SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ શ્રમણભગવતા કર્યો, પણ તેમાં હું આપ કહ્યું કે, ન કહ્યું તેા મને કેમ કહે ? ” શિષ્યોએ ફરીથી આચાર્યને શોધવા પ્રયત્ન સફળ ન થયા. આથી ફરી આગ્રહપૂર્વક પૂછવાથી શખ્યાતરે કઠોર શબ્દોમાં જેવા અવિનીત શિષ્યાને અનુયાગ ગ્રહણ કરવામાં પ્રમાદી જોઈ ને ખિન્ન થયેલા આચાય કાલકસૂરિ સ્વણભૂમિમાં પ્રશિષ્ય સાગરની પાસે ચાલ્યા ગયા છે. ’’ ઃ 27 શય્યાતરના કટુ ઉપાલંભથી લજ્જિત અને ગુરુના જવાથી આધાર વગરના બનેલા ઉદાસીન શિષ્યાએ તત્કાલ અવંતિમાંથી સ્વ ભૂમિ તરફ પ્રયાણ કર્યુ. વિશાળ સંઘને વિહાર કરતાં જોઈ ને લાકે પ્રશ્ન કરતા હતા કે, કયા આચાર્ય મહારાજ જઈ રહ્યા છે? ” શિષ્યા કહેતા કે, “ આચાર્ય કાલક. આ વાત કાનકાન તેલબિંદુની જેમ વિસ્તાર પામી. શ્રાવકવગે મુનિ સાગરને જણાવ્યુ કે, “ વિશાળ પરિવાર સાથે આચાય કાલક આવી રહ્યા છે. ’’ દાદાગુરુના આગમનની વાત સાંભળી તે અત્યંત પ્રસન્ન થયા. રામાંચિત થઈ મુનિ સાગરે પોતાના શિષ્યાને ગુરુના આગમનની સૂચના આપી કહ્યું કે, “હું તેમને કેટલાક ગંભીર પ્રશ્નો પૂછીને સમાધાન મેળવીશ. CC પેાતાના "" ઉતાવળે ઉતાવળે ચાલતા આચાર્ય કાલકના શિષ્યા સ્વર્ણભૂમિ પહેાંચ્યા અને સ્વાગત માટે સામે આવેલા શ્રમણ સાગરના શિષ્યોને પૂછ્યું કે, “ આચાર્ય કાલક અહીં પધાર્યાં છે? ’” જવાબ મળ્યા કે—“ એક વૃદ્ધ સાધુ સિવાય બીજા કોઈ અહી આવ્યા નથી. ’’ આ જાણી આચાર્ય કાલકના શિષ્યાએ ઉપાશ્રયે પહોંચી પેલા વૃદ્ધ સાધુ મહારાજને ભક્તિપૂર્વક વંદન કર્યું. નવા આવેલા શ્રમણુસમુદાયથી વંદન કરાયેલા જોઈ મુનિસાગરે ત્યારે જ આચાય કાલકને ઓળખ્યા. પોતાનાથી કરાયેલા અવિનયને કારણે તેએ લજ્જા પામ્યા. હૃદય પશ્ચાત્તાપથી ભરાઈ ગયું. દાદાગુરુનાં ચરણામાં પડી ક્ષમા માગી. વિનમ્ર સ્વરેોમાં પૂછ્યું કે—“ ગુરુદેવ ! હું અનુયેગ વાચના ઉચિત પ્રકારે આપતા હતા કે કેમ ? ” આચાર્ય કાલકસૂરિએ કહ્યું કે- –“ તમારી અનુયાગ વાચના ખરેખર છે, પરંતુ ગ કરતા નહિ. જ્ઞાન અનંત છે. મુઠ્ઠીભર ધૂળ સ્થાને રાખતા અને ખીજે સ્થાનેથી ત્રીજે સ્થાને રાખતા ઉઠાવતા તે અલ્પ છે, તેમ તીર્થંકર પ્રતિપાદિત જ્ઞાન, ગણધર, આચાર્ય અને ઉપાધ્યાય દ્વારા આપણા સુધી પહોંચતાં પહોંચતાં અત્યંત અલ્પ થઈ ગયુ છે ” આચાર્ય કાલકે પ્રશિષ્ય સાગરને અનેક પ્રકારે શિખામણ આપી અને પાતે પણ અનુયોગ પ્રવર્તનમાં લાગી ગયા. પ્રભાવક ચરિત્રમાં પ્રાપ્ત થતા વર્ણન મુજબ, પેાતાના શિષ્યેા છેડી આચાય કાલક અવતિમાં પ્રશિષ્ય સાગર પાસે પહોંચ્યા. તે વખતે આગમવાચનામાં રત સાગરમુનિ આચાય કાલકને સામાન્ય વૃદ્ધ સમજી ઊભા ન થયા તેમ જ ખીન્ન કોઈ પ્રકારે સ્વાગત ન કર્યુ. આચાર્ય કાલક ઉપાશ્રયના એક ખૂણામાં જઈ સહજભાવે બેસી ગયા; અને પરમેષ્ઠિ સ્મરણમાં લીન થયા. આગમવાચનાનું કાર્ય પૂરું થયા પછી પ્રશિષ્ય સાગરે આચાર્ય કાલક પાસે જઈ પૂછ્યું કે * વૃદ્ધ તાનિધિ ! આપને કાંઇ સ ંદેહ પૂછવા હોય તે પૂછેછે. ’” આચાર્ય કાલક એલ્યા એક સ્થાનેથી બીજે અશ્પતર થતી જાય 66 વૃદ્ધ થવાને કારણે હું તમારા કથનને ખરેખર સમજી શકતા નથી. છતાં પણ પૂછુ` છુ કે— અષ્ટપુષ્પીના અર્થ શું છે ? ” સાગરમુનિએ ગર્વપૂર્વક અષ્ટપુષ્પીની વ્યાખ્યા કરી. આ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy