SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક આચાર્ય અલિસ્સહના ગુરુ આ માહિર હતા. આચાર્ય શ્રી સ્થૂલિભદ્રે આ મહાગિરિ અને આ સુહસ્તિ બંનેને સૂરિપદે સ્થાપ્યા હતા. વયમાં શ્રેષ્ઠ હોવાને કારણે આ મારિની શાખાને પૂર્વાચાયે એ મુખ્યતા આપી હતી. મહાગિરિશાખાના ગણાચાર્ય બલિસ્સહ હતા. આચાય મહાગિરિના આઠ શિષ્ય હતા, તેમાં પ્રથમ શિષ્યનું નામ ઉત્તર (બાહુલ ) અને ખીજા શિષ્યનું નામ અલિસ્સહ હતું. ૧૨૪ શ્રી ગુણસુંદરસૂરિ યુગપ્રધાનાચાયૅની પરંપરામાં થયા હતા. આચાર્ય સુહસ્તિસૂરિ અને વસ્વામીની વચ્ચેના સમયમાં વલભી યુગપ્રધાન પટ્ટાવલી મુજબ આ રેવતીમિત્ર, આય મંત્ર, આ ધર્મ, આ ભદ્રગુપ્ત વગેરે પ્રભાવક યુગપ્રધાન આચાય થયા છે, તેમાંના એક આય ગુણસુંદરસૂરિ હતા. યુગપ્રધાન આચામાં આર્ય સુહસ્તિસૂરિ પછી ગુણસુંદરસૂરિને ક્રમ છે. આ ગુણસુંદરસૂરિનાં બીજા નામે મેઘગણિસર, ઘનસુંદરસૂરિ અને ગુણાકરસૂરિ પણ મળી આવે છે. આચાર્ય બલિસ્સહુના જન્મ બ્રાહ્મણ કુળમાં થયા હતા. તેમનું ગાત્ર કૌશિક હતું. આચાર્ય ગુણસુંદરના વંશજન્મસ્થાન આદિ સંબધી સામગ્રી મળતી નથી, તેમના જન્મ વીરનિર્વાણુ સં. ૨૩૫ પૂર્વેના માનવામાં આવે છે. આચાય અલિસ્સહ પોતાના યુગમાં વિશિષ્ટ શ્રુતસંપન્ન આચાર્ય હતા. આચાર્ય મહાગિરિ પછી તેમની ગણાચાય રૂપે સ્થાપના કરવામાં આવી હતી. શ્રુતસંપન્ન હોવાને કારણે ગણુાચાય અલિસ્સહે વાચનાચાય પદનું પણ સારી રીતે સંચાલન કર્યુ હતુ. તેમનાથી ઉત્તર-અલિસ્સહુ ’ નામે એક ગણુ નીકળ્યા હતા, જેની ૧. કાશમ્મીઆ, ૨. સાઇક્ત્તિઆ, ૩. કાડ’બાણી અને ૪. ચન્દનાગરી એમ ચાર શાખાઓ હતી. આથી આ શ્રમણગણ તે તે પ્રદેશમાં વધુ વિહાર કરતા હશે એમ અનુમાન થાય છે. આચાય અલિસ્સહના જ્યેષ્ડ ગુરુબનું નામ ઉત્તર હતુ. આથી અને ગુરુબંધુઓના નામના સમન્વયાત્મક રૂપ ‘ઉત્તર-ખલિસ્સહ ’ ગણુ નામમાં પ્રતિબિંબિત થાય છે. આય મહાગિરિના મુખ્ય આઠ શિષ્યેામાં પ્રથમ શિષ્ય ઉત્તર આય બલિસ્સહના ગુરુભાઈ હાવાને કારણે તેમના સન્માનને સૂચવનાર આ નામ સાક છે. હિમવત સ્થવિરાવલિ મુજબ સમ્રાટ ખારવેલ દ્વારા આયેાજિત કુમારિગિર પર મહાશ્રમણ સંમેલનમાં આચાય અલિસ્સહ ઉપસ્થિત હતા. તે વખતે તેમણે વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી અ'ગવિદ્યા જેવા શાસ્ત્રની રચના કરી હતી. આચાર્ય ગુણસુંદરસૂરિના દીક્ષાગ્રહણ સમય વીનિર્વાણુ પદારહણ સમય વીરનિર્વાણુ સ'. ૨૯૧માં માનવામાં આવે છે. આ આચાર્ય શ્રી સુસ્થિતસૂરિના પદારહણકાળ પણ એ જ છે. એ મહાગિરિના શિષ્ય અલિસ્સહ હતા. આથી જણાય છે કે આય સુહસ્તિસૂરિ પછી સ્પષ્ટપણે ગણુાચાય, વાચાનાચાય તથા યુગપ્રધાનાચાર્યની ભિન્ન ભિન્ન શ્રમણપરંપરા શરૂ થઈ ગઈ હતી. પાતપાતાના પદનું ઉત્તરદાયિત્વ સારી રીતે વહન કરતાં આય અલિસ્સહ અને આચાય ગુણસુંદરસૂરિએ અહિંસા અને મૈત્રીના સ ંદેશ જગતને આપી વિશ્વબંધુત્વની ભાવનાને સાકાર કરી Jain Education International 2010_04 . ૨૫૯માં અને આચાર્ય - સુહસ્તિસૂરિના ગણુ સંચાલક સમયે વાચનાચાય પદે આય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy