં સૌથી માટા હતા; શાંત અને પ્રભાવક હતા. મલધારી અભયદેવસૂરિના ઉપદેશથી મહાઅમાત્ય પ્રદ્યુમ્ન વૈરાગ્ય પામ્યા ત્યારે લાખાની મિલકત, સ્વરૂપવાન પત્નીઓ, એશેાઆરામ અને મંત્રીપદને તિલાંજલિ આપીને દીક્ષા લીધી અને શાસ્ત્રા ભણી-ગણીને ગુરુમહારાજના હાથે આચાય પદ પ્રાપ્ત કર્યું, તેએ જ આગળ જતાં મલધારી હેમચંદ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા. શ્રી હેમચંદ્રસૂરિ નમ્ર, વિનયશીલ, પરમ શાંત, બહુશ્રુત, સત્યપ્રિય અને સ્થિતપ્રજ્ઞ હતા. તેમની જીવનઘટનાએ અને તેમના આ ગુણ્ણાની ઝલક તેમના ગ્રંથામાં મળે છે. તે વિશેષ પ્રમાણમાં ‘ ઉપમિતિભવપ્રપ ચકથા ’નું વ્યાખ્યાન આપતા હતા અને ત્યારથી જ એ કથા વધુ પ્રસિદ્ધિ પામી. રાજા સિદ્ધરાજ તેમના નૈસગિક ગુણાથી આકર્ષાયા હતા. શ્રી હેમચદ્રસૂરિના વ્યાખ્યાનમાં તે સપરિવાર જતા અને એકાગ્ર ચિત્તે વ્યાખ્યાનશ્રવણુ કરતા. અવારનવાર દર્શનાર્થે જતા અને આલાપ–સલાપ પણ કરતા અને કોઈ કોઈ વાર રાજમહેલમાં આચાર્ય શ્રીની પધરામણી પણ કરાવતા. રાજાએ તેમના ઉપદેશથી ગુજરાતનાં જિનમંદિરે ઉપર સેનાના કળશ ચઢાવ્યા હતા. વળી, રાજા સિદ્ધરાજે તેમના કહેવાથી ધંધુકા, સાચાર વગેરેમાં જેનેાને થતી કનડગત અને જૈનાની રથયાત્રાના ઉત્સવામાં નખાતા વિઘ્નાને દૂર કરી પાકે પ્રખ`ધ કરાબ્યા હતા. તેમજ રાજ્યના અમલદારોએ જોહુકમીથી બંધ કરેલ મંદિરના લાગા ફરીથી ચાલુ કરાવ્યા હતા અને કાઈ કાઈ ગામામાં તે લાગાની રકમ રાજખજાનામાં દાખલ થઈ ગઈ હતી તે પણ જૈન 2010_04 Page #541 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૨૪૭ દેરાસરેને પાછી અપાવી હતી. એક દિવસ રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી અતિ પ્રસન્ન થઈ દર સાલ વર્ષના ૮૦ દિવસમાં અમારિશાસન કર્યું. તે શાસન તામ્રપત્ર પર લખાવી આચાર્યશ્રીને અર્પણ કર્યું હતું. આચાર્ય દેવપ્રભસૂરિ સિદ્ધરાજના એ શાસનને ટૂંકમાં આ રીતે રજૂ કરે છે : “મલધારી શ્રી અભયદેવસૂરિના પટ્ટરૂપી આકાશમાં શ્રી હેમચંદ્ર રૂપી ચંદ્ર ઊગ્યું. રાજા સિદ્ધરાજે તેના વચનરૂપી અમીનું પાન કર્યું અને રાજ્યના સૌ પ્રાણીઓ દીર્ધાયુષી બન્યાં.” શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી પાટણથી ગિરનારતીર્થ અને શત્રુતીર્થને છરી પાળા યાત્રા સંઘ નીકળે. આચાર્યશ્રી પણ સાથે જ હતા. શ્રીસંઘે વણથલી (વંથલી)માં પડાવ નાખ્યું. સંઘના પુરુષ અને સ્ત્રીઓ મૂલ્યવાન વસ્ત્રો અને રત્નજડિત દાગીના પહેરી દેરાસરમાં દર્શન-પૂજાદિ કરી રહ્યાં હતાં. સંઘપતિ પાસે ઘણું ધન સાથે હતું. આ બધું જોઈ સેરઠના રાજા રા'ખેંગારની દાનત બગડી. પાસવાનેએ પણ રાજાને ચડાવ્યો કે, “રાજન્ ! સમજી લે કે ગુજરાત–પાટણનું ઘણું ધન તારા પુણ્યપ્રતાપે તારા આંગણે આવ્યું છે. માન કે, લક્ષ્મી તને ચાંલ્લો કરવા આવી છે. માટે રાજન ! આ સંઘને લૂંટી લે. તારે ખજાને છલકાઈ જશે. એક કરોડનું લેખું સંભવે છે.” આ સાંભળી રાજાનું મન પીગળી ગયું. તેણે સર્વકાંઈ લૂંટી લેવાને મનસૂબો કરી લીધું. પણ તેને રાજમર્યાદાને ભંગ અને અપયશને મોટો ડર હતું, તેથી શું કરવું તે વિસામણમાં પડી ગયે. તેણે સંઘને જાણી જોઈને એક દિવસ વધુ રોકાણ કરાવ્યું. એક દિવસ તે સંઘપતિને મળે જ નહિ. બીજે દિવસે રાજકુટુંબમાં કઈ મેટું મરણ થયું. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ રાજા ખેંગારનું મન પારખી લીધું હતું. તેથી તેમણે દિલાસાના બહાને રાજમહેલમાં જઈ રાજાને ઉપદેશ આપ્યું. તેને નીતિને માર્ગ દર્શાવ્યું. રાજાએ પણ આ ઉપદેશથી પ્રભાવિત અને પ્રસન્ન થઈ પિતાને વિચાર બદલી નાખે. - ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહની જેમ શાકંભરીના રાજા પૃથ્વીરાજ અને મહારાજા ભુવનપાલ પણ તેમના પરમ ભક્ત હતા. ગ્રંથરચના : મલધારી હેમચંદ્રસૂરિ પ્રભાવક પ્રવચનકાર તેમ જ સમર્થ ગ્રંથકાર હતા. વિશેષાવશ્યક વૃત્તિની પ્રશસ્તિમાં તેમણે સ્વરચિત દસ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. આ ગ્રંથનું પ્રમાણ લગભગ લાખ લેક જેટલું થાય છે. આ ગ્રંથની વિગત નીચે મુજબ છે : (૧) આવસય ટિપ્પણુક : જેનાં બીજાં નામ “આવશ્યક પ્રદેશ વ્યાખ્યા અને હરિભદ્રીયાવશ્યકવૃત્તિ- ટિપ્પણુ પણ છે. એનું ગ્રંથમાન ૫૦૦૦ પરિમાણ છે. (૨) સયગ કમ્મર્ગાથ વિવરણ: ગ્રંથમાન ૪૦૦૦ પરિમાણ. (૩) અણુઓગદાર સુત્તવૃત્તિ : ગ્રંથમાન ૬૦૦૦ પરિમાણ છે. અનુગદ્વારના સૂત્રોની ગહનતાને સરળ અને વિસ્તૃત રીતે સમજાવતી વ્યાખ્યા અને આગમના મર્મસ્પશી વિવેચનથી સ્પષ્ટ જાણી શકાય કે ગ્રંથકાર આગમના મર્મજ્ઞ છે. (૪) ઉવસમાલા-પુષ્પમાલા પગરણ મૂલ : આ એક પ્રકારને બૃહદ્ કથાકેલ છે. આમાંની કેટલીક કથાઓ ઉછૂત છે, કેટલીક કથાઓ સ્વરચિત છે. કથા-સાહિત્યને આ એક મેટ ખજાનો છે. (૫) પુષુમાલા પત્તવૃત્તિ : ગ્રંથમાન ૧૪૦૦૦ પરિમાણ છે. દાન, શીલ, તપ અને 2010_04 Page #542 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ભાવનું વિવેચન ધાર્મિક તથા લૌકિક કથાઓ સાથે વિસ્તારથી કરવામાં આવેલ છે. કેટલીક કથાઓ “ઉપમિતિભવપ્રપંચકથા 'માંથી લેવામાં આવી છે. (૬) જીવસમાસ વિવરણ : ગ્રંથમાન ૭૦૦૦ પરિમાણ છે. વિ. સં. ૧૧૬૪ માં પાટણમાં રચેલા આ વિવરણની તાડપ્રતિ આજે ખંભાતમાં વિદ્યમાન છે. એટલે ગ્રંથકારના હાથે જ લખાયેલી આ પ્રતિ મનાય છે. આ ગ્રંથમાં ૧૪ ગુણસ્થાનનું વિસ્તૃત વિવેચન અને અજીવતત્વનું સંક્ષિપ્ત પ્રતિપાદન કરવામાં આવેલ છે. (૭) ભવભાવના – મૂલ : વૈરાગ્યભાવમાં વૃદ્ધિ કરાવનારી આ પ્રકૃત રચના છે. (૮) ભવભાવના પવૃત્તિ : ગ્રંથમાન ૧૩૦૦૦ પરિમાણ છે. ધર્મકથાઓથી સભર આ ગ્રંથ લેકમાં વિશેષ રુચિકર બને છે. મૂલ અને આ વૃત્તિ (બંને ગ્રંથે)માં બાર ભાવનાઓનું વર્ણન છે. બંને ગ્રંથ વિ. સં. ૧૧૭૦ માં મેડતા અને છત્રાપલ્લીમાં રચાયા છે. (૯) નંદિસુત્ત ટિપ્પન : આમાં પાંચ જ્ઞાનની ચર્ચા અનુમાનિત થાય છે. (૧૦) વિસાવય વૃત્તિ : ૨૮૦૦૦ પ્રમાણ હોઈ આને બૃહદવૃત્તિ પણ કહેવાય છે. આ વૃત્તિ પાટણમાં વિ. સં. ૧૧૭૫ ના કાર્તિક સુદિ પંચમી (જ્ઞાનપંચમી)ના પૂર્ણ થઈ છે. આ વૃત્તિ રચવામાં પં. અભયગણિ, પં. ધનદેવગણિ, પં. જિનભદ્રગણિ, ૫. લક્ષ્મણગણિ, મુનિ વિબુધચંદ્ર, સાધ્વી આણંદથી મહત્તા અને સાધ્વી વીરમતિ ગણિની સગી બન્યાં હતાં. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલ “વિશેષાવશ્યક ભાષ્ય” ઉપર અનેક આચાર્યોએ ટીકાવૃત્તિ રચી છે, તેમાં મલધારી શ્રી હેમચંદ્રસૂરિની આ વૃત્તિ આગવી છે અને તેમની પિતાની રચનાઓમાં આ સૌથી વધુ વિસ્તૃત છે. આ એક દાર્શનિક ગ્રંથ છે. તેને વિષયવાર, પ્રશ્નોત્તર રૂપે સરળ અને સુબોધ શૈલીમાં દર્શાવવાથી આ રચના અધિક પ્રભાવક સિદ્ધ થઈ છે. તેઓશ્રીનું આ વિપુલ સાહિત્યસર્જન છતાં, તેમનામાં નમ્રતા ને ભવભીરુતા કેવી હતી તેને પરિચય તેમના જ ગ્રંથમાં આ પ્રમાણે મળે છે –“મને ગુરુજને એ જ્ઞાન આપ્યું છે. હું તેમાંથી જે જે સમો છું તેને આત્મસ્મરણ માટે અહીં ગોઠવ્યું છે. આમાં જે જે દોષ હોય તે મુનિજનોએ મારા ઉપર પ્રસન્ન બનીને શોધવા. કેમકે જગતમાં સૌ કર્મને આધીન છે. સૌ છદ્મસ્થ છે અને મારા જેવા તે સદ્દબુદ્ધિવિહેણા છે, ને મતિવિશ્વમ તે કેને થતું નથી ? ” શ્રી હેમચંદ્રસૂરિની જ્ઞાનસંપદાની જેમ શિષ્યસંપદા પણ સમૃદ્ધ હતી. તેમાં શ્રી વિજયસિંહસૂરિ વગેરે ચાર શિષ્ય બહુ પ્રસિદ્ધ હતા. (૧) શ્રી વિજયસિંહસૂરિ કૃષ્ણષિના શિષ્ય શ્રી જયસિંહસૂરિકૃત ધર્મોપદેશમાલા” ગાથા : ૯૮ નું વિવરણ ગ્રંથમાન ૧૪૪૭૧ પરિમાણ રચ્યું હતું. તેઓ ઘણા શાંત અને રૂપાળા હતા. (૨) શ્રી ચંદ્રસૂરિ : જેઓ રોજ સિદ્ધરાજના લાટ દેશના વિત્તમંત્રી હતા. તેમણે રાજમુદ્રા છોડી દઈ સાધુસુદ્રા ગ્રહણ કરીને જૈનધર્મની પ્રભાવના તેમ જ મુણિસુવ્રયચરિયું, સંગહણીસુત્ત અને લઘુસમાસ ગ્રંથની રચના કરી હતી. (૩) શ્રી વિબુધસૂરિ : તેઓ પણ લાટ દેશના મંત્રી હતા. તેમણે કેટલાક ગ્રંથનું સંશોધન કર્યું હતું. (૪) પં. લક્ષમણગણિ: તેમણે વિ. સં. ૧૧૯૯ ના માંડલમાં સુપાહનાહચરિયું ગ્રંથાગ ૧૦૦૦૦ પ્રમાણુ રચ્યું હતું. 2010_04 Page #543 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા આમ, મલધારી શ્રી હેમચ'દ્રસૂરિ તેમના સમયમાં સમર્થ આચાય હતા. તેઓશ્રીએ સાત દિવસના અનશનપૂર્ણાંક પાટણમાં સ્વર્ગવાસ સ્વીકાર્યાં. તેમના ગ્રંથૈને આધારે તેએ વિક્રમની બારમી શતાબ્દીના પ્રભાવક આચાય હતા. પુણ્યપ્રભાવી, જિનાગમના પારગામી અને મહાન વાદવિજેતા આચાય શ્રી વાદિદેવસૂરિજી મહારાજ ૨૪૯ આબૂ પર્વતની નૈઋત્ય દિશામાં ૨૫ માઇલ દૂર રાજસ્થાનમાં મંડાર નામે ગામ છે. મંડાર ગામ પૂર્વે મહાહડા, મદાહત, મહાર, મડાર વગેરે નામે પ્રસિદ્ધ હતું. ત્યાં વીરનાગ નામે શ્રેષ્ઠ રહેતા હતા. તેને જિનદેવી નામે પત્ની હતી. એ કુટુંબ શ્રી મુનિચંદ્રસૂરિને ગુરુ તરીકે માનતું હતું. એક વખત જિનદેવીએ સ્વપ્નમાં પોતાના મુખમાં ચદ્રમાને પેસતા જોયા. ને તેણે વિ. સં. ૧૧૪૩ના માઘ વદિ ૬ના હસ્ત નક્ષત્રમાં પૂર્ણચંદ્ર નામના બાળકને જન્મ આપ્યા. આ બાળક પૂર્ણચંદ્ર તે જ ચિરત્રનાયક શ્રી વાદિદેવસૂરિ મહારાજ. એક વાર ભયંકર દુષ્કાળ પડતા શ્રેષ્ઠ વીરનાગ પરિવાર સાથે મંડાર છેડી ભરૂચ આવીને વસ્યા. તે સમયે શ્રી મુનિચ'દ્રસૂરિ પણ ભરૂચમાં હતા. તેમના ઉપદેશથી ત્યાંના શ્રાવકોએ વીરનાગ પેરવાલને બધી રીતે સહાય આપી. વીરનાગ ત્યાં વેપાર-ફેરી કરવા લાગ્યા. પૂર્ણ ચંદ્ર પણ અવારનવાર સાથે જતા હતા. એક વાર કોઈ શેઠ પોતાના સાનામહોર અને સિક્કા દુર્ભાગ્યે કોલસા અને પત્થર બની જતાં, તેને નકામાં સમજી ઉકરડે નાખી રહ્યા હતા. બાળક પૂર્ણચંદ્રે તે જોયું, અને વિસ્મય પામી કહ્યું કે, “ આપ આ કિંમતી સુવર્ણ અને દ્રવ્યને કેમ ફેંકી રહ્યા છે ? ” શેઠ સમજદાર હતા. તેમને થયું કે આ કોઈ પુણ્યશાળી આળક છે. જે સુવર્ણ –સિક્કા મને કાંકરા કોલસા રૂપે દેખાય છે, તે આ બાળકને તેનાં અસલી રૂપમાં દેખાય છે. શેઠે આ રહસ્ય પામી, વાંસની છાબ બાળકને આપતાં કહ્યું કે, “ હે ભાગ્યવાન્ ! તું આ સુવર્ણ –સિક્કા છાબમાં ભરી ભરીને મને આપ.” બાળક પૂર્ણચંદ્રે તે પ્રમાણે કર્યું. તે તેના હાથે કાંકરા-કાલસા સુવર્ણ સિક્કા ખની ગયા. શેઠે પ્રસન્ન થઈ પૂર્ણચંદ્રને એક સોનામહેાર આપી. પિતા વીરનાગે આ સ` વૃત્તાંત આચાર્ય મુનિચંદ્રસૂરિને જણાવ્યા. બાળક પૂર્ણ ચંદ્રમાં કોઈ ઉત્તમ પુણ્યાત્માની ઝાંખી કરાવે તેવાં દિવ્ય લક્ષણા જાણી, શાસનેાન્નતિને અનિશ વાંચ્છનારા આચાય મુનિચંદ્રસૂરિએ શ્રેષ્ઠિ વીરનાગને કહ્યું કે “ તમારા પુત્ર ઘણા પુણ્યશાળી છે. જો તે સાધુ થાય તે સ્વ-પરના કલ્યાણપૂર્વક જિનશાસનની ભારે ઉન્નતિ કરશે. માટે તમે તમારો પુત્ર શ્રમણુસંઘને અપણુ કરો. ”. આ વાત સાંભળી શ્રેષ્ઠિ વીરનાગે કહ્યું કે— “ ગુરુદેવ ! હું વૃદ્ધ થયા છું. તેની માતા પણ વૃદ્ધ છે. અમારે એક જ પુત્ર છે. અમારી વૃદ્ધાવસ્થાના એ આધાર છે. તેા અમારાથી પુત્રને ત્યાગ કેમ થઈ શકે ? ’” . ૩૨ 2010_04 Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શાસનપ્રભાવક “તમારા ત્યાગમાં ધર્મને સત્કાર ને સ્વીકાર હશે. ધર્મને સ્વીકાર અને શરણ એ જ એક સાચો અને સનાતન આધાર છે. પુત્રનું આત્મકલ્યાણ, ગૌરવ અને જિનશાસનની ઉન્નતિ તમારી સમ્મતિથી સંભવિત બનશે. શ્રીસંઘમાં તમારા પ્રત્યે અભાવ પ્રવર્તતે રહેશે. અને એ ર્તવ્ય રૂપે પરિણમી તમારા આધારરૂપ બનવાન, એકને જ નહિ, અનેકને લાભ પ્રાપ્ત થશે.” શ્રી મુનિચંદ્રસૂરિએ આ પ્રમાણે હિપદેશ આપતાં, શ્રેષ્ઠિ વીરનાગ અને જિનદેવીએ ઊલટભેર પિતાને પુત્ર ઉપકારી આચાર્યશ્રીને સમર્પિત કર્યો. આચાર્યશ્રીએ નવ વર્ષના પૂર્ણચંદ્રને વિ. સં. ૧૧૨૫માં દીક્ષા આપી, મુનિ રામચંદ્રના નવા નામથી ઉદ્દઘોષિત ક્ય. | મુનિ રામચંદ્રમાં જન્મથી પુણ્યનો પ્રભાવ પ્રવર્તતે હતે. ધર્મસંસ્કારનું સિચન પણ પર્યાપ્ત મળ્યું હતું. તેમાં ગુરુદેવનું અખંડ સાન્નિધ્ય અને સતત જ્ઞાનદાન પ્રાપ્ત થતાં, વ્યાકરણ, સાહિત્ય, સિદ્ધાંત આદિનું વિશદ જ્ઞાન સંપાદન કર્યું. થોડા જ સમયમાં વાદશક્તિ કેળવી શાસ્ત્રાર્થમાં પણ સામર્થ્ય મેળવ્યું. ધૂળકામાં શૈવમતસમર્થક ધન્ધ નામના બ્રાહ્મણને, સારમાં કાશ્મીરના સાગર (કિરપુર)ને, નાગરમાં દિગબરાચાર્ય ગુણચંદ્રને, ચિત્તોડમાં શિવભૂતિ ભાગવત અને વસુભૂતિ મીમાંસકને, ગોપગિરિ (વાલિયર)માં ગંગાધરને, ધારામાં ધરણીધરને, પુષ્કરિણમાં પદ્માકરને, ભરૂચમાં કૃષ્ણ બ્રાહ્મણને, નવરમાં ધસારને તથા તહનગઢમાં ગેરુઆ વસ્ત્રધારીને શાસ્ત્રાર્થમાં હરાવી પં. રામચંદ્રએ ભારે નામના મેળવી. ગુરુદેવે તેમને સર્વ રીતે ગ્ય જાણી વિ. સં. ૧૧૭૪ માં આચાર્યપદ આપ્યું, અને તેમને આચાર્ય દેવસૂરિ નામથી ઉદ્દષિત કર્યા એક વખત આચાર્ય દેવસૂરિએ શિષ્ય પરિવાર સાથે નાગર તરફ પ્રયાણ કર્યું. વિહાર કરતાં આબૂતીર્થ પધાર્યા. આબૂ પર્વત પર તેમની સાથે ચડતાં પાટણના મંત્રી અંબાપ્રસાદ મહેતાને માર્ગમાં સર્પ કરડ્યો. આચાર્યના પાદપ્રક્ષાલનવારિથી સર્પનું ઝેર ઊતરી ગયું. લેકે આ ચમત્કાર જોઈ આનંદાશ્ચર્ય પામ્યા. સૌએ ઉપર જઈ શ્રી ત્રાષભદેવના ભાવોલ્લાસપૂર્વક દર્શન કર્યા. અહીં અંબિકાદેવીએ પ્રત્યક્ષ થઈ શ્રી દેવસૂરિને જણાવ્યું કે, “ગુરુદેવનું આયુષ્ય માત્ર આઠ મહિના બાકી છે. તો તમે પાછા ફરે ને પાટણ પધારો.” આથી નાગોર તરફ વિહાર બંધ રાખી શ્રી દેવસૂરિ પાટણ પધાર્યા. ત્યાર પછી ગુરુદેવ શ્રી મુનિચંદ્રસૂરિ વિ. સં. ૧૧૭૮ના કાર્તિક વદિ પાંચમે અનશનપૂર્વક–સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. એ સમયે ભાગવતદર્શનને ઉભટ વિદ્વાન દેવબોધિ પાટણ આવ્યું. તે વાદમસ્ત હિતે. તેણે રાજસભાના દ્વારે પાટિયું લટકાવી, તેમાં એક લેક લખે : “--ત્રિચતુ–પંખ્ય-પૂનમન :I સેવવોથે ચ વૃદ્ધ પvમેનમન ? ” અને તેને અર્થ કરવા નગરના સર્વ વિદ્વાનોને આમંત્રિત કર્યા. છ મહિના પસાર થઈ ગયા, પણ કઈ વિદ્વાન લેકને અર્થ બતાવી ન શક્યા. એ વખતે મંત્રી અંબાપ્રસાદે રાજા સિદ્ધરાજને જણાવ્યું કે, “આચાર્ય દેવસૂરિ આ લેકને અર્થ કરવા સમર્થ છે.” મંત્રીની સલાહથી રાજાએ શ્રી દેવસૂરિને નિયંત્રિત કર્યા. શ્રી દેવસૂરિએ રાજસભામાં પધારી એ લેકની જુદી 2010_04 Page #545 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૨૫૧ જુદી વ્યાખ્યા કરી તેના અનેક અર્થો કહી બતાવ્યા. આથી પંડિત દેવધિને આશ્ચર્ય સાથે આનંદ થયો. રાજાને પણ પરમ આનંદ થયે. પાટણમાં શેઠ થાઉંડે આચાર્યશ્રીના ઉપદેશથી શ્રી મહાવીર સ્વામીનું નૂતન જિનમંદિર બંધાવ્યું, જેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા શ્રી દેવસૂરિના વરદ્ હસ્તે વિ. સં. ૧૧૭૯માં થઈ હતી. એ જ રીતે, ધોળકામાં પણ શેઠ ઉદયને બંધાવેલ શ્રી સીમંધરસ્વામીના જિનાલયની અંજનશલાકા અને પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૭૫માં તેઓશ્રીના હસ્તે થઈ હતી, જે સ્થાન પછીથી ઉદાવસહી’ના નામે પ્રસિદ્ધિ પામ્યું. ગુરુદેવના સ્વર્ગવાસ પછી શ્રી દેવસૂરિ વિહાર કરી નાગર પધાર્યા. ત્યાંના રાજા અરાજ ચૌહાણ તથા મસ્તવાદી દેવબોધિએ આચાર્યશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું. આચાર્ય શ્રી પાટણ આવી ગયા ત્યારે રાજા સિદ્ધરાજે શાકંભરી પર આક્રમણ કરી નાગરમાં પિતાની આજ્ઞા પ્રવર્તાવી હતી. શ્રી દેવસૂરિએ તે વર્ષે પાટણમાં ચાતુર્માસ ગળ્યું, અને બીજે વર્ષે કર્ણાવતીમાં ચાતુર્માસ વિતાવ્યું. તે સમયે કર્ણાટક નરેશન ગુરુ દિગંબરાચાર્ય વાદી કુમુદચંદ્રનું ચાતુર્માસ પણ કર્ણાવતીમાં હતું. તેમણે શ્રી દેવસૂરિ સાથે વાદ કરવાની ઈચ્છા પ્રગટ કરી. શ્રી દેવસૂરિએ પાટણની રાજસભામાં શાસ્ત્રાર્થ કરવાની સંમતિ આપી. ચાતુર્માસ પૂર્ણ થયે બંને પાટણ પધાર્યા. વાદી કુમુદચંદ્ર ત્યાંના ખજાનાના મંત્રી ગાંગિલ નાગર, શાસ્ત્રાર્થ સભાના ત્રણ કેશવ વગેરે સભ્ય અને નવા દર્શનવાળાઓને મળીને ધન અપાવી પિતાના પક્ષમાં લીધા. શેઠ થાહડ અને નાગદેવે આ વાત જાણી આચાર્ય દેવસૂરિને વિનંતિ કરી કે, “આપણે પણ ધનથી કામ લેવું જોઈએ. અમારું ધન ધર્મની રક્ષા માટે જ છે.” આચાર્યશ્રીએ હસીને ઉત્તર આપ્યું કે, “ધનથી માણસ ખરીદાય, વિજ્ય નહીં. વિજય તે વિદ્યાથી જ સંભવે ને શેભે.” આચાર્યશ્રીનું દઢ મનોબળ જાણી બંને શ્રેષ્ટિઓ નિશ્ચિત બની ગયા. વિ. સં. ૧૧૮૧ના વૈશાખ સુદિ પૂર્ણિમાનો દિવસ શાસ્ત્રાર્થ માટે નક્કી થયું. બંને પક્ષોએ સ્વીકારેલ પ્રતિજ્ઞાપત્ર આ પ્રમાણે હતું : “આ શાસ્ત્રાર્થમાં જે દિગંબર હારે તે ગુજરાત છેડી દક્ષિણમાં ચાલ્યા જવું અને તાંબર હારે તે તેમણે પિતાની માન્યતા છોડી દિગંબર મતને સ્વીકાર કરે.” શાસ્ત્રાર્થને પ્રારંભ થશે. દિગંબરાચાર્ય કુમુદચંદ્રના પક્ષે ત્રણ કેશવ પંડિતે જોડાયા હતા. શ્રી દેવસૂરિના પક્ષે શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી યશોભદ્રસૂરિ, શ્રી જયસિંહસૂરિ તેમ જ કવિચકવતી શ્રીપાલ, કૈરવરાજ અને ભાનચંદ્ર વગેરે જોડાયા હતા. મહર્ષિ ઉત્સાહ, કલાનિધિ સાગર અને પ્રજ્ઞાભિરામ વગેરે રાજસભાના મુખ્ય સભાસદો હતા. હાર-જીતના મુદ્દામાં દિગંબરોને મત એ હતો કે, “કેવલજ્ઞાનવાળે આહાર ન કરે, વસ્ત્રધારી મોક્ષે જાય નહીં અને સ્ત્રી મિક્ષ સાધી ન શકે. જ્યારે તાંબરેને મત એ હતો કે, “કેવલજ્ઞાનવાળો પણ આહાર કરે, વસ્ત્રધારી પણ મેક્ષે જાય અને સ્ત્રી પણ મોક્ષ સાધી શકે.’ વાદી કુમુદચંદ્ર સ્વપક્ષ રજૂ કરતાં કહ્યું કે, “સ્ત્રી જૂઠ, કપટ, તુચ્છતા વગેરેનું ઘર છે, તેથી મોક્ષ માટે તે સર્વથા અગ્ય છે.” 2010_04 Page #546 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શાસનપ્રભાવક જ્યારે આચાર્ય દેવસૂરિએ સ્ત્રી મુક્તિના સમર્થનમાં તીર્થકરોની માતા, સુભદ્રા, સીતા, રાજિમતી આદિ ઉદાહરણો બતાવવાપૂર્વક રાજમાતા તરફ સંકેત કરતાં કહ્યું કે, “રાજમાતા મયણલ્લદેવી મહા સશાલિની છે. આથી સ્ત્રીઓને તુચ્છ કેમ કહેવાય ? સ્ત્રીઓ પણ પોતાના સત્તવ અને પુરુષાર્થ દ્વારા મેક્ષે જવાને ગ્ય છે.” આમાં પ્રથમ ૫૦૦ પ્રશ્નો અને તેના ૫૦૦ ઉત્તરે થયા, તેમાં ૨૫ દિવસ વીતી ગયા. તે પછી શ્રી દેવસૂરિએ વાદિવેતાલ શ્રી શાંતિસૂરિની “ઉત્તરઝયણની પાઈયવૃત્તિના આધારે સ્ત્રી–મુક્તિ અંગે અનેક વિકલ્પને ઉપન્યાસ કર્યો. વાદી કુમુદચંદ્ર આ વસ્તુને બરાબર ધારી શક્યા નહીં, એટલે આચાર્ય દેવસૂરિએ એ વાદ ત્રણવાર કહી સંભળાવ્યું. ત્યારે આ કુમુદચંદ્ર જણાવ્યું કે– “આ વાદને વસ્ત્ર પર લખી લે.” આ વાતથી શાસ્ત્રાર્થ સભાના પંડિત મહર્ષિએ જાહેર કર્યું કે– “વાદી વાદને લખવાનું કહે છે, એટલે મૌખિક વાદ સમાપ્ત થાય છે. તેમાં દિગંબર હારી ગયા અને શ્વેતાંબર જીત્યા છે. હવે લેખિત વાદ શરૂ થાય છે.” ત્યાર પછી લેખિત વાદમાં પણ પિતાને પરાજ્ય મળતાં દિગંબરાચાર્ય કુમુદચંદ્રને કહેવું પડ્યું કે– દેવાચાર્ય મહાન છે, તેઓ મહાવાદી છે.” રાજાએ શ્રી દેવસૂરિને તેમના જ્યથી “વાદીન્દ્ર'નું બિરુદ આપ્યું, અને વિયપત્ર અર્પણ કર્યું. ઉપરાંત, વિજયના ઉપલક્ષમાં આચાર્યશ્રીને છાલા વગેરે ૧૨ ગામ તથા એક લાખ દ્રવ્ય આપ્યું. પણ શ્રમણે તે બધું ત્યાજ્ય ગણે. રાજાએ એ રકમમાંથી પાટણમાં ભવ્ય જિનાલય બંધાવ્યું. ભગવાન સાષભદેવની ૮૫ આંગળ ઊંચી પિત્તળની ભવ્ય પ્રતિમા ભરાવી વિ. સં. ૧૧૮૩ના વૈશાખ સુદિ ૧રના દિવસે, ચારે કુળના આચાર્યોની ઉપસ્થિતિમાં, આચાર્ય દેવસૂરિના હાથે અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી. આ સ્થાન “રાજવિહાર” નામથી ખ્યાત બન્યું. મંત્રી આલિંગે પણ હર્ષોલ્લાસ પામી સિદ્ધપુરમાં ચતુર્મુખ જિનપ્રાસાદ બંધાવ્યું. વળી, આ વિજયની સિદ્ધિરૂપે દેવસૂરિ વાદિદેવસૂરિના નામે પ્રસિદ્ધિ પામ્યા. આ વાદવિજય ઉપર અનેક આચાર્યાદિ વિદ્વાનોએ પ્રશસ્તિ લખી છે. વિદ્વાન કવિ યશશ્ચંદ્ર આ વિજ્યને અનુલક્ષીને “મુકિતમુરચંદ્ર' નામક નાટકની રચના કરી છે. આચાર્ય વાદિદેવસૂરિ દ્વારા અન્ય પણ અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં. તેમના ઉપદેશથી મહાઅમાત્ય શાંએ પિતાના નવા ઘરની પિલાળ બનાવી. પાસિલે આરાસણામાં બંધાવેલ ભગવાન નેમિનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરી. ફલેધીમાં પ્રાપ્ત થયેલ ચમત્કારી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા શ્રી જિનચંદ્રને મોક્લી પ્રતિષ્ઠા કરાવી, જેથી ફોધી પાર્શ્વનાથનું તીર્થ શ્રી દેવસૂરિ પ્રતિષ્ઠિત મનાય છે. કેરટાના મંત્રી નાહડ, મંત્રી સાલિગ વગેરે રાજ્યાધિકારીઓએ તેમ જ ૩૫ હજાર ઘરેએ જૈન ધર્મને સ્વીકાર કર્યો. ગ્રંથરચના : શ્રી વાદિદેવસૂરિ કુશળ ગ્રંથકાર પણ હતા. તેમણે પ્રમાણુનયતત્ત્વલકાલંકાર” પરિચ્છેદ : ૮, મૂળસૂત્ર ૩૭૪, તેના ઉપર મેટી ટીકા “સ્યાદ્વાદરત્નાકર” ગ્રંથમાના ૮૪૦૦૦ પરિમાણુ બનાવી છે. “મુણિચંદ્રસૂરિગુરુ થઈ' ગ્રંથમાન ૪૨, ગુરુવિરહ વિલાપ, 2010_04 Page #547 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ૨૫૩ દ્વાદશત્રતસ્વરૂપ, કુરુકુલ્લાદેવીસ્તુતિ, પાર્શ્વ–ધરણેન્દ્રસ્તુતિ, કલિકુંડ પાર્શ્વનાથયંત્રસ્તવન લેક ૧૦, જીવાજીવાભિગમ-લઘુવૃત્તિ, ઉપદેશકુલક, મરથકુલક વગેરે ગ્રંથો રચ્યા છે. આચાર્યશ્રીની શિષ્યસમ્મદા પણ વિપુલ અને જ્ઞાનથી ઉજવેલ હતી. તેમણે પિતાના ઉત્તરાધિકારી પદે આચાર્ય ભદ્રસેનસૂરિને સ્થાપ્યા હતા. " શ્રી વાદિદેવસૂરિએ ૯ વર્ષની વયે દીક્ષા લીધી, ૩૧ વર્ષની વયે આચાર્યપદ પામ્યા અને ૮૩ વર્ષની વયે, ૭૪ વર્ષને દીક્ષા પર્યાય પાળી, બાવન વર્ષ આચાર્ય પદ શોભાવી, વિ. સં. ૧૨૨૬ના શ્રાવણ વદિ ૭ના દિવસે સ્વર્ગવાસી બન્યા. જ્ઞાનના મહાસાગર, સિદ્ધ સારસ્વત, ગુજરાતના મહાન જોતિર્ધર, અદ્વિતીય-અદ્દભુત સવા લાખ શ્લેકમમાણ “સિદ્ધહેમ વ્યાકરણના રચયિતા, રાજા સિદ્ધરાજ-જયસિંહની જ્ઞાનોપાસના અને મહારાજા કુમારપાળની સંસ્કારપ્રિયતાના વિધાયક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ " क्लुप्तं व्याकरणं नवं विरचितं द्वन्द्वो नवं द्वयाश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्रीयोगशास्त्र नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनाम् चरित्रम् नवम् बद्धम् येन न केन विधिना मोहः कृतो दूरतः । અર્થાત, નવું વ્યાકરણ કયું, નવું છંદશાસ્ત્ર રચ્યું, દ્વયાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસને વિસ્તાર્યા અને નવાં જ પ્રગટ કર્યા. શ્રી યોગશાસ્ત્રને પણ નવું રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આયે, જિનવરોનાં ચરિત્રોને નવો ગ્રંથ રચે, કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર ન કર્યું ?” આમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં રચાયેલાં સાહિત્યની વિપુલતાનાં દર્શન શ્રી સોમચંદ્રસૂરિએ ઉપરોક્ત લેકમાં કરાવ્યાં છે. જ્યારે શ્રી પ્રભાચંદ્રસૂરિએ તેઓશ્રીને પ્રભાવ દર્શાવતાં જણાવ્યું છે કે श्री हेमचन्द्रसूरीणामपूर्वम् वचनामृतम् ।। जीवातुर्विश्व जीवानां राजचित्तावनिस्थितम् ॥ અર્થાત્, શ્રી હેમચંદ્રસૂરિનાં વચન સમસ્ત પ્રાણીઓ માટે અમૃતતુલ્ય છે. શ્રી હેમચંદ્રસૂરિનું કથન, લેખન અને જીવન – તેમનાં સમયે અને આજે આઠ આઠ સૈકા બાદ પણ, અદ્યાપિપર્યત માર્ગદર્શક, પ્રેરક, પ્રભાવક, ઉપકારક અને અસરકારક રહ્યું છે. પ્રસિદ્ધ લેખક શ્રી ધૂમકેતુ લખે છે તેમ, “તેઓ હરકેઈ જમાનાના “મહાપુરુષ” હતા. તેઓનું સાહિત્યસર્જન વિપુલ છે, તેમ ઉત્તમોત્તમ પણ છે. તેમણે સૌ પ્રથમ રચેલ “સિદ્ધ 2010 04 Page #548 -------------------------------------------------------------------------- ________________ ૨પ૪ શાસનપ્રભાવક હેમશબ્દાનુશાસન અદ્વિતીય છે. છેલ્લાં આઠસો વર્ષમાં તેનાથી ચડિયાતા બીજા કેઈ વ્યાકરણની રચના થઈ નથી.” શ્રી મેરૂતુંગાચાર્ય જણાવ્યા મુજબ, શ્રી હેમચંદ્રાચાર્યે વ્યાકરણની રચના સવા લાખ લોકેમાં કરી હતી. તેમની સર્વ રચનાઓનું લોકપ્રમાણ સાડા ત્રણ કરોડ મનાય છે. ડો. પિટર્સને શ્રી હેમચંદ્રાચાર્યને “જ્ઞાનને મહાસાગર' કહ્યા છે. શ્રી હેમચંદ્રસૂરિનું વિપુલ સાહિત્યસર્જન અને વિષયવૈવિધ્ય અસાધારણ છે. એ જ રીતે, શ્રી હેમચંદ્રસૂરિ ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહની જ્ઞાને પાસનાના અને મહારાજા કુમારપાળની સંસ્કારપ્રિયતાના વિધાયક હતા. પ્રબંધકેશ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિની ગુરુપરંપરા ચંદ્રકુળના પૂર્ણતલગચ્છ સાથે હતી. પૂર્ણતલગ૭માં શ્રી દત્તસૂરિ થયા. તેમણે ઘણા રાજાઓને પ્રતિબોધિત કર્યા હતા. તેમના શિષ્ય શ્રી યશોભદ્રસૂરિ રાજવી હતા અને મહા તપસ્વી હતા. તેમના પટ્ટધર શ્રી પ્રદ્યુમ્નસૂરિ સમર્થ વ્યાખ્યાતા હતા ને તેમના પટ્ટધર શ્રી ગુણસેનસૂરિ સિદ્ધાંતવિશારદ હતા. તેમના પટ્ટધર શ્રી દેવચંદ્રસૂરિ સ્વાવાદમાં સમર્થ અને પ્રભાવી સૂરિવર હતા. તેમના શિષ્ય તે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ. બાળક ચંગદેવ ઃ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિને જન્મ ધંધુકામાં વિ. સં. ૧૧૪પના કાર્તિક પૂર્ણિમાના શુભ દિને થયો હતે. તેમના પિતાનું નામ ચાચિંગ (સાચિગ, સા અને ચાચિગ નામ પણ) હતું. શ્રેષ્ઠિ ચાચિંગ મેઢ જ્ઞાતિના અગ્રેસર વણિક હતા. માતાનું નામ પાહિનીદેવી હતું. તે જેમાં પ્રસિદ્ધિ પામેલા શ્રેષ્ઠિ નેમિનાગ મોઢની બહેન હતી; શીલગુણ સંપન્ન અને જૈનધર્મની દઢ અનુરાગી હતી. એક વખત તેણે સ્વપ્નમાં ચિંતામણિરત્ન જેવું, જે ગુરુ પાસે જઈ ચમકવા લાગ્યું. પ્રબંધકોશ પ્રમાણે, તેણે સ્વપ્નમાં એક આંબો જો, જે બીજે સ્થળે જઈ ફાલ્ય-ફૂલ્ય. આ સમયે ધંધુકામાં શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ બિરાજમાન હતા. પાહિનીદેવીએ પિતાનાં સ્વપ્નની વાત તેઓશ્રીને કરી. સ્વપ્નને ફલાદેશ બતાવતાં સૂરિવરે કહ્યું કે– “તું એક નરમણિને જન્મ આપીશ, જે માટે થતાં ગુરુમણિ થશે. તારે એ પુત્ર ધીમે ધીમે વિકાસ સાધી જૈનશાસન રૂપી સાગરમાં કૌસ્તુભમણિની જેમ દેદીપ્યમાન બનશે.” ગુરુની વાત સાંભળી પાહિનીને ઘણે હર્ષ થયે. તે વિશેષ ધર્મારાધના કરવા લાગી. ગર્ભકાળ પૂર્ણ થતાં તેણે વિ. સં. ૧૧૪૫ના કાતિક પૂર્ણિમાની ઉજજવલ રાત્રિએ એક તેજસ્વી બાળકને જન્મ આપે. સારાયે કુટુંબમાં આનંદ આનંદ છવાઈ ગયે. પુત્રનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું. અંગ એટલે ઉત્તમ. એક દિવસ પાહિનીદેવી પુત્ર ચંગદેવને લઈ નિત્યક્રમ પ્રમાણે દેરાસરે દર્શન કરવા આવી હતી. આચાર્ય દેવચંદ્રસૂરિ એ વખતે બાજુમાં જ ઉપાશ્રયે બિરાજતા હતા. આચાર્યશ્રી દેરાસરમાં ચૈત્યવંદન કરી રહ્યા હતા, પાહિનીદેવી પણ દર્શનસ્તુતિમાં લીન હતા. એ સમયે પાંચ વર્ષને બાળક ચંગદેવ ઉપાશ્રયે જઈ પહોંચ્યો અને ત્યાં આચાર્યના આસન ઉપર બેસી ગયે. આચાર્યશ્રી અને પાહિનીદેવીએ ત્યાં આવીને જોયું કે બાળક ગુરુપદને અભિલાવી છે. આચાર્યશ્રીએ પાહિનીદેવીને એ યાદ અપાવી કે– “બહેન ! તને પિતાનું દિવ્ય સ્વપ્ન યાદ છે? બાળકનું તેજ અને તેની આ વૃત્તિ જોતાં તારે આ કુળદીપક જૈનધર્મનો મહાન પ્રભાવક 2010_04 Page #549 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૨૫૫ થશે. તું જ છે, આ બેઠે છે તે ગુરુઆસને ભતા આ બાળકને શાસનને અર્પણ કરી તમે ધન્ય બને.” પિતાના પુત્રના ઉજજવળ ભાવિને જાણી પાહિનીદેવી નમ્ર સ્વરે બોલી, “ગુરુદેવ! તેના પિતાની આજ્ઞા હોય તો મારી સમ્મતિ જ છે. પ્રથમ તેમની આજ્ઞા લઈ લઉં.” આટલું કહી પાહિનીદેવી ગંભીરપણે વિચારવા લાગી. તેના પિતાની આજ્ઞા મળવી શક્ય નથી. પણ, નિશ્ચિતપણે મારો પુત્ર જે સાધુ થવાને જ હોય તે તેને મારા પિતાના હાથે ગ્ય ગુરુને કેમ ન સેપો ? તેણે ભાઈ નેમિનાગની સલાહ લીધી અને પુત્ર ચંગદેવ આચાર્ય દેવચંદ્રસૂરિને અર્પણ કર્યો. “ પ્રબંધચિંતામણિ પ્રમાણે, ચંગદેવ આઠ વર્ષને હતું ત્યારે સમવયસ્ક બાળકે સાથે જ્યાં શ્રી દેવચંદ્રસૂરિ પધાર્યા હતા તે ઉપાશ્રયે પહોંચ્યા. આચાર્ય હતા નહીં. ચંગદેવ તેમના આસને સહજવૃત્તિથી બેસી ગયે. આચાર્ય દેવચંદ્રસૂરિએ આવીને પિતાના આસને બેઠેલાં બાળકને જે અને વિસ્મય પામ્યા. તેના દેદીપ્યમાન મુખારવિંદને જોઈ આચાર્યશ્રી આ બાલનને પારખી ગયા. શ્રાવકે દ્વારા હકીકત જાણી, બાળકને લઈ, ચાર્જિંગને ઘરે પધાર્યા. ચાચિંગ ઘેર ન હતા. તેના ગૃહિણી પાહિનીદેવીએ આવેલ સૌનું સ્વાગત કર્યું. ગુરુદેવને વિધિપૂર્વક વંદન કર્યા. આવેલ શ્રાવકેએ પાહિનીદેવીને ગુરુદેવના આગમનને ઉદ્દેશ જણાવી, પુત્રને ગુરુચરણે અર્પણ કરવા જણાવ્યું. પાહિનીદેવીને એ ક્ષણે હર્ષ થશે, તે બીજી જ ક્ષણે પતિની અનુમતિ નહિ મળવાની આશંકાથી રંજ થયે. આથી હર્ષમિશ્રિત આંસુ વહાવતાં તે બોલી કે, “ચંગના પિતા ઘરે નથી. તેમની સમ્મતિ વિના હું બાળકને કેમ આપી શકું?” પાહિનીદેવીને હિંમત આપતાં શ્રેષ્ઠિજનોએ સમજાવ્યું કે, “બહેન ! માતાને પણ બાળક પર અધિકાર હોય છે. તમારી ભાવના ખરેખર સાચી છે, તે તમે તમારા તરફથી પુત્રને અર્પણ કરી ઘો.” પાહિનીદેવીએ સુજ્ઞજનોની વાતને સ્વીકાર કરી, પુત્ર ચંગદેવને આચાર્ય દેવચંદ્રસૂરિને ચરણે અર્પણ કરી છે. શ્રી દેવચંદ્રસૂરિ બાળક ચંગદેવને લઈ વિહાર કરતાં કરતાં કર્ણાવતી પધાર્યા. ત્યાં સુરક્ષાની દૃષ્ટિથી બાળકને ઉદયન મંત્રી પાસે રાખે. ઉદયન મંત્રી જૈનધર્મના અનન્ય અનુરાગી હતા અને બુદ્ધિવાન તથા વ્યવહારકુશળ પણ હતા. આ બાજ, શ્રેષ્ઠિ ચાચિંગ ઘેર આવ્યું ત્યારે બાળકને ન જેવાથી, સર્વ વૃત્તાંત જાણી કેપિત થયો. પુત્રના મિલન સુધી અન્નત્યાગ કરી ત્યાંથી ચાલી નીકળ્યા અને શ્રી દેવચંદ્રસૂરિ પાસે કર્ણાવતી પહોંચ્યા. મંત્રી ઉદયન પણ ચાચિંગના આગમનની વાત જાણી ઉપાશ્રયે આવ્યા. પુત્રને મેળવવા ચચિંગ ઘણે જ કેપિત અને વ્યથિત હતે. મંત્રી ઉદયન તેને ઘણા આદર સાથે પિતાના આવાસે લઈ ગયા. તેમના આવા વ્યવહારથી ચાચિંગ શાંત થયે. તેમાંયે પિતાના પુત્રને મંત્રીના સમવયસ્ક પુત્ર સાથે રમતે જોઈ અને મંત્રીએ વત્સલભાવે તેને પિતાના ખેળામાં બેસાડ્યો તે જોઈ, તેને રહ્યો સહ્યો ગુસ્સો પણ ઓગળી ગયે. તે મંત્રીના આ વ્યવહારથી ખૂબ પ્રભાવિત થયે. મંત્રી ઉદયને તેને આત્મીયભાવે ત્રણ દુકૂલ અને ત્રણ લાખ મુદ્રા ભેટ ધરી. ચાચિંગે હસીને કહ્યું કે, “મંત્રીવર ! આ ત્રણ લાખની દ્રવ્યરાશિ આપની ઉદારતાને નહિ, કૃપણુતાને પ્રગટ કરે છે. મારા પુત્રનું મૂલ્ય તે 2010_04 Page #550 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શાસનપ્રભાવક અમૂલ્ય છે. પણ, આપનાં સ્નેહ અને વાત્સલ્ય પણ એનાથી ઓછાં મૂલ્યવાન નથી. આ દ્રવ્યરાશિ માટે અસ્પૃશ્ય છે. આપની આત્મીયતા અને ઉદારતા જોઈ હું નિશ્ચિત બન્યો છું. હું મારે પુત્ર તમને અર્પણ કરું છું.” ચાચિંગને આ પ્રતિભાવ જેઈ ઉદયન મંત્રી તેને ભેટી પડ્યા અને બોલ્યા કે, “મને અર્પણ કરવાથી તમારા પુત્રને એવો વિકાસ થશે નહિ, જે વિકાસ ગુનાં ચરણોમાં સંભવે છે. ગુરુનાં સાન્નિધ્યમાં તમારે પુત્ર ગુરુપદ પ્રાપ્ત કરી ત્રિભુવનપૂજ્ય થશે.” ઉદયન મંત્રીની આ વાતને સ્વીકાર કરી શ્રેષ્ઠિ ચાચિંગે પુત્રને લઈ જઈ શ્રી દેવચંદ્રસૂરિને સમર્પિત કર્યો. વિ. સં. ૧૧૫૪ના માઘ સુદિ ૧૪ ના ધન્ય દિને આઠ વર્ષના અંગદેવને શ્રી દેવચંદ્રસૂરિએ ભાગવતી દીક્ષા આપી, અને શ્રીસંઘના હર્ષ ધ્વનિ વચ્ચે મુનિ સેમચંદ્ર નામે ઉદ્દઘોષિત કર્યા. મુનિ સેમચંદ્રઃ બાલમુનિ સેમચંદ્રની જ્ઞાનરુચિ તીવ્ર અને મેઘા અદ્ભુત હતી. આચાર્યશ્રીએ તેમને વ્યાકરણ, ન્યાય, સાહિત્ય અને સિદ્ધાંતનું અધ્યયન કરાવ્યું. મુનિ સેમચંદ્ર જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરતાં ગયા તેમ તેમ વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાના અભિલાષી બન્યા તેમણે બિચાર્યું કે, કાશ્મીર જઈ સરસ્વતી દેવીને પ્રસન્ન કરી “સિદ્ધ સારસ્વત” બનું. આચાર્યું દેવચંદ્રસૂરિએ તેમના વિચાર જાણી સંમતિ આપી. મુનિ સોમચંદ્રએ અન્ય મુનિ મહારાજ સાથે કાશમીર તરફ વિહાર કર્યો. વચ્ચે રૈવતાવતાર તીર્થે સ્થિરતા કરી. રાત્રે ધ્યાનમાં એકાગ્ર બેઠા હતા, ત્યાં સરસ્વતીદેવી પ્રત્યક્ષ થયા ને કહ્યું કે– “વત્સ ! તારી તીવ્ર ભાવના અને ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તારી વાંચ્છા પૂરી થશે. તારે હવે કાશ્મીર જવાની જરૂર નથી.” મુનિ સેમચંદ્રને ઈચ્છિત વરદાન પ્રાપ્ત થતાં હવે કાશ્મીર જવાનું પ્રયોજન ન હતું, તેથી પુનઃ ગુરુ પાસે આવ્યા. સરસ્વતી દેવીની આ ઘટના પિંડવાડા પાસે અજારી તીર્થમાં બની એવી પણ એક માન્યતા છે, તે “જૈન પરંપરાને ઈતિહાસ ”ના લેખકના અનુમાને, આબુ-અચલગઢ અને નાડલાઈમાં જેમ રૈવતાવતાર (રૈવતાચલ નહીં) નામની ટેકરીઓ છે, તેમ ખંભાતમાં રેવતાવતાર તીર્થ નામનું દેરાસર છે, જ્યાં આ ઘટના બની હેવાને સંભવ છે. સેહમકુલપટ્ટાવલી અને વીરવંશાવલીમાં એવા બે પ્રસંગે છે કે જેમાં એકમાં, મુનિ સેમચંદ્ર આદિએ એક ભેંયરામાં ૧૦ દિવસ અવિચલ ધ્યાનમાં રહી, બ્રહ્મતેજની પ્રતીતિ કરાવી દૈવી સહાય પ્રાપ્ત કરી હતી. બીજામાં, એક શ્રેષ્ઠિને ત્યાં વહેરવા જતાં, શ્રેષ્ઠિપુત્રે કહ્યું કે– “નાના (બાલ) મહારાજ તે પ્રત્યક્ષ સ્વર્ણ પુરુષ છે. એ સમચંદ્ર નથી, પણ હેમચંદ્ર છે.” આચાર્ય હેમચંદ્રસૂરિ : ગુરુદેવે મુનિ સેમચંદ્રની યશજજવલ જ્ઞાનગરિમા અને પુણ્યપ્રભાવી પ્રતિભા જાણ વિ. સં. ૧૧૬૬ ના વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ના શુભ દિવસે, ખંભાતમાં, મુનિ સેમચંદ્રને આચાર્યપદે અલંકૃત કરી આચાર્ય હેમચંદ્રસૂરિ નામે જાહેર કર્યા. એ સમયે તેમની વય ૨૧ વર્ષની હતી. આ પ્રસંગે તેમની માતા પાહિનીએ પણ દીક્ષા ગ્રહણ કરી. ગુરુદેવ શ્રી દેવચંદ્રસૂરિ વિ. સં. ૧૧૬૭ લગભગમાં સમાધિપૂર્વક કાળ કરી સ્વર્ગ સિધાવ્યા. ત્યાર પછી શ્રી હેમચંદ્રસૂરિ વિહાર કરતાં કરતાં પાટણ પધાર્યા. 2010_04 Page #551 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ શ્રમણભગવંતે રાજવંશમાં પ્રતિષ્ઠા : પાટણમાં તે વખતે ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહનું રાજ હતું. ગુજરાતના ઇતિહાસમાં સુખ, સમૃદ્ધિ અને સંસ્કારિતાની દષ્ટિએ મહાન સુવર્ણકાળ કહી શકાય તે તે સેલંકીયુગ હતું. ત્રણ વર્ષના આ સુવર્ણકાળને સર્વોત્તમ શિખરે પહોંચાડનાર બે રાજવીઓ તે સિદ્ધરાજ અને કુમારપાળ. અને એ બંને રાજાઓને શ્રી હેમચંદ્રાચાર્યને વેગ મહાન બનાવવામાં પરિણમે હતે. શ્રી હેમચંદ્રસૂરિનું ગુર્જરનરેશ સિદ્ધરાજ સાથે સર્વપ્રથમ મિલન, ગુરુદેવના વર્ગવાસ પછી, ખંભાતથી પાટણ પધારતા થયું. પાટણમાં એક દિવસ રાજા સિદ્ધરાજની સવારી બજારમાં પસાર થઈ રહી હતી. રાજા હાથી પર બેઠા હતા. શ્રી હેમચંદ્રસૂરિ પણ એ સમયે બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. અચાનક હાથી આચાર્યશ્રી પાસે આવીને ઊભે રહી ગયો. તે સમયે શ્રી હેમચંદ્રાચાર્ય એક લેક બેલ્યા : __“ कारय प्रसरं सिद्धः हस्तिराजभयाड़िकतम् । त्रस्यस्तु दिग्गजाः किं ते स्त्वयैवोद्धृता यतः ॥ –રાજન ! ગજરાજને નિઃશંક આગળ ચલાવે. હાથીના ભયની તમે ચિંતા ન કરો. કારણ, પૃથ્વીને તમે જ ધારણ કરી રહ્યા છે.” શ્રી હેમચંદ્રાચાર્યના બુદ્ધિયુક્ત આ કથનથી રાજા સિદ્ધરાજ અતિ પ્રભાવિત થયા અને રોજ બપોરે રાજમહેલમાં પધારવા આચાર્યશ્રીને વિનતિ કરી. આચાર્યશ્રી રાજાના આ નિમંત્રણને શુભ શુકન માની રાજસભામાં જવા લાગ્યા. તેઓ પિતાના ચારિત્રપ્રભાવે અને જ્ઞાનબળે ધીમે ધીમે રાજસભામાં પ્રતિષ્ઠા પામ્યા. વિ. સં. ૧૧૮૧માં શ્રી સ્વાદિદેવસૂરિએ રાજા સિદ્ધરાજની સભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો ત્યારે શ્રી હેમચંદ્રસૂરિ પણ તેમાં જોડાયા હતા. રાજમાતા મીનળદેવી પિયરના સંબંધે દિગંબરાચાર્ય પ્રત્યે પક્ષપાત બતાવે તેવી શંકાથી તેમણે રાજમાતાને મળીને જણાવ્યું હતું કે, “દિગંબરો આ શાસ્ત્રાર્થમાં એવું સિદ્ધ કરવાના છે કે સ્ત્રીઓએ કરેલે ધર્મ સફળ બનતું નથી.” રાજમાતાએ આ વાત જાણી–તપાસીને ખાતરી કરી, દિગબરને પક્ષ છોડી દીધું હતું. વળી, વાદના પ્રથમ દિવસે દિગંબરાચાર્ય કુમુદચંદ્ર તું હજી બાળક છે. તારી સાથે વાત શો કરે?” તેમ જણાવતાં શ્રી હેમચંદ્રાચાર્યે ઉત્તરમાં કહ્યું હતું કે, “બાળક કેણ છે? જેને લંગોટી પણ ન હોય તે. આપ જુએ છે કે મેં તે કપડાં પહેર્યા છે.” આ સણસણતો જવાબ સાંભળી દિગંબરાચાર્ય દિંગ બની ગયા હતા ! વિ. સં. ૧૧૮૩માં સિદ્ધરાજે બંધાવેલા રાજવિહારમાં ભગવાન ઋષભદેવને પ્રતિષ્ઠામહત્સવ હતે. એ ઉત્સવમાં ભાગવત મતના આચાર્ય દેવધે ઉપસ્થિત રહી, તટસ્થપણે જિનેશ્વરના ગુણગાન ગાતાં રાજા સિદ્ધરાજે લાખ દ્રવ્ય આપ્યું. બીજી તરફ તે સૂરા પોતે હતો. રાજકવિ શ્રીપાલે કેઈ અણબનાવે રાજા દ્વારા ધન અપાતું બંધ કરાવ્યું. પંડિત દેવબોધનો ખર્ચ લખલૂટ હતો, એટલે તે ત્રણ વર્ષમાં સાવ નિર્ધન જેવો બની ગયો. એક . ૩૩ 2010_04 Page #552 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ માસનપ્રભાવક દિવસ તેણે શ્રી હેમચંદ્રસૂરિને મળવાનું ગોઠવ્યું; પણ રાજકવિ શ્રીપાલે આચાર્યશ્રીને ન મળવા વિનંતિ કરી, ત્યારે આચાર્યશ્રીએ ગંભીરપણે શ્રીપાલને જણાવ્યું કે, “એ અસાધારણ સિદ્ધ સારસ્વત પંડિત છે. એ નિરભિમાની બનીને આવે તે તેને સત્કાર આપ જ જોઈ એ.” એક દિવસ પંડિત દેવબોધ આચાર્ય હેમચંદ્રસૂરિને મળવા ઉપાશ્રયે આવ્યા. આચાર્યશ્રીએ તેને પિતાના અર્ધાસન પર બેસાડી તેને સત્કાર કર્યો. આ સરળતા જોઈને પંડિત દેવબોધ આચાર્ય શ્રી માટે બોલ્યા કે, " पातु यो हेमगोपालो दण्ड-कम्बलमुद्वहन् । षड्दर्शनपशुग्रामांश्चारयन् जैनवाढुके ।। –જે પડદર્શન રૂપ પશુઓને જેન ગોચરમાં ચારી રહ્યા છે તે દંડ અને કાંબલીવાળા હેમ-ગોપાલ તમારું રક્ષણ કરો.” આચાર્યશ્રીએ ત્યારે જ રાજકવિ શ્રીપાલને બોલાવી બંને વચ્ચે મૈત્રી કરાવી દીધી. કેમ કે, ઝગડે મટાડે એ સાધુને ધર્મ છે. વળી, રાજા પાસેથી તેને લાખ દ્રવ્ય અપાવ્યું અને તે પછી દેવબોધ આત્મકલ્યાણ માટે ગંગાકિનારે ચાલ્યો ગયો. વિ. સ. ૧૧૮પમાં રાજા સિદ્ધરાજ પત્રકામનાથી ઉઘાડે પગે તીર્થયાત્રા કરવા નીકળ્યા. તેમણે આચાર્ય હેમચંદ્રસૂરિને સાથે લીધા. યાત્રામાં રાજાએ શિહેર ગામ બ્રાહ્મણને ભેટ આપ્યું. શત્રુ જ્યતીર્થમાં ભગવાન બાષભદેવની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. ગિરનારતીર્થના જીર્ણોદ્ધાર માટે પૂરી રકમ આપી. તીર્થમાં યાત્રિકોને પાળવાના આદેશો બહાર પાડ્યા. ભગવાન નેમિનાથ, અંબિકાદેવી અને અવલોકનશિખર (પાંચમી ટૂંક)માં ભગવાન નેમિનાથનાં દર્શનપૂજન કર્યા અને પ્રભાસપાટણ થઈ સેમિનાથ મહાદેવની યાત્રા કરી. આચાર્યશ્રીએ અહીં શિવાલયમાં મહાદેવના ગુણોનું પ્રતિપાદન કરતી સ્તુતિ કરી કે, “જે તે સમયે, જેવા તેવા, જે તે નામથી, જે તે છે, પણ હે ભગવન ! તમે જે દેષ રહિત છે તે તમને એકલાને જ નમસ્કાર કરું છું.” રાજાએ અહીં ઘણું દાન કર્યું. આચાર્યશ્રીએ કેડિનાર જઈને અફૂમતાપૂર્વક અંબિકાદેવીને આરાધી અને રાજાના સંતાન માટે પૂછ્યું. દેવીએ કહ્યું કે– “રાજાના ભાગ્યમાં પુત્ર નથી, પણ તેના પછી કુમારપાળ ગુજરાતને રાજા થશે, જે રાજ્યને વધારશે, ભોગવશે અને એ પરમહંત-શ્રાવક થશે.” આ વાત આચાર્યશ્રીએ રાજા સિદ્ધરાજને જણાવી. તેને આ વાત રુચિ નહીં. કુમારપાળને પકડવા તેણે ષડૂયંત્ર રચ્યું. આ વાતની કુમારપાળને જાણ થતાં તે ગુપ્ત વેશે નાસી ગયે. વિ. સં. ૧૧૯૨માં શ્રી હેમચંદ્રાચાર્ય ખંભાતમાં ચાતુર્માસ બિરાજમાન હતા. કુમારપાળ નાસતે નાસતો ત્યાં આવ્યું. આચાર્યશ્રીએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે “આજથી સાતમે વર્ષે તું રાજા બનીશ.” આચાર્યશ્રીએ ત્યારે રાજ્યના સૈનિકોને આ તરફ આવતા જોઈ કુમારપાળને ભંડકિયામાં તાડપત્ર પાછળ સંતાડી દીધો હતે. 2010_04 Page #553 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૨૫૯ વિ. સં. ૧૧૯૯માં ગુર્જરનરેશ સિદ્ધરાજે માલવપતિ યશોવર્માને હરાવી, ધારાનગરીને વંશ કરી, ત્યાંના અમૂલ્ય ગ્રંથભંડાર અને લખલૂટ ખજાના સાથે પાટણમાં પ્રવેશ કર્યો. આચાર્ય વરસૂરિ, આચાર્ય હેમચંદ્રસૂરિ અને બીજા આચાર્યો તેમ જ વિદ્વાનોએ રાજાને વિવિધ આશીર્વાદથી વધાવ્યા. ગુજરાત ગૌરવાન્વિત બન્યું. સિદ્ધહેમ વ્યાકરણ : એક દિવસ રાજા માળવાથી લાવેલા ગ્રંથભંડારને જોઈ રહ્યા હતા. તેમાં રાજા ભેજનો રવરચિત “સરસ્વતીકંઠાભરણ” નામે વિશાળ વ્યાકરણગ્રંથ તેમના હાથમાં આવ્યો. ભેજ દ્વારા રચેલા બીજા પણ ગ્રંથે જોઈ તેમને ઓછપ અનુભવી અને મનમાં પ્રશ્ન ઊઠડ્યો કે, “મારા ગ્રંથભંડારમાં આવા ગ્રંથે કેમ નહિ? શું ગુજરાતમાં એવા કેઈ વિદ્વાન નથી કે આવા મહાન ગ્રંથ રચી શકે ? ” તેણે સર્વ વિદ્વાનોને બોલાવી આ વાત કહી. સૌની નજર શ્રી હેમચંદ્રસૂરિ પર પડી. રાજા સિદ્ધરાજે ગુજરાતનું ગૌરવ વધે તેવા સર્વોપયેગી વ્યાકરણનું નિર્માણ કરવા વિનંતિ કરી. આચાર્યશ્રીએ રાજાની વિનતિનો સ્વીકાર કર્યો. તેમણે એમના સમય સુધીના સમસ્ત વ્યાકરણની હસ્તપ્રત ઠેર ઠેરથી મેળવી અને તેનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું, અને સિદ્ધરાજની વિનંતિથી આ વ્યાકરણ રચાયું હોવાથી પ્રથમ તેનું નામ જોડી, “સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામના વ્યાકરણની રચના કરી. રાજપુરોહિત અને વિદ્વાન સભાસદોએ એ વ્યાકરણનું ત્રણ વાર વાચન-મનન કરી તેને શુદ્ધ વ્યાકરણ તરીકે જાહેર કર્યું. સિદ્ધરાજે પિતાની ધારણાથી પણ વિશેષ પ્રાપ્ય તે વ્યાકરણને હાથીની અંબાડી પર પધરાવી, તેની ભારે ઠાઠમાઠથી નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢી. રાજા સિદ્ધરાજે એ પછી ત્રણસો લહિયા રોકી એની અનેક પ્રતિલિપિઓ તૈયાર કરાવી; અને તે અંગ, બંગ, કલિંગ, વત્સ, સિંધુ, સૌવાર, મુરંડ, કાશી, કેકણ, કર્નાટક, કોડ, કુરુક્ષેત્ર, કેશલ, કનાજ, કાન્યકુજ, ગૌડ, સપાદલક્ષ અને કાશ્મીર સુધી આખા દેશમાં તેમ જ નેપાલ, સિંહલ, કામરૂપ અને ઈરાન જેવા દૂર દૂરના દેશાવરોમાં પણ તેની પ્રતિલિપિઓ મેકલી. ઉપરાંત, પાટણમાં વ્યાકરણના અજોડ વિદ્વાન કાકલ કાયસ્થની અધ્યક્ષતામાં તેનું પઠન-પાઠન શરૂ કરાવ્યું. આચાર્ય હેમચંદ્રસૂરિએ સાહિત્યરચનાની ગંગોત્રી રૂપ “સિદ્ધહેમ વ્યાકરણ થી પ્રારંભ કર્યો અને પછી, એક પછી એક વિવિધ વિષયના ગ્રંથની રચના અખલિતપણે ચાલતી રહી. વિ. સં. ૧૧૯૪માં શ્રી હેમચંદ્રસૂરિનું ચાતુર્માસ ખંભાતમાં હતું, ત્યારે વિ. સં. ૧૧૯૯ના કાતિક સુદિ ૩ના દિવસે રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું. કુમારપાળ ખંભાત આવીને શેઠ સાંબની સાથે આચાર્યશ્રી પાસે આવ્યું. તેમના આશીર્વાદ મેળવી તે પાટણ ગયે અને વિ. સં. ૧૧૯લ્માં તે ગુજરાતને રાજા બન્ય. આચાર્ય હેમચંદ્રસૂરિ ખંભાતથી વિહાર કરતા કરતા પાટણ પધાર્યા. વિ. સં. ૧૨૦૭માં તેમના માતા પ્રવર્તિની પાહિનીજી સાધ્વીએ અનશન સ્વીકાર્યું. શ્રાવકેએ પુણ્યમાં ત્રણ કરોડ વાપર્યા. અને આચાર્યશ્રીએ પણ ત્રણ લાખ લેકનું પુણ્ય આપ્યું ને પ્રવર્તિની કાળધર્મ પામ્યા. રાજા કુમારપાળ શિવના પરમ ભક્ત હતા, પરંતુ પિતાને અભયદાન આપનાર અને 2010_04 Page #554 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શાસન પ્રભાવક સાત વર્ષે રાજ્ય મળશે એવું સિદ્ધવચન કહેનાર શ્રી હેમચંદ્રસૂરિ પ્રત્યે તેને અનન્ય ભક્તિભાવ હતું, અને જૈનધર્મ પ્રત્યે પણ આસ્થાવાન હતા. શ્રી હેમચંદ્રસૂરિ તેની વિનંતિથી અવારનવાર રાજમહેલમાં જતા. રાજા-રાણી વખતોવખત તેમને ઉપદેશ શ્રવણ કરતાં અને તેઓને ગુરુ માનતા. - ગુર્જરેશ્વર કુમારપાળે આચાર્યશ્રીના ઉપદેશથી વિ. સં. ૧૨૦૭માં પ્રભાસપાટણમાં સોમનાથના મહાપ્રસાદને પાયાથી શિખર સુધી જીર્ણોદ્ધાર કરવાને સંકલ્પ કરી, સોમનાથના મંદિરની દવાઓ ચડે ત્યાં સુધી માંસ-મદિરાને ત્યાગ કર્યો, પછી સાત વ્યસને પણ છેડ્યાં. સં. ૧૨૦૮માં સમસ્ત રાજ્યભરમાં અમારિપડતું વગડાવ્યા. જુગાર સર્વથા બંધ કરાવ્યું. સં. ૧૨૧૧માં પ્રભાસપાટણમાં મહાદેવની પ્રતિષ્ઠા હોવાથી રાજા કુમારપાળ સાથે શ્રી હેમચંદ્રસૂરિ પણ પ્રભાસપાટણ પધાર્યા. આચાર્યશ્રીએ ત્યાં શિવપુરાણની વિધિ મુજબ મહાદેવનું આહ્વાન, અવગૂઠન, મુદ્રા, ન્યાસ અને વિસર્જન કરી અંતિમ સ્તુતિપાઠ ઉચ્ચાર્યા “ भवबीजाकुरजनना रामाद्याः क्षयमुपामता यस्य । ब्रह्मा या विष्णुर्धा हरो जिनो वा नमस्तस्यै ।। –જેમણે જન્મમરણના અંકુરને ઉગાડનારા રાગ વગેરે દોષને નાશ કર્યો છે તેવા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ કે જિનેશ્વર જે છે તેમને નમસ્કાર થાઓ !” “પ્રબંધ ચિંતામણિ પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળને શિવના સાક્ષાત્ દર્શન કરાવ્યા હતા અને ભગવાન શિવે રાજા કુમારપાળને શ્રી હેમચંદ્રસૂરિને અનુસરવા કહ્યું હતું. વિ. સં. ૧૨૧૩માં મહાઅમાત્ય વાહડે શત્રુજ્ય તીર્થને મોટો ઉદ્ધાર કરાવી, શ્રી હેમચંદ્રસૂરિના હાથે ભગવાન કાષભદેવની પ્રતિષ્ઠા કરાવી હતી. વિ. સં. ૧૨૧૬માં શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી રાજા કુમારપાળે સમ્યકત્વ સાથે શ્રાવકનાં બાર વ્રત ઉશ્ચર્યા. આચાર્યશ્રીએ તેમને આશીર્વાદમાં પરમહંત અને રાજર્ષિ એવાં બિરુદ આપ્યાં. અને રાજાના આગ્રહથી તેના આધ્યાત્મિક બેધ માટે “વીતરાગસ્તોત્ર” અને સટક–યેગશાસ્ત્રની રચના કરી. રાજા કુમારપાળે આચાર્યશ્રીના ઉપદેશથી ઘણુ કુમારપાળવિહારો, ૧૪૪૪ દેરાસરે, ઘણું જીર્ણોદ્ધાર, ૨૧ જ્ઞાનભંડારો અને ઘણું દાનશાળાએ કરાવ્યાં. નિર્ધન જેનેને-સાધર્મિભાઈઓને ૧૪ કરેડની સહાય કરી. પતિના મૃત્યુ પછી નિઃસંતાન વિધવાનું ધન લેવાને નિયમ રદ કર્યો અને જનતા પરના ઘણું કરે માફ કર્યા. મહાઅમાત્ય આંબડે જીર્ણોદ્ધાર કરાવી ભરૂચના શકુનિકાવિહારમાં વિ. સં. ૧૨૨૨માં ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા કરવી. તેમ જ મંત્રી આંબડે પિતાના પિતાના ઉદયનવસતીને વિસ્તાર કરી ઉદયનવિહાર બંધાવ્યું, જેની પ્રતિષ્ઠા પણ વિ. સં. ૧૨૨૩માં આચાર્યશ્રીના હાથે થઈ. વિ. સં. ૧૨૨૮માં આચાર્યશ્રીએ પાટણમાં અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠા કરી, તેમના હસ્તે થયેલી આ પ્રતિષ્ઠા છેલ્લી હતી. 2010_04 Page #555 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ શ્રમણભગવંતે કલિકાલસર્વજ્ઞ : આચાર્ય હેમચંદ્રસૂરિ સંયમ અને સદાચાર, ત્યાગ અને તપશ્ચર્યા, જપ અને ધ્યાન, ઔદાર્ય અને ગાંભીર્ય, સૌમ્યતા અને શૌર્યતા, ઋજુતા અને પ્રૌઢતા, નિઃસ્પૃહતા અને નિલેપતા, નિર્ભયતા અને અડગતા, સાધુતા અને સમરસતા, સદ્દભાવ અને સમભાવ, સૂફમદર્શિતા અને સમુચિતતા, સ્વધર્મવત્સલતા અને પરમસહિષ્ણુતા, પપકારિતા અને જિતેન્દ્રિયતા, તર્કપટુતા અને સર્વગ્રાહિતા વગેરે સગુણે અને સવૃત્તિઓથી સમૃદ્ધ અને પ્રવૃત્ત હતા. તેઓ અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય—એ પાંચ મહાવ્રતને જીવનમાં ધારણ કરનાર જેનાચાર્ય તે હતા જ, પરંતુ સાથે સાથે મંત્ર-તંત્રાદિ યોગવિદ્યાના જાણકાર અને લબ્ધિધારી હતા. ઉપરાંત, જ્યોતિષ, શિલ્પ, વૈદિક, વનસ્પતિશાસ્ત્ર, રાસાયણિકશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર વગેરેના પણ ઊંડા જ્ઞાતા હતા. તેમનાં અંતરમાં અનુકંપાને, ઉદારતાને, વત્સલતાને, કરુણાને એવો પવિત્ર સ્રોત વહેતો હતો કે તેમના સંપર્કમાં આવેલી વિરોધી કે દ્વેષી વ્યક્તિનું હૃદય પણ પશ્ચાતાપથી નિર્મળ થઈ જતું. તેમનાં વ્યક્તિત્વ અને કર્તુત્વને પ્રભાવ સામાન્ય જનસમુદાયથી રાજા-મહારાજાઓ પર્યત છવાઈ ગયું હતું. લેકકલ્યાણ અને રાજકલ્યાણથી પ્રજા અને રાજાના તેઓ સંસ્કારશિલ્પી બન્યા હતા. કાવ્ય અને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, વેગ અને અધ્યાત્મ, કેશ અને ચરિત્ર, ન્યાય અને સિદ્ધાંત, પ્રમાણશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વગેરેના તેઓ સમર્થ સર્જક, સંજક અને સંશોધક-સંપાદક હતા. જુદાં જુદાં ક્ષેત્રમાં તેમની આ સાહિત્યસિદ્ધિ, વ્યાપક પ્રભાવ તેમ જ અનેક સદ્ગુણ અને સદુપ્રવૃત્તિઓને લીધે તેમને ભિન્ન ભિન્ન વિશેષણોથી પ્રાજવામાં આવ્યા છે. તેમ છતાં તે પર્યાપ્ત ન લાગતાં પ્રાંતે તેમને “કલિકાલસર્વજ્ઞ” કહીને આ એક વિશેષણમાં બધા વિશેષણને સમાવેશ કરવામાં આવ્યું છે. શ્રી જિનમંડનગણિના “કુમારપાળપ્રબંધ”માં જણાવ્યું છે કે, પંડિત દેવબોધે શ્રી હેમચંદ્રસૂરિના અગાધ જ્ઞાનથી પ્રભાવિત થઈ તેમને “કલિકાલસર્વજ્ઞ” તરીકે ઓળખાવ્યા હતા. તે, શ્રી જિનવિજયજીએ અનેક સંશોધનના આધારે જણાવ્યું છે કે, શ્રી હેમચંદ્રસૂરિની અપરિમેય જ્ઞાનશક્તિથી મેહિત થઈ તેમના સમયના સર્વ ધર્મના વિદ્વાનેએ એકત્ર થઈને, “કલિકાલસર્વજ્ઞ” એવું બિરુદ આપ્યું. વળી, દીવાનબહાદુર કૃષ્ણલાલ મ. ઝવેરીએ તે ત્યાં સુધી કહ્યું છે કે, આચાર્યશ્રી માટે “કલિકાલસર્વજ્ઞ” કરતાં પણ વધુ ઉચ્ચતા દર્શાવતું વિશેષણ વાપરે તે પણ તેમાં સહેજે અતિશયેક્તિ કહેવાશે નહીં. ગુજરાતના મહાન જયોતિધર : ગુજરાતના સંસ્કારજીવન પર નજર કરીએ તે, ભારતના અન્ય પ્રાંતેની સરખામણીમાં ગુજરાતમાં દારૂ, માંસાહાર, જુગાર, શિકાર, વેશ્યાગમન, પશુબલિ વગેરે અનિષ્ટ આજે પણ ઓછાં છે તેને યશ મેટે ભાગે શ્રી હેમચંદ્રાચાર્યને અને જૈનધર્મને ફાળે જાય છે. કારણ કે આઠ સૈકા પહેલાં કુમારપાળ જેવા રાજવીના સહકારથી તેમણે વ્યસનત્યાગ અને સદાચારની એક વ્યાપક ઝુંબેશ પ્રજામાં ઘરે ઘરે ગાજતી કરી હતી, જેના લીધે સમગ્ર પ્રજાનું આમૂલ પરિવર્તન થઈ ગયું. - સુપ્રસિદ્ધ લેખક શ્રી ધૂમકેતુએ સાચું જ કહ્યું છે કે, “શ્રી હેમચંદ્રાચાર્ય વિના 2010_04 Page #556 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શાસનપ્રભાવક ગુજરાતી ભાષાને જન્મ કલ્પી શકાતું નથી, એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગૃત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી, અને એમના વિના ગુજરાતી પ્રજાનાં આજનાં ખાસ લક્ષણ – સમન્વય, સમભાવ, વિવેક, અહિંસા, પ્રેમ, સદાચાર અને પ્રામાણિક વ્યવહારની પ્રણાલિકા કલ્પી શકાતી નથી. શ્રી હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધુ મહાન હતા, પણ સંસ્કારદષ્ટા તરીકે તે તેઓ સૌથી વધુ મહાન હતા. એમણે જે સંસ્કાર રેડ્યા, એમણે જે ભાષા આપી, એમણે જે સાહિત્ય આપ્યું અને એમણે લેકેને જે રીતે બેલતા કર્યા–એ સઘળું ગુજરાતની નસમાં આજે પણ વહી રહ્યું છે.” છે. કુમારપાળ દેસાઈએ પણ કહ્યું છે કે, “ગુજરાતી ભાષાનું પ્રભાત શ્રી હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર છે. ગુજરાતી વિદ્વત્તાનો માપદંડ હેમચંદ્રાચાર્યથી સ્થપાય છે.” અને તેથી જ ગુજરાતના મહાન તિર્ધર તરીકે એમની ગણના થાય છે. ભારતીય ગ્રંથકારમાં પણ તેમનું સ્થાન મોખરે રહ્યું છે. સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં રચાયેલી એમની ઉત્કૃષ્ટ કૃતિઓના કારણે સમગ્ર ભારતને, બલ્લે સમગ્ર વિશ્વને તેમને પિતાના ગણવાનું મન થાય એવી એ મહાન વિભૂતિ છે. અને તે પણ, વિશ્વની એવી મહાન વિભૂતિ કે સાહિત્ય અને સાધુતાના ક્ષેત્રે છેલ્લાં હજારેક વર્ષમાં એમની તોલે આવે એવી બીજી કઈ વિભૂતિ જેવા નહીં મળે! શ્રી સમપ્રભસૂરિકૃત ‘કુમારપાળાડિબાહ’ અને શ્રી મધુસૂદન મોદી કૃત “હૈમસમીક્ષા”માં શ્રી હેમચંદ્રસૂરિના દેહનું અને કાર્યક્ષમતાનું વર્ણન આ પ્રમાણે છે : “તેમનામાં સેના જેવી શરીર કાંતિ હતી. કમળની પાંખડી જેવી આંખો હતી. જેનારને હર્ષ ઉત્પન્ન કરે તેવું મુખ હતું. તેમનું ચારિત્ર ચમત્કારી હતું. તેમનામાં બાવીશે પરીષહ જીતવાનું સામર્થ્ય હતું. તપસ્યાની શક્તિ પણ હતી. તેમની બુદ્ધિ વિષયાર્થ શાસ્ત્રને ઉકેલી શકતી. વ્યાકરણ જેવા ગ્રંથ રચવાની કુશળતા હતી. પરવાદીને જીતવાની તીકણ તર્કશક્તિ હતી. ધારી અસર કરે તેવી કવિત્વશક્તિ હતી. અગ્ય અને પતિતને પણ ધર્મમાં સ્થાપવાનું અને તેમાં સ્થિર કરવાનું પ્રભાવબળ હતું. તેમની વાણી મધ જેવી મીઠી હતી. “નિપુણ પુરુષે આચાર્ય હેમચંદ્રસૂરિની અપૂર્વ શક્તિ પ્રત્યક્ષ જોઈને પ્રાચીનકાળમાં થઈ ગયેલા સર્વજ્ઞ તીર્થકરો અને ગણધરના વિશિષ્ટ સામર્થ્યમાં વિશ્વાસ કરતા હતા.” પ્રબંધકોશ'ના દસમા પ્રબંધમાં જણાવ્યા મુજબ, રાજા કુમારપાળે જે કાવ્યથી પ્રસન્ન થઈ લાખ દ્રમ્મ આપ્યા હતા, તે કાવ્ય–પં. શ્રીધરની મનાતી ઉક્તિ–આ પ્રમાણે છે : 'पूर्व वीरजिनेश्वरे भगवति प्रख्याति धर्म स्वयं प्रज्ञावत्यभयेऽपि मंत्रिणि न यां कर्तृ क्षमः श्रेणिकः । अक्लेशेन कुमारपाल नृपतिस्ताम् जीवरक्षां व्ययाद् यस्यासाध्यवचः सुधांशु परमः श्री हेमचंद्रौ गुरुः ॥ –ભગવાન મહાવીર જેવા ગુરુદેવ હતા, અભયકુમાર જે મંત્રી હતા, છતાં શ્રેણિક જે જીવરક્ષા ન કરી શક્યો તે જીવરક્ષા આચાર્ય હેમચંદ્રસૂરિ જેવા જેના પરમગુરુ છે એવા કુમારપાળ રાજાએ આચાર્યશ્રીની વાણી સાંભળીને સરળતાથી કરી.” 2010_04 Page #557 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૨૬૩ અદ્દભુત સાહિત્યસર્જન : શ્રી હેમચંદ્રાચાર્ય શાસન પ્રભાવનાથે અનેક ચમત્કારો કરી બતાવ્યાના પ્રસંગે જાણવા મળે છે. પણ તેમના જીવનને મોટામાં મેટ ચમત્કાર તે તેમનું અદ્ભુત, યશસ્વી અને ચિરંજીવી સર્વાગીણ સાહિત્યસર્જન છે. કેઈ કાવ્યમાં, કોઈ નાટમાં, કોઈ શબ્દશાસ્ત્રમાં, કેઈ તકશાસ્ત્રમાં, કેઈ દર્શનશાસ્ત્રમાં, કેઈ સિદ્ધાંતશાસ્ત્ર, કઈ ન્યાયમાં, કેઈ છંદમાં, કેઈ અલંકારમાં, કેઈ ઇતિહાસમાં, કેઈ યોગશાસ્ત્રમાં, કેઈ કેશમાં, કઈ વ્યાકરણમાં દક્ષ હોય, પણ સર્વપટુ (All Rounder )એવા આ “કલિકાલસર્વજ્ઞ”નું પાટવ તો સર્વત્ર હતું. સાડાત્રણ કોડ કપ્રમાણુ સાહિત્ય સર્જનાર આ સાહિત્યજગતના વિરાટ મહાપુરુષને માટે એવું કે ઈ વામયક્ષેત્ર નથી, કે જે તેમણે પોતાના પદન્યાસથી સુણ ન કર્યું હોય. તેમની દષ્ટિ છેક કોશથી લઈ યેગના ઊંચાં શિખર સુધી ફેલાયેલી હતી. તેમના પ્રાપ્ત ગ્રંથની રચનાના સમયનિદેશ મુજબ તેઓએ આ વિપુલ સાહિત્યસર્જન માત્ર ત્રણ દાયકામાં કર્યું હતું. એક જ વ્યક્તિ દ્વારા આટલું વિપુલ સાહિત્યસર્જન થવું કેઈ ને અશક્ય જેવું લાગે; પણ જેમની અપૂર્વ શક્તિ પ્રત્યક્ષ જોઈને તે સમયના સુજ્ઞજને સર્વજ્ઞ તીર્થકર અને ગણધરના વિશિષ્ટ સામર્થ્યમાં વિશ્વાસ ધરાવતા થયા હોય, તેમ જ જેમની તીવ્ર મેઘા, તેજ બુદ્ધિ અને ઉત્કૃષ્ટ જ્ઞાનસાધનાના બળે વહેતી અર્થસભર વાણી સાહિત્યમાં પરિણમતી હોય એમને માટે એ શક્ય અને સહજસાધ્ય હતું વળી, એક જ વ્યક્તિમાં વિવિધ ક્ષેત્રના ઊંડા જ્ઞાનનો સમન્વય શ્રી હેમચંદ્રસૂરિમાં જ જોવા મળે છે. પાણિની, પતંજલિ, મમ્મટ, પિંગલાચાર્ય, અમરસિંહ કેશકાર—એ બધાને સરવાળે એટલે હેમચંદ્રાચાર્ય. પાણિનીનું વ્યાકરણ ત્રણ-ત્રણ વ્યક્તિઓનું સર્જન છે, જ્યારે સિદ્ધહેમ વ્યાકરણ એક માત્ર હેમચંદ્રાચાર્યનું સર્જન છે. હેમચંદ્રાચાર્ય કાલિદાસ અને બાણની જેમ એક નહિ પણ બે રાજવીના હાથે, રાજ્યાશ્રિત થયા વગર, સન્માન પામ્યા હતા. મૈત્રક વંશના રાજા ગૃહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ—એમ ત્રણે ભાષામાં રચના કરતા હતા, તેવા ઉલ્લેખો સાંપડે છે. શ્રી હેમચંદ્રાચાર્યના તે આ ત્રણે ભાષામાં લખાયેલા ગ્રંથો મળે જ છે ! સાથેસાથ, એ ત્રણેય ભાષાના કેશ અને વ્યાકરણની તેમણે રચના પણ કરી છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન (વ્યાકરણ) : શ્રી હેમચંદ્રાચાર્યે રચેલા વિવિધ વિષયના ગ્રંથમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન, અભિધાનચિંતામણિ, કયાશ્રય મહાકાવ્ય, ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર અને યોગશાસ્ત્ર જેવા વિશાળકાય ગ્રંથે તેમના પ્રતિભાતંભ સમાન છે. અને તેમાંયે તેમની પ્રતિભાનું મહાન સર્જન તે સિદ્ધહેમશબ્દાનુશાસન છે. આચાર્યશ્રીની આ રચના સર્વાંગસંપૂર્ણ છે. સર્વાગ સંપૂર્ણ એટલે જેમાં મૂળપાઠ, લઘુવૃત્તિ, બ્રહવૃત્તિ, ન્યાસ, ગણપાઠ, ઉણદિપાઠ, ધાતુપાડ, અન્ય અનુશાસને, શબ્દકોશ, દ્વયાશ્રય મહાકાવ્ય વગેરે અંગ-ઉપાંગ હેય. તેમણે શબ્દાનુશાસનની જેમ લિંગાનુશાસન, કાવ્યાનુશાસન, વૃંદાનુશાસન, વાદાનુશાસન વગેરે પાંચ અનુશાસને રચ્યાં છે. શબ્દકેશ, દ્વયાશ્રયગ્રંથ વગેરેનું સાંગોપાંગ 2010_04 Page #558 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક રાષ્ટ્રીય વ્યાકરણ રચ્યું છે. તેમની પૂના વ્યાકરણ ગ્રંથમાં અંગ-ઉપાંગે જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા સમયે જેડ્યાં છે, જ્યારે એકલા હેમચંદ્રાચાર્ય જ સિદ્ધહેમ–શબ્દાનુશાસનમાં સમસ્ત અંગ-ઉપાંગો સર્જ્યો છે ને સાથે સાથે જોડ્યાં છે. આ વ્યાકરણમાં સૂત્રજનાની કુશળતા, શૈલીની સુપાચતા, ભાષાની સરળતા, રચનાની પૂર્ણતા, વિષયની વ્યાપકતા, વિષયાર્થ જ્ઞાનનું બલાબલ, દષ્ટાંત ગોઠવવાની ચતુરતા, ખાસ ખાસ સિદ્ધાંતની સુગમ સંકલના અને વિવેચનની તટસ્થતા વગેરે વસ્તુઓ આચાર્ય હેમચંદ્રસૂરિની વલંત પ્રતિભાને મૂર્ત કરે છે. વળી, આ વ્યાકરણ વિશ્વભરમાં અજોડ બન્યું છે. કેમ કે, સંસ્કૃત, પ્રાકૃત શૌરસેની, માગધી, પિશાચી, ચૂલિકાપિશાચી અને અપભ્રંશ ભાષાઓનું એ સર્વાગ સંપૂર્ણ વ્યાકરણ બન્યું છે. પૂર્વેના વ્યાકરણગ્રંથમાં જે અતિવિરતાર, દુર્બોધતા અને કમભંગ જોવા મળતાં તે ત્રણે દેથી મુક્ત એવી સંક્ષેપ, સુગમ અને કમબદ્ધતા જીને આ વ્યાકરણની રચના કરવામાં આવી છે. પ્રાચીન ભાષાઓના પ્રત્યેક અભ્યાસીને માટે “સિદ્ધહેમ વ્યાકરણ” અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય છે. આ ગ્રંથમાં વ્યાકરણ વિષયક આઠ અધ્યાય અને ૩૨ પાદ છે. દરેક પાદની અંતે એકેક શ્લેક અને છેલ્લા પાદમાં ચાર લેક એમ કુલ ૩૫ લોક જેડી, તેમાં ચૌલુક્ય રાજવંશનું લાક્ષણિક દર્શન કરાવ્યું છે. પ્રથમ સાત અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે, એમાં ૩૫૬૬ સંસ્કૃતસૂત્ર અને ૧૧૧૯ પ્રાકૃતસૂત્ર, એમ કુલ ૪૬૮૫ છે. કેષ : શ્રી હેમચંદ્રસૂરિએ વ્યાકરણની રચના ઉપરાંત ચાર કષગ્રંથની રચના કરી છે: ૧. અભિધાનચિંતામણિ, ૨. અનેકાર્થસંગ્રહ, ૩. નિઘંટુ અને ૪. દેશનામમાલા. આ ચાર ગ્રંથોમાં ૧. અભિધાનચિંતામણિ કેવું સર્વથી વિશાળ છે. તેમાં છ કાંડ અને ૧૫૪૧ લેક છે. એમાં એક એક વસ્તુના અનેક પર્યાયવાચી સંસ્કૃત શબ્દોના ઉલ્લેખ છે. આ ગ્રંથની સ્વપજ્ઞ ટીકા ૧૦૦૦૦ અને શેષ ૨૦૪ ગ્રંથપરિમાણ છે. (શ્રી જિનદેવકૃત પરિશિષ્ટ છે.) બીજા, અનેકાર્થસંગ્રહ (કેષ)માં એક એક શબ્દના અનેક અર્થ બતાવેલ છે. આ ગ્રંથમાં સાત કાંડ અને ૧૮૨૯ શ્લોક છે. ત્રીજા, નિઘંટુ (કેષ)માં વનસ્પતિશાસ્ત્ર સંબંધી વિવિધ નામેની સામગ્રી છે. નિઘંટુ કેષમાં છ કાંડ અને ૩૯૬ કલેક છે. ચેથા, “દેશીનામમાલા” (કેષ)માં સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણથી અસિદ્ધ શબ્દને સંગ્રહ છે. આની પજ્ઞ ટીકા–રત્નાવલીમાં વર્ગ ૮, શબ્દો ૩૯૭૮ અને ગાથા ૬૩૪ છે. દ્વયાશ્રય મહાકાવ્ય : કયાય એટલે બે અર્થો ધરાવતું કાવ્ય છે. આની રચના સંસ્કૃત અને પ્રાકૃત–બંને ભાષામાં થઈ છે. બંને ભાષાના વ્યાકરણના નિયમ ઉદાહરણ સહિત આપવામાં આવ્યા છે. આ મહાકાવ્યની સર્ગસંખ્યા ૨૮ છે. તેમાં સંસ્કૃત દ્વયાશ્રયમાં સર્ચ ૨૦, કલેક ૨૪૩૫, ગ્રંથપરિમાણ ૨૮૨૮ છે અને પ્રાકૃત દ્વયાશ્રયનું ગ્રંથપરિમાણ ૧૫૦૦ છે. સંસ્કૃત પ્રયાશ્રયમાં સિદ્ધહેમ વ્યાકરણના સાત અધ્યાયેના ક્રમશઃ પ્રેગ સાધતું રાજા મૂળરાજથી કુમારપાળ સુધીના ચૌલુક્ય રાજવંશનું વર્ણન છે જ્યારે પ્રાકૃત દ્વયાશ્રયમાં સિદ્ધહેમ 2010_04 Page #559 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ર૬પ વ્યાકરણના આઠમા અધ્યાયના ક્રમશઃ પ્રયોગ સાધતું રાજા કુમારપાળના ચરિત્રનું વર્ણન છે. આ કાવ્યગ્રંથમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વ્યાકરણ સાથે કુમારપાળના ચરિત્રનું વિશેષ રૂપે વર્ણન હોઈ તે “કુમારપાળચરિત્ર” નામે પણ ઓળખાય છે. ગશાસ્ત્ર : આ કૃતિ વિષયક છે. આમાં ૧૨ પ્રકાશ છે. લૈંક સંખ્યા ૧૦૧૨ છે. આ ગ્રંથની પજ્ઞ ટીકા ૧૨૭૫૦ કપરિમાણ છે. આ ગ્રંથમાં વેગ, નિયમ આદિ યોગ સંબંધી અંગેનું વિસ્તૃત વર્ણન છે. વેગનું માહાસ્ય અને યોગસાધના વિશે વિસ્તૃત માહિતી આપનાર આ મહત્વપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથની તેમ જ “વીતરાગસ્તોત્ર”ની રચના આચાર્યશ્રીએ રાજા કુમારપાળની વિનંતિથી કરી હતી. રાજા કુમારપાળ નિત્ય તેને સ્વાધ્યાય કરતા હતા. આચાર્ય હેમચંદ્રસૂરિએ આ ઉપરાંત અનેક રચનાઓ કરી છે, તેમાંના કેટલાક ગ્રંથની રચનાનો ઉલ્લેખ વ્યાકરણ અને કેષના સંદર્ભ સાથે અગાઉ કરેલ છે. તેઓની આ અન્ય રચનાઓ પણ સુંદર, સમર્થ અને મહત્વપૂર્ણ છે. તેમનું સમગ્ર સાહિત્યસર્જન એક રીતે જોઈએ તે અભ્યાસીઓ માટે માર્ગદર્શક, અને વિન્જને માટે આધારભૂત, અને જે તે વિષયને સમજવા જિજ્ઞાસુઓ માટે સરળ અને સુગમ્ય છે. શ્રી હેમચંદ્રાચાર્યના વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યમાં શ્રી બાલચંદ્રસૂરિ, શ્રી રામચંદ્રસૂરિ, શ્રી મહેન્દ્રસૂરિ, પં. વર્ધમાનગણિ, શ્રી ગુણચંદ્રગણિ, પં. યશશ્ચંદ્રગણિ, પં. ઉદયચંદ્રગણિ, મુનિ દેવચંદ્રજી, પં. ઉદયસાગરગણિ વગેરે હતા. આચાર્ય હેમચંદ્રસૂરિનું આયુષ્ય ૮૪ વર્ષનું, દીક્ષા પર્યાય ૭૬ વર્ષને અને આચાર્ય પદને સમય ૬૩ વર્ષને હતે. વિ. સં. ૧૨૨હ્માં, પાટણમાં, સમાધિપૂર્વક, બ્રહ્મરંધથી પ્રાણ છોડી, કાલ કરી, સ્વર્ગે સિધાવ્યા હતા. રાજા અને પ્રજા વિરાટ સંખ્યામાં અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં જોડાયા હતા. એમના અંતિમ સંસ્કારના સ્થાનેથી રાજા, સામંત અને પ્રજાએ તિલક કરવા ચિતાની ભસ્મ લીધી. તે વખતે ભસ્મ નહિ રહેતા મારી લેતાં લેતાં જે મેટ ખાડે પડ્યો તે સ્થાન “હેમખાડ' તરીકે પ્રસિદ્ધ છે. શ્રી હેમચંદ્રસૂરિના દેહવિલય છતાં તેઓશ્રી અક્ષરદેહે આજે આઠ વર્ષ પછી પણ જીવંત છે. તેઓએ જ્ઞાનનો મહાસાગર આપીને આપણને કૃતકૃત્ય બનાવ્યા છે. તેથી જ તેમના દેહવિલય પછીને સંસ્કૃત ભાષા અને ગુજરાતી ભાષાને કાળ “હમયુગ” તરીકે મનાય છે. શ્ર, ૩૪ 2010_04 Page #560 -------------------------------------------------------------------------- ________________ २६६ શાસનપ્રભાવક સિદ્ધાંતશાસ્ત્રના સમર્થ ટીકાકાર આચાર્યશ્રી મલયગિરિસૂરીશ્વરજી મહારાજ સમર્થ ટીકાકાર આચાર્યશ્રી મલયગિરિસૂરિ વેતાંબર પરંપરાના પ્રભાવક આચાર્ય હતા. શ્રી મલયગિરિસૂરિ મહારાજે પોતાના ગ્રંથમાં કઈ ઠેકાણે પિતાની ગુરુપરંપરાને ઉલ્લેખ કર્યો નથી. શ્રી મલયગિરિના ગૃહસ્થજીવન સંબંધી કે મુનિજીવન સંબંધી કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. મુષ્ટિવ્યાકરણ અર્થાત્ શબ્દાનુશાસનના પ્રારંભમાં તેઓ લખે છે કે “મારા મર્યાનિરિ: દાનુરાસનમારંમતે તેમનું પિતાનું આ વાક્ય તેમની આચાર્ય પદવીનું પ્રમાણ છે. શ્રી જિનમંડનગણિકૃત “કુમારપાલપ્રબંધ” મુજબ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે દેવેન્દ્રમણિ અને મુનિ મલયગિરિ સાથે વિશેષ વિદ્યાની સાધનાની દૃષ્ટિથી ગુરુને આદેશ મેળવી ગૌડદેશ તરફ પ્રયાણ કર્યું હતું. માર્ગમાં ત્રણેએ રૈવતાવતાર તીર્થે સાધના કરી. આથી મંત્રાધિષ્ઠાયક વિમલેશ્વરદેવ પ્રગટ થયા. તેમણે ત્રણેને ઈચ્છિત વરદાન માગવાનું કહ્યું. એ સમયે મલયગિરિએ જૈન આગમ (સિદ્ધાંત) પર ટીકા રચવાનું વરદાન માગ્યું હતું. ત્રણેની ઇચ્છિત માંગણીને પૂર્ણ કરવા દેવ તથાસ્તુ કહીને અદશ્ય થઈ ગયા. - શ્રી મલયગિરિસૂરિ સૌના કલ્યાણની કામના ધરાવતા હતા. અનેક ટીકાની પ્રશસ્તિઓમાં મળતાં ઉલ્લેખ મુજબ તેમણે ગ્રંથ રચતાં એક જ કામના રાખી હતી કે “મને આ બનાવવાથી જે લાભ થાય તે વડે જગતના તમામ છ બેલિબીજને પામે તેમ ઈચ્છું છું” અને “સૌ જ સમ્યકત્વ પામે, આત્મકલ્યાણ સાધે અને મોક્ષ મેળવે.” શ્રી મલયગિરિસૂરિ બુદ્ધિવાન અને જ્ઞાનસંપન્ન હતા. તેમની સર્જનશક્તિ પણ અનુપમ હતી. તેમણે આગમગ્રંથ પર હજારે લેકપરિમાણ ટીકાગ્રંથોનું નિર્માણ કર્યું. ટીકા સિવાયના મૌલિક ગ્રંથની પણ રચના કરી છે. ટીકાકાર આચાર્યોમાં આચાર્યદેવ શ્રી મલયગિરિસૂરિનું સ્થાન અત્યંત ગૌરવપૂર્ણ છે. તેમની ટીકાઓ મૂલસૂત્રસ્પશી અને વ્યાખ્યારૂપે જ્યાં જરૂરી જણાયું ત્યાં પિતાનું મૌલિક ચિંતન વ્યક્ત કરનારી છે. “જૈન સાહિત્યને બૃહદ્ ઇતિહાસ” ગ્રંથમાં આચાર્ય મલયગિરિના ગ્રંથની યાદી મળે છે. તેમાં તેમના ૨૫ ટકાગ્રંથ અને મુષ્ટિવ્યાકરણ (શબ્દાનુશાસન) નામના એક સ્વતંત્ર ગ્રંથને ઉલ્લેખ છે. આ ટકાગ્રંથમાંથી ૧૯ ટીકાગ્રંથ અત્યારે મળે છે, બાકીના મળતા નથી. ઉપલબ્ધ ટીકાગ્રંથનું કુલ કલેકપરિમાણ ૧૯૧,૬૧૨ છે. - સાહિત્યસર્જનઃ શ્રી મલયગિસૂિરિએ જે કીમતી સાહિત્યરાશિનું સર્જન કર્યું છે તે આ પ્રમાણે છે : ૧. ભગવાઈસુત્ત શતક બીજાની વૃત્તિ. ૨. ભગવઈસુત્ત (ભગવતીસૂત્ર) શતક વીમાની વૃત્તિ. ૩. રાયપણસુર – વૃત્તિ (ટકા) (ગ્રંથમાન : ૩૭૦૦). ૪. જીવાજીવાભિગમસુત્ત – 2010_04 Page #561 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા ૨૬૭ - વૃત્તિ ( ગ્રંથમાન ૧૩૦૦૦ ). ૫. પન્નવણા ( પ્રજ્ઞાપના ) સુત્ત – વૃત્તિ ( ગ્રંથમાન : ૧૬૦૦૦). ૬. સૂરપણુત્તિ ( સૂ`પ્રજ્ઞપ્તિ ) વૃત્તિ ( ગ્રંથમાન : ૯૦૦૦), ૭. ચંદપણુત્તિ ( ચંદ્રપ્રજ્ઞપ્તિ ) વૃત્તિ (ગ્રંથમાન : ૯૪૧૧). ૮. જ મૂઠ્ઠીવપત્તિ – વૃત્તિ. ૯. નદીસૂક્ષ્મ ( નંદીસૂત્ર ) વૃત્તિ ( ગ્રંથમાન ૭૭૩૫). ૧૦. મહાકસૂક્ષ્મ – પેઢીઆ ( બૃહદ્ – પીઠિકા ) વૃત્તિ ( ગ્રંથમાન : ૧૩૧૪ ). ( આ વૃત્તિ અધૂરી છે. આ ક્ષેમકીતિએ તે પૂરી કરી છે.). ૧૧. વ્યવહારસુત્ત વૃત્તિ (ગ્રંથમાન : ૩૩૬૨૫). ૧૨. જોઇસકરડય ( જ્ગ્યાતિષ ) – વૃત્તિ ( ગ્રંથમાન : ૫૦૦૦ ), ૧૩. અવિસય ( આવશ્યક ) સુત્ત – વૃત્તિ (ગ્રંથમાન : ૨૨૦૦૦ ). ૧૪. આહનિજુત્તિ ( એઘનિયુક્તિ )વૃત્તિ (ગ્રંથમાન : ૭૫૦૦). ૧૫. પિડનિજજુત્તિ – વૃત્તિ ( ગ્રંથમાન : ૭૦૦૦ ). ૧૬. વિસેસાવસય ( વિશેષાવશ્યક ) વૃત્તિ. ૧૭. કમ્મપયડી ( ક`પ્રકૃતિ ) વૃત્તિ. ૧૮. ખિત્તસમાસ – વૃત્તિ. ૧૯. હારિભદ્રીય ધમ્મસ'ગહણી વૃત્તિ. ૨૦. ધર્માંસાર વ્રુત્તિ. ૨૧. ચંદ્રપ્રભ મહત્તર કૃત પાંચસંગ્રહ – વૃત્તિ ( ગ્રંથમાન : ૧૮૮૫૦). ૨૨. ષડશીતિ – વૃત્તિ. ૨૩. સપ્તતિકા -- વૃત્તિ. ૨૪. મુષ્ટિ વ્યાકરણ ( શબ્દાનુશાસન ) અ૦ ૧૨, સ્વેપન્નવૃત્તિ સાથે. ૨૫. દેશીનામમાલા. - નંદીસૂત્ર ( નંદીસૂઅ ) વૃત્તિ : આચાર્ય શ્રી મલયગિરિની નંદીસૂત્ર વૃત્તિ ૭૭૩૫ શ્ર્લોકપરિમાણુ છે. આમાં ચૂર્ણિકારને નમસ્કાર કરી ટીકાકારે શ્રી હરિભદ્રસૂરિનુ સ્મરણ કર્યું છે. વિવિધ જૈન દાનિČક માન્યતાઓને જાણવા માટે વિશેષ ઉપયાગી છે. વિષયને સ્પષ્ટ કરવા માટે સંસ્કૃત-પ્રાકૃત ઉદ્ધરણા અને કથાનકો પણ આપવામાં આવ્યા છે. જૈનદર્શન સમ્મત પાંચ જ્ઞાનની વિસ્તૃત સામગ્રી બતાવતી આ ટીકા વિશાળ જ્ઞાનની દ્યોતક છે. ટીકાની પ્રશસ્તિના ચોથા શ્ર્લોકમાં શ્રી મલયગિરિએ સ્વલ્પ શબ્દોમાં અધિક અર્થ પ્રદાન કરનારી આ ટીકાની રચનાથી ફલિત થનાર સિદ્ધિને લાકકલ્યાણ માટે અણુ કરી છે. પ્રજ્ઞાપના ( પન્નવણાસુત્ત) વૃત્તિ: આ વૃત્તિનું ગ્રંથમાન ૧૬૦૦૦ પદ્મપરિમાણ છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ આ સૂત્ર પર વિષમપવિવરણુ લખ્યુ છે. આ ટીકામાં આચાય હરિભદ્રસૂરિનું તે વિવરણ આધારભૂત બન્યું છે. આ ટીકા સંક્ષિપ્ત છે. કોઈ કોઈ સ્થળે જરૂરિયાત મુજબ વિસ્તાર કર્યાં છે. સૂર્ય પ્રજ્ઞપ્તિ ( સૂરપણત્તિ )વૃત્તિ : આ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગની ટીકા છે. આનુ ગ્રંથમાન ૯૦૦૦ શ્ર્લોક પરમાણુ છે. આચાય મલયગિરિના શબ્દોમાં આ સૂત્રસ્પશી' ટીકા છે, કર કાળના પ્રભાવથી આચાય હરિભદ્રસૂરિની નિયુક્તિ નષ્ટ થઈ ગઈ હતી, આથી આચાય મલયગિરિએ મૂલસૂત્ર પર ટીકાની રચના કરી છે. જૈનદર્શનમાન્ય જ્યાતિષજ્ઞાન સંબધી સામગ્રી મેળવવા આ ટીકાગ્રંથ ઉપયાગી છે. જીવાજીવાભિગમવિવરણુવૃત્તિ : આનું ગ્રંથમાન ૧૩૦૦૦ છે. આ ત્રીજા- ઉપાંગની ટીકા છે. આમાં વિવિધ પ્રકારની સામગ્રી બતાવી છે. આ ટીકામાં કેટલાક પ્રાચીન ગ્રંથ અને ગ્રંથકારોના નામેાને પણ ઉલ્લેખ છે, જે ઐતિહાસિક સામગ્રીની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે. જયેાતિષ્ઠર ડક ( જોઈસકર'ડય) વૃત્તિ : આ ટીકા પ્રક્રીક ગ્રંથ પર છે. આ ટીકામાં 2010_04 Page #562 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શાસનપ્રભાવક કાળજ્ઞાનની વિશેષ સામગ્રી છે. વલભી અને માથુરી વાચનાના ઘટનાપૂર્વક વિસ્તૃત ઉલ્લેખ આ ટીકામાં મળે છે. ટીકાના અંતમાં શ્રી મલયગિરિએ ટીકાગત અશુદ્ધ અંશોને સુધારવા માટે વિદ્વાનોને નમ્ર નિવેદન કર્યું છે. વ્યવહારસૂત્ર-વૃત્તિ : આ વૃત્તિનું વિશાળ ક્ષેાકપરિમાણ ૩૩૨૫ છે. શ્રી મલયગિરિના પ્રાપ્ત ટીકાસાહિત્યમાં આ સથી મેાટી વૃત્તિ છે. આ વૃત્તિની રચના નિયુક્ત, ભાષ્યસહિત મૂલસૂત્રેા પર થઈ છે. વૃત્તિના પ્રારંભમાં પ્રસ્તાવનારૂપ વિશાળ પીઠિકા છે. આગમ, શ્રુત આદિ પાંચ વ્યવહારોનું વર્ણીન, ગીતા – અગીતાના સ્વરૂપની વ્યાખ્યા, પ્રાયશ્ચિતના ભેદોનું વિવેચન આદિ વિષયા આ ટીકામાં સારી રીતે બતાવ્યા છે. ટીકાના અંતમાં આ વિવરણ મુનિગણુ માટે અમૃતતુલ્ય બતાવ્યું છે, રાજપ્રશ્નીય ( રાયપસેણીસુત્ત ) વૃત્તિ : રાજપ્રશ્નીય આગમ સૂત્રકૃતાંગનુ ઉપાંગ છે. આ ટીકા ખીન્ન ઉપાંગ પર છે. આ ટીકામાં અંગ અને ઉપાંગની ચર્ચા કર્યાં પછી પ્રદેશી રાજા અને કેશીકુમારનુ આખ્યાન વિસ્તાર પૂર્ણાંક આપેલ છે. આ ટીકાનું ગ્રંથમાન ૩૭૦૦ શ્લાક પરિમાણુ છે. પિંડનિયુÖક્તિવૃત્તિ : આનુ ગ્રંથમાન ૭૦૦૦ છે, આ રચના આચાર્ય ભદ્રબાહુરચિત પિડનિયુક્તિના આધારે થઈ છે. દશવૈકાલિક સૂત્ર અ'તત પાંચમા અધ્યયનની નિયુક્તિનુ નામ પિ'ડનિયુક્તિ છે. આવશ્યક ( આવસ્સયસુત્ત ) વૃત્તિ : આ ટીકા આવશ્યક નિયુક્તિ પર રચાયેલી છે. ટીકાના ઉદ્દેશ બતાવતા ટીકાકાર કહે છે કે, આ સૂત્ર પર ઘણાં વિવરણ છે. મંદબુદ્ધિ પાકા માટે તે સમજવું કિઠન છે. આથી તે માટે આ વિવરણમાં વિષયને સમજવા માટે ટીકાકારે ભાષ્યની ગાથાઓના ઉપયાગ કર્યો છે. પ્રસ'ગે કથાનકો પણ જણાવ્યા છે. વર્તમાનમાં આ ટીકા અપૂર્ણ મળે છે. આનું ગ્રંથમાન ૨૨૦૦૦ શ્ર્લાક પરિમાણુ ખતાવ્યુ` છે. ટીકામાં વપરાયેલાં કથાનકે પ્રાકૃતમાં છે. બૃહદ્કલ્પપીઠિકા ( મહાકષ્પસૂઅ ) વૃત્તિ : આ વૃત્તિની રચના નિયુક્તિ અને ભાષ્ય ગાથાઓ પર થઈ છે. નિયુક્તિની ગાથાઓ શ્રી ભદ્રબાહુસ્વામીની છે અને ભાષ્યની ગાથાએ શ્રી સંઘદાસગણિની છે. આ વૃત્તિમાં પણ પ્રાકૃત કથાનકોના ઉપયોગ થયા છે. શ્રી મલયગિરિની આ ટીકા અધૂરી છે. આચાય ક્ષેમકીર્તિસૂરિએ તે પૂરી કરી છે. શ્રી મલયગિરિએ ચૂર્ણિકારને અંધકારમાં દીપક સમાન માની સ્તુતિ કરી છે. મુષ્ટિ વ્યાકરણ ( શબ્દાનુશાસન ) : આ વ્યાકરણ ૩૦૦૦ પદ્મપરિમાણ છે. આ ગ્રંથની રચના કુમારપાલના શાસનકાળમાં થઈ છે. આચાય શ્રી હેમચ`દ્રસૂરિના સિદ્ધહેમશબ્દાનુશાસન સાથે આનાં ઘણાં સૂત્રોની સમાનતા છે, ચંદ્રપ્રભ મહત્તર કૃત પાઁચસ ગ્રહવૃત્તિ, ક પ્રકૃતિ ( કમ્મપયડી ) વૃત્તિ, હારિભદ્રીય ધ સંગ્રહણી વૃત્તિ, સપ્તતિકાવૃત્તિ, બૃહત્સ’ગ્રહણીવૃત્તિ, બૃહત્સેત્રસમાસવૃત્તિ જેવા ગ્રંથા 2010_04 Page #563 -------------------------------------------------------------------------- ________________ ર૬૯ શ્રમણભગવંત સૈદ્ધાંતિક ચર્ચાઓથી પરિપૂર્ણ છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, ઓઘનિયુક્તિ (હનિજુત્તિ), વિશેષાવશ્યક તત્વાર્થાધિગમ, ધર્મસારપ્રકરણ, દેવેન્દ્ર-નરકેન્દ્ર પ્રકરણ–આ છ ગ્રંથ પર પણ શ્રી મલયગિરિની ટીકાઓને સંકેત તેમના ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. વર્તમાનમાં આ ગ્રંથ મળતા નથી. ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના સમકાલીન હતા. શ્રી હેમચંદ્રાચાર્યને સ્વર્ગવાસ ૮૪ વર્ષની વયે વિ. સં. ૧૨૨માં થયું હતું. આ આધારે શ્રી મલયગિરિસૂરિને સમય પણ વિકમની ૧૨મી-૧૩મી શતાબ્દી સિદ્ધ થાય છે. બડા દાદા'ના નામથી પ્રસિદ્ધ મણિધારી આચાર્યશ્રી જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ખરતરગચ્છના મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ મહારાજ “ બડા દાદા ના નામથી પ્રસિદ્ધ છે. ચાર “દાદા” આચાર્યોમાં તેમને કમ બીજે છે. શ્રી જિનદત્તસૂરિના આ શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિ મહારાજના મસ્તકમાં મણિ હોવાથી તેમની પ્રસિદ્ધિ મણિધારી જિનચન્દ્રસૂરિ રૂપે થઈ છે, એવી જનશ્રુતિ છે. શ્રી જિનચન્દ્રસૂરિનો જન્મ વિક્રમપુર (રાજસ્થાન)માં વૈશ્યવંશમાં વિ. સં. ૧૨૯૭માં ભાદરવા સુદ ૮ યેષ્ઠા નક્ષત્રમાં થયું હતું. તેઓ શ્રેષ્ઠિ રાસલના પુત્ર હતા. તેમની માતાનું નામ દેલણદેવી હતું. મણિધારી જિનચંદ્રસૂરિએ લઘુવયમાં જ મુનિજીવનમાં પ્રવેશ કર્યો હતું. તેમની દીક્ષા વિ. સં. ૧૨૦૩માં અજમેરમાં થઈ હતી. મણિધારી જિનચંદ્રસૂરિનું જીવન કેટલીક વિશિષ્ટતાથી મંડિત હતું. તેમના ગર્ભમાં આવ્યા પહેલાં શ્રી જિનદત્તસૂરિને વિશિષ્ટ આત્માના આગમનને આભાસ થયે હતે. મુનિજીવનમાં પ્રવેશ પામ્યા પછી શ્રી જિનચંદ્રસૂરિએ શાસ્ત્રીય ગ્રંથને ગંભીરતાપૂર્વક અભ્યાસ કર્યો. તેમણે ગુરુના માર્ગદર્શનમાં અભ્યાસ આરંભે ને માત્ર બે જ વર્ષમાં તેમની અસાધારણ વિદ્વત્તા સિદ્ધ થઈ. પરિણામે તેમને માત્ર ૮ વર્ષની લઘુવયમાં વિ. સં. ૧૨૦૫ના વૈશાખ સુદ ૬ના રોજ બિકાનેર ( વિક્રમપુર)માં સૂરિપદ અર્પણ કરવામાં આવ્યું. સૂરિપદને મહત્સવ શ્રેષ્ઠિ રાસલજીએ ઉલ્લાસપૂર્વક કર્યો. શ્રી જિનદત્તસૂરિના સ્વર્ગવાસ પછી વિ. સં. ૧૨૧૧માં ગચ્છને સંપૂર્ણ ભાર તેમના પર આવ્યું, જે તેમણે ઘણી કુશળતાથી ઉપાડ્યો. તેમણે ત્રિભુવનગિરિમાં શાંતિનાથના શિખર પર વિ. સં. ૧૨૧૪માં ધર્મની ગંગા પ્રવાહિત કરી. વિ. સં. ૧૨૧૭માં મથુરામાં જિનપતિસૂરિને દીક્ષા આપી. ક્ષેમધર શ્રેષ્ઠિ જેવા તેમના ભક્ત બન્યા હતા. મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ સમર્થ આચાર્ય હતા. તેમનાથી જૈનધર્મની વિશેષ પ્રભાવના થઈ. તેજસ્વી વ્યક્તિત્વને કારણે શ્રી જિનચંદ્રસૂરિ પિતાના ગુરુ જિનદત્તસૂરિની જેમ દાદા નામે પ્રસિદ્ધ થયા. માત્ર ૨૬ વર્ષની 2010_04 Page #564 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શાસનપ્રભાવક વયે તેમણે આગને સંપૂર્ણ અભ્યાસ કરી લીધું હતું. દિલ્હીના મહારાજા મદનપાલ શ્રી જિનચંદ્રસૂરિની અસાધારણ વિદ્વત્તા પર મુગ્ધ બની તેમના અનન્ય ભક્ત બન્યા હતા. ચૈત્યવાસી પદ્મચંદ્રાચાર્ય જેવા ઉદ્ભટ્ટ વિદ્વાનને શાસ્ત્રાર્થમાં પરાજીત કરવાથી તેમને યશ દરેક દિશામાં વ્યાપ્ત થયે હતે. મણિધારી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ પિતાના મસ્તકમાં રહેલા મણિની સૂચના મૃત્યુના કેટલાક સમય પૂર્વે પિતાના ભક્તોને આપી સાવધાન કર્યા હતા કે, મારા અગ્નિસંસ્કાર પહેલાં મારા મસ્તકના મણિને દૂધનાં પાત્રમાં લઈ લેશે, અન્યથા આ અમૂલ્ય મણિ કેઈ યેગીના હાથમાં પહોંચી જશે. આ મણિ ઘણે જ પ્રભાવક અને અસાધારણ છે. મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ વિ. સં. ૧રર૩ના બીજા ભાદરવા સુદ ૧૪ના દિવસે અનશનપૂર્વક દિલ્હીમાં કાળધર્મ પામ્યા. તેમણે શ્રાવકને કહેલું કે, મારી પાલખી રસ્તામાં ક્યાંય નીચે મૂકશો નહીં. ભક્ત લેકેને ધ્યાન નહીં રહેવાથી તે સમયના માણેકચોકમાં પાલખીને નીચે મૂકી. પછી ત્યાંથી પાલખી ઊપડી શકી જ નહીં. પરિણામે ત્યાં જ અગ્નિસંસ્કાર આપવા પડ્યા! તે માણેકચકને આજે પણ મહરૌલીના નામે ઓળખવામાં આવે છે. મણિધારી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના ઉત્તરાધિકારી શ્રી જિનપતિસૂરિ હતા. વર્તમાનમાં દિલ્હીના મહરૌલી નામના સ્થાનકે મણિધારી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિને ચમત્કારી સ્તૂપ છે | ગુજ્ઞારાધનકતત્પર, વિશિષ્ટ કાવ્યકાર, પ્રબંધકાર અને નાટચરચનાકાર આચાર્યશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ આચાર્યશ્રી રામચંદ્રસૂરિ પ્રભાવશાળી આચાર્યા હતા. તેઓ સમર્થ સાહિત્યકાર હતા. તેમને કવિકટારમલ્લનું બિરૂદ મળ્યું હતું. આચાર્ય શ્રી રામચંદ્રસૂરિના ગુરુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ હતા. શ્રી હેમચંદ્રાચાર્યની શિષ્યમંડળીમાં તેમનું સ્થાન વિશિષ્ટ હતું. એક વખત રાજા સિદ્ધરાજ જ્યસિંહે આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી પાસે તેમના ઉત્તરાધિકારીનું નામ જાણવાની ઇચ્છાથી પ્રશ્ન કર્યો : “આપની પાટને શોભાવે એ ઉત્તમ ગુણયુક્ત વિદ્વાન શિષ્ય કેણ છે?” ત્યારે શ્રી હેમચંદ્રાચાર્યે તેમને પં. શ્રી રામચંદ્રને ઉત્તરાધિકારી બતાવ્યા હતા. પં. શ્રી રામચંદ્રમુનિ દિગ્ગજ વિદ્વાન હતા. સમસ્યા પૂતિમાં તેમની દક્ષતા આશ્ચર્યકારક હતી. એક વખત પ્રસંગ છે. ગ્રીષ્મ ઋતુને સજ્ય હતું. રાજા સિદ્ધરાજ જ્યસિંહ કડા કરવા માટે ઉદ્યાનમાં જઈ રહ્યા હતા. તે વખતે પં. શ્રી રામચંદ્રજી માર્ગમાં મળી ગયા. ઔપચારિક સ્વાગત પછી સિદ્ધરાજે તેમને પ્રશ્ન કર્યો કે – “વર્થ છીણે વિના મુરતઃ?— ગ્રીષ્મત્ર તુના દિવસે મોટા કેમ હોય છે ? ” મુનિરાજે પ્રશ્નના ઉત્તરમાં તત્કાલ એક સંસ્કૃત લોકની રચના કરી : " देव ! श्रीगिरिदुर्गमल्ल ! भवतो दिग्जैत्रयात्रोत्सवे धावत्वीरतुरङ्गगनिष्ठुरखुर क्षुण्णक्षमामण्डलात् । 2010_04 Page #565 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૨૭૧ वातोद्धत्तर जोमिलत्सुरसरित् सज्जातपङ्कस्थली, दूर्वाचुम्बनचञ्चुरा रविहयास्तनाति वृद्धं दिनम् ॥ અર્થાત, ગિરિમાળાઓ અને કિલ્લાઓ પર વિજ્યપતાકા ફરકાવનાર હે દેવ! તારી દિગ્વિજય યાત્રા પ્રસંગે વેગવાન અશ્વો દેડવાના કારણે તેમની ખરીઓથી ઊડેલી રજકણે આકાશગંગાને મળી. ત્યાં પાણી અને રજકણ મળવાથી દૂર્વા ઊગી. એ તાજી દૂર્વાને ખાતાં ખાતાં ચાલવાથી સૂર્યના ઘડાઓ રોકાતા જાય છે, એ કારણે દિવસ લાંબો થયે છે.” સમસ્યાની પૂતિ રૂપ આ લેક સાંભળી રાજા સિદ્ધરાજ અત્યંત પ્રસન્ન થયે અને તે જ વખતે તેમને કવિકટારમલ્લીની પદવી આપી. - શ્રી હેમચંદ્રાચાર્યના સ્વર્ગવાસ પછી ધર્મસંઘના સંચાલનની જવાબદારી આચાર્યશ્રી રામચંદ્રસૂરિ પર આવી. તે માટે તેઓ જ યોગ્ય હતા. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ પર મહારાજા કુમારપાલને ગાઢ અનુરાગ હતો. તેમના સ્વર્ગવાસના સમાચાર સાંભળી રાજા કુમારપાલનું હદય શેકથી વ્યાકુળ થઈ ગયું. તે વેદનામય સમયને ધેયપૂર્વક પાર કરવામાં તેને શ્રી રામચંદ્રસૂરિને સહગ અત્યંત શાતાદાયક બને. - આચાર્યશ્રી હેમચંદ્રસૂરિના શાસનકાળને એક પ્રસંગ છે. વારાણસીના કવિ વિશ્વેશ્વર કેઈક સમયે પાટણ આવ્યા. તેઓ હેમચંદ્રાચાર્યની વ્યાખ્યાન સભામાં પહોંચ્યા. રાજા કુમારપાળ પણ ત્યાં હતા. વિશ્વર કવિએ રાજા કુમારપાળને આશીર્વાદ આપતાં કહ્યું કે – “પાતુ વો મોષાઢઃ ઇશ્વમુત્વદન (દંડ કમ્બલધારી હેમગોપાલ આપની રક્ષા કરે.)” શ્રી હેમચંદ્રાચાર્યનું સંબોધન કરીને પિતાને કહેવાયેલી આ વાત રાજા કુમારપાળને ઉચિત ન લાગી. તે વખતે આચાર્ય શ્રી રામચંદ્રસૂરિએ કાઈની પૂર્તિ કરતાં કહ્યું કે – “ઘરનપશુદા રાયન નનોવરે ! (જેઓ ડ્રદર્શનરૂપ પશુઓને જેનગેચરમાં ચારી રહ્યા છે.)” આચાર્યશ્રી રામચંદ્રસૂરિની આ શીધ્ર રચનાથી રાજા કુમારપાળ અત્યંત પ્રસન્ન થયા. વિવેધર કવિ પણ તેમની પ્રત્યુત્પન્ન મતિ અને પ્રતિભાથી બધાની સામે લજિત થયે. સિદ્ધરાજ જયસિંહ વિ. સં. ૧૧૮૧માં માલવવિજય કરી પાછો ફર્યો ત્યારે જૈનાના પ્રતિનિધિરૂપે શ્રી હેમચંદ્રાચાર્યે વિજયી સિદ્ધરાજને આશીર્વચન આપ્યા હતા. આ ઘટના પછી શ્રી રામચંદ્રાચાર્યને પરિચય સિદ્ધરાજ જયસિંહ સાથે મુનિ અવસ્થામાં થયો હતે. વિક્રમની બારમી શતાબ્દી પૂરી થયા પહેલાં જ સિદ્ધરાજ જ્યસિંહનું અવસાન થયું હતું સાહિત્ય સર્જન : આચાર્યશ્રી રામચંદ્રસૂરિની સાહિત્ય સાધના વિશેષ ઉલ્લેખનીય છે. તેમણે “વ્યતિરેકાકાવિંશિકા”, “અર્થાન્તરન્યાસક્રાત્રિશિકા”, “દષ્ટાંતગર્ભ – જિનસ્તુતિકાત્રિશિકા”, “યુગાદિદેવ કાત્રિશિકા” વગેરે અનેક બત્રીશી તેત્રે, એક જ અલંકારમાં પ્રજી કાવ્યકાર તરીકે વિશેષતા પ્રાપ્ત કરી હતી. તેવી જ વિશેષતા નાટ્યરચનાકાર તરીકે પણ પ્રાપ્ત કરી હતી. તે વખતે ગુજરાતમાં લગભગ ૨૪ નાટક રચાયાં હતાં, તેમાંથી અગિયાર નાટકના રચનાકાર તેઓશ્રી હતા. “નાટયદર્પણ” તેમની પ્રસિદ્ધ રચના છે. “કુમારવિહારશતક,” ‘દ્રવ્યાલંકાર ગ્રંથ ” પણ તેમના મુખ્ય ગ્રંથ છે, તેઓ એ સમયના શબ્દશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને 2010_04 Page #566 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શાસનપ્રભાવક ન્યાયશાસ્ત્રના વિદ્વાન, ઉદુભટ કવિ, સફળ પ્રબંધકાર અને વિશિષ્ટ નાટકકાર હતા. તેમણે રચેલા કેટલાક ગ્રંથને પરિચય આ પ્રમાણે છે: નાટ્યદર્પણ : આચાર્યશ્રી રામચંદ્રસૂરિએ કેટલાક નાટક વિષયક ગ્રંથે રહ્યા છે, તેમાં નાટયદર્પણ” ગ્રંથની રચનાથી તેમની વિશેષ પ્રસિદ્ધિ થઈ છે. “નાટયદર્પણ” માં તેમણે નાટક વિશે નૂતન દૃષ્ટિ આપી છે. નાટકના પ્રકારો અને રસોનાં વર્ણનેમાં તેમનું મૌલિક ચિંતન પ્રગટ થયું છે. “ભરત નાટ્યશાસ્ત્ર” કરતાં પણ કઈ કઈ સ્થળે તેમનું ચિંતન વધુ મૌલિક છે. ઘણું સામગ્રીથી ભરેલે લોકેપગી આ ગ્રંથ સરસ પણ છે. તેમાં ચાલીસથી અધિક નાટકનું ઉદ્ધરણ કર્યું છે. સંસ્કૃતમાં પણ ઉપલબ્ધ અને અનુપલબ્ધ નાટકેના ઉલ્લેખ છે. વિશાખાદત્તના દેવી ચંદ્રગુપ્ત” નામના નાટકના કેટલાંક ઉદ્ધરણેની હકીકતથી ગુપ્તકાળની ઘટનાઓને ઈતિહાસ જાણવા મળે છે. જો કે વિશાખાદત્તનું આ નાટક આજે મળતું નથી. શ્રી રામચંદ્રસૂરિએ પિતાનાં અગિયાર નાટકને ઉલ્લેખ કર્યો છે, તેમાં “સત્યહરિશ્ચંદ્ર નાટક’ ઐતિહાસિક કથા સાથે સંબંધિત છે. ઇટાલિયન ભાષામાં એને અનુવાદ થયે છે. “નલવિલાસ”માં સાત અંક છે. એની કથાવસ્તુનું મૂળ મહાભારત છે. એમાં અનેક સુભાષિત છે. “મલ્લિકામકરન્દ ” એક સામાજિક ભૂમિકા પર આધારિત સુખાક્ત નાટક છે. એની કથા કાલ્પનિક છે. “કૌમુદી મિત્રાણંદ” માં દશ અંક છે. આ નાટકની કથાવસ્તુ સામાજિક છે. “રઘુવિલાસ' નાટકને મૂળ આધાર રામાયણ છે. એના આઠ અંકે છે. “નિર્ભય ભીમ ભાગ’ આ રૂપકને આધાર મહાભારત છે. આ રચના પ્રસાદગુણથી યુક્ત છે. “રોહિણીમૃગાંક”, “રાઘવાક્યુદય”, “યાદવાલ્યુદય” અને “વનમાલા” એ ચાર રચનાઓ અનુપલબ્ધ છે. “સુધાલશ” સુભાષિતોને કેશગ્રંથ મનાય છે. લૌકિક વિષય પર સાંગોપાંગ વિવેચન કરવાનું સાહસ આચાર્યશ્રી રામચંદ્રસૂરિ જેવા કઈ વિરલ આચાર્યોમાં જ હોય છે. કવિશ્રી રામચંદ્રસૂરિ પિતાના પ્રબંધ ગ્રંથો માટે લખે છે કે – 'प्रबन्धा इक्षुवत्प्राय हीयमान रसः क्रमात् । कृतिस्तु रामचन्द्रस्य स्वादुः स्वादुः पुरः पुरः ॥ –બીજા પ્રબંધો શેરડી જેવા હોય છે. તેને રસ ધીરે ધીરે ઘટતું જાય છે. રામચંદ્રના પ્રબંધે તે જેમ જેમ આસ્વાદાય, તેમ તેમ વધુ ને વધુ સ્વાદિષ્ટ બનતા જાય છે.” દ્રવ્યાલંકારવૃત્તિ : ન્યાય અને સિદ્ધાંત પર આધારિત તથા પ્રમેય વિષયની સામગ્રી બતાવનારી આ કૃતિને “સ્યાદ્વાદમંજરી”માં “તથા ૨ દ્રવ્યારું?” કહીને ઉલ્લેખ કર્યો છે. કૃતિના પ્રકાશને અંતે મુનિશ્રી રામચંદ્ર અને મુનિશ્રી ગુણચંદ્રના નામને ઉલ્લેખ છે. આથી તેઓની ગાઢ મૈત્રી સિદ્ધ થાય છે. આચાર્યશ્રી રામચંદ્રસૂરિ સાથે “પ્રબંધશતત્ક” વિશેષણ પણ આવે છે. તે તેમના સે ગ્રંથ કે તે નામના ગ્રંથ રચ્યાની સૂચના કરે છે. શ્રી રામચંદ્રસૂરિની કૃતિઓથી તથા સમસ્યાપૂતિના ઘટના પ્રસંગોથી સ્પષ્ટ છે કે ન્યાયશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને શબ્દશાસ્ત્ર તેમના મુખ્ય વિષય હતા. નાટયશાસ્ત્ર સંબંધી તેમનું જ્ઞાન સર્વાધિક વિશિષ્ટ હતું. 2010_04 Page #567 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત ૨૭૩ ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી રામચંદ્રસૂરિના ગૃહસ્થજીવનને પૂરો પરિચય મળતું નથી. શ્રી રામચંદ્રાચાર્ય દ્વારા લિખિત “નલવિલાસ” નાટકના સંપાદક પંડિત લાલચંદ્ર ગાંધીના મત પ્રમાણે તેમને જન્મ વિ. સં. ૧૧૪૫, દીક્ષા ગ્રહણ વિ. સં. ૧૧૬૬, આચાર્યપદારેહણ વિ. સં. ૧૨૨૯ અને તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૩૦માં થયો હતો. તેમનું મૃત્યુ રાજા કુમારપાળની ગાદીએ આવનાર તેના ભત્રીજા અજયપાલ, કે જે બાલચંદ્રમુનિને મિત્ર હતું, તેની હેમચંદ્રાચાર્યની પાટે આવવાની ઈચ્છા અને શ્રી રામચંદ્રસૂરિની સ્પષ્ટ અસંમતિ હેવાથી, રુકાવટ થતાં જાગેલા વેરભાવને કારણે થયું હતું. રાજાની આજ્ઞાથી આચાર્ય શ્રી રામચંદ્રસૂરિને તપાવેલી તામ્રપટ્ટિકા ઉપર બેસાડીને તેમને અંત કરવામાં આવ્યું હતું. ગુરુદેવની આજ્ઞાને સંપૂર્ણ વફાદાર રહી પિતાનું બલિદાન આપવાની આ ઘટના જૈન ઇતિહાસમાં શ્રી રામચંદ્રસૂરિની અમરગાથા રૂપે અંકિત બની છે. અચલગચ્છપ્રવર્તક અને મહાન શાસનપ્રભાવક આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજ આચાર્ય આર્ય રક્ષિતસૂરિ સુવિહિતમાર્ગો પરંપરાના પક્ષકાર હતા, અચલગચ્છના પ્રવર્તક હતા. દર્શનાદિ અનુયેગના કર્તા પૂર્વધર આચાર્ય આર્ય રક્ષિતસૂરિથી આ જુદા છે. આ આર્યરક્ષિતસૂરિના ગુરુ નાણાવાલગ૭ના (વડગચ્છના ૪૬મા પટ્ટધર) આચાર્ય સિંહસૂરિ હતા. તેમની પૂર્વવત ગુરુપરંપરામાં ધર્મચંદ્રસૂરિ, ગુણસમુદ્રસૂરિ, વિજયપ્રભસૂરિ, નરચંદ્રસૂરિ, વીરચંદ્રસૂરિ વગેરે આચાર્યો હતો. નાણાવાલગચ્છ પ્રભાનંદસૂરિથી નીકળે. શ્રી આર્ય રક્ષિતસૂરિ પ્રાગ્વાટ (પિવાડ) ગેત્રના હતા. તેમના પિતાનું નામ કોણ અને માતાનું નામ દેદી હતું. તેમને જન્મ આબુ પાસેના દંતાણ ગામમાં વિ. સં. ૧૧૩૬ના શ્રાવણ સુદ –ા થયો હતો. તેમનું સંસારી નામ વયજા (ગદુકુમાર) હતું. બાળક વયજાના માતપિતા જૈનધર્મ પ્રત્યે અગાધ શ્રદ્ધાવાન હતાં. એક વખત આચાર્ય સિંહસૂરિ દંતાણ ગામે પધાર્યા. શ્રેષ્ઠિ દ્રોણે ભક્તિભાવથી પિતાના પુત્રને ગુરુચરણે સમર્પિત કર્યો. શ્રી જ્યસિંહસૂરિ વયજાને લઈ ખંભાત ગયા. ત્યાં એમણે વિ. સં. ૧૧૪રના વૈશાખ સુદ ૮ના દિવસે બાળક વયજાને મુનિદીક્ષા આપી...અને તેમનું નામ મુનિ વિજયચંદ્ર રાખ્યું. મુનિ વિજયચંદ્રજીએ આગમજ્ઞાન શ્રી જયસિંહસૂરિ પાસેથી મેળવ્યું. અને મંત્ર-તંત્રની વિદ્યા યતિ શ્રી રામચંદ્ર પાસેથી મેળવી. ગુરુદેવે વિ. સં. ૧૧૫હ્ના માઘ સુદ ૩ના દિવસે પાટણમાં આચાર્યપદ પ્રદાન કરી શ્રી આર્ય રક્ષિતસૂરિ નામથી ઉદ્દઘોષિત કર્યા. આગમપાઠને અભ્યાસ કરતાં કરતાં તેઓશ્રીને લાગ્યું કે, વર્તમાનમાં મુનિજીવનમાં શિથિલાચાર ફેલાઈ રહ્યો છે. એટલે ગુરુદેવની આજ્ઞા મેળવી તેમણે પિતાના મામા મુનિશ્રી શ્ર, ૩૫ 2010_04 Page #568 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શાસનપ્રભાવકો શીલગુણ સાથે પૂનમિયાગચ્છમાં પ્રવેશ કર્યો. આ ગચ્છમાં રહેતા તેમણે ભાલેજ ગામના શેઠ યશોધવલ ભંસાલીને કુટુંબ સાથે જૈનધર્મી બનાવ્યા. પૂનમિયાગચ્છમાં આર્યરક્ષિતસૂરિ વિજયચંદ્ર નામે પ્રસિદ્ધિ પામ્યા. કેટલાક વર્ષ પછી ફરીથી નાણાવાલગચ્છમાં આવ્યા. વળી તેમની ખ્યાતિ આર્ય રક્ષિત નામે થવા લાગી. ગચ્છ – પરિવર્તન કરવાથી પણ તેમને સંતોષ ન થયું. આથી નાણાવાલગચ્છમાં રહીને જ તેમણે કિદ્ધાર કર્યો અને નવા નિયમો બનાવ્યા. વિ. સં. ૧૧૬૯માં તેમણે વિધિપક્ષગચ્છની અને વિ. સં. ૧૨૧૩માં અચલગચ્છની સ્થાપના કરી. અચલગચ્છ ચૈત્યવાસીઓ દ્વારા પિષિત શિથિલાચાર વિરુદ્ધ કાંતિકારક પગલું ભર્યું. શ્રાવકને પૌષધ તથા સામાયિકની ક્રિયા કરતી વખતે વસ્તુવિશેષ મુખવસ્ત્રિકા રૂપે અંચલ વિશેષ રાખવાનો નિર્દેશ કર્યો. અંચલગચ્છની સામાચારીનું વર્ણન ધર્મઘોષસૂરિએ વિ. સં. ૧૨૬૩ માં “શતપદિકા” પ્રાકૃત ગ્રંથમાં કર્યું, પરંતુ તે ગ્રંથ વર્તમાનમાં મળતા નથી. એ ગ્રંથને આધારે મહેન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૯૪માં સંસ્કૃતમાં શતપદી ગ્રંથ લખે. આ ગ્રંથ વર્તમાનમાં મળે છે. અચલગચ્છની સામાચારીનું જ્ઞાન આ ગ્રંથથી મેળવી શકાય છે. રાજા સિદ્ધરાજ જયસિંહે શ્રી આર્યરક્ષિતસૂરિની વચનદઢતાના કારણે આ ગચ્છને અચલગચ્છ તરીકે સંબોધિત કર્યો. પટ્ટાવલીઓમાંથી મળતા ઉલ્લેખ મુજબ પાટણમાં ગુર્જરનરેશ કુમારપાળની સભામાં વિરાજમાન શ્રી આર્યરક્ષિતસૂરિને તેમના ભક્ત મંત્રી કદપિએ પોતાના ઉત્તરસંગ (એસ) ના એક છેડાથી ભૂમિનું પ્રમાન કરીને વસ્ત્રાલથી વંદના કરી. ત્યારથી આ વિધિપક્ષને રાજા કુમારપાળ દ્વારા અંચલગચ્છ એવું સૂચક નામ અપાયું. અંચલગચ્છમાં મહત્તરપદ પર સાધ્વી સમયશ્રીની સ્થાપના થઈ. તેમણે લક્ષમીસંપન્ન પરિવારને છોડી ૨૫ બહેને સાથે આર્ય રક્ષિતસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી આર્યરક્ષિતસૂરિએ ગુજરાત, સિંધ, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ આદિ પ્રદેશમાં વિહાર કર્યો. અંચલગચ્છના સૌ પ્રથમ શ્રાવક બનવાનું ગૌરવ મેળનાર શ્રી યશોધન ભણશાલીએ આ ગ૭નો પ્રચાર-પ્રસાર કરવામાં તન-મન-ધનને ઉલટભેર ભાગ આપ્યો હતો. અંચલગચ્છની પટ્ટાવલી, પ્રાચીન ગ્રંથ અને શિલાલેખમાં-એમ અનેક સ્થળે તેમના નામને ઉલ્લેખ જોવા મળે છે. આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિને સ્વર્ગવાસ વિ. સં. ૧૦૨૬માં ૯૧ વર્ષની વયે , શ્રી મહેન્દ્રસૂરિની શતપદી અને લઘુ શતપદીમાં આ સંવતને ઉલ્લેખ છે. શ્રી મેરૂતુંગસૂરિની પટ્ટાવલી મુજબ, આર્ય રક્ષિતસૂરિ ૧૦૦ વર્ષની ઉંમરે વિ. સં. ૧૨૩૬માં પાવાગઢમાં ૭ દિવસના અનશનપૂર્વક સ્વર્ગવાસી થયા હતા. આ જ સમયે, પણ પાવાગઢમાં નહિ, બેણપ ( બનાસકાંઠા)માં દિવંગત થયાના ઉલ્લેખ મળે છે. મુનિ લાખા રચિત ગુરુ પટ્ટાવલી પ્રમાણે આર્યરક્ષિતસૂરિને સ્વર્ગવાસ ૧૦૦ વર્ષની ઉંમરે રેણુ નદીના કિનારે થયું હતું. આ હકીકતેના આધારે શ્રી આરક્ષિતસૂરિ વિક્રમની ૧૨મી–૧૩મી શતાબ્દીના પ્રભાવક આચાર્ય સિદ્ધ થાય છે. [ આચાર્ય આર્યરક્ષિતસૂરિને પરિચય “અચલગચ્છના પ્રભાવક પૂર્વાચાર્યો” વિભાગમાં પણ પ્રગટ કરેલ છે. ] 2010_04 Page #569 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત ર૭૫ અંચલગચ્છના મહાન પ્રભાવક અને પ્રતિબોધક આચાર્યશ્રી જયસિંહસૂરિજી મહારાજ અંચલગચ્છમાં અનેક પ્રભાવક આચાર્યો થયા, તેમાં એક મહત્ત્વનું નામ આચાર્ય જયસિંહસૂરિજીનું છે. તેમની સ્મરણશક્તિ અભુત હતી. તેઓ એક દિવસમાં સેંકડો લેકે કંઠસ્થ કરી શકતા હતા. વ્યાકરણ, ન્યાય, છંદ, અલંકાર તેમ જ આગમ સાહિત્યના સમર્થ વિદ્વાન હતા. આચાર્ય આર્ય રક્ષિતસૂરિ તેમના ગુરુ હતા; અંચલગચ્છના તેઓ સ્થાપક હતા. તેમના પ્રથમ ઉત્તરાધિકારી આચાર્ય જયસિંહસૂરિ હતા. શ્રી સિંહસૂરિને જન્મ વિ. સં. ૧૧૭૯માં ઓશવાલ પરિવારમાં થયો હતે. તેમના પિતાનું નામ દાહડ અને માતાનું નામ નેઢી હતું. તેમનું પિતાનું નામ જેસિંગ ( નિકળશ) હતું. શ્રેષ્ઠી દાહડ પિતાના પરિવાર સાથે કેકણ પ્રદેશ અન્તર્ગત એપારકનગરમાં રહેતા હતા. અહીં એક વાર કકકસૂરિ પધારતા, તેમનું જબૂચરિત્ર ઉપરનું વ્યાખ્યાન સાંભળી જેસિંગનું મન સંસારથી વિરક્ત બન્યું. સંયમ ગ્રહણ કરવાની ભાવના જાગી. વૈરાગ્યભાવપૂર્વક તેમણે વિ. સં. ૧૨૯૭માં થરાદમાં આર્યરક્ષિતસૂરિ પાસે દીક્ષા લીધી. તે સમયે તેમની વય અઢાર વર્ષની હતી. મુનિજીવનમાં તેમનું નામ યશશ્ચંદ્ર રાખવામાં આવ્યું હતું. ગુરુ પાસે રહી તેમણે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, છંદ, અલંકાર અને આગમ શાસ્ત્ર-સિદ્ધાંત આદિને ઊંડો અભ્યાસ કર્યો. વિ. સં. ૧૧૯૭માં ગુરુદેવે તેમને ઉપાધ્યાયપદ આપ્યું અને તેમનું નામ ઉપાધ્યાય જયસિંહ રાખવામાં આવ્યું. રાજા સિદ્ધરાજની સભામાં શ્રી વાદિદેવસૂરિને દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સાથે શાસ્ત્રાર્થ થયે ત્યારે ઉપાધ્યાય જયસિંહગણિએ વેતાંબર શ્રમણસંઘને કીમતી સહેગ આપે હતું. ત્યાર બાદ, વિ. સં. ૧૨ ૦રમાં માંડલમાં તેમને આચાર્યપદ આપવામાં આવ્યું અને ત્યારથી તેઓ આચાર્ય જયસિંહસૂરિ નામથી પ્રસિદ્ધ બન્યા. શ્રી જયસિંહસૂરિએ મેવાડ, મારવાડ, કચ્છ, સૌરાષ્ટ્ર આદિ ક્ષેત્રમાં વિહાર કરી અનેક લેકેને અને રાજા-રોને પ્રતિબોધ આપી જેન બનાવ્યા હતા. તેઓ ઉગ્ર વિહારી અને કઠોર તપસ્વી હતા. તેમણે ઘણાં તીર્થોની યાત્રા કરી હતી. તેમના ઉપદેશથી અનેક સ્થાનમાં પ્રતિષ્ઠા થઈ હતી. શેઠ આંબાકે પ્રભાસપાટણમાં ભગવાન ચંદ્રપ્રભસ્વામીના દેરાસરની પ્રતિષ્ઠા કરી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આચાર્ય આર્ય રક્ષિતસૂરિ અંચલગચ્છના પ્રવર્તક હતા, જ્યારે આચાર્ય જયસિંહસૂરિ તેને વ્યાપક પ્રચાર-પ્રસાર કરનાર હતા. ગચ્છને સમૃદ્ધ અને સંગઠિત કરવામાં તેમનું ગદાન અપૂર્વ હતું. તેમણે કર્મગ્રંથની બૃહદ્દીકા, કમ્મપયડી–ટીકા, કર્મગ્રંથ-વિચાર, ટિપ્પણ, કર્મવિપાક, સ્થાનાંગસૂત્રની ટીકા, જેનતર્કવાતિક, ન્યાયમંજરી ટિપ્પણ વગેરે ગ્રંથ પણ રચ્યા હતા. - શ્રી જયસિંહસૂરિ વિક્રમની તેરમી શતાબ્દીના પહેલા દશકાના આચાર્ય બન્યા. તેમણે ૫૬ વર્ષ સુધી પિતાના ગચ્છને ભાર વહન કર્યો. તેઓ વિ. સં. ૧૨૫૮માં સ્વર્ગવાસી થયા. તેઓશ્રી વિક્રમની તેરમી શતાબ્દીના વિદ્વાન આચાર્ય હતા. 2010_04 Page #570 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ શાસનપ્રભાવક સમર્થ સાહિત્યકાર અને પરમ પ્રભાવી આચાર્યશ્રી ઉદયપ્રભસૂરિજી મહારાજ શ્રી ઉદયપ્રભસૂરિ નાગેન્દ્રગચ્છના પ્રભાવી આચાર્ય હતા. ગુજરાતના મહાઅમાત્ય વસ્તુપાલ અને તેજપાલ તેમના આસ્થાવાન ભક્ત હતા. શ્રી ઉદયપ્રભસૂરિની ગુરુપરંપરામાં શ્રી શાંતિસૂરિના પટ્ટધર અમરચંદ્રસૂરિ, તેમના પટ્ટધર શ્રી હરિભદ્રસૂરિ, તેમના પટ્ટધર વિજ્યસેનસૂરિ હતા, અને તેમના પટ્ટધર અને શિષ્ય ઉદયપ્રભસૂરિ હતા. શ્રી ઉદયપ્રભસૂરિએ નાની વયમાં દીક્ષા ગ્રહણ કરી હતી. પ્રસિદ્ધ આખ્યાનકાર માણભટ્ટના વ્યાખ્યાન સાંભળી તેમણે વ્યાખ્યાન આપવાની કળા શીખી હતી. શ્રી ઉદયપ્રભસૂરિની ઈચ્છા મુજબ મહાઅમાત્ય વસ્તુપાલે છ મહિના સુધી ઉપાશ્રયની નજીક માણભટ્ટના વ્યાખ્યાનની વ્યવસ્થા કરી હતી. શ્રી ઉદયપ્રભસૂરિને નામમંત્ર પ્રભાવક માનવામાં આવતું હતું. ગુજરાતના રાજા વરધવલ પર શ્રી ઉદયપ્રભસૂરિને સારો એવો પ્રભાવ હતું. રાજા વિરધવલના બંને મહામંત્રીએ વસ્તુપાલ અને તેજપાલ (ભાઈઓ) હતા. બંને ભાઈઓ એક બાજુ મહાઅમાત્ય સેનાપતિ અને કષાધ્યક્ષ હતા, તે બીજી બાજુ મહાન યુદ્ધા, દાનેશ્વરી, પુણ્યાત્મા અને ધર્માત્મા હતા. મહાઅમાત્ય વસ્તુપાલનું વ્યક્તિત્વ અનેક વિશેષતાઓથી ભરપૂર હતું. તેમના જીવનમાં લક્ષ્મી, સરસ્વતી અને શક્તિને સમન્વય હતું. તેમણે કેટલાક કાવ્યગ્રંથ પણ રચ્યા હતા. વસ્તુપાલે વિદ્યામંડળની સ્થાપના કરી હતી અને તેઓ વિદ્વાનના સહાયક ને પિષક તેમ જ સંસ્કૃતાદિ સાહિત્યના વૃદ્ધિકારક અને પ્રસારક બન્યા હતા. મધ્યકાલીન પ્રસિદ્ધ શ્રાવકોમાં તેમનું નામ અને કામ અદ્વિતીય હતું. તેમણે વિવિધ ક્ષેત્રે કુલ ૨૦ અબજ દ્રવ્યને સદ્વ્યય કર્યો હતો. તેમાં શત્રુંજય તીર્થમાં ૧૮ કેડ ૯૬ લાખ, ગિરનાર તીર્થમાં ૧૨ કેડ ૮૦ લાખ, આબુન્દેલવાડામાં ૧૨ કેડ ૫૩ લાખ દ્રવ્ય વાપરી જિનાલ્યાનાં નિર્માણ, જીર્ણોદ્ધાર, ઇન્દ્રાદિ મંડપ, સ્વર્ણકલશે, પાજ, ઉપાશ્રયે, સરવરે, વાવ-કૂવાઓ, પરબ વગેરે સદ્કાર્યો કર્યા હતાં. વિ. સં. ૧૨૮૭માં તેમણે કાઢેલા ઐતિહાસિક શ્રી શત્રુંજય તીર્થના યાત્રા સંઘમાં ૪૦૦૦ સાધુ-સાધ્વીઓ અને ૬ થી ૭ લાખ શ્રાવક-શ્રાવિકાઓ જોડાયાં હતાં. ઉપરાંત, આ અને અન્ય સ્થાનોમાં કુલ મળીને ૧૩૦૪ જિનમંદિરે, ૯૦૪ ઉપાશ્રયે બંધાવ્યાં હતાં. ૨૩૦૦ જિનાલયના જીર્ણોદ્ધાર કરાવ્યાં હતાં. તદુપરાંત અનેક સ્થાનોમાં ઈતરધર્મીઓનાં ૩૦૦૦ મંદિર બંધાવી પરધર્મ પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો હતો. અને ૭૦૦ અન્નશાળાઓ, ૬૩૪ વાવ, ૭૦૦ કૂવા ઇત્યાદિ બનાવી સર્વજન સુલભ સુવિધાઓ ઊભી કરી હતી. તેમના સમયના જૈનાચાર્યોને પ્રભાવ મહાઅમાત્ય વસ્તુપાલ પર અનન્ય હતું, તે એ જેનાચાર્યોને પ્રતિભાવ પણ તેમના પર અનુમોદનીય હતે. સાહિત્યસર્જન : શ્રી ઉદયપ્રભસૂરિએ સંઘપતિચરિત્ર, આરંભસિદ્ધિ, સુકૃતકીતિકલેકલિની, નેમિનાથ ચરિત્ર, ષડશીતિ ટિપ્પણ, કર્મસ્તવ ટિપ્પણ, ઉપદેશમાલા ઉપર ઉપદેશ 2010_04 Page #571 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત ૨૭૭ કર્ણિકાવૃત્તિ આદિ ગ્રંથની રચના કરી હતી. “સંઘપતિચરિત્રનું બીજું નામ ધર્માલ્યુદય મહાકાવ્ય છે. આ ગ્રંથની રચના વિ. સં. ૧૨૮૭માં કરી હતી. “સુકૃતકીતિ–કલેલિની” ગ્રંથ ઉત્તમ કટિને છે. તેમાં વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કાર્યોનું વર્ણન છે. તેના ૧૮૯ શ્લોક છે. તેમાં ચાવડા વંશના રાજાઓના શૌર્યનું વર્ણન, વસ્તુપાલની વંશાવલી, તેની સંઘયાત્રા, શત્રુંજય પર આદિનાથ મંદિરના કેઈ શિલાપટ્ટ પર કતરેલી પ્રશસ્તિ વગેરેનું વર્ણન છે. “સુકૃતકીતિ–કલ્લોલિની' કાવ્યની રચના વિ. સં. ૧૨૭૦માં થઈ હતી, જે મહાઅમાત્ય વસ્તુપાલે વિ. સં. ૧૨૯૦માં ખંભાતમાં પથ્થર પર કોતરાવ્યું હતું એને આધારે આચાર્ય શ્રી ઉદયપ્રભસૂરિને સમય વિક્રમની તેરમી સદીને ઉત્તરાર્ધ સિદ્ધ થાય છે. પાટણના જ્ઞાનભંડારમાં આ ગ્રંથ કાપડ પર લખેલે મળે છે. અદભૂત વૈયાકરણ અને કવિત્વનો ખ્યાલ આપતી “પ્રમાણનયતત્ત્વાલેક” ઉપરની “સ્યાદવાદરત્નાકર”ની લઘુવૃત્તિ “રત્નાકરાવતારિકા ગ્રંથના રયિતા આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી મહારાજ આચાર્ય રત્નપ્રભસૂરિ ન્યાય અને દર્શનશાસ્ત્રના વિશેષજ્ઞ હતા. તેમનું સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષા પર સેંધપાત્ર આધિપત્ય હતું. શ્રી રત્નપ્રભસૂરિના ગુરુ વડગ૭ પ્રભાવી આચાર્ય શ્રી વાદિદેવસૂરિ હતા. વાદિદેવસૂરિના ગુરુ શ્રી મુનિચંદ્રસૂરિ હતા. શ્રી વાદિદેવસૂરિના શિષ્ય પરિવારમાં ભદ્રેશ્વરસૂરિ, રત્નપ્રભસૂરિ, વિજયચંદ્રસૂરિ, પરમાનંદસૂરિ અને માણિક્યચંદ્રસૂરિ મુખ્ય હતા. શ્રી રત્નપ્રભસૂરિ શ્રી વાદિદેવસૂરિના વિદ્વાન પટ્ટધર શિષ્ય હતા. શ્રી વાદિદેવસૂરિએ પિતાના ઘણું શિષ્યને આચાર્યપદવી આપી હતી. તેમના મુખ્ય પટ્ટધર ભદ્રેશ્વરસૂરિ હતા. શ્રી ભદ્રેશ્વરસૂરિ અને શ્રી રત્નપ્રભસૂરિ સહાધ્યાયી હતા. “સ્યાદ્વાદરત્નાકર' ગ્રંથની રચનામાં શ્રી વાદિદેવસૂરિને શ્રી ભદ્રેશ્વરસૂરિ અને શ્રી રત્નપ્રભસૂરિને ઘણે સહયોગ મળ્યું હતું. શ્રી વાદિદેવસૂરિએ નીચેના લેકમાં પિતાના આ બંને શિષ્યને ઉલ્લેખ કર્યો છે ? किं दुष्करं भवतु तत्र मम प्रबन्धे, यत्राभिनिर्मलमतिः सतताभिमुख्यः । भद्रेश्वरः प्रवरसूक्तसुधाप्रवाहो, रत्नप्रभः स भजते सहकारिभावम् ॥ સાહિત્ય : સાહિત્યક્ષેત્રમાં શ્રી રત્નપ્રભસૂરિને ફાળે પ્રશંસનીય છે. તેમણે જે ગ્રંથ રહ્યા છે તે સાહિત્યની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. ૧. નેમિનાહચરિય: આ ચરિત્રની રચના તેમણે વિ. સં. ૧૨૩રમાં કરી હતી. આ તેમની પ્રાકૃત રચના છે. ૨. દેવદ્રવૃત્તિ ઃ “ ઉપદેશમાલા” ઉપર આચાર્યશ્રી રત્નપ્રભસૂરિની ૧૧૧૫૦ લેકપ્રમાણ ઘટ્ટીવૃત્તિ વિ. સં. ૧૨૩૮ની રચના છે. આ વૃત્તિનું નિર્માણ શ્રી વિજ્યસેનસૂરિની પ્રેરણાથી ભરૂચમાં અશ્વાવબોધતીર્થ–મહાવીર મંદિરમાં થયેલ છે. શ્રી વિજ્યસેનસૂરિ શ્રી વાદિદેવસૂરિના ભાઈ હતા. 2010 04 Page #572 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શાસનપ્રભાવક આ કૃતિમાં ઘણી ઐતિહાસિક સામગ્રી છે. આ કૃતિનુ સંશાધન શ્રી ભદ્રેશ્વરસૂરિએ કયુ હતું. ૩. રત્નાકરાવતારિકા : શ્રી રત્નપ્રભસૂરિની આ અનુપમ કૃતિ છે. આ સ્યાદ્વાદરત્નાકરના પ્રવેશમાગ છે. તાર્કિક-શિરોમિણ આચાર્ય વાદિદેવસૂરિએ રચેલા ‘ પ્રમાણનયતત્ત્વાલેાક ' ગ્રંથની વ્યાખ્યારૂપ ૮૪૦૦૦ શ્લોકપરિમાણુ બૃહદ્ ટીકા ‘ સ્યાદ્વાદરત્નાકર ' અત્યંત ગૂઢ છે. જ્યારે શ્રી રત્નપ્રભસૂરિની આ રત્નાકરાવતારિકા ' માત્ર ૧૦૦૦ ગ્રંથપ્રમાણ લઘુવૃતિ ( ટીકા ) છે. શ્રી રત્નપ્રભસૂરિ રત્નાકરાવતારિકા ’ની રચનાના ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કૃતિના આરભમાં લખે છે કે, “ દનાન્તરીય મંતવ્યેાનુ નિરસન અને પોતાના મન્ધ્યાનું પ્રતિપાદન કરતી આ સ્યાાદરત્નાકર ટીકા લિષ્ટ છે. તર્કની ભાષાને નહિ જાણનાર અકુશલ પાકોને તેમાં પ્રવેશ કરવા નિ છે. તેની સુગમતા માટે આ ગ્રંથની રચના કરી છે. ” આથી ‘ સ્યાદ્વાદરત્નાકર ’નું અવગાહન કરવા માટે આચાર્ય રત્નપ્રભસૂરિની રત્નકરાવતારિકા ' અત્યંત ઉપયાગી સિદ્ધ થઈ છે. તેમાં શબ્દોની ઝાકઝમક અને રસપ્રદ કવિપ્રતિભાના અન્ય સર્જનાનો પરિચય મળે છે. આચાર્યશ્રી રત્નપ્રભસૂરિએ આ ગ્રંથમાં પોતાના ગુરુ શ્રી વાદિદેવસૂરિને સહૃદયી, સૈદ્ધાન્તિક, તાર્કિક, વૈયાકરણી, કવિચક્રવતી જેવા ગૌરવપ્રદ વિશેષણા આપી તેમના પ્રત્યે અપાર સન્માન બતાવ્યું છે. આ ઉપરાંત મતપરીક્ષા, પચાશત, અંતરંગસંધિ, અપભ્રંશકુલક આદિ શ્રી રત્નપ્રભસૂરિની રચના વિવિધ સામગ્રી આપનારી છે. * આચાર્ય રત્નપ્રભસૂરિની નેમિનાહુચરિય'' કૃતિના રચનાસમય વિ. સં. ૧૨૩૨, ‘ ઢઘટ્ટીવૃત્તિ 'ના રચનાસમય વિ. સ. ૧૨૩૮ છે. આ બંને રચનાઓને આધારે આચાય શ્રી રત્નપ્રભસૂરિ વિક્રમની તેરમી શતાબ્દીના વિદ્વાન સિદ્ધ થાય છે. મહાતપસ્વી, આગમના સમર્થ જ્ઞાતા, વાદવિજેતા, ચારિત્રધર્માંના ચુસ્ત આગ્રહી, ક્રિયાદ્વારક અને પ્રવર્તીમાને સાધુ-સાધ્વીજીઓની સંખ્યામાં સર્વ શ્રેષ્ઠ એવા ‘ તપાગચ્છ ’ને પ્રવર્તાવનાર આચાર્ય શ્રી જગચ્ચદ્રસૂરિજી મહારાજ ખાર વરસ આંખીલ કરી આવ્યા આહુડ માંહ, ‘ તપા’ બિરૂદ ત્યાં ધરએ રાણાએ ધરી ઉત્સાહ; વાઇચારાશી જિતીયા કિરીઆ કિયા ઉદ્ધાર, બિરૂદ ધરાવ્યુ ‘હીરલા' ધન ધન તે અણુગાર. ( મહા॰ વિનયવિજયગણિકૃત ગણધર પટ્ટાવલી) આચાય જગચ્ચદ્રસૂરિ મહા તપસ્વી, આગમના ઊંડા અભ્યાસી, વાદવિજયી તથા ઘણા પ્રભાવી અને પ્રતાપી સૂરિવર હતા. તપાગચ્છ તેમના તપના પ્રભાવે ‘ તપા ’ના બિરૂદથી નીકળ્યેા છે. અને તે પુણ્ય પ્રભાવે વત માનમાં એ ગચ્છના સાધુ-સાધ્વીએની અન્ય તમામ ગો કરતાં અને અન્ય 2010_04 Page #573 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૨૭૯ ફિરકાઓ સુદ્ધાનાં સાધુ-સાધ્વીજીઓના કુલ સરવાળાથી પણ વધુ છેઃ એટલે કે તપાગચ્છના સાધુસાધ્વીજીઓની કુલ મળીને ૫૦૦૦ ઉપરાંતની સખ્યા છે, જ્યારે અન્ય ગો અને ફ્રિકાની કુલી મળીને ૪૭૦૦ જેવી થવા જાય છે. શ્રી જગચદ્રસૂરિ વડગચ્છના શ્રી મણિરત્નસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. શ્રી મણિરત્નસૂરિ શ્રી વિજયસિંહસૂરિના ત્રણ પટ્ટધામાં ત્રીજા પટ્ટધર અને વિનીત શિષ્ય હતા. શ્રી વિજયસિંહસૂરિ શ્રી અજિતદેવસૂરિના પટ્ટધર હતા. તેઓ શ્રી સુધર્માસ્વામીની પાટપર પરામાં ૪૧મા આચાર્ય હતા. શ્રી વિજયસિંહસૂરિના દ્વિતીય પટ્ટધર શતાથી નામે જાણીતા ગ્રંથકાર શ્રી સામપ્રભસૂરિ હતા. આચાર્ય શ્રી સોમપ્રભસૂરિ તથા ગુરુ શ્રી મણિરત્નસૂરિ એ બંનેએ પોતાની પાટે આચાર્ય જગચ્ચંદ્રસૂરિને સ્થાપ્યા હતા. શ્રી સુધર્માસ્વામીની પાટપરપરામાં શ્રી જગચ્ચંદ્રસૂરિ ૪૪મા પટ્ટધર હતા. શ્રી જગચ્ચંદ્રસૂરિના જન્મસ્થળ અને સમયની કોઈ ચાક્કસ વિગત મળતી નથી. શ્રેષ્ઠી પૂર્ણ ચંદ્ર પારવાલને સલક્ષણ, વરદેવ અને જિનદેવ નામે ત્રણ પુત્રો હતા. તેમાં સૌથી નાના જિનદેવ તે જગચંદ્રસૂરિ બન્યા. જિનદેવ બાલ્યવયથી શાંત, સુસંસ્કારી, તેજસ્વી તથા ધર્મ પ્રત્યે રાગી અને સસાર પ્રત્યે વિરાગી એવા ધાર્મિક વૃત્તિ ધરાવતા ખળક હતા. તેમની આ પરિણતિ આગળ જતાં ત્યાગમાગ માં પરિણમી; અને શ્રમણુસંધમાં સૌને પ્રિય એવા આચાય મણિરત્નસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી, મુનિ જગચ્ચંદ્ર નામે તેમના શિષ્ય બન્યા. આ દીક્ષાના સમય કે સ્થળ વિશે પણ કાઇ આધારભૂત માહિતી મળતી નથી. ગુરુદેવ શ્રી મણિરત્નસૂરિ લગભગ ૧૨૭૪માં સ્વર્ગવાસી થયા. પ. જગચ્ચ ગણિએ ત્યારથી આય ખીલ તપ શરૂ કર્યાં. અને આચાર્ય સામપ્રભસૂરિની સેવામાં રહી જિનાગમેનુ વિશાળ અને તલસ્પર્શી જ્ઞાન સંપાદન કર્યું. આચાય. સામપ્રભસૂરિએ તેમને ગચ્છનાયકપદ પ્રદાન કર્યું, અને તેમનુ નામ જગચંદ્રસૂરિ રાખવામાં આવ્યું. શ્રી સેામપ્રભસૂરિ વિ. સ. ૧૨૮૪માં સ્વર્ગવાસી બન્યા. શ્રી જગચ્ચંદ્રસૂરિ ત્યાગી, વૈરાગી, સંવેગી તથા ચારિત્રધર્માંના ચુસ્ત આગ્રહી હતા. આગમાના જ્ઞાતા હતા અને તેના અર્થાના ઊંડા ચિંતક હતા. ભાવિ આચાય ને યાગ્ય હતા. આ સમયે મુનિસમુદાયમાં, કાળબળે, ક્રિયાશિથિલતા વ્યાપી રહી હતી. તે દૂર કરવા તે ચિ'તિત અને ઉત્સુક હતા. શ્રી સામપ્રભસૂરિના સ્વવાસ પછી તેઓ મેવાડ પધાર્યા. મેવાડમાં તે સમયે સંવેગી, વૈરાગી, શુદ્ધ આચારવાળા, આગમાનુસાર ચારિત્રને ધારણ કરનારા અને શ્રમણસ ધમાં વિશુદ્ધ ગુણવાળા તરીકે પ્રખ્યાત આદરણીય ચૈત્રવાલગચ્છના પં. શ્રી દેવભદ્રગણિ વિચરતા હતા. તેએ આગમના જ્ઞાતા અને તેના અર્થાના મ`જ્ઞ હતા. શ્રી જગચ્ચદ્રસૂરિ તેમને મળ્યા, અને તેમની સહાયથી તેમણે ક્રિયાન્દ્રાર કર્યાં. આ ક્રિયાન્દ્રાર સમયે તેમની સાથે પં. દેવેન્દ્રગણિ પણુ હતા, જેઓ પછીથી તેમના પટ્ટધર આચાય દેવેન્દ્રસૂરિ થયા. શ્રી જગચ્ચદ્રસૂરિએ આ આગમાક્ત ક્રિયાને પ્રતિષ્ઠિત અને સફળ અનાવવા અસાધારણ ત્યાગ્રવૃત્તિ સ્વીકારી અને દૃઢ મનોબળપૂર્વક સતત પરિશ્રમ સેવી અદ્ભુત હીર દાખવતાં તેમને ‘હીરલા જગચ્ચદ્રસૂરિ' એવું બિરૂદ આપવામાં આવ્યું. આ બિરૂદ મળવા અંગે ખીજો એક " - 2010_04 Page #574 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શાસનપ્રભાવક એ ઉલેખ પણ છે કે, શ્રી જગચંદ્રસૂરિ અભેદ્ય જ્ઞાની અને મહાન તપસ્વી હતા. તેમણે આઘાટપુરમાં (ઉદયપુર પાસેના આહાડ ગામે) ૩૨ દિગબરાચાર્યો સાથે વાદ કરી, વિર્ય મેળવતાં મેવાડના રાણા જેત્રસિંહે તેમને “હીર”નું માનવંતુ બિરૂદ આપતાં તેઓ “હીરલા જગચંદ્રસૂરિ'ના નામે વિખ્યાત થયા. ગુરુદેવશ્રી મણિરત્નસૂરિ સ્વર્ગવાસી બન્યા ત્યારથી શ્રી જગચંદ્રસૂરિએ જાવજજીવન આયંબીલ તપ ચાલુ કર્યા હતાં. આ તપના બારમા વર્ષ દરમ્યાન તેઓ આહાડપુરમાં નદી કિનારે જઈ હંમેશાં આતાપના લઈ ધ્યાન કરતા હતા, તેમની આ તપસ્યા અને ધ્યાનના પ્રભાવે તેમનાં રૂપ, તેજ અને પ્રભાવ વધ્યાં હતાં. મેવાડના રાજા નેત્રસિંહે તેમના ત્યાગ અને તપની પ્રશંસા સાંભળી, તેઓ આચાર્યશ્રીના દર્શન કરવા ત્યાં નદીકિનારે આવ્યા. ત્યાં આચાર્યશ્રીનું તેજથી ચમકતું મુખારવિંદ અને કાંતિમાન દેહ જોઈ “ગુરુદેવ મહાતપસ્વી છે.” એમ બોલી ઊઠ્યા. અને તેમને “તપ” એવું બિરૂદ આપ્યું. ત્યારથી, એટલે કે વિ. સં. ૧૨૮૫ થી આચાર્ય જગચંદ્રસૂરિની શિષ્ય પરંપરા “તપાગચ્છ” તરીકે પ્રસિદ્ધિ પામી. આ તપાગચ્છ નિગ્રંથ ગચ્છનું છઠું નામ છે. પ્રથમ નિર્ચથ ગચ્છના શ્રી સુધર્માસ્વામી, બીજા કટિક ગચ્છના શ્રી સુસ્થિતસૂરિ, ત્રીજા ચંદ્રગચ્છના શ્રી ચંદ્રસૂરિ, ચેથા વનવાસી ગચ્છના શ્રી સામતભદ્રસૂરિ, પાંચમાં વડગચ્છના શ્રી ઉદ્યોતનસૂરિ અને છઠ્ઠી તપાગચ્છના શ્રી જગશ્ચંદ્રસૂરિ પ્રવર્તક હતા. આચાર્ય જગચંદ્રસૂરિ મેવાડથી વિહાર કરી ગુજરાત પધારતા મહાઅમાત્ય વસ્તુપાલતેજપાલે તેમને અતીવ સન્માન આપ્યું. વસ્તુપાલે કાઢેલા ઐતિહાસિક શ્રી શત્રુંજ્યતીર્થ યાત્રા સંઘમાં તેમ જ તેમની દ્વારા શત્રુજ્ય, ગિરનાર અને આબૂ–દેલવાડાની પ્રતિષ્ઠાએ પ્રસંગે શ્રી જગશ્ચંદ્રસૂરિ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મેવાડ અને ગુજરાતમાં વિચરીને અપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવી હતી. શ્રી જગશ્ચંદ્રસૂરિના ઉપદેશથી વીરા દિશાપાલે વિ. સં. ૧૨૯પમાં પાટણમાં, ભીમદેવના રાજ્યમાં “નાયાધમ્મકહાએ” વગેરે છ અંગે ટીકા સહિત લખાવ્યાં હતાં. એટલે સ્પષ્ટ છે કે, આચાર્ય જગચંદ્રસૂરિ વિ. સં. ૧૨૯૫-૯૬માં સ્વર્ગવાસી થયા હશે. તેમણે પિતાની પાટે શ્રી દેવેન્દ્રસૂરિને સ્થાપન કર્યા હતા. વર્તમાનમાં અતિ પ્રસિદ્ધ અને પ્રચલિત “રત્નાકર પચીસી'ના રચયિતા આચાર્યશ્રી રત્નાકરસૂરિજી મહારાજ આચાર્ય શ્રી રત્નાકરસૂરિ મહારાજ શ્રી દેવપ્રભસૂરિના શિષ્ય હતા. વિ. સં. ૧૩૦૮માં તેઓશ્રીએ “રત્નાકર પચીસી”ની રચના કરી હતી. આ કૃતિ ૭૧૪ વર્ષ જૂની છે, છતાં તેની ગંભીરતા અને રચનામાધુર્ય અત્યંત પ્રસિદ્ધ છે. આચાર્યશ્રી રત્નાકરસૂરિજી ગૃહસ્થાવસ્થામાં ખૂબ જ શ્રીમંત હતા. વૈરાગ્યની દીક્ષા ગ્રહણ 2010_04 Page #575 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૨૮૧ કરી, પણ શ્રીમંતાઇના મદમાં રત્નમય પાંચ અક્ષ બનાવી સ્થાપનાચાય તરીકે રાખેલા. શાસ્ત્રાના માર્મિક અભ્યાસી પણ પરિગ્રહની મૂર્છાને ત્યજી શકયા નહીં. ' કાલાંતરે કાઈક શહેરમાં વ્યાખ્યાનમાં શ્રાવકના ખાર વ્રતાનાં વન પ્રસંગે વિશદ વિવેચના કરી. અનેક ભાવુકા ખાર વ્રત લેવા તૈયાર થયા, પણ સંઘના અગ્રણી વિવેકીશેઠ સમજીને તૈયાર ન થયા અને નમ્રતાથી ખેલ્યા, પરિગ્રહ વિના તેા સાધુને પણ કાં ચાલે છે? ’ તે સાંભળીને આચાર્ય શ્રી રત્નાકરસૂરિજીએ ઊંડું આત્મનિરીક્ષણ કર્યું. પોતે પાંચ રત્નમય અક્ષ રાખ્યા છે એ સત્ય સમજાયું. સવારે વ્યાખ્યાનમાં સંઘ સમક્ષ પોતાના દોષ કબૂલી, તે જ વખતે પાંચે રત્નના ત્યાગ કર્યાં; અને સ'ઘના અગ્રણીની હિતચિ'તકતાની ખૂબ જ અનુમેાદના કરી. પેલા સંઘપતિએ પણ ગુરુમહારાજને ખમાવીને તે ઉચ્ચાર્યાં. તે પછી સૂરિજીએ સાધુજીવનને પશ્ચાતાપના અગ્નિથી શુદ્ધ કરવાના ઇરાદાથી આ પચીશીની રચના કરી. તેમાં પેાતાના આત્માની વાસનાની ગુલામીમાં થયેલી અધમ દાને ચિતાર આપી, આત્મનિંદા દ્વારા પાપના ભારથી પેાતાના આત્માને હળવા કર્યાં. આ જનશ્રુતિ ખૂબ જ માર્મિક છે. છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર' એ વાતને ધ્યાનમાં રાખી જિનશાસનની આરાધના દ્વારા જીવનશુદ્ધિની અણુમેાલ તકના લાભ આ કૃતિ દ્વારા પ્રાપ્ત થાય છે. અચલગચ્છના ચતુર્થ ગચ્છનાયક અને મહાન શાસનપ્રભાવક આચાર્ય શ્રી મહેન્દ્રસિંહસૂરિજી મહારાજ અચલગચ્છના ચતુર્થ ગચ્છનાયક અને શાસનપ્રભાવક આચાય મહેન્દ્રસિ ંહસૂરિ પ્રતિભાસમ્પન્ન શ્રી ધર્મ ઘાષસૂરિના પટ્ટધર શિષ્ય હતા. મરુભૂમિમાં આવેલા સરાનગરમાં વિ. સ. ૧૨૨૮માં તેમના જન્મ થયા હતા. પિતાનુ' નામ દેવપ્રસાદ હતું. તે ઔદિચ્ય બ્રાહ્મણ પ`ડિત હતા. માતાનું નામ ક્ષીરદેવી હતું. અને પેાતાનું નામ મહેન્દ્ર હતું. સરાનગરમાં શ્રેષ્ઠ રૂણાકની વિનંતીથી આચાય ધ ઘોષસૂરિ ચાતુર્માસ પધાર્યાં હતા. તેમના શિષ્યાને વ્યાકરણ વગેરેના અભ્યાસ કરાવવા પૉંડિત દેવપ્રસાદ જતા હતા. તેમની સાથે તેમના પાંચ વર્ષના પુત્ર મહેન્દ્ર પણ જતા. બાળ મહેન્દ્ર પાતાની બાળસહજ આકર્ષીક વણુંકથી સૌને પ્રિય બન્યા હતા. તેા સામે પક્ષે બાળ મહેન્દ્ર આ સાધુઓના સહવાસથી વધુ ને વધુ ધાર્મિ`ક બન્યા હતા. તેના માતાપિતા પણ જૈનધર્મ પ્રત્યે માન ધરાવતાં બન્યાં. આચાર્ય ધમ ધેાત્રસૂરિને બાલ મહેન્દ્રના સામુદ્રિક લક્ષણા અને વિશિષ્ટ વર્તણુંક જોઈને લાગતુ કે, જો આ બાળકને ધ`માગે જોડી, તેની પૂરતી સંભાળ લેવામાં આવે તે ભવિષ્યમાં તેનાથી જૈનધર્મીની સારી એવી પ્રભાવના થવા સંભવ છે. આ વાત આચાર્યશ્રીએ પડિતને કહી. પડિત દેવપ્રસાદે પેાતાના પુત્રનુ ઉજજવળ *. ૩૬ 2010_04 Page #576 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શાસનપ્રભાવક ભાવિ જોયું. પંડિત દંપતીએ આચાર્યશ્રીની વાતને સહર્ષ સ્વીકાર કરી શ્રી ધર્મઘોષસૂરિને પિતાને પુત્ર અર્પણ કર્યો. શ્રી ધર્મષસૂરિએ ઘણું જ વત્સલભાવે તેને ધર્મના સંસ્કારથી પલ્લવિત બનાવી નવ વર્ષની વયે, વિ. સં. ૧૨૩૭માં, ખંભાતમાં દીક્ષા આપી. બાલમુનિ મહેન્દ્રએ ધર્માભ્યાસમાં વધુ ને વધુ રત બની જિનાગમાદિને સારે એ અભ્યાસ કર્યો. તેમની આ વિદ્વત્તાને યોગ્ય જાણી આચાર્યશ્રીએ તેમને વિ. સં. ૧૨૫૭માં ઉપાધ્યાયપદથી અલંકૃત કર્યા. ત્યાર બાદ સર્વ રીતે ગ્ય જાણી સં. ૧૨૬૩માં નાડોલમાં આચાર્યપદ અર્પણ કર્યું, અને શ્રી મહેન્દ્રસિંહસૂરિ નામે ઉઘેષિત કર્યા આચાર્યશ્રી મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશ અને પુણ્ય પ્રભાવથી અનેક સ્થાનમાં સુંદર શાસનપ્રભાવના થઈ હતી. તેમણે કિરાડૂના શેઠ આલ્હાકને તેના ઘરની બોરડી નીચે દટાયેલું દશ લાખ ટંકાનું ધન બતાવતાં અને ત્રણ વર્ષને દુષ્કાળ પડવાની આગાહી જણાવતાં, શેઠ આલ્હાકે એ પ્રાપ્ત ધનનો સદુપયોગ કરવાનો નિર્ણય કર્યો. પરિણામે તેણે અનેક સ્થાનેમાં દાનશાળાઓ અને કૂવાઓ બંધાવી તેમ જ લેકેને અને પશુને જીવનજરૂરી એવી વિવિધ સગવડો ઊભી કરી. વિ. સં. ૧૨૬૮માં શ્રી ધર્મષસૂરિ તિમિરપુરમાં સ્વર્ગવાસ પામતાં વિ. સં. ૧૨૬માં એ જ સ્થળે અનેક સંઘની ઉપસ્થિતિમાં શ્રી મહેન્દ્રસિંહસૂરિની ગચ્છનાયકપદે સ્થાપના કરવામાં આવી. તેમના ઉપદેશથી ઉસનગર, દહીંથલી, વિઉત્તડગિરિ, કર્ણયગિરિ, બેવકૃણ વગેરે નગરમાં જિનમંદિરોનાં નિર્માણ અને તેમના સાન્નિધ્યે તેની પ્રતિષ્ઠા થઈ હતી. તેમણે અનેક તીર્થોની યાત્રા કરી હતી. શ્રી મહેન્દ્રસિંહસૂરિ વિદ્વાન હતા, તેમ ગ્રંથકાર પણ હતા. તેમણે પ્રાકૃતમાં “તીર્થમાલા” અને તેના ઉપર પણ ટીકા રચી હતી. ગુરુદેવ ધર્મઘોષસૂરિની પ્રાકૃત “શતપદી”નું તેમણે સંસ્કૃતમાં વિવરણ રચ્યું હતું. તેમ જ “અષ્ટોત્તરી તીર્થમાલા”, “ગુરુગુણષત્રિશિકા વગેરે ગ્રંથ પણ રહ્યા હતા. વિ. સં. ૧૩૦૯માં, ૮૧ વર્ષની વયે, ૭૨ વર્ષને દીક્ષા પર્યાય પાળી. ખંભાતમાં તેઓ સ્વર્ગવાસ પામ્યા હતા. મહાન ગ્રંથકાર, સમર્થ મંત્રપ્રભાવક અને પ્રતાપી શાસનપ્રભાવક આચાર્યશ્રી મેરૂતુંગસૂરિજી મહારાજ અંચલગચ્છની પાટ પરંપરામાં અગિયારમા પટ્ટધર શ્રી મેરૂતુંગસૂરિ મહાન ગ્રંથકાર અને મંત્રપ્રભાવક આચાર્ય હતા. તેઓ આચાર્ય મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા. શ્રી મહેન્દ્રપ્રભસૂરિના સમયમાં ગચ્છને ઘણો પ્રસાર થયે હતા. શ્રી ધર્મમૂતિની પટ્ટાવલી પ્રમાણે, શ્રી મેરૂતુંગસૂરિને જન્મ મારવાડમાં નાણ ગામના વહોરા પરિવારમાં વિ. સં. ૧૮૦૫માં થયેલ હતું અને વિ. સં. ૧૪૧૮માં તેમણે દીક્ષા લીધી હતી. જ્યારે મેરૂતુંગસૂરિરાસ” મુજબ, મરુભૂમિના નાણા ગામના શેઠ વૈરસિંહ 2010_04 Page #577 -------------------------------------------------------------------------- ________________ શ્ર મણભગવા ૨૮૩ પેારવાલ નામે તેમના પિતા અને માલદેવી નામે તેમના માતા હતા. વિ. સ. ૧૪૦૩માં તેમના જન્મ થયા હતા; અને વિ. સ. ૧૪૧૦માં તેમણે નાણા ગામે દીક્ષા લીધી હતી. આ વિગત વધુ આધારભૂત મનાય છે. શ્રી મેરુતુ...ગસૂરિના જીવનમાં અનેક ચમત્કારિક ઘટના બની હતી. વિ. સ ૧૪૪૪માં લેાલાડા ( શ'ખેશ્વર પાસેના ) ગામમાં તેમનુ' ચાતુર્માસ હતું. એ સમયે અમદાવાદના બદશાહ મહમ્મદ શાહના લશ્કરના હુલ્લાને તેમણે મંત્રના પ્રભાવે રોકી રાખ્યા હતા. ત્યાંના હાકાર મેઘરાજ રાઠોડને જૈનધર્મના પ્રેમી બનાવ્યેા હતેા. એક વખત વડનગરમાં બ્રાહ્મણુ નગરશેઠના પુત્રને સર્પદંશ થતા ઝેર ઉતારવા આચાર્ય શ્રીએ ‘ૐ નમે દેવદેવાય ’ નામના પ્રભાવક · જિરાવલા તેાત્ર 'ની રચના કરી ઝેર ઉતાર્યું હતું. આ ઘટના પછી ઘણા નાગર બ્રાહ્મણા જૈન બન્યા હતા; અને આચાર્યશ્રીના ઉપદેશથી તેઓએ જિનમદિરા અને ઉપાશ્રયે અંધાવ્યાં હતાં. એક ઘટનામાં શત્રુજયતીના મુખ્ય દેરાસરમાં દીવાથી ચંદરવા બળી રહ્યો હતા તે તેમણે ખંભાતમાં વ્યાખ્યાનની પાટે બેઠાં એટલું હાથમાંની મુહપત્તિને ચાળી એલવી નાખ્યા હતા. વિ. સં. ૧૯૨૬માં, પાટણમાં, ગુરુદેવના હાથે તેમને આચા પદવી આપવામાં આવી હતી અને વિ.સ. ૧૯૪૪માં પાટણ મુકામે ગુરુદેવ સ્વર્ગવાસી થતા, તે જ વર્ષમાં, પાટણમાં તેમની ગચ્છનાયકપદે સ્થાપના કરવામાં આવી હતી. જેસાજીપ્રમ’ધ ' મુજબ, શ્રી મેરુતુ ંગસૂરિના ઉપદેશથી જેસાજી લાલને ઉમરકેટમાં ૭૨ દેરીવાળા ભગવાન શાંતિનાથના જિનપ્રાસાદ બધાન્યેા હતા અને શત્રુજય આદિ મેટાં તીથૅ ના સઘ કાઢચો હતા. તેમના સમયમાં પારકરમાં ગેાડી પાર્શ્વનાથની ઉત્પત્તિ થઈ હતી. C ગ્રંથસર્જન : શ્રી મેરુનુંગસૂરિ મંત્રપ્રભાવક અને ગ્રંથસક પણ હતા. તેમણે અનેક ગ્રંથા રચ્યા છે, જે આ પ્રમાણે છે :— વિ. સ. ૧૪૪૪ કાતંત્રનું ખાલઐાધ–વ્યાકરણ, ભાવકપ્રક્રિયા, મેઘદૂતવૃત્તિ, શતકભાષ્ય, જૈનમેઘદૂતકાવ્ય, નાભિવંશસંભવ-કાવ્ય, યદુવ’શસ’ભવ-કાવ્ય, નેમિત-કાવ્ય, માત્થણ-ટીકા, સુશ્રાદ્ધકથા, ઉપદેશમાલાની ટીકા, ષડ્ઝ નનિણ ય ( સમુચ્ચય ); સ. ૧૪૫૩માં શતપદ્મીસાર; રાયનામાંકન-ચરિત્ર સ. ૧૪૦૯માં; સ. ૧૪૧૩માં કામદેવકથા; સ. ૧૪૪૯માં સંભવનાથ-ચરિત્ર, ધાતુપારાયણ, લક્ષણશાસ્ત્ર, રાજીમતી-નેમિ-સબ'ધ, સૂરિમ`ત્રાદ્ધાર, સત્તરિભાષ્યવૃત્તિ; સ. ૧૪૩૮માં ક'કાલય રસાધ્યાય, જસાજી પ્રબંધ; ઉપરાંત, અચલગચ્છ પટ્ટાવલી, વિચારશ્રેણ વગેરે. આમ, તેમણે વ્યાકરણ, કાવ્ય, ચરિત્ર, દર્શનાદિ વિવિધ વિષય પર સાહિત્ય સજ્યું છે. શ્રી મેરુતુ ંગસૂરિ મહારાજના પરિવારમાં શ્રી રત્નશેખરસૂરિ આદિ ૬ આચાય, શ્રી માણેકશેખરણ વગેરે ૪ ઉપાધ્યાયેા તેમ જ મુનિગણ અને સાધ્વીગણ વિશાળ સંખ્યામાં હતા. શ્રી મેરુતંગસૂરિ વિ. સ. ૧૪૭૧માં, પાટણમાં, ૬૭ વર્ષની વયે, ૫૯ વર્ષના દીક્ષાપર્યાય પાળી સ્વર્ગવાસી થયા હતા. . 2010_04 . Page #578 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શાસનપ્રભાવક ચારિત્રનિષ્ઠ, ક્રિયાપ્રવ`ક, સમર્થ વ્યાખ્યાનકાર તથા પ્રતિભાવાન ગ્રંથકાર શાસનપ્રભાવક આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ આચાય દેવેન્દ્રસૂરિ શાંત-સ્વભાવી, ચારિત્રનિષ્ઠ, ક્રિયાપ્રવર્તક, પૂર્વકાળના ગીતાર્થોને યાદ કરાવે તેવા જ્ઞાની, સમ” સાહિત્યકાર અને મહાન શાસનપ્રભાવક સૂરિવર હતા. તપાગચ્છના પ્રવક શ્રી જગચ્ચદ્રસૂરિના તેઓ પટ્ટધર હતા. શ્રી દેવેન્દ્રસૂરિનાં જન્મસ્થળ કે ગૃહસ્થજીવન વિષે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. પરંતુ એક ઉલ્લેખ એવા મળે છે કે, શેઠ પૂર્ણચંદ્ર પારવાલના ચૌથા વંશજ ધીણાજના બીજા ભાઇ ક્ષેમસ હું અને ચાથાભાઈ દેવસ હું શ્રી જગચ્ચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. તેમાં દેવસિહુ બાલ્યવયમાં, ક્ષેમસિ'હુ પહેલાં, દીક્ષા 'ગીકાર કરી હતી. અને તે ક્રમશઃ આચાય પદ પ્રાપ્ત કરી શ્રી દેવેન્દ્રસૂરિ નામે શ્રી જગચ્ચદ્રસૂરિની પાટે તપાગચ્છના દ્વિતીય ગચ્છનાયક બન્યા હતા. જ્યારે ક્ષેમસિહુ કેટલાક સમય બાદ આચાય જગચ્ચદ્રસૂરિ પાસે દીક્ષા લઈ, શ્રી વિજયચંદ્રસૂરિના શિષ્ય બન્યા હતા. અને તે પણ ક્રમશઃ આચાર્ય પદ પ્રાપ્ત કરી શ્રી ક્ષેમકીર્તિસૂરિ નામે પ્રસિદ્ધિ પામ્યા હતા. વાસ્તવમાં, આ બંને ભાઈ એ સયમીજીવનમાં ત્યાગી,સંવેગી, વિદ્વાન અને સમ ગ્રંથકાર થયા છે એટલે આ ઉલ્લેખ યુક્ત લાગે છે. શ્રી દેવેન્દ્રસૂરિના દીક્ષા-સમય કે સ્થળ સંબધી સ્પષ્ટ વિગતો મળતી નથી; પરંતુ તેએ મેટે ભાગે માળવા અને ગુજરાત પ્રદેશમાં વિચર્યાં હાવાથી એવું અનુમાન કરી શકાય કે તે બંને પ્રદેશો પૈકી એક પ્રદેશમાં તેઓની દીક્ષા થઈ હોય; અને તેમના જન્મ પણ ત્યાં જ થયેા હાય. શ્રી સોમપ્રભસૂરિના સ્વ`વાસ પછી એટલે કે વિ. સ. ૧૨૮૪ પછી શ્રી જગચ્ચદ્રસૂરિ મેવાડમાં વિચરતા હતા ત્યારે શ્રી દેવેન્દ્રસૂરિ ( પ. દેવેન્દ્રગણિ ) તેમની સાથે હતા. ક્રિયાદ્વારનાં કાર્યમાં પણ તેએ સાથે જ હતા. શ્રી જગચ્ચ ંદ્રસૂરિએ તેમને લગભગ વિ. સં. ૧૨૮૫માં આચાર્ય પદવી આપી હતી. મેવાડના રાજા તેજસિંહ, રાણી જયતલાદેવી, રાજા સમરિસંહ વગેરે શ્રી દેવેન્દ્રસૂરિના અનન્ય રાગી હતા. તેમના ઉપદેશથી રાણી જયતલાએ ચિત્તોડના કિલ્લા પર શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યુ હતું. રાણા તેજસ હૈ મેવાડમાં અરિપાલન કરાવ્યું હતું. મહાઅમાત્ય વસ્તુપાલના હિસાબનીશ ( મુનીમ ) વિજયચંદ્ર નામે હતેા. કોઈ અપરાધને કારણે તેને જેલમાં પૂરવામાં આવ્યેા હતા. ઉપા॰ દેવભદ્રગણિએ હિતભાવનાથી દીક્ષાગ્રહણ કરવાના નિયમપૂર્વક તેને જેલમાંથી છેડાવી દીક્ષા આપી અને શ્રી જગચ્ચંદ્રસૂરિના શિષ્ય બનાવ્યેા. શાસ્ત્રના ઊંડા અભ્યાસ કરતાં, મંત્રી વસ્તુપાલની ના છતાં, ઉપાધ્યાય દેવભદ્રગણિના આગ્રહથી દેવેન્દ્રસૂરિના સહાયક થશે ” એમ વિચારી શ્રી જગચ્ચંદ્રસૂરિએ તેને આચાર્ય પદવી આપી. આચાર્ય વિજયસિંહસૂરિ તેમ જ ઉપાધ્યાય શ્રી દેવભદ્રગણિને, શ્રી જગચ્ચંદ્રસૂરિના સ્વર્ગવાસ પછી, દેવેન્દ્રસૂરિને સાથે રાખી અનેક સ્થળે શાસનપ્રભાવના પ્રવર્તાવી. વિ. સ. ૧૩૦૧માં પાલનપુરમાં વહુડિયા આસદેવે ‘ ઉપાસકસૂત્રવૃત્તિ લખાવી. વિ. સ. ૧૩૦૨માં વીજાપુર ( ઉજ્જૈન )માં શ્રેષ્ઠિ જિનચંદ્રના પુત્ર વીરધવલને તેના 2010_04 (6 Page #579 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૨૮૫ લગ્ન સમયે પ્રતિબોધી, દીક્ષા આપી. ત્યાર બાદ વીરધવલના નાના ભાઈ ભીમદેવને પણ પ્રતિબધી દીક્ષા આપી. તેઓનાં નામ અનુક્રમે મુનિ વિદ્યાનંદ અને મુનિ ધર્મકીતિ રાખ્યાં. વિ. સં. ૧૩૦૬માં તેમના ઉપદેશથી મવાના શ્રીસંઘે સરસ્વતી ગ્રંથ ભંડાર બનાવ્યા. વિ. સં. ૧૩૦૭ પછી શ્રી દેવેન્દ્રસૂરિ માળવા તરફ વિહાર કરી ગયા, અને લગભગ ૧૨ વર્ષે પાછા ગુજરાતમાં પધાર્યા હતા. ખંભાતમાં ચૈત્યવાસીઓની પાસત્થવાળી વડી પિાળે શ્રી વિજ્યચંદ્રસૂરિ ૧૨ વર્ષથી સ્થિર હતા. તેઓ પૂર્વે મહાઅમાત્ય વસ્તુપાલના મુનીમ હતા તેથી તેમને ખંભાતના અધિકારીઓ અને ધનાડ્યો સાથે ગાઢ પરિચય હતો. ચૈત્યવાસીઓ સાથે પણ મીઠા સંબંધે હતા. આ સ્થિરતાએ તેમાં વધારે થયે. તેથી દ્વિગારવથી તેઓ શિથિલાચારી અને પ્રમાદી બની ગયા હતા. વળી ગુરુ શ્રી જગચંદ્રસૂરિ અને કૃપાવંત ઉપાટ દેવભદ્રગણિ સ્વર્ગવાસી બન્યા હતા. ગચ્છનાયક શ્રી દેવેન્દ્રસૂરિ દૂર હતા. આથી શ્રી વિજયચંદ્રસૂરિએ કેટલીક નવી નવી પ્રરૂપણા ચલાવી હતી અને સ્વતંત્ર રીતે દીક્ષા, પદાદિ પ્રદાનનાં કાર્યો કરવા માંડ્યાં હતાં. તેમને આવી મોટાઈને ગર્વ આવી ગયો હતે. શ્રી દેવેન્દ્રસૂરિ ૧૨ વર્ષે, વિ. સં. ૧૩૨લ્માં ગુજરાત-ખંભાત પધાતા શ્રી વિજયચંદ્રસૂરિએ અહંકારમાં આવી જઈ તેમનો વિનય-સત્કાર કર્યો નહીં, તેમ જ શિથિલાચાર છોડ્યો નહીં અને પિતાની નવી પ્રરૂપણાઓ પણ ચાલુ રાખી. જેના કારણે તપાગચ્છની મૂળ શાખાથી બીજી જુદી શાખા “વડી પષાળ'ના નામથી અસ્તિત્વમાં આવી. જ્યારે શ્રી દેવેન્દ્રસૂરિ સંવેગી, વૈરાગી શિષ્ય પરિવાર સાથે ખંભાતમાં નાની પિષાળમાં ઊતરતા એ શ્રમણસંઘ તપાગચ્છના જ નામાંતર એવા “લઘુ પિષાળ”ના નામથી પ્રસિદ્ધિ પામે. આ સમયે ખંભાતના ચેકમાં રહેલા “કુમારપાળવિહાર’ના ઉપાશ્રયમાં સેંકડો (લગભગ ૧૮૦૦) શ્રાવકોની ઉપસ્થિતિમાં ત્યાગ-વૈરાગ્યને અમોઘ ઉપદેશ વહાવતા આચાર્ય દેવેન્દ્રસૂરિને મંત્રી વસ્તુપાલે વંદન કરી બહુમાન આપ્યું. વિ. સં. ૧૩૨૩માં, પાલનપુરમાં, શ્રી દેવેન્દ્રસૂરિએ ઉપા૦ વિદ્યાનંદગણિને આચાર્યપદ અને પં. ધર્મકીતિને ઉપાધ્યાયપદ આપ્યું. આ સમયે પલ્લવિયા પાર્શ્વનાથ મંદિરના મંડપમાં કેશરની દૈવીવૃષ્ટિ થઈ. લોકમાં આનંદ અને આશ્ચર્ય ફેલાયા. આચાર્ય દેવેન્દ્રસૂરિએ ત્યાર પછી નૂતન આચાર્ય વિદ્યાનંદસૂરિને ગુજરાતમાં વિચરવા આજ્ઞા આપી. અને પોતે વિ. સં. ૧૩૨૪માં વિહાર કરતાં કરતાં પુનઃ માળવા પધાર્યા હતા. ગ્રંથસર્જન : આચાર્ય દેવેન્દ્રસૂરિની વ્યાખ્યાનમાં રસ જમાવવાની અને સમજાવવાની શક્તિ અલૌકિક હતી. તેઓ મહાન વ્યાખ્યાનકાર અને સમર્થ ગ્રંથકાર હતા. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પારંગત હતા. દર્શનશાસ્ત્ર અને કર્મસિદ્ધાંતના મર્મજ્ઞ હતા. તેમની આ વિદ્રત્તા તેમનાં ગ્રંથસર્જનમાં જણાઈ આવે છે. તેમણે રચેલા ગ્રંથે આ પ્રમાણે છે : ૧. ધર્મરત્ન પ્રકરણ બૃહવૃત્તિ, ૨. સુદર્શનચરિત્ર, ૩. સિદ્ધપંચાશિકા સૂત્ર અને સ્વપજ્ઞ ટીકા, ૪. શ્રાદ્ધવિધિ કૃત્ય, 2010_04 Page #580 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શાસનપ્રભાવકે ૫. શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રવૃત્તિ (વંદાવૃત્તિ), ૬. પંચનવ્ય કર્મગ્રંથ પજ્ઞ ટકા સાથે, (જેમાં કર્મનું સ્વરૂપ અને તેનાં પરિણામ તથા ગુણસ્થાન, જીવસ્થાન, માગણઓ, બંધ, ઉદય, ઉદ્દીપણું, સત્તા, ઉપશમશ્રેણી આદિ અનેક તાત્વિક વિષયનું સાંગોપાંગ સુંદર વર્ણન છે. ), ૭. ચૈત્યવંદનાદિ ભાષ્યત્રય (દેવવંદન, ગુરુવંદન અને પ્રત્યાખ્યાન ભાગ), ૮. સિદ્ધાંડિકા (ધારણાયંત્ર), ૯. સાયણિસ્તવ વગેરે. આ ઉપરાંત, શ્રી દેવેન્દ્રસૂરિ આદિના ઉપદેશથી મહુવા, પાટણ, વીજાપુર, ખંભાત વગેરે સ્થાનોમાં મોટા ગ્રંથભંડાર બન્યા હતા અને વિવિધ આગમગ્રંથ તાડપત્ર પર લખાયા હતા. આચાર્ય દેવેન્દ્રસૂરિ વિ. સં. ૧૩૨૭માં માળવામાં કાળધર્મ પામ્યા હતા. પુણ્યપ્રભાવી, ચમત્કારી સિદ્ધપુરુષ અને પ્રભાવક યુગપ્રધાન આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ શ્રી ધર્મષસૂરિજી મહારાજ પ્રભાવી વ્યાખ્યાતા, સમર્થ ગ્રંથકાર, ચમત્કારી સિદ્ધપુરુષ અને પ્રભાવક યુગપ્રધાન આચાર્ય હતા. નૈમિત્તિક જ્ઞાનના જાણકાર પણ હતા. તપાગચ્છમાં શ્રી જગચંદ્રસૂરિની પાટે શ્રી દેવેન્દ્રસૂરિ અને તેમની પાટે શ્રી ધર્મઘોષસૂરિ થયા છે. જેમનાથી “ધર્મષગચ્છ” નીકળે તે આચાર્ય ધર્મઘોષસૂરિ રાજગચ્છના હતા, અર્થાત્ જુદા હતા. શ્રી ધર્મ ઘેષસૂરિને જન્મ વરહડિયા ગેત્રમાં, વીજાપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ જિનચંદ્ર અને માતાનું નામ ચાહિણીદેવી હતું. વરદેવ પલ્લીવાલના વંશજો નાગેરથી પાલનપુર થઈ વીજાપુરમાં આવ્યા ત્યારથી વરહડિયા તરીકે ઓળખાવ્યા લાગ્યા હતા. જિનચંદ્રને ૧. દેવચંદ્ર, ૨. નાગધર, ૩. મહીધર, ૪. વીરધવલ અને પ. ભીમદેવ – એમ પાંચ પુત્ર હતા અને ધારિણે નામે પુત્રી હતી. વિ. સં. ૧૩૦૨માં આચાર્ય દેવેન્દ્રસૂરિ વીજાપુર પધાર્યા ત્યારે જિનચંદ્રના ચોથા પુત્ર વીરધવલના લગ્નની તૈયારી ચાલી રહી હતી. પણ આચાર્યશ્રીની વૈરાગ્યરસ ઝરતી અખલિત ધર્મવાણી સાંભળી વિરધવલને પ્રબળ વૈરાગ્ય જાગ્યો, અને લગ્ન બંધ રાખી તેમણે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. નાનો ભાઈ ભીમદેવ પણ દીક્ષા લેવા તૈયાર થયે. લગ્નના વરઘોડાને બદલે દીક્ષાને વરઘેડે ચડ્યો. લગ્નમંડપમાં જ આચાર્ય દેવેન્દ્રસૂરિએ વરધવલ અને ભીમદેવને દીક્ષા આપી, તેમને અનુક્રમે મુનિ વિદ્યાનંદ અને મુનિ ધર્મકતિ નામે ઘેષિત કર્યા. થોડા સમયમાં જ બંને મુનિવરેએ ઉત્કૃષ્ટ સંયમસાધનાપૂર્વક તીવ્ર બુદ્ધિશક્તિ વડે જિનાગનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કરતાં ગુરુદેવે તેમને વિ. સં. ૧૩૦૪માં પંન્યાસપદ આપ્યું. વિ. સં. ૧૩૨૩માં આચાર્ય દેવેન્દ્રસૂરિ પાલનપુર પધાર્યા. ત્યાંના શ્રી સંઘની વિનંતીથી શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ જિનાલયના પટ્ટાંગણમાં શ્રી વિદ્યાનંદ ગણિને આચાર્યપદ અને શ્રી 2010 04 Page #581 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ધમકીર્તિગણિને ઉપાધ્યાયપદ આપ્યું. તે સમયે મંડપમાં કેશરની દૈવી વૃષ્ટિ થતાં સર્વમાં આશ્ચર્ય અને આનંદ ફેલાયાં હતાં. આ ઘટનાને ઘણાએ તેમના યુગપ્રધાન બનવાની એંધાણ માની હતી. આચાર્ય દેવેન્દ્રસૂરિએ વિ. સં. ૧૩૨૪માં શ્રી વિદ્યાનંદસૂરિને ગુજરાતમાં વિચરવાની આરા આપી, પિતે ઉપાડ ધમકીર્તિગણિને સાથે લઈ માળવા પધાર્યા. માળવામાં જ શ્રી દેવેન્દ્રસૂરિ વિ. સં. ૧૩૪૭માં સ્વર્ગવાસ પામ્યા. તેમની પાટે આચાર્ય વિઘાનંદસૂરિ હતા જ, પરંતુ તે પણ ગુરુદેવના સ્વર્ગવાસ પછી ૧૩ દિવસે જ વીજાપુરમાં કાળધર્મ પામતાં, નવા ગચ્છનાયક બનાવવાનો એકાએક પ્રશ્ન ઊભું થયું. શ્રીસંઘ ભારે મૂંઝવણમાં મૂકાઈ ગયો. છેવટે સૌએ ઉપાક ધમકીર્તિગણિને યથાયોગ્ય જાણી ગચ્છનાયક બનાવવાનો નિર્ણય કર્યો, અને વડગચ્છના સગોત્રી આચાર્યો તથા વૃદ્ધ પિષાળના આચાર્ય ક્ષેમકીર્તિસૂરિએ સમયસૂચકતા વાપરી, ગુરુદેવના સ્વર્ગગમન પછી છ મહિનામાં એટલે કે વિ. સં. ૧૩૨૮માં વીજાપુરમાં ઉપાઠ ધર્મ કાતિને આચાર્ય પદવી આપી, આચાર્ય ધર્મષસૂરિ નામ રાખી, આચાર્ય દેવેન્દ્રસૂરિની પાટે સ્થાપન કર્યા. આ પછી આચાર્ય ધર્મ ઘેષસૂરિ તપાગચ્છના નાયક બન્યા. શ્રી ધર્મઘોષસૂરિ ચમત્કારી સિદ્ધપુરુષ અને પ્રભાવક યુગપ્રધાન આચાર્ય હતા. મંત્રી પેથડ જ્યારે સાવ નિર્ધન હિતેપિતા દેદાશાહ અને માતા વિમલાદેવીના મૃત્યુ સાથે ધન પણ ચાલ્યું ગયું હતું, ત્યારે તેણે શ્રી ધર્મઘોષસૂરિ પાસે શ્રાવકનાં બાર વ્રત ઉશ્ચર્યા. તેમાં તેણે અલ્પ રકમનું પરિગ્રહ પરિમાણ ઇચ્છયું, પણ આચાર્યશ્રીએ તેનું ચમકતું ભાગ્ય જોઈ તેને પાંચ લાખ ટકાનું પરિમાણ વ્રત આપ્યું. તે માંડવગઢ ગયા. ત્યાં ઘીને વેપાર કરતાં ચિત્રાવેલી મળી. આથી તે ઘણું ધન કમાયે. આગળ જતાં નસીબના જે તે માંડવગઢના મહારાજા જયસિંહ પરમારને મંત્રી બન્યા. તેણે શ્રી ધર્મઘોષસૂરિને ૭૨ હજારને ખર્ચ કરી, મોટા ઉત્સવ સાથે માંડવગઢમાં પ્રવેશ કરાવી ચોમાસું કરાવ્યું. ચૈત્યપરિપાટીમાં ૭૨ હજાર રુકમા ખરચી સંઘને પહેરામણી કરી. આચાર્યશ્રીના ઉપદેશથી શત્રુંજય તીર્થમાં બાવન દેરીઓવાળ કેડીકેડી જિનપ્રાસાદ” બંધાવ્યું. વિ. સં. ૧૩૩૦ લગભગમાં ૧૮ લાખ ખરચીને માંડવગઢમાં ૭૨ દેરીઓવાળો જિનપ્રાસાદ બંધાવ્યું. દેવગિરિમાં પેથડવિહાર” નામે દેરાસર બંધાવ્યું. પોતાના ભાઈ ગુણધરના સ્મરણાર્થે રાજગ૭ના આચાર્ય રત્નાકરસૂરિ પાસે શ્રી શત્રુંજય તીથે ૪૨ ઈંચ ઊંચી શ્રી અભિનંદન સ્વામીની ખગાસન પ્રતિમા ભરાવી પ્રતિષ્ઠા કરાવી, જે આજે પણ નવા આદીશ્વર ભગવાનના દેરાસરના રંગમંડપમાં ડાબી બાજુએ વિરાજમાન છે. આમ તેમણે જુદા જુદા સ્થાનમાં ૮૪ જિનમંદિરે બંધાવ્યાં. વળી, તેમણે શ્રી ધર્મઘોષસૂરિ મહારાજની અધ્યક્ષતામાં સાત લાખ શ્રાવકેને સાથે લઈ શત્રુંજય-ગિરનાર તીર્થને દૂરી પાળ યાત્રાસંઘ કાઢયો હતો. શત્રુંજય તીર્થમાં ભગવાન આદીશ્વર જિનપ્રાસાદના શિખરે સુવર્ણકળશ ચઢાવ્યું. શત્રુંજય તથા ગિરનાર તીર્થમાં તેમ જ યાત્રા સંઘમાં આવતાં ગામેનાં જિનાલમાં સોના-ચાંદીના ધ્વજ ચડાવ્યા. પ૬ ઘડી સેનાની બેલીના ચઢાવાથી આદેશ પામી ઈન્દ્રમાળ (તીર્થમાળા) પહેરી. અનેક જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા. 2010_04 Page #582 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શાસનપ્રભાવક લગભગ ૭૦૦ ઉપાશ્રયે બંધાવ્યા. સાત મેટા ગ્રંથભંડારે સ્થાપ્યા. અને સૌથી વિશેષ તે તેમણે માત્ર ૩ર વર્ષની વયે સજોડે ચતુર્થ (બ્રહ્મચર્ય) વ્રતને સ્વીકાર કર્યો. - શ્રી ધર્મ ઘેષસૂરિ પુણ્ય પ્રભાવી હતા, તેમ ચમત્કારી સિદ્ધપુરુષ પણ હતા. એક વાર પ્રભાસપાટણના સમુદ્ર કિનારે ઊભા રહી મંત્રમય સમુદ્ર સ્તોત્ર’ બનાવ્યું, તે સમયે સમુદ્રમાં મેટી ભરતી આવી અને તેમાંથી રત્ન ઊછળીને બહાર આવ્યા, જે જિનમંદિરમાં ભેટ કરાયાં. ત્યાં જ તેમના મંત્રધ્યાનથી શત્રુંજયને કપદી યક્ષ પ્રગટ થયું. તે સમકીતિ બની, પ્રભાસપાટણમાં જિનપ્રતિમાને અધિષ્ઠાયક બન્ય. બે પ્રસંગમાં તેમણે સ્ત્રીઓને તેમના દુર્વ્યવહારથી પાટલા પર ચંભિત કરી દીધી. ઉજજૈનમાં એક યોગી દ્વારા અને ગોધરામાં શાકિની દ્વારા થયેલા ઉપદ્રવને દૂર કર્યા. એક દિવસ આચાર્યશ્રીને સાપ કરડ્યો. આખો સંઘ ગભરાઈ ગયે. આચાર્યશ્રીએ સંઘને શાંત કરી જણાવ્યું કે – “સવારે નગરની પૂર્વ દિશાના દરવાજે કઠિયારે લાકડાની ભારી લાવશે, તેમાંથી વિષહરિણી વેલ મળી આવશે. તેને સૂંઠ સાથે ઘસી ડંખ ઉપર લગાવજે.” સંઘે તે પ્રમાણે કરવાથી આચાર્યશ્રીને આરામ થઈ ગયો. તેમણે ત્યારથી આજીવન છ વિગઈ ત્યાગ કર્યો. તેઓશ્રી હંમેશાં માત્ર જારને આહાર લેતા. એક દિવસ એક મંત્રીએ આઠ યમકવાળું કાવ્ય બોલીને આચાર્યશ્રીને જણાવ્યું કે – “હવે આવાં કાવ્ય કરનાર કેઈ રહ્યા નથી.” ત્યારે આચાર્યશ્રીએ “જ્ય વૃષભ” પદથી શરૂ થતી સ્તુતિઓ બનાવીને તે મંત્રીને આશ્ચર્યચક્તિ કરી દીધો હતે. શ્રી ધર્મ ષસૂરિના શિષ્ય-પટ્ટધર શ્રી સોમપ્રભસૂરિ શાસ્ત્રજ્ઞાનમાં નિપુણ, મોટા વાદી અને આત્મગવેષી હતા. વિ. સં. ૧૩૩૨માં તેમને સૂરિપદ આપ્યું. શ્રી ધર્મઘોષસૂરિએ તેમને “બાર અંગોનું જ્ઞાન તે આપ્યું જ હતું અને એક દિવસ તેમની યોગ્યતા જાણને એક મંત્રોથી પણ આપી. પરંતુ શ્રી સમપ્રભસૂરિએ હાથ જોડી કહ્યું કે – “આપની કૃપા છે તેમાં જ બધું છે. આપ કાં તે ચારિત્રની આરાધના આપે, કાં આ મંત્રથી આપ. શ્રી ધર્મઘોષસૂરિએ શિષ્યને આ ઉત્કૃષ્ટ ચારિત્રભાવ જોઈ, અને બીજે કઈ શિષ્ય એ મંત્રપોથી માટે ગ્ય ન લાગવાથી, એ મંત્રોથીને જલશરણ કરી દીધી. શ્રી ધર્મઘોષસૂરિએ ઘણી કૃતિઓ રચી છે, તે આ મુજબ જાણવા મળે છે? સંઘાચાર ભાગ્યવિવરણુ, સુધિમ્મસ્તવ, કાયસ્થિતિ પ્રકરણ, દુસમકાલ સમણુસંઘથયં-સાવચૂરિક, ચતુવિ“શતિ જિનસ્તવને, સ્ત્રકાશમસ્તેત્ર, દેવેન્દ્રસ્તુત્ર, યૂયંમૂવાં ત્વમિતિ કલેષ સ્તુતિઓ, જ્ય વૃષભ૦ અષ્ટ યમક તૃતિ – અવસૂરિ સહિત, મંત્રગભિત પાર્શ્વનાથ સ્તોત્ર, કાન્તિક દેવલોક જિનસ્તવન – અવસૂરિ સહિત, શત્રુંજય મહાતિથ્થકલ્પ, સમવસરણ પ્રકરણ, અષ્ટાપદ – તીર્થકલ્પ, ગિરનાર – તીર્થકલ્પ, સમેતશિખર – તીર્થકલ્પ, લેકનાલિકા, યુગપ્રધાનસ્તંત્ર, ત્રાષિમંડલતેત્ર, પરિગ્રહપ્રમાણ, પાર્શ્વનાથસ્તવન, પાર્શ્વનાથતીર્થસ્તોત્ર, પૂર્વાર્ધસંસ્કૃત – ઉત્તરાર્ધ પ્રાકૃત ભાષામય સ્તવન, ભવત્રયસ્તવ, પાંત્રીશ જિનવાણી સ્તવન, જીવવિચારસ્તવ આદિ ગ્રંથની રચના કરી છે. પૂજ્યશ્રીના ઉપદેશથી દિયાણના શ્રી સંઘે વિ. સં. ૧૩૪હ્માં ગ્રંથભંડારની સ્થાપના કરી અને 2010_04 Page #583 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૨૮૯ તેમાં ઘણા ગ્રંથો લખાવીને મૂક્યા. આચાર્યશ્રીના ઉપદેશથી મેવાડના સોનગરા શ્રીમાલી મંત્રી સીમંધરના કુટુંબે પણ ઘણા ગ્રંથ લખાવ્યા હતા. આચાર્ય શ્રી ધર્મષસૂરિ વિ. સં. ૧૩૫૭માં, ૫૫ વર્ષનો દીર્ઘ દીક્ષા પર્યાય પાળી, સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. વડગચ્છ પરંપરાના, શતાર્થ કાવ્યના રચયિતા અને સમર્થ ગ્રંથકાર આચાર્યશ્રી સોમપ્રભસૂરિજી મહારાજ તપાગચ્છ પરંપરાના, શુદ્ધિ ક્રિયાપરાયણ અને શાસ્ત્રના પારગામી આચાર્યશ્રી સોમપ્રભસૂરિજી મહારાજ શ્રી જેન વેતામ્બર શ્રમણપરંપરામાં શ્રી સોમપ્રભસૂરિ નામના ઘણ આચાર્યો થયા છે તેમાં એક વડગચ્છ પરંપરામાં થયા, જે શતાથી સમપ્રભસૂરિ તરીકે પ્રસિદ્ધ હતા. બીજા તપાગચ્છ પરંપરામાં થયા, જે અગિયારે અંગશાસ્ત્રો સાથે કંઠસ્થ ધરાવતા હતા. જુદા જુદા ગ૭ના આ બંને આચાર્યો જેમ નામમાં સમાનતા ધરાવતા હતા, તેમ બીજી પણ કેટલીક બાબતોમાં સમાનતા અને નિકટતા ધરાવતા હતા. આ બંને આચાર્યો સ્વગચ્છની પાટ પરંપરામાં પટ્ટધર હતા ને એક જ-શ્રી સુધર્માસ્વામીની પાટ પરંપરામાં એક ૪૩મી પાટે અને બીજા ૪૭ મી પાટે થયા હતા. વળી, નામાંતર પામેલા છ ગોમાં એક પાંચમાં વડગછના અને બીજા છઠા તપાગચ્છના, એમ જે ડેના ગચ્છના હતા. તે વળી, વડગચ્છના શ્રી સોમપ્રભસૂરિની પાટે તપાગચ્છના પ્રવર્તક શ્રી જગચંદ્રસૂરિ આવ્યા ને એમની જ પાંચમી પાટે તપાગચ્છના શ્રી સોમચંદ્રસૂરિ આવ્યા. - વડગચ્છના શ્રી સમપ્રભસૂરિ : શ્રી સોમપ્રભસૂરિ આગમશાસ્ત્રના ઊંડા અભ્યાસી અને સમર્થ ગ્રંથકાર હતા. તેમના ગુરુ શ્રી વિજયસિંહસૂરિ સમર્થ વાદી હતા. તેમના ત્રણ શિષ્ય આચાર્ય થયા, તેમાં બીજા શ્રી સમપ્રભસૂરિ હતા. તેમને જન્મ પિવાડ જેના પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સર્વદેવ હતું. દાદા જિનદેવ મહામંત્રી હતા અને અનન્ય જિનપાસક હતા. એમનું સંસારી નામ સોમદેવ હતું. કુટુંબના ધર્મમય વાતાવરણને લીધે સમદેવમાં બાલ્યકાળથી જ ધર્મભાવના ખીલી હતી. આ ધર્મસંસ્કાર દઢ બની કુમારવયે વૈરાગ્યમાં પરિણમ્યા. આચાર્ય વિજયસિંહસૂરિ પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી. ચારિત્રધર્મમાં એકનિષ્ઠ બની ગુરુ પાસેથી વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય અને જિનામોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગુરુ શ્રી વિજ્યસિંહસૂરિએ તેમની સંયમસાધના અને જ્ઞાનનિપુણતા જોઈ આચાર્યપદે અલંકૃત કર્યા અને આચાર્ય સોમપ્રભસૂરિ નામ આપી પોતાની પાટે સ્થાપ્યા. 2010_04 Page #584 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શાસનપ્રભાવકે આચાર્ય સમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૩૮ના માહ સુદ ૪ ને શનિવારે માતૃકાચતુર્વિશતિ પટ્ટની પ્રતિષ્ઠા કરી હતી, જે પટ્ટ આજે શંખેશ્વર તીર્થમાં પૂજાય છે. ગ્રંથસર્જન : શ્રી સેમપ્રભસૂરિ ન્યાયના પારગામી, સર્વ શાના જાણકાર, શીઘ્ર કવિ, સચોટ ઉપદેષ્ટા અને સમર્થ ગ્રંથકાર હતા. તેમની ગ્રંથરચનાઓને પરિચય આ પ્રમાણે છે : સુમતિનાહ ચરિયું (સુમતિનાથ ચરિત્ર) : આ રચના ૯૫૦૦ ગ્રંથપરિમાણ છે. પાટણમાં મહાઅમાત્ય સિદ્ધપાલની પિષાળમાં તેમણે આ રચના કરી હતી. સિંદૂરપ્રકર : જેમાં અહિંસા વગેરે વીશ વિષે (કર્તવ્યો) ઉપર સરળ, સુધ અને હૃદયંગમ ૧૦૦ સુભાષિત જેવાં પદ્ય-સંસ્કૃત કે છે. આ ગ્રંથનાં બીજાં નામ “સુક્તમુક્તાવલી” અને “સમશતક” પણ છે. કલેકેની રચનામાં મંદાક્રાન્તા, ઉપજાતિ, શિખરિણી, શાર્દૂલવિક્રીડિત આદિ અનેક છંદોનો ઉપયોગ કર્યો છે. અધ્યાત્મજ્ઞાન અને વૈરાગ્યરસથી પરિપૂર્ણ આ કૃતિ વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, દિગંબરે અર્થાત્ સમસ્ત જૈન અને અજેનોમાં પણ પ્રિય અને પ્રશસ્ય બની છે. આ કૃતિ ઉપર ખરતરગચ્છીય શ્રી ચારિત્રવર્ધનસૂરિએ વિ. સં. ૧૫૦૫માં ૮૦૦ ગ્રંથપ્રમાણુ ટકા રચી છે. નાગરી તપાગચ્છના શ્રી હર્ષકીર્તિસૂરિએ લગભગ વિ. સં. ૧૯૬૦માં ટીકા રચી છે. દિગંબર–તેરાપંથી મતના પ્રવર્તક બનારસના પં. બનારસીદાસે સં. ૧૬૯૧ માં હિંદી પદ્યાનુવાદ કર્યો છે. જ્યારે કેઈ એક વિદ્વાને તેને ગુજરાતી પદ્યાનુવાદ કરેલે મળી આવે છે. શૃંગાર–વૈરાગ્ય તરંગિણી : આ ગ્રંથમાં શૃંગારનાં દુષણ બતાવી વૈરાગ્યને પુષ્ટ કર્યો છે. આમાં ૪૬ લેકે છે. એક જ લેકમાં શૃંગાર અને વૈરાગ્ય–બંને અર્થ નીકળે તેવી આ રચના છે. શતાર્થકાવ્ય : શ્રી સોમપ્રભસૂરિની આ રચના તેમના બુદ્ધિકૌશલને પરિચય કરાવે છે. આમાં તેમણે એક લેક રચીને તેના સો અર્થ કરી બતાવ્યા છે. એક કલેક આ પ્રમાણે છે : कल्याणसार सवितानहरेक्षमोह कान्तारवारणसमानजयाद्यदेव । धर्मार्थकामद महोदयवीरधीरसोमप्रभावपरमागमसिद्धसूरेः ॥ આ લેકમાં દુગ્ધ છંદ, શંખઈદ, શુભવૃત્ત, શુભ્ર છંદ, સ્ત્રી ઈદ અને વસંતતિલકા છંદને પણ પ્રયાગ છે. આચાર્યશ્રીએ આ લોકની સ્વપજ્ઞ વૃત્ત રચી છે, તેમાં પ્રથમ ૧૦૦ નામ આપીને તેમાં તે નામ સાથે ૧૦૦ અર્થો ઘટાવ્યા છે. કુમારપાલપડિહે : આ રચનાનું ગ્રંથમાન ૮૮૧૧ છે. આ રચના પ્રાકૃતમાં છે. એમાં પ૬ કથાઓ છે. આ ગ્રંથની રચના પ્રશસ્તિ મુજબ વિ. સં. ૧૨૪૧માં પાટણમાં કવિચક્રવતી સિદ્ધપાલની વસતીમાં થઈ હતી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય આચાર્ય મહેન્દ્રસૂરિ, પં. વર્ધમાન ગણિ અને પં. ગુણચંદ્ર ગણિએ આ ગ્રંથનું સાવંત શ્રવણ કર્યું હતું. શેઠ નેમિનાગ મેઢના પુત્ર અભયકુમાર અને તેના પરિવારે અત્યંત આનંદ પામી આ ગ્રંથની પ્રતે લખાવી હતી. 2010 04 Page #585 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૨૯૧ શ્રી સમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૭૩માં ભલડિયાજી તીર્થમાં ભગવાન પાર્શ્વનાથની યાત્રા કરી અને વડાવલી (વડાલી)માં ચાતુર્માસ કર્યું હતું. વિ. સં. ૧૨૮૪માં સંઘ સાથે શત્રુજ્ય તીર્થની યાત્રા કરી અ કેવાલિયા ગામમાં ચાતુર્માસ પધાર્યા. અને સં. ૧૨૮૪માં એ ચાતુર્માસ દરમિયાન જ અંકેવાલિયામાં સ્વર્ગવાસ પામ્યા. તપાગચ્છના શ્રી સેમિપ્રભસૂરિ : આચાર્ય સોમપ્રભસૂરિ શાંત, આત્મવેશી, મહા જ્ઞાની અને શાસ્ત્રના પારગામી હતા. તપાગચ્છના પ્રવર્તક શ્રી જગચંદ્રસૂરિના પ્રશિષ્ય શ્રી ધર્મઘોષસૂરિના તેઓ પટ્ટધર હતા. ગુરુ ધર્મઘોષસૂરિ વિદ્વાન, ચમત્કારી, સિદ્ધપુરુષ અને પ્રભાવક યુગપ્રધાન આચાર્ય હતા. શ્રી સેમિપ્રભસૂરિને જન્મ વિ. સં. ૧૩૧૦માં થયું હતું. ૧૧ વર્ષની બાળવયે તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી. તેઓ મેઘાવી, કુશાગ્ર બુદ્ધિવાન અને જ્ઞાનની તીવ્ર રુચિવાળા હતા. છેડા જ સમયમાં જિનાગને ઊંડો અભ્યાસ કરીને તેઓ શામાં પારંગત બન્યા હતા. તેમને ૧૧ અંગશા–સાથે મુખપાઠ હતા. તેઓ ચારિત્રપાલનમાં અતિ વિશુદ્ધપરાયણ હતા. ગુરુદેવે તેમને સર્વ રીતે યથાયોગ્ય જાણી વિ. સં. ૧૩૩રમાં આચાર્યપદે આરૂઢ કર્યા હતા. એક વખત ગુરુદેવ શ્રી ધર્મ જોષસૂરિએ તેમને શક્તિશાળી સમજીને મંત્રગર્ભિત પુસ્તિકા આપવા માંડી, ત્યારે શ્રી સમપ્રભસૂરિએ વિનમ્રભાવે કહ્યું કે, “શ્રતજ્ઞાન એ જ મંત્રપુસ્તિકા છે, મારે બીજી કોઈ મંત્ર-પુસ્તિકાની જરૂર નથી.” એમ જણાવીને તેમણે એ પુસ્તિકા સ્વીકારી નહિ. આથી શ્રી ધર્મઘોષસૂરિએ બીજા એગ્ય પાત્રના અભાવમાં તે પુસ્તિકાને જળચરણ કરી દીધી. શ્રી સોમપ્રભસૂરિ શુદ્ધ ક્રિયાપરાયણ પણ હતા અને તે કારણથી જલકુંકણ દેશમાં અપકાયની વિરાધના થવાના ભયથી તેમ જ મરુધર દેશમાં શુદ્ધ-નિર્દોષ પાણીના અભાવને કારણે તેઓએ સાધુઓના વિહારનો નિષેધ કર્યો હતો. માંડવગઢને મંત્રી પેથડશાહ આચાર્ય ધર્મ ષસૂરિના અનન્ય ભક્ત હતો. તેણે જુદાં જુદાં સ્થાનમાં ૮૪ જિનપ્રાસાદ બંધાવ્યાં હતાં. શ્રી સોમપ્રભસૂરિના હસ્તે તેમાંના ઘણાની પ્રતિષ્ઠા થઈ હતી. આ જિનપ્રસાદે એટલાં વ્યાપક પ્રમાણમાં હતાં કે જેનાથી શ્રી સોમપ્રભસૂરિના વિશાળ વિહારક્ષેત્રને ખ્યાલ આવે છે. સમરા શાહે સં. ૧૩૭૧માં શત્રુંજય તીર્થને ૧૫ ઉદ્ધાર કરાવ્યો ત્યારે આચાર્ય સેમપ્રભસૂરિ શિષ્ય પરિવાર સાથે ત્યાં પધાર્યા હતા. શ્રી સોમપ્રભસૂરિને પરમાનંદસૂરિ, સેમતિલકસૂરિ વગેરે વિદ્વાન શિષ્ય હતા. એ સમયમાં ભીલડી મોટું શહેર હતું. ત્યાં મોટી સંખ્યામાં ધનાઢયે જેને વસતા હતા. વિ. સં. ૧૩૫રમાં શ્રી સોમપ્રભસૂરિએ ત્યાં ચાતુર્માસ કર્યું. એક દિવસ તેમણે જ્ઞાનબળે ( તિષવિદ્યાથી) જાણ્યું કે આ નગરને નાશ થવાને છે. તે વરસે બે કાર્તિક માસ હતા, અને ચાતુર્માસ પૂર્ણ થાય તે અગાઉ પહેલાં કાર્તિક વદમાં આ વિનાશ થવાને હતો. આથી ચાતુર્માસ પૂર્ણ થાય ત્યાં સુધી અહીં રહેવું સલામતીભયુ ન લાગ્યું. અન્ય ગચ્છના આચાર્યોનાં પણ અહીં ચાતુર્માસ હતાં. તેઓને પણ આ વાત જણાવી હતી, છતાં કેટલાક ન 2010_04 Page #586 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક માન્યા ને ત્યાં જ રહ્યા. આચાર્ય સમપ્રભસૂરિ પહેલાં કાર્તિક મહિનાની સુદ ૧૪ના દિવસે ચોમાસી પ્રતિક્રમણ કરી, બીજા દિવસે ભીલડિયાથી વિહાર કરી ગયા. બીજા સાધુ-સાધ્વીઓ અને સ્થાનિક જેને પણ ત્યાંથી નીકળી ગયા. ત્યાર બાદ થોડા સમયમાં જ ત્યાં એકાએક ઉત્પાત મચ્યો, ચારે તરફ આગ લાગી, અને આખું ભીલડિયા શહેર બળીને ભસ્મ થઈ ગયું. જે રહ્યા તેઓ આગને ભોગ બન્યા, અને જે માન્યા તે બચી ગયા. શ્રી સોમપ્રભસૂરિ દ્વારા ગ્રંથસર્જન પણ થયું હતું. તેમણે આરાધનાપયને, જીવકલ્પસૂત્ર, યત્રાખિલવ સ્તુતિ, જિનેન યેન વગેરે ૨૮ યમક સ્તુતિઓ રચી હતી. - શ્રી સોમપ્રભસૂરિ ૬૩ વર્ષની વયે, પર વર્ષને દીર્ઘ અને પ્રભાવક સંયમપર્યાય પાળી, વિ. સં. ૧૩૭૩માં સ્વર્ગવાસ પામ્યા હતા. જૈનદર્શનની સર્વોપરિતા દર્શાવતા ટીકાગ્રંથ “સ્યાદ્વાદમંજરી ના રચયિતા આચાર્યશ્રી મહિલષેણસૂરિજી મહારાજ સ્યાદ્વાદમંજરી” નામે ટીકાગ્રંથના રચનાકાર આચાર્ય મલ્લિકુસૂરિ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ વિષયના ઊંડા અભ્યાસી હતા. તેઓ તૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, મીમાંસક, બૌદ્ધ વગેરે અનેક દર્શનના જ્ઞાતા હતા, તે તેમની રચનાથી જાણી શકાય છે. શ્રી મલ્લિષેણસૂરિના ગુરુ નાગેન્દ્રગથ્વીય શ્રી ઉદયપ્રભસૂરિના ગુરુ વિજ્યસેનસૂરિ હતા. સ્યાદ્વાદમંજરી” ટકાગ્રંથની રચનામાં તેમણે શ્રી ઉદયપ્રભસૂરિનું શ્રદ્ધાભર્યા શબ્દોમાં વર્ણન કર્યું છે. તેમના ગૃહસ્થજીવન સંબંધી ખાસ કઈ માહિતી મળતી નથી. મુનિજીવનના તેમના કઈ પ્રસંગેની પણ સ્પષ્ટ માહિતી મળતી નથી. આચાર્ય મલિષેણસૂરિની કંઈક અલ્પ માહિતી સ્યાદ્વાદમંજરી”ના પ્રશસ્તિ લેકે માં મળે છે नागेन्द्रगच्छगोविंद वक्षोऽलङ्कारकौस्तुभाः । ते विश्ववंद्या नंद्यासुरूदयप्रभसूरयः ।। श्री मल्लिषेणसूरिभिरकारि तत्पदगगनदिनणिमिः । वृत्तिरियं मनुविमितशाकाब्धे दीपमहसि शनौ ॥ श्री जिनप्रभसूरिणां साहाय्योदु मिन्नसौरभाः । श्रुतावुत्तंसतु सतां वृत्तिः स्याद्वा_जरी ॥ સાહિત્ય : આચાર્ય મલ્લિષેણસૂરિએ રચેલી સ્યાદ્વાદમંજરી” કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિની “અન્ય વ્યવચ્છેદિકા' ઉપરની ટીકા છે. આ વૃત્તિ (ટીકા)ની રચનામાં તેમના જ ન્યાયશાસ્ત્રના વિદ્યાથી ખરતરગચ્છીય આચાર્ય જિનપ્રભસૂરિએ સહાય કરી હતી. આ વૃત્તિનું ગ્રંથમાન ૩૦૦૦ છે. આ ટકા ગ્રંથ હોવા છતાં તેમણે કરેલું વિવિધ દશનનું વિશદ વિવેચન અને સ્યાદ્વાદની યુક્તિપૂર્વક જૈનદર્શનનું સ્થાપન એ શ્રી મલ્લિષેણસૂરિની વિશિષ્ટ પ્રતિભાને 2010_04 Page #587 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો . ર૯૩ પરિચય કરાવે છે. આ કૃતિએ જૈન-જૈનેતર વિદ્વાનોને પ્રભાવિત કર્યા છે. માધવાનંદે સર્વદર્શન સંગ્રહમાં આને સંકેત આપે છે અને મહે. શ્રી યશોવિજયજી વાચકે આના પર “સ્યાદ્વાદમંજૂષા લખી છે. સ્યાદ્વાદમંજરી”ના પ્રશસ્તિ લેકમાં મળતી માહિતી મુજબ શ્રી મલ્લિષેણસૂરિએ આ વૃત્તિ શક સં. ૧૨૧૪ (વિ. સં. ૧૩૪૯)માં દિવાળીના દિવસે–શનિવારે પૂર્ણ કરી તે ઉલ્લેખ છે, તે પરથી શ્રી મલ્લિરેણુસૂરિનો સમય વિક્રમની ચૌદમી શતાબ્દીનો હોવાનું માની શકાય છે. મંત્રવિદ્યાના સાધક, જ્ઞાનના ઉપાસક અને સમર્થ ગ્રંથકાર આચાર્યશ્રી જિનપ્રભસૂરિજી મહારાજ શ્રી જિનપ્રભસૂરિ ખરતરગચ્છના પ્રભાવી અને વિદ્વાન આચાર્ય હતા. તેઓ પદ્માવતીદેવીના સાધક, મંત્રવિદ્યા સંપન્ન, સમર્થ ગ્રંથકાર, મિલનસાર અને વિનયી વ્યક્તિત્વવાળા આચાર્ય હતા. ખરતરગચ્છની એક પટ્ટાવલી મુજબ શ્રી જિનેશ્વરસૂરિથી આઠમા ક્રમે અને શ્રી જિનદત્તસૂરિથી ચોથા ક્રમે શ્રી જિનેશ્વરસૂરિ થયા. તેમની પાટે ૧. શ્રી જિનસિંહસૂરિ અને ૨. શ્રી જિનપ્રબોધસૂરિ-એમ બે આચાર્યો થયા હતા. તેમાં શ્રી જિનસિંહસૂરિથી વિ. સં. ૧૩૩૧માં લઘુ ખરતરગચ્છ” નીકળે, જેનું બીજું નામ “શ્રીમાલ ગ૭” પણ છે. શ્રી જિનપ્રભસૂરિ એ શ્રી જિનસિંહસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. શ્રી જિનપ્રભસૂરિ હાલવાડીનિવાસી તાંબી ગોત્રના શ્રેષ્ઠિ મહીધરના પૌત્ર અને શ્રી રત્નપાલના પુત્ર હતા. તેમની માતાનું નામ ખેતલદેવી હતું. તેમનું નામ સુહડપાલ હતું. પાંચ ભાઈઓમાં તે વચેટ હતા. બાલ્યાવસ્થાથી જ તે સતેજ, બુદ્ધિવાન અને હોંશિયાર હતા. આચાર્ય જિનસિંહસૂરિ ગુરુ આજ્ઞાથી શ્રીમાલીઓના પ્રદેશમાં વિચરતાં વિચરતાં અહીં પધાર્યા. તેમણે બાલ સુહડપાલની તેજ મુખાકૃતિ અને સતેજ બુદ્ધિ જોતાં, હિતભાવનાથી રત્નપાલ પાસે તેની માગણી કરી. પિતા રત્નપાલે પણ તેને સહર્ષ સ્વીકાર કરી પુત્ર સુહડપાલને ગુરુચરણે સમર્પિત કર્યો. વિ. સં. ૧૩૨૬માં શ્રી જિનસિંહસૂરિએ તેને દીક્ષા આપી, આગમ આદિને ઊંડો અભ્યાસ કરાવ્યો. સર્વ રીતે યંગ્ય બનતાં ગુરુદેવે તેમને વિ. સં. ૧૩૪૧માં, કિઢવાણ નગરમાં, આચાર્યપદ પ્રદાન કરી શ્રી જિનપ્રભસૂરિ નામ આપ્યું અને પોતાની પાટે સ્થાપન કરી પદ્માવતીદેવીને વિદ્યાપાઠ આપ્યું. આચાર્ય જિનપ્રભસૂરિએ પદ્માવતીદેવીની વિધિપૂર્વક સાધના કરી વિદ્યાપાઠ સિદ્ધ કર્યો. ત્યાર બાદ તેઓશ્રી દિલ્હી પધાર્યા હતા. દિલ્હીના બાદશાહ મહમ્મદ તઘલકને ઉપદેશ આપી, તેમને કેટલીક મંત્રવિદ્યા સિદ્ધ કરી બતાવી, પિતાને ભક્ત બનાવ્યું હતું. આથી જેનધર્મની સારી એવી પ્રભાવના થઈ હતી. દિલ્હીમાં તેમના દ્વારા અનેક ચમત્કારી ઘટનાઓ બની હતી. બાદશાહની બેગમની વ્યંતર પીડા દૂર કરી. એક સાંઈ-ફકીરે બાદશાહની સભામાં 2010_04 Page #588 -------------------------------------------------------------------------- ________________ ર૯૪ શાસનપ્રભાવક પિતાની કુલહ (ટોપી) ઉડાડી આકાશમાં અદ્ધર ચડાવી દીધી. આચાર્યશ્રીએ રજોહરણ મોકલી તે મારફત ટપીને નીચે ઉતારી દીધી. કેઈ પંડિતે પિતાની વીંટી આચાર્યશ્રીના ઘામાં છુપાવી દીધી. બાદશાહે સૌની જડતી લીધી ત્યારે તે વીંટી પેલા પંડિતની પાઘડીમાંથી જ નીકળી. બાદશાહની પણ કેટલીક જિજ્ઞાસાને આચાર્યશ્રીએ ચમત્કારો દ્વારા પ્રત્યક્ષ કરી બતાવી હતી. તેમણે કલાલને ધધ કરતા ખંડેલવાલેને તે ધંધે છેડાવી જેન બનાવ્યા હતા. શ્રી જિનપ્રભસૂરિએ સં. ૧૩૪માં નાગેન્દ્રગીય આચાર્ય મલ્લિષેણસૂરિ પાસે ન્યાયને અભ્યાસ કર્યો હતે. તેમને “ઘૂણ સરસ્વતી’ અને ‘પ્રત્યક્ષ સરસ્વતી’ એમ બે બિરુદ મળ્યાં હતાં. શ્રી જિનપ્રભસૂરિને એવી પ્રતિજ્ઞા હતી કે, હંમેશા ઓછામાં ઓછી પાંચ નવી ગાથાઓ રચ્યા પછી જ આહાર લેવો. આથી જ તેમણે રચેલા ઘણા ગ્રંથે અને સ્તોત્રો મળે છે. તેમાંના કેટલાક ગ્રંથે નીચે પ્રમાણે છે. ૧. વિવિધ-તીર્થકલ્પ (સંસ્કૃત-પ્રાકૃત, સં. ૧૩૨૭ થી ૧૩૮૯). ૨. કાતંત્ર-વિભ્રમટીકા (સં. ૧૩૫ર-દિલ્હીમાં રચી). ૩. દ્વયાશ્રયકાવ્ય (શ્રેણિકચરિત્ર) (સંસ્કૃતમાં, સં. ૧૩૫૬માં). ૪. વિધિમાગ–પ્રપા (સં. ૧૩૬૩, અયોધ્યામાં રચી). ૫. સિદ્ધાંત આગમ રહસ્ય. ૬. સંદેહવિવૌષધિ (સં. ૧૩૬૪, અયોધ્યામાં રચી). ૭. સાધુ પ્રતિકમણવિધિ (સં. ૧૩૬૪માં ). ૮. ભયહર સ્તોત્ર-ટીકા (સં. ૧૩૬૫માં). ૯. ઉવસગ્ગહરવૃત્તિ (સં. ૧૩૬૫, અયોધ્યામાં ). ૧૦. અજિત–શાંતિ–વૃત્તિ (સં. ૧૩૬૫, અયોધ્યામાં). ૧૧. સપ્તસ્મરણ વૃત્તિઓ (સં. ૧૩૬૫ અયોધ્યામાં). ૧૨. પંચપરમેષ્ઠિ સ્તવ. ૧૩. સૂરિમંત્ર-પ્રદેશવિવરણ (રહસ્યકલ્પદ્રમ). ૧૪. વરસ્તુતિ-સ્વર્ણસિદ્ધિ સ્તવાવચૂરિ (ગ્રંથપ્રમાણઃ ૯૦) (સં. ૧૭૮૦માં). ૧૫. સંસ્કૃતપ્રાકૃત-- સ્તવને-સ્તોત્રો. ૧૬. અપભ્રંશ ભાષાના ગ્રંથે-સ્તોત્ર. ૧૭. નેમિનાથ-મુનિસુવ્રત–જન્માભિષેક. ૧૮. દ્રયક્ષરનેમિસ્ત. ૧૯. પદ્માવતીચતુષ્પાદિકા. શ્રી જિનપ્રભસૂરિએ આચાર્ય જિનસેનસૂરિના શિષ્ય શ્રી મલ્લિષેણસૂરિને “ભૈરવપદ્માવતીકલ્પ' રચવામાં અને આચાર્ય ઉદયપ્રભસૂરિના શિષ્ય શ્રી મલ્લિષેણસૂરિને “સ્યાદ્વાદમંજરી” રચવામાં મદદ કરી હતી. માલધારી આચાર્ય રાજશેખરસૂરિ તેમની “ન્યાયકંદલીના વિદ્યાથી હતા ને એ જ આચાર્યો “ ન્યાયકંદલી–વૃત્તિ” રચી હતી. આચાર્ય સંઘતિલકસૂરિ પણ તેમની પાસે ભણ્યા હતા. પ. રવિવર્ધનગણિ લખે છે કે, શ્રી જિનપ્રભસૂરિ પાટણ પધાર્યા ત્યારે તપાગચ્છના શ્રી સોમપ્રભસૂરિ જે પિષાળમાં વિરાજમાન હતા ત્યાં ઊતર્યા હતા; ને તેમણે કરેલ શાસનપ્રભાવનાની શ્રી સેમિપ્રભસૂરિએ પ્રશંસા કરી ત્યારે શ્રી જિનપ્રભસૂરિએ પિતાની લઘુતા દર્શાવી તેમની સરળતા અને નમ્રતાનાં દર્શન કરાવ્યાં હતાં. વળી, તેમણે કેટલીક તેત્રરચના શ્રી સોમતિલકસૂરિને સમર્પિત કરી હતી. આમ, તેમની જ્ઞાનપાસના, ગ્રંથરચના તેમ જ જ્ઞાન–આદાનપ્રદાનની ગચ્છભેદરહિત તત્પરતા, ઉદારતા અને સરળતા અભુત અને પ્રેરણાદાયક હતી. આચાર્ય જિનપ્રભસૂરિનો સમય, તેમના ગ્રંથમાં મળતાં સંવતના આધારે, વિકમની તેરમી સદીના નિશ્ચિત થાય છે. 2010_04 Page #589 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૨૯૫ પચાસ હજાર નવા જૈન અનાવનાર, જંગમ યુગપ્રધાન ભટ્ટારક દાદા ગુરુદેવ આચાર્ય શ્રી જિનકુશલસૂરિજી મહારાજ આચાર્ય જિનકુશલસૂરિ ખરતગચ્છ શ્રમણ-પરપરામાં પ્રસિદ્ધ એવા ચાર દાદા ગુરુદેવામાં તૃતીય દાદા ગુરુદેવથી પ્રસિદ્ધ છે, તેઓ જગમ યુગપ્રધાન, ભટ્ટારક અને અલક્ષ નવા જેને અનાવનાર પ્રતિબેાધક–પ્રભાવક સૂરિવર હતા. શ્રી જિનકુશલસૂરિના ગુરુ આચાય જિનચંદ્રસૂરિ હતા. ખરતરગચ્છમાં શ્રી જિનચદ્રસૂરિના નામે ઘણા આચાર્યે થયા છે. તે સમયે ખરતસ્ત્રચ્છની પાટ-પરંપરામાં દર ચોથી પાટે ‘જિનચંદ્રસૂરિ' થયાનું જોવા મળે છે. મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ પછી જે જિનચંદ્રસૂરિ થયા તે ખરતરગચ્છ પટ્ટાવલી મુજબ ‘ કલિકાલકેવલી ’ તરીકે પ્રસિદ્ધ હતા. એ જ જિનચ`દ્રસૂરિ શ્રી જિનકુશલસૂરિના ગુરુ હતા. શ્રી જિનકુશલસૂરિ નાકેાડા તી પાસેના સમીયાણા ( સિવાના )ના મંત્રી, એશવાલ કુલભૂષણ છાગેહડ ( છાજેડ ) ગોત્રીય શ્રી જિલ્ડાગરના પુત્ર હતા. વિ. સ. ૧૩૩૭ (૧૩૩૦)માં તેમના જન્મ થયા હતા. માતાનું નામ યતદેવી અને તેમનુ પોતાનું જન્મનામ કરમણ હતું. સ. ૧૩૪૭માં શ્રી જિનચંદ્રસૂરિ પાસે દ્વીક્ષા લીધી અને નામ મુનિશ્રી કુશલકીર્તિ રાખવામાં આવ્યું. દીક્ષા લીધા પછી ૩૦ વર્ષ સુધી ગુરુદેવની સેવા અને ધર્મશાસ્ત્રાના ઊંડા અભ્યાસ કર્યાં. વિ. સં. ૧૩૭૫માં ગુરુ જિનચંદ્રસૂરિ નાગાર પધાર્યાં, ને ત્યાં મુનિ કુશલકીતિને વાચનાચાની પદવી આપી. વિ. સ. ૧૩૭૬માં શ્રી જિનચંદ્રસૂરિ કેશવા ( મારવાડ )માં સ્વર્ગવાસ પામ્યા, તે પૂર્વે તેઓએ પોતાનું આયુષ્ય અલ્પ જાણી એક પત્ર શ્રી રાજેન્દ્રાચાર્ય ને શ્રી વિજયસિંહ તે ઠાકુર મારફત માકલી આપ્યા હતા. તેમાં વાચનાચાર્ય શ્રી કુશલકીતિ ગણને આચાર્ય પદ આપી પોતાના પટ્ટધર બનાવવાનું જણાવ્યું હતું. આથી શ્રી રાજેન્દ્રાચાયે શ્રી કુશલકીતિગણિને વિ. સ. ૧૩૭૭માં પાટણમાં આચાર્ય પદવી આપી શ્રી જિનકુશલસૂરિ નામે ઉદ્ઘોષિત કર્યાં ને શ્રી જિનચંદ્રસૂરિની પાટે સ્થાપ્યા. આચાર્ય જિનકુશલસૂરિએ વિ. સ. ૧૩૮૦માં શા. તેજપાલના સંઘ સાથે શત્રુ ંજય તીની યાત્રા કરી. નવમી ફૂંકમાં માનતુંગ નામના જિનપ્રાસાદમાં ભગવાન ઋષભદેવની ૨૭ આંગળપ્રમાણ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. સ. ૧૩૭૭માં ભીલિયામાં ભુવનપાલના ૭૨ દેરીવાળાં જિનાલયમાં ભગવાન મહાવીરસ્વામીની, જેસલમેરમાં જસધવલે ભરાવેલા ચિંતામણિ પાર્શ્વનાથની અને જાલેારના કિલ્લામાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની તેમણે પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી જિનકુશલસૂરિનાં વિહારનાં મુખ્ય ક્ષેત્રે સિંધ અને રાજસ્થાન હતાં. તે પ્રભાવી અને ચમત્કારી આચાર્યાં હતા. ભક્તોની મનોકામના પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન હતા. આજે પણ તેમની પાદુકા ( પગલાં ) ભક્તિભાવથી પૂજવામાં આવે છે. તેમના પિરવારમાં આ૦ જિનપ્રભસૂરિ, ઉપા॰ લબ્ધિનિધાન, ઉપા॰ વિનયપ્રભ, ઉપા॰ વિવેકસમુદ્ર, ઉપા॰ જયસાગર વગેરે ૧૨૦૦ સાધુએ હતા. તેમના ઉપદેશના પ્રભાવે પચાસ હજાર જૈન બન્યા હતા. શ્રી જિનકુશલસૂરિએ ચૈત્યવંદનકુલક 2010_04 Page #590 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ વૃત્તિ વગેરે ગ્રંથેા બનાવ્યા હતા. તેમના શિષ્ય ઉપા॰ વિનયપ્રલે વિ. સ. ૧૪૧૨માં ગૌતમસ્વામીના રાસ ’ રચ્યા, જે આજે ઘેર ઘેર વ'ચાય છે. શ્રી જિનકુશલસૂરિને સ્વર્ગવાસ હાલ પાકિસ્તાનમાં આવેલા દેવરાજપુર ( દેશર)માં વિ. સ'. ૧૩૮૯માં થયા હતા. ત્યાં એક સ્તૂપ બનાવવામાં આવ્યેા હતેા. પણ હાલમાં તે નથી. ખરતરગચ્છની અનેક ગ્રામ-નગરોમાં આવેલ દાદાવાડીમાં શ્રી જિનકુશલસૂરિની પાદુકા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. શાસનપ્રભાવક આધારભૂત–પ્રમાણભૂત ઐતિહાસિક ગ્રંથ ‘ પ્રબંધચિન્તામણિ ’ના રચયિતા આચાર્ય શ્રી મેતુગસૂરિજી મહારાજ આચાય' મેરુતુ ંગર સમ ઇતિહાસવિદ્ અને મહાન ગ્રંથકાર હતા. ‘ પ્રબંધચિંતામણિ ’ ગ્રંથનાં આલેખનથી તેમણે સારી એવી પ્રસિદ્ધિ અને ગૌરવ પ્રાપ્ત કર્યાં છે. જૈન ઇતિહાસ અને ગુજરાતના ઇતિહાસના તજ્ઞાને એક આધારભૂત અને પ્રમાણભૂત ગ્રંથ આપીને તેમને મહાન ઉપકાર કર્યો છે. શ્રી મેરુતુ'ગસૂરિના ગૃહસ્થજીવનની કેઈ વિગતા મળતી નથી. જ્યારે સાધુજીવનની તેમના ગુરુ, ગચ્છ અને પાટપરપરાની વિગતે જ પ્રાપ્ત થાય છે. તેઓશ્રી ચંદ્રકુળની શાખા રાજગચ્છમાં થયેલા આચાર્યમાં એક આચાય હતા. આચાર્ય નન્નસૂરિથી રાજગચ્છ નીકળ્યા હતા. તેમની નવમી પાટે શીલભદ્રસૂરિ, દસમી પાટે શ્રી ચંદ્રસૂરિ અને તેમના પ્રશિષ્ય શ્રી ચદ્રપ્રભસૂરિના બે પટ્ટધરામાં ખીજા પટ્ટધર શ્રી મેરુતુંગસૂરિ હતા. તેમના શિષ્ય શ્રી ગુણચંદ્રસૂરિ પટ્ટધર અને જ્ઞાનની ઉત્તમ રુચિવાળા હતા. સાહિત્ય : આચાર્ય મેરુતુ ગસૂરિની સમથ વિદ્વત્તા ઇતિહાસ-લેખનથી પ્રગટ થઈ છે. તેમણે ‘ મહાપુરુષચિરત્ર' નામના ગ્રંથનુ નિર્માણ કર્યુ હતુ. ‘પ્રબંધ ચિંતામણિ 'ની જેમ આ કૃતિ પણ ઇતિહાસ સાથે સંબંધવાળી છે. આ કૃતિમાં પ્રથમ તીથ કર શ્રી ઋષભદેવ, સાળમા શ્રી શાંતિનાથ, બાવીશમા શ્રી નેમિનાથ, તેવીશમા શ્રી પાર્શ્વનાથ અને અંતિમ ચાવીશમા શ્રી મહાવીરસ્વામીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર લખેલ છે. ઇતિહાસરસિક પાક માટે આ અત્યંત ઉપયોગી ગ્રંથ છે. આચાય. મેરુતુ ગસૂરિના ‘પ્રબંધચિંતામણિ' ગ્રંથ જૈન તેમ જ ગુજરાતના ઇતિહાસની વિપુલ સામગ્રીથી પરિપૂર્ણ છે. જૈન ઇતિહાસની સામગ્રીને વિસ્તૃત રૂપે બતાવનારા પ્રમાણભૂત અને આધારભૂત જ ચાર ગ્રંથા માનવામાં આવે છે : (૧) પ્રભાવકચરિત્ર, (૨) પ્રબંધચિંતામણિ, (૩) પ્રખ`ધકેશ અને (૪) વિવિધ તીર્થંકલ્પ. આ ગ્રંથે એકબીજાના પૂરક પણ છે. તેમાં • પ્રબંધચિંતામણિ'નું વિવેચન સક્ષિપ્ત અને સામાજિક શૈલીમાં છે. આ ગ્રંથના નિર્માણમાં આચાર્ય શ્રી મેરુતુ ગસૂરને વિદ્વાન ધદેવ, કે જે તેમના ગુરુભ્રાતા ને સ્થાવર હતા . તેમને 2010_04 Page #591 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૨૯૭ સહયોગ મળ્યો હતો. આચાર્ય મેરૂતુંગસૂરિના શિષ્ય શ્રી ગુણચંદ્રસૂરિએ આ ગ્રંથની પ્રથમ પ્રતિલિપિ તૈયાર કરી હતી. શ્રી રાજશેખરના “પ્રબંધકોશમાં “પ્રબંધચિંતામણિને ઉપગ થયું છે. આ ગ્રંથનું નિર્માણ વઢવાણમાં થયું હતું. આ ગ્રંથ વિ. સં. ૧૩૬૦માં પૂર્ણ થયે હતે એ આધારે શ્રી મેરૂતુંગસૂરિ વિક્રમની ચૌદમી સદીના વિદ્વાન સિદ્ધ થાય છે. દર્શન અને તર્કશાસ્ત્રના સમર્થ જ્ઞાતા, જ્યોતિષ અને વાદવિઘામાં નિપુણ, અનેક શ્રમણોના વિદ્યાગુરુ, વિવિધ વિષયના ગ્રંથન વૃત્તિકાર ને અવચેરિકાર, અહંકાર-રોષ અને નિંદાથી સદાય અલિપ્ત આચાર્યશ્રી ગુણરત્નસૂરિજી મહારાજ આચાર્ય ગુણરત્નસૂરિ દર્શન અને તર્કશાસ્ત્રના સમર્થ જ્ઞાતા, વિવિધ વિષયના ગ્રંથના ટીકાકાર અને અવસૂરિકાર, અનેક શ્રમણોના વિદ્યાગુરુ તથા અહંકાર, રોષ અને નિંદાથી પર એવા ઉત્કૃષ્ટ સંયમી હતા. શ્રી ગુણરત્નસૂરિ તપાગચ્છ શ્રમણ પરંપરાના પટ્ટધર શ્રી દેવસુંદરસૂરિના શિષ્ય હતા. તેમને ગુરુ પ્રત્યે આદરભાવ કે અનન્ય હતા તે આચાર્ય દેવસુંદરસૂરિના ટૂંકાક્ષરી પરિચય (ગુરુપક્રમ: શ્લોક : પ૬)માં જણાય છે : “તેમનામાં દે હતા જ નહીં, આથી દુર્જને તેમની નિંદા કરી શકતા ન હતા અને તેમના ગુણે અગણિત હતા.” તપાગચ્છ પટ્ટાવલી પ્રમાણે શ્રી સુધર્માસ્વામીની ઇક્ષ્મી પાટે શ્રી દેવસુંદરસૂરિ થયા હતા. શ્રી દેવસુંદરસૂરિના પરિવારમાં ૮૪ પદવીધા હતા, તેમાં પાંચ મુખ્ય આચાર્યો હતા; તેમાંના એક શ્રી ગુણરત્નસૂરિ હતા. શ્રી ગુણરત્નસૂરિનું ચારિત્ર અતિ નિર્મળ હતું. તેમનામાં અભિમાન, ક્રોધ, વિકથાને સદંતર અભાવ હતો. તેઓ ગ્રંથનું હાર્દ સમજવામાં તીક્ષ્ણ બુદ્ધિવાળા તથા વ્યાકરણ, તક અને દર્શનશાસ્ત્રમાં પારંગત હતા. તેમની પાસે ઘણા મુનિવરો વ્યાકરણ, સાહિત્ય, તિષ અને જિનાગમ ભણ્યા હતા. શ્રી ગુણરત્નસૂરિ તિષ અને વાદવિદ્યામાં પણ નિપુણ હતા. વિ. સં. ૧૪૪૨માં, ખંભાતમાં, તેઓશ્રીની આચાર્યપદવી મહામહોત્સવપૂર્વક થઈ હતી. ગ્રંથરચના : શ્રી ગુણરત્નસૂરિએ સારા પ્રમાણમાં ગ્રંથ રચ્યા છે. તેમાં “કિયારત્નસમુચ્ચય” અને “તર્ક રહસ્યદીપિકા'—આ બે ગ્રંથે પ્રસિદ્ધ અને મહત્ત્વપૂર્ણ છે. તેમની ગ્રંથરચનાઓ નીચેની વિગતે છે : (૧) કલ્પાંતર્વાચ : આ તેમની સર્વ પ્રથમ રચના છે. આ ગ્રંથમાં પર્યુષણ પર્વારાધના અને કલ્પસૂત્રશ્રમણની ઉપયોગીતા બતાવી છે. ગ્રંથમાંની કથાઓ રેચક અને હૃદયસ્પર્શી છે. આ ગ્રંથની રચના વિ. સં. ૧૪૫૭માં થઈ હતી. (૨) ક્રિયારત્નસમુચ્ચય: તે વ્યાકરણને લગતે શ્ર, ૩૮ 2010_04 Page #592 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવકે ગ્રંથ છે. તેમાં શ્રી હેમચંદ્રાચાર્યના સિદ્ધહેમવ્યાકરણ (શબ્દાનુશાસન)માંથી ઘણાં જ અગત્યનાં ધાતુઓ લઈ, તેનાં દશ ગણનાં ગણવારરૂપ આપ્યાં છે. પ્રગો અને ઉદાહરણ સાથે ધાતુઓનાં રૂપ બતાવવાથી આ ગ્રંથ વિશેષ ઉપયેગી બને છે. આ ગ્રંથની રચના વિ. સં. ૧૪૬૬માં, ઈડરમાં થઈ હતી. શ્રેષ્ટિ ગોવિંદ અને શ્રુતભક્ત વિશલદેવે સપરિવાર સં. ૧૮૬૮માં આ ગ્રંથની ૧૦ પ્રતિલિપિઓ કરાવી હતી. (૩) તક રહસ્યદીપિકા : શ્રી હરિભદ્રસૂરિકૃત “ઘડ્રદર્શનસમુચ્ચય” ઉપરની બૃહદ્રવૃત્તિ (ટકા) છે. “દર્શન” ઉપરના શ્રેષ્ઠ ગ્રંમાં આ એક ગ્રંથ છે. ઉપરાંત, શ્રી ગુણરત્નસૂરિએ અન્ય પૂના અને ભિન્ન ભિન્ન વિષયના ગ્રંથ પર રચેલ અવસૂરિઓમાં ૧. સપ્તતિકા, ૨. કર્મગ્રંથો, ૩. ચાર પન્ના (આતુર પ્રત્યાખ્યાન, ચતુઃ શરણ, સંસ્મારક અને ભક્ત પરીક્ષા) પર અવસૂરિ, બૃહદ્દનવ્ય-ક્ષેત્રસમાસ પર અવસૂરિ અને નવતત્વ પર અવસૂરિ રચી છે. આ બધી અવસૂરિની રચના વિ. સં. ૧૪૫૭ અને ૧૪૫૯ દરમિયાન થઈ હતી. શ્રી ગુણરત્નસૂરિની આચાર્યપદવી અને ગ્રંથરચનાની સંવતે જોતાં તેઓ વિક્રમની પંદરમી શતાબ્દીમાં થયાનું નિશ્ચિત થાય છે. જિનશાસનના સર્વાગી ઉત્કર્ષને ચરિતાર્થ કરનારા, સમર્થ, પ્રભાવી, પ્રતાપી, ધર્મ ધુરંધર, શાસન જ્યોતિર્ધર આચાર્યશ્રી સોમસુંદરસૂરિજી મહારાજ આચાર્ય સોમસુંદરસૂરિજી જ્ઞાની, ગુણવાન, મધુરભાષી, અમેઘ ઉપદેશક, ક્ષમાશીલ, શિષ્યવત્સલ અને મહાન ધર્મ પ્રભાવક હતા. તેઓશ્રીના વરદ્ હસ્તે અનેક પ્રતિષ્ઠાઓ, સંઘયાત્રાઓ, પદપ્રદાને, દીક્ષાઓ આદિ ધર્મકાર્યો સુસંપન્ન થયાં હતાં. શ્રી સોમસુંદરસૂરિજી તપાગચ્છ શ્રમણપરંપરામાં આચાર્ય દેવસુંદરસૂરિજીની પાટે ગચ્છનાયક થયા હતા. તેમના દીક્ષાગુરુ આચાર્ય જ્યાનંદસૂરિ હતા અને વિદ્યાગુરુ શ્રી જ્ઞાનસાગરસૂરિ હતા. શ્રી સમસુંદરસૂરિજીને જન્મ વિ. સં. ૧૪૩૦માં, પાલનપુરમાં થયે હતો. તેમના પિતાનું નામ સજનસિંહ, માતાનું નામ માહુલણદેવી અને તેમનું જન્મનામ સેમચંદ હતું. જન્મથી જ તેમનામાં શુભ લક્ષણને પરિચય મળતો હતો. વિ. સં. ૧૪૩૭માં, માત્ર આઠ વર્ષની વયે, દીક્ષા અંગીકાર કરી. આચાર્ય જયાનંદસૂરિએ દીક્ષા આપી મુનિ સેમસુંદર નામે ઘોષિત કર્યા. તેઓશ્રી શાસ્ત્રાધ્યયનમાં તીવ્ર રુચિથી અને સમર્થ બુદ્ધિબળથી સત્વરે વિકાસ કરતાં ગયા, અને તેથી તેમને આચાર્ય જ્ઞાનસાગરસૂરિના સાંનિધ્યે એંપ્યા. ક્રમે ક્રમે તેઓશ્રી જ્ઞાનસંપ્રાપ્તિમાં એટલા પારંગત થયા કે વિ. સં. ૧૪૫૦માં તેમને ઉપાધ્યાયપદ અર્પણ કરવામાં આવ્યું અને વિ. સં. ૧૪૫૭માં, માત્ર ૨૭ વર્ષની વયે, પાટણમાં, શેઠ નરસિંહ એસવાલે કરેલા અદ્ભૂત મહોત્સવપૂર્વક શ્રી દેવસુંદરસૂરિએ તેમને આચાર્ય પદથી અલંકૃત કર્યા. તે સમયે જિનશાસનને ઉદ્ધાર-ઉત્કર્ષ કરવામાં આચાર્ય સેમસુંદરસૂરિ શ્રી ગૌતમસ્વામી 2010_04 Page #593 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત જેવા મનાતા હતા. તેમણે રાણકપુર તીર્થ અને પિસીના તીર્થની સ્થાપના કરી હતી. ઘણેરાવના સંઘવી ધરણશાહે રાણકપુરમાં “નલિની ગુલ્મ' સમાન “શૈલેશ્વદીપક” નામને ત્રણ માળને ૪૫ ફૂટ ઊંચે ચતુર્મુખ જિનપ્રાસાદ બંધાવી, તેમાં વિ. સં. ૧૪૯ના ફાગણ વદિ પાંચમે શ્રી સોમસુંદરસૂરિના હસ્તે ભગવાન કાષભદેવની ચૌમુખ વગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી હતી. આ જિનપ્રાસાદ ભારતીય સ્થાપત્યકલાનો અજોડ નમૂને છે. રાણકપુર વસનાર મેવાડના રાણા કુંભાજી આચાર્યશ્રીના ભક્ત હતા. તેમણે પણ આ જિનપ્રાસાદમાં બે સ્તંભો બનાવ્યા હતા. પિસીનાના નગરશેઠ વિજયસિંહને ગોપાલ નામે પુત્ર હતું, જે માટે દાનેશ્વરી, પપકારી અને સત્યવાદી હતું. તેણે પિસીનામાં ભગવાન પાર્શ્વનાથનો બે મંડપવાળો જિનપ્રાસાદ બંધાવી, તેમાં વિ. સં. ૧૪૭૭માં શ્રી સમસુંદરસૂરિના હસ્તે ભગવાન પાર્શ્વનાથ વગેરે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમના પુત્ર અર્જુને પણ વિ. સં. ૧૮૯૧માં આચાર્યશ્રી પાસે ભગવાન રાષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તે ઉપરાંત આચાર્યશ્રીએ વીશા પિરવાડ શાહ ધૂલાજીએ પોસીનામાં બંધાવેલ, ભગવાન શાંતિનાથ, ભગવાન નેમિનાથ, ભગવાન મહાવીરસ્વામી વગેરે જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા પણ કરી હતી. આમ, ત્યારથી પિસીના તીર્થ બન્યું છે. માંડવગઢના બાદશાહ ગ્યાસુદ્દીનના કામદાર સોની સંગ્રામસિંહ વિ. સં. ૧૪૭૦માં આચાર્ય સેમસુંદરસૂરિને માંડવગઢમાં પધરાવી, જેમાસું કરાવ્યું હતું. અને તેમની પાસેથી ભગવતીસૂત્રટીકા’નું વ્યાખ્યાન સાંભળ્યું હતું. તેમાં આવતા ૩૬૦૦૦ “ગેયમા” (ગૌતમ) શબ્દદીઠ તેણે તથા માતા અને પત્ની તરફથી ૬૩૦૦૦ સોનામહોરે મૂકી હતી. અને આચાર્યશ્રીના ઉપદેશથી એ રકમમાંથી સોનેરી અને રૂપેરી શાહીથી ચિત્રવાળી ‘કલ્પસૂત્ર” તથા “કાલિકાચાર્ય'ની અનેક પ્રત લખાવી, તેમાંથી ત્યાં ચોમાસું રહેલા મુનિવરને એક એક પ્રત વહોરાવી અને સંઘના ગ્રંથભંડારોમાં પણ ઘણી પ્રતો મૂકી. વળી, સોની સંગ્રામસિંહે આચાર્યશ્રીના ઉપદેશથી માંડવગઢમાં વિ. સં. ૧૮૭રમાં ભગવાન સુપાર્શ્વનાથને અને મસી પાર્શ્વનાથને જિનપ્રાસાદ બંધાવ્યું તેમ જ જુદા જુદા સ્થાનોમાં ૧૫ જિનમંદિર બંધાવ્યાં અને પ૧ જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. આચાર્યશ્રીએ આબૂ પાસે ભારજા વગેરે નગરના ૭ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરીતેમ જ આ પ્રદેશમાં ૨૧ જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા. મેવાડના જાવરા ગામમાં વિ. સં. ૧૪૭૮માં શેઠ વાના છેવાડના વંશજ સંઘપતિ ધનપાલે બંધાવેલા ભગવાન શાંતિનાથના જિનપ્રાસાદની પણ પૂજ્યશ્રીથી પ્રતિષ્ઠા કરી હતી. - ઈડરના રાવ પૂજાજીના માનીતા ઈડરના નગરશેઠ સંઘવી વત્સરાજ સવાલને પુત્ર ગેવિંદ શ્રી સમસુંદરસૂરિને પરમ ભક્ત હતા. તેણે સૂરિમહારાજના ઉપદેશથી શત્રુંજય, ગિરનાર, સોપારક, તારંગા વગેરે તીર્થોના સંઘ કાવ્યા હતા અને તારંગા તીર્થમાં “કુમારવિહાર જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવી તથા ભગવાન અજિતનાથની નવી પ્રતિમા ભરાવી, વિ. સં. ૧૪૭૯માં મેટે સંઘ એકત્રિત કરી, આચાર્યો સેમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ મહત્સવમાં સૂરિજીના પરિવારના ૧૮૦૦ સાધુઓ હાજર હતા અને ભાવિકેની ઉપસ્થિતિ પણ ઘણી મોટી હતી. 2010_04 Page #594 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક અમદાવાદના બાદશાહ અહમદશાહને માનીતે સંઘવી ગુણરાજ એશવાલ આચાર્ય શ્રીના અનન્ય ભક્ત હતા. તેણે વિ. સ’. ૧૪૭૭માં બાદશાહનું ફરમાન મેળવી, શ્રી સામસુંદરસૂરિની અધ્યક્ષતામાં શત્રુ ંજય તીના છ'રી પાળતા માટેા સઘ કાઢ્યો અને યાત્રાસ'ઘ સાથે શત્રુજય, મહુવા, પ્રભાસપાટણ, ગિરનાર વગેરેની યાત્રા કરી હતી. તેમના પુત્ર ગજરાજ, મહારાજ અને બાલુરાજે ચિત્તોડગઢમાં રાજા માકલિસંહની સંમતિથી રાજા અલ્લરના સમયના જૈન વિજયકીતિ સ્ત ંભાનો જીર્ણોદ્ધાર કરાવી તથા પાસેના ભગવાન મહાવીરસ્વામીના દેરાસરના મૂળમાંથી જીર્ણોદ્ધાર કરાવી તેમ જ ત્રીજી ચાર દેરીએ નવી બનાવી, તેમાં વિ. સં. ૧૪૮૫માં આચાર્ય સામસુ દરસૂરિના હાથે ભગવાન મહાવીરસ્વામી વગેરેની જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. સંઘવી ગુણરાજના નાનાભાઈ નાનુભાઈ ( આંબાકે ) પત્ની, પુત્ર અને ધન છોડીને પૂ. સામસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી હતી, જેમનું નામ પં. નદીરત્ન ગણ હતું. ૩૦ શા. મેઘજી આસવાલે આચાય શ્રીના ઉપદેશથી પાવાગઢમાં ભગવાન સ`ભવનાથના દેરાસરમાં ૮ દેરી બંધાવી, સોપારામાં જિનપ્રાસાદના જીર્ણોદ્ધાર કરાવ્યેા, સુલતાનપુરમાં ઉપાશ્રય ખંધાવ્યા અને ૨૪ પ્રતિમાઓની અંજનશલાકા કરાવી, મહીકાંઠામાં ૨૪ વાર અમારિ પળાવી, અને વિ. સ. ૧૪૯૮માં ‘ જૈન સિદ્ધાંત ભડાર 'ની સ્થાપના કરી. વડનગરમાં વીશા પોરવાડ સ`ઘવી દેવરાજે ભરાવેલા સાત ધાતુના ભગવાન અભિનંદસ્વામીની મેટા જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. ચિત્તૌડમાં વીસલશાહે આશવાલના જિનાલયમાં ભગવાન શ્રેયાંસનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી અને તેમના પત્ની ખીમાદે તથા પુત્ર ચંપકે ભરાવેલ ભગવાન કલ્પદ્રુમ પાર્શ્વનાથની ૯૩ આંગળ ઊ'ચી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, તેમ જ ખીમાદેએ આચાર્યશ્રીના ઉપદેશથી દેશના સઘળા જેનેને ‘ સાકરની લહાણી કરી હતી. વળી, શ્રી સેામસુ ંદરસૂરિ મહારાજના ઉપદેશથી પાટણના શેઠ કર્મસિંહ શ્રીમાલીના વ‘શજ શેઠ ગોવિંદ અને તેના પુત્ર નાગરાજે આગમગ્ર'થી તાડપત્ર પર લખાવ્યા હતા. હડાળાના શેઠ ધરમશી પારવાડે પાટણમાં મોટા ગ્રંથભંડાર સ્થાપ્યા અને તેના માટે સ ૧૪૭૪માં એક લાખ શ્લોકાત્મક આગમગ્રંથા અને સ. ૧૪૮૧ સુધીમાં એ લાખ ક્ષેાકાત્મક ગ્રંથા લખાવ્યા. અન્ય પણ અનેક ગ્રંથા જુદા જુદા ભાવિકાએ આચાર્યશ્રીના ઉપદેશથી લખાવ્યા હતા. શ્રી સામસુ ંદરસૂરિના સમયમાં ઘણા ગ્રંથભંડારો સ્થપાયા હતા અને વિવિધ વિષયના ઘણા ગ્રંથા લખાયા હતા. ઉપરાંત, તેમના સમયમાં તાડપત્રીય પાનાં પરથી કાગળ પર પણ અનેક ગ્રંથા લખાવવામાં આવ્યા હતા. ' પૂ. શ્રી સામસુંદરસૂરિના હસ્તે અનેક પદવીઓ અને દીક્ષાઓ થઇ હતી. તેઓશ્રીની આજ્ઞામાં તપાગચ્છની સુંદર, કીતિ, રાજ, શેખર, નદિ, સાગર, દેવ, મંડન, રત્ન, જય, હુ’સ, વન, મૂર્તિ, ભૂષણ, વીર, ભદ્ર, ધર્મ, ચંદ્ર, સિંહ, સેન, સામ વગેરે લગભગ ૫૦ થી વધુ શાખાઓના ૧૮૦૦ શ્રમણેા હતા. એ સમયમાં પદ્મ-પ્રદાનના મેટા ઉત્સવ! ઉજવાતા અને શ્રાવક પણ એટલા ભક્તિવાન અને પ્રભાવનાશીલ હતા કે આવા પ્રસંગેામાં છૂટે હાથે દ્રવ્યના સય કરતા. વડનગરમાં દેવિગિરના સંધવી દેવરાજે ૨૭૦૦૦ રૂા. ખરચી માટેા ઉત્સવ કર્યાં હતા; અને તેમાં આચાર્ય શ્રી સામસુદરસૂરિએ ઉપા॰ મેહનન'દને આચાર્ય પદવી આપી, આચાર્ય મુનિસુંદરસૂરિ 2010_04 Page #595 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતા નામ આપી પેાતાની પાટે સ્થાપ્યા હતા. એવા જ મહેત્સવપૂર્ણાંક શ્રી જયચંદ્રસૂરિ, શ્રી ભુવનસુંદરસૂરિ, શ્રી જિનસુંદરસૂરિ વગેરેને આચાર્ય પદવીએ અને શ્રી ચારિત્રરત્ન, શ્રી રત્નમંડન, શ્રી જિનમંડન, શ્રી હેમહંસ, શ્રી સામદેવ, શ્રી વસુનંદન, શ્રી સુધાનંદન, શ્રી વિશાલરાજ વગેરેને ઉપાધ્યાયપદવી આપી હતી. એ દર્શાવે છે કે આચાર્યં શ્રીને ઘણા સમર્થ શિષ્યા-પ્રશિષ્યા હતા. " શ્રી સામસુંદરસૂરિ લોકપ્રિય હતા, તેમ સર્વાંગચ્છપ્રિય પણ હતા. તેમણે વિશાળ શ્રમણસમુદાય માટે, ઉત્કૃષ્ટ સંયમ પાળવા માટે, ‘સાધુમર્યાદા પટ્ટક બનાવ્યું હતું. ખીન્ત ગચ્છવાળા તેમની પાસે પ્રાયશ્ચિત લેવા આવતા. તેમણે કચ્છના ચાબારી ગામમાં કોઈ એ ઇર્ષાથી મેાકલાવેલા માણસને શાંત બનાવી ઉપદેશ આપતાં, તે દીક્ષા લઈ આચાય શ્રીના શિષ્ય બની ગયા હતા. ૩૦૧ પૂ. આચાર્યશ્રીએ વિશાળ સાહિત્યનું સર્જન કર્યુ છે, જેમાં મુખ્ય ગ્રંથા આ પ્રમાણે છે ઃ ૧. ચૈત્યવ`દનભાષ્ય-અવસૂરિ, ૨. કલ્પાન્તર્વાચ્ય, ૩. ચતુર્વિશ જિનભવાત્કીન સ્તવ, ૪. નવખ’ડ પાર્શ્વનાથાષ્ટક-સાવરૢરિ, પ. યુગાદિનિસ્તત્ર, ૬. યુષ્મમ્ શબ્દનવસ્તવ, છ. અસ્મત્ શબ્દનવસ્તવ, ૮. ભાષ્યત્રયન્ચૂર્ણિ, ૯. કલ્યાણુસ્તવ, ૧૦. યતિજીતકલ્ચરત્નકાશ, ૧૧. આરાધનારાસ, ૧૨. અબૂ દકલ્પ-નેમિનાથ નવરસફાગ, ૧૩. ઉપદેશમાલા-બાલાવબેધ, ૧૪. સ્થૂલિભદ્રાગ, ૧૫. યોગશાસ્ત્ર બાલાવબાધ, ૧૬. ષડાવશ્યક બાલાવબેધ, ૧૭. નવતત્ત્વ બાલાવબેધ, ૧૮. આરાધનાપતાકા આલાવષેધ, ૧૯. ષષ્ઠિશતક બાલાવમેધ વગેરે. આચાર્ય શ્રી ગુજરાતી ભાષાના પ્રાચીન ગદ્યના આદ્ય પુરસ્કર્તા હતા. આચાર્ય શ્રીએ વિ.સ. ૧૫૦૧માં નાલમાં ચામાસું કર્યું હતું. આ ચામાસામાં તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા હતા. (નોંધ : આચાર્ય શ્રી સામસુ ંદરસૂરિજીનું વિગતવાર સંપૂર્ણ જીવન જાણવા માટે તેમના શિષ્ય ૫. પ્રતિષ્ઠા સામગણુ કૃત ‘સામ-સૌભાગ્ય કાવ્ય ' જોવું. ) અદ્ભુત અને અજોડ એવા વિજ્ઞપ્તિરૂપ · ત્રિદશતરંગિણી ' ગ્રંથના સર્જક, સહસ્રાવધાની, આગમના અગાધ જ્ઞાની, મંત્ર-વિદ્યા સિદ્ધ, વૈવિધ્યપૂર્ણ ગ્રંથાના રચયિતા અને મહાન શાસનપ્રભાવક આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ આચાય. મુનિસુંદરસૂરિ સહસ્રાવધાની; ન્યાય, વ્યાકરણ, કાવ્ય અને આગમાના સમ જ્ઞાની; મંત્રવિદ્યા સિદ્ધ; ‘ અમારિ’પ્રવર્તાવનાર; જગતભરમાં અજોડ એવાં · ત્રિદૃશતર ગણી ’ નામના વિજ્ઞપ્તિપત્રના આલેખનકાર; વૈવિધ્યપૂર્ણ અને વિશિષ્ટ ચથાના સર્જક અને મહાન શાસનપ્રભાવક આચાય હતા. શ્રી મુનિસુ ંદરસૂરિના ગુરુ શ્રી સામસુ ંદરસૂરિ હતા. બંને આચાર્ય શ્રી સુધર્માસ્વામીની પાટપર પરામાં અનુક્રમે ૫૦મી પાર્ટ અને ૫૧મી પાટે થયેલા પટ્ટધર ગચ્છનાયક હતા. 2010_04 Page #596 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શાસનપ્રભાવક શ્રી સોમસુંદરસૂરિના હસ્તે રાણકપુરમાં શ્રેષ્ઠિ ધરણાશાહે બંધાવેલ જગપ્રસિદ્ધ “કૈલેશ્વદીપક જિનપ્રાસાદ”ની તેમ જ અન્ય અનેક સ્થાનમાં નૂતન જિનપ્રાસાદની પણ પ્રતિષ્ઠા થઈ હતી. જીર્ણોદ્ધાર, ગ્રંથની રચના, ગ્રંથભંડારોની સ્થાપના, સાધુમર્યાદાપટ્ટક વગેરે અનેકાનેક ધર્મકાર્યો તેમના હસ્તે થયા હતા. તેમના પરિવારમાં ૧૮૦૦ સાધુઓ હતા. તેમાં શ્રી મુનિસુંદરસૂરિ, શ્રી જયસુંદરસૂરિ, શ્રી ભુવનસુંદરસૂરિ અને શ્રી જિનસુંદરસૂરિ—એ ચાર આચાર્યા હતા. તેમાં શ્રી મુનિસુંદરસૂરિ સૌથી મોટા હતા. શ્રી મુનિસુંદરસૂરિને જન્મ વિ. સં. ૧૮૩૬માં થયો હતો. અને વિ. સં. ૧૪૪૩માં આઠ વર્ષની વયે તેમણે દીક્ષા લીધી હતી. તેઓ શ્રી દેવસુંદરસૂરિના હસ્તદીક્ષિત પ્રશિષ્ય, શ્રી સમસુંદરસૂરિના મુખ્ય શિષ્ય અને શ્રી જયાનંદસૂરિના વિદ્યા શિષ્ય હતા. તેઓશ્રી અદ્ભુત શક્તિશાળી અને અપૂર્વ મરણશક્તિવાળા હતા. તેઓ એક સાથે જુદી જુદી એક હજાર બાબત પર ધ્યાન આપી શકતા હતા, જેને કારણે તેઓ “સહસ્ત્રાવધાની તરીકે પ્રખ્યાતિ પામ્યા હતા. ૧૯ વર્ષની ઉંમરે તેમણે ન્યાય, વ્યાકરણ અને કાવ્ય – એ ત્રણે વિષયને પરિચય આપતે ત્રેવેગેષ્ઠી ” નામનો ગ્રંથ રચ્યું હતું. આ ઉપરાંત તેમનું આગમનું જ્ઞાન પણ અગાધ હતું. વિ. સં. ૧૮૬૬માં ગુરુદેવે તેમને વાચકપદ (ઉપાધ્યાયપદ) આપ્યું હતું. ખંભાતના સૂબા દફરખાને તેમને “વાદીગેકુલવંઢ” એવું બિરુદ આપ્યું હતું. તેનો અર્થ એ કે, વાદીઓ રૂપી ગોકુલમાં જેઓ પતિ-સ્વામી જેવા હતા. દક્ષિણના પંડિતોએ પણ તેમને કાલિ સરસ્વતી’ બિરુદ આપ્યું હતું; અર્થાત્ કાલિકાને જુસ્સો અને સરસ્વતીની જ્ઞાનપરાકાષ્ઠાને ઉભય વેગ એટલે કાલિ સરસ્વતી. પં. પ્રતિષ્ઠામ ગણિ જણાવે છે કે, આચાર્ય સેમસુંદરસૂરિએ વિ. સં. ૧૪૭૭ સુધી કઈ મુનિવરને ગચ્છનાયક બનાવ્યા ન હતા. એવામાં વડનગરને ધર્મપ્રેમી શેઠ દેવરાજ (દેવગિરિ) આચાર્યશ્રી પાસે આવી વિનંતિ કરે છે કે, “ગુરુદેવ ! આપની પાટે હવે યોગ્ય ગચ્છનાયકની નિમણુંક કરે. મને લક્ષ્મીના સવ્યયને લાભ મળે તેવી કૃપા કરો.” ત્યારે આચાર્ય સોમસુંદરસૂરિએ પિતાના મુનિમંડળ ઉપર દષ્ટિ ફેરવી અને ઉપાધ્યાય મુનિસુંદર ગણિ ઉપર એ દષ્ટિ સ્થિર થઈ. શેઠ દેવરાજ પણ જાણતા હતા કે, ઉપાધ્યાય મુનિસુંદર ગણિ વિદ્વાન છે. અખ્ખલિત સંસ્કૃત બોલી શકે છે. વાદોમાં વિજયી છે. અપૂર્વ સ્મરણશક્તિ ધરાવે છે. શીઘ્ર કવિ છે. શ્રી દેવસુંદરસૂરિની સેવામાં ૧૦૮ વાર લાંબા વિજ્ઞપ્તિ–પત્રમાં અદ્દભુત એવા ચિત્રમય કલેકે લખીને મોકલ્યા છે. એવી કઈ વિદ્યાશક્તિ કે કળા નથી, જે ઉપાધ્યાય મુનિસુંદર ગણિમાં ન હોય. ને શ્રી સમસુંદરસૂરિ પણ એ જ વાત વિચારીને પ્રસન્નતાપૂર્વક નિર્ણય આપતાં, શેઠ દેવરાજ ત્યાંથી નીકળીને તૈયારીમાં લાગી ગયા. દેશ-દેશના શ્રી સંઘને આમંત્રણ પાઠવી આચાર્યપદવીના મહોત્સવમાં નિમંચ્યા. આખા વડનગરને શણગાયું. ધવલ-મંગલ ગીતે ગવરાવ્યાં. વાજિ વગડાવ્યાં. મુનિ જેની ઉલટભેર આગતા-સ્વાગતા કરી. અને વિ. સં. ૧૪૭૮માં, વડનગરમાં, શ્રી સોમસુંદરસૂરિના વરદ્ હસ્તે ઉપાડ મુનિસુંદરગણિને આચાર્ય પદવી અપાવી. એ પછી શેઠ દેવરાજે આચાર્ય સેમસુંદરસૂરિની આજ્ઞા લઈ નૂતન આચાર્ય મુનિસુંદર 2010_04 Page #597 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ૩૦૩ સૂરિની અધ્યક્ષતામાં સંધપતિ બની, શત્રુજ્ય આદિ તીર્થોની યાત્રા માટે છરી પાળતે માટે યાત્રાસંઘ કાઢયો, ને શત્રુંજય, ગિરનાર આદિ તીર્થોની યાત્રા કરી. શ્રી મુનિસુંદરસૂરિ મહાન તપસ્વી હતા. તેઓ છઠ-આઠમ વગેરે તપ કરતા હતા. સૂરિમંત્રની તેમણે ૨૪ વાર વિધિપૂર્વક આરાધના કરી હતી. તેના પ્રભાવે પદ્માવતી આદિ દેવીએ તેમને પ્રત્યક્ષ થતી તેમ જ સહાય કરતી. મેવાડમાં દેલવાડામાં થયેલ ઉપદ્રવને શાંત કરવા તેમણે ચમત્કારી નવા “સંતિકર ” તેત્રની રચના કરી હતી. સિરેડી પ્રદેશમાં ઉત્પન્ન થયેલા તીડના ઉપદ્રવને શમાવી આપતાં, ત્યાંના રાજા સહસમલે પિતાના રાજ્યમાં “અમારિ” પ્રવર્તાવી હતી. આ ઉપરાંત, શ્રી મુનિસુંદરસૂરિના ઉપદેશ અને પ્રભાવથી ચંપરાજ વગેરે રાજાઓએ પિતપતાનાં રાજ્યમાં “અમારિ’ પ્રવર્તાવી હતી. વિજ્ઞપ્તિપત્ર ”નું અદ્ભુત સર્જન : શ્રી મુનિસુંદરસૂરિનું સુંદરમાં સુંદર કાર્ય , ત્રિદશતરંગિણ” નામને વિજ્ઞપ્તિપત્ર છે. આ વિજ્ઞપ્તિપત્ર તેમણે દાદાગુરુ શ્રી દેવસુંદરસૂરિ પર મોકલ્યો હતો. તે એટલે વિસ્તૃત અને સુંદર હતું કે જગતભરના વિજ્ઞપ્તિપત્રના સાહિત્યમાં તેનું સ્થાન અજોડ છે. તે લગભગ ૧૦૮ વાર લાંબો હતો. તેમાં એક એકથી ચડે તેવાં પ્રાસાદો, ચક્ર, પ, સિંહાસન, અશક, ભેરી, પ્રતિહાર્યાદિ અનેક ચિત્રમય કે હતા. અને તે લેકે જુદી જુદી જાતનાં વૃત્તોમાં રચવામાં આવ્યા હતા. તે ‘ત્રિદશતરંગિણીમાં ત્રણ સ્તોત્ર અને એકસઠ તરંગે હતા. તે આખો વિજ્ઞમિ-પત્ર હાલમાં ઉપલબ્ધ થતા નથી. પણ ત્રીજા સ્તોત્ર “ગુર્નાવલી” નામને પાંચસે કાવ્યને એક વિભાગ માત્ર મળે છે, જેમાં ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીથી તેમના સમય સુધીના તપગચ્છ આચાર્યોનું સંક્ષેપમાં વર્ણન છે. ત્રીજા સ્તંત્રને આ એક વિભાગ આટલો બધે વિસ્તૃત છે તો ત્રણે તેત્ર સાથે તે વિજ્ઞપ્તિ–પત્ર કેટલો વિશાળ હશે તેને કંઈક ખ્યાલ આવી શકશે. તેમાં અર્થગાંભીર્ય પણ અતીવ છે. આ પ્રૌઢ અને પ્રલંબ વિજ્ઞપ્તિ-પત્ર કેઈએ લખ્યાનું હજી સુધી જાણવામાં આવ્યું નથી. તે પણ જે ઉપલબ્ધ છે તે ( ગુર્નાવલી) શ્રમણ સંઘને કડીબદ્ધ ઇતિહાસ આપી જાય છે. શ્રી મુનિસુંદરસૂરિએ આ ઉપરાંત અનેક ગ્રંથની રચના કરી હતી, તેમાં પણ વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. તે ગ્રંથે આ પ્રમાણે છે : ૧. વેદ્યગોષ્ઠી (વિ. સં. ૧૪૫૫ની રચના), ૨. જિનસ્તોત્ર રત્નકેશ (સં. ૧૪૫૫), ૩. શાંતસુધારસ (સં. ૧૪૫૫), ૪. શ્રી દેવસુંદરસૂરિને વિજ્ઞપ્તિ-રૂપે ૧૦૮ વાર લાંબો પત્ર [ વિજ્ઞપ્તિત્રિવેણી સ્તંત્ર : ૩, તરંગ : ૬]. (સં. ૧૪૬૬), પ. એ જ વિજ્ઞપ્તિના ત્રીજા સ્તોત્રરૂપે ગુર્નાવલી, લેક ૪૯૬૮ (સં. ૧૪૬૬), ૬. જયાનંદચરિત્ર-મહાકાવ્ય, ગ્રંથપરિમાણ : ૭૫૦૦ (સં. ૧૪૮૩), ૭. અધ્યાત્યકપદ્રમ (સં. ૧૪૮૪), ૮. મિત્ર–ચતુષ્ક કથા (સં. ૧૪૮૭), ૯. ઉપદેશરત્નાકર પવૃત્તિ સહિત (સં. ૧૪૯૩), ૧૦. પાક્ષિક સત્તરી, ૧૧. વનસ્પતિ સત્તરી, ૧૨. અંગુલ સત્તરી, ૧૩. સીમંધરસ્તુતિ, ૧૪. યેગશાસ્ત્ર (ચતુર્થ પ્રકાશને બાળાવધ) અને ૧૫. સંતિક તેત્ર, પ્રાકૃતગાથા: ૧૩ (સં. ૧૪૯૩ કે સં. ૧૫૦૨). શ્રી મુનિસુંદરસૂરિની આ અદ્ભુત સાહિત્યસિદ્ધિથી તેઓ “સિદ્ધસારસ્વતસૂરિ' અને “સિદ્ધસારસ્વતકવિ' તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા છે. 2010_04 Page #598 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શાસનપ્રભાવક શ્રી મુનિસુંદરસૂરિના શિષ્યમાં શ્રી વિશાલરાજસૂરિ, મહોઇ શ્રી લક્ષ્મીભદ્રગણિ, ઉપાટ શિવસમુદ્રગણિ, પં. શુભલગણિ વગેરે હતા. આચાર્યશ્રીએ પિતાના હાથે ઘણાને આચાર્યો, ઉપાધ્યાયે, પંન્યા, શ્રી હેમહંસગણિ વગેરે સાધુઓ-સાધ્વીઓ અને સંઘપતિઓ બનાવ્યા હતા. તેમ જ વિવિધ શક્તિવાળા શ્રમ અને શ્રમણપરંપરા પણ આપી હતી. શ્રી મુનિસુંદરસૂરિની પૂર્વે અને ઉત્તરે મળી એક સૈકે જિનપ્રાસાદના નિર્માણમાં, જીર્ણોદ્ધારમાં, ગ્રંથસર્જનમાં, ગ્રંથ લખાવવામાં, ગ્રંથભંડારો સ્થાપવામાં, રાજાઓને પ્રતિબધી ઉપરોક્ત કાર્યોમાં સાથ આપવા, અમારિ પ્રવર્તાવવા, શ્રમોની સંખ્યાવૃદ્ધિમાં, શ્રેષ્ટિઓના ધર્મમાગે સદ્વ્યયમાં અને ધર્મમાં દઢ શ્રદ્ધાસમ્પન્ન બનાવવામાં દીપ્તિમાન હતું. આ આવા મહાન શાસનપ્રભાવક શ્રી મુનિસુંદરસૂરિને તે સમયના ભાવિકો યુગપ્રધાન તરીકે માનતા હતા. તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૫૦૩માં કાર્તિક સુદિ ૧ને દિવસે, ૬૭ વર્ષની વયે, ૧૯ વર્ષના ઉજ્વળ દીક્ષાપર્યાયસહ, કેરડા તીર્થમાં સમાધિપૂર્વક થયે હતે. પ્રતિષ્ઠા, જીર્ણોદ્ધાર, પદપ્રદાન, ગ્રંથભંડાર, દાનના સત્રાગારે વગેરે દ્વારા જૈનશાસનને સમૃદ્ધ બનાવનાર આચાર્યશ્રી લક્ષ્મીસાગરસૂરિજી મહારાજ આચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિ મહારાજ તપાગચ્છના સમર્થ સમન્વયી ગચ્છનાયક અને પ્રભાવક યુગપ્રધાન આચાર્ય હતા. તેમના પુણ્ય અને પુરુષાર્થથી ગ૭ વધુ પુષ્ટ અને પ્રભાવશાલી બન્ય હતું. તેમની પ્રેરણા અને સાંનિધ્યે અનેક જિનપ્રાસાદનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર, યાત્રાસંઘે અને તીર્થોદ્ધાર, દીક્ષાઓ અને પદપ્રદાને, ગ્રંથભંડાર અને દાનશાળાઓની સ્થાપના, ધર્મગ્રંથનાં આલેખન અને ધર્માનુષ્ઠાને ઇત્યાદિ સુપેરે સમ્પન્ન થયાં હતાં. શ્રી લક્ષ્મીસાગરસૂરિના દીક્ષાગુરુ આચાર્ય મુનિચંદ્રસૂરિ હતા. શ્રી મુનિચંદ્રસૂરિની પાટે શ્રી રત્નશેખરસૂરિ અને તેમની પાટે શ્રી લક્ષ્મીસાગરસૂરિ થયા. તેઓશ્રીને જન્મ વિ. સં. ૧૪૬૪માં ગુજરાતના ઉમતા ગામે થયે હતું. તેમના પિતાનું નામ કરમશી, માતાનું નામ કરમાદેવી અને સ્વનામ દેવરાજ હતું. બાળપણથી જ ધર્મના ઊંડા સંસ્કાર પ્રાપ્ત થતાં અને સાધુસમાગમ વિશેષ મળતાં નાની વયે જ દેવરાજભાઈ દિક્ષા અભિલાષી બન્યા. પટ્ટાવલી મુજબ ૧૩ વર્ષની વયે અને “ગુરુગુણરત્નાકર કાવ્ય” મુજબ વિ. સં. ૧૪૭૦માં માત્ર ૬ વર્ષની વયે આચાર્ય મુનિસુંદરસૂરિએ તેમને દીક્ષા આપી અને મુનિશ્રી લક્ષ્મીસાગરજી નામે ઉઘેષિત કર્યા હતા. મુનિશ્રી લક્ષ્મીસાગરે બાલ્યવયમાં જ તીવ્ર જ્ઞાનરુચિ અને વિરલ પ્રજ્ઞાબળ ધર્મશાસ્ત્રોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને સિદ્ધાંત ચર્ચામાં વાદીઓને પણ પરાસ્ત કરી સૌને ચકિત કર્યા. તેમની યોગવહનપૂર્વક જ્ઞાનાદિની ઉત્તરોત્તર વૃદ્ધિથી દાદાગુરુ શ્રી સેમસુંદરસૂરિએ તેમને 2010_04 Page #599 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૦૫ વિ. સં. ૧૪૭માં તારંગા તીર્થ ગણિપદ અને વિ. સં. ૧૪૯૯માં રાણકપુર તીર્થે પંન્યાસપદથી અલંકૃત કર્યા. તથા ગુરુદેવશ્રી મુનિસુંદરસૂરિજીએ વિ. સં. ૧૫૦૧માં મુંડસ્થલમાં ઉપાધ્યાયપદ અને વિ. સં. ૧૫૦૮માં મેવાડના મજ્જાપદ્ર (મજેરા)માં શ્રી મુનિસુંદરસૂરિની ભાવનાનુસાર, ગચ્છનાયક શ્રી રત્નશેખરસૂરિ તથા આચાર્ય ઉદયનંદિસૂરિએ આચાર્યપદે આરૂઢ કર્યા. ત્યાર બાદ વિ. સં. ૧૫૧૭માં ઈડરમાં શેઠ શ્રીપાલ, સંઘવી મહાદેવ આદિએ કરેલા ઉત્સવપૂર્વક આચાર્ય લહમીસાગરસૂરિ ગચ્છનાયક બન્યા. તેઓશ્રીએ વિ. સં. ૧૫૨માં ગ૭પરિધાપનિકા મહોત્સવ ઊજવ્યું ત્યારે ઘણા સાધુઓને આચાર્ય આદિ પદ અર્પણ કર્યા હતાં અને તે પ્રસંગે સર્વ આચાર્યો, ઉપાધ્યાયે, પંન્યાસો, મુનિવરે, મહત્તરા સાધ્વીઓ તેમ જ શ્રાવક-શ્રાવિકાદિ ચતુર્વિધ શ્રીસંઘે મળીને શ્રી લક્ષ્મીસાગરસૂરિને યુગપ્રધાન માન્યા હતા. ગુરુગુણરત્નાકર કાવ્યમાં જણાવ્યું છે કે, શ્રી લક્ષમીસાગરસૂરિની નિશ્રામાં વિશાળ શિષ્યસંપદા ધરાવતા સુધાનંદસૂરિ, શ્રી જિનહંસસૂરિ, શ્રી શુભરત્નસૂરિ, શ્રી સમજયસૂરિ, શ્રી જિનસેમસૂરિ, શ્રી સુમતિસુંદરસૂરિ, શ્રી સુમતિસાધુસૂરિ, શ્રી રાજપ્રિયસૂરિ, શ્રી ઈંદ્રનંદિસૂરિ વગેરે ૧૧ આચાર્યો તથા શ્રી મહીસમુદ્ર, શ્રી લબ્ધિસમુદ્ર, શ્રી અમરનંદિ, શ્રી જિનમાણિક્ય, શ્રી ધર્મહંસ, શ્રી ઈહંસ, શ્રી ગુણસેમ, શ્રી અનંતહંસ વગેરે ઉપાધ્યાય હતા. પંન્યાસે અને મુનિરાજે પણ ઘણા હતા. પ૦૦ નૂતન મુનિરાજે બનાવ્યા હતા. પદસ્થાદિ સાધુઓમાં ઘણા વિદ્વાન અને શાસનપ્રભાવક હતા. પ્રસિદ્ધ કવિ મુનિ લાવણ્યસમય, જેમની દીક્ષા પણ આચાર્યશ્રી લક્ષ્મીસાગરસૂરિના હસ્તે થઈ હતી. આચાર્યશ્રીએ સાધ્વીજી સોમલબ્ધિશ્રીજી આદિને “પ્રવતિની” પદ તથા સાધ્વીજી ઉદયચૂલાશ્રીજી આદિને મહત્તરા” પદ આપ્યાં હતાં. આચાર્યશ્રી લક્ષ્મીસાગરસૂરિ સૌમ્ય અને સમન્વયવાદી હતા. તેથી સમાં આદરણીય હતા. વિ. સં. ૧પ૨૦માં ખંભાત પધારી શ્રી સોમદેવસૂરિ અને ઉપા- રત્નમંડન વચ્ચે મનમેળ કરાવ્યો હતે. ગચ્છમાં જુદા જુદા પક્ષ બંધાઈ ગયા હતા, તેને એકમેક કરવા સારો એ પ્રયત્ન કરી, તપગચ્છને વધારે પુષ્ટ અને સમૃદ્ધ બનાવ્યો હતે. પૂ. શ્રી લક્ષ્મસાગરસૂરિએ વિ. સં. ૧૫૫૩ના વૈશાખ વદિ ૭ને દિવસે ભગવાન સુમતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, જે પ્રતિમા આજે માતર તીર્થમાં બિરાજમાન છે. આ પ્રતિમા અલૌકિક અને ચમત્કારી છે અને “સાચાદેવ સુમતિનાથ” તરીકે પ્રસિદ્ધ છે. આ પ્રતિમાને લીધે જ તીર્થ તરીકે માતર વધુ પ્રસિદ્ધ થયું છે. મારવાડના પ્રાચીન અને પ્રસિદ્ધ બામણવાડજી તીર્થમાં ફરતી દેરીઓમાં બિરાજમાન પ્રતિમાજીઓના પ્રતિષ્ઠાપક તરીકે શ્રી લક્ષ્મીસાગરસૂરિ અને તેમના પરિવારના મુનિવરોના નામોલ્લેખ છે. પાટણના વીશા પિરવાડ શેઠ છિદ્રક (છાડા) વંશજ સંઘવી ખીમજી અને સંઘવી સહસા - બંને બંધુઓ શ્રી લક્ષ્મીસાગરસૂરિના ભક્ત હતા. તેઓએ વિ. સં. ૧૫૩૩માં આચાર્યશ્રી પાસે પાવાગઢ તીર્થે પ્રતિષ્ઠા કરાવી હતી. સં. ૧૫૩૩માં શત્રુંજય અને ગિરનારની યાત્રા સંઘ કાઢયો હતે. ગચ્છની પરિધાપનિકા, ગુરુપદસ્થાપન તથા પ્રતિષ્ઠાઓ, તીર્થોદ્ધાર વગેરે ધર્મકાર્યો અને દાનશાળાઓની સ્થાપનાદિ કાર્યો છે. ૩૯ 2010_04 Page #600 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શાસનપ્રભાવક દ્વારા અનેક પરોપકારી અને ધર્મ પ્રભાવી કાર્યો કર્યાં હતાં. વિ. સ’. ૧૫૩૮માં જિનાગમે લખાવ્યાં. તદુપરાંત, પૂજ્યશ્રીએ ડુંગરપુરના મંત્રી ભાલ્ડા અને મંત્રી સાલ્ડા એશવાલે ભરાવેલી ૧૨૦ મણ વજનની પ્રતિમાની અને અન્ય જિનબિ એની ગંભીરા પાર્શ્વનાથ જિનાલયે પ્રતિષ્ઠા; માંડવગઢના સંઘવી ચંદસાધુ ( ચાંદા શાહુ )એ બનાવેલા ૭ર કાષ્ટમય જિનાલયે। અને ધાતુના ૨૪ જિનના પટ્ટોની પ્રતિષ્ઠા, મંત્રી ગદરાજ શ્રીમાલીના અમદાવાદના જિનાલયની તથા સોજિત્રાના જિનાલયની પ્રતિષ્ઠા, સ.૧૫૧૫માં આબુ-દેલવાડાના ભીમવહારમાં મંત્રી સુંદરજી તથા ગદરાજે ભરાવેલી પિત્તળની ૧૦૮ મણ વજનવાળી ભગવાન આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા; ઇડરગઢમાં રાજમહેલના ઉપરના ભાગમાં અમદાવાદના સેાની પતા, ઇશ્વર અને હિરચંદ એશવાલે બંધાવેલ ઉત્તુંગ જિનપ્રાસાદે ભગવાન અજિતનાથ આદિ અનેક જિનબિખ્ખાની પ્રતિષ્ઠા; આજીઅચલગઢ ઉપર માંડવગઢના સંઘવી રત્ના પારવાડના પૌત્ર સંઘવી સહસાએ બંધાવેલા જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા; ધારમાં સંઘવી હરખાએ બંધાવેલા ૧૧ પ્રાસાદોની પ્રતિષ્ઠા – દેવાસમાં દેવસી પારવાડે બધાવેલા ચૌમુખ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા આમ અનેક સ્થાનામાં પ્રતિષ્ઠાએ અંજનશલાકા મહોત્સવા ઊજવાયા, અનેક જિનાલયેાનાં નવનિર્માણુ અને જીર્ણોદ્ધાર થયાં. અમદાવાદ, પાટણ વગેરે સ્થાનામાં મેાટા ગ્રંથભંડારે અને જૈનશાસ્ત્રાનાં આલેખન થયાં. આ સ` પ્રવૃત્તિઓ પૂજ્યશ્રીના ઉપદેશથી થઈ હતી. આચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરીશ્વરજી મહારાજ ૭૭ વર્ષના સુદીર્ઘ અને સમૃદ્ધ સયમ પર્યાય પાળી, વિ. સં. ૧૫૪૭માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. ન મહાન ક્રિયાÇારક, સાધુશિરામણ, પ્રખર શાસનપ્રભાવક અને શત્રુ ંજયના સાળમા ઉદ્ધારક કર્માંશાના ઉપદેશક આચાર્ય શ્રી આનંદવમળસૂરિજી મહારાજ આચાય આન વિમળસૂરિ મહા ત્યાગી, તપસ્વી, પ્રભાવી, પ્રતાપી અને શાસ્ત્રાના પારગામી હતા. તેઓશ્રી એ સમયના સુવિહિત મુનિએમાં મુગટ સમાન શામણિ હતા. મિથ્યાત્વ રૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન તેજસ્વી હતા. તેએશ્રી મહાન ક્રિયાદ્વારક હતા અને શત્રુંજય તીર્થના ઉદ્ધારક પણ હતા. ટૂંકમાં, તેમના હાથે ' જગમતી ' અને ૮ સ્થાવરતી 'ના ઉદ્ધારા થયા હતા. શ્રી આન વિમળસૂરિ આચાય હેવિમલસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. તપાગચ્છની પાટ-પરંપરામાં ૫૬મી પાટે તે થઈ ગયા. તેમની પછી તપાગચ્છમાં ત્રણ શાખા ચાલી. એક, વિજયદાનસૂરિથી વિજયશાખા, બીજી, ઉપાધ્યાય વિદ્યાસાગરથી સાગરશાખા અને ત્રીજી, ઉપાધ્યાય સહજસાગરથી વિમલશાખા. વિમલશાખામાં ૫. વિમલ, પ. ઋદ્ધિવિમલ, આચાર્ય જ્ઞાનવિમલસૂરિ આદિ થયા. શ્રી આનંદવિમળસૂરિના જન્મ વિ. સ. ૧૫૪૭માં ઈડરમાં, વીશા ઓશવાલ ગોત્રમાં 2010_04 Page #601 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ શ્રમણભગવંતો થયો હતે. તેમના પિતાનું નામ મેઘજી, માતાનું નામ માણેકદેવી અને તેમનું જન્મનામ વાઘજી હતું. તેમણે પારણામાંથી જ ધર્મ સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા. તેઓ નાના હતા ત્યારે આચાર્ય હેમવિમળસૂરિ ઈડર પધાર્યા. તેમના દર્શન થતાં જ વાઘજીના ધર્મસંસ્કાર વૈરાગ્યભાવમાં પરિણમ્યા. આચાર્યશ્રીએ પણ તેના આ ભાવને અને તેના ઉજ્જવળ ભાવિને જાણી, તેના માતાપિતાની સમ્મતિપૂર્વક, વિ. સં. ૧૫૫રમાં, માત્ર પાંચ વર્ષની વયે વાઘજીને દીક્ષા આપી અને મુનિઅમૃતમેરુ નામ આપ્યું. બાલમુનિ અમૃતમેરુ ધીમે ધીમે અભ્યાસમાં લાગી ગયા. ઉત્તમ જ્ઞાનરુચિ અને તીવ્ર યાદશક્તિને લીધે વ્યાકરણ, ન્યાય, કાવ્ય તેમ જ યે દર્શનના જ્ઞાતા અને સ્વ-પર શાના પારગામી બની ગયા. તેમની સંયમસાધના અને જ્ઞાનશક્તિથી પ્રભાવિત થઈ, ગુરુદેવે તેમને સં. ૧૫૬૮માં લાલપુર નગરે ઉપાધ્યાયપદ આપ્યું. બે વર્ષ બાદ, સં. ૧૫૭૦માં, ખંભાતમાં દાદાગુરુ શ્રી સુમતિસાધુસૂરિ અને ગુરુદેવે તેમને મહોત્સવ પૂર્વક આચાર્યપદ આપી, શ્રી આનંદવિમળસૂરિ નામથી ઉદ્ઘોષિત કર્યા. તપાગચ્છના પ્રવર્તક આચાર્ય જગચંદ્રસૂરિએ વિ. સં. ૧૨૮૫માં ક્રિાદ્ધાર કર્યો હતે. કેટલાંક વર્ષો સારાં ગયાં. પછી શ્રવણસંઘમાં શિથિલતા આવવા લાગી, અને ધીમે ધીમે તેનું પ્રમાણ વધવા લાગ્યું. શ્રી આનંદવિમળસૂરિના ગુરુ ગચ્છનાયક શ્રી હેમવિમલસૂરિએ કેટલાક શિથિલ આચારવાળા યતિઓને ગચ્છબહાર મૂક્યા હતા. કેટલાક ગચ્છભેદ થવાથી સ્વતંત્ર અને સ્વછંદી બની ગયા હતા. કેટલાક તો પોતપોતાના મંતવ્યની પુષ્ટિ અથે જુદા જુદા મત-ગચ્છો સ્થાપન કરીને નિરંકુશ બની ગયા હતા. શું સાચું અને શું છેટું, તે સમજવું સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની ગયું હતું. આ શિથિલતા, વિભ્રમતા અને છિન્નભિન્નતાને રોકવા તેમ જ ગચ્છની અખંડિતતા જાળવવા શુદ્ધ સંવેગી માગે કિદ્ધાર થવો અત્યંત જરૂરી હતો. આચાર્ય આનંદવિમલસૂરિ દ્ધિાર કરવા ઉત્સુક હતા. ગુરુદેવ પણ તેમને પ્રોત્સાહિત કરતા હતા. એવામાં લંકાગચ્છના ઋષિ હાના, ત્રાષિ શ્રીપતિ, ઋષિ ગણપતિ, ત્રાષિ વીમા (વાનર), કષિ જગાજી, કષિ ગુણા, ઋષિ નાના, કષિ જીવા વગેરે ૬૮ સંવેગી સાધુ બન્યા. આથી શ્રી આનંદવિમળસૂરિની કિદ્ધાર કરવાની ભાવના સતેજ બની. ગુરુદેવની આજ્ઞાથી વિ. સં. ૧૫૮રના વૈશાખ સુદ ત્રીજને દિવસે વડાલી (અથવા ચાણસ્મા પાસેના વડાવલી) ગામે કેટલાક સંવિગ્ન સાધુઓને લઈને ક્રિોદ્ધાર કર્યો અને શુદ્ધ સંવેગી માગ ચલાવ્યું. આચાર્ય આનંદવિમળસૂરિએ આ કિદ્ધાર કર્યો ત્યારથી જાવાજીવ છઠ્ઠનું તપ કર્યું હતું. કિદ્ધાર બાદ વિ. સં. ૧૫૮૩માં ગુરુદેવે તેમને ગચ્છનાયક બનાવ્યા. સં. ૧૫૮૪માં વીસનગર મુકામે પૂ. ગુરુદેવ હેમવિમલસૂરિ સ્વર્ગવાસ પામ્યા. ત્યાર બાદ, આચાર્યશ્રી આનંદવિમળસૂરિ માળવા પધાર્યા. આ પ્રદેશનાં અનેક ગ્રામનગરમાં ધર્મપ્રભાવના પ્રવર્તાવતા ઉજજૈન પધાર્યા. અહીં માણેકચંદ નામને એક શ્રાવક તેમને પરમ ભક્ત બન્યું. એક વેળા પાલી–મારવાડના વસવાટ દરમિયાન પૂજ્યશ્રી પાસે શત્રુજ્યમાહાતમ્ય સાંભળી તે યાત્રા કરવા ચાલ્યો અને દર્શન કર્યા વગર અન્નપાણી નહીં લેવાની પ્રતિજ્ઞા લીધી. સાતમે દહાડે સિદ્ધપુર પાસે જંગલમાં-મગરવાડામાં તેમને લૂંટવા ભીલ લેકેએ 2010 04 Page #602 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શાસનપ્રભાવક હુમલા કર્યાં. અને એમાં તે શત્રુંજયના ધ્યાનમાં મૃત્યુ પામ્યા. અહી થી માણિભદ્રવીરની ઉત્પત્તિ થઈ. આ શાસનરક્ષક વીરને તેમણે સૌ પ્રથમ મગરવાડામાં સ્થાપન કર્યાં; અને તપગચ્છ શાસનના રક્ષક બનાવ્યા. સૂરિજીએ માળવા, મેવાડ, મરુધર, ગુર્જર, ખંભાત, સેાર, કન્હામ, દમણ, મેદપાટ વગેરે પ્રદેશમાં વિચરી સદ્ધમની પ્રરૂપણા કરી તથા જેસલમેર, મ ડાવર, પાટણુ, રાધનપુર, અમદાવાદ, મહેસાણા, કાવી, ગંધાર, કપડવંજ, ઇડર, ખંભાત, સિરેહી, સાદડી, નાડલાઈ, નાગેાટી વગેરે અજનશલાકા-પ્રતિષ્ઠા સમ્પન્ન કરી. અનેક વાદિઓને હરાવ્યા. તેમ જ ૬૪ કુમતિઓના પરાજય કરી ૬૪ જિનપ્રાસાદે ઉઘડાવ્યા. વિ. સ. ૧૫૮૭માં તીર્થાધિરાજ શત્રુ ંજયગિરિ પર પધારતાં, તેની જીણુ અવસ્થા નિહાળીને તે વખતે યાત્રા કરવા આવેલા ચિતાડગઢના રહેવાસી આસવાલ કુળના બાણા કુટુંબના દેશી કર્માશાને ઉપદેશ આપ્યા અને તેમની પાસે છેલ્લા સાળમા ઉદ્ધાર કરાવ્યા. પૂજ્યશ્રીએ જીવનમાં અનેકવિધ તપશ્ચર્યા કરી હતી. ચૌદ વર્ષ સુધી છઠ્ઠને પારણે આયંબિલ તપની મહાન તપશ્ચર્યા કરી હતી. તેઓશ્રીની આજ્ઞા નીચે ૧૮૦૦ સાધુએ વિચરતા હતા. તેમણે ૫૦૦ સાધુઓને દીક્ષિત કર્યાં હતા. વિ. સ. ૧૫૯૬માં અમદાવાદ આવ્યા ત્યારે એમને આંતરપ્રતીતિ થઈ કે મારા અંતકાળ આવી ગયા છે; એટલે આનશન ધારણ કર્યું. નવમે ઉપવાસે ચૈત્ર સુદ સાતમના સુપ્રભાતે નિઝામપુરામાં સ્વર્ગવાસી થયા. સમ્રાટ અકબર બાદશાહ પ્રતિબેધક, તીથ ક્ષેત્રામાં અસાધારણ પ્રદાન કરનાર; સમ અને પ્રતાપી, શાસનપ્રભાવક, પરમ પ્રભાવી જગદ્ગુરુ આચાર્ય શ્રી હીરવિજયસૂરિજી મહારાજ આચાર્ય હીરવિજયસૂરિ તેમના સમયમાં જૈનશાસનના નભામ`ડળમાં સૂર્ય સમાન તેજસ્વી હતા. તેઓશ્રી એક મહાન, સમ, પ્રતાપી અને પરમ પ્રભાવી આચાય પ્રવર હતા. તેમનુ જ્ઞાન, દન, ચારિત્ર અને તપોબળ અગાધ હતુ. તેમનુ' પ્રદાન, પ્રભુત્વ અને પ્રાયલ્ય અત્ર-તંત્ર-સત્ર હતું. જેમ કલિકાલસર્વૈજ્ઞ થી હેમચંદ્રસૂરિનું ગુજરનરેશ સિદ્ધરાજ અને કુમારપાળના શાસનકાળમાં સાહિત્યક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું, તેવુ' જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિનુ` સમ્રાટ અકબર બાદશાહના મુગલકાળમાં તી ક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું. અકખર બાદશાહે શત્રુંજય, ગિરનાર, તાર’ગા, આખ્ખુ, સમ્મેતશિખર અને રાજગૃહીના પાંચેય પતા શ્રી હીરવિજયસૂરિને ( અર્થાત્ જૈન શ્વેતાંબર સંઘને ) અણુ કર્યાં હતા. આ હકીક્ત શ્રી હીરવિજયસૂરિની વિરલ સિદ્ધિનાં દન કરાવે છે. શ્રી હીરવિજયસૂરિ તપાગચ્છીય શ્રમણપર પરામાં, શ્રી સુધર્માસ્વામીની પાટે આવેલા પટ્ટધરોમાં, ૫૮ મી પાટે થયા હતા. તેમના ગુરુ શ્રી વિજયદાનસૂરિ હતા. ગુરુદેવે તેમને પેાતાની પાટે તપાગચ્છના નાયકપદે સ્થાપ્યા હતા. 2010_04 Page #603 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૦૯ શ્રી હીરવિજયસૂરિને જન્મ વિ. સં. ૧૫૮૩માં માગશર સુદિ ૯ને દિવસે પ્રહૂલાદપુર (પાલનપુર)માં, ખીમસરા ગોત્રીય ઓશવાલ પરિવારમાં થયો હતો. પિતાનું નામ કુરાશાહ અને માતાનું નામ નાથીબાઈ હતું. તેમનું પિતાનું જન્મ નામ હીરજી હતું. હીરજીને સંઘજી, સુરજી અને શ્રીપાલ નામે ત્રણ ભાઈ તથા રંભા, રાણી અને વિમલા નામે ત્રણ બહેન હતાં. હીરજી સૌથી નાનું અને સૌને પ્રિય ભાઈ હતું. તેને વાન ઊજળ અને ચહેરે તેજસ્વી હતું. તેની વાકછટા અને ગ્રાહ્યશક્તિ કઈ પણને મુગ્ધ કરાવે તેવી હતી. તેણે વ્યાવહારિક અભ્યાસ શાળામાં મેળવ્યા, જ્યારે ધાર્મિક અભ્યાસ સાધુમહારાજના સંપર્કથી પ્રાપ્ત કર્યો. જિજ્ઞાસાવૃત્તિ અને જ્ઞાનરુચિના કારણે સાધુમહારાજને સંસર્ગ તેને દિવસે દિવસ વધવા લાગ્યું. તે સાથે તેના આચાર-વિચાર–ઉચ્ચાર સર્વ ધર્મપરાયણ બનવા લાગ્યા. હીરજીની ઉંમર બાર વર્ષની થઈ હશે ત્યાં થોડા થોડા અંતરે માતાપિતા સ્વર્ગવાસી થયા. ઘર માથેથી છત્ર છીનવાઈ ગયું. બહેને બધી સાસરે હતી. હીરજી સૌથી નાને એટલે સૌને તેની ચિંતા વધુ થતી. પાટણ રહેતી બે બહેનો–રાણું અને વિમલા–ભાઈ હીરજીને પિતાની પાસે રહેવા માટે તેડી ગઈ. પાટણમાં એ સમયે કિયે દ્ધારક શ્રી આનંદવિમલસૂરિના પટ્ટધર શ્રી વિજયદાનસૂરિ બિરાજતા હતા. માતાપિતાના સ્વર્ગવાસને આઘાત હરજી માટે વિરક્તભાવમાં પરિણમે હતે. ધર્મની નજીક હોય તેને આવો બોધ થવો સુલભ હતો. હીરજી રોજ ગુરુવંદન અને વ્યાખ્યાનશ્રવણ નિમિત્તે ઉપાશ્રયે જવા લાગ્યો. શ્રી વિજયદાનસૂરિની વૈરાગ્યરસ ઝરતી વાણી સાંભળી તેને વૈરાગ્યભાવ પ્રદીપ્ત થયો અને તેણે દીક્ષા લેવાને નિર્ધાર કરી, એ નિર્ણયની જાણ બહેનને કરી. મા વિનાના હીરજી પર બહેનોને નેહરાગ પ્રબળ હતું, પણ હીરજીના દઢ નિશ્ચય અને સમજ આગળ એ નેહરાગ છૂટી ગયો. વિ. સં. ૧પ૯૬માં કાતિક વદિ બીજને દિવસે ૧૩ વર્ષની વયે, શ્રી વિજ્યદાનસૂરિના હસ્તે હીરજીએ દીક્ષા અંગીકાર કરી. શ્રી વિજયદાનસૂરિએ તેનું નામ મુનિ હીરહર્ષ રાખી પિતાના શિષ્ય ઉદ્દઘોષિત કર્યા. | મુનિ હરિહર્ષજી તીવ્ર પ્રજ્ઞા અને જ્ઞાનરુચિના કારણે થોડા જ સમયમાં વ્યાકરણ, સાહિત્ય, સિદ્ધાંત વગેરેમાં પારંગત બની ગયા. પછી ગુરુએ તેને ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટે નિપુણ એવા પંડિત પાસે દેવગિરિ (દોલતાબાદ) મેકલ્યા. ત્યાં પણ થોડા સમયમાં જ “ચિંતામણિ વગેરે ન્યાયના કઠિનમાં કઠિન ગ્રંથનો અભ્યાસ કર્યો અને પાછા આવ્યા. ગુરુએ તેમની શક્તિ અને મેગ્યતા જોઈ તેમને વિ. સં. ૧૯૦૭માં નાડલાઈ (મારવાડ)માં પંન્યાસપદ અને વિ. સં. ૧૯૧૦માં. સિરેિહમાં, આચાર્યપદ આપી શ્રી હીરવિજયસૂરિ નામે જાહેર કર્યા. આ નિમિત્તે ચાંગા મહેતાએ મહોત્સવ ઊજવી સારે એ લ્હાવે લીધે. - ત્યાર બાદ ગુરુદેવ સાથે આચાર્ય હીરવિજયસૂરિ સિરોહીથી વિહાર કરી પાટણ પધાર્યા. ત્યાં તેમને પાટોત્સવ કરવામાં આવ્યું. આ પ્રસંગે સૂબા શેરખાનના મંત્રી સમરથ ભણસાલીએ લમીને ઘણે જ સદ્વ્યય કર્યો. ત્યાર બાદ સં. ૧૬૧૫ થી ૧૬૨૦ દરમિયાન બંને આચાર્યોના સાન્નિધ્ય શત્રુંજય તીર્થાદિ અનેક સ્થાનોમાં નવનિર્મિત જિનમંદિર, દેરીઓમાં તેમ જ જીર્ણોદ્ધાર પામેલા જિનપ્રાસાદમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ તથા યાત્રાસંઘે વગેરે કાર્યો સમ્પન્ન થયાં. વિ. સં. 2010_04 Page #604 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શાસનપ્રભાવક ૧૬૨૨માં વૈશાખ સુદિ બારસના દિવસે પાટણ પાસેના વડલી ગામે ગુરુશ્રી વિજયદાનસૂરિના સ્વર્ગવાસ થતાં ગચ્છની સ જવાબદારી તેમના ઉપર આવી પડી. આ સમયમાં ભારતમાં અને તેમાંયે ગુજરાતમાં અરાજકતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. સૂબાએ સ્વતંત્ર જેવા બની ગયા હતા અને એમર્યાદ વર્તી રહ્યા હતા. પ્રજા અને સંતસજ્જનો પણ હેરાન-પરેશાન બન્યા હતા. તેમાં શ્રી હીરવિજયસૂરિને પણ કેટલાક કષ્ટદાયી પ્રસંગેામાંથી પસાર થવું પડ્યું હતું. એવી એવી ઘટનાએ બની હતી કે જેમાં દ્વેષી, ઈર્ષાળુ અને સ્વાર્થી વ્યક્તિએએ ગુજરાતના સૂબા અને હાકેમેાને ભરમાવીને, તેમના દ્વારા શ્રી હીરવેિજયસૂરિને પકડી લાવવા હુકમેા કઢાવી, સૂરિજીને બબ્બે વખત ત્રણ ત્રણ મહિના સુધી ગુપ્તપણે રહેવા વિવશ કર્યાં હતા. જ્યારે આ આપત્તિના સમયે આગ્રાના ભાનુમલ અને કલ્યાણમલે અકબર બાદશાહ પાસે બીજું ક્માન કઢાવીને, વડાવલીના શ્રેષ્ઠિ તેાલા ધામીએ ગુપ્તપણે રાખીને, અમદાવાદના શ્રેષ્ઠિ કુંવરજી મહેતાએ સૂબાને સમજાવીને, અમદાવાદ–ઝવેરીવાડમાં રાઘવ નામના ગધવ અને શ્રેષ્ઠિ સામે છેડાવીને તેમ જ લાંકાના દેવજી વગેરે પણ સહાયભૂત થયા હતા. આ કષ્ટદાયક ઘટનાઓ બન્યા બાદ થાડા જ સમયમાં એક ઇષ્ટદાયક ઘટના બની, જે આચાર્ય હીરવિજયસૂરિ અને સમ્રાટ અકબરના મિલનની હતી. વાત એવી બની કે, અકમર બાદશાહના મહેલ પાસેથી એક વરઘોડા નીકળ્યેા. ચપાબાઈ નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ ધારણ કર્યાં તે નિમિત્તને આ વરઘોડા હતા. અકબર બાદશાહને આ વાતની જાણ થતાં તેને ખૂબ આશ્ચય થયું. તેના મનમાં આ વાત કેમેય ન બેસી. તેણે મંગલ ચૌધરી અને કમરૂખાનને આ અંગે તપાસ કરવા કહ્યું. બંનેએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઝીણવટપૂર્વક તપાસ કરી. બાદશાહ અકબરને આ વાત સત્ય હોવાનું જણાવી વધુમાં કહ્યું કે, આ બધા પ્રતાપ તેમના ગુરુ હીરવિજયસૂરિના છે એમ ચપા શ્રાવિકા કહે છે. ” આ હકીકત જાણીને બાદશાહને શ્રી હીરવિજયસૂરિના દર્શન કરવાની ભાવના જાગી. આ ઘટનાની એક વિગત એવી પણ છે કે, અકબર બાદશાહે આ વાતની ખાતરી ચંપાબાઈને એક મહિના મહેલમાં રાખીને કરી હતી. એ પછી કેટલાક દિવસે શ્રાવિકા ચ'પાબાઈને ૬ માસના ઉપવાસ પૂર્ણ થતાં, તે નિમિત્ત નીકળેલા વરઘોડાને જોઇ અકબર બાદશાહે શ્રાવિકા ચંપાબાઈને મહેલે નિમ ંત્રી એમના મુખે શ્રી હીરવિજયસૂરિના પ્રભાવની વાત જાણી. સૂરિજીના દન કરવાની ઉત્કંઠા થવાથી બાદશાહે તુરત ભાનુમલ અને કલ્યાણમલ નામના શ્રાવકોને બેલાવીને કહ્યું કે, “ તમે શ્રી હીરવિજયસૂરિને અહીં પધારવા માટે વિનતિપત્ર લખે. હું પણ એક જુદો પત્ર લખું છું. ' શ્રાવકોએ સૂરિજી પર પત્ર લખ્યું અને બાદશાહ અકબરે ગુજરાતના સૂબા સાહિબખાન ઉપર પત્ર રવાના કર્યાં, અને તેમાં ભારે આગતાસ્વાગતાપૂર્વક સૂરિજીને મેકલવા ફરમાન કર્યું. બાદશાહ અકબરને આ પત્ર જોઇ સૂએ સાહિબખાન પણ સ્તબ્ધ થઈ ગયા ! પૂર્વે પોતે કરેલા ઉપદ્રવો યાદ આવ્યા, ને તેનો પસ્તાવા પણ થયા. પછી અમદાવાદના જાણીતા ગૃહસ્થાને ખેલાવીને બાદશાહ અકબરનું ફરમાન વાંચી સંભળાવ્યું. શ્રી હીરવિજયસૂરિ આ સમયે ગાંધાર બિરાજતા હતા. સૂબાએ શ્રાવકે દ્વારા ત્યાં આ વાત પહોંચાડી. આગ્રાના શ્રાવકાના પણ 2010_04 Page #605 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૩૧૧ પત્ર હતા. સૂરિજી ગાંધારથી વિહાર કરી અમદાવાદ પધાર્યાં. નગર-પ્રવેશ ખૂબ ઠાઠથી થયેા, સૂબા સાહિબખાને પણ સૂરિજીને નિમંત્રી પોતાના પૂર્વીકૃત કૃત્ય બદલ માફી માંગી અને મિણુ, રત્ન, સુવર્ણ તેમ જ પાલખી, છડીદાર વગેરે ભેટ ધરી, તે સ્વીકારવા પ્રાથના કરી. સૂરિજીએ ત્યાગધર્મની સમજ આપી તેના અસ્વીકાર કરતાં સૂબા પર તેના ઊડો પ્રભાવ પડ્યો. શ્રી હીરવિજયસૂરિ અમદાવાદથી પાટણ પધાર્યાં. અહીથી ઉપાધ્યાય વિમલ આદિ પાંત્રીશ સાધુમહારાજોએ આગળ વિહાર કર્યો અને શ્રી હીરવિજયસૂરિ આદિ પછીથી નીકળ્યા. ઉપાધ્યાય આદિ પહેલાં ફત્તેહપુર સીક્રી પહોંચી ગયા અને બાદશાહ અકબરની ગુરુદેવના દર્શનની તીવ્ર ભાવના જાણી હર્ષિત બન્યા. સૂરિજી આદિ ફતેહપુર સીક્રીથી ૧૪-૧૫ માઇલ દૂર અભિરામાબાદ આવી પહોંચ્યા. ત્યાંથી ભાનુમલ અને કલ્યાણમલે બાદશાહી બંદોબસ્ત સાથે અપૂવ ઠાઠથી સૂરિજીના ફત્તેહપુર સીક્રીમાં પ્રવેશ કરાવ્યેા. આ સમયે શ્રી હીરવિજયસૂરિ પેાતાના ૬૭ મુનિવર સાથે અહીં પહોંચ્યા. વિ. સં. ૧૬૩ના જેઠ વદ ૧૨ના શ્રી હીરવિજયસૂરિના ફતેહપુર સીક્રીમાં પ્રવેશ થયા અને વદ ૧૩ના સમ્રાટ અકબર બાદશાહ સાથે રાજભવનમાં પહેલવહેલા મેળાપ થયા. આ પ્રસંગ જૈનધર્મીની અહિંસાની સૂક્ષ્મ માન્યતાને ચરિતાર્થ કરનારા પણ બન્યા. હતા. સૂરિજીના આગમન સમયે અકબર બાદશાહે સન્મુખ આવી સ્વાગત કર્યુ અને વિનયપૂર્ણાંક કુશળ-મંગળના સમાચાર પૂછ્યા. મહેલમાં આગળ ચાલતાં એક પ્રવેશદ્વાર આગળ સૂરિજી અટકી ગયા. ત્યાં આગળ ગાલીચા બીછાવેલ હતા. સૂરિજીને અટકી ગયેલા જોઈ સમ્રાટે તેનું કારણ પૂછ્યું, એટલે સૂરિજીએ ગાલીચા તરફ અંગુલિનિર્દેશ કરી જણાવ્યું કે, “ ગાલીચા પર ચાલવાથી હિંસા થાય. અમારાથી ગાલીચા પર પગ મૂકી ન શકાય. ” સમ્રાટે આશ્ચર્ય પામી કહ્યું, “ ગાલીચા તન સ્વચ્છ છે અને તેના પર જીવજં તુ પણ નથી, તે આપને ગાલીચા પર ચાલવામાં શી હરકત છે ? ’” સૂરિજીએ સાધુ ધર્મના આચાર જણાવતાં કહ્યું કે - “ અમારે। આચાર છે કે દષ્ટિપૂતમ્ ચક્ષેત્ પામ્~~~અર્થાત્ જ્યાં ચાલવું. અગર બેસવુ હોય ત્યાં ષ્ટિથી જમીન જોઈ લેવી જોઈ એ. ” સૂરિજીના આ કથનથી સમ્રાટને મનમાં હસવું આવ્યુ. અને ગાલીચામાં કયાંયે જીવજંતુ નથી તે વાતની પ્રતીતિ કરાવવા ગાલીચાના એક છેડા ઊંચા કરાવ્યેા. તેની નીચે કીડીઓના ઢગ નીકળ્યેા ! આ જોઈ સમ્રાટ અકબર દગ થઈ ગયા અને સૂરિજી પ્રત્યેના તેના ભક્તિભાવ વધુ દૃઢ બન્યા. પછી ગાલીચા લેવરાવી; સમ્રાટે સૂરિજીને યોગ્ય આસને બેસાડ્યા. સૂરિજીએ બાદશાહને ઉપદેશ આપી શુદ્ધ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ત્યાર બાદ સમ્રાટે પૂર્વ પદ્મસુંદર ણિ નામના યતિએ આપેલાં પુસ્તક વગેરેને ભંડાર બતાવી, તે સ્વીકારવા સૂરિજીને વિનંતિ કરી. સૂરિજીએ પરિગ્રહ આદિ કારણે તે નહીં સ્વીકારતાં, સમ્રાટને સૂરિજીની નિઃસ્પૃહતા માટે ઘણું ઘણું માન ઊપજ્યું; પરંતુ સમ્રાટના અતિ આગ્રહથી છેવટે આગ્રામાં એક જ્ઞાનભડાર બનાવી, તેમાં એ પુસ્તક રાખવા સ્વીકાર કર્યાં. આમ, શ્રી હીરવિજયસૂરિના આ પ્રથમ મેળાપમાં જ અકબર આદશાહ ઉપર ઊંડી છાપ પડી હતી અને તે ખૂબ પ્રભાવિત થયા હતા. શ્રી હીરવિજયસૂરિ વિ. સ. ૧૬૩૯ના જે ટ્ઠિ ૧૩ના ક્રૂત્તેહપુર સીક્રી પધાર્યા અને આ પ્રદેશમાં લગભગ ચાર વષઁ સુધી વિચરી બાદશાહુ અકબર, તેના પરિવાર અને રાજ્યાધિકારી 2010_04 = Page #606 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ગણુને ધર્મોપદેશ આપ્યા. પછી તેએ ગુજરાત પધાર્યાં ત્યારે અહીંનાં લેાકા, બાદશાહ, શાહી પિરવાર, અમીરા વગેરેને ધર્મોપદેશ દેવા માટે મહા॰ શાંતિચંદ્ર ગણિ, મહે॰ ભાનુચદ્ર ગણિ વગેરે વિદ્વાન મુનિવરેશને બાદશાહ પાસે રાખ્યા હતા અને ગુજરાત પહોંચ્યા બાદ પેાતાના પટ્ટધર શ્રી વિજયસેનસૂરિ તથા મા॰ સિદ્ધિચંદ્ર ગણિ વગેરેને પણ બાદશાહ પાસે મેાકલ્યા હતા. મહેા ભાનુચંદ્ર ગણિ અને મહા॰ સિદ્ધિચંદ્રગણિ બાદશાહના દરબારમાં લગભગ ૨૩ વર્ષ સુધી રહ્યા હતા. બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિ અને તેમના શિષ્યા-પ્રશિષ્યા વગેરેના ઉપદેશથી હિંસાત્યાગના, અમારિ પ્રવર્તાવવાનાં, જૈનાની ધર્મભાવના અને તી ભક્તિને જાળવવાનાં તેમ જ લાકહિતનાં અનેકવિધ કાર્યો કર્યાં હતાં, જેમાં કેટલાંક નીચેની વિગતે છેઃ— ( ૧ ) ખાદશાહ અકબર શ્રી હીરવિજયસૂરિના ભક્ત બન્યા, જૈન ધર્મના પ્રેમી બન્યા અને હિન્દુધર્મ પ્રત્યે આકર્ષાયા. ( ૨ ) બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિને મોટા ગ્રંથભંડાર અણુ કર્યાં. (૩) મારવા માટે બાંધી રાખેલાં પશુ-પક્ષીઓને છેડી મૂકયાં અને કેદીઓને પણ છૂટા કર્યા. ( ૪ ) ડાબર તળાવના શિકાર બંધ કરાબ્યા અને માછલાં પકડવાની જાળા અધ કરાવી. ( ૫ ) બાદશાહ અકબર હ ંમેશાં ૫૦૦ ચકલાંની ભેાને કલેવા કરતા હતા, તેણે તે ખાવાના ત્યાગ કર્યાં. ( ૬ ) ખાદશાહે નિવ“શિયાનું ધન લેવાનું બ`ધ કર્યું. (૭) ખાદશાહે જજિયાવેશ ( યાત્રા–કર ) મા કર્યાં. ( ૮ ) આગ્રા, કુત્તેહપુર સીક્રી, લાહેાર, બુરહાનપુર અને માલપુર વગેરે સ્થળામાં નવાં જિનાલયા અને ઉપાશ્રયા બનાવવાની રજા આપી. (૯) અહિંસા ( અમાર )નું ક઼માન ઃ પર્યુષણાના દિવસોમાં કોઈ પણ સ્થાને કોઈ પણ પશુપક્ષીની જીવહિંસા કરવાની મનાઈ ફરમાવી. આ હુકમ હંમેશને માટે છે એમ જણાવી, આ રીતનું ફરમાન કાઢી પોતાના જુદા જુદા પાંચ પ્રદેશેામાં અને એક શ્રી હીરવિજયસૂરિને ફત્તેહપુર સિક્રીમાં વિ. સં. ૧૬૪૦ના આપ્યુ હતુ. શાસનપ્રભાવક (૧૦) જૈન ધર્મગુરુઓ અને ધ સ્થાનેાની રક્ષાનુ ફરમાન : યોગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિ સેવડા (જૈન સાધુ ) અને તેમના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હજૂરમાં હાજર થવાનું માન મેળવ્યુ` છે; અને જેએ અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમનાયેગાભ્યાસનું ખરાપણુ, વધારા અને પરમેશ્વરની શેાધ ઉપર નજર રાખી હુકમ થયા કે તે શહેરના ( તે તરફના) રહેવાસીઓમાંથી કાઇએ એમને હરકત (અડચણ ) કરવા નહિ, તેમ તેમને તુચ્છકારવા પણુ નહિ. વળી, જો તેમાંનું (મંદિશ કે ઉપાશ્રયાનું ) કંઇ પડી ગયુ. હાય કે ઉજ્જડ થઈ ગયું હોય, અને તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધારવા કે તેના પાયા નાખવા ઇચ્છે તે તેને કોઈ ઉપલક જ્ઞાનવાળા ( અજ્ઞાની )એ કે ધર્માન્ચે અટકાવ કરવા નહિ. અને જેવી રીતે ખુદાને નહિ ઓળખનારા, વરસાદને અટકાવ અને એવાં ખીજા કાર્યાં, જે ઈશ્વરના અધિકારનાં છે, તેને આરોપ, મૂર્ખાઈ અને બેવકૂફીને લીધે જાદુનાં કામ જાણી, તે બિચારા ખુદાને ઓળખનારા ઉપર મૂકે છે અને તેમને અનેક પ્રકારનાં કટે આપે છે, એવાં કામેા તમારા રક્ષણ અને બંદોબસ્તમાં છે કે જે તમે સારા નસીબવાળા અને બાહોશ છે, તેમના હાથે થવાં જોઈએ નહિ....તેમ તેઓ પાતાની ભક્તિની ક્રિયાએ કરવામાં ચિંતાતુર 2010_04 Page #607 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો ૩૧૩ થાય નહિ અને ઇશ્વરભક્તિમાં ઉત્સાહ રાખે. એ જ ફરજ જાણી એથી વિરુદ્ધની દખલ થવા દેવી નહિ. આ રીતનું ફરમાન વિ. સં. ૧૬૪૭ના કાઢવામાં આવ્યું હતું (૧૧) જેનતીર્થો અર્પણ કર્યાનું ફરમાન : વેતાંબર જૈનાચાર્ય હીરવિજયસૂરિ તથા તેમના શિષ્ય જે પવિત્ર મનવાળા સાધુપુરુષો છે તેમના દર્શનથી મને, અકબર બાદશાહને ઘણો આનંદ થયેલ છે. તેમની, શ્રી હીરવિજયસૂરિની માંગણી મુજબ અમે સિદ્ધાચલ (શત્રુજ્ય), ગિરનાર, તારંગા, કેસરિયાનાથજી, આબુ, સમેતશિખરજી અને રાજગૃહીની પાંચ પહાડીઓ તથા અમારી સલ્તનતમાં ગમે ત્યાં હોય એવા તેમ જ તે પર્વતની નીચે આવેલાં દેવસ્થાને અને દર્શનસ્થળે તેમને (અર્થાત્ જૈન શ્વેતાંબર સંઘને) આપીએ છીએ અને તે તે સ્થળની આસપાસ કે તેમની ઉપર-નીચે કેઈએ કેઈ જાતની જીવહિંસા કરવી નહિ. આ ફરમાન આજે પણ અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે મૌજૂદ છે. (૧૨) લગભગ છ માસ અહિંસા પાળવાનું ફરમાન : અકબર બાદશાહે આ ફરમાન મુજબ શ્રાવણ વદિ ૧૦ થી ભાદરવા સુદ ૬ના ૧૨ દિવસ, બાર સૌર મહિનાના પહેલા ૧૨ દિવસે, સાલ ભરના ૪૮ રવિવારે, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે, ઇસ્લામી ૭માં રજબ મહિનાના દરેક ચાર સેમવારે, સૌર મહિનાના સર્વ તહેવારે, ઈરાની ફરવરદીન મહિનાના સર્વ ૩૦ દિવસે, બાદશાહના જન્મ મહિનાના બધા દિવસે, શાબાન મહિનાના ૩૦ દિવસે, સેફિયાન મહિનાના ૩૦ દિવસ, મિહિર મહિનાના ૩૦ દિવસ, નવરેજને ૧ દિવસ, રેજા ઈદ કે બકરી ઈદને ૧ દિવસ – એમ વર્ષભરના લગભગ છ મહિના શિકાર અને માંસાહાર પર પ્રતિબંધ મૂક્યો હતો. (૧૩) બાદશાહ અકબરે વિ. સં. ૧૯૪૦માં ફત્તેહપુર સીકીમાં બાદશાહી દરબારમાં આચાર્ય હીરવિજ્યસૂરિને “જગળુરુ” તરીકે ઓળખાવ્યા હતા. (૧૪) બાદશાહ અકબરે પિતાની ધર્મસભાના ૧૪૦ જ્ઞાની પુરુષનાં નામ લખાવ્યાં હતાં, તેમાં પહેલા વર્ગમાં સેળમાં જ્ઞાની શ્રી હીરવિજયસૂરિ લખાવ્યા હતા. આમ, બાદશાહ અકબર ઉપર શ્રી હીરવિજયસૂરિને પ્રભાવ કે અપૂર્વ હતો તે ઉપરક્ત બાબતોથી સ્પષ્ટ જાણી શકાય છે. વિક્રમની પંદરમી અને રોળમી સદીમાં અન્ય કોમની ધર્માન્જતાથી હિન્દુ અને જેનનાં અનેક મંદિર તથા પ્રતિમાઓ ખંડિત થયાં હતાં. આ ક્ષતિને યથાશકર્થ પહોંચી વળવા શ્રી વિજયદાનસૂરિ અને શ્રી હીરવિજયસૂરિના ઉપદેશથી અનેક તીર્થો અને જિનાલના જીર્ણોદ્ધાર થયા હતા, નવા જિનાલયે બન્યાં હતાં અને તેઓના હસ્તે ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા ને પ્રતિષ્ઠા થઈ હતી. શ્રી વિજયલક્ષ્મીસૂરિના એક સ્તવનના ઉલ્લેખ મુજબ શ્રી વિયદાનસૂરિએ અઢી લાખ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. આ બંને આચાર્યોની તેમ જ શ્રી હીરવિજ્યસૂરિની પ્રેરણાથી તથા સાંનિધ્યમાં પ્રતિષ્ઠા, યાત્રાસંઘે વગેરે જે ધર્મકાર્યો થયાં તે નીચેની વિગતે છે : અમદાવાદના સુલતાનના મંત્રી ગલરાજ મહેતાએ શત્રુંજ્ય-તીર્થનિ છ મહિના સુધી મુક્તાઘાટ કરાવ્યું, એટલે કે રાજ્ય તરફના લાગા, મુંડકાવે, જકાત, વેઠ વગેરે બંધ કરાવ્યાં; 2010_04 Page #608 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શાસનપ્રભાવક તેમ જ શત્રુંજય તીર્થની યાત્રા સંઘ કાઢવ્યો ને ત્યાં દેવકુલિકામાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. અમદાવાદના શ્રીમાલી કુંવરજી સોનીએ શત્રુંજયને યાત્રા સંઘ અને મુખ્ય ટૂંકમાં જમણી બાજુએ બંધાવેલ મોટા જિનપ્રાસાદમાં અનેક જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. ગાંધારના શેઠ વર્ધમાન અને તેના પુત્ર રામજી ગંધારિયાએ પણ શત્રુંજયની યાત્રા સંઘને અને મુખ જિનાલયમાં પ્રતિષ્ઠાને તેમ જ તળાજા, ગિરનાર આદિ તીર્થોના જીર્ણોદ્ધાર આદિને સારો લાભ લીધે. અમદાવાદના શ્રીમાલી રાજપાલ અને શ્રેષ્ઠ મૂલાશાહ તથા ગંધારના સમરિયા, જીવંત, વઈયા, સીપા વગેરે પિવાલેએ કરણ, હંસરાજ, પંચાણ, તેજપાલ વગેરે દેશી પરિવારોએ અને પરીખ, મુથા આદિ પરિવારોએ શત્રુંજય તીર્થે જિનપ્રાસાદો કે દેવકુલિકાઓ બંધાવી અને તેમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. વિ. સં. ૧૯૪૦માં ફત્તેહપુર સક્રીમાં શેઠ થાનમલના જિનમંદિરની અને આગ્રામાં શેઠ ભાનુમલ અને કલ્યાણમલના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદની સૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ખંભાતમાં સંઘવી ઉદયકરણે પતે બંધાવેલા ભગવાન ચંદ્રપ્રભ જિનાલયની પ્રતિષ્ઠા, મારવાડ–મેવાડનાં તીર્થોના યાત્રા સંઘ અને ખંભાતના ઉક્ત જિનાલયે શ્રી હીરવિજ્યસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી. સંઘવી નાનુના પુત્રે દુર્લભશલ્ય શ્રી હીરવિજયસૂરિના ઉપદેશથી કેટલાંક જિનાલયના જીર્ણોદ્ધાર, જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા તથા યાત્રા સંઘ વગેરેને સુંદર લાભ લીધું હતું. દીવ બંદરના શેઠ મેઘજી અને તેમનાં ધર્મપત્ની લાડકીબાઈ એ દીવમાં મોટો જિનપ્રાસાદ બંધાવી પ્રતિષ્ઠા કરાવી, ઉનામાં શ્રી હીરવિજયસૂરિનાં પગલાં ને સ્તૂપની તથા શત્રુંજય તીર્થમાં પણ ગુરુપગલાંની પ્રતિષ્ઠા કરાવી. શ્રી શત્રુંજય તીર્થના મુખ્ય સોળ ઉદ્ધા સિવાય નાના ઉદ્ધારે તે પાર વગરના થયા છે. છેલ્લે સોળમો ઉદ્ધાર વિ. સં. ૧૫૮૭માં કર્માશાહે કર્યો, પરંતુ બહુ જ પ્રાચીનતાને લીધે થોડા જ સમયમાં એ મૂળ મંદિર જીર્ણપ્રાય જેવું અને જર્જરિત થઈ ગયેલું દેખાતાં ખંભાતના તેજપાલ સેનીએ મૂળ મંદિરને બરાબર જીર્ણોદ્ધાર થાય તે કેવું સારું? એમ વિચારી શ્રી હીરવિજયસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર કરાવી, મંદિર તદ્દન નવા જેવું તૈયાર કરાવ્યું. વિ. સં. ૧૯૫૦માં શ્રી હીરવિજયસૂરિ સંઘસહિત પાલીતાણા પધાર્યા. સાથે બીજા ૭૨ સંઘ હતા. પ્રતિષ્ઠાના આ પ્રસંગની ઉજવણી અભૂતપૂર્વ બની હતી. આચાર્ય હીરવિજયસૂરિના હાથે જિનાલય અને જિનપ્રતિમાઓની જેમ શ્રમણની વૃદ્ધિ અને ઉન્નતિનું પણ નોંધપાત્ર કાર્ય થયું હતું. સૂરિજીના પટ્ટધર શ્રી વિજયસેનસૂરિ તથા મહ૦ શ્રી શાંતિચંદ્રગણિ, મહો. ભાનુચંદ્ર ગણિ, મહોઇ સિદ્ધચંદ્રગણિ આદિ શિષ્યોએ પણ બાદશાહ અકબર અને જહાંગીર પાસે અમારિ અને તીર્થરક્ષણ વગેરેનાં ફરમાન મેળવી જિનશાસનની અપૂર્વ પ્રભાવના પ્રસરાવી હતી. લોકાગચ્છના શ્રી મેઘજી સ્વામી આદિ ૧૮ યતિઓએ (શ્રીપૂએ) શ્રી હીરવિજયસૂરિ પાસે સંવેગી દીક્ષા સ્વીકારી હતી. સૂરિજીએ સ્વહસ્તે ૧૬૦ શિષ્યને દીક્ષ આપી હતી. તેઓશ્રી લગભગ ૨૦૦૦ સાધુઓ અને ૩૦૦૦ સાધ્વીઓના નાયક હતા. વિ. સં. ૧૯૫૧માં ઉનામાં શ્રી હીરવિજયસૂરિએ ચાતુર્માસ કર્યું. અહીં સૂરિજીનું સ્વાચ્ય નરમ પડતાં વિ. સં. ૧૬૫રનું ચાતુર્માસ પણ ઉનામાં જ ક્યું, અને ત્યાં જ ભાદરવા સુદિ ૧૧ ના દિવસે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. 2010_04 Page #609 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૧૫ શ્રી હીરવિજ્યસૂરિના હસ્તે અપૂર્વ શાસનપ્રભાવના થઈ હતી, તેમ કેટલીક ગ્રંથરચના પણ થઈ હતી. જેવી કે, શાંતિનાથ રાસ, દ્વાદશજિનવિચાર, મૃગાવતીચરિત્ર, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા, અંતરીક્ષ પાર્શ્વનાથ સ્તવ વગેરે. વિકમની રોળમી અને સત્તરમી સદીમાં શ્રી હીરવિજયસૂરિ થઈ ગયા પણ તેમનાં શાસનપ્રભાવનાનાં કાર્યો એટલાં ઉન્નત અને ઉજજ્વળ હતાં કે એમના પછીને યુગ “હીરયુગ”થી પ્રસિદ્ધિ પામે છે. અકબર બાદશાહ દ્વારા “યુગપ્રધાન” બિરુદ પ્રાપ્ત કરનારા અને જીવદયા પ્રવર્તાવનારા ચતુર્થ દાદા આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ શ્રી જૈન શ્વેતામ્બર બરતરગચ્છની શ્રમણ પરંપરામાં આચાર્ય જિનચંદ્રસૂરિ ઘણું થયા છે, તેમાં આ જિનચંદ્રસૂરિ “ચતુર્થ દાદા” તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. તેમના ગુરુ શ્રી જિનમાણિજ્યસૂરિ હતા. શ્રી જિનચંદ્રસૂરિને જન્મ વિ. સં. ૧૫૫માં, ખેતસરમાં, ઓશવાલ વંશના રહડ ગોત્રમાં થયું હતું. તેમના પિતાનું નામ શ્રી બન્તશાહ અને માતાનું નામ પ્રિયાદેવી હતું. તેમનું પિતાનું નામ સુલતાનકુમાર હતું. બાળપણમાં જ ધર્મના ઉચ્ચ સંસ્કાર પામી, માત્ર ૯ વર્ષની વયે, વિ. સં. ૧૬૦૪માં દિક્ષા ગ્રહણ કરી મુનિ સુમતિ ધીર નામ ધારણ કર્યું હતું. ગુરુ શ્રી જિનમાણિક્યસૂરિ વિ. સં. ૧૬૧રમાં સ્વર્ગવાસ પામતાં મુનિ સુમતિધીર આદિ જેસલમેર પધાર્યા હતા અને ત્યાં પૂજ્યશ્રી ગુણપ્રભસૂરિની સંમતિથી તેમને આચાર્યપદ આપી, આચાર્ય જિનચંદ્રસૂરિ નામ રાખી, ગુરુદેવની પાટે સ્થાપવામાં આવ્યા હતા. આચાર્ય જિનચંદ્રસૂરિએ તે સમયે સ્વગચ્છમાં ઘણા શિથિલાચાર જતાં વિ. સં. ૧૬૧૪માં, બિકાનેરમાં ક્રિોદ્ધાર કર્યો હતો. શ્રી જિનચંદ્રસૂરિએ વિ. સં. ૧૯૨૮નું ચાતુર્માસ આગ્રામાં કર્યું હતું અને શોષકાળમાં કેટલોક સમય આજુબાજુમાં વિહાર કર્યો હતે. એ દરમિયાન સારી એવી ધર્મ પ્રભાવના થતાં છેક અકબર બાદશાહ સુધી તેમના નામનો પ્રભાવ પ્રસર્યો. એક દિવસ લહેરની રાજસભામાં અકબર બાદશાહે શ્રી જિનચંદ્રસૂરિના દર્શન માટે પૃચ્છા કરતાં મંત્રી કર્મચંદે નિમંત્રણ પાઠવ્યું. વિ. સં. ૧૬૪૮માં શ્રી જિનચંદ્રસૂરિ લાહેર પધાર્યા. તેમનાં પ્રવચનોથી પ્રભાવિત થઈ બાદશાહ અકબરે તેમને “યુગપ્રધાન”નું બિરુદ આપ્યું, તેમ જ તીર્થરક્ષાનું અને પ્રતિવર્ષ માસી અડાઈના દિવસે માં “અમારિ'નું ફરમાન કર્યું હતું, તથા ખંભાતના દરિયામાં માછીમારોની જાળ પર પ્રતિબંધ મૂક્યો હતો. શ્રી જિનચંદ્રસૂરિના હસ્તે ઘણી પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ અને અન્ય અનેક ધર્મકાર્યો સમ્પન્ન થયાં હતાં. વિ. સં. ૧૯૭૦માં, બિલાડા (મારવાડ) ગામે શ્રી જિનચંદ્રસૂરિ સ્વર્ગવાસ પામ્યા હતા. 2010_04 Page #610 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શાસનપ્રભાવક સમર્થ વિદ્વાન, વાદકુશળ, પ્રખર પ્રભાવી અને પરમ ઉપકારી આચાર્યશ્રી વિજયસેનસૂરિજી મહારાજ આચાર્ય વિજ્યસેનસૂરિ તપાગચ્છ શ્રમણ પરંપરાના એક પ્રબળ પ્રભાવી આચાર્ય હતા. તેઓ વિદ્વાન અને બાદમાં સમર્થ હતા. તેમના હસ્તે જૈનશાસનની પ્રભાવનાને વિસ્તારનારા વિવિધ કાર્યો થયાં હતાં. શ્રી વિજયસેનસૂરિ હીરવિજયસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. તેમના દીક્ષાદાતા શ્રી હીરવિજયસૂરિના ગુરુ શ્રી વિજયદેવસૂરિ હતા. શ્રી વિજયસેનસૂરિનો જન્મ વિ. સં. ૧૬૦૪માં ફાગણ સુદિ પૂનમના, નાડલાઈ (મારવાડ)માં થયું હતું. તેમના પિતાનું નામ કર્માશાહ અને માતાનું નામ કેડમદે હતું. અને તેમનું પિતાનું નામ સિંહ હતું. પિતા કર્માશાહ વિ. સં. ૧૬૧૧માં શ્રી વિજયદાનસૂરિના હસ્તે દીક્ષા અંગીકાર કરી, શ્રી હીરવિજ્યસૂરિના શિષ્ય બની, મુનિ કમલવિજય નામ ધારણ કર્યું હતું. માતા કેડલદેની ભાવના પણ દીક્ષા લેવાની હતી, પરંતુ પુત્ર જયસિંહને હજુ આઠ વર્ષ પણ પૂરાં થયાં ન હોઈ, પિતાના ભાઈ જયતેને ત્યાં પાલી શહેર બે વર્ષ રહ્યાં, અને વિ. સં. ૧૯૧૩માં, સુરતમાં, શ્રી વિજયદાનસૂરિ પાસે તેઓએ અને પુત્ર જયસિંહે દીક્ષા ગ્રહણ કરી. તેઓનાં નામ અનુક્રમે સાધ્વી કલ્યાણશ્રીજી અને મુનિ વિમલ રાખવામાં આવ્યાં. મુનિ જયવિમલને શ્રી હીરવિજયસૂરિના શિષ્ય બનાવી શ્રી વિજયદાનસૂરિએ થડા સમય બાદ પાટણ, તેમના ગુરુ પાસે મોકલ્યા. મુનિ જયવિમલે ગુરુ પાસે રહી વ્યાકરણ, કેશ, સાહિત્ય, છંદ, ન્યાય અને જિનાગમેને ઊંડે અભ્યાસ કર્યો. ગુરુદેવે વિ. સં. ૧૯૨૬માં ખંભાતમાં તેમને પંન્યાસપદ આપ્યું, અને સં. ૧૯૨૮માં, અમદાવાદના અહમદપરામાં શ્રેષ્ઠિ મૂળા શેઠે કરેલ ઉત્સવમાં આચાર્યપદ આપી, તેમનું નામ આચાર્ય વિજયસેનસૂરિ રાખ્યું. આચાર્ય વિજયસેનસૂરિમાં તેમના સમર્થ ગુરુ શ્રી હીરવિજ્યસૂરિના ઘણા ગુણે ઊતર્યા હતા. લગભગ તેઓશ્રી પોતાના ગુરુ જેટલા જ સમર્થ અને પ્રભાવી હતા. વિ. સં. ૧૯૩૨માં સુરતના ચાતુર્માસમાં તેમણે દિગંબરે ભટ્ટારકને વાદમાં હરાવ્યા હતા. શ્રી હીરવિજયસૂરિ જ્યારે અકબર બાદશાહના નિમંત્રણથી ફતેહપુર સીકી ગયા ત્યારે ત્યાં આજુબાજુમાં ચારેક વર્ષની સ્થિરતા દરમ્યાન શ્રી વિજયસેનસૂરિએ ગચ્છની જવાબદારી સંભાળી લીધી હતી, અને ગુજરાતમાં રહી સારી એવી શાસનેન્નતિ કરી હતી. જ્યારે શ્રી હીરવિજયસૂરિ ગુજરાત તરફ આવવા નીકળ્યા ત્યારે તેમણે બાદશાહને તેના અતિ આગ્રહથી વચન આપ્યું હતું કે, “હું ગુજરાત જઈને મારા પટ્ટશિષ્ય વિજયસેનસૂરિને મેલીશ.” આ વાતને ત્રણેક વર્ષ થતાં અકબર બાદશાહે શ્રી હીરવિજયસૂરિને લખી જણાવ્યું કે, “હવે તમે તમારા પટ્ટધર શ્રી વિજયસેનસૂરિને લાહોર મેકલે.” શ્રી વિજયસેનસૂરિએ વિ. સં. ૧૬૪માં ગુરુની આજ્ઞા થતાં રાધનપુરથી વિહાર કરી પાટણ, આબુ સિરોહી, રાણકપુર, નાડલાઈ, વૈરાટનગર, મહીમનગર, લુધિયાણ થઈ લાહોર પધાર્યા હતા. અકબર બાદશાહ શ્રી વિજયસેનસૂરિની વિદ્વત્તાથી ખૂબ પ્રભાવિત થયા અને તેમના ઉપદેશથી જીવદયાનાં કેટલાંક વધુ ફરમાને જાહેર કર્યા; જેવાં કે, ગાય, બળદ, પાડાને ભેંશની 2010_04 Page #611 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૧૭ હિંસા (કતલ) કરવી નહીં; અપુત્રીયાનું દ્રવ્ય લેવું નહીં, ગુલામ તરીકે કોઈને પકડવા – રાખવા નહીં. એક પ્રસંગે શ્રી વિજયસેનસૂરિએ રાજસભામાં ઈશ્વર, સૂર્ય અને ગંગા નદી પ્રત્યેની જેની માન્યતાને સિદ્ધ કરી બતાવી ઈતર વર્ગની મુરાદને નિષ્ફળ બનાવવા સાથે સૌને અતીવ પ્રભાવિત કર્યા હતા. બાદશાહ અકબરે ત્યારે તેમને “સવાઈ હીર”નું બિરુદ આપ્યું હતું. શ્રી વિજ્યસેનસૂરિએ ત્રણેક વર્ષ લાહોર અને આસપાસ વિચરી, વિ. સં. ૧૯પરમાં ગુરુદેવ હીરવિજયસૂરિના નામ સ્વાથ્યના સમાચાર જાણી ગુજરાત તરફ વિહાર કર્યો. પાટણ ચાતુર્માસ હતા ત્યાં જ ઉનાથી ગુરુદેવના સ્વર્ગવાસના સમાચાર જાણી અત્યંત આઘાત અનુભવ્યું. ત્યાર પછી ગચ્છનાયકપદની જવાબદારી આચાર્ય શ્રી વિજ્યસેનસૂરિએ સંભાળી હતી. શ્રી વિજયસેનસૂરિના હસ્તે કાવી, ગંધાર, ચાંપાનેર, અમદાવાદ, ખંભાત, પાટણ આદિ અનેક ગ્રામ-નગરમાં લગભગ ચાર લાખ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ હતી. આ ઉપરાંત તારંગા, શંખેશ્વર, શત્રુજ્ય, પંચાસર, રાણકપુર, આરાસણ આદિ તીર્થસ્થાનના જિનાલને જીર્ણોદ્ધાર પણ તેઓશ્રીએ કરાવ્યું હતું. તેમણે “સુમતિ રાસ” અને સૂક્તાવલી ગ્રંથ રચ્યાને ઉલ્લેખ સાંપડે છે. શ્રી વિજયસેનસૂરિ વિ. સં. ૧૯૭૧માં ખંભાત પાસેના અકબરપુરમાં, ૬૭ વર્ષની વયે, ૫૮ વર્ષને દીક્ષા પર્યાય પાળી સ્વર્ગવાસ પામ્યા હતા. બાદશાહ જહાંગીર પાસેથી “જહાગીરી મહાતપા”નું બિરૂદ મેળવનાર, પ્રભાવશાળી સંઘનાયક, મહાન તપસ્વી આચાર્યશ્રી વિજયદેવસૂરિ મહારાજ આચાર્ય વિજ્યદેવસૂરિ સમર્થ વિદ્વાન, મહાન તપસ્વી પરમ પ્રભાવક જૈનાચાર્ય હતા. શ્રી વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ અંતર્ગત જે વિજ્યદેવસૂર સંઘ” આજે પ્રસિદ્ધ છે તે તેમના નામનો જ દ્યોતક છે. શ્રી વિજયદેવસૂરિના ગુરુ શ્રી વિજયસેનસૂરિ અને દાદાગુરુ શ્રી હીરવિજયસૂરિ હતા. આ ત્રણે સમર્થ આચાર્યોએ તેમના સમયના મોગલ સમ્રાટ અકબર. જહાંગીર અને શાહજહાંને પ્રતિબધી ભારતવર્ષમાં જીવદયા પ્રવર્તાવવાનું મહાન કાર્ય કર્યું હતું. શ્રી વિજયદેવસૂરિનો જન્મ “ઉકેશ” જાતિના મહાજન પરિવારમાં વિ. સં. ૧૯૩૪માં ઈડરમાં થયે હતો. તેમના પિતાનું નામ થીરો અને માતાનું નામ રૂપાદેવી હતું. અને તેમનું પિતાનું નામ વાસુદેવકુમાર હતું. વાસુદેવનાં માતાપિતા ધાર્મિક વિચારનાં હતાં, એટલે વાસુદેવને બાળપણથી ધાર્મિક સંસ્કાર મળ્યા હતા. બાળ વાસુદેવનું મન ઉત્તરોત્તર ત્યાગ તરફ ઢળતું ગયું અને એક દિવસ, ૧૦ વર્ષની બાલ્યવયમાં જ ત્યાગમા જવાને સંકલ્પ કર્યો. માતા રૂપાદેવી પણ દીક્ષા લેવા તત્પર બન્યાં. બંનેની દીક્ષા અમદાવાદ – હાજા પટેલની પિળમાં શ્રી વિજયસેનસૂરિના વરદ હસ્તે વિ. સં. ૧૯૪૩માં સમ્પન્ન થઈ. બાળ વાસુદેવનું નામ મુનિશ્રી વિદ્યાવિજય રાખવામાં આવ્યું. નામ પ્રમાણે તેઓ વિદ્યાનું ઉપાર્જન કરવા તત્પર થયા. તેમની ગ્યતાથી પ્રભાવિત 2010_04 Page #612 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શાસનપ્રભાવક થઈ શ્રી વિજયસેનસૂરિએ તેમને અમદાવાદના ઉપનગરમાં વિ. સં. ૧૯૫૫માં માગશર વદ પાંચમને દિવસે પંન્યાસપદ આપ્યું. વિ. સં. ૧૯૫૭માં સૂરિમંત્ર આપી આચાર્યપદે સ્થાપ્યા. આ પ્રસંગે ખંભાતના શ્રાવક શ્રીમલે ઉત્સવ કર્યો. પાટણમાં વિ. સં. ૧૯૫૮માં પિષ વદ ને દિવસે શ્રી વિજયદેવસૂરિને ગચ્છાનુજ્ઞા આપવામાં આવી અને વંદન–મહેન્સલ કરવામાં આવ્યું. આ વંદન–મહોત્સવની વ્યવસ્થા શ્રાવક સહસવીરે કરી હતી. તેઓશ્રીએ વિ. સં. ૧૯૮૮માં પૂ. ઉપર શ્રી યશોવિજયજી તથા તેમના ભાઈ પદ્રવિજયજી મહારાજને દીક્ષા આપી હતી. વિ. સં. ૧૭૦પમાં ૬૪ સાધુઓને ઈડરમાં અને ૮૦ સાધુઓને દક્ષિણમાં પંન્યાસપદ આપ્યું હતું. દીવના ફિરંગી લેકે એમનું ભક્તિભાવપૂર્વક બહુમાન કરતા હતા. ૧૮ યક્ષે તેમની સેવામાં હાજર રહેતા. શ્રી વિજયસિંહસૂરિ અને શ્રી વિજયપ્રભસૂરિ તેમના બે મુખ્ય આચાર્ય –શિષ્ય હતા. તેમની આજ્ઞામાં ૨૫૦૦ સાધુઓ અને ૫૦૦૦ સાધ્વીજીઓ અને સાત લાખ શ્રાવક હતા. આટલા વિશાળ સંઘનું અધ્યક્ષપણું તેઓ સાચવી શક્યા હતા, તે જ તેમની પ્રચંડ પ્રતિભાશક્તિનાં દર્શન કરાવે છે. ગચ્છનું મતભેદવાળું વાતાવરણ પિતાની આગવી કુનેહથી સ્વચ્છ કર્યું હતું. ખાસ કરીને મારવાડમાં તેમણે અનુપમ શાસનપ્રભાવના કરી હતી. ઉદયપુરના મહારાણા જગતસિંહે પૂજ્યશ્રીના ઉપદેશથી વરકાણું તીર્થમાં યાત્રાળુઓ પાસેથી “મુંડકાવેરે” લેવાનું બંધ કર્યું હતું, તેમ જ પાછલા તથા ઉદયસાગર તળાવમાં જાળ નાખવાને નિષેધ કર્યો હતે. તથા રાજ્યાભિષેકના દિવસે, જન્મદિવસે તેમ જ જન્મમાસ ભાદરવામાં કઈ જીવહિંસા ન કરે એ હુકમ બહાર પાડયો હતો. પૂજ્યશ્રીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, આબુ અને આરાસણામાં વિહાર કરી ચાતુર્માસ કર્યા, જિનબિંબ ભરાવ્યાં ને પ્રતિષ્ઠા કરી. દક્ષિણમાં કનડી, બીજાપુર, બુરહાનપુર તેમ જ કચ્છમાં પણ સુંદર ધર્માનુષ્ઠાને કરાવી, જેનશાસનની પ્રભાવના કરી હતી. તેઓશ્રીએ બે શિષ્યને આચાર્ય પદવી, પચીસ શિષ્યને ઉપાધ્યાય પદવી અને પાંચસે શિષ્યને પંન્યાસપદ આપ્યાં હતાં. શિષ્યને પ્રેરણા કરી ગ્રંથ લખાવ્યા. તેઓશ્રી દરરેજ એકટાણું કરતા, ૧૧ દ્રવ્યથી વધારે વાપરતા નહીં. પાંચ કરોડ સક્ઝાય ધ્યાન કર્યા. પાંચ વિગઈ ને ત્યાગ કરતા. આ રીતે પિતાના આત્માનું કલ્યાણ સાધ્યું અને જૈનશાસનની ઉન્નતિ કરી. શ્રી વિજયદેવસૂરિ વિદ્વાન અને તપસ્વી હતા. તેઓશ્રી આયંબિલ, નવી, ઉપવાસ, છઠ્ઠ આદિ તપશ્ચર્યા કરતા રહેતા હતા. પારણાને દિવસે એકાશન કરતા હતા. બાદશાહ જહાંગીરે શ્રી વિજયદેવસૂરિની તપસાધનાથી પ્રભાવિત થઈ વિ. સં. ૧૯૬૪માં માંડવગઢમાં તેમને “મહાતપા'નું બિરુદ આપ્યું હતું. ઉદયપુરના રાણા જગતસિંહ પર પણ શ્રી વિજયદેવસૂરિને વિશેષ પ્રભાવ હતો. મહારાણાએ તેમની પ્રેરણાથી નગરમાં અહિંસાનું પાલન કરાવ્યું હતું. ઈડરનરેશ રાય કલ્યાણમલ્લ આદિ શ્રી વિજયદેવસૂરિ પ્રત્યે વિશેષ આદર રાખતા હતા. શ્રી વિજ્યદેવસૂરિના મુખ્ય શિષ્યો કનકવિજય અને લાવણ્યવિજ્ય હતા. શ્રી વિજયદેવસૂરિએ પિતાના વિદ્વાન શિષ્ય કનકવિજયને વિ. સં. ૧૯૮૨માં વૈશાખ સુદ ૬ને દિવસે 2010_04 Page #613 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૩૧૯ આચાર્ય પદ આપી પટ્ટધર બનાવ્યા અને તેમનું નામ વિજયસિંહસૂરિ રાખ્યું. સયેાગવશાત્ તેમણે જાહેર કરેલ પાતાના ઉત્તરાધિકારી શ્રી વિજયસિ’હસૂરિના સ્વવાસ તેમના જીવનકાળમાં જ થઈ ગયા. તેથી તેમણે વિ. સં. ૧૭૧૦માં શ્રી વિજયપ્રભસૂરિને પોતાના ઉત્તરાધિકારી અનાવ્યા. તેમના સંઘ ‘ દેવસુરસંઘ ’ નામે પ્રસિદ્ધ થયા. સ્તુતિ–સ્તવન–ચૈત્યવંદન–સઝાય–રાસ વગેરે વિપુલ સાહિત્યના સર્જક આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિ મહારાજ આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિના જન્મ વિ. સ. ૧૬૯૪માં મારવાડ દેશના ભિન્નમાલનગરમાં થયા હતા. તેઓ વીશા એશવાલ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ વાસવ શેઠ, માતાનુ નામ કનકાવતી અને તેમનું પોતાનું નામ નાથુમલ હતુ. તેમણે આ વર્ષની વયે મુનિશ્રી ધીવિમલ ણિ પાસે સયમ સ્વીકાર્યુ હતું. તે વખતે તેમનું નામ મુનિ નવિમલ રાખવામાં આવ્યું હતું. સંયમ સ્વીકાર્યાં પછી તેમણે શ્રી અમૃતવિમલ ગણિતેમ જ શ્રી મેરુવિમલ ગણિ પાસે શાસ્ત્રાધ્યયન કર્યું. તેમને સુયેાગ્ય જાણી વિ. સં. ૧૭૨૭માં ગુરુએ તેમને પંન્યાસપત્તુથી વિભૂષિત કર્યા. તેમના ગુરુ વિ. સ. ૧૭૩૯માં સ્વર્ગવાસ પામ્યા. તે સમયના સગીતાર્થાએ વિચાયુ કે, હાલમાં સવિગ્ન, જ્ઞાન, ક્રિયા અને વૈરાગ્યવાદી ગુણાથી સંપૂર્ણ અને આચાર્ય પદ માટે યોગ્ય પંન્યાસ નવિમલ ગણ છે.” તેથી તેઓએ આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિને પં. નયવિમલ ગણને સૂરિપદથી અલંકૃત કરવા વિનંતી કરી. આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ એ વિનતીને યોગ્ય જાણી વિ. સ. ૧૭૪૮માં ફાગણ સુદ પાંચમને દિવસે સ`કેર ગામમાં તેમને આચાય પદ્મવીથી વિભૂષિત કર્યાં અને તેમનું નામ જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યું. આ નામ પાછળ તેમને વિશાળ જ્ઞાન અનુભવ આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ અનુભવ્યા હતા તે છે. આ સમયે નાગજી પારેખે આચાય પદના મહોત્સવ કર્યાં અને સારું દ્રવ્ય ખચ્યું. તેમના સમયમાં જૈનસંઘના સાધુવ`માં શિથિલાચાર સારા પ્રમાણમાં પ્રવેશ્યા હતા અને તેથી તેમણે ક્રિયાદ્ધાર કરી તપસ્વી જીવાને મેાક્ષના માગ સાચી રીતે અને શુદ્ધ રીતે આચરી બતાવ્યે હતેા. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, શ્રી દેવચ`દ્રજી, શ્રી આનંદઘનજી વગેરે તેમના સમકાલીન હતા. તે સૌ સવિગ્ન ગીતાર્થો હતા અને પરસ્પર પ્રત્યે આદરભાવ રાખતા હતા. • શ્રી ચંદ્રકેવલી રાસ 'માં આચાર્ય પદવી સ. ૧૯૪૯માં ફાગણુ સુદ પાંચમે પાટણમાં આપ્યાને ઉલ્લેખ છે : ' નિધિ યુગ' મુનિ શિશ સંવત માને ફાગણ સુદ પંચમી દિનેજી, પત્તનનયરતણે તસ પાસે, પદ પામ્યું શુભ દેશે જી.’( શ્રી ચદ્રકેવલી ૧ાસ-ખંડ ૪થે, ઢાળ પ૫મી, ગાથા ૧૫ ). 2010_04 Page #614 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શાસનપ્રભાવક મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ પ્રત્યે, તેમની શુદ્ધ પ્રરૂપણા પ્રત્યે આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિને અદ્દભુત આદર હતું. તેથી તેઓ તેમને “વાચકરાજ' નામથી સંબોધતા. પૂજ્ય ઉપાધ્યાયજીનાં બનાવેલાં ઘણું સ્તવને ઉપર આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિએ ટીકાઓ રચી છે. ઉપરાંત ઉપાધ્યાયજીના સ્વર્ગવાસ પછી તેઓએ અને શ્રી દેવચંદ્રજીએ સંયુક્તપણે (શ્રી શ્રી પાલરાસને ઢાળ લઈ) શ્રી નવપદજીની પૂજાની રચના કરી. તે કૃતિને મહોપાધ્યાય શ્રી યશવિજયની કૃતિ તરીકે રજૂ કરી છે. તેમણે અનેક વખત શ્રી સિદ્ધાચલજી તીર્થની યાત્રા કરી હતી. ૧૭ અંજનશલાકા કરી હતી તેમ જ બીજાં પણ અનેક પ્રતિષ્ઠાદિ કાર્યો કરાવ્યાં હતાં. ઘણું મુનિઓને પંડિત અને વાચકપદનાં દાન કર્યા હતાં. વિ. સં. ૧૭૭૦માં સુરતના શ્રી પ્રેમજી પારેખે શ્રી સિદ્ધાચલજીને સંઘ તેમના ઉપદેશથી કાઢયો હતે. તેમનું વિહારક્ષેત્ર માટે ભાગે ગુજરાત, સૌરાષ્ટ્ર તેમ જ મારવાડ હતું. સુરત શહેરમાં તેમણે અનેકવાર સ્થિરતા કર્યાના ઉલ્લેખ સાંપડે છે. વિ. સં. ૧૭૭૫માં તેમણે સુરતમાં તીર્થમાલા રચી. વિ. સં. ૧૭૩૩માં સલાહસ્તેત્ર પર સુરતમાં બે ર. વિ. સં. ૧૭૮૦માં સુરતમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. તેમની કાવ્યશક્તિ અદ્દભુત હતી. સંસ્કૃત સાહિત્યમાં જેવું સ્થાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું હતું, તેવું જ સ્થાન લેકભાષાની કવિતામાં તે યુગમાં આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિનું હતું. તેમણે સંસ્કૃત, ગુજરાતીમાં અનેક ગ્રંથ રચ્યા છે, જે પૈકી નીચેના ગ્રંથે મુખ્ય છે નરભવદિતવનયમાલા પ્રશ્નદ્રાવિશિકાસ્તોત્ર પ્રશ્નવ્યાકરણુસૂત્રવૃત્તિ જિનપૂજાવિધિ સંસારદાવાનલ સ્તુતિવૃત્તિ વીશસ્થાનકતપવિધિ શ્રીપાલચરિત્ર જ્ઞાનવિલાસ સંયમતરંગ તીર્થમાલા નવતત્ત્વ બાલાવબોધ સૂર્યાભનાટક આનંદઘન ચેવીશી બાલાવબોધ સાધુવંદના રાસ ૩૫૦ ગાથાના સ્તવનને બાલાવબોધ જબૂસ્વામી રાસ દીવાલીક૯૫ બાલાવબોધ શ્રી ચંદ્રકેવલીરાસ આધાત્મકલ્પદ્રુમ બાલાવબોધ બે ચોવીશીઓ પાક્ષિકસૂત્ર બાલાવબોધ દશદષ્ટાંતની સજ્ઝાય ધ્યાનમાલા ઉપર બે ગદષ્ટિની સજ્ઝાય ઉપરાંત, સિદ્ધાચલનાં સંખ્યાબંધ સ્તવને, રાસે, સ્તુતિઓ વગેરેની રચના કરી છે. તેમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાં ૮૦ વર્ષના સુદીર્ઘ ચારિત્રપર્યાય હતે. તેમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૭૮૨માં ખંભાત મુકામે આ વદ ૪ને દિવસે પ્રભાતકાળે અનશનપૂર્વકસમાધિપૂર્વક થયું હતું. તેઓશ્રી ભવ્યસમૂહમાં અત્યંત પ્રીતિપાત્ર હતા. તેથી જ્યારે તેમને 2010_04 Page #615 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંત ૩૨૧ સ્વર્ગવાસ થયો ત્યારે ખંભાતમાં ૪૦ દિવસ પર્યત અમારિપ્રવર્તન કરાવવામાં આવ્યું હતું. ખંભાતના દરિયામાં માછીમાએ પણ ધંધો બંધ રાખ્યું હતું. સુરતના સૈયદપરામાં નદીશ્વરપના જિનાલયના ચોકમાં તેમનાં પગલાંની દેરી છે, જે તેમના સ્વર્ગવાસના વર્ષમાં જ ત્યાં સ્થાપિત કરાઈ છે. સુરતમાં તેમની વિશેષ સ્થિરતાને કારણે અને સંભવતઃ સૈયદપરામાં સ્થિરતાના કારણે ત્યાં દેરી સ્થપાઈ હેવાની કલ્પના કરી શકાય. ત્યાં કલાત્મક નંદીશ્વરદ્વીપનું દેરાસર છે, જે તેમની પ્રેરણાથી, તેમની દેખરેખ નીચે તૈયાર થયું હતું. આ રીતે, અઢારમી શતાબ્દીને તેમણે પોતાના તપઃપૂત જીવનથી, સંવિગ્નપણથી, જ્ઞાનના પ્રકાશથી તથા અનેક ગુણેથી અજવાળી છે. (શ્રી જૈનસાહિત્યવિકાસ મંડળ-મુંબઈ દ્વારા પ્રકાશિત “પંચપરમેષ્ઠી ધ્યાનમાલા”માંથી સાભાર.) ( “પ્રબુદ્ધજીવન”ના તા. ૧૬-૫-૮૭ના અંકમાં ડે. કુમારપાળ દેસાઈના “ જેના સાહિત્યમાં આચાર્ય જ્ઞાનવિમલસૂરિજીનું પ્રદાન” લેખમાં તેમના સાહિત્ય વિશે સારી એવી માહિતી આપવામાં આવી છે.) શ્ર. ૪૧ 2010_04 Page #616 -------------------------------------------------------------------------- ________________ ܕܝܐ શાસનના શીલભદ્ર સારસ્વત પુરુષો અલગારી, નિ:સ્પૃહી, યોગી અને અનેક સિદ્ધિના સર્જક, કવિવર શ્રી આનંદઘનજી મહારાજ મુનિપ્રવર શ્રી આનંદઘનજી મહાન યાગી અને કવિવર હતા. તેમને ચેાગસાધના દ્વારા અનેક સિદ્ધિ સહજપણે પ્રાપ્ત થઈ હતી. તેમની આત્મસાધના અને ત્યાગભાવના અપૂર્વ અને અલૌકિક હતી. તેઓ નિઃસ્પૃહી, અલગારી તેમ જ અધ્યાત્મના ઉચ્ચ સાધક–યોગીરાજ અવધૂત હતા. શ્રી આનંદઘનજી મહારાજના જન્મ કે દીક્ષાનાં સ્થળ-સમયની કે ગુરુ—સંબંધી કોઈ આધારભૂત માહિતી, તેમની કાવ્યકૃતિ કે અન્ય સાધના દ્વારા, પ્રાપ્ત થતી નથી. તેમના જીવન વિષે કેટલીક ઘટના—કેટલાક પ્રસંગો અને અન્ય ઘેાડીઘણી માહિતી મળે છે તે લેાકમુખે વહેતી આવેલી વાતેમાંથી, તેમની કાવ્યકૃતિઓના હામાંથી અને મહાપાધ્યાય શ્રી યશેવિજયજીની ‘ અષ્ટપદી ’ રચના વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. શ્રી આનંદઘનજીના સમય આશરે વિ. સ. ૧૯૬૦ થી ૧૭૩૦ સુધીના મનાય છે. તેમના જન્મ પ્રાય: બુંદેલખંડના કોઇ ગામમાં થયેા હતેા. તેમનુ દીક્ષાવસ્થાનું નામ ૮ લાભાનંદ' હતું અને આનંદઘન' એ તેમનું ઉપનામ હતું. શ્રી આનંદઘનજી મહારાજના સ'પ'માં મા॰ યોાવિજયજી અને પન્યાસ શ્રી સત્યવિજયજી આવ્યા હતા. તેમાં મહા યશેવિજયજી તે ત્યાં સુધી કહે છે કે — પારસમણિ સમા આનંદઘનજીના સમાગમથી લેાહ જેવા હું યશેવિજય સુવર્ણ બન્યા ! જ્યારે ૫. સત્યવિજયજી તેમની સાથે કેટલેક સમય વનમાં રહ્યા હતા. પ. સત્યવિજયજી દ્વારા ક્રિયાદ્વાર, શ્રી આનદઘનજી દ્વારા અધ્યાત્મયાગ અને મ॰ યશેાવિજયજી દ્વારા જ્ઞાન – એમ આત્મજ્ઞાનનાં ત્રણ અંગના ત્રિવેણીસંગમ એ સમયમાં સધાયા હતા. પન્યાસજી દ્વારા ક્રિયાદ્ધાર કરવામાં આવ્યે ત્યારે તે સમયમાં જે શિથિલાચાર વગેરે CC 77 – 2010_04 Page #617 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૨૩ પ્રદૂષણ પ્રવર્તી રહ્યાં હતાં તેનો ચિતાર શ્રી આનંદઘનજી અને મહોયશોવિજ્યનાં પદો, સ્તવને, સજઝા વગેરેમાં જોવા મળે છે. આમ, આ સમય પાનખરને અને વસંતને – એમ બંને રીતે પ્રવર્તિત હતું એમ કહી શકાય. શ્રી આનંદઘનજીએ કયા ગચ્છમાં દીક્ષા લીધી તે અંગે મતમતાંતર પ્રવર્તે છે. તેમ છતાં, તેમને સમાગમ વગેરે જોતાં તેઓ “તપાગચ્છ”ના હોય એમ વધુ બનવાજોગ છે. જો કે, તેમનું મોટા ભાગે એકાંતમાં કે જંગલમાં અધ્યાત્મ-ગસાધનાથે રહેવાનું જે અલગારીપણું હતું, તેથી ગચ્છ કે સંપ્રદાયથી તે તેઓ પર જ હતા. એટલું જ નહિ, તેમનું જીવન અને કવન કેઈપણને પિતાના માનવા પ્રેરે એવું સર્વવ્યાપક પણ હતું. આવી પ્રતીતિ આપણને તેમની નિમ્ન કાવ્યકૃતિઓમાં તરત જેવા મળે : રામ કહો રહેમાન કહો, કેઉ કાન કહે મહાદેવ રિ, પારસનાથ કહે કેઉં બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયંમેવ રિ. ભાજન–ભેદ કહાવન નાના, એક મૃત્તિકા રૂપ રિક તૈસે ખંડ કલ્પનાપિત, આપ અખંડ સ્વરૂપ રિ. પરસે રૂપ પારસકે કહિયે, બ્રહ્મ ચીહે બ્રહ્મ રિએ ઈહિ વિધિ સાધો આપ, ‘આનંદઘન ચેતનમય નિષ્કમ રિ આજથી લગભગ ૨૭૫ વર્ષ પહેલાં થઈ ગયેલા ગીવર્ય શ્રી આનંદઘનજીનાં સ્તવમાં ભક્તિગ છે, જ્ઞાનયોગ છે, સમર્પણુગ છે, તેમ જ શ્રી જિનાગમનાં સઘળાં રહે છે. આ સ્તવને એક એવા મહાપુરુષનું સર્જન છે કે જેમની સાતે ધાતુમાં, દશ પ્રાણમાં, પાંચ ઈન્દ્રિમાં અને છ મનમાં તેમ જ સાડા ત્રણ કરોડ રૂંવાડાંમાં પરમાત્મભક્તિ પ્રતિષ્ઠિત હતી. જેમનામાં અસ્થિમજજાવત્ પરમાત્મભક્તિની પાવનકારી ગંગા અહર્નિશ વહેતી હતી. આનંદઘનચોવીશી: વર્તમાન અવસર્પિણું કાળના ૨૪ તીર્થકરેદેવાનાં આ ૨૪ સ્તવમાં ક્રમશઃ અધ્યાત્મ-રવિને વધતો જતે ઉદ્યોત વર્તાય છે. આનંદઘન એ અંતરતમ આત્મા છે. આણુ અણુમાં વ્યાપ્ત અંતર્યામી છે. સર્વ નિકટવર્તી પદાર્થોથી વધુ નિકટ આત્માના સ્વભાવને સ્વ-ભાવ-ભૂત બનાવીને જીવવા માટે ગીવર્ય શ્રી આનંદઘનજીનાં આ ચોવીસે સ્તવને એક અજોડ ઇલાજ છે. બધાં સ્તવમાં આનંદઘન આત્માની વાણું છે, આનંદઘન આત્માને ઉજાસ છે, આનંદઘન આત્માની પ્રતિષ્ઠા છે. પ્રત્યેક સ્તવનમાં સાધકની આગવી છટા છે. આત્મિક ખુવારીની હવા છે. યોગ અને અધ્યાત્મની સ્પર્શનાનું સંગીત છે. કર્મબળ અને ધર્મબળનું નિર્મળ પ્રતિપાદન અને ષડ્રદર્શનની સ્પષ્ટતા છે, અવંચક આદિ ત્રણ યંગેનું નિરૂપણ છે, સમ્યકત્વ ગુણનું પ્રતિપાદન છે. અઢાર મુખ્ય દેથી સર્વથા રહિત શ્રી જિનેશ્વરદેવના અચિંત્ય સામર્થ્યનું વિરાટ સ્વરૂપે નિરૂપણ છે. આ સ્તવને એ ઉત્કૃષ્ટ ભક્તિવરની ઉત્કૃષ્ટ જિનભક્તિના ઉત્કૃષ્ટ અંતગાર છે. મહામહિમાશાળી આત્મદ્રવ્યને આવો આબેહૂબ નકશે અન્યત્ર ભાગ્યે જ નીરખવા મળે છે. જેમ જર્મન મહાકવિ ગેટે મહાકવિ કાલિદાસના “શાકુંતલને માથે મૂકીને 2010_04 Page #618 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ શાસનપ્રભાવક ના હતું, તેમ આ મનમોહક સ્તવનને પણ માથે ચડાવીને નાચવાનું મન થાય એટલાં એ સુંદર, સરસ અને ચિંતનમય છે. ભવભ્રમણાને ભાંગીને ભુક્કો કરવાની કલ્પનાશક્તિ જગાડવાની આ સ્તવમાં અદ્ભુત શક્તિ છે. પહેલા સ્તવનમાં પ્રભુજીને પ્રિયતમ તરીકે સ્વીકાર્યા છે. દેવાધિદેવ શ્રી તીર્થકર પરમાત્મા જેના પ્રિયતમ હોય તેનું મન સતી જેમ સત્ તત્ત્વમાં પ્રતિષ્ઠિત હોય; પછી પૂછવું જ શું ! બીજા સ્તવનમાં એ પ્રીતમની પ્રતીક્ષાને ભાવ ભાવસભર શૈલીમાં ગૂંથાય છે પંથડે નિહાળું રે બીજા જિન તણે રે, અજિત અજિત ગુણધામ. ત્રીજા સ્તવનમાં શ્રી વિવેધર વીતરાગ અરિહંત પરમાત્માના સેવકની પ્રાથમિક ગ્યતા દર્શાવી છે. ભય, દ્વેષ, ખેદ ઈત્યાદિ રહિત ભક્ત જ ભગવાનની ઝાંખી કરી શકે. ચેથા સ્તવનમાં દર્શનપિપાસુ સાધકની આગવી છટાઓનું નિદર્શન છે. સાધકમાં આવશ્યક આત્મિક ખુમારીની આબોહવા જોવા મળે છે. એમાં જિનદર્શનનું તત્ત્વજ્ઞાન જોવા મળે છે અને યેગ, અધ્યાત્મ અને અનુભૂતિની સ્પર્શનાનું સંગીત પ્રાપ્ત થાય છે. એ સંગીતમાં લીન બનીને સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ જવાય છે. સાધક આત્મસ્થ બને છે અને આત્મસ્થ સ્થિતિ એ જ પરમ આનંદની, પરમ સુખની, પરમ શાંતિની સ્થિતિ છે, એમ સિદ્ધ થાય છે. સેળમું સ્તવન વાંચતાં એ વાતની પ્રતીતિ થાય છે કે ગીરાજ આનંદઘનજી સાચે જ એ અવસ્થામાં જ જીવ્યા હશે ! ભાગ્ય રૂપી ભાનુના પ્રકાશમાં આનંદઘન આત્મા પ્રસન્નતામાં પૂર્ણ સુખ પામે – એ આ સ્તવને અનુભવ કરાવે છે. આ સ્તવને પૂર્ણ ચંદ્રમાંથી ઝરતી સુધા સમાં છે. એની અર્થ વૃતિ સૂર્યકિરણ સમી પ્રકાશમાન છે; તે એની નાદલીલા, સંગીતલીલા, શ્રવણલીલા ચંદ્રકિરણ સમી મધુર છે. આ સ્તવમાં આધ્યાત્મિક ગરિમાનું ઓજસ્ છે, તે ભક્તિભાવનું માર્દવ છે. સુધારસને સ્વાદ ફિક્કો લાગે એ આત્મરસ–પરમાત્મસ આ સ્તવનેમાંથી આસ્વાદાય છે! વીસમાં સ્તવનમાં એટલે જ આત્માને ચાવવાની વાત છે, જેમાં પરમાત્મરસ નીપજે છે! આ સ્તવનના અભ્યાસથી, સેવનથી આત્મશુદ્ધિ થાય છે, આત્મસ્નેહમાં વૃદ્ધિ થાય છે, ભક્તિભાવમાં સમૃદ્ધિ થાય છે અને જીવનમાં રિદ્ધિ પ્રાપ્ત થાય છે. માટે યોગી શ્રી આનંદઘનજીની આ વીશી અનન્ય કૃતિ છે ! યાનાર્હ છવન-પ્રસંગે : નિર્ભયતાઃ શ્રી આનંદઘનજીના વ્યક્તિત્વને પરિચય કરાવતા કેટલાક પ્રસંગે ધાયા છે. તે પ્રસંગે તેમના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરવા માટે સક્ષમ છે. એક વાર મહાત્મા આનંદઘનજીને ખાનગીમાં હળવેકથી વિનંતી કરવામાં આવી કે આપ થોડી વાર વ્યાખ્યાનને પ્રારંભ ન કરે તે સારું....” “વ્યાખ્યાન તે તેના સમયે શરૂ થશે જ.” મહાત્માએ આકાશ સામે દષ્ટિપાત કરીને નિર્ણય જાહેર કર્યો. પણ નગરશેઠ જેવી વ્યક્તિ સભામાં ન હોય ને....' વ્યાખ્યાન સાંભળવા બેઠેલા આજકોએ પિતાની અકળામણ વ્યક્ત કરી. ધર્મનું આચરણ વ્યક્તિગત રીતે વિચારીને થાય?” એમ કહીને આનંદઘનજીએ 2010_04 Page #619 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત ૩૨પ ધર્મ અને વૈરાગ્ય પર પિતાને પ્રચંડ વાણીપ્રવાહ વહેતો મૂકયો. અમદાવાદ શહેરના શ્રોતાજને સ્થળકાળ ભૂલીને તેમના પ્રવચનમાં તણાઈ રહ્યા. સળી પડે તે સંભળાય એવી શાંતિ છવાઈ ગઈ હતી. વ્યાખ્યાનમાં મેડેથી પહોંચનારા પિતે કંઈક ગુમાવ્યું છે” એ અનુભવ કરતા હતા. મોડા આવનાર નગરશેઠને પણ બીજા શ્રોતાઓ પાછળ બેસી જવા સિવાય છૂટકે ન હતે. શ્રોતાજનમાં બેઠા પછી પણ નગરશેઠનું ધ્યાન પ્રવચનમાં ચુંટયું નહિ. કારણ કે તેને વારંવાર એક જ વિચાર ડંખતે હતું કે —– “મારી હાજરીની રાહ ન જેવાઈ એ તે ઠીક, પણ હું અમદાવાદનો નગરશેઠ છું તેની નેંધ સુધ્ધાં ન લેવાઈ ! ” પ્રવચન પૂરું થયું. શ્રોતાઓ આનંદઘનજીને પ્રશ્નોત્તરી કરી અને વંદન કરી વીખરાવા લાગ્યા. પછી નગરશેઠ મહાત્મા પાસે આવીને બોલ્યા, “આપે પ્રવચનને આરંભ કરવામાં પડી ઉતાવળ કરી. હું પ્રવચનમાં આવવાને જ હતો.” “હું” શબ્દ પરનું વજન નિરભિમાની મહાત્માને ન ગમ્યું. તેઓ મન રહ્યા. વળી નગરશેઠે એ જ વાત દેહરાવી. “હું આવવાને જ હતે. આપના વક્તવ્યના લાભથી મને વંચિત નહોતે રાખો.” ભાઈ ! મારે મન તે બધા સમાન છે. એકાદ વ્યક્તિ માટે હું શા માટે શું? બધાના સમયની બરબાદી કરવાનું નિમિત્ત હું અને તમે શા માટે બનીએ?” આ સાંભળી નગરશેઠ ઊભર દબાવી ન શક્યા. તે પિતાના મનની વાત ખુલ્લી રીતે બલી ગયા : “અમારા જેવા ધર્મસેવકો પર આપની કૃપાદષ્ટિ હોવી ઘટે. એટલા માટે તે આપને મારા તરફથી આહાર અને કપડાં પહેરાવું છું અને ઘટતી સેવાને પ્રબંધ કરું છું.” નગરશેઠનું અભિમાન જોઈ આનંદઘનજી બોલ્યા, “શેઠજી, તમે વહેરાવેલો આહાર તે હવે આ દેહમાં વપરાઈ ચૂક્યો છે, એટલે એ તમને લેહીમાંસ રૂપે પાછા આપી શકાય, જે શક્ય નથી અને ઇચ્છનીય પણ નથી. પરંતુ તમારાં કપડાં મારા શરીર પરથી અત્યારે જ ઉતારીને પાછા આપી શકું છું.” એટલું કહીને નગરશેઠે વહેરાવેલાં વસ્ત્રોને ઘા કરી, પોતાની મસ્તીમાં ચાલી નીકળ્યા ને જંગલમાં જઈ રહ્યા. તે સમયે તેમના હોઠે એક સ્તવન રમી રહ્યું : આશા રન કી ક્યા કીજે, ગ્યાન સુધારસ પીજે, ...આશા દાસી કે જે જાયે, તે જન જગ કે દાસા. ગસિદ્ધિ : આબુની એક ગુફા બહાર બેઠાં બેઠાં આનંદઘનજી મસ્તીમાં વૈરાગ્યનાં પદો ગાતા હતા, ત્યાં તેમને ખેળ ખેળતે કઈ પ્રવાસી આવી ચડ્યો, ને બોલ્યો : મહાત્માજી ! આપના બાળપણના મિત્રે આ કું િમોકલાવ્યો છે.' હા...આ! શાને ફંપિ છે, ભાઈ ?' મહાત્માએ પૂછ્યું. આગંતુક અતિ ઉત્સાહમાં આવી ગયું, “બાપજી ! આ કૂપામાં એવી વસ્તુ ભરી છે કે જેની પાસે તે હશે તેની પાછળ દુનિયા દોટ મૂકશે ! તમારા મિત્રે આ સાધનાની સિદ્ધિ રૂપે એ પ્રાપ્ત કરીને તેને ભાગ આપને પહોંચાડવા મને મોકલ્યો છે. લે, ખાતરી કરે.” 2010_04 Page #620 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આટલું સાંભળવા છતાં આનંદઘનજીના ચહેરા પર વિસ્મયની નિશાનીરૂપ કોઈ ચમક ન ઊપસી. તેઓ તટસ્થ લાગ્યા. કેમ, આ ક્રૂ'પામાં અમૃત તે નથી મેાલાધ્યું ને ? ’ તેમણે પૂછ્યું. આગંતુકે ઠાવકી રીતે કહ્યું, ‘સંસાર ઊભા છે લક્ષ્મીને જોરે. જગત મુજરો કરે છે ધનવાન સામે. દુનિયાની ક્રેટ છે. સેના પાછળ. તમારા મિત્રે વરસાની સાધના પછી એવું રસાયણ શેાધી કાઢ્યું છે કે જેના એક ટીપાથી સુવર્ણનુ સર્જન થઈ શકશે.' એમ કહીને, કુપા ખેાલીને તેણે એક પથ્થર પર એક ટીપુ મૂકયું અને પથ્થરનું પરિવર્તન શરૂ થયું. પથ્થર ધીમે ધીમે સુવર્ણ બનવા લાગ્યા. આવનાર વિચારતા હતા કે હમણાં આનંદઘનજી મારા હાથમાંથી કૂપા લઈ લેશે; પણ આનદઘનજીની સ્થિરતામાં કાંઈ ફેર પડયો નિહ. લાવ, એ સિદ્ધિના ફળસ્વરૂપનું રસાયણ.' એમ કહી કૂપા હાથમાં લઈ તેને ઘા કર્યાં. તેમાંનું રસાયણ ઢોળાઈ ગયુ. એ જ્યાં જ્યાં પડ્યું ત્યાં ત્યાં સુવર્ણનુ "સન થયું; પરંતુ મહાત્માની અભેદ દૃષ્ટિમાં કોઈ પિરવતન ન થયું. તેથી આવનાર માણુસ અકળાયે. એને મહાત્માની આ વાત ગમી નહિ. મહામહેનતે મેળવેલી સિદ્ધિ આમ વેડફી નાખવામાં તેને મૂર્ખાઈ લાગી. તે મહાત્માને ગમે તેમ ખેલવા લાગ્યા ત્યારે આનંદઘનજીએ મૌન તેડયું : ભાઈ, સામે પેલી પથ્થરની શિલા તને દેખાય છે? ' ‘ હા.' પેલા આલ્યા. " શાસનપ્રભાવક " હમણાં થેડી વાર પછી કહેજે કે એ શિલા શાની બનેલી છે.’એમ કહીને આનંદઘનજી ત્યાં પહોંચ્યા. શિલા પર લઘુશંકા કરી અને પછી પેલાને મેલાવીને શિલા દેખાડી. આખી શિલા સુવણૅની બની ગઈ હતી ! આગંતુક મહાત્માજીનાં ચરણામાં આળેટી પડવો અને એલ્કે : ‘ આપજી! આપને મે આળખ્યા નહીં ! મને માફ કરો. જેમની લઘુશ'કામાં આટલી તાકાત હોય તેમના વિચારોમાં કેટલી તાકાત હશે ! ' સાધકને સુવર્ણ ને મારુ બાધક હોય, તેથી આવી વસ્તુ ન ખપે, એવા આધપાડ લઈ ને ભેાંઠા પડેલા સંદેશવાહક પાછો ફર્યો. નિલે પપણું : આ અવધૂત યાગીને જગતની જ જાળ પસંદ હતી નહિ. પોતાની મસ્તીમાં ગમે ત્યાં વિહરતા. એક વખત આબુની ગુફામાંથી સમાધિ પૂરી કરીને બહાર આવ્યા, ત્યાં આભૂષણાથી લચી પડેલી એક સૌન્દર્યવાન સ્ત્રીએ માથું નમાવીને કહ્યું કે. ~ બાપજી ! હું જોધપુરની મહારાણી છું પણ મહારાજા મારી સામું જોતા નથી. આપ કંઈક કરે કે મહારાજાને અને મારે મનમેળ થાય. ' આનંદઘનજીને આવા સાંસારિક પ્રશ્નોમાં રસ નહેાતા. તેમણે મહારાણી સામે જોયુ પણ નહિ. મહારાણી તે રાજ આવીને પ્રાથૅના કરવા લાગી. એક દિવસ મહાત્માએ કાગળની ચબરખી પર કંઇક લખીને રાણી સામે ફેંકી. મહારાણીને થયું કે, બાપજીએ કઈ મંત્ર આપ્યા છે. તેથી તે લઈ, માળિયામાં મઢાવીને પહેરી લીધી. , આ પછી એવા ચમત્કાર થયા કે મહારાજા હવે રાણીને પ્રેમથી ખેાલાવવા લાગ્યા 2010_04 Page #621 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩ર૭ બીજી રાણીઓને અદેખાઈ થાય તેમ વર્તવા લાગ્યા. અન્ય રાણીઓએ આ પરિવર્તન શાથી થયું તે જાણવા એક ચતુર દાસીને તૈયાર કરી. દાસીએ જાણ્યું કે આબુના કેઈ ગીરાજે તેને વશીકરણમંત્ર આપ્યું છે. આ વાતની મહારાજાને જાણ થઈ ત્યારે તે ખૂબ ગુસ્સે થયે. એક સાધુનાં આવાં કરતૂતથી તે ખૂબ છે છેડાય અને આનંદઘનજી પાસે પહોંચે, અને કોધથી માદળિયાને ઘા કર્યો. મહાત્માએ એને ખોલીને જેવા કહ્યું. માદળિયું બેલીને તેમાંનું લખાણ વાંચી સજા અત્યંત ભલે પડી ગયો. એમાં લખ્યું હતું કે – રાજા-રાણું મિલે, ઇસમેં આનંદઘન કે કયા? રાજા-રાણી ન મિલે, ઇસમેં આનંદઘન કે કયા?” રાજા આનંદઘનજીના પગમાં પડ્યો. આવી હતી તેઓશ્રીની સંસાર પ્રત્યેની નિર્લેપતા ! શ્રી અભિનંદન જિનસ્તવન માં આથી જ કહેવાયું કે, રિશણુ દરિશણ રટતો જે ફિરું, તે રણ રજ સમાન; જેહને પિપાસા હોય અમૃતપાનથી, કિમ ભાંજે વિષપાન. તરસ ન આવે તે મરણ જીવન તણો સીઝે જે દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. અભિનંદન જિનદરશણ તરસીએ, દરિશણ દુર્લભદેવ....” એવી જ રીતે, “આનંદઘન-વીસીનાં સ્તવમાં તે અનેક એવી પંક્તિઓ મળી આવે છે કે જે તેઓશ્રીના ઊંડા તત્વજ્ઞાનની પરિચાયક બની રહે છે. જેમ કે, ધમ જિનેસર ગાવું રંગથે, ભંગ ન પડજે હે પ્રીત જિનેસર. બીજે મનમંદિર આણું નહિ, એ આમ કુલવટ રીત જિનેસર...ધર્મ, ધમ ધર્મ કરતે જગ સહુ ફિરે, ધર્મ ન જાણે છે મમ જિનેસર, ધર્મ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ જિનેસર...ધર્મ, આવા નિઃસ્પૃહી અને નિલેષ મહાત્માને કેટિ કેટિ વંદન હજ ! જેમની વાણી અક્ષર રહીને યુગે સુધી અમૃતનું પાન કરાવ્યા કરશે ! જિનાગમના પારગામી, સમર્થ વિદ્વાન અને કવિ ઉપાધ્યાય શ્રી સકલચંદ્ર ગણિવર કવિ ગણદાસ ઉપાધ્યાય સકલચંદ્ર અને ચંદ્રની સરખામણી કરતાં લખે છે કે, “ચંદ્ર અત્રિ ઋષિને પુત્ર છે, જે આકાશમાં વિરાજે છે. અને ઉપ૦ સકલચંદ્રજી શેઠ ગેવિંદને પુત્ર છે, જે તપાગચ્છમાં વિરાજે છે. ચંદ્ર સોળ કળાવાળો છે, જ્યારે સકલચંદ્ર બોત્તેર કળાવાળે છે. ચંદ્રની કળા વધે-ઘટે છે, જ્યારે સકલચંદ્રની કળા પ્રતિદિન વૃદ્ધિ જ પામતી 2010_04 Page #622 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૩૨૮ રહે છે. ચંદ્ર ભામંડળ રૂપ એરડામાં ભમે છે, જ્યારે સકલચંદ્ર સ`સ્થાને ભમે છે. ચંદ્ર કોઈ ને અમી દેતા નથી, જ્યારે સકલચંદ્ર સૌમાં અમી વરસાવે છે, એવા પારવાડ જ્ઞાતિમાં ચંદ્ર સમાન ઉપા॰ સકલચદ્રને સૌ વંદન કરે છે.' શ્રી સકલચંદ્ર ગણિ શ્રી વિજયદાનસૂરિના શિષ્ય હતા. તેઓ જિનાગમેાના જાણકાર, સમર્થ વિદ્વાન અને ઉત્તમ કવિ હતા. તેએ ઘણા સરલ અને ઉદાર હતા. શ્રી વિજયદાનસૂરિએ વિ. સ’. ૧૬૨૧માં, તેરવાડામાં, તેમના આગ્રહથી ઉપા॰ ધસાગરને ગચ્છમાં લીધા હતા. ગ્રંથસર્જન : શ્રી સલચ'દ્ર ગણિએ ઘણા ગ્રંથા રચ્યા છે, તે આ પ્રમાણે છે ૧. રિઅલ રાજિષ રાસ (વિ. સ. ૧૯૪૨માં ), ૨. મૃગાવતી આખ્યાન ( વિ. સં. ૧૯૪૩ ), ૩. વાસુપૂજ્ય જિનપુણ્યપ્રકાશ, ૪. વીરવ માનજિન—ગુણવેલી–સુરવેલી ( કડી : ૬૬ ), ૫. ગણધરવાદ સ્તવન, ૬. મહાવીર સ્તવન, ૭. ઋષભસમતાસરલતા સ્તવન, ૮. દિવાલી-વીર સ્તવન, ૯. કુમતિદોષ વિજ્ઞપ્તિ સીમંધરરવામી સ્તવન, ૧૦. પ્રતિષ્ઠાકલ્પ, ૧૧. એકવીશપ્રકારી પૂજા, ૧૨. સત્તરèદી પૂજા, ૧૩. બારભાવના સજ્ઝાય, ૧૪. ગૌતમપૃચ્છા વગેરે ૨૦ સજ્ઝાયા,, ૧૫. દેવાનંદા સજ્ઝાય, ૧૬. સાધુકલ્પલતા, ૧૭. ધ્યાનઢીપિકા શ્લોક : ૨૦૪ શ્રી સકલચંદ્ર ગણિવરને ઘણા શિષ્યા હતા; તેમાં ૧, ઉપા॰ શાંતિચંદ્ર અને ૨. ઉપા૦ સુરચ'દ્ર પ્રસિદ્ધ છે. , ( ‘જૈન પર પરાનેા ઇતિહાસ ' ભાગ-૩ માંથી સાભાર ઉત્કૃત) ચિરસ્મરણીય શાસનપ્રભાવક ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મહારાજ ગુજરાતના પલખડી નામના ગામમાં પ્રાગ્યશી સ`ઘવી આજડના પૌત્ર નામે રાજસીના પુત્ર થિરપાલને ગુજરાતના સુલતાન મેહમૂદશાહ ( ૧ લા; ‘ મહમદ બેગડા ' )એ લાલપુર ગામ ભેટ આપ્યું. તે થિરપાલના પૌત્ર હરખાશાની પુ'જી નામની પત્નીની કુક્ષીએ સ. ૧૬૦૧ ના અશ્વિન વદ પાંચમે સેમવારે એક પુત્ર જન્મ્યા. તેનું નામ ઠાકરશી રાખવામાં આવ્યું. તે ઠાકરશીને સ. ૧૯૧૬માં વૈશાખ વદ બીજને દિવસે શ્રી વિજય હીરસૂરિજીએ મહેસાણામાં દીક્ષા આપી તેમના શિષ્ય કલ્યાણવિજય નામે જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી તે ધાર્મિક અભ્યાસ અને શાસ્ત્રાભ્યાસ કરી મહાન વિદ્વાન થયા. સ. ૧૯૨૪ના ફાગણ વદ છના દિવસે પાટણમાં તેમને ઉપાધ્યાયપદ આપવામાં આવ્યુ. તેઓશ્રીની વ્યાખ્યાનકળા ઘણી સરસ હતી. ઉત્તમ ચારિત્ર પાળતા હોવાથી તેમની છાપ લોકોમાં ઉત્તમ પડતી. તેમણે રાજપીપળામાં રાજા વત્રિવાડીની સભામાં બ્રાહ્મણ પડિતાને જીત્યા હતા. તેમણે ગુજરાત, માલવ, મેવાડ, મારવાડ વગેરે પ્રદેશમાં વિહાર કરી અનેક તીર્થોની યાત્રા કરવા ઉપરાંત પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. જયપુર રાજ્યના વૈરાટનગરમાં અકબરના 2010_04 Page #623 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતો ૩૨૯ અધિકારી ઈન્દ્રરાજે કરાવેલા ઈન્દ્રવિહાર નામે ભવ્ય પ્રાસાદમાં સં. ૧૬૪૪માં પાર્શ્વનાથાદિ બિંબની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રાસાદની પ્રશસ્તિ તેમના પ્રમુખ વિદ્વાન શિષ્ય લાભવિજયજી ગણિએ રચી હતી. " શ્રી વિજયહીરસૂરિજી કાળધર્મ પામ્યા પછી સં. ૧૬૫રમાં માગશર વદ બીજ ને સોમવારે તેમના ભક્ત, ખંભાતના સંઘવી ઉદયકરણે શ્રી વિજ્યસેનસૂરિના હાથે મહોપાધ્યાય કલ્યાણવિજ્યજી તથા પંડિત ધનવિજયજીની વિદ્યમાનતામાં શ્રી વિજયહીરસૂરિજીનાં પગલાંની શ્રી શત્રુજ્ય ગિરિતીથે સ્થાપના કરી પ્રતિષ્ઠા કરી હતી. મહામહોપાધ્યાય વ્યાકરણશાસ્ત્રમાં પારંગત હતા. તેમણે સં. ૧૬૫૮માં “જિનસહસ્ત્રનામ સ્તોત્ર રચ્યું હતું. તેમણે પાટણમાં શ્રી ધર્મસાગરજીને ઝઘડે મિટાવવામાં સારે ભાગ લીધો હતો. પં. લાભવિજય, ધર્મવિજય, સંઘવિજય, જયવિજય, સેમકુશળ, સાધુવિજય, શુભવિજય આદિ અનેક તેમના શિષ્ય-પ્રશિષ્ય થયા. (જેન ગુર્જર કવિઓ” ભાગ-૨, પૃ. ૨૦) (સંકલન : કરમશી ખેતશી ખાના) સહોદરોને સંયમમાર્ગે પ્રેરનાર ઉપાધ્યાય શ્રી કીતિવિજયજી મહારાજ વીરમગામમાં વીરજી મલિક નામને એક વજીર રહેતું હતું. તે જાતે પિોરવાલ હતો. પિતાની સાથે કાયમ પાંચ ઘેડેસવારે રાતે હતે. વીરજીને પુત્ર સહસકિરણ મલિક થયો, તે પણ પ્રસિદ્ધ હતા, અને તે મહમ્મદશાહ (રાજ્યકાલ ઈ. સ. ૧૫૩૮થી ૧૫૫૪ ) બાદશાહને મંત્રી હતો. સહસકિરણને ગોપાળજી અને કલ્યાણજી નામના બે પુત્ર અને એક પુત્રી હતી. તેમાંથી ગેપાળજીએ બ્રહ્મચર્ય સેવી, સાધુસમાગમમાં રહી, દીક્ષા લેવાની ઈચ્છા કરી. તેની સાથે પોતાના ભાઈ કલ્યાણજી તથા બહેને પણ દીક્ષા થવાની તત્પરતા દર્શાવતાં, સં. ૧૯૩૧માં અમદાવાદ જઈને શ્રી વિજયહીરસૂરિજી પાસે ગોપાળજીએ સેમવિજયના નામે, કલ્યાણજીએ કીતિવિજયજીના નામે અને બહેને વિમલશ્રીજીના નામે દીક્ષા લીધી હતી. આ સમયે તેમની સાથે ધનજી તથા તેમની પત્ની તથા ત્રણ પુત્રો-ગણુજી, કમલ અને વિમલે ધનવિજ્ય, ગુણવિજ્ય, કુંવરવિજય અને વિમલવિય નામે તથા પદ્મવિજય, વિજયહર્ષ, સદયવચ્છ, ભણશાળી પ્રમુખ ૧૮ જણની સાથે દીક્ષા થયેલ. શ્રી કીર્તિવિજયજી દીક્ષિત થયા પછી શાસ્ત્રાભ્યાસમાં જોડાયા અને વિદ્વાન થયા. ગુરુએ યોગ્ય જાણે તેમને ઉપાધ્યાયપદે સ્થાપ્યા. તેઓશ્રીએ શ્રી વિજયહીરસૂરિજીને પૂછાયેલા જૈનશાસ્ત્ર સંબંધી શંકાના પ્રશ્નો અને અપાયેલા ઉત્તરો એકત્રિત કરી “ પ્રોત્તર સમુચ્ચય” અપરનામ “હરિપ્રશ્ન” તથા સં. ૧૬૯૦માં “વિચારરત્નાકર” ગ્રંથ સંકલિત કર્યો. (સંકલન : કરમશી ખેતશી ખાના) - કાન શ્ર. ૪૨ 2010_04 Page #624 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ અનેક ગ્રંથાના રચનાકાર, બહુશ્રુત વિદ્વાન અને કવિ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ શાસનપ્રભાવક ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી જન્મે વણિક હતા. તેમની માતાનું નામ રાજશ્રીરાજબાઇ અને પિતાનું નામ તેજપાલ હતું. તેએ મુનિ તરીકે શ્રી વિજયહીરસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજીના શિષ્ય હતા. તેમણે પેાતાની જનનીના શ્રેય માટે ચિકાશમાં મૂકેલી કથાસંગ્રહ, જ્ઞાતાસૂત્ર વગેરે ગ્રંથાની પ્રતા પાટણના જૈન ગ્રંથભડારમાં જોવામાં આવે છે. આ કવિએ પોતાના જીવનમાં અનેક તપાગચ્છ અધિપતિઓના સમયમાં ગ્રંથેાનુ` લેખન, સ'શેાધન, અવગાહન અને રચનાકાર્ય કર્યું... જણાય છે. તેમના ગુરુષ' કાંતિવિજયે · સ`વેગ રસાયણ આવની ’માં કરેલ સૂચન પ્રમાણે તેમણે એ લાખ શ્લોકપ્રમાણુ રચના કરી, સમાજને ઉપયોગી સાહિત્ય પૂરુ' પાડયું હતુ. આ રચનાઓથી સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી આદિ ભાષા પરનું તેમનું પાંડિત્ય પ્રગટ થાય છે. ઉપરાંત, તેએ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, ધર્મ, દર્શીન અને આગમિક સાહિત્યના સક પણ હતા. તેઓની પ્રખર વિદ્વત્તાને કારણે મહાપાધ્ય શ્રી યશેાવિજયજી પણ તેમના આદર કરતા. તેમની મુખ્ય રચનાએ આ પ્રમાણે જાણવામાં આવી છે :— વિ. સ’. ૧૯૮૪માં ચૈત્ર વદ ૧૦ના રચાયેલ રામચંદ્રકૃત શ્રી શેષી નૈષધવૃત્તિનુ લેખન. વિ. સ. ૧૯૮૭માં યંત્રરાજ ગ્રંથનું લેખન. વિ. સં. ૧૯૮૯માં ઉપાધ્યાય ભાવવિજયજીએ રચેલી ઉત્તરાધ્યયન વૃત્તિનું સંશાધન વિ. સં. ૧૬૯૦માં ગુરુ શ્રી કીર્તિવિજયજીકૃત રચના રત્નાકરનું લેખન. વિ. સં. ૧૬૯૬માં જેઠ સુદ બીજના કલ્પસૂત્ર પર ૬૫૮૦ લેાકપ્રમાણ કલ્પસૢાધિકા નામની ટીકા વિજયાન ંદસૂરિના રાજ્યમાં રામવિજયપતિના શિષ્ય શ્રી વિજયગણિની અભ્યર્થનાથી રચી; તે શ્રી વિમલના શિષ્ય શ્રી ભાવવિજય ગણિએ શેાધી. વિ. સ. ૧૬૯૭માં ધન્ય ત્રયાદશીએ દ્વારપુર ( બારેજા )થી સ્ત...ભતી ( ખંભાત )માં ચામાસુ` રહેલા તપાગણપતિને લખેલ વિદ્વત્તાભર્યાં ચિત્ર–કાવ્યમય પાંચ અધિકારવાળા આન લેખ વિ. વિજ્ઞપ્તિપત્ર. વિ. સ’. ૧૯૯૮માં તપાગચ્છપતિ વિજયદેવસૂરિ અને વિજયસિ'હસૂરિના સમયમાં ગુજરાતી ભાષામાં રચેલી ( સૂર્યપુર ) સુરતની ચૈત્યપરિપાટી; જેમાં સુરત, રાંદેર, વલસાડ, ગણદેવી, નવસારી, હુંસાટામાં રહેલા તે સમયનાં ચેનચૈત્યેના સારા ખ્યાલ મળી આવે છે. વિ. સં. ૧૭૦૧માં તપાગપતિ પૂ. આચાર્યના આદેશથી—જોધપુર ચામાસુ રહેલા—તેમના તરફ્ સુરતથી લખેલ ‘ઈન્દુત ’કાવ્યલેખ. વિ. સ. ૧૭૦૫માં ધનતેરસે ખંભાતમાં શ્રીસંઘ તરફથી ચામાસા માટે ખંભાત પધારવા વિજ્ઞપ્તિરૂપે, રાજનગરમાં રહેલા, શ્રી વિજયદેવસૂરિ તરફ લખેલ ગુજરાતી કવિતા—લેખ. વિ. સં. ૧૭૦૬માં ભાદ્રપદમાં વિજયસિ’હસૂરિના આધિપત્યમાં નેમિનાથ ભ્રમર-ગીત. વિ. સં. ૧૭૦૭માં દીવ બંદરમાં વિજયદેવસૂરીશ્વર અને વિજયસિહગુરુની તુષ્ટિ માટે સ`સ્કૃત નયકુસુમાંજલિ ( નયકણિકા ). વિ. સ’. ૧૭૦૮માં વૈશાખ સુદ પના જૂનાગઢમાં ૧૭૬૨૧ શ્લોકપ્રમાણ અતિવિસ્તૃત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ લોકવિષયક · લોકપ્રકાશ ’ સ`સ્કૃત ગ્રંથની રચના. વિ. સ. ૧૭૧૦માં રાધનપુરમાં કાંતિવિજયગણ માટે સિદ્ધહેમ વ્યાકરણ ' નામના મહાન . 2010_04 Page #625 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૩૧ લઘુપ્રક્રિયાની રચના. વિ. સં. ૧૭૧૩માં વિજયપ્રભસૂરિ પર્યત પટ્ટાવલી સઝાય. વિ. સં. ૧૭૧૬માં સુરતમાં ધર્મના વિજ્ઞપ્તિરૂપ ઉપમિતિભવ–પ્રપંચ સ્તવન. વિ. સં. ૧૭૨૩માં ગંધારમાં શાંતસુધારસ ભાવના પ્રબંધ (સં. ગેય દેશીઓમાં, મધુર સંગીતમાં ઉતારેલ ઉચ્ચ જેન સેળ ભાવનાઓ). વિ. સં. ૧૭૨૬માં મહામહોપાધ્યાય યશોવિજયે રચેલ ધર્મપરીક્ષા ગ્રંથનું સંશોધન. વિ. સં. ૧૭૨૮માં રાંદેરમાં રાજુલ–નેમિ-સંદેશ ( બારમાસ). વિ. સં. ૧૭૨માં રાંદેરમાં વિજયાદશમીએ પુણ્યપ્રકાશ ( આરાધના) સ્તવન. વિ. સં. ૧૭૩૧માં ગંધારમાં જિનસહસ્ત્રનામસ્તોત્ર. વિ. સં. ૧૭૩૨માં પંચકારણ (પંચસમવાય) સ્તવન સ્યાદ્વાદ સૂચક મહાવીર સ્તવન. વિ. સં. ૧૭૩૬માં વિયરત્નસૂરિના અધિકારમાં ગુણસ્થાપક સ્વરૂપ (વીર) સ્તવન. વિ. સં. ૧૭૩૭માં વિજયાદશમીએ રતલામમાં હંમપ્રકાશ (હેમપ્રક્રિયા વિવરણ) વિસ્તૃત વ્યાકરણગ્રંથ. વિ. સં. ૧૭૩૮માં રાંદેરમાં ભગવતીસૂત્ર-સઝાય. વિ. સં. ૧૭૩૮માં રાંદેરમાં શ્રીપાલ રાસ. ( ૭૫૦ ગાથાપર્યત અપૂર્ણ મૂકી કાળધર્મ પામતા બાકીને ભાગ તેમના વચનથી સુપ્રસિદ્ધ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પૂર્ણ કર્યોઆ ઉપરાંત, તેમણે આદિનાથ-વિનતિ, ઉપધાનસ્તવન, ષડાવશ્યકતવન, પચકખાણની સક્ઝાય, આયંબીલની સક્ઝાય, વિનયવિલાસ (સુંદર ૩૭ પદને સંગ્રહ), વસી, વીસી (૨૪ જિનનાં ૨૪ સ્તવન), અધ્યાત્મગીતા, શાશ્વતજિનભાષ, અહંન્નમસ્કારસ્તોત્ર, હૈમલઘુપ્રક્રિયા પર પજ્ઞ ટીકા ૩૪૦૦૦ કલેકપ્રમાણે, ભાવવિજયગણિ કૃત વિંશજજ૫ સંક્ષેપ તરીકે ષત્રિશતજલ્પ સંસ્કૃત ગદ્યમાં રચેલ છે. ધનતેરશે પ્રભાસપાટણથી ગુજરાતની રાજધાની પાટણમાં માસું રહેલા પૂજ્ય વિજયદેવસૂરિ તરફ પૂર્વાર્ધ પ્રાકૃત અને ઉત્તરાર્ધ સંસ્કૃત પદ્યોવાળું છટાદાર વિશિષ્ટ નિવેદનવાળું પર્યુષણ પર્વ-વિજ્ઞપ્તિપત્ર રચી મોકલ્યું હતું. - તેઓશ્રી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં વિદ્વત્તાભરી રચનાઓથી વિખ્યાત થયેલા. આ બહુશ્રુત વિશ્વાસભાજન ઉપાધ્યાય એક પ્રતિભાશાળી નામાંક્તિ વિદ્વાન હતા. વિ. સં. ૧૭૧૦ના જેઠ સુદ ૬ના વિજયસિંહસૂરિના ઉપદેશથી શત્રુંજ્યના શિખર પર થયેલા ઉગ્રસેન (આગ્રા શહેર)વાસી ઓશવાલજ્ઞાતીય, વૃદ્ધશાખીય અને કુહાડગોત્રીય સા. વર્ધમાન ( સ્ત્રી વાહાદે)ના પુત્ર સા. માનસિંહ, રાયસિંહ, કનકસેન, ઉગ્રસેન, રાષભદાસ આદિએ સા. જગતસિંહ અને જીવણદાસ પ્રમુખ પુત્રાદિ પરિવાર સહિત પિતાના પિતા વર્ધમાનના વચનથી તેમના પુણ્ય માટે આ સહસકૂટ તીર્થ કરાવ્યું. અને વિજ્યદેવસૂરિ અને વિયપ્રભસૂરિની આજ્ઞાથી વિહીરસૂરિ શિષ્ય મહ૦ કીતિવિજ્યજી ગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયજીએ તેની પ્રતિષ્ઠા કરી. (સંકલન : કરમશી ખેતશી ખાના) (“ઐતિહાસિક લેખસંગ્રહ ' પૃ. ૪૩૨ થી ૪૩૬. “જેન સાહિત્યનો ઈતિહાસ પૃ. ૬૪૮ અને “જેન ગૂર્જર કવિઓ” ભા. ૨, પૃ. ૪ થી ૧૯ માંથી સંકલન) 2010_04 Page #626 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહે પાધ્યાય, મહાન જ્ગ્યાતિર ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ વિક્રમની સત્તરમી સદીમાં જન્મેલા, જૈન ધર્મના પરમ પ્રભાવક, જૈનદર્શનના મહાન દાનિક, જૈન તના મહાન તાકક, ષટ્ટુનવેત્તા અને ગુજરાતના મહાન યાતિર ઉપાધ્યાયશ્રી યશેવિજયજી મહારાજ એક મહાન જૈન મુનિવર હતા. ચેાગ્ય સમયે અમદાવાદના જૈન શ્રીસંઘે સમર્પિત કરેલા ઉપાધ્યાયપદના બિરૂદથી તેએ ‘ ઉપાધ્યાયજી' બન્યા હતા. સામાન્ય રીતે વ્યક્તિ • વિશેષ ' નામથી જ ઓળખાય છે; પણ યશેાવિજયજી મહારાજ માટે નવાઈની વાત એ હતી કે જૈનસ'ઘમાં તેઓશ્રી વિશેષ્યથી નહિ, પણ ‘ વિશેષણ ’થી વિશેષ એળખાતા હતા. • ઉપાધ્યાયજી આમ કહે છે”, ‘ આ તેા ઉપાધ્યાયજીનું વચન છે. ' વગેરે સામાન્ય વાતચીતમાં પણ થતાં આવાં વિધાનાથી ‘ ઉપાધ્યાયજી ’થી શ્રી યજ્ઞેોવિજયજી એમ સમજાતું થઈ રહ્યું. વિશેષ્ય વિશેષણના પર્યાય બની ગયુ.. આવી ઘટના વિરલ વ્યક્તિએ માટે બનતી હેાય છે. ઉપાધ્યાયજી માટે પણ આ બાબત ખરેખર ગૌરવાસ્પદ હતી. શાસનપ્રભાવક વળી, તેઓશ્રીનાં વચને માટે પણ બીજી એક વિરલ અને વિશિષ્ટ બાબત છે. એમની વાણી–વચન–વિચારે ‘ ટંકશાળી ' એવાં વિશેષણથી ઓળખાય છે. વળી ઉપાધ્યાયજીની શાખ એટલે ‘ આગમશાખ ’ અર્થાત્ શાસ્ત્રવચન એવી પણ પ્રસિદ્ધિ છે. વર્તમાનના એક વિદ્વાન આચાયે તેમને વમાનના મહાવીર ’તરીકે પણ ઓળખાવ્યા છે. આજે પણ શ્રીસંઘમાં કોઈ પણ બાબતમાં વિવાદ જન્મે ત્યારે ઉપાધ્યાયજી વિરચિત શાસ્ત્ર કે ટીકાની · શહાદત ’ને અંતિમ પ્રમાણ માનવામાં આવે છે. ઉપાધ્યાયજીના ચુકાદા એટલે જાણે સજ્ઞના ચુકાદા. એટલે જ એમનાં સમકાલીન મુનિવરોએ તેઓશ્રીને શ્રુતકેવલી ' વિશેષણથી નવાજ્યા છે. એટલે કે ‘શાસ્ત્રાના સન ’ અર્થાત્ શ્રુતના બળે કેવલી. એના અથ એ કે સર્વાં જેવું પદા'નું સ્વરૂપ વર્ણવી શકનારા. આવા ઉપાધ્યાયજી ભગવંતે બાલ્યવયમાં ( આઠેક વર્ષની આસપાસ ) દીક્ષિત બનીને, વિદ્યા પ્રાપ્ત કરવા માટે—ગુજરાતમાં ઉચ્ચ કેટિના વિદ્વાનોને અભાવે કે ગમે તે કારણે—ગુજરાત છેડીને દૂર-સુદૂર પાતાના ગુરુદેવ સાથે કાશીના વિદ્યાધામમાં જવું પડ્યું. અને ત્યાં તેમણે છએ દર્શીનના તેમજ વિદ્યાની વિવિધ શાખા-પ્રશાખાઓના આમૂલ-ફૂલ અભ્યાસ કર્યાં; અને તેના પર તેમણે અદ્ભુત પ્રભુત્વ મેળવ્યુ' અને વિદ્વાનામાં ષડ્કશનવેત્તા ' તરીકે પ`કાયા. કાશીની રાજસભામાં એક મહાસમર્થ દિગ્ગજ વિદ્વાન – જે અજૈન હતા તેની જોડે, અનેક વિદ્વાના અને અધિકારી આદિ સમક્ષ, શાસ્રા કરી વિજયની વરમાળા પહેરી હતી. તેઓશ્રીના અગાધ પાંડિત્યથી મુગ્ધ થઈને વિદ્વાનાએ તેમને ન્યાયવિશારદ' બિરૂદથી અલંકૃત કર્યાં હતા. આમ, જૈનસ'સ્કૃતિના એક જ્યોતિધરે તે જૈનપ્રજાના એક સપૂતે જૈનધર્મના અને ગુજરાતની પુણ્યભૂમિના જય જયકાર વર્તાવ્યેા હતા. વિવિધ વાદ્ગમયના પારંગત હોવાથી આજની દૃષ્ટિએ કહીએ તો તેઓશ્રીને બે-ચાર નહિ પણ સ`ખ્યાબંધ વિષયેાના પીએચ. ડી. કહીએ તે તે યથા જ છે. ( 2010_04 6 Page #627 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૩૩૩ ભાષાની દૃષ્ટિએ જોઈએ તે, ઉપાધ્યાયજીએ અલ્પણ અને વિશેષજ્ઞ, બાળક અને પ્રૌઢ, સાક્ષર અને નિરક્ષર, સાધુ અને સંસારી વ્યક્તિના જ્ઞાનાર્જનની સુલભતા માટે જેનધર્મની મૂળભૂત પ્રાકૃત ભાષામાં, એ વખતની રાષ્ટ્રીય જેવી ગણાતી સંસ્કૃત ભાષામાં તેમ જ હિન્દી, ગુજરાતી ભષાભાષી પ્રાની સામાન્ય પ્રજા માટે હિન્દી અને ગુજરાતીમાં વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. વિષયની દૃષ્ટિએ જોઈએ તે, તેમણે આગમ, તર્ક, ન્યાય, અનેકાંતવાદ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, અલંકાર, છંદ, ગ, અધ્યાત્મ, આચાર, ચારિત્ર, ઉપદેશ આદિ અનેક વિષયે ઉપર માર્મિક અને મહત્ત્વપૂર્ણ રીતે લખ્યું છે. સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો, તેઓશ્રીની કૃતિઓની સંખ્યા “અનેક શબ્દથી નહિ, પણ “સેંકડો’ શબ્દથી જણાવી શકાય તેવી છે. આ કૃતિઓ બહુધા આગમિક અને તાકિકબંને પ્રકારની છે. એમાં કેટલીક અપૂર્ણ પણ છે, અને કેટલીક અનુપલબ્ધ પણ છે. પિતે વેતાંબર પરંપરાના હોવા છતાં દિગબરાચાર્ય કૃત ગ્રંથ ઉપર ટીકા રચી છે. જેન મુનિ હેવા છતાં અજેન ગ્રંથ ઉપર પણ ટીકા રચી શક્યા છે. આ સર્વ તેમના સર્વગ્રાહી પાંડિત્યના પ્રખર પૂરાવા છે. શૈલીની દૃષ્ટિએ જોઈએ તે, તેમની કૃતિઓ ખંડનાત્મક, પ્રતિપાદનાત્મક અને સમન્વયાત્મક છે. ઉપાધ્યાયજીની ઉપલબ્ધ કૃતિઓનું, પૂર્ણ ગ્યતા પ્રાપ્ત કરીને, પૂરા પરિશ્રમથી અધ્યયન કરવામાં આવે તે જૈન આગમના સંપૂર્ણ જ્ઞાતા બની શકાય. અનેકવિધ વિષયો ઉપર મૂલ્યવાન, અતિ મહત્ત્વપૂર્ણ અધ્યયન થયું હોય તેવી સેંકડે કૃતિઓ રચનારા સર્જકે આ દેશમાં ગણ્યાગાંડ્યા પાડ્યા છે, તેમાં નિશંક ઉપાધ્યાયજીનો સમાવેશ થાય છે. આવી વિરલ શક્તિ અને પુણ્યાઈ કેઈન જ લલાટે લખાયેલી હોય છે. આ શક્તિ ખરેખર, સદ્ગુરુકૃપા, જન્માક્તરને તેજસ્વી જ્ઞાનસંસ્કાર અને સરસ્વતીનાં સાક્ષાત્ વરદાનના ત્રિવેણીસંગમને આભારી હોય છે. તેઓશ્રી “અવધાનકાર' (એટલે બુદ્ધિની તીવ્ર ધારણાશક્તિ ધરાવનાર) પણ હતા. એક વાર અમદાવાદના શ્રીસંઘ વચ્ચે અને બીજી વાર અમદાવાદના મુસલમાન સૂબાની રાજસભામાં આ અવધાનના પ્રયોગો કરી બતાવ્યા હતા, તે જોઈને સહ આશ્ચર્યમુગ્ધ બન્યા હતા. એ સમયે તેઓશ્રીએ માનવીની બુદ્ધિશક્તિને અદ્ભુત પર બતાવી જૈનધર્મ અને જેનસાધુનું અસાધારણ ગૌરવ વધાર્યું હતું. તેઓશ્રીની શિષ્યસંપત્તિ અલ્પસંખ્યક હતી. તેઓ અનેક વિષયના તલસ્પર્શી વિદ્વાન તો હતા જ, પણ “નવ્ય ન્યાયને તેમણે એ આત્મસાત્ કર્યો હતો કે તેઓ “નવ્ય ન્યાયના અવતાર લેખાયા હતા. એને લીધે જ તેઓ “તાર્કિક શિરોમણિ” તરીકે વિખ્યાત થયા હતા. તેઓશ્રી જૈનસંઘમાં નવ્ય ન્યાયના આદ્ય વિદ્વાન હતા. જેના સિદ્ધાંત અને તેના ત્યાગ-વૈરાગ્યપ્રધાન આચારને નવ્ય ન્યાયના માધ્યમ દ્વારા તર્કબદ્ધ કરનાર માત્ર ઉપાધ્યાયજી અદ્વિતીય હતા. તેઓશ્રીનું સ્વર્ગગમન ગુજરાતના વડોદરા શહેરથી ૧૯ માઈલ દૂર આવેલા પ્રાચીન દર્ભાવતી, વર્તમાનમાં ડભેઈ શહેરમાં વિ. સં. ૧૭૪૩માં થયું હતું. આજે તેમની 2010_04 Page #628 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શાસનપ્રભાવક દેહાન્તભૂમિ પર એક ભવ્ય સ્મારક ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં વિ. સં. ૧૭૪પમાં તેમની પાદુકા પધરાવવામાં આવી હતી. ડઈ આ રીતે બડભાગી બન્યું છે. આમ, ઉપાધ્યાયજી અસાધારણ પ્રજ્ઞાવાન મહષિ હતા. તેમના ગુરુ શ્રી નવિજયજી મહારાજ હતા. તે સમયના સાધુસમુદાયના બંધારણ મુજબ એક જ આચાર્યની પ્રથા હોવાથી, શ્રી યશોવિજયજીએ વિપુલ ગ્રંથસર્જન કર્યું અને વિશાળ રીતે શાસનપ્રભાવના કરી હોવા છતાં તેમને “ઉપાધ્યાય પદ જ આપવામાં આવ્યું હતું. જેનશાસનની અનેકવિધ સેવા કરવા સાથે મૂર્તિપૂજા સામે વિરોધ જાગે ત્યારે, ક્રિયામાર્ગ પ્રત્યે વિરોધ જાગે ત્યારે, તેને પ્રતિકાર કરી, પ્રાણુને પણ મંદિરની સંસ્કૃતિને ટકાવી રાખી જ્ઞાનચાવ્યાં મોક્ષ = જ્ઞાનક્રિયા બંનેથી મોક્ષ છે—એવું સૂત્ર ગાજતું કર્યું હતું. (પૂ. આ. શ્રી વિજ્ય થશેદેવસૂરિજીએ લખેલી યશેદેહન” ગ્રંથની પ્રસ્તાવનામાંથી ઉદ્ભૂત.) વિપુલ વિશિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યના સર્જક ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી ગણિ ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી ગણિ શ્રી વિજયસૂરિજી-કનકવિજયજી-શીલવિજયજી શિષ્ય કમલવિજયજી, શિષ્ય કૃપાવિજયજીના શિષ્ય હતા. તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય ઉપરાંત જ્યોતિષ વિદ્યામાં પણ પ્રવીણ હતા. તેઓશ્રી પિતાના દરેક ગ્રંથને આરંભ “ હ શ્રીં કલીં અહેં ઐ નમઃ” એ મંત્રથી કરતા. - તેમણે વિ. સં. ૧૭૨૭માં દેવાનંદાન્યુદય મહાકાવ્ય સાદડી (રાજ)માં રચી પૂર્ણ કર્યું. એમાં પ્રતિકે મહાકવિ માઘરચિત મહાકાવ્ય “શિશુપાલવધ ”ના પ્રત્યેક ક્ષેકનું છેલ્લું પાદ લઈ, તેની સાથે ઉપજાવેલા ત્રણ પાદ સુંદર રીતે સંઘટિત કરીને તેમાં સાત સર્ગમાં વિજ્યસેનસૂરિના પટ્ટધર વિજ્યદેવસૂરિનું ભિન્ન ભિન્ન સમયનું ઈતિવૃત્ત એક ઇતિહાસ રૂપે કવિતામાં આલેખ્યું છે. તદુપરાંત, તેમની રચનાઓ નીચે પ્રમાણે છે : મેઘદૂત સમસ્યલેખ : “મેઘદૂત' કાવ્યના દરેક કલેકનું છેલ્લું પદ આબાદ રાખી તેનાં ત્રણ પાદ પિતે રચી ૧૩૦ શ્લેકનું કાવ્ય બનાવ્યું, અને વિજ્યદેવસૂરિ ઉપર તેમના પટ્ટધર વિજયપ્રભસૂરિ દેવપત્તનમાં ચાતુર્માસ હતા. ત્યારે ત્યાંથી વિજ્ઞપ્તિ રૂપે આ કાવ્ય મોકલેલ હતું. દિગ્વિજય મહાકાવ્ય : શ્રી વિજયપ્રભસૂરિનાં જીવનવૃત્તાંત તરીકે તેર સગમાં પજ્ઞ ટકા સહિત આ કાવ્ય રચ્યું છે. તેમાં તે તે સૂરિઓના ટૂંકા ઇતિહાસ સાથે વિજયપ્રભસૂરિનાં સત્કાર્યો, વિહાર, ચોમાસાઓ, પ્રભાવના આદિ ઘણા વિષયે વર્ણવ્યા છે. તપાગચ્છ પટ્ટાવલી પણ રચી છે, જેના ઉપરથી ઐતિહાસિક વિગતે મળી આવે છે. શાંતિનાથ ચરિત્રને નૈષધીય સમસ્યા એવું નામ પણ આપ્યું છે. તેમાં મહાકવિ હર્ષવિરચિત ઔષધીય મહાકાવ્યનું પ્રતિકલાકનું એક પાદ લઈને, પિતાનાં ત્રણ નવાં પાદ સાથે મેળવી છે સર્ગમાં રચ્યું છે. સપ્તસંધાન મહાકાવ્ય સં. ૧૭૬૦માં 2010_04 Page #629 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૩પ રચેલ છે. તે નવ સર્ગમાં વિભક્ત છે. તેમાં પ્રતિ ક્ષેક રાષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર એ પાંચ તીર્થકરે તથા રામચંદ્ર કે કૃષ્ણ વાસુદેવ – એમ સાત મહાચરિત્રોને લાગુ પડે છે. પંચતીર્થ સ્તુતિ પિતાના શિષ્ય મેરુવિજય માટે બનાવી છે. જેમાં એક એકના પાંચ અર્થ થાય છે અને તે વૃષભનાથ, શાંતિનાથ, સંભવનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથને લાગુ પડે છે. આ સાથે વૃત્તિ પણ આપી છે. આ ઉપરાંત, તેમણે ભક્તામર સ્તોત્ર પર ટીકા રચી છે. પંચાખ્યાન (પંચતંત્ર) લોકસાહિત્ય પિતાની ભાષામાં રચ્યું છે. લઘુત્રિષષ્ટિચરિત્ર ૫૦૦૦ લોકપ્રમાણે છે, તે હેમાચાર્યના વિસ્તૃત ચરિત્રગ્રંથમાંથી સંક્ષેપમાં ૬૩ પુણ્યશ્લેક પુરુષના ટૂંકાં ચરિત્ર રૂપે છે. એક પંચમી. કથા પણ રચી છે. ચંદ્રપ્રભા–હૈમી કૌમુદી નામનું વ્યાકરણ સં. ૧૭૫૭માં આગ્રામાં રચી પિતે શાબ્દિક પણ હતા તે પૂરવાર કર્યું છે. વિજયદેવમાહાસ્ય પર વિવરણ લખ્યું છે, તેમાં કેટલાક પ્રયોગને પરિફેટ કર્યો છે. ઉદયદીપિકા નામને તિષશાસ્ત્રને ગ્રંથ સં. ૧૭૫૨માં રચે, જે મદનસિંહ શ્રાવકના પ્રશ્નોત્તર રૂપે છે. તેમાં પ્રશ્ન કાઢવાની વિધિ પણ છે. વર્ષપ્રબોધ અથવા મેઘમહદય નામના ગ્રંથમાં ૧૩ અધિકારમાં ને ૩૫૦૦ શ્લેકમાં ઉત્પાતપ્રકરણ, કપૂરચક, પદ્મની ચક્ર, મંડલપ્રકરણ, સૂર્ય અને ચંદ્રનાં ગ્રહણનું ફળ, પ્રત્યેક માસમાં વાયુને વિચાર, વરસાદ લાવવાના અને બંધ કરવાના મંત્રયંત્ર, સાંઠ સંવત્સરેનાં ફળ, ગ્રહોની રાશિઓ પર ઉદય-અસ્ત યા વકીનું ફળ, અયન–માસ-પક્ષ અને દિનનો વિચાર, સંકાંતિફલ, વર્ષના રાજા-મંત્રી આદિને. વરસાદના ગર્ભને, વિશ્વાને, આય ને વ્યયને વિચાર. સર્વતોભદ્ર ચક્ર અને વરસાદ જાણવાના શુકન આદિ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તદુઉપરાંત, રમલશાસ્ત્ર, સિદ્ધજ્ઞાન અને તે પર વૃત્તિ, વીસાયંત્રવિધિ, બ્રહ્મબોધ, , માતૃકાપ્રસાદ નામને અધ્યાત્મ વિષયને ગ્રંથ, જે સં. ૧૭૪૭માં ધર્મનગરમાં ર. તત્ત્વગીતાઅહંદૂગીતા ૩૬ અધ્યાયમાં રચી છે, જેમાં જેનદર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે. યુક્તિપ્રબોધ નાટક સાત અંકમાં, જેમાં દિગંબની વેતાંબર સાથે ૮૪ બેલની ભિન્નતા છે તે બતાવી વેતાંબરોની માન્યતાનું મંડન કરેલ છે. ધર્મમંજૂષા જેમાં ટુંકેના મતનું ખંડન કર્યું છે. વિજયદેવનિર્વાણરાસ, પાર્શ્વનાથનામમાલા સં. ૧૭૨૧માં દીવમાં રચવામાં આવેલ. આમ, ઉપરોક્ત સર્વ રચનાઓ દ્વારા શ્રી મેઘવિજયજી ગણિની વિદ્વત્તાને અને સર્જકતાને પરિચય થાય છે. (“જૈન સાહિત્યને ઇતિહાસ માંથી સંકલિત.) (સંકલનકર્તા : કરમશી ખેતશી ના.) 2010_04 Page #630 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શાસનપ્રભાવક - ગુજ* ગુજરાતી ભાષામાં વિશાળ, બેધક, ભાવવાહી અને લોકપ્રિય પદ્યસાહિત્યના સર્જક ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન ગણિવર કવિવર ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન ગણિ તમારત્નશાખાના શ્રી હરરત્નસૂરિના શિષ્ય ઉપાટ લબ્ધિરત્નના પ્રશિષ્ય ઉપાટ શિવરત્ન ગણિના શિષ્ય હતા. તેમને જન્મ વિકમની અઢારમી સદીમાં ખેડામાં થયું હતું. તેમના પિતાનું નામ વર્ધમાન અને માતાનું નામ માનબાઈ હતું. તેમનું પિતાનું જન્મનામ ઉત્તમચંદ હતું. તેમના મોટા બંધુ હરખચંદે પણ દીક્ષા લીધી હતી. તેમનું દીક્ષિત નામ ઉપાટ હર્ષરત્ન હતું. તેઓ મહાન ત્યાગી, તપસ્વી અને સંયમી હતા. મુનિ ઉદયરત્નને મહોપાધ્યાય સિદ્ધિરત્ન ગણિએ ભણાવ્યા હતા અને પિતાની પાટે મહેપાધ્યાય બનાવ્યા હતા. ઉપાડ ઉદયરત્ન સિદ્ધ કવિ હતા. તેમણે અનેક રસો, સ્તવન, સજ્જા, સલોકા, છંદ, પ્રભાતિયાં વગેરે રહ્યાં હતાં. તેમના જીવનમાં કેટલીક ચમત્કારી ઘટના પણ બની હતી. એક વાર શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન પછી જ અન્ન-જળ લેવાના નિયમપૂર્વક તેઓ જ્યારે શંખેશ્વર પધાર્યા ત્યારે જિનાલયના બંધ દ્વાર પૂજારીએ નહીં ખેલતાં, તેમણે ઘણું આર્તસ્વરે સ્તુતિગાન કર્યું અને દ્વાર આપોઆપ ખૂલી ગયાં. બીજા એક પ્રસંગમાં, ખેડા પાસેની મેશ, વાત્રક અને ખારી–એ ત્રણ નદીઓના સંગમસ્થાને તેમણે ચાર મહિના ધ્યાન ધર્યું હતું, તેના પરિણામે એ સ્થાને બેટ જેવું બની ગયું હતું. આ ચમત્કાર જોઈ ખેડાના ભાવસારે, વૈષ્ણવ વગેરે ૫૦૦ ઘરેએ “જેનધર્મ' અપનાવ્યું હતું. વિ. સં. ૧૫૯માં, ઉનામાં શ્રી ઉદયરત્ન ગણિએ “સ્થૂલિભદ્ર-નવસ” નામે કાવ્ય રચ્યું, તેમાં શૃંગારરસ હતું, જે તેમના ગુરુને ઉચિત ન લાગ્યું અને તેવાં કાળે ન રચવા ગુએ તેમને સમજાવ્યું, અથવા એમ પણ કહેવાય છે કે તેમને એ કારણે સમુદાય બહાર મૂકવામાં આવ્યા. ત્યારપછીથી તેમણે લેકે પકારક કાવ્યો રચવાનો નિર્ણય કર્યો, જે વિ. સં. ૧૭૬૩માં, ખંભાતમાં, તેમણે રચેલી “બ્રહ્મચર્યની નવ વાડ”ની સઝાય એ વાતની શાખ પૂરે છે. કહેવાય છે કે, ત્યારથી તેમને સમુદાયમાં પુનઃ પ્રવેશ મળે હતો. ગ્રંથસનઃ ઉપાધ્યાય ઉદયરત્ન ગણિએ વિકમની અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી ભાષામાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય રચ્યું, જેની વિગત નીચે મુજબ છે : (૧) શ્રી જબૂસ્વામી રાસ, ઢાળઃ ૬, (૨) અષ્ટપ્રકારી પૂજા, (૩) સ્થૂલિભદ્રરાસનવરસ, (૪) શંખેશ્વર પાર્શ્વનાથ એલેકે, (૫) રાજા મહીપતિ – મંત્રી મતિસાગર રાસ, (૬) રાજસિંહ (નવકાર) રાસ, (૭) બ્રહ્મચર્યની નવ વાડ-સઝાય, ઢાળ : ૧૦, (૮) બાર વ્રતનો રાસ, (૯) મલયાસુંદરી રાસ (વિનોદવિલાસ ), ઢાળ : ૧૩, (૧૦) યશોધર રાસ, ઢાળ : ૮૧, (૧૧) લીલાવતી – સુમતિવિલાસ રાસ, ઢાળ : ૨૧, (૧૨) ધર્મબુદ્ધિ-પાપબુદ્ધિ રાસ, (૧૩) ભુવનભાનુ કેવલી (રસલહરી) રાસ, ઢાળ : ૯૭ (૧૪) સુવિધિનાથ સ્તવન, ગાથા : ૩૦, 2010_04 Page #631 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૩૩૭ (૧૫) નેમિનાથ સલેકે, (૧૬) શાલીભદ્ર સલેકે, (૧૭) ભરત–બાહુબલિ સલેકે, (૧૮) શત્રુંજય –મંડન શ્રી કષભદેવ સ્તવન, ઢાળ : ૧૦, (૧૯) ભટ્ટારિક ભાવરત્નસૂરિ પરંપરા રાસ, (૨૦) સ્તવન–વીશી, (૨૧) ઢઢણમુનિની સક્ઝાય, (૨૨) ભાભા પાર્શ્વનાથ સ્તવન, (૨૩) રાજા સૂર્યાયશા (ભરતપુત્ર)ને રાસ, (૨૪) વરદત્ત-ગુણમંજરી રાસ, (૨૫) દામન્નક–રાસ, (૨૬) સુદર્શન શેઠને રાસ, (૨૭) ગંધારામંડન મહાવીર સ્તવન, (૨૮) વિમલ મહેતાને સલેકે, (૨૯) નેમિનાથરાજીમતી બારમાસા, (૩૦) હરિવંશ (રત્નાકર ) રાસ, (૩૧) શ્રી હર્ષરત્ન ગણિ સઝાય, કડી : ૯૨. આ ઉપરાંત, તેમણે શત્રુંજય તીર્થનાં અનેક સ્તવને, પ્રભાતિયાં, છંદ અને છૂટક રાસો, સ્તવને, સજ્જા-એમ વિવિધ પ્રકારનું સાહિત્ય રચ્યું. તેઓશ્રીની કાવ્યકૃતિઓ સુંદર, બોધક, ભાવવાહી અને કપ્રિય બની છે. “જૈન પરંપરાને ઇતિહાસ ભાગ : ૪માંથી સાભાર.). મહા ત્યાગી—વૈરાગી અને વિદ્ધવર્ય ઉપાધ્યાય શ્રી ધનવિજ્યજી મહારાજ ઉપાધ્યાય શ્રી ધનવિજયજીનું સંસારી નામ ધનજી હતું. તેમણે પિતાના ત્રણ પુત્રોગણુજી, કમલ અને વિમલ તથા સ્વપત્ની સહિત શ્રી વિજ્યહીરસૂરિના શિષ્ય શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય બનીને ધનવિજ્ય તરીકે તથા ત્રણે પુત્રોને ગુણવિજય, કુંવરવિજ્ય અને વિમલવિયના નામે પિતાના શિષ્ય બનાવવાપૂર્વક વિ. સં. ૧૯૩૧માં દીક્ષા ગ્રહણ કરી હતી. ' તેમણે વિ. સં. ૧૯૫૪ના વૈશાખ વદ ૧૩ના દિને પિતાના શિષ્ય ગુણવિજ્યના વાચન માટે અમદાવાદમાં “હેમવ્યાકરણ-બૃહવૃત્તિદીપિકા” લખી હતી. સં. ૧૯૫૦માં “હરિણ શ્રીષેણ રાસ રચ્યું હતું. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય શ્રી સંઘવિજય ગણિએ સં. ૧૯૭૪માં કલ્પસૂત્ર પર દીપિકા રચી, તે તેઓએ સં. ૧૯૮૧માં શોધી હતી. સં. ૧૯૮૧માં લોકનાલિકાસૂત્ર પર ભાષ્યવૃત્તિ રચી. મુનિ સુંદરસૂરિના “અધ્યાત્મ કપમ” ની અધિહિણી ટીકા રચી. સં. ૧૬ના પિષ માસમાં રાજનગરની સમીપમાં આવેલા ઉસ્માનપુરામાં આભણાલિકા–આભારશતક અપનામ ધર્મોપદેશલેશની ૧૦૮ લોકપ્રમાણ રચના કરી હતી. સં. ૧૭૦૦માં સપ્તતિકા નામના કર્મગ્રંથ પર બાલાવબંધ રચેલ હતે. શ્રી વિજયહીરસૂરિને અકબર બાદશાહે “જગતગુરુ'નું બિરૂદ આપ્યું (સં. ૧૬૪૦), તે વખતે બંદીવાનેને છોડી મૂકયા અને સૂરિસહિત ધનવિજ્યને સાથે લઈ ડામર તળાવે જઈ ત્યાંના પાંજરામાં પૂરેલાં પક્ષીઓને મુક્ત કર્યા. આ ધનવિજયે સૂરિ સાથે રહીને મેડતામાં જેનવિહારને સ્વેચ્છકરથી મુક્ત કરાવ્યા અને વાજાં વગાડવાં બંધી થઈ હતી તે ચાલુ કરાવી. શ્રી ધનવિજયજી ઉપાધ્યાય મહા ત્યાગી-વૈરાગી અને વિદ્રદવર્ય હતા. (જૈનસાહિત્યને ઇતિહાસને આધારે સંકલનકર્તા : કરમશી ખેતશી બના.) શ્રિ. ૪૩ 2010_04 Page #632 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ મહાયાગી, મહાકવિ, અવધૂત અધ્યાત્મયાગી મુનિરાજ શ્રી ચિદાનંદજી મહારાજ શ્રી કપૂરચંદ્રજી અપરના શ્રી ચિદાનંદજી મહારાજ વીસમી સદીમાં વિદ્યમાન હતા તેમ તેમની કૃતિઓ પરથી જાણવા મળે છે. શ્રી આનંદઘનજી મહારાજની પેઠે તેઓશ્રી પણ અધ્યાત્મજ્ઞાનમાં રસિક અને કવિત્વશક્તિમાં નિપુણ હતા. તેઓ તીપ્રદેશેામાં વધુ વસ્યા હોય એમ લાગે છે કારણ કે શત્રુંજય અને ગિરનાર પર આવેલ કોઈ ગુફા કે સ્થાન તેમનાં નામે આજે પણ ઓળખાય છે. સમેતિશખરજી ઉપર તેમના દેહાંત થયા એવી દતકથા છે. શાસનપ્રભાવક તેઓશ્રી સ્વભાવે એકાંકી અને નિઃસ્પૃહી હતા. એક અવધૂતની જેમ અલિપ્ત રહેવામાં જ માનતા, એમ તેમના સંસમાં આવેલા મહાનુભાવાએ વધુ વેલા અનુભવે પરથી જાણવા મળે છે. એટલુ જ નહિ, પાતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન એ વાતની લેાકેાને જાણ ન થાય તેવુ' સરળ જીવન જીવતા; અને અનાયાસ લેકને તેમની સિદ્ધિને પરિચય થાય તે તે એ સ્થાન ત્યજી દેતા, વિ. સં. ૧૯૦૪માં તેઓશ્રી ભાવનગરમાં બિરાજમાન હતા એમ તેમના રચેલા શ્રી ગાડી પાર્શ્વનાથજીના સ્તવનમાં આપેલા સવત ઉપરથી જણાય છે. ભાવનગરથી એક ગૃહસ્થે શ્રી ગિરનારજીના સંઘ કાઢચો હતા તેમાં તેઓ હતાં. અને ગિરનાર પહોંચ્યા પછી કાં સીધાવ્યા તેના પત્તો મળી શકયો નહાતા એવા નિર્દેશા સાંપડે છે. આમ, તેઓશ્રીના ક્ષર દેહ વિશે બહુ માહિતી પ્રાપ્ત થતી નથી; પરંતુ તેમના અક્ષર દેહથી તેઓ અમર બની ગયા છે. તેઓશ્રી ઉત્તમ કેાટિના વિદ્વાન હતા; ઉપરાંત ઉત્તમ કેટના કવિ હતા. તેમણે રચેલી કૃતિઓમાં ચિદાનંદ અહાંતેરી, સ્વરાધ્યજ્ઞાન, પુગલગીતા, સરૈયા, હિતશિક્ષાના દુહા, પ્રશ્નોત્તરમાલા, દયાછત્રીસી, પરમાત્મછત્રીસી, અધ્યાત્મખાવની ઇત્યાદિ મુખ્ય છે. તેમની કાવ્યરચના સરળ અને અગૌરવને લીધે હૃદયંગમ છે. તેમનાં કાવ્યે પેાતાના ચેગજીવનના, અધ્યાત્મચિંતનના અને તપસ્વી જીવનના ઊંડાણને સ્પર્શતાં હોવાથી સાહજિક ઉદ્ગારા રૂપે પ્રગટેલાં લાગે છે, અગાધ કલ્પનાશક્તિ, અપૂર્વ અલંકારશક્તિ અને અપ્રતીમ અંગૌરવને લીધે એમનાં કાવ્યે આજે પણ તાજગીપૂર્ણ લાગે છે. શબ્દના રણકાર અને કાવ્યના રાગ શ્રેતાને મત્રમુગ્ધ કરી દે તેવા છે. પિરણામે આબાલવૃદ્ધ સૌ તેમની ગીતરચનાઓને ગાઈ શકે છે અને એમના અવધૂત રંગને માણી શકે છે. તેઓશ્રીની ૭૨ પદ્માની ચિદાન દ ખાંતેરી ’અતિ પ્રચલિત છે. આ પદેશમાં ૧૨ સ્તવન, ૧ પર્યુષણ પર્વની સ્તુતિ અને ૧ ગુરુ પાસે ગાવાની ગડુલી છે, તે ખૂબ જ ભાવવાહી છે. સ્તવનેમાં મુખ્યત્વે શ્રી ઋષભદેવ, અજિતનાથ, ચંદ્રપ્રભુ, નેમિનાથ અને પાર્શ્વનાથ પરમાત્માનાં છે. તેમાં ત્રણ તે તેએ ભાવનગરમાં ચાતુર્માસ હતા ત્યારે ત્રણ મૂળ નાયકજીને ઉદ્દેશીને બનાવેલાં છે. બીજા સ્તવના ગિરનારજી, તાર'ગાજી, શ'ખેશ્વરજી વગેરે તીર્થોમાં પધારેલ હશે ત્યારે બનાવેલાં હશે એવુ અનુમાન થાય છે. તેમાંનાં માત્ર પાર્શ્વનાથના સ્તવનમાં સ, . 2010_04 Page #633 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૩૯ ૧૯૦૪ની સાલ મળે છે. આ સ્તવને અને પદો અધ્યાત્મ અને ભક્તિભાવ સંબંધે અત્યંત ભાવવાહી છે. પહેલાં પદમાં ચેતનની બે સ્ત્રીઃ ૧. સમતા અને ૨. મુમતા. અર્થાત્ એક સુમતિ અને બીજી કુમતિ. સુમતિ પિતાને કહે છે : “પિયાપર ઘર મત જાઓ રે, કરી કરુણા, મહારાજ ! કુલ મરાદા લોપ કે રે, જે જન પરઘર જાય, તિણ કું ઉભય લેક સુણ પ્યારે, પંચક શોભા નાય...” આત્મા વિશે પરિચય કવિ આપે છે ત્યારે સહજગમ્ય ઉપમા-દષ્ટાંતે લઈ આવે છે. જેમ કે, કનક ઉપલ મેં નિત રહે રે, દૂધ માંહે કુની ઘીવ; તિલ નંગ તેલ, સુવાસ કુસુમસંગ, દેહ સંગ તેમ જીવ.” એવી જ રીતે, “મારગ સાચા કે ન બતાવે, જાકું જાય પૂછીએ તે અપની અપની ગાવે.” એમ કહેનારા આ મહાત્માએ ગશક્તિ અને કવિત્વથી મહાન શાસનપ્રભાવના કરી છે, એ તે એમના અસંખ્ય કાવ્યો દ્વારા સિદ્ધ થાય છે. (સંકલન : રાયચંદ મગનલાલ શાહ) એ વન , E * * ( R * * T * v I ક્રૂF " કે ધર્મ c 2010_04 Page #634 -------------------------------------------------------------------------- ________________ સંવેગી શાખાની પરંપરાના * સમર્થ શ્રમણ ભગવંતો સંવેગી માના મહાન પ્રણેતા, અદ્દભુત ત્યાગી અને યાની તથા ઊંડા અભ્યાસી પૂજ્ય પંન્યાસજી શ્રી સત્યવિજયજી ગણિ પરમ શાંત, સ`વેગી, સયમી, વિદ્વાન, તપસ્વી, ધ્યાની તથા શાસનની પ્રભાવના કરવામાં સદા તત્પર એવા પૂ. પંન્યાસજી શ્રી સત્યવિજયજી ગણિના જન્મ સં. ૧૯૫૬માં લાડકુ ( રાજસ્થાન )માં દુગડ ગોત્રના શા. વીરચંદ એશવાલ જૈનના ધર્મપત્ની વીરમદેવીની કુક્ષિએ થયા હતા. તેમનુ' જન્મનામ શિવરાજ હતુ, માતા વીરમદેવીની સંમતિથી શિવરાજને શ્રી વિજયસેનસૂરિની આજ્ઞાથી આચાર્ય શ્રી વિજયદેવસૂરિએ સ. ૧૬૭૧માં ૧૪ વર્ષની વયે દીક્ષા આપી, આચાર્ય વિજયસિંહસૂરિના શિષ્ય બનાવ્યા; અને તેમને મુનિ સત્યવિજય નામ આપ્યું. તેમનાં જન્મસંવત કે દીક્ષાસ વત મળતાં નથી. દીક્ષાગ્રહણ કરીને મુનિ સત્યવિજય સં. ૧૭૧૦ સુધી શ્રી વિજયદેવસૂરિ અને શ્રી વિજયસિંહસૂરિ સાથે વિચરતા હતા. આ દરમિયાન તેએશ્રીએ સિદ્ધાંતાના ઊંડા અભ્યાસ કર્યાં. દાદાગુરુ અને ગુરુદેવ પાસેથી મળેલા ઉપદેશને રગેરગમાં પચાવીને તે ગુરુદેવ શ્રી વિજયસિ’હસૂરિ સાથે ક્રિયાદ્ધાર કરી સવેગી મુનિ બનવા તૈયાર થયા. ચારિત્રધનુ' સવિશુદ્ધ અને ઉત્કટ ભાવનાપૂર્વક પાલન કરવું એટલે સાધુજીવનમાં સ ંવેગીપણાના સ્વીકાર કરવા. શ્રી વિજયદેવસૂરિની તીવ્ર અભિલાષા હતી કે, તપાગચ્છમાં ક્રિયાન્દ્રાર કરી, ફરી શુદ્ધ સંવેગી મા પ્રવર્તાવવા. આથી તેમણે પેાતાની સાથેના મુનિએ અને યતિઓને વૈરાગ્યને ઉપદેશ આપી, ક્રિયાદ્ધાર માટે તૈયાર કર્યા. પરિણામે, આચાય વિજયસિંહસૂરિ, ૫. સત્યવિજય ગણ, ૫. વીરવિજય ગણિ, ૫. ઋદ્ધિવિજય ગણિ વગેરે સંવેગી મુનિ બનવાને ઉત્સુક બન્યા 2010_04 Page #635 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૩૪૧ હતા. સ. ૧૭૦૬માં મહા સુદ ૧૩ ને ગુરુવારે પાટણમાં, સંવેગી સાધુ-સાધ્વીઓને પાળવાના નિયમેાના ૪૫ બેલના પટ્ટક આચાય વિજયસિંહસૂરિએ બનાવ્યેા, તેમાં પં. સત્યવિજય ગણિના પણ હસ્તાક્ષર છે. દૈવયેાગે આચાય વિજયસિંહસૂરિનુસ. ૧૭૦૮ના મહા સુદ બીજને દિવસે અમદાવાદમાં સ્વગ`ગમન થયું, ત્યારે દાદાગુરુ શ્રી વિજયદેવસૂરિએ નવા ગચ્છનાયક તરીકે ૫. સત્યવિજય ગણિ અને ૫. વીરવિજયગણ-બ તેમાંથી સર્વપ્રથમ ૫. સત્યવિજય ગણિને ભટ્ટારક ગચ્છનાયક થવા સમજાવ્યા. પણ તે તેા આત્મરંગી હતા. અદ્ભુત ત્યાગી અને ધ્યાની મહાત્મા હતા. તેમણે સંવેગીપણુ સ્વીકારવાની ઉત્કટ ભાવનાથી ગચ્છનાયક બનવાની અનિચ્છા બતાવી; અને ૫. વીરવિજય ગણુ ગચ્છનાયક બને તેમાં સંમતિ આપી. ૫. વીરવિજય ણિને સ. ૧૭૧૦માં આચાય પદ આપી, તેમનુ વિજયપ્રભસૂરિ નામ આપવામાં આવ્યું. અને સ. ૧૭૧૨માં અમદાવાદમાં આચાર્ય વિજયદેવસૂરિએ તેમને ભટ્ટારકપદ આપી, પેાતાની પાટે સ્થાપન કર્યો, અને ગચ્છનાયક તરીકે જાહેર કર્યાં. પ. સત્યવિજય ગણિએ સ. ૧૭૧૧ના મહા સુદ ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં આચાર્ય વિજયદેવસૂરિની આજ્ઞા મેળવી, આચાર્ય વિજયસિંહસૂરિએ નક્કી કરેલી યોજના મુજબ, આચાર્ય વિજયદેવસૂરિની નિશ્રાની પ્રધાનતા રાખી, ક્રિયાદ્વારપૂર્વČક સંવેગીપણું સ્વીકાર્યું. તેમની સાથે ૧૮ મુનિવરે અને અનેક સાધ્વીજીઓએ પણ સંવેગીપણું સ્વીકાર્યું હતું. પ. સત્યવિજય ગણિએ ક્રિયેદ્ધાર કર્યાં ત્યારે શ્રી વિજયપ્રભસૂરિ ઉંમરમાં, દીક્ષાપર્યાયમાં અને અનુભવમાં નાના હતા. તેમણે ૧૧ વર્ષીના અનુભવ પછી ગચ્છનાયકની લગામ હાથમાં લીધી હતી. ગચ્છમર્યાદા એવી હતી કે, નાનામેાટા સૌ યતિવરા–મુનિવરો ગચ્છનાયકની આજ્ઞા માને; ગચ્છનાયકશ્રી વિજયપ્રશ્નસૂરિ માટે ભાગે પ'. સત્યવિજય ગણિવરની સલાહ લઈને નિર્ણય કરતા. 6 ૫. સત્યવિજય ગણિવર પ્રૌઢ પ્રતાપી, પ્રભાવી અને મેઘાવી હતા; ખૂબ જ્ઞાની અને અનુભવી હતા; શુદ્ધ ક્રિયાપ્રેમી હતા. શ્રી આત્મારામજી મહારાજના શબ્દોમાં, શ્રી સત્યવિજયજી ગણિ ક્રિયાન્દ્રાર કરી શ્રી આનંદઘનજી સાથે બહુ વર્ષો સુધી વનવાસમાં રહ્યા. મહાતપસ્યા અને યોગાભ્યાસમાં રત રહ્યા. જ્યારે બહુ વૃદ્ધ થઈ ગયા અને ચાલવાની શક્તિ ન રહી ત્યારે અણહિલપુર પાટણમાં આવીને રહ્યા. તેઓશ્રીએ સ. ૧૭૫૪માં અમદાવાદમાં અને સ. ૧૭૫૫માં પાટણમાં ચામાસું કર્યુ સ. ૧૭૫૬ના પોષ મહિનામાં તે બીમાર પડયા. પાંચ દિવસ બીમાર રહ્યા. પેષ સુદ ૧૨ ને શનિવારે પાટણમાં સિદ્ધિયાગમાં અનશન સ્વીકારીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ૫. જિનવિજય ગણએ · સત્યવિજય ગણિનિર્વાણુરાસ ' રચ્યા. એવું પણ કહેવાય છે કે, શ્રી આનંદઘનજીના તેઓ સંસારીપણે ગુરુબંધુ હતા. તેમના સ ંવેગી માના સ્વીકારથી જ તપાગચ્છ અંત ત સવેગી શાખાની શરૂઆત થઈ હતી. ( સ`કલન : ત્રિપુટી મહારાજ રચિત ‘ જૈન પર’પરાના ઇતિહાસ ' ભાગ-૩માંથી સાભાર. ) 2010_04 Page #636 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક સત્ત્વશાળી સંતપુરુષ પૂજ્ય પંન્યાસ શ્રી કપૂરવિજયજી ગણિ ગુજરાતના પાટણ પાસેના વાગડ ગામના વતની શા. ભીમજી પિરવાડની પત્ની વીરાએ સં. ૧૭૦૪માં એક પુત્રને જન્મ આપ્યું. માતાપિતાએ પુત્રનું નામ કાનજી પાડ્યું. બાળપણમાં માતાપિતાના અવસાન થવાથી કાનજી પાટણમાં ફઈને ત્યાં આવીને રહ્યા. એક વાર પં. સત્યવિજયજી ગણિ વિહાર કરતાં પાટણ પધાર્યા. તેમની વાણું સાંભળીને કાનજીને વૈરાગ્યભાવ જાગૃત થયો. તેમણે ફઈ-કૂવાની સંમતિ મેળવી ગુરુ પાસે દીક્ષાની યાચના કરી. પં. સત્યવિજ્યજી ગણિએ તેમને સં. ૧૭૨૦ના માગશર સુદમાં ૧૪ વર્ષની વયે દીક્ષા આપીને પિતાના શિષ્ય તરીકે મુનિશ્રી કપૂરવિજ્ય નામ આપ્યું. મુનિશ્રી કપૂરવિજય સંયમ સાધનામાં તત્પર બની, ઊંડા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. ગુરુ સાથે વિહાર કરતા રહ્યા. તેમણે આવશ્યક સૂત્રોનું પઠન કર્યુ. આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ મુનિશ્રી કપૂરવિજયને યોગ્ય જાણી આનંદપુરમાં પંન્યાસપદ આપ્યું. સં. ૧૭૫૦ના પિષ સુદ ૧૨ના દિવસે પૂ. ગુરુદેવ પંન્યાસજી શ્રી સત્યવિજ્યજી ગણિ કાળધર્મ પામતાં તેમના પટ્ટધર તરીકે તેમને સ્થાપવામાં આવ્યા. તેઓશ્રીએ સૌરાષ્ટ્ર, વઢીયાર, ગુજરાત, મારવાડ વગેરે પ્રદેશમાં, અમદાવાદ, સાદરા, રાધનપુર, સોજીત્રા, વડનગર, સાચર વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યો. છેલ્લે પાટણમાં વૃદ્ધાવસ્થાને લીધે ચાતુર્માસ રહ્યા ત્યારે ઉપધાન, માલારોપણ અને જિનબિંબ–પ્રતિષ્ઠાદિ ધર્મકૃત્ય કરાવ્યાં. એકંદરે તેઓ સત્ત્વશાળી અને કીતિવાન હતા. સં. ૧૭૭૫ના શ્રાવણ વદ ૧૪ ને સોમવારે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમને વૃદ્ધિવિજ્ય અને ક્ષમા વિજય નામે બે પ્રસિદ્ધ શિષ્યો હતા. (સંકલન : “જૈન પરંપરાને ઇતિહાસ” ભાગ-૪માંથી, કરમશી ખેતશી બેના.) ક્ષમાના વિશાળ સાગર; વૈરાગ્યના અખૂટ ભંડાર પૂ. પંન્યાસ શ્રી ક્ષમાવિજયજી ગણિ જેમાં તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામેલું આબુની રમણીય પર્વતમાળા પાસે પિચંદ્રા નામે ગામ છે, જ્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મનહર ચૈત્ય શોભી રહ્યું છે, ત્યાં ઓશવાલ વંશના ચામુંડા ગેત્રના શાહ કલા નામે શ્રેષ્ઠી વસતા હતા. તેમના પત્ની વનની કુક્ષીએ એક પુત્રરત્નને જન્મ થયે. બાળકનું નામ ખેમચંદ રાખવામાં આવ્યું. ખેમચંદને બાળપણથી જ ધાર્મિક સંસ્કાર મળતા રહ્યા હતા. તેમાં તેને લગભગ સં. ૧૭૨૨માં કઈ કારણસર અમદાવાદ આવવાનું થયું. ત્યાં પ્રેમાપુરમાં એ સમયે પં. કપૂરવિજયજી ગણિના શિષ્ય પં. વૃદ્ધિવિજયજી ગણિ ચાતુર્માસ બિરાજમાન હતા. આ 2010_04 Page #637 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૩૪૩ મુનિવરની દેશના સાંભળવા ખેમચંદ ગયા અને તેમની વૈરાગ્યમય વાણીથી રંગાઈ ગયા. તેણે પન્યાસજીને દીક્ષા આપવા વિનંતી કરી. સં. ૧૭૪૪ના જેઠ સુદ ૧૩ને દિવસે શ્રી વૃદ્ધિવિજયજી ગણએ ખેમચંદને દીક્ષા આપી અને મુનિ ક્ષમાવિજયજી નામે ઘેષિત કર્યાં. શ્રી ક્ષમાવિજયજી દીક્ષા ગ્રહણ કરીને એક બાજુ સિદ્ધાંતશાસ્ત્રના અભ્યાસમાં રત રહેવા લાગ્યા અને બીજી બાજુ વિવિધ યાત્રાધામેામાં વિહાર કરતા રહ્યા. આબુ, અચલગઢ, સિરાહી વગેરે સ્થળાએ વિહાર કર્યાં; ત્યાંના બધા જ ચૈત્યાનાં દન કર્યાં. ત્યાંથી વસંતપુર, સાદડી, રાણકપુર, ઘાણેરાવ, લેઢાણા, વરકાણા વગેરે તીર્થોનાં દન–વંદન કર્યાં. ત્યાંથી નાડોલ, નાડલાઈ આદિ તીર્થાંનાં દČન કર્યાં. ત્યાંથી ઉદયપુર, ડુંગરપુર, સાગવાડી, ખૂલેવા ( કેશરિયાજી ), ઈડર, વડનગર, વીસલનગર વગેરેની ક્ષેત્રસ્પર્શના કરી. દરમિયાન ગુરુ કપૂરવિજયજી અમદાવાદ હતા. ત્યાં સરસપુરમાં શ્રી ક્ષમાવિજયજીને પોતાની પાટે સ્થાપીને ગુરુએ પાટણ તરફ વિહાર કર્યાં. પછી શ્રી ક્ષમાવિજયજી પણ પાટણ પધાર્યા. તે સમયે તેમને પન્યાસપદવી આપવામાં આવી. ૫. ક્ષમાવિજયજી ગણિએ શંખેશ્વરની ચાત્રા કરી. ત્યાંથી પાછા પાટણ આવીને શ્રેષ્ઠી ઋષભશાહની વિનંતીથી જિનમિ બાની પ્રતિષ્ઠા કરી. સ', ૧૭૭૪માં લગભગ ૭૦૦ જિનબિંબાની પ્રતિષ્ઠા થઈ હતી. સં. ૧૭૭૫માં શુરુ ૫. કપૂરવિજયજી સ્વવાસ પામ્યા. ત્યાર પછી પં. ક્ષમાવિજયજી ગણિ ત્યાંથી સિદ્ધપુર, મહેસાણા, ચાણસ્મા, રાધનપુર, સાંચાર, સમી, સાંતલપુર, વાણ, વીસલનગર, વડનગર, વઢવાણ, તારંગા વગેરે સ્થળે વિચર્યાં. અનેક સ્થળોએ પ્રભુપ્રતિષ્ઠા કરી. ત્યાંથી તેએશ્રી અમદાવાદ પધાર્યા. ત્યાંથી સુરતના શ્રીસંઘની વિનંતીથી તે તરફ વિહાર કર્યાં. ખંભાત આવ્યા. અહીં ૪૮ જિનાલયેાનાં દન કર્યાં. ત્યાંથી કાવી આવ્યા અને ત્યાં ભોંયરામાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. જથ્યૂસર, ભરૂચ થઈ ને સુરત પધાર્યા. સ. ૧૭૮૦નું ચાતુર્માસ સુરતમાં કર્યું. સુરતથી અમદાવાદ આવ્યા. દોશીવાડાની પાળમાં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે પેાતાના વિદ્વાન શિષ્ય શ્રી જિનવિજયજીને ખેાલાવીને પોતાની પાટે સ્થાપ્યા. સ. ૧૭૮૬ના આસા માસની અગિયારસે કાળધમ પામ્યા. શ્રીસંઘે સાબરમતીના કિનારે પૂજ્યશ્રીના પાર્થિવ દેહના અગ્નિ સ`સ્કાર કર્યા. ૫. ક્ષમાવિજયજી ગણિએ ‘ પાર્શ્વનાથસ્તવન ’ની રચના કરી છે. તેમની શ્રીજી કૃતિ જાણવામાં આવી નથી. ( ( સંકલન : ત્રિપુટી મહારાજ રચિત · જૈનપરપરાના ઇતિહાસ ’ભાગ-૪માંથી સાભાર. ) 2010_04 Page #638 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક સંયમજીવનમાં દિવ્યતા પ્રગટાવનાર; મહાજ્ઞાની પુરુષ પૂ. પંન્યાસ શ્રી જિનવિજયજી ગણિ - અમદાવાદમાં વસતા શ્રીમાળી શા. ધર્મદાસની પત્ની લાડકુંવરની કુક્ષીએ સં. ૧૭૫રમાં એક પુત્રરત્ન જન્મ્યો, જેનું નામ પાડવામાં આવ્યું ખુશાલ. બાળકે પ્રાથમિક શાળાનું વ્યાવહારિક શિક્ષણ લીધું. આ અરસામાં પં. ક્ષમાવિજયજી ગણિ વિહાર કરતાં કરતાં અમદાવાદ પધાર્યા રાયચંદ નામના શ્રેષ્ઠી તેમના ભક્ત હતા, જે શામળાની પળમાં રહેતા હતા. એઓ દેશ-વિદેશને વેપાર ખેડતા, પણ પગમાં પગરખું પહેરતાં નહીં. હંમેશા ગરમ પાણી પીતા. આ રાયચંદભાઈની પ્રેરણાથી ખુશાલ તેમની સાથે પં. ક્ષમાવિજ્યજી ગણિનો ઉપદેશ સાંભળવા ગયો. ગુરુના ઉપદેશથી ખુશાલનું મન વૈરાગ્યવાસિત થયું. તેણે ગુરુને દીક્ષા આપવા વિનંતી કરી. ગુરુએ સંયમની કઠોરતા સમજાવી. ચારિત્રના કઠોર માર્ગ પર વિચરવાની ખુશાલે તૈયારી બતાવી. માતાપિતાની રજા લઈને સં. ૧૭૭૦ના કાતિક વદ ૬ ને બુધવારે ખુશાલે દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ મુનિ જિનવિજય રાખવામાં આવ્યું. અમદાવાદથી ગુરુ સાથે વિહાર કરતાં મુનિશ્રી જિનવિજ્ય પાટણ આવ્યા. પાટણના અગ્રણી શ્રાવક ત્રાષભદાસે સં. ૧૭૭૪માં અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ સમયે પં. ઉત્તમવિજયજી અને પં. ક્ષમાવિયજી વિદ્યમાન હતા. તેઓશ્રીની સાથે મુનિશ્રી જિનવિજયજી હતા. તેમણે પાટણમાં ચાતુર્માસ કર્યું. સં. ૧૭૭પમાં શ્રાવણ વદ ૧૪ ને સોમવારે પં. કપૂરવિજયજી સ્વર્ગવાસ પામ્યા સં. ૧૭૮૨માં પિતાની પાટે શ્રી જિનવિજયજીને સ્થાપીને ૫. ક્ષમાવિયજી ગણિ પણ સ્વર્ગવાસી થયા. ત્યાર પછી પૂ. શ્રી જિનવિજ્યજીએ અનેક સ્થળોએ વિહાર કર્યો. અમદાવાદથી વિહાર કરતાં ભાવનગર થઈ ઘોઘા પધાર્યા. ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી શત્રુંજયની યાત્રા કરી. ત્યાંથી શંખેશ્વરની યાત્રા કરી પાટણ પધાર્યા. તેમની નિશ્રામાં પાટણથી આબુની યાત્રાને સંધ નીકળે. ત્યાંથી સિનેહી, સાદડી, રાણકપુર, ઘાણેરાવ, નાડેલ, નાડલાઈની યાત્રા કરીને ત્યાં ચાતુર્માસ કર્યું. ત્યાંથી પાટણ આવ્યા. ત્યાં ચાતુર્માસ કર્યું. પછી શંખેશ્વરની યાત્રા કરી અને નવાનગર, ગિરનાર, શત્રુંજય થઈ ભાવનગર પધાર્યા. અહીં અમદાવાદથી આવેલા ત્રણ દીક્ષાર્થીઓને દીક્ષા આપી. ત્યાંથી અમદાવાદ આવી ચાતુર્માસ કર્યું. ત્યાંથી સુરત ચાતુર્માસ માટે પધાર્યા. સુરતથી ગંધાર, આમોદ, જબુસર થઈને પાદરા ચાતુર્માસ અથે પધાર્યા. તેઓશ્રીનું સંયમજીવન ખૂબ ઉમદા કેટિનું હતું. છેલ્લે પાદરામાં આઠ દિવસ બીમાર રહ્યા. સં. ૧૭૯૯ના શ્રાવણ સુદ ૧૦ ને મંગળવારે ૪૭ વર્ષની વયે સ્વર્ગસ્થ થયા. અહીં કિસન નામના શ્રાવકે તેઓશ્રીના અગ્નિસંસ્કારના સ્થળે શૂભ બનાવ્યું. તેઓશ્રી પં. ક્ષમા વિજયના શિષ્ય હતા અને મોટા કવિ હતા. તેમણે સં. ૧૭૧૯માં વડનગરમાં “ કપૂરવિગણિ રાસ”, સં. ૧૭૮૬માં “પં. ક્ષમાવિજય રાસ', સં. ૧૭૮માં 2010_04 Page #639 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૩૪૫ અમદાવાદમાં જિનસ્તવનચાવીસી ’ તથા ‘ જિનસ્તવનખાવીસી ’, સ. ૧૭૮૩માં પાટણમાં ‘ જ્ઞાનપંચમીસ્તવન ’, ‘મહાવ્રતની ૨૫ ભાવનાની સજ્ઝાય ’, તથા · મેં તે। આણાં વહેાર્યા જી’ અને પર્યુષણ પની સ્તુતિ આદિ રચ્યાં હતાં. તે મહાસમ જ્ઞાનીપુરુષ હતા. તેમણે પેાતાનાં સાહિત્યમાં જ્યાતિ ની સંસ્કૃત વાણીને ગુજરાતી કવિતામાં પ્રગટ કરી હતી. ( સકલન : ત્રિપુટી મહારાજ રચિત જૈન પરંપરાના ઇતિહાસ ’ ભાગ-૪ માંથી સાભાર. ) * જૈન સાહિત્યના મજ્ઞ, તીથ યાત્રા સધાના મહાન પ્રણેતા પૂજ્ય પંન્યાસ શ્રી ઉત્તમવિજયજી ગણિ સ. ૧૭૬૦માં અમદાવાદ મુકામે શામળાની પાળમાં રહેતા શેઠ બાલાચક્રને ત્યાં એક પુત્રરત્નના યોગ થયો. બાળકનુ નામ પૂજાશાહ રાખવામાં આવ્યું. પૂજાશાહે વ્યવહારજ્ઞાન મેળવી પિતાની આજ્ઞાથી સ. ૧૭૭૮માં ૧૮ વર્ષોંની "મરે ખરતરગચ્છના ૫. દેવચંદ્રગણિ પાસે જૈન વિધિવિધાનનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પિતાની ઇચ્છાથી વધુ ભણવા માટે પ. દેવચંદ્ર સાથે સુરત ગયા. સુરતના શેઠ કચરા કીલા શ્રીમાળી પટ્ટણીએ પ. દેવચંદ્ર ગણના ઉપદેશથી સ ૧૭૮૪માં સમેતિશખર તીના જળરસ્તે, વાહન રસ્તે અને રેલ્વે રસ્તે યાત્રાસંઘ કાઢયો. પ. દેવચંદ્ર ગણુની સૂચનાથી તેમણે વિધિવિધાન માટે પૂજાશાહને યાત્રામાં સાથે લીધા હતા. પૂજાશાહને સમેતિશખર-મધુવનમાં ગુરુદેવે રાત્રે નંદીશ્વર દ્વીપ, સીમધરસ્વામીનું સમવસરણુ વગેરેનાં દર્શન કરાવ્યાં. શ્રીસંઘ સમેતશિખર તીર્થની યાત્રા કરીને સુરત પાછે ફર્યાં. પૂજાશાહે માતાપિતાની આજ્ઞા લઇ સ. ૧૭૮૬માં વૈશાખ સુદ ૬ના રોજ અમદાવાદમાં ૫ જિનવિજયજી ગણ પાસે દીક્ષા લીધી. ગુરુદેવે તેમનું નામ મુનિ ઉત્તમવિજય રાખ્યું. પ જિનવિજય ગણુિએ અને ૫, ઉત્તમવિજય ણુએ અમદાવાદ અને સુરતમાં પ દેવચંદ્રજી ગણિ પાસે રહી જૈનધર્મના શાસ્ત્રો તથા દ્રવ્યાનુયોગના મુખ્ય અભ્યાસ કર્યાં. સ ૧૮૦૫થી સ. ૧૮૧૦ દરમિયાન યતિય સુવિધિવિજય પાસે સુરતમાં અધ્યયન કર્યું. સુરતના સંઘવી તારાચંદે કચરા કીકાએ પં. ઉત્તમવિજય અને પં. પદ્મવિજયને ભણાવવાના સઘળા ખ કર્યાં હતા. તેમણે સ’. ૧૮૧૩-૧૪માં સુરતમાં ૫. ઉત્તમવિજય ગણિ પાસે ઉપધાન વહન કર્યાં. અને માલારોપણ મહાત્સવ કર્યાં. સ. ૧૮૨૧માં સુરતથી ગાડી પાર્શ્વનાથના છ'રી પાળતે સંઘ નીકળ્યેા હતા, તેમાં ૫. ઉત્તમવિજય ગણિ પણ હતા. ૫, ઉત્તમવિજયજી વિદ્વાન અને કવિ હતા. તેમણે સ. ૧૮૦૯ના આસા સુદ બીજને દિવસે ‘ મહાવીર—સ્તવન ’કડી–૨૦ની રચના કરી હતી. સં. ૧૭૯૯ના વૈશાખ સુદ ૩ને દિવસે સુરતમાં સંયમશ્રેણીનું ભગવાન મહાવીરનું સ્તવન ' અને મુનિશ્રી રત્નવિજયજીના કહેવાથી · વ માનજિનસ્તવન ચાવીસી ’ની સુ ંદર રચના કરી હતી. તેમ પંજિનવિજય ગણિના . ૪૪ 2010_04 Page #640 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શાસનપ્રભાવક જીવનચરિત્રની ટૂંકી નોંધ લખી હતી. સુરતના સંઘવી તારાચંદે શત્રુંજય તીર્થને છરી પાળા સંઘ કાવ્યો તેમાં અન્ય મુનિવર સાથે પં. ઉત્તમવિજય ગણિ પણ હતા. તેમણે સં. ૧૮૨૭ના પિષ સુદ ૧૪ના રોજ શત્રુંજય તીર્થમાં “શત્રુંજય તીર્થનું સ્તવન” રચીને તેમાં આ યાત્રાસંધનું ઐતિહાસિક વર્ણન કર્યું હતું. તે જ વર્ષે મહા સુદ ૮ ને રવિવારે તેઓ કાળધર્મ પામ્યા હતા. આ સમયગાળામાં પં. ઉત્તમવિજય ગણિ નામના ઘણા વિદ્વાન મુનિઓના ઉલેખે મળે છે. તેથી કેટલીક ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. ઉપરોક્ત માહિતી જ સાધાર છે. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાને ઇતિહાસ ” ભાગ-૪માંથી સાભાર.) “શિયળવેલ” કાવ્યરચના વડે જેઓ જૈન-જૈનેતરામાં પરમ પ્રસિદ્ધિને પામ્યા એ કવિવર પંડિત શ્રી વીરવિજયજી મહારાજ અમદાવાદ શહેરના ઘીકાંટા નજીકના શાંતિદાસના વાડામાં એક જિગ્નેશ્વર નામના ઔદિચ્ય બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ વીજ કેરબહેન હતું. તેઓને ગંગા નામે પુત્રી અને કેશવરામ નામે પુત્ર હતાં. કેશવરામને જન્મ સં. ૧૮૨૯ના આસો સુદ ૧૦ના રોજ થયો હતો. કેશવરામના લગ્ન રળિયાતબેન સાથે થયા હતા. કેશવરામના પિતા સ્વર્ગવાસી થયા, ત્યાર બાદ એક વખત તે ભીમનાથ ગામે ગયા. દરમિયાન તેમના અમદાવાદના ઘરમાં ચોરી થઈ કેશવરામ ઘેર પાછા આવ્યા ત્યારે તેની માએ તેને ઠપકો આપ્યો, અને આવેશમાં આવી જઈ નહિ કહેવાના શબ્દો કીધા. કેશવરામ આ વાકબાણ સહન ન કરી શક્યા ને ઘર છોડીને ચાલી નીકળ્યા. માને ઘણો પસ્તાવો થયે. ઘણી શોધખોળ કરી પણ કેશવરામનો પત્તો લાગે નહીં. માતાને પતિના મૃત્યુનું દુઃખ તો હતું જ; એમાં પુત્રને વિયેગ થતાં વધુ વ્યાકુળ બની અને એ જ અવસ્થામાં બે મૃત્યુ પામી. કેશવરામની પત્ની રળિયાતનું શું થયું તેની કાંઈ વિગત મળતી નથી. ત્યાર બાદ કેશવરામ રોચકા ગામે ગયા. ત્યાંથી ભીમનાથ જઈ શ્રી શુભવિજયજી મહારાજને મળ્યા. તેમની પાસેથી તેણે જેનધર્મનું જ્ઞાન મેળવ્યું. તેમની સાથે પાદવિહાર કરતાં તે પાલીતાણા આવ્યા. શત્રુંજય તીર્થની યાત્રા કરી. આથી તેને જૈનધર્મ પ્રત્યે અત્યંત લાગણી થઈ. અને પાલીતાણાથી ખંભાત જતાં, માર્ગમાં પાનસર ગામે સં. ૧૮૪૮ના કાર્તિક વદમાં ગુરુ મહારાજ શ્રી શુભવિજયજીએ તેમને દીક્ષા આપી, અને પિતાના શિષ્ય વીરવિજ્યજી તરીકે ઘોષિત કર્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે પંચપ્રતિક્રમણ, કર્મગ્રંથ, સંસ્કૃત, છે દર્શન અને પાંચ કાવ્યને અભ્યાસ કર્યો. 2010_04 Page #641 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો ૩૭ સં. ૧૮૬૫માં તેઓશ્રીના ઉપદેશથી શ્રાવક તાલભાઈ કીકુ, ભગવાનચંદ ગમાનચંદ, હરખચંદ કરમચંદ તથા ગુલાબચંદ જેચંદ અમદાવાદમાં ભઠ્ઠીની બારીમાં એક ઉપાશ્રય બંધાવ્યું. ત્યાર પછી પં. વીરવિજયજી જ્યારે જ્યારે અમદાવાદ આવતા, ત્યારે ત્યારે એ ઉપાશ્રયે નિવાસ કરતા. આજે પણ એ ઉપાશ્રય શ્રી વીરવિજયજીના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ છે. પૂ. શ્રી વીરવિજ્યજીએ સં. ૧૮૫૩માં જેઠ સુદ પાંચમે “શ્રી ગોડી પાર્શ્વનાથનું ઢાળિયું' ખંભાત (ત્રંબાવટી )માં, સં. ૧૮૫૫ના માગશર વદ ૧૦ના મડાણ ( અ૯૫મહત્વ) બેલનું સ્તવન, સં. ૧૮૫૭માં શ્રાવણ સુદ ને દિવસે “સુરસુંદરી રાસ’ તથા વીરપ્રભુનું પાંત્રીશ વાણીના ગુણનું સ્તવન, સં. ૧૮૫૮ના ભાદરવા સુદ ૧રના અણકારી પૂજા, સં. ૧૮૬૦ના પોષ વદ ૮ના “ શ્રી નેમિનાથ વિવાહલું', સં. ૧૮૬૦ના ચૈત્ર સુદ ૧૧ના “ શ્રી શુભલિ.” સં. ૧૮૬૨માં “સ્થૂલિભદ્રની શિયાળવેલ નામનું કાવ્ય, સં. ૧૮૬૩ના પિષ સુદ ૧૩ના દશાર્ણભદ્રની સક્ઝાય, સં. ૧૮૬૫ના અષાઢ સુદ ૧ના ચાતુર્માસના ૧૪ના વાંદવાના દેવવંદને, જેમાં ચાવીસ ચૈત્યવંદન, સ્તવન અને સ્તુતિ, પાંચ તીર્થનાં ચિત્યવંદન, સ્તવન– સ્તુતિ વગેરે રચ્યાં. તેમની શિયળવેલમાંનાં પંદર તિથિ, સાત વાર, બાર માસનાં કાવ્ય અમદાવાદ શહેરમાં ઘેર ઘેર ગવાવા લાગ્યાં. આ શિયળવેલીએ એમને જેન–જેતરોમાં પણ ખૂબ પ્રસિદ્ધિ અપાવી. તેમની ગલીઓએ અનેકેનાં શિર ડેલાવ્યાં. તેમની રચેલી અષ્ટપ્રકારી પૂજા દેરાસરોમાં રસથી ગવાવા લાગી. તેમને સં. ૧૮૬૭માં અમદાવાદમાં શ્રીસંઘ સમક્ષ પંન્યાસપદવી આપવામાં આવી. સં. ૧૮૭૧ના શ્રાવણ વદમાં અક્ષયનિધિ તપનું સ્તવન, સં. ૧૮૭૩માં શ્રી સિદ્ધાચલજીનું સ્તવન, સં. ૧૮૭૪ના વૈશાખ સુદ ૩–અક્ષયતૃતીયાના દિવસે ચેસઠ પ્રકારી પૂજા રાજનગરમાં, સં. ૧૮૭૭ના માગશર વદ ૧ના તથા સં. ૧૮૭૮ના માગશર સુદ ૧૧ના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં સ્તવને, સં. ૧૮૮૧ના માગશર સુદ ૧૧ના પિસ્તાલીસ આગમની પૂજા, ચૈત્ર સુદ ૧પના ગુજરાતી ગદ્યમાં શ્રી અધ્યાત્મસારને ટો, સં. ૧૮૮૪માં મહા સુદ ૧૧ના વિમલાચલનું સ્તવન, ચૈત્રી પૂનમે નવ્વાણું પ્રકારી પૂજા, સં. ૧૮૮૭ના આ વદિ અમાસ-દિવાળીને દિવસે બાર વ્રતની પૂજા, સં. ૧૮૮૮ના આસો સુદ ૧૫ના મોતીશાહ શેઠે ભાયખલા-મુંબઈમાં પ્રતિષ્ઠા કરાવી તેનાં ઢાળિયાં, સં. ૧૮૮૯હ્ના અક્ષયતૃતીયાના શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણકની પૂજા, સં. ૧૮૯૩માં શત્રુંજય તીર્થ પર મોતીશાહ શેઠે અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવી તેનાં ઢાળિયાં, સં. ૧૮૯૬ના શ્રાવણ સુદ ૩ના ધમ્મિલરાસ, સં. ૧૯૦૧ના શ્રાવણ સુદ ૧પના શ્રી મહાવીર સ્વામીના ૨૭ ભવનું સ્તવન, સં. ૧૯૦૨ના વિજયાદશમીના શ્રી ચંદ્રશેખરનો રાસ, સં. ૧૯૦૩માં શેઠ હઠીસંગ કેસરીસંગે અમદાવાદમાં પોતાની વાડીના દેરાસરમાં અંજનશલાકા–પ્રતિષ્ઠા કરાવેલ તેનાં ઢાળિયાં, સં. ૧૯૦૫ના મહા સુદ ૧૫ના શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ એ ઊભી સેરઠને સંઘ કાઢેલ તેનાં ઢાળિયા તથા બીજા અનેક સ્તવને, સજા, ચૈત્યવંદને, સ્તુતિઓ, હિતશિક્ષા છત્રીસી વગેરે ગુજરાતીમાં રચ્યાં. આ ઉપરાંત, સંસ્કૃતમાં પ્રશ્નચિંતામણિ” નામનો ગ્રંથ બે ભાગમાં ર. સં. ૧૮૭૮માં સાણંદના કેઈ સ્થાનકવાસીએ અમદાવાદની વિશા શ્રીમાળી જ્ઞાતિ 2010_04 Page #642 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શાસનપ્રભાવક ઉપર કેસ માંડેલ, તે કેસમાં ધર્મચર્ચા કરવા કવિશ્રી વીરવિજયજીએ ભાગ લીધે હતો અને વિજય મેળવ્યું હતું. સં. ૧૯૦૮માં ભાદરવા વદ ૩ના દિવસે તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા. અમદાવાદમાં એમની પુણ્યતિથિ નિમિત્તે આજે પણ પાંખી પળાય છે. સં. ૧૯૦૯ના મહા સુદ ને દિવસે તેઓશ્રીની પાદુકાની ભઠ્ઠીની બારીના ઉપાશ્રયે સ્થાપના કરવામાં આવી હતી. (પંડિત શ્રી વીરવિજયજી મહારાજ જીવનચરિત્ર”ની પુસ્તિકામાંથી સંકલન : કરમશી ખેતશી બેના.) જેમનાં સ્તવન–સ્તુતિઓ અને અષ્ટપ્રકારી પૂજાઓ આજે પણ જૈનમંદિરમાં રસપૂર્વક ગવાય છે તે વીતરાગના સાધક પૂ. પંન્યાસ શ્રી પવવિજ્યજી ગણિ જૈની નગરી તરીકે ખ્યાતિ પામેલા અમદાવાદ શહેરમાં શામળાની પિળમાં ગણેશ નામે શ્રીમાળી શ્રાવક રહેતા હતા. તેમની ધર્મપત્ની ઝમકુબાઈ એ સં. ૧૮૬૨ના ભાદરવા સુદ બીજને દિવસે એક પુત્રને જન્મ આપ્યું. પુત્રનું નામ પાનાચંદ રાખવામાં આવ્યું. પાનાચંદ સાત વર્ષે ભણવા બેઠે. અગિયાર વર્ષની વયે ભણી-ગણીને વ્યવહારકુશળ બને. પાનાચંદને જીવીબાઈ નામે માસી હતી, તે ધર્મક્રિયામાં ખૂબ પ્રવીણ હતી. જીવવિચાર, નવતત્ત્વ તેમ જ ચરિત્ર વગેરેમાં ખૂબ પારંગત હતી. તેણે પિતાના ભાણેજ પાનાચંદને ધાર્મિક સંસ્કાર આપવા માંડ્યા. તેરમે વર્ષે તે માસાની સાથે પં. ઉત્તમવિજયજી ગણિનું વ્યાખ્યાન સાંભળવા ગયે. ત્યાં “પ્રજ્ઞાપનાસૂત્ર” અને “બાષભદેવનું ચરિત્ર” વંચાતું હતું. તેમાં મહાબલ મુનિને અધિકાર આવ્યો. એ સાંભળીને પાનાચંદનું હદય વૈરાગ્યવાસિત થયું. સં. ૧૮૭૫માં મહા સુદ પને દિવસે, માતાપિતાની આજ્ઞા મેળવી, પાનાચંદે ૧૪ વર્ષની વયે દીક્ષા લીધી. ગુરુએ તેમનું નામ મુનિ પદ્ધવિજ્યજી રાખ્યું. - શ્રી પદ્મવિજ્યજીએ મુનિજીવનના આચાર પાળવા સાથે શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. અનેક ધર્મગ્રંથને અભ્યાસ કર્યો. વ્યાકરણાદિમાં નિષ્ણાત મુનિ શ્રી સુવિધિવિજયે શ્રી પદ્મવિજયજીને શબ્દશાસ્ત્ર, પંચકાવ્ય, છંદ, અલંકાર આદિ શાને અભ્યાસ કરાવ્યું. ગીતાર્થ મુનિ પાસે અંગે પાંગ, આગમગ્રંથ, પાંચ કર્મ , કમ્મપયડી વગેરે શારે ભણીને પ્રવીણતા પ્રાપ્ત કરી. તપાગચ્છના પટ્ટધર આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીએ સં. ૧૮૧૦માં રાધનપુરમાં શ્રી પદ્યવિજયજીને પંન્યાસ પદવી આપી. ત્યાર બાદ તેઓ રાધનપુરથી સંઘ લઈ ગિરનાર ગયા. પછી નવાનગરની યાત્રા કરી. ત્યાંથી શત્રુંજય થઈ ભાવનગર આવ્યા. ત્યાં ચાતુર્માસ કર્યું. અહીં તેમના ગુરુએ તેમને બૃહદ્ કલ્પસૂત્રની ટીકાની વાચના આપી. સં. ૧૮૧૩ અને સં. ૧૮૧૪નાં ચોમાસાં સુરતમાં ર્યા. અહીં સુરતના શેઠ તારાચંદે ઉપધાન વહેવરાવ્યાં. સં. ૧૮૧૫ અને સં. ૧૮૧૬નાં ચાતુર્માસ બહેરાનપુરમાં ગાળ્યાં. ત્યાં આચારાંગસૂત્રની દેશના આપી. ત્યાંથી પાલીતાણું આવીને શેઠ રૂપચંદ 2010_04 Page #643 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે ભીમે કરેલાં જિનપ્રાસાદમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરી. નવખંડ પાર્શ્વનાથના દર્શન કર્યા. પછીનું એક ચાતુર્માસ પાટણમાં અને બે ચાતુર્માસ રાધનપુરમાં નિર્ગમન કર્યા. સં. ૧૮૨૧નું ચાતુર્માસ સિદ્ધપુરમાં કરીને અમદાવાદ થઈ સુરત પધાર્યા. ત્યાં શેઠ શ્રી તારાચંદને ૨૯૫ જિનબિંબની સિદ્ધાચલમાં પ્રતિષ્ઠા કરવાની ભાવના થઈ તેથી તેઓ શત્રુંજયે આવ્યા. પં. પદ્યવિજયજી ગણિએ સાણંદ, અમદાવાદ, વિસનગર, પાટણ, લીંબડી, રાધનપુર આદિ અનેક સ્થળોએ ચાતુર્માસ કરીને ઉપધાન વહેવરાવ્યાં, માસક્ષમણની તપસ્યાઓ કરાવી, સંઘે કાઢડ્યા, પ્રતિષ્ઠા–મહેન્સ ઉજવ્યા, દેશનાઓ આપી, વ્યાખ્યાને જ્યાં, વાદવિવાદોમાં જય પ્રાપ્ત કર્યો. આ શાસનપ્રભાવનામાં સં. ૧૮૫૪ના મહા વદ પાંચમ ને સોમવારે શ્રીમાળી જ્ઞાતીય શેઠ લક્ષ્મીચંદે સહસ્ત્રફણું પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૮પ૭માં સમેતશિખરના જીર્ણોદ્ધાર માટે ઉપદેશ આપી ખેમાં બાલાની મદદથી જીર્ણોદ્ધાર કરાવ્યું. આ બધી તેઓશ્રીની મુખ્ય પ્રવૃત્તિઓ હતી. સં. ૧૮૫લ્માં પૂજ્યશ્રી ચાતુર્માસ માટે અમદાવાદ પધાર્યા. ત્યાં તેમના મસ્તકના અધ ભાગમાં વ્યાધિ લાગુ પડ્યો. છતાં તેમને સમાધિ રહેતી. અહીં ૨૮ દિવસ સુધી ‘ઉત્તરાધ્યયનસૂત્ર”ની આરાધના કરી. સં. ૧૮૬રના ચૈત્ર સુદ ૮ ને બુધવારે અનશન સ્વીકારી દેહત્યાગ કર્યો. પ. પદ્મવિજ્યજી ગણિને દીક્ષાપર્યાય પ૭ વર્ષના હતું. તેઓ સમર્થ વિદ્વાન, ચતુર વ્યાખ્યાતા અને કુશળ કવિ હતા. તેમણે પપ૦૦ નવા કલેકેની રચના કરી. તેઓ સમકાલીનેમાં પદ્મદ્રહ” તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેમણે “યાનંદ કેવલિચરિતને સંસ્કૃત ગદ્યમાં અવતાર્યું. વિરજિનસ્તુતિગર્ભિત-ચોવીસ દંડક સ્તવન, “સિદ્ધદંડિકાસ્તવન”, “વીસ જિનકલ્યાણક સ્તવન”, “સમરાદિત્ય કેવલિરાસ”, “નિમિનાથ રાસ ”, “ઉત્તમવિજય નિર્વાણ રાસ” આદિ કાવ્યની રચના કરી હતી. આ ઉપરાંત, અનેક સ્તવને, સજઝા, સ્તુતિઓ, પૂજાઓ અને દેવવંદનમાલાની રચનાઓ કરી હતી. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાને ઇતિહાસ” ભાગ-૪માંથી સાભાર.) ઓગણીસમી સદીના ઉત્તમ કવિ અને મહાન સાક્ષર; તપગુણુભારધારક પૂજ્ય પંન્યાસ શ્રી રૂપવિજયજી ગણિ પૂ. પંન્યાસ શ્રી રૂપવિયજી ગણિની ગૃહસ્થાવસ્થાની કઈ માહિતી મળતી નથી. તેમણે ક્યારે દીક્ષા લીધી, કયારે પંન્યાસ બન્યા, તેમને સ્વર્ગવાસ ક્યારે થયે વગેરે હકીકતો પ્રાપ્ત થતી નથી. આમ છતાં, તેઓ ૧લ્મી સદીમાં વિદ્યમાન હતા તેના પૂરાવાઓ મળે છે. તેઓ પં. સત્યવિજય-ખિમાવિજ્ય-જિનવિજય-ઉત્તમવિજ્યના શિષ્ય અને રસસિદ્ધ કવિ તેમ જ અનેક ગ્રંથના નિર્માતા શ્રી પદ્મવિયના શિષ્ય હતા. તેઓ સમર્થ વિદ્વાન અને વૈદકશાસ્ત્રમાં નિપુણ હેવાને લીધે ખૂબ કીર્તિવાન બન્યા હતા. 2010_04 Page #644 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ શાસનપ્રભાવકે તેઓશ્રીએ સં. ૧૮૮૦માં વિક્રમ રાજાના સમયના ગણાતા અંબડ વિશે “અંબડાસ” (જેમાં વિકમનાં પરાક્રમની–પંચદંડની અદ્ભુત વાતે છે તે) રચેલે મળી આવે છે. તેમણે રચેલી સં. ૧૮૮૦માં પૃથ્વીચંદ્રચરિત્ર', સં. ૧૮૬૨માં “પદ્મવિજયનિર્વાણરાસ” અને સં. ૧૯૦૦માં “વિમલમંત્રી રાસ ” વગેરે કૃતિઓ મળી આવે છે. આ ઉપરાંત, તેમની રચનાઓમાં ૧. સ્નાત્રપૂજા, ૨. પંચકલ્યાણક પૂજા, ૩. પંચજ્ઞાન પૂજા, ૪. વીશસ્થાનક પૂજા, પ. પિસ્તાલીસ આગમ પૂજ, ૬. આત્મબોધ સઝાય, ૭. મનઃસ્થિરીકરણ સક્ઝાય, ૮. નંદીશ્વર દ્વીપ પૂજા વગેરે મુખ્ય છે. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાને ઇતિહાસ ” ભાગ-૪માંથી સાભાર.) જિનશાસનના સ્તંભરૂપ પૂજય પંન્યાસ શ્રી કીર્તિવિજયજી ગણિ પંન્યાસ કીર્તિવિજયજીના ગૃહસ્થજીવન વિશે વિશેષ માહિતી મળતી નથી. તેઓ ખંભાતના વતની હતા. વીશા શ્રીમાળી જ્ઞાતિના હતા. તેમને જન્મ સં. ૧૮૧૬માં થયે હતે. તેમનું નામ કપૂરચંદ હતું. તેમણે ૪૫ વર્ષની ઉંમરે પાલીતાણામાં પૂ. પં. શ્રી રૂપવિજ્યજી પાસે દીક્ષા લીધી હતી, એટલી માહિતી પ્રાપ્ત થાય છે. તેઓશ્રી રૂપવાન, તેજસ્વી, ત્યાગી, ધ્યાન, તપસ્વી પુરુષ હતા. તેઓ અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રયથી નીકળી લુહારની પિળના ઉપાશ્રયે જઈને વસ્યા હતા, ત્યારથી લુહારની પિળને ઉપાશ્રય વધુ પ્રસિદ્ધિ પામ્યા હતા. સં. ૧૮૮૦માં લુહારની પિળના ઉપાશ્રયે ચોમાસું રહ્યા ત્યારે તેમની સાથે બીજા ૧૧ મુનિવરો હતા, જેમાં મુનિ કસ્તૂરવિજય, મુનિ ઉદ્યોતવિજય, મણિવિજયદાદા, મુનિ બુદ્ધિવિજય આદિ મુખ્ય હતા. પૂજ્યશ્રી ગુજરાત, મારવાડ, મેવાડમાં વિચર્યા હતા અને ત્યાંની જેમ પ્રજા પર ઉપદેશ દ્વારા મેટે ઉપકાર કર્યો હતે. પં. શ્રી કીતિવિજયજી ગણિને ૧૫ શિષ્ય હતા, જેમાં તપસ્વી કસ્તુરવિજ્યજી, ઉદ્યોતવિજ્યજી, બુદ્ધિવિજયજી, જીવવિજયજી, માણેકવિજ્યજી આદિ મુખ્ય હતા. શ્રી જીવવિજયજીએ “સકલ તીર્થ વંદું કરજોડ”, “અબધુ સદા મગનમેં રહન', “સુણ દયાનિધિ તુજ પદપંકજ મુજ મનમધુકર લીને” વગેરે સુંદર રચનાઓ કરી હતી અને શ્રી માણેકવિજયજીએ માતા મરૂદેવીનાનંદ” “શ્રી આદીશ્વર અંતરજામી” વગેરે રચનાઓ કરી હતી. - તેઓશ્રીના સમયમાં રાજનગરના શેઠ હિમાભાઈએ પાલીતાણાના રાજા પ્રતાપસિંહને સિદ્ધાચલની રક્ષા નિમિત્તે અમુક દ્રવ્ય આપવાને બંદોબસ્ત કર્યો હતો. તેમના શિમાંથી ઘણાએ પિતાની ભવ્ય શિષ્ય પરંપરા સ્થાપીને જિનશાસનની સેવા કરી છે. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જેન પરંપરાનો ઇતિહાસ” ભાગ-૪ માંથી સાભાર) 2010_04 Page #645 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૫૧ અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયના વિશાળ ગ્રંથભંડારના ઉદ્ધારક અને અન્ય અનેકવિધ ઘર્મકાર્યોથી શાસન ઉદ્યોત કરનાર પૂજ્ય પંન્યાસ શ્રી રત્નવિજયજી ગણિવર્ય - પૂજ્ય પંન્યાસશ્રી રત્નવિજયજી ગણિને જન્મ વિ. સં. ૧૮૯૩માં, રાધનપુરમાં થયે હતા. તેમના પિતાનું નામ હકમચંદ અને માતાનું નામ લહેરીબાઈ હતું. તેમનું સંસારીનામ રાવજી હતું. રાવજીને છ વર્ષની બાળવયે માતાને વિયોગ થયો અને તેમની દસ વર્ષની વયે પિતાએ દીક્ષા અંગીકાર કરી. આથી તેમને ઉછેર પિતાની માતા-દાદી અમરતબાઈની છત્રછાયામાં થયે. તેઓ વ્યાવહારિક શિક્ષણ મેળવ્યા બાદ વ્યવસાયમાં જોડાયા; પરંતુ તેમનું ચિત્ત વ્યવસાયમાં લાગતું ન હતું. પિતા ગયા તે માર્ગે જવાની ભાવના સતત રહ્યા કરતી હતી. તેમાં એક વખત ડામરશી સુજાણના સંઘમાં કચ્છ ગયા અને ત્યાં પં. સૌભાગ્યવિજય ગણિને સમાગમ થતા તેમની વૈરાગ્યભાવના સાકાર બની અને શ્રી સૌભાગ્યવિજયજી પાસે દીક્ષા ગ્રહણ કરી મુનિ રત્નવિજ્યજી નામે તેમના શિષ્ય બન્યા. વિહાર કરતાં કરતાં તેઓ ગુરુજી સાથે ભાવનગર પધાર્યા, જ્યાં તેમની વડી દીક્ષા થઈ. | મુનિ રત્નવિજયજીએ શેડા જ સમયમાં સંયમની ઉત્કૃષ્ટ સાધનાપૂર્વક જિનાગને ઊંડો અભ્યાસ કરી સારું એવું શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું. વિ. સં. ૧૯૨૫માં ગુરુની આજ્ઞાથી તેઓ જેમલ નામના એક મુમુક્ષુને દીક્ષા આપવા વાગડ પધાર્યા. જેમલને દીક્ષા આપી શ્રી પદ્મવિજયજીના શિષ્ય બનાવ્યા. અને આદ્રા બેસી જતાં ચોમાસું પણ વાગડમાં જ કર્યું. પૂ. ગુરુદેવ શ્રી સૌભાગ્યવિજયજી ત્યારે અમદાવાદના ડહેલાના ઉપાશ્રયે વિરાજતા હતા. વિ. સં. ૧૯૨૬ના કાતિક માસમાં ગુરુદેવ સ્વર્ગવાસ પામતા, ગુરુદેવના વિયોગથી ખૂબ દુઃખ અને આઘાત અનુભવ્યા. કચ્છ-વાગડથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. વિ. સં. ૧૯૨૯ના કાતિક વદ ૧૧ના રોજ પં. મણિવિજ્યજી ગણિવરે તેમને પંન્યાસપદથી અલંકૃત કર્યા. પ. રત્નવિજયજી કાવ્ય, કેષ, ન્યાય અને ધર્મશાના ઊંડા જાણકાર બન્યા હતા. તેમને પ્રભાવ ચતુર્વિધ સંઘમાં અનોખો હતા. શ્રી આત્મારામજી મહારાજ વિ. સં. ૧૯૩૧માં અમદાવાદ પધાર્યા ત્યારે પં. રત્નવિજ્યજી સાથેના વાર્તાલાપે તેમના ઉપર સારી અસર કરી હતી. અમદાવાદના નામાંકિત શ્રેષ્ઠીઓ-ઉમાભાઈ હઠીસિંગ, મગનભાઈ કરમચંદ (અંબાલાલ સારાભાઈને પિતામહ) કેવલચંદ લક્ષ્મીચંદ, લલ્લુભાઈ ખીમચંદ, હઠીસિંગ મોતીભાઈ ચુનીલાલ કેસરીસિંગ પિરવાડ, છગનલાલ ઈચ્છાચંદ, ભગુભાઈ જેઠાભાઈ એસવાલ, દલાભાઈ ઝવેરી, હરગોવનભાઈઉત્તમચંદ, અમૃતલાલ નાઝર, સારાભાઈ મગનલાલ, લલ્લુભાઈ વખતચંદ વગેરે તેમના અનન્ય ભક્તગણ હતા. પં. શ્રી રત્નવિજયજીએ અનેક સાધુ-સાધ્વીજીઓને ગદ્વહન કરાવ્યાં હતાં, અનેકને પદવીઓ આપી હતી, અનેકને દીક્ષા આપી હતી. શ્રી ભાવવિજ્યજી, શ્રી સુજ્ઞાનવિજયજી, શ્રી કાંતિવિજયજી, શ્રી મેહનવિજયજીની દીક્ષાઓ તેમના હસ્તે સુસમ્પન્ન થઈ હતી. કુવાલામાં દીક્ષા પ્રસંગે ૪૫ ગામના સંઘેએ એકત્ર થઈ ભવ્યાતિભવ્ય મહોત્સવ ૩જવ્યું હતું. તેઓશ્રીના 2010_04 Page #646 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શાસનપ્રભાવક સાંનિધ્યે અમદાવાદમાં નંદીશ્વર દ્વીપના દેરાસરની પ્રતિષ્ઠા પાલનપુરમાં જડાવબહેન રાયચંદ મહેતા દ્વારા ઉપધાનતપ, પાટણ અને ગઢમાં ઉપધાનતપ અને માળાપણુ પાટણથી શ્રી શત્રુંજય તીર્થનો શેઠ આલમશા દ્વારા યાત્રાસંઘ; તથા અનેક સ્થળોએ ત્રચ્ચાર આદિ ધર્મકાર્યો થયાં હતાં. પૂ. પંન્યાસજીના ઉપદેશથી ગઢ ( બનાસકાંઠા)માં અને અમદાવાદ–કસુંબાવાડમાં સંઘમાં પ્રવર્તતા કલેશ દૂર થયા હતા. ૫. શ્રી રત્નવિજ્યજી દ્વારા શાસન—ઉદ્યોતનાં અનેક કાર્યો થયાં, તેમાં અમદાવાદડહેલાના ઉપાશ્રયના વિશાળ ગ્રંથભંડારના તેમ જ થરાદના જ્ઞાનભંડારના ઉદ્ધારનું કાર્ય યશસ્વી અને ચિરસ્મરણીય હતું. ડહેલાના ઉપાશ્રયના હસ્તલિખિત ભંડારની સમગ્ર ગોઠવણ અને પ્રતિઓની યાદી તેમના જ હાથે તૈયાર થઈ હતી, જે તેમની ઊંડી સૂઝ અને અથાગ પરિશ્રમનું પરિણામ હેવાની સાક્ષી પૂરે છે. પં. શ્રી રત્નવિજયજી ગણિ વિ. સં. ૧૯૪૪ના વૈશાખ વદ ૧૩ના રેજ અમદાવાદમાં સ્વર્ગવાસ પામ્યા હતા. શાંત, સરળ, સૌમ્ય અને ભદ્રપરિણામી પૂજ્ય પંન્યાસ શ્રી મોહનવિજયજી ગણિવર પંન્યાસ શ્રી મેહનવિજયજી ગણિને જન્મ વિ. સં. ૧૯૧૮માં પાટણમાં થયું હતું. તેમના પિતાનું નામ નથુચંદ, માતાનું નામ ચુનીબાઈ, વડીલબંધુનું નામ લલ્લુભાઈ અને તેમનું પિતાનું જન્મ નામ મગનલાલ હતું. મગનલાલ બાળપણથી જ સરળ, શાંત અને ધર્મભાવનાથી પરિપુષ્ટ હતા. પિતા નથુચંદનું અવસાન થતાં તેમની ભાવના વૈરાગ્યભાવમાં પરિણમી. વડીલબંધુએ વ્યવસાયાર્થે મેહમયી મુંબઈ મોકલ્યા, ત્યારે મુંબઈ જવાને બદલે સીધા અમદાવાદ જઈ ડહેલાના ઉપાશ્રયે બિરાજમાન પં. શ્રી રત્નવિજયજી પાસે દીક્ષા લેવાની પોતાની ઉત્કટ ભાવના પ્રદર્શિત કરીને, મહજન્ય સંસારને ત્યાગ કરીને, ત્યાગમાર્ગને સ્વીકાર કર્યો. વિ. સં. ૧૯૪૪માં હરીભાઈની વાડીમાં પં. રત્નવિજયજી ગણિએ તેમને દીક્ષા આપી અને પિતાના શિષ્ય બનાવી મુનિ મેહનવિજ્યજી નામ રાખ્યું. દીક્ષા બાદ મુનિ મેહનવિજયજીએ પોતાના વડીલ ભાઈ અને માતાને આ વાતની જાણ પત્રથી કરી. અંતે તેઓએ પણ એમની વર્ષોની ત્યાગભાવનાને ચરિતાર્થ થયેલી જોઈ આનંદ વ્યક્ત કર્યો. | મુનિ મેહનવિજયજીએ થોડા જ સમયમાં સારે એ ધર્માભ્યાસ કરી યોગદ્વહન શરૂ કર્યા. ગુરુદેવ સ્વર્ગવાસ પામ્યા ત્યારે તેઓ પં. પ્રતાપવિજયજી સાથે વિસનગર હતા. ગુરુદેવના વિરહથી તેમણે ઊંડો આઘાત અનુભવ્યું. આ પછી વિ. સં. ૧૯૪૬માં તેઓશ્રીને પન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. તેઓશ્રીની નિશ્રામાં ઉપધાનતપ, ઉદ્યાપન મહોત્સવ, કેશરિયાજીને યાત્રા સંઘ વગેરે શાસનપ્રભાવનાનાં કાર્યો સમ્પન્ન થયાં હતાં. તેમના હસ્તે શ્રી હંસવિજયજી, શ્રી ધર્મવિજયજી, શ્રી શાંતિવિજયજી તેમ જ પ્રશિષ્ય શ્રી ચિમનવિજયજી, સિદ્ધિવિજ્યજી—એમ અનેક પુણ્યાત્માઓની દીક્ષા થઈ હતી. તેઓશ્રી વિ. સં. ૧૯૫૬ના અષાઢ સુદ ૪ના રોજ અમદાવાદમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા હતા. 2010 04 Page #647 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ભટ્ટારકો : શ્રીપૂજ્યો ઃ તિવરો : ભટ્ટારક શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજ કચ્છ પ્રદેશના વરાહી ગામના એશવાલ જ્ઞાતિના શાહ શિવગણના ધર્મ પત્ની ભાણીબાઈની કુક્ષીએ સ. ૧૯૭૭માં એમના જન્મ થયા હતા. સં. ૧૬૮૬માં માઘ સુદ ૧૧ના દિવસે શ્રી વિજયદેવસૂરિજી પાસે દીક્ષા લઇ, શ્રી સિ'હસૂરિજીના શિષ્ય તરીકે વીરવિજય નામે ઘોષિત થયા. શાસ્ત્રાભ્યાસ બાદ સ. ૧૭૦૧માં તેમને પંન્યાસપદ આપવામાં આવ્યું. શ્રી વિજયસિ’હસૂરિના સ્વર્ગવાસ બાદ ગચ્છનાયક અનાવવાના પ્રશ્ન ઉપસ્થિત થતાં, પ શ્રી સત્યવિજયજીએ સંવેગીપણું સ્વીકારવાની ભાવનાથી ગચ્છનાયકપદના અસ્વીકાર કરતાં, પ. વીરવિજયજી પણ સંવેગીપણું સ્વીકારવાની ભાવનાવાળા હોવા છતાં, અને ક્રિયાદ્વારના પટ્ટકમાં પણ પોતે સહી કરી હાવા છતાં, શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી સર્વ ગીતાર્થી અને સંઘના આગેવાનોની સ'મતિથી તેમને સ'. ૧૭૧૦ના વૈશાખ સુદ ૧૦ના શુભ દિને ગધારમાં, અમદાવાદનિવાસી અમેચંદ દેવચંદના પત્ની સાહિબન્નેએ કરેલા મહેાત્સવપૂર્વક આચાય પદે સ્થાપવામાં આવ્યા; સ. ૧૭૧૧ના માગશર માસમાં, અમદાવાદમાં, આચાય વિજયપ્રભસૂરિને ભટ્ટારકપદ આપવામાં આવ્યું; અને શ્રી વિજયદેવસૂરિએ તેમને પેાતાની પાટે સ્થાપના કરીને ગચ્છનાયકપદે સ્થાપન કર્યાં. આ પ્રસંગે સુરાના પુત્ર શા. ધનજીએ આઠ હાર ખેંચીને ગણાનુજ્ઞાનાનંદિમહાત્સવ કર્યાં હતા. શ્રી વિજયપ્રભસૂરિ 'મરમાં, દીક્ષાપર્યાયમાં નાના હોવા છતાં શ્રી વિજયદેવસૂરિએ તેમનાં સ્વભાવ અને વ્યક્તિત્વ જોઈને તેમને ગચ્છનાયક બનાવ્યા હતા. તેમની ઊંડી સૂઝ અને ઉદારતાને લીધે તપાગચ્છનુ એકમ મજબૂત બન્યું હતું. બધા ગીતાર્થી, બધા યતિએ અને મુનિએ તેમની આજ્ઞા શિરાધા ગણતા હતા. તેએ સ. ૧૭૪૯માં જે સુદ ૧૨ના ઉનામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. શ્ર. ૪૫ 2010_04 Page #648 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શાસનપ્રભાવકે ભટ્ટારક શ્રી વિજય રત્નસૂરિજી મહારાજ પાલનપુરનિવાસી ઓશવાળ જ્ઞાતીય હીરા શાહની પત્ની હીરાદેવીની કુક્ષીએ સં. ૧૭૧૧માં એમને જન્મ થયો હતો. મૂળ નામ જેઠ (યતી) હતું. ગિરનાર યાત્રાએ જઈને માતા સહિત સં. ૧૭૧૭માં જીતવિજ્યજીના નામથી દીક્ષા લીધી. સં. ૧૭૨૬માં માત્ર ૧૫ વર્ષની ઉંમરે પંન્યાસપદથી અલંકૃત થયા. અને સં. ૧૭૩૨માં માઘ વદ ૬ને રવિવારે નાગારમાં સુણત મેહનદાસે બાર હજાર ખચીને કરેલા ઉત્સવપૂર્વક શ્રી વિજયપ્રભસૂરિએ તેમને આચાર્યપદ પ્રદાન કરી, શ્રી વિયરત્નસૂરિ નામ આપી, પિતાની પાટ પર સ્થાપ્યા. સં. ૧૭૩૩માં નાડલાઈમાં શ્રાવક શા રાયકરણે ગણાનુજ્ઞાને અને મેડતામાં વાંદણાને મહત્સવ કરે. સં. ૧૭૩૩ના ભાદરવા વદ બીજને દિવસે ઉદયપુરમાં ૬૩ વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. ત્યાં સૂપ કરવામાં આવ્યો હતો. ભટ્ટારક શ્રી વિજયક્ષમાસૂરિજી મહારાજ તેઓશ્રીને જન્મ મારવાડના પાલી શહેરમાં ચતુરજીની ભાર્યા ચતુરંગદેની કુક્ષીએ સં. ૧૭૩૨માં થયો હતો. મૂળ નામ ખીમશી હતું. સં. ૧૭૩૯માં પાલીમાં શ્રી વિજયરત્નસૂરિના હસ્તે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. સં. ૧૭૫૬માં પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. ઉદયપુરમાં મહારાજ સંગ્રામસિંહની ઉપસ્થિતિમાં સં. ૧૭૭૩ના ભાદરવા સુદ ૮ ને મંગળવારે તેમને પૂ. શ્રી વિજયરત્નસૂરિ મહારાજે આચાર્યપદ પ્રદાન કર્યું. તે સમયે દેવવિજ્ય, લબ્ધિવિજય અને હિતવિજ્યને ઉપાધ્યાયપદે સ્થાપ્યા. આ મહત્સવમાં ઉદયપુરના શ્રી સંઘે વિશ હજારને ખર્ચ કર્યો. સં. ૧૭૭૪ના મહા સુદ ૬ના દિવસે તપાગચ્છના નાયકપદે સ્થાપવાપૂર્વક પટ્ટ-મહોત્સવ ઉજવાયે. મહોત્સવને લાભ ઉદયપુરના શ્રીસંઘે લીધે. તે સમયે ૩૦૦ સાધુઓને પંન્યાસપદ આપવામાં આવ્યાં. તેઓશ્રી સં. ૧૭૮પમાં દીવમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. ભટ્ટારક શ્રી વિજયયારિજી મહારાજ તેઓશ્રી વિજયક્ષમાસૂરિના પટ્ટધર હતા. તેઓશ્રી સં. ૧૭૮૫માં દીવ બંદરે સૂરિપદ પામ્યા હતા. માંગરોળમાં તેમને તપાગચ્છના નાયકપદે સ્થાપવાપૂર્વક પટ્ટ-મહેત્સવ ઉજવાય હતું. તેઓશ્રીએ સુરતમાં ચૌદ ચાતુર્માસ કર્યા હતાં. સં. ૧૮૦–ા વૈશાખ વદ ૭ને દિવસે ધોરાજીમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. ત્યાં સ્તૂપ કરવામાં આવ્યું હતું. 2010_04 Page #649 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૫ ભટ્ટારક શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ તેઓશ્રીને જન્મ મેવાડના રૂપનગરમાં ઓશવાલ પ્રેમચંદ સુરાણાની પત્ની પાટમની કુક્ષીએ થયો હતો. વિ. સં. ૧૮૦૩ના માગશર સુદ પાંચમે ઉદયપુરમાં વિજ્યદયસૂરિએ તેમને આચાર્ય પદ પ્રદાન કરી વિજયધર્મસૂરિ નામથી જાહેર કર્યા હતા. સં. ૧૮૦૯હ્માં મારવાડના કછોલી ગામમાં તપાગચ્છના નાયકપદે સ્થાપવામાં આવ્યા. સં. ૧૮૨૬માં સુરતવાસી કચરાભાઈ તારાચંદે શ્રી શત્રુંજયગિરિ પર એમના હસ્તક ઘણું જિનબિઓની પ્રતિષ્ઠા કરાવી. તેમણે ભુજના અધિપતિના અન્યાય મટાડીને, તેને મઘમાંસને ત્યાગ કરાવી, જિનમાર્ગ અનુયાયી બનાવ્યો હતો. શ્રી વિજયધર્મસૂરિની નિશ્રામાં મંદી પ્રેમચંદ લવજીએ વિ. સં. ૧૮૩૭ના પિષ સુદિ બીજને દિવસે સુરતથી શ્રી શત્રુંજય તીર્થને જલ–સ્થલ માર્ગને નાન સંઘ કાવ્યો હતે. અને તેઓશ્રીના ઉપદેશથી શત્રુંજય તીથે એક મોટું જિનાલય બંધાવવાને નિર્ણય કર્યો હતે. પૂજ્યશ્રી સં. ૧૮૪૧ના માગશર વદ ૧૦ના દિવસે મારવાડના બસુંદી નગરે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. મેડતા મધ્યે સં. ૧૮૪૧માં ભંડારી ભવાનદાસે બે હજારના ખર્ચે નિર્વાણમહત્સવ કર્યો હતો. ભટ્ટારક શ્રી વિજય જિનેન્દ્રસૂરિજી મહારાજ મારવાડમાં શુદ્ધદંતિ (સેજલ)માં મહેતા હરખચંદની ધર્મપત્ની ગમનાબાઈની કુક્ષીએ સં. ૧૮૦૧માં એમને જન્મ થયે હતો. સં. ૧૮૧૭માં દીક્ષા થઈ. સં. ૧૮૪૧ના માગશર સુદ પાંચમને દિવસે આચાર્યપદે અને સં. ૧૮૪૧ના મહા સુદ ૧૦ને દિવસે તપાગચ્છના નાયકપદે સ્થાપવામાં આવ્યા. સુરતના સંઘવી પ્રેમચંદ મેદીએ તેમના ઉપદેશથી શ્રી શત્રુંજય ગિરિ પર બંધાવેલાં બાવન જિનાલયમાં સં. ૧૮૪૩ના માઘ સુદ ૧૧ના દિવસે અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરવી. પાટણમાં સહસકૂટ આદિ બે હજાર જિનબિંબની સં. ૧૮૫૭ના મહા સુદ ૭ દિને પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૮૬૦ના વૈશાખ સુદ પાંચમે સુરતમાં શા. પ્રેમચંદ ઓશવાલ અને અન્ય અનેક શ્રેષ્ઠીવર્યો દ્વારા નિર્મિત જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રી વિજય જિનેન્દ્રસૂરિના વરદ્ હસ્તે થઈ હતી. . ૧૮૫રમાં તેઓશ્રીની અધ્યક્ષતામાં ૧. મેદી પ્રેમચંદ લવજી સુરતી, ૨. શા. ગેવિંદજી મસાલિયા રાધનપુરી અને ૩. લીંબડીના દિવાન શેઠ ઉદયરામજીએ ત્રણેએ મળીને ગુજરાતના મેરવાડાને ગેડી પાર્શ્વનાથને દરી પાળા યાત્રા સંઘ કાઢ્યો હતે. તેઓશ્રી સં. ૧૮૮૪ના પિષ વદિ ૧૧ના શિરોહીમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. 2010_04 Page #650 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શાસનપ્રભાવક ભટ્ટારક શ્રી વિજયદેવેન્દ્રસૂરિજી મહારાજ મારવાડના સેત્રાવનગરમાં જન્મ. શ્રી શત્રુંજય મહાતીર્થની છાયામાં પાલીતાણામાં દીક્ષા. સં. ૧૮૭૭માં શ્રી વિજય જિનેન્દ્રસૂરિએ શિહીમાં સૂરિપદે સ્થાપ્યા. વિ. સં. ૧૮૮૪ના માઘ સુદિ ૧ના ભટ્ટારકપદે સ્થાપન થતાં ઉદયપુરના મહારાણુ ભીમસિંઘજી યુવાનસિંઘજીએ અંગીર, ચામર, છડી, દુશાલા અને પાલખી મોકલી. મહારાજા શિવસિંઘજીએ પણ દુશાલા આદિ મોકલ્યા. પ્રતિષ્ઠાલે સં. ૧૯૨૪ સુધીના મળે છે, તેમના પટ્ટધર શ્રી વિજયધરણેન્દ્રસૂરિ થયા. (પૂ. ભટ્ટારની ટૂંક નોંધના સંકલનર્તા: કરમશી ખેતશી ખાના) ભટ્ટારક શ્રી હર્ષચંદ્રસૂરિજી મહારાજ યુગપ્રધાન દાદાસાહેબ શ્રી પાર્ધચંદ્રસૂરિના ક્રિયદ્વાર પછી તેમની પરંપરામાં શિથિલાચારે ધીમે ધીમે ફરી પ્રવેશ કર્યો. ફરી યતિઓનું સામ્રાજ્ય વ્યાપી વળ્યું. આ કમ બીજા દરેક ગચ્છની પરંપરામાં સમાન રૂપે જોવા મળે છે. એક વર્ષ પહેલાં એક સંક્રાન્તિકાળ આવ્યું અને “સંવેગી” શ્રમણ પરંપરાએ ફરી વેગ પકડ્યો. શ્રી પાર્શ્વ ચંદ્રગચ્છની પટ્ટાવલીમાં એકેતેરમી પાટે આવેલા શ્રી હર્ષચંદ્રસૂરિ “યતિ” અને “સવેગી” -- બંને પરંપરાઓને જોડતી કડી જેવા હતા. તેઓ “શ્રીપૂજ્ય એટલે કે ગચ્છાધિપતિ “ ભટ્ટારક” યતિ આચાર્ય હતા પરંતુ તેમનું અંતઃકરણ સંવેગમાર્ગ તરફ ઢળેલું હતું. યતિવર્ગ તેની શિથિલતામાંથી મુક્ત થઈ, શુદ્ધ સંયમજીવનમાં સ્થિર થાય એવી તેમની હાદિક ભાવના હતી. યતિઓ ઘણી છૂટછાટો ભેગવતા હતા. શ્રીપૂજ્ય આડંબર તે તેથી યે વધુ રહેતું. શ્રી હર્ષચંદ્રસૂરિજીએ એમાં સુધારો કર્યો. શ્રી કુશલચંદ્રજી તથા શ્રી અગરચંદ્રજી નામના પિતાના બે શિષ્યને સંવેગમાર્ગે વિહરવાની આજ્ઞા આપીને પાચંદ્રગ૭માં “દ્ધિાર ”ને માર્ગ મોકળો કરી આપે. - તેઓશ્રી વિશાળ યતિસમુદાયના નેતા હતા. સમર્થ વિદ્વાન અને ઉત્તમ કવિ હોવા ઉપરાંત, ઉદાર હૃદયી અને જૈનશાસનમાં એક અગ્રણી આચાર્ય તરીકે સમસ્ત જૈનસંઘમાં અતિ આદરભર્યું સ્થાન ધરાવતા હતા. તપાગચ્છીય શ્રી મૂળચંદજી મહારાજ વગેરે અગ્રણે “સંગી” મુનિઓ તેમની પાસે અધ્યયન કરતા. શ્રી અક્ષયચંદ્રજી નામે તેમના એક શિષ્ય અત્યંત વિદ્વાન હતા. શ્રી મૂળચંદજી મહારાજની વિનંતીથી એક ચોમાસામાં અક્ષયચંદ્રજીને અમદાવાદ રાખ્યા હતા, જેથી શ્રી મૂળચંદજી મહારાજનું અધ્યયન વિના વિક્ષેપે ચાલુ રહ્યું. અધ્યાત્મજગતના એક મહાપુરુષ શ્રી કપૂરવિજયજી ‘ચિદાનંદજી” મહારાજ શ્રી હર્ષચંદ્રસૂરિના અંતરંગ મિત્ર હતા. બંગાળના વિખ્યાત જગતશેઠને પરિવાર તેમને પિતાના “ગુરુ” લેખ. બંગાળના એવા જ એક જાજરમાન શ્રેષ્ઠી બાબુ પ્રતાપસિંહ અને નવલખા જસરૂપ મહેરચંદ સૂરિજીના પરમ ભક્ત હતા. 2010_04 Page #651 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૩૫૭ આત્મસાધના અર્થે તેમણે પાલીતાણામાં ખાર વર્ષ સ્થિરવાસ કર્યાં હતા. તે નિત્ય એકાસણું કરતા. તેમની પાન-પાઠનની કળા ઉત્તમ હતી, જેથી જૈન-જૈનેતર સ વિદ્યાના તેમની પાસે આવતા. સંન્યાસીએ યાગી પણ સૂરિજી સાથે સપર્ક રાખતા. તે સમયના જૈનધર્મના અગ્રણીએ તેમનું માČદન લેતા. તેઓશ્રીની જન્મભૂમિ સાધાસર, દીક્ષા વિ. સં. ૧૮૮૧. આચાર્યપદ અને ભટ્ટારકપદ સ’. ૧૮૮૩. સ. ૧૯૧૩ના ફાગણ વદ ૧૪ના દિવસે શ ખેશ્વર મુકામે તેમના સ્વર્ગવાસ થયેા. તેમના અંતિમ સ`સ્કારસ્થળે શખેશ્વર પેઢી હસ્તકના બગીચામાં એક સુંદર છત્રીમાં તેમનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં હતાં, જે આજે પણ વિદ્યમાન છે. ( સંકલન : મુનિશ્રી ભુવનચંદ્રજી મ. ) • અમારિ ’ના અનેાખા આરાધક શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ શ્રી નાગપુરીય બૃહત્તપાગચ્છ ( શ્રી પાર્શ્વચંદ્રગચ્છ )ની પટ્ટાવલીના ૭રમા સ્થાને આવતા શ્રીપૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજીના નામ સાથે જીવદયાની એક શૌય ભરી ઘટના જોડાયેલી છે. આજથી સે। વર્ષ પહેલાં જ્યારે હિંદ બ્રિટીશ રાજ્યનું એક સંસ્થાન માત્ર હતું, સ્વાતંત્ર્યની સંભાવના તેા શું, કલ્પના યે હજી શકય ન હતી, ભારતીય પ્રજા અગ્રેજોની જોહૂકમી મૂંગે મેએ સહન કરી લેતી હતી, એવા સમયે જીવદયાના પ્રશ્નને એક અંગ્રેજ અમલદારની સાથે મુકાબલા કરવાના કારણે શ્રી હેમચંદ્રસૂરિજીને ભારે સતામણી વેઠવી પડી હતી. એ કસેાટીમાંથી ગૌરવભેર પસાર થઇ ને તેમણે સમસ્ત હિંદનાં પ્રેમ અને પ્રશંસા પ્રાપ્ત કર્યાં હતાં. શ્રી હેમચંદ્રસૂરિજી ‘ શ્રીપૂજ્ય ’ ( યતિ–આચાય ) હતા. તેમની જન્મભૂમિ કોડાય ( કચ્છ ). વિ. સ. ૧૯૧૫માં દીક્ષા લીધી. તે પછી થેાડા જ દિવસમાં તેમણે · શ્રીપૂજ્ય 'ની પદવી મેળવી. એ સમયમાં શ્રીપૂજ્યેાને ફાડમાડ રાજા જેવા રહેતા. શ્રીપૂયાને પાલખી, છડીદાર, અન્ય સેવકો અને વિવિધ મિલકતા કે લાગા લેવાનારાખવાના અધિકાર હતા. રાજાએ તરફથી અને જ્યાં બ્રિટીશ હકૂમત હતી ત્યાં તે તે પ્રદેશના ગવન રા તરફથી તેમને બંદૂક, તલવાર જેવાં શસ્ત્રા, અલબત્ત, શાભા અને સન્માનના પ્રતીક રૂપે રાખવાના પરવાના મળતા. શ્રી હેમચંદ્રસૂરિજીની સાથે પણ આવા છડીદાર અને બંકધારી સિપાઈ આ રહેતા. વીરમગામ પાસે બે-ત્રણ મેટાં તળાવા આવેલાં છે. તેમાં ગંગાસર નામે એક વિશાળ તળાવ હતું. આજે પણ છે. એમાં હુંમેશા માછલીઓ અને જળચર પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં રહેતા. આ તળાવ પર શિકાર કરવાની રાજ્ય તરફથી મનાઈ હતી. દેશી પ્રજાના આવા નિયમે પાળવાની અંગ્રેજ બહાદ્રેશને શી જરૂર ! એવા કેાઈ ખ્યાલથી હ લી દિવઝા નામે ૨૩ વર્ષના એક અંગ્રેજ, જે મીઠા ખાતાના ઇન્સપેક્ટર હતા, તે આ ગંગાસર તળાવ પર પક્ષીઓને સરેઆમ શિકાર કરતા, માછલાં પકડતા. 2010_04 Page #652 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શાસનપ્રભાવક શ્રી હેમચંદ્રસૂરિ વીરમગામ આવ્યા હશે ને આ હરકતની એમને ખબર પડતાં એમને એનો ઇલાજ કરવાનો નિર્ણય કર્યો. ઈ. સ. ૧૮૮૨ના જૂનની ર૭મીએ ઈવિઝાર્ડ પિતાના માણસ સાથે શિકાર કરવા તળાવ પર આવ્યું. ત્યારે અગાઉથી જ ત્યાં ઉપસ્થિત હેમચંદ્રસૂરિજીએ પિતાના સેવક દ્વારા બંદૂકને ખાલી ભડાકે કરીને બધાં પક્ષીઓ ઉડાડી મૂક્યાં. એક સાધુની આ હિંમત જોઈને પેલે અંગ્રેજ અમલદાર ચીડાયે. તેણે શ્રીપૂજ્યજીને દમદાટી દેવા માંડી : “બંદૂક રાખવાનો પરવાનો બતાવે.” શ્રીપૂજ્યજીએ રોકડું પરખાવ્યું, “પરવાને માગનાર તમે કોણ છે ? તમે તમારા રસ્તે ચાલ્યા જાઓ.” ઇવિઝાડે કહ્યું, “હું સરકારી નોકર છું. પરવાને જોવાની મને બધી સત્તા છે.” શ્રીપૂજ્યજીએ કહ્યું, “મારી પાહે લાટ (લોર્ડ) સાહેબને પરવાનો છે.” ઇવિઝાર્ડ ધમકી આપી, “તમે પરવાને નહિ બતાવે તો મારે તમારી બંદૂક આંચકી લેવી પડશે.” તે પછી તેણે બંદૂક ઝૂંટવવાનો પ્રયાસ કર્યો, પણ તેમાં તે ફાવ્યું નહિઊલટાનું તેના માણસે પાસેથી જાળ પણ ગૂંટવાઈ ગઈ. ઇવિઝાર્ડ ડાક બંગલામાંથી પિતાના મિત્ર એન્ડરસનને અને કસ્ટમ ખાતાના બીજા સિપાઈઓને લઈ આવ્યો. તેઓ આઠ જણે આવ્યા. પણ શ્રીપૂજ્યજી ડર્યા નહિ. એન્ડરસને સિપાઈ દ્વારા શ્રીપૂજ્યજીના હાથમાંથી બંદૂક ઝૂંટવી લેવાને પ્રયત્ન કર્યો. આ ખેંચતાણમાં શ્રીપૂજ્યજીને મેંઢા પર ખાસું વાગ્યું ને લેહી વહેવાં લાગ્યું. છડીદાર અને બીજા માણસને પણ આ ઝપાઝપીમાં ઈજા થઈ. આટલું છતાં પણ તેઓ બંદૂક છીનવી શક્યા નહિ. દરમિયાન વિઝાર્ડ પિોલીસને તેડી આવ્યું. પોલીસ જમાદારને શ્રીપૂજ્યજીએ બંદૂક સેંપી દીધી. પછી આખું સરઘસ મામલતદારને ત્યાં પહોંચ્યું. પોલીસ ઈન્સપેકટર અને મામલતદાર – બંને હિન્દી હોવા છતાં તેમનામાં અંગ્રેજ વિરુદ્ધ પગલું ભરવાની હિંમત નહતી. શ્રીપૂજ્યજીને મેંઢા ઉપર વાગ્યું હતું, તે જેવા છતાં તેઓએ આંખ આડા કાન કર્યા. શ્રીપૂજ્યજીએ કરેલી ફરીયાદ પર ધ્યાન ન આપ્યું. શ્રીપૂજ્ય પિતાને માર માર્યાની ફરીયાદ સાથે કેસ કરવાના છે એવી ખબર પડતાં ઇવિઝાર્ડ ગભરાયે. અને શ્રીપૂજ્ય ઉપર ખૂનની કેશિશ કરવાના તથા સરકારી નોકરને તેમનાં કામમાં દખલ કરવાના બનાવટી આરોપસર સામે દાવો માંડી દીધું. ફરિયાદી અંગ્રેજ અને મેજિસ્ટ્રેટ પણ અંગ્રેજ, બસ, જિલ્લા મેજિસ્ટ્રેટે ખૂનના પ્રયાસને પ્રથમદશી કેસ ઠરાવી, કેસ સેશન્સમિટ કરી, અમદાવાદની સેશન્સ કોર્ટમાં મોકલી આપે. જેનોના એક માનનીય આચાર્યશ્રીને ખૂનના કહેવાતાં આરોપસર બેડી-દસકલાં નાખીને ટ્રેન દ્વારા અમદાવાદ લઈ જવાના સમાચારે સમસ્ત જેનસમાજમાં હાહાકાર થઈ ગયો. સમસ્ત ભારતવર્ષમાં ચકચાર વ્યાપી ગઈ. સેશન્સ જજ઼ મિ. ફિલપસની કોર્ટમાં કેસ શરૂ થતાં, લાગણીને પિછાણીને બેડી-દસકલાં કાઢી નાખવામાં આવ્યાં. 2010_04 Page #653 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૩પ૦ આ પ્રકરણથી જેનસમાજમાં ભારે હલચલ મચી ગઈ. માંડલ, વિરમગામ અને અમદાવાદના જેનેએ આ કેસ લડવા કમર કસી. મુંબઈના તે વખતના શ્રેષ્ઠ વકીલ મિ. બ્રાન્સનને કેસ લડવા માટે રોકવામાં આવ્યા. ઇવિઝાર્ડ અને એન્ડરસન, જેમણે આ આખું કમઠાણ રચ્યું હતું, તેમની ઊલટીસૂલટી જુબાનીમાં કેસ પહેલેથી જ પાંગળ થઈ ગયે. મિ. બ્રાન્સનની ઊલટ તપાસમાં દેખાઈ આવ્યું કે કેસની બધી વિગતે કલ્પિત છે. ખૂનના પ્રયાસને આપ ઊડી ગયે, ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ, જેમણે આ કેસની તપાસ કરી હતી તેમણે માર માર્યાને ન આરોપ મૂકવા સેશનકેટને સૂચના કરી, પણ ન્યાયાધીશ ફિલપર્સે તે નકારી કાઢી; અને બ્રાન્સન બચાવપક્ષની દલીલે શરૂ કરે તે પહેલાં જ ચૂકાદો આપી દીધું કે ગુને સાબિત થતો નથી; સાક્ષીઓની જુબાનીઓમાં તથ્ય નથી, તેથી આ કેસ આગળ ચલાવવાનું કેઈ કારણ નથી; તહોમતદારને નિર્દોષ છોડી મૂકવામાં આવે. આમ, એક ધર્મયુદ્ધને અંતે શ્રીપૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજી વિજેતા બનીને બહાર આવ્યા ત્યારે અમદાવાદના જેનેના આનંદનો પાર ન રહ્યો. સૂરિજીને મ્યાનમાં બેસાડીને વાજતેગાજતે કોર્ટમાંથી ઉપાશ્રયે લઈ જવામાં આવ્યા. આ કેસ તરફ આખા ભારતવર્ષનું ધ્યાન ખેંચાયું હતું. બોમ્બે ગેઝેટ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, મુંબઈ સમાચાર, અમૃત બજાર પત્રિકા વગેરે મુખ્ય સમાચારપત્રોએ આ કેસની વિસ્તૃત છણાવટ કરી હતી. ૧પમી ઓગસ્ટ, ૧૮૮૨ના “મુંબઈ સમાચાર માં લખ્યું છે કે, “વિરમગામના ગોરજી મહારાજવાળે મુક ઊડી ગયેલે જેવાથી હમેને કશી અજાયબી લાગતી નથી. તે પરથમથી જ શક ભલે લાગતું હતું. અને વાદીની કાયદા વિરુદ્ધની વરતણુંક શુરૂઆતથી જ ખુલી રીતે દેખાતી હતી. સરાવક લેક પ્રાણહત્યા કરવાથી એટલા તે દૂર રહેનારા છે કે દાંત પરના મેલમાં થતાં અણદીઠ જીવડાં મરણ ન પામે માટે તેઓમાંના કેટલાક તે વરસમાં ચિક્કસ વખત દાતણવટીકા કરતા નથી. માંકડ, ચાંચડ અને મચ્છર સરખાં પીડાકારી જંતુઓ તેમને ગમે એટલે કંટાલ આપે અને જોઈએ તેટલાં તેમને કરડી ખાય તે પણ તેમને વટીક મારવાને તેઓ હાથ ઊંચકતા નથી....' અમૃતબજાર પત્રિકામાં જણાવાયું કે, તપાસ કરનાર મેજિસ્ટ્રેટ અંગરેજ, ફરિયાદી અંગરેજ, સાહેદ અંગરેજ છે. તેથી સંપૂરણ ત્રણે દેવ એક થયા. ગોરજી પર તહોમત મૂક્યું. અને કેસ સેશન્સ કમિટ કર્યો. સેશન્સ જડજે મહારાજને છોડી મૂક્યા. પણ એમ ન ઠરાવ્યું કે આ કેસ બિલકુલ જૂઠે છે. એમ ઠરાવ્યું હતું તે ઇવિઝાર્ડને શિક્ષા થાત....મહારાજ ઉપર આ ગેરીયત ગુજરી તેને બદલે વળનાર નથી.... મહારાજ ઊંચી પંક્તિના છે. ઈંગ્લાંડના એક અમીર પર તેના માણસે ભાવ રાખે તેના કરતાં તેમના પર તેમના માણસે વિશેષ ભાવ રાખે છે. આવા માણસ પર હંગામે કરવામાં આવ્યું છે અને તેમને ભારે નુકસાન કરવામાં આવ્યું છે. એન્ડરસન તેની જુબાનીમાં કહે છે કે “મહારાજ કેદમાં રહેવાથી ઘણા લેવાઈ ગયા છે.” 2010_04 Page #654 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શાસનપ્રભાવક ઉત્તમ ધ્યેય ખાતર ઉઠાવેલાં કષ્ટમાં ચે એક મજા હોય છે. અનુકંપથી પ્રેરાઈને ઉપાડેલા આ જંગમાં શ્રીપૂજ્યજીને ખૂબ પરેશાની અને હાલાકી વેઠવી પડી. પરંતુ, એક સુભાષિત કહે છે કે - “મહાપુનાં હદય પુષ્પથી યે કોમળ હોય છે, ને વજથી યે કાઠેર....” આ પંક્તિ શ્રી પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિનાં આચરણમાં ચરિતાર્થ થતી જણાય છે. દયાથી દ્રવી ઊઠેલા સૂરિજી કષ્ટ સહેવામાં વજા શા કઠેર બની રહ્યા. અનેક પ્રતિભાવંત સૂરિઓ | મુનિઓએ તેમના ઉપદેશ વડે શાસકો દ્વારા અમારિ– અભયદાનની ધર્મપ્રવૃત્તિ વિશાળ પાયા પર કરાવ્યાંના દષ્ટાંતે શ્રમણપરંપરામાં ઠેર ઠેર વેરાયેલાં છે, પણ જીવદયા કાજે જાતે જગમાં ઊતરી, વિધમી—વિદેશી સત્તાની સામે જેહાદ જગવીને શ્રી હેમચંદ્રસૂરિજીએ એમાં એક એર સુવર્ણપૃષ્ઠને ઉમેરે કર્યો છે (સંકલન : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ.) પરમ તપસ્વી શ્રી પૂજા ઋષિ જેન શ્રમણ આત્મશુદ્ધિને કાજે જે દૈનિક આરાધના–આચરણ કરે છે તે પણ સંસારીજનને આશ્ચર્યચક્તિ કરવા માટે પૂરતાં છે. એમાં યે તીવ્ર મુમુક્ષાથી પ્રેરાયેલા કેઈ મુનિવર જ્યારે ઉત્કૃષ્ટ કક્ષાનું ધર્માચરણ કરે છે ત્યારે વિશાળ જનસમુદાય તેનાથી અત્યંત પ્રભાવિત થાય છે. અસામાન્ય પરિશ્રમ, પરાક્રમ કે પરમાર્થની પ્રવૃત્તિ જોઈને જનતા ધર્મ વિશે ગંભીરતાથી વિચારતી થઈ જાય છે અને ધર્માભિમુખ બની રહે છે. વિશિષ્ટ કક્ષાનાં તપ, જ્ઞાન, વિદ્યા કે વર્તુત્વ જેવા ગુણો દ્વારા જિનશાસનની “ પ્રભાવના કરનારા આ મહાપુરુષને “પ્રભાવક” કહેવામાં આવે છે. તપસ્યા” એ પ્રભાવનાનું એક અસરકારક માધ્યમ છે. શ્રી દંઢણ ઋષિ, શ્રી ધન્ના અણગાર જેવા પુરાણકાલીન તપસ્વીઓના પવિત્ર નામે આજે પણ જેને પ્રાત:કાળે ભક્તિભાવે સ્મરે છે. શ્રી મુનિચંદ્રસૂરિ, શ્રી પદ્મપ્રભસૂરિ, શ્રી જગચંદ્રસૂરિ, શ્રી ખીમસુષિ વગેરે તપસ્વી મુનિઓ ઇતિહાસ પ્રસિદ્ધ છે. ચંપાબાઈ જેવી શ્રાવિકાઓ તપસ્યાને લીધે ઇતિહાસ સજી ગઈ છે. આવા જ એક અદ્ભુત તપસ્વી હતા શ્રી પૂજા ત્રષિ. વિક્રમની સત્તરમી સદીમાં વિદ્યમાન આ મહાતપસ્વીના ઉગ્ર તપ અને અદ્ભુત અભિગ્રહો જતાં તેમને પંચમકાળના ધન્ના અણગાર જ કહી શકાય. તેમના જીવનકાળ દરમિયાન જ રચાયેલા બે પાસ દ્વારા તેમનાં તમય જીવનને પ્રમાણભૂત ઇતિહાસ મળી શક્યો છે. એક રાસ ખરતરગચ્છીય પ્રસિદ્ધ કવિવર શ્રી સમયસુંદર ગણિએ વિ. સં. ૧૯૯૮માં રચ્યો છે. આ રાસ દ્વારા શ્રી પૂંજા બષિના તપની અભાવભરી અનુદના કરીને શ્રી સમયસુંદર ગણિએ ઉચ્ચ કોટિના ગુણાનુરાગ તથા ધર્મસ્નેહનું મનોરમ દર્શન કરાવ્યું છે. બીજે રાસ પાર્ધચંદ્રગચ્છીય શ્રી દલભટ્ટમુનિએ સં. ૧૬૯માં રચ્યો છે. આ બે રાસમાં શ્રી પૂજા ઋષિના તપની તેજસ્વી તવારીખ પ્રાપ્ત થાય છે. એ તવારીખ ટૂંકમાં જોઈએ. 2010_04 Page #655 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૩૬૧ શ્રી પૂજા ઋષિની જન્મભૂમિ હતી સુપ્રસિદ્ધ ભાયણીતીની પાસે આવેલું રાંતેજ. આ રાંતેજ એક વેળા સમૃદ્ધ નગર હતું. આજે પણ ત્યાં વિદ્યમાન પ્રાચીન બાવન જિનાલય એની સાક્ષી પૂરે છે. આ નગરના નિવાસી કડવા પાટીદાર જ્ઞાતિના ગારા પટેલ અને ધનબાઇના પુત્ર પૂંજરાજે પૂર્વ જન્માની કાઈ પ્રેરણા પામીને આચાર્ય શ્રી વિમલચંદ્રસૂરિજી પાસે વિ. સ. ૧૯૭૦માં દીક્ષા લીધી. શ્રી વિમલચંદ્રસૂરિજી પાર્શ્વ ચદ્રગચ્છીય સડમાં પધર આચાર્ય હતા. દીક્ષા પછી શ્રી પૂજા ઋષિએ તપસ્યાની કઠિન કેડી અપનાવી. શુદ્ધ સંયમના પાલન સાથે ઉપવાસ અને આયંબિલની દીર્ઘ તપસ્યાએથી જાણે સંતુષ્ટ ન હોય તેમ તે અનેક પ્રકારના કઠિન અને અસામાન્ય અભિગ્રહે! પણ ધારતા હતા. તેમનાં તપ અને અભિગ્રહાની યાદી જોઈએ : વખત ), વખત ), ૪૦ ઉપવાસ, ૩૦ ઉપવાસ ( ૪૫ થી ૫૦ વખત ), ૨૦ ઉપવાસ ( ૨ ૧૬ ઉપવાસ ૧૬ વખત), ૧૪ ઉપવાસ ૧૪ વખત ), ૧૩ ઉપવાસ ( ૧૩ ૧૨ ઉપવાસ ( ૧૨ વખત ), ૧૦ ઉપવાસ ( ૨૪ વખત), ૮ ઉપવાસ ( ૨૫૦ ૩ ઉપવાસ (૧૫૦૦ વખત) અને ૨ ઉપવાસ-સિત્તેર દિવસ સુધી, જેમાં પારણે ફક્ત છાશ. વખત ), આ મુખ્ય તપાની નોંધ છે. આ ઉપરાંત પણ વિવિધ તપસ્યા તેમણે કરેલી. હવે તેમના અભિગ્રહોની યાદી જોઈ એ ઃ ખાર વર્ષ સુધી છ વિગઈ ( દૂધ, દહીં, ઘી, તેલ, ગાળ, કડા )નેા સંપૂર્ણ ત્યાગ. પાંચ વર્ષ સુધી ગમે તેવી ઠંડીમાં પણ કામળી ઓઢી નહીં. સાડા પાંચ વર્ષોં સુધી આડું પડખું કરીને સૂવાના ત્યાગ. ઉપરાંત, તપને કારણે પણ વિવિધ અભિગ્રહેા લેતા, જે પૂરા થવામાં વિલંબ પણ થાય ને તપસ્યા લંબાય. આવા એક અભિગ્રહનું વણુન રાસમાં નોંધાયું છે. શ્રી પૂજા ઋષિએ અભિગ્રહ-સંકલ્પ લીધે કે ચાર સગી બહેનેા જિનમંદિરમાંથી પૂજા કરીને પાછી વળી હોય ને ઘી વહારાવે તે વહેારવુ, અન્યથા ઘીનો ત્યાગ. અસંભવિત લાગતા આ અભિગ્રહ લગભગ ત્રણ વર્ષ પૂરા થયેા. શ્રી પૂજ્ર ઋષિ નાડા (અમદાવાદ )માં હતા ત્યારે અમદાવાદના સંઘ સાથે ત્યાં આવેલી ૪ બહેનેા – ફૂલાંદે, ગમનાદે, જીવીબહેન અને રાજલદે – પૂજા કરીને પાછી જતી હતી તે સમયે પૂજા ઋષિ ગાચર્ીએ નીકળેલા. સ ંજોગવશાત્ આ બહેને પાસે ઘી હતું અને તેઓને પૂજા ઋષિ જેવા તપસ્વીને આહારદાન દેવાની ભાવના જાગી. ચાર બહેનેાએ ઘી વહેારવા વિનતી કરી, ને આ અકલ્પ્ય અભિગ્રહ સુસ'પન્ન થયા ! આ ધન્ય અવસરના જે સાક્ષી બન્યા હશે તેના આનંદનું શુ કહેવુ... ! ! ! શ્રી પૂજા ૩૮-૩૮ વર્ષ સુધી તપ અને તિતિક્ષાની સઘન સાધના પછી નરાડા મધ્યે તેઓશ્રી કાળધર્મ પામ્યા. અમદાવાદ શામળાની પોળમાં શ્રી મહાવીરસ્વામીના દેરાસરમાં ઋષિનાં પગલાં છે, જે પરના લેખ ખેલે છે : “ સંવત ૧૭૦૮ વષે કાર્તિક સુદ ૧ શનો નિર્વાણ પામ્યા. શ્રી પાર્શ્વČચંદ્રસૂરિગચ્છે શ્રી વિમલચંદ્રસૂરિશિષ્ય શ્રી પૂજાના પાદુકા કષિત શ્ર. ૪૬ . 2010_04 Page #656 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શાસનપ્રભાવક મલિક રાયમલ, તત્સત મલિક ઇન્દ્રજી, તત્સત મલિક સૂરચંદ, તત્સત રામચંદ શ્રાવિકા ધનાદે કરાપિત શ્રી પૂજા કષિને નિર્વાણ મળે. તપની સંખ્યા ૧૧૩૨૧ ઉપવાસ કીધા. તપપરિગ્રહ અભિગ્રહ કીધા....” કવિવર શ્રી સમયસુંદરજી મહારાજ શ્રી પૂજા ત્રાષિનું ગુણગાન કરતાં કહે છે? આજ એ તપસ્વી એહ, પૂજા કષિ સરિસે નહીં દીસે રે; તેહને વાંદતાં વિહરાવતાં, હરખે હૈડ હસે રે; ત્રકષિ પંજારાજ મુનિવર વંદું...? ( શ્રી પૂજા ઋષિ રાસ, ગાથા ૩૪. ) એવા એ પરમ તપસ્વી શ્રી પૂજા ઋષિને આપણાં કટિ કોટિ વંદન હો ! ( સંકલન: મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ.) T देवनी -- धर्म 'सघ समक्ष 2010_04 Page #657 -------------------------------------------------------------------------- ________________ શાસનના મહાન જ્યોતિર્ધરો પૂ. પં. શ્રી મણિવિજયજી દાદા પૂ. શ્રી બુટેરાયજી મહારાજ પૂ. શ્રી મુક્તિવિજયજી મહારાજ પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પૂ. શ્રી આત્મારામજી મહારાજ પૂ. શ્રી વીરવિજયજી મહારાજ પૂ. આ. શ્રી કમલસૂરિજી મહારાજ પૂ. આ. શ્રી દાનસૂરિજી મહારાજ પૂ. આ. શ્રી કમલસૂરિજી મહારાજ પૂ. આ. શ્રી ધર્મસૂરિજી મહારાજ પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ પૂ. શ્રી જીતવિજયજી દાદા પૂ. પં. શ્રી આણંદવિજયજી ગણિવર 2010_04 Page #658 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક १४ સેંકડો શિષ્ય-પ્રશિષ્યના પિતામહ સમા વિશાળ મુનિગણના શિરતાજ સમા સામ્પતકાલીન શ્રમણ સંઘના મહાન સૂત્રધાર; પ્રથમ પીયૂષપાનિધિ, પરમ તપસ્વી પૂજ્ય પંન્યાસ શ્રી મણિવિજયજી દાદા ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુએ પચ્ચીસ વર્ષ પૂર્વે ચતુવિધ શ્રીસંઘની સ્થાપના કરી. પ્રભુજી ૭૨ વર્ષનું આયુષ્ય પાળી, અઘાતિ કર્મને નાશ કરી નિર્વાણ પામ્યા. પ્રભુજીની પાટે શ્રી સુધર્માસ્વામીજી આવ્યા. ત્યાર બાદ ચરમ કેવલી શ્રી જંબુસ્વામીજી આવ્યા. આ પાટપરંપરામાં જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી ૫૮મી પાટે થયા. ૬૯મી પાટે પં. શ્રી કીતિવિજ્યજી ગણિ થયા. તેમને જન્મ ખંભાતમાં સં. ૧૮૧૬માં થયો હતો. તેમણે સં. ૧૮૬૧માં દીક્ષાગ્રહણ કરી હતી. તેમના શિષ્ય પં. કસ્તુરવિજ્યજી ગણિ થયા. તેમને જન્મ સં. ૧૮૩૭માં પાલનપુરમાં થયું હતું. તેમણે સં. ૧૮૭૦માં પૂ. પં. કીતિવિજયજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમના શિષ્ય પં. શ્રી મણિવિજયજી દાદા શ્રી સુધર્મા સ્વામીની ૭૧મી પાટે થયા. ગુજરાતની ધરતી પર અનેક પવિત્ર તીર્થો છે, તેમાં ભયણજી એક પ્રભાવક અને પવિત્ર તીર્થ છે. ભેયીજીની બાજુમાં અઘાર નામે ગામ છે. ત્યાં વિશા શ્રીમાળી જ્ઞાતિના જીવણદાસ શેઠ વસતા હતા. તેમના ધર્મપત્નીનું નામ ગુલાબદેવી હતું. સં. ૧૮પરના ભાદરવા સુદમાં ગુલાબદેવીની કુક્ષીએ એક પુત્રરત્નને જન્મ થયો. બાળકનું નામ મોતીચંદ પાડ્યું. શાળાનું સામાન્ય શિક્ષણ પ્રાપ્ત કરીને મોતીચંદ પિતાના ધંધામાં જોડાયા. અને ધંધાર્થે ખેડા જિલ્લાના પિટલી ગામમાં આવી વસ્યા. આ અરસામાં તેમને સાધુ-શિરોમણિ પં. શ્રી કીર્તિ વિજયજી મહારાજને માતર તીથે સમાગમ થશે અને તેમના ઉપદેશથી વૈરાગ્યવાસિત બન્યા. આગળ જતાં દીક્ષા લેવા તત્પર બનતાં વિ. સં. ૧૮૭૭માં પાલી મુકામે પૂ. પં. શ્રી કીર્તિવિજયજી મહારાજે તેમને ૨૫ વર્ષની ભરયુવાન વયે દીક્ષા આપી શ્રી મણિવિજયજી નામે જાહેર કર્યા. - શ્રી મણિવિજયજી ગુરુસેવા સાથે અભ્યાસમાં પણ પ્રગતિ કરવા લાગ્યા. તપસ્યા તે તેમને શ્વાસેવાસ બની રહી. મહિને બે મહિના ઉપવાસ કરે. એકાસણું તો ચાલુ જ હોય. એકાસણથી ઓછું તે પ્રાયઃ પચ્ચકખાણ ન મળે અને તે પણ કામવિહાર. આમ, પૂજ્યશ્રીએ બાહ્ય અને આત્યંતર જીવન પવિત્ર અને નિર્મળ બનાવી દીધું. તેઓશ્રી મહાતપસ્વી અને ઉગ્ર વિહારી હતા. એનાથી પ્રભાવિત થઈને અનેક પુણ્યશાળી આત્માઓ તેમના શિષ્ય બન્યા. સં. ૧૯૧૨માં શ્રી બુટેરાયજી, શ્રી મૂલચંદજી અને શ્રી વૃદ્ધિચંદજીને દીક્ષા આપી. શ્રી મણિવિજ્યજી દાદાના અપ્રતીમ ગુણ : બાલ્યાવસ્થાથી જ સગુણ અને ધાર્મિક વૃત્તિવાળા માબાપના ઉસંગમાં ઉછરેલા આ મહાત્માના ગુણનું શું વર્ણન કરવું ! માતાપિતાએ 2010_04 Page #659 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૩૬૫ એમના જીવનમાં એવી તે અક્ષય સુવાસ મૂકી કે જે તેમના જીવનપર્યત અખૂટ રહી. આ વિનીત મુનિવરે પિતાની શારીરિક શક્તિ પહોંચી ત્યાં સુધી નાનામોટાં સર્વની ગેર–પાણી વગેરે વૈયાવચ્છમાં સતત ઉદ્યમ કર્યો. પ્રસન્ન મુખ કદી પ્લાન કર્યું નહીં. સાનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગમાં, વિહારમાં, તપસ્યામાં, કદી પણ વચન કે વદન વિકારી થયાં નહીં. એમના વ્યક્તિત્વમાં મળતાવડાપણને મહાન ગુણ હતું. તેથી ગમે તે સમુદાયના મુનિવર્યો સાથે તેમને હૃદયને સંબંધ બંધાતે. તે પછી ડહેલાના હોય કે વરના, લુહારની પિળના હોય કે સાગરસમુદાયના કે વિમલ સમુદાયના. તેઓશ્રી કેઈપણ મુનિ સાથે વિચરતા કે ચોમાસું કરતા. ખરતરગચ્છીય મુનિ સાથે પણ સમેતશિખર પર્યતન વિહાર કર્યો હતો, અને તેઓની પ્રીતિ સંપાદન કરી હતી. અન્યનું કાર્ય કરવાની, સેવા કરવાની સદા તત્પરતા રાખતા. ૮૬ વર્ષની વૃદ્ધાવસ્થાએ પિતાનું શરીર સાવ અશક્ત હોવા છતાં, પિતાની જરૂરિયાતની ઉપેક્ષા કરી, રાંદેરમાં રત્નસાગરજીની તબીયત માટે મુનિ શ્રી સિદ્ધિવિજ્યજીને દીક્ષા આપી કે તરત જ મોકલી આપ્યા. સાથે શ્રી શુભવિજયજીને પણ મોકલ્યા. ગુરુવર્યની આવી અવસ્થામાં તેમને છેડી જવા, એ શિષ્યોને ગમ્યું નહિ; પણ ગુર્વાસાને અનાદર પણ કરી શક્યા નહિ, અને અંતે પરિણામ એ આવ્યું કે ગુરુ-શિષ્યને ફરી મેળાપ થઈ શક્યો નહિ. કેટલીક વાર તપસ્વીઓમાં સહનશીલતાની ન્યૂનતા હોવાથી કષાય પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે. પરંતુ આ પ્રશાંત મહાત્માએ તે તેને પ્રથમથી જ દેશવટ દીધું હતું. રાજનગરમાં ઉપાશ્રયને કંઈક પક્ષપાત લેવાથી ગૃહસ્થોનું અન્ય ઉપાશ્રયે જવામાં કંઈક શિથિલતા થતી. પરંતુ આ મહાત્માની પ્રસન્ન મુખાકૃતિ, ગંભીરતા, શાંતિ અને અસાધારણ નિઃસ્પૃહતા જેવા ગુણેને લીધે આકર્ષાઈને પ્રાયઃ સર્વ કેઈ એમનાં દર્શન અને વંદનને લાભ લેવા આવતા. અનુભવીઓ કહે છે કે, આહાર પણું કે ક્રિયાકાંડ સિવાયના અન્ય કઈ પણ અવસરે તેમના હાથમાં પુસ્તક કે નવકારવાળી હોય જ. તેમને નવકારવાળી ગણવાને વિશેષ અભ્યાસ હતે. જ્ઞાનદશામાં જાગ્રત, પ્રમાદના પરિહારી, હઠાગ્રહથી વેગળા રહી, જ્ઞાનાદિ આચારનું સેવન કરતાં જ્યાં સુધી શારીરિક સ્થિતિ નભી શકી ત્યાં સુધી અપ્રતિબદ્ધ વિહાર કરી, તપસ્યાઓ કરી, સામાચારીનું શુદ્ધ યથાર્થ આરાધન કરી, અકિંચન નિલેપ એવા આ બાળબ્રહ્મચારી મહાત્માએ લગભગ ૫૦ વર્ષ પર્યત વિશુદ્ધ ચારિત્ર પાળી ભવ્ય જેને ધર્મપરાયણ કર્યા. જિંદગીભર આરાધના પૂર્વક ખરેખરું કાર્ય કર્યું. અણહારી પદના આ સાચા અભિલાષીએ જીવનમાં ઘણી વાર ચારે આહારનો ત્યાગ કરી, અણાહારીપદ માટે સતત પ્રયત્ન સેવી, છેવટે આઠમને દિવસે પણ ચારે આહારનો ત્યાગ કર્યો. અને પૂજ્યશ્રી સં. ૧૯૩૫માં આ સુદ ને દિવસે કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ સં. ૧૮૭૭માં દીક્ષા ગ્રહણ કરી; સં. ૧૯૨૨ના જેઠ સુદ ૧૩ને દિવસે પંન્યાસપદ આપવામાં આવ્યું. સં. ૧૯૨૩માં તેમને હસ્તે શ્રી મુક્તિવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું. સપ્તર્ષિની જેમ પૂજ્યશ્રીને સાત શિષ્ય હતા : શ્રી અમૃતવિજયજી, શ્રી પદ્મવિજ્યજી, 2010_04 - wwwjainelibrary.com Page #660 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક શ્રી બુદ્ધિવિજયજી, (બુટેરાયજી), પં. ગુલાબવિજયજી, પં. શુભવિજ્યજી, શ્રી હીરવિજયજી અને આચાર્ય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી. વર્તમાનમાં લગભગ એક હજાર સાધુએ પૂ. મણિવિજયજી દાદાના પરિવારમાં વિચરે છે, જે વર્તમાન સાધુસમુદાયના મોટા ભાગ રૂપે છે. પૂજ્યશ્રીના પ્રતાપી અને વિશાળ શિષ્ય-પ્રશિષ્ય પરિવારથી શાસનપ્રભાવનાનાં કાર્યો અવિરત ચાલતાં જ રહે છે. (સંકલન : વિ. સં. ૧૯૮૦માં અમદાવાદમાં જૈન વિદ્યાશાળાથી પ્રગટ થયેલું દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અને મુનિરાજશ્રી જિનેન્દ્રવિજયજી (હાલ આચાર્ય)ના એક લેખને આધારે સાભાર.), સત્યધર્મની મશાલ પ્રવલિત કરનાર સંગી શિરતાજમહા ગીરાજ પૂ. શ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી) મહારાજ પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં જૈનશાસનને ડકે વગાડનાર પંજાબી સાધુઓમાં શ્રી બુટેરાયજી મહારાજ પ્રથમ પંક્તિમાં બિરાજે છે. તેઓ ધર્મગ્રંથના ઊંડા અભ્યાસી અને ક્રિયાકાંડમાં નિપુણ સાધુવર્યા હતા. શ્રી બુટેરાયજી મહારાજ જન્મે શીખ હતા. તેમને જન્મ વિ. સં. ૧૮૬૩માં લુધીયાણુ નજીક દુલવા ગામમાં થયે હતો. તેમનું જન્મનામ બુટ્ટાસિંહ હતું. માતાનું નામ કર્માદે અને પિતાનું નામ ટેકસિંહ હતું. માતા કર્માદેને સુસ્વપ્નથી સૂચિત એક પુત્ર જન્મે, એટલે માતાને મને મન એવી પ્રતીતિ તે હતી જ કે પુત્ર અસાધારણ થશે. એમાં બાળક બુટ્ટાસિંહને ધાર્મિક વાચન અને ક્રિયાકાંડમાં વિશેષ રુચિ હતી. તે જોઈને માતાને પિતાની શ્રદ્ધા દઢ થતી દેખાતી હતી. એટલે માતાએ પુત્રમાં ધર્મના સંસ્કાર સિંચવામાં ખૂબ જ કાળજી લીધી હતી. એક વખત બુટ્ટાસિંહે માતા સમક્ષ પિતાની ઈચ્છા વ્યક્ત કરી કે, “મારે સાધુ થવું છે.' પ્રથમ દષ્ટિએ માતાને એ ગમ્યું નહિ. પરંતુ સ્વપ્ન યાદ આવતાં સહર્ષ સંમતિ આપી અને આશિષ આપતાં કહ્યું કે, “જા પુત્ર, સાધુ થજે. પણ સાધુ થયા પછી સંસારની મમતામાં પડીશ નહીં. તું સાચે સાધુ થજે.' બુટ્ટાસિંહનું મન તત્કાલીન શીખ ધર્મના સાધુઓ કરતાં જૈન યતિઓ અને સ્થાનક વાસી સાધુઓ પ્રત્યે વધુ આકર્ષાયું હતું. માતાના આશીર્વાદ લઈઘર છોડી નીકળેલા બુટ્ટાસિંહ અનેક સાધુઓને સમાગમ કર્યો. વિ. સં. ૧૮૮૮માં દિલ્હીમાં એક સ્થાનકવાસી સાધુ પાસે દીક્ષા લઈ શ્રી બુટેરાયજી મહારાજ નામે જાહેર થયા. - શ્રી બટેરાયજીનું પ્રથમ લક્ષ્ય સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનું જ્ઞાન સંપાદન કરીને શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરવાનું હતું. આ પરિશીલનના સુફળ પ્રાપ્ત થયાં. તેનાથી સમગ્ર જૈનશાસનમાં એક મહાન કાંતિ આવી. તેમણે સ્થાનકવાસી સંપ્રદાયને માન્ય એવા , 2010 04 Page #661 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ૩૬૭ અત્રીસ આગમેાનું ઝીણવટપૂર્વક વાર વાર અધ્યયન કર્યુ.. આ ક્રમ પાંચેક વર્ષ ચાલ્યેા. પરિણામસ્વરૂપ, તેમના મનમાંથી મૂર્તિ પૂજાનો વિરોધ નીકળી ગયા. જેમ જેમ શાસ્ત્રના મૂળ પાતુ વધુ તે વધુ ચિંતવન કરતા ગયા, તેમ તેમ મૂર્તિ પૂજામાં તેમની શ્રદ્ધા દૃઢ થતી ચાલી. અને એક દિવસ પોતાના એ શિષ્યા – શ્રી ભૂલચંદજી મહારાજ અને શ્રી વૃદ્ધિચંદજી મહારાજ – સાથે અમદાવાદ આવીને શ્રી મણિવિજયજી દાદા પાસે સંવેગી ીક્ષા ધારણ કરી. પછી તેએશ્રીનું નામ શ્રી બુદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. તેમ છતાં, તેઓશ્રી ખુટેરાયજી મહારાજ તરીકે વિશેષ આળખાતા રહ્યા. – જન્મે શીખસંતાન હોવાથી તેમનું મનોબળ ખૂબ દૃઢ હતું. પેાતાને ચાગ્ય લાગે તે મત વ્યક્ત કરતાં તેઓ કદી અચકાતા નહીં. પરિણામે અનેક વારના શાસ્રાધ્યયનને આધારે મૂર્તિ પૂજા અને મુહપત્તિના પ્રશ્નોને તેમણે હિંમતપૂર્વક જાહેર કર્યાં અને તે પ્રમાણે અનુસરવાનો અનુરોધ કર્યો. ગુજરાનવાલાના ચાતુર્માસ વખતે તેમણે પોતાના આ મતને સઘ સમક્ષ વહેતા મૂક્યો; શાસ્ત્રીય રીતે સિદ્ધ કરી બતાવ્યા. પરિણામે, શિયાલકોટ, પતિયાલા, પપનામા, અમૃતસર, પસરૂર, રામનગર, અ'બાલા આદિ અનેક સ્થળોએથી તેમને અનુસરનારા સઘા થયા. એમાં એ પ્રખર શિષ્યાના ઉમેરા થયા. સં. ૧૯૦૨માં શિયાલકોટમાં મૂલચંદને દીક્ષા આપી અને સં. ૧૯૦૮માં રામનગરમાં વૃદ્ધિચંદને દીક્ષા આપી. આ ત્રિપુટીએ સત્યધર્માંની મશાલ પ્રજ્વલિત કરી જૈનશાસનના પ્રચારપ્રસાર માટે વિહાર આદર્યું. સ. ૧૯૧૧માં સિદ્ધાચલજીની યાત્રાએ આવ્યા. ભાવનગર ચાતુર્માંસ કર્યું . અહી પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહારાજના સાહિત્યનું અવગાહન કર્યું. એ ચામાસુ` વિતાવીને સ. ૧૯૧૨માં અમદાવાદ મુકામે પૂ. મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા લીધી. શેઠ પ્રેમાભાઈ, હેમાભાઈ, દલપતભાઇ આદિ તેમના શ્રાવકે થયા. આ ત્રિપુટીએ ગુજરાતમાં રહીને ત્તિએ સામે જેહાદ જગાવી. સંવેગી ધર્માંની વિજયપતાકા ફરકાવી. સાધુઓને સન્માનનીય સ્થિતિ આપી. છ વર્ષ જેટલાં લાંબા સમય સુધી પંજાબમાં વિચરી ધર્મ પ્રત્યેના વાદિવવાદ અને મતભેદ શમાવ્યા. સ. ૧૯૨૯માં પુનઃ ગુજરાતમાં પધાર્યાં ત્યારે તેમના શિષ્ય આત્મારામજી મહારાજ સાથે ૧૭ સાધુએએ સંવેગી દીક્ષા ગ્રહણ કરી, એ એક ઐતિહાસિક ઘટના હતી. શ્રી ખુટેરાયજી મહારાજની પડછંદ કાયા જોઈને થતુ કે તે સમયે તેમના જેવા પ્રભાવી સંવેગી સાધુ સ્થાનકવાસીમાં કે યતિઓમાં પણ કોઈ ન હતા. તે પ્રતાપી હતા અને સત્ય તથા સંયમની મૂર્તિ હતા. તેઓશ્રીએ મૂલચંદજી મહારાજને ગુજરાત, વૃદ્ધિચંદજી મહારાજને કાઠિયાવાડ, આત્મારામજી મહારાજને પંજાબ અને નીતિવિજયજી મહારાજને સુરત તરફના પ્રદેશ ભળાવ્યા હતા. પરિણામે તેઓશ્રી શિષ્ય-પ્રશિષ્ય આદિના વિશાળ સમુદાય ઊભા કરી શકયા હતા. એ સત્યવીર મહાયાગી સ. ૧૯૩૯માં અમદાવાદમાં કાળધમ પામ્યા. એ શીખસતાનને ધન્ય છે, જે શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સઘનાયક અન્યા ! ( સંકલન : પૂ. આ. શ્રી જિનેન્દ્રસૂરિજી મહારાજ ) 2010_04 Page #662 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શાસનપ્રભાવક પ્રખર ચારિત્રપાલક : મહાન શાસનતંભ : વીસમી સદીના જૈનશાસનના રાજા પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી) મહારાજ સ્પષ્ટ વક્તા, નીડર પ્રચારક અને સાહસવીર સાધુવર્યને આબાલવૃદ્ધ સૌ ગચ્છાધિરાજ તરીકે તથા વીસમી સદીના જેનશાસનના રાજા તરીકે ઓળખાવતા તે પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજ જૈનશાસનના ગગનમાં એક તેજસ્વી તારલા હતા. પૂ. મૂળચંદજી મહારાજને જન્મ પંજાબમાં શિયાલકોટમાં વિ. સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશ વંશમાં બરડ ગેત્રમાં થયું હતું. તેમના પિતાનું નામ સુખ શાહ અને માતાનું નામ બકેરાબાઈ (મહતાબદેવી) હતું. બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતા. દેખાવે શક્તિશાળી અને પ્રતિભાશાળી લાગતા. નાનપણથી જ વ્યાવહારિક શિક્ષણ સાથે સ્થાનકમાં જવાની ટેવ પડી. સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને થેકડાને મુખપાઠ કરે. આગળ જતાં, સાધુઓને પરિચય પ્રગાઢ થતાં નિયમ લેવાની ઈચ્છાઓ જાગી. અને એક સમય એ આવ્યું કે તેમને દીક્ષા લેવાની ભાવના થઈ. માતાપિતાએ પ્રસ્તાવને સહર્ષ અનુદન આપ્યું. સોળ વર્ષની ઉંમરે સં. ૧૯૦૨માં ઋષિ બુટેરાયજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. શ્રી બટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ – બંને ગુરુશિષ્ય – ઘણું ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા હતા. એને લીધે શાસનમાં પેસી ગયેલી મર્યાદાઓ અને કુરીતિઓ નાબૂદ થઈ શકી. જિનપ્રતિમાની પૂજા કરવી કે નહીં, તથા મુહપત્તિ બાંધવી કે નહીં, તે વિશે સમાધાન ન થતાં સં. ૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં મુહપત્તિને દેરે તેડી નાખે. એથી સંઘમાં ઘણે ઊહાપોહ થયે. પરંતુ પિતાની શંકાના સમાધાન માટે બુટેરાયજી મહારાજ પિતાના બે શિષ્ય – શ્રી મૂળચંદજી અને શ્રી વૃદ્ધિચંદજી - સાથે એક હજાર માઈલ કરતાં પણ વધુ અંતરને કઠિન અને ઉગ્ર વિહાર કરીને પૂ. મણિવિજયજી દાદા પાસે અમદાવાદ આવ્યા. તેઓશ્રીના સત્સંગથી અત્યંત પ્રભાવિત થઈને, ત્રણેએ પૂ. દાદા પાસેથી ફરી સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. શત્રુજ્ય મહાતીર્થની યાત્રા કરીને સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવીને ત્રણેએ સંવેગી દીક્ષા લીધી. શ્રી બુટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, શ્રી મૂળચંદજીનું નામ મુક્તિવિજ્યજી અને શ્રી વૃદ્ધિચંદજીનું નામ વૃદ્ધિવિજ્યજી રાખવામાં આવ્યું. ગુજરાતમાં એ સમયે સાચા ત્યાગી-સંવેગી સાધુઓની સંખ્યા ઘણું જ ઓછી થઈ ગઈ હતી. કઠિન સાધનામાર્ગ અને પ્રતિકૂળ સંજોગેને કારણે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન તેમ જ પંજાબમાં–કુલ મળીને પચીસથી ત્રીશ જેટલા જ સંવેગી સાધુઓ છૂટા છવાયા વિચારતા હતા. યતિ અને શ્રીપૂજ્યની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. મેટાં નગરમાં તેઓનું બળ પણ ઘણું વધ્યું હતું. પંજાબથી આવેલા આ ત્રણ સાધુમહારાજેએ 2010_04 Page #663 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ૩૬૯ જૈન સાધુસમાજમાં એક ક્રાંતિકારી પગલું ભર્યું અને એને લીધે શ્રી બુટેરાયજી મહારાજ સંવેગી દીક્ષા ધારણ કરી જ્યારે પંજાબમાં પાછા ફર્યા ત્યારે ત્યાં ઘણે ખળભળાટ મચી ગયે. પરંતુ, તેઓશ્રીના પ્રભાવથી પંજાબના વતની અને જન્મ બ્રહ્મક્ષત્રિય એવા આતમારામજી મહારાજ અને એમની સાથે ૧૮ સાધુઓ પણ પંજાબમાંથી વિહાર કરીને ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારણ કરી, આમ, પંજાબી સાધુઓને ગુજરાત પર માટે ઉપકાર થયે. શ્રી બુટેરાયજી, મૂળચંદજી અને વૃદ્ધિચંદજી મહારાજને લીધે આજે સંવેગી સાધુઓની સંખ્યા અઢી હજાર કરતાં વધુ થઈ ગઈ છે. એટલે કે એક સૈકામાં સો ગણું વધી ગઈ છે ! અને તે માટે ગુજરાત પંજાબી સાધુઓનું હંમેશા ત્રણ રહેશે. - શ્રી મૂળચંદજી મહારાજ અનુશાસનના આગ્રહી હતા. ઉપરાંત, શાસનની સતત ખેવના રાખનારા હતા. તેઓશ્રીએ જોયું કે, સાધુ વગર શાસનને ઉદ્ધાર નથી. એ માટે જેમ બને તેમ વધુ દીક્ષાઓ થવી જોઈએ. પરંતુ સ્વજનેની સંમતિ નહીં મળવાથી દીક્ષા લેવાને માર્ગ અત્યંત દુષ્કર બની રહે. એ માટે પૂ. મૂળચંદજી મહારાજે નગરશેઠ પ્રેમાભાઈ સાથે મળીને યેજના કરી કે, એવા દીક્ષાર્થીઓને ગુજરાતમાંથી પંજાબમાં પૂ. આત્મારામજી પાસે મોકલવા અને પંજાબના આવા દીક્ષાર્થીઓ ગુજરાતમાં પૂ. મૂળચંદજી પાસે આવીને દીક્ષા ગ્રહણ કરે. આ યેજનાથી થોડા જ વર્ષોમાં સાધુઓની સંખ્યામાં ખૂબ વધારે થયે. આ કાર્યમાં ખૂબ રસ હોવા છતાં પૂ. મૂળચંદજી મહારાજ નવદીક્ષિતને પિતાના શિષ્ય તરીકે સ્થાપવામાં સાવ નિર્મોહી હતા. નવદીક્ષિતને શ્રી બુટેરાયજી અથવા શ્રી વૃદ્ધિચંદજીના જ શિષ્ય સ્થાપતા. તેમ છતાં, શ્રી વૃદ્ધિચંદજી મહારાજના આગ્રહને વશ થઈને તેમણે કેટલાક શિષ્ય બનાવ્યા, જેમાં શ્રી હંસવિજયજી, શ્રી ગુલાબવિજ્યજી, શ્રી કમલવિજ્યજી, શ્રી ભણવિજયજ, શ્રી દાનવિજયજી આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીએ સંઘની વારંવાર વિનંતી હોવા છતાં આચાર્યની પદવી લેવાની ના પાડી હતી. જીવનભર ગણિ જ રહ્યા. તેમ છતાં, તેઓશ્રીની તપશ્ચર્યા ઉગ્ન જ રહી શાસનપ્રભાવના અત્યંત પ્રભાવશાળી જ રહી. દરરોજ ઓછામાં ઓછા ત્રણ કલાક ધ્યાન કરતા. શિસ્તના આગ્રહી હોવાને લીધે શિષ્યમાં પણ નિયમપાલન, કાર્યશક્તિ અને સંઘવ્યવસ્થાના ગુણોનો વિકાસ થતે. શિષ્ય પ્રત્યે અપાર વાત્સલ્યભાવ હોવા છતાં, એમના દોષ કે મર્યાદાના સમયે એમને દંડ આપવામાં અચકાતા નહીં. એમના શિષ્ય-ઉત્તમવિજયજી, ભક્તિવિજયજી, મેતવિજયજી મહારાજને પૂજ્યશ્રીની કડક આચારસંહિતાને પરિચય થયું હતું. તેઓશ્રી સ્પષ્ટ વક્તા અને નીડર વ્યવસ્થાપક હતા. એથી તેઓશ્રી સાથે વાદ-વિવાદ અને ઊહાપોહ થયાનાં અનેક દષ્ટાંતે બન્યાં હતાં. તેમની કુટુંબની સંમતિ વગર દીક્ષા આપવાની પદ્ધતિ સામે અમદાવાદમાં વિરોધ થયું હતું ત્યારે તેમણે અનેક દછત દ્વારા સિદ્ધ કરી આપ્યું હતું કે માબાપમાં સંસ્કાર, સમજણ અને શાસનપ્રીતિનો અભાવ હોય ત્યારે આવાં પગલાં જરૂરી બની રહે છે. તે સમયની તેમની દલીલથી સકળ સંઘ વિચારમાં પડી ગયો હતો અને સમગ્ર વિવાદ શમી ગયે હતે. શ્ર ૪૭ 2010_04 Page #664 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા તેઓશ્રી દીક્ષા આપવામાં જેટલા ઉત્સાહી હતા તેટલા જ પદવી આપવામાં કડક હતા. તેમના એક શિષ્ય-દર્શનવિજયજી મહારાજે યાગવહનની ક્રિયા કરી લીધી હતી; એમને પદવી આપવા માટે શેડ શ્રી પ્રેમાભાઈ અને શ્રીસંઘે વિનંતી કરી ત્યારે પૂજ્યશ્રીએ શ્રી દવિજયજી મહારાજની અનેક કસેટી કર્યા પછી, તેઓ યેાગ્ય જણાતા, તેમને પદ્મવી આપવા સંમતિ દર્શાવી હતી. ૩૭૦ મહારાજે અમદાવાદ, પૂ. શ્રી મૂળચંદજી પાલીતાણા આદિ સ્થળામાં યતિઓ શ્રીપૂજાનુ જોર હતુ. તે તોડી નાખ્યું. તેમને વંદન કરવાનુ, તેમના સામૈયામાં જવાનું, તેમની પાસેથી પદવી લેવાનું બંધ કર્યું. તેમના સ્થાપનાચા ઉપર છેવટે રૂમાલ એઢાડવાનું પણ ન સ્વીકાર્યુ. પાલીતાણામાં તે યતિઓનુ એટલું જોર હતું કે સાધુએ પાલીતાણામાં આવી, છાનામાના યાત્રા કરીને ચાલ્યા જતા. એવે સમયે શ્રી મૂળચંદજી મહારાજે દર્શનવિજયજી મહારાજને ચાતુર્માસ માટે પાલીતાણા માકલ્યા. શ્રી દનવિજયજી મહારાજ વાદમાં અને પ્રવચનમાં એટલા પારંગત હતા કે યુવાનવયતિએ પાસે જવાને બદલે એમની પાસે વા માંડયો. યતિએ એમને સંઘ બહાર મૂકવાની ધમકી આપી. પરંતુ ઘણા યુવાનો અડગ રહ્યા. અને અંતે જેમને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ મળી. આમ, યતિઓનુ જોર ઓછું થયું. તે પછી ખુદ મૂળચંદજી મહારાજે જ પાલીતાણામાં પધારીને ભક્તિસ`ગીત તેમજ વિવિધ રાગરાગિણીમાં પૂજા ભણાવવાના પ્રચાર કરીને લેાકેાનાં દિલ જીતી લીધાં. એમને પોતાના અનુયાયીઓ માટે ‘સંઘ’ શબ્દ વાપરવા અનુકૂળ ન લાગ્યા, એટલે એમને માટે · મેટી ટાળી ’એવા શબ્દ પ્રયેાજ્યા. એ વર્ષે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મેાટી ટાળી ’ની સ્થાપના થઇ, જે આજે પણ ચાલુ છે. 6 શ્રી મૂળચંદજી મહારાજ તર્કબદ્ધ દલીલેાથી સામેની વ્યક્તિને સમાધાન કરાવવામાં કુશળ હતા. એક વખત એક માણુસે તેમને કહ્યું કે, વૃદ્ધિવિજયજી મહારાજ ડલ્લે જઈ આવી ઘણું પાણી વાપરે છે; અને આપ બહુ એજી વાપરે છે. આમ કહેવા પાછળ પેલાના ઇરાદો એક સાધુની ખીજા સાધુ પાસે નિંદા કરાવાને પણ હતેા. પરંતુ મૂળચંદજી મહારાજે કહ્યું કે, ‘ ભાઈ, પૂર્વજન્મનાં સંસ્કારા જલ્દી જતા નથી. ગયા જન્મમાં વૃદ્ધિવિજયજી બ્રાહ્મણ હતા, એટલે પાણી ઉપર વિશેષ પ્રીતિ રાખે એ સ્વાભાવિક છે; જ્યારે હું મુસલમાન હતેા, એટલે પાણી ઓછું વાપરુ છું; અને તું ચમાર હતા, એટલે તું માણસના આત્માને જોવાને બદલે ચામડાં ચૂ'થવામાં વધુ રસ ધરાવે છે !' મહારાજની આ સ્પષ્ટતાથી પેલા ચૂપ થઈ ગયા ! સામાન્ય માનવીને તો ઠીક; પણ કોઈ વિશેષ વ્યક્તિને ય સાચુ' સંભળાવી દેવામાં પૂજ્યશ્રી અચકાતા નહીં. એવી જ રીતે, પેાતાની જ નહીં, કોઈ પણ સાધુની કે શાસનની ખાટી ટીકા સહન કરતા નહી. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ એ એવી ટીકા કરી કે, આપણા તે બધા સમય બજારમાં કાં વીતી જાય છે એની ખબર જ પડતી નથી; પણ આપણા સાધુઓના આખા દિવસ ઉપાશ્રયમાં કેમ પસાર થતા આવી ત્યારે તેમણે પોતાના શિષ્યાને 46 77 મૂળચંદજી મહારાજ પાસે હશે ? શેની આ ટીકા આજ્ઞા કરી કે આજે મારું 2010_04 Page #665 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૩૭૧ વ્યાખ્યાન ગમે તેટલું ચાલે તે ય મને સમયની યાદ અપાવશે। નહીં. અને અધ્યાત્મના સરસ વિષય શેાધીને ત્રણ સામાયિક કરતાં પણ વધુ સમય સુધી વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાન પૂરું થયું ત્યારે શેડ બેલ્યા કે, “ ગુરુ મહારાજ ! આજે અધ્યાત્મની વાર્તામાં એટલા બધા રસ પડો કે સમય કથાં પસાર થઈ ગયા તેની ખબર જ ન પડી ! ” ત્યારે ગુરુ મહારાજે (6 કહ્યું, પ્રેમાભાઈ ! તમે તા કોઈક દિવસ જ આવી અધ્યાત્મની વાતમાં રસ લેનારા, જ્યારે અમે તે રાત-દિવસ આવી ઊડી વાતામાં રસ લેનારા છીએ. અમારે સમય કાં પસાર થઈ જાય છે એની તા અમને ખબર રહેતી નથી; પણ અમને રાત-દિવસના સમય આ પડતો હાય છે એનું ઘણું દુઃખ રહે છે ! ” આ સાંભળીને પ્રેમાભાઈ અવાક્ થઈ ગયા ! એમણે પેાતાની ટીકા માટે મહારાજશ્રીની ક્ષમા માંગી. એવી જ રીતે, એક જમાનામાં મહેસાણામાં સાધુઓને સુક્કો રોટલા અને થોડુ પાણી વહોરાવવાની પ્રથા થઈ પડેલી. પિરણામે કોઇ સાધુ મહેસાણા જવાનું પસંદ કરતાં નહીં. પૂજ્યશ્રીને આ વાતની ખબર પડી. તેમણે શ્રી દેવવિજયજી મહારાજને ચાતુર્માસ માટે મહેસાણા મેાકલ્યા. એમને આજીવન આયંબીલ વ્રત હતું. તેઓ લુખ્ખા-સુક્કો નીરસ આહાર લઈને હંમેશા ભગવતીસૂત્ર સમાવતા રહ્યા. પરિણામે લેાકેાને સાધુઓના શુદ્ધ આહારપાણી, સાધુભક્તિ, સુપાત્રદાન આદિ વિષયો વિશે ઊંડી સમજણ પ્રાપ્ત થઈ. અને વહોરાવવાની પ્રથામાં ફેરફાર થયા. આવા પ્રખર ચારિત્રપાલક સાધુભગવંત મૂળચંદજી મહારાજ સ. ૧૯૪૪નું ચામાસું પાલીતાણામાં, ગિરિરાજ શત્રુંજયની છાયામાં, વીતાવતા હતા ત્યારે તેઓશ્રીની તબીયત બગડી. પગમાં ઊઠેલા ફોલ્લા મળ્યો નહીં. છાતીમાં દર્દ થવા માંડ્યુ. શ્રી વૃદ્ધિચ ંદજી મહારાજ અને ભાવનગર સંઘના આગેવાનોની વિનંતીથી શિષ્યપરિવાર સાથે ભાવનગર પધાર્યા. વૃદ્ધિચંદજી મહારાજ ખડે પગે વૈયાવચ્ચ કરવા લાગ્યા. સ. ૧૯૪૫ના માગશર વદ ને દિવસે અપેારે ૩-૨૦ કલાકે ૫૯ વર્ષની વયે પૂજ્યશ્રીએ દેહ ડચો. પ્રાંગણમાં તેમના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કર્યાં. અને સમાધિમંદિર ધાબુ'. તેઓશ્રીને અંજલિ આપતાં મહારાજે લખ્યું છે 66 ગુરુ બ્રહ્મચારી ધર્માધારી મહાવ્રતી ગુણપાવના, પજાબપાણી સકલવાણી મહાજ્ઞાની શુભમના; શ્રી જૈનશાસન એકછત્ર સુરાજ્ય શાસક મંડના, તે મુક્તિવિજય ગણીન્દ્ર ગુરુનાં ચરણામાં હ વંદના ! 2010_04 ભાવનગરના સંઘે દાદાસાહેબના ત્યાં જ આ મહાન પ્રભાવકનુ શ્રી દર્શનવિજયજી ( ત્રિપુટી ) ፡ ( સ`કલન : રમણલાલ ચી. શાહ, ‘ પ્રબુદ્ધજીવન 'માંથી સાભાર. ) Page #666 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શાસનપ્રભાવક શાંતિપ્રિય, નિરાભિમાની સદગુણેથી શોભતા સમર્થ શાસનરત્ન , પૂ. મુનિરાજશ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદજી) મહારાજ ગઈ કાલના તેમ જ આજના કેટલાય પ્રખર આચાર્યો તેમ જ મુનિવરનું ગુપદ શેભાવનાર પરમ પ્રતાપી શ્રી વૃદ્ધિચંદજી મહારાજ તેમની ક્રિયા-તત્પરતા, શાંતિપ્રિયતા અને નિરાભિમાનિતાને લીધે જેનશાસનમાં જાણીતા છે. તેઓશ્રીને જન્મ પંજાબમાં લાહેર જિલ્લામાં રામનગર શહેરમાં વિ. સં. ૧૮૯૦ના પિષ સુદ ૧૧ને દિવસે થયું હતું. પિતાનું નામ ધર્મજશે અને માતાનું નામ કૃષ્ણાદેવી હતું. તેમનું પિતાનું સંસારીનામ કૃપારામ હતું. જ્ઞાતિએ ઓસવાલ હતા. કૃપારામ ગામઠી નિશાળે અભ્યાસ કરી ચૌદ વર્ષની ઉંમરે દુકાને બેઠા. એ સમયે પંજાબમાં ઢંઢક મતનું પ્રાબલ્ય હતું. ધર્મવૃત્તિવાળા કૃપારામ પણ તે મતની ક્રિયાઓ કરવા લાગ્યા. દરમિયાન કૃપાસમનું વેવિશાળ કરવામાં આવ્યું હતું પણ કોઈ કારણસર તે તૂટ્યું. બીજે ઠેકાણે વાત ચાલતી હતી, પણ તે મુલતવી રહી. આ વખતે સં. ૧૯૦૩માં પૂ. બુટેરાયજી મહારાજે મુનિ મૂળચંદજી તથા શ્રી પ્રેમચંદજી સાથે ઢંઢક મતને ત્યાગ કર્યો. કૃપારામમાં વૈરાગ્યભાવના જાગી. સં. ૧૯૦૫માં દીક્ષા લેવાને વિચાર કર્યો, પણ તે પાર પડ્યો નહીં. પરંતુ બુટેરાયજી મહારાજે સં. ૧૯૦૮માં અષાઢ સુદ ૧૩ને દિવસે દિલ્હીમાં દીક્ષા આપી તેમને શ્રી વૃદ્ધિચંદ્રજી નામે ઘોષિત કર્યા. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે દીક્ષા ગ્રહણ કરીને અભ્યાસ અને ભક્તિમાં ખૂબ ધ્યાન આપ્યું. પછી તેઓ ગુજરાતમાં આવ્યા. અહીં તેઓશ્રીની પુણ્યપ્રતિભા ખૂબ વિસ્તરી. સં. ૧૯૧૨માં અમદાવાદમાં શ્રી બુટેરાયજી મહારાજ, શ્રી મૂળચંદજી મહારાજ અને શ્રી વૃદ્ધિચંદજી મહારાજની વડી દીક્ષા પં. શ્રી મણિવિજયજી દાદા પાસે થઈ. શ્રી વૃદ્ધિચંદજીનું નામ મુનિશ્રી વૃદ્ધિવિજ્યજી રાખવામાં આવ્યું. આ પછી તેઓશ્રીએ ગ્રામાનુગ્રામ વિહાર કરીને ધર્મોપદેશ આપવા માંડ્યો, તેમ જ શાસનહિત માટે અનેક કાર્યો કરવા માંડ્યા. તેમની વાણી અતીવ મધુર અને પ્રભાવી હતી. વળી તેઓશ્રી એટલા નમ્ર હતા કે કેઈની સામે સહેજ પણ કડક વલણ દાખવતા નહીં. શ્રી બુટેરાયજી મહારાજના સ્વર્ગવાસ પછી શ્રી મૂળચંદજી મહારાજ, કે જેઓ તેમના ગુરુભાઈ હતા તેમને વડીલ માન્યા. અને તેમના ભક્તિવિનયમાં પિતાની મહત્તા સમજી. શત્રુંજય અંગેની લડતમાં તેઓશ્રીએ આગવું કાર્ય કર્યું. ભાવનગરમાં સંઘ વચ્ચે ચાલતા ઝગડા મિટાવ્યા. “જેનધર્મ પ્રસારક સભા” તથા “જૈન ધર્મપ્રકાશ” માસિક પણ તેઓશ્રીની સંભાવનાનું ફળ છે. પૂજ્યશ્રી દીક્ષા લીધા પછી પંજાબમાં ત્રણ વર્ષ રહ્યા. સં. ૧૯૧૧માં ગુજરાતમાં આવ્યા. પછી પંજાબ ગયા જ નહીં. ગુજરાતમાં ૩૮ ચોમાસામાં અડધોઅડધ તે ભાવનગરમાં જ કર્યો. બાકીનાં વલ્લભીપુર, પાલીતાણા, અમદાવાદ વગેરે સ્થાને કર્યા. જીવનની છેલ્લી ઘડી સુધી જેન વિદ્યાશાળા તેમ જ પાઠશાળા માટે ચિંતા સેવ્યા કરી. 2010_04 Page #667 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૩૭૩ સં. ૧૯૪૯માં વ્યાધિએ જોર કર્યુ અરિહંત સિદ્ધ સાહુ 'ના ધ્યાનમાં વૈશાખ સુદ છની રાતના ૯-૩૦ કલાકે ભાવનગરમાં દેહાત્સગ કર્યાં. તેમનાથી દીક્ષિત થયેલા ૫. શ્રી ગંભીરવિજયજી, શ્રી ધર્મસૂરિજી ( કાશીવાળા ), શ્રી વિજયનેમિસૂરિજી આદિ ૧૦ સાધુએ હતા, જેમાં કેટલાક પ્રખર પ્રતાપી મુનિવરે અને સૂરિવરોને સમાવેશ થાય છે. આજે પણ તેઓશ્રીના નામ પાછળ સે’કડો સાધુઓની પરપરા છે. ( સંકલન : ‘ શ્રી તપાગચ્છ શ્રમણુવટવૃક્ષ 'માંથી સાભાર. ) જેમના પ્રભાવથી જૈનશાસન સાથે કળાએ ખીલેલા સૂની જેમ ઝળહળતું : જેમની વ્યાખ્યાનવાણી સાંભળવી એ પણ જીવનના લ્હાવા ગણાતા : પડદનના તલસ્પર્શી જ્ઞાતા : ન્યાયમાંભાનિધિ : કુવાદિતિમિરતરણી પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજ પ્રકાંડ પંડિત પૂ. આત્મારામજી મહારાજ પંજાબ અને ગુજરાતની ધરતી પર ભવ્ય અને વિશાળ શાસનપ્રભાવના પ્રસરાવનાર મહાન સાધુ હતા. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક જૈનાચાર્યામાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. મહાન ખુટેરાયજી મહારાજના પ્રથમ બે પ્રખર શિષ્યે!-મૂળચંદજી મહારાજ અને વૃદ્ધિચંદજી મહારાજ-જેવા જ પ્રખર શિષ્ય તરીકે તેઓશ્રીનુ સ્થાન અદ્વિતીય છે. પૂ. આત્મારામજી મહારાજ જન્મ કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. તેએશ્રીને જન્મ વિ. સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ ને મગળવારે પાખમાં જીરાનગર નજીક લહેરા ગામમાં થયે હતા. તેમનું જન્મનામ દિત્તારામ હતું. માતાનુ નામ રૂપાદેવી અને પિતાનું નામ ગણેશચંદ્ર હતું. પિતા ગણેશચ`દ્ર મહારાજા રણજીતસિંહના સૈનિક હતા. લહેરાના જાગીરદાર અત્તરસિ’હું શીખ ધર્મ ગુરુ હતા. એમની ઇચ્છાદિત્તાને શીખ ધર્મગુરુ બનાવવાની હતી. પરંતુ ગણેશચંદ્ર એકના એક પુત્રને સાધુ બનાવવાની ઇચ્છા ધરાવતા ન હતા. તેથી અત્તરસિંહે તેમને જેલમાં પૂર્યાં. જેલમાંથી ભાગીને તે અત્તરિસ'હુ સામે બહારવટે ચડ્યા. અને એક વખત ઉપરીઓની સાથે ઝપાઝપીમાં ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા. પરંતુ દિત્તારામના લલાટે સંસારત્યાગની રેખા લખાયેલી હતી તે તેઓ ભૂંસી શકયા નહીં. પિતાના મિત્ર જોધમલ એસવાલને ત્યાં ઉછરતા દિત્તાને જૈન સાધુઓના સંપર્ક થતો રહ્યો. સામાયિક-પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાએમાં રસ પડવા માંડ્યો. આગળ જતાં, લહેરામાં આવેલા એ સ્થાનકવાસી જૈન સાધુઓ-ગંગારામજી મહારાજ અને જીવણરામજી મહારાજ-ની છાપ દ્વિત્તાના મન ઉપર અમીટ પડી. એમણે દીક્ષા લેવાના સપ કર્યાં. જોધમલ આસવાલની નામરજી છતાં દ્વિત્તાને દીક્ષા માટે સમતિ આપવી પડી. વિ. સં. 2010_04 Page #668 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૩૪ ૧૯૧૦માં ૧૮ વર્ષની વયે માલેરકાટલામાં જીવણલાલજી મહારાજના હસ્તે દીક્ષા લીધી અને આત્મારામજી નામ રાખવામાં આવ્યુ. પૂ. આત્મારામજી મહારાજ અત્યંત પ્રભાવશાળી યુવાન સાધુ હતા. અધ્યયન-અધ્યાપન પ્રત્યે તેમને અપાર લાગણી હતી. તેમની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ અજોડ હતી. રાજની ૩૦૦ ગાથા કંઠસ્થ કરી શકતા. અર્ધમાગધી અને સંસ્કૃત ભાષાનું શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કરીને આગમના કેટલાક પાડાના ખેાટા અર્થે સુધારવાનું ભગીરથ કાર્ય તેમના હાથે થયું. આગમના ગ્રંથો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણા, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, શાંકરભાષ્ય આદિ હિન્દુ ધર્મના, તેમ જ કુરાન અને બાઈબલ જેવા અન્ય ધર્મગ્રંથાનુ તેમણે ઊંડુ રિશીલન કર્યુ હતું. આ ઊંડાં અધ્યયનને લીધે, માત્ર ગુજરાત અને પંજાબમાં જ નહિ, પરંતુ રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, જીરા, લુધીયાણા, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે જ્યાં જ્યાં વિહાર કર્યાં ત્યાં ત્યાં તેમની વિદ્વત્તાની છાપ પડતી રહી. એટલુ જ નહિ, દેશવિદેશમાં પણ તેઓશ્રી એક મહાન ધર્માંવેત્તા તરીકે પ્રતિષ્ઠિત થયા. ઇ. સ. ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી વિખ્યાત સધર્મ પરિષદમાં ભાગ લેવા માટે જૈન ધર્માંના પ્રતિનિધિ તરીકે પૂજ્ય આચાર્ય પ્રવરને આમત્રણ મળ્યું હતું. પરંતુ જૈનસાધુ સમુદ્ર પાર જતા ન હોવાથી એ પિરષદ માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરીને મેકલવામાં આવ્યા હતા. આ માટે તેઓશ્રીએ તૈયાર કરેલા · શિકાગે પ્રશ્નોત્તર ' નામનેા ગ્રંથ જૈનધર્મના પાયાના સિદ્ધાંત પર ઘણા પ્રકાશ પાડે છે. આ પિરષદમાં પૂ. આત્મારામજી મહારાજ ગયા હત તા સ્વામી વિવેકાનંદ સાથે મેળાપ થાત ! તે સમયે આ સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી રાજસ્થાનમાં પધાર્યા હતા. બંનેને પરસ્પર મળવાની ઇચ્છા હતી. પૂ. આત્મારામજીએ સ્વામી દયાનંદ સરસ્વતીને જોધપુરમાં મળવાનું નિમંત્રણ આપ્યું. અને તેઓશ્રી વિહાર કરીને જોધપુર પહોંચ્યા. પર`તુ એ દરમિયાન સ્વામી દયાનંદ સરસ્વતીનું અકાળ અવસાન થયું. ધર્મ શાસ્ત્રોના આ અને પાર'ગતાનુ' મિલન તત્કાલીન સમાજ માટે જુદું જ પરિણામ લાવી શકયું હોત. કારણ કે વિશાળ અધ્યયનને લીધે પૂ. આત્મારામજી મહારાજ ઉદારમતવાદી હતા. એટલે પજાબના લાંબા સમયના વિહાર દરમિયાન તેઓશ્રીએ શુદ્ધ સનાતન જૈન ધર્માંના બાધ આપીને લોકોમાં ફેલાયેલી મૂર્તિ પૂજા આદિની ગેરસમજને દૂર કરી. આ ઉદાર નીતિને લીધે તેઓશ્રી અનેક સમજોપયાગી કાર્યો સહેલાઈથી કરી શકયા. પૂ. આત્મારામજી મહારાજ અને શ્રી વિજયાનંદસૂરિના સંયુક્ત પ્રભાવ પંજાબ, રાજસ્થાન, ગુજરાત આદિ પ્રાન્તામાં એટલા અસરકારક રહ્યો કે બને સંયુક્ત નામે “ આત્માનંદ ’ નામની અનેક શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયા, દવાખાનાઓ, ધર્મશાળાઓ આદિની સ્થાપના થઈ. પંજાબમાં તે જ્યાં જઇએ ત્યાં ‘આત્માનંદ'નું જ નામ ગુંજતુ હોય ! સ. ૧૯૧૦માં દીક્ષા ગ્રહણ કર્યાં પછી તેઓશ્રી ૧૭ સાધુઓ સાથે ગુજરાતમાં આવ્યા. ૨૨ વર્ષના દીક્ષાપર્યાય પછી સ. ૧૯૩૨માં ખુટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લીધી. એ . 2010_04 Page #669 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે ૩૭૫ જમાનામાં આ એક ઐતિહાસિક ઘટના હતી. સં. ૧૯૩૨નું ચાતુર્માસ ભાવનગર કરીને તેઓશ્રી રાજસ્થાનમાં થઈ પંજાબમાં પાંચ વર્ષ વિચર્યા. ત્યાર બાદ પાછા ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાધનપુર, મહેસાણા, પાલીતાણું આદિ સ્થળોએ ચાતુર્માસ કર્યા. સમગ્ર જૈન સમાજ પર પૂજ્યશ્રીને ખૂબ જ પ્રભાવ હતું. તેમની મેઘાવી વાણી સાંભળવા માટે ગામડે ગામડે લોકે એકત્રિત થતા. સંઘના–મહાજનના આગેવાને પાંચ-દસ માઈલ સામે જઈને તેઓશ્રીનું સામૈયું કરતા, આની પ્રતીતિ તે તેમને પાલીતાણામાં આચાર્યપદવી આપવામાં આવી ત્યારે થઈ. એ જમાનામાં પ્રવાસનાં અલ્પતમ સાધન હોવા છતાં, આ પ્રસંગે ગુજરાત, રાજસ્થાન, પંજાબ આદિ પ્રાંતમાંથી, દેશના જુદાં જુદાં નગરેમાંથી, પાંત્રીસ હજારથી પણ વધુ માણસે એકત્રિત થયા હતા. એ પૂજ્યશ્રીની લેકપ્રિયતાને ઉજજવળ પ્રસંગ હતે. તેઓશ્રી પંજાબી, ગુજરાતી, હિન્દી, અર્ધમાગધી, સંસ્કૃત આદિ ભાષા ઉપર ખૂબ જ પ્રભુત્વ ધરાવતા હતા. તેથી અનેક ગ્રંથોના અધ્યયન ઉપરાંત ધર્મશાની ચર્ચા કરતા. મહાન ગ્રંથની રચના એ પણ તેમના સાધુજીવનનું ભગીરથ કાર્ય હતું. તેઓશ્રીએ લખેલા ગ્રંથમાં જેન તત્ત્વદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, તત્વનિર્ણયપ્રસાદ, સમ્યકત્વશદ્વાર, શ્રી ધર્મવિષયક પ્રશ્નોત્તર, નવતત્વ તથા ઉપદેશબાવની, જેન મતવૃક્ષ, શિકાગે પ્રશ્નોત્તર, જૈન મત કા સ્વરૂપ, ઈસાઈ મત-સમીક્ષા, ચતુર્થ સ્તુતિનિર્ણય ભાગ ૧-૨; આ ઉપરાંત, તેઓશ્રીએ સ્નાત્ર પૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશ સ્થાનક પદ પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા, સંખ્યાબંધ સ્તવને, પદો અને સન્ઝાની પણ રચના કરી છે. આ બધા ગ્રંથમાં તેમણે જૈનધર્મ અને તત્ત્વદર્શનનાં વિવિધ પાસાઓની ઘણી વિગતે છણાવટ કરી છે. આ બધા ગ્રંથમાં, તેઓશ્રીએ જૈનધર્મ વિષે લખેલાં ગ્રંથમાં “જેન તત્ત્વદર્શ’ નામનું એક માત્ર દળદાર ગ્રંથ વાંચીએ તે પણ જૈનધર્મને સમગ્ર સાર એમાં આવી ગયેલે જણાશે. તેઓશ્રીએ એમાં જૈનધર્મની અન્ય ધર્મો સાથે તટસ્થ અને તુલનાત્મક સમીક્ષા કરીને જેનધર્મની વિશેષતા શી છે તે દર્શાવ્યું છે. “સમ્યક્ત્વ શલ્યદ્વાર ” નામના ગ્રંથમાં જૈનધર્મ મૂર્તિપૂજામાં શા માટે માને છે તે આગમગ્રંથ અને ઇતિહાસમાંથી પૂરાવાઓ આપીને સિદ્ધ કરી બતાવ્યું છે. હિન્દી ભાષા પર પ્રભુત્વ હોવાથી ઘણી કાવ્યરચનાએ હિન્દીમાં પણ કરી છે. આ પ્રકારનું પૂજાસાહિત્ય હિન્દીમાં આપનાર તેઓશ્રી સર્વ પ્રથમ હતા. પૂ. આત્મારામજી મહારાજ વિદ્વાન હતા તે સાથે વિનયશીલ પણ હતા. જેટલા લોકપ્રિય અને સન્માનનીય હતા તેટલા લેકચાહક અને કાદર ધરાવનાર પણ હતા. આ ગુણે વિશે તેમની આસપાસ અનેક પ્રસંગે નોંધાયા છે, જેની સુવાસ ઘણું લાંબા સમય સુધી જેને શાસનમાં ફેલાતી રહેશે. તેઓશ્રી પિતાનાથી દીક્ષા પર્યાયમાં મોટા હોય (પછી ભલે પદવીમાં નાના હોય તો પણ તેમને વંદન કરતા. તેમણે આવા સાધુઓને સન્માન આપવામાં પિતાના ચારિત્રને ઉજજવળ કરેલું જોઈ શકાશે. વિદ્વત્તા અને વિનયના આ સુગને લીધે પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા દરેક સમ્પ્રદાયના લેક પર રહેતી. એટલે જ તે જમાનામાં પંજાબમાં ઉગ્રપણે ચાલ્યા આવતા મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી વચ્ચેના ઘેરા વિખવાદને તેઓશ્રી શમાવી શક્યા. એટલું 2010_04 Page #670 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શાસનપ્રભાવક જ નહિ, પંજાબમાં જૈન, હિન્દુ, મુસલમાન, શીખ ધર્મો વચ્ચે ચાલતી વિસંવાદિતાને મિટાવી શક્યા, ચારે ધમીઓ વચ્ચે સુમેળ અને સહકારની ભાવના સ્થાપી શક્યા. અને પરિણામે એમના ભક્તજનમાં માત્ર જેને જ નહોતા, પરંતુ શીખ અને મુસલમાને પણ તેમના ચુસ્ત અનુયાયીઓ બન્યા હતા. તે જમાનાના ધર્મઝનૂની માનસ ધરાવતા લોકોમાં આવો એખલાસ સ્થપાય એ નાનીસૂની સિદ્ધિ નથી. સાઈઠ વર્ષના આયુષ્યમાં તેઓશ્રીએ અનેક ભગીરથ કાર્યો કર્યા. લોકમાં ધર્મ પ્રત્યેની અદ્દભુત જાગૃતિ આણી. શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે અનેક સમાજોપયોગી કાર્યોની-પ્રવૃત્તિઓની રચના કરી. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં વ્યક્તિ, કુટુંબ, સંસ્થા કે સંઘના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોના નિરાકરણ કર્યા. એ મહામના સાધુ શ્રેષ્ઠ સં. ૧૯૫૩ના ચાતુર્માસ માટે ગુજરાનવાલા ( હાલ પાકિસ્તાનમાં) તરફ વિહાર કરતા હતા ત્યાં તેમની તબિયત બગડી. ઉગ્ર વિહાર થઈ શક્યો નહીં. હાંફ ચડવા લાગ્યો. ગુજરાનવાલા પહોંચ્યા. જેઠ સુદ ૭ને દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે એકદમ શ્વાસ ચડ્યો. તેઓશ્રી ઊઠીને આસન ઉપર બેઠા. શિષ્યમંડળ દોડી આવ્યું. તેમણે આસન ઉપર બેસીને ત્રણ વાર “અન , અર્ણન, અન” એમ મંત્રોચાર કર્યો અને બોલ્યા, “લે ભાઈ, અબ હમ ચલતે હૈ સબ કે ખમાતે હૈ.” અને તેઓશ્રીના ભવ્યાત્માએ નશ્વરદેહ છોડી દીધે. પૂજ્યશ્રીના કાળધર્મ પામ્યાના સમાચાર જોતજોતામાં સમગ્ર ભારતવર્ષમાં ફેલાઈ ગયા. અનેક સ્થળે તેઓશ્રીની પ્રતિમાની અને પાદુકાની સ્થાપના થઈ. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થ પર પણ પૂજશ્રીની પ્રતિમાઓ સ્થાપવાનો નિર્ણય થયે, એ તેમની અક્ષરકીર્તિનું ઉજજવળ દૃષ્ટાંત છે. તેઓશ્રી પિતાને સમુદાયની ધુરા પ્રિય શિષ્ય શ્રી વલ્લભસૂરિને સંપતા ગયા. પંડિત સુખલાલજી તેમને અંજલિ આપતાં લખે છે : “આત્મારામ પરમ વિદ્વાન હતા, શક્તિસંપન્ન હતા અને તત્ત્વપરીક્ષક હતા. પરંતુ તે બધા કરતાં વિશેષ તે તેઓ ક્રાંતિકારી પણ હતા. એમણે સંપ્રદાયબદ્ધતાની કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યું હતું, એ જ બતાવે છે કે તેઓ શાંત ક્રાંતિકારી હતા.” (સંકલન : પ્રા. રમણલાલ ચી. શાહ – “પ્રબુદ્ધજીવનને તા. ૧-૭-૮૬ના અંકમાંથી સાભાર.] વચનસિદ્ધ વિભૂતિ : હૃદયસ્પર્શી પ્રવચનકાર ચમત્કારિક ચારિત્રધર પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર્ય પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી ગણિવર શાંતિની મૂતિ સમા હતા. પ્રેરણાનું કેન્દ્રસ્થાન હતા. સુગ્યને લેગ્ય સ્થાને સ્થાપવા પિતાને ઉપાધ્યાયપદે આરૂઢ થવું પડ્યું હતું. 2010_04 Page #671 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૭૭ તેઓશ્રી ભાવનગર પાસેના બાડી–પડવાના વતની હતા. ભાવસાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. પૂ. મુનિવર શ્રી ભણવિજ્યજી મહારાજના પરિચયથી વૈરાગ્યવાસિત બન્યા હતા. લગ્ન થયાને થડે સમય થયું હતું, છતાં સંયમના રાગે પંજાબમાં દીક્ષા લેવા માટે ગયા. પરંતુ સંબંધીઓને ખબર પડતાં પંજાબમાંથી પાછા લઈ આવ્યા. તેમના માતુશ્રીએ કહ્યું કે, “તું મારે એકને એક પુત્ર છે. મારી સંભાળ કોણ લે? તારે પુત્ર થાય પછી દીક્ષા લેવી હોય તે ખુશીથી લેજે. વીરજીભાઈએ માતાની આ વાત કબૂલ રાખી. એક વખત વીરજીભાઈ આઠ આના અને તપેલી લઈને ઘી લેવા માટે જતા હતા, ત્યાં રસ્તામાં એક બ્રાહ્મણે સમાચાર આપ્યા કે, “વીરજી ! તારી વહુએ દીકરાને જન્મ આપે છે.” બસ, આ સાંભળી હાથમાંની તપેલી અને આઠ આના પિલા બ્રાહ્મણને આપી દીધાં અને કહ્યું કે, “મારી માતાને કહેજો કે વીરજી દીક્ષા લેવા ગયે.” આ સમાચાર મળતાં માતાને પણ ખાતરી થઈ કે હવે વીરજી પાછા નહિ આવે. વીરજીભાઈ સીધા પંજાબ પહોંચ્યા અંબાલામાં પૂ. આત્મારામજી મહારાજે તેમને દીક્ષા આપી, અને પિતાના શિષ્ય જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વીરવિજ્યજી જ્ઞાનધ્યાનમાં લાગી ગયા. તેઓશ્રી વ્યાખ્યાન સરસ આપતા. ઉપરાંત, અચ્છા કવિ, ગાયક અને સમર્થ મુનિવર્ય પણ હતા. શુદ્ધ ચારિત્રપાલનના પ્રભાવે તેઓશ્રીના જીવનમાં ચમત્કાર જેવા અનેક પ્રસંગ બનેલા. તેઓશ્રી વચનસિદ્ધ પણ હતા. તે વિશેના એક-બે પ્રસંગો નેંધપાત્ર છે: તેઓશ્રી ગુરુવે આદિ સાથે સૌરાષ્ટ્રમાં પધારેલા ત્યારે ભાવનગર પાસે સાદર ગામે પૂજ્ય મુનિશ્રી દાનવિજ્યજી મહારાજ (પંજાબી) આદિએ સવારે વિહાર કર્યો અને પિતે નવકારસી વાપરવા રોકાયા. તેઓશ્રીએ પછી આઠ વાગે વિહાર કર્યો. પૂ. દાનવિજયજી મહારાજ દસ માઈલ ચાલીને કેળીયાક પહોંચ્યા, તે પૂ. વીરવિજયજી ઉપાશ્રયમાં બેઠા હતા ! શ્રાવકેએ કહ્યું કે, “પૂજ્યશ્રી તે આઠ વાગ્યાના અહીં આવી ગયા છે ! તમે કેમ મોડા પડ્યા?” આ સાંભળી બધા આશ્ચર્યચકિત થઈ ગયા ! શિહેરમાં મૂંગે નામે પિપટ ઉપાશ્રયમાં કામ કરે. એક વખત પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પધાર્યા. પિપટ ઉપાધ્યાયજી મહારાજના પગ દાબે. પૂજ્યશ્રીએ પૂછ્યું કે, “કેણ છે?” પિપટ મૂંગો હોવાથી શી રીતે જવાબ આપે? ત્યાં તે ઉપાધ્યાયજી મહારાજ બોલ્યા કે, “અરે બોલ, બોલતે કેમ નથી ?...” અને પિપટ બોલતે થઈ ગયે! એક વખત તેઓશ્રી ખંભાતમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા. ત્યાં અચાનક પૂ. ઉપાધ્યાયજી મહારાજ પિતાના હાથમાં રહેલી મુહપત્તિ મસળવા લાગ્યા. આ જોઈને શ્રાવકોએ પૂછયું, તે કહે, “ભાવનગર-વડવાના ઉપાશ્રયમાં પાટ સળગતી હતી તે ઓલવી નાખી.” શ્રાવકે આશ્ચર્ય પામ્યા. અને ભાવનગર તપાસ કરાવી તે ખબર મળ્યા કે તે સમયે પાટ સળગી હતી અને આપે આપ બૂઝાઈ પણ ગઈ હતી! શ્ર. ૪૮ 2010_04 Page #672 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ દીક્ષા પછીના પ્રથમ વર્ષે જ શ્રી રામવિજયજી મહારાજને તેમણે વ્યાખ્યાન કરવાના આદેશ આપ્યા, અને વ્યાખ્યાન સાંભળીને પીઠ થાબડતાં કહ્યું કે, ‘તુ અચ્છા વ્યાખ્યાતા હૈગા. ’ આ ભવિષ્યવાણી એટલી બધી સચાટ પૂરવાર થઇ કે એમનાં મૂર્તિમંત ઉદાહરણ રૂપે આચાય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ચારિત્ર સાક્ષીભૂત છે. આવા ચમત્કારે પછી તાબડતાબ ત્યાંથી વિહાર કરી જતા ! જન્મ : સ. ૧૯૦૮ : પડવા ગામ ( ભાવનગર ). દીક્ષા : સ. ૧૯૩૫ અંબાલા ( પ ંજાબ ), ઉપાધ્યાયપદ : સ. ૧૯૫૭ ( પાટણ ). સ્વ`વાસ : સ`. ૧૯૭૫ ( ખંભાત ). ( સંકલન : - શ્રી દાન–પ્રેમ વશવાટિકા 'માંથી સાભાર. ) જે સિદ્ધાંત અને સમાચારીની રક્ષા માટે અને તેથી જ શ્રી જૈનશાસનમાં જે પ્રસિદ્ધિ પામ્યા એવા શાસનપ્રભાવક જુસાપૂર્વીક ઝઝુમ્યા ‘સત્ક્રમ સૌંરક્ષક ’ તરીકે પૂ. આચાર્ય દેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ વમાનમાં વિચરતા મેાટા ભાગના સાધુસમુદાયના એક પ્રભાવક નાયક તરીકે પૂ. આત્મારામજી મહારાજનુ નામ અવિસ્મરણીય રહે તેવું છે. તેઓશ્રીની પાટ પર પણ એવા જ પ્રભાવશાળી પુરુષ થઈ ગયા. તેમનું નામ હતું. સદ્ઘ સંરક્ષક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ. પૂ. મુનિવર શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્ય, પૂ. આત્મા રામજી મહારાજના પ્રભાવક પટ્ટધર અને શ્રી સુધર્માંસ્વામીજીની ૭૪મી પાને પોતાના પ્રચંડ ચારિત્રપ્રભાવથી અને નીડર પડકારથી શેાભાવી જનારા આ મહાપુરુષ અનેક રીતે પૂ. આત્મારામજી મહારાજના ઉત્તરાધિકારી હતા. કોઈની યે શેહમાં નહિ તણાવાની, સત્યના નિરુપણમાં સિંહ જેવા નાદ જગાવવાની અને નિઃસ્પૃહતાની પરાકાષ્ટાની કળા તેમણે પૂ. આત્મારામજી મહારાજ પાસેથી મેળવી હતી. બાર વર્ષની ઉંમરે તેમણે યતિ–દીક્ષા મેળવી હતી. પણ તપ-ત્યાગની સાધના કરવા નીકળનારને એ પાલવે ખરી ? તેથી તે સ્થાનકવાસી દીક્ષિત બન્યા. આ સંપ્રદાયમાં ત્યાગ હતા, પણ સત્ય નહતું. તેથી અંતે પૂ. આત્મારામજી મહારાજ સાથે તેમણે પણ સ ંપ્રદાયત્યાગ કર્યો અને સંવેગી દીક્ષા સ્વીકારીને મુનિશ્રી કમલવિજયજી બન્યા. 2010_04 પૂ. કમવિજયજી મહારાજના લલાટે બ્રહ્મનું તેજ ઝગારા મારતું હતું. તેઓશ્રી માટે ભાગે હિન્દીમાં જ બેાલતા. અને ખેાલતા થાડું, પણ નાભિના ઊંડાણમાંથી શબ્દો એવા નીકળતા કે મુમુક્ષુઓ માટે તે એ મેલ મા દર્શોક મશાલ બની જતા. ભલભલા રાજા મહારાજાને શરમાવે એવા રૂપના ધારક આ મહાપુરુષ હિંસાના હિમાયતી રાજવીએ સમક્ષ અહિંસાના એવા સચાટ અને સજ્જડ ઉપદેશ આપતા કે સહુવતી આને ય ત્યારે એમ થઈ Page #673 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૭૯ જતું કે, મહારાજ આ કેટલું બધું કડક સંભળાવી રહ્યા છે ! પરંતુ તેઓશ્રીનાં વચનની ધારી અસર થતી. પૂ. આત્મારામજી મહારાજની પાટ પૂજ્યશ્રીએ વફાદારી અને વીરતાથી દીપાવી. જીવનમાં એવા પ્રસંગો આવ્યા કે જ્યારે કડવા થઈને ય સત્યની રક્ષા કરવાનો પ્રસંગ ઊભે થયે ત્યારે ઘરના કે પરના ભેદ રાખ્યા વિના તેઓશ્રીએ જે શાસ્ત્રચુસ્તતા દાખવી તેને ઇતિહાસ ખૂબ ગૌરવભર્યો છે. ખુમારી, સત્યપ્રીતિ અને પવિત્રતા તે તેઓશ્રીની જ. જીવનનાં છેલ્લાં વર્ષોમાં શહેરમાં રહેવાનું થતાં, ત્યાં થઈ રહેલે મર્યાદાને સાર્વત્રિક લોપ જઈને તેઓશ્રી બોલી ઊઠ્યા કે, “શહેરી લેગ ચંદન કી ચિતા સે જલાયેંગે, તો લકડી સે જલાનેવાલે ગામડે મૌજૂદ છે. મૃત્યુ બિગાડના નહીં હૈ” અને પૂજ્યશ્રી શહેર છોડીને, ગામડામાં જઈને સાધનામાં મગ્ન બન્યા. અંતે એક મોટા શહેરની પાસે આવેલા ગામડામાં જ તેમનું જીવન સમાધિપૂર્વક પૂર્ણ થયું. તેઓશ્રીએ શાસનની રક્ષા કાજે પિતાની જાતને વિચાર કર્યા વિના જે છાવરી દાખવી તે વિરલ કહી શકાય તેવી હતી. પૂજ્યશ્રીની ટૂંકી વિગતે નીચે પ્રમાણે છે : જન્મ : સં. ૧૯૦૮ સરસા (પંજાબ), યતિ દીક્ષા : સં. ૧૯૨૦ (પંજાબ), સ્થાનકવાસી દીક્ષા : સં. ૧૯૨૯ જીરા (પંજાબ), સંવેગી દીક્ષા : સં. ૧૯૩૨ અમદાવાદ, આચાર્યપદ : સં. ૧૯૫૭ પાટણ અને સ્વર્ગવાસ : ૧૯૮૩ જલાલપુર (નવસારી). પોલીસ પટેલમાંથી પલટાયેલાં, પ્રખર વ્યક્તિતવના ધારક એવા શાસનના સમર્થ સેનાની : સકલાગમ રહસ્યવેદી : જ્યોતિષમાર્તડ મહાપુરુષ પૂ. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પૂ. આત્મારામજી મહારાજના સમુદાયે એકત્રિત થઈને શ્રી કમલવિયજી મહારાજને આચાર્યપદારૂદ કરવાનો નિર્ણય લીધે અને પાટણમાં એ પ્રસંગ ઉજવાય ત્યારે શ્રી વીરવિજ્યજી મહારાજે સૌની ઇચ્છાને માન આપીને ઉપાધ્યાયપદને સ્વીકાર કર્યો હતો. પૂ. આચાર્યશ્રી કમલસૂરીશ્વરજી મહારાજની પાટને ભાવતા પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ સમર્થ મુનિવર્યા હતા. પરંતુ સં. ૧૯૭૫માં તેઓશ્રી સ્વર્ગવાસી બનતાં આ પાટ-પરંપરા પર શ્રી કમલસૂરીશ્વરજી મહારાજે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ અને શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજને સ્થાપિત કર્યા. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા બે અણમોલ રત્નના ઘડવૈયા તરીકે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ જૈનશાસનને જે પ્રદાન કર્યું છે તેનું તે મૂલ જ થાય તેમ નથી ! ઝીંઝુવાડાના વતની આ મહાપુરુષે ૨૨ વર્ષની વયે પૂ. ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજના શિષ્ય બનીને, સંયમ સ્વીકારીને, જ્ઞાન-ધ્યાન 2010_04 Page #674 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શાસનપ્રભાવક અને જપ-તપની એવી તે ભીષ્મસાધના કરી અને કરાવી કે આ યુગમાં એક પ્રખર વિદ્વાન, એક ચુસ્ત ચારિત્રપાલક અને ભીમ-કાન્ત ગુણના અનેરા ધારક તરીકે શ્રીમદ્ વિજ્યદાનસૂરીશ્વરજી મહારાજાનાં નામ અને કામ એકી અવાજે વખણાઈ ગયા! * તેઓશ્રી તિષ વિષયના અજોડ અભ્યાસી હતા. સકલ આગમના રહસ્યના વેત્તા હતા. તેથી “સકલાગમ રહસ્યવેદી” તરીકે સુપ્રસિદ્ધ બનેલા. આ પુણ્યપુરુષને પ્રભાવ કેઈ ઓર જ હતો ! સાધુસંસ્થા જ્યારે એમાં હતી ત્યારે તેમણે ૬૦-૭૦ શિષ્યનું સર્જન કર્યું, તે એ વાતની સાક્ષી પૂરે છે કે કઠોર ચારિત્રપર્યાયના સાધક/આરાધકને એ જ શિષ્યસમુદાય મેટી સંખ્યામાં મળી રહે છે. કેઈપણની ભૂલ થાય તે એની સામે પુણ્યપ્રપ ઠાલવવાની જવાબદારી અદા કરનારા અને પછી પાછું એટલું જ વાત્સલ્ય વહાવનારા આ મહાપુરુષે જ્ઞાન અને ચારિત્રનાં એવાં બીજ વાવ્યાં કે, એને વિકસાવનારા બે મહાપુરુષ-શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના રૂપમાં આપણને મળી આવ્યા! તે સમયે કઈ પણ ચર્ચાસ્પદ બાબતમાં પૂ. દાનસૂરીશ્વરજી મહારાજને બોલ પ્રમાણુ ગણતે. આટલી હદ સુધી તેઓશ્રીની પ્રતિષ્ઠા હતી તેના મૂળમાં તેમનું અગાધ જ્ઞાન અને ઊંડી ચારિત્રનિષ્ઠા હતાં. પાટડી જેવા નાનાં ગામને પોતાની સ્વર્ગારોહણભૂમિ દ્વારા ઐતિહાસિક બનાવી જનારા આ મહાત્માની તવારીખે નીચે પ્રમાણે છે: જન્મ : સં. ૧૯૨૪ ઝીંઝુવાડા, દીક્ષા : સં. ૧૯૪૬ ઘેઘા, આચાર્યપદ : સં. ૧૯૮૧ છાણી અને સ્વર્ગવાસ : સં. ૧૯૯૨ પાટડી. વડોદરા મુનિ સંમેલનના મોભી ? શાસનહિતિષી પૂ. આચાર્યશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ સંવેગી સાધુતાના પાલક પિતા, વડોદરાના મુનિસંમેલનના આદ્ય પ્રેરક અને પ્રમુખ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ જેનસંઘમાં અનેક રીતે વિખ્યાત છે. તેમને શાસ્ત્રાભ્યાસ, સાધુઓ પર અદ્વિતીય પ્રભાવ અને શાસનહિત આજ સુધી ચિરસ્મરણીય રહ્યા છે. મૂળે રાધનપુરના વતની, પણ વર્ષોથી પાલીતાણા આવીને વસેલા કેરડિયા કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ દેવચંદ નેમચંદ અને માતાનું નામ મેઘબાઈ હતું. આ ખાનદાન, આબરૂદાર, રાજ્યમાન્ય અને ગર્ભશ્રીમંત માતાપિતાને ઘેર સં. ૧૯૧૩માં ચૈત્ર સુદ ૩ ને સેમવારે ચોથા પુત્ર તરીકે તેમને જન્મ થયે. તેમનું સંસારીનામ કલ્યાણચંદ્ર હતું. કલ્યાણચંદ્રને અભ્યાસ ભાવનગરમાં થયે. ભણવામાં તેઓ ખૂબ જ હોંશિયાર હતા. તેમની વિદ્યાર્થી અવસ્થામાં જ સં. ૧૯૨૭ના જેઠ વદ પાંચમને દિવસે પિતાનું અવસાન થયું. ત્યાર પછી ભાઈ ની પ્રેરણાથી ધર્મને રંગ લાગ્યો. દિવસે દિવસે ધર્મના રંગે રંગાવા લાગ્યા. 2010_04 Page #675 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૩૮૧ શેડો સમય વીત્યો ત્યાં તેમના ભાઈભાભી મૃત્યુ પામ્યાં. આ દુઃખદ બનાવથી તેમને આત્મા પૂર્ણ પણે વૈરાગ્ય તરફ ઢળી ગયે. આ વૈરાગ્ય રૂપી વેલ શ્રી વૃદ્ધિચંદજી મહારાજના સમાગમ રૂપી અમૃત મળતાં પાંગરતી ચાલી. અને વિ. સં. ૧૯૩૬ના વૈશાખ વદ ૮ને દિવસે અમદાવાદ પાસેના ગામે દીક્ષા ગ્રહણ કરી અને તપાગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મહારાજના શિષ્ય શ્રી કમલવિજયજી તરીકે જાહેર થયા. તેઓશ્રીને સં. ૧૯૩૭ના કારતક વદ ૧૦ને દિવસે વડી દીક્ષા અમદાવાદ મુકામે આપવામાં આવી. મુનિશ્રી કમલવિજયજીએ સમર્થ ગુરુવર્ય સાથે રહીને શાસ્ત્રને અભ્યાસ શરૂ કર્યો. અને એક યા બીજા સાધુવર્ય પાસે રહી જાય, વ્યાકરણ, કેષ, કાવ્ય આદિને અભ્યાસ પૂરો કર્યો. “સૂત્રસિદ્ધાંત'ના જાણકાર શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસેથી આગામે પ્રાપ્ત કરી લીધાં. વિ. સં. ૧૯૪૬માં શ્રી મૂળચંદજી મહારાજ કાળધર્મ પામતાં સમુદાયની સગવડ સાચવવા ગદ્વહન કરીને તેઓશ્રી સં. ૧૯૪૭ના જેઠ સુદ ૧૩ ના દિને પંન્યાસપદથી અલંકૃત થયા. પરંતુ પૂજ્યશ્રીની ક્રિયાશીલતા અને વિદ્વત્તાથી આખો જેનસમાજ મુગ્ધ બની ગયું હતું, તેથી તેઓશ્રીને અમદાવાદમાં ૧૦-૧૨ હજારની માનવમેદની વચ્ચે સં. ૧૯૭૩ના મહા સુદ ૬ને રવિવારે આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ, ઠેર ઠેર વિહાર કરતાં કરતાં પૂજ્યશ્રી ઉપદેશ આપતાં કે, માનવસમાજનાં દુઃખ દૂર કરવા માટે જેનેને અહિંસાધર્મ જ વધારે અનુકૂળ છે. તેઓશ્રીએ ઘણું જગ્યાએ ઝગડાઓ મિટાવ્યા હતા. વડોદરામાં વેતાંબર શ્રમણ સંઘનું સંગઠન તેમનાની થયું હતું. પ્રખર વિદ્યાભ્યાસી હોવા છતાં સમાજમાં શાંતિ માટે હૃદયપૂર્વક પ્રયત્નો કરવામાં શિથિલતા દાખવતા નહીં. તેથી પૂજ્યશ્રી જયાં જ્યાં જતાં ત્યાં ત્યાં શાંતિને પરિચય થતું. આ કાર્ય માટે તેઓશ્રી સતત પરિશ્રમ કરતા. “ઊઠો, જાગો અને મંઝિલે પહોંચે નહીં ત્યાં સુધી વણઅટકી કૂચ ચાલુ રાખો.” એ ધ્યેયમંત્ર તેમના ચારિત્રમાં ચરિતાર્થ થયો હતે. - પૂજ્યશ્રીએ પ ચાતુર્માસ અમદાવાદમાં, ૬ પાલીતાણામાં, ૫ સુરતમાં, ૩ વડોદરામાં ૨ પાટણમાં, ૨ કપડવંજમાં અને ઘેરાજી, મહેસાણા, ચાણસ્મા, ઊંઝા, લીંબડી, વઢવાણ, પાદરા, મુંબઈ, પૂના, યેવલા, બુરાનપુર, ડભેઈ બીજાપુર, ખેડા આદિ શહેરમાં એક એક ચાતુર્માસ કર્યા હતા. વડોદરા મુકામે ભરાયેલા મુનિસંમેલનના પ્રમુખપદે રહીને સાધુસમુદાયની શુદ્ધિ માટે અભૂતપૂર્વ કરાવો કર્યા હતા. એક મહાન દીર્ઘદશી મહાત્માઓમાં આજે પણ તેઓશ્રીની ગણના થાય છે. સં. ૧૯૭૮માં વૈશાખ સુદ ૧૦ના તેઓશ્રીએ સુરતમાં સ્વહસ્તે પં. આણંદસાગરજીને આચાર્યપદ આપ્યું. ત્યાંથી વિહાર કરી બારડોલી પધાર્યા. આ સુદ ૮ને દિવસે ઈન્ફલ્યુએન્ઝા થવાથી તબીયત કથળી અને આસો સુદ ૧૦ના દિવસે પ્રતિક્રમણ કરતાં સ્વર્ગગમન કર્યું. 2010_04 Page #676 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શાસનપ્રભાવક બ્રહ્મચર્યની નિષ્ઠા અને તપોધર્મની તેજસ્વિતા ધારણ કરનારા નવયુગ – પ્રવર્તક, શાસ્ત્ર વિશારદ પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાળા ) મહારાજ પ્રાકૃતિક દથી નયનરમ્ય મહા નગરીમાં “શ્યામવચ્છ” જેવા પવિત્ર ખાનદાન કુળમાં રામચંદ્ર શેઠ અને કમળા શેઠાણ ઉદાર, સરળ, શીયળસંપન્ન અને જૈનધર્મના રંગે રંગાયેલાં રહેતાં. સત્વરિત કુટુંબમાં ચારિત્રશીલ સંતાન જન્મે છે અને સ્વ–પરના કલ્યાણમય કાર્યો કરીને જગતને ઊર્ધ્વગામી બનાવે છે. આવા એક પુણ્યશાળી દંપતીને ત્યાં પૂજ્યશ્રીને જન્મ થયે હતે. જન્મનામ મૂળચંદ હતું. બાળપણથી ધર્મ પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા મૂળચંદને શાળાના શિક્ષણમાં બહુ રસ પડથો નહીં, એટલે પિતાએ દુકાને બેસાડી દીધા. વેપાર-ધંધા કરતાં કરતાં મૂળચંદ સટ્ટાને રવાડે ચડી ગયા. એમાં એક વાર મોટી ખોટ ખાધી. પિતાએ ઠપકે આયે. આ આઘાતથી મૂળચંદની વૈરાગ્યવૃત્તિ જાગી ઊઠી. તે ભાવનગર આવ્યા. ત્યાં પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજના વ્યાખ્યાન શ્રવણનો અવસર પ્રાપ્ત થયે. મૂળચંદ મુનિવર્યશ્રીની વાણીથી અત્યંત પ્રભાવિત થયા. તેણે દીક્ષા લેવાને અટલ નિર્ધાર કર્યો. પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ પાસે દીક્ષા લઈ મુનિ ધર્મવિજયજી બન્યા. સંસારી જીવનની તડકી-છાંયડીમાંથી મુક્ત થયેલાં પૂજ્યશ્રીએ સંયમજીવન સ્વીકારીને નિશ્ચય કર્યો કે ગુરુદેવનાં ચરણોની સેવા કર્યા વિના સૂવું નહીં; પઠન પાઠન અને દીક્ષા પાલનમાં નિરૂધમી અને નિરૂત્સાહી થવું નહીં; અસંયમનાં સ્થાને ઉપસ્થિત કરવાં નહીં; ટૂંકી દૃષ્ટિને સ્થાને જેનશાસનને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જવાની પ્રવૃત્તિઓ ચલાવવી. આવા નિષ્ઠાવાન નિર્ણયથી તેઓ બહુ જ ટૂંકા ગાળામાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કેષ ઉપરાંત આગમના અઠગ અભ્યાસી બની રહ્યા. સમાજમાં દીર્ઘદ્રષ્ટિ ધરાવતા દિગ્ગજ પંડિતો તૈયાર કરવાને ઈરાદે, અત્યંત પરિશ્રમ વેઠીને, કેટલાક વિદ્યાર્થીઓ અને મુનિરાજોને સાથે લઈ જઈને બનારસ (કાશી)માં પુણ્યપવિત્ર શ્રી યશોવિજયજી મહારાજ”ના નામે સંસ્કૃત પાઠશાળા સ્થાપી. આ પાઠશાળામાં સર્વ પ્રકારેને વ્યવસ્થિત અભ્યાસ આરંભાયે. તદુપરાંત, પૂજ્યશ્રીના અથાક પ્રયત્નોથી વ્યાકરણ, કાવ્ય, ન્યાય, કેષ આદિ ગ્રંથો અને વિશેષાવશ્યક જેવા આગમિક ગ્રંથનું પ્રકાશન થયું. આ ગ્રંથ વિના મૂલ્ય ભારતમાં અને પાશ્ચાત્ય દેશોમાં મકવવામાં આવ્યા. આમ, તેઓશ્રીના વરદ્ હસ્તે જેનશાસનની અભૂતપૂર્વ સેવા થઈ, એટલું જ નહિ; પણ પૂજ્યશ્રીએ પ્રગટ કરેલાં આ ગ્રંથનાં વિવરણોએ પણ સાહિત્યક્ષેત્રે અદ્ભુત પ્રભાવ પાથર્યો. દા. ત. ન્યાયના ગ્રંથે શાંકરભાષ્યના ભક્તોએ જોયા ત્યારે ખબર પડી કે મહાવીર સ્વામીને સ્વાદુવાદ સંશયવાદાત્મક નથી, પણ નિર્ણયાત્મક સત્ય છે. પારસ્પરિક કલેશે અને મિથ્યા વાગ્યુદ્ધો સમાવવા માટે સર્વથા સક્ષમ છે. તે જ પ્રમાણે, આગમિક ગ્રંથોને જોયા પછી પંડિતોને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની મર્યાદાને ખ્યાલ આવ્યું. 2010_04 Page #677 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૩૮૩ પૂજ્યશ્રી શાની ચર્ચા-વિચારણા, વાદ-વિવાદ અને નૂતન અર્થઘટન કરવામાં પારંગત હતા. પરિણામે, તેઓશ્રી સામે કેઈ વિરોધ ટકી શકતે નહીં. અંગ્રેજ રાજ્યમાં ગરાઓ ચામડાના બૂટ પહેરીને આબુના જૈન મંદિરમાં જતા. એ બાબત છે. થેમસના માધ્યમથી લંડનની પાર્લામેન્ટ સાથે પત્રવ્યવહાર કરીને પૂજ્યશ્રીએ આ દુર્વર્તન બંધ કરાવ્યું હતું. આ પ્રસંગે તેમની તેજસ્વી પ્રતિભાના સાક્ષી બની રહ્યા છે. વ્યક્તિત્વ એ ટચનું સોનું બન્યા વગર વતૃત્વમાં પ્રભાવકતા, હિમકામિકા અને મધુરતા આવતા નથી. પુ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના વ્યક્તિત્વમાં પણ ગુરુદેવના આશીર્વાદ હતા; બ્રહ્મચર્યધર્મની નિષ્ઠા હતી, ઉઘાડાં પુસ્તક જેવું સર્વથા નિર્દભ જીવન હતું. જગડુ શાહના અન્નભંડાની જેમ પૂજ્યશ્રીનાં જીવન-કવને પણ અન્ય જીવો માટે ખુલ્લાં હતાં. આંખમાં સમતારસ હતે. કાન અન્યનાં દુઃખદર્દ સાંભળવાં તત્પર હતાં. ચરણ ગમે તે સ્થળે અને સમયે ધર્મોપદેશ કરવા માટે સદા તૈયાર રહેતાં. વેદ-વેદાંત–ઉપનિષદ્ ભગવદ્ગીતા-મહાભારત આદિ ગ્રંથમાંથી લોકો ટાંકતા જઈ વ્યાખ્યાન આપતા. આચાર્યશ્રીની દલીલો શ્રોતાવર્ગને બહુ સરળતાથી સમજાઈ જતી. આવા વક્તવ્ય-કૌશલ્યને લીધે તેઓશ્રી માંસાહારવિધી ચળવળને સફળ બનાવી શક્યા હતા. કીડાઓના સંહારથી બનતાં રેશમનાં વસ્ત્રોને ત્યાગ કરી, શુદ્ધ ખાદી પરિધાન કરવાને પ્રચાર કર્યો. પૂજ્યશ્રીના આ અભિયાનમાં જૈનશાસનમાં નવી હવાને સંચાર કર્યો. દીક્ષાપર્યાય દરમિયાન સીમિત પ્રદેશમાં જ વિહાર કરીને પૂજ્યશ્રી અટકળ્યા નહોતા; પરંતુ બંગાળ, બિહાર, આસામ, ઓરિસા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મારવાડ, ખાનદેશ, વિદર્ભ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાન્તમાં વિહાર કરીને જૈનધર્મ પ્રત્યેના વિધમીઓના અજ્ઞાન–ગેરસમજને દૂર કર્યા હતાં. એવા એ અહિંસા, સંયમ અને ધર્મના આચારક અને પ્રચારક પૂજ્યશ્રીએ સં. ૨૦૩૩ના ભાદરવા સુદ ૧૪ ને દિવસે શિવપુરી મુકામે દેહ છોડ્યો, ત્યારે ગામેગામના શ્રાવકે શોકમગ્ન બની ગયા હતા. પૂજ્યશ્રી પાછળ અગણિત ગુણાનુવાદ સભાઓ થઈ હતી. આજે પણ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય સમુદાય દ્વારા શાસનના નૂતન અભિગમને પ્રચાર-પ્રસાર થતો રહે છે. (સંકલન : પં. શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ “કુમારશ્રમણ'ના લેખને આધારે સાભાર.) જ તw | देवनी છે धर्म મેરાના, समक्ष 2010_04 Page #678 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શાસનપ્રભાવક જેમણે ઠેર ઠેર ધર્મપ્રભાવનાનાં ઘોડાપૂર વહાવ્યાં : ઓળી-ઉપધાન જેવાં માંગલિક કાર્યોની પ્રેરણું આપી ઃ આગમેદ્ધારકશ્રીને દીક્ષા આપનાર આગમજ્યોતિર્ધર પૂજ્ય મુનિપ્રવર શ્રી ઝવેરસાગરજી મહારાજ શ્રી તપાગચ્છની તેજસ્વી અને પ્રાણવાન શ્રમણ પરંપરામાં પૂજ્યશ્રી ઝવેરસાગરજી મહારાજનું નામ સાદર સ્મરણીય રહેશે. શુદ્ધ ચારિત્ર અને પ્રગાઢ શાસનપ્રીતિ સાથે શાસનનાં સાતે ક્ષેત્રમાં નકકર અને કાયમી અર્પણને મહાપુરુષોના માપદંડ તરીકે સ્વીકારીએ તો તપાગચ્છની સાગરશાખાના પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી ઝવેરસાગરજી મહારાજ પણ નિઃશંક એક શ્રેષ્ઠ શ્રત-સ્થવિર શ્રમણરત્ન હતા. આ ચરિત્રનાયકને જન્મ ઉત્તર ગુજરાતના મહેસાણામાં સં. ૧૮૯૯માં થયે. સં. ૧૯૧૨માં પૂ. શ્રી ગૌતમસાગરજી મહારાજના મહેસાણાના ચાતુર્માસ વખતે તેઓ તેમના સંપર્કમાં આવ્યા અને એ સમાગમે સંયમ તરફ વળ્યા. અમદાવાદમાં સં. ૧૯૧૩માં માગશર સુદ ૧૩ને દિવસે ભાગવતી દીક્ષા લીધી. સં. ૧૯૨૭માં પ્રથમ ચાતુર્માસ સ્વતંત્રપણે પાટણમાં કર્યું. પૂર્વજન્મની વિશિષ્ઠ આરાધનાને બળે, દીક્ષા થઈ ત્યારથી પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવની નિશ્રામાં આવશ્યક અધ્યયન અને ક્રિયાઓ સાથે સંયમની ઝીણવટભરી જયણાની બાબતમાં ઊંડી સમજણ સાથે નિપુણતા મેળવી. અન્ય ગુરુબંધુઓ સાથે સૌમનસ્ય ભાવે યથોચિત વિનય મર્યાદાથી વતીને સામુદાયિક જીવનના આદર્શ સંસ્કારોને જીવનમાં સ્થાપિત કર્યા. એમનાં સંયમ, શીલ, ચારિત્ર, ત્યાગ, તપ અને ધર્મ પ્રવૃત્તિઓના પ્રભાવે પુણ્યવાન આત્માઓનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યા. ગુજરાતનાં નાનાં મોટાં ગામમાં વિચરવા દરમિયાન પિતાની પ્રતિભાશાળી પ્રવચનશૈલીથી અનેક પુણ્યાત્માનાં હૃદયમાં પ્રેરણાઓ ઉપજાવી શક્યા. એમ કહેવાતું કે પૂજ્યશ્રી ઉપર મૂળચંદજી મહારાજના ચાર હાથ હતા. સં. ૧૯૨૮માં પાટણમાં શ્રી રત્નસાગરજી મહારાજને દીક્ષા આપી સર્વપ્રથમ શિષ્ય બનાવ્યા. તે જ વરસે પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી માળવા તરફ વિહાર કરી ધર્મપ્રભાવનાનાં ઘેડાપૂર વહાવ્યાં. સં. ૧૯૨૯માં રતલામમાં ચાતુર્માસ વખતે આચારશુદ્ધિ પર વ્યાખ્યાનમાળા આપી. સં. ૧૯૩૦માં પણ ત્યાં જ ચાતુર્માસ કરી કેમાં ધર્મભાવનાની વૃદ્ધિ કરી. મહદપુરમાં ભવ્ય અષ્ટાનિકા મહોત્સવ કર્યો. એ જ સમયે સનાતન ધર્મ પર આઠ દિવસની જાહેર વ્યાખ્યાનમાળા જી. સં. ૧૯૭૧માં સેમલીયા જૈન સંઘ સાથે અને મક્ષીજી તીર્થ સંઘ સાથે મક્ષીજી તીર્થમાં, મંગળપ્રવેશ કર્યો. મક્ષીજીમાં અઠ્ઠમની આરાધના પૂર્ણ કરીને ઉજજૈન તરફ વિહાર કર્યો. ઉજજૈનમાં સ્થાનકવાસી સાધુઓ સાથે પ્રભુપૂજાની આવશ્યકતા પર ચર્ચા કરી. ફાગણ માસી ઈંદરમાં, ચિત્રી ઓળી ઇંદોરમાં, અને ત્યાંથી સં. ૧૯૩૨માં રતલામથી કરમદી તીર્થે ધર્મપ્રભાવના કરી બદનાવરમાં પ્રવેશ કર્યો. સં. ૧૯૩૩માં મહદપુરમાં વિધિપૂર્વક પાંચ આગમની વાચનાનું 2010_04 Page #679 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૩૮૫ મ'ગળાચરણ કર્યું. તે જ વર્ષોંમાં મહા સુદ પાંચમથી શ્રી આચારાંગસૂત્રથી ૧૧ અગની વાચના શરૂ કરી. ચૈત્ર માસમાં ભગવતીસૂત્રની પણ શરૂઆત કરી. સ. ૧૯૩૪માં ઉદયપુરમાં પ્રવેશ કર્યાં. ત્યાંથી કેશરિયાજીમાં જૈન-જૈનેતરોના મેળાની સ્થાપના કરી. ચાતુર્માસ પછી ભીલવાડા તરફ વિહાર કર્યાં. સ. ૧૯૩૫માં કાનાડમાં જાહેર વ્યાખ્યાને આપ્યાં અને અમારિપ્રવર્તન માટે અથાગ પ્રયત્ન કરી સફળતાને વર્યાં. સં. ૧૯૩૬માં જિનેન્દ્રભક્તિ મહાત્સવ માટે ઉદયપુરમાં પધાર્યા. ત્યાંના જ્ઞાનભંડારા વ્યવસ્થિત કર્યાં. ત્યાં ચાતુર્માંસ કરી પર્યુષણ પની અપૂર્વ આરાધના અને નવ છેડનું ઉજમણું આદિ દ્વારા જૈન ધર્મના જયજયકાર વર્તાવ્યા. સ. ૧૯૩૭માં ગાડીજી મહારાજ દેરાસરના જીર્ણોદ્ધાર થયેા. ચૈત્ર-આસાની આય બીલની એળી માટે શ્રી વર્કીંમાન તપ કાયમી ખાતુ પૂજ્યશ્રીની પ્રેરણાથી સ્થાપવામાં આવ્યું. સં. ૧૯૩૮માં આડ, મેવાડ, ચિત્તા વગેરે સ્થળે વિહાર કરતાં કરતાં ઉદયપુરમાં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યાં. સ', ૧૯૪૦માં રાણકપુર તરફ વિહાર કરી પચતીથીની યાત્રા કરી. સ. ૧૯૪૦માં ઉદયપુરમાં ચાતુર્માસ કર્યું. સં. ૧૯૪૧માં કેશરયાજી, લુણાવાડા, કપડવંજ, બાલાસિનોર વગેરે સ્થળોએ જિનેન્દ્રભક્તિમહાત્સવ! યાજ્યા. ઠેર ઠેર જાહેર વ્યાખ્યાનામાં સ'સારમાં ધર્મ અને તેની ભેદરેખા જણાવીને, બધાં ભારતીય દના તત્ત્વદર્શનની ભૂમિકાએ એક છે એ વાત સચાટતાથી પૂરવાર કરી. સનાતનીઓની માન્યતાના આધાર રૂપ વેદ-ઉપનિષદોના આધારે મૂર્તિ પૂજા યથાથ છે એ વાદ પ્રતિપાદિત કર્યાં. સં. ૧૯૪૨માં ઉદયપુરમાં ચાતુર્માસ વખતે શ્રી સિદ્ધાચલ મહાતીના રખાપા ક્રૂડ માટે મેટી રકમ એકત્ર કરાવી. ઉદયપુરમાં સમસ્ત જિનાલયેની ચૈત્યપરિપાટીની શરૂઆત કરાવી. ઉપધાન તપનો લ્હાવા લેવા સુ ંદર ભાવાલ્લાસ ઊભા કર્યાં. નવપદની એળીની સામૂહિક આરાધના આદિ અનેક ધર્મોંમંગળ કાર્યો થયાં. સં. ૧૯૪૩માં પૂજ્યશ્રીની વૈરાગ્યઝરતી વાણીથી પાંચ બહેનોનાં હૃદયમાં સંયમની ભાવના જાગી. સં. ૧૯૪૫માં ભાવનગરમાં પ્રવેશ કર્યાં. ત્યાંથી પાલીતાણા, ખાટાદ, લીમડી આદિ સ્થળાએ જૈનધમ ના જયજયકાર પ્રવર્તાવ્યા. સં. ૧૯૪૮ના માગશર સુદ મૌન એકાદશીએ લીમડીમાં પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. શાસનનાં અનેકવિધ મંગળ કાર્યો કરનારા એ ગુરુદેવશ્રીને કોટિ કેડિટ વંદના ! શાંતિ અને સ્નેહના વિશાળ વડલા સમા શ્રમણરત્ન : સૌંચમસ્મૃતિ પૂજ્ય શ્રી જીતવિજયજી દાદા કચ્છની ખમીરવંતી ધરતી સતા અને વધારતી રહી છે. એ પ્રદેશમાં ભચાઉ તાલુકામાં એમના ધર્માં પત્ની અવલખાઈ રહે. એ ધર્મ પ્રેમી સતીઓને જન્મ આપીને પોતાનુ ગૌરવ મનફરા ગામ છે. મનફરામાં ઉકા શેઠ અને દંપતીને ત્યાં વિ. સં. ૧૮૯૬ના ચૈત્ર સુદ બીજને દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. કોઈ ગૌરવપૂર્ણ ભાવિના સ ંકેત હોય તેમ તે પુત્રનું નામ જયમલ્લ રાખ્યુ. . ૯૯ 2010_04 Page #680 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ધર્મ અને વિદ્યાભ્યાસના સંસ્કારામાં ઊછરતાં જયમલ્લના જીવનમાં ૧૨ વર્ષની ઊગતી વયે એક એવા વળાંક આવ્યે કે એણે તેની જીવનસરિતાના પ્રવાહ બદલી નાખ્યા. આ વળાંક હતા પીડાકારી, પણ તેનો અંત આવ્યે સુખાકારી. આ ઉંમરે જયમલ્લને આંખના દુ:ખાવા થઈ આવ્યેા. અનેક ઉપચાર કર્યો છતાં ચાર ચાર વરસ સુધી એકધારે દુઃખાવા સહન કરવા પડો. અંતે જયમલ્કે ધર્મનું અમૃતમય શરણું લીધું, અને મનેમન નિશ્ચય કર્યો કે, જે આ દર્દી મટી જશે તેા મારું જીવન સાધુપણામાં વિતાવીશ. આ સમયે જયમલ્લની ઉંમર, ભાગવાસનાના ભેરીંગા ફૂંફાડા મારવા લાગે છે એ, સોળ વરસની હતી. છતાં આ સંકલ્પ અજખ હતા. અને એને અંજામ પણ અજબ જ આવવાના હતા ! શાસનપ્રભાવક સમયના વહેવા સાથે જયમલ્લનુ યૌવન પાંગરતું જતું હતુ; તેની કાયા વિકસતી જતી હતી; બુદ્ધિ તેજસ્વી બનતી જતી હતી. એટલે સ્વાભાવિક જ માતાપિતાએ લગ્નના હાવા લેવાના વિચાર કર્યાં. પર`તુ તેને કયાં ખબર હતી કે જયમલ્લનુ હૃદય તે કચારનું ત્યાગના માર્ગ લઈ બેઠું હતું ! જયમલ્લને આ વાતની જાણ થઈ ત્યારે અંતરથી વૈરાગી વ્યક્તિને શાલે એવી શાંતિ અને સ્વસ્થતાથી તેણે માતાપિતાને દીક્ષા લેવાની પ્રતિજ્ઞાની વાત કરી. લાગણીમય શબ્દોથી કરેલી વાતને લઈ, માતાપિતાએ પણ જયમલ્લની ઇચ્છામાં પેાતાના મનના લ્હાવાઓને વિલીન કરી દીધા; અને પોતાના કુળતારક પુત્રની ધમભાવનાના ધ્વજ ઊંચા લહેરાતા રહે તેમાં સહયોગ આપવાનુ નક્કી કર્યું. જયમલ્લને દીક્ષા લેવાની અધીરાઈ વધતી જતી હતી. તેને હંમેશા એમ જ થયાં કરતું હતુ સસંગ અને સર્વીસ ગ્રહના સથા પરિત્યાગ કરવાની એ મગળ ઘડી કયારે આવશે ? એમ કરતાં, ૨૪ વર્ષની ઉમરે તેણે માતાપિતા સાથે શત્રુંજય મહાતીર્થની યાત્રાએ જવાના નિર્ધાર કર્યાં. આજીવન બ્રહ્મચય – પાલનનાં દુષ્કર વ્રતને સ્વીકાર કર્યો. સંસારમાં રહેવા છતાં જળકમળવત્ નિલે`પ રહેવાના આરંભ કર્યાં. પરંતુ, સંસારત્યાગ અને સંયમસ્વીકારની ધન્ય ઘડી આવતાં ખીજા પાંચ વર્ષ પસાર થઈ ગયાં. એવામાં એક વાર સુવિહિત સંત પૂ. મુનિપ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજ મુનિવરે સાથે કચ્છના આડીસર ગામમાં પધાર્યાં. તેમનાં દન અને સત્સંગથી જયમલ્લના મનના મારા નાચી ઊઠયો ! તેણે ગુરુદેવને ચરણે જીવન સમર્પિત કરવાની ભાવના દર્શાવી. અને તેમણે સ. ૧૯૨૫ના અક્ષયતૃતીયાના મહા પર્વના દિવસે પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી અને મુનિશ્રી જીતવિજયજી નામ આપ્યું. આ દીક્ષામહેાત્સવ વખતે એ ચમત્કાર થયા : જે કૂવાના પાણીથી જયમલ્લે છેલ્લું સ્નાન કર્યું હતુ. તે કૂવાનું પાણી મીઠું થઈ ગયુ! અને જે જીણું રાયણના વૃક્ષ નીચે દીક્ષાક્રિયા થઈ તેને ફરી ફળ આવ્યાં ! આ જોઈને જયમલ્લના આત્મા પોતાના મનોરથા કન્યાના અપૂર્વ આનંદ અનુભવી રહ્યો. સયમયાત્રામાં અપ્રમત્તભાવે વિચરવાના નિણૅયવાળા મુનિશ્રી જીતવિજયજી મહારાજ ત્યાગવૈરાગ્યની મૂર્તિ સમા ગુરુદેવની પ્રેરક છત્રછાયામાં દર્શન-જ્ઞાન–ચારિત્ર રૂપી રત્નત્રયીની ઉત્કટ આરાધનામાં મન-વચન-કાયાથી પરોવાઇ ગયા. પૂ. ગુરુદેવની સેવા-સુશ્રુષામાં અને 2010_04 Page #681 -------------------------------------------------------------------------- ________________ બમણભગવંતો ૩૮૭ સંયમ સાધનામાં સહેજે ઊણપ ન આવે તેની સતત કાળજી રાખતા. મુનિરાજ અધ્યયનતપમાં આગળ વધતા રહ્યા. ગુરુનિશ્રાને લાભ નિરંતર પામવા માટે તેઓશ્રીએ વિ. સં. ૧૯૨૫ થી ૧૯૩૭ સુધીનાં તેર ચેમામાં પૂ. ગુરુદેવ સાથે કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદાં જુદાં શહેરમાં કર્યો. સં. ૧૯૩૮ના વૈશાખ સુદ ૧૧ના તીર્થપ્રવર્તનના શુભ દિવસે કચ્છના પલાંસવા ગામે ગુરુમહારાજને સ્વર્ગવાસ થતાં મુનિ જીતવિજયજી કેટલેક વખત ઘેરી શૂન્યતા અને તીવ્ર એકલતા અનુભવી રહ્યા. પરંતુ સંસારી ભાવે અને કર્મની ગતિઓને ઓળખનારા આ સંયમશીલ મુનિએ ઘેડા જ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી અને પછી ૪૨ વર્ષ સતત-અવિરામ શાસનસેવામાં વિતાવ્યાં. આત્મશુદ્ધિ માટે અનેક પ્રકારની નાનીમોટી તપસ્યા કરતા રહી તેઓશ્રીએ અનેક સ્થળોએ ચાતુર્માસ કરીને અને અનેક તીર્થભૂમિની યાત્રા કરીને સમાજમાં ધર્મજાગૃતિ લાવવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો. માબાપને પોતાનાં નબળાં સંતાને પર વિશેષ પ્રીતિ હેય તેમ પૂ. જીતવિજયજી દાદાને કચ્છના અને ખાસ કરીને વાગડના પછાત કે ઓછા ધર્મસંસ્કાર ધરાવતા પ્રદેશ પ્રત્યે વિશેષ લાગણી હતી. તેથી, પિતાના પંચાવન વર્ષના લાંબા દિક્ષાપર્યાયના અડધાથી પણ વધુ, ૩૦ જેટલા માસાં કચ્છ-વાગડમાં જ કરીને તેના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહ્યા હતા. તેઓશ્રી સાચા અર્થમાં વાગડના ઉદ્ધારક હતા. તેથી તેમના આજ્ઞાવતી સાધુ-સાધ્વીઓની પરંપરા આજે પણ વાગડવાળા” તરીકે ઓળખાય છે. ' અરે, એટલું જ નહિ, પિતાની વયેવૃદ્ધ અવસ્થામાં અને નાદુરસ્ત તબીયતને કારણે સં. ૧૯૭૪ થી સં. ૧૯૭૯ સુધીનાં પાંચ ચોમાસાં પણ વાગડ દેશનાં પલાંસવા ગામે જ કર્યા હતાં. પૂજ્યશ્રીને સ્વર્ગવાસ પણ “સિદ્ધ અનંત નમું નિશદિન” એ પંક્તિની ધૂન સાથે, ૮૪ વર્ષની પરિપકવ વયે, સં. ૧૯૮૦ના અષાઢ વદ ૬ ને શુક્રવારે ચડતે પહેરે પલાંસવા ગામમાં જ થયે હતે. અને તેથી પછાત ગણાતું પલાંસવા ગામ એક ગૌરવશાળી ગુતીર્થ બની રહ્યું ! આ ગુરુતીર્થના અધિનાયક પૂજ્ય શ્રમણરત્ન શ્રી જીતવિજયજી દાદાને આપણી ભાવભરી વંદના હે ! (સંકલનઃ મુનિશ્રી મુનિચંદ્રવિજ્યજી મહારાજ ) પૂજ્ય શ્રી મૂળચંદજી મહારાજના લઘુ ગુરુબંધુ અને પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજના જયેષ્ઠ ગુબંધુ પૂજ્ય પંન્યાસ શ્રી આણુંદવિજયજી ગણિવર પંન્યાસ આણંદવિજયજી મહારાજ પૂજ્યપાદ શ્રી બુટેરાયજી (બુદ્ધિવિજ્યજી) મહારાજના શિષ્યરત્ન અને શ્રી મૂળચંદજી મહારાજના લઘુ ગુરુબંધુ તથા શ્રી આત્મારામજી મહારાજના જ્યેષ્ઠ ગુરુબંધુ હતા. 2010_04 Page #682 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક તેઓશ્રી સ’સારીપણામાં રાધનપુરના વતની હતા. વેારાવાડમાં એમનું રહેઠાણ હતુ.. સંસારીનામ ઇશ્વરલાલ હતુ. આથી વિશેષ એમની સંસારીપણાની માહિતી ઉપલબ્ધ થતી નથી. એમના માતાપિતાનાં નામ કે એમણે કચારે સયમ સ્વીકાયું તે અંગેની માહિતી પણ મળતી નથી. ૩૮૮ પરંતુ પૂ. ખુટેરાયજી મહારાજના શ્રી નિત્યવિજયજી મહારાજે સ. ૧૯૨૨માં ડીસામાં પાંચ શ્રાવકોને દીક્ષા આપી તેમાં પૂજ્ય આણુ વિજયજી મહારાજનો સમાવેશ હોય એવી સંભાવના છે. જ્યારે મુનિરાજ શ્રી વિજયજી મહારાજની યાદીમાં તેમનું સ`સારી નામ હરખચંદ હતું. અને ગુજરાતના ખેરાલુ તાલુકાના લુણવા મંડળીના તેએ વતની હતા. સ. ૧૯૪૪માં અમદાવાદથી પાલીતાણા જતા સંઘમાં તેઓ જોડાયા હતા; અને પૂ. મૂળચંદજી મહારાજના વરદ્ હસ્તે સિદ્ધગિરિની છાયામાં સ. ૧૯૪૪ના બીજા ચૈત્ર વદ્મ ૭ને દિવસે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમના શિષ્ય પૂ. આ. શ્રી વિજયકપૂરસૂરિજી મહારાજ અને તેમના શિષ્ય પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ થયા. પૂ. આણુ વિજયજી મહારાજને સ. ૧૯૪૭માં મહા સુદ પાંચમના શુભ દિને પૂ. મુનિરાજ શ્રી વેરસાગરજી મહારાજની નિશ્રામાં પૂ. પં. શ્રી હેતવિજયજી ગણિવરશ્રીએ લીબડીમાં ભગવતી જોગમાં પ્રવેશ કરાવ્યેા. પૂ. પં. શ્રી હેતવિજયજી મહારાજના હસ્તે બંને મુનિરાજોને લીંબડીમાં ભવ્ય મહોત્સવપૂર્ણાંક સ. ૧૯૪૭ના જેઠ સુદ ૧૧ને દિવસે ગણિ અને પન્યાસપદ આપવામાં આવ્યાં. તે સાથે મુનિશ્રી આનંદસાગરજી ( પૂ. સાગરાન`દસૂરિજી )ને દીક્ષા આપવામાં આવી હતી. આ પ્રસગે અમદાવાદથી શેઠ મણિભાઈ, પ્રેમાભાઈ, સિગભાઈ વગેરે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા. ઉત્સવ તથા તમામ ધાર્મિક ક્રિયાઓના લાભ બાઇ પુરબાઇએ લીધેા હતેા, કે જે પુરબાઇના નામે ધર્માંશાળા પણ છે. આ પદવી પ્રસંગે પુરખાઇ ધર્મશાળામાં પ્રવચન માટે સિહાસન તૈયાર કરવામાં આવ્યુ' હતુ', તેના ઉપર લેખ અને મુનિરાજોનાં ચિત્રા દેારવામાં આવ્યાં હતાં, જેમાં પૂ. પં. શ્રી આણુ વિજયજી મહારાજના ચિત્રને આલેખ છે. એવી જ રીતે, સં. ૧૯૪૮માં જામનગર જિલ્લાના જામ-ખંભાળિયા ગામે જિનમદિરની પ્રતિષ્ઠા પૂ. પં. શ્રી આણુ વિજયજી ગણિવરના હસ્તે થયાના શીલાલેખ છે. ઉપરાંત, તેઓશ્રીએ સ. ૧૯૬૧માં રાધનપુર ખાતે પૂ. મુનિ શ્રી ઉમ્મેદ્રવિજયજી ગણિવરને પંન્યાસપદ આપ્યુ હતુ. પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજ સંસારીપણામાં હતા ત્યારે તેમની ઉંમર પ્રાય: ૭૦ વર્ષની નેાંધી છે. પૂ. આ. શ્રી વિજયક્ષમાભદ્રસૂરિજી મહારાજના ગુરુદેવ શ્રી અમીવિજયજી મહારાજને શ્રી આણુ વિજયજી મહારાજે દીક્ષા આપી હતી. પૂ. પં. શ્રી વીરવિજયજી મહારાજને અને શ્રી જયમુનિજી મહારાજને યાગઢહન કરાવ્યાં હતાં એવા ઉલ્લેખા શ્રી મેહનલાલજી મહારાજના સંસ્કૃત ચરિત્રમાંથી સાંપડે છે. સ. ૧૯૫૪માં પ્રાય: પૂજ્યશ્રીના સ્વર્ગવાસ થયા હોવાનું મનાય છે. ( સંકલન : પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી મહારાજ. ) 2010_04 Page #683 -------------------------------------------------------------------------- ________________ છેશ્રમણ સંઘના પ્રબુદ્ધ ધર્મગુરુઓ પરમ તપસ્વી : સમર્થ સાહિત્યકાર કવિવર શ્રી સમયસુંદરજી મહારાજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર જૈન કવિઓમાં કવિવર શ્રી સમયસુંદરજીનું નામ અને સ્થાન અનેખું છે. ઇસ્વીસનના સેળમા શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આ જૈન સાધુએ ગુજરાતી સાહિત્યમાં વિવિધ પ્રકારનાં સર્જનો ફાળો આપે છે. તેઓશ્રીએ એક પ્રતિભાસંપન્ન કવિ અને તપસ્વી સાધુ તરીકે ઉચ્ચ પ્રકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. - પૂ. સમયસુંદરજીના જીવન વિશે તેમણે પિતે રચેલા ગ્રંથને આધારે અને તેમના શિષ્યોએ રચેલાં કાવ્યોમાં કરેલાં તેઓશ્રી વિશેના નિદેશોને આધારે, તેમના કવનકાળ વિશે અને કાળધર્મ વિશે ચક્કસ તિથિ-વાર–વર્ષના ઉલ્લેખો મળી આવે છે, પરંતુ તેમનાં બાલ્યકાળ અને દીક્ષાગ્રહણતિથિનાં નિશ્ચિત પ્રમાણે સાંપડતાં નથી. કાવ્યકૃતિઓમાંના નિદેશે પ્રમાણે તેઓશ્રીને જન્મ મારવાડમાં સારની પ્રાગ્વાટ (પિરવાડ) વણિક જ્ઞાતિમાં થયે હતો. તેમના પિતાનું નામ રૂપસિંહ અને માતાનું નામ લીલાદેવી હતું. પૂજ્યશ્રીને પ્રથમ ગ્રંથ “માઘરાતા” સંસ્કૃત ભાષામાં રચેલે મળી આવે છે, તેની રચના સાલ સં. ૧૬૪૧ છે. તેમાં કવિ પિતાને ઉલ્લેખ “ગણિ સમયસુંદર” તરીકે કરે છે. એ આધારે કલ્પના કરી શકાય કે, દીક્ષા ગ્રહણ કર્યા પછી સતત આઠ–દસ વર્ષની આરાધના અને અવિરત અધ્યયનની સાધનાને અંતે ગણિપદના અધિકારી બની શક્યા. તે પ્રમાણે તેઓશ્રી સં. ૧૯૩૦ આસપાસ યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી, શ્રી સકલચંદ્રજી ગણિના શિષ્ય તરીકે મુનિ સમયસુંદરજી મહારાજ તરીકે જાહેર થયા. વળી, શ્રી સમયસુંદરજીના જ એક શિષ્ય વાદી હર્ષનંદને એક કાવ્ય રચનામાં નિર્દેશ કર્યો છે તે મુજબ – “નવયૌવન ભર સંયમ સંગ્રહ્યો જી, સઈ હાથે શ્રી જિનચંદ” – “નવ યૌવનમાં દીક્ષા લીધી. એટલે તેમની વય દીક્ષા સમયે 2010_04 Page #684 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શાસનપ્રભાવક ૨૦ વર્ષ આસપાસ હોવી જોઈએ. તે પ્રમાણે પૂજ્યશ્રીને જન્મ સં. ૧૬૧૦ આસપાસ અનુમાની શકાય. તેમણે પિતે કે તેમના કેઈ શિષ્ય તેઓશ્રીના સંસારી નામને કયાંય ઉલ્લેખ કર્યો નથી કે દીક્ષા પૂર્વેના અભ્યાસને પણ ઉલ્લેખ પ્રાપ્ત થતું નથી. પરંતુ દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે વાચક મહિમરાજ (પછીથી પ્રધાનાચાર્ય શ્રી જિનસિંહસૂરિજી) અને ઉપાધ્યાય શ્રી સમયરાજજી મહારાજ પાસે વિદ્યોપાસનામાં ઘણો સમય વીતાવ્યા. ધર્મશાસ્ત્રો, ટીકાઓ અને કાવ્યોને ગહન અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીમાં કવિત્વશક્તિ તે ઈશ્વરદત્ત-જન્મજાત હતી જ. એમાં બે ગુરુદેવશ્રીની નિશ્રામાં અગાધ અભ્યાસને પરિણામે તેઓશ્રી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, મારવાડી, હિન્દી, સિન્ધી અને પંજાબી ભાષાઓ પર અસાધારણ પ્રભુત્વ પ્રાપ્ત કરી શક્યા. પરિણામે, અસાધારણ પ્રતિભા, તીફણબુદ્ધિ, અગાધ અભ્યાસ અને તપસ્વી સાધુજીવનથી પ્રભાવિત થઈને પ. પૂ. આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે તેમને સં. ૧૬૪૦ના મહા સુદ પાંચમને દિવસે ગણિ” પદથી વિભૂષિત કર્યા હતા. ત્યાર પછી સમ્રાટ અકબરના આમંત્રણને માન આપી, આ. શ્રી જિનચંદ્રસૂરિજી સં. ૧૬૪૮માં લાહોર ગયા ત્યારે તેમની સાથેના ૩૧ સાધુઓમાં સમયસુંદરજી પણ હતા. આ પ્રસંગે કવિ સમયસુંદરજીએ જવાને તે સૌચ –આઠ અક્ષરના આ વાક્યના આઠ લાખ અર્થ કરી બતાવી, આ “અષ્ટલક્ષી કૃતિ વડે અકબર બાદશાહને અત્યંત પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે, સં. ૧૬૪ના ફાગણ સુદ બીજને દિવસે આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે પૂજ્યશ્રીને વાચનાચાર્ય”ની પદવી આપી હતી. તે સમય પછી રચાયેલી કૃતિઓમાં કવિ સમયસુંદરે પિતાનો ઉલ્લેખ “વાચક” તરીકે કર્યો છે. વાચનાચાર્યની પદવી પછી ૨૦-૨૧ વર્ષે તેમને “પાઠક” કે “ઉપાધ્યાયની પદવી મળી હવાને ઉલ્લેખ કવિ રાજામ કરે છે. સં. ૧૯૭૧માં લવેરા મુકામે આચાર્ય શ્રી જિનસિંહસૂરિએ તેઓશ્રીને ઉપાધ્યાયપદથી અલંકૃત કર્યાના અનેક નિદેશ સાંપડે છે સં. ૧૬૮૦ પછી, આચાર્ય શ્રી જિનસિંહસૂરિજી કાળધર્મ પામ્યા પછી; ખરતરગચ્છમાં વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, દીર્ઘ દક્ષા પર્યાયવાળા મુનિવર તેઓશ્રી જ હતા, તેથી તેમને “મહોપાધ્યાય ”નું પદ આપવામાં આવ્યું હશે એમ સ્વાભાવિક કલ્પના થાય છે. આ સમય દરમિયાન કવિશ્રી સમયસુંદરજીએ ગુજરાતી ભાષામાં રાસ, પ્રબંધ, ગીત, સ્તવને, છત્રીસી વગેરે પ્રકારનાં કાવ્ય રચવાં શરૂ કરી દીધાં હતાં. તેમણે સિંધ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિહાર કરી, ચાતુર્માસ સ્થિરતા કરી, તેમાં ધર્મને પ્રસાર કર્યો હતે. જે જે તીર્થસ્થાનની યાત્રા કરી તેના પર સ્તવન રચીને કાવ્યસાહિત્યની સમૃદ્ધિમાં વધારો કર્યો હતો. તેઓશ્રીના વિદ્વત્તાપૂર્ણ પ્રવચને, મધુર વાણી અને તપસ્વી જીવનને પ્રભાવ જૈન અને જૈનેતર લેક પર એકસરખો પડતું હતુંપરિણામે, પૂજ્યશ્રીએ અનેક સ્થળોએ જીવહિંસા અટકાવી હતી. સિંધના એક અધિકારી મખન્મ મુહમ્મદ શેખ કાજીએ તેઓશ્રીની પવિત્ર વાણીથી મુગ્ધ થઈને સમગ્ર સિંધ પ્રાતમાં વધુ અને પંચનદીમાં જળચરની હિંસા ન કરવાની ઘોષણુ કરી હતી. એવી જ રીતે, રાવલ ભીમજીને સદુપદેશ આપી જેસલમેરમાં થતાં 2010_04 Page #685 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત ૩૦૧ સાંઢના વધને બંધ કરાવ્યું હતું. મડવર, મેડતા આદિમાં પણ અમારિની ઘેષણ કરાવ્યાના ઉલ્લેખ મળે છે. તેઓશ્રી ૪૨ શિષ્ય અને અનેક પ્રશિષ્ય ધરાવતા હતા. સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં સાધુ અને સાહિત્યકાર તરીકે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, પિતાના ગ૭ના જ નહિ, પરંતુ સમગ્ર જૈનસંઘના સર્વશ્રેષ્ઠ સાધુ તરીકે પંકાયા હતા. વૃદ્ધાવસ્થાને લીધે છેલે અમદાવાદમાં સ્થિતા કરી હતી. અને સં. ૧૭૦૩ના ચૈત્ર સુદ ૧૩ને દિવસે અમદાવાદમાં જ કાળધર્મ પામ્યા હતા. આમ, તેમણે નેવું વર્ષ કરતાં પણ વધુ આયુષ્ય ભોગવી જેનશાસનની ભવ્ય પ્રભાવના કરી હતી. શ્રી સમયસુંદરજી મહારાજની સાહિત્યસેવા ચિરંજીવ નીવડે તેવી છે. તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી આદિ ભાષાઓમાં રચનાઓ કરી છે. વ્યાકરણ, ટીકા, કાવ્યલક્ષણ, છંદ, ન્યાય, જ્યોતિષ, ઇતિહાસ, પ્રબંધ, રાસ, પાઈ, સંવાદ, બાલાવબોધ, વીસી, છત્રીસી, સ્તવન, સઝાય, ગીત વગેરે રચના કરી છે. તેમાં સંસ્કૃતમાં વીસેક અને ગુજરાતીમાં ત્રીસેક મોટી કૃતિઓ રચી છે, જેમાં ભાવશતક, રૂપકમાલા અવસૂરિ, કાલિકાચાર્યકથા, સમાચારી કથા, વિશેષશતક, દશવૈકાલિક ટીકા આદિ સંસ્કૃત ગ્રંથે છે, તે ચાર પ્રત્યેક બુદ્ધ રાસ, મૃગાવતી રાસ, પુણ્યસાર રાસ, વસ્તુપાલ-તેજપાલ રાસ, શત્રુંજય રાસ, બાર વ્રત રાસ આદિ ગુજરાતી રચનાઓ છે. આમાં ૧૦૦-૧૨૫ પંક્તિથી માંડીને ૩૭૦૦ પંક્તિમાં રચાયેલા રાસ છે. ભાષાની મધુરતા, વર્ણનની તાદશતા અને આલેખનની સચોટતાને લીધે તેમનું સાહિત્ય ઉચ્ચ કેટિનું બન્યું છે. પૂજ્યશ્રીએ રચેલાં ગીતની સંખ્યા પણ હજાર ઉપર થવા જાય છે. એ સર્વ લયમાધુર્ય અને શબ્દસૌંદર્યથી લોકોમાં એવાં તે પ્રચલિત બન્યાં કે કુંભ રાણાનાં સ્થાપત્ય સાથે તેમની લોકપ્તિ પ્રચલિત બનીઃ “સમયસુંદરનાં ગીતડાં, ભીંતે પરનાં ચીતડાં કે કુંભ રાણાનાં ભીંતડાં. આ ઉપરાંત, સમયસુંદરે હિન્દી, સિન્ધી અને પંજાબી ભાષામાં પણ કાવ્યરચનાઓ કરી છે. તેમનાં કાવ્યો એટલાં કવિત્વપૂર્ણ અને લોકપ્રિય હતાં કે અનેક અનુગામીઓએ એનું અનુકરણ કર્યું. એક અષ્ટાક્ષરીય વાક્યના દસ લાખ બાવીશ હજાર ચાર સત્યાવીશ અર્થ કરી બતાવીને “અષ્ટલક્ષી” ગ્રંથથી પિતાની વિદ્વત્તાને પરિચય કરાવ્યું. એવી અસાધારણ પ્રતિભા ધરાવતા શ્રી સમયસુંદરજી તેજસ્વી સાધુપ્રવર હતા. (“નલ-દવદંતી રાસ ”માંથી સાભાર.) ખરતરગચ્છીય ગગનમણિ અને સમર્થ વિદ્વર્ય શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ જ્ઞાન, ક્રિયા અને ધર્મસિદ્ધાંતનો પુનરુદ્ધાર કરનાર મહાત્માએ આ ભૂમિનાં ભૂષણરૂપ મનાય છે. એવા જ એક ઉત્તમ કોટિના સંત-મહાત્મા ખરતરગચ્છીય ગગનમણિ, પંડિતપ્રવર, કવિરત્ન, મહાન તપસ્વી અને સમર્થ સાહિત્યકાર શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ છે. તેમને જન્મ મારવાડમાં બીકાનેર પાસે રંગ ગામમાં, ઓસવાલ જ્ઞાતિના લુણિયા ગોત્રમાં થયું હતું. 2010_04 Page #686 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શાસનપ્રભાવક ધ પ્રેમી પિતા તુલસીદાસને ત્યાં શીલવતી શ્રીમતી ધનબાઈ ની રત્નકુક્ષિએ સ. ૧૭૪૬માં એક પુત્રે જન્મ લીધા. આ બાળક ગર્ભાવસ્થામાં હતા ત્યારે માતા ધનબાઈ ઉપાધ્યાય શ્રી રાજસાગરજી મહારાજનાં દર્શીને ગયા હતા; અને પૂ. ઉપાધ્યાયશ્રીને કહ્યું હતું કે, જો મને પુત્ર અવતરશે, તે તેને આપને વહેારાવીશ. પુત્ર અવતર્યાં. દેવે દીધેલા આ પુત્રનુ નામ દેવચંદ્ર રાખવામાં આવ્યું. માતા–પિતાના ધમ સંસ્કારોના ભવ્ય વારસો અને પવિત્ર વાતાવરણમાં ઊછરતાં બાળકે પૂર્વ ભવથી પુણ્યસંચય કર્યો હશે કે શૈશવકાળમાં જ માળકને ધર્મ પ્રત્યે અપ્રતિમ પ્રીતિ હતી. બાલ્યાવસ્થામાં જ પાઠ ભણવાની અપૂર્વ ભાવના જાગી. પુત્ર આઠ વના થતાં માતા ધનબાઈ એ તેને ગુરુમહારાજને વહેારાવ્યા. પૂજ્ય ગુરુદેવશ્રી રાજસાગરજી મહારાજે સં. ૧૭૫૬માં માત્ર દસ વર્ષોંની કુમળી વયે લઘુ દીક્ષા આપી; અને નવદીક્ષિત શિષ્યને સરસ્વતીમંત્ર આપ્યા. ખાલમુનિ શ્રી રાજવિમલજીએ યાને શ્રી દેવચદ્રજીએ બિલાડા ગામમાં વેણા તટે ભેાંયરામાં મંત્રનુ` આરાધન કરી શારદા માતાની કૃપાદૃષ્ટિ મેળવી. સાથેાસાથ પોતાના ગુરુની અનન્ય ભક્તિપૂર્વક સેવા કરવા માંડી. ગુરુદેવ પણુ શિષ્યના વિનય, વિવેક અને સેવાથી પ્રસન્ન થયા અને બાલમુનિને શાશ્ત્રા, વ્યાકરણ, જ્યાતિષ, પિગળ, નાટક, સ્વરોદય, રાજ્યશાસ્ત્ર આદિ વિવિધ શાસ્ત્રાના પારાયણ દ્વારા પ્રકાંડ પડિત બનાવ્યા. સર્વ શાસ્ત્રપારંગત એવા એ મુનિરાજે સં. ૧૭૬૬માં ૨૦ વર્ષોંની વયે અને ૧૦ વર્ષના અધ્યયનને અંતે, ધ્યાનનું સંપૂર્ણ` સ્વરૂપ આલેખતે ધ્યાનીપિકા ' ગ્રંથ અને દ્રવ્યાનુયોગ વિષય પર વ્રજ ભાષામાં ‘ દ્રવ્યપ્રકાશ ’ નામના કાવ્યગ્રંથ રચ્યા. દરમિયાન પૂ.આ. શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજે તેમને વડી દીક્ષા આપી હતી. પૂજ્યશ્રી સં. ૧૭૭૬ સુધી મારવાડમાં જ જુદે જુદે સ્થળે વિચરતા રહ્યા અને ત્યાર બાદ ગુજરાતમાં પધાર્યા. મારવાડમાં વિહાર દરમિયાન તેઓશ્રીના હસ્તે આગમસાર નામના ભવ્ય ગદ્યગ્રંથ રચાયા; જેમાં ષદ્ભવ્ય, નય, નિક્ષેપ, પક્ષ, પ્રમાણ, સસભંગી આદિની ગહન ચર્ચા પ્રાપ્ત થાય છે. સ’. ૧૭૭૭માં પાટણ પધાર્યા ત્યાં શ્રી જ્ઞાનવિમલસૂરિજી સાથે સમાગમ થયા. તેઓશ્રી ખરતરગચ્છના હોવા છતાં તપાગચ્છના મહાન સાધુઓએ તેમની પાસે અભ્યાસ કર્યાં હતા. પૂજ્યશ્રીમાં મતમતાંતર અને ભેદભાવ એગળી નાખે એવી વત્સલતા અને મહાનતા હતી. તેથી જ તપાગચ્છના શ્રી જિનવિજયજી, શ્રી ઉત્તમવિજયજી, શ્રી પદ્મવિજયજી આદિ મુનિવરેની કાવ્યરચનાઓમાં ગુરુદેવશ્રી દેવચ`દ્રજી મહારાજના ઉલ્લેખા સાદર પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં પધારી, તેઓશ્રીએ સ. ૧૭૮૭માં અમદાવાદમાં નાગેરી—સરાદમાં ભગવતીસૂત્રનું વાચન કર્યું; હું ઢક માણેકલાલને મૂર્તિ પૂજક બનાવ્યા; શાંતિનાથજીની પાલમાં સહસ્રા બિંબની સ્થાપના કરી; સહસ્રાફૂટ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સ. ૧૭૮૫-૮૬-૮૭માં શત્રુજય પર પ્રતિષ્ઠાએ કરી. વળી, અમદાવાદ પધારી તે સમયે ફેલાયેલા મરકીના ઉપદ્રવમાં સમાજસેવામાં જોડાયા. અનેક વૈષ્ણવાને પ્રતિષેાધીને જૈન બનાવ્યા. સ. ૧૭૯૬-૯૭માં નવાનગરમાં રહીને દુકાને જીતીને મૂર્તિ પૂજકો બનાવ્યા અને ચૈત્યોમાં બંધ પડેલી પૂજા ચાલુ કરાવી. સ. ૧૮૦૨-૩-૪માં ૧૮૦૫-૬માં લી’બડી ધ્રાંગધ્રા અને ચુડામાં પ્રતિષ્ઠા મહાત્સવેા ઉજવ્યા. ભાવનગર, 2010_04 Page #687 -------------------------------------------------------------------------- ________________ ૩૩ શ્રમણભગવંતો સં. ૧૮૧૦માં સુરતથી કચરા કીકાના સંઘમાં શત્રુજ્ય પધાર્યા. તે સમયે પાલીતાણામાં શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના કરી. સં. ૧૮૧૧માં લીબડીમાં પ્રતિષ્ઠા કરાવી. અમદાવાદ સ્થિરતા કરી તે સમયે ગચ્છપતિએ તેઓશ્રીને વાચક પદથી વિભૂષિત કર્યા પૂજ્યશ્રી સં. ૧૮૧૨ના ભાદરવા માસની અમાવાસ્યાએ અમદાવાદ–ડોશીવાડાના ઉપાશ્રયમાં દેવગતિને પ્રાપ્ત થયા. તે સમયે ચર્યાસી ગચ્છના સાધુઓ-શ્રાવકે એકત્રિત થયા હતા. પૂજ્યશ્રીના અંતિમ સંસ્કારમાં શ્રાવકોએ ઘણું દ્રવ્ય ખચ્યું હતું. તેમની પાદુકા દરિયાપુરના દેરાસર સામે સ્થાપવામાં આવી છે. પાદુકાને લેખ આ પ્રમાણે છે : “શ્રીમદ્ જિનચંદ્રસૂરિશાળામાં શ્રી ખરતરગચ્છ સં. ૧૮૧૨ વર્ષે મહા વદિ ૬ દિને ઉપાધ્યાય શ્રી દીપચંદ્રશિખ્ય ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજીના પાદુકા પ્રતિષ્ટતે.” ૬૬ વર્ષના આયુષ્યમાં, પ૬ વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીને હાથે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો થયાં. ગુજરાત-સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરો અને શત્રુંજય ગિરિરાજ પર અનેક પ્રતિષ્ઠા કરાવી. વિવિધ પ્રદેશોમાં સતત વિહાર સાથે વિદ્યા-અર્જન અને સાહિત્ય-સર્જનની પ્રવૃત્તિઓ કરતા રહ્યા. તેના ફળસ્વરૂપે પૂજ્યશ્રીની લેખિની દ્વારા વિધેયકારક ધર્મગ્રંથોનું સર્જન થયું. તેમણે રચેલ ગ્રંથમાં ૧. શ્રી દેવચંદ્ર સ્નાત્રપૂજા, ૨. આગમસાર, ૩. નયચંદ્રસાર, ૪. ગુરુગુણ છત્રીસી, પ. કર્મગ્રંથ ભાગ ૧ થી ૫, ૬. કર્મસંઘપ્રકરણ, ૭. વિચારરત્નસાર, ૮. વર્તમાન જિનવાસી આદિ મુખ્ય છે, જેની વિગતવાર વાત કરતાં તે ગ્રંથ રચે પડે એટલી વિચારસામગ્રીથી એ ગ્રંથ શોભી રહ્યા છે. તેઓશ્રીના આ ગ્રંથ પાદરા ભંડાર, શ્રી મેહનલાલજી ભંડાર, સુરત આદિ સ્થળોએ સચવાયા છે. સાહિત્યસર્જક ઉપરાંત તેઓશ્રી મહાતપસ્વી અને મહાન કર્મયેગી પણ હતા. દ્રવ્યાનુગના મહાન ઉપદેષ્ટા અને વિધાનશક્તિઓના ઉપાસક પણ હતા. કહેવાય છે કે પૂજ્યશ્રીના તપપ્રભાવે ધરણેન્દ્ર સાક્ષાત્ દર્શન દીધાં હતાં. આજે પણ એમ મનાય છે કે, તેઓશ્રી દેહવિલય પછી મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે વિચરી રહ્યા છે ! એવા એ પ્રખર વિદ્વાન, મહાન તપસ્વી, ઉત્કૃષ્ટ કવિરાજ, અનન્ય આત્મજ્ઞાની, સમર્થ શાસ્ત્રવેત્તા, પ્રબળ પ્રભાવક અને પ્રભુભક્ત મુનિવરને શતશઃ વંદન ! | (સંકલનઃ જીવણચંદ ઝવેરચંદ ઝવેરીના લેખને આધારે.) સુરેન્દ્રનગર શ્રીસંઘના પરમ ઉપકારી અને સિદ્ધવચની પૂજય મુનિરાજશ્રી ભણુવિજયજી મહારાજ સિદ્ધવચની મહાપુરુષ મુનિ શ્રી ભણવિજયજી મહારાજ ચરમ તીર્થપતિ મહાવીર સ્વામી ભગવાનની ૭૩મી પાટે થયેલા ગચ્છાધિપતિ શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી ) મહારાજ, જેઓશ્રીએ ક્રિયાશુદ્ધિ કરી અને મુનિશાખા વધારી તેઓશ્રીના શિષ્ય હતા. મુનિવર શ્રી શ્ર. ૫૦ 2010_04 Page #688 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ભણુવિજયજી મહારાજ એવા સિદ્ધવચની પુરુષ હતા કે જૂના વઢવાણ કેમ્પ (સુરેન્દ્રનગર)માં જિનમંદિર નિર્માણ માટે ખનન-મુહૂર્ત લેવા જનાર શ્રાવકેને કહેલું કે બાતવિધિ કરતાં જલધારા ઊભરાય તે જિનમંદિર પહોળું કરાવજે. સં. ૧૯૪૨માં, તેઓશ્રીના આદેશ અનુસાર જિનમંદિર પહેલું બનાવવાનું કાર્ય શરૂ થયું. તેઓશ્રીની નિશ્રામાં સં. ૧૯૪૬ના શ્રાવણ વદ ૧ ને શુક્રવારે તા. ૧-૮-૧૮૯૦ના રોજ દસ-બાર હજારની માનવમેદની વચ્ચે, ૧૨મા તીર્થપતિ શ્રી વાસુપૂજ્ય સ્વામી મૂળનાયક તરીકે, તેઓશ્રીના વરદ્ હસ્તે ગાદીનશીન થયા. ત્યારથી સંઘ અને શહેર આબાદી અનુભવી રહ્યા છે. પૂજ્ય શ્રી ભણુવિજયજી મહારાજે પિતાના ગુરુવર્ય શ્રી મુક્તિવિજયજી મહારાજના નામથી સં. ૧૯૫૫માં પાઠશાળાની સ્થાપના કરી છે, જે “શ્રી ગણિ મુક્તિવિજયજી જૈન પાઠશાળા”ના નામથી અદ્યાપિપર્યત ચાલુ છે. હજારે ભાઈબહેને એમાં સમ્યકજ્ઞાન પામી રહ્યાં છે અને શતાધિક ભાઈબહેને દીક્ષા અંગીકાર કરી આત્મકલ્યાણ સાધી રહ્યાં છે. વઢવાણ પાસે સુરેન્દ્રનગર શહેરના શ્રીસંઘે અને શહેરે દેરાસર રોડને “મુનિ ભણ માર્ગ” અને “અમીઝરા ચેક” નામ આપી પણ અદા કરેલ છે. એવા એ પરમ ઉપગારી પૂજ્ય મુનિવર્યશ્રીને કોટિ કોટિ વંદના ! - -- સન્મિત્ર : સદગુણાનુરાગી પૂ. મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજ પૂજ્યશ્રી કપૂરવિજયજી મહારાજને જન્મ પ્રાચીન વિદ્યાપીઠ વલભીના નગર વળામાં સં. ૧૯૨૫માં થયું હતું. કુટુંબની સ્થિતિ સામાન્ય હોવા છતાં તેમણે તે સમયે મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. બાળપણથી ઊંડી ધર્મશ્રદ્ધા અને સંસારત્યાગની વૈરાગ્યભાવના ધરાવતા હતા. બાવીસ વર્ષની વયે શાંતમૂતિ પરમ પ્રતાપી મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી. ૪૬ વર્ષ સુધી એકસરખું નિષ્કલંક ચારિત્ર પાળી, ૬૮ વર્ષની ઉંમરે સં. ૧૯૩ના આસો વદ ૭ને દિવસે કાળધર્મ પામ્યા. તેઓશ્રી પિતાની જાતને “સન્મિત્ર” તરીકે ઓળખાવતા હતા અને તેમનું સમગ્ર જીવન એ પદને ભાવે તેમ જ પસાર થયું હતું. લોકે સન્માર્ગે વળે, ધર્મપરાયણ બને, જીવનમાં રાગ-દ્વેષ ઘટે અને પવિત્રતા વધે એ જ તેમની ઝંખના હતી. પૂજ્યશ્રીનું ચારિત્ર પવિત્ર હતું, સાધુતા અજોડ હતી અને ધર્મક્રિયાઓ પ્રત્યે અપૂર્વ પ્રીતિ હતી. હંમેશાં અઢીત્રણ કલાક પ્રતિકમણ થતું, અને પછી–માસા પ્રતિક્રમણ પાંચ કલાક ચાલતું. પૂર્વકાળનાં સાધુસંતોનાં ચરિત્ર વાંચીએ છીએ તેવા જ કોઈ વિરલ મહાત્મા હતા. તેઓશ્રીએ સવિશેષ લેકેપગી સાહિત્યનું સર્જન કર્યું છે. જે સમજણ પિતાને મળી તે લોકો સુધી પહોંચે તે માટે મહાપુરુષોનાં વચનામૃતને તથા શ્રાવકેના ધર્મ અંગેના લેખેને ખૂબ પ્રચાર કર્યો. તેમનાં સર્વ લખાણોના સંગ્રહ રૂપે “શ્રી કપૂરવિજય લેખસંગ્રહ”ના ૯ ભાગ પ્રકાશિત થયા છે, જે અતિ દુર્લભ અને અત્યંત ઉપયોગી છે. તેઓશ્રીના ઉચ્ચતમ સચારિત્રને સુવાસિત કરતાં જ 2010_04 Page #689 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૩૫ સાધુ મહારાજે અને ૧૩ સાધ્વીજી મહારાજે વિચરી રહ્યાં છે. પૂજ્યશ્રી સામાન્ય માનવના સન્મિત્ર” તરીકે તથા ધર્મપથના વ્યવહારુ પથપ્રદર્શક તરીકે અમર રહેશે. (“જેન” પત્રમાંથી સાભાર). કચ્છના શુરા સપૂત : સત્યધર્મના ભેખધારી : સંયમના પૂજારી : ગુરુકુળ સ્થાપક : વીસમી સદીનું ગૌરવશાળી રત્ન પૂજ્ય મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજ જેનશાસનના સાચા સુભટ, રાષ્ટ્રીયતાના પ્રખર હિમાયતી, મુનિ શ્રી ચારિત્રવિજયજી ટૂંકી વયમાં અમરતાનું અને શહીદીનું ગૌરવપ્રદ જીવન જીવી ગયાની અનેક સાક્ષાએ મુક્તકંઠે પ્રશંસા કરી છે અને ઇતિહાસે પણ અનન્ય સાધારણ નોંધ લીધી છે. જીવનભર ધમપ્રભાવનાને જંગ ખેલ્ય, જ્યાં અન્યાય જે ત્યાં સામે થયા, જ્યાં શાસન હેલના જોઈ ત્યાં તન-મન વિસારે મૂકયું. પિતાની કદાવર કાયા શાસનસેવા પાછળ ગાળી નાખી. દેહ પર દમકતા તારુણ્યનું તેજ એ સેવા પાછળ જ ખચી નાખ્યું. તેઓશ્રીને છેલ્લી ઘડી સુધીને જાપ હતો કે, જેન બ અનાથ ન હોય, જૈન સંતાન અજ્ઞાન ન હોય, જેનધમી રેટી માટે તલસતો ન હોય. પિતાના આ જીવનમંત્રને સિદ્ધ કરવા જીવનભર ઝઝૂમતા રહ્યા. અનેક અપવાદ વેચા, અનેક સાથીઓ ખેયા, સુખાસને અને પદવીશભાઓ છોડી, દેહનાં દુઃખને ગણકાર્યા નહીં. નિયમ–ઉપનિયમની જાળ તેમના ચારિત્રને કેઈ કાળે ઝાંખી પાડી શકી નહિ. કચ્છની ધીંગી ધરા સપૂતની જનની છે. સંતે--મહેતે–ત્યાગીઓ અને શૂરાઓની ધસ્તી છે. આ પ્રદેશના પત્રી ગામમાં વીસા ઓસવાલના ધમિદ્ધિ કુટુંબમાં, પિતા ઘેલાશા અને માતા સુગભાબાઈને ત્યાં જમ્યા. નામ ધારશી રખાયું. તે શાસનની ધર્મધુરાના ધારક બન્યા. લાડકોડથી ઉછરતા ધારશીભાઈને ભૂતપ્રેત અને અંધશ્રદ્ધા પ્રત્યે પહેલેથી જ અણગમો હતો અને ધર્મપ્રીતિ, હિંમત, નીડરતા પ્રથમથી જ વિકસેલાં હતાં. અંતરાત્માના ધર્મને અનુસરનારા, સ્યાદ્વાદના સાચા મર્મને સમજનારા અને કાયા-માયાને વિસારનારા આ વિશ્વપ્રેમી મુનિરાજે બાળપણથી જ સંધર્ષો સામે જંગ માંડ્યો. પશુઓ અને મુસાફરો માટે આશ્રયસ્થાન સમે વાવેલ વડલ, દેરીલેટે લઈ મુંબઈ પહેચી નોકરીધંધાની કરેલી જમાવટ, મરકીના સપાટામાં આવી ગયેલા કુટુંબને આપેલું આશ્વાસન–એ પ્રસંગોમાં તેમની નીડરતા, સાહસિકતા અને શૂરવીરતાનાં દર્શન થાય છે. પિતે ઈન્ફલ્યુએન્ઝામાં સપડાતાં મિત્રની સલાહ માની સાચી શ્રદ્ધાથી ધર્મને શરણે જવાની ભાવના સેવી દીક્ષા લેવાની પ્રતિજ્ઞા કરી. મોહમયી મુંબઈ અને સંસારને મેહ છેડીને દીક્ષા લેવાને સંકલ્પ કર્યો. દીક્ષા લઈ સ્થાનકવાસી સંપ્રદાયમાં ધર્મસિંહસ્વામી બન્યા. પણ ત્યાં સત્ય છાવરવાની વૃત્તિ અને આગમશાસ્ત્રોના મનગમતા અર્થો કરવા પ્રત્યેના વલણને સંકુચિત પારખી સંવેગી સંપ્રદાયમાં સમજણપૂર્વક અને વેચ્છાપૂર્વક દીક્ષાપરિવર્તન કરી 2010_04 Page #690 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ સચાટ દાખલો બેસાડયો. પૂજ્યશ્રીના જીવનના સત્યશોધનના એ ઉત્તમ પુરાવેા છે. સ. ૧૯૬૦ના માગશર સુદ ૧૦ને બુધવારે ધસિ ંહ મુનિને સ ંવેગી દીક્ષા મળી અને ચારિત્રના વિજય માટે દૃઢપ્રતિજ્ઞ થઈ ને નીકળેલા આ યુવાન મુનિને ‘ ચારિત્રવિજય ’નામ મળ્યું. પૂજ્યશ્રીની અદ્ભુત સિદ્ધિ અને અમર સ્મારક તો છે પાલીતાણામાં શ્રી યશેાવિજયજી જૈન ગુરુકુળ 'ની સ્થાપના, એનું સંવર્ધન અને એનું સંચાલન. પૂજ્યશ્રીએ આ ગુરુકુળની સ્થાપના માટે અનેક ઝંઝાવાતા અને વિરાધાના અડગ રહીને સામના કર્યાં. વગર ફેડે, શુકનનુ શ્રીફળ પણ ઉધાર લાવીને, માત્ર પાંચ જ વિદ્યાથી એની હાજરીથી આ સંસ્થાની સ્થાપના કરી. અને પૂજ્યશ્રીના અથાગ અને અવિરામ પ્રયત્નોથી આ 'સ્થા જેતજોતામાં વિશાળ વટવૃક્ષ બની ગઈ ! આ સંસ્થામાં શિક્ષણ મેળવી અનેક જૈન બાળકો સમાજને અને શાસનને ઉપયાગી બન્યાં. સ. ૧૯૬૮માં શુભાર’ભ પામેલી આ સંસ્થા અત્યારે તે આદર્શ ગુરુકુળ તરીકે પ્રખ્યાત છે. શાસનપ્રભાવક તેઓશ્રીની ભાવના તેા કાશી જેવા વિદ્યાધામમાં જઈ ને શાસ્ત્રોમાં પાર’ગત થવાની હતી. પેાતાના ગુરુદેવના આશીર્વાદ લઈ ને કાશી પહોંચ્યા ત્યાં અનેક જ્ઞાની-તપસ્વીઓના સંપર્કમાં આવ્યા. અનેક ધર્મોનુ, સંસ્કૃત આદિ ભાષાનુ, વિવિધ શાસ્ત્રોનું વિપુલ અને ગહન જ્ઞાન સ`પાદન કર્યુ, પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજના પ્રીતિપાત્ર બન્યા. પછી તે તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ સ્થિત થયા ત્યાં ત્યાં શતસહસ્ર જૈન અને જૈનેતરો તેમનાં વચનામૃત સાંભળી ધન્ય ધન્ય બનતા હતા. શાસન અને સમાજની સેવાની ઉત્કટતા મુનિશ્રીમાં પહેલેથી જ હતી. લગ્ન અને કારજ પ્રસગે થતા ખર્ચાએ બંધ કરાવ્યા. અનેક પાઠશાળાએ ખાલાવી ધામિક શિક્ષણની પરખ માંડી. વ્યસની માણસાને વ્યસનમુક્ત કરાવ્યા. અનેક સ્થાનાએ કજિયા–કંકાસ મિટાવી મનમેળ કરાવ્યા. અનેક સ્થળાએ અઠ્ઠાઈ મહેાસવા અને સ્વામીવાત્સલ્યા થયાં. તેમનાં વ્યાખ્યાના પણ પશુપ ́ખીએ પ્રત્યે દયાભાવ, દીનદુઃખીએ પ્રત્યે દિલાસા, અને ધર્મ ભાવનાનાં સુ ંદર દૃષ્ટાંતેથી શાભી ઊઠતાં. તદુપરાંત, જૈનસાહિત્યને સમૃદ્ધ કરવું, સાક્ષરા તૈયાર કરવા, સાહિત્યમ દિશ સ્થાપવાં, જૈનધર્મોનાં નાનાંમોટાં પુસ્તકો પ્રકાશિત કરવાં, વગેરે કાર્યાં મેાટા પાયા પર કરવાની તેમની નેમ હતી. ત્રિપુટી રત્નાની મદદથી ઘણું વિશાળ કા થયું. તેમનાં સંસ્મરણા અનેકવિધ રંગોથી ર ંગાયેલાં છે. તી રક્ષાને જીવનધ્યેય તરીકે સ્વીકારનારા અને જ્ઞાનદાનને જીવનમ`ત્ર તરીકે આરાધનારા આ મુનિવર શાસનપ્રભાવનાનાં ઘણાં મેટાં કાર્યો કરી ગયા. સ. ૨૦૨૯ ના આસે! સુદ ૯ના જૈનશાસનના એ ધન્યેાતિમાં મહાજ્ગ્યાતિમાં વિલીન થઈ ગયા ! એમના અતિમ સંસ્કાર સમયે બધી જ કામના અગણિત લોકો ઉપસ્થિત હતા. શબ્દમાં સંજીવની અને કાર્યંમાં અદ્ભુત સ્ફૂતિ ધરાવતા આ મુનિરાજ કોઈ અભૂતપૂર્વ બુદ્ધિમત્તા, ન્યાયપ્રિયતા અને ભક્તિભાવથી અમર બની ગયા. શાસન અને સમાજને ચરણે દર્શન, જ્ઞાન અને ન્યાયની ત્રિપુટી–મહારાજની ભેટ ધરતા ગયા. સમગ્ર જૈનસમાજ પૂજ્યશ્રીનાં આ પવિત્ર 2010_04 Page #691 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૩૯૭ સંસ્મરણા યુગા સુધી યાદ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવા એ અપ્રતિમ શાસનપ્રભાવકને કોટિ કેટિવ'દના ! ( સંકલન : મુનિશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ, સંદર્ભ ગ્રંથ : શ્રી માલાભાઈ દેસાઇ સ`પાદિત ‘ શ્રી ચારિત્રવિજય ગ્રંથ ' તથા શ્રી મહુવાકર લિખિત ‘ ગુરુકુળની ગૌરવગાથા.' ) ન્યાયતી: ન્યાયવિશારદ પૂ. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ પડિતરાજ અશ્વઘોષ અને કવિરાજ કાલિદાસ સમી પ્રશસ્તિ પામનારા આ સરળતા અને સમાનતાના સાધક સાધુવરને જન્મ સં. ૧૯૪૬ના કારતક સુદ ૩ ને શુભ દ્ઘિને માંડલમાં થયેા હતા. પિતા છગનલાલ અને માતા દિવાળીબેનનું એક માત્ર લાડકવાયું સંતાન નરિસંહ નાનપણથી જ સરળ સ્વભાવી, સંસ્કારી અને ધર્મપ્રેમી હતું. નરસિંહ ગામઠી શાળામાં ચાર ધારણના અભ્યાસ પૂરા કરીને પ્રસિદ્ધ જૈનાચાય શ્રી વિજયધ સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી માંડલમાં સ્થપાયેલી શ્રી યશેાવિજય જૈન પાઠશાળામાં વધુ અભ્યાસાથે દાખલ થયા. ખીજે વર્ષે આ પાઠશાળા બનારસ ખસેડવામાં આવી. ત્યાં બે વર્ષ અભ્યાસ કરીને વતન પાછા આવ્યા. દરમિયાન માતા અને પિતાનું અવસાન થતાં ખૂબ આઘાત અનુભવ્યેા. ત્યાર બાદ, કાકાની રજા લીધા વગર, પાલીતાણા જવાનુ બહાનું કાઢી બનારસ પહોંચ્યા. ત્યાંથી ગુરુદેવ ૩૦ વિદ્યાથી એ સાથે કલકત્તા તરફ વિહાર કરતા હતા તેમાં જોડાઈ ગયા. અનેક મુસીબતે વચ્ચે કલકત્તા પહેાંચીને, અન્ય ચાર મિત્ર સાથે નરસિંહે પણ દીક્ષા ગ્રહણ કરી. પહેલેથી જ તેઓ ‘ ન્યાય ’માં વિશેષ રુચિ ધરાવતા હતા તેથી પૂ. ગુરુદેવે નામ આપ્યું મુનિ શ્રી ન્યાયવિજયજી. પૂજ્યશ્રીએ પણ યથાના ન્યાયશાસ્ત્રોનુ ગહન અધ્યયન કરી, તેમાં ઊંચી ઊંચી પરીક્ષા પસાર કરી · ન્યાયતી ' અને ન્યાયવિશારદ ’ની પદવી પ્રાપ્ત કરી. ઊગતી જુવાનીમાં શાસ્ત્રોમાં પરમ પારગામિતા પ્રાપ્ત કરી ‘ અધ્યાત્મતત્ત્વાલેાક ' અને ‘ ન્યાયકુસુમાંજલિ ’ જેવા શ્રેષ્ઠ શાસ્ત્રગ્રંથા લખ્યા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પર પ્રભુત્વ મેળવી કાવ્યરચનાઓ કરી. યુવાન સાધુની આવી ઊંચી પ્રતિભા અને જ્ઞાનવૈભવ જોઈ ને નાગપુર અને ઉજ્જયિનીના બ્રાહ્મણેાએ તેમને ‘ વિશ્વયોવ: જમ્ હિવાસ: ।' એવાં પ્રશસ્તિવચનો સાથે માનપત્ર અણુ કયુ`. ઊંડાં ચિંતનને પરામ પામેલા પૂજ્યશ્રીના ‘જૈનદર્શન ' નામના મહાગ્રંથ અોડ અને અવિસ્મરણીય ધર્મગ્રંથ છે. સમગ્ર ભારતવમાં, જૈન-જૈનેતર સમાજમાં અદ્ભુત લેાકાદર પામેલા આ ગ્રંથની ૧૦-૧૦ આવૃત્તિએ થઇ છે. હિંદી અને અ ંગ્રેજીમાં તેના અનુવાદો થયા છે. આ ઉપરાંત, તેઓશ્રીએ નાનામેાટા પચાસેક ગ્રંથે લખ્યા છે. પૂ. વિનોબાજી જેવા સંતાએ તેમની ધર્મપ્રીતિ અને શાસ્ત્રચિંતનની મુક્તક હૈ પ્રશંસા કરી હતી. વળી, તેઓશ્રીના સ્વદેશપ્રેમ પણ વિશિષ્ટ હતા. મુંબઈમાં સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપણા નીચે ટાઉનહોલમાં : " 2010_04 Page #692 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શાસનપ્રભાવક વ્યાખ્યાન આપી, મુંબઈ કેસ હાઉસમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી, ખાદીનાં તૈયાર કપડાંની લ્હાણી કરાવી, તેઓશ્રીએ જૈન શ્રમણ માટે રાષ્ટ્રભાવનાનાં નવાં દ્વાર ખેલ્યાં હતાં. સર્વધર્મસમભાવ એ તેમને મહાન ગુણ હતું. તેથી જ તે હરિજનના મંદિર પ્રવેશ બાબત પૂજ્યશ્રીનું વલણ વિધાયક હતું. પ્રકાંડ પંડિત હોવા છતાં નિખાલસ અને નિર્મોહી વ્યક્તિત્વ ધરાવતા હતા. સાગર જેવી સમતા અને ઉદારતા ધરાવતા હતા; બાળક જેવી સરળતા અને મસ્તી ધરાવતા હતા. પરિણામે, પૂજ્યશ્રીએ જીવનનાં છેલ્લાં ૧૫-૨૦ વર્ષો શાંત–એકાંતવાસમાં ગાળ્યાં હતાં. ધર્મશાસ્ત્રોના વાચન અને ચિંતનમાં જ સમય વિતાવતા હતા. એવા એ પ્રખર વિદ્વત્ન મુનિવરને હૃદયપૂર્વક વંદના! (શ્રી રતિભાઈ મફાભાઈ શાહના “જૈન” પત્રના તા. ૭-૩-૭૦ના અંકના લેખના આધારે ) પ્રકાંડ દાર્શનિક : પ્રખર શાસનપ્રભાવક : જેન પરંપરાનો ઇતિહાસ ગ્રંથના સર્જક પૂજ્ય મુનિરાજશ્રી દશનવિજયજી ( ત્રિપુટી) મહારાજ શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી અને ન્યાયવિજયજી – આ ત્રણ જૈન મુનિવરોનાં નામ અને કામથી ભાગ્યે જ કોઈ સાધુ, કઈ શ્રાવક કે કઈ સંઘ અણજાણ હશે ! ત્રિપુટી–મહારાજના નામથી તેઓ ભારતભરમાં જાણીતા છે. આવી આ મુનિવર ત્રિપુટીને વિધિએ આપણી વચ્ચેથી ખેંચી લીધી ત્યારે સંઘે ઘેરા શોકની લાગણી અનુભવી હતી. આ ત્રિપુટી પૈકી શ્રી ન્યાયવિજયજી મહારાજ અને શ્રી જ્ઞાનવિજ્યજી મહારાજ અગાઉ કાળધમને પામ્યા હતા. શ્રી દર્શનવિજયજી મહારાજ સં. ૨૦૨હ્ના મહા વદ અમાવાસ્યાને દિવસે પાલીતાણામાં, શત્રુંજયની છાયામાં, આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં, શત્રુંજય સામું મુખ રાખીને ભગવાન આદિનાથનું સ્મરણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા. જગતમાં જન્મે છે તે મૃત્યુવશ થાય છે એ અટલ નિયમ છે; પરંતુ મૃત્યુ મૃત્યુમાં ફેર હોય છે. કેઈ જીવતે જીવત મરેલાં જેવું જીવન જીવે છે, તે કઈ મૃત્યુ પછી સૈકાઓ સુધી નામ ન વીસરાય એવું ધર્મમય અને સેવામય જીવન જીવી પિતાના નામની આયુમર્યાદા અનંત કરતા જાય છે. ત્રિપુટીમહારાજ આવા ઉચ્ચ કેટિના મુનિવરે હતા. એમાં યે શ્રી દર્શનવિજયજી મહારાજ તો ત્રિપુટીમાં શિરમેર હતા. પૂ. દર્શનવિજયજી મહારાજનું સંસારી નામ મગનલાલ હતું. તેમની જન્મભૂમિ રાંદલના દડવા ગામ હતી. પિતાનું નામ પાનાચંદ અને માતાનું નામ કસ્તુરબેન હતું. વડી દીક્ષા સં. ૧૯૭૩ના ફાગણ સુદ ચોથને દિવસે શત્રુંજયની છાયામાં આચાર્ય શ્રી કમળસૂરિજી મહારાજ હસ્તે લીધી અને મુનિવર શ્રી ચારિત્રવિજ્યજી મહારાજ (કચ્છી)ના શિષ્ય ઘેષિત થયા. છપ્પન વર્ષ દીક્ષા ભેગવી, શત્રુંજયની છાયામાં કાળધર્મ પામ્યા. આ છપ્પન વર્ષના 2010.04 Page #693 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો દીક્ષાપયોયમાં તેઓશ્રીએ જૈનધર્મની, જૈન સાહિત્યની અને સમગ્ર માનવજાતની એટલી બધી સેવા કરી કે જૈન ધર્મના ઇતિહાસમાં તેઓ અમર સ્થાનના અધિકારી બની ગયા. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજે પાલીતાણામાં “શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ”ની સ્થાપના કરી. આ ગુરુકુળમાં એક દડવાને, એક ગદુલાને અને એક ગુજરાતના કેઈ નાના ગામડાને – એમ ત્રણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવ્યા. આ ત્રણે અત્યંત તેજવી હતા અને ધર્મમાં અપૂર્વ પ્રીતિવાળા હતા. આ ત્રણેએ આગળ જતાં દીક્ષા લીધી અને ત્રણે ‘ત્રિપુટી મહારાજ' તરીકે વિખ્યાત થયા. તે સમયમાં પાલીતાણ રાયે જેન યાત્રિકે પર બે રૂપિયાનો મૂંડકાવેરે નાખ્યો હતું, ત્યારે પૂ. આ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાથે રહી ત્રિપુટી મહારાજે રાજ્ય સામે ઝુંબેશ ઉઠાવી હતી. અમદાવાદમાં જૈન સાધુ સંમેલન મળ્યું. આ સંમેલનને સફળ બનાવવામાં ત્રિપુટી મહારાજને નેંધપાત્ર ફાળો હતો. જૈન સાધુસંસ્થા ગૌરવ લઈ શકે એવાં ઘણાં કાર્યો આ ત્રિપુટી દ્વારા થયાં. આ ત્રિપુટીએ ઉત્તર પ્રદેશ, મારવાડમેવાડથી માંડીને બંગાળ સુધીના પ્રદેશોમાં વિચરી, ચાતુર્માસ સ્થિરતા કરી, પછાત પ્રજામાં સંસ્કારસિંચન કર્યું હતું. તેઓને દારૂ-માંસાહાર આદિને ત્યાગ કરાવી વ્યસનમુક્ત કર્યા હતા. પૂજ્ય દર્શનવિજયજી મહારાજ મહાન ચિંતક હતા, કવિ અને સાહિત્યકાર હતા; સંશોધક અને ઇતિહાસ લેખક પણ હતા. તેઓશ્રીનાં સંખ્યાબંધ ગ્રંથે પ્રગટ થયા છે. “જેન પરંપરાને ઇતિહાસ ”ના ત્રણ ભાગ એ તેઓશ્રીના અમૂલ્ય સર્જન છે. આ ગ્રંથ જૈન-જૈનેતરમાં ઘણો આદર પામ્યા છે. તે પછી “જેન પરંપરાને ઇતિહાસ ”ને ચે ભાગ પૂ. શ્રી અભયસાગરજી મહારાજ તથા મુનિશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ દ્વારા પ્રગટ થયેલ છે. એ બતાવે છે કે ત્રિપુટી મહારાજનાં કાર્યો કેટલાં જીવંત, કેટલાં લેકે પગી અને કેટલાં ચિરંજીવ છે ! ધન્ય છે એ ત્રિપુટી મહારાજને ! વંદન હો એ મુનિવરને ! (સંકલન : “જૈન” સાપ્તાહિક પત્રમાંથી સાભાર.) પરમ ત્યાગી-વૈરાગી અને સમતારસ સાધક પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી કાન્તિવિજયજી ગણિવર્ય વિભૂતિ બનવું સહેલું નથી, ત્યાં “વિરલ વિભૂતિ ની તો વાત જ શી કરવી ! એવા વિરલ વિભૂતિઓની આકાશગંગામાં ચમકતા સિતારાઓ વચ્ચે એક મૂર્તિ નજર સામે તરત આવી જાય. એ મૂતિ એટલે પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી કાંતિવિજયજી ગણિવર્ય. તેઓશ્રીનું જીવન એટલે કાંતિની કથા. આજથી ૪૦-૫૦ વરસ પહેલાં “દીક્ષા ” સામે કરડી નજરે જેવાતું હતું. બાલદીક્ષા તે આશ્ચર્ય લેખાતી હતી. સાધુસંખ્યામાં ભારે ઓટ આવી ગઈ હતી. એ સમયે શાસન કાજે શિર ધરી દેનારા નવલહિયા સાધુવર મેદાને પડ્યા. એવા ભાગ્યવિધાયકેમાંના એક અજોડ વ્યાખ્યાતા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ( ત્યારે મુનિશ્રી રામવિજયજી) પણ હતા. તેઓશ્રીને દીક્ષાદુંદુભિનાદ બઝમાં 2010_04 Page #694 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શાસનપ્રભાવક ઊંઘતા કાંતિલાલને પણ જગાડી ગયે. પરંતુ યૌવન, વૈભવ અને પરણીત જીવનમાંથી કાંતિલાલ સહેલાઈથી સંયમમાગે સંચરે એવા સંજોગો નહતા. એક વાર મામા પિપટલાલ સાથે પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા ( ત્યારે પૂ. પં. શ્રી પ્રેમવિજ્ય ગણિવર્ય ની વૈરાગ્યસભર વાણી સાંભળવા ગયા અને પૂર્વભવના સંસ્કાર જાગૃત થઈ ગયા. પત્ની લીલાવતી પાસે બ્રહ્મચર્યવ્રત સ્વીકારવાની ભાવના વ્યક્ત કરી, પરંતુ પત્ની અને સર્વ કુટુંબીજનોને વિરોધ ઊઠયો. કાંતિલાલને નજરકેદ રાખવા માંડ્યા. કાંતિલાલે સંસારની માયામાં રસ હોવાને દેખાવ કર્યો. કુટુંબીજને સમજ્યા કે કાંતિલાલ ફરી પાછા સંસારના રંગે રંગાઈ ગયા છે. એટલે તેમના ઉપરની દેખરેખ ઓછી કરી. કાંતિલાલે તે અંદરખાને દીક્ષા લેવાના સ્થળ સમય નકકી કરી લીધાં હતાં. મિત્રના લગ્નમાં જવાનું બહાનું કાઢી ખંભાત-ગુરુદેવ પાસે પહોંચી ગયા. સકલાગમ રહસ્યવેદી ગુરુદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજા પિતાના પરિવાર સાથે ખંભાત બિરાજમાન હતા. શેઠશ્રી કસ્તુરભાઈ અમરચંદ આ વ્યવસ્થામાં અગ્રેસર હતા. સં. ૧૯૮૩ના વૈશાખ વદ ને દિવસે કાંતિલાલને દીક્ષા આપવામાં આવી અને તેઓશ્રી મુનિશ્રી રામવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી કાંતિવિજયજી તરીકે ઘોષિત થયા. પૂર્વ યેજના પ્રમાણે તેમની દીક્ષાની ઉજવણી રૂપે પત્રિકાઓને વરસાદ વરસાવ્યું. બીજી બાજુ સગાંસંબંધીઓ તરફથી વિધ્રનાં વાદળ ઘેરાયાં. કોર્ટકચેરી થઈ. માર્ગમાંથી ઉપાડી જવાની યેજના ઘડાઈ. પરંતુ મુનિરાજ કાંતિવિજયજી પર્વત સમા અડગ રહ્યા. આ વિરોધમાં પૂજ્યશ્રીના કુટુંબીઓ મુખ્ય હતા. આગળ જતાં, આ પાપના પ્રાયશ્ચિત્ત રૂપે માતા કેવળીબાઈ એ સંયમ સ્વીકારવાનો નિર્ધાર કર્યો અને સં. ૧૯૮૮માં સાધ્વી શ્રી કંચનશ્રીજી તરીકે દીક્ષિત બન્યાં. પતિ અને માતાના પગલે પગલે લીલાવતીબેનનું હૃદય પણ પીગળી ગયું. ધીમે ધીમે પૂજ્યશ્રીના પગલે આ પરિવારમાંથી નવ વ્યક્તિઓએ સંયમના માર્ગે પ્રયાણ કર્યું. મુનિવર શ્રી કાંતિવિજયજી મહારાજને ગુરુદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજની સંયમ-તાલીમ, ગુરુદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની જ્ઞાન–પ્રેરણા અને ગુરુદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં નેતા પ્રવચનને લાભ મળ્યો હતો. તેઓશ્રીએ ગુરુ. ભગવંતોને તિષવિષયક વારસો પણ પચાવ્યું હતું. એ ભક્તિ, સાધના અને વિદ્વત્તાથી ક્રમશઃ તેઓશ્રી ગણિપદ અને પંન્યાસપદ પામ્યા હતા. પરંતુ પૂજ્યશ્રીને ક્ષય રોગના હુમલા થતા જ હતા, તેમાં અન્નનળીનું કેન્સર લાગુ પડ્યું. ધીમે ધીમે કેન્સરના જીવાણુઓ શરીરમાં ફેલાતાં ગયાં. તેમ છતાં, તેમની કાંતિ ઓછી થઈ ન હતી. પૂજ્યશ્રી માનતા કે, “સાધુ માટે રેગ એ આત્મકલ્યાણનો-કર્મનિર્જરને મહત્સવ છે.” અંત સમયે ગુરુભગવંત શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં હતા. ગુરુદેવને પણ આ વિરલ વિભૂતિમાં અખૂટ શ્રદ્ધા હતી. તેઓશ્રી કાયાથી કરમાયા, પણ કીતિથી અજર-અમર બની ગયા. સંયમગ્રહણના સાહસિકો માટે ઉત્તમ આદર્શ બની ગયા. અલ્પાયુષ્યમાં પણ સાધુજના અને શ્રાવકેના માર્ગદર્શક બની ગયા ! વંદન હજ એવા પુણ્યપ્રભાવી પંન્યાસપ્રવરને ! (સંકલન : પૂ. આચાર્ય વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ. ) 2010_04 Page #695 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા સમતાસિંધુ જ્ઞાનનિધિ ચારિત્રરત્ન પૂ. પન્યાસપ્રવરશ્રી પદ્મવિજયજી ગણિવ સિદ્ધાંતમહાદધિ, ક શાસ્ત્ર નિપુણમતિ, સંયમ-ત્યાગત મૂર્તિ, સુવિશાલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવ ́ત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. વીસમી સદીમાં જૈનશાસનના એક મહાન જ્યોતિર્ધર પુરુષ હતા, અજાતશત્રુ હતા. જ્ઞાનની ગિરમાથી, સંયમની શ્રેષ્ઠતાથી, તપ-ત્યાગના મહિમાથી અને વારિધિ જેવા વાસલ્યથી તેએશ્રી ૩૫૦ શિષ્યાના પરિવાર ઉપર તેમજ સમગ્ર સંધ ઉપર છાઈ ગયા હતા. બધા જ શિષ્યાને તારક ગુરુદેવ તરીકે તેએશ્રી ઉપર અહેાભાવ હતા....અને તેઓશ્રીનેા પણ પોતાના સુવિહિતગચ્છના સમગ્ર સાધુએ ઉપર તેવા જ વાત્સલ્યભાવ હતા....પરંતુ આવા મહાન ગુરુદેવના હૃદયમાં અનન્ય સ્થાન પ્રાપ્ત કરનાર ગુરુકૃપાપાત્ર એ મુનિ ભગવંતાનાં નામ મેાખરે તરી આવે છે. એમાંના એક હતા આગમપ્રજ્ઞ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય જ'ભૂસૂરીધરજી મ. સા.ના વિનીત શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી રક્ષિતવિજયજી મ. અને ખીજા હતા પરમ તપોનિધિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાના પ્રથમ શિષ્યરત્ન સંસારી લઘુબંધુ પૂ. પ, શ્રી પદ્મવિજયજી ગણિવર્ય, આ અંગે મહાત્માઓનું શુરુઆજ્ઞાપાલન, ગુરુબહુમાન, ગુરુભક્તિ, સુવિશુદ્ધ સંયમપાલન, જ્ઞાનાપાસના, સ્વાધ્યાયરસિકતા, નિઃસ્પૃહતા, આત્મવિલાપીપણું વગેરે મેાક્ષમાર્ગની આરાધના પૂજ્યપાદ આ. ભ. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાને જેવી ગમતી હતી તેવી અજોડ હતી....એ જ કારણે તે અનન્ય ગુરુકૃપાના પાત્ર બન્યા હતા. એમાંના પૂ. પં. શ્રી પદ્મવિજયજી ગણિવરની જન્મભૂમિ--અમદાવાદ, કાળુશીની પાળ, પિતા : પ્રભુભક્ત શ્રી ચીમનલાલભાઈ, માતા : શ્રી ભૂરિબહેન. ૪૦૧ જન્મ : સ. ૧૯૬૯ અષાઢ સુદ-૯ પાંચ ખંધુએ અને ત્રણ અહેનામાં ત્રી પોપટલાલ એ જ આપણા પૂ. પં. શ્રી પદ્મ વિજયજી ગણિવર, નિત્યદર્શન-પૂજા, ક ંદમૂળાદિ અભક્ષ્યનેા ત્યાગ, ગુરુભક્તિ, તપશ્ચર્યાં વગેરે ધ ક્રિયાના સંસ્કારો આ કુળની વિશેષતા હતી. મેટ્રિક સુધીના અભ્યાસ સાથે પાંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, તેમ જ એ ક ગ્રંથ સુધીના અભ્યાસ પૂર્ણ થયા. સંસ્કૃતમાં પણ સારા માર્કસ ( ગુણા ) મેળવ્યા.... તેઓ પોતાના માટાભાઈ શ્રી કાંતિભાઈ ( પૂ. ભુવનભાનુ સૂ. મ. ) સાથે પરમ ગુરુદેવ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પુણ્ય પરિચયમાં હતા. પૂ. પરમ ગુરુદેવશ્રીએ આ બંને પુણ્યાત્માઓમાં વૈરાગ્યનાં બીજ વાવી અંકુરિત કર્યાં હતાં ! તેના ફળસ્વરૂપે ભાવિ મહાન ઉન્નતિ તરફ મોંગલ પગલાં માંડવા રૂપે જીવનભરની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા સ્વીકારી. એ પૂજ્ય ઉપકારી પરમગુરુદેવશ્રી વિ. સં. ૧૯૯૦માં અમદાવાદ વદ્યાશાળામાં અ. ૫૧ 2010_04 Page #696 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શાસનપ્રભાવક ચાતુર્માસ બિરાજમાન હતા. તેઓશ્રીના સ્ફટિકરત્ન સમા નિર્મળ ચારિત્રથી આકર્ષાઈ ઘણા ભવ્યાત્માઓ ઊંચી આધ્યાત્મિક પ્રેરણાનું અમીપાન કરી રહ્યા હતા. દક્ષાથી એનું એક મોટું મંડળ તૈયાર થઈ રહ્યું હતું....એમાં શ્રી પોપટલાલની પણ વૈરાગ્યભાવના નવપલ્લવિત બની.. પૂ. સૂરિદવના સંયમી જીવન પ્રત્યે ખૂબ આકર્ષણ થયું. સાથે મોટાભાઈ શ્રી કાંતિલાલની જબરી હૂંફ મળી. વિ. સં. ૧૯૯૧માં પિષ સુદ ૧૨ના દિવસે ધામધૂમથી ચાણસ્મા મુકામે મોટાભાઈ શ્રી કાંતિભાઈ સાથે દીક્ષા ગ્રહણ કરી. શ્રી કાંતિભાઈ, શ્રી ભાનવિજ્યજી બન્યા...અને શ્રી પિપટભાઈ તેઓના શિષ્ય શ્રી વિજય બન્યા... પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. પિતાના વિશાળ મુનિસમુદાયના પ્રત્યેક મુનિના સંયમજીવનના બગીચાને નવપલ્લવિત રાખનાર કુશળ માળી હતા. પૂ. પદ્મવિજ્યજી મ.ના ચારિત્રજીવનમાં તેઓને પૂજ્યશ્રી તરફથી આદર્શ ગ્રહણશિક્ષા તથા આસેવનશિક્ષા મળી. અધ્યયનમાં પૂ. ભાનુ વિ.મ. ન્યાયશાસ્ત્રમાં નિપુણ બન્યા. પૂ. પદ્મવિજય મહારાજે વ્યાકરણશાસ્ત્ર ઉપર નિપુણતા મેળવી. અભિધાન–ચિંતામણિ કોશ કંઠસ્થ કર્યો. તેમને અધ્યયન પરિશ્રમ અને અધ્યયન-પદ્ધતિ વિશિષ્ટ હતાં. વિશાળ સાધુ-સમુદાય એ પ્રત્યે અહોભાવવાળ હતા. જીવવિચારાદિ પ્રકરણે, કર્મગ્રંથ, વીતરાગ તેત્ર, શાંતસુધારસ, જ્ઞાનસાર, યેગશાસ્ત્ર, છતકલ્પસૂત્ર, સિદ્ધહેમ વ્યાકરણ, ધાતુ પાઠ કંઠસ્થ કર્યા હતા. ઉપદેશમાળા તથા ઉત્તરાધ્યયન આદિ ગ્રંથની ચૂંટેલી ગાથાઓ, લગભગ બધી પૂજાએ તેઓએ કંઠસ્થ કરી હતી. સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણના બૃહન્યાસ, ઉણાદિ સંગ્રહ, ન્યાયસંગ્રહ, મહાભાષ્ય, ભૂષણ વગેરે ગ્રંથ, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રાદિ કાવ્ય, છંદ, અલંકાર, કેશ વગેરેનું સુંદર અવગાહન કર્યા બાદ દર્શનશામાં ન્યાય, મુક્તાવલી, દિનકરી, કુસુમાંજલિ, વ્યુત્પત્તિવાદ, સાંખ્યકારિક, વૈશેષિક દર્શન, એગદર્શન, વેદાંત પરિભાષા વગેરે અનેક ગ્રંથોનું પરિશીલન કર્યું. જૈનન્યાયમાં પણ વદર્શન સમુચ્ચય, પ્રમાણનયતત્ત્વાકાલંકાર, રત્નાકર અવતારિકા, યાદ્વાદ મંજરી, સમ્મતિતક, નપદેશ, લલિતવિસ્તરો, શાસ્ત્રવાર્તા સમુચ્ચય વગેરેનું તલસ્પર્શી વાંચન કર્યું... ચન્દ્રપ્રાપ્તિ, સૂર્યપ્રપ્તિ જેવા ૨ | ૩ આગમ સિવાય બધા જ આગમનું વાંચન તેઓશ્રીએ એકથી વધુ વખત કર્યું કરાવ્યું હતું. નિશીથબૃહત્કલ્પ–વ્યવહાર જેવા અનેક મોટા મોટા ગ્રંથની દેહનરૂપે નેધ તૈયાર કરી હતી. છેલ્લે કેન્સરની બીમારીમાં પણ શિવગંજના (સં. ૨૦૧૬ના) ચાતુર્માસ સુધી આગમવાંચનનો પુરુષાર્થ ઝળકતે હો ! આગમો તેમ જ બીજા અનેક ગ્રંથોની તેઓશ્રીએ કરેલી નેંધેની નેટે તેઓશ્રીની કૃતોપાસનાને કીતિ સ્તંભ બની ગઈ છે ! તત્ત્વાર્થ સિદ્ધસેનીય ટીકા, રાજવાર્તિક ટીકા, કર્મગ્રંથ ટીકા, ગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય, વિંશતિવિંશિકા, યોગશાસ્ત્ર, ત્રિષષ્ટિ, તિલકમંજરી, શાંતિનાથ મહાકાવ્ય, શાલિભદ્ર મહાકાવ્ય, પદ્માનંદ મહાકાવ્ય, ગુરુતત્ત્વવિનિશ્ચય, કાત્રિશદ્વાáિશિકા, ઉપમિતિભવપ્રપંચ કથા, ઉપદેશમાળા, ઉપદેશમાળા પુષ્પમાળા, ઉપદેશપદ, સમરાઈષ્ય કહા, ધર્મરત્ન પ્રકરણ, અનેક પ્રબંધે. ભવ 2010_04 Page #697 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૪૩ ભાવના, ડષક, અષ્ટક પ્રકરણ, ધર્મબિંદુ વગેરે શાસ્ત્રના સરોવરમાં તેઓશ્રી સતત ઝીલતા હતા. તેથી જ તેઓશ્રીમાં ત્યાગ–જમ્બર ત્યાગ, ભવૈરાગ્ય, પ્રવચનરાગ, સુવિશુદ્ધ ચારિત્ર, અદ્ભુત ગુરુસેવા, બહુમાન વગેરે મૂર્તિમંત દેખાતાં હતાં. આ બધું તેઓશ્રીના સાધુ તથા શ્રાવકે ઉપર લખેલા હિતશિક્ષાના સેંકડે પત્રમાં (પદ્મપ્રેરણા, પદ્મપરિમલ પુસ્તકમાં) જોવા મળે છે અને તે કાળે થતાં તેઓશ્રીનાં પ્રવચનમાં પણ જોવા મળતું હતું. સહેજ પણ અતિશયોક્તિ વિનાના સત્ય અને પ્રેરણાદાયી હકીકતની રજૂઆત કરતું તેઓશ્રીના જીવનચરિત્રનું પદ્મસુવાસ પુસ્તક આજે પણ કેટલાંક ઘરોમાં રામાયણની જેમ વંચાય છે અને મોક્ષાર્થી જીવોને મોક્ષમાર્ગની આરાધનામાં સચોટ માર્ગદર્શન કરાવે છે. | સ્વર સમુદાયના સાધુઓને અધ્યયન કરાવવાની અદ્દભુત કળા તેઓમાં હતી. સમુદાયના બાળમુનિઓને ભણાવવાની તથા આસેવનશિક્ષાની તેઓ માસ્ટરી ધરાવતા હતા. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના વિશાળ સમુદાયના સંખ્યાબંધ મુનિઓને ગુરુવિનય, ગુબહુમાન, ગુરુસમર્પણ, જીવરક્ષા–જયણા, નિર્દોષ ગોચરી, નિત્ય એકાસણા, સંયમ, ત્યાગ, ઈન્દ્રિયનિગ્રહ, સાધુ સહાય, અંતર્મુખતા વગેરે બાબતે ઉપર આગમમાં રહેલી સચોટ વાતો કરી પ્રેરણું પ્રોત્સાહન આપતા. ગુરુકુલવાસમાં જ રહેવાના તેઓ આગ્રહી હતા. તેથી ર૭ વર્ષના દીક્ષા પર્યાયમાં ફક્ત ગુરુ આજ્ઞાપાલન માટે જ પાંચ માસાં જુદાં ક્યાં હતાં! બાકીનાં વર્ષોમાં ગુરુકુલવાસ સેવ્યું હતું. સાધુ જીવનમાં નિત્ય એકાસણું, મોટે ભાગે ૫-૭ દ્રવ્યનું જ સેવન, વર્ધમાન તપની ઓળીઓ તથા કેન્સર જેવી જીવલેણ બીમારીમાં પણ માસક્ષમણ, ૨૧ ઉપવાસ–૧૬ ઉપવાસ જેવી મોટી મોટી તપશ્ચર્યાએ તેઓશ્રીએ કરી હતી. દીક્ષાના પ્રારંભકાળથી જ ફળ-ફૂંટ તથા મેવા વગેરેને ત્યાગ, ૪૫ આગમન વાંચન માટે સં. ૨૦૦૩થી મિષ્ટાન્નને ત્યાગ, બેલતાં મુહપત્તિને ઉપયોગ ન રહે ત્યાં સુધી હાને ત્યાગ, પ્રસિદ્ધિને કઈ મેહ નહીં...કપડાં, કામળી, આસન, ઉપકરણાદિમાં સાદગી, કેસર વગેરેની અનેક વખતની માંદગીમાં અજબગજબની સહનશીલતા સહુને મુગ્ધ કરી જતી હતી. મોટી સંખ્યામાં સાધુઓને તેઓશ્રી પ્રત્યે ખૂબ અભાવ હતો. સંખ્યાબંધ સાધુઓ સેવામાં દેડાદોડ કરતા! સક્ઝાય સ્તવનાદિ સંભળાવી આરાધનામાં ઝીલાવતા! કેન્સરની બીમારીમાં છેલ્લાં કેટલાંય વર્ષો સુધી અનંતપરમેષ્ટિનો પટ રાખી તેઓ કલાક સુધી ધ્યાન કરતા! સં. ૨૦૧૭ની સાલમાં પિંડવાડાના ચાતુર્માસમાં શ્રાવણ વદ-૧૧ના દિવસે બપોરના બે વાગે પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયયદેવસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયત્રિલેચનસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય આદિ લગભગ પંચાવન મુનિઓની, છેલ્લા કેટલાય દિવસોથી અંતિમ નિર્ધામણા ઝીલતાં ઝીલતાં સમાધિપૂર્ણ સ્વર્ગવાસ પામ્યા... 2010_04 Page #698 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ શ્રમણભગવંતો આજે તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં પૂ. આ. ભ. શ્રીમદ્ વિયમિત્રાનંદ સૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયજગચંદ્રસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયમહાબલસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મ. સા., પૂ. ગણિવર્ય શ્રી વિદ્યાનંદ વિજયજી મ. આદિ ૫૦ મહાત્માઓ મોક્ષમાર્ગની આરાધના કરી રહ્યા છે; ત–શાસનની રક્ષામાં પુરુષાર્થ ફેરવી રહ્યા છે, જેનશાસનની પ્રભાવના વિસ્તારી રહ્યા છે. જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક : પ્રાચીન જૈનગ્રંથના સંશોધક અને સંપાદક : સમર્થ વિદ્વાન પૂ. મુનિવર શ્રી ચતુરવિજયજી મહારાજ જૈન જ્ઞાનભંડારના ઉદ્ધારક, પ્રાચીન જૈન ગ્રંથના મહાન સંપાદક અને સંશોધક તેમ જ સમર્થ વિદ્વાન શ્રી ચતુરવિજયજી મહારાજને જન્મ વડોદરા પાસે આવેલા છાણી ગામમાં વીશા પોરવાડ જ્ઞાતીય શ્રી મલકચંદભાઈની ભાર્યા જમનાબાઈની કુક્ષીએ સં. ૧૯૨૬ના ચૈત્ર સુદ ૧ના દિવસે થયે હતું. તેમનું જન્મનામ ચુનીલાલ હતું. તેમને ત્રણ ભાઈ અને ત્રણ બહેન હતા. તેમનું કુટુંબ ઘણું ખાનદાન હતું. ગૃહસ્થપણાને તેમને અભ્યાસ તે જમાના પ્રમાણે સાત ચોપડીને હતો. વ્યાપારાદિ હિસાબકિતાબમાં તેઓશ્રી ઇંશિયાર હતા. છાણી ગામ સ્વાભાવિક રીતે જ ધાર્મિક સંસ્કારવાળું હોઈ તેમનામાં પહેલેથી ધાર્મિક સંસ્કાર હતા જ. તેમણે પ્રતિક્રમણુસૂત્રાદિને યેચ અભ્યાસ પ્રથમથી જ કર્યો હતે. છાણીની જેનજનતા અભિભાવિક હોઈ ત્યાં સાધુ-સાધ્વીઓનું આગમન થતું રહેતું અને તેઓના ઉપદેશથી લોકેના ધાર્મિક સંસ્કાર ષિાતા રહેતા. એ રીતે ભાઈ ચુનીલાલમાં પણ ધર્મના સંસ્કારો દઢ થયા. પરિણામે, પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજીને સંયોગ થતાં, તેઓશ્રીની પ્રભાવસંપન્ન વાણીથી વૈરાગ્યવંત થઈને, તેમણે ડઈ મુકામે સં. ૧૯૪૬ના જેઠ વદ ૧૦ને દિવસે, પૂજ્યશ્રીના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી, મુનિશ્રી ચતુરવિજયજી તરીકે ઘોષિત થયા. દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રીનો વિહાર ગુરુદેવશ્રી પ્રવર્તકજી મહારાજ સાથે પંજાબ તરફ થતો રહ્યો. અને તે સાથે અભ્યાસ પણ આગળ વધતો રહ્યો. આરંભમાં સાધુયેગ્ય આવશ્યક ક્રિયાસૂત્ર અને જીવવિચાર આદિ પ્રકરણને અભ્યાસ કર્યો તથા વ્યાકરણમાં સારસ્વત પૂર્વાધ અને ચંદ્રિકા ઉત્તરાર્ધને અભ્યાસ કર્યો. તે સાથે કાવ્ય, વાગભટાલંકાર, શ્રતબોધ આદિને પણ અભ્યાસ કરી લીધું. ત્યાર બાદ પૂર્વાચાકૃત સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણે, કે જે જૈનાગમના પ્રવેશદ્વાર સમાન છે તેને અભ્યાસ કર્યો. વળી, તર્કસંગ્રહ તથા મુક્તાવલીનું પણ અધ્યયન કર્યું. પછી જ્યાં જ્યાં અવસર મળે ત્યાં ત્યાં વિદ્વાન મુનિવરો પાસે અને પિતાની મેળે પણ શાનું અધ્યયન કરતા રહ્યા. તેઓશ્રી શાની પ્રત્યેક 2010_04 Page #699 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૪૦૫ બાબતને ઝીણવટથી સમજી શકતા. એટલું જ નહિ, પરંતુ તેઓશ્રીના હસ્તાક્ષર એટલા સુંદર હતા અને એવી જ સુંદર પદ્ધતિએ તેઓ પુસ્તક લખી શકતા કે ભલભલા લેખકે મંત્રમુગ્ધ બની જતા. એને લીધે બધા જ લેખકે પર તેમને પ્રભાવ પડત. તેઓશ્રીની પ્રતિભાશાળી વ્યક્તિમત્તા નીચે એકીસાથે ૩૦-૪૦ લહિયાએ ગ્રંથ લખવાનું કામ કરતા હતા. તેમના હાથ નીચે કામ કરનાર લહિયાઓની શ્રમણ સમુદાયમાં સર્વત્ર કિંમત અંકાતી હતી. તેઓશ્રીએ પૂ. ગુરુદેવશ્રીના શાસ્ત્રસંગ્રહમાંના નવા લખાવેલા અને પ્રાચીન ગ્રંથો પૈકી સંખ્યાબંધ મહત્ત્વના ગ્રંથને અનેકાનેક પ્રાચીન પ્રત્યન્ત સાથે સરખાવીને સુધાર્યા છે. જેમ પૂજ્ય ગુરુદેવ લેખનકળાના રહસ્યને બરાબર સમજતા હતા, તેમ સંશોધનકળામાં પણ તેઓ પારંગત હતા. તેમનાં સંશોધન અંગેના પાંડિત્ય અને અનુભવને આપણે તેમણે સંપાદિત કરેલા શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળામાં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પાટણના જેનભંડારે એક કાળે અતિ અવ્યવસ્થિત દશામાં પડ્યા હતા. એકંદરે એ ભંડારનું દર્શન પણ દુર્લભ બની ગયું હતું. એમાંથી વાચન, અધ્યયન, સંશોધન માટે પુસ્તક મેળવવાં અતિ દુષ્કર હતાં. એ ભંડારે જોઈએ તેટલાં સુરક્ષિત અને સુવ્યવસ્થિત નહતા. આવી પરિસ્થિતિ હતી ત્યારે ગુરુદેવ શિષ્ય પરિવાર સાથે પાટણ પધાર્યા અને જ્ઞાનભંડારેને વ્યવસ્થિત કરવા માટે કામ હાથ ધર્યું અને પૂ. ગુરુભગવંત સાથે આ કાર્ય પાર પાડ્યું. આ કાર્યમાં પૂ. ચતુરવિજયજી મહારાજે જ માનસિક અને શારીરિક ઘણે પરિશ્રમ લીધું હતું, છતાં તે કાર્યને સઘળો યશ તેમણે ગુરુચરણે જ સમર્પિત કર્યો. એવી જ રીતે, લીંબડી શ્રીસંઘના વિશાળ જ્ઞાનભંડારની તથા વડોદરા-છાણમાં સ્થાપન કરેલા પૂજ્ય પ્રવર્તકજીના અતિ વિશાળ ભંડારની સર્વાગ સંપૂર્ણ સુવ્યવસ્થા તેમણે એકલે હાથે જ કરી હતી. આ ઉપરાંત, પૂજ્ય પ્રવર શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજના વડોદરામાં વિશાળ જ્ઞાનભંડારની વ્યવસ્થા પણ તેમની મદદથી થઈ હતી. તેમની વિદ્વત્તા અને કાર્યદક્ષતાને લીધે તેમના સંસર્ગમાં આવનાર તેઓશ્રીથી અવશ્ય પ્રભાવિત થતા. પંડિત પ્રવર શ્રીયુત સુખલાલજી, વિદ્વત્વર્ય શ્રી જિનવિજય આદિ સમર્થ વ્યક્તિઓ પર તેમને અપૂર્વ પ્રભાવ હતું. આ સર્વ વિદ્વાન વિશિષ્ટ અધ્યયન-ચિંતને પૂજ્યશ્રીનાં પ્રેરણા અને સહવાસને લીધે આરંભાયાં હતાં. લેખનકળામાં પિતાની વિશિષ્ટ સૂઝસમજને ઉપયોગ કરી તેઓશ્રીએ એમાં અભુત પ્રગો હતા. તેમની પ્રેરણાથી પાટણનિવાસી ત્રિવેદી ગવર્ધનદાસ લક્ષમીશંકર સેના-ચાંદીની શાહીથી કિંમતી ગ્રંથ લખતા હતા. પાટણનિવાસી ભેજક અમૃતલાલ મોહનલાલ અને નાગેરનિવાસી લહિયા મૂળચંદજી વ્યાસ વગેરેને સંશોધન કરી સુંદર પ્રેસ-કેપીઓ કરવાનું કામ શિખવાડ્યું હતું. પૂ. શ્રી ચતુવિજયજી મહારાજનું મહત્વનું કાર્ય જૈન જ્ઞાનભંડારને વ્યવસ્થિત કરવાનું હતું. વળી, શ્રી આત્માનંદ જેન ગ્રંથરત્નમાળાનું સંશોધન-સંપાદન પણ તેમનું મહાન કાર્ય છે. આ ગ્રંથમાળામાં વિવિધ વિષયના નાના–મેટા ૯૧ ગ્રંથ પ્રકાશિત થયા છે, જેમાંના ઘણા તેઓશ્રીએ જ સંપાદિત કર્યા છે. આ ગ્રંથમાળામાં ઐતિહાસિક અને ઉપદેશાત્મક સંસ્કૃત-પ્રાકૃત કથાસાહિત્ય, કાવ્ય, નાટકે, આગામે, પ્રકરણે આદિને વિપુલ જ્ઞાનરાશિ પ્રાપ્ત થાય છે જ, તેમાંના કેટલાંક અલભ્ય પ્રકરણે શ્રમણ-શ્રમણીઓને પ્રથમવાર પ્રાપ્ત થયાં છે એ 2010_04 Page #700 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક લાભ જે તેવો નથી. છેલ્લામાં છેલ્લી પદ્ધતિએ ગ્રંથનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરતાં કરતાં તેઓશ્રી જીવનના અંત સુધી અથાગ પરિશ્રમ ઉઠાવીને વિ. સં. ૧૯ના કાર્તિક વદ પાંચમ ને શુક્રવારે તા. ૧-૧૨-૧૯૩૯ના પાછલી રાત્રે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના જીવનપ્રસંગો સાથે છગડાને ખૂબ મેળ હતો. એ અંકથી અંકિત વર્ષોમાં તેમણે વિશિષ્ટ કાર્યો સાધ્યાં. તેમને જન્મ સં. ૧૯૨૬માં, દક્ષા સં. ૧૯૪૬માં, પાટણના ભંડારેની વ્યવસ્થાનું કાર્ય સં. ૧૯૫૬માં, શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાળાના પ્રકાશનને આરંભ સં. ૧૯૬૬માં અને સ્વર્ગવાસ સં. ૧૯૬માં. તેમનાં બંધુભગિનીઓની સંખ્યા પણ ૬ હતી. સતત કર્તવ્યપરાયણ, અપ્રમત્ત, આદર્શ ભૂત સંયમી મહાપુરુષના આગમપ્રભાવક પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી જેવા પ્રખર વિદ્વાન શિષ્ય હતા. તે ઉપરાંત શ્રી દુર્લભવિજ્યજી, શ્રી મેઘવિજ્યજી આદિ શિષ્ય હતા. પાટણ, વડોદરા, છાણી, લીંબડી, ભાવનગર વગેરેના શ્રીસંઘ અને ભારતભરના જેને તેઓશ્રીની આ મહાન શાસનપ્રભાવનાને કદી ય ભૂલી શકશે નહીં. એવા એ સમર્થ વિદ્વત્વર્યને શતસહસ્ર વંદના ! અપ્રમત્ત યાત્રાવાંછુ મહાત્મા પૂ. મુનિરાજ શ્રી મણિવિજયજી મહારાજ પરમ પૂજ્ય શ્રી મૂળચંદજી મહારાજના શિષ્યરત્ન શ્રી ગુલાબવિજયજી મહારાજના બાલબ્રહ્મચારી શિષ્યરત્ન શ્રી મણિવિજયજી મહારાજ શિહોરના વતની હતા. તેમને જન્મ વિ. સં. ૧૯ત્ના કારતક સુદ પાંચમે થયો હતો. તેઓશ્રીએ સં. ૧૯૫૬માં ફાગણ સુદ ને દિવસે લુણાવાડામાં કુમારવયે દીક્ષા અંગીકાર કરી હતી. ગુરુદેવ પાસે રહી ઘણું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. વિવિધ વિષયના વિચારમાળાના ૭ ભાગો પ્રકાશિત કરીને પૂજ્યશ્રીએ શ્રીસંઘ પર મેટે ઉપકાર કર્યો છે. તેઓશ્રીને શ્રી સિદ્ધ ગિરિરાજ પર અત્યંત ભક્તિભાવ હતું, તે એટલે સુધી કે પિતે પાલીતાણામાં હોય ત્યાં સુધી દાદાના દર્શન કર્યા સિવાય પચ્ચક્ખાણ પારતા નહોતા. તેમણે ૯૯ યાત્રા કરીને અને કેને પ્રેરણા આપી હતી. અંતકાળે પૂજ્યશ્રી ગિરિરાજ ઉપર દેવાધિદેવ સન્મુખ પૂ. સાધ્વીજી મહારાજના મુખે નમસ્કાર મહામંત્ર શ્રવણ કરતાં કરતાં સં. ૨૦૨૯ના ફાગણ સુદ પાંચમે કાળધર્મ પામ્યા. તેઓશ્રીને અગ્નિસંસ્કાર ઘેટી ગામે કરવામાં આવ્યું હતું. અનેક પુણ્યશાળી જીને યાત્રાનું માહાત્મ્ય દર્શાવનાર એ મુનિરાજને કેટ કેરિ વંદના! (સંકલન : શાંતિલાલ સુંદરજી પરિવાર, શિહેર (મુંબઈ) ). 2010_04 Page #701 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત You આકૃતિથી અનોખા : પ્રકૃતિથી પ્રભાવશાળી કૃતિથી કામણગારા : એક એકથી અધિકી અજોડતાના અવતાર : આ યુગના યોગી : પૂ. પંન્યાસ શ્રી ભદ્રકવિજયજી ગણિવર જૈનજગતમાં “પંન્યાસજી મહારાજ ના લાડીલા સંબોધનથી જાણીતા-માનીતા બનેલા શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર પિતાનાં કાર્યો દ્વારા એક રોમાંચક ઇતિહાસના સર્જક છે. સં. ૧૯૫૯ થી સં. ૨૦૩૬ સુધીના ૭૭ વર્ષના સમયગાળામાં કાળસાગરને કિનારે પિતાનાં ચરણચિહ્નો અંકિત કરી જનાર પ. પૂ. પંન્યાસજી મહારાજ અનેક રીતે અનોખા નહીં, અજોડ અને અનન્ય પણ છે. જેનસંઘમાં છેલ્લી પાંચ-છ સદી દરમિયાન જે ઇતિહાસ લખાય તેમાં પૂજ્યશ્રીનું પ્રદાન એક નવી જ ક્ષિતિજના ઉદ્ઘાટન સમું હતું. નમસ્કાર મહામંત્ર તે ઘરે-ઘરે અને જીભે-જીભે ગવાતે મંત્ર હતું, પરંતુ તેના મહિમાનું ક્ષેત્ર જોઈએ તેટલું પ્રસિદ્ધ ન હતું. એ ક્ષેત્ર પર ચિંતન-મનન કરીને, એ મંત્રાધિરાજના મહિમાનું વિરાટ ગાન ગુંજતું કરવામાં પૂજ્યશ્રીએ પિતાનાં જીવન અને કવન દ્વારા કાર્ય કર્યું તે અજોડ છે. એ જ રીતે, મૈત્રીભર્યા વાતાવરણને સ્થાપવા માટે તેઓશ્રીએ સતત પુરુષાર્થ કર્યો તે પણ અજોડ હતે. પૂજ્યશ્રી પિતાની શાંત આકૃતિ–પ્રકૃતિ દ્વારા એક અજાતશત્રુ' તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. તેમ છતાં, આવશ્યકતા પ્રમાણે ખંડન-મંડનની પ્રવૃત્તિને પણ આવકારતા હતા. પૂજ્યશ્રીના પરિચયમાં જ પ્રશાંતિના પરિમલની લહેર આવતી. ગમે તે બન્યો-ઝન્ય માનવી તેમની મૌન મુખમુદ્રા જોઈને જ હિમ સમી ઠંડક અનુભવતે. પૂજ્યશ્રીની સ્વસ્થ, શાંત બેલચાલની રીત એ શાંતિમાં ઉમેરો કરતી અને સામેની વ્યક્તિ પ્રસન્ન થઈ ઊઠતી. તેમ છતાં, તેઓશ્રી કથાના કોલાહલથી, પ્રતિષ્ઠાના લેટફેર્મથી અને નામનાની હૂંસાતુંસીથી સદાય દૂર રહેતા. જસ્સ મણે નવકાર, સંસાર તસ કિ કુણજી” એ તેઓશ્રીને જીવનમંત્ર હતા. “ખમું છું” અને “નમું છું” એ બે તેઓશ્રીના વિષય હતા. ખમવું” તે નમ્રતાનું પ્રતીક અને નમવું” તે પ્રભુભક્તિનું પ્રતીક છે એમ તેઓશ્રી માનતા અને મનાવતા. જીવનમાં સંયમ અને સરસ્વતીની સુવાસને પ્રસરાવનારા અને મૃત્યુને “વ્યાધિમાં સમાધિ” રૂપે નિહાળનારા પંન્યાસજી મહારાજ સં. ૧૯૫ત્ના માગશર સુદ ત્રીજે પાટણની ધર્મ ધરા પર જન્મ્યા. ભાવિ લક્ષણને અનુરૂપ ભગવાનદાસ નામાભિધાન પામ્યા. પિતા હાલાભાઈની કર્મભૂમિ મુંબઈ હવાથી ભગવાનદાસને ઘણોખરો ઉછેર મુંબઈમાં જ થયો. સોળ વર્ષે મેટ્રિક થયા. ધાર્મિક અભ્યાસ પણ વધતો જતો હતો. અંતરમાં વૈરાગ્યના અંકુર ફૂટવા માંડ્યા હતા. છતાં અનિચ્છાએ લગ્નગ્રંથિથી જોડાયા. સ. ૧૯૮૫માં સકલગમ રહસ્યવેદી પૂ. આ. શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ સપરિવાર મુંબઈ પધાર્યા. મુનિશ્રી રામવિજયજી મહારાજની જેશીલી વાણી ભગવાનદાસના હૃદયને હલાવી ગઈ. દિનપ્રતિદિન અસર ઘેરી બનતી 2010_04 Page #702 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ૪૦૮ ચાલી. પૂજ્યપાદ ગુરુદેવશ્રી આસપાસ ધાર્મિક પ્રગતિ કરતો એક વર્ગ રચાઈ ગયે. આ વર્ગ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના સાહિત્યનો અભ્યાસી બન્યા. આમ, ભાઈ ભગવાનદાસમાં વૈરાગ્યભાવના ખીલી ઊઠી. એ જમાનામાં દીક્ષા દુર્લભ હતી. છતાં તેમની મક્કમતા આગળ કુટુંબીઓને નમતું જોખવું પડ્યું. સંયમ માટે સહર્ષ અનુમતિ આપી. સં. ૧૯૮૭ના કારતક વદ ત્રીજે મુંબઈ ભાયખલામાં ભગવાનદાસ પૂ. શ્રી રામવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ભદ્રકવિજયજી તરીકે ઉલ્લેષિત થયા. ગૃહસ્થજીવનમાં આયંબિલના તપ પ્રત્યે અજબને અનુરાગ હતે. એક વખત છ મહિના લાગેટ આયંબિલ કર્યા હતાં. દીક્ષા બાદ નાદુરસ્ત તબિયતને કારણે તપ-પ્રેમ વધતો રહ્યો, અને વર્ધમાન તપની બાવન એળીઓ પૂર્ણ કરી. પોતાના પરિચયમાં આવતા પ્રત્યેક માનવીના મનમંદિરમાં બિરાજવાની પુણ્યપ્રકૃતિ ધરાવતા મુનિરાજને સં. ૨૦૦૭ના મહા સુદ ૭ને દિવસે પાલીતાણામાં પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પ્રભાવ, પુણ્યાઈ અને પવિત્રતાથી પરિપૂર્ણ હોવા છતાં “આચાર્યપદને અસ્વીકાર કરવાની નિરીહતાને કારણે વર્તમાન યુગના પંન્યાસ શ્રી સત્યવિજયજી' બની ગયા. એનાથી પૂજ્યશ્રીની પ્રતિષ્ઠામાં એટલે વધારો થયે કે આચાર્યો પણ તેઓશ્રીની અદબ જાળવતા. આયંબિલને તપ, મહામંત્ર જાપ અને બ્રહ્મવતને ખપ - આ સૂત્રની સિંહગર્જના કરી, જેના પ્રભાવે નવપદ અને વર્ધમાન તપની આરાધનામાં જોશ આવવા સાથે સિદ્ધચક મહાપૂજનને પ્રચાર જૈનસંઘમાં ખૂબ જ વેગીલે બન્યા. સં. ૧૯૮૭થી પ્રારંભાયેલું એ સંયમજીવન સં. ૨૦૩૬ના વૈશાખ સુદ ૧૪ના દિવસે સમાધિમૃત્યુની સફળતાને વર્યું. પચાસ વર્ષના દીક્ષાપર્યાય દરમિયાન પૂ. પંન્યાસજી મહારાજ અનેક શાસનપ્રભાવક કાર્યો સિદ્ધ કરી ગયા. છેલ્લાં ઘણાં વર્ષો મારવાડ-ગોલવાડ તરફ વિચરતા હતા, પરંતુ અસ્વસ્થ તબિયતને કારણે પાટણમાં સ્થિર થયા ડોકટરોને પણ આશ્ચર્ય થાય એટલી સમતા જાળવી. અને પાટણના પનેતા પુત્રે પાટણની ભૂમિ પર જ પિતાની પાવન જીવનલીલા સંકેલી પરલેકે પ્રયાણ કર્યું. પૂજ્ય પંન્યાસજી મહારાજનું જીવન નિરભિમાન, અનાસંસભાવ, પરાઈપ્રિયતા, કલ્યાણ કામના, સદૈવ સમિત મુખમુદ્રા, ઊંડાં ચિંતન-મનનની પ્રતિભા, નમસ્કાર-નિકા, ભગવદ્ભક્તિ આદિ અનેક સગુણોથી ઓપતું હતું. તેઓશ્રીનું મન મૈત્રીભાવ અને મહામંત્ર-મહામ્યથી મંજાયેલું હતું; ચિત્ત ચારિત્ર દ્વારા ચાખ્યું હતું; તનમાં તપની તાજગી હતી; મુખ પર માધુર્યનું મનહર હાસ્ય હતું; વાણી વેધકતા ધારતી હતી, પૂજ્યશ્રી સ્વયં વાત્સલ્યમૂર્તિ હતા. તેઓશ્રી આગને બાગમાં, વિરોધને વિનયમાં, અધર્મનાં અંધારાને પુણ્યપ્રભાવી ધમપ્રકાશથી અજવાળવાનું સામર્થ્ય ધરાવતા હતા. અને એ સામર્થ્યથી જ પૂજ્યશ્રીએ મહાન શાસનપ્રભાવના દ્વારા સંયમજીવન સાર્થક બનાવ્યું. (સંકલનઃ પૂ. આચાર્યશ્રી વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ.) 2010_04 Page #703 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૪૦૯ જ્ઞાનવારિધિ ગુરુવર્ય : તપોભૂતિ ધર્માત્મા : આગમપ્રભાકર પૂજ્ય મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મહારાજ અહિંસાલક્ષી જીવનસાધના અને સત્યલક્ષી જ્ઞાનોપાસના એ જ જીવનને સત્—ચિતઆનંદમય બનાવવાને ઉપાય છે. જે સાધના અહિ સા અને કરુણાનું માર્ગદર્શન ન કરે તે સાચી જીવનસાધના નહીં; અને જે ઉપાસના જીવનના સત્ય પારખવાની-પામવાની શક્તિ ન આપે તે જ્ઞાને પાસના નહીં. પ્રાતઃસ્મરણીય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ આવા જ એક મહાન જીવનસાધક ધર્મ પુરુષ હતા. તેઓશ્રીનું જીવન ધર્મની સર્વ મંગલકારી ભાવનાઓથી સુરક્ષિત અને જ્ઞાનની જ્યોતિથી પ્રકાશિત હતું. પૂજ્યશ્રીના પરિચયમાં આવનાર એક ક્ષણ તે વિમાસી રહેતા કે, આ મહાપુરુષની સાધના વધે કે વિદ્વત્તા વધે? અને બીજી જ ક્ષણે તેઓશ્રી સાધુતા અને વિદ્વત્તાની સમન્વયમૂર્તિ સમા મહાપુરુષ રૂપે છવાઈ જતા. શ્રી આગમપ્રભાકરજી મહારાજના યશોજિજવલ વ્યક્તિત્વને વિચાર કરીએ તે તેમનામાં દુર્વતિના ત્યાગ અને ગુણગ્રહણની તત્પરતાનાં દર્શન થાય છે. તેમણે જીવનમાંથી વૈર, હિંસા, નિંદા, ઈર્ષા, અહંકાર, મેહ, પ્રમાદ, દંભ આદિ દુગને તિલાંજલિ આપી હતી, અને વિનય, વિવેક, વિનમ્રતા, મૈત્રી, કરુણા, પરમાર્થ, તપ, સાધના, જ્ઞાનપાસના, સચ્ચારિત્ર, વત્સલતા, સરળતા, સંયમ, તિતિક્ષા આદિ ગુણોની સ્વીકૃતિ કરી હતી. એવા એ ગુણગરવા સાધુવર તપ, જ્ઞાન અને કળાના ત્રિવેણી સંગમ સમાં હતા અને દર્શન માત્રથી પ્રસન્નતાના પ્રેરક હતા. પૂજ્યશ્રીના અંતરની વિશાળતા અને ઉદારતા મેટા મહેરામણનું સ્મરણ કરાવે એવી હતી. સૌ કેઈને અંતરના ઉમળકાથી આવકારતા. પૂજ્યશ્રી માટે કઈ પિતાનું કે પરાયું નહોતું. તેઓશ્રી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ઊંડા જાણકાર હતા. માનવીને અને સમયને સારી રીતે ઓળખી જનારા વિચક્ષણ પુરુષ હતા. તેથી સર્વ સાધુ-સાધ્વીજી શ્રાવક-શ્રાવિકાઓના શિરછત્ર રૂપ બની રહેતા. તેઓશ્રીને કઈ દિવસ સમુદાય, ગચ્છ, સંપ્રદાય, ધર્મ, સમાજ કે દેશનાં કઈ બંધને કે સીમાડાઓ નડ્યાં ન હતાં. પરિણામે, અનેકેના વાત્સલ્યમૂર્તિ બનીને, તેમનાં દુઃખદર્દ દૂર કરી, સૌને કલ્યાણમાગે, સંયમમાર્ગે, ભક્તિમાર્ગે વાળવામાં સફળ થતા હતા. તેમનું એવું જ મહાન પાસું જ્ઞાનવિદ્યા–અભ્યાસ-સંશોધન-સંપાદનના સમર્થ ઉપાસક તરીકેનું પણ હતું. આ યુગમાં શાના રક્ષક અને ઉદ્ધારક તરીકે તેમણે જે શતભક્તિ કરી છે તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. ધર્મસાધના તેમ જ વિદ્યોપાસનામાં પણ પૂજ્યશ્રી સમાનભાવ ધરાવતા હતા. પરિણામે દેશ-વિદેશના જૈન-જૈનેતર સમુદાયમાં સમાન ચાહના અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શક્યા હતા. તેમણે પદ્ધતિસરનું શિક્ષણ લીધું ન હોવા છતાં દાદાગુરુ આદર્શ શ્રમણપ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને વિદ્યામૂતિ ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજની છત્રછાયામાં અધ્યયનવૃત્તિને કેળવી શાસ્ત્રોદ્ધારમાં અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દિધા હતા. વેરવિખેર થયેલા પ્રાચીન જ્ઞાનભંડારેના વ્યવસ્થાપક તરીકે જેન આગમસૂત્ર, અન્ય શ્ર. પર 2010_04 Page #704 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શાસનપ્રભાવક શાસ્ત્રીય ગ્રંથો તથા ખીજા અનેક ગ્રંથાના સ’શોધક-સંપાદક—ઉદ્ધારક તરીકે દાયકાઓ સુધી કામગીરી કરી તે તેમને અમરતા બન્ને એટલી મહાન છે. એવા એ મહાત્માનું વતન કપડવંજ, એ નગર પહેલેથી જ ધર્મના રંગે રંગાયેલુ છે, એમાં ભાગ્યે જ એવું ઘર હશે, જ્યાંથી કેઈ ભાઈ કે બહેન સયમમાગે` સચયું ન હાય ! કેટલાંક દૃષ્ટાંતા તે એવાં છે કે એક કુટુંબના બધા જ સભ્યાએ સંયમ સ્વીકાર્ય હાય ! ભૂતકાળમાં ડેકિયું કરીએ તે, આગમસૂત્રેામાંનાં નવ અગસૂત્રેા પર વિશદ ટીકા રચનાર શ્રી અભયદેવસૂરિજી મહારાજની એ નિર્વાણભૂમિ છે. અને વમાનમાં નિહાળીએ તે, એ સમ આગમાદ્વારકાની જન્મભૂમિ છે એમાંના એક તે પૂ. આગમેદ્ધારક આચાર્ય શ્રીમદ્ વિજયસાગરાનંદસૂરિજી મહારાજ અને બીજા તે પૂ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પૂ. શ્રી પુણ્યવિજયજીના જન્મ સ` ૧૯૫૬ના કારતક સુદ પાંચમ ( એટલે કે જ્ઞાનપાંચમ / લાભપાંચમ )ને દિવસે થયેા હતે. પિતાનું નામ ડાહ્યાભાઈ અને માતાનું નામ માણેકબહેન હતું. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં; તેમાંથી આ એક પુત્ર જ ઊછર્યાં હતેા. તેમનું સંસારી નામ મણિલાલ હતુ. મણિલાલ ચાર-છ મહિનાના હતા ત્યારે માલ્લામાં લાગેલી આગમાંથી આબાદ રીતે ઊગરી ગયા હતા. પર`તુ, તેમનું જીવન કોઈ અપૂર્વ ઘટના માટે જ ઊગયુ હોય તેમ, ૨૭ વષઁની વયે માણેકબહેન વિધવા થયાં. જીવનયાપન માટે વૈરાગ્ય જ સાચા માર્ગ છે એમ માનતાં—સ્વીકારતાં માણેકબહેનને ૧૪ વર્ષના મણિલાલની ચિંતા વળગેલી હતી. પરંતુ કાઇ ધન્ય પળે એમનામાં વિચાર ઝબકચા કે, પુત્રને પણ ધ`મય સયમપથે સાથે શા માટે ન લેવા ? છેવટે બંનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યુ. સ. ૧૯૬૫ના મહા વદ પાંચમને શુભ દિવસે છાણી મુકામે પૂ. મુનિવર્ય"શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી. મણિલાલ મુનિ શ્રી પુણ્યવિજયજી અન્યા. એ દિવસ પછી ધર્મપરાયણ માતાએ પણ પાલીતાણા મુકામે દીક્ષા લીધી અને સાધ્વીશ્રી રત્નશ્રીજી મહારાજ તરીકે ૫૭-૫૮ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાય પાળી ઈ. સ. ૧૯૬૬માં અમદાવાદ મુકામે સ્વર્ગવાસ પામ્યાં. દીક્ષા ગ્રહણ કરીને મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ અભ્યાસનિમગ્ન બની ગયા. એમાં દાદાગુરુ અને ગુરુવર્ય શ્રીની વિદ્યાનિષ્ઠાનું તેજ ભળ્યું. પૂજ્યશ્રીના શાસ્ત્રગ્રંથોના ઉદ્ધાર કરવાને રસ વધુ ને વધુ કેળવાતા ગયા. અન્ય પાસેથી માદન મેળવવામાં કઈ નાનપ નહીં. પતિવ શ્રી સુખલાલજીને પોતાના વિદ્યાગુરુ કહેવામાં ગૌરવ અનુભવતા. આગળ જતાં, પ્રાચીન લિપિઓ અને પ્રતાને ઉકેલવામાં પારંગત થયા. પાઠાંતરો નોંધવાં, પાઠાંતરોના નિર્ણય કરવા, પ્રેસકેાપી તૈયાર કરવી, સમગ્ર ગ્રંથનું સુર્યેાગ્ય સ'કલન–સ'પાદન કરવુ, પ્રકાશને કરવાં – એ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવા લાગ્યા. જૈન ધર્મના સિદ્ધાંતોની સ્પષ્ટતા માટે અન્ય ધર્મગ્રંથેાના પણ ઊ"ડા અભ્યાસ કર્યાં. ઔદ્ધ ધમ અને હિંદુ ધર્મના મુખ્ય ગ્રંથાનુ' ગહન અધ્યયન કર્યું. પરિણામે, પૂજ્યશ્રી ભારતવની સંસ્કૃતિ, વિદ્યા, કળા, સાહિત્ય આદિના પ્રકાંડ પંડિત બની રહ્યા. તદુપરાંત, તેઓ જૈન આગમેાના અજોડ અને સમ જ્ઞાતા અન્યા. જૈનસાહિત્યના આ વિશાળ 2010_04 Page #705 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૪૧૧ ક્ષેત્રના અનેક પ્રવાહો અને આંતર પ્રવાહને તલસ્પર્શી અને સર્વગ્રાહી અભ્યાસ કર્યો. તેઓશ્રીની આ જ્ઞાને પાસના સત્યશોધક, દુરાગ્રહમુક્ત, સારગ્રાહી અને નિર્ભેળ હતી. આવી તટસ્થ, તુલનાત્મક અને ઐતિહાસિક દષ્ટિથી તેઓશ્રીએ પિતાના ગુરુદેવ સાથે અને અન્ય સાથે તેમ જ સ્વતંત્રપણે પણ, જેનસાહિત્યના વિવિધ વિષયના પ્રાચીન સંખ્યાબંધ ગ્રંથનું આધુનિક વૈજ્ઞાનિક સંશોધનપદ્ધતિ પ્રમાણે નમૂનેદાર સંશોધન-સંપાદન કર્યું. પૂજ્યશ્રીના આ અગાધ જ્ઞાન અને અથાગ પુરુષાર્થને અંજલિ રૂપે વડોદરાના શ્રીસંઘે તેમને “આગમપ્રભાકર'નું સાર્થક બિરુદ આપ્યું હતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરેલી મૂળ આગમેને પ્રકાશિત કરવાની મોટી યોજના તેઓશ્રીના અને પંડિત દલસુખભાઈ માલવણિયાના સંપાદન નીચે આગળ વધી. તે ઉપરાંત, પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા પ્રાચીન જ્ઞાનભંડારોના ઉદ્ધારક તરીકે પણ છે. તેઓશ્રીએ અવિરત પુરુષાર્થ કરીને લીંબડી, પાટણ, ખંભાત, છાણ, વડોદરા, અમદાવાદ, જેસલમેર, બીકાનેર, જોધપુર વગેરે સ્થળેના જ્ઞાનભંડારેને વ્યવસ્થિત કરીને જીવતદાન આપ્યું. આ ગ્રંથભંડારેને ઉપગ સહેલાઈથી થઈ શકે તેવી વ્યવસ્થા કરી. જીર્ણશીર્ણ થયેલાં આ વિરલ ગ્રંથની સાચવણીની બાબતમાં તેઓશ્રી સિદ્ધહસ્ત કલાવિશારદ હતા, તેમ કહેવામાં અતિશક્તિ નથી. જેમ જ્ઞાને પાસના કરતાં કરતાં અન્ય ધર્મશાસ્ત્રોમાં પારંગત બન્યા હતા, તેમ જ્ઞાનભંડારેની વ્યવસ્થા કરતાં કરતાં પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, શિલ્પ, સ્થાપત્ય, સિકકા, મૂર્તિઓ આદિ વિષયક પુરાતત્ત્વશાસ્ત્રનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને પ્રાચીન ગ્રંથ, ચિત્ર, શિલ્પ, સ્થાપત્યની મુલવણું કરવામાં નિપુણ બન્યા હતા. પૂજ્યશ્રીના સમગ્ર જીવનના સારરૂપે કહી શકાય કે પ્રાચીન ગ્રંથના ઉદ્ધાર માટે જ તેઓશ્રીએ અવતાર ધારણ કર્યો હતો. સં. ૧૯૯૫માં સંઘયણીને ઉગ્ર વ્યાધિ થઈ આવ્યું ત્યારે પણ તેઓશ્રી તો અડગ નિશ્ચલતાથી સંશોધનકાર્યમાં વ્યસ્ત રહેતા. પંચોતેર વર્ષની વૃદ્ધાવસ્થાએ “કથારત્નકેષ” જેવા મહાગ્રંથનું અને “નિશીથચૂર્ણિ” જેવા કદિન ગ્રંથનું અધ્યયન કરતા હતા. આ સર્વે તેઓશ્રીની વિદ્યોપાસના અને ધર્મસાધનાનાં ઉત્તમ ઉદાહરણ છે. જેસલમેરના જ્ઞાનભંડારોના ઉદ્ધાર માટે પૂજ્યશ્રીએ વેઠેલી વિપત્તિઓ અને સોળ મહિનાના અગાધ પુરુષાર્થને વીસરાય તેમ નથી. તે સમયે અમદાવાદથી જેસલમેર જતાં વહેલી પરોઢે ૧૫–૧૭ ફૂટ નીચે પટકાઈ પડ્યા હતા. જેસલમેરની કામગીરીથી પ્રભાવિત થઈ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદજીએ પ્રાકૃત ટેકસ સેસાયટી ની સ્થાપના કરવામાં રસ લીધો હતો. દરમિયાન શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ત્યાં ગયા હતા. તેઓ પણ મહારાજશ્રીની આ પ્રવૃત્તિથી અત્યંત પ્રભાવિત થયા અને સને ૧૯૫૭માં અમદાવાદમાં તેમણે “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરી, જે સંસ્થા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે. એવી જ રીતે પૂજ્યશ્રીની પ્રેરણાથી પાટણમાં સં. ૧૯૯૫માં શ્રી હેમચંદ્રાચાર્ય જેન જ્ઞાનમંદિર ની સ્થાપના થઈ. આવી અસાધારણ જ્ઞાનોપાસનાના પરિણામ સ્વરૂપ ઈ. સ. ૧૯૫૯માં અમદાવાદમાં જાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનમાં ઈતિહાસ-પુરાતત્વ વિભાગના અધ્યક્ષસ્થાને વરાયા હતા. ઈ. સ. ૧૯૬૧માં કાશ્મીરમાં મળેલી ઓલ ઇન્ડિયા એરિએન્ટલ કેન્ફરન્સમાં જેન અને પ્રાકૃત સાહિત્ય વિભાગના પ્રમુખ નિમાયા હતા. પ્રાચીન શાનાં 2010_04 Page #706 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શાસનપ્રભાવક વિષયમાં પીએચ.ડી.ના પરીક્ષક તરીકે પણ તેઓશ્રીની નિમણૂક થયેલી હતી. આમ, પૂજ્યશ્રી વિદ્યાસાધનાના બહુમુખી કેન્દ્ર સમા બની રહ્યા હતા. પિતાની આ જ્ઞાનરાશિને સૌ કોઈને સરળતાથી અને સમભાવથી લાભ મળી રહે તેની તેઓશ્રી ખેવના કરતા. આ કાર્યમાં પણતા કે દીનતા રાખતા નહીં. ઊલટું, કીર્તિની કામના કર્યા વગર અન્યને ઉપયોગી થવામાં સાર્થકતા સમજતા. તેમ છતાં એટલા જ વિનયી અને વિનમ્ર રહેતા. આગમ-પ્રકાશનના પ્રથમ ગ્રંથના પ્રકાશન સમયે પૂજ્યશ્રીએ વિનમ્રભાવે કહ્યું હતું : “આ આગમે તૈયાર કરીએ છીએ તે વિદ્વાને તપાસે. તપાસીને તેમાં અલને હોય કે સંપાદનપદ્ધતિમાં દેષ હોય તે તેનું ભાન કરાવશે તે અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તે ઘણા મળે છે, પરંતુ ત્રુટિ દેખાડનારા વિદ્વાને ઓછા મળે છે. હું ઈચ્છું છું કે કઈ ત્રુટિઓ બતાવે. અમે એ લક્ષમાં લઈ ભવિષ્ય થનારાં સંપાદનમાં એને ઉપયોગ કરીશું.” આવી અનન્ય વિનમ્રતા જવલ્લેજ જોવા મળે ! પૂજ્યશ્રીના આ કાર્યની મહત્તા દર્શાવતાં પંડિતવર્ય શ્રી સુખલાલજીએ એક સ્થળે કહ્યું હતું : “મુનિશ્રી પુણ્યવિજ્યજીનું અત્યાર સુધીનું કામ ન કેવળ જેન–પરંપરા સાથે જ સંબંધ રાખે છે, અને ન કેવળ ભારતીય સંસ્કૃતિ સાથે જ સંબંધ ધરાવે છે, બલ્ક, માનવસંસ્કૃતિની દૃષ્ટિએ પણ અત્યંત ઉપયોગી છે. જ્યારે હું એ વાતને વિચાર કરું છું કે તેઓનું આ કાર્ય અનેક સંશેાધક વિદ્વાને માટે અનેકમુખી સામગ્રી રજૂ કરે છે અને અનેક વિદ્વાનોના પરિશ્રમને બચાવે છે ત્યારે એમના પ્રત્યેની કૃતજ્ઞતાથી હૈયું ભરાઈ જાય છે. એવા એ આજીવન જ્ઞાનતપસ્વી, શ્રતશીલવારિધિ, આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ મુંબઈ મુકામે કાળધર્મ પામ્યા ત્યારે અગણિત માનવસમુદાયની આંખે આંસુથી છલકાઈ ઊઠી હતી. તેમની અંતિમ યાત્રામાં દેશ દેશથી માનવ સમુદાય ઊમટયો હતે. પૂજ્યશ્રીની અનેક ગુણાનુવાદ સભાએ શહેરે શહેરમાં થઈ હતી. જ્ઞાનગા વટવૃક્ષ સમા એ મુનિવર્યને કેટિ કોટિ વંદના ! (સંકલન : સને ૧૯૭૧ના “જૈન” સાપ્તાહિક પત્રના અંકમાંથી સાભાર) સાઠથી વધુ મુમુક્ષુઓના દીક્ષાદાતાઃ “જૈન સંસ્કૃતિરક્ષક સભા ના સ્થાપક ૧૭૫ ઉપરાંત જિનમંદિરનો જીર્ણોદ્ધારક : પોતાના સમગ્ર કુટુંબને સંયમમાર્ગે વાળનાર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ સમગ્ર ભારતવર્ષ આઝાદી માટેના નારાઓથી ગુંજતું હતું ત્યારે જિનશાસનનાં કેટલાંક તીર્થસ્થાનેને આઝાદી અને આબાદીના પંથે લઈ જવામાં અગ્રણી એવા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજને જન્મ થયો હતે. ઉત્તર ગુજરાતનું ગામ ઉનાવા, ઊંઝા પાસેનું મીરાંદાતાર. ત્યાં પિતા નહાલચંદ અને માતા ખુશીબહેનને ઘરે સં. ૧૯૫૭ના ભાદરવા સુદ ૭ને દિવસે એક 2010_04 Page #707 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતો ૪૧૩ પુત્રને જન્મ થયે. કુટુંબીજને એ નામ રાખ્યું મૂલચંદભાઈ મૂલચંદભાઈ બાળપણથી હેંશિયાર હતા. અભ્યાસમાં અને અભ્યાસ પૂરો કરીને ધંધામાં સારી કુશળતા દર્શાવી. પરિણામે, ધંધાના વિકાસ અર્થે મુંબઈ ગયા. પણ મુંબઈ પહોંચતાં જ જીવનની દિશા ફરી ગઈ અમદાવાદના શેઠ ભગવાનદાસ (પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી) તથા શેઠ ચીમનલાલ (પૂજ્યશ્રીના દીક્ષાગુરુ) આદિની મિત્રમંડળી રચાઈ. પૂ. શ્રી આનંદસાગરજી મહારાજ, પૂ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ, પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજનાં વ્યાખ્યાને નિયમિત સાંભળવા જવા લાગ્યા. આ મંડળીની સંખ્યા ૪પ ઉપર પહોંચી. સાથે પ્રતિક્રમણ, સાથે પૂજા, સાથે સ્નાત્રપૂજા, સાથે પૌષધ આદિ જોઈને સૌના અચંબાને પાર રહેતે નહીં. આ વાતાવરણમાં મૂલચંદભાઈને દીક્ષાની ભાવના જન્મી. પરંતુ એમાંયે માત્ર પિતાને એકલાને જ આ સન્માર્ગે લઈ જવાને બદલે આખા કુટુંબને આ માગે લઈ જવાને મનોરથ જાગે. સૌ પ્રથમ પિતાના મોટા પુત્રને દીક્ષા અપાવી તેઓ મુનિ શ્રી મહોદયસાગરજી મહારાજના નામે ઘોષિત થયા. ત્યાર પછી પિતે જામનગરમાં પૂ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂ. આચાર્ય દેવ શ્રી ચંદ્રસાગરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ધર્મસાગરજી નામે શાસનના શણગાર બન્યા. બે વર્ષ ચારિત્રપાલન, તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ આદિમાં ખૂબ પ્રગતિ સાધી અને પિતાના બીજા પુત્ર અમૃતકુમારને શંખેશ્વરમાં બાળવયે, દીક્ષાવિધિની જંગી જેહાદ વચ્ચે દીક્ષા અપાવીને, સ્વશિષ્ય બનાવી બાલમુનિ શ્રી અભયસાગરજી નામ આપ્યું. અહીંથી ન અટકતાં, સં. ૧૯૯૧માં રતલામમાં સંસારી પત્ની અને સુપુત્રીને દીક્ષા અપાવી સાધ્વી શ્રી સદ્દગુણાશ્રીજી અને બાલસાધ્વી શ્રીસુલસાશ્રીજી નામથી વિભૂષિત કર્યા. આમ, આખું કુટુંબ જિનશાસનને ચરણે ધરી દીધું. પૂજ્યશ્રીએ પોતાના વિહારમાં એક સિંહની માફક ગર્જના કરીને ધર્મસ્થાન પર આવેલા ભયને હટાવેલા છે. સરકાર સામે વણથંભી લડત આપીને વિજય હાંસલ કર્યો છે. શ્રી કેશરિયાજી, શિખરજી તીર્થ, પાવાપુરી, લુણાવાડા, ભરૂચ, સાધર્મિક વાત્સલ્ય, કાસોર, પરબડી, નડિયાદ, મગરવાડા આદિ સ્થાનોમાં સરકારની દરમિયાનગીરી વધતી જતી હતી. એ વખતે પૂજ્યશ્રીએ બોમ્બે એકટ બાબતમાં સરકાર સામે કેસ કર્યો. અને એકલે હાથે ડેલનિવાસી શેઠશ્રી રતિલાલ પાનાચંદ મારફત કેસ લડ્યા. પિતાની આવડતથી જ સુપ્રિમ કોર્ટમાં જીત મેળવી. એ ટાણે સમગ્ર જિનશાસને તેઓશ્રીને વધાવી લીધા હતા. કહેવાય છે કે કેસ દરમિયાન દલીલે કરતા ત્યારે એક અચ્છા બેરિસ્ટરને શરમાવે એવું કૌશલ્ય બતાવતા. આ કાર્યોમાં સુગમતા રહે તે માટે પૂજ્યશ્રીએ “અખિલ ભારતવષય જૈન સંસ્કૃતિરક્ષક સભા” નામે સંસ્થાની સ્થાપના કરી. આ સભા વારંવાર પિતાનાં અધિવેશન ભરીને શાસનનું માર્ગદર્શન કરતી રહી છે. પૂજ્યશ્રીએ સં. ૧૯૮૬ થી સં. ૨૦૩૪ સુધીમાં ૪૮ ચાતુર્માસ કર્યા; તેમાં ખંભાત, ચાણસ્મા, ડભેઈ, વેજલપુર, ઊંઝા, અમદાવાદ, પાલીતાણા, કપડવંજ, રાજકેટ આદિ ગુજરાતનાં નગરે મુખ્ય છે. જ્યારે રતલામ, ઇન્દોર, સીતામહુ, મંદસૌર, આગ્રા, ઉજજૈન, ઉદયપુર, 2010_04 Page #708 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાસનપ્રભાવક નાગપુર, કાનપુર, મુંબઈ, સિરોહી આદિ ગુજરાત બહારનાં નગરે છે. આ બતાવે છે કે તેઓશ્રીએ શાસનનાં કાર્યો માટે અવિરામ વિહાર કર્યો છે. એટલું જ નહિ, ૪૮ વર્ષના દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીએ ૨૧ થી ૩૨ ઓળી ચાલુ વર્ષીતપમાં, ૩૩ થી ૩૭ ઓળી છડુંઅઠ્ઠમનાં વષતપમાં, ૩૮ થી ૫૫ ઓળી ચાલુ વર્ષીતપમાં કરીને ૧૯ વર્ષીતપ કરેલ. આવા તપસ્વી મુનિરાજને વિશેષ પ્રભાવ પડતો અને અનેક પુણ્યાત્મા તેમના વરદ્ હસ્તે સંયમમાગે સ ચરવા સજજ થતા. પૂજ્યશ્રીના હસ્તે ૬૦ ઉપરાંત મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. ૪૦ ઉપરાંત ઉપધાન તપ થયાં હતાં. ૨૫ ઉપરાંત તીર્થસ્થળો પર શાશ્વતી ચૈત્રી ઓળીની સામુદાયિક આરાધના થઈ. સમસ્ત માળવા અને મેવાડને ગામડે ગામડે વિચરીને ધર્મજાગૃતિ લાવ્યા. ૩૦ ઉપરાંત પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા. ૧૭૫ ઉપરાંત જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો. ૬૦ ઉપરાંત ગામમાં આયંબિલશાળા સ્થાપના કરી. ૧૨૫ ઉપરાંત ગામોમાં પાઠશાળાઓ સ્થાપી. શ્રી માંડવગઢ, શ્રી નાગેશ્વર, શ્રી મહાવીરજી (જયપુર ) આદિ તીર્થોને ઉદ્ધાર કરાવ્યું. શાસનરક્ષાથે “અખિલ ભારતવર્ષીય જૈન સંસ્કૃતિરક્ષક સભા”, “રાજસ્થાન જૈન સંઘ, માળવા-મેવાડ નવપદ સમાજ” ઇન્દોર પેટી. માંડવગઢ પેઢી, કેશરિયાજી પેઢી આદિની સ્થાપના કરી. આટઆટલી શાસનપ્રભાવના છતાં સાચા સાધુને છાજે તેવી નિઃસ્પૃહતા તે ગજબની હતી. માન-કષાય પર અદ્ભુત કાબૂ ધરાવતા હતા. ક્યાંય પિતાને ફેટોગ્રાફ મૂકવાની પણ મનાઈ ફરમાવતા. ઉપાધ્યાયપદવી તે કેટલાય પ્રયત્ન પછી સ્વીકારેલી એ પૂજ્યશ્રીની કાર્યસિદ્ધિ પરને સુવર્ણકળશ છે. અધી સદીના દીક્ષા પર્યાયમાં, ૭૮ વર્ષની જૈફ વયે પણ પૂજ્યશ્રી અવિરત ઉત્સાહપૂર્વક શાસનકાર્યો કરી રહ્યા હતા. સં. ૨૦૩૪માં ઊંઝામાં સ્થિત હતા. અવસ્થાને લીધે તબિયત વારંવાર નાદુરસ્ત થતી જતી હતી. ચોમાસું બેસવાના આગલા દિવસે, અષાઢ સુદ ૧૩ના રોજ પૂજ્યશ્રીનું સ્વાથ્ય કથળ્યું. પોતે આ સમય ઓળખી ગયા હોય તેમ સભાન બની ગયા. ગોચરીની અનિચ્છા દર્શાવી. રાત વીતી. માસી ચૌદશની વહેલી સવારે ૪-૨૫ કલાકે પૂજ્યશ્રીએ પૂર્ણ શુદ્ધિ અને ક્રિયારુચિપૂર્વક પ્રતિકમણ, પડિલેહણ, દેરાસરનું ચૈત્ય, પચ્ચખાણ પવવાની કિયા આદિ ક્ય. મુહપત્તિનું પડિલેહણ એક જ હાથે પિતે બોલપૂર્વક કર્યું. બપોરે ૪-૦૨ કલાકે નમસ્કાર મહામંત્ર, ચત્તારિ મંગલમની ધૂન વચ્ચે પૂજ્યશ્રીને પવિત્ર આત્મા સમાધિની આખરી સલામ ભરીને અગમ–અગોચરમાં સરકી ગયે ! ઊંઝા સંઘે કરેલા તાર–ટેલિફેનથી સમગ્ર દેશમાંથી માનવમહેરામણ ઊમટ્યો. બીજે દિવસે ૧૧-૩૦ કલાકે દેવવિમાન શી પાલખીમાં મહાયાત્રા નીકળી. બપોરે ૨-૦૦ કલાકે પૂજ્યશ્રીના પાર્થિવ દેહને અગ્નિદાહ દેવા. એ પવિત્ર ભૂમિ પર પૂજ્યશ્રીનું સમારક રચવાના નિર્ણય સાથે સૌ પાછા ફર્યા. અનેક સ્થળોએ થયેલી ગુણાનુવાદસભાઓ પૂજ્યશ્રીનાં કાર્યોની ગુણગાથા બની રહી ! (સંકલનઃ ગણિવર્ય શ્રી હેમચંદ્રસાગરજી મહારાજ) 2010_04 Page #709 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૪૧૫ વિશુદ્ધ ચારિત્રપાલક : યોગવિદ્યાના આરાધક : ભૂગોળ-ખગોળના શાસ્ત્રવેત્તા ઃ સમર્થ સાહિત્યકાર : આગમ-વાચનાકાર : નમસ્કાર મહામંત્રના પ્રચારક : માલદ્ધારક : જંબુદ્વીપ યોજનાના નિર્માતા પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મહારાજ વિજ્ઞાન જ્યારે વિશ્વના સીમાડા ઓળંગી ચંદ્રક પર પહોંચ્યું ત્યારે સમગ્ર જગતમાં ખળભળાટ મચી ગયે. લોકો કહેવા લાગ્યા કે, શું આગમો ! શું વેદો ને શું પુરાણે! બધું જ ગપ છે. પુણ્ય અને પાપને બહાને, દેવ અને નર્મને નામે, ધર્મગુરુઓ ધૂતે છે. વિજ્ઞાનીઓએ વિશ્વ પર ઉપકાર કર્યો, એણે જનતાને ધર્માચાર્યોની જુઠ્ઠી ઝંઝાળમાંથી બચાવી. ભલું થજો એ વિજ્ઞાનીઓનું ! – આવું આવું સાંભળી એક મહાત્માનું દિલ દ્રવી ઊડ્યું, હૃદય પોકારી ઊઠયું : અરે, જે સકળ જીવન લોકલ્યાણ અર્થે ખચે તે મહાત્માઓ પર આવું આળ ! જગદુદ્ધારક ધર્મ પર આવું કલંક ! પેટ માટે પસીને પાડતા એ વિજ્ઞાનીઓ સાચા નથી, એ વાત મારે જગતને જણાવવી પડશે. અને એ મહાત્માએ પરદેશના લેખકેચિંતકના વિચારનું મંથન કર્યું અને કલમ ઉપાડી. વિજ્ઞાન સામે મોરચો માંડ્યો. એક-બે નહિ, પાંચ-સાત નહિ; જુદી જુદી ભાષામાં જુદી જુદી દલીલથી પચીસ-પચીસ પુસ્તકે બહાર પાડ્યા. એ વિજ્ઞાનીઓ ! તમે સાચા નથી. તમારી માન્યતાઓમાં કંઈક મણું છે. ધર્માચાર્યોને જૂઠ બોલવાની કઈ જરૂર નથી. વિશ્વના ધર્મો અને તત્વજ્ઞાનમાં ભારતીય ધર્મો અને તત્વજ્ઞાન શ્રેષ્ઠ કેટિના છે. એ પ્રતિપાદિત સત્ય સાથે ભારતનાં શાસ્ત્રો ભૂગોળ અને ખગોળ વિજ્ઞાનમાં પણ ઉચ્ચ કેટિની માહિતી ધરાવે છે અને તેથી ભારત અવકાશક્ષેત્રે તેમ જ ભૌલિક ક્ષેત્રે વિજ્ઞાનમાં પણ મોખરે છે – એવી એવી દલીલ દ્વારા ભારતીય તત્ત્વજ્ઞાનની સિદ્ધિ અને સાર્થકતા સાબિત કરી, વિશ્વભરના વિજ્ઞાનીઓને આશ્ચર્યમાં મૂકી દીધા. પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી ગણિવર જેનશાસનના ગૌરવ રૂપ હતા. ગુજરાતના મહેસાણા જિલ્લામાં ખાબોચિયા જેવડું ઉનાવા (મીરાંદાતાર) ગામ તે પૂજ્યશ્રીનું જન્મસ્થાન. પિતા મૂલચંદભાઈ (ઉપાધ્યાય શ્રી ધર્મસાગજી મહારાજ ), માતા મણિબહેન (સાધ્વીશ્રી સગુણાશ્રીજી મહારાજ)ના એ લાડીલા સંતાન. જન્મનામ અમૃતકુમાર. ભાઈ મોતીલાલ (મુનિશ્રી મહોદયસાગરજી મહારાજ ) અને બહેન સવિતા (સાધ્વીશ્રી તુલસીશ્રીજી મહારાજ) સાથે લાડકોડથી ઉછરતા હતા. સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૧ના પુનિત પ્રભાતે જન્મેલા આ પતા પુત્રના આગમન પછી માતાપિતાની ધર્મભાવના ઉત્તરોત્તર વધતી ચાલી. સદ્દગુરુનાં ચરણોમાં જીવન વિતાવવાની તાલાવેલી જાગી. માતાપિતાના આ સંસ્કારો નાનકડા અમૃતલાલને વારસામાં મળ્યા. તેમની ધર્મભાવના વિકસી અને આગળ જતાં, દીક્ષાની ભાવના દઢ થઈ. તેમણે માતાપિતા પાસે પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કરવાની અનુજ્ઞા માગી. તે જમાનામાં બાળદીક્ષાને પ્રબળ વિરોધ હતા. અમૃતલાલના માર્ગમાં અણકળ્યા અંતરાયે ઊભા થયા પરંતુ અંતે અંતરની ઈરછાને વિજય થયા. પૂજ્યપાદ આગદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી રાહબર બન્યા. 2010_04 Page #710 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શાસનપ્રભાવક સાડા છ વર્ષની ઉંમરે સં. ૧૯૮૮ના માગશર વદ ૧૧ને પુણ્ય દિને શ્રી શંખેશ્વર મહાતીર્થની છાયામાં બાલદીક્ષા મહોત્સવ ઊજવાયે. સિદ્ધચકારાધક તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્ય મુનિશ્રી અરુણોદયસાગરજી બન્યા. માતા અને બહેન તથા ભાઈ પણ દીક્ષિત બન્યાં હતાં. આમ, પિતાપુત્ર ગુરુ-શિષ્ય બન્યા. મુનિશ્રી ધર્મસાગરજીએ બાલમુનિમાં સંસ્કાર સાથે જ્ઞાનવૃદ્ધિ થાય તેવા પ્રયત્ન આદર્યા. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, આદિના અધ્યયન સાથે જેનધર્મનું અગાધ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. પરિણામે, તેઓશ્રી જૈનધર્મના ગણનાપાત્ર શાસ્ત્રવેત્તા તરીકે સિદ્ધ-પ્રસિદ્ધ થયા. “જ્ઞાન ત્રિયાખ્યાં મોક્ષ: ” એ જેનધર્મના સૂત્ર પ્રમાણે જ્ઞાન અને ક્રિયા એક જ રથનાં બે ચક્રે છે. મુનિશ્રીએ બંને ચક્રોને સુસાધ્ય બનાવી દીધાં. સં. ૨૦૨૨માં જેઠ વદ ૧૧ને દિવસે કપડવંજ મુકામે ગચ્છાધિપતિ પૂજ્યપાદ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા અને સં. ૨૦૨હ્ના મહા સુદ ૩ને દિવસે સકલ સંઘની વિનંતીથી નરોડા તીર્થ—અમદાવાદમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી મહારાજની નિશ્રામાં પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. તે સમયે પૂજ્યશ્રીના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યું. પૂ. ગુરુદેવને “અરુણોદયસાગરને ઉચ્ચાર ફાવતું ન હતું, તેથી “પંન્યાસ શ્રી અભયસાગરજી” નામકરણ થયું. બાવાદ પરમો ધર્મઃ ” સૂત્રને સાક્ષાત્ આચરણમાં ઉતારી તેઓશ્રી વિદ્યા, જ્ઞાન અને તપમાં ખૂબ જ આગળ વધ્યા. નાના બાળક જેવી નિખાલસતા, સાચા સાધુની નિરાભિમાનીતા, સદાય સ્વસ્થ ચહેરે, ધીરગંભીર મુખભાવ, અપ્રમત્ત જીવન, શાસ્ત્રાનુસારી સાધના પૂજ્યશ્રીના ઉચ્ચ સાધુજીવનનાં સાક્ષીભૂત અંગે છે. શ્રમણજીવનની મર્યાદામાં રહીને, ટાંચા સાધને દ્વારા વિજ્ઞાન સામે જેહાદ જગાવવાની બુલંદી તેઓશ્રીના જીવનદર્શનના સુવર્ણકળશ રૂપે શોભે છે. તેમના હૈયામાં પ્રથમથી જ આ ભાવના જાગૃત થયેલી કે વિજ્ઞાનવાદે સજેલી વિસંવાદિતાને દૂર કરવા સૂર્ય-ચંદ્રની ગતિ આદિ વિશે સ્પષ્ટ જ્ઞાન મળે. ધર્માચાર્યોએ લોકોને ભરમાવ્યા નથી, શાસ્ત્રોનું જ્ઞાન હું નથી તેની ખાતરી થાય. પૃથ્વી ફરતી નથી, પણ સ્થિર છે. અને ચંદ્ર પર ઊતરેલે માનવી ખરેખર ચંદ્ર પર ઊતર્યો હશે કે નહિ, વગેરે ભૂગોળ-ખળના પ્રશ્નોને પૂજ્યશ્રીએ વિતરાગી વાણની સટતાથી અને નિર્ણાયકતાથી વ્યક્ત કર્યા. “ભૂ-ભ્રમણ શોધ સંસ્થાન” નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા સં. ૨૦૨૪થી મહેસાણામાં કાર્યરત છે. પૂજ્યશ્રીએ આ અંગે દેશવિદેશના પ્રખ્યાત વિજ્ઞાનીઓ સાથે પત્રવ્યવહાર કર્યો. પરિણામે, તેઓશ્રીને વિશ્વની અનેક સંસ્થાઓએ સભ્યપદ એનાયત ક્ય. આવી સંસ્થાઓમાં– અમેરિકાની નેશનલ જ્યોગ્રાફિકલ સાયટી, મુંબઈની એશિયાટિક સોસાયટી, દિલ્હીની ઓલ ઈન્ડિયા સાયન્સ ટીચર્સ એસોસિયેશન અને હૈદ્રાબાદની ડેકકન ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્ઝર્વેટરી જેવી જાણીતી અનેક સંસ્થાઓએ પૂજ્યશ્રીને સભ્યપદ આપીને સન્માન્યા હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષો જંબુદ્વીપ, જેન ખગોળ અને આધુનિક શોધખોળે વચ્ચે શું તફાવત છે તે દર્શાવવામાં ગાળ્યાં હતાં. અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી વગેરે ભાષાઓમાં પુસ્તક પ્રગટ 2010_04 Page #711 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો કરીને પિતાની માન્યતાઓને બહોળો પ્રચાર કરાવ્યું. યુનિવર્સિટીઓ, કેલેજે, હાઈસ્કૂલે આદિમાં પ્રવચન આપી, વિજ્ઞાને આપેલા આઘાતેને ધર્મશ્રદ્ધાની ભૂમિકા પર સુનિશ્ચિત કર્યા. આવી અવિરત ચાલતી વિશ્વવ્યાપી વિશાળ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેમની તપસાધના અને ધર્મ-આરાધના અખંડ ચાલ્યા કરતી. ધર્મશાસ્ત્રોના અવિરામ અધ્યયનમાં તેઓશ્રી એકકા હતા. શાસ્ત્રાધ્યયન માટે ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, ઉર્દી, અંગ્રેજી, મરાઠી આદિ ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. પૂજ્યશ્રીએ રચેલા ગ્રંથમાં પણ આગવી દષ્ટિ જેવા મળે છે. તેઓશ્રીએ ચિંતન-મનનને અંતે જે ગ્રંથો લખ્યા તેમાં “શ્રમણ જીવનચર્યા દર્શન', આગમરહસ્ય”, “ભૂગોળ-ખગેળ સંબંધી સ્વચિંતન', “પરમાત્મભક્તિ”, “ભટેવા પાર્શ્વનાથ સ્મારક ગ્રંથ”, “આગમજ્યતિર્ધર” (ભાગ ૧-૨ ), “તત્ત્વજ્ઞાનસ્મારિકા” આદિ મુખ્ય છે. એ ઉપરાંત, પૂજ્યશ્રીએ મધ્યકાલીન ગુજર જૈનસાહિત્યમાંથી “ભક્તિરસ ઝરણાં” નામે બે ભાગમાં દળદાર ગ્રંથોનું સંપાદન કરીને, જૈન ધર્મની સ્તવનવીશીની અધિકૃત વાચના આપી. અનેક સ્થળોએ આપેલા સદુપયેગથી સંખ્યાબંધ ભાવિકે સમાગે વળ્યા. પરિણામે, ૩૩ શિષ્ય-પ્રશિષ્યને વિશાળ પરિવાર ખડો કરી શક્યા. પૂજ્યશ્રીએ વેજલપુરમાં આગમસૂત્રોનું મહત્વનું વિવેચન કર્યું હતું અને ત્યાર પછી બીજી વાર સં. ૨૦૨૯માં ઊજમફઈના ઉપાશ્રયે ચાતુર્માસ વખતે હજારો ભાગ્યશાળી પુણ્યાત્માઓને “આગમ-વિવેચના આપી હતી. આમ, શાસ્ત્રજ્ઞાન, સાહિત્યસર્જન, વ્યાખ્યાન કૌશલ્ય, શાસનપ્રભાવના, તપસિદ્ધિ, પ્રત્રજ્યા–પ્રચાર આદિમાં પણ પૂજ્યશ્રીનું પ્રદાન નાનું સૂનું નથી. એવું જ ત્રીજું મહત્ત્વનું પાસું માલદ્ધારક તરીકે લીધેલા અથાગ પરિશ્રમનું છે. કુલ અઢારેક વર્ષના ઉગ્ર વિહારથી તેઓશ્રી માળવા–મેવાડના ગામેગામ ફરી વળ્યા હતા. પૂજ્ય ગુરુદેવશ્રી સાથે કઠિન વિહાર કરી પ્રેરણાની પરબ માંડી. ધર્મવિહોણું થઈ ગયેલાં લેકેમાં જાગૃતિ આણી તેઓને દર્શન-પૂજા કરતાં, તપ-ક્રિયા કરતાં શીખવ્યું. ઇન્દોરમાં સ્થાપેલી પેઢીને આધારે દેઢ-દોઢ મંદિરે જીર્ણોદ્ધાર કરાવ્યું. આજે માળવામાં પ્રસિદ્ધ સર્વ તીર્થો–શ્રી અમીઝર, શ્રી પાવર, શ્રી માંડવગઢ, શ્રી મક્ષીજી, શ્રી પરાસલી, શ્રી વઈ પાર્શ્વનાથ, શ્રી મંડરા તીર્થ અને આજે જેની રોનક સમગ્ર ભારતને આકર્ષી રહી છે તે શ્રી નાગેશ્વર તીર્થને ચમકાવનાર આ પિતાપુત્ર–ગુરુશિષ્યની મહાન જુગલજોડી હતી. આમ, પૂજ્યશ્રી માલદ્ધારક તરીકે પણ અનન્ય–સાધારણ કામગીરી બજાવી ગયા. એવું જ મહાન કાર્ય જંબુદ્વીપ-નિર્માણનું છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અગાધ પ્રેમ અને આધુનિક જગત પ્રત્યેના કરુણાભાવને લીધે પિતે પ્રાપ્ત કરેલી શક્તિસંપન્નતાનો સદુપયેગ કરીને આ કાર્ય સફળતાથી પાર પાડ્યું. પૂજ્યશ્રીની માન્યતાના પ્રભાવશાળી પ્રચારને પ્રતાપે જૈન સમાજમાં જંબુદ્વિપ મંદિર રચવાની વિનંતીઓ થઈ અને વિશાળ જિનાલયનું નિર્માણ થયું. આ મંદિરના પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે સમગ્ર સાગર–સમુદાય એકત્રિત થયે હતે. શ્ર. પક 2010_04 Page #712 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક લગભગ ૯૦ સાધુઓ અને ૪૫૦ સાધ્વીજીઓ તથા હજારે શ્રાવક-શ્રાવિકાઓને મહેરામણ ઊમટયો હતો. એ સર્વની વચ્ચે પૂજ્યશ્રીની મહાન પ્રભાવકતા પ્રકાશતી હતી. આવા અમૂલા અવસરે તેઓશ્રીને આચાર્યપદ માટે અનેક વિનંતીઓ થઈ હતી. પણ સદાયે નામનાની કામનાથી અળગા રહેતા આ મુનિવરે હંમેશની જેમ ઇન્કાર કરી દીધો. ૯૦ થાણાને એક જ અવાજ હતો કે આચાર્યપદ સ્વીકારે. પરંતુ માન-પ્રતિષ્ઠાના નિર્લેપી આ મહાત્મા એકના બે થયા નહોતા. ઉપરાંત, તેઓશ્રીની અપ્રતિમ પ્રતિભાએ તેમને પુષ્કળ માન-સન્માન આપવા તત્પર છતાં તેઓશ્રી એ માન-સન્માનથી નિસ્પૃહી રહેવા માટે સભા-સમારંભમાં પણ જતા નહીં. પણ, સન્માન, ઉપાધિઓ, સભ્યપદો તેઓશ્રી પાછળ દોડતાં. જેમાં જુદી જુદી સોસાયટીએ તેમને સભ્યપદ મોકલ્યાં હતાં, તેમ જુદી જુદી ડિગ્રીએ પણ મોકલી હતી, જેમ કે – M. N. G. S. (Washington). M. A. S. ( Bombay), M. A. I.S. (Delhi), M. 0. G. (Ahmedabad), M. I. S. C. A. ( Calcutta). આવી મહાન વિભૂતિમત્તાને જીવનની અધી યાત્રા વટાવી ત્યાં લક ગ્રસી ગયે. વિશાળ શિષ્યસમુદાય અને હજારો ભાવિકે ખડે પગે સેવાસુશ્રષા કરતાં હતાં તેની વચ્ચે પૂજ્યશ્રીએ સં. ૨૦૪૩ના કારતક વદ ને દિવસે ઊંઝા મુકામે પિતાની જીવનલીલા સંકેલી લીધી. ૬૨ વર્ષના અલ્પાયુમાં અને અધી સદીથી પણ અધિક દીક્ષા પર્યાયમાં તેઓશ્રીએ જે અનેકવિધ શાસનપ્રભાવના કરી તે મહાગ્રંથ વગર દર્શાવી ન શકાય તેટલી વિશાળ છે. પૂજ્યશ્રીની મહાનતા તો એ છે કે તેમના સ્વર્ગવાસ પછી પણ તેમના નામસ્મરણથી અનેક સુખદ ચત્કાર થયાના દાખલા નેંધાયા છે. પૂ. પંન્યાસજીના સ્વર્ગવાસ બાદ તેઓશ્રીએ આરંભેલાં તમામ ધર્મકાર્યોની ધૂરા તેમના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અશોકસાગરજી મહારાજે સંભાળી છે. એવા એ અનેકમુખી પ્રતિભા ધરાવનાર અપૂર્વ અને અજોડ મહાપુરુષને કેટ કેટિ વંદના ! (સંકલન : “પ્રબુદ્ધજીવન', પૂ. ગણિવર શ્રી હેમચંદ્રસાગરજીના ગ્રંથરત્ન પૂજ્ય ગુરુદેવ” આદિના આધારે સાભાર.) શાસનદીપક : વ્યાખ્યાતૃ ચૂડામણિ ? પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા)ના શિષ્યરત્ન શાસનપ્રભાવક, શાસનદીપક, વ્યાખ્યાતુ ચૂડામણિ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજ અજોડ શક્તિના ધારક હતા. દીક્ષિત થયા પહેલાં પણ તેમના મનમાં ધર્મના સિદ્ધાંતે જાણવાની, તેને પ્રચાર કરવાની ભાવના ઊભરાતી હતી, જેનાગમમાં રહેલા સિદ્ધાંતને જાણવા માટે સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન હોવું જરૂરી હતું. તે માટે તેઓ બનારસ પાઠશાળામાં ભણવા ગયા. સિદ્ધહેમ, અષ્ટાધ્યાયી, ન્યાય, કાવ્ય આદિ 2010_04 Page #713 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુભગવંતે ૪૧૯ વિદ્યાઓને અભ્યાસ કર્યો. પુરુષાર્થ શક્તિને કેળવ્યા વગર સુષુપ્ત પ્રતિભાશક્તિનો વિકાસ અશક્ય છે એવું માનનારા બેચરદાસે પૂ. શ્રી વિજ્યધર્મસૂરિજીના સાંનિધ્યમાં વિદ્યાભ્યાસ અને વસ્તૃત્વકળાની શક્તિ વિકસાવી. પ્રાંતે કલકત્તા શહેરમાં દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વિદ્યાવિજયજી નામે ઘોષિત થયા. સુદીર્ઘ આંખો, પ્રભાવશાળી કાન, લાંબી ભુજાઓ, આઠમના ચંદ્ર જેવો ભાલપ્રદેશ, મનમોહક મુખારવિંદ અને મધુર વાણી –– આ સર્વ મહાપુરુષનાં લક્ષણો પૂજ્યશ્રીમાં જોવા મળતાં હતાં. એમાં પૂ. ગુરુદેવશ્રીના સર્વ સદ્ગુણોને ઉમેરે થયે. પ્રભાવશાળી વકતૃત્વ, ચારિત્રવંત વ્યક્તિત્વ, દેદીપ્યમાન પ્રભાવકતા અને સાધુતાનાં આચરણોની ઓજસ્વિતાના ગુણેથી એપતા મુનિવર હજારો-લાખો ભાવિકજનેનાં હૈયામાં વસી જનાર વિરલ વ્યક્તિ હતા. - સિંધ જેવા અધાર્મિક પ્રદેશમાં લાંબો સમય વિહાર કરીને ત્યાંના પ્રજાજીવનમાં ધર્મસંસ્કારોનું સિંચન કરીને જૈનશાસનને જય જયકાર પ્રવર્તાવ્યું. તેમનું વ્યક્તિત્વ પ્રભાવ પાથરતું તેમ, તેમનું વસ્તૃત્વ લાખો શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરતું. અનેકોને એ વાણીપ્રવાહ અને ઉત્સાહ પ્રેરત અને સંયમમાર્ગો પદાર્પણ કરવા પ્રેરે. પૂજ્યશ્રીની વૈરાગ્યવાણીથી પ્રભાવિત થઈ અનેક ભવ્યાત્માઓ પ્રજ્યાને પંથે પળ્યા હતા. બંગાળથી માંડીને સિંધ સુધી અને સિંધથી માંડીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રદેશમાં વિચરીને તેઓશ્રીએ અનુપમ શાસનપ્રભાવના કરી હતી. એવા એ અજોડ વ્યાખ્યાનવિશારદ મહાત્માને શતશઃ વંદન! (સંકલન : પ્રતિષ્ઠા” સામયિકમાંથી સાભાર). પુરાણકાલીન ઋષિઓની ઉગ્ર તપસ્યાને યાદ અપાવે તેવું “ગુણરત્ન સંવત્સર’ નામનું વિશ્વવિક્રમ તપ કરનારા ભીષ્મતપસ્વી પૂ. મુનિરાજ શ્રી સોમતિલકવિજયજી મહારાજ એક સુપ્રસિદ્ધ સંસ્કૃત સુભાષિત પ્રમાણે, સુવર્ણમાં રહેલા મેલને અગ્નિ દૂર કરે છે, દુધમાં રહેલા પાણીને હંસ ભિન્ન કરે છે, તેવી રીતે જીવ તપ વડે કર્મરૂપી મેલથી આત્માને ભિન્ન કરે છે. જેમ દાવાનલ વિના જંગલને બાળી શકાતું નથી, જેમ મેઘ વિના દાવાનલ એલવી શકાતો નથી, જેમ પવન વિના મેઘને વિખી શકાતું નથી, તેમ તપ વિના કર્મનાં બંધને છેદી શકાતાં નથી. પણ કલિકાલમાં કઠોર તપ દુર્લભ છે, અને તેમાં યે મહાતપ તપનારા અતિ દુર્લભ છે. એવા એક મહાન તપસ્વી શ્રી મતિલકવિજયજી મહારાજ થઈ ગયા. તેમણે કરેલા “ગુણરત્ન સંવત્સર’ તપની આરાધના છેલ્લાં સેંકડો વર્ષોમાં બીજા કેઈએ કરી હોય તેમ જણાતું નથી. આ તપસ્વી મુનિવર્યને સંયમી પ્રભાવક ભવ્ય ગુરુપરંપરાને વાર મળ્યો હતે. જૈનસંધમાં વિશાળ મુનિગણના સર્જક, સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય 2010 04 Page #714 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ પ્રેમસૂરીશ્વરજી મહારાજા એક અન્ને, સયમમૂર્તિ હતા. તેઓશ્રીના સમુદાયમાં અનેક સંયમી, તપસ્વી, વિદ્વાન મુનિવયે થયા. તેઓશ્રીના પટ્ટાલ'કાર, વર્કીંમાન તપેનિધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે વમાન તપની ૧૦૮ એળીએ પૂર્ણ કરી છે. તેમના શિષ્યરત્ન પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધમ જિતસૂરિજીએ વમાન તપની ૮૯ એળીના તપ કર્યાં. તેમની નિશ્રામાં મુનિશ્રી સામતિલકવિજયજી મહારાજે આ ભીષ્મ તપની આરાધના કરી હતી. શાસનપ્રભાવક પૂજ્યશ્રીનું સંસારી નામ હીરાલાલ ડાહ્યાલાલ ગાંધી હતું. તેમના જન્મ તા. ૧૪-૧૨ -૧૯૧૨ના રોજ અમદાવાદમાં એક સુખી જૈન કુટુડંખમાં થયા હતા. કુટુંબના ઉચ્ચ સંસ્કારો અને પૂર્વભવના પુણ્યને લીધે હીરાલાલમાં ખળપણથી જ ધર્મભાવના પ્રમળ હતી. જનસેવા, રાષ્ટ્રભાવના અને ધસેવાની પ્રવૃત્તિએમાં નાની વયે જ રસ લેવા માંડયા હતા. સત્તર વર્ષની કિશારવયે સ્વાત ત્ર્યચળવળમાં ભાગ લઈ ચાર મહિનાની જેલ ભાગવી હતી. પહેલેથી ધસંસ્થાએમાં પણ સેવા કરવા જવાની વૃત્તિ રહેતી હતી. તેમાં અનેક આચાય દેવા-મુનિવર્યાના સંપર્ક માં આવવાનું બનતું ગયું. અને હીરાલાલભાઈનુ જીવન વૈરાગ્યના રંગે રંગાતું ગયું. ગૃહસ્થજીવનમાં પણ તપ-જપ-સેવા-સાધના શરૂ થઈ ગયાં. તી યાત્રાએમાં અત્યંત રસ હોવાથી ભારતભરમાં જૈન તીર્થોની અનેકવાર યાત્રા કરી. ઉપરાંત જુદા જુદા ગુરુદેવાની નિશ્રામાં ૧૦ છરી પાલિત સામાં યાત્રા કરી. શ્રી સિદ્ધગિરિમાં ૯૯ યાત્રા, છ વર્ષ સુધી દર પુનમે યાત્રા, અને સ. ૨૦૦૬ અને અને ૨૦૩૫માં ચાતુર્માસ કર્યાં. ત્રણ ઉપધાન તપ કર્યાં. એ વાર સ્વદ્રવ્યથી અષ્ટાત્તરીસ્નાત્રસહ અઠ્ઠાઇ મહાત્સવ કર્યાં. કદ...અગિરિ, નગીનાપોળ, ચામુખજીની ખડકી, આકોલાવીમાં પ્રભુજીની પ્રતિમાએ પધરાવી. આવાં અનેકવિધ સદ્કાર્યો દ્વારા વૈરાગ્યભાવના તીવ્ર બની. પરંતુ સંસારની જવાબદારીને લીધે દીક્ષા લઈ શકતા ન હતા. તેમ છતાં, તેમને વિશ્વાસ હતા કે તેમનું મૃત્યુ સાધુવેષમાં જ થશે. આખરે સ. ૨૦૩૬ના આષાઢ સુદ પાંચમે, શ્રીપાલનગર–મુ`બઈમાં ૬૮ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી. આસો વદ ૧૩ને દિવસે લાલબાગમાં વડી દીક્ષા થઈ અને હીરાભાઈ આચાય દેવ શ્રી ધર્મસૂરિજીના શિષ્યરત્ન મુનિશ્રી સેામતિલકવિજયજી અન્યા. તેઓશ્રીએ નવ વર્ષ સુધી જપ-તપની અદ્ભુત સાધના કરી એની યાદી પણ આશ્ચય પમાડે તેવી છે. તેમણે ૪ વરસીતપ, ૧ સિદ્ધિતપ, ૧ શ્રેણિતપ, ૧ સમવસરણ તપ, ૧ સિહાસન તપ, ૧ માસક્ષમણુ તપ, ૧ જિનકલ્યાણુ તપ, ૨૦ સ્થાનક તપ, ૧ લઘુ ધર્મ ચક્ર તપ, ૧ બૃહદ્ ધર્મચક્ર તપ, ૫૦૦ એકાંતરા આયંબિલ, વમાન તપની ૫૩ એળી, નવપદની એળીઓ, ઇન્દ્રિયજય તપ, કષાયજય તપ, યાગશુદ્ધિ તપ, મૌન એકાદશી તપ, જ્ઞાનપ`ચમી તપ, પાષ દશમી ત૫, ૧૪ વર્ષના તપ, અક્ષયનિધિ તપ, ૪૫ આગમ તપ, શત્રુંજય તપ, પ'ચર`ગી તપ, યુગપ્રધાન તપ, રત્નપાવડી તપ, ૨૪ ભગવાનનાં એકાસણાં, ૨ અઠ્ઠાઈ તપ, ૧૧ ઉપવાસ આદિ અનેક તપ કર્યાં. એવી જ રીતે, નવકારમ’ત્રનાં ઢાઢ કરોડ, ‘નમેા અરિહંતાણુ ' પદના પચાસ લાખ, · સિદ્ધાસિદ્ધ' મમ દિસંતુ ’ના એક . 2010_04 Page #715 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૪૨૧ કરોડ, “હીં શ્રી અહં નમઃ”ના નવ લાખ, “નમે એ સવ્વસાહૂણે ના પાંચ લાખ અને સરસ્વતી મંત્રના સવા લાખ જાપ કર્યા હતા. એવા એ મહાતપસ્વી મુનિવરે ૬૮ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરીને એક ચમત્કાર સર્યો હતો, પરંતુ ૭૬ વર્ષની ઉંમરે મહાન “ગુણરત્ન સંવત્સર તપીને પ્રારંભ કરીને બીજે ચમત્કાર સર્યો. સળગ ળ માસમાં એકે એક, બેએ એ, ત્રણ પારણે ત્રણ–એમ ઉપવાસ–પારણાં કરતાં કરતાં ૪૮૦ દિવસમાં ૪૦૭ ઉપવાસ અને ૭૩ પારણાંના આ મહાતપ માટે પૂજ્યશ્રી કેલ્હાપુર મુકામે સં. ૨૦૪૪ના ફાગણ વદ સાતમે આસનસ્થ થયા ત્યારે તેમનું વજન ૪૮ કિલે હતું. પૂજ્યશ્રીએ અવિચલ શ્રદ્ધા સાથે, સ્વસ્થતાથી મહા તપ આરંક્યું અને આગળ વધાયું. ૩૭૦ દિવસમાં ૩૦૬ ઉપવાસ અને ૬૪ પારણાં કર્યા. સં. ૨૦૪પના ફાગણ સુદ ૮ને મંગળવારે તા. ૧૪-૩-૮૯ના રાત્રે બે વાગે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં અત્યંત સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આ તપશ્ચર્યાઓ દરમિયાન પૂજ્યશ્રીએ અનેક વાર પરમાત્માને સાક્ષાત્કાર કર્યો હતે. સ્વર્ગવાસ સમયે તેઓશ્રીનું વજન ૨૪ કિલોગ્રામ જ રહ્યું હતું. છતાં ચહેરા પર પરમ પ્રસન્નતા લહેરાતી. એવા એ ભીષ્મ તપસ્વી મુનિવર્ય લાખોને પ્રેરણાના પીયૂષ પાનાર પરમ પ્રભાવક બની રહે, એવી અભ્યર્થના સાથે કટિ કોટિ વંદન! (સંકલન : વિવિધ વર્તમાનપત્રો અને પત્રિકાઓમાંથી). સરાક જાતિના સમુદ્ધારક પૂજ્ય મુનિરાજ શ્રી મંગળવિજયજી મહારાજ શ્રાવક” શબ્દ ખૂબ જ જાણીતું છે, પણ “સરાક” શબ્દ બહુ ઓછા જાણે છે. આ સરાક” શબ્દને સર્વ પ્રથમ પરિચય પૂજ્ય ઉપાધ્યાયશ્રી મંગળવિજયજી મહારાજે કરાવ્યું. કાશીવાળા નામે વિશ્વવિખ્યાત પ. પૂ. શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના આ શિષ્ય પિતાના બિહાર પ્રદેશના બિહારમાં આગમગ્રંથોમાં ઉલ્લેખિત જૈન નગરીઓ અને શ્રાવક કુળની વ્યાપક શોધખોળ ચલાવી. એમાંથી તેઓશ્રીને જાણવા મળ્યું કે બિહાર અને બંગાળમાં “સરાક” જાતિની જે પ્રજા છે તે કુળધર્મથી “શ્રાવક' છે. “સરાક” એ શ્રાવક” શબ્દનું અપભ્રંશ રૂપ છે. સરાક જાતિના કુળદેવતા પારસદેવ છે. વિસ વીસ તીર્થકરના પાવન ચરણસ્પર્શથી પવિત્ર બનેલી બિહારની ભૂમિ પર લાખોની સંખ્યામાં સરાક પ્રજા વસે છે. આ પ્રદેશમાં મુનિવરના વિહાર ઓછા થતાં, આ પ્રજા વખત જતાં જેનધર્મનાં શિક્ષણ અને સંસ્કાર વસરાઈ ગયાં. મુનિશ્રી મંગળવિજયજી મહારાજે આ પરિસ્થિતિ પર પ્રકાશ પાડ્યો અને સરાક પ્રજાને મૂળભૂત સંસ્કારના નત્થાનને યજ્ઞ આરંભે. પૂજ્યશ્રીની આ અજોડ શાસનપ્રભાવના જૈનધર્મના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરી જાય છે. 2010_04 Page #716 -------------------------------------------------------------------------- ________________ કરર શાસનપ્રભાવક પૂ. મુનિ શ્રી મંગળવિજ્યજી મહારાજના પગલે પગલે મુનિ શ્રી પ્રભાકરવિજ્યજી અને મુનિ શ્રી પદ્મવિજયજીની શ્રમણ-બેલડીએ આ કાર્ય ઉપાડી લીધું. બંગાળ અને બિહારમાં વિદ્યાલય અને છાત્રાલયે શરૂ કરાવ્યાં. ઈ. સ. ૧૯૭૨માં શ્રી સમેતશિખરજી તીર્થમાં “શ્રી ધર્મમંગલ જૈન વિદ્યાપીઠની સ્થાપના કરી. સમગ્ર સરાક જાતિને પુનઃ જૈનધર્મમાં સુદઢ કરવા માંડી. તેઓને વ્રતધારી શ્રાવક બનાવ્યા. “શ્રી વિજયભક્તિપ્રેમસૂરિજી વેતાંબર જૈન ઉચ્ચ વિદ્યાલયની સ્થાપના કરી. સરાક પ્રજાનાં બાળકને વ્યાવહારિક શિક્ષણ સાથે દેવદર્શન, પૂજા, ગુરુવંદન, સામાયિક, પ્રતિકમણ, વ્રત, જપ, તપ આદિની તાલીમ આપવાની શરૂ કરી. આ સંસ્થાએ દસ વર્ષમાં ૩૦૦ સરાક વિદ્યાથીઓ પુનઃ જૈન ધર્મમાં સુસ્થિર કર્યા. વિદ્યાપીઠના વિધાતા મુનિરાજ શ્રી પવવિજ્યજી મહારાજ આજે આ કાર્યને ભારે પુરુષાર્થ કરી આગળ વધારી રહ્યા છે. આ પ્રવૃત્તિના પ્રણેતા પૂ. મુનિ શ્રી મંગળવિજયજી મહારાજ જૈનધર્મના ઈતિહાસનું યશસ્વી પ્રકરણ છે. આગમશાસ્ત્રી આદિના સંપાદક-સંશોધક અને પરમ ત્યાગમૂર્તિ પૂ. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ જૈનશાસનનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે યુગે યુગે જૈનસંઘની શ્રતભક્તિમાં અને શ્રત-ઉપાસનામાં સદા સ્મરણીય બની રહે તેવા દાર્શનિક, સૂરિવર્યો, સાક્ષ અને પ્રભાવક સાધુભગવંતે સાંપડ્યા છે અને તેઓએ સર્વત્ર સંયમજીવનની સુવાસ પ્રસરાવી છે. કેટલાક સમય પહેલાં પૂજ્ય મુનિવર્યશ્રી અંબૂવિજયજી મહારાજે સંપાદિત કરેલા દ્વાદશાર નયચક” નામે આકારગ્રંથનું યશસ્વી પ્રકાશન થયું. આ ગ્રંથમાં ભારતીય દર્શનના બાર પ્રકારનાં દાર્શનિક મંતવ્યની ખૂબી અને ખામીઓની વિવેચના કરવામાં આવી છે. ઉપરાંત, જેનદર્શનના અનેકાંતવાદની સ્પષ્ટતા કરવામાં આવી છે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ ગ્રંથરત્નના સમર્થ ઉદ્ધારક સ્વ. મુનિવર્ય શ્રી ભુવનવિજ્યજી મહારાજના અંતેવાસી ( શિષ્ય-પુત્ર) પૂ. મુનિ પ્રવર શ્રી જંબૂવિજ્યજીના સફળ હાથે આ શક્તત કાર્યનું નિર્માણ થયું. તેઓશ્રીએ આ કાર્યને સર્વાગ સુંદર રીતે પરિપૂર્ણ કરવા માટે બે દાયકા જેટલા લાંબા સમય સુધી એકાગ્રભાવે ઉગ્ર તપ કર્યું. પરિણામે, ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને એક અપૂર્વ અને અપ્રાપ્ય ગ્રંથ સુંદર, સુઘડ અને સુવાચ્ય સ્વરૂપે સુલભ બન્ય. તનથી દુર્બળ, પણ મનથી મજબૂત એવા આ મુનિવરે પ્રચંડ જ્ઞાનશક્તિથી, સમર્થ આત્મબળથી અને અદમ્ય ઇચ્છાશક્તિથી આ વરિષ્ઠ ગ્રંથનું સંશોધન-સંપાદન પ્રકાશન કર્યું. એ માટે પૂજ્યશ્રીએ તિબેટ, ચીન, જાપાન, ઇંગ્લેન્ડ, અમેરિકા વગેરે દેશમાંથી પ્રાચીન ગ્રંથની જુદી જુદી પદ્ધતિથી લેવામાં આવેલી પ્રતિકૃતિઓ, માઈકે ફિલ્મ, પ્રતે આદિ સામગ્રી એકત્ર કરી. આ ગ્રંથથી માહિતગાર હતા તે દેશવિદેશના સાક્ષ સાથે પરિચય કેળવ્ય, પત્રવ્યવહાર કર્યો અને તેઓના મતમતાંતર 2010_04 WWW.jainelibrary.org Page #717 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૪૨૩ જાણ્યા. પ્રત્યેક નાનાં-મોટાં પ્રતિપાદનના મૂળ સુધી પહેાંચીને તેનાં તારતમ્યા પામવાની સત્યશેાધક ષ્ટિના પિરચય આપ્યા. જૈનશાસન અને વિશ્વના વિદ્વગ મુનિશ્રીના આ કાર્યથી ચિરકાળ તેમને ઋણી રહેશે. પૂજ્ય મુનિપ્રવરશ્રી વમાનમાં જૈનધર્મ-દન-શાસ્ત્રાના જાણકાર વિદ્વટમાં ઘણું જ આગળ પડતું સ્થાન ધરાવે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગમશાસ્ત્રાના પ્રકાશનનું વિશાળ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેનું સ'પાદન આગમપ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વવાસ પછી પૂ. મુનિરાજશ્રી જ ભૂવિજયજી મહારાજ દ્વારા થઈ રહ્યું છે. પૂજ્યશ્રી દ્વારા અન્ય પ્રાચીન જૈન ગ્ર ંથાનુ સ ંશાધન અને સંપાદનકાર્ય પણ અવિરતપણે ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીની જ્ઞાનાપાસના જેમ અદ્ભુત છે તેમ તીર્થોપાસના–જિનાપાસના અને ધર્માંપાસના પણ અદ્ભુત અને અલૌકિક છે. પૂજ્યશ્રીના ચાતુર્માસેા પ્રાયઃ નાનાં— નાનાં ગામામાં હોય છે, અને એ નાના ક્ષેત્રમાં જે તપશ્ચર્યા થાય છે તે રેકડ રૂપ હોય છે. શ્રી શંખેશ્વર તી પ્રત્યેનો પૂજ્યશ્રીને ભક્તિભાવ અનન્ય છે. એવા જ અનન્ય ભક્તિભાવ શ્રી શત્રુ જયગિરિ આદીશ્વરદાદા પર પણ છે. તેઓશ્રીના આ અનન્ય ભક્તિભાવે જ્યારે ગુજરાતમાં એક પછી એક એમ ૩-૩ દુષ્કાળ પડચા ત્યારે તેઓએ શ્રી આદીશ્વરદાદાનું શરણુ સ્વીકારવાપૂર્ણાંક અભિષેકના નિર્ણય લીધા. અને એ અભિષેકના દિવસે જ કુદરતે અનરાધાર વરસાદ વરસાવીને એમની અંતરની એ આરજૂને ચરિતાર્થ બનાવી. પૂજ્યશ્રીના પ્રભુજી અને જ્ઞાન પ્રત્યેના અવિહડ રંગ અને રસ કાઈ અનેાખા જ છે. તેઓશ્રીની આ ઉપાસનાએ માત્ર જૈનેા જ નહી', માત્ર દેશવાસીએ જ નહીં, દરેક ધમીએ અને વિદેશીઓ પણ આકર્ષાયા છે અને તેમના સમાગમમાં આવી કૃત્યકૃત્ય બન્યા છે. એવા એ અપૂર્વ જિન-શ્રુતભક્ત મુનિવરને ભાવપૂર્વક વંદના ! HABERITE 2010_04 तीर्थंकर देवनी धर्म વેરાના -સંત समक्ष Page #718 -------------------------------------------------------------------------- ________________ irresovaBoodusere Sexacercococacarea acaravacacadooraca રે કલિકાલ કલપતરુ જંગમ યુગપ્રધાન અચલગચ્છાધિપતિ છે છે પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પરમપૂજ્ય છે મુનિરાજશ્રી સર્વોદયસાગરજી મ.સા. તથા પરમ પૂજ્ય મુનિરાજશ્રી ઉદયરત્નસાગરજી મ. સા. દ્વારા પ્રેરિત-સંપાદિત-સંકલિત-સાહિત્ય તથા તામ્રયંત્રો અને પૂજનવિધિઓની ટૂંકધ! હે * પ્રાચીન-અર્વાચીન પુસ્તક વિભાગ * (૧) શ્રી ગુણમંજૂષા (ભાગ-૧ થી ૫૧ સુધી) (૨) શ્રી ત્રિષછીશલાકા પુરુષચરિત્રમ 8 (૩) શ્રી આગમ ગુણમંજૂષા (૪૫ આગમે ટૂંક સમયમાં જ સારાંશ સાથે પ્રસિદ્ધ થવાનાં છે.) • તામ્રયંત્ર અને મહાપૂજનોની વિધિ પુસ્તકો [A] શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રાચીન તેંત્રને આધાર લઈ ૨૦ જેટલાં પાર્શ્વનાથ પ્રભુનાં જુદા જુદા નામવાળાં તામ્રયંત્ર અને મહાપૂજનેનું સંકલન અને સંપાદન કરેલ છે. જેવાં કે શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથ, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી નમિઊણપાર્શ્વનાથ, શ્રી કલિકુંડ પાર્શ્વનાથ, શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ, શ્રી લેડણ પાર્શ્વનાથ, શ્રી સ્તંભન પાર્શ્વનાથ, શ્રી મક્ષીજી પાર્શ્વનાથ, શ્રી ગેડીજી પાર્શ્વનાથ, શ્રી રાવણ પાર્શ્વનાથ, શ્રી કુંકુમલા પાર્શ્વનાથ, શ્રી વિનાપહાર પાર્શ્વનાથ વગેરે. [B] ચોવીસ તીર્થકરેનાં ૨૪ મહાપૂજને તામ્રયંત્ર અને વિધિબુક પ્રકાશિત થઈ રહ્યાં છે. [C] સિદ્ધચક મહાપૂજન, લિમડલ મહાપૂજન, વીશ સ્થાનક મહાપૂજન, શ્રી અજિતશાન્તિસ્તવ મહાપૂજન, શ્રી પંચપરમેષ્ઠી મહાપૂજન, શ્રી વીરસ્તવ મહાપૂજન આદિ મહાપૂજન વગેરે સંકલિત કરેલ છે. ઉપરોક્ત મહાપૂજનનાં તામ્રયંત્ર પ્રકાશિત થઈ ચૂક્યાં છે. તથા બીજા યંત્ર અવસરે પ્રકાશિત થતાં રહેશે. દરેક દેરાસર માટે અનુકૂળતા મુજબના તામ્રયંત્ર વસાવી લેવાં જોઈએ. દેરાસરમાં જગ્યા ન હોય તે અઢાર અભિષેક કરાવી લાલ કપડામાં વટી જ્ઞાનભંડારમાં મૂકી શકાય છે. કુલ સાઈઝના તામ્રયંત્ર રૂ. ૧૧૪૦ તથા નાની સાઈઝના તામ્રયંત્રની કિંમત ૯ રૂા. ૨૫૧ રાખવામાં આવેલ છે. શ્રાદ્ધવિધિ ગ્રંથમાં જણાવાયું છે કે પ્રત્યેક શ્રાવકના ઘરે ઘર-દેરાસર હોવું જોઈએ. શાસ્ત્રકાર ભગવંતના એ વચનને યાદ કરીને દેઢ ફૂટથી ૩૧ ફૂટ સુધીના શિખર ગુમ્મટ આકારવાળા જિનમંદિર તથા ૧૮ અભિષેકયુક્ત પંચધાતુના કમલાકારે ભગવાનના જે સંઘમાં દેરાસર ન હોય એમના માટે સબહુમાન ભેટ અપાઈ રહ્યા છે. તથા શ્રાવકોને ઘરમાં રાખવા માટે નકરા ( રકમ)થી મળી શકશે. શ્રી જિન ગાયમગુણ સર્વોદય ટ્રસ્ટ–(જિ. નં. AMT E-274)ના ટ્રસ્ટીઓના યે હૈં જિનેન્દ્ર વાંચશોજી. પત્ર સંપર્કસૂત્ર * શા. વિશનજી ટોકરશી નાગડા * શા. દેવચંદ જયંતિલાલ ૧૨, જવાહર મેન્શન, બીજે માળે, સક્કરસાથ, અમરાવતી-૪૪૪ ૬૧ કેશવજી નાયક રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૯ છે. * સોમચંદ ભાણજી લાલકા, મુંબઈ ગલી, મુ. પો. અમલનેર-૪૨૫૪૦૧ જિ. જલગાંવ (શ્રેણિવર્ય સેમચંદ ભાણજી લાલકાના સૌજન્યથી ) Pascavacocavacacanoescavacaan) Provocacca ceca cocacocacoin couscoumacaco docu.carcerca 2010_04 Page #719 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #720 -------------------------------------------------------------------------- ________________ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - શંખેશ્વર, કલિકાલ કલ્પતરૂ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પાવન નિશ્રામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ અનેક કાર્યો કરી રહેલ છે. તેમાં ભક્તિવિહાર નિર્માણ માં ૧૧૬ દેરીઓવાળો મહાપ્રાસાદ મુખ્ય અને અદ્ભુત છે. ઉપદેશક : પ. પૂ. વૈરાગ્ય વારિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ.આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આ.શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મ.સા. कोवा (गांधीनगर) R. રૂ૮૨ ૦૦૬ Pietersonal use only www.ainelibrary.org Page #721 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #722 -------------------------------------------------------------------------- ________________ પાપી નાગી ( 8 ચંપા SL 8o e slas = ન દલી 000000 નય વારિ, sillada zeins Affafdii hhhhh G77a 0905 2 2 . G o RADOURI 63 | |_| R WALE Mનિ અમૃત ધમાંધાન પ્રેરક : પરમપાન ખાચાર્ય શ્રી મદ વિજાપુ અમૃનતુ ની જર બાવાજ સાહેબ ના વન કા | પુ, પન્યાસ શ્રી દાનવિજય મહારાજસાહેબ, સંસ્થાપક શ્રી નેમિ અમૃત ધમધાન મધ્ય શ્રી વિનયવાટિકા સંરકનિ જામ | સ્થળઃ શ્રી સુરેન્દ્રનગર વઢવાણથી એ છો કિલોમીટર દૂર પટ્રોલ પંપ પાસે વીરમગામ હાઈ 1) | 2010_04